You are on page 1of 12

BAPS Satellite Balmandal

જય સ્વામમનારાયણ...
• અમે સ્વામમનારાયણ સંસ્થા, પ્રમુખસ્વામી મહારાજના બાળમંડળના
બાળકો છીએ.
અમે કોઈ ફંડ-ફાળો ઉધારવવા નથી આવ્યા. પરંતુ પ્રમુખસ્વામી
મહારાજ ના શતાબ્દી વર્ષ મનમમત્તે પ્રમુખ સ્વામીનો એક સંદેશો
આપવા આવ્યા છીએ. જેથી આપના જીવનમાં અને પરીવારના સુખ,
શાંતીમાં વધારો થશે.
• આપનું નામ શું છે? આપને કોઈ વ્યસન છે?
(જો હા…)
આપને શેનું વ્યસન છે?(બીડી, તમાકુ,ગુટકા,દારૂ)
કેટલાં વર્ષથી આ વ્યાસન કરો છો?
પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે વ્યસનથી મવનાશ થાય છે. તેથી
વ્યસન છોડવાથી સમગ્ર પમરવારમાં શાંતી આવે છે.
જુ ઓ આ BOOK…
ધૂમ્રપાન-તમાકુ થી થાય હૃદયરોગ
દારૂથી થાય અનેક રોગ
ઈંડા માાંસાહાર
 તો આપ આ વ્યસન છોડશો?
જો હા કહે... તો જળ લેવડાવવું…
 જો ના કહે...
અમે ભગવાનને પ્રાથષના કરશું કે તમારં સ્વાસ્્ય
સારં રહે અને પમરવારમાં શાંતી રહે...
જય સ્વામમનારાયણ.

You might also like