You are on page 1of 90

કોપીરાઇટ અનામતઃ

આ ુ તકનો કોઈપણ ભાગ કાશકની લે ખત પરવાનગી વગર કોઈપણ વ પે વાપર શકાશે નહ .

કાશકઃ ટ વી18 ોડકા ટ લ, 414, પહેલે માળે , એ પાયર મ સ એ પાયર, સેનાપ ત બાપટ માગ, લોઅર
પરેલ (પ.), ુંબઈ 400013

સીઍ ડપી 2017: ગૌરવ મશ વાળા

ુખ ૃ અને ુ તકની ડઝાઇનઃ ધ બગ આઇ ડયા કો ુ નકેશન


ુ ણ અને બાઇ ડગઃ ટ ોસેસ, બી-23, રોયલ ઇ ડ યલ એ ટેટ, 5-બી, નાયગાંવ ોસ રોડ, વડાલા,
ુંબઈ – 400031. ફોનઃ + 91 22 2412 0587

અ ુવાદઃ અ ૂવ દવે

આઇએસબીએન: 978-93-87860–37–7

ભારતમાં કા શત
થમ આ ૃ 2017

કૉપ રેટ ૂછપરછ તથા મોટા ઓડર માટે કૃ પયા bestsellers@nw18.com પર ઈ-મેઇલ કરો અથવા
અહ સંપક કરોઃ +91-22-4001 9829/744 (સોમથી ુ સવારે 10થી સાંજે 6) અથવા 51818
ઉપર એસએમએસમાં “CD Bulk” લખીને મોકલો.
લેખક વશે

ગૌરવ મશ વાળા ૅ ટ સગ ફાઇના શયલ લાનર છે . તેઓ ય તઓને તથા


પ રવારોને તેમની જવાબદાર ઓ અને આકા ાઓ ૂર કરવામાં મદદ પ થાય
એવી ર તે નાણાક ય યવ થાપન કરવા વશેની સલાહ આપે છે .

તેઓ પોતાના આ યવસાય ઉપરાત અં ે , ુજરાતી અને હ દ કાશનોમાં


કટારલેખન પણ કરે છે . ‘યો ગક વે થ’ શીષક હેઠળ અં ે , ુજરાતી અને
હ દ માં તેમ ું ુ તક કા શત થઈ ૂ ું છે . તેઓ ટ વી ચૅનલો મારફતે પસનલ
ફાઈના સને લગતાં વ વધ પાસાં વશે દશકોને મા હતગાર કરે છે તથા ન ણાત
તર કેનાં પોતાનાં મંત યો આપે છે . તેઓ સારા વ તા પણ છે . તેઓ પસનલ
ફાઈના સ વશે તથા સંપ ને માણવાના યો ગક માગ અથાત્ યો ગક વે થ વશે
હેર યા યાનો આપે છે .
DISCLAIMER

While TV18 Broadcast Ltd and Network18 Group


Companies the promoter of this Book, and the author
have taken due care and caution in compilation of
information, generation of analysis and provision of
expert recommendations appearing on this Book and/
or provided to the subscribers of the Book by means
such as sms/ Books/ print media or other electronic
medium, we do not guarantee that such information is
accurate, verified, adequate, current, complete or
comprehensive. We disclaim all liability and
responsibility for any inaccuracies, errors, omissions or
representations appearing on this book or in the
information delivered to subscribers by any
means/media. Accordingly, your reliance and action
based upon any of the information contained either in
this Book or delivered to you by any means as part of
this service is entirely at your own risk.

The Views & Opinions expressed in this book are the


author's own & the facts are as reported by him, which
have been verified to the extent possible & the
publishers are not in any way liable for the same.

The content appearing in the book or delivered to


subscribers by any means is provided for information
purposes only. The viewer/subscriber should
independently verify the information before making any
financial, trading or purchase decision or for any
tax/legal/ regulatory reporting. The statements
appearing on our Book or delivered to you by any
means, as part of this service, should not be regarded
as an offer to sell or solicitation of an offer to purchase
any products.

This Book may contain a number of links to other


websites. In providing these links, TV18 Broadcast Ltd
and Network18 Group Companies and the Author do not
in any way endorse the contents of these other
websites. TV18 Broadcast Ltd and Network18 Group
Companies has not developed or reviewed the contents
of those websites and does not accept any
responsibility or liability for the contents of these other
websites. Should you use a link from this website to any
other website you do so entirely at your own risk.

TV18 Broadcast Ltd and Network18 Group Companies


and the Author do not endorse any advertisements
appearing on this product.

The contents of this Book as well as information


delivered to subscribers by any means as part of this
service are TV18 Broadcast Ltd and Network18 Group
Companies.

You may not reproduce, redistribute, resell, broadcast or


transfer all or any part of the contents of this website or
information delivered to you by any means as part of
this service, in any form or by any means whatsoever.

We make no warranty that this Book or the content from


this book delivered by electronic or mobile media as
part of this services is free from viruses or anything else
which has destructive properties and you will be solely
responsible for any damage to your computer system or
loss of data that results from your use of this service.

TV18 Broadcast Ltd and Network18 Group Companies


hereby also expressly disclaims any implied warranties
under laws of any jurisdiction, to the extent permitted.

TV18 Broadcast Ltd and Network18 Group Companies


and the author reserves the right to modify its Book
(including this disclaimer) and the terms and conditions
of use of the services provided by this TV18 Broadcast
Ltd and Network18 Group Companies at any time
without any liability.

By viewing, subscribing to or using this service you are


deemed to hereby accept this disclaimer. TV18
Broadcast Ltd and Network18 Group Companies and the
author reserves the right to take legal action, as
deemed fit, if the terms and conditions of the use of this
Book or its services as described herein are not
compiled with. Any disputes in relation thereof shall be
subject to the exclusive jurisdiction of the courts at
Mumbai, India.

TV18 Broadcast Ltd and Network18 Group Companies


and the author have no financial liability whatsoever to
the users of this Book.

For more information contact TV18 Broadcast Ltd and


Network18 Group Companies at
bestsellers@nwl8.com
આભારદશન

આ ુ તકના સજન માટે મને ન મ બનાવનાર પરમ પતા પરમે રનો હુ આભાર
છુ .

- ગૌરવ મશ વાળા
તાવના

કોઈ પણ માણસ યારે મને ૂછે કે કેટલા પૈસા હોય તો હુ ન ૃ થઈ શકુ , તો


મારો એક જ જવાબ હોય છે : તમે ારેય ન ૃ નહ થઈ શકો.

મારા આ જવાબ પાછળ એક કારણ છે . જો કોઈ માણસ અ ુક આંકડામાં


પોતાની સલામતી શોધતો હોય તો એ શ જ નથી, કારણ કે સલામતી આપે
એ ું આંકડાઓમાં કઈ જ હો ું નથી.

ફાઇના શયલ લાનર તર કે મને ન ૃ કાળમાં કેટ ું ભંડોળ જોઈએ એની


ગણતર ની અનેક પ તઓ શીખવવામાં આવી છે . જો કે, એ દરેક પ તમાં
ફાઇના શયલ લાનરે અ ુક ધારણાઓ બાંધવી પડે છે , દા.ત. ુ ગાવાનો દર,
ન ૃ કાળ માટે ું ભંડોળ ભે ું કરતી વખતનો વળતરનો દર, વગેરે. આ જ ર તે
ફાઇના શયલ લાનરે કરવેરાના દર, ન ૃ ની વય, આવરદા, ન ૃ બાદનો
મા સક ખચ, વગેરેની બાબતે પણ ધારણાઓ બાંધવી પડે છે . આમ, ન ૃ પછ
સલામતી આપે એવો જે આંકડો મળે એ સં ૂણપણે ધારણાઓ પર આધા રત હોય
છે . આથી જ હુ કહુ છે કે મા ધારણાઓના આધારે ન થયેલા કોઈ આંકડાને
પોતાની ન ૃ ની સલામતી માની લેવો એ વ ચ કહેવાય.

બીજુ , ન ૃ માટે આવ યક રકમની ગણતર સતત બદલાતી રહે છે . માણસ


ન ૃ કાળ માટે ું ભંડોળ એકઠુ કરવાની શ આત કરે યારથી લઈને એ ન ૃ
થાય કે અવસાન પામે યાં ુધી ુ ગાવાનો દર સમયે-સમયે બદલાતો રહે છે .

ઉ ત ુ ાઓના આધારે કહ શકાય કે વનમાં જો કોઈ જ વ ુ સલામતી આપી


શકતી ન હોય તો ન ૃ કાળની વાત જ ાં કરવી! ખર સલામતી તો યો ગક
વે થમાંથી એટલે કે વનમાં પરમાનંદ આપનાર સંપ માંથી જ મળ શકે છે .
આપણાં શા ોમાં અનેક કારની સંપ ની વાત કરવામાં આવી છે , પણ તેમાંથી
ચાર ુ ય હોય છે , જે છે શાર રક સંપ , સામા જક સંપ , ભાવના મક સંપ
અને આ થક સંપ . સલામત, શાં ત ૂણ વન વવા માટે આ ચારે કારની
સંપ આપણી પાસે હોવી જોઈએ.
અ ુ મ ણકા

1. ન ૃ નો અથ તમે ું કરો છો?


2. સેક ડ ઇ ન સ
3. ન ૃ ૂવ ું નાણાક ય આયોજન કેવી ર તે કર ું?
4. ન ૃ કાળ ું સ
ે રહસલ
5. ન ૃ વનની જ રયાતો અલગ હોય છે ?
6. ન ૃ વનમાં વસવાટ
7. ન ૃ માં ૃ !
8. ન ૃ માં કેટ ું ધન માન સક સંતોષ આપી શકે?
9. ન ૃ વનમાં ટે નૉલૉ નો ઉપયોગ
10. વડ લોના જ મ દન કે લ ત થની ઉજવણી
11. ન ૃ કાળ ું ટન કે ું હો ું જોઈએ?
12. ન ૃ અને આરો ય
13. વ સયતના ું કે ું હો ું જોઈએ?
14. ન ૃ ય તના મનનો ખેલ
15. ન ૃ અને વાસ
16. વનસં યામાં યારે વનસાથીનો સાથ છૂ ટ ય
17. આ ુ યના 70ના 80ના દાયકામાં આ થક યવ થાપન
18. ઘડપણમાં સંતાનો પર નભર રહે ું કે નહ ?
19. ન ૃ કાળમાં ખાણી-પીણીની ટેવો
20. આ ુ યનાં છે લાં વષ માં યાગ
કરણ 1

ન ૃ નો અથ તમે ું કરો છો?


કરણ 1
ન ૃ નો અથ તમે ું કરો છો?

ન ૃ નો અથ તમે ું કરો છો? ું રો જદા કામકાજમાંથી ુ તને તમે ન ૃ


કહેશો કે પછ કઈ પણ કયા વગર બેસી રહે ું તેને કહેશો? ઘણા લોકો માટે ન ૃ
એટલે એવો સમયગાળો, જેમાં અ ૂરા વ નો ૂરા કર શકાય અને વનમાં તેની
પહેલાં જે ુખ ા ત કર શકા ું ન હોય તે ા ત કર શકાય.

ન ૃ એટલે વનનો વ ુ એક સં મણકાળ. વ


ુ ાનીમાંથી વાધ માં વેશ.
કમાતી ય તની વાત કર એ કે પછ આ થક એ વાત કર એ, તો સ ય
વનશૈલીમાંથી ન યતામાં વેશ એટલે ન ૃ . ઘર ચલાવનાર ય ત મટ ને
નાણાં માટે ાંક અવલંબન રાખ ું પડે

ન ૃ એટલે વનનો વ ુ એક સં મણકાળ. ુવાનીમાંથી વાધ માં વેશ.


કમાતી ય તની વાત કર એ કે પછ આ થક એ વાત કર એ, તો સ ય
વનશૈલીમાંથી ન યતામાં વેશ એટલે ન ૃ . ઘર ચલાવનાર ય ત મટ ને
નાણાં માટે ાંક અવલંબન રાખ ું પડે એવી ય ત. ‘અબક’ બૅ કના જનરલ
મૅનેજર ી ભ સાહેબ મટ ને ફ ત ‘ ી ભ ’ તર કે ઓળખાવાની શ આત એટલે
ન ૃ .

આપણે નાનપણથી સાંભળતાં આ યા છ એ કે કોઈ પણ સં મણ હમેશાં આક


હોય છે અથવા તો સહે ું હો ું નથી. કૂ લ-કૉલેજનો પહેલો દવસ, પહેલી
નોકર નો પહેલો દવસ, નવવ ૂનો નવા ઘરમાં વેશ, વગેરે વગેરે. ન ૃ માં
સં મણ કરતી વખતની ુ કેલી કે ચતા સં ૂણપણે દૂર કર શકાતી નથી, પણ જો
આ થક બાબતો ું યવ થત આયોજન કર લેવા ું હોય તો તેની તકલીફ મહ
અંશે ઓછ કર શકાય છે .
ન ૃ ય તને ત બયતની થ ત પણ અકળાવનાર હોઈ શકે છે . પોતાનો સમય
કેવી ર તે પસાર થશે એ બાબતની પણ ચતા હોઈ શકે છે . સૌથી મોટો હોય
છે : ‘હુ મર યાં ુધી મારા ખપ ૂરતા પૈસા મળ રહેશે કે નહ ’?

જોનાથન લેમે સ નામના લેખકે ક ું છે કે ન ૃ એટલે “લાસ વેગાસમાં


ગાળવા માટે ું લાં ું વેકેશન અને એ વેકેશનમાં શ તેટલો સં ૂણ આનંદ ા ત
કર લેવો, પણ એમ કરતાં કરતાં પૈસા ૂટ જવા જોઈએ નહ .”

1900ની સાલની વાત કર એ તો એ વખતની મ ુ યની સરેરાશ આવરદાને જોતાં


ન ૃ ય ત ફ ત એક વષ ન ૃ કાળ ભોગવીને બી વષ વગ સધાવી
જતી. વષ 1980/90ની વાત કર એ તો ન ૃ કાળ વધીને આશરે 18 વષનો
થઈ ગયો.

2010/12ની સાલ ુધીમાં ન ૃ કાળ વધીને લગભગ 20થી 25 વષનો થઈ


ગયો. જો આપણે 22મા વષ કાર કદ શ કર એ અને 60મા વષ ુધી એટલે કે
38 વષ કામ કર એ તો એટલા સમયગાળામાં પોતા ું ઘર લે ,ું લ કરવાં,
સંતાનોને શ ણ અપાવ ,ું તેમનાં લ કરવાં, રો જદા ખચ કાઢવા અને ન ૃ
પછ બી ં 25 વષ ચાલે એટ ું ધન કમા ું એ કઈ નાની ૂની વાત નથી.

શહેર કરણને લીધે પા રવા રક વાતાવરણ પણ બદલા ું છે . હવે સં ુ ત કુ ટુબો


ઘણાં ઓછા ર ાં છે . હવેના પ રવારોમાં સંતાનો અને વડ લો અલગ-અલગ રહેવા
લા યાં છે . સંતાનો પોતાનાં માતા પતાની સારસંભાળ લેવા માગતાં હોય તોપણ
તેમની પોતાની આ થક થ ત કદાચ તેમને એમ કરવા દેતી ન હોય.

મ ુ યના વનમાં એક મોટો રા સ પણ છે . એ છે ુ ગાવો-મ ઘવાર . 1987માં


જે સા ુ 3.05 પયામાં મળતો તે 1997માં 7.85ના ભાવે વેચાતો અને આજે
તેની કમત 39 પયા છે . રાધણગેસનો બાટલો 1987માં 56.15 પયામાં
મળતો. 1997માં તેના ભાવ વધીને 137.85 પયા થઈ ગયા હતા. આજે
એટલા જ ગેસનો બાટલો 730 પયામાં ઘરે આવે છે .
વળ , આપણી વનશૈલી ાં નથી બદલાઈ! એક વખત હમામ સા ુ
વાપરનારાઓ આજે એ વાપરતા હશે કે કેમ એ મોટો છે . 1982 ઘરમાં રગીન
ટ વી અને વૉ શગ મશીન હોય એ મોટ ુખસા બી ગણાતી. આપણે ઘણાં એવાં
સવ ણોનાં ફોમ ભયા હશે જેમાં જવાબ આપનારને ૂછવામાં આવ ું કે તેમના
ઘરમાં રગીન ટ વી કે વૉ શગ મશીન છે કે કેમ. આ બ ે વ ુઓ ધરાવતા પ રવારો
સંપ ગણાતા. આજે એ જ રયાત ગણાવા લાગી છે .

મ ુ યની આવરદા વધી છે , રહેણીકરણી બદલાઈ છે તથા ુ ગાવો વધતો ગયો છે .


આ બધાં કારણોને લીધે આપણને હમેશાં વધારે ને વધારે પૈસા કમાવાની જ ર
પડતી ગઈ છે . મ હનાના પગારમાંથી ો વડ ટ ફડમાં પૈસા ય, બૅ કની ફ ડ
ડપો ઝટમાં રોકાણ કરાય અને પો ટ ઑ ફસની વ વધ યોજનાઓમાં નાણાં
રોકવામાં આવે એ બધા ઉપાયો હવે ૂરતા નથી. ન ૃ માટે ું આયોજન લાંબા
ગાળાની એ યાન ૂવક કરવા ું હોય છે .
કરણ 2

સેક ડ ઇ ન સ
કરણ 2
સેક ડ ઈ ન સ

એક દવસીય કેટમાં સેક ડ ઇ ન સ નણાયક હોય છે . મૅચમાં જે ટ મ પછ થી


રમવા આવે એ જો પોતાની વકેટ બચાવીને રાખે અને પહેલી ટ મ કરતાં વધારે રન
કરે તો વજયી નીવડે છે . જો તે વકેટ બચાવી શકે નહ તો હાર ય.

કોઈ પણ રમતમાં જેનો કોર વધારે એ ટ મ તી કહેવાય છે . કેટમાં સેક ડ


ઇ ન સમાં રમવા આવનારે પહેલી ટ મ કરતાં વધારે કોર કરવાનો હોય છે .
વનની સેક ડ ઇ ન સ એટલે કે ન ૃ કાળમાં પણ વધારે કોર ું મહ વ છે .
પૈસાનો કોર એટલો હોવો જોઈએ કે વનની ગાડ ચાલે યાં ુધી ટક રહે.
ૃ ુ ુધી ારેય પૈસા ઓછા પડવા જોઈએ નહ .

સેક ડ ઇ ન સમાં વકેટ બચાવવા ું અગ ય ું હોય છે . ણે ટ પ અકબંધ રહેવાં


જોઈએ. ન ૃ નાં ણ ટ પમાંથી એક છે વા હતા, બીજુ છે ૃ અને ીજુ
છે નય મતપણે મળતી આવક. આમાંથી એક પણ ટ પ પડ ય તો વકેટ ગઈ!
વળ , આ ણે ટ પ વતં છે .

તાક દના સમયે કામ આવે એ માટે નાણાંની વા હતા જ ર છે . એ પ ર થ ત


બીમાર ની સારવાર કે બી અણધાયા ખચની પણ હોઈ શકે છે . આપણી
આવરદા આપણા બાપ-દાદા કરતાં વધારે છે . આથી આપણી પાસે એટ ું ધન હો ું
જોઈએ કે ‘ ુ ગાવો’ નામનો રા સ ખાઈ ય પછ પણ તેમાંથી આપણા માટે
ન ૃ કાળમાં કઈક બચે. આથી આપણે સંપ ની સતત ૃ થતી રહે એ જો ું
પડે છે . આ ઉપરાત આપણને રો જદા ખચ કાઢવા માટે નય મત આવકની જ ર
હોય છે .
ણે ટ પ વતં છે , એ ું કહેવા પાછળ પણ કારણ છે . ધારો કે આપણે ન ૃ
માટે ું સં ૂણ ભંડોળ સૅ વ સ બૅ ક અકાઉ ટમાં રહેવા દઈએ તો વા હતા મળે ,
પણ ૃ ન મળે . જો ફ ત ઈ વટ ુ ુઅલ ફડ જેવાં ઈ વટ લ ી સાધનોમાં
રહેવા દઈએ તો ૃ થશે, પર ુ ઈ વટ ચંચળ હોવાથી નય મત આવક ન પણ
મળ શકે. ભંડોળ સી નયર સ ટઝન સૅ વ સ ક મ કે પો ટ ઑ ફસની મા સક
આવક યોજનામાં ૂક દઈએ તો નય મત આવક મળે , પણ ૃ ન મળે . તેમાંય
વા હતા તો ઓછ જ કહેવાય, કારણ કે તમે ુદત પહેલાં રકમ ઉપાડવા ઓ
તો યાજ કપાઈને આવે.

નાણાક ય ે માં વણલ યો નયમ એ છે કે ઘરના છ મ હનાના ખચ જેટલી રકમ


તાક દની થ તને પહ ચી વળવા માટે તરત મળ રહે એ ર તે અલગ રાખી ૂકવી.
તેમાંથી એક સ તાહનો ઘરખચ ચાલે એટલી રકમ ઘરમાં રોકડ વ પે હોવી
જોઈએ અને બાક ની રકમ સૅ વ સ અકાઉ ટમાં હોવી જોઈએ, જે ફ ડ
ડપો ઝટ સાથે લક કરેલી હોય. ઍટ એમની ુ વધા વાપરતાં આવડ ું જોઈએ.
ભંડોળ ું રોકાણ એવી ર તે કર ું કે પછ નાં ચાર કે પાંચ વષના નય મત ખચ ૂરા
કર શકાય. આ રકમ કેટલી હોવી જોઈએ એ ગણવા માટે પોતાને મળ રહેલાં
પે શન, ઍ ુઇટ , વગેરે નય મત આવકને યાનમાં રાખવી. નય મત આવક માટે
સી નયર સ ટઝન સૅ વ સ ક મ, પો ટ ઓ ફસની મા સક આવક યોજના,
વગેરેનો ઉપયોગ કરવો. ુ ુઅલ ફડમાં પણ મા સક આવક યોજના હોય છે ,
પર ુ તે ું વળતર બ રની થ ત સાથે સંકળાયે ું હોવાથી તેની કોઈ ગૅરટ નથી
હોતી. વીમા કપનીઓની ઍ ુઇટ ૉડ સ પણ એક વક પ છે , પર ુ એ
ૉડ ટને લગતો ખચ પહેલા જ દવસથી વાજબી હોવો જોઈએ.

ન ૃ કાળના ભંડોળની ૃ માટે ઈ વટ આધા રત સાધનોનો વચાર કરવો. જો


તમે પોતે શેરબ રમાં રોકાણ કરવામાં માહેર હો તો જ તે ઈ વટ માં રોકાણ
કર ું, અ યથા ઈ વટ લ ી ુ ુઅલ ફડની પસંદગી કરવી. તાક દની થ ત તથા
નય મત આવકની જોગવાઈ કર લીધા બાદ બચેલી રકમ ૃ માટે ઈ વટ માં
રોકવી.

એક દવસીય મૅચમાં બીજો ચા સ મળતો નથી. બૅ ટગ અને બૉ લગ ફ ત એક-


એક વાર જ કરવા મળે છે . ન ૃ માં પણ બીજો ચા સ મળતો નથી. નારાયણ
પાસે જવાનો દવસ આવે તેની પહેલાં જ નગદ નારાયણ ૂટ પડે તો વકેટ પડ
જ સમજો.
કરણ 3

ન ૃ ૂવ ું નાણાક ય આયોજન કેવી


ર તે કર ?
ું
કરણ 3
ન ૃ ૂવ ું નાણાક ય આયોજન કેવી ર તે
કર ું?

એક માણસે આખી જદગી ઘણી મહેનત કર અને મોટ રકમ બચાવી. ૃ ુ


સમીપ આ ું છે એ ું તેને લા ું યારે તેણે પ નીને બોલાવીને ક ું, “મારા ૃ ુ
પછ માર ઈ છા છે કે બધા જ પૈસા હુ સાથે લઈ . આથી ું મા ધન માર
સાથે શબપેટ માં ૂક દેજે.”

તેની પ નીએ પણ તે ું બ ું ધન શબપેટ માં ૂક દેવા ું વચન આ ું. એ માણસના


ૃ ુ પછ તેને શબપેટ માં ૂવડાવવામાં આ યો યારે કાળ સાડ પહેર ને બેઠેલી
તેની પ નીની બાજુ માં તેની મ બેઠ હતી. બધી વ ધ ૂર થવા આવી અને
શબપેટ ને કબરમાં દફનાવવાનો વખત આ યો યારે પ નીએ ક ું, “એક મ નટ
ઊભા રહો!”

તેણે ઊભી થઈને પોતાના હાથમા ું બો સ શબપેટ માં ૂક દ .ું દફન વ ધ માટે
આવેલા અંડરટેકરોએ શબપેટ બંધ કર અને કબરમાં ૂકવા ું શ ક .ુ પ નીની
મ ે ક ું, “ ું પ તની સાથે તે ું બ ું ધન પણ દફનાવી દે એવી ૂખ તો નથી એ
મને ખબર છે , છતાં તે બો સ ૂક દ ું તે ું મને આ ય છે .”

વફાદાર પ નીએ જવાબ આ યો, “હુ ધમ તી છુ . મ આપે ું વચન મારે પાળ ું


જ ર .ું મ પ તને વચન આ ું હ ું કે તે ું બ ંુ ધન હુ તેની શબપેટ માં ૂક
દઈશ.”

“તો ું તે ખરેખર બ ું જ ધન તેની સાથે દફનાવી દ ું!!!?” મ ે ૂ .ું


સામે જવાબ મ ો, “હા, મ ક ૂ દ .ું મ જેટલાં નાણાં હતાં એ બધાં મારા
અકાઉ ટમાં ૂક દ ધા અને તેનો ચેક તેમના નામે લખીને શબપેટ માં ૂક દ ધો.”

ૃ ક એ ચેક વટાવી શ ા હશે કે નહ એ આપણને ખબર નથી, પણ એટલી



જ ર ખબર પડે છે કે એ માણસે ન ૃ માટે પહેલેથી જ લા નગ કર લી ું હશે
અને તેથી જ તે પોતાની પાછળ ઘ ં બ ું ધન ૂક ગયો.

હવે આપણે ુ ાની વાત પર આવીએ. બચત અને રોકાણ આપણી પહેલી કમાણી
હાથમાં આવે એ જ દવસથી શ થઈ જવાં જોઈએ. ન ૃ પછ ની જ રયાતો
ૂર કર શકાય એ માટેની નાણાંની જોગવાઈ ન ૃ ના ઓછામાં ઓછા એક
દાયકા પહેલાં શ થઈ જવી જોઈએ.

આથી શ આતમાં કોઈ લોન હોય તો તે ૂકતે કર દેવાનો ારભ કર દેવો.


યાજની ૂકવણી આપણા માટે ખચ અને ધરાણ આપતી સં થા માટે આવક હોય
છે . કોઈકની આવક થાય તે માટે પોતાની આવકનો ઉપયોગ કરવા ું કોઈને ગમે
ખ ? ના જ ગમે. બધાને કમાણી વહાલી હોય છે , ખચ નહ .

બીજુ , ન ૃ પછ ના થાયી ઘરનો પણ વચાર કરવાનો હોય છે . જો તમાર


પાસે પોતા ું ઘર ન હોય તો તે ખર દ લેવા માટે ું આયોજન કરવાની જ ર પડે છે .
લોકો ઘર ખર દવા માટે પોતાના ન ૃ વખતે મળતા ભંડોળ પર આધાર રાખે છે .
આ સૌથી મોટ ૂલ કહેવાય, કારણ કે ઘર ખર દવા માટે વનભરની ૂડ વાપર
ના યા બાદ કઈ જ બચ ું નથી અથવા તો ઘણી ઓછ રકમ બાક રહે છે .

ઘરની યવ થા થઈ ગયા પછ અ ય મોટા ખચ પર યાન આપ .ું તેમાં સંતાનોનો


ઊ યા યાસ અને તેમનાં લ નો સમાવેશ થાય છે . ઘણા વાલીઓ પોતાના
ન ૃ કાળના વન નવાહ કરતાં સંતાનોનાં શ ણ અને લ ને વધારે મહ વ
આપતા હોય છે . આ પા રવા રક બાબત છે તેથી તેના વશે વનસાથી અને
સંતાનો સાથે વાતચીત કર ને નણય લેવો જોઈએ.

અગાઉ આપણે જો ું તેમ બદલાયેલા સંજોગોમાં ઘણાં સંતાનો ધારે તોપણ


માતા પતાની સેવા કરવા માટે સ મ હોતાં નથી. તેમાં તેની આવકથી માંડ ને
વચારો, વતન અને દૂર વસવાટ જેવાં પ રબળો કારણ ૂત હોય છે . આથી આપણે
સંતાનોની જ રયાતો ૂર કરવાની સાથે સાથે પોતાના ન ૃ કાળની
આવ યકતાઓ સંતોષવા પર પણ લ આપ ું જોઈ.

સંતાનના ઊ ચા યાસ માટે થોડા પૈસા પોતે કાઢો અને થોડાની તેમને લોન લેવા દો
એ ું શ છે . તમે જે કઈ કરો, તે આપસી સમજણ ૂવક અને સભાનપણે
લેવાયેલો નણય હોવો જોઈએ. જો તમે સંતાનોની જ રયાતો પોતે જ સંતોષવા
માગતા હો તો તેના માટે અલગ ભંડોળ એકઠુ કર .ું કોઈકે સા ું જ ક ું છે ઃ
ન ૃ નો સમય ઘણો જ સરસ મ નો હોય છે . તેમાં કઈ કરવા ું પણ ન હોય
અને કઈ થશે તેની ચતા પણ કરવાની ન હોય. વા તવમાં, જો ન ૃ માટે ું
આયોજન ન ક ુ હોય તો ઉપર ક ું તેનાથી ત ન જુ દ જ પ ર થ ત ું નમાણ
થાય અને કહે ું પડે કેઃ ન ૃ નો સમય જરાય સારો નથી અને તેમાં સપડાઈ
જવાય છે અને ચતા પણ આવી પડે છે .
કરણ 4

ન ૃ કાળ ું સ
ે રહસલ
કરણ 4
ન ૃ કાળ ું સ
ે રહસલ

આર. રાજન છે લા છ મ હનાથી સ તા ૂણ ન ૃ વન ગાળ ર ા હતા. એક


રાતે અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપ ો. ચેક અપ કરા ું તો ખબર પડ કે
તેમને હાટ સજર કરાવવી પડે એમ છે . તેમના વની સામે કોઈ જોખમ ન હ ું,
પણ તેઓ ઓપરેશન કરાવી લેશે તો પહેલાં જેવા જ થઈ જશે એમ ડૉ ટરે ક .ું
જો કે, સજર નો ખચ ઘણો મોટો હતો.

સારવાર ઘણી જ સાર ર તે થઈ અને વડ લની ત બયત પહેલાં જેવી થઈ ગઈ.


આમ છતાં ન ૃ કાળનો આનંદ માણવા જેવી થ ત રહ નહ . તેમણે
ન ૃ વન માટે જે રકમ ફાળવી રાખી હતી તેમાંથી મોટો હ સો ઓપરેશન
પાછળ ખચાઈ ગયો હતો.

અહ નાણાક ય સલાહકારની એ મારે કહે ું પડે કે આરો યની તકલીફોને


પહ ચી વળાય એટલી તૈયાર આર. રાજને કર ન હતી. આ ું તો મોટાભાગના
ક સામાં થ ું હોય છે . મારો અ ુભવ કહે છે કે લોકો ુ ય વે નાણાક ય
આયોજન કરે છે અને તેમાંય રોકાણ પર જ યાન આપે છે . ન ૃ ના
આયોજનનાં બી ં કેટલાંક અગ યનાં પાસાં તરફ દુલ કરવામાં આવે છે .
ન ૃ ું આયોજન કરતી વખતે ઘણાં પાસાં યાનમાં લેવાં પડે છે . તેમાં આરો ય
વીમો, ઘર, મગજને ૃ મય રાખ ું, વગેરે બાબતોનો સમાવેશ થાય છે . આ
બધી બાબતો ું આયોજન ન ૃ પહેલાં જ કર રાખવા ું હોય છે . કોઈ પણ
કાય મ પહેલાં કરવામાં આવતા સ ે રહસલ જેવી જ આ વાત છે . કપની તરફથી
આરો ય વીમો ધરાવતા પગારદાર લોકો સામે બે વક પ હોય છે :
1. નોકર ૂર થયા પછ પોતાના પૈસે ી મયમ ભર ને આરો ય વીમો ચા ુ
રાખી શકાશે કે કેમ એ વશે સંબં ધત વીમા કપની પાસે ૂછપરછ કર લેવી.
જો એ વીમો ચા ુ રાખી શકાતો હોય તો ઉ મ.
2. જો પહેલો વક પ ઉપલ ધ ન હોય તો ન ૃ નાં ઓછામાં ઓછા પાંચ વષ
પહેલાં અલગ આરો ય વીમો કઢાવી લેવો.

પોતા ું કામકાજ કે ધંધો ધરાવતા લોકોએ પોતાની જે પો લસી ચાલતી હોય તે


ચાલવા દેવી. આરો ય વીમામાં રાબેતા ુજબના ુ ાઓને આવર લેવા ઉપરાત
બ રમાં મળતાં વ વધ ટોપ અપમાંથી યો ય ટોપ અપની પસંદગી કરવી.

આરો ય વીમા માટે આટ ું કયા બાદ ન ૃ કાળના ઘર વશે વચાર કરવો.


પગારદાર ય તઓએ આ બાબતે વ ુ તૈયાર કરવી પડતી હોય છે . જે ય ત
કપનીએ આપેલા ઘરમાં રહેતી હોય તેણે ન ૃ બાદ યાં રહેવા ું હોય તે
જ યાએ ન ૃ નાં ઓછામાં ઓછા બે વષ પહેલાં જ ઘર લઈ લે .ું

ન ૃ કાળમાં જે ર તે વનના એક તબ ામાંથી બી તબ ામાં વેશ કરવાનો


હોય છે , એ ું જ એકમાંથી બી ઘરમાં જવા ંુ છે . આ બ ે સં મણ એક સાથે
સંભાળવા ું ઘ ં ુ કેલ હોય છે . આથી ન ૃ કાળ આવે તેની પહેલાં જ ઘરની
યવ થા કર લેવી જોઈએ.

આરો ય વીમો અને ઘરની તૈયાર કર લીધા બાદ ય તએ ન ૃ પછ નો સમય


કેવી ર તે વતાવવાનો છે તેના વશે વચાર કર લેવો જોઈએ. જે માણસે આખી
જદગી મહેનત કર હોય તેમને એકલા ઘરે બેસી રહેવા ું ગમ ું નથી. ન ૃ ના
બેથી ણ મ હના બાદ લોકોને ઘરમાં નવરા બેસી રહેવા ું જરાય ફાવ ું નથી.
તેઓ અકળાઈ ય છે . આથી ન ૃ થયા પછ ની ૃ ઓ વશે પહેલેથી
નણય લઈ લેવો જોઈએ. જેમને જ ર હોય તેઓ પાટ ટાઇમ કામકાજ કર શકે
છે . આ ર તે મન પરોવાયે ું રહેશે અને થોડ આવક પણ થશે. જેમને નાણાંની
જ ર ન હોય તેઓ કોઈ સખાવતી સં થા કે વૈ છક સં થામાં માન સેવા આપી
શકે છે . આ ર તે પોતાના ાન અને અ ુભવનો લાભ જનક યાણનાં કાય માં આપી
શકાય છે . દરેક ય તને પોતપોતાની પસંદ-નાપસંદ હોય છે . આથી પોતાને જે
માફક આવે એવા કાર ું કામ કર ું જોઈએ. તંદરુ ત માણસે નવરા બેસ ું નહ ,
કારણ કે આપણી કહેવત માણે ખાલી મગજ શેતાન ું ઘર હોય છે .

હવે થોડ હળવી વાત. એક વડ લને ઘ ં ઓછુ સંભળા ું હ ું. તેઓ વણયં
લેવા માટે ડૉ ટર પાસે ગયા. વણયં થી તેમને પહેલાની જેમ જ સંભળાવા ું
હ .ું એક મ હના બાદ તેઓ તપાસ કરાવવા માટે ડૉ ટર પાસે ગયા. ડૉ ટરે ક ,ું
“તમને હવે બ ું બરાબર સંભળાય છે . તમારા પ રવારજનો ખરેખર ુશ હશે કે
તમે ફર પાછા સાંભળતાં થઈ ગયા.”

વડ લે જવાબ આ યો, “મ ઘરમાં કોઈને ક ું જ નથી. હુ કઈ જ સંભળા ું નહ


હોવાનો ડોળ કર ને બ ું જ સાંભળતો હો છુ . આ એક મ હનામાં મ મા
વ સયતના ું ણ વખત બદલી કા ું છે !”
કરણ 5

ન ૃ વનની જ રયાતો અલગ હોય


છે ?
કરણ 5
ન ૃ વનની જ રયાતો અલગ હોય છે ?

અ ાહમ મે લો નામના મનો વ ાનીએ 1943માં ‘હાઇરાક ઑફ ની સ’ નામની


થયર રજૂ કર હતી. તે ‘મે લોસ લૉ’ તર કે પણ ઓળખાય છે . મ ુ યની
અ ત વ ટકાવી રાખવાની થ તમાંથી આ મબોધની થ ત ુધીની સફરને
મે લોસ લૉમાં આવર લેવામાં આવી છે .

મે લો કહે છે કે મ ુ યના વનમાં સૌથી પહેલાં ૂળ ૂત જ રયાતો સંતોષવાની


હોય છે . અ -જળનો તેમાં સમાવેશ થાય છે . આ જ રયાતો સંતોષાઈ ગયા બાદ
આપણે બી જ રયાતો ૂર કરવાની હોય છે . એ જ રયાતોને તેમણે સલામતી
માટેની જ રયાતો ગણાવી છે . મા ું ઢાકવા માટે ઘર, ુર ા માટે કાયદો અને
યવ થાની થ ત, વનમાં થરતા લાવનાર વ ુઓ, વગેરે જ રયાતો
આપણે ૂર કરવાની હોય છે .

આપણી ૂળ ૂત અને સલામતી માટેની જ રયાતો ૂર કરવા માટે નાણાંની જ ર


પડે છે . એ જ રયાતો ૂર થયા બાદ આપણને પોતાપ ં, ેમ, નેહ, હૂ ફ એ
બધાની જ ર પડે છે . પ રવારજનો, મ ો અને સમાજ એ જ રયાતો ૂર કરે છે .

યાર પછ આવે છે આ મસ માન માટેની જ રયાતો. આપણને કોઈ માન આપે,


આપણો સામા જક મોભો હોય, ગૌરવ હોય એ બધી બાબતોનો તેમાં સમાવેશ
થાય છે . ી અને ચોથા તબ ાની જ રયાતો નાણાં ૂર કર શકતાં નથી.

ઉપરો ત ચારે કારની જ રયાતોને ખાધ ૂર કરવા માટેની જ રયાતો કહેવાય


છે . તેનો અથ એવો થયો કે એક તબ ાની બધી વ ુઓ મળ ય યારે ખાધ
ૂર થઈ ગઈ કહેવાય અને પછ આપણે બી તબ ા તરફ આગળ વધીએ
છ એ. દા.ત. અ -જળની જ રયાત ૂર થયા બાદ આપણને વ ો, ઘર,
કાયદો- યવ થા, વગેરે જોઈએ છે . આ બ ે તબ ા બાદ ેમ, હૂ ફ જોઈએ છે
અને પછ માન-સ માન, ગૌરવ, વગેરેની જ ર પડે છે .

મ ુ યની છે લી જ રયાત આ મબોધની છે . કુ દરત સાથે તાદા ય સાધવાની,


એક પ થઈ જવાની આ ઈ છા હોય છે . આ યા સતત ચાલતી હોય છે .
આ મબોધ નાણાંથી ખર દ શકાતો નથી.

આ બધી વાતનો ન ૃ વન સાથે ું સંબંધ છે ? ન ૃ લોકોની જ રયાતો પણ


આ જ મમાં હોય છે . ન ૃ બાદ સૌથી પહેલાં તો રોટ , કપડા ઔર મકાનની
જ રયાત ૂર કરવાની હોય છે . આપણા બધાની જેમ ન ૃ લોકોને પણ
અ ત વ ટકાવી રાખવા માટેની લડાઈ લડવાની હોય છે . પોતાના અવસાન ુધી
નાણાં ટકશે કે નહ એ સવાલ ઘણો મોટો હોય છે . ન ૃ માટે ું ૂર ું ભંડોળ
એકઠુ કર લી ું હોય તો આ ચતાનો અંત આવી ય છે .
આજકાલ વ ર નાગ રકો પર હુ મલા, તેમના ઘરમાં ચોર , ૂંટફાટ, વગેરે કારના
ુનાઓ વધતા ય છે . પોલીસ, સરકાર અને સમાજ ભેગાં મળ ને આ
સમ યાના હલ માટે યાસ કર ર ા છે .

ન ૃ લોકોને પ રવારજનો, મ ો અને સમાજનાં નેહ અને હૂ ફની જ ર હોય છે .


ભારતીય સમાજમાં વડ લો પ રવારનો જ હ સો ગણાય છે . તેમ ું માન સચવાય
છે તથા તેમની દેખરેખ રાખવામાં આવે છે . વળ , આજકાલ પ રવાર ઉપરાત
અનેક ઔપચા રક અને અનૌપચા રક વ ુળો/કે ો કાયરત છે . તેમાં વડ લો ભેગા
મળ ને સમય યતીત કર શકે છે . પોતાપ ં તથા નેહની જ રયાત આવાં કે ોમાં
ૂર થતી જોવા મળે છે .

આગામી વષ માં વ ર નાગ રકો માટેની ખાસ વસાહતો રચવામાં આવશે. તેમાં
ૂળ ૂત આરો યસેવા, દેખભાળ, ચોવીસે કલાકની ુર ા, મનોરજક ૃ ઓ
જેવી ુ વધાઓ હશે. વસાહતોમાં ૂળ ૂત જ રયાતો, સલામતીની જ રયાતો
અને પોતાપણાની જ રયાત સંતોષાશે.

આ મસ માન, ગૌરવ, વગેરે ા ત કરવા માટે વડ લો પોતાના ાન, અ ુભવનો


લાભ પ રવારને, સમાજને કે સ ુદાયને આપી શકે છે . તેઓ વૈ છક સં થાઓ,
આ મો, જેવાં થળે સેવા આપી શકે છે , વં ચત વગનાં બાળકોને કે ૌઢોને
શ ણ આપી શકે છે , નવી પેઢ ને માગદશન આપી શકે છે . જો કે, આ બ ું કહેવા
કરતાં કર ું અઘ છે . ઘણા બધા લોકોને વૈ છક સં થામાં જવાનો કે સા ુદા યક
કાય કરવાનો અ ુભવ નથી હોતો. વળ , જો તેઓ ન ૃ બાદ આ ું કરે યારે
અહમ્ વ ચે નડે એ ું પણ શ છે . જો ુવા પેઢ તેમ ું સાંભળે નહ તો તેમને
મનદુઃખ થઈ શકે છે . આથી મોટાભાગના ન ૃ લોકોને ું કર ું તે સમ ું નથી.

આ મબોધ માટે મે ડટેશન એ એક ઉપાય છે . મે ડટેશનનો અથ ટ ાર બેસીને,


પલાંઠ વાળ ને કે આંખો બંધ કર ને બેસી રહે ું એ જ નથી. મે ડટેશન એટલે કે
ચતન કરવાના અનેક ર તા છે . ભગવ ગીતામાં તથા અ ય ધમ ંથોમાં
મે ડટેશનના અનેક વક પો દશાવવામાં આ યા છે .
આમ, ન ૃ વન માટે ફ ત નાણાક ય યવ થા કર લેવાથી કામ પતી જ ું
નથી. નાણાંથી તો ફ ત ૂળ ૂત જ રયાતો સંતોષાશે. બી તબ ા બાદની
જ રયાતોને સં ૂણપણે નાણાં સાથે સંબંધ નથી. આથી, તેના વશે અલગથી
વચાર કરવો જ ર છે .
કરણ 6

ન ૃ વનમાં વસવાટ
કરણ 6
ન ૃ વનમાં વસવાટ

ઘરમાં જેને શાં ત મળે એ સૌથી વ ુ ુખી માણસ કહેવાય, પછ તે રા હોય કે


રક. દરેક ય ત માટે તે ું ઘર મહેલ સમાન જ હોય છે . એ આપણો ગઢ હોય છે .
ન ૃ પછ જે ઘરમાં રહેવા ું ન થાય એ ઘર મનખાદેહ માટે ું છે ું ઘર હોય
એવી શ તા વધારે હોય છે . પાછલાં વષ માં ુખી રહેવા માટે આપણે ન ૃ
બાદના ઘરની પસંદગી સમ વચાર ને કરવી જ ર છે .

ન ૃ ય ત સંતાનો સાથે કે પૌ ો સાથે રહેવાની હોય તો વાત જુ દ છે , અ યથા


મે ો શહેરમાં રહેવા ું યવહા નથી. આવતાં વષ માં મહાનગરોમાં રહેવાનો ખચ
ઘણો જ વધી જવાનો છે . આ શહેરોમાં વનની ગ ત પણ ઘણી જ ઝડપી હોય
છે .

સામા ય સંજોગોમાં ન ૃ ય તઓએ એવા શહેર કે નગરની પસંદગી કરવી


યાંથી સગાંસંબંધીઓ ુધી જ દ થી પહ ચી શકાય અથવા તો યાં એ લોકો
રહેતા હોય. પોતા ું વતન પણ રહેવા માટેની સાર જ યા બની શકે છે . એમ ન
હોય તો સંતાનો યાં રહેતાં હોય યાંથી ન કના કોઈ નાના શહેરમાં રહેવા જ .ું
મ ો અને સગાસંબંધીનો સાથ મળે એવી ર તે ઘરની પસંદગી કરવી.

આ ઉપરાત એ પણ યાન રાખ ું કે ઘર યાં હોય યાં આરો ય સેવાઓ સાર


હોય. વ ર નાગ રકો સામેના ુનાઓ વધી ર ા હોવાથી કાયદો- યવ થાની સાર
થ ત ધરાવતી જ યાની પસંદગી કરવી. ન ૃ પછ ની ૃ ઓને લીધે વાસ
કરવો પડવાનો હોય તો પ રવહનનાં સાધનો સહેલાઈથી મળે એવા થળે ઘર
રાખ ું.
રહેવા માટે શહેર કે નગર પસંદ કર લીધા બાદ યાંના વ તારની પસંદગી પર યાન
આપ ું. બ રના ઘ ઘાટની આજુ બાજુ રહે ું છે કે શાંત જ યા જોઈએ છે એ
પસંદગી દરેક ય ત અ ુસાર બદલાતી હોય છે . તમે શાંત જ યામાં રહ ને ખર દ
એકસામટ કરવા માટે જ બ રે જવા ું ન કર શકો છો. આસપાસ લીલોતર ,
બગીચો કે શાં ત ૂણ વાતાવરણ હોય એવો વ તાર પસંદ કરવો. કોઈ વ તારમાં
વ ર નાગ રકો માટેની ૃ ઓ ચાલતી હોય તો એ વ તારને ાથ મકતા
આપવી.

ઘરની ન ક બૅ ક, પો ટ ઑ ફસ, કે મ ટ જેવી સં થાઓ હોય અને સાથે સાથે


ઈલે શયન, લ બર, વગેરે જેવા યવસાયીઓની સેવા મળ રહે એવા થળે
રહેવા જ .ું

શ હોય યાં ુધી ઘર ભ યત ળયે હો ું જોઈએ. જો મોટુ બ ડગ હોય તો


લ ટની યવ થા હોવી જ ર છે . વતનમાં પોતા ું મોટુ ઘર હોય તોપણ બધી
વ ુઓ ભ યત ળયે જ રાખવામાં આવવી જોઈએ, જેથી ચડઊતર કરવાની જ ર
ન પડે. ાંક દાદરા ચડવા પડે એમ હોય તો પકડ ને ચાલવા માટેની રે લગ હોવી
જોઈએ. ઘરમાં કોઈ વોકર, વૉ કગ ટક કે વહ લચૅર વાપર ું હોય તો તેમના
ચડવા-ઊતરવા માટે ઢાળવાળો માગ પણ હોવો જોઈએ. આ બધી વ ુઓ કહેવા
માટે ઘણી જ સામા ય લાગતી હોય છે , પર ુ તે ું ઘ ં જ મહ વ હોય છે .

ન ૃ પછ ું ઘર ન થઈ ગ ું હોય તો ન ૃ ના થોડા વખત પહેલાથી જ યાં


રહેવા જ .ું ન ૃ એ મોટુ સં મણ હોય છે . એકથી બી ઘરમાં રહેવા જ ું એ
પણ મોટુ સં મણ હોય છે . આમ, બે સં મણ ભેગાં થઈ ય તો તકલીફ પડ શકે
છે . મોટાભાગનાં દપતીને આ બ ે સં મણને એકસાથે પહ ચી વળવામાં તકલીફ
પડતી હોય છે . ન ૃ પહેલા ું અને પછ ું ઘર એક જ શહેરમાં હોય તો
ન ૃ નાં ઓછામાં ઓછા બે વષ પહેલાંથી જ નવા ઘરમાં રહેવા ચા યા જ .ું
આમ, ન ૃ વખતે બ ે સં મણ ભેગાં નહ થાય.

આજકાલ અનેક ત ત બ ડરો ન ૃ દપતીઓ માટે વસાહતો ું નમાણ કરવા


લા યા છે . આવી કોઈ વસાહતમાં ઘર ખર દવાનો વચાર કરવા જેવો છે . ખાસ
વ ર નાગ રકો માટેની વસાહતો હોવાને લીધે તેમાં એ મરની ય તઓ માટે
આવ યક ખ ુ - ુ વધાઓ હોય એ વાભા વક છે .

આખરે, ધરતીનો છે ડો ઘર એ કહેવત સાચી જ છે .


કરણ 7

ન ૃ માં ૃ !
કરણ 7
ન ૃ માં ૃ !

ન ૃ માં તમે કઈ ૃ કરવાના છો? આ સવાલ કોઈ તમને ૂછે તો કે ું લાગે?


ન ૃ અને ૃ પર પર વરોધી શ દો છે . આમ છતાં વા ત વકતા એ છે કે
વતમાન ુગમાં આવરદા વધી છે અને વન નવાહનો ખચ ઘણો વધી ર ો છે
યારે ય તએ ન ૃ ની વય પછ પણ ૃ કરવી પડે છે . ફ ત મજ ૂર થી
નહ , માણસ પોતાની ઇ છાથી પણ ન ૃ બાદ ૃ રહેવા માગતો હોય છે ,
કારણ કે તે ું આરો ય સા હોય છે અને કઈક કરતાં રહેવા ું મન હોય છે .
ન ૃ કાળમાં પોતાની પાસે વ ુ ભંડોળ બચે એ કોઈને પણ સા લાગ ું હોય છે .
આગામી સમયમાં ન ૃ પછ ની યવસાયી ૃ કે બી કાર કદ વા ત વકતા
બની જશે.

અહ એક પ તા જ ર છે . કેટલાક લોકો આવક રળવા માટે ૃ કરતા હશે


યારે બી કેટલાક લોકો સમય પસાર કરવા માટે કોઈક ૃ કરતા હશે.

ન ૃ ય તઓ નોકર કરવા ું ન કર શકે છે અથવા તો વયં રોજગારના


ર તે જઈ શકે છે . વયંરોજગાર કરતી ય તને સમય ું બંધન નડ ું નથી. આથી
તેઓ ુ લટાઇમ કે પાટટાઇમ કામ કર શકે છે . પોતે જે ે ે વનભર કામ ક ુ
હોય તે જ ે માં તેઓ એ ું જ, કે થોડુ અલગ કાર ું કાય પસંદ કર શકે છે
અથવા તો ત ન નવા ે માં જઈ શકે છે .

સામા ય સંજોગોમાં માણસને પોતે જે કામ-ધંધો કયા હોય તે જ કાય અથવા તો


તે જ ે માં કામ કરવા ું વધારે માફક આવ ું હોય છે . દા.ત. વીમા કપનીમાં કામ
કર ૂકેલી ય ત પોતાની જ કપનીની વીમા એજ ટ બની શકે છે . બીજો વક પ
ક સ ટ ટ બનવાનો છે . બૅ કોના ઘણા વ ર મૅનેજરો ન ૃ પછ રોકાણ કે
ટૅ સના ક સ ટ ટ બની જતાં જોવા મળે છે . જેમને ફાવ ું હોય તેઓ ુશન પણ
કરાવી શકે છે . ફામા ુ ટકલ કપનીના રસચ મૅનેજર અલગ અલગ વ ાપીઠમાં
ુલાકાતી ા યાપક બની શકે છે .

સાવ અલગ ે માં બઝનેસ શ કરવાનો વક પ પણ લોકો અજમાવતા હોય છે .


બૅ ક, મ લટર , હોટેલ, વગેરે ઉ ોગના કમચાર ઓ મ ટ લેવલ માક ટગમાં
ઝં પલાવતાં જોવા મ ા છે . કાર કદ દર મયાન જેમણે ઘણી મોટ સં યામાં લોકો
સાથે સંબંધ વકસા યા હોય તેઓ ડાઇરે ટ માક ટગ ારા ૉડ સ અને
સ વસીસ ું વેચાણ સાર ર તે કર શકે છે .

ઘણા લોકો પોતે યાં કામ કરતા હતા યાં જ ક સ ટ ટ તર કે કામ કરવા ું પસંદ
કરે છે .

ઘણીવાર ન ૃ ય તને બઝનેસ કરતાંનોકર વધારે માફક આવતી હોય છે .


ઘણી કપનીઓ વ વધ કારનાં કાય માટે ન ૃ ય તઓને કામે રાખે છે . તેમાં
કપનીઓ અને ન ૃ ય તઓ બ ેને ફાયદો થાય છે . કપનીઓને અ ુભવી
ય ત મળે છે અને ય તને ૃ મળે છે . ન ૃ થયેલી ય તને પગાર પણ
ઓછો આપવો પડે છે . મોટ મરે કઈક ન ું શીખવા ું ફાવ ું નથી. આવી
થ તમાં સમાન ે માં રોજગાર મળ ય તો આસાનીથી કામ થઈ શકે છે .

વયંરોજગાર અને નોકર એ બ ેમાં ુ લટાઇમ અને પાટ ટાઇમનો વક પ ઉપલ ધ


હોય છે .

ન ૃ થવાની મર આવે તેનાં ઓછામાં ઓછા 2/3 વષ પહેલાથી જ બી


કાર કદ ું આયોજન શ કર દે ું જોઈએ. વયં રોજગાર કરવાનો ર તો
અપનાવવાનો હોય તો બઝનેસ લાન ઘડ કાઢવો જ ર છે . એ લાન ુજબ,
રોજગાર ચા ુ હોય એ જ વખતમાં પોતાના નવા સાહસનો ચાર શ કર શકાય
છે . જો તમે ન ૃ પછ નોકર કરવા ું ન ક ુ હોય તો એ જ મા લકને નોકર
ચા ુ રાખવા વશે અથવા તો ન ૃ પછ ક સ ટ ટ તર કે કામ કરવા વશે ૂછ
લે ું જોઈએ. એ જ કપનીમાં તક ન હોય તો બીજે તપાસ શ કર દેવી, જેથી
ન ૃ પછ તરત જ કોઈ ૃ શ થઈ ય. શ હોય યાં ુધી પોતાના જ
ે ની કોઈ ૃ શોધી કાઢવી.

હવે સૌથી વ ુ અગ યની વાત. જે વક પ પસંદ કરો તેમાં આનંદ આવવો


જોઈએ. કામ ઢસરડો લાગ ું જોઈએ નહ . વળ , બને યાં ુધી પહેલાની જેમ
જ ૂરે ૂરા આઠ કલાકની નોકર કરવી નહ . ન ૃ કાળમાં ૃ રહે ું આ થક
દ એ જ ર છે . તેનાથી તમા આ મસ માન જળવાઈ રહેશે અને તમાર
ઉપયો ગતા પણ ટક રહેશે.
કરણ 8

ન ૃ માં કેટ ું ધન માન સક સંતોષ


આપી શકે?
કરણ 8
ન ૃ માં કેટ ું ધન માન સક સંતોષ આપી શકે?

ન ૃ ું આયોજન એ ું ફ ત નાણાક ય આયોજન હોય છે , કે પછ ફ ત


માન સક સંતોષ ખાતર ું આયોજન હોય છે ? ન ૃ કાળમાં પોતાની પાસે કેટલાં
નાણાં હોય તો સં ૂણ માન સક સલામતી સાથે ન ૃ થઈ શકાય? સામા ય ર તે,
મોટાભાગના લોકો ન ૃ વખતના ભંડોળનો અ ુક આંકડો ન કર રાખે છે .
જો કે, એટલી રકમ ભેગી થઈ ગયા પછ માણસની જ રયાતો તો ઠ ક, ઈ છાઓ
વધી જતી હોય છે . જો ફર જયાતપણે ન ૃ કર દેવામાં ન આવે તો કોઈ માણસ
ન ૃ થાય જ નહ એવી થ ત હોય છે . આથી જ ઘણા નાના વેપાર ઓ
ત બયત સાર હોય યાં ુધી બઝનેસ કરતા હોય છે . “માર મર 80 વષ થઈ
ગઈ છે , પણ હુ હ રોજ દુકાને છુ ” એ ું કહેતા ઘણા લોકોને આપણે
જોયા- યા છે .

લોકો કામ-ધંધો ચા ુ રાખે છે તેનાં બે કારણો હોય છે . એક, તેમણે કોઈ હૉબી
વકસાવી હોતી નથી અથવા તો ન ૃ પછ કરવાની કોઈ ૃ વશે તેમણે
વચા ુ હો ું નથી. બે, પ રવારના ભરણપોષણ વશે તેમને ચતા હોય છે .

ન ૃ થનાર ય ત ભા વ પેઢ વશે પોતાની જવાબદાર બાબતે પણ ચ તત


હોય છે . ઘણા વાલીઓને ચતા હોય છે કે તેમનાં સંતાનો વનના ઝં ઝાવાતોનો
સામનો કરવા સ જ નથી. હ ગયા મ હનાની જ વાત છે . એક ૃ ુગલ માર
ઑ ફસમાં આ ું હ .ું તેમની પાસે ન ૃ કાળ માટે ું પાંચ કરોડ પયા ું ભંડોળ
જમા હ .ું આમ છતાં વડ લ ન ૃ થવા માગતા ન હતા. તેમને લાગ ું હ ું કે
તેમનો દ કરો હ સેટલ થયો નથી. તેમને ૂ ું તો ખબર પડ કે તેમનો દ કરો
ઉ ચ શ ત ુવાન હતો. વા તવમાં તેમને પોતાને જ ન ૃ થવા ું ગમ ું ન હ ું.
રાબેતા ુજબનાં કામકાજ બંધ કયા પછ તેઓ ું કરશે એ વશે તેઓ સાશંક
હતા.

એ ું પણ જોવા મ ું છે કે કપનીઓમાં ચા હો ાઓ પર કામ કરતા હોય એ


વખતે સમાજમાં માન-મરતબો હોય છે , પણ પછ સામા ય ય તની જેમ
વવા ું ઘણાને ગમ ું નથી. મોટ કપનીમાં વાઇસ ે સડ ટના હો ે રહ ૂકેલી
એક ય તને કામને લીધે એટલી બધી માન સક તાણ રહેતી હતી કે તેને લીધે
તેમની ત બયત ઘણી કથળ ગઈ હતી. ડૉ ટરોએ તેમને જોબ છોડ દેવાની સલાહ
આપી હતી. જો કે, ન ૃ થયા પછ તેમણે તરત જ નવાં વ ઝ ટગ કાડ
બનાવડા યાં અને ક સ ટ ટ તર કેનો હો ો લખાવી લીધો. વાઇસ ે સડ ટના પદ
પર ર ા પછ ન ૃ થયે પોતા ું કોઈ વ ઝ ટગ કાડ જ ન હોય એ થ તને તેઓ
પચાવી શ ા નહ .

ન ૃ એ વન ું સં મણ હોય છે . યવસાયી વનમાંથી બહાર નીકળ ને


બન- યવસાયી વન વવા તરફ ું અને કમાનાર ય ત પરથી નભર ય ત
બનવા તરફ ું સં મણ હોય છે . છે લા ાસ ુધી પોતાની પાસે ું ધન ટકશે કે કેમ
એ ચતાનો વષય હોય છે . પોતાના ભંડોળ પર કે સંતાનોની આવક પર નભ ું એ
બાબત ન ૃ ય તના મનમાં લા ન સજતી હોય છે .

ઉપર જણા યા ુજબની થ તઓમાં કોઈ પ ઉકેલ હોતો નથી. તે ું કારણ એ


કે મ ુ યની ચતાઓ અધ ૃ મનમાંથી જ મતી હોય છે . તેમાં કોઈ તક ચાલતા

નથી. ન ૃ કાળમાં સૌથી સારો ઉપાય પોતાની ત સાથે સમજૂ તી કર લેવાનો
છે . જો કે, આ વાત કહેવી સહેલી છે , તેનો અમલ કરવો ુ કેલ છે .

મોટાભાગના ન ૃ લોકો ૂતકાળને ૂલી શકતા નથી. તેઓ હવે અ ુક કપનીના


‘જનરલ મેનેજર ી મહેતા’ નહ , પણ ફ ત ‘ ી મહેતા’ જ છે . તેઓ એ પણ
ૂલી ય છે કે કાર કદ ની શ આત કરતી વખતે પણ તેઓ ફ ત ‘ ી મહેતા’ જ
હતા. સમાજમાં તો તેમને ેમ અને આદર યારે પણ મળતા હતા અને હવે પણ
મળશે.
લોકો પોતાની પાસેની ુરા છોડવા પણ તૈયાર હોતા નથી. ઘણા નાના વેપાર ઓ
નવી પેઢ ને ુકાન આપવા તૈયાર થતા નથી.

અહ ન ધ ું ઘટે કે માણસને પોતાની પાસેની સંપ થી ારેય સંતોષ થતો નથી.


ખ ૂછો તો સંપ સંતોષ આપી શકતી નથી. વા તવમાં સંપ અવકાશ ૂરવાને
બદલે અવકાશ સજ છે . આથી માણસે ારેક તો ખમૈયા કરવા જ પડે છે .

ન ૃ એટલે બીજુ કઈ નહ , પણ “ વ” તરફ ંુ યાણ. વનના આ છે લા


અને સૌથી મોટા સં મણમાં જો માણસ ત સાથે સમજૂ તી કર લે તો આ સમય
ઘણી જ સરળતાથી પસાર થઈ ય.
કરણ 9

ન ૃ વનમાં ટે નૉલૉ નો ઉપયોગ


કરણ 9
ન ૃ વનમાં ટે નૉલૉ નો ઉપયોગ

મારા કૉલેજના દવસોની આ વાત છે . એક દવસ મારા ફોઈનો ફોન આ યો અને


તેમણે ક ું, “મારા ઘરે આવીને વ ડયો ચલાવવા ું શીખવી .” મને પણ કઈક
શીખવવાની તક મળતી હોવાથી હુ તરત જ તેમના ઘરે જવા માટે તૈયાર થઈ ગયો
અને ક ું, “દસ જ મ નટમાં આ ું છુ .”

આજે આવી જ વાતચીત મારા પતા અને માર દ કર વ ચે થાય છે . એ તો


ઠ ક, મારે પણ ારેક માટફોન વાપરવા માટે દ કર ની મદદ લેવી પડે છે .

વનના દરેક તબ ે ટે નૉલૉ બદલાતી ય છે અને નવાં નવાં ઉપકરણો


આવતાં ય છે . કશોરાવ થામાં ગૅજેટનો કશોરો પર કબજો હોય છે . તે ું કારણ
એ કે ટે નૉલૉ નવી આવે યારે તેમને જ તરત વાપરવા મળે છે . લે ડમાં
રહેતા મારા ભ ી એ ઑટોમે ટક ા સ મશન કાર જ જોઈ છે . તેને મૅ ુઅલ
ગયર કેવી ર તે ફેરવવી એની ખબર જ નથી. નવાં નવાં સાધનો આપણા
આ ુ યની વીસી અને ીસીમાં ઝડપથી કામ કરવા માટે હોય છે અને આપણી
ચાળ સી તથા વન વેશ બાદ તેમનો ઉપયોગ નવી કે અલગ ર તે કામ કરવા માટે
થતો હોય છે .

50 કે 60ની મર પછ નવી ટે નૉલૉ /ગૅજેટ વાપરવા ું અઘ થઈ ય છે ,


કારણ કે એ સમયે કોઈ પણ પ રવતન વીકારવા ું લોકોને ગમ ું નથી. મગજ એ
માણે કેળવાયે ું હોય છે . ‘પાકા ઘડે કાઠા ન ચડે’ એ કહેવત આથી જ પડ છે .
આમ છતાં કહે ું જ ર છે કે ટે નૉલૉ અપનાવવાથી મોટ મરે માણસ ું
વન ઘ ં આસાન થઈ ય છે .
ન ંુ શીખવાની વાત આવે યારે મોટ મરની ય તઓના અલગ અલગ
તભાવો જોવા મળે છે . કોઈક શીખવા માટે ઉ સાહ હોય છે , તો કોઈક પરાણે
શીખ ું પડે એમ હોવાથી શીખવા તૈયાર થાય છે . અ ુક લોકો કદાચ એ ું વચારે કે
આ બધી કડાકૂ ટમાં પડવાનો કોઈ અથ નથી, તો કોઈકના મતે પોતાને નવી વ ુની
જરાપણ જ ર નથી.

માણસ ટે નૉલૉ ને પરાણે વીકારે કે ઈ છાથી, આખરે તો એ બધો મનનો ખેલ


હોય છે . પણ એક વાત ચો સ કે માણસે કઈક શીખ ું હોય તો કોઈકની મદદ
લેવી પડતી હોય છે .

આજે આપણે ઘણા વડ લોને ટે નૉલૉ /ગૅજેટનો ઉપયોગ આનંદ ૂવક કરતાં
જોઈએ છ એ. મારા પાડોશીની જ વાત ક . તેઓ તેમનાં પૌ -પૌ ી પાસેથી
અઠવા ડયામાં એક વાર કઈક ન ું શીખતા હોય છે . ારેક તેઓ કાઇપ
વાપરવા ું, તો ારેક ફેસટાઈમ અને ફેસ ુકનો ઉપયોગ કરવા ું શીખતા હોય છે .
કેટલાક લોકો ટે નૉલૉ નો ઉપયોગ આં શક ર તે કરતા હોય છે . દા.ત. મારા
શાળા વનના ઇ તહાસનાં શ કાને કોઈકે ક ડલ ભટમાં આ ું હ ું. તેમના ુ
તેમને ુ તક ડાઉનલોડ કર આપે અને તેઓ બેઠા બેઠા વાંચે. બી બાજુ , મ
એવા પણ લોકો જોયા છે , જેમને ઑનલાઇન બે કગમાં કે કોઈ ઍપ વાપરવામાં
પણ તકલીફ પડતી હોય.

હેલન કેલરે એક વખત ક ું હ ,ું “માગ પર વળાંક આવે એટલે રોડ ૂરો થયો એમ
ન કહેવાય. તમે એ વળાંક પર વળ ન શકો તો જ ર તો ૂરો થયો કહેવાય.”

અ ુક વખત ટે નૉલૉ ને અપના યા વગર છૂ ટકો જ નથી હોતો. દા.ત. હવે


આવક વેરા ું રટન ઑનલાઇન જ ભરવા ું હોય છે , ુ સ એ ડ સ વસીસ ટૅ સના
તં માં પણ બ ું ઑનલાઈન જ છે . નોટબંધી વખતે બધાએ પરાણે કોઈક ને કોઈક
વૉલેટનો કે ઑનલાઇન પૅમે ટનો ઉપયોગ કરવા ું શીખ ું પ ું. હવે તો એડ મશનો
પણ ઑનલાઇન થાય છે . મોટ મરની ય તઓએ પણ આ પ રવતનો વીકાયા
વગર ચાલે એમ નથી. આંતરરા ય વાસના અ ુભવ પરથી મ જો ું છે કે
કાઉ ટર પર કે ડટ કે ડે બટ કાડ જ વીકારવામાં આવતાં હોય છે . ભારતમાં પણ
હવે એ દવસો દૂર નથી. બૅ કો ચેકના વપરાશ પર ચાજ લેવા લાગી છે . હવે
એનઈએફટ અને આરટ એસનો જમાનો છે .

ફર જયાતપણે વીકારવા પડતાં પ રવતનો પડકાર પ હોય છે . વ ર નાગ રકોને


શીખવામાં થોડ તકલીફ પડે તો પણ તેમણે શીખવાની ૃ રાખવી જ ર છે . તેમાં
થોડ મહેનત કરવાથી કામ આસાન થઈ શકે છે . વળ , પ રવારની કોઈક ને કોઈક
ય ત મદદ જ ર કર શકે છે . શાળા/કૉલેજના વ ાથ ઓ સૌથી વ ુ સાર મદદ
કર શકે છે . તેમને પણ એમાં મ આવતી હોય છે . સમાજમાં જોવા ું છે કે
દાદા-દાદ ને પૌ -પૌ ીઓ સાથે વધારે ફાવે છે . તેમની પાસે સમય અને ધીરજ બ ે
હોય છે . વડ લો આ ર તે નવી પેઢ ને વ ુ સાર ર તે સમ પણ શકે છે .

હવે તો એવો પણ ે ડ છે કે વડ લોને શીખવવા માટે ઘણી વૈ છક સં થા ઓ


કાય કરે છે . તેમાં જોડાઈ જ .ું આવી જ યાએ આવનારા બધા લોકો મોટ
મરના જ હોવાના, અને તેથી યાં જરાપણ સંકોચ નહ થાય. પ રવતન એ
સંસારનો નયમ છે ; અને વડ લોએ તો ઘણો સંસાર જોયેલો છે !
કરણ 10

વડ લોના જ મ દન કે લ ત થની
ઉજવણી
કરણ 10
વડ લોના જ મ દન કે લ ત થની ઉજવણી

રો હતભાઈને 70 વષ ૂરા થવાની તૈયાર હતી. તેમના વજનોએ આ સંગની


ધામ ૂમથી ઉજવણી કરવા ું ન ક ુ હ ું. તેમની દ કર નો પ રવાર છે ક
અમે રકાથી આવવાનો હતો અને ભારતમાં રહેતા તેમના બ ે દ કરા તથા તેના
પ રવારોએ અહ બધી તૈયાર ની જવાબદાર વીકાર લીધી હતી. બધાએ ખચ
પણ કેવી ર તે વહેચી લેવો એ ન કર લી ું હ ું.

જ મ દવસ માટે બૅ વેટ મ ુક કરાયો અને ભોજન, સંગીત, આમં ણ પ કા


સ હત સમ કાય મ ું ઝ ણવટભ ુ આયોજન કરવામાં આ .ું આમ છતાં
રો હતભાઈને જરાપણ ઉ સાહ ન હતો. તેમણે ઊજવણી કરવાની ના નહ પાડ ;
પ રવારની ઈ છાને માન આ ,ું પર ુ જ મ દવસની ઉજવણી માટેના તેમના
વચારો અલગ હતા. તેમની ઈ છા પોતાના જ મ થળે જઈને બાળપણનાં
સંભારણાં તા ં કરવાની અને યાં મ ો તથા પ રવારજનો સાથે ઊજવણી
કરવાની હતી.

આ ું તો અનેક ક સાઓમાં બન ું હોય છે . ઘણા વડ લોને વ ુપડતી ઝાકઝમાળ


અને ખાણીપીણીના ખચવાળ ઊજવણી ગમતી નથી. તેમને પોતાના ઘરના લોકો
અને અ ુક મ ોથી વધારે લોકો સાથે ઉજવણી કરવા ું મન થ ું નથી. તેઓ
સાદગીથી સંગ ઊજવીને અ ુક રકમ કોઈ સખાવતી સં થાને આપવા ું પસંદ
કરતા હોય છે .

અહ મને મોટ મરના મારા એક લાય ટ યાદ આવે છે . તેમનાં લ ને પચાસ વષ


ૂરા થયાં એ ન મ ે તેમણે સજોડે મં દર જઈને દશન કરવા ું અને યાં હોમ-હવન
કરાવવા ું ન ક ુ હ ું. આવી જ ર તે શાંતાબેન અને ુરષો મભાઈએ પણ
અલગ ર તે ઉજવણી કર હતી. તેમણે પોતાના વન માં અગ યની ૂ મકા
ભજવનાર ય તઓની યાદ બનાવી હતી. એ યાદ માં તેમનાં શ કો, નોકરો,
પાડોશીઓ, મ ો, કેટલાક પ રવારજનો, ઑ ફસના સહયોગીઓનાં નામ હતાં.
બધા મળ ને આશરે 78 લોકોનાં નામ હતાં. તેમના ત આભાર ય ત કરતા પ
સાથે તેમને નાનકડ ભટ આપવામાં આવી હતી. તેઓ જેમનાં ુ તકોથી ભા વત
થયાં હતાં એવા બે યાતનામ લેખકોનાં નામ પણ યાદ માં હતાં.

ઊજવણી કરવામાં સા કે ખરાબ કઈ નથી. પોતાને ગમતી ર તે માણસ ઊજવણી


કર શકે છે . આમ છતાં એ વખતે ત બયત ું ખાસ યાન રાખ ું જોઈએ. એક
દવસ હુ મારા મ ના કાકાના 85મા જ મ દનની ઊજવણીમાં ગયો હતો. તેમને
વહ લચૅરમાં લાવવામાં આ યા એ જોઈને હુ તો ડઘાઈ જ ગયો. તેઓ
ડાયા લસીસ પર હતા તથા અ ય કેટલીક તકલીફો પણ હતી. તેમને ઊજવણીના
થળ ુધી આવવામાં પડેલી તકલીફ તેમના ચહેરા પર પ દેખાતી હતી.

ઘણા વ ર નાગ રકોને કૅક ક ટગ ગમ ું નથી, અ ુકને પોતાના પર વધારેપડ ંુ લ


અપાય એ ગમ ું નથી અને કેટલાકને ઘણી લાંબી ચાલનાર ઊજવણી પસંદ હોતી
નથી. પ રવારજનોએ આ બધી બાબતોને યાનમાં રાખીને આયોજન કર ું
જોઈએ.

મોટ સં યામાં લોકોને ભેગા કરવા અને સંગીતનો જલસો સાંભળવો એ બધામાં
કઈ ખોટુ નથી. જો એમ કરવાથી આનંદ આવતો હોય તો ભલે કરો. ફ ત એ
વાત ું યાન રાખ ું કે જેમના માટે કાય મ ગોઠવાયો હોય તેમને તેમાં મ આવવી
જોઈએ.

ઘણી વાર એ ું બન ું હોય છે કે યવ થા કરવામાં ય ત હોવાને લીધે


પ રવારજનો સંગને માણી શકતા નથી. તેમને પોતાને જ કાય મમાં થાક વતાતો
હોય છે . વળ , જેમના માટે કાય મ હોય એ ય ત કે દપતી પણ થાક જતાં
જોવા મ ા છે . દા.ત. નરજનાબેન. મારા પતરાઈના આ પાડોશીની 80મી
વષગાંઠ ઉજવાયા બાદ તેઓ એક સ તાહ ુધી પથાર વશ હતાં. ઊજવણી
પંચતારા ત હોટેલમાં થઈ હતી, પર ુ તેનો થાક સહન નહ થતાં તેઓ માંદા પ ાં
હતાં. આટલી મોટ મરે ણથી ચાર કલાક ુધી બેસી રહે ,ું મહેમાનોથી
ઘેરાયેલા રહે ંુ અને ઘરેણાં તથા નવાં વ ોનો ભાર સહન કરવો એ બધાને લીધે
થાક લાગે એ વાભા વક છે .

કાય મમાં કોણ આ ું હ ું અને કોણ નહ એનો હસાબ કરવા ું ટાળ ું જોઈએ.
કોઈનેય બળજબર થી હાજર કર શકાતા નથી. ઘણી વાર લોકોએ અ ન છાએ
આવ ું પડ ું હોય છે . કોઈ સામે ચાલીને નહ કહે, પર ુ યજમાને એ વાત ું યાન
રાખ ું કે સંગ ઊજવણીનો છે , ઝાકઝમાળ કે ઓળખાણ દેખાડવા માટેનો નહ .
મહેમાનો બહારગામથી આવે તો જ માન સચવા ું એમ કહેવાય, એ ું વચાર ું ન
જોઈએ.

છે લી વાત. ઊજવણીનો અથ છે , કોઈ સારા સંગને આનંદ ૂવક મનાવવો. આવા


સમ સંગની યાદ આનંદ ૂણ હોય એટલે બસ.
કરણ 11

ન ૃ કાળ ું ટન કે ું હો ું જોઈએ?
કરણ 11
ન ૃ કાળ ું ટન કે ું હો ું જોઈએ?

એ દવસે નવીનભાઈ વેદ સજોડે ઘરે મોડેથી પાછા ફયા. તેમની ન ૃ નો એ


દવસ હતો. ઑ ફસમાં સે ડ ઑફ પાટ હતી. દરેક સહયોગીએ તેમના કામનાં અને
ુણનાં વખાણ કયા. કપનીના ચૅરમૅને તેમને ટૅ લેટ પીસી ભેટમાં આ ું.

બી દવસે તેઓ મોડેથી ઉ ા. પહેલાં તો તેમણે ઉતાવળે તૈયાર થવા ું શ ક ુ,


પર ુ પછ તેમને યાદ આ ું કે તેમણે ઑ ફસે જવા ું નથી. આરામથી અખબાર
વાંચી લીધા બાદ તેઓ નવરા પ ા, પર ુ ઘરના બી સ યો પોતપોતાના રાબેતા
ુજબના કામમાં ય ત હતા. એકલા નવીનભાઈ જ ‘ ુ ત પંખી’ હતા.

થોડા દવસ તો તેમને એ આઝાદ ઘણી સાર લાગી, પર ુ પછ થી કટાળો આવવા


લા યો. તેમને એ ું લાગવા માં ું કે તેઓ હવે કમાતા નહ હોવાથી પ રવારજનો
તેમને ૂર ું માન આપતા નથી. ન ૃ ય તઓએ આ જ લાગણીથી બચ ું
જ ર છે , કારણ કે મોટાભાગના ન ૃ માણસોને આ વચાર ઘણી જ તકલીફ
આપે છે . તેમનામાં અસલામતીની લાગણી ઘર કર ય છે . આપણા પૌરા ણક
ંથોમાં આવી થ તમાં અપનાવવાની કેટલીક સરળ ર ત જણાવવામાં આવી છે .
અહ એટ ું કહે ું જ ર છે કે બઝનેસ કે યવસાયમાંથી ન ૃ થયે કામકાજ
એકસાથે બંધ કર દે ું નહ . ૃ ઓમાં સામેલગીર ધીમેધીમે ઘટાડતાં જ .ું
સં ૂણ ન ૃ માટે ું સમયપ ક ઘડ ું અને એ રોજ નજરની સામે રહે એવી ર તે
રાખ ું. એ સમયપ ક ુજબ ન ૃ ની ન ત તાર ખ આવી ય એટલે તમે
બધી ૃ ઓ સંકેલી લેશો એ ું ન કર લે ું. જો કે, અગાઉ ક ા માણે
ન ૃ કાળમાં કરવા માટેની રચના મક કે સજના મક ૃ પણ ન કર લેવી.
તેમાં કોઈ વૈ છક સં થા માટે કામ કર ું, મં દરમાં સમય આપવો, મે ડટેશન કર ,ું
વાંચન કર ું, ૌઢોને કે બાળકોને ભણાવવાં, વગેરે ૃ ઓનો સમાવેશ કર શકાય
છે . એ કામ દવસમાં ઓછામાં ઓછા ણથી ચાર કલાક કર શકાય.

ટ વી જો ું, લબમાં જ ,ું ઉ ાનમાં જ ,ું વગેરે કાય ને પણ ૃ ઓની યાદ માં
ગણી લેવાં, પર ુ તેમને ુ ય ૃ બનાવવા નહ . ન ૃ થયા બાદ તમને
અંદરથી લાગ ું જોઈએ કે તમે સમાજ/સ ુદાય માટે કઈક કર ર ા છો. તેનો
ફાયદો એ થશે કે તમારામાં અસલામતી, ચ ડયાપ ં, વગેરે જેવી નકારા મક
ભાવનાઓ નહ જ મ. વાંચનથી તમારા ાનમાં ૃ થશે અને મે ડટેશન કરવાથી
ચ શાંત થશે અને મન થર થશે.

મારા એક લાય ટના પતા દર અઠવા ડયે બે વાર હૉ પટલના જનરલ વૉડની
વ ઝટ કર ને યાંના ગર બ લોકોને દવા તથા પોષક ખોરાક આપીને મદદ પ થાય
છે . હુ ાં છુ એ જમખાનામાં એક વડ લ પણ આવે છે . તેઓ દરરોજ
ૃ ા મમાં લોકોને મળવા ય છે , તેમની સાથે વાતચીત કર ને તેમને કપની આપે
છે . કેટલાક લોકો આ મમાં જઈને વ વધ ૃ ઓમાં સમય વતાવે છે .

ણથી ચાર કલાકની રચના મક ૃ ઉપરાત સવારે અને સાંજે 1-1 કલાકનો
સમય ચાલવા જવા માટે તથા હળવો યાયામ કરવા માટે અલાયદો રાખવો. બી
2-3 કલાક સંગીત સાંભળ ું, બગીચામાં જ ું, જેવી આનંદ દ ૃ ઓ કરવી.
ટ વી જોવામાં એક કલાકથી વધારે સમય ગાળવો નહ . જો ાઇ વગ કર શકતા
હો તો ઘરની મ હલાને ખર દ કે અ ય કાય માં મદદ પ થ .ું ઘરના સ યોને તેનાથી
ઘ ં સા લાગશે અને તમે પણ તેમને સહાય કરવાનો સંતોષ ા ત કર શકશો.

ખાણીપીણી અને ઘના સમયની બાબતે શ ત પાળવી પણ મોટ મરે ઘણી


જ ર છે . ખોરાક બરોબર નહ હોય તો ઘ બગડ શકે છે અને તે ું પ રણામ
વચારો પર પણ આવી શકે છે . રાતે ૂવા જવાના ઓછામાં ઓછા એક કલાક
પહેલાં ટ વી જોવા ું બંધ કર દે .ું ટ વી જોઈને સીધા ૂવા જવાથી ઘ બરોબર
આવતી નથી.

રોજેરોજ મે ડટેશન કરવાથી મનની થરતા જળવાશે. શ તબ રાબેતા ુજબ ું


વન વવાથી ન ૃ કાળ સ તા ૂવક ગાળ શકાશે.
કરણ 12

ન ૃ અને આરો ય
કરણ 12
ન ૃ અને આરો ય

છ ા કે સાતમા ધોરણમાં ભણતા કોઈ પણ વ ાથ ને વ ડ હે થ ઓગનાઇઝે શને


આપેલી આરો યની યા યા ૂછો કે તરત જ તે સડસડાટ બોલી જશેઃ “a state
of complete physical, mental, and social well-being; and
not merely the absence of disease or infirmity.” (અથાત્
આરો ય એટલે સં ૂણ શાર રક, માન સક અને સામા જક તંદરુ તી. બીમાર કે
ખોડખાંપણ ન હોય ફ ત એવી થ તને આરો ય કહેવાય નહ ). ખરા અથમાં
માણસ તંદરુ ત ારે કહેવાય એ આ યા યામાં ઘ ં સાર ર તે કહેવા ું છે . ખાસ
કર ને વ ર નાગ રકોના વા ય માટે આ ું ઘ ં જ જ ર છે . લોકો પેથોલો જકલ
રપોટ સારા આવે તેને આરો ય માની લેતા હોય છે . વા તવમાં, એ બરોબર નથી.
મ ુ યને તંદરુ ત કહેવા માટે વૈ ક આરો ય સં થાએ શાર રકની સાથે સાથે
માન સક અને સામા જક તંદરુ તીને પણ સમાન મહ વ આ ું છે .

સ ્નસીબે ભારતીય સમાજમાં હ વડ લોને માન આપવામાં આવે છે . આથી


તેમની સામા જક તંદરુ તી સચવાઈ રહે છે . વદેશમાં, અને હવે તો ભારતમાં પણ,
માન સક આરો યની ઘણી કમી છે . છે ાં થોડા વષ માં માન સક આરો ય મોટ
ચતાનો વષય બની ગ ું છે . વતમાન સમયમાં લોકોમાં અસલામતી, નકારા મકતા,
નરાશા, ચ ડયાપ ,ં ઉપે ા અને લા ન એ બધી ભાવનાઓ વધી ગઈ છે . મોટા
શહેરોમાં આ સમ યા વધારે છે , કારણ કે યાં ું વન ઝડપી છે . મન વધારે
ચંચળ રહે તો વધારે લા ન, ચીડ, વગેરે લાગણીઓ વધારે આવે છે . આથી દરેકે
તેનાથી બચ ું જ ર છે . શાર રક એ ુ ય ત પણ માન સક ર તે
તંદરુ ત ન હોય તો તેને ૂણ આરો ય કહ શકાય નહ .
અંગત ર તે અને સામા જક તરે વ થ રહેવા માટેનો સૌથી સારો ઉપાય કુ દરતની
ન ક વધારે સમય રહેવાનો છે . આપણે મોટાભાગે ઘરમાં કે ઑ ફસમાં ભરાઈને
રહ એ છ એ, કુ દરતી હવા અને કાશ ૂરતા માણમાં મળતાં નથી. કૃ ત જ
એક એવી વ ુ છે , જે આપણામાંથી નકારા મકતાને શોષી લેવાની શ ત ધરાવે
છે . આથી આપણે બાગ-બગીચા, દ રયા કનારો, નદ કનારો, પવત, વગેરે જેવી
કુ દરતી અને ુ લી જ યાઓએ જવા ું રાખ ું જોઈએ. આવી જ યાએ પણ
ટોળામાં કે બધાની સાથે રહેવાને બદલે થોડો સમય એકલા ગાળવો જોઈએ. લોકો
સાથે હળ ું-મળ ,ું પર ુ કુ થલી, ટોળટ પાં કે અ યોની ટ કા કરવાં નહ . ફ ત
કુ દરતના સાં ન યમાં રહે ું.

અહ આપણો એક પરપરાગત સ ાત પણ યાદ રાખવા જેવો છે . જેવો આહાર


તેવો વચાર ( વકાર). જો આપણે પોષણ વગરનો અને અયો ય ખોરાક લઈએ તો
તેનાથી શાર રકની સાથે સાથે ભાવના મક આરો યને પણ ુકસાન થાય છે .
વ ુપડતો ગરમ કરેલો, મસાલેદાર, અ તશય ઠડો કે ોસેસ કરેલો ખોરાક ખાવાથી
ત બયત બગડે છે તથા મન પણ બગડે છે . મોટાભાગે લોકો આ બાબત પર યાન
આપતા નથી. ઘણી વાર ખબર હોવા છતાં લોકો ફ ત વાદના શોખ ૂરા કરવા
માટે એવી બધી વ ુઓ ખાઈ લે છે અને ત બયત બગાડ લે છે .

કોઈ પણ મરે શાર રક ુ તી- ૂ ત ું મહ વ ૂલ ું જોઈએ નહ . મોટ મરે


આકરો યાયામ કરવો નહ . સહેલાં યોગાસનો કે હળવી કસરત કર લેવા ું ૂર ું
છે . અમાર શાળાના એક શ ક કહેતા કે ચાલ ું એ સૌથી સારો યાયામ છે .
તેમની વાત સાચી છે . ગાંધી પણ એમ કહ અને કર ગયા છે . અહ જણાવ ું
ર ું કે ફ ત ચાલવા ું ૂર ું નથી. શર રનો દરેક ના ુ વપરાય અને કસાય એ પણ
જ ર છે . યોગાસન કરવાથી આ લાભ થાય છે . યોગાસનો શર રનાં આંત રક
અવયવોને પણ કસે છે . યોગાસન કરવા માટે શ ત યોગ ટ ચર જ ર છે .
જેમને વ ર નાગ રકો સાથેનો અ ુભવ હોય એવા શ ક વધારે સારા.
ાણાયામના લાભ વશે પણ વાંચકોને વધારે કહેવાની જ ર નથી, કારણ કે
વતમાન સમયમાં નાનાં બાળકોને પણ એ સમ ઈ ગ ું છે .

શાર રક, માન સક અને સામા જક આરો યની કાળ રા યા બાદ આપણે ઈ ર
સાથે પણ સંધાન સાધ ું જોઈએ. ફ ત ભજન સાંભળવાથી, મં દરો જવાથી કે
યાકાડ કરવાથી વધારે ફાયદો થતો નથી. આ બધી ૃ ઓથી ુ સાથે
તાદા ય સધાય છે , પર ુ છે વટે તો મે ડટેશન કરવાથી મં પ કરવાથી કે નઃ વાથ
સમાજસેવા કરવાથી જ લાભ થાય છે . જગ યેની ીત ઘટાડ ને ઇ રની સમીપ
જ ું. યાદ રહે, ન ૃ પછ વાન થા મમાંથી સં ય તા મમાં જવા ું હોય છે .
કરણ 13

વ સયતના ું કે ું હો ું જોઈએ?
કરણ 13
વ સયતના ું કે ું હો ું જોઈએ?

“મારે બાળમં દરના મારા શ કને 25,000 પયા આપવા છે . મારા ઘડતર અને
શ ણમાં તેમ ું બહુ મોટુ યોગદાન છે .” મારા એક લાય ટ આ કહ ર ા હતા.
તેઓ યવસાયે ડૉ ટર હતા. તેમની વાત સાંભળ ને મને ઘ ં સા લા ું, પર ુ
“મારા વ સયતનામામાં પહેલો ુ ો આ રાખજો, જેથી આખી દુ નયાને ખબર પડે
કે મ આ ું કઈક ક ુ છે .” એ ું તેમણે ક ું યારે મારા અચરજનો પાર ન ર ો.
‘આપ ુઆ ફર ડૂબ ગઈ દુ નયા એ ઉ તથી વપર ત આ ડૉ ટર પોતાના ૃ ુ
બાદ પણ પોતાના કોઈ કાય યે સમાજ ું યાન દોરવા માગતા હતા. મ મનમાં
વચા .ુ આ માણસ પોતા ું વ સયતના ું ું આખી દુ નયાને વંચાવવા માગે છે ?

ફાઇના શયલ લાનર તર કેના મારા કાયકાળમાં આ ું તો અનેક વાર બ ું છે .


પોતાની લાગણીઓને વ સયતનામામાં ય ત કરવા માગતા હોય એવા ઘણા
લાય ટ મને મ ા છે . તેમાંથી કાતાબેન નામના વડ લે ક ું હ ું: “માર સૌથી
મોટ ુ વ ૂએ મને સાર ર તે રાખી નથી અને તેથી મારે મારા ઘરેણાંમાંથી તેને
એકપણ ઘરે ં આપ ું નથી.” સા ુને નહ સાચવવાના પ રણામ ું ુ વ ૂને ‘ભાન'
થાય એ માટે કાતાબેનને આ ું લખાવ ું હ ું.

પ રવારની ય તને મલકતમાં હ સો આપવો કે નહ એ પોતાની ન ુ સફ પર


હોય છે , પર ુ લાગણીઓને વ સયતનામામાં થાન આપવાની કોઈ જ જ ર નથી.

અહ આપણે વ સયતના ું કેવી ર તે બનાવ ું એના કરતાં તેમાં રહેલી માનવીય


લાગણીઓના તાણાવાણા વશે વધારે વાત કર .ું વ સયતના ું કેવી ર તે બનાવ ું
એ કહેવા માટે તો ઢગલાબંધ વેબસાઇટ અને લેખો ઉપલ ધ છે .
ઘણા લોકો વ સયતના ું એકદમ જ ટલ બનાવી દેતા હોય છે . કોઈક પોતાની
મલકતમાંથી ટ બનાવવા માગ ું હોય છે , તો કોઈક કેટલીક શરતો રાખીને
મલકતની વહચણી કર ું હોય છે . શ હોય યાં ુધી વ સયતના ું એકદમ
સરળ હો ું જોઈએ. જ ટલ વ સયતના ું માણસની અસલામતીની લાગણી ું
ત બબ પાડ ું હોય છે . માણસ પોતાના ૃ ુ પછ પણ અંકુશ છોડવા માગતો
નથી એ કેવી વ ચ વાત કહેવાય! કોઈ પણ વ સયતના ું પ ર ૂણ હોઈ ન શકે.
ભગવાનમાં ા રાખવી અને વ સયતના ું શ તેટ ું વધારે સરળ બનાવ ું.

વ સયતના ું કઈ મરે બનાવ ું જોઈએ એવો પણ વારવાર ુછાતો હોય છે .


તેના માટે મારો ટા ડડ જવાબ એ છે કે તમે જે દવસે પોતા ું પહે ું બૅ ક
અકાઉ ટ ખોલાવો એ જ દવસે વ સયતના ું બનાવ ું જોઈએ. બૅ ક અકાઉ ટ
ખોલાવવામાં આવે એ જ દવસથી સંપ સજન શ થઈ જ ું હોય છે . ટૂકમાં,
એટ ું જ કહેવા ું કે વ સયતના ું બનાવવામાં વલંબ કરવો નહ .
વ સયતના ું એ ૃ ુ ું વોરટ નથી. તમે વ સયતના ું બનાવી લી ું એટલે યમરાજ
આવી ચડશે એ ું નથી. ઊલટા ું, જો તમે વ સયતના ું બનાવવામાં મોડુ કરશો
અને યમરાજ આવી જશે તો એ વખતે સમ યા ઊભી થઈ શકે છે . યમરાજને
કેટલી વખત ક ું કે તમારે નો ટસ આ યા વગર આવ ું નહ , પર ુ તેઓ સાંભળતા
જ નથી!

જેમને મલકતમાં ભાગ મળવાના હોય તેઓ સહેલાઈથી વહચણી કર શકે એ


ર ત ું વ સયતના ું બનાવ ું જોઈએ. પોતે જેની સાથે રહેતા હોય એ દ કરાને
અડધો લેટ અને અમે રકામાં રહેતી દ કર ને બાક નો અડધો લેટ આપવા ું કહે ું
વ સયતના ું કેટ ું જ ટલ કહેવાય એ સમ શકાય એવી વાત છે . “મારા દાગીના
દ કર ઓ અને ુ વ ૂઓ વ ચે સરખે ભાગે વહચી લેવા,” એ ું લખવાને બદલે
ઘરેણાંના ફોટા પાડ ને કોને ક ું ઘરે ં આપ ું એ લખી લેવા ું યો ય કહેવાય.

કોઈક કારણસર જો દાગીનાની વહચણી સરખા ભાગે કરવા ું શ ન હોય તો -


1) સરકાર વે ુઅર પાસે જ ું અને તેમણે આપેલા વે ુએશનના આધારે
વહચણી કરવી અને કોઈ ઘટ પડે તો રોકડ આપવી અથવા તો 2) ઘરેણાં
ભંગાવીને વહચણી કરવી, જેવા વક પ આપી શકાય. ઘરેણાં ભંગાવવાની વાત
ઘણાને ગમતી નથી, પર ુ ‘આપ ુઆ ફર ડૂબ ગઈ દુ નયા’ હોય તો પછ શેની
ચતા કરવાની હોય? વ સયતના ું લખતી વખતે વર ત થઈ જ ું જોઈએ. “આ
તો મારા પેઢ ઓ જૂ ના દાગીના છે , તેમને ભંગાવી શકાય નહ .” એ ું મ લોકોને
કહેતાં સાંભ ા છે .

જો રયલ એ ટેટની વહચણી એક કરતાં વ ુ ય તઓમાં કરવાની હોય તો એ


રયલ એ ટેટ ું ૂ ય કોણ ન કરશે અને કેટલા સમયની અંદર વહચણી કરવી,
એ બ ું વગતે લખ ું જોઈએ. મલકત માટે ઝઘડા થવા ું એક કારણ અ પ
વ સયતના ું પણ હોય છે . મલકત મેળવનાર અનેક ય તઓમાંથી કોઈકની
ઇ છા તરત જ મલકત વેચી દેવાની હોય અને કોઈક ભાવ વધવાની રાહ જોવા
માગ ું હોય એ ું બની શકે છે .

તમારા ગયા પછ પ રવાર મ ે થી રહે અને વ સયતના ું ક જયા ું કારણ બને નહ


એ ર તે વ સયતના ું બનાવ .ું
કરણ 14

ન ૃ ય તના મનનો ખેલ


કરણ 14
ન ૃ ય તના મનનો ખેલ

ન ૃ થયા પછ રમેશભાઈ શાહ નય મતપણે મ ો, સંબંધીઓ અને પાડોશીઓને


મદદ પ થઈ ર ા છે . લોકોએ શો પગ પર જ ું હોય, ડૉ ટર પાસે જ ું હોય કે
બીજુ કઈ કામ હોય યારે તેઓ પોતાની કારમાં ોપ કર દેતા હોય છે . આટ ું જ
નહ , ૃ ોની ુલાકાત લેવી અને મ ોને કપની આપવી, વગેરે જેવાં કામ પણ
તેઓ વે છાએ કર લે છે . અઠવા ડયામાં બે વખત શાક માકટમાં જ ું અને બી
બે દવસ ુ ટ માકટમાં જઈને પ રવારને કે અ યોને મદદ પ થવા ું પણ તેઓ
હસતાં-હસતાં કરે છે . આ જ કારણે લોકોમાં તેઓ ય થઈ પ ા છે . લોકો
તેમનાં વખાણ કરતાં થાકતા નથી. વાભા વક છે , શંસા થવાથી તેમને ઘ ં સા
લાગે છે .

અ યોને મદદ પ થવાનો વભાવ ુધીરભાઈ ભ નો પણ છે . તેઓ બઝનેસમેન


છે , પર ુ હવે બઝનેસ પર યાન આપવા ું ધીમેધીમે ઓછુ કર ર ા છે , કારણ કે
તેમના બ ે ુ ોએ બઝનેસ સરસ ર તે સંભાળ લીધો છે . ુધીરભાઈ સવારના
ભાગમાં વ મગ કરવા લબમાં ય છે અને પછ થોડો સમયે ઘરે રહે છે . બપોરે
જમી લીધા બાદ અડધો દવસ ઑ ફસે ય છે . દર ણથી ચાર મ હને તેમણે
બહાર ફરવા ય છે . વૅકેશન પર ય યારે તેઓ કુ ટુબના કોઈ સ યને કે મ ને
સાથે લઈને ય છે . તેમનો ખચ પણ તેઓ પોતે જ ઉપાડે છે .

આવા જ આપણા શરદભાઈ પણ છે . તેઓ કોઈ પણ સા ુ રાતી નાટક આવે



કે ફ મ આવે યારે થોડા ઘણા લોકોને પોતાની સાથે લઈ ય છે અને તેમની
ટ કટ પોતે જ કઢાવે છે .
આ ણેનાં ઉદાહરણ પરથી જોઈ શકાય છે કે લોકોની સાથે રહેવા ું અને
સહાય પ થવા ું તેમને ગમે છે . પોતાની શંસા થાય અને કદર થાય એ તેમને ઘ ં
ગમે છે . વાભા વક છે કે કોઈને પણ પોતાનાં વખાણ ગમે. પણ જો શંસા મળે
નહ તો ું? ફ ત શંસા માટે કઈક કરવામાં આવે અને શંસાના બે શ દો
સાંભળવા મળે નહ તો માઠુ લાગે એ આપણી ચચાનો વષય છે . થમ નજરે આ
ભાવના યાનમાં આવતી નથી, કારણ કે એ મનના ૂણે રહેલી હોય છે . ધારો કે
તમે કોઈકના માટે ફાફડા-જલેબી લઈ આ યા હો અને એ ય ત તમને કોઈ
તભાવ આપે નહ તો તમને કે ું લાગે? અહ બીજુ એક ઉદાહરણ જોઈએ. જો
તમે કોઈ ય તને પોતાની કારમાં ડૉ ટર પાસે લઈ ગયા હો અને પછ બી
વખત તેને સા લાગવાથી તે માણસ તે જ ડૉ ટર પાસે જઈ આવે અને તમને
ણ પણ ન કરે યારે તમને કે ું લાગે?

આવા ોના કોઈ ન ત જવાબ હોઈ શકે નહ . તમને જ ખબર પડે કે તમારા
મનમાં ું ચાલી ર ું છે . મનનો ખેલ એવો જ ટલ છે કે સ ય તરત બહાર આવ ું
નથી. મ ુ ય પોતાના અ ુક વતનની પાછળના વચારો અને લાગણીઓમાં ડા
ઊતરવા ું ટાળતો હોય છે . જો કે, સ ચાઈ એ હોય છે કે લોકો તમારા વખાણ કરે
એ તમને ગમ ું હોય છે અને તેથી તમે તેની અપે ા રાખો છો. સા કામ કરવાથી
તમારા વખાણ થાય એ વાત જુ દ છે અને વખાણ થાય એ માટે સા કામ કર ું
એ વાત પણ જુ દ છે . બી શ દોમાં કહ એ તો, માણસ ન ૃ વયની
અસલામતીને દૂર કર ને સલામતી અ ુભવવા માટે આ ું કઈક કરતો હોય છે .
આટલી સ ચાઈ પચાવવા ું પણ ન ૃ ય ત માટે અઘ હોય છે , પર ુ આપણે
આ બાબતે નખાલસ વાત કર લેવી જ ર છે .

ન ૃ ય ત અપે ાઓ છોડ શકે નહ તો મગજ તેને ચકરાવે ચડાવી દે એ ું


શ છે આથી આ બાબતે સાવચેત રહે ું જોઈએ.
કરણ 15

ન ૃ અને વાસ
કરણ 15
ન ૃ અને વાસ

લ લતભાઈ, તેમનાં પ ની ુ પાબેન અને લ લતભાઈના મ અ ણભાઈનાં વધવા


કરણબેન ુંબઈથી છે ક દા જ લગ ુધી જઈ આ યાં હતાં. આટલા દૂરના વાસને
લીધે તેઓ સખત થાક ગયાં હતાં. લ લતભાઈ અને અ ણભાઈ 30 વષથી ગાઢ
મ ો હતા. તેમની દુકાનો ાથના સમાજ વ તારમાં બાજુ બાજુ માં હતી.
લ લતભાઈની દુકાન ક રયા ,ં ૂકો મેવો તથા અ ય ખા પદાથ ની હતી, યારે
અ ણભાઈનો બઝનેસ ફ ન શગ, અપહો ટર , વગેરેનો હતો. તેઓ બ ે સારા
મ ો બની ગયા હોવા ઉપરાત બ ે એક જ વ તારમાં રહેતા હોવાથી તેમના
પ રવારો પણ નકટ આવી ગયા હતા. વળ , તેમનાં સંતાનો પણ લગભગ સરખી
મરનાં હતાં. તેઓ ફ મ જોવા, પક નક પર કે ર ઓમાં બહાર ફરવા માટે
સાથે જ જતા. દર વષ તેઓ ઉનાળા દર મયાન ફરવા જવાનો તેમનો મ હતો.
અ ણભાઈ થોડા વખત પહેલાં હાટ ઍટેકથી અવસાન પા યા બાદ પણ તેમના
પ રવારનો લ લતભાઈના કુ ટુબ સાથેનો સંબંધ યથાવત્ છે .

જો કે, હવે મર વધવાની સાથે લ લતભાઈ, ુ પાબેન અને કરણબેન લાંબો


વાસ કર શકતાં નથી. આજકાલ તેઓ ાંય પણ જ ું હોય તો હવાઇ વાસ કરે
છે . આમ છતાં થાક ય છે .

વાસ કરવા ું બધાને ગમે, પર ુ વધતી મરને લીધે થાક લાગે એ વાભા વક છે .
આ ું જ આ બ ે પ રવારોના વડ લોની સાથે થ ું. વમાનમાં પણ લાંબો વાસ
કટાળાજનક હોય છે . ઘણા લોકોને વમાનમાં અપાતો ખોરાક પણ ગમતો નથી.
મારા એક મ નાં મ મીએ મને ક ું હ ું કે તેઓ વદેશ વાસે ય યારે ઘર ું
ભોજન જ લઈ ય છે . ઍરહો ટેસ વમાનમાં ખાવા ું ગરમ કર આપે છે .
મારા ઓળખીતા એક શાળાનાં આચાય મને ક ું હ ું કે તેમને લાંબા વમાન
વાસમાં ઘણી અગવડ પડે છે . આથી તેઓ બે ટુકડે વાસ કરે છે . વ ચેના
ઍરપોટ પર છથી આઠ કલાકનો વરામ હોય યારે હોટેલ ુક કર ને આરામ કર
લેવો અને પછ બી તબ ાનો વાસ કરવો એવો મ તેમણે ગોઠવી લીધો હતો.
તેમણે એમ પણ ક ું હ ું કે ફટાફટ પહ ચીને પછ બે- ણ દવસ થાક ઉતારવા
માટે ઘરે રહે ું એમાં કોઈ મ નથી. તેઓ બે તબ ામાં વાસ કરતા હોવાથી
ુકામે તા મા પહ ચી શકે છે . તેઓ વમાનમાં રાતે જ ું ન પડે એવી ર તે અને

ે માં જવા ું હોય યારે રાતની ઘ ૂર થાય એવી ર તે વાસ ગોઠવતા હતા.

ન ૃ ય તઓએ વાસ કયા બાદ થા નક વાતાવરણને અ ુકૂળ થવા માટે


થોડો સમય ર ા બાદ જ ૃ ઓ કરવા ું કે ફરવા જવા ું ગોઠવ .ું વળ ,
દરરોજ અને લાંબા સમય માટે ું સાઇટ-સી ગ પણ રાખ ું નહ . તમાર ત બયત
સાથ આપે એ ર તે અડધો દવસ કે સવાર-સાંજ બે ભાગમાં ફરવા જ ું અને
બપોરે આરામ કરવો. આ ર તે થાકથી બચી શકાય છે .

સા ખાવાપીવા ું બધાને ગમ ું હોય છે , પર ુ વાદના શોખ ૂરા કરવા હોય તો


ઘરમાં જ કરવા. બહાર ઓ યારે હલકો ખોરાક જ લેવો. તેનાથી શર રમાં
ૂ ત રહે છે . વદેશ વાસ વખતે કોઈ મં દર કે ધા મક સં થામાં રે ટોરા હોય યાં
જમ ું. પહેલી વાત તો એ કે તેમાં શાકાહાર ખાવા ું મળે છે અને બીજુ એ કે
યાંનો ખોરાક આરો ય દ હોય છે .

ટૂકમાં, એટ ું જ કહેવા ું કે મોટ મરે વાસ કરવા ું ટાળવાને બદલે બહાર જતાં
પહેલાં થોડુ લા નગ કર લે ંુ. આ ર તે નાની મરે આવતી હતી એટલી જ મ
માણી શકાશે.
કરણ 16

વનસં યામાં યારે વનસાથીનો સાથ


છૂ ટ ય....
કરણ 16
વનસં યામાં યારે વનસાથીનો સાથ છૂ ટ
ય....

વન ું કડ ું સ ય એ છે કે વનસાથીનો સાથ છૂ ટ ગયા પછ એક ું પણ રહે ું


પડ ું હોય છે . વનનો અ ભ અંગ બની ગયેલા સાથી યારે અવસાન પામે
યારે તેમના વગર રહે ું ઘ ં આક પડ ું હોય છે . જેમને વન-મરણના કોલ
આ યા હોય એ ય તને યમરાજ ું તેડુ આવી ય યારે વસ ું લાગે છે . લોકો
કહે છે કે વ ુર કરતાં વધવા આ થ તને વ ુ સાર ર તે સંભાળ લે છે . આ વાત
કેટલા અંશે સાચી છે એની મને ખબર નથી, પણ મા માન ું છે કે કદાચ
મ હલાઓ પરપરાગત ર તે ઘરની તમામ જવાબદાર ઓ વીકાર લેતી હોવાથી
તેઓ પોતાના કામમાં ય ત રહે છે અને ઘર જ તેમ ું વ હોય છે . પ રવારજનો
વ ચે રહ ને તેઓ પોતા ું દુઃખ વ ુ સાર ર તે સહન કર લે છે .

ુ ષો મોટાભાગનો સમય ઘરની બહાર ગાળતા હોય છે . ઘરની બહાર પણ તેમ ું


વ હોય છે . ન ૃ પછ એ વ સંકોચાવા માંડે છે . દરેક ન ૃ ુ ષની સાથે
આ ું બન ું હોય છે . એવામાં જો પ નીનો સાથ છૂ ટ ય તો એ બીજુ મોટુ
પ રવતન હોય છે . આ બ ે ઘટનાઓનો આઘાત સહન કરવા ું ઘ ં ુ કેલ બની
ય છે . જો કે, મ એવા પણ ુ ષો જોયા છે જેઓ આ થ તને સહેલાઈથી
વીકાર લે છે .

ુ ષ હોય કે ી, વનસાથીથી વ ૂટા પડ ગયાનો વચાર સતત મગજમાં


ચાલતો રહેવો જોઈએ નહ , કારણ કે એ ું થાય તો મને અંદરથી કોતરા ું રહે છે
અને માણસ પોતાની જ દયા ખાવા લાગે છે . જે ય ત હમેશાં દયામણી થ તમાં
રહેતી હોય તેની સાથે રહેવા ું કોઈને ગમ ું નથી. લોકો મોઢા પર એ વાત કહેશે
નહ , પણ તમાર અવગણના કરવા લાગશે. આવી ર તે વ ુ ને વ ુ લોકો તમારાથી
વ ુખ થઈ ય યારે પોતાની દયા ખાવાની થ ત વ ુ વકરવા લાગે છે .
આ માન સક આઘાત ઘણો વસમો હોય છે , પર ુ અગાઉ ક ું તેમ, દરેકે તેનો
સામનો કરવો પડતો હોય છે . સ સીબે ભારતમાં પ રવારજનો, મ ો અને સમાજ
તરફથી ઘણો સ ધયારો મળતો હોય છે . વડ લો માટે આ થ ત આશીવાદ સમાન
હોય છે . ઘણી વાર આ બાબત વડ લોના લ માં આવતી નથી. તમે ાંક જતા હો
યારે ર તામાં પાડોશીનો દ કરો તમારા ખબરઅંતર ૂછવા ઊભો રહે અને તમારા
મ ની દ કર તમને માટફોનનાં બધાં ફ ચર વાપરવા ું શીખવે એ ું ભારતમાં બને
છે અને એ ઘ ં સા કહેવાય.

તમારા બ ડ ગનો ુવાન વોચમેન પહેલાં કદાચ તમને કદાચ ૂર ું માન આપતો ન
હોય, પર ુ જો તમાર ન ૃ પછ ના સમયમાં તમારા માટે ટૅ સી બોલાવી લાવે,
તમાર પાસેથી વજનદાર થેલી પોતે ચક લે અથવા તો તમાર જૂ ની ઑ ફસનો
ચપરાસી તમારા બલ ભર આવે એ બધી બાબતો પણ તમારા યેનો તેમનો
નેહભાવ અને આદરભાવ ય ત કરે છે . ઘણા દેશોમાં આવી સહાય પણ કોઈ
કર ું નથી. આવા લોકોની કદર કરવી. ારેક તેમ ું વતન તમને અજુ ગ ું લાગે,
પર ુ એ થ તનો પણ તમારે વીકાર કરવો ર ો.

જો તમે પ રવાર, મ ો કે સામા જક વ ુળના લોકો સાથે લાગણીના સંબંધો


રાખશો તો તમે સૌની સાથે બંધાયેલા રહેશો. વડ લો કે ન ૃ ય તઓ કઈ ર તે
સામા જક યોગદાન આપી શકે છે એ બાબતે આપણે આ ુ તકમાં અગાઉ વાત
કર છે . જનસેવા એ જ ુસેવા કહેવાય છે એ વાત આપણે નાનપણથી
સાંભળતાં આ યા છ એ. તમે જેટલા ુની વ ુ સમીપ જશો એટલી જ વ ુ
માન સક શાં ત પામશો.

અહ ન ૃ શ કા કો કલાબેનનો દાખલો જોઈએ. તેમનો પ રવાર અમે રકામાં


થાયી થયો છે . તેઓ યાં જવા માગતા નથી. તેમણે અનાથાલયમાં સેવા
આપવાનો નણય લીધો છે . તેઓ બધા સાથે હળ મળ ય છે . આંખોમાં ચમક
સાથે તેઓ કહે છે , “મારા હવે ઘણાં બધાં સંતાનો છે .” આ જ ર તે ી થોમસ
ઝે વયર વાયએમસીએ (યંગ મે સ સ ઍસો સયેશન)માં અડધો દવસ સેવા
આપે છે .
મોટ મરે બી લ ું ચલણ ભારતમાં હ શ થ ું નથી. તમારો પ રવાર તો
ું, સમાજ પણ તેના માટે હ તૈયાર થયો નથી. માણસ એકલો પડે યારે સમાજ
તેને સ ધયારો આપે છે . આથી એ બાબતે સમ વચાર ને પગ ું ભરવા ું હોય છે .

વનની કડવી વા ત વકતા એ છે કે તમને યારે સૌથી વધારે જ ર હોય એવા


વખતે જ, તમારા વનભરના સાથી કહો કે મ કહો, તમને છોડ ને જતા રહે
છે . આવા સમયે તેમનાં સંભારણાં જ તમને આધાર આપી શકે છે . તેને પોતાની
દયા ખાવા ું ન મ બનાવવાં નહ .
કરણ 17

આ ુ યના 70ના 80ના દાયકામાં


આ થક યવ થાપન
કરણ 17
આ ુ યના 70ના 80ના દાયકામાં આ થક
યવ થાપન

અમારા લાય ટની નાણાક ય થ ત વશે અમે દર ણ મ હને સમી ા કરાવીએ


છ એ. લાય ટમાં યેશભાઈ અને તેમનાં સહધમચા રણી હષાબેન પણ છે . તેઓ
બ ે 75 વષ કરતાં વ ુ મરનાં છે . દર વખતે હષાબેન હસતાંહસતાં એક ટ પણી
કરેઃ “આ બ ું આટ ું જ ટલ રાખતા નહ . હુ એકલી આ બધી અઘર આ થક
બાબતોને સમ શક શ નહ .” તેઓ ભલે હળવા વરમાં કહેતાં હોય, તેમનો ુ ો
અગ યનો છે .

હષાબેનની વાત પરથી થોડા વષ પહેલાંનો ીમતી ચ ાનો ક સો યાદ આ યો.


તેઓ આ થક સલાહ લેવા માર પાસે આ યાં હતાં. તેમના પ તએ તે જ
ઈ વટ માં રોકાણ ક ુ હ .ું આ ઉપરાત તેમ ું રોકાણ કૉપ રેટ બૉ ડમાં, બૅ કની
ફ ડ ડપો ઝટમાં તથા ુ ુઅલ ફડની ક મમાં પણ હ ું. તેના થોડા મ હના
પહેલાં ી ચ ા હાટ ઍટેકથી ુજર ગયા હતા, પણ તેમનાં પ નીને તેમની સંપ
વશે કોઈ મા હતી ન હતી. તેઓ નઃ સંતાન હોવાથી ભ ી સાથે માર પાસે
આ યાં હતાં.

મ તેમને બૅ ક અકાઉ ટ અપડેટ કરાવવા ું ક ું અને તેના પરથી રોકાણની વગતો


મળ . રોકાણ ું સમ ચ સમજતાં તેમને તથા તેમના ભ ી ને આશરે છ
મ હના લા યા. યાર પછ તેમણે પણ હષાબેનની જેમ જ ક ું કે તેમને સમજ પડે
એ ર તે રોકાણની યવ થા કર આપવી. યાર પછ ના ચાર મ હના ુધી મ તેમને
માગદશન આ ું અને નાણાક ય આયોજન યવ થત ર તે કર આ ું. તેમ ું
મોટાભાગ ું રોકાણ બૅ કની ફ ડ ડપો ઝટમાં તથા કેટલીક સરકાર ક મમાં કર
અપા ું. યાર બાદ ીમતી ચ ા ું વ સયતના ું પણ તૈયાર કરવામાં આ .ું

હુ વ ર નાગ રકો માટે નાણાક ય આયોજનની કાયશાળાઓ લ છુ યારે પહેલાં


હુ પ તઓને ઓરડાની બહાર મોકલીને પ નીઓને તેમના ચાટડ અકાઉ ટ ટ,
આરો ય વીમાના એજ ટ, વન વીમાના એજ ટ, ુ યઅલ ફડના ડ ુટર
તથા ટોક ોકરનાં નામ અને કો ટે ટ નંબર લખવા ું કહુ છુ . તમે સમ જ ગયા
હશો; મોટા ભાગે પા ું કો જ રહે છે .

હવે ુધાબેનનો ક સો જોઈએ. તેમને હમેશાં પ ત યોગેશભાઈ સામે ફ રયાદ હોય


છે ઃ “હુ તમારા ભાઈને વષ થી વનંતી ક છુ કે તેઓ મને નાણાક ય વષયની
મા હતી આપે, પર ુ તેમની આંખ જ ાં ઉઘડે છે !” આનાથી વપર ત
મહે ભાઈ નામના સ નની ફ રયાદ છે કે તેઓ વષ થી કહેતા હોવા છતાં તેમનાં
પ ની રો હણીબેન આ થક બાબતોમાં જરાય રસ લેતાં નથી અને કોઈને કોઈ
બહા ું કાઢ ને વાત ટાળે છે .

પ ત સમ વતા ન હોય કે પછ પ નીને સમય ન હોય, આખરે ક ુ સાન તો


પ રવાર ું જ થાય છે . મહેનતની કમાણી એળે ય નહ તેની તકેદાર કોઈ પણ
હસાબે લેવી જ ર છે .

પ ત-પ નીમાંથી કોઈ એક ુજર જવાની થ ત વશે એક વાત ખાસ કહેવાની કે,
આ થક મા હતી મેળવીને આયોજન કરવા ું જે કામ પછ થી પરાણે કર ું જ પડ ું
હોય છે એ પહેલેથી કર લીધે ું સા . આ થક નણયો લેવા ું ઘ ં અગ ય ું કામ
હોય છે .

આ કામમાં સૌથી પહેલાં બધા રેકડમાંથી સ ત ું નામ કઢાવી લે ું જ ર હોય છે .


કવ રગ લેટર સાથે ું ૃ ુ ું માણપ બૅ ક, વીમા કપની તથા રોકાણનાં અ ય
થળોએ આપી દે ું. ઘણા લોકો જૂ ના નામે જ બૅ ક અકાઉ ટ તથા અ ય રોકાણો
ચાલતાં રાખવા ું પગ ું ભરતા હોય છે , પર ુ એ ું ારેય કર ું જોઈએ નહ . હવે
તો સરકારે આધાર કાડ અને પૅન કાડને સાંકળ લેવા ું શ ક ુ છે . ૃ ુ ું
માણપ મેળવવા માટે પણ હવે આધાર કાડ જ ર બનશે. આવી થ તમાં
સં ૂણ પારદશક કામકાજ કર ંુ અ યંત જ ર છે .

નામ કઢાવી નાખવાની ઔપચા રકતા ૂર કયા બાદ કોઈ વ ા ુ ય ત ું નામ


બૅ ક અકાઉ ટ તથા અ ય રોકાણોમાં ઉમેરાવ ું. તમારા ઉપરાત અને તમારા વતી
કોઈ ય ત યવહાર કર શકે એ અગ ય ું હોય છે . એકલી ય તની ગંભીર
બીમાર વખતે આવી યવ થા ઉપયોગી થાય છે . આની સાથે સાથે નો મનેશન
અને વ સયતનામામાં પણ આવ યક ફેરફારો કરાવી લેવા.

ઉપર કહેલી વાતોમાંથી એકેયમાં આળસ કરવામાં આવે તો પછ વક લો,


નાણાક ય સલાહકારો, સરકાર ઑ ફસો, વગેરેને ચી ફ કે નાણાં ૂકવવાનો
વારો આવી શકે છે . આ ુ યના 70ના 80ના દાયકામાં વધારે વળતરની નહ , પણ
આ થક યવહારોની વ ુ સરળતાની જ ર હોય છે .
કરણ 18

ઘડપણમાં સંતાનો પર નભર રહે ું કે


નહ ?
કરણ 18
ઘડપણમાં સંતાનો પર નભર રહે ું કે નહ ?

પૈસાની વાત આવે યારે ભા યે જ તક ચાલતો હોય છે . આ વાત કોઈ એક


વયજૂ થને લા ુ પડતી નથી, બધા માટે એ સાચી છે . આમ છતાં ઘડપણમાં
અસલામતી વધારે સતાવતી હોવાથી તકની સાવ બાદબાક થઈ ય છે . માર
પાસે પૈસા નહ બચે તો ું થશે, ું મારે સંતાનો પાસેથી મદદ માગવાનો વારો
આવશે, જો કોઈ મોટ બીમાર આવી જશે તો નાણાં ાંથી લાવીશ, વગેરે ો
મનમાં ુમરાયા કરતા હોય છે .

મનમાં આ બધી લાગણીઓ ઉઠે એ વાભા વક છે . આપણા અંતરમનમાં ઉઠતા


આ તરગો આપણા નણયો પર અસર કરે છે . અહ એક ખાસ વાત ુવા વગને
કહેવાની છે . ારેય વડ લોને તા કક અને ુ ગ ય જવાબ આપવાનો યાસ
કરવો નહ , કારણ કે તેનાથી તેમની સમ યાનો હલ નહ આવે. “મ મારા
પતા ને કેટલીય વખત ક ું કે તેમણે ચતા કરવાની જ ર નથી, તેમનો ખચ ૂરો
થાય એટલી ૂરતી ફ ડ ડપો ઝટ અને બૉ ડ છે . મ તેમને બધી ગણતર ઓ
કર ને પણ બતાવી છે , પર ુ તેમ ું મન કોચવાયા કરે છે . ારેક તો તેઓ રોજની
વટા મનની ગોળ લેવા ું પણ માંડ વાળે છે , કારણ કે તેઓ એક જ બાટલી વધારે
દવસ ચાલે અને પૈસા બચે એ ું વચારતા હોય છે ,” મારા કૉલેજકાળનો મ
મો હત આમ કહે છે .

કોઈને પણ સંતાનો પર નભર રહેવા ું ગમ ું નથી. આ વાત સમ શકાય એવી


છે . માણસ ઉપર-ઉપરથી ભલે ના કહેતો હોય, પર ુ કોઈના પર આધાર રાખવો
પડે એ થ ત લ ુતા ં થ નોતરે છે . સામેવાળો માણસ એટલે કે, જે પૈસા આપતો
હોય એ માણસ ભલે એ ું વચારે નહ , પણ લેનારના મનમાં લ ુતા ં થ આવી
જતી હોય છે .
આ સમ યાનો હલ લાવવા માટે કોઈ ચો સ ર તો નથી. તે ું કારણ આપ ં
ુ ુ ત મન છે . ુ ુ ત મનની સમ યાઓનો હલ ૃત મન લાવી શક ું નથી. આ
થ તને કેવી ર તે સંભાળ લેવી તેના અનેક માગ છે . તેમાં સાચો કે ખોટો કોઈ
ર તો હોતો નથી. જે માગ આપ ં મન થર અને ચતા ુ ત રહે એ પથ સાચો.

અ ુક વખત પ રવારજનો મોકળા મનથી વાતચીત કર ને આ પ ર થ તને સંભાળ


લે છે . મારા પાડોશીની પ રણીત દ કર એ એક વખત મને ક ું હ ું, “મારા સા ુ-
સસરા અમારા દર મ હનાના ખચ સ હતના પોતાના બધા જ ખચ સંભાળ લે છે .
અમારે અમારા અંગત ખચ તે ૂરા કરવાના હોય છે .” બી બાજુ , મારા
મામાના પ રવારમાં દ કરો જ બધા ખચ ૂરા કરે છે , પણ મામા-મામીનો ખચ તેમના
પોતાના અંગત બૅ ક એકાઉ ટમાંથી થાય છે . આ ું કારણ એ કે મામા-મામીને
ારેય એ ું લાગ ું જોઈએ નહ કે તેઓ ુ પર નભર છે . મારા એક લાય ટ ું
ઉદાહરણ પણ જોવા જે ું છે . તેઓ વૅકેશન, લબનાં સબ શન, વગેરેના ખચ
તે જ કર લે છે . બાક ના બધા ખચ માટે દ કરો છે , પણ પોતાના વાસ અને
મનોરજન માટેના ખચ તેઓ પોતાના જ પૈસે કરવા ું પસંદ કરે છે . ફ મ જોવા
જ ું હોય તોપણ પોતાની ટ કટ પોતે જ કઢાવે.

આમ, અલગ અલગ ર તે લોકો પોતપોતાનો માગ કાઢે છે . ારેક સંતાનો


માતા પતાના તબીબી ખચ ૂરા કરે અને અ ુક વખત મા કપડા-લ ાનો ખચ કરે.
ઉપર ક ું તેમ, કોઈ ર તો સાચો કે ખોટો હોતો નથી. આપણા મનને અને
પ રવારને માફક આવે એ સા .ું પણ એક વાત ચો સ કે કોઈ વડ લને સંતાનો પર
નભર રહેવા ું નહ ગમે. વળ , એય સા ું છે કે બાળકો તમારા ખચ ૂરા કરે એમાં
જરાય વાંધો નથી. જ ર પ ે પોતાનો ખચ પોતે પણ કર શકાય.

ટૂકમાં, એટ ું જ કહેવા ું કે વનમાં કોઈ તકલીફ આવે નહ એ જ બધાને ગમ ું


હોય છે .
કરણ 19

ન ૃ કાળમાં ખાણી-પીણીની ટેવો


કરણ 19
ન ૃ કાળમાં ખાણી-પીણીની ટેવો

“મ આખી જદગી વા દ ખોરાકનો આનંદ મા યો છે . હવે વાદના શોખ ઘણા


થઈ ગયા. મ જે ખા ું તેનાથી મને સંતોષ થઈ ગયો છે .” “હવે મારે ાં વધારે વષ
વવા ું છે . વાદના શોખ ૂરા કરવા દો!” ઉપરો ત બ ે નવેદનો ય તની
માન સકતા ય ત કરે છે . આ કરણનો ુ ો વ ર નાગ રકોએ ું ખા ું જોઈએ
અને ું ન ખા ું જોઈએ તેની ચચા કરવાનો નથી. ખ ૂછો તો, બધાને લા ુ પડે
એવો કોઈ ચો સ ખોરાક હોઈ શકે નહ . દરેકના શર ર ું બંધારણ અને
જ રયાતો અલગ અલગ હોય છે . વળ , દરેક ય તનો ઉછે ર, હવામાન,
ખોરાકની ઉપલ ધતા, વગેરે પ રબળોના આધારે ખાણી-પીણી ન થાય છે .

મોટ મરે એ સવાલ અગ યનો છે કે તમને વા દ ખાવા ું ગમે છે કે પછ


વાદના ચટાકા કરવા જોઈએ જ છે . વા દ ખાવા ું મળે અને તેનો આનંદ લેવો
એક વાત છે અને શર રને ુકસાન થાય તેની પરવા કયા વગર વાદના શોખ ૂરા
કરવા એ સાવ જુ દ વાત છે .

જેમને ભના ચટાકા વધારે વહાલા હોય એવા અનેક માણસો આપણને જોવા
મળે છે . દા.ત. નરે ભાઈ. તેમણે રોજ કોલે ટરોલ અને ડાયા બટ સની દવા લેવી
પડે છે . દવા લે યાર ુધી તેમની આ બ ે તકલીફો નયં ણમાં રહે છે . આમ છતાં
તેમને ચટાકેદાર ભોજન વગર ચાલ ું નથી. જે માણસને તંદરુ ત રહેવા માટે દવા
લીધા વગર ચાલ ું નથી એ માણસ જો બીમાર માટે કારણ ૂત ખોરાક લેવા ું બંધ
કર ન શકે તો તેમને તેની લત છે એ ું જ કહે ું પડે. આ જ નરે ભાઈના મ
શ શરભાઈ છે . તેઓ 70 વષની મરે સં ૂણ ુ તી- ૂ ત ધરાવે છે . તેમને ફ ત
વટા મનની ગોળ ઓ આપવામાં આવી છે . તેમણે કોઈ દવા લેવાની જ ર પડતી
નથી. અ યાર ુધીના તેમના બધા મે ડકલ રપોટ પણ નોમલ આ યા છે . તેઓ
મો લા માણસ છે . ારેક તેઓ તળે લો અને મસાલેદાર ખોરાક લઈ લે છે . વળ ,
તેમને મીઠાઈ પણ ય છે . આમ છતાં, તેઓ આ બ ે ખોરાક મયાદામાં લે છે .
તેમને વા દ ખાણી-પીણી ગમે છે , એમ કહ શકાય, પણ તેમને તેની લત છે ,
એમ ન કહેવાય.

કોઈકે ખાણી-પીણીની આદતો પરથી માણસ ું યોગી, ભોગી અને રોગી એમ ણ


ેણીઓમાં વગ કરણ ક ુ છે . પોતે કઈ ેણીમાં આવે છે એ દરેક જણે તે જ
ન કરવા ું હોય છે . તમાર આદતોને લીધે ફ ત તમને જ નહ , તમારા
પ રવારજનોને પણ તકલીફ થતી હોય છે . જો ડો માણસ માંદો પડે તો તેને
પથાર માં ઉઠાડવા-બેસાડવા ું કે વહ લચેરમાં ફેરવવા ું અઘ પડે છે .

કોપ રેટ વ માં રહ ૂકેલા ન ૃ ી આર. વકટે એક વખત મને સરસ મ ની


વાત કર હતી. પોતાના દસ-પંદર મ નટના વાદના આનંદની પાછળ પડ ગયેલા
માણસને પહેલાં તો ખાણી-પીણી પર ખચ થાય છે . પછ તે બીમાર પડે યારે
સેવા-ચાકર કરનારા માણસ રાખવાનો ખચ કરવો પડે છે અને હૉ પટલમાં દાખલ
થ ું પડે તો તેનો ખચ બીજો. તેમની વાત ખરેખર સાચી છે . કોઈ પણ વાદ વ ુમાં
વ ુ થોડ મ નટો ુધી જ મ માં રહે છે . એ થોડ મ નટો માટે માણસ પોતાની
અને બી ઓની તકલીફો વધાર દે છે .

આપણાં શા ોમાં કહેવા ું છે કે જમતી વખતે શાંત જ યાએ બેસ ું, બોલવા ું
ટાળ ું અને ખોરાક પર યાન આપ .ું હુ તેને જમવા ું મે ડટેશન કહુ છુ . આ ર તે
જમવા ું કહેવા ું તેની પાછળ ઘણો મોટો વચાર રહેલો છે . આપણે યારે શાંત
બેસીએ અને બોલવાને બદલે ખોરાક પર યાન આપીએ યારે લાળ ઝરવા ું
માણ વધી ય છે . લાળને લીધે ખોરાક સાર ર તે પચતો હોય છે . વાદ ં થઓ
અને તંદરુ તી બ ે માટે આ જ ર છે . જમતી વખતની એકા તાને લીધે આપણે
વધારે પડ ું ખાવાથી બચી જઈએ છ એ.

આખરે એટ ું જ કહેવા ું કે ય ત નાની મરની હોય કે મોટ મરની, ખાવાની


બાબતે દરેક ય ત ઉપરો ત બાબતો યાનમાં રાખે એ તેના પોતાના હતમાં છે .
કરણ 20

આ ુ યનાં છે લાં વષ માં યાગ


કરણ 20
આ ુ યનાં છે લાં વષ માં યાગ

આપણાં શા ોમાં વાન થા મ અને સં ય તા મની વાત કરાઈ છે . વાન


થા મ એટલે ન ૃ ની તૈયાર અને સં ય તા મ એટલે ભૌ તક ુખોનો યાગ.
મો ના માગ ચાલનાર ય ત માટે આ બ ે થ ત આદશ ગણાય છે . જો કે, એ
માગ નહ જઈને ફ ત આ ુ યનાં છે લાં વષ માં આસ ત ઓછ કર નાખે એ
માણસ પણ સ વન વી શકે છે અને પ રવાર ું વન આનં દત બનાવી
શકે છે . જગલમાં જઈને આખો દવસ મે ડટેશન કરવાને બદલે જો ફ ત
એષણાઓ અને ઇ છાઓ ઘટાડવામાં આવે તો શાર રક તથા માન સક એ
તંદરુ ત રહ શકાય છે .

અમારા બ ડગમાં 82 વષનાં એક વધવા મા રહે છે . તેમના પ ત ું નધન થયે


15 વષ કરતાં વધારે સમય થઈ ગયો છે . તેઓ દરરોજ સવારે સવા છ વા યે
યોગાસનો કરે છે , આશરે દોઢ કલોમીટર ચાલીને યોગ કે ય છે , યાંથી તેઓ
ન કના મં દરે ય છે અને ઘરે પાછા વળતી વખતે શાકભા , ફળ, વગેરેની
ખર દ કરે છે . તેમને ઘરે પહ ચતાં સાડા આઠ થઈ ય છે . તેમના પ રવારમાં ુ -
ુ વ ૂ અને પૌ ો છે . તેમનો દ કરો અનેક વાર કહેતાં સંભળાયો છે કે તેમના
કુ ટુબમાં મા બી બધા કરતાં વધારે તંદરુ ત છે . તેઓ આખો દવસ વાંચનમાં,
રસોડામાં મદદ કરવામાં અને સંગીત સાંભળવામાં ય ત રહે છે . સાંજે તેઓ
ન કના બગીચામાં આંટો મારવા ય છે . તેમને મ હમેશાં સાદા વ ોમાં જ
જોયાં છે . તેઓ ૃદભ ુ ાષી છે . તેમને જોઈને આપણા મનમાં પણ શાં ત છવાઈ
ય છે . માર એ ખરા યાગીનાં આ જ લ ણો હોય છે . તેઓ પોતાની
એષણાઓ-અપે ાઓ ઘટાડ ૂ ા હોય છે . તેમના ચહેરા પર કાયમ વ થતા
દેખાતી હોય છે . તેમની ઇ યો શાંત હોય છે અને તેમની ન ક રહેવામા થી
આપણને પણ શાં તનો અ ુભવ થતો હોય છે .
મોટ મરે જેઓ કુ થલી કરતા નથી તથા જેમને પ રવાર, સમાજ, દેશ અને
દુ નયામાં બનતી ઘટનાઓ વચ લત કરતી નથી એવા લોકો પણ હોય છે . તેમને
ઘટનાઓની ખબર જ ન હોય એ ું નથી. વા તવમાં તેઓ માન સક સમતા ળવી
રાખનારા હોય છે . કોઈ બનાવને લીધે મગજ ચકરાવે ચડ ય એ બાબત જ
આસ ત દશાવે છે . હુ જે કૉલેજમાં વ ઝ ટગ ફેક ટ છુ યાંના એક વડ લ
ોફેસર વારવાર કહેતા હોય છે , “આ સરકાર ફ ત ીમંતો ું વચારે છે .”
સાધનસંપ પ રવારના આ ોફેસરની મર 73 વષની છે . તેઓ પોતે ધનવાન
હોવા છતાં તેમના મનમાં બંધાયેલી કોઈ ં થને લીધે તેઓ આ ું કહેતાં ફરે છે .

ુ મતા નામનાં સ ાર ને હમેશાં એ ું લાગે છે કે તેમનો પ રવાર તેમને ૂર ું મહ વ


નથી આપતો. તેમના મતે તેમના બી સંબંધીઓ અને મ ો વધારે મહ વ આપે
છે . તેઓ બે દ કરાઓના પ રવાર સાથે રહે છે . તેમની દરેક જ રયાત ું યાન
રાખવામાં આવે છે . તેમને દર વષ બે વખત ાએ અથવા અ ય જ યાઓએ
ફરવા લઈ જવાય છે . તેમની ુ વ ૂઓ તેમની દેખરેખ રાખે છે અને છતાં તેમને
કાયમ ઓછુ આ યા કરે છે . તેમને તે જ પોતાની દયા ખાવાની આદત પડ ગઈ
છે અને તેઓ એકની એક વાત ું ુનરાવતન કયા કરે છે . આમ, તેઓ ફ ત પોતાના
માટે નહ , સમ પ રવાર માટે કફોડ થ ત ઊભી કરે છે .

ૃ ાવ થામાં વ થ અને મ ત રહે ું હોય તો પોતાની દયા ખાવા ,ું કૂ થલી કે નદા
કરવા ું, અહમ્ રાખવા ,ું મહ વ મળે એવી ઇ છા રાખવા ું ટાળ ું જોઈએ,
કારણ કે આ બધી બાબતો વનમાં અવરોધો સજ છે અને નકારા મકતા લાવે છે .
આમ, વા તવમાં આ બધી વ ુઓનો યાગ કરો તો સં ય તા મ જેવી થ ત
આપોઆપ સ ઈ ય.

You might also like