You are on page 1of 101

ી યોગે રજી -1- ધમર્નો સાક્ષાત્કાર

ધમનો
ર્ સાક્ષાત્કાર
(આધ્યાિત્મક ો રી)

- યોગે ર

www.swargarohan.org
ી યોગે રજી -2- ધમર્નો સાક્ષાત્કાર

NOTICE

સવર્ હ ે
લખકન ે વાધીન
All rights reserved by Author

The content of this e-book may be used as an information resource. Downloading or otherwise
transmitting electronic copies of this book or portions thereof, and/or printing or duplicating hard
copies of it or portions thereof is authorized for individual non-profit use ONLY. Any other use
including the reproduction, modification, distribution, transmission, republication, display or
performance of the content of this book for commercial purposes is strictly prohibited.
Failure to include this notice on any digital or printed copy of this book or portion thereof;
unauthorized registration of a claim of copyright on this book; adding or omitting from the content of
it without clearly indicating that such has been done; or profiting from transmission or duplication of it,
is a clear violation of the permission given in this notice and is strictly prohibited. Violators will be
prosecuted.
Permission for use beyond that specifically allowed by this notice may be requested in writing
from Swargarohan, Danta Road, Ambaji (North Gujarat) INDIA.

E-book
Title : Dharma no sakshatkar
Language : Gujarati
Version : 1.1
Pages : 101
Created : April 12th 2008.

NOTE

This e-book is a manifestation of our humble effort to present Shri Yogeshwarji’s literary work
in digital format. Due care has been taken in preparing the material of this e-book from its original
print version. However, if you find any error or omissions, please let us know. Your comments are
welcome.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી -3- ધમર્નો સાક્ષાત્કાર

તાવના

આ પ ુ તકમા ં સમાવશ
ે ો રો રાજકોટથી િસ થતા દિનક ' લછાબ'મા ં અને 'જ મભિમ

વાસી'મા ં િસ ે
થયલા ત્યારે જ ૂ
બ ૂ આદર પામી
બ ુ ે . વાચકો તરફથી તમન
કલા ે ે ં
થાકારે કાિશત

કરવાની માગણી થયા કરતી હતી તે આ પ ુ તકના કાશન સાથે આ સાકાર બને છે . એથી અનકન
ે ે લાભ
થશે એવી આશા છે .
ો િવિવધ હોવા છતા ં યાવહાિરક છે ને જીવનના સાધકોને કામના છે . સાધકોને તે ેરણા પાશે.
ો રીમા ં સાધકોને વાભાિવક રીતે જ રસ પડતો હોય છે . એ રસ અહ કટ થાય છે ને જોવા મળે છે .
સાિત્વકો આ પ ુ તકનો લાભ લશ
ે ે તો તે િનરથક
ર્ નિહ જ ય.

- યોગે ર

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી -4- ધમર્નો સાક્ષાત્કાર

અન ુ મિણકા

૧. ભિક્ત-મિહમા ૩૧. િહમાલયના મહાત્માઓ


૨. ધ્યાન િવશે ૩૨. ા િવશે
૩. સાક્ષાત્કાર િવશે ૩૩. 'િમથ્યા'નો અથર્
૪. જપ િવશે ૩૪. ઈ રદશન
ર્ પછીનો િવકાસ
ુ સાક્ષાત્કાર
૫. સગણ ુ
૩૫. જીવનમિક્તની સમજ
૬. દશનના
ર્ કાર િવશે ં યોગ
૩૬. અ ટાગ

૭. અ ટ હ યિત ે હોય?
૩૭. સમાિધ થ સાધકની મનોદશા કવી
૮. અ ટ હ િવશે ૩૮. જપના લાભ - ૧
૯. જપ િવશે ૩૯. જપના લાભ - ૨
૧૦. જપમા ં િવકાસ ૪૦. યવહાર અને આત્મદશન
ર્
૧૧. ભિક્ત ૪૧. સાધના િવશે
૧૨. ાથના
ર્ ે
૪૨. વદ
૧૩. ાથનાનો
ર્ લાભ ૪૩. મનને મારી નાખવ-ુ ં આત્મિનવદન
ે ભિક્ત
૧૪. મનોનાશ ૪૪. કૃ ણ િવશે

૧૫. કટલા ર્ થાય ?
જપથી ઈ રદશન ુ ુ
૪૫. મહાપરષના ે
મળાપ માટે શ ુ ં કરવ ુ ં ?
૧૬. મનોલય ૂ
૪૬. સાત ભિમકાઓ
૧૭. સમાિધ ૂ
૪૭. ભિમકાઓ િવશે
૧૮. અન ુ ઠાન ર્ ુ ં રહ ય
૪૮. કમન
૧૯. ઓમકારનો અથર્ ુ ુ ૃ
૪૯. ગરકપા
૨૦. ઓમકાર િવશે ૫૦. સાક્ષાત્કાર અને ઘરત્યાગ

૨૧. સાઈબાબા િવશે ુ ુ આવ યકતા ખરી કે નિહ ?
૫૧. ગરની

૨૨. િહમાલયના સતો ું
૫૨. કડિલની િવશે
ુ ુ અને સવા
૨૩. સમથર્ પરષો ે ૫૩. શરીરથી િભ આત્મા
૨૪. કૃ ણ ભગવાન િવશે ૫૪. મ ં ૃ ટા એટલે શ ુ ં ?
૨૫. યવહાર અને સાધના ર્ ને ચમત્કાર
૫૫. દશન
૨૬. ાન ને કમર્ ર્ ને ત્યાગ
૫૬. દશન
૨૭. એકા તા માટે ૫૭. ભિક્તના કાર

૨૮. સધારવાની ઈ છા ુ ુ
૫૮. મયાદાપરષો
ર્ મ એટલે શ ુ ં ?
ે ઈ ર ણીત છે ?
૨૯. વદ ે મં
૫૯. જપ કરવા માટનો
૩૦. ઈ રની શરત ૬૦. ગાય ી મ ં નો જપ

www.swargarohan.org
ી યોગે રજી -5- ધમર્નો સાક્ષાત્કાર

૧. ભિક્તમિહમા

: શા ોમા ં વાચવામા
ં ં આવે છે કે કટલાક
ે ં કે ભક્તોને પરમાત્માનો સાક્ષાત્કાર થયો હતો.
સતો
ે રીતે આ
તવી પણ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકે ખરો ?
ઉ ર: જ ર થઈ શકે. તે સતો
ં ને ભક્તોની મ આ ુ ુ
પણ કોઈ સાચા િદલથી યો ય પરષાથ ર્ કરે ,
તો પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે . એ સબ
ં ધ ં રાખવાન ુ ં કોઈ કારણ નથી.
ં ી શકા
ે રીતે થાય છે ? સાકાર કે િનરાકાર પે ?
: પરમાત્માનો સાક્ષાત્કાર કવી
ઉ ર: બ ે પે થઈ શકે છે . સાધક કે ભક્ત પરમાત્માને પે જોવા માગે છે તે પે જોઈ શકે છે .
પરમાત્માને કવા
ે ુ
પે જોવા અથવા અનભવવા એ સાધકની રુ િચનો સવાલ છે .
: એને માટે મ ુ યત્વે કયા સાધનોનો આધાર લવો
ે જોઈએ ?
ઉ ર: પરમાત્માને સાકાર પે જોવા માગનારે મ ુ યત્વે ાથના
ર્ ને ભિક્તનો આધાર લવો
ે જોઈએ.
ે ે ઉત્કટ
એમની મદદથી છવટ ે
મ ગી ઊઠે છે ત્યારે દશનનો
ર્ લાભ મળી શકે છે . એવો ે વરસોની

એકધારી સાધનાથી કટ થાય છે . ુ
પરમાત્માને િનરાકાર પે અનભવવા ે
માગતા હોય, તમણ ે ધ્યાનની
ં ે
સાધના કરવી જોઈએ. બન તના સાધકોએ દયશુ તો સાધવી જોઈએ. દયશ ુ ધ્ધ સાધનામા ં એક
ં અગત્યની આવ યક્તા છે . એ િવના ઈ રન ુ ં દશન
અત્યત ર્ કે પરમાત્માનો સાક્ષાત્કાર ના થઈ શકે.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી -6- ધમર્નો સાક્ષાત્કાર

ર. ધ્યાન િવશે

ે રીતે કરવ ુ ં ?
: ધ્યાન કવી
ઉ ર: પ ાસનમા ં બસીન
ે ે કે પલાઠી
ં વાળીને, ખ મ ચીને, જપ કરતા ં કરતા ં કે જપ કયાર્ િવના,
ં ૂ ર્ બસીન
શાિતપવક ે ે ધ્યાન કરી શકાય છે .
: ધ્યાન કરતી વખતે કોઈ મિતન
ૂ ે યાદ કરી શકાય ખરી ?
ુ પર આઘાર રાખે છે .
ઉ ર: જ ર યાદ કરી શકાય. એ ધ્યાન કરનારની રિચ
ે ુ ં કારણ શ ુ ં ?
: ધ્યાન કરતી વખતે મન દોડાદોડ કરે છે તન
ઉ ર: દયની શ ુ નો અભાવ, અ યાસની ખામી, અને સાસાિરક
ં વ ુ માટની
ઓ ે લાલસા, આસિક્ત
કે રાગવ ૃિ . એ ઓછી થતી ય, અને પરમાત્મા ે
ત્યનો ેમ વધતો ં થ ું
ે મન શાત
ય, તમ ય છે ,
િ થર થાય છે , ને છવટ
ે ે વશ થાય છે .
: એ માટે કોઈ બીજો ઉપાય પણ છે ?

ઉ ર: બીજો ઉપાય િનરતર ને િદલના ં
ડાણમાથી કરાતી ાથન
ર્ ાનો છે . એથી પણ મનની
એકા તામા ં મદદ મળે છે . તે ઉપરાત
ં સત્સગ
ં પણ મનને િનમળ
ર્ ને પછી િ થર કરવામા ં ૂ મહત્વનો

ભાગ ભજવે છે .
: ધ્યાનન ુ ં ફળ શ ુ ં ?
ઉ ર: સમાિધ. યાન કરતા ં કરતા ં મન યારે છક
ે શાત
ં થઈ ય છે , ત્યારે શરીરન ુ ં ભાન ભલી

જવાય છે , ે હોઈએ તે વાતાવરણ ને થાનન ુ ં ભાન પણ ભલી
યા ં બઠા ૂ જવાય છે . કાળ કે કટલા
ે વખત લગી
ે તે સમયન ુ ં ભાન પણ નથી રહ ે .ુ ં શરીર જડ
બઠા વ ુ ં બની ય છે , અને ઈ યોનાં બઘા કામ અટકી પડે

છે . એ સમાિધ કહવાય છે . શરીર ત્યારે નીચે પડી જ ુ ં નથી, પણ એવ ુ ં જ િ થર રહ ે છે . એવી સમાિધદશા
કોઈકને જ મળી શકે છે . કરોડોમાથી
ં કોઈકને જ.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી -7- ધમર્નો સાક્ષાત્કાર

૩. સાક્ષાત્કાર િવશે

: પરમાત્માનો સાક્ષાત્કાર એટલે શ ુ ં ?


ઉ ર: પરમાત્માનો સાક્ષાત્કાર એટલે પરમાત્માન ુ ં દશન
ર્ .
: એવ ુ ં દશન
ર્ સાધકને પોતાની દર થાય છે કે પોતાની બહાર ?
ઉ ર: દર પણ થાય ને બહાર પણ થઈ શકે છે . આત્મા પે દરન ુ ં દશન
ર્ સમાિધ દશામા ં થ ુ ં
હોય છે . સમાિધ દશામા ં સ ૂ મ મન ં વ પ, શાિત
ારા આનદ ં વ પ, ને ચેતન વ પ, આત્મતત્વનો ત્યક્ષ

અનભવ થાય છે અને સમાિધમાથી
ં ં
યા પછી સસારમા ં પણ બધે એ આત્મતત્વની ઝાખી
ં થાય છે . ાની
કે યોગીન ુ ં દશન
ર્ એવી તન ુ ં હોય છે .
: મન તો પરમાત્માને પહ ચી શક ુ ં નથી એમ કહવામા
ે ં આવે છે . તો પછી મનથી એમનો

અનભવ ે રીતે થઈ શકે છે ?
કવી
ઉ ર: મન પરમાત્માને ુ
ણી, અનભવી , કે પહ ચી શ ું નથી, એમ કહવામા
ે ં આ ય ુ ં છે તે બરાબર
છે . પરં ુ તે તો રાગ ને ે
ષથી ે , મમતા, અહતા
ભરલા ં તથા આસિક્તવાળા મનને માટે કહવામા
ે ં આ ય ુ ં છે .
મન યારે રાગ ને ષથી
ે ુ
મિક્ત ે
મળવ ે છે , અહકાર
ં , મમતા અને આસિક્તથી રિહત બને છે , તથા સ િવચાર
ને સવર્ ં
કારના સ ભાવોથી સપ ર્ અથવા તો સાિત્વક થય ુ ં એમ કહવાય
થાય છે , ત્યારે તે િનમળ ે છે . એવા
િનમળ ે મનથી પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકે છે .
ર્ થયલા
ે રીતે થઈ શકે છે ?
: એ સાક્ષાત્કાર બહાર કવી
ઉ ર: બે રીત.ે એક તો ે
પદાથર્ દખાય છે તે તે પદાથર્ પરમાત્માના વ પ વો છે , અથવા
એની દર અને પે પરમાત્મા જ રહલા
ે ુ
છે , એવો અનભવ ુ
સહજ રીતે થયા કરે છે , એવો અનભવ મન
અથવા ુ ારા જ થાય એવ ુ ં નથી હો ુ ં. શરીરમા ં રહલો
ે આત્મા બી પદાથ મા ં રહલા ુ
ે આત્માનો અનભવ
કોઈ પણ ૃ િવના આપોઆપ જ કયાર્ કરે છે . તે િનગણ
તની મિત ર્ ુ સાક્ષાત્કાર કહવાય
ે છે . એ ઉપરાત
ં એક
ુ સાક્ષાત્કાર પણ છે . તે બહાર ને
બીજો સગણ ં ે રીતે થતો હોય છે .
દર બન

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી -8- ધમર્નો સાક્ષાત્કાર

૪. જપ િવશે

: જપ સાથે ધ્યાન થાય ખરું ?


ઉ ર: જ ર થાય. જપ બે રીતે કરી શકાય છે . એક તો કવળ
ે મ ં ન ુ ં રટણ કરતા ં કરતા ં ને બી ુ ં
મ ં ના રટણ સાથે, ખ મ ચીને, કોઈ વ પન ુ ં ધ્યાન કરતા ં કરતા.ં
: એવી રીતે કરવાથી કોઈ િવશષ
ે લાભ ખરો ?
ઉ ર: લાભ કમ ં કરવાન ુ ં કામ મ ુ કલ
ે નહ . એકલા જપ કરવાથી મનને િ થર કે શાત ે થઈ પડે છે .
પરં ુ જપ જો ધ્યાનથી કરવામા ં આવે, તો મન જલદી એકા કે શાત ે કે મનનો એક ભાગ
ં થાય છે . કમ
જપ કરવામા ં ને બીજો ભાગ કોઈ વ પના ધ્યાનમા ં લાગલો
ે રહ ે છે . એટલે બહારના િવષયોમા ં મનને
ભટકવાનો વખત બહુ ઓછો રહ ે છે . એ પધ્ધિતથી મન વધારે સહલા
ે ઈથી િ થર થઈ શકે છે .
: જપ કરતી વખતે કયી વ ુ ુ ં ધ્યાન કરવ ુ ં જોઈએ ?

ઉ ર: એને માટે કોઈ એક િનયમ નથી. દરક ુ
ે ે પોતાની રિચ કે રસવિૃ માણે પસદગી
ં કરવાન ુ ં
કોઈ કારણથી શ ના હોય, તો કોઈ અનભ ુ ુ
ુ વી પરષની ે
સલાહ લવી જોઈએ. ઈ રના કોઈપણ વ પન ુ ં
ે , દવતા
ધ્યાન કરી શકાય છે . કોઈ દવી ે ુ ુ અથવા સતન
, કે અવતારી પરષ ં ુ ં ધ્યાન કરી શકાય છે . યોિત કે
કમળન ુ ં ધ્યાન કરી શકાય છે અને એવી કોઈ પણ વ ુ ુ ં ધ્યાન ના કરવ ુ ં હોય તો જપ કરતી વખતે મનની

વિૃ ને દય કે બે મરની મધ્યમા ં જોડી શકાય છે . એ પણ ધ્યાનનો જ એક કાર છે . પરં ુ પણ
પધ્ધિતને પસદ
ં કરવામા ં આવે, તન
ે ે વફાદાર રહીને છવટ
ે ુ
સધી ે ુ ં જોઈએ. જપ ને ધ્યાનની
વળગી રહવ
પધ્ધિતને વારવાર
ં ે
બદ યા કરવાથી, ધારલો લાભ થવામા ં િવલબ
ં થાય છે .
: જપ અથવા મ ં ુ ુ પાસેથી જ લવો
કોઈ ગર ે જોઈએ, બરાબર છે ?
ે વખતે બરાબર નથી.
ઉ ર: દરક ુ ુ મદદ મળે છે , તે ગર
ને કોઈ ગરની ુ ુ પાસથી
ે લઈ શકે છે . પરં ુ
ુ ુ
ને ગરની ે ે શ ુ ં બગાસા ખાતા ં બસી
ા પ્ત કોઈ કારણથી નથી થઈ, તણ ે ુ ં ? ને પોતાના ક યાણ માટે
ે રહવ
કાંઈ જ ના કરવુ ં ? જીવન મહામ ૂ યવાન છે . તની
ે પળે પળ કીમતી છે . તન
ે ે વડફી
ે ે
દવી બરાબર નથી એટલે
ં કરીને જપ કરવાન ુ ં શ
ઠીક લાગે તે મ ં ને પસદ કરવ ુ ં જોઈએ. ુ ુ નથી મ યા,
ને કોઈ બહારના ગર

તના ુ ુ તો રહલો
દયમા ં પણ પરમાત્મા પી ગર ે જ છે . તના
ે પર િવ ાસ રાખીને આગળ વધશે, તન
ે ે તે
જ રી મદદ જ ર કરશે, ને ુ ુ રાહ જોઈને બસી
કાશ બતાવશે. માટે ગરની ે .ુ ં આવી રીતે બસી
ે ના રહવ ે રહીને
વખત બગાડવાનો કોઈ જ અથર્ નથી.
: મં ુ ુ પાસથી
ગરની ે ના લીધો હોય તે ફળે ખરો ?
ં જ ના કરો. તમારો મ ં
ઉ ર: એવી શકા ુ ુ ગર
ગરના ુ ુ ઈ ર પાસથી
ે મળલો
ે છે એમ માનીને િવ ાસ
તથા ેમપવક ે ુ ં રટણ ચા ુ રાખો. યાદ રાખો કે
ૂ ર્ તન ેમ ને િવ ાસ ફળે છે , ને તથી
ે ૃ
ઈ રની કપા સહ ે
થઈ રહ ે છે . માટે મનને ડગાવનારી આશકાન
ં ે િવવકની
ે મદદથી કાયમને માટે હાકી
ં કાઢો.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી -9- ધમર્નો સાક્ષાત્કાર

ુ સાક્ષાત્કાર
૫. સગણ

ુ સાક્ષાત્કાર એટલે શ ુ ં ?
: સગણ
ુ સાક્ષાત્કાર એટલે ઈ રન ુ ં સાક્ષા ્ દશન
ઉ ર: સગણ ર્ , અથવા ઈ રના સાકાર વ પન ુ ં સાક્ષા ્
દશન
ર્ .
: એવ ુ ં દશન
ર્ કયી દશામા ં થઈ શકે છે ?
ઉ ર: એક તો દર ડા ધ્યાનની દશામાં, ને બી ુ ં ૃ
ગિતની દશામા.ં બન
ં ે દશા અથવા
અવ થામા ં એવ ુ ં દશન
ર્ થઈ શકે છે , ડા ધ્યાનની દશાને સમાિધની દશા પણ કહવામા
ે ં આવે છે .
ે મનસા પ યિત
'ધ્યાનાવિ થત ત ગતન ં ય ં યોિગનો' કહીને એ જ દશાનો ઉ લખ
ે કરવામા ં આ યો છે , ને

કહવામા ં આ ય ુ ં છે કે યોગીઓ ધ્યાનમા ં જોડાયલ
ે મનથી એ પરમાત્માન ુ ં દશન
ર્ કરે છે .
: એવ ુ ં દશન
ર્ શ ુ ં મનની ં નિહ હોય ?
ાિત વ ુ ુ ં વારવાર
ન ં રટણ કરવામા ં આવે તે વ ુ
નો
આભાસ મનમા ં નિહ પડતો હોય ?
ઉ ર: એવ ુ ં નથી સમજવાન ુ ં. વ ુ ુ ં વારવાર
ન ં રટણ કરવામા ં આવે છે , તે વ ુ ુ ં દશન
ન ર્ પણ ાં
ે ુ ં દશન
થઈ શકે છે ? ને થાય તો પણ તન ર્ કદાચ વપ્નમા ં કે ધ્યાનમા ં થાય, પણ ૃ
ગિતમા ં તો ના જ થઈ
શકે. વળી વ ુ દશનની
ના ર્ ઈ છા નથી હોતી, ને ના માટે કોઈ પણ ુ ુ
કારનો પરષાથ ર્ પણ નથી કય
હોતો, તે વ ુ ુ ં દશન
ન ર્ પણ સાધકને થ ુ ં હોય છે . મન કોઈ વ ુ ુ ં સતત મનન કરે તથી
ન ે તે વ ુ ુ ં દશન
ન ર્
થાય છે એમ માનવ ુ ં બરાબર નથી. સાચી વાત તો એ છે કે વ ુ ુ ં અિ તત્વ હોય છે , અને એથી જ એન ુ ં


િચંતન કરવાથી કે ના કરવાથી એનો અનભવ ે ુ ં દશન
થાય છે . ઈ ર છે માટે જ તન ર્ થઈ શકે છે . ઈ રના ં
ર્ માટે મનોબળની
દશન ે
ટલી જ ર નથી પડતી તટલી ે
ભિક્તભાવથી ભરલા દયની પડે છે . એ યાદ
રાખવાની જ ર છે .
ર્ કોઈને કરાવી શકાય ખરંુ ?
: એવ ુ ં દશન
ઉ ર: એ માટે ઘણી લોકો ર શિક્ત જોઈએ. ઈ રન ુ ં દશન
ર્ કરવ ુ ં એક વાત છે અને બી ને કરાવવ ુ ં
એ બીજી જ વાત છે . એવી શિક્ત કોઈકમા ં જ હોઈ શકે. એકાદ કૃ ણ, રામકૃ ણ પરમહસ
ં કે જનાદન
ર્ વામી
ુ ુ
વા સમથર્ પરષમા .ં એમણે અ ુ ન ર્ કરા ય ુ ં હ .ુ ં બાકી તો પોતે જ ના કયર્ ુ
ં ને એકનાથને દશન
ર્ , િવવેકાનદ
હોય તો બી ને કવી
ે ે ં ઈ રન ુ ં દશન
રીતે કરાવી શકાય ? પહલા ર્ પોતે જ કરવાની જ ર છે . એ માટે જ રી
સાધના કરવી જોઈએ.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 10 - ધમર્નો સાક્ષાત્કાર

૬. દશનના
ર્ કાર િવશે

: દશનના
ર્ ે
કટલા કાર છે ?
ઉ ર: મ ુ ય કાર બે છે : સાકાર દશન
ર્ ને િનરાકાર દશન
ર્ . બાકી સાકાર દશનના
ર્ બી ં
પાચ કાર
પાડી શકાય છે .

: પાચ કાર ?

ઉ ર: હા. પાચ કાર.
: કયા કયા ?
ઉ ર: એક કારન ુ ં દશન
ર્ એવ ુ ં છે ર્ થાય છે , પરં ુ વાતચીત નથી
મા ં ભક્તને ભગવાનન ુ ં દશન
થતી. એવ ુ ં દશન ં કોઈકને જ થાય છે , અને અત્યત
ર્ પણ કરોડોમાથી ં શાિતદાયક
ં ં
તથા આનદકારક થઈ પડે
છે . પરં ુ એથી આગળની દશામા ં ભક્તને ભગવાનન ુ ં દશન
ર્ થાય છે જ, પણ એથી આગળ વધીને ભક્ત
ભગવાનની સાથે વાતો પણ કરી શકે છે . એ બીજો કાર છે . ી ુ
કારમા ં ભગવાનની સાથે ઈ છાનસાર
વાતો થાય છે , ને ભગવાનના પશર્નો લાભ પણ થઈ રહ ે છે . એ પછીના ચોથા કારમા ં ભગવાન પોતાની

કે ભક્તની ઈ છાનસાર ભક્તને વરદાન અથવા આશીવાદ ં
ર્ આપે છે . એ દશા અત્યત ુ લભ
ર્ છે , ને કોઈક
બડભાગીને જ મળી શકે છે . એ દશાની ા પ્તથી જીવન ધ ય બની ય છે , એ પછી છે લી ને પાચમી

દશા આવે છે . યારે ભક્ત પોતાની ઈ છાનુસાર ગમે ત્યારે અથવા તો ચોવીસે કલાક ભગવાનન ુ ં દશન
ર્ કરી
શકે છે . એ દશામા ં ભક્ત ભગવાનમય બની ય છે , અથવા તો કહો કે ભગવાનની સાથે સપણપણ
ં ૂ ર્ ે એકત્વ
સાધે છે .
: તમે કહલી ં દશાઓ કોઈ પ ુ તકમા ં તો નથી વણવી
ે આ પાચ ર્ ?
ઉ ર: દશનના
ર્ આ કાર કોઈ પ ુ તક પરથી નિહ પરં ુ અનભવ
ુ ે
પરથી ન ી કરલા છે . એવી

કટલીય વાતો છે પ ુ તકોમા ં નથી મળતી, પરં ુ મને ુ
ણવાને માટે અનભવની ુ િનયામા ં ૂ
બકી
મારવી પડે છે . સાધનાની કટલીક
ે ૂ વાતો સાધના કરવાથી જ સમજી શકાય છે . દશનન
ગઢ ર્ ે લ ય બનાવીને
ે ું િવશાળ ક્ષે
ચાલનારા સાધકો કે ભક્તોની પાસે કટ છે , તનો
ે યાલ આટલી વાતચીત પરથી સહ ે આવી
શકશે, ને સાચા ભક્તો તથા સાધકો વધારે ને વધારે આગળ વધવાનો યાસ કરશે. માગ આગળ વધવ ુ ં

છે , તનો પ ટ યાલ હોવો સાધકને માટે ૂ જ જ રી છે . તો પિરપણ
બ ૂ ર્ િવકાસ કરી શકાય.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 11 - ધમર્નો સાક્ષાત્કાર


૭. અ ટ હ યિત

ુ િવશે તમારો અિભ ાય આપશો ?


: અ ટ હ-યિત
ઉ ર: હુ ં કોઈ યોિતષી થોડો ં?
ં ં બે શ દો કહી શકો તો સારું.
: તો પણ, તે સબધી
ઉ ર: પરં ુ હુ ં કોઈ યોિતષી નથી. એટલે મારી વાત યોિતષશા સાથે સબધ
ં ં ધરાવતી નિહ
હોય.
: છતા ં પણ તમારા િવચારો ે ુ ં તમારું
ણવાની અમારી ઈ છા છે . અમારે એ િવશન ૃ ટિબં ુ
ણવ ુ ં છે .
ઉ ર: ુ ઓ ત્યારે , એ ૃ ટિબં ુ જરા નવ ુ ં લાગે તો નવાઈમા ં ના પડતા. આઠ હો આકાશમા ં ભગા

થયા હતા. તે તો કહ ે છે કે શાિતપવક
ં ૂ ર્ સમજીને ટા પણ પડી ગયા, પરં ુ મન ુ યના મન પી આકાશમા ં
આઠ ે ું શ ું ?
હો મળે લા છે અને એ પણ આજથી નિહ, પણ અનાિદ કાળથી. તન
: એ વળી કયા હો છે , તે કહી બતાવશો ?
ઉ ર: એ હો જ મહત્વના છે . ને વધારે ુ :ખ પણ એ જ આપી ર ા છે . એ જ અશાિતના
ં સાચા
ં એક
કારણ પ છે . એમાથી ં કે ક્લશ
હ હોય તો પણ અશાિત ે પ થઈ પડે છે . તો આઠે આઠ ે
હો ભગા મળે
ે ુ ં જ શ ુ ં ? એ આઠ
તો તો કહવ હ આ ર ા : કામ, ં
ોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહતા અને મમતા.
ે માનવીમા ં એમન ુ ં સા ા ય ચાલી ર ું છે . ભા યે જ કોઈ એમની અસરથી મક્ત
લગભગ દરક ુ થવાનો
યાસ કરે છે . એ ં િવના સમ ત જીવનમા ં અશાિત
હોની શાિત ં ફરી વળે છે , ને જીવન ભાર પ બની ય
છે .
:એ ં કવી
હોની શાિત ે રીતે થાય ?

ઉ ર: એ શાિત ૃ
માટે ઈ રની કપા ે
મળવવાના યાસ કરવા જોઈએ. મ ૃ
મ ઈ રની કપા
મળતી ય છે , અથવા તો માણસ ઈ રની વધારે ને વધારે પાસે પહ ચતો ય છે તમ
ે તમ
ે એ હોન ુ ં
જોર ઘટ ુ ં ય છે . ઉ મ ર તો તો એ જ છે . એની સાથે સાથે સતત રીતે આત્મિનરીક્ષણ કરતા રહવાની

આવ યકતા છે . આત્મિનરીક્ષણ એટલે પોતાની તન ુ ં બારીક અવલોકન. પોતાને તપાસવાની ને પોતાની

ભલોને જોવાની તથા તમન
ે ુ
ે સધારવા કે ૂ ર કરવાની વિૃ . એવી વિૃ થી લાબ
ં ે વખતે લાભ થાય છે , ને
દયશ ુ સધાઈ ય છે . એને િચ શ ુ ે
પણ કહવામા ં આવે છે . એથી ં મળે છે , ને
સ તા તથા શાિત
જીવન ધ ય બને છે . સસાર
ં આ એ હોથી વધારે માણમા ં પીડાય છે . એ ઉપરાત
ં બી આઠ બહારના
હો છે , અને એમના િવશે હુ ં ફરી કહીશ.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 12 - ધમર્નો સાક્ષાત્કાર

૮. અ ટ હ િવશે

: તમે ગયે વખતે કહ ે ું કે બી આઠ બહારના હો છે , તો તમના


ે િવશે કાશ ફકશો ?
ઉ ર: જ ર.
: તે હો કયા કયા છે ?

ઉ ર: દશભરમા ં તથા ુ િનયામા ં બહાર ફલાયલા
ે ે ભારે હોમા ં સૌથી મોટો હ અસત્ય છે , વાણી ને
વતનમા
ર્ ં એ ે
હની અસર થયલી લગભગ બધે જ દખાય
ે છે . કોઈક જ યિક્ત એનાથી બચી શકી હશે.

ંકમા ં કહીએ તો ૂઠની બધે જ બોલબાલા છે . યિક્ત કે સમ ટ અથવા માનવ કે માનવસમાજમા.ં
: બી હો ?

ઉ ર: િહંસા, ચોરી, અસયમ ં
અથવા િવલાસ, સઘરાખોરી ે ે તથા લાલસા. પછી તે
, વાથર્, ભળસળ
લાલસા ધનની હોય, યશ કે િત ઠાની હોય, પદની હોય, કે પછી સ ાની હોય. િવચારપવક
ૂ ર્ જોશો તો
ભારતનો કોઈએ ૂ
ણો તમને આ આઠ ે
હોથી રિહત નહ દખાય ં
. કા મીરથી માડીન ુ
ે ક યાકમારી , ને

ારકાથી માડીન ુ સધી
ે જગ ાથપરી ુ બધે જ આ હો ફરી વ યા છે અને એમની માઠી અસરથી દશ
ે પીડાઈ

ર ો છે , એવો અનભવ ે
દશના કોઈ પણ ભાગનો વાસ કરનારને સહલા
ે ઈથી થઈ ય છે . આ આઠે હોની
ે ને ુ િનયામા ં યિત
દશ ુ થઈ છે એમ કહીએ તો ચાલે અને એમાથી ુ
ં આપણે મિક્ત ે
મળવવાની છે . એ હો
લોકોના ં તન ને મનને ૂ ર ા છે , અને
સી ાણને વધારે ને વધારે જડ કરી ર ા છે .
: પરં ુ એમાથી ુ
ં મિક્ત મળે ારે ? અથવા તો કવી
ે રીતે મળે ?
ઉ ર: પોતાની તની શ ુ ધ્ધન ુ ં મહત્વ સમજવાથી તથા દશદાઝન
ે ે વધારવાથી દશના
ે લાખો
લોકોના િહતનો િવચાર જો દયમા ં વસી ય, તો નાની મોટી ે
ત્યક વિૃ ે
દશવાસીના લાભ માટે જ
કરવાન ુ ં મન થાય. ગત લાભનો પછી ગૌણ બની ે ે માટે ગમે તવા
ય. તથા તન ે વાથ કે તકવાદી
ઉપાયોને અજમાવાન ુ ં મન પણ ના થાય. તની શ ુ ધ્ધ એમા ં મોટો ભાગ ભજવી શકે કમક
ે ે તની શ ુ ધ્ધ
ં ે સા ,ુ ં સવાભાવી
કરનાર હમશા ે ને ામાિણક જીવન જીવવાનો આ હ રાખે છે . તે સયમ
ં ને શીલનો ઉપાસક
હોય છે . તની શ ુ ધ્ધ સાધનારના જીવનમા ં આ ં થઈ
હોની શાિત ે છે ,
ય છે . સમાજ માનવોનો જ બનલો
ને બધા જ માણસો જો તની શ ુ ધ્ધ કરવાના કામમા ં લાગી ય, તો ધીરે ધીરે આ બધા ં
હોની શાિત

થતાં, આખો માનવસમાજ સધરી ુ થાય.
ય, ને સખી

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 13 - ધમર્નો સાક્ષાત્કાર

૯. જપ િવશે


: જપ કટલી ે
તના કહવાય છે ?
ઉ ર: જપના મ ુ ય કાર ે
ણ કહવાય ં ુ જપ, ને માનિસક જપ.
છે : વાિચક જપ, ઉપાશ
:એ ણે િવશે ઊડતો યાલ આપી શકશો ?
ઉ ર: જ ર. યારે જપ હોઠથી બોલાય છે ને બી ં
સાભળી શકે એવી રીતે બોલાય છે , ત્યારે તે

જપ વાિચક કહવાય છે . યારે હોઠથી બોલાય છે , પરં ુ કોઈ બી ુ ં સાભળી
ં શકે નહ એ રીતે બોલાય છે .

અથવા તો શાિતપવ ં ુ ં જપ કહવાય
ર્ બોલાય છે , ત્યારે તે જપ ઉપાશ
ૂ ક ે છે . ને યારે હોઠ પણ હાલતા નથી,
અને જપ કવળ
ે મનોમન કરવામા ં આવે છે , ત્યારે તે જપને માનિસક જપ કહવામા
ે ં આવે છે .
:એ ણે તના જપમા ં ે ઠ જપ કયા ?
ઉ ર: ણે તના જપ ે ઠ તથા ઉપયોગી ને ધારે ું ફળ આપનારા છે . એથી એમનામા ં કયા જપ
ે ઠ છે ને કયા કિન ઠ છે , એ જ નકામો છે . આ ણે ર્ ં જો િવચારીએ તો,
તના જપ, સાચા અથમા
િવકાસને માટે મદદ પ એવા ણ મ મા છે . એટલે કે ણે એકમકના
ે પરૂ ક છે .
: તે કવી
ે રીતે ?
ઉ ર: સાધારણ રીતે શ આતમા ં સાધક વાિચક જપનો આધાર લે છે . એટલે કે તે હોઠથી બોલીને
જપ કરે છે . કમ
ે કે મન વાભાિવક રીતે જ ચચલ
ં હોવાથી ે ે સી ુ ં જ માનિસક જપમા ં
ં કરીને, તન
ખ બધ
લગાડવાન ુ ં કામ મ ુ કલ
ે થઈ પડે છે . મનને ધીમે ધીમે તાલીમ આપીને જપમા ં જોડવ ુ ં પડે છે . એટલા માટે,
શ આત કરનાર સાધક હોઠે બોલીને જો જપ કરે તો બી ં
િવચારો ઓછા આવે છે , મનની ચચળતા
આપોઆપ ઓછી થાય છે , અને એકા તા સહલા
ે ઈથી સાધી શકાય છે . એવી રીતે કટલાક
ે વખત લગી
ં ુ જપ કરવા, અને છવટ
અ યાસ કયાર્ પછી, વાિચકને બદલે ઉપાશ ે ે માનિસક જપનો આધાર લવો
ે . એમ
કરવાથી મનને િ થર કરવાન ુ ં કામ ઘ ુ ં સહે ું થઈ પડશે. સાધક આવી રીતે મે મે કે પ િતસર જપ
ં ે છે , ને પછી ફિરયાદ કરે છે કે મન િ થર થ ુ ં નથી.
કરવાને બદલે, શ આતથી જ માનિસક જપ કરવા માડ
ે ં જપનો દોષ નથી પણ તમની
તમા ે પ િતનો જ દોષ છે . ે ે કરવાના છે તે
છવટ ે
તના જપ પહલા
કરવામા ં આવે તો મન એ અવ થાથી ટવાય
ે ે ું ના હોવાથી, મ ુ કેલી ઊભી થાય જ. સાકળના
ં ણ કડોની
મ, આ ણે જપ એકમકન
ે ે મદદ પ છે . એમ સમજીને વારાફરતી એમનો આધાર લવાય
ે તો કામ સહ ે ું
થઈ ય.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 14 - ધમર્નો સાક્ષાત્કાર

૧૦. જપમા ં િવકાસ

: જપમા ં આગળ વધ્યા એવ ુ ં ારે કહવાય


ે ?
ઉ ર: જપ કરતા ં કરતા ં એટલી બધી એકા તા થઈ ય કે મન બી ં
ાય ય જ નહ , જપમા ં
જ રોકાઈ ં આવે કે વાત નહ . બી ુ ં બ ુ ં જ ભલા
ય, અને એટલો બધો આનદ ૂ ઈ ય. થાનમા ં બઠા

હોઈએ તે થાન, કાળ, ને પોતાન ુ ં શરીર પણ - એવી દશાની ા પ્ત થાય, અને એ દશા વાભાિવક કે સહજ
બની ય, ત્યારે જપની સાધનામા ં આગળ વધ્યા એવ ુ ં કહવાય
ે છે .
: એ િસવાય બી ુ ં કોઈ લક્ષણ છે ખરું ?
ે નહ ? જપ કરતા ં કરતા ં મન
ઉ ર: કમ ર્ થાય છે , ત્યારે એની
યારે િનમળ દર પરમાત્માને

માટના પરમ ે
મન ું ાકટ થાય છે . એ ેમનો વાહ પછીથી સાધકના ત્યક ુ ં વહવા
ે પરમા માથી ે માડ
ં ે

છે . પછી તો જપ કરતાવત એન ુ ં તર એક કારના અવણનીય
ર્ ં
આનદથી નાચી ઊઠે છે . અને રોમાચ
ં થાય
છે , ને ેમા ુ આવે છે . જપ કરતી વખતે એ ૂ
ડા ભાવમા ં બી ે
ય છે . કટલીકવાર તો શરીરની સ ં ા કે
બા ે
ચતના ૂ જવાથી, જપ કરવાન ુ ં કામ પણ એકાએક અટકી પડે છે . એ દશામા ં કટલોક
ભલી ે વખત વીતી

ય છે , તની ખબર પણ નથી પડતી. એ પણ જપમા ં ર્ ુ ં મહત્વન ુ ં લક્ષણ છે . અલબ , એ
ગિત કયાન
જડતા, માદ, આળસ કે ઘની િનશાની નથી. પરં ુ ેમ અથવા તો એકા તાને પિરણામે ાપ્ત થતા
િવકાસની છે . એ િનશાનીને શા ીય પિરભાષામા ં યોગિન ાને નામે પણ ઓળખવામા ં આવે છે .
: જપ કરીને કોઈ કોઈ સાધકો કોઈ ુ વયી વ ુ િસ
ની કરે છે એ સા ુ ં છે ?
ે ે
ઉ ર: કટલક શે એ સા ુ ં છે . એવા જપને અન ુ ઠાન પણ કહવામા
ે ં આવે છે . કટલાક
ે સાધકો
બી ને માટે પણ જપ કે અન ુ ઠાન કરતા હોય છે . એથી કોઈ કોઈવાર ધાયાર્ લાભ થાય છે પણ ખરા. છતા ં
પણ એવા અન ુ ઠાન આત્મિવકાસની ૃ ટએ બહુ આવકારદાયક નથી. જીવન બહુ ૂ ુ ં છે , ઝડપી છે , ને
ંક
કરવાન ુ ં કામ ઘ ુ ં મો ુ ં છે . એટલા માટે સમ ુ સાધકોએ બીજી બધી જ આવડતોમાથી
ં મનને પા ં વાળી
લઈ, પરમાત્માનો જ સાક્ષાત્કાર કરવાનો યાસ કરવો જોઈએ. એ જ િસ -પરમાત્માના સાક્ષાત્કારની િસ -

સૌથી કીમતી છે , મહત્વની છે , મગલમય છે , ને એને સાધવાથી જ પરમશિક્ત મળી શકે છે . એ સદાય યાદ
રાખવાન ુ ં છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 15 - ધમર્નો સાક્ષાત્કાર

૧૧. ભિક્ત

: આ બધા લાભ ઓછામા ં ઓછા કટલા


ે વખતમા ં થઈ શકે ?
ઉ ર: એનો કોઈ ચો સ વખત નથી. એનો આધાર તમારા પર રહ ે છે . વ ુ ં તમારંુ મનોબળ, વો
તમારો સકં પ ને ુ ુ
ે . જો તમે મન લગાડીને પરષાથ
વી તમારી મહનત ર્ કરતા હશો, તો બહુ જ ઓછા
વખતમા ં એ લાભ મળવી
ે શકશો. અને જો રગિશયા ગાડાની પઠ
ે ે અથવા ગોકળગાયની ગિતથી ધીરધીર
ે ે
ે ે. કટલા
ચાલતા હશો, તો જ મો જતા રહશ ે વખતમા ં લાભ મળવવો
ે તે તમારા હાથની વાત છે .
: કયા જપ સવ મ છે ?
ઉ ર: જપમા ં ઉ મ કે અધમ વ ુ ં કશ ુ ં જ નથી. બધા જ જપ સવ મ છે , એમ સમજીને તમે
ઠીક લાગે તે કોઈનો પણ આધાર લો, ને તે જપને ે તથા
મ ૂ ર્ જપવા માડો
ાપવક ં . એટલે તે તમારે માટે
ચમત્કાિરક થઈ પડશે. તમને ખબર નથી કે વા મકી રામ-રામને બદલે મરા-મરા કરીને તરી ગયા ?? તમે
પણ એવી િન ડાથી કોઈ જપનો આધાર લો તો જ ર તરી જશો. એમા ં શકા
ં જ નથી.
: પરં ુ જપ કરનારા કટલાય
ે ં
લોકો શાિતથી ે
રિહત દખાય ે ુ ં કારણ ?
છે તન
ે ં ઘણાં છે . પરં ુ એક મો ુ ં કારણ એ છે કે જપ કરનારે પોતાની
ઉ ર: કારણ તના દયની શ ુ ત્યે
પરૂ ુ ં ધ્યાન આપ્યુ ં નથી હો .ુ ં એટલે તન
ે ુ ં મન હમશા ુ
ં ે લાલસાયક્ત રહ ે છે . જો જપ કરનાર સ ં યાન ુ ં ટ ું
ે ું ધ્યાન મનની સધારણાન
ધ્યાન રાખે છે તટ ુ ુ ં રાખે, તો મનની શાંિત સહજ બને. જપ જડ અથવા યાિં ક
ના બની ય પરં ુ આત્મો િતના સાધન પ થાય. જપ કરનારે પોતાના વભાવને ઉ રો ર સાિત્વક કરવા
તરફ ૂ ધ્યાન આપવ ુ ં જોઈએ. એમ કરવાથી અશાિતની
બ ં ફિરયાદ ૂ ર થઈ જશે.
: ઈ રની ા પ્તન ુ ં સહ ે ું સાધન કય ુ ં ?
ઉ ર: સહ ે ું તો કોઈયે સાધન નથી. છે તે બધા ં જ સાધનો અઘરા ં અથવા તો ક ટસાધ્ય છે .

દરકમા ં કાઈ ં પિર મ તો પડવાનો જ છે . ઈ ર ા પ્તની વાત કાંઈ તૈયાર ભાણે જમવા
ં ને કાઈ વી થોડી
જ છે કે જલદી જલદી જમી લવાય
ે ે ે માટે ભારમા
?? તન ે ં ભારે ભોગ આપવો પડે છે .
: કહ ે છે ને કે ભિક્ત સૌથી સહ ે ું સાધન છે ?
ઉ ર: ભિક્તને સહ ે ું સાધન કહનારા
ે ે
ભિક્તનો માગર્ કટલો ુ
બધો કપરો તથા મસીબતોથી ે
ભરલો છે
તે કદાચ નિહ ણતા હોય. ભિક્તને તો શીશત ુ ં સા ુ ં કહવામા
ે ં આવી છે . એનો આધાર લનારન
ે ે અનક


તની મસીબતોનો સામનો કરવો પડે છે , ક ટો વઠવા
ે પડે છે અને િચંતા તમજ
ે ં પસાર
અિ ન-પરીક્ષામાથી
થવ ુ ં પડે છે . મીરાં, નરિસંહ, હલાદ ને ુ
કારામ વા ભક્તાત્માના જીવનનો િવચાર કરો તો સહ ે સમ શે
કે ભિક્ત કોઈ રમત નથી ને ધાયાર્ ે
ટલી સહલી ે ે સરળ સાધન અથવા સૌ કોઈને
પણ નથી. હા, તન
ુ ૂ આવે એવ ુ ં સાધન જ ર કહી શકાય. કમ
અનકળ ે કે યોગ ને ાનના સાધન કરતા ં તે વધારે સરળ છે . તથા
ે લાભ પણ સૌ કોઈ લઈ શકે છે .
તનો
: કોઈના જીવનમા ં સાચી ભિક્ત કટ થઈ છે એવ ુ ં ારે સમજી શકાય ?

www.swargarohan.org
ી યોગે રજી - 16 - ધમર્નો સાક્ષાત્કાર

ુ લક્ષણો છે .
ઉ ર: એના ં અમક યારે સાચી ભિક્ત ગટે છે , ત્યારે ભક્તન ુ ં મન સસારના
ં બધા જ
રસ, િવષય, કે પદાથ માંથી પા ં વળીને, કવળ
ે ઈ રમા ં જ લાગી ય છે . ઈ ર િવના એન ુ ં મન બી
કશાને ભજ ,ુ ં રટ ,ુ ં ઝખ
ં ુ યાકળ
ુ ં અથવા ચાહ ુ ં નથી. ઈ રને માટે એ આકળ ુ બની ય છે . ઈ રન ુ ં
ં , ભક્તન ુ ં દય ભાવથી ભરાઈ
મરણ કરતાવત ય છે , એની ુ
ખમાંથી અનરાગના ં અ ુ ટપકે છે . અને
એન ુ ં ગે ગ ઈ રને મળવા માટે આ રુ બની ય છે . એવી દશા એક બે િદવસ માટે નિહ, પરં ુ િદવસો,
ુ રહ,ે ત્યારે ભિક્ત થઈ એમ કહવાય
મિહના ને વરસો સધી ે છે . એને પરમ ેમન ુ ં બી ુ ં નામ પણ આપી શકો.
: એવા ેમને કટાવવાન ુ ં કોઈ સાધન ખરું ?
ે નથી ? ઈ રની સતત તથા સાચા િદલથી થતી
ઉ ર: સાધન કમ ાથનાથી
ર્ આવો ેમ લાબ
ં ે
વખતે કટી શકે. ઈ રની ાથનાના
ર્ પિરણામ પે ઈ રી ેમ પદા
ે થાય છે , એ એક હકીકત છે . વળી એવા

મન ે ં પ ુ તકોનો સગ
ે જગાડવામા ં ભક્તોનો સમાગમ ને ભિક્તભાવથી ભરલા ં પણ બહુ ભાગ ભજવે છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 17 - ધમર્નો સાક્ષાત્કાર

૧૨. ાથના
ર્

: આપણે ર્ કરીએ છીએ તે સભળાય


ાથના ં છે ખરી ?

ઉ ર: જ ર સભળાય ં કરવાન ુ ં કોઈ કારણ નથી.
છે . તે બાબતે શકા મ મ વધારે ને ડા
ે તમ
ઊતરતા જશો તમ ુ
ે , તમને વાનભવપવક
ૂ ર્ સમ શે કે કરલી
ે ાથના
ર્ ં
સભળાય છે , ને એના આવ યક
ઉ ર પણ એક યા બીજી રીતે મળી રહ ે છે . આ િવશાળ િવ ની પાછળ ચૈત ય શિક્ત છે , તે તમારી દર
પણ વાસ કરે છે , તથા તમારી ર્ તે જ ર સાભળ
ાથના ે ં પાસે બઠલો
ં ે છે . કોઈ બીજો પાસમા ે ે ં ે
માણસ સાભળ
ે પણ વધારે સહલા
તથી ે ઈથી, પ ટતાથી અને સહજતાથી, એ શિક્ત દરકની
ે ે
દરક કારની ં ે
ર્ સાભળ
ાથના
છે .
ે જલદી નથી મળતો ?
: તો પછી એનો ઉ ર કમ
ઉ ર: એન ુ ં કારણ ુ ુ ં છે . કટલીકવાર
ે ં થાય છે , પરં ુ દયમાથી
ર્ થાય છે , તે વદનમાથી
ાથના ં
નથી થતી. એની પાછળ ભાવના, ેમ અથવા તો ઉત્કટતા જોઈએ છે તે નથી હોતી. ાથના
ર્ એક દિનક
ં નિહ, પરં ુ હોઠમાથી
મના પાલન માટે જ કરવામા ં આવે છે , હયામાથી ં કરવામા ં આવે છે , અને એમા ં આ ું

દય નથી રડા ,ુ ં એથી ાથનાનો
ર્ ધાય ઉ ર ના મળે , ને મળે તો પણ બહુ મોડો મળે , એ સહ ે સમજી
ે છે . એને બદલે
શકાય તમ ાથના
ર્ તરના ં અથવા
તરતમમાથી ાણના ત્યક ુ ં કરી
ે પરમા માથી ુ ઓ,
ને ુ ઓ કે જવાબ મળે છે કે નિહ ? આગળ વધ્યા પછી તો તમારી અવ થા એવી થઈ જશે કે ાથના
ર્
કરશો ને તરત જ તનો
ે ે વી શકશો. તન
જવાબ મળ ે ે માટે રાહ નહ જોવી પડે. િવ ની દર ને બહાર

યાપલી એ ચૈત ય શિક્ત સાથે તમારો એવો સબધ
ં ં થઈ જશે. એક માણસ ૂ ે ને બીજો એને ઉ ર
પછ
આપે એવી રીતે તમે ર્ કરશો ને એ શિક્ત તમને ઉ ર આપશે એવી અવ થા ઘણે લાબ
ાથના ં ે વખતે આવી
શકશે.
: ઈ છા માણે બધી ાથના ૂ થઈ શકે ખરી ?
ર્ પરી
ઉ ર: ઈ છા માણે બધા કારની ાથના ૂ થાય એવો કોઈ ચો સ િનયમ નથી. એ વાત એ
ર્ પરી
ચૈત ય શિક્તના હાથની વાત છે . તે ઈ છે તો કોઈ ાથનાન
ર્ ે સફળ કરે , ને ના ઈ છે તો સફળ ના પણ કરે .
ાથના
ર્ કરે છે તે અ પ ે ે માટે શ ુ ં યો ય છે , ને શ ુ ં અયો ય, કે શ ુ ં મગ
હોવાથી તન ં લકારક છે અને શ ુ ં

અમગલકારક છે તની
ે તન
ે ે ખબર નથી હોતી.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 18 - ધમર્નો સાક્ષાત્કાર

૧૩. ાથના
ર્ નો લાભ

: તો પછી ાથનાનો
ર્ અથર્ શો ? ાથના
ર્ જો ઈ છા માણે મ ં ુ ર ના થતી હોય તો તન
ે ે કરવાથી
લાભ શો ? તે ના કરીએ તે જ સારુ છે .
ઉ ર: એવો િવચાર ના કરતા. તમારી બધી જ ઈ છાઓ કે માગણીઓ ાથનાની
ર્ મદદથી મ ં ૂર ના
થાય એટલે ર્ જ નકામી છે એવ ુ ં ના માની લતા
ાથના ે . તમારી કયી ઈ છા કે માગણી
ં તમારા િહતમા ં છે , ને
મ ં ૂર કરવા વી છે , તે તમારા કરતા ં ઈ ર વધારે સારી રીતે ણે છે . માટે તમારી બધી જ ઈ છાઓનો
વીકાર થવો જ જોઈએ એવો ુ રા હ ના રાખતા. તમે ર્ કરો તે બરાબર છે . પરં ુ તની
ાથના ે સફળતાના
ને ઈ ર પર છોડી દો, ને િવ ાસ રાખો કે તે કરશે તે સારું જ કરશે. એટ ું જ નિહ પણ તે ુ
કાદો
આપે તન
ે ે મગલમય
ં માનીને મ તક પર ચઢાવો. તની
ે સામે કોઈપણ કારનો બબડાટ ના કરો. પરં ુ તન
ે ે
માટે ભારે મજ ત
ૂ મનોબળ તથા ઈ રપરાયણતા જોઈશે, ને તે કાઈ
ં એક-બે િદવસમા ં નહ કેળવાય. તન
ે ે

કળવવા માટે ભારે પિર મ કરવો પડશે. ાથનાની
ર્ ે તમા
ટવ ે ં બહુ મોટો ભાગ ભજવશે કે ફાળો આપશ.ે
: ાથનાનો
ર્ બીજો લાભ શ ુ ં ? એ િસવાય પણ કોઈ લાભ છે ખરો ?
ઉ ર: ાથર્ના મ ુ યત્વે એક ં સાધના છે અને એની મદદથી ઈ રની સાથે સબધ
તરગ ં ં બાધી
ં ને
વધારી શકાય છે . જીવનને ઈ રપરાયણ કરવામા ં ર્ બહુ મહત્વનો ભાગ ભજવે છે .
ાથના ાથનાની
ર્ મદદથી
માણસ ધીરે ધીરે ઈ રની વધારે ને વધારે પાસે પહ ચી શકે છે , ને છવટ
ે ે ઈ રનો સાક્ષાત્કાર કરી લે છે .
ાથના
ર્ એ રીતે એક મહાન સાધના છે , એમ કહીએ તો ચાલે. ફક્ત તનો
ે ં
ઉપયોગ સાસાિરક ુ
હે ઓ કે
ુ વયી લાભને માટે ના થવો જોઈએ, પરં ુ આત્મિવકાસને માટે કરવો જોઈએ. મીરાં, ુ
કારામ ને

લસીદાસ વા ભક્તોના ં જીવન તરફ ૃ ટપાત કરો તો જણાશે કે તમણ
ે ે વધારે ભાગે ે
મથી નીતરતી
ઉત્કટ ાથના
ર્ ારા જ ઈ રનો સાક્ષાત્કાર કય હતો. ે
ાથર્ના તમન ે માટે કોઈ થા, પિરપાટી, કે શોખ પ
નહોતી રહી, પરં ુ જીવનના ઉત્કષના
ર્ વાભાિવક સાધન પ બની ગઈ હતી.
: સાધારણ માણસને ાથનાથી
ર્ શી મદદ મળે ?
ઉ ર: સાધારણ માણસને એથી ઉ રો ર શાંિત મળે . એથી ધીમે ધીમે એની દયશ ુ થાય.
એનામા ં ઈ રને માટે નો ેમ ને િવ ાસ વધે. એન ુ ં મનોબળ પણ મજ ત
ૂ બને. એવા મનોબળને લીધે એ
જીવનના સારા ને નરસા સજોગોમા
ં ુ ૂ કે
ં અથવા તો જીવનની અનકળ ૂ પિરિ થિતમા ં વ થ, િ થર,
િતકળ
ં કે
શાત સ રહી શકે છે . એના તરમા ં િવવકની
ે ં
યોત અખડપણ ે જ યા કરે છે . ાથના
ર્ એ માટે એક
રસાયન બની ય છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 19 - ધમર્નો સાક્ષાત્કાર

૧૪. મનોનાશ

: મનોનાશ કોને કહવાય


ે ?
ઉ ર: મનોનાશ એવો શ દ યોગ મોટે ભાગે ર્ ં કરવામા ં આવે છે .
ાનમાગમા ુ ુ કહ ે છે કે
ાની પરષો

મનનો નાશ ના કરવામા ં આવે ત્યા ં સધી કોઈ પણ મન ુ યને શાિત ુ
ં કે મિક્ત નથી મળી શકતી. મન જ

બધન કે મોક્ષન ુ ં કારણ છે . એટલે એ મનનો નાશ કરવા તરફ તે ખાસ ધ્યાન રાખે છે . તથી
ે જ ાનમાગના
ર્
રિસકોની દર મનોનાશ શ દ ચિલત બ યો છે .
ં ૂ ર્ નાશ કે િવનાશ શ ુ ં શ
: એવો મનોનાશ અથવા મનનો સપણ છે ?
ઉ ર: તે જ છે . ાનીઓન ુ ં મન પણ સપણપણ
ં ૂ ર્ ે મટી જ ુ ં કે નાશ પામ ુ ં નથી. એક કે બી
વ પે તે કાયમ રહ ે જ છે , પરં ુ એવ ુ ં ના હોત તો ુ ુ
ાની પરષોના યવહાર કાયમને માટે બધ
ં પડી ત.
ે ે યવહારન ુ ં મ ુ ય સાધન મન છે . એના િવના િચંતન, મનન, કે કશ ુ ં જ ના
અથવા તો ચાલત જ નિહ. કમક

સભવી શકે. જીવન વ ુ ં કાઈ
ં રહ ે જ નિહ. પરં ુ વા તિવકતા એથી ઉલટી છે . સાક્ષાત્કારી, ાની કે
ુ ુ પણ યવહાર કરે છે . એ યવહાર અિલપ્ત ભાવે થાય છે એ સા ુ ં છે . પરં ુ તની
આત્મદશ પરષો ે પાછળ
ૂ વ પ પરમાત્મામા ં મળી ગય ુ ં હોવાથી અહતા
મન નથી એમ તો નિહ જ કહી શકાય. એ મન પોતાના મળ ં ,
ે વગરન ુ ં હોય છે એ સા ુ ં છે . એવા મનને િચ મય કે ઈ રમય પણ કહી શકાય. તે
મમતા તથા રાગ ષ
ર્ ં
કમબધનન ુ ં કારણ કોઈ પણ સજોગોમા
ં ં નથી બની શક .ુ ં મિલન કે વાસનાયક્ત
ુ પણ નથી થઈ શક .ુ ં તે
સદાને માટે શાત ૃ ૃ
ં તથા કતકત્ય ને સ રહ ે છે . કોઈપણ ે
કારનો ભદભાવ એને નથી અડી શકતો છતા ં
પણ તે છે તો ખરું જ એ વાત તો િનિવવાદ છે . એટલે એનો નાશ થાય છે એમ ના કહી શકાય.
: તો પછી શ ુ ં કહી શકાય ?
ઉ ર: મનનો નાશ નથી થતો, પરં ુ મનના વ પમા ં આમલ ે
ૂ ફરફાર થઈ ય છે . એની મિલનતા
મટી ય છે , અિ થરતાનો ત આવે છે , અને એ સવર્ કારે શાત ુ
ં તથા મક્ત થાય છે . સમાિધદશામા ં પણ
મન ં થાય છે ત્યારે , વ પનો સાક્ષાત્કાર કરે છે . પરં ુ એ વખતે પણ એનો િવનાશ તો નથી જ
યારે શાત
થતો. એ રહ ે છે તો ખરું જ, પણ આત્મદશન
ર્ કરીને આત્માની સાથે એકાકાર બની ય છે , એટ ું જ. વધારે
સારા શ દોમા ં કહીએ તો એ વખતે મનનો લય થાય છે . ૃ દશામા ં આ યા પછી એ
ગિત ુ દા ુ દા વ પે
ં ે છે . જો એનો નાશ જ થઈ જતો હોય, તો એ કામ કવી
કામ કરવા માડ ે રીતે કરી શકે ? તત્વ ાનની
પિરભાષામા ં િવચારીએ તો પણ, કોઈયે વ ુ સપણપણ
નો ં ૂ ર્ ે નાશ નથી થતો. વ ુ પોતાની એક દશામાથી

બીજી દશામા ં પાતર
ં પામે છે , એટ ું જ. કાંઈ છે તે બ ુ ં એક પરમાત્માનુ ં જ પ છે . એટલે એનો નાશ
થાય છે એમ માનીએ, તો પરમાત્માનો જ નાશ થાય છે . એમ માનવ ુ ં પડે. વદાત
ે ં એવ ુ ં નથી માન .ુ ં છતા ં
પણ મનોનાશ એવો શ દ- યોગ ાનીઓ પણ કરી ર ા છે એ ઠીક નથી. ખરી રીતે તમા ુ
ે ં સધારો કરીન,ે
મનોલય એવો યોગ કરવો જોઈએ.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 20 - ધમર્નો સાક્ષાત્કાર


૧૫. કટલા જપથી ઈ રદશન
ર્ થાય ?

: જપ કરતા ં કરતા ં ે ે માટે શ ુ ં કરવ ુ ં ?


ઘ આવે છે . તો તન
ઉ ર: જપ કરતા ં પહલા
ે ં પરતી
ૂ ઘ લઈને પછી જ જો જપ કરવામા ં આવશે તો જપ કરતી વખતે
ઘ નિહ આવે. ઘ આવવાની ફિરયાદ આપોઆપ ૂ ર થઈ જશે. જો ઘ આવે તો આસનનો ત્યાગ કરીને
ઊભા થઈ ને થોડીવાર ટા મારતા ં કે ફરતા ં ફરતા ં જપ કરો. એમ કરવાથી સ ુ તી ઊડી જશે અને ઘનો
નિહ સતાવે. સ ુ તી ૂ ર થઈ ે
ય પછી જ આસન પર બસીન ે ફરીવાર જપ કરી શકો છો.
: જપ એકલા કરવા કે જપની સાથે કોઈક પન ુ ં ધ્યાન પણ કરવ ુ ં જોઈએ ?
ઉ ર: નામજપની સાથે કોઈક પન ુ ં ધ્યાન કરવ ુ ં જોઈએ, એવો કોઈ ચો સ િનયમ નથી. પન ુ ં
ં છે અથવા તો તમારું
ધ્યાન કરી શકાય પણ ખ ં અને ન કરીએ તો પણ ચાલે. એ બાબતમા ં તમને શ ુ ં પસદ
ે ં લાગે છે તે તમારે ન ી કરવાન ુ ં છે . જો જપનો અ યાસ કરતી વખતે તમારું મન સહલા
મન શમા ે ઈથી વશ
કે એકા થઈ જ ુ ં હોય તો મનની િ થરતા માટે એકલા જપન ુ ં અન ુ ડાન જ તમારે માટે પરૂ ુ ં થઈ પડશે.
પરં ુ જપ કરતા ં કરતા ં જો એકા તાની િસ ુ
ન થઈ શકતી હોય તો જપ કરતી વખતે તમારી રિચ

માણના ં
પની પસદગી કરીને તમા
ે ં મનને િ થર કરવાનો યાસ કરો. જો તમને ઈ રના સાકાર વ પના
સાક્ષાત્કારની ઈ છા હોય તો ં
પની પસદગી તમારા માટે અત્યત
ં ઉપયોગી થઈ પડશે. તમારા ભાવો કે
િવચારોને ાથનાની
ર્ મદદથી એ પ ે કરી શકશો, તમારા ભિક્તભાવને એમા ં િ થર કરી શકશો,
ત્યે વહતા
અને એવી રીતે એ પના માધ્યમથી ઈ રની પાસે પહ ચી ઈ રના સવર્ યાપક િવરાટ સ ચદાનદ


વ પનો સાક્ષાત્કાર કરી શકશો. નામજપનો આધાર જો કવળ મનની િ થરતાને માટે , શાિતન
ં ે માટે , તથા
ર્ ુ
ઈ રના િનગણ ે હો તો પન ુ ં ધ્યાન કરવાની આવ યકતા નથી રહતી
વ પના સાક્ષાત્કાર માટે લતા ે . એવે
વખતે શરીરના કોઈક કે મા ં કે મ ં મા ં ધ્યાન કરી શકાય છે . એટલે તમને શ ુ ં ફાવે છે કે પસદ
ં પડે છે એના
પર બધો જ આધાર છે .

: કટલા નામજપ કરવાથી ઈ રદશન
ર્ થઈ શકે ?
ઉ ર: ઈ રદશનન
ર્ ે માટે નામજપની કોઈ ચો સ સ ં યા નથી કહી શકાતી. બધો જ આધાર તમારા
દયની શ ુ પર, મનની એકા તા પર, વાસનાઓની િનવિૃ ે
પર, ઈ રને માટના બળ, પરમ બળ

મના ે જ ઈ રના દશનન
કટવા પર, તમ ર્ ે માટની
ે ુ
યાકળતા પર રહ ે છે . નામજપ સાધન છે . એક સચોટ
સાધન છે . અને એના અન ુ ડાનથી એવી િસ કરવાની છે . ઈ રદશનનો
ર્ ં ત્યારે જ મળી શકે છે . એ
આનદ
ુ નામજપ કરતા ં રહવ
ં ન મળે ત્યા ં સધી
આનદ ે ુ ં એ જ ઉિચત છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 21 - ધમર્નો સાક્ષાત્કાર

૧૬. મનોલય

: તમે ગયે વખતે એના િવષે કહ ે ું તે મનોલયને િસ કરવા માટે શ ુ ં કરવ?ુ ં


ઉ ર: મનનો લય કાંઈ એક બે િદવસમા ં નથી થતો. તન
ે ે િસ કરવા માટે તો ભારે પિર મ કરવો

પડે છે . વરસો સધી ૂ ર્ ધ્યાન કે જપની સાધનાનો આધાર લે છે , તે કોઈ
િનયિમત રીતે અને ઉત્સાહપવક
ધ ય ઘડીએ કે ધ ય િદવસે લયની દશાની ા પ્ત કરે છે . એ દશામા ં મન શાત
ં થઈ ે કે કાળન ુ ં
ય છે . દશ
ૂ જવાય છે . શરીરન ુ ં ભાન પણ નથી રહ ે ુ ં. એ દશા વધારે કે ઓછા વખતને માટે
ભાન ભલી ાપ્ત થાય તો
પણ ુ
ડા સખનો ુ
અનભવ કરાવે છે .
: એ દશાની ા પ્ત માટે કોઈ મ છે ખરો ?
ઉ ર: ે ના હોય ? કોઈપણ દશાની ઉપલ ધ કંઈ એમ ને એમ નથી થતી. એની પાછળ
મ કમ
િવકાસનો ચો સ મ રહેતો હોય છે . િતમ િવકાસ પણ એવા મવાર િવકાસના પિરણામ પે જ થતો હોય

છે . સૌથી પહલા મનની શાિત ુ , સ િવચાર ને સ ભાવથી સપ
ં થાય છે . અથવા તો કહો કે મન સ ગણ ં ને
સાિત્વક બને છે . તે પછી મન ચચળતા
ં ં , તથા રાગ ષમાથી
, વાસના, િવકાર, અહતા ે ં ટીને િ થર બને છે .
આવ ુ ં મન યારે જપ, ધ્યાન ને ાથના
ર્ વી ં સાધનામા ં જોડાય છે , ત્યારે સહલા
તરગ ે ઈથી શાત
ં થાય છે ,
એવ ુ ં એકા થયે ું મન છવટ
ે ે લય પામે છે . એટલે લયની પાછળ ચો સ મ હોય છે .
ર્ એ જ છે કે બી ુ ં કાઈ
: ઈ રદશન ં ?
ઉ ર: ાનીન ુ ં ઈ રદશન
ર્ એ જ છે અને યોગીન ુ ં પણ. પરં ુ ભક્તન ુ ં જરા ુ ુ ં હોય છે . ભક્ત સગણ

ઈ રન ુ ં ધ્યાન કરે છે એટલે મનના લયની દશામા ં તન ુ
ે ે ઈ રના સગણ વ પન ુ ં દશર્ન થાય છે . એવ ુ ં દશન
ર્

મની બળતાને લીધે તન
ે ે ૃ
ગિતદશા દર યાન પણ થઈ શકે છે . એવ ુ ં દશન
ર્ ઘણા ભક્તોને થયે ું છે .
અને આ પણ ધારે તન
ે ે થઈ શકે છે . એને માટે તી ુ ુ
ે તથા તલસાટ અને એકધારો પરષાથ
મ ર્ જોઈએ.
એવા ુ ુ ર્ તમે પણ ઈ રનુ ં દશન
ેમ, તલસાટ ને પરષાથથી ર્ કરી શકો છો.
: એ દશામા ં િચ ન ુ ં શ ુ ં થય ુ ં હશે ?
ઉ ર: િચ સકં પ ને િવક પથી રિહત કે શાત
ં થાય છે . અને કોઈ િવરલ સજોગોમા
ં ં પોતાના મળ

વ પ પરમાત્મામા ં મળી ય છે . યારે તે કવળ
ે ં થાય છે , ત્યારે જડ સમાિધ થઈ એમ કહવાય
શાત ે છે , ને
યારે તે મળ
ૂ વ પમા ં મળી ય છે , ત્યારે ચતન
ે સમાિધની ા પ્ત થઈ એવ ુ ં ગણાય છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 22 - ધમર્નો સાક્ષાત્કાર

૧૭. સમાિધ

: સમાિધ એટલે શ ુ ં ?
ઉ ર: િચ ના લયની દશાને સમાિધ કહવામા
ે ં આવે છે . એ દશામા ં દહભાન
ે નથી રહ ે .ુ ં કાળન ુ ં ભાન
કે ધ્યાન પણ નથી રહ ે ,ુ ં અને આ ુ બા ુ ના વાતાવરણન ુ ં અથવા તો બા જગતન ુ ં પણ િવ મરણ થઈ ય
છે .
ં સમાિધના બી
: એ ઉપરાત ે છે ખરા ?
કોઈ ભદ
ઉ ર: મ ુ ય ભદ
ે તો આ બે જ છે . એટલે કે ુ
મા ં સાધકને પરમાત્માનો અપરોક્ષ અનભવ થાય તે,
અને ુ
મા ં એવો અનભવ થતો નથી ત.ે છતા ં શા ોએ સિવક પ તથા િનિવક પ સમાિધ એવા બી બે ભદ

ે છે .
પણ પાડલા
: એન ુ ં પ ટીકરણ કરી બતાવશો ?
ઉ ર: જ ર. સમાિધમા ં િચ નો થોડોક પણ શ ત રહ ે છે , તથા તની
ે મદદથી િચ કોઈક

અનભવ કરે છે , તે સમાિધને સિવક પ કહવામા
ે ં આવે છે . િચ ે ં સપણપણ
તમા ં ૂ ર્ ં નથી થ .ુ ં પરં ુ
ે શાત મા ં
ં ૂ ર્
સપણપણ ં થાય છે , અને કશ ુ ં જ જો ુ ં અથવા અનભવ
ે શાત ુ ુ ં નથી, તે સમાિધને િનિવક પ સમાિધ કહવામા
ે ં
આવે છે .
ે ુ ં અિ તત્વ રહ ે ુ ં હશે ?
: તે વખતે શન
ઉ ર: એ વખતે કવળ
ે આત્મસ ાન ુ ં જ અિ તત્વ શષ
ે રહ ે છે . તન
ે ે પરમાત્મા પણ કહ ે છે . તમા
ે ં તના

િસવાય બી ુ ં કંઈ જ નથી રહે .ુ ં એ પરમાત્માનો ુ
ત્યક્ષ અનભવ કરીને િચ એની સાથે એકાકાર કે એક પ
બની ય છે . એટલે શ આતમા ં દરક
ે સાધક સિવક પ સમાિધમાથી
ં પસાર થાય છે . અને આખરે
િનિવક પમા ં મળી ય છે .
: સમાિધમા ં વધારમા
ે ં વધારે કટલા
ે કાળ પયત રહી શકાય ?
ઉ ર: એનો કોઈ ચો સ િનયમ નથી. વધારે વખત પણ રહી શકાય, અને ઓછો વખત પણ.
વખતન ુ ં મ ૂ ય તટ થ રીતે જોતા ં બહુ મો ુ ં નથી. મહત્વની કે મ ુ યવાન વ ુ ગણવ
ુ ાની છે . કલાકો કે
ુ રહનારી
િદવસો સધી ે જડ સમાિધ કરતાં, ભલે બે ે
ણ િમિનટ ટકનારી હોય તો પણ ચતન સમાિધ ઉ મ છે .
ે ે તમા
કમક ે ં પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે ને એથી જીવન ં ને ધ ય બને છે . એથી વધારે વખત
શાત
ુ સમાિધના મોહમા ં પડીને બસી
સધી ે રહવાન
ે ે બદલે, સાધકે દયની શ ુ સાધીને, પરમાત્માના સાક્ષાત્કારની
િસ કરવા યાસ કરવો જોઈએ.
ં વખત લગી સમાિધનો અ યાસ કરવાથી કંઈ લાભ થાય છે ખરો ?
: લાબા
ઉ ર: ઘણા લાભ થાય છે . યોગીમા ં સત્યસકં પત્વ ે
વી કટલીક િસ ઓન ુ ં ાકટ થાય છે . વળી
તન ુ ુ કે િસ ોના દશનનો
ે ે દવી પરષો ર્ ૂ
લાભ મળે છે . ભતભાિવ ને ે
ણવાની તનામા ે ું
ં શિક્ત આવે છે . અને તન
િચ ં ૂ ર્
સપણપણ ે એકા અને વશ થઈ ૃ
ય છે . આખરે જો કતસક
ં પ હોય તો તન
ે ે પરમાત્માનો સાક્ષાત્કાર
પણ થઈ ય છે .

www.swargarohan.org
ી યોગે રજી - 23 - ધમર્નો સાક્ષાત્કાર

: સહજ સમાિધ કોને કહવાય


ે ે
? કબીર સાહબના ં પદોમા ં સહજ સમાિધ એવો શ દ યોગ આવે
છે તનો
ે અથર્ શો છે ?
ઉ ર: સહજ સમાિધનો અથર્ સહજ રીતે થનારી સમાિધ અથવા તો વાભાિવક સમાિધ એવો થાય
ે ં
છે . વદાતના ૃ
સ ં કત ં મા ં એને
થો ાકારવિૃ અથવા તો સવાત્મકભાવ
ર્ ે
કહવામા ં આવે છે . શકરાચાય
ં એને
માટે મયી વિૃ ે
એવો શ દ યોગ કરલો છે . વિૃ ને પરમાત્મામય કરીને, સમ ત જગતને પરમાત્માના
તીક પે જોવ,ુ ં એ જ ઉ મ ર્ છે : નાકના અ ભાગમા ં ૃ ટને િ થર કરવી ને જડ થઈને બસી
કારન ુ ં દશન ે
ે ુ ં તે નિહ. એમ કહીને આ
રહવ ં
શકરાચાય ે કરલો
એનો જ ઉ લખ ે છે . ગીતામા ં એ દશાની ા પ્ત કરી
ૂે
કલાન ે િ થત ુ
, ગણાતીત કે ુ ુ કહવાય
ા ી િ થિત ાપ્ત પરષ ે છે .
ુ ુ શ ુ ં સદાને માટે
: એવો પરષ ં કરીને સમાિધમા ં જ બસી
ખ બધ ે રહતો
ે હશે ?
ુ ુ
ઉ ર: એવા પરષન ે ં કરીને સમાિધમા ં બસી
ખ બધ ે ે ન ુ ં કોઈ
રહવા ાયોજન નથી હો .ુ ં પોતાની
દર ને બહાર બધે જ એને પરમાત્માની ઝાખી
ં થઈ ુ
ૂ હોય છે . એ પરમાત્માનો અનભવ
કી એ બધે કયાર્
કરે છે . એ માટે એને ં કરવાની જ ર નથી હોતી. એની
ખ બધ ખ તો ઉઘાડી જ રહ ે છે . પરં ુ મન એન ુ ં

િનરતર ુ ુ
ઈ રમય રહ ે ુ ં હોય છે . એવા મહાપરષન ે માટે સમ ત સ ૃ ટ કાશી વી પિવ બની ય છે . િન ા
પણ સમાિધ બરાબર થાય છે . અને બધી જ િ યાઓ પરમાત્માની આરાધનાના અધ્યર્ વી થઈ ય છે .
એક પળને માટે પણ એની વિૃ ં
પરમાત્માભાવમાથી ચિલત નથી થતી. એ દશાન ુ ં વણન
ર્ કરતા ં કબીર
ે એમના પદમા ં કહ ે છે કે, હ ે સા ,ુ સહજ સમાિધ જ સારી છે . એને જ િસ
સાહબ કરવાનો આ હ રાખ.
ુ ુ કપાથી
ગરની ૃ મારા જીવનમા ં એ િદન િતિદન વધતી ગઈ છે , ફરું ં ત્યારે પરમાત્માની દિક્ષણા કરું ં
કરંુ ે કરંુ
ં તે ારા એની સવા .ં સુતી વખતે એને જ દડવત
ં ણામ કરું .ં બો ું ં ને સભળાવ
ં ું ં તે એન ુ ં
ર્ છે : ખાવુ-ં પીવ ુ ં એની પ ૂ -સવા
જ કીતન ે છે . ું
ખ મ યા ને કાનને છે ા િવના, પરમાત્માના સદર વ પને
હુ ં િદનરાત જોયા કરું .ં કબીર કહ ે છે કે આ અવ થાને કટલાક
ે લોકો ઉ મની અવ થા પણ કહ ે છે .
: સમાિધ કરતા ં એ દશાને ે ઠ કહવાય
ે ખરી ?
ઉ ર: સમાિધ તો સાધન છે , અને આ દશા તો એના પિરણામે ાપ્ત થનારું જીવનન ુ ં ક યાણ કે
સાફ ય કરનારું ફળ છે એને ે ઠ કમ
ે ના કહવાય
ે ?એજ ર ે ઠ છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 24 - ધમર્નો સાક્ષાત્કાર

૧૮. અન ુ ઠાન િવશે

: ભગવાનના કોઈપણ નામના જપ બે રીતે થઈ શકે છે . એક રીત તો હાલતા ં ચાલતા ં કે ગમે તે


કામ કરતા ં જપ કરવાની છે . અને બીજી રીત શા ોમા ં કહલી
ે િવિધ માણે, આસન પર બસીન
ે ે જપ કરવાની
છે . એને કોઈ મ ં ના અન ુ ઠાન તરીકે પણ ઓળખવામા ં આવે છે . હવે એ થાય છે કે પોતાની
મનોકામના પ ૂણર્ કરવાની ઈ છા રાખનારા સકામ ભક્તે એ બ ેમાથી
ં કયી રીતનો આધાર લવો
ે ?
ઉ ર: સકામ ભક્તે શા ોમા ં ક ા ે
માણની પ િત ૂ ર્
ારા િવિધપવક રીતે થ ુ ં હોય તે તન ુ ં
અન ુ ઠાન કરવ ુ ં તે જ બરાબર છે . કમ
ે કે શા ોમા ં વણવલી
ર્ ે અલગ-અલગ મ ં ના અન ુ ઠાનની પ િતઓ
છે , તે મ ુ યત્વે સકામ ભક્તની ુ દી ુ દી કામનાની પિત
ૂ માટે જ ન ી કરવામા ં આવી છે . હાલતા ં ચાલતા ં
કે ગમે ત્યારે અને ગમે તે દશામા ં જપ કરવાના છે , તમનો
ે ઉ ે શ મોટે ભાગે કોઈ લૌિકક કે પારલૌિકક

કામનાની પિતનો નિહ, પરં ુ મનની પિવ તાને વધારવાનો, એકા તાનો તથા ઈ ર ેમ કળવવાનો
ે ,

શાિતની ા પ્ત કરવાનો ને છવટ
ે ે ઈ રના દશનનો
ર્ ે
લાભ મળવવાનો છે . સકામ ભક્ત એવા જપનો આધાર
લઈ શકે ખરો. પરં ુ એમની ૂ થશે જ એ ચો સ ગરટી
ારા એની કામના પરી ે ં ના આપી શકાય. યારે
િવિધપવક ુ ફળે જ છે , ને ધારે ુ કામ િસ
ૂ ર્ કરાયે ું મ ં ાન ુ ઠાન તો અ ક કરે છે . હાલતા ં ચાલતા ં ેમપવક
ૂ ર્
જપ કરવાની પ િત વધારે ભાગે એકમા ૃ
ઈ રની કપાની કામનાવાળા િન કામ ભક્તને માટે છે . િન કામનો
અથર્ ઈ ર િસવાયની બીજી કામનાથી રિહત એવો કરવાનો છે .
ૂ માટે શા ોમા ં વણવલી
: એનો અથર્ એ કે કોઈ પણ કામનાની પિત ર્ ે િવિધ ે અન ુ ઠાનનો
માણના
ે , અને ઈ રદશનન
આધાર લવો ર્ ે માટે િનરતર
ં કરાતા જપનો ?
ઉ ર: હા, કોઈપણ કારની બીજી કામના નિહ રહ ે અને કવળ
ે ઈ રદશનની
ર્ ે ે, એટલે
ઈ છા રહશ
િવિવધ િવધાનની િચંતા િવના દય ઈ રને માટે જ રડવા ને ાથવા
ર્ માડશ ં વખતના િવિધપવકના
ં .ે લાબા ૂ ર્
અન ુ ઠાનો પછી, ર્ બનતા ં ને પણ
દય િનમળ ૂ ર્ વૈરા યનો ઉદય થતાં, એવી દશા આપોઆપ આવશે. આ બ ે
દશા િવકાસ મની બે ભિમકા
ૂ વી છે . આમાથી
ં કયી ે ઠ ને કયી કિન ઠ, એની ચચામા
ર્ ં નિહ પડીએ. ને
ે ં
તમા ા ને ે હોય, તે તનો
મ ે આધાર લઈ શકે છે .
: મં ન ુ ં અન ુ ઠાન કરતા ં કરતા ં વા થ્ય બગડે, કે કોઈ બીજો તરાય આવે, અને િનયિમત
રીતે થતા મ ં પમા ં ભગ
ં થાય, તો અગાઉ કરલી
ે જપ સ ં યા િન ફળ ય ? એથી અન ુ ઠાનનો ભગ

થાય ? અને પાછા નવસરથી
ે જપ જ ર કરવા પડે ?
ઉ ર: તમે ે નાશ નથી થતો અને વહ ે ું કે મો ુ ં પણ તે અ કુ ફળે જ છે , એ
કમર્ કરો છો, તનો
શા વચનમા ં જો િવ ાસ હોય, તો કરલી
ે જપ સ ં યા િન ફળ ય છે એવી શકા
ં કરવાની જ ર નિહ રહે.
કરે ું ફળે જ એ િનયમ માણે ં થય ુ ં છે તે તો ઈ રના દરબારમા ં ન ધાઈ જ
કાઈ ૂ ું છે , ને યો ય
વખતે ફળ આપશે જ. એટલે વા થ્ય બગડે, કે બી તરાયો આવે તો પણ અગાઉ કરલી
ે જપસ ં યા
િન ફળ નથી જતી. એથી અન ુ ઠાનનો કામચલાઉ ભગ
ં થતો હોય તો પણ કાયમી ભગ
ં નથી થતો. સમય

www.swargarohan.org
ી યોગે રજી - 25 - ધમર્નો સાક્ષાત્કાર

ુ ૂ થાય ત્યારથી અ રૂ ું રહ ે ું અન ુ ઠાન એ જ િવિધથી આગળ વધારી શકાય છે . એમા ં મારી દ ટએ


સાનકળ
કોઈ કારનો બાધ નથી આવતો.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 26 - ધમર્નો સાક્ષાત્કાર

૧૯. ઓમકારનો અથર્

ૂ ર્
: િવિધપવકના ર્ થઈ શકે ખરું ?
ં અન ુ ઠાનોથી ઈ રદશન
ઉ ર: ઈ રદશનની
ર્ ઈ છા મ મ ઉત્કટ બનશે તમ
ે તમ
ે બધી ં મન ઉપરામ
કારની િવિધમાથી
બન ુ ં જશે. એટલે એવો જ નિહ રહે.
: ણવ મ ં ું
એટલે શ?
ઉ ર: ઓમકારને ણવ મ ં ે
કહવામા ં આવે છે .
: ઓમકારનો અથર્ શ ુ ં થાય ?
ઉ ર: ઓમકારમા ં અ, ઉ, અને મ એ ે કરવામા ં આ યો છે .
ણ અક્ષરોનો સમાવશ ે
ણયની ં
સિધ
થવાથી ઓમ બને છે . એ ઓમ શ દ પરમાત્માનો વાચક છે એમ પતજિલએ
ં યોગદશનમા
ર્ ં કહ ે ું છે .

પતજિલએ એ જ હકીકત તરફ ધ્યાન દોરે ું છે . પ ુ પદત
ં ે પોતાના રચલા
ે મિહ ન ો મા ં પણ ઓમકાર િવશે
ે કરલો
એવો જ ઉ લખ ે છે . ઓમકારની ણ મા ાઓ ણ કારના લોકનો, ણ કારની અવ થાનો,
કૃિતના ુ
ણ ગણોનો , ણ કારના શરીરનો, તથા ે
ણ દવોનો િનદશ કરે છે , અને ઓમકારન ુ ં િબં ુ
એમનાથી પર એવા પરમાત્માનો િનદશ કરે છે , એમ પ ુ પદત
ં ે કહ ે ું છે , ોપિનષદમા ં પણ િપપ્પલાદ
ઋિષએ એવો જ અથર્ કરી બતા યો છે . પરં ુ મારી ૃ ટએ તો ઓમકારમા ં ભારતીય તત્વ ાન ને સાધનાનો
અકર્ સમાયો છે .
: તે કવી
ે રીતે ?
ર્ કરવાની ઈ છાવાળા ઋિષઓને સૌથી પહલા
ઉ ર: આત્મદશન ે ં પોતાના વ પનો સાક્ષાત્કાર
કરવાની ઈ છા થઈ, ત્યારે તમન
ે ે થયો કે કોહમ ્ ? એટલે કે હુ ં કોણ ં ? અથવા તો મારું સા ુ ં વ પ
શ ુ ં છે ? એ ે
નો ઉ ર મળવવા માટે એમણે ધ્યાન કય,ુ એમના ૂ
તરમા ં બકી મારી અને િચંતનમનનનો
આધાર લીધો. એને પિરણામે વરસોની મહનત
ે પછી, એમને એમના સત્ય વ પનો સાક્ષાત્કાર થયો. એથી
એમણે ન ી કય ુ કે સોહમ ્ એટલે કે આપણે પરમાત્મ વ પ છીએ. અથવા તો પરમાત્માથી ુ દા નથી.

કોઈએ તમન ુ ું કે પરમાત્મા કવા
ે પછ ે ે
? તો તમણ ે ક ું કે સત્ય,ં િશવં, સદરમ
ું .્ સત્ય, િશવ વ પ ને
ું
સદરતાના ૂ
મળાધાર વા. વળી ં , અિવનાશી, અને પરમ
ાનના અિધ ઠાતા, અનાિદ, અનત ેમની મિત

વા. સ ચદાનદ ુ
ં વ પ એવા એ પરમાત્માની સાથે એકતાનો અનભવ કરી ૂે
કલા ઋિષઓએ ક ું કે
અમારામા ં અને એ પરમાત્મામા ં મળભત
ૂ ૂ રીતે જોતા ં કોઈ ભદ
ે નથી. અમારી વ ચે અખડં એવી એકતા છે .

એ અનભવની ે
ઉ ચતમ દશાએ પહ ચલા ઋિષએ ક ું કે અહ ં ાિ મ, હુ ં પરમાત્મા .ં સફી
ૂ સતોએ

અનલહક કહીને એ જ વાત તરફ ૂ
ગલીિનદશ ે
કરલો ુ ,
છે . એટલે સોહમ ્ શ દમા ં ભારતીય યોગી, મની
ાની કે તત્વ ાનીઓની આિત્મક સાધનાન ુ ં સરવૈય ુ ં આવી ય છે . એ શ દમા ં ભારતીય ધમર્, તત્વ ાન, કે
સાધનાનો, વરસોના ં િચંતન, મનન ને તપને પિરણામે ે
ાપ્ત થયલો િન કષર્ આવી ય છે . હવે સોહમ ્
ં આગળનો સ કાઢી નાખો
શ દમાથી ં ને છે લો મ રહવા
ે દઈને વચલો હ કાઢી નાખો
ં તો ફક્ત ઓમ બાકી
ૂ ુ ં પ છે , એની ખાતરી થશે, ને મારંુ કથન પણ સમ શે કે ઓમકારમા ં
ે ે. એટલે ઓમ એ સોહમનુ ં ંક
રહશ

www.swargarohan.org
ી યોગે રજી - 27 - ધમર્નો સાક્ષાત્કાર

ભારતીય તત્વ ાન અને સાધનાનો અકર્ આવી ય છે . ઓમકારનો આ રીતે િવચાર કરો તો ઘણો લાભ
થશે.
: પણ તમારી સમ વવાની પધ્ધિત તો ત ન નવી છે !
ે શ ુ ં થય ુ ં ? એ
ઉ ર: નવી હોય તથી ુ ગ ય ને વૈ ાિનક છે કે નિહ, તે જ જોવાન ુ ં છે . ૂની રીતે
ે ે
િવચારવા ટવાયલા માણસોને આ િવચારસરણી નવી લાગશે. પણ િવચારવા વી કે કામની છે . એટલે એને
અપનાવવાની હુ ં સૌને ભલામણ કરું .ં મને પોતાને આવી રીતે િવચાર કરવાથી લાભ થયો છે . ઓમકારના
જપ જો આવી રીતે િવચારીને કરવામા ં આવે તો ૂ જ લાભ થાય એમ મારું માનવ ુ ં છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 28 - ધમર્નો સાક્ષાત્કાર

૨૦. ઓમકાર િવશે

ે રીતે કરવા ?
: ઓમકારના જપ કવી
ુ ુ ક ા
ઉ ર: ગરએ ુ ુ કયાર્ જ ના હોય, ને પોતાની મળ
માણે કરવા. જો ગર ે ે કરવાની ઈ છા હોય, તો
પ ાસન વા કોઈ આસનમા ં કે કવળ
ે ુ
સખાસનમા ં બસીન
ે ,ે ં કરીને,
ખ બધ દય અથવા તો ૂમધ્ય
ે ં કોઈપણ એક થાનમા ં ૃ ટ િ થર કરવી, ને માળાની મદદથી અથવા મનોમન ઓમકારના ઉ ચાર
બમાથી
ે ુ ં અને હુ ં આનદ
કરતા રહવ ં વ પ ,ં શાિત
ં વ પ ,ં ાન વ પ ,ં શ ુ ,ં ુ ,ં એવી ભાવના કરવી.
: પરં ુ આપણે ખરખર
ે એવા ના હોઈએ તો એવી ભાવના કરવાથી શો લાભ ?
ઉ ર: આપણે ખરખર
ે તો એવા જ છીએ. પરં ુ યવહારમા ં એનો અનભવ
ુ નથી કરી શકતા. એન ુ ં
કારણ આપ ુ ં અ ાન અને આપણા કમસ ે ે
ર્ ં કાર કે આપણી નબળાઈ. તન ૂ ર કરવામા ં આવે, તો આપણને

આપણા એ ખરખરા અથવા તો અસલ વ પન ુ ં ભાન થઈ શકે, એ વ પની ભાવના કરવાથી એના
ુ વ માટની
અનભ ે ઈ છા થાય છે . ને છવટ ુ
ે ે એક ધ ય િદવસે એનો અનભવ પણ થઈ ય છે . ભાવનાન ુ ં
થાન જીવનમા ં ઘ ુ ં મો ુ ં છે . ભાવનાની શિક્ત ઘણી બળ છે , ભાવના માણે જીવનમા ં વધારે કે ઓછો
િવકાસ થઈ શકે છે . નામા ં ભાવના જ નથી, તઓ
ે ભાવનાની િદશામા ં િવકાસ કવી
ે રીતે કરી શકે ? માટે
ં કરવાની જ ર નથી, સારી ભાવનાઓ જીવનમા ં હમશા
ભાવના કરવાથી શો લાભ, એવી શકા ં ે ઉપયોગી થઈ
પડે છે . આ ભાવના છે , તે કાલે જીવન બને છે .
: ઓમકારના જપન ુ ં ફળ શ ુ ં ?
ઉ ર: ઓમકારના જપન ુ ં ફળ વળી બી ુ ં શ ુ ં હોય ? આત્મદશન
ર્ અથવા પરમાત્મ ા પ્ત. ને એ ફળ
ના જોઈ ુ ં હોય, ને ુ વયી ફળ જોઈતા ં હોય, તન
ે ે પણ વ ા ઓછા વખતે ને વ ા ઓછા માણમા ં તે ફળ
મળી શકે છે . ની વી ઈ છા કે ની ૃ છે . તની
વી ભાવના. ઓમકાર તો ક પવક્ષ ે નીચે બસીન
ે ે બધી
ૂ કરી શકાય છે . તે પછી લૌિકક હોય કે પારલૌિકક. એટલે જ પલા
તની ઈ છાઓ પરી ે ૂના લોકોમા ં ક ું
છે કે, 'િબં ુ સાથના
ે ઓમકારન ુ ં દરરોજ ધ્યાન કરે છે , તે યોગીની બધી જ કામનાઓ પરી
ૂ થઈને તન
ે ે

મિક્ત મળે છે . એ ઓમકારને હુ ં નમ કાર કરું .ં ઓમકારં િબં ુ સયક્ત
ં ુ ં યોિગન: । કામદં
િનત્ય ં ધ્યાયિત
મોક્ષદં ચૈવ ઓમકારાય નમોનમ: ॥ ઓમકારથી એવી રીતે બીજી કામનાઓની પિત
ૂ થતી હોવા છતા,ં એનો
આધાર મ ુ યત્વે તો આત્મદશન ં માટે લેવાય તે જ વધારે સારું છે .
ર્ અથવા પરમાત્મ ા પ્ત કે આત્મશાિત
: ઓમની સાથે ત ્ ને સ ્ કમ
ે કહવાય
ે છે ? એનો શો અથર્ ?
ઉ ર: એનો અથર્ બધા પોતપોતાની ુ ુ
ને રિચ માણે કરે છે . ગીતામા ં પણ એનો ઉ લખ
ે કરલો

છે કે ઓમ તત્સ ્ કહીને પરમાત્મા િવશે જ કહવામા
ે ં આ ય ુ ં છે , વદપાઠ
ે કરનાર ને ય કરનાર એ નામથી
ુ િ યાની શ આત કરે છે . ઓમ તો પરમાત્માન ુ ં નામ છે . ત ્ ને સ ્ કહીને તે પરમાત્મા
પોતપોતાની શભ
ાન વ પ ને સત્ય વ પ છે એવો અથર્ કરીએ તો ઠીક થાય કે તે સત્ય વ પ પરમાત્મા તથા મારી વ ચે
એકતા છે . હુ ં તે પરમાત્મા વ પ .ં
: જપ કરતી વખતે તત્સ ્ બોલવ ુ ં જોઈએ કે એક ું ઓમ ?

www.swargarohan.org
ી યોગે રજી - 29 - ધમર્નો સાક્ષાત્કાર

ઉ ર: એક ું ઓમ બોલવાથી ઓમ તત્સ ્ નો ભાવ આવી જ ય છે . છતા ં પણ એ બનમાથી


ં ે ં શનો

જપ કરવો તે સાધકની ઈ છા પર અવલબ
ં ે છે . નો પણ જપ કરવામા ં આવે તનો
ે જપ જડ કે યાિં ક ના
બની ૂ ર્ થાય, અને
ય, પણ સમજપવક ુ
વભાવના સધાર , ચાિર યના ઘડતર, તથા આિત્મક િવકાસના
કામમા ં મહત્વનો ભાગ ભજવી ે ુ ં આપણે ખાસ ધ્યાન રાખવાન ુ ં છે . એ જ મહત્વન ુ ં છે .
ય તન

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 30 - ધમર્નો સાક્ષાત્કાર

૨૧ . સાંઈબાબા િવશે

: તમે આગળ પર ે કરલો


મનો ઉ લખ ે તે સાઈ
ં બાબા કયા ગામમા ં જ યા હતા ?
ઉ ર: તે િવશે કશી ચો સ માિહતી નથી મળતી. તમણ
ે ે પોતે પણ એ િવશે ક ું નથી. એટલે એ
ં ં કશ ુ ં િનણયાત્મક
સબધી ર્ ે . હદરાબાદ િજ લાના ઔરગાબાદ
નથી કહી શકાય તમ ં ુ
તા કામા ં પાથરી નામના
ગામમા ં એક ા ણ કુ ુ ંબમા ં તે જ મલા
ે , એવ ુ ં તમના
ે જીવનચિર ના સ ુ ં સાિહત્યે ે
કટ કરલા પ ુ તકમા ં

વાચવા મળે છે . પરં ુ એ હકીકત ૂ છે એવ ુ ં ન ી નથી થય.ુ ં એથી ઊલ ુ ં, કટલાક
માણભત ે એમ પણ માને
છે કે એ જ યા ન હતા, પરં ુ વયભની
ં ૂ પઠ
ે ે કટ થયા હતા.
: એવી વાત બની શકે ખરી ?
ઉ ર: ઈ રની ુ િનયામા ં કશ ુ ં જ અસભવ
ં નથી. ખાસ કરીને િસ ુ ુ
પરષોન ે માટે. તે ધારે ત્યારે ને
ે ુ ં વ પ લઈ શકે છે . એવ ુ ં પાતજલ
ધારે તવ ં યોગદશનમા
ર્ ં પણ કહ ે ું છે .
: એમના માતાિપતાન ુ ં નામ શ ુ ં ?
ૂ ુ ં તો એ હસીને ઉ ર આપતા કે,
ઉ ર: માતાિપતા િવશે કોઈ એમને પછ ા મારા િપતા છે , ને
ૃ મારી માતા છે . એથી િવશષ
કિત ં ક ું નથી.
ે એમણે કાઈ
: એમનો ધમર્ શ ુ ં ?
ઉ ર: એમનો ઘમર્ જીવમા મા ં ઈ રને જોઈને, જીવમા ની ટલી બને તટલી
ે ે કરી
સવા ટવાનો
ે સ ં દાયના ન હતા. છતા ં પણ બધા ઘમર્ કે સ ં દાય તરફ માનની નજરે જોતા.
હતો. એ કોઈ િવશષ
ર્ ે એ બધા ધમ ના મલાધાર
માનવધમન ૂ ર્ ં માનવ થવાન ુ ં શીખવતા.
પ માનતા, તથા માનવને સાચા અથમા

: એમની િફલસફીન ુ ં કોઈ સાિહત્ય છે ?
ઉ ર: એમની કોઈ આગવી કે િવશષ
ે િફલસફી
ૂ નથી. છતાં, એમના જીવન અને ઉપદશો
ે િવશે ુ દી
ુ દી ભાષામા ં ઘ ુ ં સાિહત્ય લખાય ુ ં છે . તે વાચવાથી
ં એમના િવચારો િવશે ઘણી માિહતી મળવી
ે ે
શકાય તમ
છે .

: એમ કહવાય છે કે જગતે એમને જીવતા યા ન હતા તે સા ુ ં છે
ઉ ર: એવ ુ ં ના કહી શકાય. જીવન દર યાન પણ એમના કટલાય
ે ભક્તો ને ં
શસકો હતા, એમનો
યશ સારા ે
માણમા ં ફલાયલો
ે ં વરસોમા ં એની મા ા વધી છે , એટ ું જ. બાકી જીવન
હતો. છે લા કટલાક

દર યાન એમને કોઈ ણ ુ ં કે માન ુ ં ન હ ુ ં એવ ુ ં ન હ ુ ં.

: દહાવસાન બાદ લોકોએ એમને ચમત્કારોથી યા એ સા ુ ં છે ?
ુ નિહ. લોકોમાના
ઉ ર: િબલકલ ં કટલાકન
ે ે એમની કોઈપણ ં કે ડોળ િવનાની સાચી ને
તના દભ

સરળ ઉપદશવાણી ે
ગમી ગઈ. કટલાકને એમની મારફત નાની મોટી મદદ મળી. કટલાક
ે એમના જીવમા

ત્યના ે ને સવાભાવથી
મ ે ર્ , ને કટલાકન
આકષાયા ે ે એમન ુ ં શરણ, મનન કે મરણ, શાિતન
ં ુ ં સાધન થઈ
પડ .ું કવળ
ે ચમત્કારોના ં બળ પર લોકોના ં
દય પર કોઈ લાબા વખત લગી શાસન નથી કરી શક .ુ ં
ચમત્કાર તો ુ ગર પણ ા ં નથી કરી બતાવતા ? સાંઈબાબા એવા કોઈ ુ ગર ન હતા. પણ સત
ં હતા.

www.swargarohan.org
ી યોગે રજી - 31 - ધમર્નો સાક્ષાત્કાર

ુ ુ હતા.
ાની, યોગી ને મહાપરષ શિક્તન ુ ં એમનામા ં દશન
ર્ થ ુ ં હ ,ુ ં તે તો ુ ં પઠ
લમા ં સગધ ે ે એમનામા ં
વાભાિવક રીતે જ કટ થઈને ભળી ગઈ હતી. એ શિક્ત ઉપરાત
ં , એમની ુ ુ
દર એક આદશર્ પરષના

ઉ મો મ ગણો હતા.ં દયા, ેમ, સાદાઈ, સવાભાવ
ે અને ન તા તથા અપિર હ ુ
વા ગણો એમનામા ં

પરાકા ઠાએ પહ યા હતાં. એ ગણો બી ને મ ુ ધ કરતા. એની સાથે ભત
ૂ ને ભાિવન ુ ં એમન ુ ં ાન અને
એમની અલૌિકક શિક્ત એ બ ુ ં જોઈને સૌને લાગ ુ ં કે એ ઈ ર જ છે . એટલે એ કવળ
ે ચમત્કારો કરી
બતાવવાથી જ ણીતા થયા છે એમ માનવ ુ ં ભલભર
ૂ ે ું છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 32 - ધમર્નો સાક્ષાત્કાર


૨૨. િહમાલયના સતો

: િહમાલયમા ં અત્યારે ઈ રસાક્ષાત્કારી કે િસ ુ ુ છે ખરા ?


ાપ્ત મહાપરષો
ઉ ર: જ ર છે . પરં ુ એમની સ ં યા અત્યત
ં ઓછી છે . ઈ રનો સાક્ષાત્કાર કાંઈ રમત વાત નથી.
કોઈ િવરલ કોટીના મજ ત ુ ુ
ૂ મનોબળવાળા, અિધકારી પરષો જ તે કરી શકે છે . િહમાલયમા ં કે િહમાલયની
ુ ુ છે જ ઓછા. એટલે એમના દશન
બહાર બી , એવા અિધકારી પરષો ર્ આપણને અવારનવાર અને યા ં ત્યા ં
નથી થતાં. પણ જીવનની કોઈ ધ ય પળે ને ધ ય થળે જ થઈ શકે છે .
: પરં ુ િહમાલયનો દશ ુ ુ
ે તો એવા પરષોના આ ય થાન તરીકે ાચીન કાળથી િસ છે . એ

દશમા ુ ુ
ં પણ એવા મહાપરષો બહુ ઓછી સ ં યામા ં મળે છે , એ શ ુ ં આ યકારક
ર્ નથી લાગ ુ ં ? િહમાલયમાં
ુ ુ મોટી સ ં યામા ં નહ મળે તો બી
એવા પરષો ા ં મળશે ?
ઉ ર: એમા ં આ યકારક
ર્ વ ુ ં કશ ુ ં જ નથી. વખત માણે ુ િનયામા ં ફરફારો
ે થયા કરે છે . એક
વખત એવો હતો કે ુ ુ
યારે િહમાલયમા ં ઈ રસાક્ષાત્કારી કે િસ મહાપરષોની સ ં યા ઘણી મોટી હતી. પરં ુ

બદલાયલા ં
સજોગો મા ં બ ુ ં જ બદલાય ુ ં છે . આ તો એવી િ થિત છે કે િહમાલયના સમ ત ે
દશન ે ંૂ
દી
વળો તો પણ, ઈ રની ઈ છા કે તમારું ભા ય હોય, તો જ કોઈ ઈ રદશ મહાપરષન
ુ ુ ે મળવી
ે શકો-નહ તો
નહ .
: એનો અથર્ એ કે, િહમાલયમા ં ુ ુ
એવા મહાપરષન ે મળવાની ઈ છાથી ે
ય, તમન ે િનરાશ
થવ ુ ં પડે ? એ તો ભારે ુ :ખદ કહવાય
ે .
ઉ ર: િનરાશ થવ ુ ં પડે એવ ુ ં કશ ુ ં જ નથી, ુ ુ
મના િદલમા ં મહાપરષોન ે મળવાની ઉત્કટ ઈ છા છે ,

તમન ુ ુ
ે ગમે તે રીતે પણ મહાપરષોન ુ ં દશન ુ ુ
ર્ થશે જ. મહાપરષોની ે ભટકવ ુ ં નહ
શોધ કરવા એમને આમ તમ
પડે. એ ુ ુ
યા ં હશે ત્યા ં મહાપરષો ગટ થશે. ને એમને ેરણા, માગદશન ં
ર્ ર્ તથા શાિત આપશે.
ુ ુ
મહાપરષોના દશનની
ર્ ઈ છા રાખે છે , તની
ે ઈ છા ઈ ર જ ર પરી ુ
ૂ કરે છે . મારો પોતાનો એવો અનભવ છે .
મને પોતાને એવી રીતે આજ લગી અનક ુ ુ
ે મહાપરષોનો ે
મળાપ ે
થયલો છે . એટલે એ બાબતે કોઈએ િનરાશ
થવાની જ ર નથી. બાકી કોઈ જો એવી ઈ છા રાખ ુ ં હોય કે િહમાલય જઈશ ુ ં કે તરત જ આપણને ચી
ુ ુ
કોટીના મહાત્મા પરષન ુ ં દશન ે તે ઈ છા એટલી વહલી
ર્ થઈ જશે, તો તની ે પરી
ૂ થાય એવી નથી, એ જ મારે

કહવાન ુ ં છે .
: િહમાલયમા ં યોગી, િસ ુ ુ છે , તે કટલી
કે મહાપરષો ે મરના છે ?

ઉ ર: કટલા ુ છે . અને બી
ક સમકાલીન અથવા તો સાધારણ આયના ે ં એવા પણ છે
કટલાક મની
ર્ ુ ય છે .
મરનો તાગ નથી કાઢી શકાતો. મતલબ કે તે દીધાય
ર્ ુ યવાળા એટલે કટલી
: દીધાય ે મરના ?
ઉ ર: તમને નવાઈ લાગશે, અને તમે કદાચ નહ પણ માનો, પરં ુ એ એક હકીકત છે કે ને

આપણે વૈિદક કાલ, ઉપિનષદ કાલ, કે પરાણ કાલ, અથવા તો ાગૈિતહાિસક કાલ, કહીએ છીએ તે કાલના

www.swargarohan.org
ી યોગે રજી - 33 - ધમર્નો સાક્ષાત્કાર


કટલાક ુ ુ
મહાપરષો િહમાલયમા ં છે , અને એમન ુ ં દશન
ર્ આપણને થઈ શકે છે . સાધકો સ ચાઈ ને
ામાિણકતાથી સાધના કરે છે , તમન
ે ે કોઈ ધ ય ઘડીએ એમના દશનનો
ર્ લાભ મળી ય છે .
: તમને તમાના
ે ં કોઈના દશન ે ખરા ં ?
ર્ થયલા
ઉ ર: હુ ં કહુ ં ં તે કોઈની પાસથી
ે ં ે ું કે કોઈ પ ુ તકમા ં વાચ
સાભળ ં ે ું નથી કહતો
ે . છે લા વીસ
વરસથી િહમાલયના પિવ ે
દશમા ં રહીને સાધના કરવાન ુ ં સૌભા ય મને ાપ્ત થય ુ ં છે , અને એને
પિરણામે ે
અનકાનક ુ
ે અનભવો ુ
થયા છે , એ અનભવોના આધાર પર જ હુ ં બ ુ ં બોલી ર ો .ં એ ે
દશમા ં
રહીને મ જોય ુ ં છે , તે જ કહી ર ો ૃ
.ં મને એવા કતકામ , િસ , ુ ુ
ાતઃ મરણીય, મહાપરષોના ં દશન
ર્

વારવાર ે ં છે . અને એટલે જ હુ ં આ માિહતી આપી ર ો
થયલા .ં

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 34 - ધમર્નો સાક્ષાત્કાર

ુ ુ ને સવા
૨૩. સમથર્ પરષો ે

ુ ુ
: િહમાલયમા ં એવા સમથર્ મહાપરષો ે ને ુ િનયાને માટે કાઈ
હોય, તો તે દશ ં જ નથી કરતાં ?
ે ને ુ િનયાને કટલીય
એ જો ધારે તો દશ ે મદદ કરી શકે.
ઉ ર: તમે આવો ૂ
પછશો એવ ુ ં હુ ં ધારતો જ હતો. તમે આવો ૂ તે વાભાિવક છે . કમ
પછો ે કે
ુ મા ં કોઈપણ યિક્ત કે વ
આ યગ ુ ુ ં મ ૂ યાકન
ન ં એ સમાજને કટલ
ે ે શે મદદ પ થાય છે તના
ે પરથી થાય
છે , લોકો મોટે ભાગે એ રીતે જ િવચાર કરે છે .
: એ િવચારસરણી શ ુ ં ખોટી છે ?
ઉ ર: ખોટી નથી, પરં ુ અ રી
ૂ જ ર છે . અથવા તો એમ કહો કે એકાગી
ં છે .
: કારણ ?

ઉ ર: કારણ એટ ું જ કે ભારતીય સ ં કિતનો ં ે એમા ં ભલી
એક મહત્વનો સદશ ૂ જવાયો છે . ભારતીય

સ ં કિત મ ે
યિક્તએ સમ ટની સવા ે આપે છે , તમ
કરવી એવો આદશ ે ે
યિક્તએ પોતાની સવા કરી,
અથવા પોતાની શ ુ ુ
ૂ ર્ કે મક્ત
સાધી, પરમાત્માનો સાક્ષાત્કાર કરીને, પણ થવ ુ ં એમ પણ શીખવે છે . વ ને
ં ે
પર બનની ે
સવા ં ે ુ ં ક યાણ કરવાનો એણે ઉપદશ
તથા બનન ં ે માણસે ઉડવાન ુ ં છે .
ે આપ્યો છે . એ બ ે પાખ
એક ું પોતાન ુ ં જ ક યાણ કરીને એણે બસી
ે ે
નથી રહવાન ુ ં. અને બી ની સવાના
ે ર્ ં ગળા ડૂ
કમમા ૂ
બીને,
એણે પોતાની તની શ ુ ને પોતાની તના િવકાસ તરફ ુ લક્ષ
ર્ પણ નથી કરવાનુ.ં આદશર્ જીવનના ં આ
ં ે પાસાન
બન ં ે લક્ષમા ં રાખીને એણે પગલા ં ભરવાના ં છે .
: એનો અથર્ તમે એવો કરવા માગો
ં છો કે પોતાની ુ ુ
તની િવકાસ-સાધના કરનારા મહાપરષો
પણ યથર્ નથી જીવતા ?
ુ ં હુ ં એમ કહવા
ઉ ર: હા. વ મા ે ં ું
માગ ં કે, તમના
ે ુ ૂ રાખવી જોઈએ. તે
તરફ આપણે સહાનભિત
બી કોઈને માટે કશ ુ ં જ નથી કરતા ં એવ ુ ં ના સમજવ ુ ં જોઈએ. દરકની
ે કામ કરવાની પ િત ુ દી ુ દી હોય
છે . તે માણે તે કામ કરતા ં જ હોય છે . એમાય
ં ે ુ ુ
સમથર્ મહાપરષો છે , તે તો કામ લાગવા હમશા
ં ે ં તૈયાર
રહ ે છે . બી ને કામ લાગવ ુ ં એ તમનો
ે વભાવ હોય છે . એને માટે જ તમન
ે ુ ં શરીરધારણ હોય છે . કોઈ કોઈ
યોગી તો સાધના પણ એટલા માટે કરે છે કે શિક્ત ાપ્ત કરીને બી ને ઉપયોગી થઈ શકાય. સાધના
દર યાન ને સાધના પછી એ બી ને ઉપયોગી થાય છે પણ ખરા. એમન ુ ં જીવન જ વહતી
ે નદી વ ુ ં હોય
છે , પોતે તો જલથી ભરપરુ બને છે , પણ બી ને પણ જલન ુ ં દાન દે છે . અથવા તો એને કોઈક લની
સાથે સરખાવી શકાય, પોતે તો ફોરમથી સપ
ં બને જ છે , પરં ુ સાથે સાથે બી ને પણ ફોરમ આપે છે .
ે ે વય ં
દીપકની પઠ કાિશત કરે છે . એ સવા
ે નથી કરતા એમ કવી
ે રીતે કહી શકાય ?
ુ ુ
: છતા ં પણ એવા મહાપરષો ે કે ુ િનયાના મચ
દશ ં પર આવીને, િવરાટ માણમા ં લોકસવાન
ે ું
કાયર્ કરતા ં હોય તો તમની
ે ારા વધારે મદદ ના મળે ?
ઉ ર: મળે . પરં ુ એ તો એમની ઈ છા પર આધાર રાખે છે . અથવા વધારે સારા શ દોમા ં કહીએ
તો, એમના ે
રક એવા ઈ રની ઈ છા પર આધાર રાખે છે . ર્ ે
કાયક્ષ ઈ રે એમને માટે ન ી કયર્ ુ હોય

www.swargarohan.org
ી યોગે રજી - 35 - ધમર્નો સાક્ષાત્કાર


છે , તમન ે ઓળખી લઈને એ ારા એ બન ુ ં સવા
ે -કાયર્ કરે છે . એમા ં જ એમની મહાનતા રહલી
ે છે . દશ
ે કે
ુ િનયાના રગમચ
ં ં પર આવીને, િવરાટ માણમા ં લોકસવાન
ે ુ ં કામ કરવાન ુ ં જો ઈ ર એમને માટે ન ી કરે
ે પણ કરે છે . એમન ુ ં સમ ત જીવન જ ઈ ર િરત
તો તે તમ ે અને ઈ રમય હોય છે . એટલે ઈ રની

ઈ છાનસાર જ એ બ ુ ં કયાર્ કરે છે . યિક્તગત રીતે કોઈ ઈ છા કે સકં પ એમને હોય તો પણ, ઈ રની
ઈ છાને ઓળખીને એ એમા ં બાધછોડ
ં કરી દે છે , અથવા કરી શકે છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 36 - ધમર્નો સાક્ષાત્કાર

૨૪. કૃ ણ ભગવાન િવશે

: કૃ ણ ભગવાનની આટલી બધી પ ૂ ને ુ , આટલા ં બધા ં વરસો પછી પણ, કમ


િત ે થાય છે ?
ઉ ર: હુ ં તમારા ના ઉ રમા ં એવો જ એક બીજો પ ૂ ં કે કોઈ પણ યિક્તની પ ૂ ને ુ ,
િત
કોઈ પણ ુ થયા કરે છે ? તવી
તના કારણ િવના કાંઈ વરસોના ં વરસો સધી ે પૂ ને ુ ત્યારે જ થાય કે
િત
યારે તે યિક્તના નામની પાછળ કોઈ ે
રક બળ કામ કરી ર ું હોય, કોઈ અિવ મરણીય ઈિતહાસ હોય,
અથવા તો તે ે કે
યિક્તએ દશ ુ િનયાના અ યત્થાન
ુ માટે કોઈ મહત્વનો ફાળો આપ્યો હોય. ીકૃ ણ
ભગવાનના જીવનની સાથે એ ણ મ ુ ા સકળાયલા
ં ે છે . એથી જ આ વરસો વહી ગયા ં છે તો પણ, એમન ુ ં
નામ ભારતીય ના િદલમા ં અમર છે , અને એમની પ ૂ ને ુ પણ ચા ુ છે .
િત
: ભગવાન ીકૃ ણના નામની પાછળ કય ુ ં ેરક બળ કામ કરી ર ું છે ?
ઉ ર: કોઈ એક ેરકબળ નહ , પરં ુ કટલાય
ે ે
રક બળો કામ કરી ર ા છે . એમનામા ં રહલો

પિવ ને િન યાજ
ર્ ે , એમની ગૌભિક્ત,
મ ુ ટતાન ુ ં દમન કરવાની એમની તૈયારી, એમની અનાસિક્ત,
ુ ુ ે , ભારોભાર ન તા, અને શરણાગતોની રક્ષા કરવાનો એમનો વભાવ, તથા ભોગ અને ઐ યની
ગરસવા ર્
વ ચે રહવા
ે છતા ં પણ એમણે વીતાવે ું યોગમય જીવન, એ બ ુ ં માનવ ુ
િતને વરસો સધી ેરણા
આપવા માટે પરૂ ુ ં છે . વરસો થઈ ગયાં ને હ ુ બી ં કટલાય
ે વરસો થશે પરં ુ એમના જીવનના ં એ ેરક
બળો અજર અને અમર રહશ ે અને ુ િનયાને એ
ે ે. દશ ે
રણા પાતા ં જ રહશ
ે .ે
: કૃ ણ ભગવાને માનવ િતને માટે બીજો કોઈ મહત્વનો ફાળો આપ્યો છે ?
ે નહ ? ગીતાના
ઉ ર: કમ પમા ં એમણે માનવ િતને એક એવો વારસો આપ્યો છે , ની
સરખામણી હીરામાણક ુ
ે કે મોતીના અમલખ ં
ભડારોની ૃ
સાથે પણ ન થઈ શકે. ભારતીય સ ં કિત અને
સાિહત્યમા ં એન ુ ં થાન અજોડ છે . જીવનન ુ ં ક યાણ કરનારી એ સિહતા
ં ે
કવળ ભારતમા ં જ નહ ભારતની
બહાર પણ લોકિ ય થઈ પડી છે . કૃ ણે પોતાના જીવનમા ં બી ુ ં કાઈ
ં ન કય ુ હોત, ને એકલો ગીતાનો
ે આપ્યો હોત, તો પણ એ અમર બની
ઉપદશ ત.
: કૃ ણ ભગવાનના નામ પાછળ કોઈ ઈિતહાસ છે ખરો ?
ઉ ર: અવ ય છે . એ ઈિતહાસ ભાગવત અને મહાભારત વા ં
થોમા ં જોવા મળે છે . કોઈ પણ
એને વાચી
ં ને િવચારી શકે છે .
: પરં ુ કટલાક
ે તો કહ ે છે કે કૃ ણ ભગવાન ઐિતહાિસક યિક્ત ન હતા, પણ કા પિનક હતા, એ
બાબતમા ં તમે શ ુ ં માનો છો ?
ઉ ર: હુ ં એમને કા પિનક નથી માનતો, પરં ુ ઐિતહાિસક કે વા તિવક માન ુ ં .ં એમના જીવનની
સાથે ં
ાક ં કોઈ વધારે પડતી વાતો વણાઈ ગઈ હોય તો તે ભલે, પણ એટલા જ પરથી એમ માની
ાક
ે ુ ં કે તે હતા જ નહ , એ બરાબર નથી. એમ તો પછી બધા જ કા પિનક થઈ જશે, ને કોઈન ુ ં યે અિ તત્વ
લવ
ં નથી પડતી, તથા ત ં ુ ર ત નથી લાગતી.
નહ રહે. એ પ િત મને તો પસદ

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 37 - ધમર્નો સાક્ષાત્કાર

૨૫. યવહાર ને સાધના

: યવહારમા ં રહીને આત્મો િતની સાધના કરી શકાય કે ન કરી શકાય ?


ઉ ર: જ ર કરી શકાય.
ે રીતે કરી શકાય ?
: કવી
ઉ ર: આત્મો િતની સાધનામા ં દયશ ુ ન ુ ં મહત્વ ઘ ુ ં મો ુ ં છે . દયશ ુ ને બી શ દોમા ં દવી

સપિ ની ા પ્ત અથવા તો નીિત કે સદાચારન ુ ં પાલન કહી શકાય. યવહારમા ં રહીને દયશ ુ ની િદશામા ં
આગળ વધવાના અથવા તો નીિત સદાચારને માગ ૃ ઢતાપવક
ૂ ર્ પગલા ં ભરવાના, યાસ થઈ શકે છે . તે
ં પરમાત્માના સાક્ષાત્કારને માટે, ન ી કરલી
ઉપરાત ે પ િત માણે િનયિમત સાધના પણ કરી શકાય છે .
યવહાર એમા ં કોઈ રીતે વ ચે નથી આવતો. વ ચે આવે છે તે તો માણસનો પોતાનો ં
માદ, ચચળ
અથવા અિ થર વભાવ, સકં પબળ અને િનયિમતતાનો અભાવ, કે માનિસક િનબળતા
ર્ હોય છે . એને ખખરી
ં ે
કાઢીને, આત્મશ ુ , આત્મો િત અને આત્મસાક્ષાત્કારની ભાવના સાથે આગળ વધવામા ં આવે, તો
યવહારમા ં રહીને પણ ઘ ુ ં ઘ ુ ં કરી શકાય. આજસધી
ુ કટલાય
ે ં માણસો એ રીતે િવકાસ કરી શ ા છે .
બી ે
કટલાય કરી ર ા છે . અને તમે પણ કરી શકો છો.
: પણ તમને એમ નથી લાગ ુ ં કે યવહારમા ં રહીને આત્મો િતની સાધના કરવામા ં પાર
િવનાની મ ુ કલીઓ
ે છે ?
ઉ ર: મ ુ કલી
ે તો છે જ, અને આવવાની જ, પરં ુ એમનાથી િહંમત હારી ગયે કે ડગી ને ડરી ગયે
શ ુ ં વળશે ? યવહારમા ં જ મ ુ કલીઓ
ે છે , ને એકાતમા
ં ં નથી, એવ ુ ં થો ુ ં જ છે ? વ ા કે ઓછા માણમા ં
મ ુ કલીઓ
ે બહારની હોય છે , અને કટલીક
ે માનવે પોતાની મળ
ે ે , પોતાની નબળાઈના પિરણામ પે, ઉત્પ

કરલી હોય છે . એ મ ુ કલીઓ
ે ને પાર કરવાનો તો બધે જ ઊભો રહવાનો
ે . તમે ઘરમા ં હો કે વનમા,ં અને
એકલા હો કે વ તીની વ ચે, પણ એ સમ યા તો તમને સતાવવાની જ, અને ુ
વાતાવરણમા ં તમે મકાયા
છો, તે વાતાવરણનો ત્યાગ કરીને તમે ં બી
ાય ે છો ? તમારા ં કતર્ યો, તમારી યવહાિરક
જઈ શકો તમ
ફરજો કે જવાબદારીઓને છોડીને તમે બી ં બસી
ાય ે ે છો ? એટલે
શકો તમ યા ં છો ત્યા ં રહીને જ,
વાતાવરણ કે યવહારને શ ુ કરવાની જ જ ર છે . એ જ ર તો બાકી રહ ે છે . એ ર તે ચાલીને તમે જ ર
આગળ વધી શકશો. યવહારમા ં વસીને અ પત અથવા અનાસક્ત રહવાની
ે કળા તમે પણ મળવી
ે શકો
છો.
☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 38 - ધમર્નો સાક્ષાત્કાર

૨૬. ાન અને કમર્


: કવળ ુ
ાનની મદદથી માણસ મક્ત કે પણ
ૂ ર્ બની શકે કે કમ
ે ?
ઉ ર: એ નો ઉ ર તમે ાન કોને કહો છો તના
ે પર આધાર રાખે છે . ાનનો અથર્ જો તમે,
બી હ રો લોકો કરે છે તમ
ે , પુ તકો ે
ારા મળવ ે ું ાન, અથવા તો િચંતન, મનન કે િવચારણા ારા
ાપ્ત કરે ું ાન કરતા ં હો, તો એવા ુ
ાનથી મિક્ત કે પણતા
ૂ ર્ ની ે છે . એથી ઉલ ુ ં
ા પ્ત થવી મ ુ કલ
ાનનો અથર્ તમે આત્માન ુ ં અનભવિસ
ુ ુ
ાન એવો કરતા ં હો, તો એની મદદથી માણસ મક્ત ને પણ
ૂ ર્ બની
શકે છે .
: એ વાતને બીજી રીતે કહી શકશો ?
ઉ ર: ાન બે તન ુ ં છે . એક પરોક્ષ ને બી ુ ં અપરોક્ષ. અથવા તો અનભવિસ
ુ ુ
અને અનભવ
વગરનુ.ં તમા
ે ં ુ
અનભવિસ ાન છે તે જ માણસને શાિત ુ
ં , મિક્ત કે પણતા
ૂ ર્ આપી શકે છે . બી ુ ં ાન
નહ . તમે જોતા નથી કે જગતમા ં પોથી-પિડતો
ં , વાકપ ુ તાવાળા િવ ાનો, કથાકારો તથા ઉપદશકો
ે ઘણા છે ,
છતા ં તેમને શાિત
ં નથી, કમ
ે કે ે
ાન તમની જીભ પર કે કલમમા ં દખાય
ે છે , તે તમના
ે જીવનમા ં ઉતય ુ
નથી. ાન યારે જીવનમા ં ઊતરી ય છે અથવા તો આપણા અિ તત્વન ુ ં એક ગ બની ય છે ત્યારે જ
શાંિત આપી શકે છે . એ ખાસ યાદ રાખવા વ ુ ં છે .
: શા ોએ ક ું છે કે, ુ
ાન િવના મિક્ત નથી, ઋતે ુ : । તે શ ુ ં એવા જ
ાના ત મિક્ત ાનને માટે
ક ું છે ?
ઉ ર: હા, એવા જ ાનને માટે. શા ો કહ ે છે કે પરમાત્મા આપણી દર છે એવી પ ુ તિકયા
ે વીને બસી
માિહતી મળ ે ે
નથી રહવાન ,ુ ં પરં ુ એ માિહતી મજબ
ુ આગળ વધીને સાધનાના ે
દશમા ં ે
વશ
કરવાનો છે . અને પરમાત્માનો સાક્ષાત્કાર કે ત્યક્ષ પિરચય કરવાનો છે . ાનન ુ ં કામ ત્યારે જ પરૂ ંુ થાય છે
એટલે શા ો વાધ્યાય નહ પરં ુ વાનભવ
ુ પર જ વધારે ભાર મકૂ ે છે . વાધ્યાયમાથી
ં આગળ વધીને
માણસે સાધના તથા તની ુ
ે મદદથી મળતા વાનભવમા ં ે કરવો જ જોઈએ.
વશ
: ાનમા ં કમની
ર્ જ ર ખરી કે નહ ?

ઉ ર: મારી અત્યાર સધીની વાતને જો તમે બરાબર સમજી ગયા હશો તો એ ે ે જ નહ .
રહશ
ાન ને કમન
ર્ ે ટા ં પાડી શકાય તમ
ે છે જ નહ . કમર્ િવના ાનન ુ ં કામ ચાલી જ ના શકે. ાનમા ં
વાધ્યાય તથા િચંતનમનની િ યા છે , તે કમના
ર્ ં ,
જ િવભાગ પે છે . એ ઉપરાત ાનમા ં સાધનાની
આગળની િ યા છે તે પણ કમર્ જ છે . કમર્ ને ાનને એ રીતે ૂ જ ઘિન ટ સબધ
બ ં ં છે .
: ર્ ં સાધનાની કયી આગળની
ાનના માગમા િ યાની તમે વાત કરી ર ા છો ?
ઉ ર: ધ્યાનની અને એ ારા ાપ્ત થતી સમાિધની. સમાિધ દશામા ં યારે મન ત ન શાત
ં થઈ
ય છે , અને શરીરન ુ ં ભાન પણ ભલા
ુ ઈ ુ
ય છે , ત્યારે પરમાત્માનો અપરોક્ષ અનભવ કે સાક્ષાત્કાર થાય
છે . ત્યારે પરમાત્મા કે વ પન ુ ં પણ
ૂ ર્ ાન થય ુ ં એમ કહી શકાય છે . એવા ાનથી બધી ં
તના બધન ટી

ય છે , સશય શમી ય છે . એક કારની ડી અવણનીય
ર્ ં
શાિતનો ં
િનરતર ુ
અનભવ થાય છે , અને જીવન

www.swargarohan.org
ી યોગે રજી - 39 - ધમર્નો સાક્ષાત્કાર


કતાથ ર્ થાય છે . એમ કહો કે માણસ સાચા અથમા
ર્ ં વત ં ુ થાય છે . એટલે
ને સખી ે
ાનનો સાચો વાદ લવા
માટે ાનને આચરણમા ં ઉતારતા ં શીખો; ધ્યાન, ધારણા, જપ, ાથના
ર્ ને સમાિધના અ યાસી બનો, અને
તમારી ે પરમાત્માન ુ ં દશન
દર ને બહાર બધે જ રહલા ર્ તલપાપડ બનો.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 40 - ધમર્નો સાક્ષાત્કાર

૨૭. એકા તા માટે

: જપ કરતી વખતે મન દોડાદોડ કરે છે , તો તન


ે ે એકા કરવા માટે શ ુ ં કરવ ુ ં જોઈએ ?
ઉ ર: મનની સાચી એકા તા તો ત્યારે જ થઈ શકે કે યારે મન સાિત્વક થાય, અથવા તો દવી

સપિ ં
થી સપ બની ય, અથવા તો યારે ઈ રના ે
મથી ઉભરાઈ ય-એવી યો યતાની કમી હોવાથી
જ, મન િ થર, એકા ં થઈ શક ુ ં નથી. એટલે એકા તાની ફિરયાદ
અથવા તો શાત ૂ ર કરવા માટે, એ
યો યતાને પદા
ે કરવાની તથા વધારવાની જ ર છે .
: એ વાત તો બરાબર છે . પરં ુ જપ કરતી વખતે મનને વશ કરવામા ં મદદ મળે તવા
ે ં બી ં
કોઈ સાધનો છે ખરા ં ? એવી કોઈ પ િત કે િ યા એકા તાને માટે ઊપયોગી થઈ શકે, તની
ે સચના
ૂ મળી
શકશે ?
ઉ ર: જપ કરતી વખતે મનને વશ કરવામા ં મદદ મળે તવી
ે પ િત કે ૂ
િ યા પછતા હો, તો તે આ
રહી:

પહલી પ િત ાસ સાથે જપ કરવાની છે . આસન પર બસીન
ે ે જપ કરતી વખતે ાસની ગિતન ુ ં
ધ્યાન રાખો, અને એની સાથે જપ કરો. ાસને ધીરે ધીરે દર લો તથા તે વખતે એક મ ં બોલો, ને
ાસને બહાર કાઢતી વખતે બીજો મ ં બોલો, તે રીતે કોઈ પણ કારની ઉતાવળ િવના, ધીમે ધીમે
ાસો ાસની િ યા સાથે મ ં ના જપ કરવાન ુ ં ચા ુ રાખો. મ ં નાનો હોય તો તો હરકત જ નથી, પરં ુ જો
ે િવભાગ કરીને તના
મોટો હોય તો તના ે જપ કરો. એમ કરવાથી ઘણી સરળતા થશે.
બીજી પ િત વાિચક જપ કરવાની છે . જપ કરતી વખતે ત ન મગ
ં ૂ ા રહવાન
ે ે બદલે, બહુ જોરથી
નિહ, પણ તમે જ સાભળી
ં શકો એ રીતે, બોલીને જપ કરો. બોલીને થતા ં જપ એટલા બધા વગથી
ે ના થવા
જોઈએ, કે અ પ ટ અથવા અશ ુ બની ય. ૂ ર્ અને શ ુ
બોલીએ તે સમજપવક રીતે બોલવ ુ ં જોઈએ.
વાિચક જપની એ પ િતથી પણ મનને એકા થવામા ં મોટી મદદ મળે છે .
ીજી પ િત જપ સાથે ધ્યાન કરવાની છે . ે
ના જપ કરો તના પન ુ ં ધ્યાન પણ કરતા રહો. એમ
કરવાથી અ ર્ ુ મન જપમા ં અને અ ર્ ુ મન ધ્યાનમા ં રોકાઈ રહશ
ે ે અને એકા તા સહલી
ે બનશે.

ચોથી પ િત િનરતર જપ કરવાની છે . યારે યારે અવકાશ મળે ત્યારે , અથવા અવકાશ કાઢીને
પણ, મ ં ના જપ કરવાની ટવ
ે પાડો. એમ કરવાથી મનનો એક ં ે જપમા ં રસ લતો
વાહ હમશા ે થઈ જશે. ને
મનમા ં એક તન ુ ં સ ં કારોન ુ ં પડળ બધાશ
ં ,ે મનને ર્ ુ કરવામા ં મદદ કરશ.ે
તમખ
: જપ કરતી વખતે સ ં યાન ુ ં ધ્યાન રાખવાની જ ર ખરી ?
ઉ ર: હુ ં એવ ુ ં નથી માનતો. જપ કરતી વખતે સ ં યાન ુ ં ધ્યાન રાખવાન ુ ં િવધાન છે , તે તો જપ
િનયિમત, ચો સ અને એકસરખા થાય તે માટે છે . એવ ુ ં િવધાન ન હોય તો કોઈ આ હ ર જપ કરે , કાલે
સો સો કરે , અને પરમ િદવસે ુ ના કરે . એવી રીતે જપની પાછળ કોઈ િનિ ત ધોરણ
માદી બનીને િબલકલ
ુ ે ધ્યાનમા ં રાખો તો સમ શે કે સ ં યાને બદલે સમયન ુ ં ધ્યાન રાખીએ તો પણ ચાલી શકે
ન રહે. આ હ ે ન
છે . એટલે રોજ આટલા હ ર જપ કરવા છે એવ ુ ં ન ી કરવાને બદલે રોજ આટલા કલાક જપ કરવા છે

www.swargarohan.org
ી યોગે રજી - 41 - ધમર્નો સાક્ષાત્કાર

એવ ુ ં યે ન ી કરી શકાય. લાભ એ થશે કે સ ં યા પરી


ૂ કરવા માટે આ ઉતાવળથી કે ે જપ
મતમ
કરવામા ં એવે છે , તન
ે ે બદલે શાિતપવક
ં ૂ ર્ ને ધીરથી
ે ે કે એમા ં સ ં યાનો િહસાબ કોઈને ય નિહ
જપ થશ.ે કમ
આપવાનો હોય, ફક્ત એકા તા જ ે ે.
ળવવાની રહશ

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 42 - ધમર્નો સાક્ષાત્કાર


૨૮. સધારવાની ઈ છા

: આખી ુ િનયાને સધારવાની


ુ ઈ છા થયા કરે છે , તો કવી ુ
ે રીતે સધારી નાખવી ?
ઉ ર: ુ િનયાને સધારવાની
ુ ં ખો ુ ં કામ નથી થઈ ર .ું તવી
ે ં કાઈ
ઈ છા થતી હોય, તો તમા ે ઈ છા
સારી છે અથવા તો આવકારદાયક છે . પરં ુ મારી સલાહ માનતા હો, તો ુ િનયાને સધારવાન
ુ ુ ં મો ુ ં કામ
કરતા ં પહલા
ે ં તમારી ુ
તને જ સધારી લો. એ રીતે તમે સસારની
ં વધારે સારી સવા
ે કરી શકશો.
: પરં ુ મારી ુ ે
તને મ સધારલી જ છે , મારામા ં કોઈયે ુ ષણ નથી.
ઉ ર: તમે કહો છો માટે જ કાઈ
ં એ વાતને માની ના લવાય
ે અને ધારો કે તમારી ુ
તનો સધાર
તમે કરી લીધો છે , તો પછી ુ િનયાને સધારવાની
ુ ઈ છા તમને શા માટે થયા કરે છે ? તમે યા ં છો ત્યા,ં
તથા કરો છો તે કરતા રહીને, ુ િનયાને સધારી
ુ ર ા છો, એવ ુ ં શ ુ ં તમને નથી લાગ ુ ં ? લ યા ં હોય છે ,
ે કર ુ ં જ હોય છે .
ત્યા ં રહીને બગીચાની સવા
: પરં ુ ુ િનયાની િવશષ
ે ે થવ ુ ં હોય, તો ?
પમા ં સેવા કરવી હોય, કે નતા
ે ં તો એ ન ી કરો કે એવી સવા
ઉ ર: તો પછી સૌથી પહલા ે શા માટે થવ ુ ં
ે શા માટે કરવી છે , કે નતા
છે ? કીિતની કામનાથી, લ મીની લાલસાથી, કે મોટાઈના િમથ્યા અહકારથી
ં ? તો એવી કોઈ લૌિકક
લાલસાથી ેરાયા હશો તો તમારી ઈ છા ભા યે જ સફળ થઈ શકશે. સવાની
ે ે
પાછળ સવાની જ વિૃ હોવી

જોઈએ. એના બદલામા ં તમને યશ મળે કે અપયશ, માન મળે કે અપમાન, ગરીબી મળે કે અમીરી, સખ
મળે કે ુ :ખ, અને સફળતા મળે કે િન ફળતા તો પણ લાઈ જવાની કે િનરાશ બની જવાની વિૃ માથી

બચવાની તૈયારી હોવી જોઈએ. જનતાને જનાદર્ નન ુ ં પ માનીને, તન
ે ે મદદ પ થવાની, તથા જીવનના
છે લા ુ મદદ પ થવાની તમારી ભાવના જોઈએ.
ાસ સધી
: એવી ભાવના તો છે જ. અને િન: વાથર્ સવાની
ે વિૃ પણ છે . તથી
ે તો હુ ં કહુ ં ં કે, આખી
ુ િનયાને હુ ં સધારી
ુ શકીશ !
ઉ ર: ુ િનયાને સધારવી
ુ હશે તો મા એટલી જ યો યતાથી નિહ ચાલે. તે ઉપરાત
ં બીજી યો યતા
પણ જોઈએ. ુ િનયામા ં કવી
ે ુ
તનો સધારો કરવો છે તનો
ે ચો સ યાલ જોઈશે. તે િસવાય કવળ
ે ુ
'સધારો

સધારો ં જ નિહ વળે . કઈ
' કયાર્ કરવાથી કાઈ ુ
તનો સધારો તમે કરવા માગો
ં ે
છો, તની ે
ચો સ પરખા
તમારી પાસે હોવી જોઈશે. તમે ણો છો કે કટલાક
ે ુ
લોકો સધારા ુ
સધારાની ૂ પાડ ા કરે છે . પણ તે
મો
ે કોઈ સિ ય ને પ િતસરનો કાયર્ મ ર ૂ નથી કરી શકતા. શોરબકોર ભા યે જ કાિમયાબ નીવડે છે .
િવશનો
એટલે તમે જો ુ િનયાને સધારવા
ુ ં
માગતા હો તો, કયી રીતે ને કવી ુ
ે િદશામા ં સધારવા માગો છો, તે બરાબર
સમજી લો.
: ધારો કે એ પણ સમજી લી ુ ં હોય તો ? તો તો સધારો
ુ કરી શકાશે ને ?
ે કે એક બીજી મહત્વની વ
ઉ ર: તો પણ બરાબર સફળ નિહ થઈ શકાય. કમ ુ હ ુ બાકી રહ ે છે .
તે એ કે, ુ
સધારા તમે કરવા માગો
ં છો, તે માટની
ે યો યતા પણ તમારે મળવવી
ે પડશે. તમે ધકારને
ૂ ર કરવા માગો
ં છો, પરં ુ તમારી પાસે કાશ છે ? કે તમે વય ં કાશ પ છો ? તમે પોતે જ ધકારમા ં

www.swargarohan.org
ી યોગે રજી - 43 - ધમર્નો સાક્ષાત્કાર

અટવાતા હશો, તો બી ને કાશન ુ ં દશન ે રીતે કરાવી શકશો ?


ર્ કવી કાશ તમે બી ને આપવા માગતા

હો, તે તમે મળવલો
ે ે હશે તો જ, ધારે ુ કામ થઈ શકશે. ને છે લી વાત તો એ છે કે, ઈ રની ઈ છા છે કે
તમે સસારન
ં ુ
ે સધારવાના કામમા ં પડો ? જો એનો ઉ ર હા મા ં મળતો હોય, તો તમે સફળ થઈ શકશો. નિહ
તો તમારા િમથ્યાિભમાનથી જ જો તમે એ કામમા ં વૃ થયા હશો તો િન ફળ જશો.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 44 - ધમર્નો સાક્ષાત્કાર

ે ઈ ર ણીત છે ?
૨૯. વદ

ે ઈ ર ણીત છે એવ ુ ં કહવામા
: વદ ે ં આવે છે તે સા ુ ં છે ?
ઉ ર: ઈ ર ણીતનો અથર્ તમે કવોક
ે કરો છો ?
: ઈ ર ણીત એટલે ઈ રે બનાવલા ે કોઈ મન ુ યે નહ , પરં ુ ઈ રે બનાવલા
ે . વદ ે છે . એવી
વાત ચિલત છે , તે શ ુ ં બરાબર છે ?
ે ઈ ર ણીત છે . એનો અથર્ એવો નથી કે તે કોઈ દહધારી
ઉ ર: વદ ે માનવે નહ , પરં ુ ઈ રે

બનાવલા છે . વદોન
ે ુ ં મહત્વ બતાવવા, ગૌરવ ે
ળવી રાખવા, એવી વાત વહતી ૂ ઈ હોય, કે
મકા ચાર
પામી હોય તે ભલે. પરં ુ હકીકતમા ં તો તે વાત સાચી નથી, એવ ુ ં ક ા િસવાય ે કે વદમા
ટકો નથી. કમ ે ં

કટલાક મ ં ો ને કટલીક
ે ઋચાઓમા ં ઋિષઓના ં નામ પણ આવે છે . એ મ ં ો કે ઋચાઓ તો તે ઋિષઓએ

રચલી છે તે પ ટ છે . વળી વદની
ે બધી જ ઋચાઓ એટલી બધી ઉ ચ ે
ાનથી ભરલી અથવા તો
સારગિભત છે એવ ુ ં પણ નથી. એવી ઋચાઓ ઈ રે રચી છે એમ માનવ ુ ં ડહાપણભય ુ નથી લાગ .ુ ં ઈ ર
ે , સાધારણ ઋચાઓને શા માટે લખે ? ઈ રન ુ ં લખાણ એવ ુ ં સાધારણ ના હોય.
એવી લૌિકક લાલસાથી ભરલી
ે ઈ ર ણીત છે એવ ુ ં તમે નથી માનતા ?
: તો પછી વદ
ઉ ર: તમે ર્ ં એવ ુ ં માનો છો એ અથમા
અથમા ે કોઈ દહધારી
ર્ ં હુ ં નથી માનતો. વદો ે મન ુ યની
રચના નથી, પરં ુ ઈ રની રચના છે , એમ માનવ ુ ં બરાબર નથી લાગ .ુ ં એ હકીકતનો વીકાર કરીએ તો
ે ઈ ર ણીત છે એવ ુ ં સમજી ને સમ વી શકાય છે .
પણ વદ
: તે કવી
ે રીતે ?

ઉ ર: દરક કારન ુ ં ઉ ચ આત્મ ાન પરમાત્મામા ં રહ ે ું છે , ને પરમાત્માની પાસથી
ે કે પરમાત્માની

કપાથી જ માણસને મળ ુ ં હોય છે . ાન પરમાત્માન ુ ં જ વ પ છે . અને તથી
ે ે ે જ
જ પરમાત્માની પઠ
કાયમને માટે રહનાર
ે ંુ કહવાય
ે છે . પણ દય ુ
ર્ બને છે , જીવનમા ં સત્વગણનો
યારે િનમળ ઉદય થાય છે ,
અને ધ્યાન, ધારણા ને સમાિધ વી ં સાધનામા ં માણસ આગળ વધે છે , ત્યારે
તરગ ાન એને તરના
ં આપોઆપ મળે છે .
ડાણમાથી ાનને એ મળવ
ે ે છે કે કટ કરે છે ખરો, પરં ુ ાન એને મળે છે તે તો
સનાતન તથા ઈ રીય હોય છે . એ ઈ રીય ાનની અિભ યિક્તન ુ ં એ તો કવળ
ે સાધન જ બને છે . એટલે
ાન ઈ રન ુ ં છે , ઈ રની પઠ ૃ
ે ે સનાતન છે , ને ઈ રની કપાન ે પિરણામે ાપ્ત થાય છે , તના
ે પર તે
માિલકીપણાનો િસ ો નથી મારતો, પરં ુ તે ાન ઈ ર ણીત કે ઈ રન ુ ં છે , એમ કહી બતાવે છે . એમા ં
એની િનરાિભમાનીતા ને ન તા દખાય
ે છે . વદના
ે ઋિષઓ એવા જ િનરાિભમાની ને ન હતા. ાન

તમણ ે ાપ્ત કય ુ તના
ે તે માિલક નથી, પરં ુ ટા છે , એન ુ ં ભાન હોવાથી જ તમણ
ે ે ક ું કે વદો
ે અમારા

લખલા નથી, પરં ુ ઈ રે રચલા
ે છે . ઈ રે અમારી દર રહીને અમને હિથયાર પ બનાવીને, એ ાનનો
કાશ પાડ ો છે , ને તન
ે ે સસારના
ં િહત માટે વહ ે ુ ં મ ૂ ું છે . આ ૃ ટ તમને સમ ઈ ? જો સમ ઈ હશે તો
ે ે ઈ ર ણીત કમ
વદન ે કહવામા
ે ં આવે છે તે સહલા
ે ઈથી સમજી શકશો.

www.swargarohan.org
ી યોગે રજી - 45 - ધમર્નો સાક્ષાત્કાર

: એ રીતે તો બધી તન ુ ં આત્મ ાન ઈ ર ણીત જ કહવાય


ે અને એ ાનના ં
થો પણ
દાખલા તરીકે બાઈબલ, અવ તા, ગીતા વગર
ે ે.
ઉ ર: બરાબર છે , ે ે લાગ ુ પડે છે તે આત્મ ાનના બી
વાત વદન ં
ધમર્ થોન ે પણ લાગ ુ પડે છે .
પરં ુ તનો
ે વીકાર કરવા ટલી ઉદારતા ને દયની િવશાળતા હશે તો જ તમે તન
ે ે સમજી શકશો. જો તમે
ં ુ
સકિચત િદલના કે ક ર હશો, તો આ વાતને સમ યા છતા ં પણ નહ વીકારો.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 46 - ધમર્નો સાક્ષાત્કાર

૩૦. ઈ રની શરત


: આ યગમા ર્ થઈ શકે ખરું ?
ં કોઈને ઈ રદશન

ઉ ર: કોઈ પણ યગમા ુ
ં થઈ શકે. આ યગમા ં પણ ઈ રદશન
ર્ કરી ૂ ે
કલા ે
કટલાય ુ ુ
મહાપરષો થઈ
ૂે
કલા છે અને આ ુ
પણ છે . એટલે આ યગમા ં ઈ રદશન ે ુ ં કશ ુ ં માનવાની જ ર નથી.
ર્ ના થઈ શકે તવ
ઈ રન ુ ં દશન ે તથા કાળથી અિતત છે , એટલે કોઈપણ થળે ને કાળે થઈ શકે. ફક્ત તન
ર્ દશ ે ે માટે જ રી
છે તે શરત અથવા ભિમકા
ૂ પ ૂરી કરવી જોઈએ.
: મ ુ યત્વે કઈ શરત કે ભિમકા
ૂ છે તે કહી શકશો ?

ઉ ર: સૌથી પહલી શરત દયની શ ુ છે . એને મનની િનમળતા
ર્ ં
પણ કહી શકાય. દવી સપિ ની
ા પ્ત પણ એને જ કહવામા
ે ં આવે છે . સાિત્વકતા પણ એને જ કહવામા
ે ં આવે છે . ુ ગણો
ર્ ુ ૂ ર થઈને તમન
ે ે

ઠકાણ ુ
ે સ ગણો મી ય, ુ િવચારને ઠકાણ
ે ુ
ે સિવચારન ુ ં સા ા ય થાય, અને વાસના ને િવકાર અથવા
ં , મમતા, અને આસિક્તવા ં મન
અહતા યારે િ થર ને શાત
ં થાય, ત્યારે દયશ ુ કે મનની િનમળતા
ર્
સપણ ે
ં ૂ ર્ થઈ એમ કહવાય છે . એની િસ થતા ં ઈ રદશન ે જ રી ભિમકા
ર્ માટની ૂ ે
તૈયાર થઈ એમ કહવાય છે .
: બીજી કોઈ શરત કે ભિમકા
ૂ ?
ઉ ર: બીજી શરત ઈ રને માટના
ે બળમા ં બળ એકધારા સતત ેમની છે . દયની શ ુ
થવાથી એવો ેમ કટી શકે છે . એ ેમ જ ઈ રદશનના
ર્ ં
મગલદશનની
ર્ કંૂચી થઈ પડે છે . સાધકને એ
ઈ રનો સાક્ષાત્કાર કરાવી દે છે . એવા ે
મનો આધાર લઈને કોઈ સાધક ધ્યાનની સાધના કરે છે તો કોઈ
ે ઠ ભિક્તની. વી ુ અને
ની રિચ ૃ . પરં ુ
કિત ેમ એક અગત્યની અને અિનવાયર્ ભિમકા
ૂ છે , ને સાધકે

એ ભિમકાની ા પ્ત કરવી પડે છે .

: એ િસવાય કોઈ બીજી ભિમકાની ા પ્ત સાધકે કરવી પડે છે ખરી ?

ઉ ર: બીજી ભિમકા ે
મના સાધનમા ં જ સમાઈ ય છે અથવા આિવભાવ પામે છે . એ છે ઉત્કટ

ઈ છા, આ રતા ુ
, અથવા યાકળતાની ૂ
ભિમકા . એની ા પ્ત થતા ં સાધક ઈ રને માટે એકદમ અધીરો બની
ય છે . ઈ રના ં દશન ે નથી પડ .ુ ં ઈ રના દશન
ર્ િવના એને ચન ુ
ે ણ એને યગ
ર્ િવનાની ક્ષણક્ષ વી લાગે
ર્ કે સાક્ષાત્કાર િવનાની બીજી કોઈ વ
છે . ઈ રના દશન ુ ં એને રસ જ નથી. એને એવી ઉત્કટતા ઉત્પ
મા
થયા પછી ઈ રનો સાક્ષાત્કાર બહુ ૂ ર નથી રહતો
ે . દરક ુ
ે યગમા ં એવી ભિમકા
ૂ પર આ ઢ થઈને આજ

સધીમા ં કટલાય
ે ે
સાધકોએ ઈ ર સાક્ષાત્કાર કરલો છે . તવી
ે રીતે આ પણ ધારે તે કરી શકે છે . ૃઢ
ુ ુ
ઈ છાશિક્ત, અડગ િનરધાર, અને અનવરત પરષાથ ર્ જોઈએ. તો કશ ુ ં જ મ ુ કલ
ે નથી.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 47 - ધમર્નો સાક્ષાત્કાર

૩૧. િહમાલયના મહાત્માઓ

: તમે પહલા
ે ુ ુ
કહ ે ું કે િહમાલયમા ં સમથર્ મહાપરષો વસે છે . તો તમના
ે દશનન
ર્ ે માટે શ ુ ં કરવ ુ ં

જોઈએ ? તમના દશનનો
ર્ ે ે મળી શકે ખરો ?
લાભ અહ બઠ
ઉ ર: મળી શકે - પરં ુ તન
ે ે માટે થોડીક યો યતા જોઈએ.

: કવા કારની યો યતા ?
ે ં તો તમના
ઉ ર: સૌથી પહલા ે દશનની
ર્ ૂ , કે લગની જોઈએ. તના
ઈ છા, ભખ ે િવના દશનનો
ર્ લાભ
ુ ુ
નહ મળી શકે. એવા મહાપરષોના ં દશન
ર્ જો તમે કવળ
ે કુ હલથી
ૂ ેરાઈને કે શોખને ખાતર કરવા માગતા

ે ં તમે સફળ નહ થઈ શકો. સશોધન
હો, તો તમા ં કરવાની ૃ
િતને સતોષવા
ં ં
માગતા ે ં પણ
હશો, તો તમા
ુ ુ
સફળ નહ થાવ. એવા લોકો ર મહાપરષોના દશન
ર્ તમારા જીવનની એક અિનવાયર્ આવ યકતા બની
જવી જોઈએ. અથવા કહો કે તમારા આત્માની તી ુ ુ
તરસ થવી જોઈએ. એવા મહાપરષોના ર્ કે
આશીવાદ
ર્ ર્ માટે તમારી ઉત્કઠા
માગદશન ં હોવી જોઈએ. તો જ તમના
ે ર્ થઈ શકે, અને તમની
ં દશન ે ે ધાય લાભ
પાસથી
મળી શકે.

: તમના ં દશન
ર્ કરવાને માટે કોઈ તની સાધના છે ખરી ?

ઉ ર: ઉપર કહલી લાયકાત એ બી ુ ં કશ ુ ં નથી પણ એક તની સાધના જ છે . તે ઉપરાત
ં બીજી
સાધના પણ છે . યોગદશનમા
ર્ ં કહ ે ું છે કે ુ ર્ ે િસ દશનમ
વોમધ્ય ર્ ્ - એટલે કે બે ે ભાગમા ં
મરની વ ચના
ધ્યાન કરે છે અને વિૃ ને કે ત કરે છે , તન
ે ે એવી િ યાને પિરણામે લાબ
ં ે વખતે િસ ુ ુ
પરષોન ુ ં દશન
ર્ થાય

છે . સસારમા ં રહતા
ે િસ ં
કોિટના સતોની સાથે તવા
ે ં ં બધાય
સાધકનો સબધ ં છે , અને એમની સાથે ત્યક્ષ
પિરચયમા ં આવીને એ વાતાલાપ
ર્ ે ે કરે છે . પરં ુ એવી સાધના લાબા
વગર ં વખત લગી ને ધીરજ તથા
ૂ ર્ કરવી જોઈએ. તો જ તે ફળદાયક થઈ શકે. એકાદ બે િદવસના ધ્યાનથી કાઈ
ઉત્સાહપવક ં એવો દશનલાભ
ર્
ન મળી શકે.
: ુ ુ
ે ે એવા મહાપરષોન
ભક્ત હોય તન ર્ થઈ શકે ખરું કે ?
ુ ં દશન
ુ ુ એકલા યોગીને જ મળે છે , ને ભક્તને નથી મળતા, એવ ુ ં નથી.
ઉ ર: જ ર થઈ શકે. મહાપરષો
ચાહ ે તે તે સૌને તમની
ે ા પ્ત થઈ શકે છે .
: ભક્તોને તમની
ે ે રીતે થઈ શકે ?
ા પ્ત કવી

ઉ ર: ઈ રની કપાથી ૃ
. ઈ ર જ કપા ુ ુ
કરીને એવા લોકો ર મહાપરષોની ા પ્ત પોતાના સાચા
ભક્તોને કરાવી દે છે . ભક્તો યા ં હોય ત્યા ં તવા
ે ુ ુ
મહાપરષો આવી પહ ચે છે . અથવા તો ભક્તો પોતે કોઈ
રીતે તમની
ે પાસે જઈ પહ ચે છે . ગમે તે રીતે પણ તે બનનો
ં ે મળાપ
ે થઈ ય છે . ભક્તોનો બધો જ ભાર

ભગવાન સભાળે છે . એ યાયે આ બાબતમા ં પણ ભગવાન જ એમના મદદકતાર્ બને છે . ભક્તોએ એ
બાબતે વધારે િચંતા કરવાની જ ર નથી રહતી
ે .
ુ ુ
: એવા મહાપરષોના દશનનો
ર્ લાભ મને મળી રહ ે એ માટે તમે આશીવાદ
ર્ આપી શકશો ?

www.swargarohan.org
ી યોગે રજી - 48 - ધમર્નો સાક્ષાત્કાર

ર્ તમને જ રી લાગતા હોય, તો તે આપવામા ં કશો જ વાધો


ઉ ર: મારા આશીવાદ ં નથી. તે તો છે જ
ુ ુ
પરં ુ સાથે સાથે મારી તમને સલાહ પણ છે કે મહાપરષોના દશનની
ર્ વાતને ભલી
ૂ ના જશો. ઈ રના
દશનન
ર્ ે માટે પણ એવા જ, બ કે એથી યે વધારે , તલપાપડ બનો. ુ ુ
હ ે ુ મહાપરષોના દશનથી
ર્ િસ થાય

છે , તથી હ રો કે લાખોગણો હ ે ુ ઈ રના સાક્ષાત્કારથી સરી રહ ે છે . એ વાતને ભલી
ૂ ન જશો. આ જીવન
ઈ રના દશનન
ર્ ે માટે છે , અને શાિત
ે માટે તથા બી ની સવા ુ ુ
ં એથી જ મળે છે . મહાપરષના દશનની
ર્ દશા
તો એક વચગાળાની દશા છે , સાધના કે જીવનન ુ ં સારસવર્ વ નથી, એ યાદ રાખો.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 49 - ધમર્નો સાક્ષાત્કાર

૩૨. ા િવશે

: ા કરવાથી કોઈ લાભ થાય છે ખરો ?


ે લાભ ?
ઉ ર: કવો
: મારંુ કહવાન
ે ુ ં એવ ુ ં છે કે ની પાછળ ા ે ે તે પહ ચે છે ખરંુ ? અને જો
કરવામા ં આવે છે તન
તે ના પહ ચ ુ ં હોય, તો તન
ે ે કરવાન ુ ં શ ુ ં કામ ? એ એક અ ાન નથી ?
ઉ ર: ા ને માટે કરવામા ં આવે છે તન
ે ે પહ ચે છે કે નહ , તે કોણ કહી શકે ? એ આખોય
િવષય ભાવના ને ે ે
ાનો છે , માટે જ તન ા ે
કહવામા ં આવે છે . ધારો કે તે ને માટે કરવામા ં આવે છે ,
ે ે નથી પહ ચ ,ુ ં તો પણ તથી
તન ે બી લાભ થાય છે કે નિહ તે જોવાન ુ ં છે .
: બી કયા લાભ ?
ઉ ર: એ િદવસે, ા ે
િનિમ ે, મરલા ં ં
સબધીઓની ૃ થાય છે . તમના
મિત ે ં
જીવનમાથી ે
િવશષ

બોધપાઠ લઈ શકાય છે . તમના ત્યે આપ ુ ં શ ુ ં કતર્ ય છે તનો
ે િવચાર થાય છે . એ કતર્ યન ુ ં પાલન
કરવાની ેરણા મળે છે , તથા યોજના બનાવી શકાય છે . ા િસવાયના બી િદવસોમા ં પણ એ બ ુ ં થઈ
શકે છે ખરું . પરં ુ ા નો િદવસ તો એ માટે જ િનિમ થયો હોવાથી, એ િદવસે એ બ ુ ં વધારે ચો સ
રીતે, ને વધારે માણમા ં થઈ શકે છે .
: બધા લોકો એવ ુ ં કરે છે ખરા ?
ઉ ર: કરે છે કે નિહ એ ુ દી વાત છે . પરં ુ કરવ ુ ં જોઈએ એ હકીકત છે . ા ની પાછળ આપણે એ
ભાવનાને જોડી દીધી છે . એને લોકો ભલી
ૂ ગયા હોય એટલા જ પરથી એની િકંમત ઓછી નથી થતી.
: બીજો કોઈ લાભ છે ખરો ?
ઉ ર: એ િદવસે, એ બહાને, માણસ જરાક ઉદાર બનતો ને બી ની સવા
ે કરતો થાય છે . લોકો
ફાલ ુ િદવસોમા ં કોઈને કશ ુ ં જ દાન નથી આપતા, ને નથી ખવડાવતા, તવા
ે લોભી કે કં ુ સ લોકો પણ,
ા ના િદવસોમા ં દાન આપે છે , અને બી ને જમાડે છે . એ રીતે સમાજને એનાથી લાભ જ થાય છે .
આજના જમાના ે
માણે દાનની પ િતમા ં ફરફાર કરીન,ે ા ની િ યાને સમાજસવાન
ે ુ ં સાધન બનાવી શકાય
છે . એમ થાય તો ા કેવળ િપંડદાન ને ભોજન પરૂ ુ ં જ મયાિદત
ર્ ન રહ,ે પણ િવ ાથ ઓ, રોગીઓ,
ગરીબો ને અનાથોની સવામા
ે ં મદદ પ બની શકે. લોકસવામા
ે ુ ં ફાળો આપ.ે
ં એ રીતે એ સદર
: ા મા ં મોટા જમણવાર થાય છે તે િવશે આપને કાઈ
ં કહવાન
ે ુ ં છે ?
ર્ ં એનો ઉ ર આવી
ઉ ર: ઉપરની ચચામા ય છે . હુ ં તો આ િવષય નીક યો છે ત્યારે તમારું ધ્યાન
એક બીજી વાત તરફ દોરવા માગ ું ં કે, માણસના મરણ પછી ટલા ભાવ ને ઉત્સાહથી ા કરવામા ં
આવે છે , તથી
ે પણ વધારે ભાવ ને ઉત્સાહથી તે જીવતો હોય ત્યારે આપણે એની સવા
ે કરવી જોઈએ.
માતાિપતાની સાથે ખરાબ યવહાર કરનારા, ને તમન
ે ે ં
ાસ આપનારા સતાનો તે જીવતા હોય ત્યારે તમન
ે ે
ઘી કે ં નથી આપતા,ં સારું કપ ુ ં નથી પહરાવતા
ૂ ધનો છાટો ે , ને સારી રીતે બોલાવતા પણ નથી. તે જ

બાળકો તમના ે
મરણ પછી તમની પાછળ જમણવાર કરે છે , અને ધન કે વ ન ુ ં દાન દે છે . આ કઈ તન ુ ં

www.swargarohan.org
ી યોગે રજી - 50 - ધમર્નો સાક્ષાત્કાર

ા છે ? આવા ા કરનારન ુ ં ક યાણ ભા યે જ થઈ શકે. માટે જીવો આપણી વ ચે જીવે છે , તમની



સાથે બને તટલો
ે સારો યવહાર કરીને, તમના
ે આત્માને જીવતા ં જ શાિત ુ કરવાની જ ર
ં આપવાની ને સખી

છે . તમની ે કરીને તમન
યથાશિક્ત સવા ે ે જીવતા ં જ સ કરવાની જ ર છે . એવી રીતે જો કરી શકીએ તો
આપણા ા ુ ુ
મરણ પછીના ં નિહ, પણ જીવન દર યાનના ં જ થઈ જશે. તથા મરણ પછી ગરડપરાણ

વચાવવાની , સપ્તાહ કરાવવાની કે ા કરાવવાની જ ર નિહ રહ.ે કરો તો પણ ઠીક, ને ના કરો તો પણ
ે કે મરણ પછી થતી સ ગિત કરતા ં દરક
ઠીક. કમ ે જીવ, જીવન-દર યાન અને આ જ શરીરમા ં સ ગિત

મળવ ે એવી આપણી ભાવના હશે, અને એ માટે આપણી વિૃ થશે.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 51 - ધમર્નો સાક્ષાત્કાર

૩૩. 'િમથ્યા'નો અથર્


: શકરાચાય જગતને િમથ્યા ક ું છે તન
ે ુ ં કારણ શ ુ ં ? તમના
ે ક ા માણે જગતન ુ ં અિ તત્વ શ ુ ં

ખરખર છે જ નહ ?
ઉ ર: જગતન ુ ં અિ તત્વ ખરખર
ે છે જ નહ એવ ુ ં તો કવી
ે રીતે કહી શકાય ? જો જગત ખરખર
ે હોત
જ નહ તો એ જગતમા ં રહલા
ે તમે મને આ ૂ શ
પછી ા જ ના હોત, અને મારું અિ તત્વ ના હોવાથી હુ ં
ં ે
એનો ઉ ર ના આપી શકત. આપણી બનની વ ચે એ માણે કોઈ કારનો પ યવહાર કે વાતાર્લાપ જ
ે ુ ં નકામ ુ ં છે . કોઈ િવવકી
ના થઈ શકત. એટલે જગત છે જ નહ એમ કહવ ુ ુ એવ ુ ં ના કહી શકે. તો પછી
ે પરષ

શકરાચાય ર્ ે ને
વા િવવકી ુ ુ તો એવ ુ ં કહી શકે જ કવી
ાની પરષ ે રીતે ? એ જો જગતન ુ ં અિ તત્વ જ ના
માનતા હોત તો ભારતના ચારે ૂ
ણામા ં ફરીને તમણ
ે ે ધમર્- ચારનુ ં િવરાટ કામ કયુ, અને પોતાના

િસ ાતોન ે સમ વવા માટે ાનથી ભરપરૂ એવા અનક
ે ં લ યા, તે કામ તમનાથી
થો ે થઈ શકત ખરું ?
એટલે જગિહતને માટે જ એ જ યા ને જીવી ગયા, તે જગતના અિ તત્વને જ એ નહોતા માનતા. એમ
ે ુ ં અથવા માનવ ુ ં ને મનાવવ ુ ં એ અ ાનન ુ ં
કહવ દશર્ન કરવા બરાબર છે .
: તો પછી એમણે એવ ુ ં કમ
ે લ ય ુ ં છે કે, સત્યં, જગ ્ િમથ્યા ? સત્ય છે , અને જગત
િમથ્યા, એવ ુ ં એ કમ
ે કહી ગયા છે ?
ઉ ર: જગત િમથ્યા છે એવ ુ ં ક ું છે .પરં ુ િમથ્યા શ દનો અથર્ ત્યા ં તમે કવો
ે કરો છો ?
: િમથ્યા એટલે છે નહ એવુ.ં અથવા અસત્ય, એથી બીજો કે ુ દો એનો શો અથર્ થઈ શકે ?
ઉ ર: િમથ્યાનો અથર્ તમારા ક ા માણે જો અસત્ય થતો હોત, તો શકરાચાય
ં ં
ર્ તો મહાન પિડત
ૃ ભાષા પરન ુ ં એમન ુ ં
તથા ભાષાશા ી હતા. સ ં કત ુ અત્યત
ભત્વ ં અસાધારણ હ .ુ ં શ દોના ભદન
ે ે તે સારી
ે ે સમજતા હતા. તે એમ જ ના લખત કે
પઠ એટલે કે પરમાત્મા સત્ય છે , ને જગત અસત્ય છે ? પરં ુ
અસત્ય શ દનો યોગ કરવાને બદલે તમણ
ે ે ઠકઠકાણ
ે ે ે િમથ્યા નામના નવા જ શ દનો ે
યોગ કરલો છે . એ
હકીકત તરફ તમારંુ ધ્યાન ખચાય ુ ં છે ખરંુ ?
: ધ્યાન તો તમે ખ ય ુ ં અટલે ખચાય.ુ ં પરં ુ િમથ્યા શ દનો અથર્ હ ુ મારી સમજમા ં ના આ યો.
ઉ ર: િમથ્યા એટલે પિરવતનશીલ
ર્ ં . એ શ દનો
અથવા નાશવત યોગ કરીને શકરાચાય
ં ર્ એવ ુ ં

સચવવા ં ે છે કે આપણે
માગ જગતને જોઈ ર ા છીએ, અથવા તો જગતમા ં ાસ લઈએ છીએ, તે
જગત છે તો ખરું જ, પરં ુ એકસરખી અવ થામા ં રહનાર
ે ંુ નથી. તમા
ે ં પળપળ
ે ે પિરવતન
ર્ થયા જ કરે છે .
સ ન ને િવસ નન ુ ં તાડવ
ં ચાલે છે . એ અથમા
ર્ ં એ િમથ્યા છે .
િમથ્યાનો બીજો અથર્ એ છે કે, જગતના બધા પદાથ પરમાત્માના સાકાર વ પ વા છે . જગત એ
બી ુ ં કાઈ
ં જ નથી પરં ુ પરમાત્માન ુ ં િતક છે . ુ દા ુ દા નામ ને પ ધારણ કરીને જગતના પમા ં
એકમા પરમાત્મતત્વ જ િવલસી ર ું છે . સવણના
ુ ર્ ં ઘરણા
ે ં ુ ર્
મ સવણથી ુ દા નથી, પરં ુ મળભત
ૂ ૂ રીતે
ું
ુ ર્ જ છે . કભાર
સવણ ે ં માટીના ં
ે ઘડલા ુ દા ં ુ દા ં વાસણો મ માટી િવના બી ુ ં કશ ુ ં જ નથી, અને અિ નના
ુ દા ુ દા ગારા અિ ન િવના બી ે જગત બા
કશાનો આિવભાવ નથી, તમ રીતે જોવાથી ભાતભાતના

www.swargarohan.org
ી યોગે રજી - 52 - ધમર્નો સાક્ષાત્કાર


ભદવા ં દખા
ે ુ ં હોવા છતા,ં ે
દરખાનથી જોતા ં પરમાત્માન ુ ં જ વ પ કે પરમાત્મા જ છે . એ અથમા
ર્ ં જ
ભગવાન ીકૃ ણે ગીતામા ં ક ું છે કે, વાસદવ
ુ ે : સવિમિત
ર્ : એટલે કે બ ુ ં વાસદવ
ુ ે કે પરમાત્મા પ જ છે .
ાનમયી ૃ ટ થવાથી એવી સમજણ અને અનભિત
ુ ૂ સહજ થઈ રહ ે છે . એમા ં જગતને ઉડાવી દવાની
ે વાત
ે કરવાની ભાવના પણ નથી, પરં ુ જગતને એના સત્ય વ પમા ં ઓળખવાની કે
નથી, જગતનો િનષધ
સમજવાની વિૃ ર્ ે આવી િવશાળ ૃ ટથી સમજવાની જ ર છે .
છે . શકરાચાયન

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 53 - ધમર્નો સાક્ષાત્કાર

૩૪. ઈ રદશન
ર્ પછીનો િવકાસ

ર્ પછી જીવનનો કોઈ િવકાસ રહ ે છે ખરો ?


: ઈ રદશન
ઉ ર: ઈ રદશન ં
ર્ પછી જીવન પરમ શાિતથી ં
સપ ુ
તથા મક્ત બની ય છે . એટલે જીવનની
ધ યતા તથા સફળતાની ૃ ટએ જોઈએ તો કોઈ ે . માટે જ ભારતીય
તનો િવકાસ બાકી નથી રહતો

સ ં કિતમા ં ઈ રદશનન
ર્ ે જીવનના િવકાસની પરાકા ઠા પ માનવામા ં આવે છે . વધારે ભાગે સાધકો કે
ુ ુ
મહાપરષો પોતાના સાધનામય જીવનના લ ય તરીકે, ઈ રદશનન
ર્ ે જ નજર સામે રાખતા હોય છે . છતા ં

પણ િવચાર કરતા ં લાગે છે કે જીવનનો િવકાસ એથી પણ આગળ હોઈ શકે છે , અને ભારતીય સં કિતમા ં
એનો પણ િનદશ કરવામા ં આ યો છે .
: એ િવકાસ કઈ તનો છે તનો
ે યાલ આપી શકશો ?

ઉ ર: જ ર. ભારતીય સ ં કિતએ ે
કવળ ર્ કરીને બસી
ઈ ર-દશન ે ે
રહવામા ે પરૂ ું થાય
ં જીવનન ુ ં ધ્યય
ર્ તો કરવાન ુ ં છે જ. પરં ુ એની સાથે સાથે ઈ રમય પણ થવાન ુ ં
છે એવ ુ ં નથી ક .ું જીવનમા ં ઈ રન ુ ં દશન
ર્ થવ ુ ં એ એક વાત છે , અને ઈ રમય થવ ુ ં એ વળી બીજી જ વાત છે .
છે . ઈ રન ુ ં દશન
: ઈ રમય થવ ુ ં એટલે ?
ઉ ર: ઈ રમય થવ ુ ં એટલે ઈ રના ં લક્ષણો વા ં િવશષ
ે લક્ષણોથી સપ
ં થવ.ુ ં
ે લક્ષણો કયા કયા છે ?
: એ િવશષ
ઉ ર: સવર્ પ ,ુ ં સવસમથપ
ર્ ર્ ,ુ ં અને સવર્ યાપકપ .ુ ં જો સાધકની ઈ છા હોય, અને ઈ ર પર

િવ ાસ હોય, તો ઈ રની કપાથી એ લક્ષણો એનામા ં કટ થાય છે . એ રીતે એ ઈ રની સાથે એકતા સાધી
શકે છે . એવી એકતા માટે જ શા ોનો આદશ
ે છે . િવ ૈવ ભવિત. એટલે કે પરમાત્માનો સાક્ષાત્કાર
કરનાર પરમાત્મા ુ ય કે પરમાત્મા જ બની ય છે . એ ઉપિનષદ વચનના અથનો
ર્ િવચાર કરો તો
સમ શે કે જીવન-િવકાસના સાધકોએ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને બસી
ે ે
રહવાન ુ ં નથી. પરં ુ પરમાત્મા
પદે પહ ચવાન ુ ં છે . એ બનનો
ં ે ભદ ર્ કરવ ુ ં એ આદશર્ ગમે તટલો
ે તમે સમ યા ? ઈ રન ુ ં દશન ે ઉ મ હોવા
છતાં, ઈ રમય બની જવાના િતમ આદશ ના એક ગ પ છે .
: કોઈ માણસને માટે એટલો બધો િવકાસ શ છે ખરો ?
ઉ ર: એ ે
નો ઉ ર ભારતીય ઋિષઓએ આપલો જ છે . કટલાય
ે ઋિષઓ િવકાસની એવી
ે જો તમે પણ ધારો, અને મન મકીન
ઉ મો મ કક્ષાએ પહ યા હતા. તમ ૂ ે િદવસરાત પિર મ કરો તો

િવકાસની એ ભિમકાએ પહ ચી શકો. ફક્ત તમારું સકં પબળ મજ ત
ૂ જોઈએ. માગ આગળ વધવ ુ ં છે
ે ચોકખી સમજ જોઈએ, અને બી
તની ં મનને પા ં વાળી લઈને તમારા ધ્યયન
બધા જ િવષયોમાથી ે ે માટે
મરી ફીટવાની કે બિલ થઈ જવાની તમ ા જોઈએ. ઉ ચ કોિટના આધ્યાિત્મક િવકાસની ા પ્ત એના િવના
ર્ ુ ે પહલથી
નથી થઈ શકતી. બાકી જો તમે નબળા મનના હશો, તથા તમારા િવકાસના વ ળન ે ે જ ને હાથે
કરીને નાન ુ ં કરીને બસી
ે જશો, તો ટલો શ છે એટલો િવકાસ નિહ કરી શકો.
ુ ુ આ દશ
: એવા ઈ રદશ તથા ઈ ર ુ ય પરષો ે મા ં હશે ખરા ?

www.swargarohan.org
ી યોગે રજી - 54 - ધમર્નો સાક્ષાત્કાર

ુ ુ
ઉ ર: છે . એવા પરષોનો આત્યિં તક અભાવ આ દશમા
ે ં કોઈ કાળે ન હતો, અને આ પણ નથી.

ઈ રની કપાથી એમનો સમાગમ થઈ શકે છે . મ તો એમને જોયા છે , અને સાભ
ં યા છે પણ ખરા. અને જો
ધારો તો તમે પણ એમને જોઈ શકો છો. દયમા ં એમને મળવાની લગની લાગશે, એટલે એ તમને
આપોઆપ, અને યા ં હશો ત્યા ં મળી રહશ
ે ે.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 55 - ધમર્નો સાક્ષાત્કાર


૩૫. જીવનમિક્તની સમજ


: જીવનમિક્ત એટલે શ ુ ં ? મિક્ત
ુ ે ે
શ દ તો સારી પઠ ચિલત છે . એ શ દનો અથર્ પણ ણીતો
છે . પરં ુ જીવનમિક્ત
ુ શ દ જરા નવા વો છે . એનો અથર્ સમ વશો ?

ઉ ર: જીવનમિક્ત શ દ વઘારે ભાગે ાનમાગના
ર્ ં
થોમા ં વપરાયલો
ે છે અને એનો અથર્ જીવતા ં જ

મિક્ત ુ
અથવા તો જીવન દર યાન મિક્ત એવો થાય છે . એવી રીતે ુ ુ
પરષાથ ર્ કરીને, પોતાના જીવન

દર યાન, અથવા તો શરીરમા ં જ મિક્તનો ં મળવી
આનદ ે લે છે , તન ુ
ે ે જીવનમિક્ત ે
કહવામા ં આવે છે .

જીવનમિક્ત એટલે જીવન હોવા છતા,ં જીવનના બધનમાથી
ં ુ .
ં મક્ત
: જીવનના ં બધન
ં કોને સમજવા ં ?

ઉ ર: દહાધ્યાસ , રાગ, ષ ં , કામ ોધાિદ વિૃ ઓ, આસિક્ત અને મમતા, એ બધા બધન
ે , અહકાર ં
છે . જીવ એમા ં બધાયલો
ં ે છે અને એ બધનોન
ં ુ
ે લીધે સખી ુ :ખી થયા કરે છે . જ મ ને મરણ, અથવા તો
આવાગમનન ુ ં કારણ પણ એ બધનો
ં જ છે . એ બધનો
ં ે થાય છે , વધે છે કે પિરપ ુ ટ
અ ાનને લીધે જ પદા
બને છે . ાનનો ઉદય થતા ં એમનો ત આવે છે . એ ાન એટલે બી ુ ં કોઈ ભળ ુ ં ાન નિહ, પરં ુ
આત્મ ાન, વ પન ુ ં દશન
ર્ , અથવા પરમાત્માનો સાક્ષાત્કાર. ને એ ાનની ા પ્ત થાય છે , અથવા તો
પોતાની દર ને બહાર બધે જ રહલા
ે ુ
પરમાત્માનો અપરોક્ષ અનભવ થાય છે , તે બધી જ તના ં
ં ં
બધનમાથી ુ
મિક્ત ે
મળવીન ુ , પરમ શાિત
,ે પરમ સખ ં ને પરમાનદમા
ં ં ુ
િત ઠત થાય છે , એમ અનભવી
ુ ુ કહી ગયા છે . એ અવ થાને જીવનમિક્તની
પરષો ુ ે
અવ થા કહવામા ં આવે છે .
: પરં ુ એવી અવ થાની ા પ્ત આ શરીરમા ં શ ુ
છે ખરી ? લોકો તો કહ ે છે કે મિક્ત શરીર
ટ ા પછી જ મળે છે .
ઉ ર: લોકો કહ ે છે તે સા ુ ં નથી. બધન
ં અને મોક્ષ બનનો ુ
ં ે અનભવ શરીર ારા જ થઈ શકે છે .

ભારતીય સ ં કિતનો એ સવમા
ર્ ય િસ ાત ુ
ં છે . એટલે મિક્તન ે માટે ુ ુ
પરષાથ ુ ુ
ર્ કરવાનો છે , તે પરષાથ ર્

શરીરમા ં રહીને જ કરવાનો છે , અને મિક્તન ે માટે ં પામલા
ારભ ે ુ ુ
પરષાથની
ર્ ૂ ર્ ુ
પણાહિત પણ શરીરમા ં જ
થવાની છે . એ િવશે કોઈ શકા
ં કે ે ે કાઢી નાખજો. શા ોના આદશોન
મણા હોય તો તન ે ે ધ્યાનમા ં રાખીને,
ૂ ર્ક આગળ વધો અને તમારી નબળાઈઓની સારી ટ ર ઝીલીને તમન
િહંમતપવ ે ં ે કાઢો તો કશ ુ ં જ
ે ખખરી
અશ કે મ ુ કલ
ે નથી. ધારશો તે બ ુ ં જ કરી શકશો. તમારે કાઈ
ં નવસરથી
ે થો ુ ં જ કરવાન ુ ં છે . યાદ
રાખજો કે તમારી ઈ છાશિક્ત મદ ુ ુ
ં હશે, ને પરષાથ ર્ પણ જો કાચો હશ,ે તો તમારા લ યની િસ તમે નિહ
કરી શકો. બ ુ ં તમારે માટે અશ ે ે. માટે ઊઠો, તૈયાર થાવ, ને બધી
જ રહશ ં ુ ં
તની શકાકશકાન ે કાઢી
નાખો.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 56 - ધમર્નો સાક્ષાત્કાર

ં યોગ
૩૬. અ ટાગ

ં યોગ કોને કહવામા


: અ ટાગ ે ં આવે છે ?

ઉ ર: અ ટાગયોગ એટલે આઠ ગોવાળો યોગ અથવા તો યોગના આઠ પગિથયા ં છે એવો
યોગ.
: આઠ ગ અથવા આઠ પગિથયા ં કયા કયા ?
ઉ ર: યમ, િનયમ, આસન, ાણાયામ, ત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાિધ.
: યમ એટલે શ ુ ં કહી બતાવશો ?
ે ,
ઉ ર: અિહંસા, સત્ય, અ તય ચયર્ અને અપિર હ એ પાચ
ં વ ુ યમમા ં સમાવશ
નો ે થાય છે .
: િનયમ ?

ઉ ર: શૌચ, સતોષ , વાધ્યાય, તપ તથા ઈ ર િણધાનને અ ટાગયોગમા
ં ં િનયમ તરીકે કહી
બતા યા છે .
: આસનમા ં શનો
ે સમાવશ
ે થાય છે ?
ે શરીરને શ ુ
ઉ ર: હઠયોગમા ં આસનનો ઉ લખ કરવા માટે કરલો
ે છે . એવા મ ુ ય ચોરાસી આસનો
છે . હઠયોગના અ યાસીએ એ કરવા પડે છે . સવાગાસન, મયરાસન
ૂ , પ ાસન, પિ મો ાસન, શીષાસન
ર્ ,
વા આસનોને વધારે મહત્વના માનલા
ે છે . પરં ુ અ ટાગયોગ
ં ુ ં આસનમ્’
કે રાજયોગમા ં તો ‘િ થરસખ
એટ ું જ કહવામા
ે ં આ ય ુ ં છે . મતલબ કે ુ
મા ં િ થરતા તથા સખપવક
ૂ ર્ બસી
ે શકાય તે અવ થાિવશષન
ે ે

આસન કહવામા ુ ાસન-પલાઠીન
ં આવે છે . ચાહ ે તે આસન સખ ં ુ ં જ આસન કમ
ે ન હોય ! હઠયોગ આસનોના
કાર અથવા તો આસનોની સ ં યાને મહત્વ આપે છે . ત્યારે અ ટાગયોગ
ં કે રાજયોગ લાબા
ં ુ
વખત સધી
અને શાિતપવક
ં ૂ ર્ એક આસન પર બસી
ે ે
રહવાની િ યાને જ મહત્વ આપે છે . આસન ચાર છે , ચોવીસ છે ,
ચાલીસ છે કે ચોરાસી છે . તની
ે ચચામા
ર્ ં ઉતયાર્ િવના એ તો એમ જ કહ ે છે કે એક આસન પર બસવાની
ે ે
ટવ
પાડો અને તે આસનનો વખત વધારવાની કોિશશ કરો. યોગના ં કહ ે છે કે ધીરે ધીરે એવો અ યાસ
થો
વધારીને છવટ
ે ે એકધારા ે
ણ કલાક લગી એક આસન પર બસવાની શિક્તમા ં િસ ે
મળવવી જોઈએ, ત્યારે
સાધકે આસનિસ કરી એમ કહી શકાય. એટલે હઠયોગ તથા રાજયોગ બનના
ં ે આસન િવશના
ે ૃ ટિબં ુ મા ં
ૂ ૂ તફાવત છે .
જ મળભત
ં યોગી કે રાજયોગીને
: અ ટાગ ુ દા ં ુ દા ં આસનોની જ ર નથી ?
ઉ ર: ુ દા ં ુ દા ં આસનો શરીરને િનરોગી તથા સશક્ત બનાવવા માટે છે એટલે અ ટાગયોગમા
ં ં

રસ લનારો સાધક એ ૃ ટએ એમનો આ ય લે તે હરકત નથી, પરં ુ એમનો હ ે ુ યાદ રહવો
ે જોઈએ. ુ દા ં
ુ દા ં આસનોના અન ુ ડાનમા ં જ યોગ સમાઈ ય છે , અને એ આસનોના અ યાસથી જ યોગી બની જવાય

છે , એવી ભલભરી ે
મા યતા છોડી દવી જોઈએ. એવી ુ ં ક યાણ ન થાય. આગળનો િવકાસ
મણાથી કોઈનય
અટકી ય એ ચો સ છે . સાથે સાથે એ પણ યાદ રાખવ ુ ં જોઈએ કે ુ બળ
ર્ અને અત્યત
ં મદ ધાન

શરીરવાળા માણસો અ ટાગયોગી થવાની લાયકાત નથી ધરાવી શકતા.ં એવા માણસો અ ટાગયોગની

www.swargarohan.org
ી યોગે રજી - 57 - ધમર્નો સાક્ષાત્કાર

આગળના ે
વશમા ં અ યાસમા ં પહલા ુ
ે ં હઠયોગના આસનનો આધાર લઈને શરીરને સડોળ અને શ ુ બનાવે
તે જ રી છે . તથી
ે આગળના અ યાસમા ં મદદ મળશે. ુ
મના ં શરીર જ મથી જ સડોળ અને સ ુ ઢ છે , તે તે
હઠયોગના ં આસનનો અ યાસ કરવાને બદલે આસનને લાબા
ં વખત લગી િસ કરવાનો યાસ કરે તો
ચાલી શકે. ગમે તે પિરિ થિતમા ં પણ શરીરની િનબળતાન
ર્ ે
ે ચલાવી ના જ લવાય .
ં યોગનો
: અ ટાગ ુ
યાલ આપતા ં તમે આસન સધીના ગોનો યાલ આપી દીધો. હવે
ાણાયામ િવષે કાશ ફકી શકાશે ?
ઉ ર: ાસ અને ઉ છવાસની ગિતને રોકી દવી
ે ે ે
તન ે
ાણાયામ કહવામા ં આવે છે . અથવા તો એમ
પણ કહી શકાય કે, ાણાયામન ુ ં યોજન ં કરવાન ુ ં છે . પરં ુ
ાસો ાસની િ યાને બધ ાસો ાસની િ યાને
ં ૂ ર્
સપણપણ ં કરવાન ુ ં એટ ું સહ ે ું નથી. એટલા માટે એ લ યની િસ મા ં મદદ મળે એ હ ે થી
ે શાત ુ

ાણાયામના કટલાક કારો ન ી કરવામા ં આ યા છે . વળી ાણાયામ કરતા ં પહલા
ે ં શકરાચાય
ં નાડીશોધન
કરીને નાડીને શ ુ કરવાન ુ ં ક ું છે . નાડીશોધન ભ ીકા ાણાયામનો એક િવભાગ જ છે . ાસો ાસની
િ યાને ે ઈથી શાત
સાધક સહલા ં કરી શકતો હોય તન
ે ે માટે ુ દા ુ દા ાણાયામ કરવાનો આ હ નથી

રાખવામા ં આ યો. તે કરે તો પણ ઠીક, ના કરવાથી કોઈને નકસા નમા ં નથી ઊતરવ ુ ં પડ .ુ ં
: ત્યાહાર કોને કહ ે છે ?

ઉ ર: સસારના બહારના પદાથ કે િવષયોમા ં ફરનારી િચ ની વિૃ ન,ે તે તે પદાથર્ કે િવષયમાથી

ર્ ં િ થર કરવી,
પાછી વાળીને, કોઈ એક પદાથમા ર્ ુ કરવી, કે િચ મા ં જોડી દવી
તમખ ે , તન
ે ે ત્યાહાર

કહવામા ં આવે છે . િચ ની વિૃ ને એવી રીતે શાત ે
ં કે િ થર કરવાને માટે, સૌથી પહલા ે ે કોઈક વ
તન ુ ં
મા
સતત રીતે લગાવી દવી
ે પડે છે . એને ધારણા કહ ે છે . એવી ધારણા કોઈ દવમા
ે ,ં દવીમા
ે ,ં મ ં મા,ં શરીરના
કોઈ અવયવમાં, કે દયની ે
દર રહલી યોિતમા ં કરવી પડે છે . લાબ
ં ે વખતે તની
ે િસ થાય છે . ત્યારે
ે પદાથમા
િચ ની વિૃ , પોતાના ધ્યય ર્ ,ં પાણીના ધોધમાર ે ે, કોઈ પણ
વાહની પઠ કારની કાવટ િવના
લાગી ય છે . િચ ે
કવળ ધ્યય ર્ ે જ જોયા કરે છે . બી ુ ં બ ુ ં ભલી
ે પદાથન ૂ ય છે . ત લીનતાની એવી
અવ થાને ધ્યાનને નામે ઓળખવામા ં આવે છે . ધ્યાનની એવી ત મયતાવાળી અવ થા લાબા
ં અને એકધારા
અ યાસ પછી ં શ થાય છે .
ાપ્ત થતી હોય છે . એ અવ થા પછી જ સાધનાનો સાચો આનદ ુ
યા ં સધી
એવી અવ થાની ા પ્ત નથી થતી અને ખ મ ચીને ધ્યાન કરતી વખતે મન દોડાદોડ કયાર્ કરે છે , ત્યા ં

સધી સાધક હ ુ ે ુ ં. િવકાસની િદશામા ં એણે
ાથિમક દશામા ં જ છે એમ સમજી લવ ૂ
બ ૂ આગળ

વધવાની જ ર છે . મન ુ સપાટી પર જ તયાર્ કર ુ ં હોય, ત્યા ં સધી
યા ં સધી ુ ધ્યાન મે નિહ ને ધ્યાનનો
વાદ પણ ના મળી શકે. એવા ઉપરચોિટયા કે અધકચરા ધ્યાનથી જ રી શાિત
ં પણ ના મળે . માટે ધ્યાનમા ં
ૂ જવાનો અ યાસ કરવાની આવ યકતા છે .
બી

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 58 - ધમર્નો સાક્ષાત્કાર

ે હોય ?
૩૭. સમાિધ થ સાધકની મનોદશા કવી

: તમે ક ું કે ધ્યાનમા ં ૂ
બી જવાનો અ યાસ કરવાની આવ યકતા છે , પરં ુ એવો અ યાસ
ે રીતે ? મન તો
કરવો કવી ં કરીએ કે તરત દોડાદોડ કરે છે .
ખ બધ
ે સાધકને એનો એ વભાવ નડે છે .
ઉ ર: મનનો વભાવ જ દોડાદોડ કરવાનો છે . લગભગ દરક
છતા ં પણ એના એવા વભાવથી જ ડરવાન ુ ં કારણ નથી. ડરપોક નિહ પણ નીડર સાધકો જ આગળ વધી
શકે છે . અને અ યાસમા ં સફળ પણ તે જ થાય છે . તમારા પસદ ે
ં કરલા અ યાસ મમા ં તમે જરા પણ હતાશ
થયા િવના લા યા રહો, તથા મ ુ કલીઓનો
ે સામનો કરવો પડે ત્યારે કોઈ યો ય માગદશકનો
ર્ ર્ સહકાર લો, તો
ધ્યાનમા ં ૂ
બી જવાન ુ ં કામ કાઈ
ં કિઠન નથી. યાદ રાખો કે આ કામ તમારે કાઈ
ં નવસરથી
ે નથી કરવાન.ુ ં
ે ં આ કામ બી
તમારા પહલા ે
કટલાય લોકોએ કરે ું છે . તમારે તો તમન
ે ે પગલે જ ચાલવાન ુ ં છે . માટે

મનની ચચળતાનો િવચાર કરીને અત્યારથી જ નાિહંમત ના બની વ.
: ધ્યાન કરતા ં કરતા ં શરીરન ુ ં ભાન ભલી
ૂ જવાય છે એ વાત સાચી છે ?
ં ૂ ર્ સાચી છે . એને દહાધ્યાસની
ઉ ર: સપણ ે ૃ કહવાય
િવ મિત ે છે . લાબા
ં ૂ ર્
વખતની ઉત્સાહપવકની ,
એકધારી, સતત સાધના પછી એવી અવ થાની ા પ્ત થાય છે . એ અસાધારણ, અલૌિકક અવ થા કાંઈ ને
ે ે નથી મળતી. કોઈક બડભાગીને જ મળી શકે છે .
તન ન ુ ં મનોબળ અત્યત
ં મજ ત
ૂ હોય, દય િનમળ
ર્
હોય, અને સાધનાત્મક સ ં કારોન ુ ં પીઠબળ ઘ ુ ં ભારે હોય, તવા
ે િવરલ કે લોકો ર સાધકને જ એ અવ થાનો
આ વાદ મળી શકે છે . જપ ને ધ્યાન વા સાધનાના કારો એ અવ થાના આ વાદ માટે જ છે . એની
ા પ્ત થતા ં ુ કે શાિત
ં , સખ
આનદ ં મળે છે , તે કાઈ ુ ૂ ના થાય ત્યા ં
ં ઓર જ હોય છે . એ અવ થાની અનભિત
ુ સાધનાના બધા
સધી ૂ છે . શરીરન ુ ં ભાન ભલવાની
યાસો અ રા ૂ સહજ અવ થાની ા પ્તથી, મા પરમ
ુ , પરમ શાિત
સખ ં , ને પરમાનદ
ં મળે છે એમ ના સમજતા. ં
તરગ ુ િનયાના ચિકત કરી દે એવા ઉ મો મ

અનભવોન ુ ં એક નવ ુ ં ાર એથી ઊઘડી ુ
ય છે . સાધક એ અનભવોથી ૃ
ધ ય બને છે . આ પથ્વી પર અને

પથ્વીની પારના ે
દશોમા ુ ુ
ં વસતા લોકો ર, સમથર્ મહાપરષોની સાથે એ સપકમા
ં ર્ ં આવે છે , તથા એને

કટલીક ે શિક્તની
િવશષ ા પ્ત થાય છે .
: શરીરન ુ ં ભાન ભલીન
ૂ ૂ ગયલા
ે સમાિધમા ં બી ે સાધકના મનની દશા કવી
ે હોય છે ?
ઉ ર: પદાથ ને તા ં રાખવા માટે કામ આવતા એકાદ રે ીજરટર
તથા ઠડા ે ં અને
વી ત ન શાત

સ . એ મન અહકાર કે રાગ ષ
ે ુ
વી મિલનતાથી યક્ત નથી હો ,ુ ં તથા વાસના કે િવકારો એને પશ
ૂ ં
નથી શકતા. ભગવ ભાવના મિતમત વ પ ૃ
વ ુ ં એ મન બધી દશામા ં ને બધે થળે કતાથતાનો
ર્ ુ
અનભવ
કરે છે . વાતાવરણની અસર એના પર નથી થતી. ં ાતીત બને ું એ મન કચન
ં વ ુ ં િનમળ
ર્ બનીને, મા
નામન ુ ં મન રહ ે છે એટ ું જ. ુ
યારે યત્થાન કે ૃ
ગિતદશામા ં નથી હો ,ુ ં અને સમાિધદશામા ં લીન હોય છે ,
ત્યારે તે પરમાત્માની સાથે એકાકાર અને એક પ બની ય છે . પોતાના વત ં અિ તત્વને ખોઈ બસ
ે ે છે .
િબં ુ ુ ં સમાઈ
મ િસં મા ે તની
ય, તવી ે દશા હોય છે .
: હાલના વાતાવરણમા ં એવી દશાની ા પ્ત શ છે ખરી ?

www.swargarohan.org
ી યોગે રજી - 59 - ધમર્નો સાક્ષાત્કાર

ઉ ર: એવી શ તા િવશે કોઈપણ ં કરવાની જ ર નથી. હાલના વાતાવરણમા ં રહીને


કારની શકા

પણ, કટલાય સાધકો ધ્યાનાિદ સાધના કરી ર ા છે , અને કટલાય
ે ુ ે િશખરે પહ ચલા
એવી સાધનાના સમ ે
ે તમે પણ પહ ચી શકો છો. બધા જ દોષનો ટોપલો વાતાવરણને માથે ના ઢોળી દતા
છે , તમ ે . વાતાવરણ
અસર કરે છે ને ભાગ ભજવે છે , એ સા ુ ં છે . પરં ુ વાતાવરણને બદલાવી શકાય છે . સધારી
ુ ુ ૂ
કે અનકળ
બનાવી શકાય છે અને એની અસરથી પર રહી શકાય છે , એ પણ એટ ું જ સા ુ ં છે . વાતાવરણથી ડરો છો
શા માટે ? ડરવાથી એ કાંઈ થો ુ ં જ બદલાઈ જવાન ુ ં છે ? એમા ં રહીને જ રી માગર્ કાઢો, અને આગળ વધો,
તો ધારશો તે કરી શકશો. યાદ રાખો કે જીવનમા ં મણે કંઈક પણ મહત્વન ુ ં મળ
ે ય ુ ં છે , તમણ
ે ે િચંતા નથી
કરી. વાતાવરણને તમણ
ે ુ ૂ બના ય ુ ં છે . તમારે પણ એવી જ રીતે આગળ
ે પોતાને માટે પોષક કે અનકળ
વધવાન ુ ં છે . ૂ વાતાવરણમા ં જ મી તથા
િતકળ ાસ લઈને જીવનની સિસ
ં ે કબીર,
ના િશખર પર પહ ચલા

લસી , નરિસંહ, ુ
કારામન ે હલાદ તથા મીરાના જીવન તમે નથી ં
ણતા ? તો પછી શકાશીલ શા માટે
બનો છો ? િનરાશાને ખખરી
ં ે કાઢીને, જવામદની
ં ર્ મ આગળ વધો. વાતાવરણ તમારા િવકાસમા ં અવરોધક
નિહ જ બને.
: ઈ રન ુ ં નામ મરણ કરવાની િ યાને શા ોમા ં બહુ મહત્વની માનવામા ં આવી છે . પરં ુ એવી
િ યાથી કોઈ લાભ થાય છે ખરો ? તે લાભ જો થતો હોય તો કવી
ે તનો છે ?
ઉ ર: નામ મરણ કરવાની િ યાને નામ જપ અથવા જપ ય ે
પણ કહવામા ં આવે છે અને
એનાથી મારી મા યતા ં લાભ થાય છે . એટ ું જ નિહ, પરં ુ એ લાભ થતા હોય તો જ
માણે મ ુ યત્વે પાચ
નામ જપ પ િતસર અથવા તો યો ય િદશામા ં થઈ ર ા છે એમ માનવાન ુ ં છે .
: પ િતસર અથવા તો યો ય િદશામા ં થઈ ર ા છે એટલે શ ુ ં બધા જપ પ િતસર અથવા તો
યો ય િદશામા ં નથી થતા ?
ઉ ર: એ જ જોવાન ુ ં છે ને ? તમને ખબર નથી કે વધારે ભાગના લોકો સમ યા િવના કે ત ન
ુ જપ કરવા છતા ં તમનો
યાિં ક રીતે જપ કરે છે ? વરસો સધી ે િવકાસ નથી થતો, એ લોકો યા ં હોય છે
ત્યાં, અને કોરાધાકોર જ રહી ય છે . એ બતાવે છે કે જપ કરવામા ં ખામી છે , અને તે ારા લાભ થવો
જોઈએ તે નથી થઈ ર ો. જપનો આધાર જો સમજપવક ે
ૂ ર્ લવામા ં આવે તો તના
ે ભાવથી માણસન ુ ં આમલ

પિરવતન
ર્ થઈ ય છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 60 - ધમર્નો સાક્ષાત્કાર

૩૮. જપના લાભ (૧)

: જપથી થતા લાભ કઈ કઈ તના છે ?



ઉ ર: સૌથી પહલો લાભ તે િચ ની િ થરતા અથવા એકા તાનો છે . તમે ણો છો કે િચ ની
વિૃ ઓ રાત ને િદવસ બહારના પદાથ કે િવષયોમા ં દોડ ા જ કરે છે . એ બધી વિૃ ઓને એકા કરવાન ુ ં
કામ કપરું છે . જપ એમા ં કીમતી મદદ કરે છે . વારવાર
ં એક મ ં નો જપ કરવાથી મન એ મ ં પર એકા
થ ું ે ે એવી અવ થા આવે છે કે મન એ મ ં ના રટણ િસવાયન ુ ં બી ુ ં બ ુ ં જ ભલી
ય છે . છવટ ૂ ય છે .
મ ં ના જપમા ં એ એટ ું બ ુ ં જોડાઈ ય છે ને ત લીન બની ય છે કે વાત નિહ. કોઈ મહોત્સવમા ં
ે થય ુ ં હોય એવી એની દશા થાય છે . લાબ
સામલ ં ે વખતે જપ કરતા ં કરતા ં શરીરન ુ ં ભાન પણ ભલા
ૂ ઈ ય
છે . એ અવ થા આપોઆપ જ આવી મળે છે . ુ એવી અલૌિકક અવ થાની અનભિત
યા ં સધી ુ ૂ ના થાય અને
મન સપાટી પર તયાર્ કરે તથા બહારની વ ુ મા ં દોડ ા કરે ત્યા ં સધી
ઓ ુ જપ કાચા છે અથવા તો છક
ે જ
ે .ુ ં સમજી લઈને પછી િનરાશ થઈને બસી
ાથિમક દશામા ં છે એમ સમજી લવ ે ુ ં પરં ુ મનની િ થરતા
ે ના રહવ
વધે તે માટે ે
યાસ કરવો. તો જ આગળ વધી શકાય. જપનો લાભ પણ ત્યારે મળવી શકાય.
: જપનો એક લાભ તો સમ યો. હવે બીજો લાભ કયો છે તે કહી બતાવશો ?
ઉ ર: જ ર. તમને કહવા
ે માટે તૈયાર થઈને બઠો
ે .ં જપનો બીજો લાભ પણ એટલો જ અગત્યનો
છે . ે જપ યાિં ક રીતે નથી કરવાના, પરં ુ સમજપવક
ના જપ કરવામા ં આવે છે તના ૂ ર્ કરવાના છે . એવી
રીતે કરવામા ં આવે તો જ જીવનન ુ ં જ રી પિરવતન
ર્ થઈ શકે. દાખલા તરીકે ધારો કે તમે ીરામના જપ
કરી ર ા છો, તો 'રામ રામ' એવ ુ ં પોપટ પારાયણ કરવાને બદલે રામની િવશષતાઓનો
ે િવચાર કરો, અને

તમન ે તમારા જીવનમા ં ઊતારવાની કોિશશ કરો. તો રામના જપ વધારે ઉપયોગી કે સાથક
ર્ થશ.ે

: રામની િવશષતાઓ એટલે ?

ઉ ર: રામની િવશષતાઓ એટલે રામના જીવનના િવશષ ુ
ે , આદરણીય અથવા અનકરણીય ુ .
ગણો

તે ગણોન ે યાદ કરીન,ે એક મહાન આદશર્ પે નજર સામે રાખવાના છે . એટ ું જ નિહ, પરં ુ એમને
આત્મસાત કરવા બનતા બધા જ ુ ુ , તથા ભાઈઓ તરફની
યાસો કરવાના છે . રામની માતા, િપતા, ગર
ીિત કે ભિક્ત, સાધારણ કહવાતા
ે જીવો કે મન ુ યોને માટની
ે પણ લાગણી, ુ ટોન ુ ં દમન કરવાની શિક્ત,
નીિત, ધમિન ે બીજી િવશષતાઓન
ર્ ઠા, એકપત્ની તની ભાવના, અને તવી ે ે જીવનમા ં વણી લવામા
ે ં આવે, તો
જીવન ુ દી તન ુ ં જ બની ે
ય. રામ કવળ જીભ પર, મ તકમાં, કે માળાના મણકામા ં જ રહવાન
ે ે બદલે,
જીવનના ત્યક ુ અ મા
ે પાસામા ં ફરી વળે . આપણા અિ તત્વના અ એ ુ ં આિવભાવ
ર્ પામે અને જપનો એક

જડ િવષય જ રહવાન ે બદલે, જીવનન ુ ં એક ે
રક બળ બની ય. એ રીતે કટલો
ે ુ
બધો અમલખ લાભ થાય ?
ં ં
કોઈપણ જપના સબધમા ં આ રીતે સમજી લવાન
ે ુ ં છે . પછી તે જપ કૃ ણનો હોય, શકરનો
ં ે
હોય, દવીનો હોય,

હનમાનનો ે જપ આ રીતે કરવામા ં આવે તો,
હોય, ગાય ી કે ઓમકારનો હોય, કે કોઈ બીજો હોય. દરક
જીવનમા ં એક કારની અસાધારણ ં કરી શકે છે . એ
ાિત ં
ાિતને લીધે જ એન ુ ં મહત્વ છે . એને જ આપણે
જપનો બીજો લાભ કહીએ છીએ.

www.swargarohan.org
ી યોગે રજી - 61 - ધમર્નો સાક્ષાત્કાર

ુ ૂ થતી હોય, તો પછી િવકાસને માટે બી ુ ં કાઈ


: ધારો કે એવી અવ થાની અનભિત ં શષ
ે રહ ે છે ?
ે રહ ે છે . ત લીનતા કે એકા તાની એ અવ થા અત્યત
ઉ ર: જ ર શષ ં આવકારદાયક અને ઉ મ
હોવા છતા ં પણ, સવ મ કે છવટની
ે નથી, એન ુ ં ધ્યાન રાખવાન ુ ં છે . એને જો છવટની
ે ે
માની લવામા ં
આવશે, તો સાધકનો આગળનો િવકાસ અટકી જશે. યાદ રાખો કે જીવનની ધ યતા કે સપણતાન
ં ૂ ર્ ે માટે
સાધકે મન ને ુ થી અતીત ે
દશમા ં પહ ચવાન ુ ં છે . મતલબ કે એણે અતી ૂ
ય ભિમકાની ા પ્ત કરવાની
છે . એને અતી ૂ
ય ભિમકા કહો કે આત્મલીન ભિમકા
ૂ કહો, બ ુ ં એક જ છે . યોગની પિરભાષામા ં એને સમાિધ

કહે છે . સાધકન ુ ં મન એ વખતે પરમાત્મ તત્વમા ં બી ય છે , ને શરીરન ુ ં ભાન સપણપણ
ં ૂ ર્ ે ભલી
ૂ જવાય છે .
એ અવ થાની ા પ્ત તમે કરી શ ા છો ? જો કરી શ ા હો, તો સાધનામા ં ૂ બ
બ ૂ આગળ વધી ગયા છો,
ે , ને જો એ અવ થાની
એમ સમજી લજો ા પ્ત ન કરી શ ુ ૂ માટે િનરતર
ા હો, તો એની અનભિત ં , િનયિમત,
ને ઉત્સાહપવક ુ ુ
ૂ ર્ પરષાથ ૃ
ર્ કરો. ઈ ર તમને જ ર સફળ કરશે. જીવનની કતાથતા
ર્ ૂ જ રહી
એ િવના અ રી
જશે, ને સાધનાની સપણતા
ં ૂ ર્ પણ.
ર્ સાધકને માટે ?
: ભિક્તમાગના
ઉ ર: ભિક્તમાગના
ર્ સાધકને પણ ત લીનતાની જ ર તો પડશે જ-પરં ુ એની સાથે સાથે એણે
પરમાત્માને માટનો
ે ે ે પરમાત્માન ુ ં દશન
ે જગાવવો પડશ,ે ને છવટ
મ ર્ કરવ ુ ં પડશે. સમાિધની ઈ છા એને
નિહ હોય છતા ં પણ, પરમાત્માના ેમની ુ
બળતાને લીધે, એ ભાવસમાિધનો અનભવ જ ર કરશે.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 62 - ધમર્નો સાક્ષાત્કાર

૩૯. જપના લાભ(૨)

: જપના મ ુ ય બે લાભ તો કહી બતા યા, તે સમ યા પણ ખરા. હવે એના બી ણ લાભો


િવશે કહવાની
ે ૃ કરશો ?
કપા
ઉ ર: જપ કરવાથી મ મનની એકા તા સધાય છે , અને ના જપ કરવામા ં આવે છે તની
ે દર
ે િવશષ
રહલા ુ
ે ગણોથી ં
સપ ે ધીરે ધીરે
બનાય છે , તમ ે પણ પદા
મ ે થાય છે . ના જપ કરવામા ં આવે છે
તના ર્ કે સાક્ષાત્કારની ઈ છા થાય છે અને એ ઈ છા
ે દશન મે ુ
મે બળવ ર બનીને આ રતામા ં પિરણમે
છે . એવો ેમ બહુ લાબ
ં ે વખતે કટ થાય છે અને યારે કટ થાય છે , ત્યારે સાધકની િચ ને વિૃ
બદલાઈ ય છે . એમા ં આકાશ ને પાતાળન ુ ં પિરવતન
ર્ આવી ય છે . એન ુ ં ુ
તર ઈ રના અનરાગથી
આપ્લાિવત બને છે , એમા ં ઈ ર િવના બી ુ ં કાઈ
ં જ નથી રહે .ુ ં ઈ રને માટે એ બચન
ે ે બની ય છે .
પિરણામે ઈ ર મરણ કે, જપ કરતી વખતે એની ખમા ં સ ુ ટપકે છે તથા શરીરે કપ
ં ને રોમાચ
ં થાય છે .

ઈ રના ગણાન ુ ાદ િવના બી ુ ં કશ ુ ં સાભળવાન
વ ં ુ ં એને નથી ગમ .ુ ં વાતો કરવાનો ં આવે તો પણ,
સગ
વધારે ભાગે ઈ ર િવષયક વાતો કરવાન ુ ં જ ગમે છે . ઈ રન ુ ં દશન ે તકે થાય એ જ એન ુ ં લ ય બની
ર્ વહલી
રહ ે છે . એ રીતે પરમ ે
મભાવના ાકટ થી એન ુ ં સમ ત જીવન ભરાઈ ે ં
ય છે . જપ સૌથી પહલા
દયશ ુ સાધીને આવો અસાધારણ ઉત્કટ ે પદા
મ ે કરે છે . એમા ં જ એની મહ ા છે .
: એવો ઉત્કટ ેમ પદા
ે થાય તો સાસાિરક
ં કમ કે યવહાર થઈ શકે ખરો ?
ઉ ર: પરમાત્માને માટનો
ે એવો ઉત્કટ ે પદા
મ ે થશે એટલે સાસાિરક
ં કમ આપોઆપ ટી જશે.
કમ કરવાન ુ ં મન જ નિહ થાય. તમારું એકમા લક્ષ પરમાત્માની ા પ્તન ુ ં જ રહશ
ે ે. છતા ં પણ યાદ રાખો
ુ કમ થયા કરશ,ે ને ઈ ર મરણ પણ ચા ુ રહશ
કે એ દશા બહુ મોડી આવશ.ે ત્યા ં સધી ે ે.
: એવા ેમના ાકટ પછી શ ુ ં થશે ?
ઉ ર: ઈ રન ુ ં દશન
ર્ , એવો ઉત્કટ ેમ જ ઈ રના દશર્ન માટની
ે મ ૂ યવાન સામ ી પ થઈ પડશે.
ૂ દય પહલાની
સય ે ઉષા વો એ ેમ, છવટ ૂ ર્
ે ે ઈ રના સાક્ષાત્કાર પી સયનારાયણન ુ ં દશન ે ે એ
ર્ કરાવી દશ
ચો સ છે , અને ઈ રન ુ ં દશન
ર્ થશે પછી બાકી શ ુ ં રહશ ં
ે ે ? પછી તો શાિત ે ે. એક
થઈ રહશ કારના
અવણનીય
ર્ ં
ડા આનદની ુ ૂ થશે, ને બધી
અનભિત તન ુ ં ુ ઃખદદર્ ૂ ર થઈને જીવન કાયમ માટે ધ ય
બનશે.
: ઈ રદશનની
ર્ ે
અલૌિકક અવ થાએ પહ યા પછી સવાના ક્ષે મા ં પડી શકાય ખરું ?
ઉ ર: ઈ રની ઈ છા હોય તો જ ર પડી શકાય. એવી અવ થાએ પહ યા પછી ે થાય છે તે
સવા
વધારે િવશાળ, સગીન
ં ુ , રાગ ષથી
, દીધાર્યષી ે રિહત, અથવા તો અનાસક્ત ભાવે થાય છે . એની દર કે
બહાર, આગળ કે પાછળ, કતાપણાના
ર્ ં
અહકારનો ં સરખો પણ નથી હોતો. પિરણામે તે સવા
છાટો ે બધનકારક


નથી થતી. સસારની ે વ
ત્યક ુ કે યિક્તમા ં ઈ રનો વાસ છે એવ ુ ં પ ટ રીતે અનભવીન
ુ ,ે ઈ રના
હાથમાં હિથયાર બનીને, ઈ રની સ તા માટે, એક ય ભાવથી ે ઈને, એ સવા
રા ે થતી હોય છે . િવ મા ં
ુ ુ , સાક્ષાત્કારી આત્માઓ, કે ધમર્ રધરો
મહાપરષો ુ ં ે
થઈ ગયા છે , તમની ે એવી જ હતી.
સવા

www.swargarohan.org
ી યોગે રજી - 63 - ધમર્નો સાક્ષાત્કાર

૪૦. યવહાર અને આત્મદશન


ર્

ર્ થઈ શકે ખરું ?
: યવહારમા ં રહીને આત્મદશન
ઉ ર: જ ર થઈ શકે. ને કરવ ુ ં હોય તે યવહારમા ં રહીને પણ આત્મદશન ર્ , કે
ર્ , ઈ રદશન
પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે અને એને પિરણામે પણતા ુ
ૂ ર્ , મિક્ત કે પરમ શાિત
ં ે
મળવી શકે છે .
યવહાર એમા ં આડો નથી આવતો.
: પરં ુ યવહારમા ં તો અનક
ે કારની મ ુ કલીઓ
ે ુ
, મસીબતો કે ૂ
િતકળતાઓનો સામનો કરવો
પડે છે . એ બધાની વ ચે રહીને, ઈ રદશન ે રીતે થઈ શકે ?
ર્ કવી
ર્ કરવાનો
ઉ ર: ઈ રદશન ૃ ઢ િન ય હશે, તો તમે એ બધાની
ં ે
વ ચથી પણ તમારો ર તો કરી
શકશો. ુ
યવહારમા ં રહીને આજ સધી ે
કટલાય લોકોએ આત્મો િત કરી છે અને એમાના
ં ં કટલાક
ે ે
ઈ રદશનનો
ર્ ે યો છે . એમનો યા ા માગર્ કાઈ
લાભ પણ મળ ે ે જ ચોક્ખો જ હતો એવ ુ ં ન હ ુ ં. એમા ં
ં પહલથી

કટલાય ં
કાકરા અને પથરા, તથા કટલીક
ે તના ચઢાવ અને ઊતાર આવતા હતા. કટલાકન
ે ે તો ઘર ને
બહારના ભારે િવરોધી વાતાવરણનો સામનો કરવો પડ ો હતો. છતા ં પણ તે ડ યા કે ડયાર્ નિહ. પોતાના
ં યથાને પહ ચવા માટે તે મ મ હતા. તથી
ગત ે ે
તમણ ે પોતાનો માગર્ છોડી ન દીધો. પરં ુ તન
ે ે વધારે
ધીરજ, િહંમત ને સહનશિક્તથી વળગી ર ા. ૂ
િતકળતામા ં રહીને પણ તે માગર્ કાઢતા ર ા. પિરણામે

તમનો ે
િવજય થયો તથા તમન ે ઈ પ્સત વ ુ મળી શકી. તમના
ે જીવનને આદશર્ પ બનાવીને તમે આગળ
વધો, તો તમારે માટે કશ ુ ં અશ નિહ રહે.
: યવહારની વ ચે વસનારા માણસો આત્મો િતની િદશામા ં કવી
ે રીતે આગળ વધી શકે ?
ઉ ર: યવહારમા ં વસનારા માણસોને માટે ે
અનક કારની શ ે
તાઓ પડલી છે , તમા
ે ં
દયશ ુ ની શ તા સૌથી મોટી છે . જો તમે ધારો, તો યવહારમા ં રહીને, આત્મિનિરક્ષણની વિૃ ે
કળવીન ે,

તમારા જીવનને શીલ કે સ ગણોની ુ
સવાસથી મહક ુ ં કરી શકો છો. ગીતાના સોળમા ં અધ્યાયમા ં ને દવી

સપિ ની ા પ્ત કહ ે છે . તન ુ સપિ
ે ે માટે તથા એથી ઉલટી અને આસરી ં ની િનવિૃ માટે, તમે ભરચક
કોિશશ કરી શકો છો. બધી તની આધ્યાિત્મક ઉ િતનો એ પાયો છે અને એ પાયાને તમે યવહારમા ં
રહીને બનતા માણમા ં મજ ત
ૂ બનાવી શકો છો. તમે નથી જોતા કે એ પાયો આ હાલી ગયો છે ?

યવહારના લગભગ નાનામોટા ં , રુ ત, કૂડકપટ, કે અનીિત પસી
ં બધા ં જ ક્ષે ોમા ં લાચ ે ગઈ છે ને નીિતન ુ ં
નામિનશાન પણ જવ લે જ ર ું છે . લોકોમાના
ં કટલાક
ે ુ માને છે કે અનીિતન ુ ં ધન કમાયા િવના
તો ત્યા ં સધી
ે ે ને દગાફટકા વધી પડ ા છે ને એને લીધે પણ આવા લોકો ઈ રદશન
જીવાય જ નિહ. ભળસળ ર્ ં કરી
ાથી
શકે ? તે જપ કરે , ધ્યાન ધરે , તીથર્ કરે , વાચન
ં કે સત્સગનો
ં લાભ લે, દાન દે , તો પણ તમના
ે યવહારમા ં
કોઈ પણ ે પડે જ નિહ, તો શ ુ ં વળે ? એટલે યિક્તગત ને સમ ટગત જીવનને જો શાિતમય
કારનો ફર ં
કરવ ુ ં હોય, તો સૌથી પહલા
ે ં તો શ ુ ની િદશામા ં આગળ વધો. એ પાયો ે ું જ
ૂ હશે, તટ
ટલો મજ ત
આગળન ુ ં બી ુ ં કામ સહે ું બનશે. એ વ ુ સૌથી અગત્યની છે છતા ં એની તરફ લોકો ઓછામા ં ઓ ં ધ્યાન

www.swargarohan.org
ી યોગે રજી - 64 - ધમર્નો સાક્ષાત્કાર

રાખે છે , પછી આત્મો િત ં થાય ? ઈ રનો સાક્ષાત્કાર તો થાય જ


ાથી ં ?
ાથી ે જ તમે
સીડી છે , તનો
અનાદર કરો છો, અને અગાશીમા ં ચઢવાની સીધી જ કોિશશ કરો છો, એટલે જ એ કોિશશ કાિમયાબ નથી
નીવડતી.
: યવહારશ ુ ના ં કરી શકાય ખરું ?
યાસની સાથે સાથે બી ુ ં કાઈ
ઉ ર: બી ુ ં કમ
ે ન કરી શકાય ? બી સાધનોમા ં િનયિમત જપ, ધ્યાન, ર્ , કે સત્સગ
ાથના ં છે . એ
સાધનોનો આધાર, દયશ ુ ની ચીવટ સાથે િનત્યિનરતર
ં ં અને ઉત્સાહપવક
તથા ખત ૂ ર્ લવામા
ે ં આવે, તો
આત્મો િતમા ં મદદ મળે છે .
: એ િસવાયનુ,ં યવહારમા ં રહીને કરવાન ુ ં કોઈ બી ુ ં સાધન ?

ઉ ર: સવાભાવ . જગતના બધા જ જીવોમા ં ઈ રની સ ા રહલી
ે છે એમ માનીને, પોતાની શિક્ત,
ુ , કે યો યતાનસાર
રિચ ુ , સૌને મદદ પ થવા માટે તત્પર રહવાથી
ે , પિવ ેમ વધે છે , દય િવશાળ બને છે
ને છવટ
ે ે શાિત
ં મળે છે . સવાભાવથી
ે કરાતા ં સહજ કમની
ર્ મદદથી બધા જીવોની સાથે એક કારની ડી

આત્મીયતાનો અનભવ થાય છે . આત્મદશનની
ર્ ૂ
ભિમકા ે બને છે .
એથી સહલી

: તો પછી કટલાક લોકોએ યવહારનો ત્યાગ કરીને એકાતનો
ં આધાર શા માટે લીધો છે ?

ઉ ર: એકાતની િવશષ ુ
ે રિચને લીધે, અથવા તો પોતાના િવકાસને માટે એમને એકાતવાસની
ં જ ર
જણાઈ એટલા માટે. પરં ુ એના પરથી કોઈએ એમ નથી સમજવાન ુ ં કે યવહારમા ં રહીને કશ ુ ં થઈ જ ન
શકે. ુ િનયાના મોટા ભાગના લોકો યવહારને છોડી ં જઈ શકે તમજ
ાય ે નથી. યવહારમા ં રહીને જ
એમણે આત્મો િતના ં માગ આગળ વધવાન ુ ં છે . આપણે એમને િવ ાસ આપીએ કે એ કામ થઈ શકે છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 65 - ધમર્નો સાક્ષાત્કાર

૪૧. સાધના િવશે

: માણસ આત્મો િતમા ં આગળ વધે છે એમ શા ઉપરથી ણવ ુ ં ?


ઉ ર: તમે પોતે એ માગ આગળ વધવાનો યાસ કરો છો ? જો કે તમે કવળ
ે ર્ ે ખાતર ચચાર્
ચચાન
નથી કરતા, એ વાતથી એની તીિત મળી રહ ે છે . એથી હુ ં જ તમને પ ૂ ં કે તમને નીિત કે સદાચારના
મ ૂ યો માટે ેમ થાય છે ? તે મ ૂ યોને બધે જ થળે ને બધા જ સજોગોમા
ં ં વળગી રહવાન
ે ુ ં મન થાય છે ?
ગીતામા ં ને દવી સપિ
ં ે
કહવામા ૂ ર્ થઈ છે ખરી ? અથવા તો તન
ં આવે છે , તે તમારામા ં મત ે ે મત
ૂ ર્ કરવાની
ભરચક કોિશશ તમે કરી ર ા છો ? ૂ
ંકમા ુ
ં કહીએ તો, સદગણોથી ં
સપ એક આદશર્ મન ુ ય થવાના સફળ
યત્નો તમારા જીવનમા ં થઈ ર ા છે ખરા ? જો એ બધા ોનો ઉ ર હામા ં આવતો હોય, તો તમે ન ી
માનજો કે તમે આત્મો િતની સાધનામા ં ઉ રોઉ ર આગળ વધો છો. નિહ તો હ ુ તમારે આગળ વધવાની
વાર છે એમ ચો મ રીતે સમજી લજો
ે .
: એટલે તમે આત્મો િતની સાધનાન ુ ં મ ૂ યાકન
ં ં
દવી સપિ ના આધાર પર કરો છો ?

ઉ ર: જ ર. દવીસપિ , દયશ ુ , કે સદગણોની
ુ ા પ્ત, કહીએ તે એક જ છે અને એના િવના
ૂ રહી
સાધનાની ઈમારત અ રી ય છે . બધી ૂ પાયો છે , એ પાયા વગર
તની સાધનાનો એ મળ
ૂ જ રહવાની
આત્મો િત અ રી ે . સાધનાના ક્ષે મા ં ન ર િવકાસ થાય છે , તે એ મળભત
ૂ ૂ પાયાને લીધે જ
થાય છે . ટલો એ પાયો વધારે ે
ાણવાન, તટલો જ િવકાસ પણ વધારે કીમતી અને ડો હોય છે . સાધકન ુ ં
લક્ષ એના તરફ ટ ું પણ વધારે દોરાય એટ ું ઓ ં છે .
: એ િસવાયની બીજી કોઈ િનશાની છે ?
ે િનશાનીઓ
ઉ ર: એક નિહ, પણ અનક ં છે , અને એકમા
તરગ તમે જ ણી શકો છો. યારે
ધ્યાન કે જપ કરવા બસો
ે છો, કે કોઈ તો પાઠ કે ર્ કરો છો, ત્યારે તમારા મનની દશા કવી
ાથના ે હોય છે ?
તે વખતે મન ચચલ
ં બનીને, બહારના પદાથ મા ં દોડાદોડ કરે છે ખરું ? જો તમે તમારી સાધનામા ં આગળ
વધ્યા જશો, તો તમારું મન િવક્ષપરિહત
ે ે થ ુ ં હોય તમ
બનીને, કોઈ મહામ ૂ યવાન મહોત્સવમા ં શામલ ે , એક
કારની ં ,
ડી શાિત ુ ૂ , તથા ત લીનતામા ં
ડી સહાનભિત ૂ
બી ે આનદ
જશ.ે તમને અનરો ં થઈ રહશ
ે ે. એ
વખતે બી કોઈપણ બહારના િવચારો નિહ આવે; કોઈયે સકં પ-િવક પ નિહ ઊઠે; અને મન બી ં
ાય
ુ ૂ તમારે માટે દરરોજની કે સહજ બની ગઈ હોય, તો ન ી
પણ નિહ ભટકે. આવી અવ થાની અનભિત
માનજો કે તમે સારી ભિમકા
ૂ ાપ્ત કરી છે , નિહ તો હ ુ વાર છે એમ માની લજો
ે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 66 - ધમર્નો સાક્ષાત્કાર


૪૨. વદ


: કટલાક લોકો કહ ે છે કે વદ
ે ઈ ર ણીત છે . ત્યા ં તમના
ે ુ ં
કથનના અનસધાનમા ,ં ઈ ર ણીત
શ દનો અથર્ શો સમજવો ?
ઉ ર: ઈ ર ણીત શ દના ભાવાથર્ િવશે મ આ િવભાગમા ં પહલા
ે ે
ચચાર્ કરલી છે છતા,ં તમારી
જી ાસાને સતોષવા
ં માટે એટ ું કહી શકાય કે વદ ુ ે અથવા તો ઈ ર ણીત છે એનો અથર્ એ છે કે
ે અપૌરષય
ે ું
વદન ાન અનાિદ છે . ઋિષઓએ એ ાનને ર ૂ કય ુ છે , તઓ
ે તે ાનના મા ટા છે , કતાર્ નથી.

ઈ રની કપાથી ે
તમન ે તે ાન લાધ્ય ુ ં છે . એટલે એ િદ ય ં ે
ાનના એ સદશાવાહક છે એમ માનીને, પોતાની
માિલકીપણાની મહોર તે એ ાન ઉપર નથી મારતા. ાનને એ ઈ રન ુ ં માને છે એમ જ નિહ, પરં ુ

ઈ રની કપાથી જ ગટ થાય છે એમ સમ છે . પોતે તો ાનના ર્ ં મા
કટીકરણના એ મહાન કાયમા
ુ ૂ છે . તથી
સાધન પ છે એવી એમની અનભિત ે જ તે ાન ઋિષ િણત નથી, પરં ુ ઈ ર ણીત છે એવ ુ ં
ૂ ર્ કહવાય
પરાપવથી ે ે ું છે .
: એનો અથર્ તો એ થયો કે માણસ એ ાનને લખે છે , બોલે છે , કહ ે છે કે ગટ કરે છે ; પરં ુ
એનો યશ પોતાને નિહ પણ ઈ રને આપે છે . એવ ુ ં તો બધી જ તના ં ં
ાનના સબધમા ં કહી શકાય એમ
તમને નથી લાગ ુ ં ?
ઉ ર: બધી તના ં ં
ાનના સબધમા ં કહી શકાય. પરં ુ વદન
ે ું ાન અધ્યાત્મ ાન છે . પિવ
ુ ુ
દયવાળા મહાપરષોન ે જ તે ાપ્ત થયે ું છે તથા ાપ્ત થય ુ ં છે પણ ઘણી જ અજબ રીતે. કટલાક

ઋિષઓએ તો સમાિધની ડી દશામા ં કટલીક
ે ઋચાઓની ે
ા પ્ત કરલી ે
છે . કટલાક મ ં ોને તમણ
ે ે સમાિધની
દવી દશામા ં આપોઆપ જ સાભ
ં યા છે . પછીથી, િવ ના ક યાણ માટે, તમણ
ે ે તે ઋચા કે મ ં ોનો ઉપદશ

કય છે . ુ િનયામા ં બી ં ં આવ ુ ં ભા યે જ બની શકે. બી ુ
ાન સબધી ાન મન ને ુ ની પિરિધમાથી

આવે છે ત્યારે આ ાનનો ઉગમ મન અને ુ ની પારના ે
દશમા ં થાય છે . એ તફાવતને તમે સમજી
થી
ુ ૂ
શકો છો ? જો કે આખો ય િવષય અનભિતનો છે . પરં ુ ુ થી તમે એને થોડો ઘણો પણ સમજી શકશો.
: મન ને ુ ની પારના ે ં
દશમાથી ાનન ુ ં અવતરણ થાય છે , એ વાત સાચી છે ?
ઉ ર: ત ન સાચી છે . માણસ યારે મન ને ુ ની પારના દે શમા ં િત ઠત થાય છે , ત્યારે તે

દશમા ં રહલા
ે પરમાત્મતત્વ સાથે તનો
ે ં ં બધાય
સબધ ં છે . એ સબધના
ં ં પિરણામ પે, એને કટલાય


અસાધારણ અનભવો થાય છે , અને કટલાક
ે ર્ ં ગરકાવ કરી દે એવા, અિત ીય
ઉ ચકક્ષાના, આ યમા
ુ ૂ
ાનની પણ ઉપલ ધ થઈ રહ ે છે . એ બધી અનભિતઓની ં ણ
સપ ૂ ર્ સમજ તમને કવળ
ે િવચારશિક્ત કે
ુ થી નિહ મળી શકે. તમારી સાધના પણ તે માટે બળવ ર હોવી જોઈશે. કમ
ે કે વાદિવવાદથી નિહ,
પરં ુ સાધનાના ક્ષે મા ં ે કરવાથી અને આગળ વધવાથી જ કટલીક
વશ ે સાધનાત્મક હકીકતો બરાબર
સમ તી હોય છે .
: ત્યારે એક અવ થા એવી આવે છે કે યારે સાધકને અિત ય ાનની ા પ્ત થાય છે ? અને
એ પણ સમાિધ અવ થામાં ?

www.swargarohan.org
ી યોગે રજી - 67 - ધમર્નો સાક્ષાત્કાર

ં ૂ ર્
ઉ ર: હા, એ વાત સપણપણ ુ
ે સાચી છે અને અનભવગ ય છે .
: ે કોઈ બીજી ભિમકા
ાનની ઉપલ ધ માટની ૂ છે ખરી ?

ઉ ર: બીજી એક ભિમકા છે , અને સવ ૂ
મ ભિમકા છે , પરં ુ તે ભિમકાન
ૂ ે સમજવાન ુ ં કામ પિડતો
ં ,
િવ ાનો, સાધકોને કે યોગીઓને માટે પણ મ ુ કલ
ે છે . ઈ રદશન
ર્ કરી ુ ુ પણ એ
ૂ ે , સાક્ષાત્કારી મહાપરષો
કલા

ભિમકાન ે સહલા
ે ઈથી નિહ સમજી શકે. તો પછી બી ની તો વાત જ શી કરવી ? ઈ રના દશન
ર્ પછી કોઈક
ુ ુ
િવરલ મહાપરષોન ે જ એ ભિમકા
ૂ ુ
ાપ્ત થાય છે . િવરલ એટલે યગો વીતી ય પછી કોઈ એક ઈ ર

કપા ુ ુ
ાપ્ત મહાપરષન ુ
ે જ. યગો વીતે છતા ં એવી અલૌિકક અવ થા કોઈને ના પણ મળે . ભારતમા ં ને
ુ ુ
ભારતની બહાર, એવી અવ થાવાળા મહાપરષો ભા યે જ થયા છે . નથી થયા એમ કહીએ તો ચાલે. એ

અવ થા કવી છે તે ુ ુ
ણો છો ? એ વખતે ઈ ર પોતે મહાપરષના શરીરમા ં ગટ થાય છે . ચોવીસે કલાક

ગટ થયલા રહ ે છે . બોલે છે , લખે છે કે કામ કરે છે . સમાિધદશા દર યાન નિહ, પરં ુ ૂ ભિમકામા
લ ૂ ંએ
બધી રીતે કામ કરે છે . સમાિધ દશા દર યાન ુ
પરમાત્મતત્વનો અનભવ થાય છે તે હવે પાિથવ શરીરમા ં
અથવા તો એના ં ં
ગોપાગોમા ુ
ં ઊતરી આવે છે અને પોતાની ઈ છાનસાર બ ુ ં કરવા માડ
ં ે છે . ાનની
અિભ યિક્ત પણ એ જ કરે છે . એ ુ ે કહી શકાય.
ાનને ઈ રન ુ ં અથવા તો અપૌરષય
: આત્મો િતની સાધનામા ં કોઈ આગળ વધ્ય ુ ં છે કે નિહ તે બી ને કવી
ે રીતે જણાય ?
ઉ ર: આકાશમા ં સય
ૂ દય થાય છે તે કાઈ
ં છાનો રહ ે છે ખરો ? બધે કાશ પથરાઈ ય છે . કમળ
ખીલે છે , પખી ૃ , વલી
ં ઉડે છે . વક્ષ ે ને વન પિત નવજીવન મળવ
ે ે છે , ને બધે જ શિક્ત તથા ચતનાનો
ે ં
સચાર
થઈ ૂ ર્
ય છે . સયનો કાશ કાઈ ે , એવી રીતે આત્મો િતની સાધનાન ુ ં પણ સમજી લવાન
ં છાનો નથી રહતો ે ું
છે . એ સાધનામાં આગળ વધે છે , તની
ે ૂ પિરવતન
દર આમલ ર્ થઈ ય છે .
ૂ પિરવતન
: આમલ ર્ એટલે ?

ઉ ર: આમલ પિરવતન
ર્ ૂ ુ ં પિરવતન
એટલે ધરમળન ર્ ૂ
અથવા તો સમળી ં . મહાત્મા
ાિત
ે ુ ં હોય તો કહી શકાય કે, તના
ીતમદાસના શ દોમા ં કહવ ે ં નણ
ે ને વણ
ે બદલાય. એટલે કે આત્મો િતનો
ે સરજ
સોનરી ૂ ના જીવનમા ં ઊગી નીકળે છે , તની
ે ૃ ટમા ં ફર
ે પડી ય છે . મતલબ કે એ ૃ ટ અહતા
ં ,
ે તથા ભદભાવથી
મમતા, રાગ ષ ે રિહત બની ં
ય છે . જગતમા ં સઘળે એ પરમાત્માની ઝાખી કરે અથવા
ં કરવાનો
તો ઝાખી યાસ કરે છે . ુ દા ં ુ દા ં નામ ને પની દર ચૈત ય તત્વનો એ સાક્ષાત્કાર કરે છે અને
એવા સાક્ષાત્કારને પિરણામે એ ૃ ટ કવળ
ે ૃ ટ રહવાન
ે ે બદલે, સમ ૃ ટ બની ય છે , તે સવર્ સમદશન
ર્
કરે છે . સમદશન
ર્ એટલે સવર્ સમાન પે રહલા
ે પરમાત્માન ુ ં દશન
ર્ . ૃ ટ એવી દવી અથવા તો િચ મયી
બની ય, પછી વાણીન ુ ં તો કહવ
ે ુ ં જ શ ુ ં ? વાણી પણ મ મય
ુ તથા સત્યપરાયણ કે મગલ
ં બની ય છે . એ
વાણીમા ં એક ૂ તાકાત હોય છે બી ના પર તે તરત અને ધારી અસર કરે છે . એટલે જ
કારની અ ભત
એને અમોઘ કહવામા
ે ં આવે છે . અમોઘ એટલે કદી પણ િન ફળ ના થાય તવી
ે . એને જ વચનિસ ે
કહવામા ં
આવે છે . વાણીન ુ ં એ બળ ં ી આવે છે ? સાધનાજ ય મ ૂ યવાન િવકાસમાથી
ાથ ં . એટલે જ ીતમદાસ
ે તો બદલાય છે , પરં ુ વણ
પોતાના પદમા ં કહ ે છે કે, નણ ે પણ બદલાય છે .
: એનો અથર્ એવો છે કે નણ
ે ને વણ
ે જ બદલાય છે ?

www.swargarohan.org
ી યોગે રજી - 68 - ધમર્નો સાક્ષાત્કાર

ઉ ર: નણ ે બદલાય છે એવ ુ ં કહવાનો
ે ને વણ ે ભાવ એટલો જ છે કે દયશ ુ થાય છે , કે દય
બદલાય છે . દયની શ ુ થાય એટલે એનો પડઘો જીવનમા ં બધે જ પડે. બધી જ ઈ યો, િ યાઓ, ને
બધી તના િવષયો એની અસર નીચે આવી ય. દયશ ુ િવના તો આગળની સાધના થાય જ નિહ.
દયશ ુ ૂ ૂ પાયો છે . નણ
તો આિત્મક સાધનાનો મળભત ે ને વણ
ે બદલાય છે એમ કહીને, એ પાયાનો જ
વીકાર કરવામા ં આ યો છે .
: એ િસવાય સાધનામા ં કોઈ આગળ વધ્ય ુ ં છે કે નિહ એ ણવામા ં મદદ પ થનારી બીજી
િનશાની છે ?
ે ં સૌથી મહત્વની િનશાની શાિતની
ઉ ર: બહારની િનશાનીની વાત કરતા હો, તો તમા ં ા પ્તની છે .
ને સાધનાના ક્ષે મા ં આગળ વધવાને પિરણામે કાઈ
ં ક ન ર વ ુ ી
ન ે બધી
ા પ્ત થાય છે , તની તની

ચચલતાનો ત આવે છે . તન
ે ે એક કારની ં
ડી શાિતની ા પ્ત થાય છે . તે શાિતના
ં પરમા ુ તના
ે ચહરા

ે ઈથી જોઈ શકાય છે . એ શાિતન
પર સહલા ં ે લીધે એક તની સહજ ે
સ તા પણ તનામા ં જોઈ શકાય છે .
ં અને
શાિત સ તાન ુ ં રહ ય એ છે કે એ વયભ ુ ૂ
ં ૂ અથવા તો આત્માની અનભિતન ે લીધે સહજ રીતે જ

ઉ ભવલી હોય છે એનો કદી નાશ નથી થતો, ગીતામા ં ને સાદમિધગ છિત કહીને સાદ પે
ઓળખવામા ં આ યો છે , તે સાદ એ જ છે . એને સાદ કહો, ં કહો, બ ુ ં એક જ
સ તા કહો, કે પરમ શાિત
છે . નામ ુ દા ં પણ ભાવ એક છે .
ં બીજી કોઈ િનશાની ?
: એ ઉપરાત
ે ુ ં હોય તો કહી શકાય કે સાધનામા ં આગળ વધતા કે
ઉ ર: આટલી િનશાનીઓ ઓછી છે ? છતા ં કહવ
ે માણસન ુ ં વતન
વધલા ર્ કે ચાિર ય જ બદલાઈ ય છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 69 - ધમર્નો સાક્ષાત્કાર

૪૩. મનને મારી નાખવ ુ ં : આત્મિનવદન


ે ભિક્ત

: આધ્યાિત્મક ગિત માટે અથવા તો આત્માના ઉધ્ધાર માટે, શા ોમા ં મનને મારીને મદા વ ું
બનાવવાન ુ ં જણા ય ુ ં છે . વા મકી રામાયણમા ં પણ એક જ યાએ છે કે િવનય િવવક
ે પી મ ં વડે મન પી
રાક્ષસનો નાશ થયો. હવે એ થાય છે કે વી રીતે રોજના ુ િવગર
યવહાર માટે હાથ, પગ, મખ ે ે
ઈ ે િવચાર,
યોની જ ર છે , તમ ુ , િચંતન માટે મન પી ઈ યોની શ ુ ં જ ર નથી ? આ ૂ શરીરના

નાશ પછી કદાચ મનની જ ર ના હોય, પણ ુ
યા ં સધી ુ
ૂ શરીરનો યવહાર ચલાવવાનો છે ત્યા ં સધી

તો મન પી ઈ યોની જ ર ખરીને ? જો મનને મારી નાખવામા
ં ં આવે તો ઈ ય વતીન ુ ં કામ કોણ કરશે ?
અને મનન ુ ં અિ તત્વ મટી ય તો પછી એ ઈ ૂ કરશે ?
યની ખોટ કોણ પરી
ઉ ર: તમે ૂ ો છે અને એના સમથનન
સારો પછ ર્ ે માટે વા મકી રામાયણનો ઉ લખ
ે પણ કરી
બતા યો છે . પરં ુ તમને ખબર છે કે શા ોના ં કટલાક
ે વચનોના શ દાથર્ લઈને બસી
ે રહવાન
ે ે બદલે, તમના


ભાવાથર્ લવાના હોય છે ? શા ોએ ક ું છે તન
ે ે શ દશ: વીકારી લવાન
ે ે બદલે, રહ ય કે હાદન
ર્ ે હ તગત
કરવાન ુ ં હોય છે . એ હાદન
ર્ ે ભલીન
ૂ ે તમે કહો છો તવા
ે ર્ ે પકડી લવામા
ઉપરચોિટયા અથન ે ં આવે ત્યારે
શા વચનનો ગિભતસાર એક બા ુ રહી ય છે . ને ુ દી જ મ ુ કલી
ે ે થાય છે .
પદા
: એટલે તમે એમ કહો છો કે મારી સમજવાની પ િત ખોટી છે ? અને વા મકી રામાયણ વા ં
શા ો મનને મારી નાખવાન ુ ં નથી કહતા
ે ં?
ઉ ર: હા, તમારી સમજવાની પ િતમા ં થોડી ખામી છે . વા મકી રામાયણ વા ં શા ો મનને મારી
નાખવાનો નિહ પરં ુ મનને સત્સગમા
ં ે આપે છે . એવ ુ ં શ ુ
ં રાખવાનો જ ઉપદશ થયે ું મન શાત
ં થશે, તથા

વ પના અનભવનો ં
આનદ ાપ્ત કરશે. એની દરથી, અ ાન ૂ ર થશ.ે રાગ ષ
ે , મમતા, અહતા
ં , અને
આસિક્તના ુ
કરોનો પણ ત આવશે. બધન ે
ં , ભદભાવ , તથા ભય મટી જશે અને સવર્ ં
કારની ચચળતા
ં પણ અ ત થશે. એન ુ ં આ ુ વ પ જ ફરી જશે. એના
તથા અશાિત ત્યક ુ ં ાિતકારક
ે પરમા મા ં પિરવતન
ર્
થશે અને એન ુ ં બધારણ
ં જ બદલાઈ જશે. ૂ
ંકમા ં કહીએ તો આજન ુ ં મિલન મન મટી જશ,ે અને એને ઠકાણ
ે ે

મગળમય કે પિવ તમ મનનો ઉદય થશે. શા ોમા ં એ જ હકીકતનો િનદશ કરતા ં મનને મારી નાખવાન ુ ં
ક ું છે . એનો અથર્ મનન ુ ં ૂ કરી નાખવ
ન ં ુ ં જોઈએ એવો નથી થતો, પરં ુ મનન ુ ં શ ુ કરણ કરવ ુ ં જોઈએ
એવો થાય છે .
: ત્યારે તો આધ્યાિત્મક ે ે ખરું ?
ગિત પછી પણ મન રહશ
ે ે. એ િવશે તમે એકદમ િનઃશકં રહો ને જરા પણ શકા
ઉ ર: જ ર રહશ ં ન કરો. ુ શરીર
યા ં સધી
રહશ ુ મન પણ રહશ
ે ે ત્યા ં સધી ે ,ે ને પોતાન ુ ં કામ કરશ.ે એના સવનાશની
ર્ કોઈ જ શ તા નથી. આવ યકતા
પણ નથી. માટે એવો િવચાર કરીને િચંિતત કે ભયભીત ના બનો.

: આત્મિનવદન ભિક્ત કોને કહ ે છે ?

ઉ ર: આત્મિનવદન ુ
ભિક્ત નવધા ભિક્તમા ં છે લી છે . નવધા ભિક્તના મ મય ં
મિદરનો એ ુ મટ
છે એમ કહીએ તો ચાલે. એને ેમલક્ષણા ભિક્ત પણ કહવામા
ે ં આવે છે . રાગાિત્મકા ભિક્ત પણ એ જ છે .

www.swargarohan.org
ી યોગે રજી - 70 - ધમર્નો સાક્ષાત્કાર

બીજી બધી ભિક્તન ુ ં એ દય છે . યારે ભિક્તમાગમા


ર્ ં ુ દા ુ દા ં સાધનોનો આધાર લવાન
ે ે પિરણામે, મન

સસારના સમ ત િવષયો અને રસોમાથ
ં ી ઉપરામ બની ય છે . કોઈપણ બા િવષયની મમતા અથવા તો
આસિક્ત તથા રસવિૃ ે , ત્યારે પરમાત્માનો સાચો
નથી રહતી ે
મ ગટ થાય છે . સાગરમા ં વી રીતે

અગિણત તરગો ઉછાળા મારે છે , તવી
ે રીતે ભક્તના દયમા ં અને રોમરોમમા
ે ,ં પરમાત્માને માટનો
ે પિવ
ને પાર િવનાનો ેમ રાતિદવસ ઉછાળા મારે છે . પછી પરમાત્માની ા પ્ત િસવાયનો બીજો કોઈ રસ એના
જીવનમા ં નથી રહતો
ે . પરમાત્મા એના જીવનમા ં એકમા ે
આરાધ્ય દવતા બની રહ ે છે , એ પરમાત્માના
દશનન
ર્ ે માટે એ બનતી બધી જ કોિશશ કરે છે અને પરમાત્માના દશન
ર્ િસવાય એને શાિત
ં પણ નથી
મળતી. વી રીતે લોભી ધનને તલસે, કામી પોતાના ેમપા ની ને તની
ે ારા કામની સ ં ૃ પ્તની ઈ છા
કરે , ુ
ધા રુ માણસ અનાજની ને ૃ
ષા રુ હોય તે ં
ટલી ઉત્કટતાથી જળની ઝખના કરે , તથી
ે પણ વધારે

ઝખના ુ
, આ રતા , ઈ છા તલસાટ, કે લગનથી પરમાત્માના સાક્ષાત્કારને માટે અધીરો બને છે . એનુ ં નામ

આત્મિનવદન ભિક્ત છે . ભિક્તનો એ અકર્ છે એમ કહીએ તો ચાલે.

: આત્મિનવદન ભિક્તનો નામા ં ઉદય થાય છે તવા
ે ભક્તના ં લક્ષણો કવા
ે ં હોય છે ?
ઉ ર: એ ુ
નો ઉ ર અત્યાર સધીની ર્ ં આવી
ચચામા ુ ં
ય છે . છતા ં પણ, એના અનસધાનમા ,ં

એના પરક ઉ ર પે, કહી શકાય કે ના જીવનમા ં એવી ભિક્તનો ઉદય થાય છે તની
ે અવ થા અલૌિકક
બની ર્ માટે તે રડે છે . િનરતર
ય છે . પરમાત્માના દશન ં ાથના
ર્ ુ ુ
કરે છે , અને પરમાત્માના ગણાનવાદ
ગાઈને આનદ
ં મળવ
ે ે ુ ં સમ ત જીવન પરમાત્મામય બની
ે છે . તન ય છે . ભક્તના ં એ લક્ષણો મોટે ભાગે
તિરક છે . અને બહાર ે
દખાય છે તે તો તના
ે પડઘા જ હોય છે . એ લક્ષણો એના ાણમા ં ે
કટ થયલા

તમજ ં
િનત્ય િનરતર વધતા જતા પરમ ે
મન ે કે મા ં રાખીને આપોઆપ, અથવા તો વાભાિવક રીતે જ
વધતા ં જતા ં હોય છે .

: આત્મિનવદન ભિક્તમા ં સમપણ
ર્ ભાવ આવે છે ખરો ?
ઉ ર: સમપણ ે
ર્ ભાવ તો એકલી આત્મિનવદન ભિક્તમા ં જ શા માટે, બધા કારની ભિક્તમા ં રહલો

હોય છે . પરં ુ આત્મિનવદન
ે ભિક્તમા ં તની
ે મા ા વધી ય છે . ને તે પરાકા ડાએ પહ ચે છે એટ ું જ.

આત્મિનવદન ભિક્તમા ં ભક્ત પરમાત્માના ચરણોમા ં પોતાન ુ ં સવસમપણ
ર્ ર્ કરતો હોય છે . તે પરમાત્માની
આશા રાખીને, એકમા પરમાત્માને આધારે જ જીવી રહ ે છે . પરમાત્મા કરે છે , તથા કરશે તે સારું જ કરે
છે ને કરશે તવી
ે તન
ે ે ા હોય છે . એ ા કોઈને કારણે કે કોઈયે સજોગોમા
ં ં ચલાયમાન નથી થતી. ભક્ત
પોતાના તન, મન, ને તરના બધા ારો પરમાત્મા િત ુ લા રાખીને પરમાત્માની િતક્ષા કરતો જીવી
રહ ે છે . વખત વીતે છે તન ુ
ે ે યગ ુ ે છે ને પરમાત્માની િવરહવદનાથી
વો અનભવ ે યિથત બને છે , એવા
ભક્તથી પરમાત્મા વધારે વાર ૂ ર નથી રહી શકતા. તે તની
ે પાસે દોડી આવે છે , તન
ે ે મળે છે , ને ધ ય કે

કતાથ ર્ કરે છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 71 - ધમર્નો સાક્ષાત્કાર

૪૪. કૃ ણ િવશે

: ભાગવતના કૃ ણ ને વદના
ે કૃ ણ એ બન
ં ે એક જ છે કે એમનામા ં કોઈ તફાવત છે ? આ
મારા મનમા ં કટલાય
ે વખતથી ઘોળાયા કરે છે . માટે પ ૂ ં .ં એની પાછળ કોઈ િવતડાવાદનો
ં ભાવ નથી,
પરં ુ એક કારની િનભળ િજ ાસા છે . તો મારી શકાન
ં ં કરું
ુ ં સમાધાન કરવા િવનિત .ં
ઉ ર: તમારી જી ાસા જરા ુ દી તની છે , પરં ુ તના ે ુ ં જોઈએ કે વદના
ે ઉ રમા ં મારે કહવ ે કૃ ણ
અને ભાગવતના કૃ ણ બન
ં ે વ ુ તો એક જ છે . બન
તઃ ે મા
ં ે પરમાત્માના વાચક છે , ફર એટલો જ છે કે

વદમા ં કૃ ણન ુ ં વણન
ર્ કરે ું છે તે કૃ ણ િનગણ
ર્ ુ િનરાકાર પર પરમાત્માના તીક છે , યારે

ભાગવતના દસમા કધમા ં કૃ ણની લીલાઓન ુ ં વણન
ર્ કરવામા ં આ ય ુ ં છે તે કૃ ણ એ જ પર પરમાત્મા
ુ ે ને દવકીના
હોવા છતા ં વાસદવ ે પુ થઈને જગતના મગળન
ં ે માટે અવતરલા
ે છે . એ રીતે જોઈએ કે
િવચારીએ તો ભાગવતના કૃ ણ એ વદના
ે કૃ ણના સાકાર વ પ છે એમ કહી શકાય. તત્વતઃ એ બનમા
ં ે ં
ે નથી. પરં ુ પણ
કશો જ ભદ ૂ ર્ અભદ
ે છે .
ે ભાવનો પડઘો ભાગવતમા ં પડલો
: એવા આ અભદ ે છે ખરો ? કે ે
થી વદના કૃ ણ અને
ભાગવતના કૃ ણની વ ચની
ે એક વા તા સમ ઈ શકે ? કે પછી તમે તમારી સમજશિક્તથી આ માણે
કહી બતાવો છો ?
ઉ ર: મારી સમજશિક્તનો આ ય લઈને હુ ં આ ે , પરં ુ વદ
માણે નથી કહતો ે અને ભાગવત
ં ે આધાર લઈને ન ર હકીકતોની મદદથી કહી બતાવ ુ ં
બનનો .ં
: કઈ ન ર હકીકતો ?
ઉ ર: તમે નથી ણતા કે વદમા
ે ં પરમાત્માના અવતારોન ુ ં િતપાદન કરે ું છે ? ધમની
ર્ થાપના
માટે તથા અધમના
ર્ ત માટે પરમાત્મા અવતાર લે છે એવ ુ ં એમા ં િવધાન છે . કૃ ણના પમા ં એ જ
પરમાત્મા ગટ થયા હતા એવો ભાગવતકારનો િનદશ છે . એવા િનદશો ભાગવતના દશમ કધમા
ં ં ઠર
ે ઠર

મળે છે . ીકૃ ણનો જ મ થાય છે તે ં
સગ ુ ઓને. ભગવાન ીકૃ ણ સૌથી પહલા
ે ં દવકી
ે ુ ે
અને વસદવન ે
પોતાના અલૌિકક પરમાત્મ વ પન ુ ં દશન
ર્ કરાવે છે . તે જોઈને દવકી
ે ુ ે બન
અને વસદવ ં ે આ યચિકત
ર્ બની
ય છે . તે પછી પરમાત્મા પોતાના અસલ વ પને તિહત કરીને, ીકૃ ણન ુ ં બાળ વ પ ધારણ કરે છે .

દસમા કધમા ં ગોપીગીતમા ં ાનમયી ગોપીઓએ પણ પ ટ ક ું છે કે અમે તમને ગોપીના પ ુ નથી
સમજતી. પરં ુ અિખલ િવ ના તરાત્મા પે માનીએ છીએ. તમે ાની ાથનાથી
ર્ િવ ની રક્ષા કરવા

માટે અવતાર ધારણ કરીને યાદવ કળમા ં ગટ થયા છો એવો અમારો ઢ િવ ાસ છે . મહિષ યાસે પણ
કૃ ણ તો વય ં ભગવાન છે , એમ કહીને એ વાતનો પડઘો પાડી બતા યો છે . એટલે વદ
ે અને ભાગવતના
કૃ ણ એક જ છે . એક જ ચૈત ય તત્વના આિવભાવ.
: કૃ ણનો મળ
ૂ અથર્ શ ુ ં થાય ?

www.swargarohan.org
ી યોગે રજી - 72 - ધમર્નો સાક્ષાત્કાર

ૃ એટલે ખચવ.ુ ં એના પરથી કૃ ણ શ દ થયલો


ઉ ર: કષ ે છે . સમ ત ં ે પોતાની તરફ
ાડન
ે ે પરમાત્મા કૃ ણ કહ ે છે . જીવ પણ એ પરમાત્માને
આકષ છે કે ખચે છે તન ેમના બળથી પોતાની તરફ
ખચી શકે છે . માટે પણ તે કૃ ણ છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 73 - ધમર્નો સાક્ષાત્કાર

ુ ુ
૪૫. મહાપરષના ે
મળાપન ે માટે શ ુ ં કરવ ુ ં ?

ુ ુ
: મહાપરષોના ે
મળાપન ુ ુ
ે માટે શ ુ ં કરવુ ં ? કોઈ ઉ મ કક્ષાના સમથર્ મહાપરષન ે મળવવાની
ે મને
ુ કોઈન ુ ં દશન
ઘણી ઈ છા છે . છતા ં હજી સધી ુ ુ
ર્ નથી થય.ુ ં તો એવા કોઈ લોકો ર મહાપરષન ુ ં દશન
ર્ મને થશે
કે નિહ થાય ? ુ ુ
લછાબમા ં મહાપરષોના ુ
અનભવોની ં
વાતો વાચીન ે મારા તરમા ં એમના દશન ે
ર્ માટની

આ રતા ઉત્પ થઈ છે .
ઉ ર: તમારા ુ ુ
તરમા ં જો મહાપરષોન ુ
ે મળવાની આ રતા ઉત્પ ુ ુ તમને
થઈ હશે, તો મહાપરષ

જ ર મળશે. તે તો કપા ૃ
છે . તમારા પર કપા કરીને તે તમને જ ર દશન ે .ે અથવા તો ઈ ર પોતે
ર્ દશ
તમારી ભાવનાને ઓળખી લઈને તન
ે ે સતોષવા
ં માટે તવા
ે ુ ુ
મહાપરષન ે
ે તમારી પાસે મોકલી આપશે. તની

કપાથી ર્ આપશ.ે ફક્ત શરત એટલી છે કે તમના
તે તમને જ ર દશન ે દશનન
ર્ ે માટની
ે ુ
ઈ છા કે આ રતાને
તમે ટકાવી રાખજો. કટલીકવાર
ે ઈ છાનો ઉદય થાય છે , પરં ુ તે ઈ છા લાબા
ં ુ ટકી શકતી
વખત સધી
ે ે ચમકી તથા થોડાક વખત રહીને તે અ ય થઈ
નથી. વીજળીની પઠ ુ ુ
ય છે . મહાપરષના દશનન
ર્ ે માટની

ઈ છાન ુ ં જ નિહ, પરં ુ બધા ે
કારની આત્મો િત માટની ઈ છાન ુ ં એવ ુ ં જ સમજી લવાન
ે ુ ં છે . તે દીધજીવી
ર્
બની રહ ે એન ુ ં ખાસ ધ્યાન રાખવ.ુ ં

: ઈ છાની ઉત્કટતા અને એ ઈ છાની લાબા ુ
વખત સધીની િ થરતા િસવાયના બી કોઈ

સાધનનો આધાર લવાની જ ર રહ ે છે ખરી ?
ઉ ર: બી ુ ં સાધન ાથનાન
ર્ ુ ં છે અને એનો આધાર પણ લઈ શકાય છે . એ ાથના ે
ર્ કવળ એ ારા
થનારી કે વાણી ારા યક્ત થનારી ાથના
ર્ ન હોવી જોઈએ. પરં ુ ર્ પામનારી ને
દયના આિવભાવ

રોમરોમમા ં ફરી વળનાર હોવી જોઈએ. તરાત્માના અ ખિલત અવાજની મ એ બહાર પડતી હોવી
જોઈએ. તો જ તે ફળી કે ધારે ું કામ કરી શકે. લાબા
ં વખત લગી એવી ાથનાનો
ર્ આધાર લો તો તે
ાથના ં
ર્ ઈ ર સાભળશ ે અને તમારા મનોરથ સફળ કરશે.
: તે ઉપરાત
ં બીજી કોઈ યો યતાની આવ યકતા છે ખરી કે ?
ઉ ર: તે િસવાયની યો યતા તરીકે તમારા ધાિમક સ ં કારોને બળ બનાવવાની જ ર છે . તન
ે ે માટે
સારા ં
થોન ુ ં વાચન કરતા રહો. જપ કે ધ્યાનનો અ યાસ કરો. આત્મિનરીક્ષણ કરીને આત્મશ ુ કરો.

સત્વગણન ે વધારો અને તમારી ઈ છા ે
માણના ુ ુ તો
મહાપરષ યારે મળે ત્યારે ખરા, પરં ુ ત્યા ં સધી

ં ુ ુ કે ભક્ત મળે તમનો
કોઈ પણ સારા સતપરષ ે સમાગમ કરો કે લાભ ઊઠાવો. ુ ુ ન
ચી કોટીના મહાપરષ
મળે તો પણ, તમે હમણા ં દશામા ં છો તે દશામા ં તો તમારું કામ સાધારણ ે
ણીના ં ુ ુ
સતપરષથી પણ ચાલી
શકે છે . તો અવસર મળે તનો
ે લાભ લઈને આગળ વધવાની તમ ા રાખો. તો પોતાની તને જ ર
લાભ પહ ચાડી શકશો.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 74 - ધમર્નો સાક્ષાત્કાર


૪૬. સાત ભિમકાઓ

: ૂ
ાનની સાત ભિમકાઓ કહ ે છે તે શ ુ ં છે ? ાનની શ ુ ં સાચસાચ
ે ૂ
સાત ભિમકાઓ છે ? એ

ભિમકાઓ ે પરથી પાડવામા ં આવી છે ?
શના
ઉ ર: ૂ
ાનની સાત ભિમકાઓનો ે તમે કરી ર ા છો તે ભિમકાઓન
ઉ લખ ૂ ુ ં વણન
ર્ ભારતીય
તત્વ ાનના મહાન ં યોગવિસ ઠમા ં કરવામા ં આ ય ુ ં છે . એ
થ ં
થમા ં મહિષ વિસ ઠે રામને ઉપદશ
ે આપ્યો
છે . એ ં
થમા ં ાનની ૂ
સાત ભિમકાઓ કહી બતાવવામા ં આવી છે તે ભિમકાઓ
ૂ માનવના બૌિધક અથવા

તો આધ્યાિત્મક િવકાસની ભિમકાઓ છે . એની પાછળ ચો સ કારની ૃ ટ છે , િફલસિફ
ૂ છે અથવા તો
ં ે છે તમ
િવચારધારા સકળાયલી ે જ િવકાસનો ચો સ મ બતાવે છે .
: તો તો મને એ ભિમકાઓ
ૂ િવશે માિહિત મળવવાનો
ે ં આવશે. ઘ ુ ં
આનદ ણવાન ુ ં પણ મળશે.
પરં ુ એ ભિમકાઓનો
ૂ ૂ
ઊડતો યાલ આપી શકશો ? અથવા તો એ ભિમકાઓ કઈ કઈ છે તે કહી બતાવશો ?
ઉ ર: જ ર. યોગવિસ ઠમા ં કહલી
ે ૂ
એ સાત ભિમકાઓ ુ ે છા, િવચારણા, સત્વાપિ ,
આ રહી. શભ

તનમાનસા , અસંસિક્ત, પદાથાભાિવની
ર્ અને ુ ર્ . એ સાતે ભિમકાઓ
યગા ૂ ાનમાગના ૂ
ર્ િવકાસની સચક છે , એ
ે ઈથી સમજી શકાય છે .
એમનો િવચાર કરવાથી સહલા
ુ ે છા અને િવચારણાની ભિમકાનો
: શભ ૂ શો અથર્ છે ?

ઉ ર: સસારન ુ ં િનરીક્ષણ કરવાથી સમ ય છે કે બધા માણસોને આત્મિવકાસ અથવા આત્મદશનની
ર્

ઈ છા નથી હોતી. મોટા ભાગના માણસો સાસાિરક ં
સપિ ે
તમજ ુ
સખોપભોગની જ ઈ છા રાખે છે . તન
ે ે માટે
જ પિર મ કરે છે ને ૃ
પ્ત પણ તમા ં ુ
ે ં જ હોય છે . જીવનને બધનમક્ત ૂ ર્ કે આદશર્ બનાવવાની ઈ છા
પણ
એમના િદલમા ં ઉદય નથી પામતી. એવો િવચાર જ એમને નથી થતો. એવા માણસો આત્મ ાનના માગમા
ર્ ં

કવી રીતે આગળ વધી શકે ? એટલે સૌથી પહલા
ે ં તો ં
ાનના ઉપા નની, બધનોની િનવિૃ ની,

પરમશાિતની ે કરવી જોઈએ. એના િવના કશ ુ ં જ ના થઈ
ા પ્ત કે પરમાત્માના સાક્ષાત્કારની ઈ છાને પદા
શકે. એ ઈ છા જીવનન ુ ં ુ ે છા કહવાય
ેય કરનારી હોવાથી શભ ે ુ ે છા પણ બે
છે . એ શભ તની છે . મદ
ં અને
તી ં ઈ છા કોઈક કારણથી
અથવા તો ઉત્કટ. મદ ગટ થઈને પાછી શમી ય છે પરં ુ ઉત્કટ ઈ છાન ુ ં
એવ ુ ં નથી. એ બધા જ થળ, સમય કે સજોગોમા
ં ં કાયમ રહ ે છે ને ધ્યયની
ે ુ
ૂ સધી
પિત ં નથી થઈ
શાત
ે થાય એટલે માણસ સત્સગમા
શકતી. એ ઈ છા પદા ં ં રસ લે છે ને િવચારે છે કે જીવન શાના માટે છે ? એન ુ ં
ે શ ુ ં ? એ ધ્યયની
ધ્યય ે િસ ે રીતે થઈ શકે ? સસારન
કવી ં ુ ં રહ ય શ ુ ં છે ? એની પાછળ કોઈ શિક્ત છે ? એ

શિક્તનો આપણી સાથે કવોક ં ં છે ? મોક્ષ શ ુ ં છે ? બઘ
સબધ ૂ ર્ શ ુ ં છે ? આપ ુ ં મળ
ં શ ુ ં છે ? પણતા ૂ વ પ શ ું
છે ? ુ :ખોની િનવિૃ નો અને સખશાિતની
ુ ં ે રીતે આગળ વધવ ુ ં જોઈએ ?
ા પ્તનો માગર્ શ ુ ં છે ? એ માગ કવી
એ અને એવા બી જીવનના ે
યન ે લગતા ુ ે છા પછી
ોના િચંતનમનને િવચારણા કહ ે છે . શભ

િવચારણાની એ ભિમકા આવવી જ જોઈએ.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 75 - ધમર્નો સાક્ષાત્કાર


૪૭. ભિમકાઓ િવશે

ુ ે છા અને િવચારણાની
: શભ ાનમાગની
ર્ ે
પહલી બે ભિમકાઓ
ૂ તો સમ ઈ ગઈ. હવે

સત્વાપિ ની ભિમકાનો અથર્ શો થાય છે તે સમ વશો ?
ઉ ર: સત્વાપિ નો અથર્ કહી બતાવ ુ ં .ં ાનમાગનો
ર્ ુ ે છા અને િવચારણાની બન
સાધક શભ ં ે

ભિમકામા ં ં
ઢ થયા પછી દવી સપિ ં
થી સપ થવાની કોિશશ કરે છે . પોતાના જીવનમાથી
ં ુ
આસરી

સપિ ે
ના સઘળા અવશષોનો ત આણીને, દવી સપિ
ં નો િવકાસ કરવા, અથવા તો પોતાના વભાવની
ં ુ
સશ ુ , સ ભાવ ને સ િવચારની મિત
કરીને, સ ગણો ે
ૂ બનવા માટે તે મહનત કરે છે . એવી મહનતન
ે ે
પિરણામે એન ુ ં મન અથવા તો તઃકરણ િનમળ
ર્ બની ય છે . એમા ં કોઈ ડાઘ કે દોષ નથી રહતો
ે .
ુ તથા રજોગણની
તમોગણ ુ ં
િવઘાતક અસરમાથી ુ
મિક્ત ે
મળવીન ુ
ે સાધક સત્વગણમા ં િ થિત કરે છે . એ

ભિમકાન ે ર્ ં સત્વાપિ ને નામે ઓળખવામા ં આવે છે .
ાનમાગમા

: અસસિક્તની ૂ
ભિમકાનો અથર્ શો થાય ?

ઉ ર: અસસિક્ત એટલે આસિક્ત વગરની અવ થા, એ અવ થામા ં આસીન થયલા
ે સાધકને

સસારના કે સસારની
ં ર્ ં મમતા, રાગવિૃ
પારના કોઈયે પદાથમા કે ૃ ણા અથવા તો આસિક્ત નથી રહતી
ે .
એની આસિક્ત એક મા ઈ રમા ં જ રહ ે છે . ઈ રની ીિત તથા ા પ્ત એ જ એના જીવનનો એકમા
આનદ ુ ુ
ં , રસ કે પરષાથ ર્ બને છે . એ િસવાયના બી પદાથ કે િવષયો એને પ્યારા નથી લાગતા, અને એમા ં
એન ુ ં મન પણ નથી લાગ ુ ં. એ ભિમકાની
ૂ ા પ્ત પછી પરમાત્માનો સાક્ષાત્કાર બહુ ૂ ર નથી રહતો
ે .
પરમાત્માના સાક્ષાત્કારને જો સય
ૂ દય સાથે સરખાવવો હોય, તો અસસિક્તની
ં ૂ
ભિમકાન ે ઉષા કહી શકાય. એ
એટલી બધી અિનવાયર્ છે , અને એન ુ ં મહત્વ એટ ું મો ુ ં છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 76 - ધમર્નો સાક્ષાત્કાર

ર્ ુ ં રહ ય
૪૮. કમન

: તમને એમ નથી લાગ ુ ં કે ભગવ ગીતામા ં ભગવાન ીકૃ ણે બે િવરોધાભાસી વાતો કહી છે ?

એક ઠકાણ ે તો તે કહ ે છે કે મમતા, અહતા
ં , રાગ ષ
ે , અથવા તો આસિક્તનો ત્યાગ કરીને કમ કરવામા ં
ક યાણ રહ ે ું છે , અને બી ે
ઠકાણ ે, ગીતાની સમા પ્ત થવાની હોય છે ત્યારે , અઢારમા અધ્યાયમાં, એનાથી
ે આપે છે કે બધા ધમ નો ત્યાગ કરીને મારું જ શરણ લઈ લે. એ બન
ઉલટી જ વાતનો ઉપદશ ં ે વાતોનો મળ


નથી બસતો એવ ુ ં તમને નથી લાગ ુ ં ? ગીતામા ં આવા િવરોધાભાસી ઉપદશ
ે ઘણા છે . પરં ુ આ તો મ
તમને એક ં આપ્ય.ુ ં આ શકા
ટાત ં મને કટલાય
ે ે ુ ં સમાધાન કરશો એવી
વખતથી સતાવી રહી છે . તો તન
આશા રા ું .ં
ં સાવ િનરાધાર નથી જ. તન
ઉ ર: તમારી શકા ુ ુ ૂ ર્ સમજી શકુ ં
ે ે હુ ં સહાનભિતપવક .ં બી કોઈને
ં થતી હશે. છતા ં પણ જો શાિતથી
પણ આવી શકા ં ે ઈથી ૂ ર થઈ શકે તમ
ં સહલા
િવચાર કરો તો તમારી શકા ે
છે . તમે કહો છો કે માનો છો તે માણે, ગીતામા ં ભગવાન ીકૃ ણે બે પર પર િવરોધી વાતો નથી કહી.
ઉપર ઉપરથી જોનારને તે વાતો જ ર િવરોધી વી લાગે. પરં ુ ડાણમા ં ે કરીને સમજવાથી તે બન
વશ ં ે

વાતો યો ય તથા પરક વી જણાશે અને એમના સબધી
ં ં કોઈ શકાન
ં ુ ં થાન નિહ રહે.
: તો તે કવી
ે રીતે ?
ઉ ર: ુ ઓ. હુ ં સમ વ.ુ ં ગીતામા ં મમતા, અહતા
ં , રાગ ષ
ે , અથવા તો આસિક્તનો ત્યાગ કરીને
ે અ ુ નન
કમ કરવાન ુ ં ક ું છે એ સા ુ ં છે . જો કે એ ઉપદશ ર્ ે િનિમ બનાવીને કે લ ય કરીને આપવામા ં
આ યો છે , છતા ં પણ કવળ
ે અ ુ નના
ર્ ૂ
પરતો જ મયાિદત
ર્ નથી. મન ુ ય સમાજના બધા જ સ યોને એ
એકસરખો લાગ ુ પડે છે . એ ઉપદશમા
ે ં કમર્ કરવાની શકા ે મા ં આ ય ુ ં છે , અથવા તો એ કળાન ુ ં
ં િવશે કહવા
રહ યોદઘાટન કરવામા ં આ ય ુ ં છે . એ રહ ય માણે જો ચાલવામા ં આવે તો, સસારમા
ં ં રહીને પોતાને ફાળે
આવે ું કમર્ કરતા ં કરતા ં શાિત
ં મળવી
ે શકાય, ને જીવનન ુ ં ેય સાધી શકાય, અથવા તો જીવનન ુ ં સાથર્
ં ે છે .
કરી શકાય, એવો ગીતાનો સદશ
ં ે તો મારા સમજવામા ં આવે છે , અને એની સાથે હુ ં સહમત પણ થા
: એ સદશ .ં પરં ુ મ ુ ય
સમ યા તો બીજી જ છે . ભગવાન ીકૃ ણ એટલો ઉપદશ
ે આપીને બસી
ે ર ા હોત તો તો સારું હ .ુ ં તમા
ે ં
કશી જ હરકત નહોતી. પરં ુ તે તો વ મા
ુ ં સવર્ કાઈનો
ં ત્યાગ કરીને પોતાન ુ ં જ શરણ લવા
ે ન ુ ં કહ ે છે તો

પછી સસારના ે રીતે કરી શકાશે ?
કમ કવી

ઉ ર: સસારના કમ તો કરવાના ં જ છે . તે કરવાની ના નથી. જો ભગવાન ીકૃ ણ કમના
ર્ િવરોધી
હોત, તો અ ુ નન
ર્ ે ય ુ કમર્ કરવાની દીક્ષા ન આપત. અ ુ ન
ર્ તો પોતાના કમર્ કે પોતાની ફરજનો ત્યાગ
કરીને બઠો
ે હતો. છતા ં ીકૃ ણે તન
ે ે કમમા
ર્ ં ય ર્ અન ુ ઠાનમા ં માનતા
ે . એ શ ુ ં બતાવે છે ? એ જ કે તે કમના
હતા. તે કમના ે આપે જ કવી
ર્ ત્યાગનો ઉપદશ ે ે એ નથી આપતા. એ તો કહ ે છે કે સવર્
રીતે ? એવો આદશ

કારના મનના ગણધમ ર્ વા સકં પ િવક પ તથા સવર્ કારની િચંતાનો ત્યાગ કરીને, ુ ં મારામા ં િવ ાસ
રાખ, અને સાચા િદલથી મારું શરણ લે, તો હુ ં તારી પડખે રહીશ, તને બધી રીતે મદદ પ થઈશ, તથા

www.swargarohan.org
ી યોગે રજી - 77 - ધમર્નો સાક્ષાત્કાર

તારી રક્ષા કરીને તારું પિર ાણ કરીશ. એટલે માણસે મનથી પરમાત્માન ુ ં શરણ લવાન
ે ુ ં છે , ને પરમાત્માને
પોતાના જીવનના સવર્ સ ાધીશ કે સ ૂ ધાર બનાવી, એના હાથમાં હિથયાર પ થઈને કમર્ કરવાન ુ ં છે .
એટલે એ શ દોમા ં કમર્ કરવાની એક બીજી વધારાની કળા િવશે કહવામા
ે ં આ ય ુ ં છે . આવી રીતે સમજો તો
ભગવાન ીકૃ ણના કે ગીતાના શ દોમા ં િવરોધાભાસ નિહ લાગે. એ સબધી
ં ં ં પણ નિહ
શકા ગે. પરં ુ
એમણે આપલા
ે બન
ં ે આદશો
ે એકમકના
ે ૂ છે એની ખાતરી થશે.
પરક

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 78 - ધમર્નો સાક્ષાત્કાર

ુ ુ ૃ
૪૯. ગરકપા

ુ ુ ૃ
: ગરકપા શ ુ ં છે અને તે કવી
ે રીતે ુ ુ ૃ
ાપ્ત થાય ? શ ુ ં ગરકપાની ુ ુ
ા પ્તને માટે ગરમય બની
ુ ુ
જઈને ગરની ૂ બ
બ ે કરવી જોઈએ એ શ ુ ં સા ુ ં છે ?
ૂ સવા
ુ ુ ૃ
ઉ ર: ગરકપા ે
ખરખર શ ુ ં છે એ તો ુ
એનો અનભવ કરે તન
ે ે જ ખબર પડી શકે. છતા ં પણ,

કહવાન ુ ુ ૃ
ે ખાતર એટ ું જ ર કહી શકાય કે ગરકપાથી ર્ ં મદદ મળે છે , અને ઈ રના
આત્મો િતના માગમા

સાક્ષાત્કારનો મનોરથ સહલો બને છે . ુ ગણોની
ર્ ુ િનવિૃ ુ
કરીને સ ગણોની ા પ્તમા ં તથા ુ કમ નો ત
આણીને સત્કમ ના અન ુ ઠાનમા ં તે મદદ પ થાય છે . જીવનને િનમળ
ર્ , ઉ ા તથા ઈ રમય બનાવવામા ં
તથી ુ ુ ૃ
ે મદદ મળે છે . એક રીતે કહીએ તો ગરકપા ૃ
એ ઈ રની અસીમ કપાન ે ું
ે માટન માણપ કે ે ાર
વશ

છે . એ થતા ં ઈ રકપા ૂ ર નથી રહતી ુ ુ
ે . ગરના પમા ં આવીને સૌથી પહલા
ે ૃ
ઈ ર જ પોતાની કપા વરસાવે
ુ ુ
છે . ગરની ૃ
કપા ારા ધન, વૈભવ, પદ, િત ઠા ને સાસાિરક
ં ુ
સખોપભોગની ઈ છા રાખે છે તે ભારે ભલ

ુ ુ
કરે છે . ગરની ૃ
કપાના ુ ુ
સાચા રહ યને તે નથી સમજતા. ગરની ૃ કવલ
કપા ે ં
સાસાિરક ુ
સખસમ ૃ ને માટે નથી
વટાવવાની, પરં ુ તનો
ે ે તરફ આગળ વધવાન ુ ં છે , એ
લાભ લઈને ઈ રના સાક્ષાત્કારના મહત્વના ધ્યય

નથી ભલવાન .ુ ં
તમારા બી ે
પટા ના ઉ રમા ં કહવાન
ે ુ ુ ૃ
ુ ં કે ગરકપાની ુ ુ
ા પ્તને માટે ગરની ૂ ે સવા
મન મકીન ે
કરવી જોઈએ એ તો સા ુ ં જ છે , પરં ુ એની સાથસાથ
ે ુ ુ
ે ખાસ ધ્યાન ગરના ે કે સદશ
ઉપદશ ં ે માણે ચાલવા
ુ ુ
પર આપવ ુ ં જોઈએ. ગર કહ ે તે ા તથા ૂ ર્ કરવ ુ ં અથવા તો એમણે
ામાિણકતા સાથે ઉત્સાહ ને ખતપવક


િનદશલા આત્મક યાણના માગર્ પર આગળ વધવ ુ ં અત્યત
ં આવ યક છે . આ વ ુ ખાસ ન ધવા વી છે .
કમ ુ ુ
ે કે ગરની ે
સવા કરવામા ં આવે પરં ુ એમના સ ુ પદશન
ે ુ ં અન ુ ઠાન કરવામા ં ના આવે તો કોઈ િવશષ

ુ ુ
હ ે ુ નથી સરતો. ગરએ ે
બતાવલા માગર્ ુ ુ
માણે ચાલવામા ં આવે, અને ગરની ૂ ર્ સવા
ાપવક ે કરવામા ં

આવે, તો તથી સ ુ ુ કટલીક
થઈને ગર ે વાર અન ુ હ કરે છે , ને અધ્યાત્મ મિદરના
ં ુ
ં ગપ્ત ાર ઉઘાડી આપે
છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 79 - ધમર્નો સાક્ષાત્કાર

૫૦. સાક્ષાત્કાર ને ઘરત્યાગ

: મને ઈ રનો સાક્ષાત્કાર કરવાની ઈ છા છે . તન


ે ે માટે ઘરનો ત્યાગ કરવાનો સકં પ પણ થયા
કરે છે . એક આ મમા ં રહવા ે મ ં ૂરી પણ મ મગાવી
ે માટની ં છે . તો આ બાબત આપનો શો અિભ ાય છે ? હુ ં
ઈ રનો સાક્ષાત્કાર કરવા માટે ઘરનો ત્યાગ કરું કે નિહ ?
ઉ ર: તમે ૂ છો તના
પછો ે પરથી સમજી શકાય છે કે તમારી પિરિ થિત કે ભિમકા
ૂ િવશે
તમારું પોતાન ુ ં મન હજી સાફ નથી. તે હજી શકા
ં કે ધામા ં છે . નિહ તો તમે મને આવા ૂ ,
જ ના પછત
અને તમારી ચો સ પસદગી
ં ે
માણના માગ આગળ વધત. પરં ુ તવ
ે ુ ં દખા
ે ુ ં નથી, ને તમે મારી સલાહ
ં છે , એટલે એ સલાહ મારે આપવી પડશે. સૌથી પહલા
માગી ે તો હુ ં તમને તમારી ભાવનાને માટે અિભનદન

આપ ુ ં .ં તમારી ભાવના ઘણી સારી છે . તના ુ સ ં કારોનો યાલ આવે છે . પરં ુ જીવનમા ં
ે પરથી તમારા શભ
બ ુ ં કામ એકલી ભાવનાથી જ નથી થઈ શક .ુ ં થોડા વા તિવક પણ થવ ુ ં પડે છે . એટલે કે વા તિવકતાના
આધાર પર ભાવનાને ચકાસીને તનો
ે સારાસાર સમજવો રહ ે છે .
: એટલે તમે મને ઘરનો ત્યાગ કરવાની સલાહ નથી આપતા એમ ?
ઉ ર: ઘરનો ત્યાગ કરવો કે નિહ એ તો તમારે તમારી વત ં ુ થી ન ી કરવાન ુ ં છે . હુ ં તો
મારા િવચારો તમારી સમક્ષ ર ુ કરું ં અને પ ૂ ં ં કે ઘરનો ત્યાગ કરવાથી ઈ રનો સાક્ષાત્કાર થઈ જશે
એમ તમને લાગે છે ? ઘરનો ત્યાગ કરીને બહાર કોઈ આ મમા ં રહવાથી
ે ઈ રનો સાક્ષાત્કાર થઈ જશે એમ
માનવ ુ ં બરાબર નથી. એવી રીતે કટલાય
ે ભાવનાશાળી માણસો આ મોમા ં ગયા છે . પરં ુ તમન
ે ે ઈ રના
સાક્ષાત્કારનો લાભ નથી મ યો.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 80 - ધમર્નો સાક્ષાત્કાર

ુ ુ આવ યકતા ખરી કે નિહ ?


૫૧. ગરની

ે ં એકવાર લખે ું કે
: તમે પહલા ુ ુ ચો સ મળે છે . પરં ુ
તરની ઉત્કટ ઈ છા હોય તો ગર
માણસને કટલાય
ે ં મહાત્માઓ મળે , તમની
સત ે સાથે વાતાલાપ
ર્ થાય, તે કાઈ
ં શીખવે તે માણે માણસ કરે
પણ, તો તે મહાત્મા તના ુ ુ ખરા કે નિહ ?
ે ગર
ઉ ર: ની પાસથી ં ક શીખવા સમજવાન ુ ં મળે છે અથવા તો
ે આપણને કાઈ ે
ના બતાવલા સાધન-
ર્ ે નજર સમક્ષ રાખીને આપણે આગળ વધતા રહીએ છીએ તન
માગન ુ ુ માનવામા ં કશી જ હરકત નથી.
ે ે ગર
ુ ુ તરીકની
ગર ે ાભિક્ત આપણે તનામા
ે ુ ુ આપણને વા તવમા ં અ ાન પી
ં ધારણ કરી શકીએ છીએ. ગર

ધકારમાથી ાનના પરમ કાશમા ં લઈ ય છે તથા અશાિતમાથી
ં ં શાિતમા
ં ,ં બધનમાથી
ં ુ
ં મિક્તમા ,ં અને

આત્માનભવથી ં
રિહત દશામાથી ુ ૂ
આત્માનભિતની અસાધારણ અવ થામા ં ે કરાવે છે . એ કામમા ં
વશ
ુ ુ જ ર કહી શકાય.
ે ે ગર
મદદ પ થાય તન
ુ ુ ે
: માણસ પોતાના ગરન યારે પહલીવાર
ે મળે ત્યારે એને કમ ુ ુ?
ે ખબર પડે કે આ જ મારા ગર
એમના ર્ થાય છે ?
ત્યે કોઈ અન ય ભાવ કે આકષણ
ઉ ર: કોઈવાર આકષણ ુ ુ
ર્ થાય છે તો કોઈવાર નથી પણ થ .ુ ં કોઈવાર એવા મહાપરષની ં
સિનિધમા ં
થમ મુલાકાતે જ ં
ડી શાિત મળે છે , તો કોઈવાર નથી પણ મળતી. એ બાબત કોઈ એકસરખો
સવસામા
ર્ ય િનયમ નથી કરી શકાતો. મારી સમજ ુ ુ
માણે ગરની ં
પસદગીમા ં ઉતાવળ ન કરવી જોઈએ.
ુ ુ
ગરના ં ર્ ં અવારનવાર આવવ ુ ં જોઈએ. એમના જીવનન ુ ં કે જીવનના ં
સસગમા ુ દા ં ુ દા ં પાસાઓન ુ ં
ે ૂ ર્ક િનરીક્ષણ કરવ ુ ં જોઈએ. અને પછી જ આપણો
બારીકાઈથી િવવકપવ ૂ કરે તો તમન
તરઆત્મા જો ક લ ે ે
ગર ુ ુ ને િશ યનો સબધ
ુ ુ તરીકે વીકારવા જોઈએ. ગર ં ં સમ ત જીવન પર અસર પહ ચાડનાર હોવાથી, તની

થાપના કોઈપણ કારની લાગણી, ભાવના કે ૂ
નથી ૂ
દોરવાઈ ગયા િવના, પરતા ૂ ર્ તથા
િવચારપવક

શાિતથી કરવી જોઈએ.
ુ એક માગમા
: અમક ુ ુ એક જ થઈ શકે ? વધારે ન થઈ શકે ?
ર્ ં શ ુ ં ગર
ુ ુ તો એક જ હોઈ શકે અને એક હોય તે જ સારંુ છે , પરં ુ
ઉ ર: મ ુ ય આધ્યાિત્મક ગર મની
ે જીવન િવકાસની બીજી મદદ મળતી રહ ે તવા
પાસથી ે પટા ુ ુ બી
ે ગર ે
કટલાક હોઈ શકે ખરા.
ુ ુ આવ યકતા ખરી કે નિહ ?
: ગરની
ઉ ર: તે તમારે ન ી કરવાન ુ ં છે . ુ તમે અપણ
યા ં સધી ૂ ર્ છો અને પોતાની મળ
ે ે આગળ નથી વધી
ુ તમારે કોઈ ને કોઈ પથ દશક
શકતા, ત્યા ં સધી ુ ુ છે .
ર્ જોઈશે જ. તે જ ગર
ુ ુ ે ઈ ર પ કહવામા
: ગરન ે ં આવે છે તે સા ુ ં છે ?
ઉ ર: તાિત્વક રીતે સા ુ ં છે . કારણ કે ઈ રનો ુ ુ ં િવશષ
કાશ ગરમા ે માણમા ં પથરાયલો
ે હોય છે .
ુ ુ ઈ રના
ગર ુ ુ ઈ રનો સાક્ષાત્કાર કય હશે તો તો તે ઈ ર સાથે એક પ બની ગયા
િતિનિધ છે . જો ગરએ
હશે. અને જો સાક્ષાત્કાર કરવાનો યાસ કરતા હશે તો પણ, તે બી કરતા ં ઈ રની વધારે નજીક તો હશે

www.swargarohan.org
ી યોગે રજી - 81 - ધમર્નો સાક્ષાત્કાર

ુ ુ ે ઈ ર પ કહવામા
જ. ગરન ે ુ ુ ે માટે જ કહવામા
ં આવે છે તે ઈ રદશ ગરન ે ં આવે છે તે ખાસ યાદ રાખવાન ુ ં
છે - વા તવા ુ ુ ે માટે નિહ.
ે ભળતા ગરન
ુ ુ પસદગી
: ગરની ં કરતી વખતે કઈ કઈ વાતો ધ્યાનમા ં રાખવી જોઈએ ?
ુ ુ
ઉ ર: ગરની ં
પસદગી ુ ુ
માટે ઉતાવળ કરવાની જ ર નથી. ગરના જીવનને કે યવહારને શાિતથી

જોવાની જ ર છે , થી કોઈ ભળતા માણસના હાથમા ં પડીને જીવનને બરબાદ કરી ન બસાય
ે ુ ુ
. ગરના
િવચારો તમને ગમે છે કે નિહ તે ખાસ જોજો. તન ુ
ે ે સાધનામા ં રસ છે કે નિહ, અને તે સાધનાત્મક અનભવ
ધરાવે છે કે નિહ, તે પણ જોજો. તનો
ે વભાવ તમને પસદ
ં પડે છે કે નિહ તે પણ િવચારજો. ને બને ત્યા ં

સધી ુ
યસની ન હોય, લૌિકક િલપ્સાથી યક્ત ે જ પરમાત્માના
ન હોય, તમ ેમ અથવા આત્મ ાનથી વિચત

ન હોય તે ખાસ જોજો. વારવારના
ં પિરચય પછી જો તમને તે તમારે માટે યો ય અથવા આદશર્ લાગે તો
તનો ુ ુ પે વીકાર કરજો. અને એક વાર વીકાર કયાર્ પછી બધા જ સજોગોમા
ે ગર ં ં ઢ િવ ાસપવક
ૂ ર્ વળગી
ે . તમારું
રહજો દય ને એકવાર સમજપવક ે ે ચચલ
ૂ ર્ મા ય કરે , તન ં બનીને નજીવા કારણોસર છોડી ન દતા

અને િનંદવા પણ ન માડતા
ં . કદાિપ નિહ.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 82 - ધમર્નો સાક્ષાત્કાર

ું
૫૨. કડિલની િવશે

ું
: કડિલની શ ુ ં છે ?
ુ ં િલની શરીરની
ઉ ર: કડ ે
દર રહલી ે મ ુ યત્વે યોગના
શિક્ત છે . એનો ઉ લખ ં
થમા ં આવે છે .

યોગના કટલાક ં
થોમા ં છ ચ ોન ુ ં વણન
ર્ કરવામા ં આ ય ુ ં છે , તે ચ ોની ભાષામા ં વાત કરીએ તો, એ
ું
કડિલની શિક્ત કરોડર ુ ની નીચના
ે ભાગમા ં આવલા
ે ૂ
મલાધાર નામના ચ મા ં રહલી
ે છે . એટલા માટે એને

મલાધારશાિયની ે
કહવામા ં આવે છે . વળી તે સાપના વા આકારવાળી અને ગચળા
ંૂ વાળીને પડલી
ે છે .
ુ ં
એટલે એને ભજગાકારધાિરણી પણ કહ ે છે .
: એ શિક્ત શ ુ ં દરકમા
ે ં હોય છે ?

ઉ ર: દરકમા ં હોય છે . પરં ુ સ ુ પ્ત
ુ દશામા ં હોય છે અને એને ત કરવી પડે છે . ત કરવી
પડે છે એટ ું જ નિહ, પણ ઉધ્વગામી
ર્ કરીને એકક
ે ચ માથી
ં પસાર કરીને છવટ
ે ે મ તકમા ં રહલા
ે છે લા
સહ દલ ચ મા ં થાિપત કરવી પડે છે . ત્યા ં એની થાપના કરવાથી િનિવક પ સમાિધની ા પ્ત થાય
છે અને જીવન ધ ય બને છે . કોઈ કોઈ યોગ થોમા
ં ં એને િશવ અને શિક્તનો મળાપ
ે ે
પણ કહવામા ં આવે છે .
ુ ુ તથા
અથવા તો પરષ ૃ
કિતનો ં
સયોગ .
ું
: કડિલનીન ુ ં ઉત્થાન શ ુ ં દરક
ે સાધકે કરવ ુ ં જ પડે ?
ઉ ર: કરવ ુ ં જ પડે એવ ુ ં કશ ુ ં નથી. યોગમાગમા ુ
ર્ ં કડલીનીના ે હોવાથી, એ
ઉત્થાનનો મિહમા સિવશષ
માગના
ર્ સાધકને એની ૃ ઈરાદાપવક
ગિત ૂ ર્ કરવી પડે છે . યારે ાન અને ભિક્ત માગના
ર્ ુ
મસાફરો એને
માટે કોઈ િવશષ
ે ુ તબ ા પછી, એમની
યાસ નથી કરતા. છતા ં પણ, િવકાસના અમક દર એ સહજ રીતે
અથવા આપોઆપ જ ગી ય છે . દરક ું
ે સાધકમા ં કડિલનીની ૃ તો થાય છે જ, પરં ુ દરક
ગિત ે સાધકને

તની ુ
ે ે દરે ક સાધકને એના અ યત્થાનન
ખબર નથી પડતી. કમક ુ ં બહુ મહત્વ નથી હો .ુ ં એના

અ યત્થાનન ં મહત્વન ુ ં માને છે , અને એને માટે ભરચક કોિશશ કરે છે , એવા યોગમાગના
ે અત્યત ર્ સાધકોને
જ એની ૃ
ગિતનો ુ
ત્યક્ષ અનભવ થઈ શકે છે . બી ને નિહ.
ું
: કડિલનીન ું ગરણ કયા ઉપાયોથી થઈ શકે છે , તે કહી બતાવશો ?

ઉ ર: કટલીક ુ ુ પોતે જ પોતાની િવશષ
વાર દીક્ષા આપતી વખતે, ગર ુ ં
ે શિક્ત અને અનકપાથી ,
ું
િશ યની કડિલની ુ ુ
શિક્તને જગાડી દે છે . એવી શિક્ત બહુ ઓછા મહાપરષોમા ુ ં
ં હોય છે . અને અનકપાને માટે
યો ય એવા િશ યો પણ ઓછા મળે છે છતા ં પણ એ િ યા સાચી છે . ાચીન ભારતમા ં એ કારની

દીક્ષાઓ અપાતી. તવી ુ ુ
દીક્ષા દરિમયાન ગર ૃ ટપાત કરીન,ે શ દો ચાર કરીને, પશર્ કરીને કે કવળ

સકં પ ું
ારા, કડિલની ે . હવે એ પ િતનો મોટભાગ
ત કરી દતા ે ે લોપ થયો છે એમ નિહ કહી શકાય.
ુ ુ આ
ભારતમા ં એવા મહાપરષો ે
પણ છે અને કોઈ ધ ય કાળે , કોઈક સ ભાગી સાધકોને, એમનો મળાપ થઈ

રહ ે છે . એ કપા કરે તો એવી દીક્ષા કોઈને પણ મળી શકે. પરં ુ કવળ
ે ું
કડિલનીની ૃ
ગિતથી ં
જ કાઈ

સાધનાની છવટની કક્ષાએ નિહ પહ ચી જવાય. એને માટે તો, એ પછી પણ ભારમા ુ ુ
ે ં ભારે પરષાથ ર્ કરવો

www.swargarohan.org
ી યોગે રજી - 83 - ધમર્નો સાક્ષાત્કાર

પડશે. ે
ત થયલી ું
કડિલની ં થઈને પવવત
કોઈક કારણથી વળી પાછી શાત ૂ ર્ દશાએ ના પહ ચી ય,
ે ે માટે
તન ૂ
બ ૂ ધ્યાન રાખવ ુ ં પડશે નિહ તો બધી મહનત
બ ે નકામી જશ.ે
: ત થયલી ું
ે કડલીની ં બની
વળી પાછી શાત ય ખરી ?
ઉ ર: જ ર બની ય. સાધક જો માદી બની ય, કોઈ કારણથી િવકાસ કરતો અથવા તો
િનયિમત સાધના કરતો અટકી ે ુ ં બની શકે છે . ઘણા સાધકોના જીવનમા ં એવ ુ ં બને ું છે .
ય, તો તવ
ું
: કડિલનીની ૃ બી
ગિત કયા ઉપાયોથી થઈ શકે ?

ઉ ર: કટલાક આસનોથી, જપથી, ભ ીકા ાણાયામથી, દયની શ ુ થવાથી, તથા યોગની

કટલીક મ ુ ાઓથી થઈ શકે છે . આસનોમા ં ખાસ કરીને શીષાસન
ર્ , સવાગાસન તથા પિ મો ાનાસન
મહત્વનો ભાગ ભજવે છે . મ ુ ાઓમા ં તડાગી મ ુ ા તથા ષ મખી
ુ મ ુ ા ભારે ઉપયોગી નીવડે છે .
ું
: કડિલનીન ું ગરણ થાય છે ત્યારે કોઈ િવશષ ુ
ે અનભવ થાય છે ખરો ?
ઉ ર: એક નિહ પરં ુ અનક
ે ુ
તના અનભવ થાય છે .
ે હોય છે ?
: એ અનુભવ કવા
ં િવલક્ષણ.
ઉ ર: અત્યત
: િવલક્ષણ એટલે ?
ઉ ર: એકદમ અસાધારણ અથવા તો સામા ય માણસને સહલા
ે ઈથી ના સમ ય તવા
ે .
ુ ં એકાદ બની
: એવા અનભવમાથી ે ઝાખી
ં કરાવી શકશો ?
ું
ઉ ર: જ ર. કડિલનીન ું ે
ગરણ થવાથી રોમરોમમા ં કાશ ફરી વળે છે . બધી તની જડતા ૂર
થાય છે અને એક કારનો અવણનીય
ર્ ં ઉત્પ
રસ કે આનદ ે
થાય છે . કટલીક વાર સાધકને પોતાના
કરોડર ુ માથી ં ક ઉપર ચઢ ુ ં હોય એવ ુ ં લાગે છે . કીડીની હાર ઉપર ચઢતી હોય એવો
ં કે પીઠ પાછળથી કાઈ

અનભવ થાય છે . તો કોઈ વાર બારણાને કોઈ ખખડાવ ુ ં હોય એમ પીઠ પાછળ ઉપર, નીચે કે વ ચે મે

મે અવાજ થાય છે . એના પરથી અનમાન થાય છે કે કોઈક નવી શિક્ત ગીને િ યાશીલ બની રહી છે . એ
ું
શિક્ત બીજી કોઈ નિહ પણ કડિલની છે .
ું
: કડિલની શિક્તના ૃ
ગિતના પિરણામ પ,ે સાધનાની િ યામા ં કાઈ ે પડે છે ખરો ?
ં ફર
ઉ ર: સાધનાની િ યામા ં તો કાઈ ે નથી પડતો. પરં ુ સાધનાના વ પમા ં ફર
ં ફર ે પડી ય છે .
ે પડે છે એટલે ?
: સાધનાના વ પમા ં ફર
ઉ ર: એનો અથર્ બહુ જ સાદો છે . ે
સાધના પહલા ું
શ ુ ક લાગતી હોય છે , તે કડિલનીની ૃ
ગિત
પછી રસવંતી બની ય છે . સાધકને એમા ં અનરો
ે ં આવે છે . મનની િ થરતા, એકા તા, કે
આનદ
ે ં તો સાધકન ુ ં મન ભાતભાતના સકં પોિવક પો કર ુ ં હોય છે . એ િ થર
ત લીનતાને એ વધારી દે છે . પહલા
ું
પણ નથી થ .ુ ં પરં ુ કડિલનીન ું ગરણ થય ુ ં એટલે બધી પિરિ થિત જ બદલાઈ ય છે . હવે સાધકને

મનની ચચલતા અથવા તો અિ થરતાનો ં
નથી નડતો. પખી વી રીતે િવશાળ યોમમા ં પોતાની

પાખન ે પહોળી કરીને સ તાથી ઉડે છે , એવી રીતે સાધક યારે ર્ ુ થાય છે અને જપ, ધ્યાન કે
તમખ

www.swargarohan.org
ી યોગે રજી - 84 - ધમર્નો સાક્ષાત્કાર

ાથના
ર્ વી સાધનામા ં બસ
ે ે છે , ત્યારે બધી જ તની બા વિૃ ને ભલીન
ૂ ,ે સાધનામા ં લીન બને છે ,

એકાકાર થાય છે કે બી ય છે .
ું
: કડિલનીના ગરણને પિરણામે ર્ થાય છે ખરંુ ?
કાશન ુ ં દશન
ઉ ર: કોઈ કોઈ સાધકને થાય છે અને કોઈને નથી પણ થ .ુ ં ુ
ે સાધકને અનભવોના
ત્યક એક
સરખા ં પસાર થવાન ુ ં નથી હો .ુ ં છતા ં
મમાથી કાશના દશનનો
ર્ ુ
અનભવ ુ
પણ એક અનભવ છે ખરો અને

ઘણો સારો અનભવ છે .
ું
: કડિલની યારે ુ દા ં ુ દા ં ચ ોમાથી
ં પસાર થાય છે ત્યારે શ ુ ં થાય છે ?
ે ચ માથી
ઉ ર: દરક ં પસાર થવાના પિરણામ પે સાધકને િવશષ
ે ુ
કારના અનભવો અને િવશષ

શિક્તઓની ૂ
ા પ્ત થાય છે . દાખલા તરીકે, મલાધાર ં
ચ માથી ું
પસાર થઈને કડિલની યારે નાિભચ મા ં
આવે છે , ત્યારે દવી ભાવ ને ાનની ા પ્ત થાય છે . એ ાનને િલિપબ કરવાની શિક્ત પણ એને આવી
મળે છે . મિણપરૂ ચ માથી
ં તથા ં
વાિધ ટાન ચ માથી ું
કડિલની પસાર થાય છે , ત્યારે ધ્યાન દર યાન
િવિવધ કારના અનરા ુ
ે અનભવો થાય છે , નાદ સભળાય
ં છે , ભખતરસ
ૂ ઓછા થાય છે , મળમ ૂ પણ ઘટી
ય છે , શરીર ં ધારણ કરે છે , વદન પર તથા લોચનમા ં અલૌિકક
ાિત કાશ પથરાઈ ય છે , સંસારના
િવષયો પરથી મન ત ન ઉપરામ થાય છે , અને આસિક્ત ઘટી ય છે , તથા મનની બધી જ વિૃ ઓ
ઈ રપરાયણ બની રહ ે છે . આ ા ચ માથી ું
ં પસાર થતી કડિલની ૂ
ભતભાિવન ું ાન કરાવે છે તથા સમથર્
ુ ુ
મહાપરષોની ે
સાથનો ં ં
ત્યક્ષ સબધ થાિપત કરે છે . ું
યારે કડિલની રં મા ં ય છે ત્યારે િનિવક પ

સમાિધ અને પરમાત્માના સાક્ષાત્કારનો અનભવ મળે છે .
: ે
ભક્ત હોય તમન ું
ે કડિલનીનો ુ
અનભવ થાય છે કે કમ
ે ? અને થાય છે તો કવી
ે રીતે ?
ું
ઉ ર: કડિલનીનો ે મ ુ યત્વે યોગના
ઉ લખ ં
થોમા ં મળે છે . યોગના ં
થોમા ં તના
ે ત્યે વધારે
ધ્યાન આપવામા ં આ ય ુ ં છે અથવા તો એમ પણ કહી શકાય કે યોગ સાધનાના ં
થોમા ં જ તના
ે ત્યે ધ્યાન
અપાય ુ ં છે અને બી મા ં નહ . પિરણામે ભિક્તમાગના
ર્ ં
થોમા ં તનો
ે નામ િનદશ નથી મળતો એમ કહીએ તો
ચાલે અને એટલા માટે જ ભિક્તમાગના ું
ર્ સાધકો કડિલનીના ું
ઉત્થાનને બહુ મહત્વ નથી આપતા. કડિલનીના
ઉત્થાનને માટની
ે િ યાઓ પણ તે સાધકો નથી કરતા.
ું
ર્ સાધકોને કડિલનીન
: તો પછી ભિક્તમાગના ું ગરણ નથી થ ુ ં એમ જ કહવાય
ે ને ?
ું
ઉ ર: એમ જ કહી શકાય. કડિલનીના ગરણને માટે તે કોઈ િવશષ
ે યાસ નથી કરતા, અને
ું
કડિલનીના ે
ગરણ તરફ તમન ુ ં કોઈ િવશષ ું
ે લક્ષ પણ નથી હો ,ુ ં છતા ં પણ કડિલનીન ું ે
ગરણ તમના
જીવનમા ં આપોઆપ જ થઈ રહ ે છે . આપોઆપ એટલે કોઈ િવશષ
ે ે
કારના દખીતા પિર મ િવના. મ

પહલા ક ું હ ુ ં તમ ું
ે , મ ં જપને લીધે પણ કડિલનીની ૃ
ગિત થતી હોય છે અને ભક્તોના જીવનમા ં
ું
કડિલનીની ૃ એવી રીતે થતી હોય છે . ફક્ત તના
ગિત ે તરફ ધ્યાન નહ હોવાથી, તમન
ે ે તની
ે ખબર નથી
ું
પડતી એટ ું જ. કડિલની ે ુ ં ઉત્થાન અને એવી બીજી િ યાઓ તરફ ધ્યાન આપવાને બદલે તઓ
તન ે ઈ ર
અને ઈ રને માટના
ે ખર ે
મના ાકટ તરફ જ ધ્યાન આપતા હોય છે . ને પિર મ પણ તન
ે ે માટે જ કરે
છે . એ જ એમન ુ ં લક્ષ હોય છે અને એમા ં જ એમનો સતોષ
ં કે આનદ
ં હોય છે .

www.swargarohan.org
ી યોગે રજી - 85 - ધમર્નો સાક્ષાત્કાર

ું
: કડિલનીના ગરણને પિરણામે ુ
ાપ્ત થતા એ બધા અનભવો તમને મ યા છે ખરા ?
ઉ ર: આ તો તમે યિક્તગત ચચામા
ર્ ં ઉતરી પડ ા !
: તો પણ, તમને હરકત ન હોય તો, કહવાની
ે ૃ
કપા ં થશ,ે અને
કરશો તો આનદ ણવાન ુ ં
મળશે.
ઉ ર: હુ ં બ ુ ં અનભવના
ુ આધાર પર બો ું ં કે કહુ ં ,ં એ વાત મ પહલા
ે ં પણ કરી છે . એટલા
પરથી તમે ઘ ુ ં ઘ ુ ં સમજી શકશો. તમારી આગળ મ ુ
અનભવોન ુ ં વણન ુ
ર્ કય ુ છે તે અનભવો મને મારી
સાધના દશા દરિમયાન થઈ ૂ ે
કલા છે . નહ તો તમન
ે ુ ં વણન
ર્ હુ ં આવી રીતે ન કરત.
ું
: તો પછી કડિલનીના ગરણના પિરણામો એમના જીવનમા ં દખાય
ે છે ખરા ?
ઉ ર: એ પિરણામોની પણ એમને એટલી બધી નથી પડી. એ પિરણામોન ુ ં િનશાન રાખીને એ
ું
આગળ નથી વધતા-છતા ં પણ, કડલીનીન ુ ં સહજ ગરણ થવાથી, એમના જીવનમા ં એ પિરણામો કટ

થાય છે , દખાય ુ
છે , કે અનભવાય છે . એને લીધે જપ, ધ્યાન કે ાથના
ર્ અને ઈ ર તવન કરવાથી એમને
એક કારનો અવણનીય
ર્ ં આવે છે અને
આનદ ં મળે છે . મનની એકા તા એમને માટે સહજ બની
ડી શાિત
ે ં
ય છે , એમના રોમરોમમાથી રસના વારા ટે છે . ઈ ર મરણમા ં બસતી
ે વખતે એમન ુ ં મન જરા પણ
દોડાદોડ નથી કર ,ુ ં ઈ રમા ં ત લીન થઈને એ બી ુ ં બ ુ ં જ ભલી
ૂ ય છે . એ ઉપરાત
ં , એમને કટલીક

અસાધારણ શિક્તઓની પણ ર્ કરતા,ં અને સાચી કે ઉત્કટ ભિક્તનો ઉ ગ
ા પ્ત થાય છે . કીતન ે થતા,ં એમને
એક ું
કારની ભાવસમાિધનો પણ લાભ થતો હોય છે . 'ભાવસમાિધ'ની એ દશા કડલીનીના ગરણને
પિરણામે જ ાપ્ત થતી હોય છે . એ વખતે મનની ઈ રમા ં તદાકારવિૃ ે
થવાથી, દહભાન સહજ રીતે જ
ૂ ઈ
ભલા ય છે . ડા ધ્યાન પછી યોગીને દહાધ્યાસથી
ે પર થવાની ં ે વખતે
દશા લાબ ાપ્ત થાય છે તે
દશા ભિક્તમાગના
ર્ સાધકને એમ ભાવની બળતાને લીધે ાપ્ત થતી હોય છે . એ બન
ં ે કારની દશા
ું
કડિલનીની ગિત ું
ૃ િવના નથી મળી શકતી. ભક્ત કડિલની ગરણ ત્યે જરા પણ િદલચ પી નિહ લતો

ું
હોવા છતા ં કડિલની ુ ં
ગરણ અને એના ં આનષિગક પિરણામોથી કોઈ પણ રીતે વિચત
ં તો નથી જ રહી
શકતો.
: ભક્તની વાત તો સમજી શકાઈ. પરં ુ ં ં
ાનીના સબધમા ં શ ુ ં સમજવ ુ ં ? ું
ાની કડિલની
શિક્તમા ં માને છે કે નહ ?
ઉ ર: ાનમાગમા ું
ર્ ં પણ કડિલનીન ુ ં મહત્વ નથી માનવામા ં આ ય.ુ ં ાની પણ એટલા માટે, એ

શિક્તના ઉત્થાન માટે કોઈ િવશષ ુ , ભિમકાએ
યાસ નથી કરતા.ં છતા ં પણ અમક ૂ પહ યા પછી, ાનીની
ું
દર પણ કડિલનીની ૃ થઈ
ગત ય છે અને એના પિરણામો પણ કટ થાય છે , ધ્યાનના ડા રસની
ુ ૂ
અનભિત ું
ાનીને થાય છે , તે કડિલનીના ગરણ િવના ન જ થઈ શકે, ું
ાની કડિલનીની િકંમત સમ
કે ન સમ , તે કામ તો કરવાની જ.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 86 - ધમર્નો સાક્ષાત્કાર

૫૩. શરીરથી િભ આત્મા

: શરીરથી િભ આત્મા છે તે વાત સાચી છે ?


ે ં તમે આ
ઉ ર: વરસો પહલા ૂ ો હોત તો ઠીક હ .ુ ં પરં ુ હવે તો કોઈપણ
પછ ુ માન અથવા
તો િવચારશીલ માણસને એ બાબત સદહ
ં ે નથી ર ો. શરીરથી િભ આત્મા છે એ વાત સાથે હવે બધા જ

સમત થાય છે . લગભગ િશ ટ કહવાતા
ે બધા જ ધમના
ર્ મન ુ યો, ુ િનયાના ુ ધમ -િહં ુ ધમ,ર્ િ
મખ તી
ધમ,ર્ પારસી ધમર્ તથા ઈ લામ ને ુ ધમર્-સૌ કોઈ શરીરથી અલગ એવા આત્માના અિ તત્વને વીકારે છે .
ભારતમા ં પણ ુ દા ુ દા ધમ તથા ધમર્ ણતાઓ
ે ે
, ઉપદશકો , આચાય અને દાશિનકો
ર્ ે
છે , તે કટલાક

િસ ાતોના ં ં
સબધમા ં િભ િભ મત કે અિભ ાય ઘરાવતા હોવા છતા,ં આત્માના અિ તત્વના િવષયમા ં
એકમત છે . એ િવશે એમની વ ચે એકતા છે .
: એ આત્મા ુ ગ ય છે કે અનભવગ
ુ ય?
ઉ ર: ુ ગ ય પણ ખરો અને અનભવગ
ુ ય પણ ખરો.
ે રીતે ?
: કવી
ઉ ર: ુ થી આત્માના અિ તત્વને અને આત્માના મિહમાને સમજી શકાય છે . એટલા પરતો
ૂ એને
ુ ગ ય કહી શકાય. શા ોના વણ-મનનથી અથવા તો પઠનપાઠનથી એનો િન ય કરવામા ં મદદ મળે
ુ ુ કે સત્પરષોની
છે . સ ગર ુ ુ ે િવચારિવિનમયથી પણ એના સબધી
સાથના ં ં ર્ કરી શકાય છે .
પ ટ િનણય ુ થી
એને સમજી ને સમ વી શકાય છે . પરં ુ એકલી ુ થી આત્માનો સાગોપાગ
ં ં કે છવટનો
ે િનણય
ર્ નિહ થઈ
શકે. આત્મા ા ં છે , કવો
ે છે , તે કવી
ે શિક્ત કે યો યતાવાળો છે , તે ણવા માટે ુ ૂ ના
ત્યક્ષ અનભિત

દશમા ં ે
વશવ ુ ં પડશ.ે એટલે તો મન, ુ અને બીજી ઈ ઓથી પર બનવ ુ ં પડશે. ુ
યા ં સધી ુ તથા

મનની સાકડી ે
શરીમા ં જ ર યા કરશો અને ભાતભાતની ચચાિવચારણા
ર્ કે તકિવતક
ર્ ુ
ર્ કયાર્ કરશો, ત્યા ં સધી
આત્માન ુ ં સા ુ ં ાન થવ ુ ં મ ુ કેલ છે . ાન થશે તે ુ
ાન તમારા પોતાના વાનભવન ે પિરણામે ાપ્ત
થયે ું નિહ હોય, પરં ુ પ ુ તિકયા કે કોઈકની પાસથી
ે વણ કરે .ું હવે એવ ુ ં ાન આત્માને સમજવામા ં
મદદ કરશે, સમાધાન પણ પરૂ ંુ પાડશે અને િન ય શિક્તને મજ ત
ૂ બનાવશે. પરં ુ પરમ શાિતન
ં ુ ં દાન
નહ કરે , ુ
ં ોથી મિક્ત નિહ આપ,ે ને સ યક્ દશનનો
ર્ લાભ આપીને અભદભાવમા
ે ં િત ઠત પણ નિહ કરે .
એ તો ુ દા ં ુ દા ં પકવાનોની માિહતી મળવવા
ે વ ુ ં થશે, કે માિહતીથી મ મા ં પાણી ટશે, પરં ુ ભખ

નિહ મટે, ને પટ
ે નિહ ભરાય. આત્માની એવી માિહતી પછી ભલન
ે ે એ ગમે તટલો
ે ચી કોિટનો હોય તો
પણ, જીવનન ુ ં ક યાણ તો નિહ જ કરે . એ ક યાણની કડી
ે તરફ મા ુ
ગલીિનદશ કરશ.ે એટલે એવ ુ ં ાન

મળવીન ૃ
ે પોતાને કતાથ ર્ માનીને બસી
ે રહવાન
ે ુ
ે બદલે, આત્માનો સાક્ષાત્કાર અથવા તો અપરોક્ષાનભવ કરવા
તૈયાર થવ ુ ં જોઈએ. આત્મા એ રીતે અનભવ
ુ ગ ય છે તે વાત યાદ રાખવાની છે .

: આત્માનો સાક્ષાત્કાર અથવા તો અપરોક્ષાનભવ ે રીતે થઈ શકે ?
કવી
ઉ ર: તમે એટ ું તો સમજી શકશો કે, શરીરથી િભ આત્મા શરીરની દર જ હોવો જોઈએ અને
એટલા માટે જ એનો સાક્ષાત્કાર કરવો હોય તો તે શરીરની દર જ થઈ શકે. અલબ , આત્મા શરીરની

www.swargarohan.org
ી યોગે રજી - 87 - ધમર્નો સાક્ષાત્કાર

બહાર પણ િવ મા ં બધે જ યાપક છે . છતા ં પણ આપણા શરીરમા ં એ આપણી નજીકમા ં નજીક રહલો
ે છે .
એટલે શરીરની ે ઈથી જોઈ શકાય. બહારની ુ િનયાને
દર એને વાભાિવક રીતે જ અને સહલા મ આપણે
બહારની ે આત્માને
ખની મદદથી જોઈ શકીએ તમ દરની ખથી જોઈ શકાય છે . એને િદ ય ચ ુ પણ
કહી શકાય. એવા આત્મદશન ુ
ર્ અથવા તો આત્માનભવન ે માટે ધ્યાનમા ં બસવાની
ે ે પાડવી પડશે. એ
ટવ
ધ્યાન એક-બે િદવસન ુ ં નિહ પણ વરસોન ુ ં જોઈશે. વરસોના િનયિમત ધ્યાનથી ં ૂ ર્ શ ુ
યારે િચ ની સપણ
સાધ્ય થશે અને એકા તા સહજ બનશે, ત્યારે શરીરન ુ ં ભાન ભલાવનારી
ૂ સમાિધદશાની ા પ્ત થશે, અને

એ દશામા ં આત્માનો અપરોક્ષ અનભવ ુ
થશ.ે પછી તો અપરોક્ષ અનભવ કરવાની િચ ની સ ૂ મ વિૃ નો પણ
િવલય થશે, ને કવલ
ે આત્મા જ ુ
ે ે. કોઈ અનભવનાર
કાશી રહશ ુ
નિહ, અનભવ ુ
નિહ, અને અનભવની

િતિ યાયે નિહ. એ અવ થા મળતા ં જીવન ધ ય ને મક્ત બનશ.ે તમે સનાતન શાંિત ને આનદની
ં ૂ
મિત
ં શષ
બની જશો. કોઈ શકા ે નિહ રહ.ે

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 88 - ધમર્નો સાક્ષાત્કાર

૫૪. મ ં ટા એટલે શ ુ ં ?

: ઋિષઓને મ ં ે
ટા કહવામા ે ુ ં કારણ શ ુ ં ? તની
ં આવે છે તન ે રહ ય છે ખરું ?
ે પાછળ કોઈ િવશષ
કે પછી મા ે
કહવાન ે ખાતર જ એવ ુ ં કહવામા
ે ં આવે છે ?
ઉ ર: ઋિષઓને માટે મં ટા શ દનો યોગ કરવામા ં આવે છે , તે કવળ
ે કરવાને ખાતર નથી
કરવામા ં આવતો પરં ુ તની
ે પાછળ ુ રહ ય રહ ે ું છે . એ રહ યના આધાર પર જ એમને મ ં ટા

કહવામા ં આવે છે . મ ં દ ટા શ દ ભારે સ માનસચક
ૂ છે , અને એક કારની અસાધારણ આધ્યાિત્મક
િવકાસની અવ થાનો પિરચાયક છે .
: એટલે દરક
ે ઋિષઓને માટે મ ં ટા શ દનો યોગ ન કરી શકાય એવ ુ ં ખરું ?
ઉ ર: હા. એવ ુ ં જ છે . ઋિષઓ અનક
ે હોઈ શકે. પરં ુ મ ં ટા ઋિષ કોઈક જ હોય. મ ં ટા ઋિષ
થવ ુ ં કોઈ રમત વાત નથી. એક તો આધ્યાિત્મક ઉ િતના િશખર પર પહ ચીને ઋિષપદ પર િત ઠત થવ ુ ં
જ મ ુ કલ
ે છે . ત્યા ં વળી મ ં ટા ઋિષ થવાન ુ ં કામ તો કટ
ે ું બ ુ ં મ ુ કલ
ે હોય, તે તમે સહલા
ે ઈથી સમજી
શકશો.
: ઋિષ અને મ ં ે છે ?
ટા ઋિષ વ ચે શો ફર
ં ે છે તો ઋિષ જ. પરં ુ એમનામા ં અનભવની
ઉ ર: બન ુ ૃ ટએ ફર
ે પડે છે .
: એટલે ?
ઉ ર: સાધક યારે શરીરભાન ભલીન
ૂ ે સં ાત સમાિધમા ં ે કરે છે , ત્યારે સ ૂ મ મનની
વશ
મદદથી એ સમાિધમા ં એને અનક
ે ુ
કારના અનભવ થાય છે . દરક
ે સાધકને એક જ ુ
કારના અનભવ નથી
થતાં, પરં ુ અનભવો
ુ ુ
થાય છે એ એક હકીકત છે . એ અનભવ મન ને ુ ની પારના ે ં આવતા
દશોમાથી
હોય છે અને એને એક કારનો અવણનીય
ર્ ં અને ઉત્સાહ પરો
આનદ ૂ પાડે છે . એને લીધે એની સાધનાજ ય
ા વધી ય છે , અને એન ુ ં આત્મબળ બળવ ર બને છે . એવા લોકો ર, અપાિથવ અનભવોમા
ુ ં એક

ે અનભવ
િવશષ ુ દા ુ દા અ ટ અથવા અ તપવ
ુ ૂ ર્ મ ં ોની ા પ્તનો છે . મ ં નો પિરચય પણ ના હોય
એવા, ત ન નવા જ કારના મ ં ો સમાિધની એ અવ થામા ં આવી મળે છે . સાધક એને સાભ
ં ળે છે . એથી
આહલાદ પામે છે , અને બળ મળવ
ે ે છે . ને મ ં નો જપ એ પોતે કરી શકે છે , અથવા બી કોઈને એ મ ં ની
દીક્ષા આપી શકે છે . મ ં ને સાધક કે ઋિષએ પદા
ે નથી કય . ફક્ત જોયો કે સાભ
ં યો કે શોધી કાઢ ો છે .
એટલા માટે તે સાધક કે ઋિષને મ ં ે
ટા કહવામા ં આવે છે . ટા એટલે જોનાર. છે કે હ ુ ં તન
ે ુ ં દશન
ર્
કરનાર.
: સમાિધદશા દરિમયાન મ ં ો જોવાય છે કે સભ
ં ળાય છે ?
ઉ ર: જોવાય છે અને સભળાય
ં છે પણ ખરા. કોઈ વાર તે લખલા
ે ં શકાય છે ને કોઈ વાર
જ વાચી
ે ધ્વની કણ અથડાય છે .
તના
: એકલા મ ં ો જ સભળાય
ં છે કે તમન
ે ે આપનાર કે સભળાવનાર
ં ુ ુ પણ દખાય
કોઈ મહાપરષ ે છે ?

www.swargarohan.org
ી યોગે રજી - 89 - ધમર્નો સાક્ષાત્કાર

ઉ ર: એ બાબતમા ં કોઈ એક સરખો, સવસામા


ર્ ય િનયમ નથી ર્ . કોઈ વાર મ ં ો એકલા જ
વતતો

સભળાય છે , તો કોઈ વાર એમન ુ ં ુ ુ પણ દખાય
દાન કરનાર મહાપરષ ે છે .
: એ મ ં ોનો ઉપયોગ શો ?
ઉ ર: મ ં ોના ુ ુ
દાતા મહાપરષો ે
જ કટલીકવાર એ મ ં ોના યોગ કે ઉપયોગની માિહતી આપતા

હોય છે . તમની ૂ
સચના માણે તે મ ં ોનો ઉપયોગ થઈ શકે છે . જપ કે અન ુ ઠાન માટે એ મ ં નો ઉપયોગ

કરીને, મોટો લાભ મળવી શકાય છે . એમના યોગથી ં મળે છે . આિત્મક િવકાસના માગમા
ડી શાિત ર્ ં એ
ુ ુ
મ ં ો ભારે મદદ પ થઈ રહ ે છે . એ મ ં ો લોકો ર મહાપરષોની ે
પાસથી આવતા હોઈને એમની દર
અસાધારણ શિક્ત હોય છે . કોઈ બડભાગી સાધકોને જ એવા મ ં ો મળી શકે છે . એ માટે સાધનાના ક્ષે મા ં
ઘણી સારી ગિત કરવી જોઈએ.
: એવા મ ં ટા ઋિષઓ અત્યારે હશે ખરા ?
ઉ ર: કોઈ પણ કાળે હોઈ શકે છે તમ ુ ુ હમશા
ે અત્યારે પણ છે . એવા મહાપરષો ં ે થતા જ આ યા છે .
ે ે માટની
તમે ધારો તો તમે પણ, ઉિચત સાધના કરીને એવા ઋિષ થઈ શકો છો. તન ે યો યતા તમે પણ

મળવી શકો છો. મહાનતાન ુ ં મગલ
ં ં
મિદર સૌ કોઈને માટે ઉઘા ુ ં છે . એ મિદરમા
ં ં સૌ કોઈ ે કરી શકે છે .
વશ
ગમે તે નર કે નારી, પછી તનો
ે ે ે ગમે તે દશમા
વાસ ભલન ે ુ
ં હોય, આધ્યાિત્મક અનભવોન ે દશ
ે ને કાળના

બધન નથી નડતા.ં િત કે અવ થાના ં પણ નિહ. માટે ુ
ચા અનભવો ે
મળવવા હોય તો સાઘના કરો, ને
સતત સાધના કરો. એકલી વાતોથી કાંઈ નિહ વળે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 90 - ધમર્નો સાક્ષાત્કાર

ર્ અને ચમત્કાર
૫૫. દશન

ર્ કે આત્મસાક્ષાત્કારને િસ
: ઈ રદશન કે ચમત્કારોની સાથે કાઈ
ં સબ
ં ધ
ં ખરો ?
ઉ ર: તમારો મને બરાબર સમ યો નહ . તમારે શ ુ ં કહવાન
ે ુ ં કે, પછવાન
ૂ ુ ં છે તે મને પ ટ
રીતે કહી શકશો ખરા ?
: મારો એ છે કે ને ઈ રદશન
ર્ કે આત્મસાક્ષાત્કાર થઈ ે
ય છે , તની દર િસ ઓ કે
ચમત્કારો કરી બતાવવાની શિક્ત આવે છે ખરી ?
ર્ કે આત્મસાક્ષાત્કાર એજ મોટામા ં મોટી િસ
ઉ ર: ઈ રદશન છે . એને તમે કોઈ સાધારણ િસ ન

સમજતા. કટલાય ુ ુ
વરસોના સતત પરષાથ ર્ પછી એ સવ મ િસ ની ા પ્ત થઈ શકે છે . એથી િવશષ
ે િસ
બીજી કઈ છે ? છતા ં પણ જો તમે બીજી િસ ઓ અને ચમત્કારો કરી બતાવવાની શિક્ત સબધમા
ં ં ં પછતા
ૂ હો,
ે ુ ં જોઈએ કે
તો કહવ ને ઈ રદશન
ર્ કે આત્મસાક્ષાત્કાર થઈ ે
ય છે , તની દર એવી શિક્ત કે િસ હોવી
જ જોઈએ અથવા હોય છે જ એવ ુ ં નથી. એવી િસ કે શિક્ત િવના એના આધ્યાિત્મક િવકાસમા ં કશો જ
ં પણ એના િવના એ
તરાય નથી આવતો. જીવનની ધ યતાનો આનદ ં ૂ શકે છે અને જીવનની પણતા
ટી ૂ ર્

પણ મળવી લે છે . કટલાય
ે ુ ુ
ઈ રદશ કે આત્મસાક્ષાત્કારી પરષોમા ં બહારની િસ ઓ નથી દખાતી
ે , છતા ં
પણ તે પરમ શાિતન
ં ે પામી ૃ
ૂ ે , આત્મ પ્ત
કલા ુ
ને મક્ત હોય છે . િસ ઓ હોય તો કાંઈ ખો ુ ં યે નથી અને

ના હોય તો નકસાન ે
પણ નથી. મારો કહવાનો આશય એટલો જ છે કે આિત્મક િવકાસની પિરપણતાએ
ૂ ર્
પહ ચવા માટે, િસ ઓ કોઈ અિનવાયર્ અને સવસામા
ર્ ય આવ યકતા નથી અને આિત્મક િવકાસની
ૂ ર્
પિરપણતાએ પહ યા પછી પણ િસ ઓ એની િનશાની પ નથી બનતી.
ર્ અથવા આત્મસાક્ષાત્કાર િવના પણ કોઈને િસ ઓ મળી શકે ?
: ઈ રદશન
ઉ ર: જ ર મળી શકે. િસ ઓ મ ં થી, તપથી, ઔષધથી, કોઈ મલી
ે િવ ાથી અને બીજી અનક

રીતે મળી શકે છે . દરક ે ુ ં ઉગમ થાન કે મળ
ે વખતે તન ૂ આધ્યાિત્મક જ હોય છે એવ ુ ં નથી હો .ુ ં કોઈ વાર
આધ્યાિત્મક િવકાસને પિરણામે પણ એમની ા પ્ત થાય છે . કોઈ સાધારણ લૌિકક સાધનાથી, મલી
ે િવ ાથી,
કે આિત્મક સાધનાથી પણ. તે તમે પોતે ુ ન
યા ં સધી ુ ન ી ન કરી શકો અને એ િવશે
ણો ત્યા ં સધી
અિભ ાય પણ ના આપી શકો.
: શા ોમા ં િસ ઓથી ૂ ર રહવાન
ે ુ ં ક ું છે તન
ે ુ ં કારણ ?
ે ુ ં કારણ બી ુ ં તો શ ુ ં હોય ? માનવમનની િનબર્ળતા તથા િવષયપરતા. એ બન
ઉ ર: તન ં ે તની
ુ થવાનો અને એવી રીતે
કમજોરીને લીધે માણસને માટે િસ ઓમા ં ફસાઈ જવાનો તથા િવષયલો પ
સાધનાના િવકાસ ને સાચા માગન
ર્ ે ભલી ં ે ભય રહ ે છે . એ ભયનો િવચાર કરીને જ સાધકોની
ૂ જવાનો હમશા
સલામતી માટે, એમને િસ ઓથી ૂ ર રહવાન
ે ુ ં અથવા તો િસ ઓની લાલસા નહ રાખવાન ુ ં કહવામા
ે ં આ ય ું
છે . મન ુ ં મનોબળ મજ ત
ૂ છે અને ુ નથી તમણ
ભોગપરાયણ કે િવષયલો પ ે ે િસ ઓથી ડરવાન ુ ં કારણ

નથી. તમન ે િસ ઓ મળશે તો પણ તે તમનાથી
ે ં
બધાશે કે ુ પણ નહ થાય.
શે નહ અને પથ યત
િસ ઓનો ઉપયોગ તે પોતાના ને બી ના ભલા માટે જ કરશે.

www.swargarohan.org
ી યોગે રજી - 91 - ધમર્નો સાક્ષાત્કાર

: િસ ઓની ા પ્તને માટે કોઈ િવશષ


ે પિર મ કરવો પડે છે કે એ આપોઆપ જ આવે છે ?
ઉ ર: તપ અને મ ં ના અન ુ ઠાન ે પિર મ કરવો પડે છે . અથવા તો બીજી સાધના
વો િવશષ
કરવી પડે છે . પરં ુ સાધનાના માગમા ુ
ર્ ં અમક શે આગળ વધતા ં દયશ ુ સધાતા,ં પરમાત્માને માટના

પરમ ે
મનો ઉદય થતા,ં અથવા તો ઈ રદશન
ર્ થતા ં કટલીક
ે ૂ
િસ ઓ િવકાસની નતન ૂ
ભિમકાની ા પ્તને
પિરણામે આપોઆપ અથવા તો વાભાિવક રીતે જ ાપ્ત થાય છે . લની પાસે જવાથી ુ
મ સવાસની ,
નદીની પાસે જવાથી નીરની, ને સરજની
ૂ પાસે પહ ચવાથી કાશની ા પ્ત થાય છે તમ
ે . એટલે મારી તો
સલાહ છે કે િસ ઓની ા પ્તને માટે િવશષ
ે પિર મ કરવાને બદલે, બનતો બધો જ પિર મ ઈ રદશન
ર્ કે
આત્મસાક્ષાત્કારને માટે જ કરવો. થી જીવનન ુ ં સાચા અથમા
ર્ ં ક યાણ કરી શકાય અને િવકાસના મમા ં
િસ ઓ વાભાિવક રીતે જ ાપ્ત થાય, એમનો અનાદર ન કરવો, એમને અપનાવી લવી
ે . બાકી િસ ઓનો
મોહ કે અભરખો ન રાખવો. મોહ મા ઈ રનો જ જોઈએ.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 92 - ધમર્નો સાક્ષાત્કાર

ર્ ને ત્યાગ
પ૬. દશન

: ઈ રદશનન
ર્ ે માટે સસારત્યાગની
ં ં
જ ર ખરી ? સસાર ત્યે વૈરા ય ઉત્પ ન થાય, અને શ ુ
ે રાખી શકાય, તો ઈ રદશન
મ ર્ થઈ શકે ?
ઉ ર : ઈ રદશનન
ર્ ે માટે સસારનો
ં ત્યાગ કરવો જ જોઈએ એવો કોઈ િનયમ નથી. કોઈને માટે
એવો ત્યાગ ઉપયોગી અથવા અિનવાયર્ હોય તો તે ભલે કરે . પરં ુ બધાએ એન ુ ં આલબન
ં ે ુ ં જ જોઈએ
લવ
એવ ુ ં નથી સમજવાન ુ ં. ઈ રદશનની
ર્ ૂ લાગી હોય, એવી કોઈક િવરલ, અસાધારણ, આધ્યાિત્મક
ઉત્કટ ભખ
સ ં કારથી સપ
ં ં
યિક્ત, સસારની વિૃ ઓમા ં મનને પરોવી જ ન શકે માટે , એ વિૃ ઓને સહજ રીતે જ
ૂ દઈને એકાતનો
મકી ં આધાર લે એ સમજી શકાય એવ ુ ં છે . એવા એકાતસવનથી
ં ે સાધના ે
ત્યની

અિભરિચવાળા સાચા સાધકને લાભ પણ થાય છે . પરં ુ એવી યો યતા બહુ જ ઓછા સાધકોમા ં હોઈ શકે છે .
એટલે ઈ રદશનની
ર્ અિભલાષાવાળા બધા જ માણસોને સસારત્યાગની
ં જ ર છે એવ ુ ં ન કહી શકાય.

સસારની વિૃ ઓ કરતા ં કરતા,ં અને યવહાિરક ફરજો બ વતા ં બ વતા ં જ, એવા યાસોને પિરણામે
માણસ ઈ રદશ બની શકે છે . એ માટે કોઈ બા ત્યાગની એટલી આવ યકતા નથી, ટલી દરના

ત્યાગની. સસારમા ં રહીને એવો ત્યાગ કળવી
ે શકાય છે . તવા
ે ત્યાગને કળવવામા
ે ં વૈરા ય ભારે મહત્વનો
ે યા િવના શ ુ
ભાગ ભજવે છે . વૈરા યને કળ ેમ કવી
ે રીતે આવી શકશે ? વૈરા ય નિહ હોય-અલબ
મનનો વૈરા ય-તો ેમને બદલે મોહ જ પેદા કરશે. િનમમતાન
ર્ ે ઠકાણ
ે ે આસિક્ત જ વધતી જશે. વૈરા યના
પાયા વગર શ ુ ેમ કવી
ે રીતે આવી શકશે. વૈરા યના પાયા વગર શ ુ ેમની ઈમારત ચણી શકાતી
નથી, ને તે િવના ઈ રદશન
ર્ પણ શ નથી-કદાિપ નિહ.
ૃ કરશોજી.
: વૈરા યનો સાચો અથર્ શ ુ ં થાય તે સમ વવા કપા
ઉ ર : વૈરા યને લોકો મ માને છે તમ
ે , બહારના વશપલટા
ે કે દખાવ
ે સાથે એટલો સબધ
ં ં નથી,

ટલો મનની ભિમકા સાથે છે . વૈરા ય એટલે સસારના
ં ં
િવષયોમાથી રાગનો અભાવ. એ અભાવની િસ
ારે થાય તે ે
ણો છો ? િવવકની યોિત યારે દયમા ં સપણપણ
ં ૂ ર્ ે ે
કાશી ઉઠે ત્યારે િવવકની ૃ
ગિત
થતા ં સમ ય છે કે સસારના
ં ં છે . એમના ઉપભોગથી કાયમી શાિત
બધા જ પદાથ નાશવત ં નથી મળતી.
ં તો કવળ
કાયમી શાિત ે પરમાત્માની ા પ્તથી જ મળી શકે છે . એવો ૃ ઢ િન ય, અને એને પિરણામે
િચ ની અખડં ૃ તથા સાસાિરક
ગિત ં િવષયો ે ઉપરામતા થાય એને વૈરા ય કહવામા
ત્યની ે ં આવે છે . મન
યારે પરમાત્માને જ ચાહ ,ુ ં ઝખ
ં ,ુ ં ને પરમાત્મામા ં જ રસ લે ુ ં થાય, ત્યારે વૈરા યની પણાહિત
ૂ ર્ ુ થાય છે .
ે ઈથી કા ૂ મળવવા
: મન પર સહલા ે માટે એકાતવાસ
ં લાભકારક ખરો ?
ઉ ર : અવ ય લાભકારક છે . પરં ુ એ એકાતવાસ
ં જડ નિહ પરં ુ િવવકપવકનો
ે ૂ ર્ હોવો જોઈએ.

ધ્યયની ં ુ
િસ ને માટે સાધન પ હોવો જોઈએ તથા સાધનાથી સયક્ત થવો જોઈએ. એ ૃ ટથી વધારે ,
ઓછા વખતને માટે એકાતવાસ
ં કરો તો મનને એકા , િ થર, કે સયમી
ં કરવામા ં જ ર મદદ મળે .
યવહારમા ં માણસની મોટા ભાગની શિક્ત અને માણસનો મોટા ભાગનો સયમ
ં , ૂ વાતાવરણને
િતકળ
ુ ૂ કરવામા ં જ વપરાઈ
અનકળ ય છે . યારે એકાત
ં વાતાવરણમા ં એ સમ યા ઉત્પ જ નથી થતી. ત્યા ં તો

www.swargarohan.org
ી યોગે રજી - 93 - ધમર્નો સાક્ષાત્કાર


કવળ ે
ધ્યયન ે માટે આ ુ ખાઈને સાધના કરવાની જ રહ ે છે . પિરણામે કામ સરળ બને છે . વરસોની સાધના
માણમા ં બહુ જ ઓછા વખતમા ં િસ થઈ શકે છે . ત્યા ં વાતાવરણની સામે ઝ મવાન ુ ં છે જ નિહ. ત્યા ં કામ,
ોધ, મદ, મત્સરના ં જ ઊભા નથી થતા. એટલે એમની સામે મોરચો માડવાનો
સગો ં ે .
જ નથી રહતો
એટલા જ માટે, મને થોડા વખતમા ં આત્મો િતની સાધનામા ં કોઈ ન ધપા ે
સફળતા મળવવી હોય,

તમણ ે થોડો વધારે વખત એકાત
ં સવન
ે કરતા ં શીખવ ુ ં જોઈએ. એમ કરવાથી પણ મોટો લાભ થશે. મનને
વશ કરવ ુ ં કે જીતવ ુ ં એકાતમા
ં ં સહ ે ું થઈ પડે છે . અમક
ુ ં િવના થાય જ
કારની ધ્યાનાિદ સાધના તો એકાત
નિહ.
: કોલાહલમય વાતાવરણમા ં કે વ ુ વિૃ ે ુ ં કારણ ?
કરતા ં મન અ વ થ બને છે તન
ે ુ ં કારણ
ઉ ર : તન દરન ુ ં છે . સાધનાની શ આતની તથા વચગાળાની દશામા ં એવ ુ ં થાય કરે છે .
આ દશામા ં મન હ ુ સપણપણ
ં ૂ ર્ ે વશ થય ુ ં નથી હો ુ ં ને શાિતન
ં ે ઝખ
ં ુ ં હોય છે . એટલે અશાત
ં વાતાવરણ
એના પર બહુ ભારે ત્યાઘાત પાડનાર બને છે . મ ં ને િ થર થ ુ ં જશે તમ
મ તે શાત ે તમ
ે એ સમ યા
ઉકલતી જશે.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 94 - ધમર્નો સાક્ષાત્કાર

પ૭. ભિક્તના કાર

: ભિક્તના ે
કાર કટલા છે તે કહવાની
ે ૃ કરશો ?
કપા
ઉ ર : ભિક્તના કાર મ ુ યત્વે તો બે છે . સગણ
ુ અને િનગણ
ર્ ુ અથવા તો સાકાર અને િનરાકાર.
ુ અને િનગણ
: સગણ ર્ ુ અથવા સાકાર અને િનરાકાર ભિક્ત કોને કહવાય
ે ?
ઉ ર : એન ુ ં પ ટીકરણ એ નામ પરથી જ મળી રહ ે છે . પરમાત્માને િનગણ
ર્ ુ , િનરાકાર અને સમ ત

સસારમા ં યાપક સમજીને ભિક્ત કરાય છે , તન ર્ ુ કે િનરાકાર ભિક્ત કહવામા
ે ે િનગણ ે ં આવે છે , તથા કોઈ
એક કે િવશષ ુ
ે ગણથી ુ
યક્ત અથવા તો ં
પથી સપ સમજીને ભિક્તન ુ ં આલબન
ં ે
લવામા ં આવે છે તે
ુ કે સાકાર ભિક્ત કહવામા
ભિક્તને સગણ ે ં આવે છે . બન
ં ે કારની ભિક્તન ુ ં ફળ એક જ છે , અને તે
પરમાત્માનો સાક્ષાત્કાર છે . એ સાક્ષાત્કારન ુ ં વ પ ુ ુ ં હોય છે . પરં ુ એથી પરમ શાિત ુ
ં તથા મિક્તની
ા પ્ત થાય જ છે .
: તમે કહી શકો છો કે બન
ં ે કારની ભિક્તમા ં સાક્ષાત્કારન ુ ં વ પ ુ ુ ં હોય છે તો તનો
ે ભાવાથર્
સમ વશો ?

ઉ ર : તનો ભાવાથર્ આટલી ચચાર્ િવચારણા પછી તમે હ ુ ય નથી સમજી શ ર્ ુ કે
ા ? િનગણ
િનરાકાર માગની
ર્ ભિક્તન ુ ં આલબન
ં ે
લનાર ભક્તને પરમાત્માનો સાક્ષાત્કાર પોતાની દર થાય છે . દય

દશમા ુ ૂ કરીને એ ધ ય બને છે . એ
ં િવરા લા પરમાત્માની અનભિત ાની કે યોગી ભક્તનો માગર્ પણ

કહવાય છે ; નરિસંહ મહતાની
ે મ પછીથી એવો ભક્ત ‘અિખલ ાંડમા ં એક ું ીહિર ૂજવે પે અનત


ભાસે.’-નો અનભવ ં ે છે . સમ ત
કરવા માડ ં ે તે પરમાત્મા આિવભાવ
ાડન ર્ કે તીક પે માને છે . ‘પવન ,ુ ં
પાણી ુ ં ભિમ
ૂ ુ ં ભધરા ુ
ૂ ’નો અનભવ એને માટે સહજ બની ય છે . સસારન
ં ૃ
ે એ પરમાત્માથી પથક નથી
મનતો. પરં ુ પરમાત્માના સાકાર વ પ તરીકે જ ુ એ છે અથવા તો અનભવ
ુ ે છે . હલાદ, મીરા ં તથા
ગોપીઓની દશા આવી જ હતી. ભાગવતના ગોપીગીતમા ં ગોપીઓએ પોતાની એ ધ ય દશાન ુ ં િતિબંબ
પાડતા ં એટલા માટે જ ક ું છે કે કૃ ણ ! અમે તમને નદયશોદાના
ં પુ નથી સમજતી. પણ સમ ત િવ ના
તરાત્મા માનીએ છીએ. ‘ન ખ ુ ગોપીકા નદનો
ં ં
ભવાનિખલ િવ નામતરાત્મક .’
ુ કે સાકાર ભક્ત પરમાત્માને એ રીતે સમ ત િવ મા ં યાપક પે નથી અનભવતો
: સગણ ુ ?
ુ ે છે . આગળ જતા ં તો એ પણ એવો અનભવ
ઉ ર : અનભવ ુ કરે છે , અને સત
ં ુ
લસીદાસની મ
પોતાના ઉપા યને ચરાચર જગતમા ં બધે જ ુ એ છે . ુ
લસીદાસ ે ક ું છે ને કે, સમ ત જગતને સીતા ને
રામમય ણીને બે હાથ જોડીને ણામ કરું .ં એ વચનમા ં એમની યાપક િવ પ ૃ ટની ઝાખ
ં ી થાય છે .
ભક્તની ૃ ટ એવી જ િવશાળ તથા યાપક હોય છે . પરં ુ સગણ
ુ ભિક્ત શ આતમા ં તો ઈ રના કોઈ એક
સાકાર વ પમા ં પોતાના મનને એકા કરે છે . ઈ રન ુ ં સાકાર દશન
ર્ કરવાની ઈ છા રાખે છે . ઝખના
ં કરે
છે , ને એ માટે ર્ , જપ કે આરાધના કરે છે . એનો વભાવ જ એવો હોય છે કે ઈ રના સાકાર વ પન ુ ં
ાથના
ુ એને શાિત
ર્ ના કરે ત્યા ં સધી
દશન ે નથી પડ .ુ ં એ રીતના સાક્ષાત્કારની ભાવનાથી જ
ં નથી મળતી કે ચન
એ ભિક્ત કરે છે . એટલે છવટ
ે ે એને ઈ રના સાકાર દશનનો
ર્ ુ તથા
ં મળી રહ ે છે . એવી રીતે સગણ
આનદ

www.swargarohan.org
ી યોગે રજી - 95 - ધમર્નો સાક્ષાત્કાર

ર્ ુ ભક્તના
િનગણ ં
ારભના ે પડે છે . એ ફર
સાક્ષાત્કાર વ પમા ં તત્વનો ફર ે મળભત
ૂ ૂ છવટનો
ે નથી. પરં ુ
શ આતનો છે એ ખાસ યાદ રાખવાન ુ ં છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 96 - ધમર્નો સાક્ષાત્કાર

પ૮. મયાદા ુ ુ
ર્ પરષો મ એટલે શ ુ ં ?

: ીરામને મયાદા ુ ુ
ર્ પરષો મ શા માટે કહવામા
ે ં આવે છે ? મયાદા ુ ુ
ર્ પરષો ે
મનો કોઈ િવશષ
અથર્ છે ? કે પછી કહવ
ે ાને ખાતર, એક કારની ઢ પિરપાટીને વશ થઈને, એવ ુ ં કહવામા
ે ં આવે છે ?
ઉ ર : મયાદા ુ ુ
ર્ પરષો ે અથર્ નથી એવ ુ ં થો ુ ં છે ? મયાદા
મનો કોઈ િવશષ ુ ુ
ર્ પરષો મમા ં બે ભાવો
સમાયેલા છે . એક ભાવ તો મયાદાનો
ર્ ુ ુ
છે અને બીજો પરષો મનો છે . ી રામને ઈ રના અવતાર માનવામાં
આવે છે . તમન
ે ુ ુ નિહ, પરં ુ યિક્તિવશષ
ે કોઈ સાધારણ યિક્ત કે પરષ ે અને એથી પણ આગળ વધીન,ે
ુ ુ
પરષો મ કહ ે છે . અને અવતાર ધારણ કરીને ભગવાન ી રામે લીલા કરી છે , તે ધમર્ નીિત અથવા તો
માનવતાની મયાદામા
ર્ ં રહીને કરી છે . માટે તમન
ે ુ ુ
ે એકલા પરષો મ નિહ, પરં ુ મયાદા ુ ુ
ર્ પરષો ે
મ કહવામા ં
આવે છે .
: પરં ુ એવી રીતે તો ઈ રના બધા જ અવતારો ધમર્, નીિત, ને માનવતાની મયાદામા
ર્ ં રહીને
જ લીલા કરી ગયા ને ? તો પછી ફક્ત ુ ુ
ીરામને જ શા માટે, બધા જ અવતારી પરષોન ે મયાદા ુ ુ
ર્ પરષો મ
ના કહી શકાય ?
ઉ ર : મયાદા ુ ુ
ર્ પરષો મ શ દ એકલા રામચ ં જીના સબધમા
ં ં ં જ ઢ થયલો
ે ે ુ ં કારણ કવળ
છે , તન ે

ભાવકતા ં
, પરપરા , ધ ા કે િઢ ુ તતા નથી. એની પાછળ શ ુ ે રહલો
તકર્ અથવા તો િવવક ે છે . બી
ુ ુ
બધા અવતારી પરષોના ે
જીવન જોઈએ તો તમની ે ં ઈ રીય અથવા તો અિતમાનવીય ભાવો
દર કટલાક
કે કમ ન ુ ં દશન
ર્ થાય છે . ં ધમર્ ને નીિતની મયાદા
ાક ર્ ં ં
સબધમા ં ે પણ થાય છે . પરં ુ ભગવાન
ં સદહ
ં ં
ીરામના સબધમા ં એવ ુ ં નથી. ીરામ તો ઈ રાવતાર હોવા છતાં, એક આદશર્ મન ુ યને છા ે
તવી રીતે
લીલા કરી ગયા છે . ઈ રાવતાર હોવા છતા ં તે માનવ મટી જતા નથી, એ જ એમની િવશષતા
ે છે . એ

િવશષતાન ે લીધે ભારતવાસીઓના દયમા ં તે થાન કરી ગયા છે , અને વરસોથી એ થાનને ટકાવી ર ા
છે . આ વ ુ ે તમે સમજી શકો છો ? જો સમજી શકતા હશો તો, રામ એકલા જ મયાદા
ન ુ ુ
ર્ પરષો મ શા માટે

કહવાય છે તે પણ સમજી શકશો. જીવનની માતાિપતા ે ,
ત્યની ી ે , ભાઈઓ
ત્યની ે , બી ં
ત્યની
કુ ુ ંબીઓ ે , સમાજ
ત્યની ે
ત્યની કે જનો ે
ત્યની ફરજો કે જવાબદારીઓ છે , તે ફરજો તથા

જવાબદારીઓ તમણ ે સહજ
ે પણ ઉપક્ષાભાવથી
ે જોયા વગર, યથાયો ય રીતે પાળી બતાવી છે . એમના
ર્ ુ
ધમયક્ત પાલનમા ં પોતાના ગમા અથવા અણગમાને વ ચે નથી લા યા. ધમની
ર્ મયાદાન
ર્ ુ ં જ એમણે હમ
ં ે શા
ધ્યાન રા યુ ં છે . એ મયાદા ે
ર્ િવશની મા યતાઓમા ં ં મતભદ
ાક ે હોઈ શકે તે બનવાજોગ છે : અને એવા
ે તો ઓછાવ ા
મતભદ માણમા ં સદા રહવાના
ે જ, છતાં પણ વખતે પગ ું ભય,ુ તે તમણ
ે ે પોતાની
મા યતા માણે, ધમર્ ને નીિતની મયાર્દામા ં રહીને ને ધમર્ તથા નીિતની મયાદાઓન
ર્ ે ળવવા માટે જ ભય ુ
હ .ુ ં ભારતવાસી એમને એટલા માટે જ મયાદા ુ ુ
ર્ પરષો મ કહ ે છે .
: રામને તમે ઈ ર કે ઈ રના અવતાર માનો છો ? કે પછી એક આદશર્ મ ુ ય તરીકે ઓળખો
છો ?

www.swargarohan.org
ી યોગે રજી - 97 - ધમર્નો સાક્ષાત્કાર

ઉ ર : ઈ રના અવતાર પણ માન ુ ં ં અને આદશર્ મન ુ ય તરીકે પણ ઓળ ું .ં છતા ં પણ, મારી


ૃ ટએ એ સવાલ બહુ મહત્વનો નથી. મહત્વનો સવાલ તો એ જ છે કે ીરામની અસરને તમે સમજી શકો
છો ? આ હ રો વષ થઈ ગયા ં છે તો પણ ભારતીય જનતાના દયમા ં ી રામચ ં જી િબરાજમાન છે .
ભારતની ુ
એમના જીવનને યાદ કરે છે . એમના ગણગાન ગાય છે , અને એમના જીવનમાથી
ં ે
રણા

મળવવાનો યાસ કરે છે . એક સાધારણ કે અસાધારણ લોકનતાન
ે ુ ં થાન પણ અમક
ુ વખત પછી ડગી ય

છે . લોકો એની મિતને ભલી
ૂ ય છે ને કાળના વાહમા ં એ ા ં સમાઈ ય છે તની
ે ખબર નથી પડતી.
તો રામ આ વરસોથી જીવી ર ા છે . ભારતીય ના સવસ
ર્ ુ ુ બી ુ ં
ાધીશ બની ગયા છે . અવતારી પરષ

શ ુ ં કરે છે ? ઈિતહાસને સ ર્ છે , ઘડે છે , તથા ધમર્ અને સ ં કિતન ુ ં જતન કરે છે . ીરામે પણ ત્યક્ષ કે પરોક્ષ
રીતે એ જ કય ુ છે . એ આ ભારતીય જીવનથી ુ દા પડી ગયા છે . પરં ુ ભારતના આરાધ્યદવ
ે તો ર ા છે

જ. એમની એ સવા ં ઓછી નથી. એમને જીવનમા ં વણી લઈએ તો ઘણો ઘણો લાભ થાય. એ
કાઈ ૃ ટએ
અવતાર છે અને અવતાર રહશ
ે ે.

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 98 - ધમર્નો સાક્ષાત્કાર

ે મં
૫૯. જપ કરવા માટનો

ે મં
: જપ કરવા માટનો ુ ુ
કોઈ ગરની ે લવો
પાસથી ે જોઈએ એમ કહવામા
ે ં આવે છે તે બરાબર
છે ? મ ં ુ ુ
ગરની પાસેથી ના લઈએ ને પોતાની મળ
ે ે જ પસદ
ં કરીને જપીએ તો ના ચાલે ? એવો મ ં ફળે
કે ના ફળે ?
ુ ુ
ઉ ર : ગરની ે મં
પાસથી ે
મળવીન ે તના
ે જપ કરવામા ં આવે તો હરકત નથી. એવી રીતે લીધલા

મ ં ની દર એક કારનો ે થાય છે . એથી એને રટવા કે જપવામા ં ઉત્સાહ આવે છે અને
ડો િવ ાસ પદા
એ બધી રીતે ે
રક ુ ુ મં
થઈ પડે છે . વળી ગર ે
લનારની ુ
રિચ માણે મ ં ની દીક્ષા આપતા હોવાથી,
ે ે કોઈ મ ં ની પસદગી
લોકો પોતાની મળ ં ે
નથી કરી શકતા તમની મ ુ કલી
ે ુ ુ પાસથી
ૂ ર થાય છે . પરં ુ ગરની ે
મં ે
મળલો ં
ન હોય, અથવા લીધો ન હોય, એવા સજોગોમા ં પણ મ ં ના જપ થઈ શકે છે . એવા જપ કંઈ

નકશાનકારક ુ ુ પાસથી
નથી નીવડતા, પરં ુ ફળે છે . કોઈ મન ુ યે ગર ે મં ના લીધો હોય તો પણ
ુ ુ તો સૌના ં
પરમાત્મા પી પરમ ગર તરમા ં વસી જ ર ા છે . તમની
ે દર ા રાખીને તથા તમની

તઃ ેરણા માણે આગળ વધીને આત્મિવકાસ કરી શકાય છે , તથા ધારે ું ફળ પણ મળવી
ે શકાય છે .
એમા ં કોઈ પણ ં ે ના રાખતા.
કારનો સદહ
: જપન ુ ં ફળ શ ુ ં ? જપની સાધનામા ં આગળ વધ્યા છીએ એવ ુ ં ારે કહી શકાય ?

ઉ ર : જપ કરવાથી મનની ચચળતા મટે છે , અને મન િ થર થાય છે . શ આતમા ં િ થરતા આવતા ં
વાર લાગશે, પરં ુ જપનો અ યાસ મ મ આગળ વધશે તમ
ે તમ
ે મન એકા થ ુ ં જશે; અને પછી તો
જપ કરતી વખતે એવી ૂ
ચી ભિમકાની ા પ્ત થશે કે જપ િસવાયન ુ ં બી ુ ં બ ુ ં જ ભલી
ૂ જશો. જપન ુ ં મરણ
કે ધ્યાન પણ પછીથી નિહ રહ.ે તમે એટલા બધા આત્મલીન બની જશો કે શરીરન ુ ં ભાન પણ ભલી
ૂ જશો. એ
દશામા ં તમને અપાર આનદ
ં આવશે ને અનત
ં શાિત
ં મળશે. ઉપરાત
ં , જો તમે ભક્ત દયના હશો તો જપ
કરતી વખતે તમારી ં
ખમાથી સ ુ ચાલશ,ે કઠ
ં ગ ગ બનશે. ને દય ભાવિવભોર બનીને પરમાત્માના
દશનન
ર્ ે માટે તલસવા માડશ
ં ે. તમારા ં
ાણમાથી ે
કટ થયલા પરમાત્માનો ેમાણવ ે
ર્ તમારા રોમરોમન ે

રસથી રગી ે ે. એવી િ થિત
દશ યારે વાભાિવક અથવા તો રોજની બની ય ત્યારે તમે જપની સાધનામા ં
આગળ વધ્યા એવ ુ ં કહી શકાય.

: એવી ભિમકા માટે કટલા
ે જપ કરવા જોઈએ ?
ઉ ર : એને માટે કોઈ સં યાનો િનયમ નહ કરી શકાય તમ
ે જ એની િસ માટે તો દયની
સરળતા, િન કપટતા કે િનમળતા
ર્ જોઈએ. છતા ં પણ લાબા
ં વખત લગી િનયિમત જપ કરવાથી મે મે એ
ુ પદા
ગણો ે થાય છે , વધે છે , અને એ ભિમકા
ૂ પણ આવી મળે છે .

☼ ☼ ☼ ☼ ☼

www.swargarohan.org
ી યોગે રજી - 99 - ધમર્નો સાક્ષાત્કાર

૬૦. ગાય ી મ ં નો જપ

: ગાય ી મ ં નો જપ એકલા ા ણો જ કરી શકે કે બી કોઈ પણ કરી શકે છે ? મને ગાય ી


મં ત્યે ીિત તથા આદરભાવ છે , એ મ ં મા ં ા પણ છે . પરં ુ કટલાક
ે ે
મોટા માણસો પાસથી એવ ુ ં

સાભળવામા ં આવે છે કે ા ણો િસવાય બી કોઈથી એ મ ં નો જપ ના થઈ શકે. તો એ િવશે આપનો
અિભ ાય શો છે ?

ઉ ર : કટલાક ે અિભ ાય યક્ત કરવામા ં આવે છે તે સા ુ ં છે .
માણસો તરફથી તમે કહો છો તવો
પરં ુ એ અિભ ાય વા તિવક નથી. એને ૂ ના માની શકાય. ગાય ી મ ં
માણભત એક પિવ તથા ઉ મ
વૈિદક મ ં છે , અને એનો લાભ સૌ કોઈ લઈ શકે છે , એનો જપ કરવાનો અિધકાર સૌને છે . એ માટે િત કે
વણના
ર્ ે
ભદભાવ ના પાડી શકાય. તમે તના
ે જપ કોઈ પણ ં િવના,
કારની શકા ેમ અને ૂ ર્ કરી
ાપવક
શકો છો. ઈ રના નામ મરણની વત ં તાનો ઉપયોગ કરવાની સૌને ટ હોવી જોઈએ.
: જપ કરતી વખતે માળા રાખવી કે નિહ ?
ઉ ર : શ આતના તબ ામા ં માળા રાખશો તો ઠીક થઈ પડશે. અથવા તો મદદ પ થશે, માળા

ચચળ મનને વશ કરવામા ં ફાળો આપશે. એ ઉપરાત ુ ચો સ સ ં યાના જપ કરવાનો
ં , િનયિમત રીતે અમક
ે ે. એ સ ં યા પરી
િનયમ પણ એથી જળવાઈ રહશ ુ તમે જપ કરશો જ. એવી રીતે તમારા
ૂ નિહ થાય ત્યા ં સધી
પર એક કારન ુ ં િનય ં ણ રહશ
ે ે. પછી આગળ વધ્યા પછી માળાની આવ યકતા નિહ રહે. માળા રાખશો
તોય ઠીક ને નિહ રાખો તો ય ઠીક. એકા તાની િસ થયા પછી એ હકીકત બહુ મહત્વનો ભાગ નિહ ભજવે.
માળા સાધ્ય નથી, પરં ુ મનને વશ કરવાન ુ ં ને સ ં યા ગણતરીન ુ ં તથા િનયમબ તાન ુ ં સાધન છે એટ ું
યાદ રાખો તો આ નિહ રહે.
: જપ કરતા ં કરતા ં મન એકા ના રહ ે ુ ં હોય તો પણ જપ કરવા ?
ઉ ર : મનને એકા કે િ થર કરવા માટે તો જપ કરવામા ં આવે છે . જો પહલથી
ે ે જ મન એકા
થઈ ય તો તો પછી બાકી શ ુ ં ર ું ? મનને વશ કરવ ુ ં એ કાઈ
ં રમત નથી. તન
ે ે માટે સતત ને િનયિમત
ં તથા ઉત્સાહપવકનો
ધીરજ, ખત ૂ ર્ ુ ુ
પરષાથ ે ુ ં એક સચોટ ને સરળ સાધન છે . માટે
ર્ જોઈશે. જપ એને માટન
મન િ થર રહ ે ુ ં ના હોય તો પણ તન
ે ે છોડી દવાની
ે જ ર નથી. સવર્ કારની િનરાશાને ખખરી
ં ે કાઢીને,
માદને વશ થયા િવના જપ કરતા જ રહો. ે ુ ં ફળ વહ ે ું મો ુ ં મળશે જ. તે િમથ્યા
સત્કમર્ થઈ ગય ુ ં છે તન
નિહ થાય એ વાતમા ં િવ ાસ રાખો. જપ કરતી વખતે જો મન બહારના િવષયોમા ં દોડાદોડ કર ુ ં હોય, તો
ં કરવાને બદલે ઉઘાડી
ખ બધ ખે જપ કરવાની ટવ
ે પાડો, સામે ઈ ટદવની
ે ૂ કે છબી રાખો. એથી
મિત

િ થરતાને સાધવામા ં મદદ મળશે. કોઈ પણ સજોગોમા ં નાિહંમત તો ના જ બનો.

☼ ☼ ☼ ☼ ☼

(સમાપ્ત)

www.swargarohan.org
ી યોગે રજી - 100 - ધમર્નો સાક્ષાત્કાર

About the Author

(Aug 15th 1921 - Mar 18th 1984)

Author of more than hundred books, Mahatma Shri Yogeshwarji was a self-realized
saint, an accomplished yogi, an excellent orator and an above par spiritual poet and writer.
In a fascinating life spanning more than six decades, Shri Yogeshwarji trod the path of
spiritual attainments single handedly. He dared to dream of attaining heights of spirituality
without guidance of any embodied spiritual master and thus defied popular myths prevalent
among the seekers of spiritual path. He blazed an illuminating path for others to follow.
Born to a poor Brahmin farmer in a small village near Ahmedabad in Gujarat, Shri
Yogeshwarji lost his father at the tender age of 9. He was taken to a Hindu orphanage in
Mumbai for further studies. However, God's wish was to make him pursue a different
path. He left for Himalayas early in his youth at the age of 20 and thereafter made holy
Himalayas his abode for penance for nearly two decades. During his stay there, he came
across a number of known and unknown saints and sages. He was blessed by divine visions
of many deities and highly illumined souls like Raman Maharshi and Sai Baba of Shirdi
among others.
Yogeshwarji's experiences in spirituality were vivid, unusual and amazing. He
succeeded in scaling the highest peak of self-realization resulting in direct communication
with the Almighty. He was also blessed with extraordinary spiritual powers (siddhis)
illustrated in ancient Yogic scriptures. After achieving full grace of Mother Goddess, he
started to share the nectar for the benefit of mankind. He traveled to various parts of India
as well as abroad on spiritual mission where he received enthusiastic welcome.
He wrote more than 100 books on various subjects and explored all form of
literature. His autobiography 'Prakash Na Panthe' - much sought after by spiritual aspirants
worldwide, is translated in Hindi as well as English. A large collection of his lectures in form
of audio cassettes are also available.
For more than thirty years, Yogeshwarji kept his mother (Mataji Jyotirmayi) with him.
Yogeshwarji was known among saints of his time as Matrubhakta Mahatma. Shri
Yogeshwarji left his physical body on March 18th 1984, while delivering a lecture at
Laxminarayan Temple, Kandivali in Mumbai.
Shri Yogeshwarji left behind him a spiritual legacy in the form of Maa Sarveshwari. It
has been ages since we have come across a saint of Yogeshwarji's caliber and magnitude.
His manifestation will continue to provide divine inspiration for the generations to come.
*

www.swargarohan.org
ી યોગે રજી - 101 - ધમર્નો સાક્ષાત્કાર

ી યોગે રજીન ુ ં સાિહિત્યક દાન

આત્મકથા ં ે▪
કાશના પથ ં ે (સિક્ષપ્ત
કાશના પથ ં ) ▪ ूकाश पथ का याऽी ▪ Steps towards
Eternity

અનવાદ ુ
રમણ મહિષની સખદ ં
સિનિધમા ં ▪ ભારતના આધ્યાિત્મક રહ યની ખોજમા ં ▪ િહમગીરીમા ં
યોગી

અનભવો ુ ૂ
િદ ય અનભિતઓ ▪ ે અને સાધના ▪ ौेय और साधना

કા યો અક્ષત ▪ અનત ં સરૂ ▪ િબં ુ ▪ ગાધી
ં ગૌરવ ▪ સાઈ
ં સગીત
ં ં
▪ સનાતન સગીત ▪ તપણ
ર્ ▪
Tunes unto the infinite

કા યાનવાદ ં
ચડીપા ઠ ▪ રામચિરતમાનસ ▪ રામાયણ દશન
ર્ ▪ સરળ ગીતા ▪ િશવમિહ ન તો ▪ િશવ
પાવતી
ર્ સગ ુ ં કાડ
ં ▪ સદર ં ▪ િવ ુ
સહ નામ
ગીતો ૃ
લવાડી ▪ િહમાલય અમારો ▪ રિ મ ▪ મિત
િચંતન ર્ ▪ ગીતાન ુ ં સગીત
સ ૂ ▪ ગીતા દશન ં ં ે ▪ ઈશાવા યોપિનષદ ▪
▪ ગીતા સદશ
ઉપિનષદન ુ ં અમત
ૃ ▪ ઉપિનષદનો અમર વારસો ▪ ેમભિક્તની પગદડી
ં ▪ ીમ ્ ભાગવત
▪ યોગ દશન
ર્

લખ ૃ
આરાધના ▪ આત્માની અમતવાણી ▪ િચંતામણી ▪ ધ્યાન સાધના ▪ Essence of Gita ▪
ગીતા તત્વ િવચાર ▪ જીવન િવકાસના સોપાન ▪ ભુ ં ▪
ા પ્તનો પથ ર્ સાધના છે ▪
ાથના
સાધના ▪ તીથયા
ર્ ં
ા ▪ યોગિમમાસા
ભજનો આલાપ ▪ આરતી ▪ અિભપ્સા ▪ ુ ▪
િત સાદ ▪ વગ ય સરૂ ▪ ુ
લસીદલ
જીવનચિર ભગવાન રમણ મહિષ - જીવન અને કાયર્
વચનો અમર જીવન ▪ કમયોગ
ર્ ં
▪ પાતજલ યોગ દશન
ર્

સગો પ ુ ં ▪ કળીમાથી
ૂ સગધ ં લ ▪ મહાભારતના મોતી ▪ પરબના ં પાણી ▪ સત
ં સમાગમ ▪
ં ▪ સત
સત્સગ ં સૌરભ
પ ો િહમાલયના ં પ ો
ો રી અધ્યાત્મનો અકર્ ▪ ધમનો
ર્ મમર્ ▪ ધમનો
ર્ સાક્ષાત્કાર ▪ ઈ ર દશન
ર્
નવલકથા આગ ▪ અિ નપરીક્ષા ▪ ગોપી મ ુ
ે ▪ કાદવ અને કમળ ▪ કાયાક પ ▪ કૃ ણ રકિમણી ▪
પરભવની ીત ▪ રક્ષા ▪ સમપણ
ર્ ▪ પિરિક્ષત ▪ પિરમલ ▪ ુ ની ▪
ીત પરા ે અને


વાસના ▪ રસે રી ▪ ઉ રપથ ▪ યોગોનયોગ

સવા ો ર્ ં
પરબડી ▪ સવમગલ
વાતાઓ
ર્ રોશની

www.swargarohan.org

You might also like