વિક્રમભાઈ રોલ નં- ૪૯ સેમ -૨ (બી.એડ) શ્રી રામકૃષ્ણ પરમહંસ શ્રી રામકૃષ્ણ પરમહંસ નો જન્મ ફેબ્રુઆરી ૧૮,૧૯૩૬ ના રોજ થયો હતો. રામકૃષ્ણ પરમહંસ માનવતા ના પૂજારી હતા. તેઓ સ્વયં ની અનુભૂતિ થી ઈશ્વર ના અસ્તિત્વ નો વિશ્વાસ કરાવતા હતા. સ્વામી વિવેકાનંદજી તેમના પ્રિય શિષ્ય હતા. લોકશિક્ષક તરીકે રામકૃષ્ણ પરમહંસ અતિશય લોકપ્રિય હતા. શ્રી રામકૃષ્ણ પરમહંસ ઓગસ્ટ ૧૬,૧૮૮૬ ના દિવસે તેમનય ભૌતિક શરીર છોડી ને ૫૦ વર્ષ નું આયુષ્ય ભોગવી ને પંચમહાભૂત માં વિલીન થઇ ગયા. શ્રી રામકૃષ્ણના જીવન થી વ્યક્ત થતો સ્વવિકાસ
શ્રી રામકૃષ્ણ પરમહંસ કહે છે કે, "
ગુરુ પુસ્તકિયો કીડો નહીં, પરંતુ ગુરુ એટલે આત્મજ્ઞાની વ્યક્તિ, જેને આત્માનો સાક્ષાત્કાર થઇ ગયો હોય તે.“
જુદા જુદા ધર્મો ની અંદર નો મુખ્ય
અનુભવ એ જ છે કે "હું કંઈ નથી, હે ઈશ્વર ! તું જ સર્વ કંઈ છે". જેમને ઉપરોક્ત બાબત પચાવી છે તેઓ પોતાના ધર્મ ના સીમાડા વટાવી ને સ્વ ગતિ તરફ પ્રયાણ કરે છે.