You are on page 1of 1

आसाराम बाप ू के पोसटर को जूतो का हार

ििरम गाम ग ुजरात म े भ डके ह ु ए लो गो ने आसाराम बाप ू के पोसटर को ज ूतो


का हार .
प हना या एि ं ना रायण स ाँई के स तसं ग का ििरोध िकया

િિરમગામમ ાં આસારામન ાં પોસ ટરો પર લ ોક ોએ


જૂ તા ં નો હા ર પહ ે રાવયો Sandesh અમદાવાદ, તા. ૧૫
આસારામ આશમના ગર ુ કુળમાં અભયાસ કરતા દીપેશ - અિિષેક અપમતૃય પ ુ ક રણઅનેઆસારામસામે
ં ં ે ે
સખયાબધ આકેપો- િવવાદોના કારણ લોકોમાં આસારામ અન તમના પતે ે ે
ુ નારાયણ સાંઇ સામ જ િારોિાર
આકોશ પવતે છે તેનો પડઘો આજે િવરમગામમાં પડયો હતો .ઉશકેરાયેલા લોકોએ સટેશન નજક લગાવાયેલાં
આસારામનાં પોસટરો પર જૂતાનો હાર પહેરાવીને રોષ ઠાલવયો હતો .

• ના રા યણ સા ં ઇ ની હ ાજ રી મા ં િિલ મ અને સ તસંગનો િિ રોધ


• બેન સસ , પોસટ સસ િ ાડી ના ખી ર ોષ ઠાલવ યો

િિરમગામથી ૩ િક.મી. દૂ ર કોકતા િાટક નજક આસારામ આશમ છે . આ આશમમાં તા.૨૦થી ૨૨ માચસ
ુ નારાયણ પેમસાઇ
દરિમયાન આસારામના પત ુ શન
ં ની હાજરીમાં ‘સદ સ ’ આધયાિતમક િિલમ પિદિ શત
દશાસિિા અગે અને રોજ સિારે ૧૦થી ૧ સતસગ
ં ના કાયસકમનો પચાર કરિા િિરમગામમા ં ઠેરઠેર પોસટસસ
ચોટાડી દે િાયા છે . આ પકારના પોસટસસ જોતા ં લોકોમાં રોષ ભભકૂી ઊઠયો હતો.

ે ભરમા ં આસારામના માણસોએ પોસટસસ ચોટાડિાન ું ચાલ ુ રાખતા લોકોના ટોળાં એકત થયા હતા.
શહર
િિરમગામ રે લિે સટેશન પર લગાિેલા બેનર પર તો લોકોએ જૂતાનો હાર પહર
ે ાિી દઇ કેટલાક
ં બેનસસ
અને પોસટસસ િાડી નાખ
ં યા હતાં. શહર
ે ભરમા ં સખંયાબધ
ં સથળોએ પણ આ પકારે લોકોએ રોષ ઠાલવયો
હતો. િિરમગામ જકંશન સટેશન પર બેનરો પર લટકાિાયેલા જૂતાનો હાર જોિા પણ લોકોના ટોળાં
ઊમટયા હતા.

ઉલલેખનીય છે , બાળકોના અપમતૃ ય ુ પકરણ બાદ દે શભરમા ં આસારામ સામે ભારે આકોશ િાટી નીકળયો
છે . અમદાિાદમા ં સિિશેષ રોષ છે . ચીમનભાઇ પટેલિિજ પર આસારામ આશમની બસે સકૂલ િરકાને
અડિેટમા ં લેતાં ઉશકેરાયેલા ટોળાએ
ં બસેને સળગાિી દીધી હતી.

You might also like