Professional Documents
Culture Documents
Naisargeek Strot
Naisargeek Strot
Naisargeek Strot
શુક્ર અને માંગળ જેવા ગ્રહો પર જીવન નથી તયાાં વાતાવરણનો મુખ્ ય
ઘટક CO2 છે . જેનુાં પ્રમાણ 95 થી 97% જેટલુાં છે .
પ્રિૃવિ – ઉપરના બધાને સૂયયપ્રકાશમાાં ત્રણ કલાક રાખો. હવે ત્રણેય વાસણોનુાં તાપમાન માપો. તે
સમયે છાાંયિામાાં પણ રાખીને તાપમાનને માપો. પન્રણામ ન્વશે ન્વચારો.
ન્દવસ દરન્મયાન જમીન પરની હવા
ઝિપથી ગરમ થઇ ઉપર તરફ જાય
છે .
જમીન પર ઓછા દબાણનુાં ક્ષેત્ર બને
દવરયાઇ લહે રો છે અને દન્રયાની હવા ઓછા
દબાણવાળા ક્ષેત્ર (જમીન) તરફ વહે
છે .
એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાાં હવાની
ગન્તથી પવનોનુાં ન્નમાયણ થાય છે .
ન્દવસના સમયે હવાની ન્દશા
વદિસ – રાવત્ર દરવમયાનની લહે રો દન્રયાથી ભૂન્મ તરફની હોય છે .
કોલસો અને પેટરોન્લયમ પદાથોમાાં બહુ જ ઓછી માત્રામાાં નાઇટર ોજન અને સલ્ફર હોય છે .
આવા બળતણોના દહનથી નાઇટર ોજન અને સલ્ફરના ઓક્સાઇિ ઉતપન્ન થઇ અને
વાતાવરણમાાં ભળે છે .
ખાસ કરીને ન્શયાળાની ઋતુમાાં પાણી પણ હવાની સાથે સાંઘન્નત થાય તેને આપણે ધુમ્મસ
કહીએ છીએ તે પણ હવાના પ્રદૂષણ તરફ સાંકેત કરે છે .
વાયુ પ્રદૂષણથી કે ન્સર, હ્રદયરોગ, એલજી જેવા રોગ થવાની સાંભાવના વધી જાય છે .
િાયુ
પ્રદૂ ષણ
ના સ્રોતો
Allergy Asthma
િાયુ
પ્રદૂ ષણ
ની
Lung Cancer
અસરો Heart disease
એવસડિષાિ (Acidrain)
અન્મમબળતણના દહનથી, ઉદ્યોગો
અને વાહનોના ધુમાિાથી ઉતપન્ન થતા
સલ્ફર અને નાઇટર ોજનના ઓક્સાઇિ
વરસાદના પાણીમાાં ભળી એન્સિ
બનાવે છે .
એન્સિવષાય હાન્નકારક છે .
એવસડિષાિથી ત્િચા, ભુવમ,િનસ્પવત તથા પાણીમાાં િસતા સજીિોને નુકશાન થાય
છે .
એન્સિવષાયથી સ્થાપતયો, ધાતુ (Metal) વગેરન
ે ે પણ નુકશાન થાય
છે .
લાઇકે ન ( Laichen )
લાઇકે ન હવામાાં રહેલા SO2ના સ્તર
પ્રતયે વધારે સાંવેદનશીલ હોય છે .
જળ
પ્રદૂ ષણના
સ્રોતો
જો ટકાઉ રીતે ખેતી કરવામાાં ન આવે તો ઉપજાઉ જમીન પણ જલદીથી પિતર ભૂન્મમાાં
ફે રવાઇ શકે છે .
જરૂરી ઘટકો જમીન પરથી દૂ ર થવાથી અને બીજા હાન્નકારક પદાથો જમીન્માાં ભળવાથી
જમીનની ફળદ્રુ પતા ઓછી થાય છે .
ભૂન્મ-ન્નમાયણ માટે જરૂરી એવા પવન અને પાણી દ્વારા પણ ઘણી વખત જમીનના ઉપલા
પિમાાંના નાના કણોનુાં સ્થળાાંતર થઇ ભૂન્મનુાં ધોવાણ થાય છે .
NITROGEN CYCLE
નાઇટર ોજન ચક્ર
વાતાવરણમાાં
નાઇટર ોજન
નાઇટર ોજન
સ્થાપન
િીનાઇન્ટર ન્ફકે શન વીજચમકાર -
નાઇન્ટર ન્ફકે શન
જીવરસ (લીલી
નાઇટર ે ટ્સ વાંનસ્પન્ત)
એમોન્નન્ફકે શન
નાઇન્ટર ન્ફકે શન
એમોન્નયા
કાબયન્નક સાંયોજનો
(વનસ્પન્ત)
દહન
દહન
શ્વસન
અકાબયન્નક કોલસો
કાબોનેટ
પેટરોન્લયમ
ચૂનાના પથ્થર
ગ્રીનહાઉસ એટલે શુ?
ાં
ગ્રીનહાઉસ ગ્રીનહાઉસ અસર
ઠાં િા વાતાવરણમાાં ઉષ્ણ કન્ટબાંધીય વનસ્પન્તઓને ગરમ રાખવા માટે આવરણ બનાવવાની
ન્ક્રયામાાં આ ઘટનાનો ઉપયોગ થયેલો છે . આ પ્રકારના આવરણને ગ્રીનહાઉસ કહે છે .
કે ટલાક વાયુઓ ઉષ્માને પૃથ્વીમાાંથી બહારના વાતાવરણમાાં જતાાં રોકે છે .
વાતાવરણમાાં આ પ્રકારના વાયુઓનો વધારો સમગ્ર ન્વશ્વના સરેરાશ તાપમાનને વધારે છે .
આ પ્રકારની અસરને ગ્રીનહાઉસ અસર કહે છે .
CO2, CH4, N2O, CFC આ પ્રકારના ગ્રીનહાઉસ વાયુઓ છે.
THE GREENHOUSE EFFECT
ગ્રીનહાઉસ અસરથી થતુાં નુકશાન
1) આકરો ઊનાળો
પ્રકાશસાંષ્લેષણ શ્વસન
CO2
H2O
ઓઝોન સ્તર Ozone Layer