Professional Documents
Culture Documents
Life Financial Planning For Retiree (Gujarati Edition)
Life Financial Planning For Retiree (Gujarati Edition)
કાશકઃ ટ વી18 ોડકા ટ લ, 414, પહેલે માળે , એ પાયર મ સ એ પાયર, સેનાપ ત બાપટ માગ, લોઅર
પરેલ (પ.), ુંબઈ 400013
અ ુવાદઃ અ ૂવ દવે
આઇએસબીએન: 978-93-87860–37–7
ભારતમાં કા શત
થમ આ ૃ 2017
કૉપ રેટ ૂછપરછ તથા મોટા ઓડર માટે કૃ પયા bestsellers@nw18.com પર ઈ-મેઇલ કરો અથવા
અહ સંપક કરોઃ +91-22-4001 9829/744 (સોમથી ુ સવારે 10થી સાંજે 6) અથવા 51818
ઉપર એસએમએસમાં “CD Bulk” લખીને મોકલો.
લેખક વશે
આ ુ તકના સજન માટે મને ન મ બનાવનાર પરમ પતા પરમે રનો હુ આભાર
છુ .
- ગૌરવ મશ વાળા
તાવના
સેક ડ ઇ ન સ
કરણ 2
સેક ડ ઈ ન સ
તેણે ઊભી થઈને પોતાના હાથમા ું બો સ શબપેટ માં ૂક દ .ું દફન વ ધ માટે
આવેલા અંડરટેકરોએ શબપેટ બંધ કર અને કબરમાં ૂકવા ું શ ક .ુ પ નીની
મ ે ક ું, “ ું પ તની સાથે તે ું બ ું ધન પણ દફનાવી દે એવી ૂખ તો નથી એ
મને ખબર છે , છતાં તે બો સ ૂક દ ું તે ું મને આ ય છે .”
હવે આપણે ુ ાની વાત પર આવીએ. બચત અને રોકાણ આપણી પહેલી કમાણી
હાથમાં આવે એ જ દવસથી શ થઈ જવાં જોઈએ. ન ૃ પછ ની જ રયાતો
ૂર કર શકાય એ માટેની નાણાંની જોગવાઈ ન ૃ ના ઓછામાં ઓછા એક
દાયકા પહેલાં શ થઈ જવી જોઈએ.
સંતાનના ઊ ચા યાસ માટે થોડા પૈસા પોતે કાઢો અને થોડાની તેમને લોન લેવા દો
એ ું શ છે . તમે જે કઈ કરો, તે આપસી સમજણ ૂવક અને સભાનપણે
લેવાયેલો નણય હોવો જોઈએ. જો તમે સંતાનોની જ રયાતો પોતે જ સંતોષવા
માગતા હો તો તેના માટે અલગ ભંડોળ એકઠુ કર .ું કોઈકે સા ું જ ક ું છે ઃ
ન ૃ નો સમય ઘણો જ સરસ મ નો હોય છે . તેમાં કઈ કરવા ું પણ ન હોય
અને કઈ થશે તેની ચતા પણ કરવાની ન હોય. વા તવમાં, જો ન ૃ માટે ું
આયોજન ન ક ુ હોય તો ઉપર ક ું તેનાથી ત ન જુ દ જ પ ર થ ત ું નમાણ
થાય અને કહે ું પડે કેઃ ન ૃ નો સમય જરાય સારો નથી અને તેમાં સપડાઈ
જવાય છે અને ચતા પણ આવી પડે છે .
કરણ 4
ન ૃ કાળ ું સ
ે રહસલ
કરણ 4
ન ૃ કાળ ું સ
ે રહસલ
હવે થોડ હળવી વાત. એક વડ લને ઘ ં ઓછુ સંભળા ું હ ું. તેઓ વણયં
લેવા માટે ડૉ ટર પાસે ગયા. વણયં થી તેમને પહેલાની જેમ જ સંભળાવા ું
હ .ું એક મ હના બાદ તેઓ તપાસ કરાવવા માટે ડૉ ટર પાસે ગયા. ડૉ ટરે ક ,ું
“તમને હવે બ ું બરાબર સંભળાય છે . તમારા પ રવારજનો ખરેખર ુશ હશે કે
તમે ફર પાછા સાંભળતાં થઈ ગયા.”
આગામી વષ માં વ ર નાગ રકો માટેની ખાસ વસાહતો રચવામાં આવશે. તેમાં
ૂળ ૂત આરો યસેવા, દેખભાળ, ચોવીસે કલાકની ુર ા, મનોરજક ૃ ઓ
જેવી ુ વધાઓ હશે. વસાહતોમાં ૂળ ૂત જ રયાતો, સલામતીની જ રયાતો
અને પોતાપણાની જ રયાત સંતોષાશે.
ન ૃ વનમાં વસવાટ
કરણ 6
ન ૃ વનમાં વસવાટ
ન ૃ માં ૃ !
કરણ 7
ન ૃ માં ૃ !
ઘણા લોકો પોતે યાં કામ કરતા હતા યાં જ ક સ ટ ટ તર કે કામ કરવા ું પસંદ
કરે છે .
લોકો કામ-ધંધો ચા ુ રાખે છે તેનાં બે કારણો હોય છે . એક, તેમણે કોઈ હૉબી
વકસાવી હોતી નથી અથવા તો ન ૃ પછ કરવાની કોઈ ૃ વશે તેમણે
વચા ુ હો ું નથી. બે, પ રવારના ભરણપોષણ વશે તેમને ચતા હોય છે .
આજે આપણે ઘણા વડ લોને ટે નૉલૉ /ગૅજેટનો ઉપયોગ આનંદ ૂવક કરતાં
જોઈએ છ એ. મારા પાડોશીની જ વાત ક . તેઓ તેમનાં પૌ -પૌ ી પાસેથી
અઠવા ડયામાં એક વાર કઈક ન ું શીખતા હોય છે . ારેક તેઓ કાઇપ
વાપરવા ું, તો ારેક ફેસટાઈમ અને ફેસ ુકનો ઉપયોગ કરવા ું શીખતા હોય છે .
કેટલાક લોકો ટે નૉલૉ નો ઉપયોગ આં શક ર તે કરતા હોય છે . દા.ત. મારા
શાળા વનના ઇ તહાસનાં શ કાને કોઈકે ક ડલ ભટમાં આ ું હ ું. તેમના ુ
તેમને ુ તક ડાઉનલોડ કર આપે અને તેઓ બેઠા બેઠા વાંચે. બી બાજુ , મ
એવા પણ લોકો જોયા છે , જેમને ઑનલાઇન બે કગમાં કે કોઈ ઍપ વાપરવામાં
પણ તકલીફ પડતી હોય.
હેલન કેલરે એક વખત ક ું હ ,ું “માગ પર વળાંક આવે એટલે રોડ ૂરો થયો એમ
ન કહેવાય. તમે એ વળાંક પર વળ ન શકો તો જ ર તો ૂરો થયો કહેવાય.”
વડ લોના જ મ દન કે લ ત થની
ઉજવણી
કરણ 10
વડ લોના જ મ દન કે લ ત થની ઉજવણી
મોટ સં યામાં લોકોને ભેગા કરવા અને સંગીતનો જલસો સાંભળવો એ બધામાં
કઈ ખોટુ નથી. જો એમ કરવાથી આનંદ આવતો હોય તો ભલે કરો. ફ ત એ
વાત ું યાન રાખ ું કે જેમના માટે કાય મ ગોઠવાયો હોય તેમને તેમાં મ આવવી
જોઈએ.
કાય મમાં કોણ આ ું હ ું અને કોણ નહ એનો હસાબ કરવા ું ટાળ ું જોઈએ.
કોઈનેય બળજબર થી હાજર કર શકાતા નથી. ઘણી વાર લોકોએ અ ન છાએ
આવ ું પડ ું હોય છે . કોઈ સામે ચાલીને નહ કહે, પર ુ યજમાને એ વાત ું યાન
રાખ ું કે સંગ ઊજવણીનો છે , ઝાકઝમાળ કે ઓળખાણ દેખાડવા માટેનો નહ .
મહેમાનો બહારગામથી આવે તો જ માન સચવા ું એમ કહેવાય, એ ું વચાર ું ન
જોઈએ.
ન ૃ કાળ ું ટન કે ું હો ું જોઈએ?
કરણ 11
ન ૃ કાળ ું ટન કે ું હો ું જોઈએ?
ટ વી જો ું, લબમાં જ ,ું ઉ ાનમાં જ ,ું વગેરે કાય ને પણ ૃ ઓની યાદ માં
ગણી લેવાં, પર ુ તેમને ુ ય ૃ બનાવવા નહ . ન ૃ થયા બાદ તમને
અંદરથી લાગ ું જોઈએ કે તમે સમાજ/સ ુદાય માટે કઈક કર ર ા છો. તેનો
ફાયદો એ થશે કે તમારામાં અસલામતી, ચ ડયાપ ં, વગેરે જેવી નકારા મક
ભાવનાઓ નહ જ મ. વાંચનથી તમારા ાનમાં ૃ થશે અને મે ડટેશન કરવાથી
ચ શાંત થશે અને મન થર થશે.
મારા એક લાય ટના પતા દર અઠવા ડયે બે વાર હૉ પટલના જનરલ વૉડની
વ ઝટ કર ને યાંના ગર બ લોકોને દવા તથા પોષક ખોરાક આપીને મદદ પ થાય
છે . હુ ાં છુ એ જમખાનામાં એક વડ લ પણ આવે છે . તેઓ દરરોજ
ૃ ા મમાં લોકોને મળવા ય છે , તેમની સાથે વાતચીત કર ને તેમને કપની આપે
છે . કેટલાક લોકો આ મમાં જઈને વ વધ ૃ ઓમાં સમય વતાવે છે .
ણથી ચાર કલાકની રચના મક ૃ ઉપરાત સવારે અને સાંજે 1-1 કલાકનો
સમય ચાલવા જવા માટે તથા હળવો યાયામ કરવા માટે અલાયદો રાખવો. બી
2-3 કલાક સંગીત સાંભળ ું, બગીચામાં જ ું, જેવી આનંદ દ ૃ ઓ કરવી.
ટ વી જોવામાં એક કલાકથી વધારે સમય ગાળવો નહ . જો ાઇ વગ કર શકતા
હો તો ઘરની મ હલાને ખર દ કે અ ય કાય માં મદદ પ થ .ું ઘરના સ યોને તેનાથી
ઘ ં સા લાગશે અને તમે પણ તેમને સહાય કરવાનો સંતોષ ા ત કર શકશો.
ન ૃ અને આરો ય
કરણ 12
ન ૃ અને આરો ય
શાર રક, માન સક અને સામા જક આરો યની કાળ રા યા બાદ આપણે ઈ ર
સાથે પણ સંધાન સાધ ું જોઈએ. ફ ત ભજન સાંભળવાથી, મં દરો જવાથી કે
યાકાડ કરવાથી વધારે ફાયદો થતો નથી. આ બધી ૃ ઓથી ુ સાથે
તાદા ય સધાય છે , પર ુ છે વટે તો મે ડટેશન કરવાથી મં પ કરવાથી કે નઃ વાથ
સમાજસેવા કરવાથી જ લાભ થાય છે . જગ યેની ીત ઘટાડ ને ઇ રની સમીપ
જ ું. યાદ રહે, ન ૃ પછ વાન થા મમાંથી સં ય તા મમાં જવા ું હોય છે .
કરણ 13
વ સયતના ું કે ું હો ું જોઈએ?
કરણ 13
વ સયતના ું કે ું હો ું જોઈએ?
“મારે બાળમં દરના મારા શ કને 25,000 પયા આપવા છે . મારા ઘડતર અને
શ ણમાં તેમ ું બહુ મોટુ યોગદાન છે .” મારા એક લાય ટ આ કહ ર ા હતા.
તેઓ યવસાયે ડૉ ટર હતા. તેમની વાત સાંભળ ને મને ઘ ં સા લા ું, પર ુ
“મારા વ સયતનામામાં પહેલો ુ ો આ રાખજો, જેથી આખી દુ નયાને ખબર પડે
કે મ આ ું કઈક ક ુ છે .” એ ું તેમણે ક ું યારે મારા અચરજનો પાર ન ર ો.
‘આપ ુઆ ફર ડૂબ ગઈ દુ નયા એ ઉ તથી વપર ત આ ડૉ ટર પોતાના ૃ ુ
બાદ પણ પોતાના કોઈ કાય યે સમાજ ું યાન દોરવા માગતા હતા. મ મનમાં
વચા .ુ આ માણસ પોતા ું વ સયતના ું ું આખી દુ નયાને વંચાવવા માગે છે ?
આવા ોના કોઈ ન ત જવાબ હોઈ શકે નહ . તમને જ ખબર પડે કે તમારા
મનમાં ું ચાલી ર ું છે . મનનો ખેલ એવો જ ટલ છે કે સ ય તરત બહાર આવ ું
નથી. મ ુ ય પોતાના અ ુક વતનની પાછળના વચારો અને લાગણીઓમાં ડા
ઊતરવા ું ટાળતો હોય છે . જો કે, સ ચાઈ એ હોય છે કે લોકો તમારા વખાણ કરે
એ તમને ગમ ું હોય છે અને તેથી તમે તેની અપે ા રાખો છો. સા કામ કરવાથી
તમારા વખાણ થાય એ વાત જુ દ છે અને વખાણ થાય એ માટે સા કામ કર ું
એ વાત પણ જુ દ છે . બી શ દોમાં કહ એ તો, માણસ ન ૃ વયની
અસલામતીને દૂર કર ને સલામતી અ ુભવવા માટે આ ું કઈક કરતો હોય છે .
આટલી સ ચાઈ પચાવવા ું પણ ન ૃ ય ત માટે અઘ હોય છે , પર ુ આપણે
આ બાબતે નખાલસ વાત કર લેવી જ ર છે .
ન ૃ અને વાસ
કરણ 15
ન ૃ અને વાસ
વાસ કરવા ું બધાને ગમે, પર ુ વધતી મરને લીધે થાક લાગે એ વાભા વક છે .
આ ું જ આ બ ે પ રવારોના વડ લોની સાથે થ ું. વમાનમાં પણ લાંબો વાસ
કટાળાજનક હોય છે . ઘણા લોકોને વમાનમાં અપાતો ખોરાક પણ ગમતો નથી.
મારા એક મ નાં મ મીએ મને ક ું હ ું કે તેઓ વદેશ વાસે ય યારે ઘર ું
ભોજન જ લઈ ય છે . ઍરહો ટેસ વમાનમાં ખાવા ું ગરમ કર આપે છે .
મારા ઓળખીતા એક શાળાનાં આચાય મને ક ું હ ું કે તેમને લાંબા વમાન
વાસમાં ઘણી અગવડ પડે છે . આથી તેઓ બે ટુકડે વાસ કરે છે . વ ચેના
ઍરપોટ પર છથી આઠ કલાકનો વરામ હોય યારે હોટેલ ુક કર ને આરામ કર
લેવો અને પછ બી તબ ાનો વાસ કરવો એવો મ તેમણે ગોઠવી લીધો હતો.
તેમણે એમ પણ ક ું હ ું કે ફટાફટ પહ ચીને પછ બે- ણ દવસ થાક ઉતારવા
માટે ઘરે રહે ું એમાં કોઈ મ નથી. તેઓ બે તબ ામાં વાસ કરતા હોવાથી
ુકામે તા મા પહ ચી શકે છે . તેઓ વમાનમાં રાતે જ ું ન પડે એવી ર તે અને
ન
ે માં જવા ું હોય યારે રાતની ઘ ૂર થાય એવી ર તે વાસ ગોઠવતા હતા.
ટૂકમાં, એટ ું જ કહેવા ું કે મોટ મરે વાસ કરવા ું ટાળવાને બદલે બહાર જતાં
પહેલાં થોડુ લા નગ કર લે ંુ. આ ર તે નાની મરે આવતી હતી એટલી જ મ
માણી શકાશે.
કરણ 16
તમારા બ ડ ગનો ુવાન વોચમેન પહેલાં કદાચ તમને કદાચ ૂર ું માન આપતો ન
હોય, પર ુ જો તમાર ન ૃ પછ ના સમયમાં તમારા માટે ટૅ સી બોલાવી લાવે,
તમાર પાસેથી વજનદાર થેલી પોતે ચક લે અથવા તો તમાર જૂ ની ઑ ફસનો
ચપરાસી તમારા બલ ભર આવે એ બધી બાબતો પણ તમારા યેનો તેમનો
નેહભાવ અને આદરભાવ ય ત કરે છે . ઘણા દેશોમાં આવી સહાય પણ કોઈ
કર ું નથી. આવા લોકોની કદર કરવી. ારેક તેમ ું વતન તમને અજુ ગ ું લાગે,
પર ુ એ થ તનો પણ તમારે વીકાર કરવો ર ો.
પ ત-પ નીમાંથી કોઈ એક ુજર જવાની થ ત વશે એક વાત ખાસ કહેવાની કે,
આ થક મા હતી મેળવીને આયોજન કરવા ું જે કામ પછ થી પરાણે કર ું જ પડ ું
હોય છે એ પહેલેથી કર લીધે ું સા . આ થક નણયો લેવા ું ઘ ં અગ ય ું કામ
હોય છે .
જેમને ભના ચટાકા વધારે વહાલા હોય એવા અનેક માણસો આપણને જોવા
મળે છે . દા.ત. નરે ભાઈ. તેમણે રોજ કોલે ટરોલ અને ડાયા બટ સની દવા લેવી
પડે છે . દવા લે યાર ુધી તેમની આ બ ે તકલીફો નયં ણમાં રહે છે . આમ છતાં
તેમને ચટાકેદાર ભોજન વગર ચાલ ું નથી. જે માણસને તંદરુ ત રહેવા માટે દવા
લીધા વગર ચાલ ું નથી એ માણસ જો બીમાર માટે કારણ ૂત ખોરાક લેવા ું બંધ
કર ન શકે તો તેમને તેની લત છે એ ું જ કહે ું પડે. આ જ નરે ભાઈના મ
શ શરભાઈ છે . તેઓ 70 વષની મરે સં ૂણ ુ તી- ૂ ત ધરાવે છે . તેમને ફ ત
વટા મનની ગોળ ઓ આપવામાં આવી છે . તેમણે કોઈ દવા લેવાની જ ર પડતી
નથી. અ યાર ુધીના તેમના બધા મે ડકલ રપોટ પણ નોમલ આ યા છે . તેઓ
મો લા માણસ છે . ારેક તેઓ તળે લો અને મસાલેદાર ખોરાક લઈ લે છે . વળ ,
તેમને મીઠાઈ પણ ય છે . આમ છતાં, તેઓ આ બ ે ખોરાક મયાદામાં લે છે .
તેમને વા દ ખાણી-પીણી ગમે છે , એમ કહ શકાય, પણ તેમને તેની લત છે ,
એમ ન કહેવાય.
આપણાં શા ોમાં કહેવા ું છે કે જમતી વખતે શાંત જ યાએ બેસ ું, બોલવા ું
ટાળ ું અને ખોરાક પર યાન આપ .ું હુ તેને જમવા ું મે ડટેશન કહુ છુ . આ ર તે
જમવા ું કહેવા ું તેની પાછળ ઘણો મોટો વચાર રહેલો છે . આપણે યારે શાંત
બેસીએ અને બોલવાને બદલે ખોરાક પર યાન આપીએ યારે લાળ ઝરવા ું
માણ વધી ય છે . લાળને લીધે ખોરાક સાર ર તે પચતો હોય છે . વાદ ં થઓ
અને તંદરુ તી બ ે માટે આ જ ર છે . જમતી વખતની એકા તાને લીધે આપણે
વધારે પડ ું ખાવાથી બચી જઈએ છ એ.
ૃ ાવ થામાં વ થ અને મ ત રહે ું હોય તો પોતાની દયા ખાવા ,ું કૂ થલી કે નદા
કરવા ું, અહમ્ રાખવા ,ું મહ વ મળે એવી ઇ છા રાખવા ું ટાળ ું જોઈએ,
કારણ કે આ બધી બાબતો વનમાં અવરોધો સજ છે અને નકારા મકતા લાવે છે .
આમ, વા તવમાં આ બધી વ ુઓનો યાગ કરો તો સં ય તા મ જેવી થ ત
આપોઆપ સ ઈ ય.