ુ વતામાું થઇ રહેો ઘટાડો એક ગુંભીર પયાા વરણીય સમસ્યા છે . જેના સામાજજક,
આર્થિક અને મનોવૈજ્ઞાર્નક પ્રભાવ પડી રહ્યા છે . ચચાા કરો. (GS-1) જવાબ કૃષષ, ઉદ્યોગો, શહેરીકરણ દ્વારા માટીનો અવૈજ્ઞાષનક અને અનાવશ્યક રૂથી ઉયોગના કારણે માટીની ગુણવતામાાં ઘટાડો થઇ રહ્યો છે . માટીની ગુણવતામાાં ભૌષતક, રાસાયણણક અને જૈષવક રૂથી થઇ રહેા ઘટાડાને ભ ૂ-ષનમ્નીકરણ કહેવામાાં આવે છે . માટી એક પ્રાકૃષતક સાંસાધન છે જેના ર તમામ જીવનો અષધકાર છે . આથી આ સમસ્યાનુ ાં સમાધાન કરવુ ાં આવશ્યક છે . આ સમસ્યા માટે નીચેના કારણો જવાબદાર છે . ભૌષતક કારણ - વરસાદ, ૂર, વન, ઘસારણ વગેરે જૈષવક કારણ - અવૈજ્ઞાષનક કૃષષ દ્ધષત ખાતર અને જતુ ાં નાશકોનો વધુ ઉયોગ ખનન ગષતષવષધઓ શહેરીકરણ, અષતચારણ સામાજીક પ્રભાવ કૃષષ ઉત્ાદન ઘટતા ગરીબીમાાં વ ૃદ્ધી થઇ શકે છે . આર્થિક કૃષષ સાંબષાં ધત કાચા માની ઉનુબ્ધતાને કારણે મોંઘવારીમાાં વધારો. ખાદ્યાન્ન આ ૂષતિમાાં આયાતમાાં વધારો. મનોવૈજ્ઞાર્નક અલ્ોષણ, ભ ૂખમરો પ્રેરરત દાં ગાઓમાાં વધારો થઇ શકે છે . આ સમસ્યાનુ ાં ષનરાકરણ વનીકરણમાાં વ ૃદ્ધી, જૈષવક સમસ્યાનુ ાં સમાધાન, વૈજ્ઞાષનક કૃષષ દ્ધષત અનાવવી વગેરે પ્રયાસોની મદદથી ભ ૂષમની ગુણવતા સુધારી શકાશે.
The Happiness Project: Or, Why I Spent a Year Trying to Sing in the Morning, Clean My Closets, Fight Right, Read Aristotle, and Generally Have More Fun