Professional Documents
Culture Documents
અખા ભગત
અખા ભગત
અખા ભગત
જન્મ ૧૫૯૧
મ ૃત્યુ ૧૬૫૬
વ્યવસાય કવિ
અખા રહિયાદાસ સોની[૧] (આશરે ૧૬૧૫ - આશરે ૧૬૭૪) જેઓ અખા ભગત અથવા અખો તરીકે
વધુ જાણીતા છે , ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે . તેઓ બહુ શરૂઆતના
ગુજરાતી સાહિત્યકારોમાંના એક છે . તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા
ગુજરાતીના ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે .
જીવન[ફેરફાર કરો]
અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો.[૨] આજે પણ ખાડિયાની દે સાઈની
પોળનુ ં એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે .
જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી
ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે
એક ગુરૂનુ ં શરણ લીધુ.ં પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે , ત્યારે
તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે .
સર્જન[ફેરફાર કરો]
છપ્પા[ફેરફાર કરો]
આ સાથે તેમણે છપ્પા લખવાનુ ં ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો
તિરસ્કાર જોવા મળે છે . એક મુરખને એવી ટે વ, પથ્થર એટલા પ ૂજે દે વ જેવા છપ્પાઓમાં અખા
ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે .
અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે .[૩] જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં
વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી, પરં ત ુ તેમનાં છપ્પાઓમાં વર્ણવાયેલ
વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કર્યું છે .
પંચીકરણ
અખેગીતા
ચિત્ત વિચાર સંવાદ
ગુરૂ શિષ્ય સંવાદ
અનુભવ બિંદુ
બ્રહ્મલીલા
કૈ વલ્યગીતા
સંતપ્રિયા
અખાના છપ્પા
અખાના પદ
અખાજીના સોરઠા
અખો
( જ. આશરે 1600 જેતલપરુ , જિ. અમદાવાદ ; અ. આશરે
1655 અમદાવાદ)
જયંત કોઠારી
(સાખીઓ, પ ૃ. 106)
અખા નો જન્મ ગુજરાત ના અમદાવાદ ના દક્ષિણે આવેલા જેતલપુર માં ઈ. સ. ૧૫૯૧ માં સોની
રહીયાદાસ ના ઘરે થયો હતો.અખો જન્મે અને વ્યવસાયે સોની હતો.
પંદર સોળ વર્ષ ની વયે પિતા રહીયાદાસ તથા બે ભાઈઓ અખેરામ અને ગંગારામ તથા બહેન ધામસી
સાથે વ્યવસાયાર્થે જેતલપુર થી અમદાવાદ ના ખાડીયા માં દે સાઈ ની પોળ માં આવીને વસ્યા હતા.
આજે પણ દે સાઈ ની પોળ નુ ં એક મકાન “અખા ના ઓરડા” તરીકે ઓળખાય છે .
અખા નુ ં કૌટુંબીક જીવન ઘણુ ં સંઘર્ષ ભર્યું હત.ું બાળપણ માં માતા ની છત્રછાયા ગુમાવી અને
ઓગણીસ વર્ષ ની વયે પિતા સ્વર્ગવાસ પામ્યા. ટૂંક સમય માં એક ની એક બહેન મ ૃત્યુ પામી.
બાળ વયે લગ્ન કર્યા હતા તે પત્ની નુ ં યુવાન વય માં મ ૃત્યું થયુ.ં
ત્યારબાદ અખાએ બીજા લગ્ન કર્યા તેમાં પણ નીસંતાન પત્ની વિયોગ થયો.
જહાંગીર ના સમય ની અમદાવાદ ની એક સરકારી ટંકશાળ માં અખાએ ઉચ્ચ હોદ્દો મેળવ્યો હતો.
તે સાબિત કરે છે કે તેના માં વ્યવસાયિક અને વ્યહવારિક કુશળતા ઓ ઘણી હતી.
ત્યાં કોઈ એ ફરિયાદ કરી કે અખો સોના ના સિક્કા માં ભેળસેળ કરે છે
એટલે અખા ને જેલ ની સજા થઇ પાછળ થી અખો નિર્દોષ છૂટ્યો.
અખાએ એક ધર્મ ની બેન માનેલી હતી. એ બેને અખાને ત્યાં ત્રણસો રૂપિયા રાખેલા.
તેણે અખા ને સોના ની કંઠી બનાવી આપવા કહેલ ું અખો કુશળ કારીગર હતો અને
બહેન પ્રત્યે ના ભાવ ને કારણે ગાંઠ ના સો રૂપિયા ઉમેરી સારી કંઠી કરી આપી.
અખો બહુ ભણેલો નહિ પણ ભારતભર માં ભ્રમણ કરી અલગ અલગ સંપ્રદાયોથી સારો એવો પરિચિત
થયેલો એ તેણે રચેલી વિપુલ સાહિત્ય રચનાઓ પરથી સિધ્ધ થાય છે .
અખો એક ધર્મી નહોતો અને મ ૂર્તિપ ૂજા અવતારો માં માનતો નહિ
બલ્કે તે મધ્યકાલીન યુગ નો સમાજ સુધારક અને
બધા સંપ્રદાયો ને જોડનારો સમન્વયવાદી અને એક ઈશ્વર વાદી હતો.
કવિ દલપતરામ મ ૂર્તિપ ૂજા માં માનનારા સ્વામીનારાયણ સંપ્રદાય ના ચુસ્ત અનુયાયી હોવા છતાં તેમણે
અખાની પ્રસંશા કરી છે .
અખો કુળધર્મે વૈષ્ણવ હતો તેથી ગોકુલધામ જઈ શ્રી ગોકુલનાથજી મહારાજ પાસે દીક્ષા લીધી
આ ગુરુ ઢોંગી નીકળતાં અખો કહે
ગુરુ કીધા મેં ગોરખનાથ,
ઘરડા બળદ ને ઘાલી નાથ.
ધન લે ને ધોખો નવ હરે ,
એ ગુરુ કલ્યાણ શુ ં કરે .
ત્યાં થી ચાલી નીકળી અખો અનંત જ્ઞાન ની તરસ છીપાવવા કાશી ગયો
.
કાશીમાં ગંગાજીના કિનારે એક સંત મહાત્માની પર્ણકુટિ છે .
પર્ણકુટિમાં સંત પોતાના પસંદ કરે લા ખાસ શિષ્યોને વેદવિદ્યાનુ ં ગ ૂઢ જ્ઞાન આપી રહ્યા છે .
મધરાતનો વખત છે . ગુરુ ઉત્સાહમાં બોલે જાય છે . પણ સામે બેઠેલા શિષ્યો ઊંધનાં ઝોંકાં ખાય છે
ને હોંકારો ભણી શકતા નથી.
ગુરુએ પ ૂછ્યુ-`
ં માયાનુ ં સ્વરૂપ મેં સમજાવ્યુ;ં હવે તમે શુ ં સમજ્યા એ કહો?
કંઈ જવાબ મળ્યો નહિ. ગુરુએ ફરી પ્રશ્ન કર્યો, કંઈ જવાબ નહિ.
શિષ્યો ઊંધતા હતા, કોણ જવાબ આપે?
'આ ગુરુન ુ ં નામ બ્રહ્માનંદ અને તેમણે જેને શિષ્ય તરીકે સ્વીકાર્યો તે અખો ભગત.
અખો બ્રાહ્મણ નથી, વૈશ્ય છે એવું જાણી આ પહેલાં ગુરુએ એના વેદવિદ્યા શીખવવાની ના પાડી હતી,
પણ હવે એમણે જોયું કે મારા બ્રાહ્મણ શિષ્યો કરતાં યે અખામાં જ્ઞાનની તરસ વધારે સાચી ને ઊંડી છે ,
એટલે એમણે એને સ્નેહથી જ્ઞાનદાન કરવા માંડયુ.ં અખો જ્ઞાની, વેદાન્તી બની ગયો.
આમ અખા ને વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ઊંડી સાધના ના સમન્વય થી આત્મજ્ઞાન થયુ.ં
મુખ માં સરસ્વતી બિરાજમાન થયાં અને વાણી ખીલી .
આ સાથે અખાએ છપ્પા લખવાનુ ં અને ચાબખા મારવાનુ ં શરૂ કર્યું.
અખા ની તમામ રચનાઓ મુખ્યત્વે સમાજ માં રહેલા અવિશ્વાસ, આડંબર
અને ઠગબાજીઓ પ્રત્યે નો તિરસ્કાર દર્શાવે છે .
અખાએ જીવનકાળ દરમ્યાન ૭૪૬ છાપ્પાની રચના કરે લ છે .તેની પ્રચલિત રચનાઓ આ પ્રમાણે છે .
1. અખાના છપ્પા.
2. અખાના પદ.
3. અખે ગીતા.
4. અનુભવ બિંદુ.
5. કૈ વલ્યગીતા.
8. પંચીકરણ .
9. બહમ લીલા.
(ખેડે=ગામમાં, ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી= ઘાણી એટલે તેલી બી પીલી તેલ કાઢવાનુ ં
સાધન; કોદરા જુદા હોય તો એની ઘેંશ થાય અને તલ જુદા હોય તો પીલીને તેલ કાઢી શકાય. પણ જો
બંને ભેગા થયા હોય તો ન ઘેંશ બની શકે, ન તેલ કાઢી શકાય. અર્થાત્ કશા કામના નહીં )
દે હાભિમાન હત
ૂ ો પાશેર , તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો , ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય , આત્મજ્ઞાન મ ૂળગું ખોય.
( સસલાના શિંગડાનુ ં વહાણ, મ ૃગજળમાં તરવુ,ં વાંઝણીના પુત્રો અને આકાશનાં ફૂલો- અશક્ય અને તરં ગી
વાતોના દૃષ્ટાંત વડે અગાઉ અને આજે કેવા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે એ વાત અખાએ અવળવાણી વડે
વેધકતાથી સમજાવી છે .)
અખામાં અચાનક હરિ પરગટ થયો!' પછી બ્રહ્માજી ની પેઠે એની વાણી ઊઘડી.
એ કહે છે `ત્યાર પછી ઊધડી મુજ વાણ! અચ્ય ૂત આવ્યાનુ ં એ એંધાણ
હુ ં તો જેમ દારની પ ૂતળી, તે ચાળા કરે અપાર,
પણ કાષ્ઠમાં કાંઈયે નથી, એ તો કળ ચાંપે સ ૂત્રધાર
અખો તો માત્ર કઠપ ૂતળી છે ; સ ૂત્રધાર નચાવે તેમ નાચે છે . કવિતા કરનાર, ગ્રંથ લખનાર આ અખો
ુ ા હાથન ંુ વાજિંત્ર છે . વગાડનારો શ્રી હરિ છે . વાજુ ં વાગત ંુ દે ખાય છે , પણ
નથી, અખો તો માત્ર પ્રભન
એ કરામત વાજાની નથી, વગાડનારની છે .
અખો ગુરુવાદનો વિરોધી નથી, પણ બાહ્ય ગુરુ કરતાં એ આત્મા-ગુરુને વધારે માને છે .
હરિ-ગુરુ-સંત મળવા મુશ્કેલ છે . અખાને ઢોંગી ગુરુઓનો કડવો અનુભવ થયો હશે એટલે એણે ગુરુના
નામ પર કેટલાક ચોબખા માર્યા છે
અખાની જ્ઞાનદૃષ્ટિ સમાજમાં પ્રવર્તતાં દં ભ, અજ્ઞાન અને વહેમોની આરપાર જોઈ શકે છે .
ઊંચનીચના ભેદની વ્યર્થતા અને રામ રહીમના ભેદની પોકળતા પણ એ સમજે છે .
તેથી કહે છે
ઊંચમાં રામ બમણો નથી ભર્યો અને નીચ પિંડ ઠાલો નથી કર્યો
આભડછે ટ અંત્યજની જણી, બામણ વાણિયા કીધા ધણી
મરીને માણસ ભ ૂત થાય છે , અને જીવતાથી નહિ બીનારો મરે લાથી બીએ છે ,
એ કેવી વિચિત્ર વાત છે !
અખો કહે છે `કોઈ જાનવર મરીને ભ ૂત નથી થત,ું ને માણસ કેમ થાય છે ?
પશુ મ ૂઓ કો ભ ૂત ન થાય, અખા માણસ કેમ અવગત થાય?
પછી કહે છે ` તારે ભ ૂત ન થવું હોય ને બ્રહ્મ થવું હોય તો મરતાં પહેલાં જ્ઞાન સરોવરમાં ડૂબીને મરતા
પહેલાં જ મરી જા પછી ત ું હરિરૂપ થઈ જશે`
અખો કહે છે ભક્તિ જ માણસને તારશે. ભક્તિ પંખી છે , ને જ્ઞાન વૈરાગ્ય એની બે પાંખો છે .
ભક્તિ ગાય છે , ને જ્ઞાન વૈરાગ્ય એના પુત્રો છે . ગાય ઘરમાં આવી એટલે વત્સ પાછળ આવ્યા જ જાણો
આમ અખાએ સમાજના સ ૂતેલા આત્માને જગાડયો છે અને એને જ્ઞાનનો રાહ ચીંધ્યો છે .
આમ અખો જ્ઞાનવૈરાગ્યનુ ં ગૌરવ કરે છે , અને જ્ઞાનવૈરાગ્ય વગરની ભક્તિને અપંગ કહેછે.
એ જ જ્ઞાન-વૈરાગ્યને એ ભક્તિરૂપે ગાયનાં વત્સ કહે છે .
આમ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય ત્રણેના અલગ વાડા નથી,
પણ એક જ વાત ના ત્રણ પાસાં છે એવું એ સ્પષ્ટ કરે છે .
કશામાં દોષો જોવાનો એનો હેત ુ નથી, પણ આત્માના વિકાસમાં ક્યાં નડતર છે એ તો દે ખાડવું જ પડે
ને?
-: અખા ભગત :-
JANUARY 31, 2017 દિવ્યરાજસિંહ સરવૈયા LEAVE A COMMENT
મુખ્યત્વે અખો (૧૫૯૧-૧૬૫૬) ના નામે જાણીતા છે . તેઓ ૧૭મી સદીમાં થઈ ગયેલા ગુજરાતી
ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે . તેઓ બહુ શરૂઆતનાં ગુજરાતી સાહિત્યકારોમાંનાં એક
છે . તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં
થાય છે . અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયાની
દે સાઇની પોળનુ ં એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે .
જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી
ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે
એક ગુરૂનુ ં શરણ લીધુ.ં પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે , ત્યારે
તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે .
-: સર્જન :-
છપ્પા
આ સાથે તેમણે છપ્પા લખવાનુ ં ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો
તિરસ્કાર જોવા મળે છે .
” એક મુરખને એવી ટે વ,
પથ્થર એટલા પ ૂજે દે વ ”
જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે .
અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે . જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં
વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી, પરં ત ુ તેમનાં છપ્પાઓમાં વર્ણવાયેલ
વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કર્યું છે .
૧} દોષનિવારક અંગવર્ગ
– વેષનિંદા અંગ
– શ્થુળદોષ અંગ
– પ્રપંચ અંગ
– ચાનક અંગ
– સુક્ષ્મદોષ અંગ
– ભાષા અંગ
– ખળજ્ઞાની અંગ
– જડભક્તિ અંગ
– સગુણભક્તિ અંગ
– દં ભભક્તિ અંગ
– જ્ઞાનદગ્ધ અંગ
– દશવિધજ્ઞાની અંગ
– વિભ્રમ અંગ
– કુટફળ અંગ
૨} ગુણગ્રાહક અંગવર્ગ
– ગુરુ અંગ
– સહજ અંગ
– કવિ અંગ
– વૈરાગ્ય અંગ
– વિચાર અંગ
– ક્ષમા અંગ
– તીર્થ અંગ
– સ્વાતીત અંગ
– ચેતના અંગ
– કૃપા અંગ
– ધીરજ અંગ
– ભક્તિ અંગ
– સંત અંગ
૩} સિધ્ધાંતપ્રતિપાદક અંગવર્ગ
– માયા અંગ
– સ ૂઝ અંગ
– મહાલક્ષ અંગ
– વિશ્વરૂપ અંગ
– સ્વભાવ અંગ
– જ્ઞાની અંગ
– આત્મલક્ષ અંગ
– વેષવિચાર અંગ
– જીવ અંગ
– વેદ અંગ
– અજ્ઞાન અંગ
– મુક્તિ અંગ
– આત્મા અંગ
૪} ફલપ્રતિપાદક અંગવર્ગ
– પ્રાપ્તિ અંગ
– પ્રતીતિ અંગ
-: જાણીતી રચનાઓ :-
– પંચીકરણ
– અખેગીતા
– ચિત્ત વિચાર સંવાદ
– અનુભવ બિંદુ
– બ્રહ્મલીલા બ્રહ્મલીલા
– કૈ વલ્યગીતા કૈ વલ્યગીતા
– સંતપ્રિયા
– અખાના છપ્પા
– અખાના પદ
– અખાજીના સોરઠા
કેટલાક છપ્પા
************
************
************
એક મ ૂરખને એવી ટે વ,
*************
દે હાભિમાન હત
ૂ ો પાશેર,
******
*****
અખો ભગત
અખો ભગત (આશરે ૧૫૯૧ થી ૧૬૫૬) અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. વ્યવસાયે સોની. દુ નિયાના દં ભ અને
પાખંડ દે ખીને એમનો માંહ્યલો ઊકળી ઊઠતો હતો. કડવા અનુભવોના કારણે એમણે વૈરાગ્ય લઈ ગુરુની શોધ આદરી હતી પણ
ધર્મસ્થાનોમાં ય આડંબર જ મળ્યો, સાચા ગુરુ ન મળ્યા. ચોપાઈ છંદમાં લખેલા એમના કાવ્યો છ પદ (ચરણ)ના હોવાથી છપ્પા
તરીકે ઓળખાય છે . (છપાઈ ઉપરથી છપ્પો, ‘પાઈ’ એટલે પાય, ચરણ, પગ, પંક્તિ) આ છપ્પામાં તીખી-તમતમતી વાણીમાં
એમણે આત્માને વીંધી નાંખે અને આંખના પડળ ઉઘાડી દે એવા મર્મવેધી કટાક્ષ કર્યા છે . અખા ભગત આપણી ભાષાના ઉચ્ચ
કોટિના જ્ઞાની કવિ છે . આત્માના અનુભવને અને જ્ઞાનને એમણે ‘અખેગીતા’ , ‘પંચીકરણ’, ‘ગુરુ-શિષ્ય સંવાદ’, ‘ચિત્તવિચાર
સંવાદ’ અને ‘અનુભવબિંદુ’ જેવી કાવ્યરચનામાં કલાત્મકરીતે નિરૂપ્યાં છે .
Source: layastaro..com
અખો (૧૭ મી સદી મધ્ય) ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ માંનો એક છે .સલ્તનતી સમયગાળામાં ગુજરાતીનાં ત્રણ મોટા
સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે .અખાએ જેતલપુર થી અમદાવાદ વસવાટ કર્યો (૧૬૦૦-૧૬૫૫).આજે પણ ખાડિયાની
દે સાઇ પોળનુ ં એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે ,જે આપણને ગુજરાતનાં આ બહુ શરૂઆતનાં સાહિત્યકારો માંનાં
એકની યાદ અપાવે છે .
જીવનના શરૂઆતના ગાળામાં તે સોની હતો. પછીથી પોનાની ધર્મની બહેનથી વિશ્વાસઘાત થતાં તેનો સમાજ પરથી લિશ્વાસ
ઉડી ગયો. તેણે એક ગુરૂનુ ં શરણ લીધુ.ં પણ જ્યારે અખાને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે , ત્યારે તેને ખ્યાલ આવ્યો કે
સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે
છપ્પા
આ સાથે તેણે છપ્પા લખવાનુ ં ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલ આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે . “એક
મુરખને એવી ટે વ, પથ્થર એટલા પ ૂજે દે વ” જેવા છપ્પાઓમાં અખો તે સમયે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને પોતાની ચાબખા
જેવી વાણીના સપાટામાં લેતો જોવા મળે છે .
અખાએ કુ લ ૭૪૬ છપ્પા લખેલ છે . જે ૪૪ અંગમાં,અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ
વિભાગો પાડેલ નથી,પરં ત ુ તેમનાં છપ્પાઓ માં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગિકરણ કરે લ છે .
પંચીકરણ
અખેગીતા
ચિત્ત વિચાર સંવાદ
ગુરૂ શિષ્ય સંવાદ
અનુભવ બિંદુ
બ્રહ્મલીલા
કૈ વલ્યગીતા
સંતપ્રિયા
અખાના છપ્પા
અખાના પદ
અખાજીના સોરઠા
સંદર્ભ
REPORT THIS AD
ઘેંશ થાય અને તલ જુ દા હોય તો પીલીને તેલ કાઢી શકાય. પણ જો બંને ભેગા થયા હોય તો ન ઘેંશ બની શકે , ન તેલ કાઢી
શકાય. અર્થાત્ કશા કામના નહીં )
ૂ ો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
દે હાભિમાન હત
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મ ૂળગું ખોય.
(પાશેર=સવાસો ગ્રામ, શેર=પાંચસો ગ્રામ, તોલો=પાંચ કિલોગ્રામ, મણ=વીસ કિલોગ્રામ )
અગાઉ અને આજે કે વા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે એ વાત અખાએ અવળવાણી વડે વેધકતાથી સમજાવી છે .)
આંધળો સસરો ને સરં ગટ વહ,ુ એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશુ,ં આંખનુ ં કાજળ ગાલે ઘસ્યુ.ં
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યુ-ં સાંભળ્યું સર્વે ફોક.