You are on page 1of 6

ુ ા ઉન્નતી ક્લાસીસ, કોલવડા

યવ

Evidence ACT - 1872 I.M.P. Question – 1 નિવ ૃત પી.આઈ. – મહેન્દ્રનસિંહ વાઘેલા

(૧) ભારતીય પુરાવા નો કાયદો ક્યારે અમલ માાં આવ્યો?


ANS - ૧/૯/૧૮૭૨ નાાં રોજ
(૨) ભારતીય પુરાવા ના કાયદા ની છે લ્લી કલમ કઈ છે ?
ANS - કલમ ૧૬૭
(3) ભારતીય પુરાવા નો કાયદો ક્યાાં રાજ્ય ને લાગુ પડતો નથી?
ANS - જમ્મુ અને કાશ્મીર ને
(૪) ભારતીય પુરાવા ના કાયદામાાં વ્યાખ્યાઓ કઈ કલમ માાં આપેલ છે ?
ANS - કલમ – 3 માાં આપેલ છે
(૫) ભારતીય પુરાવા ના કાયદામાાં “દસ્તાવેજ” નાાં ક્યાાં બે પ્રકારો આવેલ છે ?
ANS - (A) ખાનગી દસ્તાવેજ (B) જાહેર દસ્તાવેજ
(૬) ભારતીય પુરાવા નાાં કાયદા માાં દસ્તાવેજ માાં કોનો સમાવેશ થશે?
ANS - (૧) નકશા અથવા પલાનો (૨) મુદ્રિત લેખો કરે લ (3) ફોટો પાડેલ સબ્દો (૪) અક્ષરો, અંકો, ચિન્હો
(૫) શશલાલેખો (૬) કાટુના (૭) િાર્જશીટ (૮) FIR
(૯) મોટર શવદ્રહકલ પરમીટ (૧૦) મતદાર યાદી (૧૩) ધાતુ પત્ર
(૭) ભારતીય પુરાવાના કાયદામાાં “દસ્તાવેજ” કેવા ગણાશે?
ANS - શનજીવ પદાથથ
(૮) ભારતીય પુરાવાના કાયદામાાં કલમ – ૯ માાં શાની જોગવાઈ છે ?
ANS - ઓળખપરે ડ કરવાની
(૯) ભારતીય પુરાવાના કાયદામાાં ઓળખપરે ડ ની સત્તા કોને છે ?
ANS - એક્ઝીક્યુટીવ મેજીસ્રેટ
(૧૦) ભારતીય પુરાવાના કાયદામાાં કઈ વસ્તુ ઓળખવામાાં આવે છે ?
ANS - (૧) આરોપીનો અવાજ (૨) િાલવા ની ઢબ (3) આરોપી નો બાાંધો (૪) શરીર ની લાક્ષચણકતા
(૫) વસ્તુઓ તથા વ્યક્ક્તની ઓળખ (૬) િોરાયેલ કોઈ વસ્તુ ની (૭) સ્ત્રીઓના ઘરે ણા
(૮) કોઈ વાહન અંગે (૯) બે વ્યક્ક્ત એકબીજાથી અજાણ હોય ત્યારે
(૧૧) ભારતીય પુરાવાના કાયદાની કલમ – ૨૫ મુજબ પોલીસ સમક્ષ કરવામાાં આવેલ કબુલાત ગ્રાહ્ય ગણાય?
ANS - નાાં
(૧૨) ભારતીય પુરાવાના કાયદા મુજબ “ડીસ્કવરી પાંિનામુ”ાં કઈ કલમ મુજબ કરવામાાં આવે છે ?
ANS - કલમ ૨૭ મુજબ
(૧૩) ભારતીય પુરાવાના કાયદા ની કલમ ૩૨(૧) મુજબ ડાઈંગ ડીક્લેરેશન કોનુ ાં નોધવામાાં આવે છે ? અને તે કોણ
નોધી શકે છે ?
ANS - જયારે કોઈ વ્યક્ક્ત મરણ પથારીએ હોય અને તેની સાથે બેનેલા ગુના અંગેની હકીકત વણથવે તેને
એક્ઝીક્યુટીવ મેજીસ્રેટ નોંધે છે .
(૧૪) મરણ મુખ (ડાઈંગ ડીક્લેરેશન) શનવેદનમાાં કોની કોની સહી લેવામાાં આવે છે ?
ANS - મરણ મુખ શનવેદન લખાવનાર અને શનવેદન લખનારની
(૧૫) મરણ મુખ શનવેદન કઈ ભાષા માાં લખવામાાં આવે છે .
ANS - ભોગ બનનાર ની ભાષા માાં
(૧૬) ડીસ્કવરી પાંિનામાાં સમયે આરોપી ની હાજરી ક્યાાં હોવી જોઈએ?
ANS - પોલીસ કસ્ટડીમાાં
(૧૭) ભારતીય પુરાવા અશધશનયમ કલમ ૩૨(૧) મુજબ એક્ઝીક્યુટીવ મેજીસ્રેટ ની ગેરહાજરીમાાં ડાઈંગ ડીક્લેરેશન
બીજુ ાં કોણ નોંધી શકશે?
ANS - (૧) ડોક્ટર (૨) પોલીસ
(૧૮) પુરાવા ના કાયદા ની કલમ ૪૫ મુજબ નીિેના માાંથી કોના અચભપ્રાયો કોટથ માન્ય ગણાશે?
ANS - (૧) શવદે શી કાયદાના શનષણાાંતો (૨) શવજ્ઞાન અને કળા ના શનષણાાંતો
(3) હસ્તાક્ષર અને આંગળા ની છાપોના શનષણાાંતો (૪) બેલેસ્સ્ટક શનષણાાંતો
(૫) ઇલેક્રોશનકસ પરીક્ષક શનષણાાંતો (૬) ઉપરના તમામ શનષણાાંતો
(૧૯) ભારતીય અશધશનયમ માાં પુરાવાના કેટલા પ્રકાર છે ?
ANS - નવ પ્રકારના
(૨૦) ભારતીય કાયદા પ્રમાણે કોટથ માાં સાક્ષી આપવામાાં ક્રમ કયો છે ?
ANS - પ્રથમ સરતપાસ – જેણે બોલાવેલ હોય તે તપાસ કરે
પછી – ઉલટ તપાસ – આરોપીનો વકીલ પ ૂછપરછ કરે
ત્યારબાદ – ફેર તપાસ – જેણે બોલાવેલ હોયતે ફરી તપાસ કરે
(૨૧) પુરાવાનાાં કાયદાની કલમ – ૬૦ મુજબ મૌચખક પુરાવો કેવો હોવો જોઈ?
ANS - પ્રત્યક્ષ હોવો જોઈએ
(૨૨) પુરાવાના કાયદાની કલમ – ૬૦ મુજબ પ્રત્યક્ષ પુરાવો કેવો હો જોઈએ
ANS – (૧) વ્યક્ક્તએ પોતે હકીકત જોઈ છે તેમ કહેતો સાક્ષીનો પુરાવો
(૨) વ્યક્ક્તને પોતે હકીકત સાાંભળી છે તેમ કહેતો સાક્ષીનો પુરાવો
(3) પોતાને ઇસ્ન્િયો ધ્વારા હકીકતનુ ાં જ્ઞાન થયુ ાં છે તેમ કહેતો સાક્ષીનો પુરાવો
(૨૩) પુરાવાના કાયદાની કલમ ૬૨ મુજબ પ્રાથશમક પુરાવો એટલે.....
ANS - કોટથ ના શનરીક્ષણ માટે રજુ થયેલા હોય તે દસ્તાવેજ
(૨૪) ક્યાાં દસ્તાવેજ પ્રાથશમક પુરાવા નથી
ANS - અસલ દસ્તાવેજની ઝેરોક્ષ નકલો
(૨૫) પુરાવા ના કાયદા માાં કલમ ૬૩ માાં જણાવ્યા પ્રમાણે ગૌણ પુરાવામાાં ક્યાાં દસ્તાવેજો ગણાશે?
ANS – (૧) દસ્તાવેજો ની નકલો અસલ સાથે મળે લ હોય
(૨) યાાંશત્રક પ્રદ્રક્રયા વડે અસલ ઉપર થી નીકળે લ નકલો
(૨૬) પુરાવા ના કાયદા ની કલમ ૯૦ મુજબ કેટલા વષથ જુના દસ્તાવેજો હોવાનુ ાં કોટથ માન્ય લેશ?

ANS – ૩૦ વષથ
(૨૭) પુરાવાના કાયદાની કલમ ૯૦(એ) મુજબ કેટલા વષથ જુના ઈલેક્રોશનક રે કોડથ પુરાવા અંગે અનુમાન કરી શકશે?
ANS - ૫ વષથ જુના
(૨૮) પુરાવાના કાયદા મુજબ ૩૦ વષથ દરશમયાન હયાત હોવાનુ ાં જેના શવષે જાણવામાાં આવ્યુ ાં હોય તે વ્યક્ક્તનુ ાં મ ૃત્યુ
સાચબત કરવાનો બોજો કોના ઉપર હોય છે ?
ANS - પ્રશતજ્ઞા પ ૂવથક આવુ ાં કહેનાર વ્યક્ક્ત ઉપર
(૨૯) ૭ વષથ સુધી જેના ખબર અંતર ન મળ્યા હોય તે વ્યક્ક્ત હયાત છે એ વાત પુરવાર કરવાનો બોજો કોના ઉપર છે ?
ANS - પ્રશતજ્ઞા પ ૂવથક આવુ ાં કહેનાર વ્યક્ક્ત ઉપર
(૩૦) પુરાવાના કાયદાની કલમ ૧૧૩ ડાવરી (દહેજ) મ ૃત્યુ અંગે શુ ાં અનુમાન બાાંધવામાાં આવે છે ?
ANS - સ્ત્રી પાસે દહેજની માાંગણી કરી ક્રુરતા આિરી હેરાનગશત કરતા સ્ત્રીનુ ાં મ ૃત્યુ નીપજ્યુ ાં હોય ત્યારે કોટથ
માન્ય લેછે
(૩૧) પુરાવાના કાયદા મુજબ સાક્ષી કોણ આપી શકે?
ANS – (૧) દરે ક વ્યક્ક્ત સાક્ષ આપવા સક્ષમ છે
(૨) નાની ઉંમર બાળકો તથા વ ૃદ્ધ વ્યક્ક્તનો તેમને પ ૂછવામાાં આવેલ પ્રશ્નો સમજવા માટે શક્ય હોય
(3) બોલી નાાં શકનાર વ્યક્ક્ત (બોબડો) ઇશારાથી, લખાણ થી
(૩૨) પુરાવાના કાયદા મુજબ સાક્ષી કોણ ન આપી શકે?
ANS - (૧) નાની ઉંમરના બાળકો તથા વ ૃદ્ધ વ્યક્ક્તઓ જેઓને આપેલ પ્રશ્નો સમજવાને માટે અશક્તમાન હોય તેવા
(૨) ગાાંડો અથવા બોલી ન સકતો માણસ પ્રશ્નો ને સમજવામાાં અશક્ક્તમાન હોય તેવા માણસો
(૩૩) પુરાવાના કાયદા કલમ ૧૧૯ મુજબ ગાાંડો અથવા બોલી ના શકનાર માણસ લખીને અથવા ઇશારાથી અથવા
શનશાનીઓ ધ્વારા અથવા દુભાશષયાની મદદથી આપેલ પુરાવો ક્યાાં પ્રકારનો ગણાશે?
ANS - મૌચખક પુરાવો ગણાશે
(૩૪) પુરાવાના કાયદા કલમ ૧૩૭ મુજબ કેવા પ્રકારે તપાસ (સાક્ષીઓને તપાસ) કરશે (તપાસ નો ક્રમ)
ANS - (૧) સરતપાસ (૨) ઉલટ તપાસ (3) ફેર તપાસ
(૩૫) પુરાવાના કાયદા મુજબ સાક્ષીઓની સરતપાસ – ઉલટ તપાસ અને ફેર તપાસ કોણ કરી શકશે?
ANS - પ્રથમ સરતપાસ – જેણે બોલાવેલ હોય તે પક્ષકાર સાક્ષીની તપાસ કરે
પછી – ઉલટ તપાસ – પ્રશતપક્ષી (સામાપક્ષ આરોપી પક્ષ) વકીલ પ ૂછપરછ કરે
ત્યારબાદ – ફેર તપાસ – સાક્ષીની ઉલટ તપાસ થયા પછી જે પક્ષે બોલાવ્યો હોય તે તપાસ કરે તેને
(૩૬) પુરાવાના કાયદામાાં ક્યાાં સાક્ષીની “ઉલટ તપાસ” લઇ સકતી નથી કલમ ૧૩૯
ANS - (૧) દસ્તાવેજ રજુ કરવા માટે બોલાવવામાાં આવેલી વ્યક્ક્તની
(૨) કણથઆ પણ (સાાંભળે લ) પુરાવાની
(૩૭) પુરાવાના કાયદા મુજબ શુ ાં સત્ય છે ?
ANS - (૧) દસ્તાવેજ રજુ કરનાર સાથેની ઉલટ તપાસ લઇ સકતી નથી – કલમ ૧૩૯
(૨) સાક્ષીના િરીત્રીય બાબતમાાં તેની ઉલટ અને ફેર તપાસ થઇ શકશે – કલમ -૧૪૦ મુજબ
(3) પ્રશતપક્ષી વાાંધો ઉઠાવેતો સરતપાસ અથવા ફેરતપાસમાાં ન્યાયાલયની પરવાનગી શસવાય સ ૂિક
પ્રશ્નો પ ૂછી શકાશે નદ્રહ – કલમ – ૧૪૨
(૩૮) પુરાવાના કાયદામાાં સ ૂિક પ્રશ્નો ક્યારે પ ૂછી શકાશે
ANS - ઉલટ તપાસમાાં
(૩૯) સ ૂિક પ્રશ્નો કોને કહેવાશે? (પુરાવાના કાયદા કલમ – ૧૪૧)
ANS - પ્રશ્ન પુછ્નારી વ્યક્ક્ત પોતે મેળવવા િાહતી હોય અથવા જે જવાબ ની અપેક્ષા હોય તેવા જવાબ
સ ૂિવતા પ્રશ્નોને સ ૂિક પ્રશ્ન
(૪૦) સાક્ષી યાદાસ્ત કેવી રીતે તાજી કરી શકશે?
ANS - સાહેદ કોટથ માાં સાક્ષી આપતી વખતે વ્યથા બાબતે પ્રશ્ન પ ૂછવામાાં આવે ત્યારે પોતે કરે લા લખાણ
જોઇને યાદાસ્ત તાજી કરી શકશે. કલમ – ૧૫૯
(૪૧) ભારતીય પુરાવો કઈ કોટથ ને લાગુ પડે છે ?
ANS - (૧) ફોજદારી કોટથ ને (૨) દીવાની કોટથ ને
(૪૨) ભારતીય પુરાવો કઈ કોટથ ને લાગુ પડતો નથી?
ANS - લશ્કરી કોટોને
(૪૩) પુરાવામાાં કયો શ્રેષઠ પુરાવો ગણાય?
ANS - અસલ દસ્તાવેજ
(૪૪) પુરાવાના કાયદામાાં શનયમોનુ ાં પાલન કરવા બાંધાયેલ નથી?
ANS - ઇન્કમટેક્ષ અશધકારી
(૪૫) પુરાવાના કાયદામાાં FIR ક્યાાં પ્રકારનો દસ્તાવેજ ગણાશે?
ANS - જાહેર દસ્તાવેજ ગણાય
(૪૬) પુરાવા ના કાયદા માાં સાચબત ના થવુ ાં નો શુ ાં અથથ થાય છે ?
ANS - તથ્ય સાચબત થયુ ાં નથી
(૪૭) પરચણત મદ્રહલા મ ૃત્યુ પામતા તેના શપયર પક્ષના લોકો તેન ુ ાં દહેજના અનુમાનથી થયુ ાં છે તેમ માને છે ,
પુરાવાના કાયદા ની કઈ કલમ લાગશે?
ANS - કલમ ૧૧૩ B
(૪૮) પુરાવાના કયદા મુજબ હકીકત એટલે શુ?ાં
ANS - (૧) કોઈક માણસે કઇક સાાંભળ્યુ,ાં જોયુ ાં તે
(૨) કોઈ માણસે શુદ્ધ બુદ્ધદ્ધ થી કર કપટ થી કરે લ કૃત્ય
(3) કોઈ માનસ ની અમુક પ્રશતષઠા છે તે
(૪) ઉપરના તમામ
(૪૯) સાચબત થયેલ હકીકત કોને કહેવાય?
ANS - કૃત્ય સાંબશાં ધત હકીકત અક્સ્તત્વમાાં છે એવુ ાં ધારીને વતથવ ુ ાં
(૫૦) પુરાવાના કાયદામાાં કઈ જોગવાઈ જોવા મળે છે ?
ANS - વાદી પાસે લેચખત પુરાવાની સરખામણી માાં મૌચખક પુરાવા હોય ત્યારે
(૫૧) પુરાવાના કાયદામાાં કલમ ૧૫૫ મદ્રહલા અશધકાર સાંબશાં ધત કઈ જોગવાઈ છે ?
ANS - શાદ્રહદ (સાક્ષી) ની શવવાશાશ્નીયતા પર આક્ષેપ
(૫૨) મ ૂળ દસ્તાવેજ ની ઝેરોક્ષ એ મ ૂળ દસ્તાવેજ નો
ANS - દ્ધિતીય પુરાવો છે
(૫૩) પુરાવાના કાયદા મુજબ લો દસ્તાવેજ કોને કહેવાય?
ANS - (૧) સતાશધકારી ધ્વારા બનાવેલ દસ્તાવેજ
(૨) વહીવટી શવભાગોના દસ્તાવેજ
(3) ભારતના ન્યાય સાસ્ત્રીઓ, કાયદા ઘડનાર ધ્વારા બનાવેલ દસ્તાવેજ
(૪) ઉપરના તમામ
(૫૪) સાચબતીનો ભાર ક્યાાં પક્ષકાર પર હોય છે તે તથ્યના અક્સ્તત્વ ને .......
ANS - પ્રસ્થાશપત કરે છે
(૫૫) પ્રાથશમક પુરાવામાાં કોનો સમાવેશ થતો નથી
ANS - મ ૂળ દસ્તાવેજ ની ઝેરોક્ષ નો
(૫૬) પુરાવાના કાયદામાાં દ્ધિતીય પુરાવો ક્યારે આપવામાાં આવે છે ?
ANS - મ ૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય, દસ્તાવેજ નો નાશ થઇ ગયો હોય, મ ૂળ દસ્તાવેજ સામા પક્ષ કાર
પાસે હોય ત્યારે
(૫૭) પુરાવાના કાયદામાાં પ્રમાચણત કાગળો અસલ હોવાનુ ાં અનુમાન કરી શકાય કે નદ્રહ?
ANS - કરી શકાય
(૫૮) એક મુસાફર પર રે લ્વેમાાં ટીકીટ શવના મુસાફર કરવાનો આરોપ છે તેની પાસે ટીકીટ હતી તેવ ુ ાં સાચબત કરવાનો
ભાર કોના પર છે ?
ANS - મુસાફર પર
(૫૯) પુરાવાના કાયદામાાં કઈ કલમ મુજબ ફરજ બજાવતા સરકારી કમથિારીએ હોદ્દાની રુએ કરે લી નોધ પ્રસ્તુત છે ?
ANS - કલમ ૩૫
(૬૦) સાક્ષી તેની યાદાસ્ત તાજી કરવા માટે
ANS - દસ્તાવેજની નકલોનો ઉપયોગ કરી શકે છે
(૬૧) FIR ની હકીકત અંગે ફદ્રરયાદીની ઉલટ તપાસ કરવાનો હક કોને મળે છે ?
ANS - બિાવ પક્ષના તથા ફદ્રરયાદી ના વકીલ ને મળે છે
(૬૨) પત્નીના બડી જવાના બનાવ પછી આરોપી ભાગી ગયો છે તે કેવી હકીકત છે ?
ANS - સાંબશાં ધત હકીકત
(૬૩) જવાબ આપવાથી પોતે ગુનામાાં આવી જશે એ કારણે કોને જવાબમાાંથી મુક્ક્ત આપી શકાય છે ?
ANS - (૧) આરોપી (૨) ફદ્રરયાદી (3) સાહેદ સાક્ષી (૪) આપેલ તમામ
(૬૪) પુરાવાના કાયદાની કલમ ૧૧૩ B માાં કયુ ાં અનુમાન કરવામાાં આવે છે ?
ANS - દહેજ મ ૃત્યુ (ડાવરી ડેથ)
(૬૫) મરણોમુખ શનવેદન કેટલા દ્રદવસ પછી મરણ થાય તો તે ડાશયિંગ ડીક્લેરેસન (DD) સાચબત કરી ના સકાય?
ANS - ૪૫ દ્રદવસ
(૬૬) કયુ ાં શવધાન સત્ય છે ?
ANS - (૧) મૌન વ્રત ધારણ કરનાર સાહેદ ઇશારા કરી પોતાનુ ાં શનવેદન કરી શકે છે
(૨) સહ આરોપી શવવાશાસ પાત્ર સાહેદ ન ગણાય
(3) વ્યક્ક્તની માનશીક ક્સ્થશતનો સમાવેશ હકીકતમાાં ન થઈ શકે
(૪) આપેલ તમામ
(૬૭) વોરાં ટ કેશ ના કેટલા પ્રકાર છે ? (crpc નો કાયદો)
ANS - બે પ્રકાર
(૬૮) તોહમાતનામા અંગે કયુ ાં શવધાન સત્ય છે ?
ANS - (૧) દરે ક ગુના માટે અલગ તહોમત હોવુ ાં જોઈએ
(૨) તોહામાાંતાનામા માાં ગુનાની તારીખ, સમય, સ્થળ અને વ્યક્ક્ત શવશેની માદ્રહતી હોય છે
(3) તહોમતનામાાં માાં ફેરફાર કરવાની સત્તા અદાલતને છે
(૪) ઉપરના બધા સત્ય છે
(૬૯) તહોમત ની જોગવાઈ ફોજદારી કાયથવાહીના કાયદા નાાં ક્યા પ્રકરણમાાં કરવામાાં આવી છ? (CRPC નો કાયદો)
ANS - પ્રકરણ – ૧૩
(૭૦) પુરાતન દસ્તાવેજ ઓછામાાં ઓછો કેટલા વષથ જુનો હોવો જોઈએ?
ANS - ૩૦ વષથ જુનો
(૭૧) બખેડો થવામાાં શુ ાં સત્ય છે ? – (IPC નો પ્રશ્ન)
ANS - (૧) ઓછામાાં ઓછી બે વ્યક્ક્તઓ વચ્િે મારામારી થવી જોઈએ
(૨) મારામારી જાહેર સ્થળે થવી જોઈએ
(3) મારામારી સુલેહ શાાંતીનો ભાંગ થવો જોઈએ
(૪) શશક્ષા કલમ ૧૬૦ છે
(૫) વ્યાખ્યા કલમ ૧૫૯ છે
(૬) ઉપરના તમામ સત્ય છે

You might also like