સારંગપુર િત, પ.ભ. ી જયેશભાઇ ધામેલીયા*, જય વાિમનારાયણ. િવ. પ.પૂ. મહંત વામી મહારાજ પર આપ ીએ લખેલ પ ા ત થયો છે. તેની િવગત ણીને આપ ીને આશીવાદ પાઠવતા જણા યું છે કે, આપે બળ અને હમત રાખવી. ભગવાન અને સંત આપની સાથે છે માટે કોઈ રીતે ગભરાવું નહ . મોળા િવચાર આવવા દેવા નહ . હંમેશા મહારાજ અને વામીને યાદ કરી અને કાય કરવું. આપના પ રવાર માંથી બધાનો સહકાર મળે અને આપ ખૂબ સફળતા ા ત કરી શકો.આપે મહારાજ- વામીના મરણ સાથે ાથના કરીને વાંચવાનું શ કરવું. અ યાસમાં ખૂબ જ સારી મહેનત કરવી. પરમ પૂ ય મુખ વામી મહારાજ કહેતા કે "પુ ષાથ + ાથના = સફળતા". તો ચો કસ સફળતા મળશે જ. તેની સાથે ટી.વી., મોબાઇલ, ઇ ટરનેટનો િવવેકપૂણ ઉપયોગ કરવો. િવ ા યાસ આ મસાત થાય અને સ સંગની ઢતા થાય એ માટે ીહ રકૃ ણ મહારાજ તથા ગુ હ ર મુખ વામી મહારાજના ચરણોમાં ાથના કરી છે. આશીવાદ છે. રા રહેશો. િલ. આ ાથી, સાધુ ુિતિ યદાસના જય વાિમનારાયણ,
The Happiness Project: Or, Why I Spent a Year Trying to Sing in the Morning, Clean My Closets, Fight Right, Read Aristotle, and Generally Have More Fun