Professional Documents
Culture Documents
9)
A ) ભગવાન
B ) સાધુ
C ) મુક્તિ
D ) સમાધિ
5. જેમ મહારાજે વનવિચરણ દરમિયાન સેવકરામની બે મહિના સુધી સેવા કરી પરંતુ સેવકરામ કૃતઘની હોવાથી
મહારાજે તેનો ત્યાગ કર્યો હતો એમ આપણે પણ આ જે સત
ં ો આપણી પાછળ આટલી મહે નત કરે છે પછી તે
સસ્
ં કારોથી લઈને અન્ય કોઈ પણ બાબત હોઈ તો ખાસ આપણે પણ જોવું કે આપણે પણ સેવકરામની જેમ સત ં ોની
મહે નતને ભૂલી તો નથી જતા ને અને જો આપણાથી આ ભૂલ થઈ જતી હોય તો ખાસ ભૂલ સુધારી જેમ બને તેમ સતં ો
પાસે નિખાલસ થવું અને તેમનો મહિમા સમજવો. સમજશો ને બધા ?
A) હા
B) ના
8.ગુણાતીતાનંદ સ્વામીના મતે શેનું બળ હોય તો મહાપ્રલય જેવા દુ ઃખમાં પણ આત્મનિષ્ઠા ડગે નહિ ?
A ) ઉપાસના
B ) નિષ્ઠા
C ) વિશ્વાસ
D ) આજ્ઞા
9. મહારાજના મતે શાસ્ત્રની કઈ વાર્તાઓ કોઈને સમજાતી નથી અને તેમાં ભ્રમી જવાય છે ?(ગ.પ્ર.-7)
A) વ્યતીરેક વાર્તા
B) અધ્યાત્મ વાર્તા
C) અન્વય વાર્તા
D) એકપણ નહિ
11. મહારાજે વચનામૃત 5 માં કોને સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવાનું કહ્યું છે ?(વ.5)
A ) લક્ષમીજી
B ) રુક્મિણી
C ) અર્જુન
D ) રાધિકાજી
16. ભગવાને પ્રહલાદજીને જે માર્ગ બતાવ્યો એ અનુસાર વર્ત્યા તો ભગવાન કેટલા માસમાં વશ થઈ ગયા હતા ?
A. 3
B. 5
C. 6
D. 4
પ્રહ્લાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ સુધી યુદ્ધ કર્યું પણ ભગવાન જીતાણા નહિ; પછી ભગવાને પ્રહ્લાદને
કહ્યું જે ‘‘એ યુદ્ધે કરીને તો હું જીતાઉ ં એવો નથી. મને જીતવાનો ઉપાય તો એ છે ; જે જીભે કરીને મારુ ં ભજન કરવુ,ં
ં વન કરવું ને નેત્રમાં મારી મૂર્તિ રાખવી; એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ રાખવી. એમ કહ્યું છે . પછી
મનમાં મારુ ં ચિત
એવી રીતે પ્રહ્લાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન છ માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ
ઉપાય સર્વોપરી છે , તે શીખવો. (પ્ર.1 વાત.3)
17. વચનામૃત અનુસાર પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતકરણને વિશે
ઇચ્છા વર્તે તેને શું કહે છે ?
A. કામ
B. વાસના
C. મત્સર
D. અજ્ઞાન
પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, ‘‘હે મહારાજ ! વાસનાનું શું રૂપ છે ?’’ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘‘પૂર્વે
જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિષે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ
અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતઃકરણને વિષે ઈચ્છા વર્તે તેને પણ વાસના
કહીએ.’’(ગ.પ્ર.-11)
18. ક્યા રાજાએ આખી પૃથ્વીનું ધન ભેગુ ં કર્યું હોવા છતાં અંતે તેમને તેમાંથી દુ ઃખ થયું હતું ?
A. નંદ રાજા
B. ચિત્રકેતુ રાજા
C. માંધાતા રાજા
ં ્ ર રાજા
D. હરિશ્ચદ
નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેળં ુ કર્યું અને છે લ્લી વારે એમાંથી મોત થયું ને ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રિયું ભેળી
કરી ને છે લ્લી વારે એમાંથી દુ :ખ થયું ત્યારે મૂકી. તે માર્ગ જ એવો છે .(પ્ર.1 વાત.86)
20. ભગવાન અને ......... આશરે કરીને વાદળ જેવા દુ ઃખ આવવાના હોઈ તો તે પણ ટળી જાય છે .
A. દે વતાઓ
B. મોટા સાધુ
C. માતા-પિતા
D. A અને B બંને
ભગવાન અને મોટા સાધુને આશરે કરીને તો વાદળ જેવાં દુ :ખ આવવાનાં હોય તે પણ ટળી જાય ને સાધને કરીને તો
કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે .(પ્ર.1 વાત.115)
24. ગુણાતીતાનંદ સ્વામીની વાત અનુસાર ભગવાન પોતાનો કયો સ્વભાવ મુક્તા નથી ?
A. રક્ષા કરવાનો
B. મોક્ષ આપવાનો
C. સુખ આપવાનો
D. આપેલ તમામ
રાજાને પાણી ન પાયું તો પણ તેણે સક
ં લ્પ કર્યો હતો તેથી ગામ આપ્યુ.ં તે જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી, તેમ
ભગવાન પણ પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો તે મૂકતા નથી. (પ્ર.1 વાત.213)
25. મહારાજ સવ
ં ત 1876 ના માગશર સુદી ચતુર્થીના દિવસે કયું વચનામૃત બોલ્યા હતા ?
A. ધ્યાનના આગ્રહનું
B. વિવેકી-અવિવેકીનું
C. અખડ
ં વૃત્તિનું
D. કૃતઘની સેવકરામનું
A. સવ
ં ત 1876 માગશર સુદી 8 :- ધ્યાનના આગ્રહનું
B. સવ
ં ત 1876 માગશર સુદી 9 :- વિવેકી-અવિવેકીનું
C. સવ
ં ત 1876 માગશર સુદી 4 :- અખડં વૃત્તિનું
D. સવ
ં ત 1876 માગશર સુદી 13 :- કૃતઘની સેવકરામનું
30. ગુણાતીતાનંદ સ્વામીની વાત અનુસાર કયું સુખએ વિષયના સુખ કરતા વધુ અને ભગવાનના સુખ કરતા ઓછુ ં છે ?
A. બ્રહ્મનું સુખ
B. દે હનું સુખ
C. આત્માનું સુખ
D. એકપણ નહિ
વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે ને તે કરતાં ભગવાનનું સુખ એ તો ચિત
ં ામણિ છે .(પ્ર.1
વાત.26)
31. તાજેતરમાં એક દાવા અનુસાર નીચેનામાંથી કોણ કોરોના વાયરસની ગતિવિધિઓ ને ઓછી કરવા માટે HIV
દવાઓથી વધુ સારી હોય શકે છે ?
A. આસામના લવિગ
ં
B. કાંગરાની લિલી ચા
C. નીલગીરીના પુષ્પો
D. એલચી
CSIR's ઇન્સ્ટિટ્ યૂટ ઓફ હિમાલિયન બાયોરિસોર્સ ટે કનોલોજી (IHBT) ના જણાવ્યા અનુસાર કાંગરાની લિલી
ચામાં અમુક એવા વિશિષ્ટ રસાયણો હોઈ છે જે HIV ની દવાઓ કરતા વધુ અસરકારક છે અને રોગપ્રતિકારક શક્તિ
વધારે છે અને કોરોનાની પ્રતિક્રિયા ઘટાડે છે .
મોટોરોલા કંપનીએ વિશ્વમાં સૌપ્રથમ હે ન્ડહે લ મોબાઈલ ફોન માર્કેટમાં લોન્ચ કર્યો હતો અને 3 એપ્રિલ 1973 ના
રોજ મોટોરોલાના સશ
ં ોધનકાર માર્ટિન કૂપરએ આના દ્વારા પ્રથમ કોલ કર્યો હતો.
33. તાજેતરમાં ક્યા રાજ્યએ 1100 દુ ર્લભ છોડવાઓને લુપ્ત થવાથી બચાવવા માટે સરં ક્ષણ પ્રયાસોને ઉજાગર
કરનાર રીપોર્ટ પ્રકાશિત કર્યો છે ?
A. મેઘાલય
B. મિઝોરમ
C. ઉત્તરાખડ
ં
D. અરૂણાચલ પ્રદે શ
ઉત્તરાખડ
ં એક વિશિષ્ટ અહે વાલ બહાર પાડનારુ ં પહે લું રાજ્ય બન્યું છે જેણે તેના 1100 થી વધુ દુ ર્લભ છોડને લુપ્ત
થતા બચાવવાના પ્રયાસોને પ્રકાશિત કર્યા છે .
કિંગ કોબ્રાએ વિશ્વનો એકમાત્ર એવો સાપ છે જે માળો બાંધીને રહે છે . તે પોતાનો માળો સૂકા પાંદડાં, વૃક્ષની ડાળી
તેમજ અન્ય વસ્તુમાંથી બનાવે છે . તે આ માળો માર્ચના અંતથી મે ના અંત સુધીમાં બનાવે છે . આ માળોએ મોટા ભાગે તે
વૃક્ષના તળિયા પાસે બનાવે છે . આ માળો અંદાજે તળિયેથી 55 cm ઊ ંચો અને 140 cm જેટલો પહોળો હોઈ છે .
તાજેતરમાં ઉત્તર પ્રદે શની રાજ્ય સરકાર દ્વાર સ્થળાંતરીત મજૂરો માટે યોગ્ય રોજગાર શોધવાના હે તથ
ુ ી માઈગ્રશ
ે ન
કમિશન સ્થાપવાનો નિર્ણય કર્યો છે .