Professional Documents
Culture Documents
ભયંકર કાળ બિ હવકરાળ છે . તે સ્વર્ણનો પર્ એકમાત્ર સ્વામી છે . તમે તેને દગ્ધ કરી
દીધો િતો, પરં ત અનેક પ્રકારનાં સ્તોત્રો દ્વારા જ્યારે એર્ે આપની સ્તહત કરી, ત્યારે
તમે પન: સંતષ્ટ થઈ ર્યા અને એ કાળ ફરીથી પોતાની પ્રકૃ હત ને પ્રાપ્ત થઈ ર્યો.
પૂર્ણત: સ્વસ્થ થઈ ર્યો. તમે એને વાતમાં ને વાતમાં કહ્ં –‘િે કાળ! તમે સવણત્ર હવચરર્
કરશો, પરં ત લોકો તમને દે ખશે-જોશે નહિ.’ આપ પ્રભની કૃ પાદૃહષ્ટ થવાથી અને
વરદાન મળવાથી તે કાળ જીવી ઊઠયો અને એનો પ્રભાવ બિ વધી ર્યો. તેથી િે
મિેશ્વર ! શં એવં કોઈ સાધન છે , જેથી એ કાળને નષ્ટ કરી શકાય ? જો િોય તો મને
હશવ બોલ્યા – િે દે વી ! શ્રેષ્ઠ દે વતા, દૈ ત્ય, યક્ષ, રાક્ષસ, નાર્ અને મનષ્ય –
કોઈના પર્ દ્વારા કાળનો નાશ નથી થઈ શકતો, પરં ત જે ધ્યાન પરાયર્ યોર્ી છે , તે
શરીરધારી િોવા છતાં પર્ સખપૂવણક કાળને નષ્ટ કરી દે છે . િે વરારોિે ! આ પાંચ
ભૌહતક શરીર સદા એ ભૂતોના ર્ર્ોથી યક્ત જ ઉત્પન્ન થાય છે અને એમાં જ લય
વાયથી તેજ તત્ત્વ પ્રર્ટ થાય છે , તેજથી જલનં પ્રાકટ્ય થાય છે અને જલથી પૃથ્વીનો
આહવભાણવ થાય છે . પૃથ્વી આહદ ભૂત ક્રમશ: પોતાના કારર્માં લીન થાય છે . પૃથ્વીના
પાંચ, જલના ચાર, તેજના ત્રર્ અને વાયના બે ર્ર્ િોય છે . આકાશનો એક માત્ર
નષ્ટ થઈ જાય છે અને જ્યારે તે ર્ર્ને ગ્રિર્ કરે છે ત્યારે એનો પ્રાદભાણવ કિે વાય છે . િે
(પ્રાર્ાયામ) દ્વારા યોર્ાભ્યાસ કરે. રાત્રે જ્યારે બધા સૂઈ જાય, એ સમયે દીપક
િોલવીને અંધકારમાં યોર્ ધારર્ કરે. (અંર્ઠાઓ વડે કાન બંધ કરી અને બે બાજથી
બંને) તજણની આંર્ળીથી નાકના બંને હછદ્રો (નસકોરાં) બંધ કરીને બે ઘડી સધી દબાવી
રાખે. એ અવસ્થામાં અહગ્િ પ્રેહરત શબ્દ સંભળાય છે . એથી સંધ્ યાકાળ પછી ખાધેલં
અન્ન ક્ષર્ભરમાં પચી જાય છે અને સંપૂર્ણ રોર્ તથા જ્વર વર્ેર ે ઘર્ાબધા ઉપદ્રવો
તથા કામને જીતીને આ જર્તમાં સ્વચ્છં દ હવચરર્ કરે છે . અને સવણજ્ઞ અને સમદશી
થઈને સંપૂર્ણ હસહિઓને પ્રાપ્ત કરી લે છે . જેવી રીતે આકાશમાં વષાણથી યક્ત વાદળ
જાય છે . ત્યાર પછી યોર્ીઓ દ્વારા પ્રહતહદન હચંતન કરવામાં આવેલો તે શબ્દ (નાદ)
ક્રમશ: સૂક્ષ્મથી સૂક્ષ્મતર થતો જાય છે . િે દે વી ! આ રીતે મેં તમને શબ્દ બ્રહ્મના
હચંતનનો ક્રમ બતાવ્યો છે . જેવી રીતે ડાંર્ર (ચોખા)ની ઈચ્છા રાખનારા પરુષને પરાળ
(છોડાં) છોડવાં પડે છે તેવી જ રીતે મોક્ષની ઈચ્છાવાળા યોર્ીએ બધાં બંધનોનો ત્યાર્
કરવો પડે. (અથાણત્ પોતાના શિ આત્મ સ્વરૂપને આચ્છાહદત કરનારા બાહ્
આકાશને મારવા (જેવી વ્યથણ દન્યવી ઈચ્છાઓ) અને ભૂખ-તરસ (અથાણત્ જર્તના
દુઃખો)ની જ કામના કરે છે . આ શબ્દ બ્રહ્મ જ સખદ, મોક્ષનં કારર્, બિાર-અંદરના
ભેદથી રહિત, અહવનાશી અને સમસ્ત ઉપાધીઓથી રહિત પરબ્રહ્મ છે . એને જાર્ીને
મનષ્ય મક્ત થઈ જાય છે . જે લોકો કાલ-પાશ થી મોહિત થઈને શબ્દ બ્રહ્મને નથી
જાર્તા, એ પાપી અને કબહિ મનષ્ય મોતના ફં દામાં ફસાયેલા રિે છે . મનષ્ય ત્યાં
સધી સંસારમાં જન્મ લેતો રિે છે , જ્યાં સધી તેને સવણના આશ્રયભૂત પરમતત્ત્વ (પરબ્રહ્મ
શબ્દબ્રહ્મનો અભ્યાસ કરવો જોઈએ. સો વષણની અવસ્થાવાળો વૃિ પરુષ પર્ આનો
અભ્યાસ કરે તો એનો શરીર રૂપી સ્તંભ (આધાર) મૃત્યને જીતનારો થઈ જાય છે અને
એને પ્રાર્વાયની શહક્તને વધારનાર આરોગ્ય પ્રાપ્ત થઈ જાય છે . વૃિ પરુષમાં પર્
(શબ્દ) બ્રહ્મના અભ્યાસથી થનારા લાભનો હવશ્વાસ જોવા મળે છે , તો પછી તરુર્
આ અનાિત નાદ (વર્ર આઘાતે અથવા વર્ર બજાવ્યે પ્રર્ટ થનાર શબ્દ) છે . એનં
હનરં તર એનં અનસંધાન કરે છે . તેથી નવ પ્રકારના શબ્દ બતાવેલા છે , જેને પ્રાર્વેત્તા
પરુષોએ લહક્ષત કયાણ છે . િં એમને પ્રયત્ન કરીને બતાવી રહ્ો છં . એ શબ્દોને નાદ
ઘોષ, કાંસ્ય (ઝાંઝ વર્ેર ે ), શૃંર્ (હસંર્ વર્ેર)ે , ઘંટા, વીર્ા વર્ેર ,ે વાંસળી, દન્દહભ,
શંખ અને નવમો મેઘ ર્જણન – આ નવ પ્રકારના શબ્દોને છોડીને ‘ત’ં કારનો અભ્યાસ
કરે. આ પ્રકારે સદાયે ધ્યાન કરનારો યોર્ી પણ્ય અને પાપથી હલપ્ત થતો નથી.
િે દે વી ! (મૃત્યનો સમય હનકટ િોવાને કારર્ે જ્યારે) યોર્ાભ્યાસ દ્વારા
સાંભળવાનો પ્રયત્ન કરવા છતાં પર્ જ્યારે યોર્ી એ શબ્દોને નથી સાંભળતો અને
જે મૃત્યને જીતનાર છે .
ઉત્તમ નાદ સવણ રોર્ને િરી લેનારો છે તથા મનને વશીભૂત કરીને પોતાની તરફ
ખેંચનારો છે .
૨) બીજો કાંસ્ય નાદ છે , જે પ્રાર્ીઓની ર્હતને સ્તંહભત (હસ્થર) કરી દે છે . તે હવષ, ભૂત
૩) ત્રીજો શૃંર્ નાદ છે , જેનો સંબંધ અહભચાર સાથે છે . એનો શત્રના ઉચ્ચાટન અને
૪) ચોથો ઘંટ નાદ છે , જેનં સાક્ષાત્ પરમેશ્વર હશવ ઉચ્ચારર્ કરે છે . તે નાદ સંપૂર્ણ
દે વતાઓને આકૃ ષ્ટ કરી લે છે તો પછી ભૂતલ પર વસતા મનષ્યોની તો વાત જ શી ?
યક્ષ અને ર્ંધવણ કન્યાઓ એ નાદથી આકૃ ષ્ટ થઈ યોર્ીને એની ઈચ્છા અનસાર
મિાહસહિનં પ્રદાન કરે છે તથા એની અન્ય કામનાઓ પર્ પૂર્ણ કરે છે .
૫) પાંચમો નાદ વીર્ા નાદ છે , જેને યોર્ી પરુષો સદા સાંભળે છે . િે દે વી ! એ વીર્ા
૭) દન્દહભ નાદનં હચંતન કરનારો સાધક જરા (વૃિાવસ્થા) અને મૃત્યના કષ્ટથી છૂટી
જાય છે .
૮) િે દે વેશ્વહર ! શંખ નાદનં અનસંધાન થવાથી ઈચ્છા અનસાર રૂપ ધારર્ કરવાની
માટે કશં પર્ અસાધ્ય નથી િોતં. એને મનોવાંહછત હસહિ પ્રાપ્ત થઈ જાય છે તે સવણજ્ઞ,
સવણદશી અને ઈચ્છા અનસાર રુપધારી થઈને સવણત્ર હવચરર્ કરે છે , ક્યારેય હવકારોને
િે પરમેશ્વહર ! આ રીતે મેં તમારી સમક્ષ શબ્દ બ્રહ્મના નવધા સ્વરૂપનં પૂર્ણતયા
(અધ્યાય ૨૬ સમાપ્ત)
વાયનં સ્વરૂપ ધારર્ કરે છે એ હવષયમાં પર્ કિેવાયં છે . એટલા માટે યોર્-શહક્ત
અધાણ માસમાં જ તે આવેલા કાળને જીતી લે છે . હૃદયમાં હસ્થત થયેલો પ્રાર્વાય સદા
અહગ્િને ઉદ્દીપ્ત કરનારો છે . એ અહગ્િનો સિાયક મનાયો છે . એ વાય બિાર અને અંદર
સવણત્ર વ્યાપ્ત અને મિાન છે . જ્ઞાન, હવજ્ઞાન અને ઉત્સાિ – એ સવણની પ્રવૃહત્ત વાયથી જ
થતી િોય છે . જેર્ે અિીં વાયને જીતી લીધો, એર્ે માનો સંપૂર્ણ જર્ત પર હવજય
મેળવી લીધો.
સાધક માટે જરુરી છે કે તે જરા અને મૃત્યને જીતવાની ઈચ્છાની ધારર્ામાં સદા
હસ્થત રિે, કે મ કે યોર્ પરાયર્ યોર્ીએ સારી પેઠે ધારર્ા અને ધ્યાનમાં તત્પર રિેવં
જોઈએ. જેવી રીતે લિાર મખથી ફં ૂકર્ી કે ધમર્ને ફં ૂકી ફં ૂકીને એ વાય દ્વારા પોતાના
બધાં કાયોને હસિ કરે છે , એવી જ રીતે યોર્ીએ (ભહિકા અને કપાલભાહત)
હવશ્વરૂપ) પરમેશ્વર િજારો મસ્તક, નેત્ર, પર્ અને િાથ થી યક્ત િોય છે , તથા શરીરની
અને પ્રાર્વાયને રોકી રાખે. પ્રાર્ોના આ આયામનં નામ પ્રાર્ાયામ છે . ચંદ્રમા અને
સૂયણ વર્ેર ે ગ્રિ જઈ-જઈને પાછા આવે છે (અથાણત્ ઉદય-અસ્તને પામે છે ), પરં ત
પ્રાર્ાયામ પૂવણક ધ્યાન પારાયર્ યોર્ી આ સંસારમાં પાછો આવતો નથી (અથાણત્
મક્ત થઈ જાય છે ).
પોતાનાં સંપૂર્ણ પાપને શીઘ્ર જ નષ્ટ કરી દે છે અને બ્રહ્મલોક તરફ જતો રિે છે . જે
આળસ રહિત થઈને સદા એકાંતમાં પ્રાર્ાયામ કરે છે તે જરા અને મૃત્યને જીતીને વાય
સમાન ર્હતશીલ થઈને આકાશમાં હવચરર્ કરે છે . તે હસિોના જેવા સ્વરુપ, કાંહત,
મેધા, પરાક્રમ અને શૌયણને પ્રાપ્ત કરી લે છે . એની ર્હત વાય જેવી થઈ જાય છે તથા એને
સ્પૃિર્ીય (ઈચ્છવા યોગ્ય) સૌમ્ય અને પરમ સખની પ્રાહપ્ત થાય છે .
િે દે વેશ્વહર ! યોર્ી જે પ્રકારે વાયથી હસહિ પ્રાપ્ત કરે છે , એ સવણ હવધાન મેં
બતાવી દીધં. િવે તેજથી જે રીતે હસહિ લાભ કરે છે એ પર્ બતાવી રહ્ો છં :
પ્રકાહશત થઈ રહ્ં છે , એને આળસ રહિત યોર્ી દીપક રહિત અંધકારપૂર્ણ સ્થાનમાં
હચંતન કરવાથી નક્કી જ જોઈ શકે છે – એમાં સંશય નથી. યોર્ી િાથની આંર્ળીઓ
વડે યત્નપૂવણક બંને નેત્રોને (બે બાજથી અને બંને કાનને અંર્ઠાઓ વડે) થોડાં થોડાં
દબાવી રાખે અને અંદરના તારાને જોતાં જોતાં એકાગ્ર હચત્તથી અધાણ મિૂ તણ સધી એનં
જ હચંતન કરે. તદનંતર, અંધકારમાં પર્ ધ્યાન કરવાથી તે એ ઈશ્વરીય જ્યોહતને જોઈ
શકે છે (જ્યોહત મદ્રા). તે જ્યોહત - સફે દ , લાલ, પીળી, કાળી અને ઇન્દ્રધનષ જેવી િોય
અહગ્િદે વનો સાક્ષાત્કાર કરીને યોર્ી ઈચ્છા અનસાર રૂપ ધારર્ કરીને ક્રીડા કરે છે . તે
યોર્ી કારર્-તત્ત્વ ને શાંત કરીને એમાં (કારર્ શરીરમાં અથવા હવચાર શરીરમાં)
પ્રહવષ્ટ થવં, (અને એ રીતે) પરકાયામાં પ્રવેશ કરવો, અહર્મા વર્ેર ે ર્ર્ોને
(હસહિઓને) મેળવી લેવા, મનથી જ બધં જોઈ લેવં, બીજાની વાતો સાંભળવી,
જાર્વી તથા અદૃશ્ય થઈ જવં, બિરૂપ ધારર્ કરવા તથા આકાશમાં હવચરવં વર્ેર ે
છં . એને જાર્ીને જ મનષ્ય કાળ અથવા મૃત્યને ઉલ્લંઘી જાય છે . મોક્ષને માટે આના
હસવાય બીજો કોઈ માર્ણ નથી. િે દે વી ! આ રીતે મેં તમને તેજ તત્ત્વના હચંતનની ઉત્તમ
હવહધનં વર્ણન કરી બતાવ્યં છે , જેથી યોર્ી કાળ પર હવજય મેળવીને અમરત્વને પ્રાપ્ત
કરી લે છે .
િે દે વી ! િવે પન: બીજો શ્રેષ્ઠ ઉપાય બતાવં છં , જેથી મનષ્યનં મૃત્ય થતં નથી:
િે દે વી ! ધ્યાન કરનારા યોર્ીઓની ચોથી ર્હત (સાધના) આ પ્રમાર્ે બતાવાઈ છે -
શરીરને ઊંચં કરીને અંજલીબિ થઈને (િાથનો ખોબો બનાવીને તે મખ પાસે લાવીને)
પક્ષીની ચાંચ જેવં મખ કરીને તે દ્વારા (ચૂસવાની રીતે) ધીરે ધીરે વાયનં પાન કરે. આવં
કરવાથી ક્ષર્ભરમાં તાલ (તાળવં)ની અંદર હસ્થત જીવનદાયી જળનાં હબંદઓ ટપકવા
લાર્ે છે . એ હબંદઓને વાય દ્વારા લઈને સૂંઘવાને લીધે શીતળ બનેલં તે જળ અમૃત
ક્યારેય મૃત્યને આધીન થતો નથી. એને ભૂખ-તરસ પર્ લાર્તાં નથી. તેનં શરીર હદવ્ય
અને તેજ મિાન થઈ જાય છે . તે બળમાં િાથી સમાન અને વેર્માં અશ્વ સમાન થઈ
જાય છે . એની દૃહષ્ટ ર્રુડ જેવી તીવ્ર-તીક્ષ્ર્ થઈ જાય છે અને દૂ રની વાતો સંભળાવા
લાર્ે છે . એના વાળ કાળા અને વાંકહડયા થઈ જાય છે . અંર્ કાંહત ર્ંધવણ અને
દે વતાઓના સો વષણના આયષ્યનં માપ જાર્વં). તથા તે પોતાની ઉત્તમ બહિ દ્વારા
જાય છે તે સદાયે સખી રિીને આકાશમાં પર્ હવચરર્ કરવાની શહક્ત પ્રાપ્ત કરી લે છે .
િે વરાનને ! િવે મૃત્ય પર હવજય મેળવવાની બીજી હવહધ બતાવી રહ્ો છં , જેને
દે વતાઓએ પર્ પ્રયત્નપૂવણક ર્ોપનીય રાખી છે , એ તમે સાંભળો: યોર્ીપરુષ પોતાની
જીહ્વા (જીભ) ને વાળીને તાલ (તાળવા)માં લર્ાડવાનો પ્રયત્ન કરે. થોડા સમય સધી
આવં કરતાં તે ક્રમશ: લાંબી થઈને ર્ળાની પડજીભ સધી પિોંચી જાય છે . તદનંતર
જ્યારે જીભ પડજીભ સાથે જોડાઈ જાય છે ત્યારે શીતલ સધાનો િાવ કરે છે . એ સધાને
(અધ્યાય ૨૭ સમાપ્ત)