Professional Documents
Culture Documents
ધળટીમા ુ
ં કેિમકલયત ં કરતાં કસ
રગ ે ૂડો ઉમ - Divya Bhaskar Daily Gujarati News Paper... Page 1 of 2
Home Holi
Monday, Mar 1st, 2010, 2:09 am [IST] + comment | +Share
ુ ે
ધળટીમા ં કિમકલયત
ે ુ ં કરતા ં કસડો
રગ ે ૂ ઉમ
Dr. Pranav Dave, Ahmedabad
ુ દ મજબ
આયવ ુ ુ
કેસડાના ં જળથી ચામડીના તમામ રોગ દરૂ
થાય : કેસ ૂડાન ુ ં પાણી પીવાથી ડાયાિબટીસમાં રાહત મળે
આ 8ગે ‘િદ:ય ભા;કર’ને િવગતો આપતા ં આયવદશા< ુ =ાતા, વૈધ @વીણભાઇ હીરપરાએ જણા:ય ુ ં કે કસ ે ૂડાનાં
ં
ં
પાણીથી ;નાન કરવાથી ચામડીના રોગ મટે છે . ખસ, ખરજવુ, દાદર Dવા બધા જ ચમરોગ E મટે છે . ઉપરાંત કસ ે ૂડાન
ં ું
જળ પીવાથી ડાયાિબટીસમાં રાહત રહે છે . પેશાબ સબં ૂ થાય છે . Fી1મઋતમા
ં ધી રોગો દર ુ ં ઉનવા @કારનો રોગ થતો
ૂ ન ુ ં પાણી કે શરબત પીવામાં આવે તો તેમા ં પણ ખ ૂબ રાહત રહે છે .
જોવા મળે છે , તેમા ં પણ કેસડાં
અનેક મિદરોમાં
ં ે ૂડાના ં જળથી ધળટી
કસ ુ ે ઊજવાશે
ુ ુ ખાતે પરપરાગત
;વામીનારાયણ મંિદર-કાલપર ં ં
રીતે રગો0સવ ૂ ન ુ ં જળ
મનાવવામાં આવે છે આ રં ગો0સવમા ં કેસડાં
વપરાય છે . આ માટે દર વષ ૫૦૦ િકલો Dટલો કેસ ૂડાના Jલ મંિદરમા ં લાવવામાં આવે છે . જોકે આ વષ નરનારાયણ
દે વ દે શ ગાદી ખાતે મંગળવારે ધળે
ુ ટી ઊજવાશે અને \D]^@સાદ_ની િન`ામા ં ધળટીની
ુ ે ઉજવણી થશે, એમ
આનંદ@સાદ ;વામીએ જણા:ય ું હત.ું
http://www.divyabhaskar.co.in/2010/03/01/100301020903_chemical_color_is_harm_full.h... 3/28/2011
ુ ે
ધળટીમા ુ
ં કેિમકલયત ં કરતાં કસ
રગ ે ૂડો ઉમ - Divya Bhaskar Daily Gujarati News Paper... Page 2 of 2
http://www.divyabhaskar.co.in/2010/03/01/100301020903_chemical_color_is_harm_full.h... 3/28/2011