Professional Documents
Culture Documents
॥ श्रीगणेशाय नमः ॥
नारद उवाच ।
નારદ ઉવાચ ।
ભાવાર્થ - ગૌરી-પાવથતીના પુત્ર શવનાયક ગણપશત દે વને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સવથ
કાયથની શસશદ્ધ અર્ે ભક્તોના આવાસ સ્ર્ાનરૂપ ગણપશતનું શનત્ય સ્મરણ કરવુ.ં
ભાવાર્થ - પહેલા વક્રતુંડને, બીજા એકદં તને, ત્રીજા કૃ ષ્ણશપંગાક્ષને, ચોર્ા ગજક્ત્ત્રને...
ભાવાર્થ - પાંચમા લંબોધરને, છઠ્ઠા શવકટને, સાતમા શવઘ્નરાજને અને આઠમા ધૂમ્રવણથને...
नवमं भालचन्द्रं च दिमं तु शवनायकम् ।
एकादिं गणपशतं िादिं तु गजाननम् ॥ ४॥
નવમં ભાલચન્રં ચ દિમં તુ શવનાયકમ્ ।
એકાદિં ગણપશતં િાદિં તુ ગજાનનમ્ ॥ ૪॥
ભાવાર્થ - નવમા ભાલચંરને, દિમા શવનાયકને, અશગયારમા ગણપશતને અને બારમા ગજાનનને...
ભાવાર્થ - જે માણસ આ બાર નામોનો પ્રાતુઃકાળે , મધ્યાહનકાળે અને સાયંકાળે જપ કરે છે તેને
શવઘ્નનો ભય રહેતો નર્ી અને દરેક કાયથમાં તેને શસશદ્ધ મળે છે .
ભાવાર્થ - શવદ્યાર્ી પાઠ કરે તો શવદ્યાને મેળવે, ધનની ઇચ્છાવાળો પાઠ કરે તો ધનને મેળવે, પુત્રની
ઇચ્છાવાળો પાઠ કરે તો પુત્ર-સંતાન મેળવે, અંતે મોક્ષની ઇચ્છાવાળો પાઠ કરે તો ગશત મોક્ષને મેળવે છે .
ભાવાર્થ - જે માણસ આ ગણપશત સ્તોત્રનો પાઠ કરે છે , તેને આ સ્તોત્રનો પ્રારં ભ પછી છઠ્ઠે માસે ફળ
મળે છે , અને એક વષે સંપણ
ૂ થ શસશદ્ધને એ માણસ મેળવે છે એમાં સંિય નર્ી. પરં તુ આ પાઠની
િરૂઆત કયાથ પછી એક પણ શદવસ વચમાં ગાળો પડે નશહ એનું ખાસ ધ્યાન રાખવું અને એમ ર્ાય તો
ફરીર્ી િરૂઆત કરવી જોઇએ.
ભાવાર્થ - જે માણસ આઠ બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે , એને ગણેિની કૃ પાર્ી સવથ શવદ્યા પ્રાપ્ત
ર્ાય છે .