You are on page 1of 90

પ્રશ્નપત્ર – 

2
1 ભરતીય સંસ્કૃતિની મુખ્ય ધ્યેય

ું           B માત્ર કારીગરીના શિખરો સર કરવાનુ ં હત ું


A માત્ર આદર્શગામી હત     

C ધર્મ,અર્થ,કામ અને મોક્ષ હત ું      D માત્ર ભૌતિકવાદીર્દ ષ્ટીબિંદુ દર્શાવનાર હત ું

2 કઇ કલામાં ગાયન અને વાદન એ બે કલાનો સમાવેશ થાય છે ?

A ચિત્રકલા      B ન ૃત્યકલા     C નાટયકલા    D સંગીતકલા

3 ભારતીય સંગીતની ગંગોત્રી એટલે

A ઋગ્વેદ          B સામવેદ       C અથર્વવેદ     D યર્જુર્વેદ

4 કૂચીપુડી ન ૃત્યનો પ્રકાર ક્યા પ્રદે શ સાથે સંકળાયેલો છે ?

A અસમ        B ઓરિસા      C કેરળ     D આંધ્રપ્રદે શ

5 મૌર્યયુગની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમ ૂનો ક્યો છે ?

A સાંચીનો સ્ત ુપ       B સારનાથનો સ્તંભ      C વારાણસીનો સ્ત ુપ          D બુદ્ધગયાનો સ્ત ુપ

6 શિવના ત્રણ સ્વરૂપો સર્શાવતી ત્રિમ ૂર્તિની ભવ્યમ ૂર્તિ કઇ ગુફામાં આવેલી છે

A અંજનતા                B એલિફનટા                C ઇલોરા            D મહાબલિપુરમ

7 ક્યું મંદિર કાળા પેગોડા તરીકે ઓળખાય છે ?

A મોઢેરાનુ ં સ ૂર્ય મંદિર                  B ખજૂરાહોનુ ં મંદિર              

C કોણાર્કનુ ં મંદિર                          D બ ૃહદે શ્વરનુ ં મંદિર

8 મોઢેરાનુ ં સ ૂર્ય મંદિર ક્યા રાજયમાં આવેલ છે ?

A ઓરિસ્સા                B આંધ્રપ્રદે શ              C પશ્વિમ બંગાળા            D ગુજરાત

9 ભગવાન બુદ્ધનાં અવશેષોને દાબડામાં મ ૂકી ઇંટ અને પથ્થરનાં અંડાકાર ચણતરને શું કહેવાય છે
A સ્ત ુપ                        B ગુરુદ્વારા                   C મંદિર                 D મસ્જિદ

10 ભારતીય સાહિત્યનુ ં પ્રાચીન તમ પુસ્તક

A ઋગ્વેદ                     B સામવેદ                  C અથર્વવેદ            D યજુર્વેદ

11 ગુજરાતી સાહિત્યનાં પ્રથમ મહાન કવિ કોણ ગણાય છે ?

A નરસિંહ મહેતા            B નર્મદ                     C મીરાંબાઇ             D ભાલણ

12 વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે ?

A ઋગ્વેદ                B રામાયણ                C મહાભારત          D શ્રીમદ્ ભાગવદગીતા

13 નીચેનામાંથી એક જોડકું સાચું નથી તે શોધીને લખો ?

A કવિ કલ્હણ – રાજતરં ગિણી        B શંકરાચીર્ય – ભાષ્ય

C કવિ પંપા – આદિપુરાણ            D સોમદે વ – શાંતિપુરાણ

14 પૌરાણિક પરં પરા અનુસાર દે વોના સ્થપતિ કોણ હતા ?

A વિશ્વકર્મા                      B દે વકર્મા             C ધર્મકર્મા            D ઇન્દ્રકર્મા

15 મેવાડના રાજા કુંભાએ વાસ્ત ુશાસ્ત્રનો પુનરુદ્રાર ક્યારે ર્ક્યો ?

A પંદરમી સદી                 B અગિયારમી સદી              C દસમી સદી          D ચોથી સદી

16 અસમનો મુખ્ય તહેવાર કયો છે ?


A ઓનમ                         B બિહુ                                    C ગણગોર                D ગણેશચતર્થી

17 ગુજરાતના કયા સ્થળને તેના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને યુનેસ્કોએ વૈશ્વિક વારસાનાં
સ્થળ તરીકે જાહેર ર્ક્યું છે ?

A ચાંપાનેર                        B વડોદરા                      C જૂનાગઢ                  D સાંચી


18 નીચેનામાં એક વિધાન ખરંુ નથી તે શોધીને જવાબ લખો ?

A તરણેતરનો મેળો ગુજરાતમાં ભરાય છે          B કુંભમેળો બનારસમાં ભારય છે

C પુષ્કરનો મેળો રાજસ્થાનમાં ભારાય છે           D અર્ધકુંભ મેળો હરદ્વારમાં ભરાય છે

19 નવીની કરણીય સંસાધનમાં કોનો સમાવેશ થતો નથી ?

A જગલો          
ં            B પવનો                   C ખનીજો                  D વન અને વન્યજીવો

20 નીચેનામાંથી કયું વિધાન જગલોનુ


ં ં પર્યાવરણીય મહત્વ સ ૂચવત ું નથી ?

A જગલો
ં વધુ વરસાદ લાવવામાં ઉપયોગી છે                    

B જગલો
ં પ ૂર-નિયંત્રિત કરે છે

C જગલો
ં જગલોમાં
ં રહેતી પ્રાજાને આજીવિકા પુરી પાડે છે

D જગલો
ં જમીનનુ ં ધોવાણ અટકાવે છે

21 વિક્રમચરિતમાં વ ૃક્ષોને કોની સમાન ગણવામાં આવ્યા છે ?

A સંતપુરુષ                     B વિભ ૂતિ              C મહાત્મા            D પરોપકારી

22 જગલો
ં અંગે સંશોધન કરતી સંસ્થા ફોરે સ્ટ રિસર્ચ ઇન્સ્ટિય ૂટ કયા સ્થળે આવેલી છે ?

A દહેરાદૂન                        B બેંગ્લોર               C અમ ૃતસર     D લખનૌ

23 વિશ્વ વનદિન તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે ?

A 5 જૂન                         B 21 માર્ચ                    C 29 ડિસેમ્બર               D 4 ઓક્ટોબર

24 જગલોના
ં વિનાશ માટે સૌથી વધુ દોષિત કોણ છે ?

A પ્રાણીઓ                     B પક્ષીઓ                       C માનવીઓ               D જાનવરો

25 ગુજરાતનો કયો પ્રદે શ સોનેરી પાનનો મુલક કહેવાય છે ?


A ચરોતર                         B કાનમ                   C ભાલ                            D કચ્છ

26 શણ – સાદડી,દોરડા, શેરડી –

A હસ્ત કલા-કારીગરીના નમ ૂના               B ખદ્યતેલ                  C ખોળ            D ખાંડસરી

27 ઘઉંના પાકને શાનાથી ફાયદો થાય છે ?

A હિમ                                  B પવન                     C ધુમ્મસ                    D ઝાકળ

28 સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

A વિદ્યાનગર                 B અમદાવાદ           C ભાવનગર                  D દાંતીવાડા

29 જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત – મલિન જળ , પ ૃષ્ઠિય જલનો મુખ્ય સ્ત્રોત

A સરોવરો                       B નદીઓ                 C જળાશયો                 D નહેરો

30 ઓરિસ્સાની કઇ નદી મુખત્રિકોણ બનાવે છે ?

A મહાનદી                      B કૃષ્ણાનદી             C કાવેરીનદી                D મહીનદી

ે ુક છે ?
31 નીચેનામાંથી ગુજરાતની કઇ બહહૂ ત

A નર્મદા યોજના              B હિરાકુંડ યોજના         

C ચંબલખીણ યોજના         D કોસી યોજના

32 કાવેરી નદી પર ક્યું વિદ્યુત મથક છે ?

A કોયના     B ઉકાઇ      C નર્મદા             D શિવસમુદ્રમ

33 ભારતનુ ં ક્યું શહેર ઇલેકટ્રોનિક ઉદ્યોગની રાજ ધાની છે ?

A દિલ્લી                            B મુબ
ં ઇ                  C બેંગ્લોર                      D હૈદરાબાદ

34 ગુજરાતનુ ં મહત્વનુ ં સુતરાઉ કાપડનુ ં કેન્દ્ર ક્યું છે ?


A રાજકોટ                       B વડોદરા               C અમદાવાદ                 D કલોલ

35 ગુજરાતમાંથી ક્યો રાષ્ટ્રીય સડક માર્ગ પસાર થાય છે ?

A રાજ્ય ધોરીમાર્ગ                    B કોસ્ટલ હાઇવે      

C રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-8        D એક્સપ્રેસ હાઇવે

36 વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે 765 ડોલર સુધીની માથાદીઠ આવક ધરાવતા દે શોને કેવા દે શો
કહેવાય છે ?

A અવિકસિત દે શો          B વિકાસશીલ દે શો       C ગરીબદે શો           D વિકસિત દે શો

37 ખેતી અને ખેતી સાથે સંકળાયેલ પ્રવ ૃતિઓ ક્યા ક્ષેત્રની પ્રવ ૃતિઓ ગણાય છે ?

A પ્રાથમિક ક્ષેત્ર              B માધ્યમિકક્ષેત્ર         C સેવા ક્ષેત્ર                D ઉદ્યોગ ક્ષેત્ર

38 ભારતનુ ં અર્થતંત્ર કેવ ું છે ?

A મિશ્ર પદ્ધતિ                  B બજાર પદ્ધતિ         C સમાજવાદી પદ્ધતિ        D મ ૂડીવાદી પદ્ધતિ

39 મિશ્ર અર્થતંત્ર એટલે શું ?

A જાહેરક્ષેત્ર દ્વારા ઉત્પાદન          B ખાનગી અને જાહેરક્ષેત્રનુ ં સહઅસ્તિત્વ

C ખાનગી ક્ષેત્ર દ્વારા ઉત્પાદન      D સરકાર દ્વારા ઉત્પાદન

40 ક્યા વર્ષની ઔદ્યોગીક નીતિથી સુધારાનો નવો યુગ શરૂ થયો ?

A ઇ.સ. 1985                 B ઇ.સ. 1988                C ઇ.સ. 1991           D ઇ.સ. 19 98

41 આર્થિકનીતિમાં કઇ નીતિનો સમાવેશ થઇ શકે નહિ ?

A ખાનગીકરણ                   B શહેરીકરણ              C ઉદારીકરણ          D વૈશ્વિકીકરણ

42 બજારનો રાજા કોણ ગણાય છે ?


A ગ્રાહક                            B વિક્રેતા                C ઉત્પાદક                    D વેપારી

43 ખેતી પર આધારિત ચીજ વસ્ત ુઓ પર ક્યો માર્કો લગાડવામાં આવે છે ?

A એગમાર્ક                       B          ISI                C         BIS                    D        ASO

44 માનવ વિકાસ આંકનો ખ્યાલ નીચેનામાંથી કોના દ્વારા સ્વીકારવામાં આવ્યો છે ?

A WHO                          B     UNDP                C          UNO               D         UNICEF

45 વિશ્વબેંકના 2005 ના અહેવાલ પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર છે ?

A 460                               B 340                    C 640                            D 530

46 નીચેનાં વિધાનોમાં એક વિધાન સાચું નથી તે શોધીને જવાબ લખો ?

A ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દે શોમાં નોર્વે પ્રથમ છે

B કેન્યા મધ્ય માનવ વિકાસ ધરાવતો દે શ છે

C ઝામ્બિયા નિમ્ન માનવ વિકાસ ધરાવતો દે શ છે

D કેનેડા ઉચ્ચ માનવ વિકાસ ધરાવતો દે શ છે

47 ભષ્ટાચાર શાનુ ં પરિણામ છે ?

A સાર્વજનિક                   B બેઇમાની             C છે તરપિંડી                D ગરીબી

48 એશિયામાં સૌથી ઓછો ભ્રષ્ટાચારી દે શ ક્યો છે ?

A શ્રીલંકા                         B સિંગાપુર               C હોંગકોંગ                 D ભારત

49 પોતાના અધિકારોનુ ં રક્ષણ કરવા માટે બંધારણે નાગરિકને કયો અધિકાર આપ્યો છે ?

A શોષણ વિરોધિ અધિકાર                 B સમાનતાનો અધિકાર

C બંધારણીય ઇલાજનો અધિકાર     D સ્વતંત્રતાનો અધિકાર


50 જે વ્યક્તિ શારીરિક અથવા માનસિક ક્ષતિઓથી પીડાતી હોય તેમને શું કહેવાય ?

A વ ૃદ્ધ                               B બાળક                 C વિકલાંગ                       D નિરાશ્રિત

પ્રશ્નપત્ર – 3
1 ભારતની કઇ પ્રજામાં માત ૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી?

A ડિનારીક                 B આર્યો               C દ્રવિડ                    D ઓસ્ટ્રોલૉઇડ

2 પ્રાચીન ભારતની સંસ્કૃતિ માત્ર સર્વાંગ સુદર


ં જ ન હતી પણ

A તે ઉદ્યોગ પ્રધાન હતી      

B તે માત્ર ધર્મ પ્રધાન હતી   

C તે ઉપયોગીતાનાં સંદર્ભવાળી અને સમ ૃદ્ધ હતી    

D તેમાં કોઇ આધ્યાતમિક વિચારધારા જ ન હતી

3 ગુજરાતનુ ં ક્યું શહેર પટોળા માટે પ્રખ્યાત છે ?

A અમદાવાદ              B જેતપુર                  C પાટણ             D પ્રાભાસ પાટણ

4 સંગીત રત્નાકર ગ્રંથના કર્તા કોણ છે ?

A પંડિત સારં ગદે વ                                        B પંડિત વિષ્ણુનારાયણ      

C પંડિત અહોબલે                                         D નારદ

5 જર્મન કવિ ગેટે ક્યું નાટક વાંચી તે પુસ્તક માથે મ ૂકી નાચ્યો હતો ?

A માલવિકાઅગ્નિમિત્ર્     B કુમારસંભવ            C અભિજ્ઞાન શાકુંન્તલમ ્      D ઉત્તર રામચરિત

6 નીચેનામાંથી કુચીપ ૂડી ન ૃત્ય સાથે જોડાયેલા કોણ છે ?


A મ ૃણાલીની સારાભાઇ                               B શોભા નાયડુ

C વૈજ્યંતીમાલા                                           D ગોપીકૃષ્ણ

7 કાળા રં ગની મીનાકારી માટે ક્યું સ્થળ પ્રખ્યાત છે ?

A હૈદરાબાદ               B વારાણસી                C દિલ્લી           D જયપુર

8 ભવનો અને ઇમારતો બાંધવાની કલા એટલે    

A વાસ્ત ુકલા               B સ્થાપત્યકલા             C નગર આયોજન કલા        D શિલ્પકલા

9 ઇલોરાની ગુફાનુ ં ક્યું મંદિર અદભ ૂત ગણાય છે ?

A સ ૂર્યમંદિર                B કૈ લાસ મંદિર             C વૈકુંઠ મંદિર         D વિષ્ણુ મંદિર

10 વાસ્ત ુશાસ્ત્ર કોનુ ં અવિભાજય અંગ છે ?

A ખગોળશાસ્ત્ર             B વિજ્ઞાનશાસ્ત્ર             C ગણિતશાસ્ત્ર         D જ્યોતિષશાત્ર       

11 ક્યાં ગ્રંથમાં2000 હજાર વનસ્પતિઓ-ઔષધનુ ં વર્ણન ર્ક્યું છે ?

A હસ્તી આયુર્વેદ      B ચરકસંહિતા              C ગાર્ગીસંહિતા     D અશ્વશાસ્ત્ર

12 સંસ્કૃત ભાષાની પુત્રી સમાન કઇ ભાષા વિકાસ પામી ?

A હિન્દી                    B પ્રાકૃત                   C ફારસી                      D પાલી

13 અષ્ટાંગહ્યદય ગ્રંથનાં રચયિતા કોણ હતા ?

A વાગભટ                 B બ ૃહસ્પતિ                 C વરાહમિહિર          D બ્રહ્મગુપ્ત

14 સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનુ ં સ્વાગત છે આ ઉક્તિ ક્યા રાષ્ટ્રીય સ્મારક સાથે સંકળાયેલી
છે ?

A તાજમહલ               B દે લવાડાના દે રા     C જામા મસ્જિદ    D જૈન મંદિરો

15 પટ્ટદકલનુ ં સૌથી મોટું મંદિર ક્યું છે ?


A દુલાદે વ મંદિર      B વિરુપાક્ષનુ ં મંદિર    C ચોસઠ યોગીનીનુ ં મંદિર   D ચત ુરભુજ મંદિર

16 રાણકી વાવ ક્યાં આવેલી છે ?

A પાટણ                   B ભ ૂજ                          C અડાલજ            D નવસારી

17 શિકાગોમાં ભરાયેલી ધર્મપરિષદમાં ક્યા વિદ્વાને ભારતીય સંસ્કૃતિનાં ગૌરવને પ્રદર્શિત ર્ક્યું હત ું ?

A દયાનંદ સરસ્વતી   B ગાંધીજી                 C સુભાષચંદ્ર બોઝ         D સ્વામી વિવેકાનંદ

18 રાજસ્થાનનાં ઉપવનોનુ ં મુખ્ય વ ૃક્ષ કયું છે ?

A થોર                         B ખજૂરી                   C ખેજડી                          D બોરડી

19 નદીઓના નવાકાંપની જમીન ક્યાં નામે ઓળખાય છે ?

ુ                 D પડખાઉ
A બાંગર                   B ખદર                         C રે ગર

20 ભારતનુ ં કુલ ક્ષેત્રફળ કેટલા ચો.લાખ કી.મી. છે   ?

A  93                           B   32.8                        C  13.5             D  46.12

21 ક્યું સંસાધન નવીનીકરણીય છે ?

A ખનીજતેલ              B ખનીજકોલસો        C કુદરતીવાયુ       D બાયોગેસ

22 ભારતના કયા રાજયને ઘઉંનો કોઠાર કહે છે ?

A મહારાષ્ટ્ર                B ગુજરાત                 C પંજાબ                D હરિયાણા

23 ભારતની રાષ્ટ્રીય આવકનો કેટલો હિસ્સો કૃષિમાંથી પ્રાપ્ત થાય છે ?

A   58%                       B   70%                       C   26%                D   28%

24 દુનિયામાં ચા નુ ં સૌથી વધુ ઉત્પાદન કયા દે શમાં થાય છે ?

A ઇંગ્લેન્ડ                  B ચીન                         C ભારત                     D બ્રાઝિલ

25 ગુજરાતમાં કપાસનાં ઉત્પાદન માટે   કયો પ્રદે શ જાણીતો છે ?


A ચરોતર                     B કાનમ                   C જૂનાગઢ            D ભાલ

26 પ ૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

A નદીઓ                  B તળાવો                  C સરોવરો                 D માનવનિર્મિત જળાશયો

27 ઉંચી ગુણવત્તા ધરાવતા લોખંડનો જથ્થો ક્યાં મળે છે ?

A બ્રાઝિલ              B ભારત               C અમેરિકા                         D ચીન

28  ભારતનો સૌથી મોટો બાયોગૅસ પ્લાન્ટ ગુજરાતમાં સિદ્ધપુર નજીક કયા સ્થળે સ્થાપવામાં
આવ્યો છે ?

A મેથાણ                   B લાંબા                    C ખેરાળુ                   D દાંતીવાડા

29 તમિલનાડુમાં ક્યું પરમાણું કેન્દ્ર આવેલ ું છે ?

A કલ્પક્કમ                   B કૈ ગામ                   C તારાપુર               D કાકરાપાર

30 લોખંડ ગાળવાની સૌપ્રથમ શરૂઆત કયા થઇ હતી ?

A જમશેદપુર              B સુદરગઢ    


ં             C મયુરભંજ        D બેલ્લારી

31 ભારતમાં સૌપ્રથમ રાસાયણીક ખાતરનુ ં કારખાનુ ં ક્યાં સ્થાપવામાં આવ્યું હત ું ?

A કલોલ                   B વડોદરા                  C ભરૂચ                 D રાનીપેટ

32 એલ્યુમિમિયમનુ
ં ં ગાળણ – ઓરિસ્સા , તાંબ ુ ગાળણ  

A ઝારખંડ, તમિલનાડુ      B મહારાષ્ટ્ર    C પ.બંગાળા, ગુજરાત     D કેરલ, ઉત્તરપ્રદે શ

33  ક્યા સ્થળનુ ં લોખંડ-પોલાદનુ ં કારખાનુ ં જર્મનીના સહયોગથી સ્થપાયું છે ?

     A   ભિલાઇ     B   રાઉલકેલા     C    દુર્ગાપુર            D  બોકારો

34 ભિલાઇના લોખંડ-પોલાદ ઉદ્યોગ માટે કયા દે શનો સહયોગ પ્રાપ્ત થયો છે ?

A જર્મની                   B બ્રિટન                    C રશિયા           D યુ.એસ.

35 ભારતનો પ્રથમ રે લવે માર્ગ કયારે શરૂ થયો હતો ?


A ઇ.સ. 1853 માં       B ઇ.સ. 1887 માં        C ઇ.સ. 1851 માં       D ઇ,સ. 1857 માં

36 વિકાસશિલ દે શોનુ ં અર્થતંત્રનુ ં ક્યું સ્વરૂપ પ્રવર્તે છે ?

A પછાત અવસ્થા     B દ્વિમુખી           C પ્રગતિશિલ              D પછાત-રૂઢિચુસ્ત

37 સમાજવાદી આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણતો કોના દ્વારા લેવામાં આવે છે ?

A ભાવતંત્ર                 B સમાજ                   C રાજયતંત્ર              D બજારતંત્ર

38 વિશ્વમાં કયા દે શમાં મ ૂડીવાદી પદ્ધતિ ચાલે છે ?

A અમેરિકા                 B ભારત                   C ચીન                         D રશિયા

39 બજાર પદ્ધતિ – અમેરિકા , સમાજવાદી પદ્ધતિ - 

A રશિયા                   B ભારત                   C જાપાન                      D ફ્રાંસ

40 પ્રદૂષણ મુકત અને પર્યાવરણ તરફ મૈત્રિપ ૂર્ણ વ્યવહાર દ્વારા થતો વિકાસ એટલે 

A ઔદ્યોગિક વિકાસ    B સામાજિક વિકાસ    C ટકાઉ વિકાસ          D આર્થિક વિકાસ

41 ઇ.સ. 1991 ની ઔદ્યોગિકનીતિ દ્વારા કરાયેલા સુધારાઓમાં નીચેનામાંથી કઇ એક બાબત નથી 

A ખાનગી કરણ       B રાષ્ટ્રીય કરણ        C ઉદારીકરણ          D આર્થિક વિકાસ

42 વૈશ્વિકરણને કારણે ભારતમાં 

A વિકાસનો દર ઘટયો છે                               B વિદે શીમ ૂડી રોકાણ વધ્યું છે  

C આયાતો ઘટી છે                                          C અસમાનતામાં ઘટાડો થયો છે

43 આયાત-નિકાસ નીતિ સાથે કઇ નીતિ સંકળાયેલી નથી ?

A ઔદ્યોગિકનીતિ      B નાણાકીયનીતિ      C રાજકોષીયનીતિ   D શિક્ષણ-આરોગ્યનીતિ


44 શું તમે બેરોજગાર છો રોજગાર વિષયક નોંધણી કરાવવા ક્યાં જશો ?

A જિલ્લાગ્રામ વિકાસ એજન્સી                         B જિલ્લા પંચાયત    

C રોજગાર વિનિમય કચેરી                            D તાલુકા કચેરી

45 વિશ્વનાં દે શો પોતાના શ્રમિકોનુ ં આદાન-પ્રદાન કરે છે તેને શું કહેવાય છે છે ?

A વિશ્વ-નાણાંબજાર                              B વિશ્વ-માનવ બજાર 

C વિશ્વ – શ્રમ બજાર                           D વિશ્વ – અર્થબજાર

46 સ્વરોજગારી કાર્યક્રમ હેઠળ કઇ યોજનાં અમલમાં મ ૂકાઇ છે ?

A સુવર્ણ જ્યંતી ગ્રામ સ્વરોજગાર યોજનાં                 B સંપ ૂર્ણ રોજગાર યોજના    

C જવાહર ગ્રામ સમ ૃદ્ધિ યોજના                                D ઇન્દિરા આવાસ યોજના

47 કયા વર્ષને  મહિલાવર્ષ તરીકે ઊજવવામાં આવે છે ?

A  2002                       B 1975                         C  1990                   D  2001

48 કેન્દ્રની કઇ સભામાં અનુસ ૂચિત જાતિ અને જનજાતિ માટે બેઠક અનામત રાખવામાં આવી નથી
?

A લોકસભા                B રાજયસભા              C વિધાનસભા             D જાહેરસભા

49 અમ ૃતસરમાં સુવર્ણ મંદિરમાંથી બળવાખોરોને હટાવવા લશ્કરે કઇ કાર્યવાહી કરી ઓપરે શન ર્ક્યું
હત ું ?

A વિજય                   B બ્લયુ સ્ટાર              C સ્ટાર બ્લયુ               D રે ડ સ્ટાર

50 જે વ્યક્તિઓ કોઇપણ લોભ,લાલચ વગર અને સ્વયં પોતાની માત ૃભ ૂમિ માટે લડતા હોય તે  

A બળવાખોર              B નક્સલવાદી             C આતંકવાદી             D ક્રાંતિકારી

પ્રશ્નપત્ર – 4
1 ભારતીય સંસ્કૃતિમાં ….   

A પીપળો,વડ અને તલસીને પવિત્ર ગણે છે    


B લીમડો,તલસી અને વડને પવિત્ર ગણે છે      


C તલસી,વડ અને આંબાને પવિત્ર ગણે છે       

D વડ,લીમડો અને મહુડાને પવિત્ર ગણે છે

2 આધ્યાત્મિક અને ભૌતિકવાદનો સંગમએ

A ભારતીય સંસ્કૃતિન ંુ ધ્યેય છે                              B માનવસર્જિત સાધન છે  

C ભારતીય સંસ્કૃતિન ંુ વિશિષ્ટ લક્ષણ છે   D કુ દરતી સાધન છે

3 ભારત કઇ બાબતોન ંુ સંગમતીર્થ બન્ય ંુ છે ?

A ઉત્સવોઓ              C વિચારધારાઓ    D નદીઓ                D જ ંગલો

4 રં ગેશ્યામ,લાંબ-ુ પોહળું માથ,ુ ચપટુનાક,ટુકંુ કદ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી તે  

A દ્રવિડ                  C મોગોલોઇડ             C ઓર્મેનોઇડ             D ઓસ્ટ્રે લોઇડ

5 મોહે – જો – દડોની આગવી વિશેષતા કઇ છે ?

A સ્નાનાગર              B રસ્તાઓ               C ગટર યોજના     D કોઠાર

6 પ્રાચીન ભારતન ંુ સૌથી મોટંુ મંદિર કય ંુ ?

A બ ૃહદે શ્વર               B કૈ લાસધામ             C મહાબલીપરુ મ્        D કોણાર્ક

7 બોદ્ધ ધ્રર્મનાં પવિત્ર ગ્રંથન ંુ નામ …  

ુ                D ત્રિપિટક
A કલ્પસ ૂત્ર               B ભગવદગીતા     C સારિપત્ર

ુ સીદાસે અવધિમાં કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો ?


8 સંત તલ

A ઉત્તર રામચરિત    B સીતારામચરિત   C અયોધ્યા માનસ  D રામચરિત માનસ

ુ રનો પ્રખ્યાત ગ્રંથ ક્યો છે ?


9 કવિ તિરૂવલ્લવ

A શીલપ્પતિકારમ્     B કુ રલ                               C મણિમેખલાઇ                      D તોલકપ્પિયમ્


10 મહાકવિ બાણની કૃતિ કઇ છે ?

A મદ્રુ ારાક્ષસ             B કાદમ્બરી              C મ ૃચ્છકટિકમ ્                        D દે વીચંદ્રગપ્ુ તમ્

11 ભારવીનો પ્રસિદ્ધ ગ્રંથ કયો ?

A ઉત્તર રામચરિત  B મદ્રુ ારાક્ષસ        C કિરાતાર્જુનીયમ     D રધવ


ુ શ

12 કશ્મીરના ઇતિહાસને આલેખતા અત્યંત મહતવનો ગ્રંથ કયો ?

ુ ધસરિતસાગર       C ગીતગોવિંદસાગર D રાજતરં ગિણી


A કથાસરીતસાગર    B સબિ

13 ગણગોર કયા રાજયનો તહેવાર છે ?

ુ રાત                B મધ્યપ્રદે શ             C રાજસ્થાન              D ઉત્તર પ્રદે શ


A ગજ

14 તરણેતરનો મેળો કયા રાજયનો પ્રખ્યાત મેળો છે ?

ુ રાત                B માહારાષ્ટ્ર              C ઉત્તર પ્રદે શ             D આસામ


A ગજ

15 દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે ?

A બિજાપરુ નો ગબ
ંુ જ દરવાજો                             B ફતેપરુ સિકરીનો દરવાજો

ંુ ઇનો ગે ટ વે ઓફ ઇન્ડિયા
C સંત સલીમ ચિશ્તીનો દરવાજો              D મબ

ુ રાત ખાતે કયા સ્થળનો સમાવેશ થતો નથી ?


16 વિશ્વ વારસાનાં સ્થળો પૈકી ગજ

A ગિર –અભયારણ્ય                                      B ચાંપાનેર -પાવાગઢ    

C સ ૂર્યમંદિર – મોઢેરા                                          D સીદી-સૈયદની જાળી

17 વિશ્વ વારસાના સ્થળો નક્કી કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઇ છે ?

A  UNISEF                 B  IDA                                    C  W.H.O.                   D UNESCO

18 હમ્પી સ્મારક સમ ૂહ ક્યા રાજ્યમાં છે ? 

A કર્ણાટક                B આંધ્રપ્રદે શ              C મહારાષ્ટ્ર               D ઉત્તરાંચલ

19 કાળી જમીનને કેટલાક લોકો શ ંુ કહે છે ?



A બાંગર                 B રે ગોલિથ               C રે તાલ                 D રે ગર

ુ ો છે ?
20 કયા પ્રાણીનો શિકાર કરવો ગન

A ગાય                               B હરણ                               C ઘોડો                               D ઊંટ

21 ચીડનાં રસમાં શ ંુ બને છે ?

A ટોપલા-ટોપલી    B ટર્પેન્ટાઇન             C ઔષધિ                D ફર્નિચર

22 ભારતન ંુ રાષ્ટ્રીય પ્રાણી કય ંુ છે ?

A વાઘ                               B સિંહ                         C ગેં ડો                         D હાથી

23 નીચેનામંથી કયો જાયદ પાક છે ?

A મકાઇ                  B તરબ ૂચ                C સરસવ                 D ચણા

24  સૌરાષ્ટ્રમાં સૌથી વધ ુ ક્યો પાક થાય છે ?

A મગફળી               B કપાસ                  C શેરડી                  D શણ

25 કયા અનાજને અનાજનો રાજા કહેવાય છે ?

A જુવાર                  B બાજરી                   C મકાઇ                      D ઘઊં

26 શેરડી- ઉત્તર પ્રદે શ અને મહારાષ્ટ્ર , શણ – …… ?    

A પશ્વિમ બંગાળા- ઓરિસ્સા                         B આંધ્રપ્રદે શ- તમિલનાડુ         

C મેઘાલય- ત્રિપરુ ા                                D મધ્યપ્રદે શ- કર્ણાટક

27 હઝારીબાગ શેની ખાણો માટે જાણીત ંુ છે ?

A લોખંડની               B અબરખની             C તાંબાની               D મેંગેનીઝની

28 રાજસ્થાનમાં કય ંુ પરમાણ ંુ વિદ્યત


ુ કેન્દ્ર છે ?

A રાવતભાટા             B નરોરા                 C કાકરાપાર             D કૈ ગામ

29 પરં પરાગત સાધનો વીજ ઉર્જા, બિન પરં પરાગત સાધનો …  
A કુ દરતી વાય ુ                  B બાયોગે સ              C પેટ્રોલિયમ             D કોલસો

30 કોયલી રિફાઇનરી ક્યાં આવેલ છે ?

A હલદીયા               B વડોદરા                   C મથરુ ા                  D ગૌહાટી

31 નીચે આપેલ પૈકી એક જોડકું સાચ ંુ નથી શોધી જવાબ લખો ?

A ઇલેક્ટ્રોનીક ઉદ્યોગ – બેંગ્લોર                B ખાતર ઉદ્યોગ – સિંદરી  

ંુ ઇ
C કૃત્રિમ કાપડ ઉદ્યોગ – ચેન્નાઇ               D ઉની કાપડ ઉદ્યોગ – મબ

32 શણની મિલોન ંુ કેન્દ્ર કય ંુ છે ?

A પટણા                 B ગૌહાટી                C માલ્દા                 D કોલકાતા

33 ભારતનાં જાહેર ક્ષેત્રના લોખંડ-પોલાદ ઉદ્યોગના કારખાનાનો વહીવટ કોના હસ્તક છે ?

A  TISCO                   B  FCIL                      C  IISCO                    D  SAIL

ુ ાકાતે જતાં ત્યાં પર્યાવરણીય અવક્રમણ સંબધ


34 તમે પર્યાવરણ પ્રમે છો, તો તમે ઔદ્યોગીક એકમની મલ ં ી કોને
જવાબદાર ગણવાન ંુ નક્કી કરશો ?

            A હવા પ્રદૂ ષણ અને જળ પ્રદૂ ષણ

            B ભ ૂમિ પ્રદૂ ષણ અને અવાજ પ્રદૂ ષણ    

            C કાર્બન મોનોકસાઇડ અને ઔદ્યોગીક કચરો

            D A અને B બન્ને

35 અરુણાચલ પ્રદે શમાં કઇ નદી વહે છે ?

ુ                 B ગંગા                               C શોણ                               D ઘાઘ્રા


A બ્રહ્મપત્ર

36 નીચેનામાંથી કઇ પ્રવ ૃતિ માધ્યમિક ક્ષેત્રની છે ?


ુ સ્ત્રોન ંુ ઉત્પાદન     B મત્સ્ય ઉદ્યોગ                  C બેંન્કીંગ    D પશપ
A અણશ ુ ાલન

37 વૈશ્વિકીકરણની નીતિ કયા વ્યાપાર સાથે સંકળાયેલી છે ?

A સ્થાનિક                B વિદે શી                 C આંતરિક               D પ્રાદે શીક

38 આર્થિક ઉદારીકરણ …  

A સરકારી દે વામાંઘટાડો                           B ગરીબીમાં ઘટાડો

C ભાવવધારો નિયંત્રણમાં આવ્યો             D કૃષિક્ષેત્રે પ્રગતિ થઇ

39 વિશ્વમાં ચસ્ુ ત સામ્યવાદી દે શો કયા છે ?

A ભારત – શ્રીલંકા                                      B રશિયા – ચીન   

C અમેરિકા – ઓસ્ટ્રે લીયા                             D પાકિસ્તાન – નેપાળ

40 વિશ્વમાં દર વર્ષે ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કયારે થાય છે ?

ુ રી                  C 15 માર્ચ                D 6 જૂન


A 10 ડિસેમ્બર                   B 6 જાન્યઆ

41 ભારતનો ઇ.સ. 2001 માં સાક્ષરતા દર કેટલો હતો ?

A 65.38%                   B 64.8.                                    C  81.67%                  D 70%

42 ભારતમાં પરૂુ ષોની સરખામણીમાં સ્ત્રીઓન ંુ પ્રમાણ સૌથી વધ ુ કયા રાજયમાં છે ?

ુ રાત                B બિહાર                 C કેરળ                               D મહારાષ્ટ્ર 


A ગજ

43 વિશ્વનાં 103 ગરીબ દે શોમાં ભારત કેટલા ક્રમે છે ?

A  64                           B  58                           C 101                          D 102

44 ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે ?

ુ ોર્ક                  D દિલ્લી


A પેરિસ                  B જીનીવા                C ન્યય

45 ભારતના કયા રાજયમાં બળવાખોરી ચાલતી નથી ?

ુ રાત                C છત્તીસગઢ              D ત્રિપરુ ા


A અસમ                  B ગજ

ુ તિ સમદ
46 સૌથી મોટો લઘમ ુ ાય ક્યો છે ?
ુ મ                B હિન્દુ                               C શીખ                               D ખ્રિસ્તી
A મસ્લિ

47 હજારો પંડિત પરિવારો પોતાન ુ ક્યું વતન છોડીને શરણાર્થી તરીકે જીવી રહ્યા છે ?

A દિલ્લી                 B કાશ્મીર                C ઉત્તર પ્રદે શ             D પંજાબ    

48 ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે ?

A વિશ્વબેંન્ક                                       B ટ્રન્સપરન્સી ઇન્ટરનેશનલે            

C સંયકુ ત રાષ્ટ્રો                             D એશિયન ડેવલપમેન્ટ બેંકે

49 નીચેનામાંથી કઇ પ્રવ ૃતિ અસામાજિક નથી ?

A દાણચોરી              B કાળાબજાર             C સરકારી નોકરી      D શસસ્ત્રોની ગે રકાયદે સર હેરાફેરી

50 નીચેનામાંથી કયા દે શને ભ્રષ્ટ્રાચાર લાગ ુ પડતો નથી ?

A ડેનમાર્ક                 B ભારત                 C સિંગાપરુ                D અમેરિકા

પ્રશ્નપત્ર – 5
1 ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કયા પ્રાણીની આકતિ
ૃ છે ?

A વાઘની                B સિંહની                 C બળદની               D ઘોડાની

2 રં ગબે રં ગી વેશભ ૂષા અને ઝમકદાર રજૂઆત માટે જાણીતી ન ૃત્ય શૈલી ક્યા પ્રદે શની છે ?

A તમિલનાડુ             B આંધ્રપ્રદે શ              C કેરળ                  D ઓરિસ્સા

3 મહાકવિ કાલીદાસની શ્રેષ્ઠ નાટયકૃતિ કઇ છે ?

A માલવિકાગ્નિમિત્રમ્                                  B અભિજ્ઞાન શાંકુન્તલમ્

C વિક્રમોવર્શીયમ                                        D ઉત્તરરામચરિત

4 ન ૃત્યના દે વાધિ દે વ કોણ છે ?


A ભગવાન કૃષ્ણ                B બ્રહ્મા        C મહાદે વ નટરાજ             D નારદ

5 બૌદ્ધ સાહિત્યની ભાષા….  

A અર્ધમાગધી                   B સંસ્કૃત                 C પ્રાકૃત                 D પાલી

6 ગણિતશાસ્ત્રમાં શ ૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ ક્યા દે શે કરી હતી ?

A જાપાન                           B ભારત                C અમેરિકા              D ચીન      

7 સારનાથન ંુ ક્યું સ્થાપત્ય વાસ્તકુ લાનો ઉત્તમ નમ ૂનો છે ?

ુ ની પ્રતિમા    C સ્તંભ                 D લોહ સ્તંભ


A વિહાર                             B બદ્ધ

8 ગપ્ુ તયગ
ુ ના કયા ખગોળશાસ્ત્રીએ પ ૃથ્વી પોતાની ધરીપર ફરે છે તે સાબીત ક્યું હત ંુ ?

ુ ત
A સશ્ર ુ                   B આર્યભટ્ટ                     C બ્રહ્મગપ્ુ ત                 D વાગભટ્ટ

9 ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ હતા ?

ુ ત
A ચરક- સશ્ર ુ                                           B ચંદ્રગપ્ુ ત – સમદ્રુ ગપ્ુ ત  

C વિક્રમાદિત્ય – કુ મારપાળ                         D આર્યભટ્ટ – બ્રહ્મગપ્ુ ત

10 કાટ ન લાગે તેવા લોહનો વિજય સ્તંભ કોણે બનાવડાવ્યો હતો ?

A ચંદ્રગપ્ુ ત દ્વિતીય                                      B  ભીમદે વ

C ન ૃસિંહવર્મન બીજો                                   D ચંદ્રગપ્ુ તમૌર્ય

ુ ાને કયા નામે ઓળખે છે ?


11 સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગફ

A શિવપરુ ી               B ધારાપરુ ી              C ત્રિમ ૂર્તિ                 D ધારાગફ


ુ ાઓ

12 વિરુપાક્ષન ંુ મંદિર કયાં આવેલ ુ છે ?

A થંજાવરુ                 B પટ્ટદકલ               C મહાબલીપર


ુ મ         D વિજયનગર

13 પોંગલ કયા રાજયનો તહેવાર છે ?


A કર્ણાટક                B કેરળ                    C તમિલનાડુ             D આંધ્રપ્રદે શ

14 નીચેનાંમાંથી કય ંુ સ્થાપત્ય દક્ષિણ ભારતમાં આવ્ય ંુ છે ?

A બ ૃહદે શ્વર મંદિર    B કોણાર્ક મંદિર           C ખજૂરાહો મંદિર      D પંચમઢી

15 ભારતમાં કું ભમેળો કયાં ભરાત છે ?

A અલાહબાદ             B હરદ્વાર                 C પષ્ુ કર                  D અમ ૃતસર

6 કાઝિરં ગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ ં ુ છે ?

A અસમ            B રાજસ્થાન                      C વેરાવળ           D અરૂણાચલ પ્રદે શ

17 નવી દિલ્લીમાં ક્યું સંગ્રાહલય આવેલ ં ુ છે ?

A ડ્યકુ ઑફ વેલ્સ                           B પ્રિન્સ ઑફ વેલ્સ 

C નેશનલ આર્કાવાઇઝ                     D ચાર્લ્સ ઓફ વેલ્સ

18 વન્યજીવોના સંરક્ષણ કરવા સ્થપાયેલી સૌથી જૂની સંસ્થા કઇ છે ?

ંુ ઇ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ                B ભારતીય સંગ્રાહાલય


A મબ

C રાષ્ટ્રીય સંગ્રાહાલય                                  D વન્ય જીવન સલાહકાર બોડ

19 મધ્યપ્રદે શની કઇ નદીની ખીણમાં ઘણા કોતરો જોવા મળે છે ?

A બેતવા                 B કેન                         C શોણ                               D ચંબલ

20 વન્યા પ્રાણીદિન કઇ તારીખે ઉજવાય છે ?

A 5 જૂન                   B  4 ઓક્ટોબર               C 29 ડિસેમ્બર                   D 21 માર્ચ

21 વનસ્પતિની વિવિધતાની ર્દ ષ્ટીએ સમગ્ર વિશ્વમાં ભારતન ંુ સ્થાન કેટલામ ંુ છે ?

A બીજુ                    B દસમ ંુ                           C પાંચમ ંુ                        D ચોથ ંુ

22 કયા અનાજને અનાજનો રાજા કહેવામાં આવે છે ?

A બાજરી                 B મકાઇ                  C જુવાર                  D ઘઊં


23 જમીનની  અસમાનતા દૂ ર કરવા કોણે ભ ૂદાન યજ્ઞ શરૂ ર્ક્યો હતો ?

A વિનોબાભાવે                                       B ગાંધીજીએ

C મોરારજીદે સાઇએ                                 D જવાહરલાલ નહેરુએ

24 ભારતન ંુ ક્યું રાજ્ય તેનાં સ્પષ્ટ વાવેતર વિસ્તારના સંદર્ભમાં  સૌથી વધ ુ સિંચાઇ ક્ષેત્ર ધરાવે છે ?

ુ રાત                D મહારાષ્ટ્ર


A પંજાબ                 B ઉત્તર પ્રદે શ             C ગજ

ુ ય સ્ત્રોત કયો છે ?
25 પ ૃથ્વી પર જળાંસાધનનો મખ્

A વ ૃષ્ટિ                  B કવ
ૂ ો                         C તળાવ                 D નહેર

26 ભારતમાં બાજરીન ંુ સૌથી વધ ુ ઉત્પાદન ક્યા રાજયમાં થાય છે ?

A રાજસ્થાન           B જમ્મ-ુ કાશ્મીર             C ચંદીગઢ                D પંજાબ

27 મેંગેનીઝ – રશિયા, બોક્સાઇટ – …..  

A ઝિમ્બાવે               B જમૈકા                  C જાપાન                    D ય.ુ એસ.

28 ભારતમાં સૌથી વધ ુ ખનિજતેલન ંુ ઉત્પાદન કયા ક્ષેત્રમાંથી થાય છે ?

A અસમ                  B અંકલેશ્વર               C અરુણાચલ પ્રદે શ      D બોમ્બેહાઇ

29 કર્ણાટકમાં ક્યું પરમાણ ંુ વિદ્યત


ુ મથકન ંુ કેન્દ્ર છે ?

A રાવતભાટા             B તારાપરુ                C કૈ ગામ                      D કલ્પક્કમ્

30 મોટા કદનાજહાંજ બાંઘકામ ક્ષેત્રે ક્યું કેન્દ્રો જાણીત ંુ છે ?

A કોચી                   B હૈદરાબાદ              C કોરાપટુ                        D નાશિક

31 ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની કઇ છે ?

A હૈદરાબાદ              B બેંગ્લોર                C ચેન્નાઇ                         D કોઇમ્બતરુ

32 નીચે આપેલ પૈકી કય ંુ જોડકું ખરં ુ નથી તે શોધીને લખો ?

A ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ – બેંગ્લોર                B ખાતર ઉદ્યોગ – સિંદરી  


ંુ ઇ
C કૃત્રિમ કાપડ ઉદ્યોગ – ચેન્નાઇ               D ઊની કાપડ ઉદ્યોગ – મબ

33 ભારતન ંુ સૌથી મોટંુ જળવિદ્યત


ુ માથક કયા રાજયમાં આવેલ ં ુ છે ?

ુ રાત                B તમિલનાડુ             C કર્ણાટક                D મહારાષ્ટ્ર


A ગજ

34 માધોપરુ – સૌર ઊર્જા, પવન ઊર્જા

A ભ ૂજ                      B લાંબા                  C પાનન્ધ્રો               D નારાયણ સરોવર

ુ રાતમાં નીચે પૈકી એક  બંદર નથી છે ?


35 ગજ

A ઓખા                  B દ્વારકા                    C ડાકોર                  D કં ડલા

ુ ય આર્થિક પ્રવ ૃતિ કઇ છે ?


36 વિકાસશિલ દે શોની મખ્

A વહાણવટાની સેવાઓની                            B ઉદ્યોગની  

C ખેતીની                                                    D વાહનવ્યવહારની

ુ ારાઓમાંથી નીચેનામાંથી કઇ એક બાબાત ન હતી ?


37 ઇ.સ. 1991 ની ઔધોગીક નીતિ દ્વારા કરાયેલા સધ

A ખાનગીકરણ                       B રાષ્ટ્રીયકરણ                  C ઉદારીકરણ             D વૈશ્વિકીકરણ

38 રૂપિયાની ખરીદી શકતિ ઘટવાન ંુ મખ્


ુ ય કારણ ક્યું છે ?

A મ ૂડી વધારો                   B વસ્તીવધારો                  C ભાવ વધારો                  D માંગ વધારો

ુ ભાગન ંુ સંચાલન કઇ પેઢીઓને આપવામાં આવ્ય ંુ છે ?


39 રાજય સંચાલિત સેવાઓના અમક

A જાહેરક્ષેત્રની            B ખાનગીક્ષેત્રની        C સંયક્ુ તક્ષેત્રની         D સરકારીક્ષેત્રની

40 પ્રદૂ ષણ અટકાવવા ક્યું પરિબળ જરૂરી છે ?

A કૃત્રિમ વાય ુ             B પ્રાકૃતિક વાય         


ુ C પેટ્રોલ                  D ખનીજતેલ

41 સરકારી અંકુ શો અને નિયમો ક્રમશ: ઘટાડતાં જઇને બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી
વ્યવસ્થા એટલે …..  

A ખાનગીકરણ                  B ઔધોગીકરણ     C આર્થિક ઉદારીકરણ      D વૈશ્વિકીકરણ


42 બેરોજગારી ઘટાડવા ક્યુ પરિબળ અવરોધક છે ?

A નિરક્ષરતા              B જાતિવાદ              C વસ્તીવધારો                  D પ્રાદે શિકતા

43 કઇ બેંક ધિરાણ નીતિન ંુ નિયંત્રણ કરે છે ?

A બેંક ઓફ બરોડા                                B સ્ટે ટબેંક ઓફ ઇન્ડિયા               

C બેંક ઓફ સૌરાષ્ટ્ર                               D રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા

44 કેન્દ્ર સરકારે ગ્રાહસરુ ક્ષાના અમલ માટે કયા કમિશનની રચના કરી છે ?

A વિશ્વાઅરોગ્ય સંગઠન                         B રાષ્ટ્રીય ગ્રાહક પંચ     

C બ્યરુ ો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝ            D એલિમેટિરિયસ કમિશન

45 મહિલા વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવ્ય ુ હત ંુ ?

A  2001                       B  2002                       C  1975                       D  1991

46 નકસલવાદી વિસ્તાર કયા રાજયમાં આવેલો છે ?

A બિહાર                 B પશ્વિમ બંગાળા               C ઓરિસ્સા               D અસમ

47 આતંકવાદીઓ કઇ પ્રવ ૃતીઓ કરતા નથી ?

ુ ક શસ્ત્રો વડે આતંક ફેલાવે છે      


A સીમાપરથી તાલીમ અને અત્યાઆધનિ

B હત્યા,બોમ્બ વિસ્ફોટ વગે રે દ્વારા લોકોને ભયભિત કરે છે    

C લોકો સાથે ભાત ૃભાવથી વર્તે છે

D લોકો સાથે ક્રૂરતાથી વર્તે છે

48 નીચેનામાંથી કઇ પ્રવ ૃતિ અસામાજિક નથી ?

A દાણચોરી                                               B કાળાબજાર


C શસ્ત્રોની ગે રકાયદે સર હેરાફેરી                  D સરકારી નોકરી

49 ચાર્ટ ર ઓફ રાઇટ્સ ( વૈશ્વિક ઘોષણા પત્ર)

A અમેરિકા               B સંયકુ ત રાષ્ટ્રો               C ઇંગ્લેન્ડ                D ભારત

50 આપણા દે શમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી હોવાન ંુ કારણ ક્યું છે ?

A આરામપ્રિયતા                            B પરં પરાવાદી માનસ    

C રિવાજોને મહત્વ                        D સાક્ષરતાનો નીચો દર

પ્રશ્નપત્ર- 6
1 રં ગે શ્યામ, લાંબ ુ પહોળું માથુ,ં ચપટું નાક, ટુંકું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી   

(A) આર્મેનાઇડ પ્રજા હતી                             (B) મોંગોલોઇડ પ્રજા હતી

(C) ઑસ્ટ્રોલૉઇડ પ્રજા હતી                           (D) દ્રવિડ પ્રજા હતી

2 કઇ સંસ્કૃતિના લોકોએ ભારતની સંસ્કૃતિના દે હપીંડ  ઘડવામાં ફાળો આપ્યો છે ?

A  ચીની સંસ્કૃતિ                                                         B  મિસરસંસ્કૃતિ    

ુ ીણ સંસ્કૃતિએ સંસ્કૃતિ
C ગ્રીક સંસ્કૃતિ                                                            D સિંધખ

3 કથક કયા રાજયનો લોકપ્રિય ન ૃત્ય પ્રકાર છે ?

A તમિલનાડુ             B અસમ                  C  કેરળ                  D કર્ણાટક

4 પંડિત સારં ગદે વે કયા ગ્રંથન ંુ સર્જન કર્યું હત ંુ ?

A સંગીત રતનાકર    B સંગીત મકરં દ        C સંગીત પારિજાત     D સંગીત સાગર

ુ નો ઉત્તમ નમ ૂનો કયો છે ?


5 દ્રવિડ શૈલીના સ્તપ


A  માણિકમાલાનોસ્તપ     ુ      
                                    B  ધર્મરાજિકાનો સ્તપ

ુ                                             D  નાગાર્જુન કોંડાનો સ્તપ


C  સારનાથનો સ્તપ ુ  

6 મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને શ ંુ કહે છે ?


A  ગલિયારા             B  કિબલા                C  લિવાન                   D  મહેરાબ

ુ ે લોકોને કઇ ભાષામાં ઉપદે શ આપ્યો હતો ?


7 મહાવીર અને બદ્ધ

A  સંસ્કૃત                 B  હિન્દી                     C  પ્રાકૃત                     D  પાલિ

8 કવિ તિરુવલ્લરુ નો પ્રખ્યાત ગ્રંથ કયો છે ?

A  શીલપ્પતિકારમ્                         B  કુ રલ                                  

C મણિમેખલાઇ                               D  તોલકાપ્પિયમ્

9 કોન ંુ શિલ્પ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે ?

A  નટરાજન ંુ             B  વિષ્ણન


ુ  ંુ                C  શિવન ંુ                 D  રામન ંુ

10 ભાસ્કરાચાર્યે કયો પ્રખ્યાતગ્રંથ લખ્યો હતો ?

A  ચંપાવતી ગણિત                            B  કલાવતી ગણિત 

C શીલાવતી ગણિત                           D લીલાવતી ગણીત

ુ ાઓ મહારાષ્ટ્ર કયા જીલ્લામાં આવેલી છે ?


11 અજ ંતા ઇલોરાની ગફ

A  અહમદનગર     B  નાગપરુ                C  સતારા                D  ઔરં ગાબાદ

ુ ેસ્કોએ વિશ્વવારસની યાદીમાં સામેલ ર્ક્યાં છે ?


12 ભારતના કેટલા પ્રાચીન સ્મારકોને યન

A  15                           B  16               C  17                       D  14

ુ રાતના કયા જીલ્લામાં આવેલ ં ુ છે ?


13 ગીર અભયારણ્ય ગજ

A  વેરાવળ               B  રાજકોટ               C  જૂનાગઢ               D  ડાંગ

14 હૈદરાબાદમાં ક્યુ સંગ્રાહલય આવેલ ં ુ છે ?

A  સાલારજ ંગ સંગ્રાહલય                             B  નિઝામ સંગ્રાહલય      

ુ તાનગંજ સંગ્રાહાલય
C આબાદગંજ સંગ્રાહલય                              D  સલ

15 નીચેનામાંથી કઇ પદ્ધતિથી જમીન ધોવાણ થત ંુ નથી ?


             A કોતર થકી ધોવાણ                                           B જ ંગલો થકી ધોવાણ    

             C પવન થકી ધોવાણ                                          D પડ – ધોવાણ

16 કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

ુ             C  ખદર             D   બાંગર


         A ખરાબાની        B    રે ગર

ુ ને ચરાવવાની મનાઇ હોય છે ?


17 કયા પ્રકારના જ ંગલ-વિસ્તારમાં ખેતી કરવાની અને પશઓ

         A સંરક્ષિત            B   બિનવર્ગીકૃત     C   અભયારણ્ય               D   રાષ્ટ્રીય ઉદ્યાન

18 ઉત્તરાખંડ રાજયમાં આવેલ ં ુ જૈવ આરક્ષિત ક્ષેત્ર કય ંુ છે ?

ંુ રવન
         A પંચમઢી             B   સિમિલિપાલ     C  નંદાદે વી          D   સદ

19 ભારતની કુ લ વસ્તીના કેટલા ટકા વસ્તી કૃષિ પર નિર્ભર છે ?

           A       64%            B     68%               C   56%                 D   46%

20 કયા પાક માટે આબોહવા કરતાં જમીન વધ ુ નિર્ણાયક પરિબળ છે ?

          A  રબર               B  શેરડી                    C  શણ                 D  તમાકુ

21 ભારતમાં જળ સંસાધનોનો સૌથી વધ ુ ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે  ?

          A   મકાન બાંધકામ    B ઉદ્યોગ                C ઘરવપરાશ       D  સિંચાઇ

22 ઇ.સ. 1882 માં ઉત્તર પ્રદે શની કઇ નહેરન ંુ નિર્માણ થય ંુ ?

ુ ા નહેર                            B   ગ્રેન્ડ ઍનિકટ નહેર    


          A   પ ૂર્વીય જમન

ુ ા નહેર                           D   પ ૂર્વીય કૅન્યોન નહેર


          C    પ ૂર્વીય યમન

23 ક્યા ખનીજના ઉત્પાદનમાં ભારત પ્રથમ છે ?

ુ નિયમ   C    અબરખ         D   લોખંડ


          A   બૉક્સાઇટ         B   ઍલ્યમિ

24 ભારતમાં ઇ.સ. 1911 માં લોખંડ ગાળવાની ભઠ્ઠી ક્યાં શરૂ થઇ હતી ?
         A   કુ લટી                       B    દુર્ગાપરુ          C   બર્નપરુ          D   જમશેદપરુ

ુ રાતમાં ક્યા જિલ્લામાં લિગ્નાઇટ આધારીત વિદ્યત


25 ગજ ુ મથક છે ?

          A   ભાવનગર          B   ભરૂચ            C   કચ્છ             D  મહેસાણા

26 ખનીજ કોલસોએ વનસ્પતિન ંુ ક્યું સ્વરૂપ છે ?

          A   અશ્મિશીલ           B   ભશ્મિભ ૂત        C   અશ્મિજીવી         D  અશ્મિભ ૂત

27 નીચેનામાંથી ક્યા સ્થળે લડાયક વિમાનો બને છે ?

          A   કોરાપટુ            B   ભોપાલ          C  સોનપાત         D  કોઇમ્બતરુ

28 ભારતમાં રાસાયણીક ખાતરન ંુ કારખાન ંુ સૌપ્રથમ કયા રાજયમાં સ્થાપવામાં આવ્ય ુ ?

          A  કર્ણાટક            B   તમિલનાડુ                C   આંધ્ર પ્રદે શ             D   કેરળ

29 ભારતનો વિદે શ વ્યાપાર ક્યા દે શો સાથે વધ ુ થાય છે ?

           A   રશિયા           B    ય.ૂ એસ.એ.               C   જાપાન            D   ચીન

30 સરહદી માર્ગ કઇ સંસ્થા દ્વારા બાંધવામાં આવે છે ?

          A   જિલ્લા પંચાયત                            B    રાજય સરહદ માર્ગ દ્વારા

          C   કેન્દ્ર સરહદી માર્ગ દ્વારા                    D  સરહદ માર્ગ સંસ્થાન

31 સમાજવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે ?

A  નિયોજકની                        B   બજારતંત્રની         C   રાજયની               D   આયોજનપંચની

32 આર્થિક વ ૃદ્ધિનો ખ્યાલ કેવો છે ?

A  સંકુચિત               B   મર્યાદિત              C   વિસ્ત ૃત               D  સામાજિક

ુ ારામાં નીચેની કઇ એક બાબત નહોતી ?


33 ઇ.સ. 1991 ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલા સધ

A  ઉદારીકરણ                   B  વૈશ્વિકીકરણ                  C  રાષ્ટ્રીયકરણ     D  ખાનગીકરણ


34 રાજયની ખર્ચ અને આવક અંગે ની નીતિ એટલે ?

A  રાજકોશીય નીતિ           B  વ્યાપાર નીતિ               C  નાણાકીય નીતિ  D  ઋણઅંગે ની નીતિ

35 કઇ યોજના દ્વારા શહેરી વિસ્તારમાં રહેતા ગરીબોને પાકા મકાનો બાંધવા માટે સહાય આપવામાં આવે છે ?

A  અંત્યોદય યોજના                                     B  પ્રધાનમંત્રી આવાસ યોજના      

C  રાષ્ટ્રીય આવાસ યોજના                            D  વાલ્મીકી-આંબેડકર આવાસ યોજના

36 કેન્દ્રીય શ્રમિક શિક્ષણબોર્ડની  સ્થાપના ક્યારે થઇ હતી ?

A  ઇ.સ. 952 માં      B   ઇ.સ. 1991 માં    C  ઇ.સ. 1958 માં     D  ઇ.સ. 1975 માં

37 ભારતીય અર્થતંત્રમં નણાંનો પરુ વઠો કોણ વધારી -ઘટાડી શકે છે ?

A  કેન્દ્ર સરકાર                                           B  ગ્રાહકો                

C રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા                          D  રાષ્ટ્રીયકૃત બૅન્ક

38 કેન્દ્ર સરકારે ગ્રાહકોન ંુ સરુ ક્ષા માટે રચેલ ં ુ કમિશન ક્યા નામે ઓળખાય છે ?

A   ગ્રાહક પ્રતીબંધ આયોગ                                    B  ગ્રાહક સરુ ક્ષા આયોગ  

C  રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ                                D  રાષ્ટ્રીય અદાલત

39 ભારતની કુ લ ઘરે લ ં ુ પેદાશ (GDP) ની વ ૃદ્ધિમાં મખ્


ુ ય અવરોધક પરિબળ ક્યું છે ?

A  આંતકવાદી પરિબળો                                B  વરસાદની અનિયમિતત્તા      

C  બેકારી                                                    D  વસ્તી વધારો

40 ભારતનો માનવવિકાસ સ ૂચક આંક કેટલો છે ?

A  0.206                      B  0.602                      C  0.596                      D  0.590

41 ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે ?

A  વસ્તીવધારો          B  સાંપ્રદાયિકતા    C  વ્યક્તિવાદ                   D  સામ્યવાદ


42 પંજાબમાં ઉગ્રવાદી સંગઠનોએ અલગ ક્યા રાજયની માંગણી કરી છે ?

A  ખાલિસ્તાન                   B  અરુણાચલ પ્રદે શ C  ઉત્તરાખંડ              D  પીર પંજાલ

43 આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના  અધિકારોની પ્રેરણા શામાંથી મળી છે ?

A  ચાર્ટ ર ઑફ ફ્રીડમમાંથી                                  B  ચાર્ટ ર ઑફ રાઇટ્સમાંથી      

C  ચાર્ટ ર ઑફ ઍટલૅટિકમાંથી                             D  ચાર્ટ ર ઑફ લૉમાંથી

44 સંયકુ ત રાષ્ટ્રોએ ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય વ ૃદ્ધ વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?

A  ઇ.સ. 1981             B  ઇ.સ.1999               C  ઇ.સ. 1987             D  ઇ.સ.1985

45 નીચેના વિધાનો પૈકી ક્યું વિધાન ખોટંુ છે . તે જણાવો ?

A  દ્રવિડ કુ ળની ભાષાઓમાં દ્રવિડ સૌથી પ્રાચીન ભાષા છે    

B  ઋગ્વેદમાં કુ લ 1028 ઋચા છે

C  ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે      

ુ થી જૂની ગજ
D  પ્રાચીન યગ ુ રાતી ભાષામાં પધ સાહિત્યની

46 નીચેના વિધાન પૈકી ક્યું વિધાન ખરં ુ છે . તે જણાવો ?

A  સાલારગંજ સંગ્રાહલય કોલકાતામાં આવેલ ં ુ છે

B  રાષ્ટ્રીય પ્રાણી સંગ્રાહલય ભોપાલમાં આવેલ ં ુ છે     

C  આગરાનો તાજમહલ વિશ્વની સાત અજાયબીઓમાંની એક અજાયબી છે  

D  નવઘણ કવ
ૂ ો પાટણમાં આવેલો છે

48 નીચેના જોડકામાંથી એક જોડકું ખોટંુ છે તેવ જણાવો ?

A  સૌથી વધ ુ ગરીબ કું ટંુ બો માટે – અંત્યોદય અન્ન યોજના

ુ ભ સૌચાલયોના બાંધકામ માટે – નિર્મલ ભારત અભિયાન


B  સલ

C  પ્રાથમિક શિક્ષણના પ્રચાર માટે – સર્વશિક્ષા અભિયાન

D  ગરીબ,નિરાધાર કું ટંુ બો માટે – નૅશનલ ફૂડ ફૉરવર્ડ પ્રોગ્રામ


49 નીચેનાં વિધાનોમાં એક વિધાન ખરં ુ નથી, તે શોધીને ઉત્તર લખો ?

A  સામાજિકવિકાસ એ જટિલ અને ગતિશીલ પ્રક્રિયા છે

B  આર્થિક વિકાસ એ સાધ્ય છે . જ્યારે માનવવિકાસ તેન ંુ સાધન છે

C  માત્ર આર્થિક વિકાસ દ્વાર જ માનવવિકાસ સાધી શકાય એવ ંુ નથી

D  વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે

50 નીચેનાંમાંથી ક્યું જોડકું ખરં ુ નથી તે શોધી ઉત્તર લખો ?

           A    મૅં ગેનીઝ – રશિયા                        B   તાંબ ંુ – જાપાન  

           C   અબરખ – ભારત                            D   લોખંડ – ઉત્તર અમેરિકા

પ્રશ્નપત્ર – 7
ંુ ર જ ન હતી …       
1 ભારતની સંસ્કૃતિ એ સર્વાંગ સદ

A  તે ઉધોગ પ્રધાન હતી                       B તે ઉપયોગીતાના સંદર્ભવાળી અને સમ ૃદ્ધ હતી      

C  તે માત્ર ધર્મ પ્રધાન હતી                 D  તેમાં કોઇ આધ્યાત્મિક વિચારધારા જ ન હતી

2 ઇતિહાસકારો અને વિચારોકોના મતે સંસ્કૃતિની ઉષા 

(A) ભારતમાં પ્રગટી હતી                            (B) ચીનમાં પ્રગટી હતી   

(C) ગ્રીસમાં પ્રગટી હતી                              (D) મિસરમાં પ્રગટી હતી

3 સંગીત રતના કર ગ્રંથના કર્તા કોણ હતા ?

A   પંડિત સબ્ુ બારાય B   પંડિત અહોબલે  C  પંડિત નારદ         D  પંડિત સારં ગદે વ

ુ રાતન ંુ કય ંુ શહેર જરી ઉધોગ માટે જાણીત ંુ છે ?


4 ગજ
ુ                         B  અમદાવાદ                   C  ભારૂચ                    D સરુ ત
A  ભજ

5 ભારતમાં રં ગબેરંગી વેશભ ૂષા અને ઝમકદાર રજૂઆત માટે કય ુ ન ૃત્ય જાણીત ંુ છે ?

A કચ ુ                B  કથકલી               C  કથક                  D  ઓડિસી


ૂ ીપડિ

ુ ામાં આવેલી છે ?
6 ત્રિમ ૂર્તિ નામની ભવ્ય મ ૂર્તિ કઇ ગફ

A  ઇલોરાની              B  અજ ંતાની             C ઍલિફન્ટાની                  D  મહાબલિપરુ મ્

ુ રાતની કઇ મસ્જિદ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે ?


7 ગજ

A  જામા મસ્જિદ     B  મોતી મસ્જિદ     C બીબીજી કી મસ્જિદ      D રાણી સિપ્રિની મસ્જિદ

ુ કયાં આવેલો છે ?
8 ધર્મરાજિકા સ્તપ

A  પીપરાવમાં                  B  નંદનગઢમાં                  C  સાંચીમાં               D  સારનાથમાં

9 બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથન ંુ નામ 

ુ પ્રકરણ
A  ત્રિપિટક                  B  કલ્પસ ૂત્ર               C ભગવદગીતા          D સારિપત્ર

10 ઋગ્વેદના છંદોન ંુ ગાન કરવાની વિધિ શેમાં આપવામાં આવી છે ?

A  વેદાંગમાં              B  અથર્વવેદમાં      C યર્જુવેદમાં              D સામવેદમાં

ુ દરમ્યાન ભારતમાં કઇ ભાષાનો ઉદભવ થયો હતો ?


11 મધ્યયગ

A  હિન્દી                 B  અરબી                            C  ફારસી                 D  ઉર્દુ

12 કઇ વિદ્યાપીઠમાં સ્વતંત્ર રસાયણ શાળા અને ભટ્ઠીઓ હતી ?

A  વલભી                B વિક્રમશીલા             C  નાલંદા                            D તક્ષશિલા

13 વરાહમિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો ?

A  બ ૃહદસંહિતા                  B  બ્રહ્માંડ્સંહિતા     C જ્યોતિષસંહિતા               D ખગોળસંહિતા

14 દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે ?

A  બીજાપરુ નો દરવાજો                            B  મબ


ંુ ઇનો ગે ટવે ઓફ ઇન્ડિયા   

C  સંત સલીમ ચીસ્તીનો દરવાજો             D  ફતેપરુ સિકરીનો બલ


ુ દ
ં દરવાજો
15 ભારતન ંુ કય ંુ સ્મારક પ્રાચીન સમયમાં બંદર હત ંુ ?

A  મહાબલિપરુ મ્       B હમ્પી                              C ખજૂરાહો                           D  પટ્ટદકલ

16 કઇ રિફાઇનરીના વાય-ુ પ્રદૂ ષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો છે ?

A  મથરુ ાની              B  અલીગઢની                  C  કાનપરુ ની              D  આગરાની

17 પર્યટકોની બેદરકારીને લિધે શ ંુ વિશેષ પ્રદૂ ષિત થાય છે ?

A  પર્યાવરણ             B   વાતાવરણ                   C  જીવાવરણ             D  જલાવરણ

18 નદીઓના જૂના કાંપની જનમીન કયા નામે ઓળખાય છે ?


             A ખદર                  B બાંગર                C  પડખાઉ               D  રે ગર

19 નીચેનામાંથી કય ંુ જોડકું ખોટંુ છે ? તે શોધીને ઉત્તર લખો ?

       A મેદાની વિસ્તાર – 43%        B    જ ંગલ વિસ્તાર – 10% 

       C  પર્વતીય વિસ્તાર – 30%     D     ઉચ્ચપ્રદે શ – 27%

20 વિશ્વ પર્યાવરણદિન કયા દિવસે ઊજવવામા6 આવે છે ?

      A    29 ડિસેમ્બર     B   5 જૂન   C  4 ઑકટોબર      D    21 માર્ચ

21 પશ્વિમ બંગાળા રાજયમાં કય ંુ જૈવ આરક્ષિત ક્ષેત્ર આવલ ં ુ છે ?

ંુ રવન    C   સિમિલિપાલ   D   પંચમઢી


       A નંદાદે વી     B    સદ

22 ક્યા રાજાએ વન્ય જીવોના રક્ષાણ માટે કાયદા બનાવ્યાની નોંધ ઇતિહાસમાં જોવા મળે છે ?

        A   અશોક            B   શાહજ ંહા     C   વિક્રમાદિત્ય  D    અકબરે

ુ રાતનો કયો પ્રદે શ ઘઊંના ઉત્પાદન માટે જાણીતો છે ?


23 88    ગજ

        A   કાનમ             B  ચરોતર           C   ભાલ     D  નળકાંઠા

24 નીચેનાંમાંથી એક જોડકું ખોટંુ  છે . તે શોધીને લખો  ?

           A   જુવાર બાજરી – શષ્ુ ક ખેતી                    B   ઘઉં, કપાસ – સ્થળાંતરીત ખેતી   

           C   ડાંગર,શેરડી –     આર્દ્રત ખેતી      D  ચા, કૉફી – બાગાયતી ખેતી
ે કુ યોજના છે  ?
25 હીરાકું ડ યોજના ક્યા રાજયની મહત્વની બહુહત

          A   બિહાર     B   ઓરિસ્સા  C   ઝારખંડ   D   મહારાષ્ટ્ર

26 ભ ૂમિગત જળની ક્ષમતાને વધારવાની કઇ પદ્ધતિ છે ?       

       A  નહેરજળ સંચય    B    તળાવ સંચયન  C   વ ૃષ્ટિજળ સંચયન   D   હિમવ ૃષ્ટિ સંચયન

27 બૉક્સાઇટમાંથી કઇ ધાત ુ મેળવવામાં આવે છે ?

ુ નિયમ   C   અબરખ   D   સીસ ંુ


          A   બેરિયમ    B   ઍલ્યમિ

ુ રાતના કયા વિસ્તારમાં મૅં ગેનીઝ ધાતન


28 ગજ ંુ ો લાંબો પટ્ટો આવેલો છે ? 

  A   દાહોદથી લીમખેડા  B   પાનમથી શહેરા C   બાપોટિયાથી  પાની  D   લીમખેડાથી ભરૂચ

29 નીચેનાં વિધાનોમાંથી એક વિધાન ખરં ુ નથી તે શોધી ઉત્તર લખો ?

          A   બૉક્સાઇટની કાચી ધાત ુ ઍલ્યમિ


ુ નિયમ તરીકે ઓળખાય છે

          B  ચ ૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવામાં થાય છે       

          C   સીસ ંુ મલ


ુ ાયમ પણ ભારે ધાત ુ છે       

          D  પ ૃથ્વીન મોટાભાગના ખડકોમાં લોખંડના તત્વો મળી આવે છે

ુ રાતમાં સૌથી મહત્વન ંુ ખનીજતેલ ક્ષેત્ર ક્યું છે ?


30 ગજ

ુ ેજ
          A   કલોલ     B    અંકલેશ્વર      C   ગાંધીનગર       D   લણ

31 કાળો હિરો કોને કહેવાય છે ?  

         A   ખનીજતેલ    B   કુ દરતી વાય ુ   C    યરુ ે નિયમ        D   કોલસો

32 નીચેનામાંથી ક્યો સ્ત્રોત બિનપરં પરાગત ઊર્જાસ્ત્રોત છે ?

           A   કોલસો    B    કુ દરતી વાય ુ    C    ખનીજતેલ               D    સૌરઊર્જા
33 ભારતન ંુ ક્યું શહેર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની ગણાય છે ?

ંુ ઇ     C   બેંગ્લોર   D   હૈદરાબાદ


          A  દિલ્લી      B   મબ

34  નીચેનામાંથી ક્યા સ્થળે તાંબાંન ંુ ગાળણ થાય છે ?

         A  સિંદરી              B  રાંચી     C  ખેતડી        D   કોચી

35 નીચેનામાંથી એક જોડકું ખોટંુ છે ? જણાવો

         A   લોખંડન ંુ પહેલ ં ુ આધનિ


ુ ક કારખાન ંુ – 1830             B     સત
ુ રાઉ કાપડની પહેલી મિલ – 1854       

         C   શણ ઉદ્યોગન ંુ પહેલ ં ુ કારખાન ંુ – 1885          D    રાસાયણિક ખાતરન ંુ પહેલ ં ુ કારખાન ંુ – 1906

36 ક્યો સડકમાર્ગ ગ્રેન્ડ ટ્રં ક રોડ નામે ઓળખાય છે ?

ંુ ઇથી કોલકાતા   B   દિલ્લીથી મબ


    A   મબ ંુ ઇ     C દિલ્લીથી ચેન્નાઇ     D દિલ્લીથી કોલકાતા

37 હેલિકૉપ્ટ સેવા આપતી સંસ્થા કઇ છે ?

A  ઍરલાઇન્સ                                           B   મેટ્રોલાઇન્સ                 

C  પવન હંસ હેલિકૉપ્ટર લિમિટે ડ   D    રાજ હંસ હેલિકૉપ્ટર લિમિટે ડ

38 નીચેનામાંથી કઇ આર્થિક પ્રવ ૃતિ સેવાક્ષેત્રની છે ?

ુ ાલન B મત્સ્યઉદ્યોગ                   C  શિક્ષણ        D  કારખાના


A  પશપ

39  ફ્રાંન્સ અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની કઇ પદ્ધતિ પ્રવર્તે છે ?

A  મ ૂડીવાદી              B   સમાજવાદી                  C  મિશ્ર અર્થતંત્રની    D  બજાર પદ્ધતિ

ુ ો વિનાશ કોણ કરે છે ?


40 વાતાવરણમાંથી ઓઝોન વાયન

A  ક્લોરોક્વોન કાર્બન્સ                             C  સલ્ફોફ્લોરો કાર્બન્સ    

C  ક્લોરોફ્લોરો કાર્બન્સ                                D  ક્લોરોફોલો કાર્બન્સ

41 ભારતના બદલાયેલા સ્વરૂપમાં આયોજનમાં આર્થિક વિકાસની  જવાબદારી કોને સોંપવામાં આવી છે ?
A  જાહેર ક્ષેત્રને      B  ખાનગી ક્ષેત્રને    C  સહકારી ક્ષેત્રને               D   સંયક્ુ ત ક્ષેત્રને

42 ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગના વિકાસના અભાવે કઇ બેરોજગારી ઉદભવે છે ?

A  ચક્રીય બેરોજગારી                                          B  પ્રચ્છન બેરોજગારી     

C  માળખાગત બેરોજગારી                         D  ગ્રામીણ બેરોજગારી

43 વિશ્વમાં દર વર્ષે ગ્રાહક અધિકાર દિનની ઉજવણી ક્યારે થાય છે ?

ુ રી     B  10 દિસેમ્બર                  C  15 માર્ચ                           D  5 જૂન


A  6 જાન્યઆ

44 ISI નામની સંસ્થા હવે ક્યા નામે ઓળખાય છે ?

A  BIS                         B  BSI                         C  ISA                                     D  BAI

45 ભારતના નાગરિકને સામાજિક,આર્થિક અને રાજનૈતિક ન્યાય આપવાનો સંદેશો કોને આપ્યો છે ?

ુ                            B  ભારતના વડાપ્રધાન   


A  ભારતના રાષ્ટ્ર પ્રમખ

C  ભારતની સર્વોચ્ચ અદાલતે                            D  ભારતનાં બંધારણન ંુ આમખ


ુ રાતમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો ?


46  ઇ.સ. 2001 માં ગજ

A  58.6                        B   55.6                       C  62.6                                    D  60.6

ુ ૂચિ 342 માં સમાવિષ્ટ જાતિઓ કઇ જાતિઓ કહેવાય છે ?


47 બંધારણની અનસ

ુ ૂચિત જાતિઓ                                          B   લધમ


A  અનસ ુ તી જાતિઓ      

ુ ૂચિત જનજાતિઓ                          D  બહુમતી જાતિઓ


C  અનસ

48 દે શમાં સામાજિક તનાવ અને આંતરવર્ગીય હિંસાને ક્યા પરિબળો જન્મ આપે છે ?

A  સાંપ્રદાયિકતા નએ બિનસાંપ્રદાયિકતા B  જ્ઞાતિવાદ અને સાંપ્રદાયિકતા

C  જ્ઞાતિવાદ અને ભાષાવાદ                              D  પ્રદે શવાદ નએ રાજકીયવાદ

49 નીચેની પૈકીની કોણ રાષ્ટ્રીય સંપતિ ગણાય ?

A  વિકલાંગો              B  બાળકો                C  વ ૃદ્ધો                               D  વયો વ ૃદ્ધો

ુ બ કુ લ 90 દે શોમાં
50  ઇ.સ. 2000 માં ટ્રાંન્સપરન્સી ઇન્ટનૅશનલ નામના સંગઠને ભ્રષ્ટ્રાચારની કરે લી તપાસ મજ
ભારતન ંુ સ્થાન કેટલામ ંુ છે ?
A   62 મ ંુ                  B  52 મ ંુ                               C  72 મ ંુ                                           D  69 મ ંુ

પ્રશ્નપત્ર – 8
1 પ્રાચીન ભારતની સંસ્કૃતિ માત્ર સર્વાંગસુદર
ં જ ન હતી પરં ત ું

  A તે ઉધોગપ્રધાન હતી        B તે ઉપયોગીતાના સંદર્ભવાળી અને સમ ૃદ્ધ હતી     

C તે માત્ર ધર્મપ્રધાન હતી    D તેમાં કોઇ આધ્યાત્મિક વિચાર ધારા જ ન હતી

2 પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે

       A   રાજમહેલો,કિલ્લાઓ વગેરી             B   સ્તોપો,ચૈત્યો વગેરે     

        C   નદીઓ,વ ૃક્ષો વગેરે                            D   મંદિરો,મસ્જિદો વગેરે

3 ગુજરાતમાં જરદોશીવર્ક ક્યા થાય છે ?

       A  પાલનપુર       B  સુરત             C  ખંભાત            D જામનગર

4 ભરત નાટયમ ્ કયા પ્રદે શ સાથે સંકળાયેલ છે ?          

      A આંધ્ર પ્રદે શ      B ગુજરાત       C ઓરિસા                D તમિલનાડુ

5 એક મંદિર છે . જેનો આકાર રથ જેવો છે . તેને બાર પૈડા છે . અને જેને સાત ઘોડા ખેંચી રહ્યા છે ?

       A  કોર્ણાર્કનુ ં સ ૂર્યમંદિર                              B  મોઢેરાનુ ં સ ૂર્યમંદિર

       C  ખજૂરાહોનુમં
ં દિર                                  D  કૈ લાસનાથ મંદિર

6   ભારતીય શિલ્પકલા ક્ષેત્રે ગૌરવરૂપ ભગવાન બુદ્ધની તામ્રમ ૂર્તિ કયા સ્થળે આવેલી છે ?

         A  નાલંદા                B  થંજાવુર                C  મથુરા                 D  કાંચીપુરમ ્

7 ગુજરાતમાંથી મળી આવેલ ું હડ્પ્પીય સંસ્કૃતિનુ ં મહત્વનુ ં નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ ું
છે ?
       A  કચ્છ         B  બનાસકાંઠા           C  જૂનાગઢ               D  સાબરકાંઠા

8 સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા?

       A  ભારવિ       B  પાણિનિ               C  બાણભટ્ટ               D અશ્વઘોષ

ુ અને સંસ્કૃતનો લેખક હતો ?


9  વિજયનગરનો ક્યો સમ્રાટ તેલગ

         A  હરિરાય      B  રામેશ્વરરાય        C  બુક્કારાય          D  કૃષ્ણદે વરાય

10 ભારતીય વૈદશાસ્ત્રના મહાન પ્રણેતા કોણ હતા ?

         A  ચંદ્રગુપ્ત અને સમુદ્રગુપ્ત                B  આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત 

ુ                             D  વિક્રમાકદે વ અને કુમારપાળ


          C  ચરક અને સુશ્રત

ુ ે કયો મહત્વનો ગ્રંથ લખ્યો હતો ?


11 મહર્ષિ સુશ્રત

ુ તંત્ર       B  સુશ્રત


        A  સુશ્રત ુ સંહિતા      C સુશ્રત
ુ શાસ્ત્ર    D સુશ્રત
ુ આચાર સંહિતા

12 વિરુપાક્ષનુ ં મંદિર ક્યાં આવેલ ું છે ?

         A  થંજાવુરમાં      B  મહાબલિપુરમાં   C  પટ્ટદકલમાં       D  વિજયનગરમાં

13 આગરાનો પ્રખ્યાત કિલ્લો બંધાવનાર મુઘલ બાદશાહ કોણ હતો ?

          A  હમ
ુ ાયુ         B  શાહજહા  
ં       C  ઔરં ગઝેબ        D  અકબર

14 શાહ્જહાએ
ં જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા ?

        A  આગરાનાકિલ્લામાં    B  દિલ્લીના     C  લાહોરીકિલ્લામાં      D  શાહીકિલ્લાંમાં

15 વન્ય જીવન અંગેના કાયદા નીચે આમાંનો કયો વિસ્તાર આવરી લેવામાં આવ્યો નથી ?

       A  જૈવ આરક્ષિત ક્ષેત્ર    B અભયારણ્ય     C  રાષ્ટ્રીઉધાન          D સંગ્રાહલય

16 આપણાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સ્થળો કોનાં આકષર્ણનાં કેન્દ્રો બન્યા છે ?

          A  પર્યાવરણવાદીઓના                     B  સમાજશાસ્ત્રીઓના                  


           C  પર્યટકોના                                       D  પાડોશીદે શોના

17 નીચેના વિધાન પૈકી ક્યું વિધાન ખોટું છે . તે જણાવો ?

A  વિવિધતામાં એકતાનુ ં સર્જન અને દર્શન ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે    

  B  સ્વામી રામદાસે શિકાગોમાં  મળે લી વિશ્વધર્મ  પરિષદને સંબોધી હતી

C  પ્રાચીન ભારતના જ્યોર્તિધરોએ સમગ્ર દે શને ભારતવર્ષ નામ આપ્યું હત ું

  D  પ ૃથ્વી પરના સૌ જીવો પ્રત્યે આપણે સૌ સદભાવ રાખીએ

18 નીચેનામાંથી માનવ-નિર્મિત સંસાધન ક્યું છે ?

            A જળ                         B જગલો    


ં              C ઇમારતો               D ભ ૂમિ

19 રણપ્રકારની જમીન ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે ?

       A આંધ્ર પ્રદે શ       B  ઉત્તર પ્રદે શ          C  રાજસ્થાન          D  ગુજરાત

20 ભારતનુ ં રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?

      A સિંહ                B   હાથી                    C    વાઘ                      D  ગેંડો

21 દે વદારનાં જગલોને
ં બચાવવા કયા રાજયમાં ચિપકો આંદોલન થયું ?

       A   મધ્ય પ્રદે શ       B   છત્તીસગઢ        C   ઉત્તરાખંડ        D  રાજસ્થાન

22 કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલો છે ?

         A  અસમ              B    કર્ણાટક             C    મધ્ય પ્રદે શ     D   ઉત્તરાખંડ

23 ભારતમાં સૌથી ઘઊંનુ ં ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?

       A  પંજાબ          B  ઉત્તર પ્રદે શ         C    હરિયાણા         D  મહારાષ્ટ્ર

24 ભારતમાં કયું રાજય સૌથી વધુ ચા પકવે છે ?

       A   અસમ      B   પશ્વિમ બંગાળા       C  કેરળ              D  હિમાચલ પ્રદે શ
25 કૉફીના વધુ ઉત્પાદન માટે   ક્યો પ્રદે શ જાણીતો છે ?

          A   કૂર્ગ          B   ચરોતર                   C   કોરોમંડલ     D    દાર્જિલિંગ

26 બીજી સદી દરમિયાન કાવેરી નદી પર કઇ યોજનાનુ ં નિર્માણ થયુ હત ું ?

       A   ગ્રેન્ડ કેન્યા નહેર  B   ગ્રન્ડ ઍનિકટ નહેર   C  આંધ્રનહેર  D  ઇન્દિરા નહેર

27 ભારતમાં સ્વાતત્ર્ય બાદ સિંચાઇ-ક્ષેત્ર વધીને કેટલું થયુ છે ?

           A  દોઢ ગણુ ં   B   અઢી ગણું     C    ચાર ગણુ    
ં D   ત્રણ ગણું

28 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?

  A   ભાખડા-નાગંલ યોજના – સતલુજ      B  હીરાકુંડ યોજના – મહાનદી  

  C  નાગાર્જુન યોજના – ગોદાવરી નદી   D  કૃષ્ણરાજસાગર યોજના – કાવેરી નદી

29 કઇ ધાત ું વિદ્યુતનુ ં ઉત્તમવાહક છે ?

          A   ચાંદી              B   લોખંડ             C   તાંબ ું                D   અબરખ

30 ગુજરાતમાં ક્યા જિલ્લામાં ઊંચી જાતનો ચ ૂનાનો પથ્થર મળે છે ?

          A  પાલનપુર  B   જૂનાગઢ  C  જામનગર D    અમરે લી

31 નીચેનાં વિધાનોમાંથી એક વિધાન ખરંુ નથી તે શોધી ઉત્તર લખો ?

          A   મૅંગેનીઝનો વધુ ઉપયોગ પોલાદ બનાવવામાં થાય છે     

          B   તાંબ ુ ખ ૂબજ કંઠણ અને સખત ધાત ું છે

          C    સીસાની ધાત ુને ખનીજ ગેલેના કહે છે

          D   બૉક્સઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે


32 ખનીજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં ક્યો દે શ વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?

      A    ઇરાન         B   ય.ૂ એસ. એ             C રશિયા           D  સાઉદી અરે બિયા

33 દે શમાં ગુજરાતમાં વધુ શું મળે છે ?

          A   પવનશક્તિ        B   ભરતીશક્તિ        C   ગોબરગૅસ    D    સ ૂર્યશક્તિ

34 નીચેનામાંથી કઇ વસ્ત ુના ઉત્પાદનમાં પેટ્રોરસાયણનો ઉપયોગ થતો નથી ?

         A  રં ગ                B   તાંબ ું              C   રસાયણ               D  કૃત્રિમ રબર

35 નીચેનામાંથી  એક જોડકું ખોટું છે ઉત્તર શોધી લખો ?

          A     રે લવે એંજિન – ચિત્તરરં જન           B   જહાજ બાંધ કામ – કંડલા  

          C    રે લવે દબ્બા – પેરામ્બુર                 D  હવાઇ જહાજ – કોરાપુટ

36 ભારતે 2004-5 માં ક્યો ઉપગ્રહ તરતો મ ૂક્યો ?

          A આર્યભટ્ટ       B   એપોલો         C    ઍજ્યુસેટ              D   રોહિણી

37 સૌરાષ્ટ્ર સાગર કિનારાને સાંકળતો ધોરી માર્ગ ક્યા નામે ઓળખાય છે ?

     A  મેટ્રો હાઇવે   B  કોરીડોર હાઇવે    C  સાગર હાઇવે      D  કોસ્ટલ હાઇવે

38 ક્યા અર્થતંત્રમાં બજારો સંપ ૂર્ણ મુક્ત હોય છે ?

        A   સમાજવાદી        B   મિશ્ર        C  સામ્યવાદી          D   મ ૂડીવાદી

39 ઉત્પાદનના સાધનોમાં જે  બંધબેસત ું ન હોય તે દર્શાવો 

       A  જમીન                 B  મ ૂડી               C   શ્રમ         D  બજાર

40 આર્થિક ઉદારીકરણની નીતિથી કયો એક લાભ થાયો છે ?


        A  કૃષિક્ષેત્રે વિકાસ વધે છે             B  અસમાનતામાં ઘટાડો થાય છે

       C   સરકારનુ ં દે વ ું વધે છે                D   ભાવવધારો અંકુશમાં આવે છે

41 જતં ુનાશક દવાનો વિકલ્પ ક્યા દે શમાં શોધવામાં આવ્યો છે ?

         A  યુ.એસ.એ.             B  રશિયા                C  જાપાન          D  બ્રાઝીલ

42 ભારતમાં બેરોજગારીનુ ં મુખ્ય કારણ ક્યું છે ?

          A  રૂઢિચુસ્તા         B   અલ્પ વિકાસ         C   બેરોજગારી    D  વસ્તી વધારો

43 કઇ યોજના હેઠળ ગ્રામ્યવિસ્તારોમાં ગરીબોને મકાનની જરૂરિયાત વિનામ ૂલ્યે પ ૂરી પાડવામાં
આવે છે ?

    A  રાષ્ટ્રીય મકાન બાંધકામ યોજના      B  રાષ્ટ્રીય ગ્રામીણ આવાસ બાંધકામ   

  C  પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના    D  મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ યોજના

44 સરકારે ……. નાંપરુ વઠામાં કરે લો વધારો ભાવવ ૃદ્ધિનુ ં કારણ છે ?

       A  ચીજવસ્ત ુઓ      B   કાચામાલ             C  નાણાં          D  સેવાઓ

45 એગમાર્કનો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?

         A  ઇ.સ. 1937 માં     B  ઇ.સ. 1947 માં     C  ઇ.સ. 1967 માં        D  ઇ.સ. 1972 માં

46 માનવવિકાસ આંકનો ખ્યાલ કોના દ્વારા સ્વીકારવામાં આવ્યો છે ?

         A  WHO          B  UNDP                C  UNO            D  UNICEF

47 જીવનઘોરણ કોના દ્વારા મપાય છે ?

         A  વાર્ષિક આવક દ્વારા                           B   દૈ નિક આવક દ્વારા     

          C  માથાદીઠ આવક દ્વારા                      D  રાષ્ટ્રીય આવક દ્વારા


48 આતંકવાદ કઇ સમસ્યા છે ?

         A  પ્રાદે શિક               B  વૈશ્વિક        C  પ્રાંતિક              D  રાષ્ટ્રીય

49 નીચેનામાંથી એક વિધાન ખરંુ નથી તે શોધી ઉત્તર લખો ?

          A  આતંકવાદ અને બળવાખોરી વચ્ચે પાતળી ભેદરે ખા છે

           B  ભારતે કદાપી આતંકવાદનો બચાવ ર્ક્યો નથી

            C  અસમ ઘણાં બળવાખોર સંગઠનોથી પ્રભાવીત છે

            D  બળવાખોરી એ આતંકવાદ કરતાં વધુ વિસ્ત ૃત છે

50 વ ૃદ્ધાવસ્થામાં ભવિષ્ય કેવ ું છે ?

         A  ઉજ્જવળ       B  અંધકારમય            C  સહાયક        D  અસહાય

પ્રશ્નપત્ર – 9
1 આર્યો કઇ પ્રજાને નિષાદ કહેતા હતા ?

          A   દ્રવિડ                                  B   મોંગોલૉઇડ                 

         C   આર્મેનોઇડ                          D  ઑસ્ટ્રોલૉઇડ

2 ભારતીય પ્રજા જીવનેને સમ ૃદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે ?

         A નદીઓનો                 B  વન્ય જીવનનો  

          C  પર્વતોનો                D  વનસ્પતિનો

3 કૂચીપુડી ન ૃત્ય કયા પ્રદે શ સાથે સંકળાયેલ છે ?

        A રાજસ્થાન                B ઓરિસા   

        C કેરળ                                 D  આંધ્રપ્રદે શ

4 સંસ્કૃત સાહિત્યના પ્રથમા પંક્તિના શ્રેષ્ઠ નાટયકાર

        A મહાકવિ ભાસ                           B કવિ ભારવિ                  

        C મહાકવિ કાલિદાસ                    D મહાકવિ ભવભ ૂતિ

5 નીચેનામાંથી કઇ કૃતિ મહાકવિ ભવભ ૂતિની નથી ?

          A દૂતવાક્યમ ્                             B  મહાવિરચરિતમ ્               

          C  માલતીમાધવ                       D  ઉતરરામચરિત

6 કોણાર્કનું સ ૂર્ય મંદિર કયા રાજયમાં આવેલ ું છે ?

           A  તમિલનાડુ                             B  ગુજરાત    

          C  મધ્યપ્રદે શ                              D  ઓરિસ્સા


7 અમદાવાદમાં સારં ગપુર દરવાજા બહાર આવેલ ું કયુ ં સ્થાપત્ય દુનિયામાં જાણીત ું છે ?

           A  ઝૂલતા મિનારા                      B બાદશાહનો હજીરો

          C  ગોળ ગુબ


ં જ                            D લાલ બાગની મસ્જિદ

8 બ ૃહદે શ્વર મંદિર માટે નીચેન ું કયુ ં વિધાન સાચું છે ?

           A  તે ભારતનું સૌથી મોટું મંદિર છે                               

           B  તે ઓરિસ્સામાં આવેલ ું છે       

           C  તેનો પડછાયો જમીન પર પડતો નથી            

            D  તે સંગેમરમરનું બનેલ ું છે

9 ભારતના બંધારણમાં કેટલી ભાષાને સ્થાન આપવામાં આવ્યુ ં છે ?

         A  12                                          B  15              

         C  18                                          D  24

10 કબીરની રચનાઓ મુખ્ય કઇ ભાષામાં લખાયેલી છે ?

          A  અવધિ                                  B  ભોજપુરી 

          C  સધુકડી   
ં                               D  પંજકડી

11 નીચેનામાંથી એક જોડકું ખોટું છે . તે શોધીને લખો ?

          A  કવિ કલ્હણ- રાજતરં ગિણી                 

          D  શંકરાચાર્ય – ભાષ્ય    

          C  કવિ પમ્પા – આદિપુરાણ                      

          D સોમદે વ – શાંતિપુરાણ  


12 પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની શરૂ કોણે કરી હોવાનું મનાય છે ?

          A  નાગાર્જુન                              B  વરાહમિહિર          

           C  આર્યભટ્ટ                                D  ચરક

13 બિહારના ભાગલપુર જિલ્લાના ક્યા સ્થળે થી 7.5 ફૂટ ઊંચી તામ્રમ ૂર્તિ મળી આવી છે ?

          A  નાલંદા                                 B  તક્ષશિલા 

          C  સુલતાનગંજ                         D રાણીગંજ

14 નીચેના વિધાન પૈકી કયુ ં વિધાન ખરંુ છે . તે જણાવો ?

ું
           A  વાસ્તશાસ્ત્ર એ ગણિતશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે

            B  વાસ્ત ુશાસ્ત્ર એ ખગોળશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે

            C  જ્યોતિષશાસ્ત્ર એ અર્થશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે

ું
            D  વાસ્તશાસ્ત્ર એ જ્યોતિષાશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે

15 અજતા
ં ઇલોરાની ગુફાઓ કયા રાજયમાં આવેલી છે ?

          A  ગુજરાત                                B  મહારાષ્ટ્ર   

          C  મધ્યપ્રદે શ                             D  કર્ણાટક

16 દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર ક્યું છે ?

          A  સાપુતારા                             B  ચોરવાડ    

           C  ચાંપાનેર                             D  દમણ


17 નીચેના પૈકી ક્યું વિધાન ખરંુ છે . તે જણાવો ?

    A  મહાબલિપુરમ ચેન્નાઇથી 40 કિમી દૂર છે

    B  મહાબલિપુરમને સાત પૈગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે

    C  ચાલુક્ય મંદિરોમાં નાગર અને દ્રવિડ એમ બંને શૈલીનો ઉપયોગ થયો છે

     D  મહાબલિપુરમ વિશ્વભરમાં ધત ુશિલ્પ્નાં બેનમ ૂન સ્થાપત્યો ધરાક છે

18 ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યુ ં છે ?

         A  પુરાતત્ત્વ ખાતાને                  

         B  પ્રવાસન અને પર્યટન ખાતાને

         C  પર્યાવરણ ખાતાને                 

          D  શિક્ષણ ખાતાને

19 નીચેનામાંથી કયુ ં વિધાન ખોટું છે ? તે શોધીને ઉત્તર લખો ?

  A પર્વતીય ક્ષેત્રમાં સીડી દાર ખેતરો બનાવી જમીન ધોવાણ અટકાવી શકાય

   B   પાકની ફેરબદલી અને સિંચાઇ કરીને જમીનનું ધોવાણ અટકાવે શકાય    

  C  ઢોળાવવાળા વિસ્તારમાં વ ૃક્ષારોપણ કરીને જમીન ધોવાણ અટકાવી શકાય

   D  પશુઓ દ્વારા થત ું ચરાણ અટકાવીને જમીનનું ધોવાણ અટકાવી શકાય

20 નીચેનાંમાંથી  એક જોડકું ખોટું છે . તે શોધીને ઉત્તર લખો ?

         A    રોયલ બેંગલ ટાઇગર – પશ્વિમ બંગાળા     

         B    સિંહ અભયારણ્ય – ગીર     

         C  ઘુડખર -  કચ્છનું મોટું રણ                         

          D    એક શિંગી ગેંડો – અસમ


21 ચિપકો આંદોલનના પ્રણેતા કોન હતા ?

          A   ઇન્દિરા ગાંધી                       B   જવાહરલાલ    

          C  સરદાર પટેલ                        D   સુદરલાલ


ં બહગ ુ ા
ુ ણ

22 ગુજરાતમાં કયા સ્થળે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે ?

          A   વિજયવાડા                          B   દે લવાડા 

          C  વાંસદા                                  D  દાંતીવાડા

23 તેલિબિયાંમાં સૌથી વધુ મહત્વનું સ્થાન ક્યો પાક ધરાવે  છે ?

          A   સોયાબીન                            B   મગફળી   

          C  તલ                                       D   સરસવ

24 નીચેનાંમાંથી એક વિધાન ખરંુ  નથી. તે શોધીને લખો ?

           A   પંજાબને ઘઉંનો કોઠાર કહે છે

           B   પશ્વિમ બંગાળાને સોનેરી રે સાનો મુલક કહે છે       

            C   ભારતમાં ગુજરાત શેરડીના ઉત્પાદનમાં પ્રથમ છે

            D  ગુજરાતના ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે

23 ભારતના કેટલા ટકા શહેરોને પીવાલાયક પાણી મળત ું નથી ?

            A    8%                                    B   12%         

            C   13%                                   D   18%


24 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?

           A   કૃષ્ણા નદી મુખત્રિકોણ પ્રદે શ – આંધ્ર પ્રદે શ   

           B   મહાનદી મુખત્રિકોણ પ્રદે શ – ઓરિસ્સા      

           C   ગોદાવરી નદી મુખત્રિકોણ પ્રદે શ – ગુજરાત   

           D  કાવેરી નદી મુખત્રિકોણ પ્રદે શ – તમિલનાડુ

25 હઝારીબાગ શાની ખાણો માટે જાણીત ું છે ?

          A  તાંબાની                                B   અબરખની            

          C  મૅગેનીઝની                           D   લોખંડની

26 નીચેનાંમાંથી એક જોડકું ખરંુ નથી તે શોધી ઉત્તર લખો ?

         A   લોખંડ – ઝારખંડ                    B   અબરખ – ઉત્તર પ્રદે શ       

         C   બૉક્સાઇટ – ઓરિસ્સા             D   ચ ૂનાનો પથ્થર – મધ્ય પ્રદે શ 

27 ઝરિયા અને રાણિગંજ શાના ઉત્પાદન માટે જાણીતા છે ?

          A   કુદરતી વાયુ                        B    કોલસો       

          C   ખનીજતેલ                           D   બાયોગૅસ

28 વિશ્વમાં સૌથી વધુ ઊર્જા સામાંથી મેળવે છે ?

           A  ખનીજ તેલમાંથી                   B   પરમાણુ શક્તિમાંથી   

           C   ખનીજ કોલસામાંથી              D  કુદરતી વાયુમાંથી


29 નીચેનાંમાંથી એક જોડકું ખરંુ નથી તે શોધી ઉત્તર લખો ?

          A   દિગ્બોઇ રિફાઇનરી – અસમ           

          B   હલ્દિયા રિફાઇનરી – અરુણાચલ પ્રદે શ     

          C   કોયલી રિફાઇનરી – ગુજરાત    

          D   બરૌની રિફાઇનરી – બિહાર

30 નીચેનામાંથી ક્યા સ્થળે રે લવે એન્જિન બનાવવાનું કારખાનું આવેલ ું છે ?

          A  જયપુર                                  B  લખનૌ          

          C  ઇંદોર                                    D  વારાણસી

31 નીચેનામાંથી ક્યા સ્થળે ગરમ કાપડની મિલો આવેલી છે ?

           A   અમ ૃતસર                            B    જયપુર        

           C    કંડલા                                 D     અજમેર

32 ક્યા યાત્રાધામ ખાતે યાત્રીકોની સુવિધા માટે રોપ-વે બનાવ્યો છે ?

          A  જૂનાગઢ                                B   સાપુતારા

          C    સોમનાથ                             D  અંબાજી

33 ભારતની પ ૂર્વ મધ્ય-રે લવેન ું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

          A  હાજીપુર                                B  હબ


ુ લી       

           C  માલેગાંવ                             D  ઇન્દોર

34 નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે જણાવો ?

          A  પ ૂર્વ રે લવે – કોલકાતા           B  દક્ષિણ રે લવે – ચેન્નાઇ

          C   પશ્વિમ રે લવે – મુબ


ં ઇ            D  ઉત્તર રે લવે – જયપુર
35 આર્થિક ર્દ ષ્ટિએ ભારત કેવો દે શ છે ?

         A  વિકસિત                                 B   સમ ૃદ્ધ        

         C  વિકાસશીલ                            D  અલ્પવિકસિત

36 વિકાસશીલ દે શોની ઓળખ માટેન ું મુખ્ય લક્ષણ ક્યું છે ?

          A  ભાવ વધારો                           B  ગરીબી      

          C   નીચી માથાદીઠ આવક           D  વસ્તી વધારો

37  મિશ્ર અર્થતંત્રમાં નીચેના પૈકી કઇ એક મર્યાદા જોવા મળે છે ?

         A  આર્થિક સાતત્યનો અભાવ     

         B   બિનકાર્યક્ષમતા             

        C  આર્થિક અવ્યવસ્થા                        

         D  ઉત્પાદનાના સાધનોનો બગાડ

38 આર્થિક ઉદારીકરણની નીતિ એ  કેવા બજારની આર્થિક નીતિ છે ?

          A  અંકુશિત                               B  જથ્થાબંધ

          C  છૂટક                                    D  મુક્ત

39 વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે ?

         A  વિદે શની નાણાંકીય નીતિ      B   રાજકોશીય નીતિ

          C  ઔદ્યોગિકનીતિ                      D  વિદે શવ્યાપાર અંગેની નીતિ

40 ગરીબી ઉદભવના સામાજિક કારણોમાં એક કારણ ખોટું છે તે જણાવો ?

          A  નિરક્ષરતા                             B  મોટાં કુટુંબની ઝુબેશ   

          C  સંગઠનનો અભાવ                  D  સામાજિક પછાત પણું

41 આયોજનાના પાંચ દાયકા દરમિયાન ભારતના આર્થિક  વિકાસનો દર કેટલા ટકા રહ્યો છે ?
          A  3.5 થી 4 %                             B  6 થી 6.25%         

          C  4 થી 4.5 %                              D  3 થી 3.5 %

42 ભારતમાં ખેત આધારી ચીજવસ્ત ુઓ સિવાયની ચીજવસ્તઓ


ુ ને પ્રમાણીત કરવા …. માર્ક
વપરાય છે ?

          A  આઇ.એમ.એસ.                      B  આઇ.એસ.આઇ.  

           C  એફ.એસ.આઇ.                       D  એગમાર્ક

43 ગ્રાહક અધિકારોની ઘોષણા કઇ સાલમાં કરવામાં આવી હતી ?

           A  ઇ.સ. 1962 માં                      B  ઇ.સ. 1972 માં   

           C  ઇ.સ. 1947 માં                      D  ઇ.સ. 1968 માં

44 મહિલા સશક્તિકરણની નીતિ ભારત સરકારે ક્યા વર્ષમાં અમલમાં મ ૂકી ?

          A  ઇ.સ. 1991                            B  ઇ.સ. 2001         

          C  ઇ.સ. 2002                            D  ઇ.સ 1992

45 ગુજરાતમાં કન્યા-કેળવણીના ઉત્તેજન માટે કઇ યોજના અમલમાં મ ૂકવામાં આવી છે ?

            A સરસ્વતી બૉન્ડ                    B  નર્મદા બૉન્ડ

             C  મહિલા બૉન્ડ                      D  વિદ્યાલક્ષ્મી બૉન્ડ

46 ભારત માનવવિકાસ સ ૂચક આંકમાં વિશ્વના દે શોમાં કેટલામાં ક્રમે છે ?

          A  139                                       B  127            

          C  137                                       D  120

47 ભારતેની સામાજિક સંરચના શેના પર આધારીત છે ?


          A  સાંપ્રદાયિકતા                       B  ધર્મ                        

          C  જૂથવાદ                                D  જ્ઞાતિવાદ

48 નીચેનામાંથી એક વિધાન ખરંુ નથી તે શોધી ઉત્તર લખો ?

          A  આતંકવાદી વિસ્તારમાં રહેતા લોકો અન્ય પ્રદે શમાં ધંધાર્થે જાય છે

          B  આતંકવાદને લીધે સાંપ્રદાયિક ઝઘડાઓ વારં વાર થાય છે

          C  આતંકવાદના કારણે ભ્રાત ૃભાવના ઓછી થતી જાય છે

           D  આતંકવાદ સમાજને સંગઠન તરફ દોરી જાય છે

49 સંયક્ુ ત રાષ્ટ્રોએ ઇ.સ. 1981 ના વર્ષને ક્યા વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?

         A   આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ                                   

         B  આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ    

         C  આંતરરાષ્ટ્રીય વિકલાંગ વર્ષ                 

          D  આંતરરાષ્ટ્રીય વ ૃદ્ધ વર્ષ

50 સરકાર કેટલા વર્ષ સુધી વિકલાંગોને મફત શિક્ષણ આપે છે ?

          A  21 વર્ષ                                 B  18 વર્ષ               

           C  17 વર્ષ                                D  22 વર્ષ

પ્રશ્નપત્ર – 10
1 ભારતીય સંસ્કૃતિનું મુખ્ય ધ્યેય  

              A માત્ર ભૌતિકવાદી ર્દ ષ્ટિબિંદુ દર્શાવનાર હત ુ                             

              B માત્ર આદર્શગામી હતી

ું
              C માત્ર કલા-કારીગરીના શિખરો સર કરવાનું હત                     

              D ધર્મ,અર્થ,કામ અને મોક્ષ હત ું

2 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે . તે જણાવો 

              A  ભારત અનેક વિચારધારનું સંગમ તિર્થ છે

              B ભારતનો વારસો સમ ૃદ્ધ અને વૈવિધ્યપ ૂર્ણ છે

              C   વારસો એ આપણને લોકોની ભેટ છે         

               D ભારતની પ્રજાએ સર્વ જીવો પ્રત્યે સમભાવ કેળવ્યો છે

3 મહાકવિ કાલિદાસની મહાન કૃતિ કઇ છે ?

              A  માલવિકાગ્નિમિત્ર                             B  વિક્રમોર્વશીયમ ્     

              C  ઉત્તરરામચરિત                                 D  અભીજ્ઞાનશકુન્તલમ ્

4 કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા ન ૃત્યના વિકાસ સાથે જડાયેલ છે ?  

              A  કથકલી                                            B  મણિપુરી             

              C ભરત નાટ્યમ ્                                    D  કથક

5 ગુલાબી રં ગની મીનાકારી માટે જાણીત ું શહેર ?

              A  હૈદરાબાદ                                         B  કાનપુર               

              C  વારાણસી                                         D  ચેન્નાઇ


6 ઢાઇ દિન કા ઝોંપડા એ શું છે ?

              A  મહેલ                                                B  મંદિર                

              C દે વળ                                                 D મસ્જિદ

7 સારનાથના સ્તંભની  ટોચ પર કયા પ્રાણીની આકૃતિ છે ?

             A  વાઘ                                                  B  વ ૃષભ                

             C  સિંહ                                                   D  હાથી

8 દિલ્લીના સુલતાન કુત્તબુદ્દીન ઐબકે કઇ મસ્જિદ બંધાવી હતી ?

             A  ચિરાગ-એ-મસ્જિદ                             B કુવ્વત -એ- મસ્જિદ                

             C  કદમ-રસ ૂલ-મસ્જિદ                           D કુવ્વત-ઉલ-ઇસ્લામ

9 ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયુ ં છે ?

              A  રામાયણ                                          B કૌટિલ્યનું અર્થશાસ્ત્ર     

              C ઋગ્વેદ                                              D  મહાભારત

10 ભારતને પ ૃથ્વી પરનું સ્વર્ગ ગણાવનાર કોણ હતો ?

             A  ઝીયાઉદ્દીન બરની                             B  અમીર ખુશરો               

             C  અબુલ ફજલ                                      D  ખાફીખાન

11 મધયુગમાં ભક્તિગીતો લખવાની શરૂઆત કોણે કરી ?

             A  સંત તુકારામ                                      B  સંત રામદાસ                

              C  સંત એકનાથ                                     D સંત ચૈતન્ય મહાપ્રભુ


12 નીચેનામાંથી એક જોડકું ખોટું છે . તે શોધીને લખો ?

              A  પાણિનિ – અષ્ટધ્યાયી                       B  કૌટિલ્ય – અર્થશાસ્ત્ર                

               C અશ્વઘોષ – બુદ્ધચરિત                         D  શંકરાચાર્ય – ત્રિપિટિક

13 ગુપ્ત યુગમાં કયા ગણિતશાસ્ત્રી સાબિત ર્ક્યું કે ચંદ્રગ્રહનું સાચુ કારણ પ ૃથ્વીનો પડછાયો છે ?

             A  આર્યભટ્ટ                                             B બ્રહ્મગુપ્ત             

             C  ભાસ્કરાચાર્ય                                      D વરાહમિહિર

14 કાટ ન લાગે તેવા લોહનો વિજ્યસ્તંભ કોણે બનાવ્યો હતો ?

             A  ભીમદે વ                                             B  ચંદ્રગુપ્ત દ્વિતીયે              

             C ન ૃસિંહવ ૃર્મન બીજાએ                            D  ચંદ્વગુપ્ત મૌર્યે

15 લીલાવતી ગણિતની રચના કોણે કરી હતી ?

              A  બૌદ્ધાયાને                                         B  વાગ્ભટ્ટે               

              C  આર્યભટ્ટે                                            D  ભાસ્કરાચાર્યે

16 પોંગલ કયા રાજયનો મુખ્ય તહેવાર છે ?

             A  કેરળ                                                  B  તમિલનાડુ            

             C  કર્ણાટક                                               D  આંધ્રપ્રદે શ

17 પટ્ટદકલનું સૌથી મોટું મંદિર ક્યું છે ?

             A  વિરુપાક્ષનું                                        B  રાજરાજેશ્વરનુ   


             C  લાગુઆ માહદે વ મંદિર                       D  દુલાદે વ મંદિર

18 બ ૃહદે શ્વર મંદિર બીજા ક્યા નામે ઓળખાય છે ?


             A  દે વાધિદે વ મંદિર                               B  રાજરાજેશ્વર મંદિર                       

             C હજારા મંદિર                                       D લાગુઆ મંદિર

19 શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલ ું છે ?

              A  સાબરમતી અમદાવાદ                      B મણિનગર અમદાવાદ   

              C  કોબા ગાંધીનગર                               D  કોચરબ ગાંધીનગર

20 હમ
ુ ાયુનો મકબરો ક્યા શહેરમાં આવેલો છે ?

             A  આગરા                                              B  ભોપાલ               

             C  દિલ્લી                                               D  નાગાલેન્ડ

21 નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે . તે જણાવો ?

             A  સહસ્ત્રલિંગતળાવ – પાટણ                  B  મલાવ તળાવ – ધોળકા

             C  રાણકી વાવ – અડાલજ                      D  નવઘણ કૂવો – જૂનાગઢ

ુ તરીકે ઓળખાય છે ?
22 કયા પ્રકારની જમીન રે ગર

             A કાળીજમીન                                        B રાતી જમીન                 

             C પડખાઉ જમીન                                   D રણપ્રકારની જમીન

23 નીચેનામાંથી કયુ ં જોડકું ખોટું છે ? તે શોધીને ઉત્તર લખો ?

             A ઉત્તરનાં મેદાનો – કાંપની જમીન       

              B   દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદે શ – કાળી જમીન      

             C  મેઘાલય,અરુણાચલ પ્રદે શ – પહાડી જમીન 

              D  ગોવા,તમિલનાડુ,આંધ્રપ્રદે શ – પડખાઉ જમીન

24 29 ડિસેમ્બર કયા દિવસ તરીકે ઊજવવામાં આવે છે ?


             A વન્યપ્રાણી દિવસ                               B   વિશ્વ પર્યાવરણ દિવસ 

             C   જૈવ વિવિધતા દિવસ                       D  વિશ્વ વનદિન

25 કાઝીરં ગા રાષ્ટ્રીય ઉધાન કયા રાજયમાં આવેલ છે ?

             A   મધ્ય પ્રદે શ                                       B   ઉત્તરાખંડડ      

             C   કર્ણાટક                                              D  અસમ

26 નીચેનાંમાંથી  એક જોડકું ખોટું છે . તે શોધીને ઉત્તર લખો ?

             A    મધ્ય પ્રદે શ -  કાન્હા                         B   કેરળ – મદુમલાઇ     

             C   અસમ -માનસ                                    D   ઉત્તર પ્રદે શ – ચંદ્રપ્રભા

27 ભારતમાં અનાજનો સૌથી મહત્વનો પાક કયો છે ?

              A  જુવાર                                               B   બાજરી     

              C   ડાંગર                                               D   ઘઉં

28  ભારતમાં કયા પ્રકારની ખેતીમાં જગલો


ં કાપીને ખેતી કરવામાં આવે છે ?

             A   આત્મનિર્વાહ                                     B   બાગાયતી      

             C  સ્થળાંતરિત                                       D   શુષ્ક અને આર્દ્ર

29 કૃષિ આધારિત ઉદ્યોગમાં એક ઉદ્યોગ ખરો નથી.તે શોધીને લખો ?

             A   સુતરાઉ કાપડ ઉદ્યોગ                        B   શણ ઉદ્યોગ     

             C    રસાયણ ઉદ્યોગ                                D   ખાંડ ઉદ્યોગ

30 ભારતમાં ઉપયોગમાં લેવાતા પાણીના કેટલા ટકા પાણી સિંચાઇમાં વપરાય છે  ?

              A     64%                                               B    24%        


              C    44%                                                D   84%

31 નાગાર્જુનસાગર યોજના કઇ નદી પરની યોજના છે ?

              A    ગોદાવરી                                       B    નર્મદા     

              C    કૃષ્ણા                                             D   તુગભદ્રા


32 વિશ્વમાં મૅંગેનિઝનો સૌથી વધુ જથ્થો ક્યા દે શ પાસે છે ?

             A    ભારત                                              B   ઝિમ્બાબ્વે   

              C   ચીન                                                 D  જાપાન

33 નીચેનાં વિધાનોમાંથી એક વિધાન ખરંુ નથી તે શોધી ઉત્તર લખો ?

             A   ટીટાનિયમ કીમતી ધતુમય ખનીજ છે                     

ુ ય ખનીજ છે
              B   પ્લેટિનમ કીમતી ધાતમ

             C   ટંગસ્ટન સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનીજ છે     

              D   ક્રોમિયમ મિશ્ર ધાતરૂુ પે વપરાતે ખનીજ છે

34 ક્યા પ્રકારની વિદ્યુત ઉત્પાદન પ્રદૂષણ રહિત અને અખ ૂટ છે ?

             A   જલવિદ્યુત                                         B  રાસાયણવિદ્યુત  

             C  તાપવિદ્યુત                                         D  પરમાણુવિદ્યુત

35 ભારતમાં સૌપ્રથ વાર રાંધણ ગૅસ (પાઇપ લાઇન દ્વારા)પ ૂરોપાડવાની યોજના ક્યા રાજયમાં
શરૂ થઇ ?

             A   મહારાષ્ટ્ર                                          B   કર્ણાટક  

             C  અસમ                                                D   ગુજરાત

36 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે શોધી ઉત્તર લખો ?

             A  ગુજરાત – કાકરાપાર                          B   કર્ણાટક – રાવતભાટા 


            C  તમિલનાડુ – કલ્પક્કમ ્                        D  મહારાષ્ટ્ર – તારાપુર

37 ભારતમાં સર્વપ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યાં સ્થપાઇ હતી ?

             A   ચેન્નાઇ                                              B    ત ુતિકોરીન            

             C   મુબઇ    


ં                                           D  અમદાવાદ

38 પશ્વિમ બંગાળામાં આવેલી મોટા ભાગની શણની મિલો કઇ નદી કિનારે આવેલી છે ?

              A   બ્રહ્મપુત્રા                                          B   ગંડક                

              C    શોણ                                               D   હગ


ુ લી

39 ભારતમાં ટ્પાલ સેવાનો પારં ભ કઇ સાલમાં થયો હતો ?

             A  ઇ.સ. 1851 માં                                     B  ઇ.સ. 1837 માં       

             C  ઇ.સ. 1846 માં                                     D   ઇ.સ. 1847 માં

40 ભારત હવે કઇ ક્રાંતિ માટે તૈયાર છે ?

              A   હરિયાળી                                         B   સંચાર                           

              C શ્વેત                                                   D  માર્ગ

41 ગુજરાતમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાયસે તેમાંથી નીચે આપેલ કયો ધીરી માર્ગ ખોટો
છે ?  

              A  રાષ્ટ્રીય ધોરી માર્ગ નં – 8                    

              B   રાષ્ટ્રીય ધોરી માર્ગ નં – 15     

              C  રાષ્ટ્રીય ધોરી માર્ગ નં – 8B      

               D   રાષ્ટ્રીય ધોરી માર્ગ નં – 3

42  આર્થિક વિકાસ કોઇ એક દે શના લોકોની …… તેમજ જીવન ધોરણ સાથે સંકળાયેલ છે ?

              A  વૈકલ્પિક આવક                                B   નાણાંકીય આવક


              C  માથાદીઠ આવક                                D   ગરીબી

43 નીચેના પૈકી ક્યા દે શમાં મિશ્ર અર્થતંત્ર અમલમાં છે ?

              A  અમેરિકા                                           B   ચીન         

              C   જાપાન                                            D    ભારત

44 સમાજવાદી પદ્ધતિમાં નીચેના પૈકી ક્યો એક ગેરલાભ છે ?

             A  ઇજારાશાહી પ્રવર્તે છે    

             B  ઉત્પાદનના સાધનોનો પુરેપરુ ો ઉપયોગ થાય છે

             C  નાણાં અને ભાવતંત્રનો પુરો ઉપયોગ થઇ શક્તો નથી

              D  ગ્રાહકોનું શોષણ થાય છે

45 આર્થિક ઉદારીકરણની નીતિથી ક્યો એક ગેરલાભ થયો છે ?

              A  અસમાનતામાં વધારો                     

              B  ઔદ્યોગિક ઉત્પાદન વધ્યુ ં છે    

              C  સરકારનું કામકાજ વધ્યુ ં છે    D ka9 nhI.           

ુ ર સબસિડી આપવામાં આવે છે ?


           46 કઇ યોજનાથી મહિલાઓને સ્વરોજગારીના હેતસ

              A  જવાહર ગ્રામ સમ ૃદ્ધ યોજના               

              B  જવાહર શહેરી સ્વરોજગાર યોજના   

              C  પ્રધાનમંત્રી રોજગાર યોજના              

              D  સુવર્ણયજયંતી શહેરી સ્વરોજગાર યોજના

47 કઇ વ્યક્તિને ગ્રાહક સુરક્ષાના જન્મદાતા માનવામાં આવે છે ?

              A  એડોલ્ફ નાડાર                                  B  રાલ્ફ નાડાર                 

              C  એડોલો રાલ્ફ                                    D હિમ્બલ નાડાર


48 ભારતની મધ્યસ્થ બૅન્ક કઇ છે ?

              A  રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા                                  

              B  કૉઓપરે ટીવ બૅન્ક ઑફ ઇન્ડિયા      

              C  રાષ્ટ્રીય બૅન્ક ઑફ ઇન્ડિયા                               

              D  સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા

49 નીચેનામાંથી એક જોડકું ખરંુ નથી તે શોધી ઉત્તર લખો ?

             A  સાંપ્રદાયિકતાનું આચરણ – બંધારણની ભાવનાથી વિરુદ્ધ છે

             B  બંધારણની કલમ 341 – અનુસ ૂચિત જાતિઓ  

             C  બંધારણની કલમ 342 – અનુસ ૂચિત જનજાતિઓ     

              D  સૌથી મોટો લઘુમતી સમ ૂદાય – હિંદો સમ ૂદાય

50 સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટ્રાચારના આરોપોની તપાસ કોણ કરે છે ?

              A  કેન્દ્રીય ભ્રષ્ટ્રાચાર વિરોધી બ્યુરો     

ું
              B  કેન્દ્રીય સરકારી  ભ્રષ્ટ્રાચાર ખાત     

              C  કેન્દ્રીય બ્યુરો    

              D કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યુરો


પ્રશ્ન પત્ર – 10 ના જવાબો

1  D 2  C   3 D  4  D   5  C    6  D  7  C  8  D  9  C  10  B  11  D  12  D  13  A 14  B  15  D 


16  B 

17  A  18  B 19  C   20  C     21  C   22  A   23  D  24  C   25  D   26   B  27  C  28  C   29 
C  30  D 

31  C   32  B   33  C   34   A   35  D  36  B   37  C   38  D  39  B  40  D  41  D   42  C  43 
D  44  C  

45  A  46  D 47  B   48  A   49   D   50   D 

પ્રશ્નપત્ર – 11
1 કઇ સંસ્કૃતિના લોકોએ ભારતની સંસ્કૃતિના દે હપીંડ  ઘડવામાં ફાળો આપ્યો છે ?

              A  ચીની સંસ્કૃતિ                           B  મિસરસંસ્કૃતિ    

              C ગ્રીક સંસ્કૃતિ                               D સિંધખ


ુ ીણ સંસ્કૃતિએ સંસ્કૃતિ

2 પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો

              A  દ્રવિડ                                       B   મોંગોલૉઇડ                 

              C  નેગ્રીટો                                     D  ડિનારીક

3 આપણે જેકાંઇ છીએ એટલે

              A   વારસો                                    B   સભ્યતા              

              C   સંસ્કૃતિ                                    D   સંપતિ

4 કઇ કલા સાક્ષર, નિરક્ષર અને અબાલવ ૃદ્ધ સૌનું મનોરં જન પુરુ પાડે છે ?

             A નાટ્યકલા                                   B ન ૃત્યકલા              

             C  ચિત્રકલ                                     D  સંગીતકલા

5 વારાણસી શહેર ક્યા રં ગની મીનાકારી માટે જાણીત ું છે ?

              A લાલ રં ગની                               B લીલા રં ગની                     

              C  કાળા રં ગની                              D ગુલાબી રં ગની

6 નીચેમાંથી કૂચીપુડી ન ૃત્ય સાથે કોણ સંકળાયેલ છે ?

             A વૈજ્યંતીમાલા                             B ગોપીકૃષ્ણ                         

             C શોભાનાયડુ                                D મ ૃણાલિની સારાભાઇ


7 નીચેનાંમાંથી એક જોડકું ખરંુ નથી તે શોધી લખો ?

              A  ઝુલતા મિનારા- આગરા                   

              B  ગોળગુબ
ં જ – બીજાપુર 

              C  સીદી સૈયદની જાળી- અમદાવાદ     

              D  રૂદ્રમહાલ – સિદ્ધપુર    

8 બ ૃહદે શ્વરમંદિરની ઊંચાઇ કેટલી છે ?

             A  76 મી                                       B  50 મી                

             C  65 મી                                       D 39 મી

9 હીરાભાગોળ નીચેમાંથી ક્યા સ્થળે આવેલ ું છે ?

              A  સિદ્ધપુર                                    B ડભોડા            

             C ચાંપાનેર                                    D ડભોઇ

10 અબુ ફઝલનો પ્રખ્યાત ગ્રંથ

              A બાબરનામા                               B તવારીખ-એ-હિંદ

              C આયના-એ-અકબરી                   D તારીખે-એ-ફિરોજશાહી

11 સંત ત ુલસીદાસે અવધિમાં કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો ?

               A અયોધ્યામાનસ                        B  સીતારામચરિત 

               B  ઉત્તરરામચરિત                        D  રામચરિતમાનસ

12 કર્મકાંડ,જ્યોતિષ,વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ શામાં થાય છે ?

              A ઉપનિષદ                                  B ખંડદર્શન        

               C કથાસાહિત્ય                              D વેદાંગ


13 પૌરાણિક પરં પરા અનુસાર દે વોના પ્રથમ સ્થપતિ કોણ છે ?

             A  ધર્મકર્મા                                    B  દે વકર્મા              

             C  ઇન્દ્રકર્મા                                   D  વિશ્વકર્મા

14 અષ્ટાંગહ્યદય ગ્રંથના રચયિતા કોણ છે ?

              A  બ્રહ્મગુપ્ત                                 B  વરાહમિહિર                 

              C  બ ૃહસ્પતિ                                 D  વાગ્ભટ્ટ

15 વિરુપાક્ષનું મંદિર ક્યાં આવેલ ું છે ?

              A  થંજાવુરમાં                                B  મહાબલિપુરમાં  

              C  પટ્ટદકલમાં                               D  વિજયનગરમાં

16 કેરળનો મુખ્ય તહેવાર કયો છે ?

             A  બિહુ                                          B  વૈશાખી               

             C  ઓનમ                                      D  ગણેશચતુર્થી

17 મેઘાલયમાં ક્યું ઉપવન આવેલ ું છે ?

              A  દે વરહતી                                 B  ઇરિંગોલ કાવ ૂ   

               C  લિંગદોહ                                 D  ઓરન

18 પ્રિન્સ ઑફ વેલ્સ સંગ્રાહલય ક્યા શહેરમાં આવેલ ું છે ?

              A  મુબઇ    
ં                                    B  કોલકાતા             

              C  અમદાવાદ                               D  પુણે

18 ચંબલ નદીની ખીણમાં થયેલ ું ધોવાણ કયા નામે ઓળખાય છે ?

              A પડ ધોવાણ                                B  બાંગર ધોવાણ    

              C  જળકૃતધોવાણ                           D કોતર ધોવાણ


20 રે ગોલીથમાં કેવળ શું હોય છે ?

              A માટીકણો                                   B  કાંકરા     

              C   ખનીજદ્રવ્યો                             D  રે તી

21 નીચેનામાંથી કયુ ં વિધાન ખોટું છે ? તે શોધીને ઉત્તર લખો ?

A પડખાઉ જમીનમાં લોહ અને ઍલ્યુમિનિયમનાં સંયોજનનું પ્રમાણ વધુ હોય છે

   B  નદીના કાંપની જમીન ખ ૂબજ ઓછી ઉપજાઉ હોય છે

  C  પહાડી જમીન અપરિપક્વ અને બહુ ઓછા કસવાળી હોય છે  

  D  ઢોળાવવાળા વિસ્તારમાં વ ૃક્ષારોપણ કરી જમીન ધોવાણ અટકાવી શકાય

22 વનમહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે ?

              A માર્ચ                                         B  ઑકટોબર  

              C  જાન્યુઆરી                                D  જુલાઇ

23 કેરળમાં આવેલ ું અભયારણ્ય ક્યું છે ?

              A પેરિયાર                                    B  મદુમલાઇ             

              C  ચંદ્રપ્રભા                                   D  દચીગામ

24 ભારતનું ક્યું રાજય બાજરીના ઉત્પાદનમાં મોખરે છે ?

              A રાજસ્થાન                                   B  મધ્ય પ્રદે શ           

              C  ગુજરાત                                     D  મહારાષ્ટ્ર

25 રબરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ક્યા સ્થાને  છે ?

              A  ત્રીજા                                       B  ચોથા    

             C  પાંચમાં                                     D  પ્રથમ


26 નીચેનાંમાંથી એક જોડકું ખોટું  છે . તે શોધીને લખો  ?

             A   જુવાર બાજરી – શુષ્ક ખેતી                   

             B   ઘઉં, કપાસ – સ્થળાંતરીત ખેતી   

             C   ડાંગર,શેરડી –     આર્દ્રત ખેતી     

             D  ચા, કૉફી – બાગાયતી ખેતી

27 ભારતમાં ઉપયોગમાં લેવાતા પાણીના કેટલા ટકા પાણી સિંચાઇમાં વપરાય છે  ?

              A     64%                                       B    24%        

              C    44%                                        D   84%

28 નીચેના ક્યા રાજ્યમાં સ્પષ્ટ વાવેતર વિઅસ્તારના 7.3 ટકા વિસ્તારમાં સિંચાઇઅ થાય છે ?

              A મિઝોરમ                                   B હરિયાણા        

             C રાજસ્થાન                                   D જમ્મુ-કાશ્મીર

29 ભારતના કાચા લોખંડનો સૌથી મોટો આયાતકાર દે શ ક્યો છે ?

              A  ય ૂ.એસ.એ.                                B   ય ૂ.કે.         

             C    જાપાન                                     D  દક્ષિણ કોરિયા

30 આધુનિક યુગનું બીજુ નામ… ?

              A વિજ્ઞાનયુગ                                B ખનીજયુગ       

              C ઐતિહાસિકયુગ                          D લોહયુગ

31 ક્યા પ્રકારના કોલસાને ગરમ કરતા તેમાંથી ડામર મળે છે ?

              A  બિટ્યુમિનસ                             B  લિગ્નાઇટ   

              C   ઍન્થ્રેસાઇટ                              D   પીટ

32 ભારતનો સૌથી મોટો ગોબરગૅસ પ્લાન્ટ ગુજરાતમાં સિદ્ધપુર નજીક ક્યાં સ્થળે સ્થાપવામાં
આવ્યો છે ?
              A   લાંબામાં                                  B  ખેરાલુમ
ં ાં

               C    દાંતીવાડામાં                         D    મેથાણમાં

33 ભારતમાં સિમેન્ટનું પ્રથમ કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યુ ં ?

              A  કોલકાતા                                  B  દિલ્લી    

              C  ચેન્નાઇ                                      D   મુબ


ં ઇ

34 જલપ્રદૂષણનો સૌથી મોટો સ્ત્રોત ક્યો છે ?

              A   જીવજતં   ું                                 B   વનસ્પતિ             

               C  વાયુ                                         D   ઔધોગિક કચરો

35 ભારતમાં ટ્પાલ સેવાનો પારં ભ કઇ સાલમાં થયો હતો ?

              A  ઇ.સ. 1851 માં                           B  ઇ.સ. 1837 માં   

               C  ઇ.સ. 1846 માં                           D   ઇ.સ. 1847 માં

36 વિશાખાપટ્ટનમ ્ બંદર કયા રાજયમાં આવેલ ું છે ?

              A   કર્ણાટક                                     B  તમિલનાડુ         

              C   આંધ્ર પ્રદે શ                                D  ઓરિસ્સા

37 ક્યા અર્થતંત્રમાં બજારો સંપ ૂર્ણ મુક્ત હોય છે ?

              A   સમાજવાદી                            B  મિશ્ર                      

               C  સામ્યવાદી                              D  મ ૂડીવાદી

38 વિકસિત દે શોનો ખ્યાલ કેવો છે ?

              A  ન્ય ૂનતમ                                   B   સાપેક્ષ               


               C   નિરપેક્ષ                                   D   આપેક્ષ

39 વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે ?

              A  વિદે શની નાણાંકીય નીતિ                             

              B   રાજકોશીય નીતિ

              C  ઔદ્યોગિકનીતિ                                      

              D  વિદે શવ્યાપાર અંગેની નીતિ

40 વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કઇ સાલમાં થઇ હતી ?

              A  ઇ.સ. 1998 માં                          B  ઇ.સ. 1992 માં       

              C  ઇ.સ. 1995 માં                         D  ઇ.સ. 1999 માં

41 ભારતમાં ગરીબીનું સૌથી ઊંચુ પ્રમાણ ક્યા રાજ્યમાં છે ?

              A  મધ્ય પ્રદે શ                              B  ગુજરાત              

              C  બિહાર                                       D  રાજસ્થાન

42 કઇ યોજનાનો ઉદે શ ગ્રામ્યવિસ્તારના લોકોને વેતન સાથે કામના બદલામાં અનાજ


આપવાનો છે ?

            A  ગ્રામ સંકલીત યોજના                          

ુ ગ્રામીણ રોજગાર યોજના


            B  સંપર્ણ

            C  પ્રધાનમંત્રી ગ્રામીણ યોજના               

            D  અંત્યોદય યોજના

43 સરકારે ……. નાંપરુ વઠામાં કરે લો વધારો ભાવવ ૃદ્ધિનું કારણ છે ?

             A  ચીજવસ્ત ુઓ                              B   કાચામાલ            


              C  નાણાં                                        D  સેવાઓ

44 ગ્રાહક અધિકારોની ઘોષણા કઇ સાલમાં કરવામાં આવી હતી ?

              A  ઇ.સ. 1962 માં                          B  ઇ.સ. 1972 માં   

              C  ઇ.સ. 1947 માં                           D  ઇ.સ. 1968 માં

45 ભારતના નાગરિકને સામાજિક,આર્થિક અને રાજનૈતિક ન્યાય આપવાનો સંદેશો કોને આપ્યો
છે ?

              A  ભારતના રાષ્ટ્ર પ્રમુખ              

              B  ભારતના વડાપ્રધાન   

              C  ભારતની સર્વોચ્ચ અદાલતે   

               D  ભારતનાં બંધારણનું આમુખ

46 નીચેનાં વિધાનોમાં એક વિધાન ખરંુ નથી, તે શોધીને ઉત્તર લખો ?

             A  સામાજિકવિકાસ એ જટિલ અને ગતિશીલ પ્રક્રિયા છે

             B  આર્થિક વિકાસ એ સાધ્ય છે . જ્યારે માનવવિકાસ તેન ું સાધન છે

             C  માત્ર આર્થિક વિકાસ દ્વાર જ માનવવિકાસ સાધી શકાય એવું નથી

              D  વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે

47 નક્સલ બારી વિસ્તાર કયા રાજયમાં આવેલો છે ?

              A  બિહાર                                      B  પશ્વિમ બંગાળા  

              C  ઓરિસ્સા                                   D  અસમ

48 બિનકાયદે સર રીતે વસેલા લોકોએ ત્રિપુરામાં ક્યું સંગઠન બનાવ્યુ ં છે ?

              A   ત્રિપુરા ઉપજાતિ જુપા સમિતિ              


              B  કુકી ટાઇગર્સ ફોર્સ

              C  નૅશનલ લિબરે શન ફોર્સ                        

               D  ત્રિપુરા ટાઇગર્સ ફોર્સ

49 એશિયામાં સૌથી ઓછો ભ્રષ્ટ્રાચારી દે શ ક્યો છે ?

              A  હોંગકોંગ                                    B  સિંગાપુર             

             C ભારત                                          D  જાપાન

50 અધિકાર એ કોનું અનિવાર્ય લક્ષણ છે ?

ં                         B  ચ ૂટણીઓનુ      
              A  રાજકારણનુ      ં            

              C  નાગરિકતાનુ    
ં                        D  વિચારોનું

પ્રશ્નપત્ર – 12
1 માનવસમાજની અદ્વિતીય લાક્ષણીકતા કઇ છે ?

              A આહાર અને નિંદ્રારા                     B સંસ્કૃતિ અને સભ્યતા    

              C પોશાક અને ખોરાક                      D ધર્મ અને કલા

2 સાંસ્કૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે

              A  જગલ,
ં ઋતુઓ વગેરે                  B   તળાવો, સરોવરો વગેરે

              C પહાડો,સાગરો વગેરે                   D   ઇમારતો,શિલાલેખો વગેરે

3 નીચે પૈકી કઇ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ આધારિત નથી ?

              A  આયુર્વેદ                                    C  યુનાની   

              C  એલોપેથી                                D  નેચરોપેથી

4 ભારતનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી છે ?

               A અથર્વવેદ                                 B  સામવેદ                

               C  યજુર્વેદ                                   D  ઋગવેદ

5 પંડિત સારં ગદે વે કયા ગ્રંથનું સર્જન કર્યું હત ું ?

              A સંગીત રતનાકર                        B સંગીત મકરં દ       

              C સંગીત પારિજાત                        D સંગીત સાગર

6 ક્યા પંડિતે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી પ્રમાણભ ૂત ગ્રંથ ગણાવે છે ?

              A  પંડિત બાબા હરીદાસ                 B  પંડિત પાનીકર  

              C  પંડિત ભાષ્કર                            D પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે

7 પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયુ ં છે ?

              A  કૈ લાસમંદિર                                      B  મહાબલિપુરમ મંદિર   

              C કોર્ણાક મંદિર                                      D  બ ૃહદે શ્વર મંદિર


8 તક્ષશિલાનો ધર્મરાજિકાનો સ્ત ુપ કઇ શૈલીમાં છે ?

              A  દ્રવિડ                                       B  મથુરા                

               C  આર્યન                                     D  ગાંધાર

9 અબુ ફઝલનો પ્રખ્યાત ગ્રંથ

              A બાબરનામા                                B તવારીખ-એ-હિંદ

              C આયના-એ-અકબરી                    D તારીખે-એ-ફિરોજશાહી

10 પ્રાચીન ભારતનો સૌપ્રથમ ઇતિહાસનો ગ્રંથ કયો છે ?

              A  રાજતરં ગણી                             B  પ ૃથ્વીરાજરાસો  

               C  વિક્રમાદે વચરિત                      D  હર્ષચરિત

11 નીચેનામાંથી એક જોડકું ખોટું છે . તે શોધીને લખો ?

              A  પાણિનિ – અષ્ટધ્યાયી              B  કૌટિલ્ય – અર્થશાસ્ત્ર                

              C અશ્વઘોષ – બુદ્ધચરિત                D  શંકરાચાર્ય – ત્રિપિટિક

12 પૌરાણિક પરં પરા અનુસાર દે વોના પ્રથમ સ્થપતિ કોણ છે ?

             A  ધર્મકર્મા                                    B  દે વકર્મા              

             C  ઇન્દ્રકર્મા                                   D  વિશ્વકર્મા

13 આધુનિક વિશ્વને કોને નાનું બનાવ્યુ ં છે ?

              A વાહવ વ્યવહાર                          B શિક્ષણ           

              C વિજ્ઞાન અને ટેકનોલૉજી              D વસ્તી વધારો

14 અજતા
ં ઇલોરાની ગુફાઓ કયા રાજયમાં આવેલી છે ?

              A  ગુજરાત                                     B  મહારાષ્ટ્ર               

              C  મધ્યપ્રદે શ                                 D  કર્ણાટક


15 ગણગોર કયા રાજયનો મહત્વનો તહેવાર છે ?

              A  રાજસ્થાન                                 B  અસમ                

              C  મહારાષ્ટ્ર                                   D  તમિલનાડુ

16 ચિતોડગઢ અને રં ણથંભોરના કિલ્લાઓ કયા રાજયમાં આવેલા છે ?

              A  મધ્યપ્રદે શ                               B  ઓરિસ્સા                         

              C  તમિલનાડુ                               D  રાજસ્થાન

17 વન્ય જીવોનું સંરક્ષણ કરવા માટે સ્થપાયેલી સૌથી જૂની સંસ્થા કઇ છે ?

             A  રાષ્ટ્રીય સંગ્રાહલય                     B  ભારતીય સંગ્રાહલય    

            C મુબઇ
ં પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ    D વન્ય જીવન સલાહાકાર બોર્ડ

18 હૈદરાબાદમાં ક્યુ સંગ્રાહલય આવેલ ું છે ?

              A  સાલારજગ
ં સંગ્રાહલય               B  નિઝામ સંગ્રાહલય      

              C આબાદગંજ સંગ્રાહલય               D  સુલતાનગંજ સંગ્રાહાલય

19 નીચેનામાંથી કયુ ં વિધાન ખોટું છે ? તે શોધીને ઉત્તર લખો ?

             A પર્વતીય ક્ષેત્રમાં સીડી દાર ખેતરો બનાવી જમીન ધોવાણ અટકાવી શકાય

             B   પાકની ફેરબદલી અને સિંચાઇ કરીને જમીનનું ધોવાણ અટકાવે શકાય    

             C  ઢોળાવવાળા વિસ્તારમાં વ ૃક્ષારોપણ કરીને જમીન ધોવાણ અટકાવી શકાય

              D  પશુઓ દ્વારા થત ું ચરાણ અટકાવીને જમીનનું ધોવાણ અટકાવી શકાય

20 કઇ જમીનમાં લોહ અને ઍલ્યુમિનિયમના સંયોજનોનું પ્રમાણ વધુ હોય છે ?

             A   રાતી જમીન                             B  પડખાઉ જમીન  

             C રણપ્રકારની જમીન                    D  કાંપની જમીન


21 ભારતના બંધારણમાં સુધારો કરી ઇ.સ.1976 માં  ……. માં વનસંરક્ષણ માટે જોગવાઇ
કરાઇ 

             A બંધારણના આમુખમાં

              B  બંધારણની કલમ નંબર 51 (ક)

             C  રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો અને નાગરિકની મ ૂળભ ૂત ફરજો

              D   સરકારના કાયદામાં

22 ઉત્તરાખંડ રાજયમાં આવેલ ું જૈવ આરક્ષિત ક્ષેત્ર કયુ ં છે ?

              A પંચમઢી                                    B   સિમિલિપાલ    

              C  નંદાદે વી                                    D   સુદરવન


23 સર્પોના સંદર્ભમાં ઉપયોગી વનસ્પતિ નીચેનામાંથી કયા ઉપવનમાં મળી આવે છે ?

ૂ                         B  કિંકડી       


             A  ઇરિંગોલ કાવ   

             C  લિંગદોહ                                   D  દે વરહતી

24 નીચેના પૈકી કયો પાક રવી પાક છે ?

              A   ઘઉં                                         B  બાજરી        

              C   કપાસ                                     D  જુવાર

25 જમીનની તીવ્ર અસમાનતા દૂર કરવા કોણ્ર “ભ ૂદાન યજ્ઞ”  ચલાવ્યો હતો ?

             A  મોરારજી દે સાઇ                         B  વિનોબા ભાવે      

            C  કાકાસાહેબ કાલેલર                   D  ગાંઘીજી

26 નીચેનાંમાંથી કયો પાક જાડા ધાન્ય પાક તરીકે ગણાતો નથી ?

              A    મકાઇ                                    B   જવ               

              C  બાજરી                                    D  ઘઉ


27  બીજી સદી દરમિયાન કાવેરી નદી પર કઇ યોજનાનું નિર્માણ થયુ હત ું ?

              A   ગ્રેન્ડ કેન્યા નહેર                      B   ગ્રન્ડ ઍનિકટ નહેર        

              C  આંધ્રનહેર                                 D  ઇન્દિરા નહેર

28 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?

            A   ભાખડા-નાગંલ યોજના – સતલુજ               

            B    હીરાકુંડ યોજના – મહાનદી  

            C    નાગાર્જુન યોજના – ગોદાવરી નદી           

              D  કૃષ્ણરાજસાગર યોજના – કાવેરી નદી

29 રે તી અને પાણીના મિશ્રણને શું કહે છે ?

             A  ગેલેના                                        B   આગ્રેના  

             C   મોરટાર                                     D  મોરક્ષાર

30 નીચેનાં વિધાનોમાંથી એક વિધાન ખરંુ નથી તે શોધી ઉત્તર લખો ?

            A   બૉક્સાઇટની કાચી ધાત ુ ઍલ્યુમિનિયમ તરીકે ઓળખાય છે       

             B  ચ ૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવામાં થાય છે     

             C   સીસું મુલાયમ પણ ભારે ધાત ુ છે     

              D  પ ૃથ્વીન મોટાભાગના ખડકોમાં લોખંડના તત્વો મળી આવે છે

31 ક્યા પ્રકારના કોલસાને ગરમ કરતા તેમાંથી ડામર મળે છે ?

              A  બિટ્યુમિનસ                             B  લિગ્નાઇટ 

              C   ઍન્થ્રેસાઇટ                              D  પીટ


32 ભારતનું સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ કયા રાજયમાં છે ?

             A   મહારાષ્ટ્ર                                  B  ગુજરાત  

             C   તમિલનાડુ                               D  આંધ્ર પ્રદે શ

33 ધુવારણ – ગુજરાત, શિવસમુદ્રમ ્ - 

             A   ઓરિસ્સા                                  B  મહારાષ્ટ્ર      

             C    કર્ણાટક                                    D  મધ્ય પ્રદે શ

34 નીચેનામાંથી ક્યા સ્થળે રે શમી કાપડ બનાવવાની મિલો આવેલી છે ?

              A અમ ૃતસર                                   B લુધિયાણા                    

              C રાજકોટ                                    D મુર્શિદાબાદ

35 નીચેનામાંથી  એક જોડકું ખોટું છે ઉત્તર શોધી લખો ?

             A     રે લવે એંજિન – ચિત્તરરં જન      

             B   જહાજ બાંધ કામ – કંડલા   

             C    રે લવે દબ્બા – પેરામ્બુર               

             D  હવાઇ જહાજ – કોરાપુટ

36 ઑઇલ ઇન્ડિયા લિમિટેડ ક્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

              A સંયક્ુ ત                                      B જાહેર            

              C ખાનગી                                      D સહકારી

37 ભારતનો વિદે શ વ્યાપાર ક્યા દે શો સાથે વધુ થાય છે ?

             A રશિયા                                        B  ય.ૂ એસ.એ.      

              C   જાપાન                                    D   ચીન


38 પરિવહનના કારણે કઇ પ્રક્રિયાને વેગ મળ્યો છે ?

              A ઉદારીકરણ                                B ખાનગીકરણ           

               C વૈશ્વિકીકરણ                              D ઉદ્યોગીકરણ

39 ક્યા અર્થતંત્રમાં બજારો સંપ ૂર્ણ મુક્ત હોય છે ?

              A સમાજવાદી                               B મિશ્ર            

              C સામ્યવાદી                               D મ ૂડીવાદી

40 મિશ્ર અર્થતંત્રમાં નીચેના પૈકી કઇ એક મર્યાદા જોવા મળે છે ?

              A  આર્થિક સાતત્યનો અભાવ         B   બિનકાર્યક્ષમતા             

              C  આર્થિક અવ્યવસ્થા                    D  ઉત્પાદનાના સાધનોનો બગાડ

41 વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યા આવેલ ું છે ?

              A  બેલગ્રેડ                                     B  વિયેના               

              C  જીનીવા                                    D  પૅરિસ

42 નાણાંનો પુરવઠો નક્કી કરવાની, ફેરફાર કરવાની, ફાળવણી કરવાની નીતિ એટલે … 

              A વિનિમયદરની નીતિ                  B નાણાકીય નાતિ

              C રાજકોષિય નીતિ                        D વિદે શ નીતિ

43  સુવર્ણજ્યંતિ શહેરી રોજગાર યોજના એ ક્યા પ્રકારની રોજગાર યોજના છે ?

              A  વેતનયુક્ત રોજગારીનો કાર્યક્રમ                 

              B  સમાન રોજગારીનો કાર્યક્રમ   

              C  રોજગારી સહાયક કાર્યક્રમ                             

              D  સ્વરોજગારી કાર્યક્રમ


44 રૂપિયાની ખરીદી શક્તિ ઘટવાનું મુખ્ય કારણ ક્યું છે ?

              A  મ ૂડીવધારો                               B  વસ્તીવધારો                

              C  ભાવવધારો                              D  માંગવધારો

45 ગ્રાહક અધિકારોની ઘોષણા કઇ સાલમાં કરવામાં આવી હતી ?

              A  ઇ.સ. 1962 માં                          B  ઇ.સ. 1972 માં   

              C  ઇ.સ. 1947 માં                          D  ઇ.સ. 1968 માં

46 ઇ.સ. 2005 ના વર્ષને ક્યા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે ?

              A  રાષ્ટ્રીય પર્યાવરણ વર્ષ             B  રાષ્ટ્રીય મહિલા વર્ષ    

              C  રાષ્ટ્રીય સાક્ષરતા વર્ષ               D  રાષ્ટ્રીય જાગરણ વર્ષ

47 કેન્દ્રનાં ક્યા સંસદગૃહમાં કોઇ અનામત બેઠકો રાખવામાં આવી નથી ?

              A  રાજયસભા                               B  લોકસભા             

              C  વિધાનસભા                             D  વિધાન પરિષદ

48 એન.ડી.એફ.બી અને બી.એલ.ટી.એફ આ બે બળવાખોર સંગઠનો કઇ માગણી કરી રહ્યાં છે ?

              A  બ ૃહદ બોડોલેન્ડ                        B  અલગ બોડોલેન્ડ

             C બ ૃહદ અસમ                               D બ ૃહદ નાગાલૅન્ડ

49 ઇ.સ. 1983 થી 1992 ના દાયકાને કોણે વિકલાંગ દાયકા તરીકે જાહેર કોણે ર્ક્યો છે ?

              A  ભારત સરકારે                           B  યુનેસ્કોએ             

              C વિશ્વ-આરોગ્ય સંસ્થાએ               D  સંયક્ુ ત રાષ્ટ્રોએ


50  90 દે શોમાં ભ્રષ્ટાચારમાં ભારતનું સ્થાન … 

              A   10 મુ                                       


ં B   69 મુ ં                   

              C   40 મુ                                      


ં D   60 મું

પ્રશ્નપત્ર – 13
1 રં ગે શ્યામ, લાંબ ુ પહોળું માથુ,ં ચપટું નાક, ટુંકું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી   

       A આર્મેનાઇડ પ્રજા હતી                         B મોંગોલોઇડ પ્રજા હતી

       C ઑસ્ટ્રોલૉઇડ પ્રજા હતી                      D દ્રવિડ પ્રજા હતી

2 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે . તે જણાવો 

       A સંસ્કૃતિ એટલે કોઇ પણ પ્રજાજીવનની આગવી જીવન શૈલી…    

       B સંસ્કૃતિ એટલે માનવમનનું ખેડાણ

       C સંસ્કૃતિ એટલે ગુફાથે ઘર સુધીની માનવ વિકાસ યાત્રા

       D સંસ્કૃતિ એટલે માનવજાતની સભ્યતા

3 સંસ્કૃત સાહિત્યના પ્રથમા પંક્તિના શ્રેષ્ઠ નાટયકાર

       A મહાકવિ ભાસ                                   B કવિ ભારવિ                  

       C મહાકવિ કાલિદાસ                             D મહાકવિ ભવભ ૂતિ

4 કયા ન ૃત્યમાં નર્તક રે શમનો કબજો પહેરીને કમરે પટ્ટો બાંધે છે ?

       A ભોજપ ૂરી                                          B  કૂચીપોડી             

       C મણિપ ૂરી                                          D  ઓડિસી

5 મૌર્યયુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમ ૂનો કયો છે ?

        A  સાંચીનો સ્ત ુપ                                 B  સારનાથનો સ્તપ


        C  બુદ્ધગુફાઓ                                      D  સારનાથનો સ્તંભ

6 હજાર-રામ મંદિર નીચેમાંથી કયા સ્થળે આવેલ ું છે ?

       A હમ્પી                                                B કાશી             

       C અલ્હાબાદ                                         D મથુરા


7 ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાન કવિ કોણ ગણાય છે ?

       A  ભાલણ                                            B  હેમચંદ્રાચાર્ય                 

      C  નર્મદ                                               D  નરસિંહમહેતા

8 કાલિદાસના નાટકો પૈકી સર્વોત્કૃષ્ટ નાટક ક્યું છે ?

       A  કુમારસંભવ                                     B  મેઘદૂત                           

        C  ઋતુસંહાર                                       D અભિજ્ઞાનશાકુન્તલમ ્

9 નીચેનામાંથી એક જોડકું ખોટું છે . તે શોધીને લખો ?

       A  મલિક મુહમંદ જાયસી – મ ૃગાવતી               

       B  સમ્રાટ કૃષ્ણદે વરાય – આમુક્તમાલ્યદા

       C  અબુલ ફઝલ – આયને અકબરી            

       D મુહમ
ં દ હસ
ુ ેન – દરબારે અકબરી

10 કોના સમયમાં ધાત ુ શિલ્પોનું નિર્માણ થયુ ં હત ું ?

       A કુષાણ                                              B પલ્લ્વ           

       C ચંદેલ                                               D ચોલવંશ

11 બિહારના ભાગલપુર જિલ્લાના ક્યા સ્થળે થી 7.5 ફૂટ ઊંચી તામ્રમ ૂર્તિ મળી આવી છે ?

       A  નાલંદા                                            B  તક્ષશિલા             

       C  સુલતાનગંજ                                   D રાણીગંજ

12 નીચેના માંથી ક્યું જોડકું ખોટું છે . તે જણાવો ?

       A  તમિલનાડુ – પોંગલ                         B અસમ – બિહ ુ    

       C રાજસ્થાન – ગઙોર                            D ગુજરાત – દુર્ગાપ ૂજા


13 સિંહગઢનો કિલ્લો કયાં રાજયમાં આવેલો છે ?

       A  મધ્યપ્રદે શ                                      B  ઓરિસ્સા                         

       C  મહારાષ્ટ્ર                                        D  ગુજરાત

14 વિશ્વવારસાના સ્થળો નક્કી કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઇ છે ?

       A  યુનેસ્કો                                           B  W.H.O.                              

       C  ઇડા                                                D  યુનિસેફ

15 ઇરિંગોલ કાવ ૂ ઉપવન ક્યા રાજયમાં આવેલ ું છે ?

       A  હરિયાણા                                         B  પંજાબ                

       C  કેરળ                                               D  રાજસ્થાન

16 કોઇ નાગરિકને ઘર બનાવતાં ખોદકામ દરમિયાન કોઇ પૌરાણિક વસ્ત ુ મળી આવે તો તેણે
ક્યા

     કાન ૂન હેઠળ પુરાતત્વ ખાતાના અધિકારીને જાણ કરવાની હોય છે ?

       A   ભારતીય પુરાતત્વ કાન ૂન 1898                       

       B  ભારતીય નિધિ વ્યાપર કાન ૂન 1876

       C  ભારતીય સંરક્ષણ કાન ૂન 1952              

       D  પુરાતત્વીય અવશેષોને લગતો કાયદો 1958

17 નીચેના વિધાન પૈકી ક્યું વિધાન ખરંુ છે . તે જણાવો ?

       A  સાલારગંજ સંગ્રાહલય કોલકાતામાં આવેલ ું છે

       B  રાષ્ટ્રીય પ્રાણી સંગ્રાહલય ભોપાલમાં આવેલ ું છે     

       C  આગરાનો તાજમહલ વિશ્વની સાત અજાયબીઓમાંની એક અજાયબી છે  

        D  નવઘણ કૂવો પાટણમાં આવેલો છે


18 ક્યું સંસાધન નવીનીકરણીય છે ?

       A ખનીજ કોલસો                                  B  કુદરતી વાયુ        

       C  બાયોગૅસ                                        D ખનીજતેલ

19 નીચેનામાંથી કયુ ં જોડકું ખોટું છે ? તે શોધીને ઉત્તર લખો ?

       A ઉત્તરનાં મેદાનો – કાંપની જમીન             

       B   દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદે શ – કાળી જમીન      

       C  મેઘાલય,અરુણાચલ પ્રદે શ – પહાડી જમીન     

        D  ગોવા,તમિલનાડુ,આંધ્રપ્રદે શ – પડખાઉ જમીન

20 ધોવાણથી કૃષિયોગ્ય જમીન બિનૌપયોગી બને છે તેને … કહે છે ?

       A રે ગોલીથ                                           B ખરાબા          

       C ગોચર                                               D પડતર

21 કયા પ્રકારના જગલ-વિસ્તારમાં


ં ખેતી કરવાની અને પશુઓને ચરાવવાની મનાઇ હોય છે ?

       A સંરક્ષિત                                            B   બિનવર્ગીકૃત  

       C   અભયારણ્ય                                     D  રાષ્ટ્રીય ઉદ્યાન

22 ભારતમાં કુલ જગલ


ં વિસ્તારમાં થી કેટલા ટકા જગલો
ં અનામત જગલો
ં છે ?

       A    54.4%                                           B   27.4%       

       C    17.40%                                         D   29.35%

23 ખરીફ પાકનો સમયગાળો ક્યાંથી જ્યાં સુધીનો છે ?

       A જૂન થી નવેમ્બ સુધીનો                     B નવેમ્બર થી એપ્રિલ સુધીનો

       C માર્ચ    થી જૂન સુધીનો                     D ઓગષ્ટ થી જાન્યુઆરી સુધીનો

24 ભારતની વસ્તીનો મોટો સમુદાય ક્યા ક્ષેત્રમાં રોકાયેલો  છે ?


       A   વેપાર ક્ષેત્ર                                     B   કૃષિ ક્ષેત્ર       

       C   ઉદ્યોગ ક્ષેત્ર                                     D   સેવા ક્ષેત્ર

25 કૃષ્ણા નદી કયા રાજયની નદી છે ?

       A  છત્તીસગઢ                                       B  ગુજરાત  

       C   આંધ્ર પ્રદે શ                                     D  કેરળ

26 ઇ.સ. 1882 માં ઉત્તર પ્રદે શની કઇ નહેરનું નિર્માણ થયુ ં ?

        A  પ ૂર્વીય જમુના નહેર                        B ગ્રેન્ડ ઍનિકટ નહેર  

        C  પ ૂર્વીય યમુના નહેર                        D  પ ૂર્વીય કૅન્યોન નહેર

27 જળપ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત નીચેનામાંથી ક્યો છે ?

       A ખેતીપ્રવ ૃતિ                                       B પ્રાણીઓ         

       C ઉદ્યોગો                                             D વરસાદ

28 હઝારીબાગ શાની ખાણો માટે જાણીત ું છે ?

       A  તાંબાની                                          B   અબરખની            

       C  મૅગેનીઝની                                     D   લોખંડની

29 નીચેનાં વિધાનોમાંથી એક વિધાન ખરંુ નથી તે શોધી ઉત્તર લખો ?

       A   મૅંગેનીઝ વિદ્યુતનું અવાહક છે તથી તેનો વિદ્યુતના સાધનોમાં ઉપયોગ થાય છે   

       B   બૉક્સાઇટ વિદ્યુતનું સુવાહક હોવાથી વિદ્યુતના સાધનોમાં તેનો ઉપયોગ થાય છે

       C  અબરખ વિદ્યુતનું અવાહક હોવાથી વિદ્યુતના સાધનોમાં તેનો ઉપયોગ થાય છે

       D  તાંબ ુ ં વિદ્યુતનું સુવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનોમાં થાય છે

30 વિશ્વના કુલ લોખંડના જથ્થાનો કેટલા ટકા જથ્થો ભારતમાં છે ?


        A    18 ટકા                                         B    20 ટકા         

        C     5 ટકા                                          D    27 ટકા 

31 ઉકાઇ જળવિદ્યુત મથક કઇ નદી પર છે ?

       A    સાબરમતી                                     B    મહાનદી    

       C    તાપી                                              D   મહી

32 ક્યા દે શમાં કોલસાનો સૌથી વધુ અનામત જથ્થો છે ?

       A   યુ.એસ.એ                                       B   ભારત         

       C  ચીન                                               D    રશિયા

33 નીચેનામાંથી ક્યું ઊર્જાસ્ત્રોત વ્યાપારિક છે ?

       A પવન                                               B ભરતીશક્તિ            

       C પેટ્રોલિયમ                                       D બાયોગેસ 

34 ભારતમાં લોખંડનું મોટા પાયા પર્નું ઉત્પાદન સર્વપ્રથમ ક્યાં શરૂ થયુ ં હત ું ?   

       A  બર્નપુરમાં                                       B   જમશેદપુરમાં   

       C   પોર્ટોનેવામાં                                  D    કુલ્ટીમાં

35 ભારતમાં લોહ-અયસ્કનાં પ્રગલનની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઇ હતી ?

       A   ઇ.સ. 1830                                      B   ઇ.સ. 1930            

       C   ઇ.સ. 1958                                      D   ઇ.સ. 1866

36 પશ્વિમ બંગાળામાં આવેલી મોટા ભાગની શણની મિલો કઇ નદી કિનારે આવેલી છે ?

       A   બ્રહ્મપુત્રા                                         B   ગંડક               

       C    શોણ                                              D   હગ


ુ લી

37 ભારતમાં સૌથી વધુ ઊંચાઇ પર આવેલો માર્ગ ક્યો છે ?


       A   મનાલીથી લેહ                                B   મનાલીથી લદાખ     

      C  મનાલીથી શ્રીનગર                           D  મનાલીથી જમ્મુ

38 જમ્મુથી કન્યાકુમારી વચ્ચે દોડતી એક્સપ્રસ

       A જમ્મુતાવી એક્સપ્રેસ                        B સાબરમતી એક્સપ્રેસ

       C હિમસાગર એક્સપ્રેસ                        D જનતા એક્સપ્રેસ

39 વિકાસશીલ દે શોની ઓળખ માટેન ું મુખ્ય લક્ષણ ક્યું છે ?

       A  ભાવ વધારો                                    B  ગરીબી      

       C   નીચી માથાદીઠ આવક                   D  વસ્તી વધારો

40 સમાજવાદી આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના દ્વારા  લેવાય છે ?

       A  ભાવતંત્ર                                          B  સમાજ                

       C  રાજય                                             D  નિયોજક

41 આર્થિક ઉદારીકરણની નીતિ એ  કેવા બજારની આર્થિક નીતિ છે ?

       A  અંકુશિત                                          B  જથ્થાબંધ            

       C  છૂટક                                               D  મુક્ત

42 ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વનીઅર્થવ્યવસ્થાનો એક ભાગ બનાવવો એટલે

       A ઉદારીકરણ                                      B ખાનગીકરણ    

       C વૈશ્વિકીકરણ                                     D સરકારીકરણ

43 સમાજના બીજા વર્ગોના ત ુલનામાં ગરીબ હોવાની સ્થિતિ કેવી ગરીબી ગણાય છે ?

       A  સાપેક્ષ ગરીબી                                 B  નિરપેક્ષ ગરીબી 

       C  દારુણ ગરીબી                                  D  લધુતમ ગરીબી


44 કઇ યોજનાનો ઉદે શ વિવિધ પ્રકારની સવલતો દ્વારા ગ્રામીણ પ્રજાના જીવનની ગુણવત્તા
સુધારો

     લાવવાનો છે ?

       A  સમ ૃદ્ધ ભારત અભિયાન                     B  પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર યોજના 

       C  સુવર્ણજયંતી સ્વરોજગાર યોજના     D  સુવર્ણજયંતી ગ્રામીણ યોજના

45 ક્યો વધારો ચીજવસ્ત ુ અને સેવાઓની માંગ અને પુરવઠામાં અસંતલ


ુ ન સર્જે છે ?

       A  ભાવ                                                B  બેકારી               

       C  વસ્તી                                              D  વેતન

46 ગુજરાતમાં બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝની કચેરીઓ ક્યા શહેરોમાં આવેલી છે ?

       A  ગાંધીનગર અને અમદાવાદ             B  રાજકોટ અને ભાવનગર

      C  રાજકોટ અને વડોદરા                       D  અમદાવાદ અને રાજકોટ

47 દસમી પંચવર્ષીય યોજના(2001-07)માં કુલ ઘરે લ ું પેદાશ(GDP)ની આવકમાં કેટલા ટકાનો


વ ૃદ્ધિદરનો

     લક્ષ્યાંક રાખ્યો હતો ?

       A  8 %                                                 B  6 %                                   

      C  11 %                                               D   8.5 %

48 અનુસ ૂચિ 341 અને 342 માં જાતિની યાદી કોણ નક્કી કરે છે ?

       A  રાજયપાલ                                      B  વડાપ્રધાન            

       C  રાષ્ટ્રપ્રમુખ                                       D  ઉપરાષ્ટ્રપ્રમુખ

49 પોતાના અધિકારોના રક્ષણ માટે બંધારણે નાગરિકને ક્યો અધિકાર આપેલ છે ?

       A  સમાનતાનો અધિકાર                      B  સ્વતંત્રતાનો અધિકાર  

       C  શોષણવિરોધી અધિકાર                    D  બંધારણિય ઇલાજનો અધિકાર


50 ભારત સરકારે વ ૃદ્ધજનો માટે કઇ નીતિ જાહેર કરી છે ?

        A  વ ૃદ્ધ સહાયક નીતિ                           B  વ ૃદ્ધ પેન્શન નીતિ

       C  વ ૃદ્ધ આર્થિક સહાય નીતિ                   D  રાષ્ટ્રીય નીતિ

ચાણક્ય નીતિ
નીચ માણસોનો કદી વિશ્વાસસ કરવો નહી

કપટી માણસ ખ ૂબ જ વિવેકી હોય છે .

વધુ પડતો આદર કરાય ત્યારે શંકાની નજરે જોવું

અવિનયી માલિક કરતા ન હોય એ સારુ

ભાગ્ય પુરુષાર્થને અનુસરે છે .

વિચાર પ ૂર્વક નિશ્વય ર્ક્યા પછી તેને લંબાવવુ નહી

ગજા બહારના કામ હાથ ધરવા નહી

અકુશળ વ્યક્તિ કોઇકામ કરી નાખે તો તેને બહુ મહત્વ આપવું નહી

કામ બગડી જાય ત્યારે મુર્ખા તેનાદોષ ગણવા માંડે છે .

ઉમર પ્રમાણે વેશ પહેરવા

સ્વાર્થના લીધે જ બધા સંબધ


ં ો જળવાય છે .

જ્યાં સુધી શત્રુના છિદ્રો પકડાય નહી ત્યા સુધી તેને ખભે બેસાડવો

પોતાની નિર્બળતા ક્યારે જાહેર કરવી નહી

ઓછું ખાવુ એજ આરોગ્યનુ ં મુળ છે .

વિદ્વાન,મુર્ખ,મિત્ર,ગુરુ તથા પ્રિયજનો સાથે વિવાદ કરવો નહી

બીજાના ખેતરમાં બી વાવવું નહી


રોગ,દે વ ુ અને શત્રુના મ ૂળ ઉગતા જ નાશ કરવા

ઝેર તો કાયમ ઝેર જ હોય છે .

એક દોષ ઘણા બધા ગુણોને ભરખી જાય છે .

બાળકની વાત પણ ઉચીત હોય તો સાંભળવી

You might also like