Professional Documents
Culture Documents
શ્રાવણ સુદિ ૦૮ - ગઢડા મધ્ય ૨૪
શ્રાવણ સુદિ ૦૮ - ગઢડા મધ્ય ૨૪
1 ચોકો-પાટલો એટલે ભોજન કયાથ પછી રસોડાિાાં વારી અને પોતુાં કરવુ.ાં આ દ્રષ્ટાાંતનુાં મસદ્ધાાંત - ધાિ
(અક્ષરબ્રહ્મ), ધાિી (પરબ્રહ્મ) અને મુક્તો મસવાય બધુાં જ નાશવાંત છે .
2 િહાભારત, શાાંમતપવથ: ૨૮૯/૩૦-૩૨.
3 િહાભારત, શાાંમતપવથ: ૨૯૦/૨-૧૨.
જ છે ;’ અને એ સુખની કેડયે જે દુુઃખ રહ્ુાં છે તેન ુ ાં પણ પદરિાણ કરી રાખે. પછી
દુુઃખે સદહત એવાાં જે એ સુખ તે ર્કી વૈરાગ્યને પાિીને પરિેશ્વરને મવષે જ દ્રઢ પ્રીમત
રાખે. એવી રીતે સાાંખ્યમનષ્ઠાવાળાને તો સિજણનુ ાં બળ હોય અને યોગમનષ્ઠાવાળાને
તો ભગવાનના સ્વરૂપિાાં અખાંડ વ ૃમત્ત રાખવી તેન ુ ાં જ બળ હોય. પણ કોઈક મવષિ
દે શકાળાદદકને યોગે કરીને કોઈક મવક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપિાાં વ ૃમત્ત રહેતી
હોય તે કાાંઈક બીજે પણ ચોંટી જાય. કેિ જે, યોગમનષ્ઠાવાળાને સિજણનુ ાં બળ ર્ોડુાં
હોય; િાટે કાાંઈક મવઘ્ન ર્ઈ જાય ખરુાં. અને સાાંખ્યમનષ્ઠા ને યોગમનષ્ઠા એ બે જો
એકને મવષે હોય તો પછી કાાંઈ વાાંધો જ ન રહે. અને એવો જે ભગવાનનો ભક્ત
હોય તે તો ભગવાનની મ ૂમતિ મવના બીજા કોઈ પદાર્થિાાં લોભાય જ નહીં અને એિ
સિજે જે, ‘ભગવાનન ાં જે અક્ષરધામ ને તે ધામને નવષે રહી એવી જે ભગવાનની
મ ૂનતિ ને તે ધામને નવષે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તે નવના જે જે લોક છે ને
તે લોકને નવષે રહ્યા એવા જે દે વ છે ને તે દે વના જે વૈભવ છે તે સવે નાશવાંત છે .’
એમ જાણીને એક ભગવાનને નવષે જ દ્રઢ પ્રીનત રાખે છે . માટે એવા ભક્તને તો કોઈ
જાતનો નવક્ષેપ આવતો નથી.”