You are on page 1of 90

ેમન ું મૅન ેજ મે ટ

ેમન ું મૅન ેજ મે ટ
ેમ ક ર ત ાં પહે લ ાં, ેમ ક ય ા પછ ી

સૌરભ શાહ

સંપ ક સૂ

આર. આર. શેઠ ઍ ડ કંપની ા. િલ.


પુ તક કાશક અને િવ ત ે ા
116, િ સેસ ટીટ, અથબાગ, મુંબઈ 400 002 ટ ેિલ. (022) 22013441
` ારકેશ', રૉયલ ઍપાટમૅ ટ પાસે, ખાનપુર, અમદાવાદ 380 001 ટ ેિલ. (079) 25506573
Email : sales@rrsheth.com Visit us at : www.rrsheth.com
PREM NU MANAGEMENT
Articles on Love, marriage and personal relationship
Written by Saurabh Shah
Published by R. R. Sheth & Co. Pvt. Ltd.
Mumbai □ Ahmedabad
2018

Copyright © સૌરભ શાહ


hisaurabhashah@gmail.com
ePub Version 3.0.1
eISBN : 978-93-5122-741-07
All rights are reserved.
No part of this publication may be reproduced, stored in a retrieval system, or transmitted, in any form or by any
means, electronic, mechanical, photocopying, recording, eBook or otherwise, without the prior written permission of
the publishers.
અ પણ
વ. બીના ને તથા હે મંત સંઘવી ને
મીના તથા કરણ કોઠારી ને
અને
સાધના તથા કૈલાસ શાહ ને
સાથે વસવા માટે બે માણસોએ સરખી ઉ મરનાં જુ વાન કે ઘરડાં હોવું કે એક
તનાં કામ કરનારાં હોવું, એટલું જ બસ નથી. પોતાથી જુ દા કે પોતાને ન
ચતા િવચાર સામું માણસ ામાિણકપણે ધરાવતું હોય, તો પણ ય વહે વાર
કે વતનમાં યાં સુધી એ નડતર પ ન થાય યાં સુધી તે સાંખવાની ઉદારતા
કે મનની મોટાઈ ઈએ; જ ે આપણામાં નથી હોતી; અને કે વળ સગાઈ
સગપણ અથવા તો માયામમતાના માયા આપણે ભેળાં રહે વા મથતાં હોઈએ
છીએ. આમ કરવામાં માણસ એકબી ની હં ૂ ફ કે સગવડ કદાચ થોડીઘણી
ભલે મેળવે, પણ સાચું અંતરનું સુખ કે સંતોષ કદી પામી શકે નહ .
- વ ામી આ ન ંદ
(`સમાજ િચંતન અને બી લેખો'માં ગટ થયેલા િનબંધ `વૃ ોની િવટંબણા'માંથી, પૃ 62. કાશકઃ એન. એમ.
િ પાઠી, મુંબઈ)
તાવન ા
` ેમનું મૅનેજમે ટ' પુ તક અગાઉ `સંબંધોની સુવણમુ ાઓ' અને તે પહે લાં `સંબંધોનું મૅનેજમે ટ'ના
નામે ગટ થઈ ચૂ યું છે . નૉમલી પુ તક એક વખત ગટ થઈ ય તે પછી એના શીષકમાં કોઈ
ફેરફાર ન થવો ઈએ એવો આ હ હોય છે જ ેથી વાચકોમાં કોઈ અ પ તા સ ય નહ . પણ
અપવાદ પે આ વખતે એવું કયુ છે . પુ તક અલમો ટ આખેઆખું મ ફરીથી લ યું હોય તે રીતે એ ડટ
કયુ છે . આ થમ સંવિધત આવૃિ છે .
આ પુ તકના લેખો િવશે હં ુ શું કહં ુ ? એ યારે મારી કૉલમોમાં ગટ થતા હતા યારે જ ે મળે તે
અચૂક કહે કે, `ગઈ કાલે જ મ મારી પ ની / મારા પિત ડ ે આ િવશે ચચા કરી અને તમે બી સવારે
અમને કૉલમ ારા જવાબ આ યો!' આવું વારંવાર બનતું ર ું છે . આનો અથ હં ુ એ લ છુ ં કે આમાં
જ ે મુ ાઓ િવશે લ યું છે તે તમામ સૌ કોઈના વનને પશ છે .
ેમ, મૈ ી, લ , લ ેતર સંબંધો, ડવોસ – આ બધા એવા િવષયો છે જ ેના િવશે મ ખૂબ િવચારો
કયા છે , બહુ જ નવા લાગે એવા, ાિ તકારી જણાય એવા, મૌિલક િવચારો કયા છે . આનંદ એ વાતનો
છે કે મારા આ િવચારો સાથે ભા યે જ કોઈ અસહમત થાય છે . આનો મતલબ એ કે આપણો સમાજ
બદલાઈ ર ો છે , લોકોની માનિસકતામાં પ રવતન આવી ર ું છે , આપણે હવે બંિધયાર નથી ર ા.
આ િવષય પર લખવું, નવું લખવું, અઘ ં છે જ ેની સાથે દરેક થળકાળના વાચકો આઇડ ેિ ટફાય કરી
શકે એવું લખવું એના કરતાંય અઘ ં છે . મા સર વતીના ચારેય હાથ તમારા માથા પર હોય યારે આવું
લખાય છે એવું વષ થી મહે સૂસ કયુ છે .
` ેમનું મૅનેજમે ટ' પુ તક વા તવમાં તો થમવાર ેમમાં પડતાં પહે લાં વાંચવા જ ેવું છે , લ કરતાં
પહે લાં તો અચૂક વાંચવા જ ેવું છે અને જ ેઓ પોતાના સૌથી અંગત સંબંધને વની જ ેમ સાચવી રાખવા
માગે છે એમના માટ ે તો આ પુ તકનું વાચન અિનવાય છે – આવું મને લાગી ર ું છે . પુ તક વાંચી
લીધા પછી તમને પણ લાગશે.
20 નવે બર, 2017
– સૌરભ શાહ
મુંબઈ
www.facebook.com/saurabh.a.shah
www.saurabh-shah.com
WhatsApp Group: 90040 99112
લેખ ક ન ાં અ ય પુ તક ો
નવલક મહારાજ, વૈરવૈભવ
થાઃ
િનબંધઃ િ ય િજંદગી, મનની બાયપાસ સજરી, કંઈક ખૂટ ે છે
િચંતનઃ વભાવનું મૅનેજમે ટ, લાગણીઓનું મૅનેજમે ટ, ેમનું મૅનેજમે ટ, સંબંધોનું મૅનેજમે ટ
પ કાર મોદી શા માટ ે મોદી છે , મોદીનો િવરોધ શા માટ ે, નોટબંધીનું એટુઝેડ, એસટીની
વઃ એ.બી.સી., અયો યાથી ગોધરા
સંપાદનઃ સજન-િવસજન (હર કસન મહે તાના વન-કવન િવશેનો ંથ)
અનુવાદઃ વન ઇિ ડયન ગલ (ચેતન ભગતની નવલકથા) , ગૉડફાધર (મા રયો પૂઝોની નવલકથા) ,
િજના ઈસી કા નામ હૈ ( ેરણા મક સ ય ઘટનાઓ) , િથ ક એવરે ટ (એવરે ટ
આરોહણની કથા)
હવે પછીઃ વનનું મૅનેજમે ટ, તુમ િજયો હ ર સાલ, પહે લી ને છે ી – આ જ છે િજંદગી,
િજંદગી ના િમલેગી દોબારા, ભારતનો સાચો ઇિતહાસ, લખવા િવશે – વાંચવા િવશે,
ગમતા માણસોની ગમતી વાતો, પોત પોતાના ુવના તારા, ગાંધી એમ. . રોડ બની
ગયા છે યારે.
ેમન ું મૅન ેજ મે ટ

ેમ ક રતાં પહે લાં, ેમ ક ય ા પછ ી
એક
ેમ એ ટ લ ે ખ ુ ા પર બ ી ડ ય ામાં
મૂક ે લ ો સ ર ન ામા િવ ન ાન ો પ
ેમ એટલે શું?
ેમ એટલે સલામતી?
કે પછી ેમ એટલે સમાધાન?
હં ૂફની હાજરી એટલે ેમ?
કે ભયનો અભાવ એટલે ેમ?
ેમ એટલે અિધકારની માગણી?
કે અિધકારની સ પણી?
ેમ વેદના હોય તો `અ ેય’ કહી ગયા એમઃ “વેદનામાં એક શિ ત છે , જ ે િ આપે છે અને
જ ે યાતના ભોગવે છે એ ા બની શકે છે .” પણ ેમ ટ ેવ હોય તો સુરશ
ે ષીએ ક ું એમઃ
“ટ ેવના માળખાને ચકી ચકીને ફરવાનો હવે થાક લાગે છે .”
ેમ એટલે શું?
કશુંક મેળવી લેવું?
કે પછી કશુંક આપી દેવું?
એકબી ની સાથે રહીને જ ે અનુભવ થાય તે ેમ?
કે પછી દૂર રહીને પણ જ ે લાગણી થતી રહે એ ેમ?
ેમ એટલે ભિવ યનાં સપનાં?
કે ેમ એટલે ભૂતકાળનાં મરણો?
ેમની જ ે ણ વતમાનમાં િજવાય છે તે જ એનું એકમા અને સંપૂણ સ ય. એ િસવાયની ણોમાં
ેમ િવશે પાછળથી ગટ ેલા િવચારો હોય અથવા ભિવ યમાં સ નારા સં ગોની ક પનાઓ હોય. આ
બંનેમાં – બદલાયેલા સં ગો, બદલાયેલા િવચારો અને બદલાયેલી આસપાસની યિ તઓ જ ેવું – ેમ
િસવાયનું બીજુ ં ઘ ં બધું ઉમેરાતું હોય. ેમ વતમાનની ણ જ ેટલો અિણશુ યારેય રહી શકતો નથી.
વતમાનમાં ન હોય એવો ેમ અનેક અસરોથી ઘેરાયેલો રહે છે .
ેમ એટલે સાગરનાં પાણી પર વરસી પડતી વાદળી?
કે પછી ેમ એટલે દ રયાનાં જળમાંથી આકાશે બંધાઈ જતી વરાળ?
પશાળુ ઇ છાઓનો િવ ફોટ એટલે ેમ?
કે એ ઇ છાઓનું ઓગળી જવું એટલે ેમ?
ેમ એટલે તળેટી પરથી નજર કરતાં છે ક ઉપર દેખાતું િશખર?
કે પછી િશખરેથી યેલું થમ પગિથયું ેમ?
`સુ દર ’નું એક નાનકડુ ં કા ય છે ઃ મેરે િપયા, મ કછુ નહ નું: મ તો ચુપ ચૂપ ચાહ રહી… મ તો
પલ પલ યાહ રહી.
ે ે
પલ પલ યાહ રહીની ગિતનો જ ેમને અનુભવ થતો હોય એમના માટ ે બી કોઈ ગિતની જ ર
રહે તી નથી. જ ેમાં હે તુ નથી એ જ ેમ અનંત છે . હે તુ હોય યાં એ હે તુ પૂરો થતાં જ ેમ પણ પૂરો
થઈ ય છે .
ેમ એટલે શું?
ેમ એટલે સમાધાન કરીને સચવાય એટલી
સાચવી લીધેલી વનની ણો,
ેમ એટલે સલામતીની સતત તૂટતી રહે લી દીવાલોની
બાકી રહી ગયેલી ટો અને
ેમ એટલે ખુ ા પરબી ડયામાં મૂકલે ો સરનામા િવનાનો પ .

બે
ય ન િવ ન ા ક શ ું ટ ક ત ું ન થ ી,
ચ ાહે એ મૈ ી હ ોય ય ા લ
સંબંધો આપોઆપ બંધાય છે અને એની મેળે જ તૂટી ય છે , એ વાત ખોટી છે .
વષ થી, યુગોથી એક મણા ચાલી આવે છે કે લાગણીના સંબંધો અનાયાસ સ ય છે , સાહિજક
રીતે હોરે છે અને કુદરતી રીતે પૂરા થઈ ય છે . આવી વાતોમાં સ ય હશે તો પણ તે ન હવ હશે
અને એવા સંબંધો પણ િવરલ હશે.
થમ મુલાકાત કે થમ પ રચય અનાયાસ હોઈ શકે. કદાચ એવો યોગાનુયોગ બી - ી વાર પણ
થાય.
યોગાનુયોગ લાગતી મુલાકાતો બેમાંથી એક યિ તના છૂ પા ય નોને કારણે ગોઠવાઈ હોય એવું પણ
બને. યારેક બેઉ યિ તઓ પોતપોતાની રીતે `યોગાનુયોગ’ લાગે એવી મુલાકાત યોજવા ય નો કરે
એવું પણ બને. તમને ખબર હોય કે તમારા મામાના દીકરાની બાજુ માં એ રહે છે એટલે અમુક સંગે
એ યાં આવવાની જ. તમે અચાનક ટપકી પ ા હોવાનો દેખાવ કરીને યાં પહ ચી ઓ. સામે પ ે
એને પણ ખબર હોય કે પોતાના ઘરની બાજુ માં જ ે છોકરો રહે છે એના ફોઈના તમે દીકરા છો અને
અમુક સંગે તમે યાં આવશો જ એટલે એ પણ આવી પહ ચે જ ે `યોગાનુયોગ’ થઈ ય.
સંબંધ બાંધવા ય નની જ ર પડ ે. આખરે એ બે માણસ વ ચેનો સંબંધ છે , િબલાડીનો ટોપ નથી કે
આપોઆપ ફૂટી નીકળે. સો યલ ુપમાં કે ાિતના મેળાવડામાં કે પાટ માં કે િમ વતુળમાં થતાં થમ
પ રચયો કે થમ ઓળખાણોને સંબંધમાં ઢાળવા ય નની જ ર પડ ે, આયાસની જ ર પડ ે. બેમાંથી
એક યિ તની ઇ છા િવના પ રચય પછીનું ડગલું ભરાતું નથી. બેઉ યિ તની ઇ છાઓ ભેગી ના મળે
યાં સુધી એ પ રચયને સંબંધની ઓળખાણ મળતી નથી. સ ઈ ન શકેલા કે અધૂરા રહે લા સંબંધો
મા પ રચય કે ઓળખાણના તબ ા પર ઝૂલતા રહે છે , યારેક ખરી પડ ે છે .
ય ન િવના કશું ટકી શકતું નથી, ચાહે એ મૈ ી હોય યા લ . એક વખત સંબંધ બંધાયો એટલે
હવે એ સંબંધ કાયમી છે એવું માની લેતા લોકો વખત જતાં સંબંધ યે બેદરકાર થઈ ય. સતત
માં ને ઊજળા રાખવાના સંબંધ યે બે યાન થઈ જવાથી વખત જતાં એને કાટ લાગે.
લેવું જ અને આપવું કશું નહ એવી માનિસકતા બેમાંથી એક યિ તની હોય કે થઈ ય યારે
સંબંધનું અિ ત વ ખમમાં મુકાય. આની સામે, આપ-લેની આ વાતને ાજવામાં મૂકીને સતત બે
પ ાંની સમતુલા ળવવા માગતા સંબંધોમાં કૃિ મતા પેસી ય. કેટલું આ યું અને કેટલું મ ું એનું
ઑ ડ ટંગ ન થાય યાં સુધી સંબંધમાં સાહિજકતા અને તાજગી રહે .
મા મૈ ીના જ નહ , લ ના સંબંધને ટકાવવા પણ સભાન ય નો કરવા પડ ે. મોટા ભાગનાઓ આ
વાતથી અ ણ હોય છે . ચાર ફેરા ફરી લીધા પછી આ સંબંધને ટકાવવા કોઈ મહે નત કરવાની જ ર
નથી એવી મા યતાથી પીડાતા લોકોને કારણે સમાજમાં કેટલાંય લ ો ી દવસની શાકભા જ ેવાં
વા મળે છે . કાિછયો એના પર ગમે એટલું પાણી છાંટ ે તોય એને એની લીલોતરીનો ભૂતકાળ પાછો
મળતો નથી. તાજગીને સાચવી ન શકનારા લોકો પોતાના વાસીપણાને ફેસિલ ટ કરાવવા પબ, ડ કોથેક
ે ે
અને બારમાં લઈ ય. યારેક આ મોમાં પણ લઈ ય. પરંતુ ચમચીથી જ ે ય છે તે િ વિમંગ પૂલ
વડ ે પાછુ ં આવી શકતું નથી.
સંબંધોને કાચના ે ઈલ સામાનની જ ેમ સાચવવાના- ળવવાના હોય. બેદરકાર થઈ જતા લોકોના
કથળેલા સંબંધોનું સમારકામ થઈ ગયા પછી પણ એના ઉઝરડાનાં િનશાન કાયમ રહી ય.
વષગાંઠ કે અગ યની તારીખો યાદ રાખીને તે દવસે શુભે છા-ફૂલ-ભેટ આપી દેવાથી સંબંધો કદાચ
સચવાઈ જતા હશે પણ એવું કરવાથી સંબંધ હોરી ઊઠે તે જ રી નથી. સંબંધો સાચવવાના હોય
સાહે બો સાથે, ાિતના મુખ સાથે કે `કામ લાગે’ એવા પ રિચતો સાથે. સંબંધો સાચવવાના ય નોમાં
અને સંબંધોને હોરાવવાના ય નોમાં ફરક છે . સંબંધો સાચવવા તમે દવાળીએ ડાય ુ સનું બૉ સ
મોકલી આપો છો. સંબંધો હોરાવવા તમા ં કામ બાજુ એ મૂકી સામેની યિ તને તમારા સમયની તમામ
િનરાંત આપી દો છો.
બેમાંથી એકની કે બેઉની મંજૂરી િવના સંબંધો િવદાય લેતા નથી. પહે લાં અમારે એની સાથે બહુ
બનતું, પછી ધીરે ધીરે ઓછુ ં થતું ગયું એવું કહે નારાઓને ખબર નથી હોતી કે ઓછુ ં થતું ગયું નહોતું,
ઓછુ ં કરી નાખવામાં આ યું હતું – એના તરફથી અથવા કદાચ, ખુદ તમારા પોતાના તરફથી. વહે લું કે
મોડુ,ં એક વખત તો દરેક માણસે મરવાનું જ છે એ વાત શીરાની જ ેમ ગળે ઊતરી ગઈ છે . પણ દરેક
સંબંધ વહે લો કે મોડો પૂરો થઈ શકે એમ છે એવું મન સમ નથી શકતું, માની નથી શકતું, વીકારી
નથી શકતું. એટલે જ હ રો ફ મી ગીતોમાં અને દુિનયાભરના સા હ યમાં સ યેલી લાખો
કિવતાઓમાં `જબ દલ હી ટૂટ ગયા હમ િજ કે યા કરગે’નું બૅક ાઉ ડ યુિઝક સંભળાતું રહે છે .
કોઈ પણ સંબંધ એના થમ તબ ામાં જ ેવો હોય એવો કાયમ રહી શકતો નથી. કાં તો એ િવકસે
અથવા મૂરઝાઈ ય. િવકસતા સંબંધને એક વખત એની યો યતા મુજબની ચાઈ મળી ય પછી
યારેય તે િશખર પર ટકી રહે તો નથી.
ય નો કરવાથી ટોચ પરના રહે ઠાણની ણોને કદાચ થોડી વધુ લંબાવી શકો. પણ યાં કાયમનો
વસવાટ બધા માટ ે શ ય નથી. `ધીમે ધીમે ઢાળ ઊતરતી ટ ેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ’ એવું
કિવ રમેશ પારેખ કહે છે , પણ કિવ એક વાત યાદ દેવડાવવાનું ભૂલી ય છે કે આ ઊતરતો ઢાળ
કદાચ વખત જતાં તમને તળેટીએ લઈ જશે અને તે વખતે કોઈકે આપેલું એ ફૂલ કરમાઈ ગયું હશે.
પછી એ સુકાઈ ગયેલા ફૂલને તમારે કતાબનાં બે પાનાં વ ચે મૂકી દેવાનું. યારેક એ શુ ક પુ પ હાથ
ચડી ય યારે ભૂતકાળની સમૃિ યાદ કરીને િ મત કરી લેવાનું, અ ુ સારવવાનું નહ .


ેમ ક ર ત ાં પહે લ ાં,
ેમ ક ય ા પછ ી
એક યિ તનો બી યિ ત યેનો ેમ કદી હે ર ન હોઈ શકે. યારે એ હે ર બને છે યારે એ
ેમ મટીને દેખાડો બની ય છે . બે યિ ત મળે અને એક સંબંધ બંધાય યારે એમાં પિવ તા િવના
બીજુ ં કશું જ સંભવી ન શકે. એ સંબંધ લ માં પ રણમે કે ન પ રણમે એનું બહુ મહ વ નથી.
માણસ શા માટ ે ેમમાં પડતો હશે? એક અનંત છે . જવાબ મેળવવાનો યાસ કરતાં પહે લાં
એક વાત. લેખક મનોહર યામ શીએ એક મુલાકાતમાં ક ું હતું, “જ ેની સાથે બૌિ ક અથવા
માનિસક િનકટતા અનુભવતા હો અને જ ેની સાથે લાગણીની િનકટતા અનુભવતા હો તેની સાથે
શારી રક િનકટતા પણ સ ય એ બહુ સાહિજક છે .” શી નું આ િવધાન `વી આર જ ટ ે સ’
કહે તાં બે િમ ોને પોતાના સંબંધો િવશે ફરી એક વાર િવચારતા કરી મૂક.ે કે, આ િવશે અહ ચચા
કરવાની નથી. મુ ો છે ઃ આપણે ેમમાં શા માટ ે પડીએ છીએ?
બે યિ તઓ પોતપોતાની આશા, આકાં ા, અપે ાને પ રપૂણ થતી વા માટ ે એકબી યે
આકષાય છે . આનંદ, સંતોષ કે ભિવ યની આશાઓ દરેકના મનમાં ગટ યા અ ગટપણે રહે વાની.
સામેની યિ તમાં આપણી તમામ અપૂણ ઇ છાઓને સાકાર થતી વાનું સપનું આપણે સેવીએ છીએ.
સપનાંઓ હં મેશાં અિતશયોિ તભયા હોવાનાં. પોતે જ ે કંઈ પામી શ યા નથી એ તમામ સામેની યિ ત
પાસેથી પામવાની ઝંખનાને કારણે ેમ સ ય છે .
ેમની થમ પળ પછી સપનાંઓની ખૂબ મોટી ભરતી આવે. મો ંઓ પર સવાર થયેલી
આકાં ાઓ મેઘધનુષી દેખાય. કોઈકના વનમાંની સૌથી અગ યની યિ ત બની રહે વાનો ઉ માદ
હોય. દુિનયાની પરવા કયા િવના ગાંડાતૂર બનીને પોતાનું તમામ અિ ત વ િનચોવીને કોઈકની પાસે
ઠલવાઈ જવાનો અનુભવ વગની ક પના કરતાં વધુ રમણીય લાગે. અપાર સુવણમય શ યતાઓ નજર
સામે ઊઘડતી દેખાય. આ એ તબ ો છે યાં િવક પો, સમાધાનો અને યાગનો વેશ નથી થયો.
ગેરસમજ થવાની કે મ દૂર થઈ જવાની ણો હજુ સ ઈ નથી. આકાશમાં ખૂબ ચે િવહરતા
હોવાની અ યારની લાગણી કાયમ ટકી રહે શે એવી પાકી ખાતરી છે . આ વખતે તો એની ાિ થશે જ
જ ેની ઝંખના છે . મનમાં ા છે કે િજંદગીની શ આત નવા છે ડાથી કરી શકાશે.
ેમના ાથિમક તબ ામાં બે આશાઓ હોય. એક, બાળપણથી માંડીને ન કના ભૂતકાળમાં થયેલા
તમામ હં ૂફાળા અને સલામતી આપતા સંગો આ સંબંધમાં દોહરાવાય એવી આશા. અને બે,
બાળપણથી માંડીને ન કના ભૂતકાળમાં થયેલા તમામ કડવા અનુભવોની યાદ અને આ દરિમયાન
અનુભવેલી અસલામતીની લાગણી ભૂંસાઈ ય એવી આશા. જ રી નથી કે આ આશાઓ ખુ ંખુ ા
આપણા મનમાં હોય. અ ગટપણે મનના કોઈક ખૂણે સંતાયેલી હોવાની.
પોતાના મનમાં જ ે િવચારોનો અને જ ે લાગણીઓનો વાહ ચાલી ર ો છે તે પોતાના નહ પણ
સામેવાળી યિ તના મનમાં ચાલી ર ો છે એવી મા યતાને માનસશા ીઓ ોજ ે શન કહે છે . ેમમાં
આશાભયા સપનાંઓથી શ કરીને મિનરસનના દવસો સુધીની સફર વ ચેનો આ ોજ ે શનનો

ગાળો સમ લેવા જ ેવો છે . એક સાદોસીધો દાખલોઃ નાનું બાળક રા ે પોતાના મની લાઇટ બંધ
કરવાની ના પાડતાં એની મ મીને કહે છે ઃ “મારા ટ ેડી બેરને અંધારામાં બીક લાગે છે .” બીક કોને લાગે
છે તે આપણે સમ એ છીએ. પોતાની બીકનું આરોપણ બાળક ટ ેડી બેરમાં કરે છે . પોતાની લાગણી
ગટ ન થવા દેવી અને બી માં એવી લાગણી છે એવું કહે વું એનું નામ ોજ ે શન.
તું કેમ આજકાલ મારાથી નારાજ રહે છે એવો ગટ આપણા ોજ ે શનનો એક ભાગ છે .
આપણે મનોમન િવચારીએ છીએ કે સામેની યિ તની મારા યેની ચાહત ઓછી થઈ ગઈ છે યારે
વા તવમાં આપણો એના માટ ેનો ેમ ઓછો થઈ ગયો હોય છે . રોજબરોજના યવહારોમાં યાં ને યાં
ેમની ગેરહાજરી મહે સૂસ કરીને ઝઘડો કરી નાખનારી યિ ત ણતી જ નથી કે અંધારાની બીક ટ ેડી
બેરને નહ , પોતાને લાગે છે . છાશવારે સામેની યિ તના ેમમાં દોષ શોધનારને ખબર નથી કે આ જ
બધાં કારણોસર વા તવમાં પોતે દોિષત છે . ોજ ે શનને કારણે પોતાના દોષ સામેની યિ તમાં દેખાતા
રહે છે .
આવાં ોજ ે શનોને કારણે ેમમાં મોટા ભાગનો ભાર બેમાંથી એક જ યિ તએ ઉપાડવો પડતો હોય
છે . કયો ભાર? પોતાની તેમ જ સામેની યિ તની – બેઉની અકળામણોનો ભાર. પોતાના પર કરવામાં
આવતા નાના નાના બેવજૂ દ આ ેપોનો ભાર. સામેની યિ ત િવશે ફ રયાદ નહ કરી શકવાનો ભાર.
માણસ ેમ કરે છે પોતાનાં સપનાંઓ સાકાર કરવા માટ ે, પોતાની ખુશી માટ ે, પોતાના સંતોષ માટ ે.
આવું કરતી વખતે સામેની યિ તનાં પણ સપનાં સાકાર થઈ ય, સામેની યિ તને પણ ખુશી અને
સંતોષ ા થાય તો એ આડલાભ છે , હે તુ એવો નથી હોતો. સામેની યિ તને ખુશ વાની ઇ છામાં
પણ છે વટ ે તો પોતાના માટ ે સંતોષ મેળવવાનો હે તુ રહે લો હોય છે . અહ સવાલ એ ઊભો થાય કે શું
ેમ વાથ છે ?
ેમ વાથ હોય તો ેમમાં એકમેકની લેવાતી િનદ ષ કાળ ને શું કહીશું? એકમેકનાં
સુખદુઃખમાં સહભાગી થઈને પર પરની લાગણીઓને સરખે હ સે વહચી લેવાની તમ ાને શું
કહીશું?
ેમનો આરંભ કદાચ વાથને કારણે થતો હશે. ેમનો િવકાસ થતો ય એમ આ વાથ એક
યિ તનો મટીને બેઉનો સ હયારો વાથ બની જતો હોય છે . બેઉ યિ તના વાથની દશા એક બની
ય યારે માણસ પોતાની હારને િ ય યિ તની ત ગણીને ઊજવતો હોય છે .
થમ ેમનો પહે લો નશો ઊતરી ય યારે ખબર પડ ે કે દુિનયા જ ેવી ક પી હતી એવી સોનેરી
નથી. આ દુિનયામાં પોતાની એક અલગ નાનકડી દુિનયા બનાવીને રહે વું દર વખતે કે બધા માટ ે શ ય
નથી. સમાધાન શ દનો અથ હવે સમ તો ય છે .
આશા, ઉ માદ, ગેરસમજ અને મિનરસના તબ ાઓને સફળતાપૂવક પાર પાડનાર ેમ
િજંદગીની મ ઘી જણસ બની ય. યારેક આ ેમ આગળ ન ચાલતાં યાં જ પૂરો થઈ ય તો પણ
સાચો ેમ પૂરો થાય યારે યિ ત પોતે વધુ સંપૂણ બને. ખાલીપો લાગતો હોવા છતાં પોતાનામાં રહે લી
અધૂરપ ઓછી થઈ ય. િ યજન ખરેખર િ ય હોય તો છૂ ટાં પડતી વખતે બ ે યિ ત
પોતપોતાની રીતે વધુ સમૃ બને છે , વધુ ઉમદા મન ધરાવતી થાય છે . કોઈના ગયા પછી ભણકારાના
સહારે પણ િજંદગી સમૃ થઈ શકતી હોય છે .

ચાર
ેમ માટ ે િજ ં દ ગ ી ક ે
િજ ં દ ગ ી માટ ે ેમ
સાચો ેમ કોને કહીશું? જ ટલ સવાલ છે . ેમ એટલે શું અને સાચું કે સ ય એટલે શું – દુિનયાના
સૌથી ભારેખમ સવાલોમાંના આ બે સવાલ છે . અ યારે મા આટલું જ િવચારીએઃ ખરો ેમ કોને
કહે વાય?
એક જ વા યમાં જવાબ આપવો હોય તો કહે વાનું કે જ ે ેમ એ ેમ િસવાયની ણોને પણ સમૃ
બનાવે એ ખરો ેમ.
ેમની ય ણો વનમાં કેટલી? િ યપા ની સાથેના સતત સંપકની કે સતત સહવાસની ણો
કેટલી વનમાં? આ ય ણોમાં મળેલી સમૃિ વનના બાકીના સમયમાં છલકાવી ઈએ. રોજ
તમે એને બે કલાક મ ા તો એ બે કલાકમાં ા થયેલી સુગંધ બાકીના બાવીસ કલાકમાં સરી જવી
ઈએ. અઠવા ડયે એક જ વખત મ ા તો બાકીના છ દવસમાં અને મ હને કે વષ એક વાર મ ા
તો બાકીના મ હના કે બાકીના વષ દરિમયાન એ મહે ક સરતી રહે વી ઈએ. કારણ? કારણ કે ેમ
માટ ે વન નથી, વન માટ ે ેમ છે . વનને વધુ સમૃ બનાવવા માણસના મનમાં, દયમાં ેમની
લાગણી જ મે છે અને એ લાગણીને સંતોષવાની ઇ છા જ મે છે . િજંદગીના મેઇ ટ ેન સ માટ ે, એની
ળવણી માટ ે ેમ અિનવાય છે .
આ અિનવાયતા પર વધુ પડતો ભાર મૂકી દે છે લોકો. એના મહ વ અંગે ગરબડ કરી મૂક ે છે અને
ેમ ખાતર આખી િજંદગી દાવ પર લગાડી દે છે . ેમની ક સે ટને વધુ પડતી રોમૅિ ટસાઇ ડ કરી
નાખવાથી આવા િવચારો જ મે છે . જ ેમ ખોરાકનું મહ વ િજંદગીમાં છે એ જ રીતે ેમનું મહ વ
િજંદગીમાં છે . વવા માટ ે ખાઈએ છીએ આપણે. ખાવા માટ ે નથી વતા.
સવાલ ાથિમકતા ન ી કરવાનો છે . ેમ કરવાને કારણે અથવા તમે ેમમાં છો એ હકીકતને કારણે
તમા ં રોિજંદું કામ તમે વધારે સારી રીતે કરી શકો છો કે નહ ? આ સવાલ સાચા ેમની કસોટી છે .
હા, તો તમે સાચા માગ છો. તમારો ેમ સાચો છે . જ ે ેમ તમને વનમાં આગળ લઈ ય,
વનનાં અ ય કાય કરવા માટ ે જ ે ો સાહન આપે, સહાય પ થાય તે ેમ પુ યશાળી છે .
પણ જ ે ેમને કારણે તમા ં વન ખોરવાઈ જતું હોય એવું લાગે, તમારી રોજબરોજની િજંદગી,
તમારાં અગ યનાં કાય પાટા પરથી ઊથલી પડતાં હોય તો એ ેમ િવશે તમારે પુનિવચાર કરવો પડ ે.
રોજ કલાકો સુધી તમે એને એકા તમાં મળી શકતા હો કે રોજ કલાકો સુધી તમે એના િવશે જ િવચાયા
કરતા હો યારે થોડાક જ સમયમાં આ ેમ તમારા વનની ગિતને અ ત ય ત કરી નાખે છે . ેમ ભલે
યથાવ રહે તો હોય પણ તમા ં કામ, તમારા વનનાં હે તુઓ, લ યો, આદશ , સપનાંઓ બધું જ ધીમે
ધીમે ખોરવાઈ ય છે યારે વખત જતાં ખુદ ેમ પણ ખોરવાઈ ય છે . માણસનું કામ મા ભૌિતક
ઇ છાઓ સંતોષવા નથી થતું હોતું. પોતાનામાં પડી રહે લી શ યતાઓને ઉછે રવા માટ ે પણ માણસ નવાં
કામ હાથમાં લઈને નવા પડકારો ઉપાડી લેવાનું પસંદ કરે છે . ેમ કરવા રોકાઈ જશું તો આ પડકારોને
પહ ચી વળવાની ગિત થંભી જશે.

ખરેખર તો ેમ કરવા રોકાવાનું જ ન હોય. ેમ િજંદગીની ગિતનો એક અિનવાય હ સો બની
ય પછી એ તમને રોકી રાખવાનો બદલે વધુ ને વધુ આગળ જવા ો સાહન આપતો રહે છે .
તમારામાં ધરબાઈને પડી રહે લી પરંતુ હજુ સુધી બહાર ન આવેલી શિ તઓને, તમારી ઢંકાયેલી
ખૂબીઓને ગટાવવામાં જ ે ઉ ીપક તરીકેની, કૅટિલ ટ તરીકેની ફરજ બ વી શકે એ ખરો ેમ.
જ ે બાધા પ બને, જ ે ગૂંગળાવે, જ ે િ િત ને ટૂકં ાવી દે, જ ે બંિધયાર બનાવી દે એ ેમમાં બી ં
તમામ ત વો ભલે હોય, સ યનું કે સ ચાઈનું કે ખરાપણાનું ત વ એમાં નહ હોય. ેમમાં ખુવાર થઈ
જવાનું ન હોય. ેમ પામવા જતાં િજંદગી પોતે જ બરબાદ થઈ જવાની હોય તો એ ેમનો અથ શું?
ેમ િવશેની કેટલીક મણાઓ વન માટ ેની ાથિમકતાઓ કઈ કઈ છે તે ન ી કયા પછી સહે લાઈથી
તૂટી જતી હોય છે . ેમનું થાન વનમાં કેટલામું છે ? પહે લું તો નહ જ.

પાંચ
જે ઝ ડ પી શ ક ાઈ ન થ ી એ ત ક
ય ારે ય છે ી હ ોત ી ન થ ી
માણસને શા માટ ે વારંવાર પોતાની ખામીઓ પર િબલોરી કાચ મૂકીને વાનું મન થતું હશે? પોતે
બધાથી િવખૂટો થઈ ગયો છે એવી લાગણીથી એ શા માટ ે વગર કારણે વહોરાતો હશે? આસપાસની
વ જ ેવી દુિનયા પોતાને ફાડી ખાશે એવા ભયથી શા માટ ે એ ૂજતો હશે?
ગામ આખાને યાયના ાજવે તોળતા રહીએ છીએ પણ ત િવશે મૂ યાંકન કરવું અઘ ં છે . કોઈક
વખત લાગે કે આપણો યાંય વાંક નથી, સં ગો જ ખરાબ છે અને નસીબ પણ ફૂટ ેલું છે . તો વળી
યારેક તમામ અણગમતી ઘટનાઓના દોષનો ટોપલો તે જ માથા પર મૂકીને બેસી પડીએ.
સ ચાઈનો અમલ બહાર કરતાં પહે લાં અંદરથી કરવાનો હોય. તટ થતા ભરેલી સ ચાઈ આ મિનંદા
અને આ મવંચનાના બે અંિતમોની વ ચેથી જડી આવે. પોતાની ખામીઓ િવશે સભાન થઈ ગયા પછી
પોતે તરછોડાઈ ગયેલા હોવાની લાગણીનું પાંતર પોતાના માટ ેના ેમમાં થઈ શકે. શરત એટલી કે
પોતાની ખામીઓને ઓળખવી, પછી સમજવી અને છે ે એની હાજરીને વીકારી લેવાની તૈયારી
રાખવી. જ ેના અિ ત વનો વીકાર કય હોય એની સામે જ લડી શકાય અને લડવાનો ય ન િન ફળ
ગયા પછી એની સાથે જ સંિધ કરીને રહી શકાય.
આ મ શંસા જ ેટલી જ હાિનકારક આ મદયાની લાગણી છે . સે ફિપટીમાં ર યાપ યા રહે તા લોકોને
ચારે બાજુ થી સહાનુભૂિત મળે એવી અપે ા રહે છે . એક તબ ો એવો પણ આવી ય યારે યિ ત
હાંસીનું પા બની ય. એવું થાય તે પહે લાં પોતાનામાં યાં, શું, કેટલું ખોટુ ં છે એ િવશે પ થઈ જવું
પડ ે. દુિનયા પાસેથી મનગમતું બધું જ મેળવી લેવાની લા માં આપણે ભૂલી જઈએ છીએ કે જ ેમની
પાસેથી કશુંક પા યા છીએ એમને ડ ે ડ ે તમારી પાસેથી પણ કશુંક મેળવવાની ઇ છા છે . આપવાનું
ન ી કરીએ યારે યાન રાખીએ કે આપવામાં ગ રમા હોવી ઈએ. લેનારને એની લાચારીનો
અહે સાસ કરાવીને અપાયેલી કીમતીમાં કીમતી ચીજ કે અમૂ યમાં અમૂ ય લાગણી ધૂળ બરાબરની થઈ
ય.
ડગલે ને પગલે ો સાહનની જ ર જ ેને ન પડ ે એ માણસ સંત કો ટએ પહ ચી ગયેલો ણવો.
હતાશા-ઉ સાહથી જ ે પર છે એવી યિ તઓ સંસારમાં બહુ ઓછી વા મળે. સામા ય માણસને
વારંવાર હતાશાની ખાઈમાં ડ ે સુધી ઊતરી ગયાની લાગણી થઈ આવે. એને તી ઇ છા થયા કરે કે
હવે આશાભયા, હં ૂફભયા, ેમભયા બે બોલ કહીને કોઈક આમાંથી પોતાને બહાર કાઢે. િનરાશાજનક
િવચારો વનમાં િનયિમત આવતા રહે વાના. એનો વેશ રોકવામાં દર વખતે સફળ ન પણ થવાય.
આવા સમયે માણસ કેટલાક એવા િનણયો લઈ બેસે જ ેને કારણે િજંદગી હોય એનાં કરતાં વધારે
ગૂંચવાઈ ય. નવી પડ ેલી એ ગૂંચ ઉકેલતાં કદાચ વન આખું પૂ ં થઈ ય. આવા સમયે કોઈકને
ઉ સભયા શ દો કહીને એની આંગળી ઝાલી મૂળ ર તે પાછા લાવવાનો ય ન કરવા જ ેવું પુ યનું
કામ બીજુ ં એકેય નહ .

ે ે
ગૂંચ ઉકેલવા માટ ે અ યાર સુધી કહે વામાં આવેલા તમામ માગને છોડીને નવો ર તો લેવો પડ ે. આ
ર તો કયો? વ. ના કાર શૈલેષ દવેના નાટકનો એક સંવાદ છે ઃ `અંતરમાં ન ડંખે તે જ મા ં સ ય
અને માં લો જ ે કહે તે જ મારો મારગ.’ તો બસ, મન તી તાથી જ ે દશા ચ યા કરતું હોય તે જ
વનનો સાચો માગ. પણ એ માગ શોધતાં પહે લાં ઘરેડમાં પડી ગયેલી િવચારસરણીને ખંખેરી નાખવી
પડ ે. નવેસરથી એનો એક-એક ટુકડો ડીને નવી ભાત ધરાવતી િવચારસરણી ઘડવી પડ ે.
િવચારોનો આ નવો અવતાર પણ કાયમી નથી એવું માનવું પડ ે. આગળ વધવા સતત પ રવતનશીલ
રહે વું પડ ે. પણ પ રવતનનો ડર લાગે છે . નવાનો ભય લાગે એ વાભાિવક છે . જ ે સદી ગયું છે , જ ેની
ટ ેવ પડી ગઈ છે , જ ે પ રિચત વાતાવરણ છે એમાં જ ર યાપ યા રહે વું ગમે છે . એટલે જ નવી તક,
નવા અનુભવો, નવા િવ થી િવમુખ થઈએ છીએ અને છે વટ ે અટવાઈએ છીએ. શું કરવું અને શું ન
કરવું એ િવશે બી ઓના અિભ ાયો પર આધાર રાખીને નકશો દોરવાનો થાય યારે આવું જ બને.
આવા નકશાનું છે વટનું વ પ લીટાલપેડાનું હોય.
યારેક મન પણ પોતાનાં જ તમામ કાય નો િવરોધ કરતું થઈ ય. યારેક બધું નકામું લાગે, યારેક
બધું કરવા જ ેવું લાગે. એક સાથે ઘ ં બધું અને યારેક બધું જ કરી નાખવાની હ શમાં માણસ ભયંકર
પછડાટ ખાઈ બેસે. દુિનયાની દોડમાં પાછળ રહી જવાના ભયથી મન સતત ફફડતું રહે યારે આવી
પછડાટો અચૂક આવવાની. આ પછડાટો દર યાન યારેક કોઈએ સ દયતાપૂવક કહે લા કડવા પણ
સાચા શ દો રવી શકાતા નથી અને જતનપૂવક ઉછે રાયેલા સંબંધ પર પણ ઉઝરડા કરી નાખીએ
છીએ.
િજંદગીમાં િવક પો યારેય ખૂટતા નથી. જ ે ઝડપી શકાઈ નથી એ તક યારેય છે ી હોતી નથી.
ભૂલભરેલી ગઈ કાલને છોડી દેવાની છે . ન જ મેલી આવતી કાલ િવશે લાંબી ક પનાઓ પણ છોડી
દેવાની છે . જ ે સમય અદીઠ છે તેના પર કોઈનો કાબૂ નથી. ા એક જ છે કે િજંદગી આખી એક
ચમ કાર લાગે એ રીતે ઉપરવાળો યાં બેઠાં બેઠાં આ યિચ ોનો વરસાદ વરસા યા કરે છે .


ન વ ેસ ર થ ી શ આ ત
થ ત ી હ ોય ય ારે
નવા સંબંધનો આરંભ બે યિ તઓની પર પરની અપે ાઓથી થાય છે . કોણ કેટલી અપે ા સંતોષે
છે એના આધારે સંબંધ બાંધવાનો કે આગળ વધારવાનો િનણય થાય છે . આને બદલે શું એવું કરી
શકાય કે બેઉ એકબી ને કહે કે, મારી આકાં ાઓમાંથી હં ુ આટલી – કહો કે પચીસ ટકા જ ેટલી
આકાં ાઓ ઓછી કરી નાખું છુ ં અને એ પૂરી કરવાની તારી કોઈ જ જવાબદારી નથી. એ ફળીભૂત ન
થઈ તો મને કશો જ વાંધો નહ આવે અને આવું કરવાથી આ સંબંધને ઊની આંચ પણ નહ આવે.
ઉદારતાથી આરંભાતા સંબંધો જ પાંગરતા હોય છે . ખુ ાશભયા વાતાવરણમાં ઊગી રહે લું વૃ
ભિવ યમાં ઘટાદાર બનીને મા એ બે યિ તઓને જ નહ , એમની આસપાસની તેમ જ અ ણી
એવી અનેક યિ તઓ માટ ે િવસામો બનવાનું વચન આપે છે . અપે ાઓ ઘટાડીને શ થતા સંબંધો
ભિવ યમાં એ અપે ાઓ કરતાં ઘણી વધારે સમૃિ લાવવાની ખાતરી આપે છે .
અં ે માં જ ેને લવ ઍટ ફ ટ સાઇટ કહે વાય છે તે થમ િ એ ેમમાં પડી જવાની યા
વા તવમાં લાઇ કંગ ઍટ ફ ટ સાઇટ હોય છે . તાંવત કે મળતાંવત કોઈ યિ ત ગમી ય એવું બને.
એનું વતન, એના િવચારો, એનો દેખાવ, એના યિ ત વનું કોઈ એક પાસું ગમી ય, થમ મુલાકાતમાં
જ ગમી ય એવું બની શકે. ચાહવાનું તો ઘ ં પાછળથી આવતું હોય છે . ગમવાથી ચાહવા સુધી
જવાના માગમાં આવતી માઇલ ટો સ પી તારીખોને અંગત ડાયરીમાં રેડલેટર ડ ેથી નવાજવામાં આવતી
હોય છે . આય લવ યુ શ દોથી શ થયેલો સંબંધ આય હે ઇટ યુ સુધી પહ ચીને તૂટી શકે છે . આય
લાઇક યુથી આરંભાતો સંબંધ આય લવ યુ પર જઈને િવરમી શકે.
ગમવામાંથી ચાહવા તરફ જવામાં સૌથી મોટુ ં નડતર અપે ાઓ ઊભું કરે છે . ગમતી યિ તને ચાહી
ન શકાય, યારે અહે સાસ થતો હોય છે કે એક અ ય દીવાલ, અપે ાઓની દીવાલ બાધા બનીને
ઊભી છે . અપે ાઓ બી યિ તની, અપે ાઓ આસપાસની યિ તઓની અને અપે ાઓ પોતાની
જ, પોતાના માટ ેની. આવી દીવાલ સ ય એ કુદરતી છે . દીવાલને ઓળં યા િવના આગળ નહ વધી
શકાય એ પણ ન ી. માટ ે જ બને એટલી ઓછી ચાઈએ એને અટકાવી દેવી જ ેથી એક નાનકડા
મ મ કૂદકા વડ ે એને ઠેકી શકીએ.
નવો સંબંધ એક નવા માનિસક િવ સાથે આવે છે . ક પનામાં રચાયેલા એ િવ નો મેળ
દુિનયાદારીના િવ સાથે, યવહારના જગત સાથે કઈ રીતે પડ ે તે વાનું કામ બેઉ સંબંિધત
યિ તઓનું. એમાં ી કોઈ યિ ત, ગમે એટલી આ મીય હોય તો પણ સહાય પ ન થઈ શકે. કારણ
કે એ ી યિ ત બહુ બહુ તો કા પિનક િવ નો િચતાર ઈ શકે, એ િવ ના જ મ સમયે થયેલો
રોમાંચ ન અનુભવી શકે. ી યિ ત બહુ બહુ તો યવહા દુિનયાનાં િવ નો દેખાડી શકે, એ િવ નો
દૂર કરવાની મ મતા ન આપી શકે. આવી મ મતા એમની પાસે જ હોય જ ેઓ પેલા રોમાંચની
તી તા અનુભવી ચૂ યા હોય અને એ માનિસક અનુભવનું યવહા ઉકેલોમાં પાંતર કરવાની
જવાબદારી ધરાવતા હોય.
ે ે
વનમાં શું કરવું એનો િનણય જ ેટલો અગ યનો છે એટલું જ મહ વનું એ ન ી કરવાનું છે કે કોની
સાથે એ બધું કરવું છે . શું કરવું છે અને કોની સાથે રહીને એ કરવું છે એવા િવચારોના તાણાવાણા
ગૂંચવાઈ જતા લાગે યારે એને છૂ ટા પાડીને, એક-એક તારને અલગ કરીને એનું વ પ સમજવામાં
ઘણો સમય વીતી જઈ શકે, યારેક આખો જ મારો.
આવું ન બને તે માટ ે પાછળ એક ઝડપી નજર કરીને ન ી કરી લેવાનું કે મનમાં કઈ કઈ બાબતો
અંગેના િવચારો યારેય બદલાયા નથી? બદલાતા રહે લા િવચારોમાં શું હજુ ય પ રવતન આવી શકે છે ?
ન બદલાયેલા િવચારો પણ વખત જતાં બદલાઈ ય એવું બને?
િવચારોના બદલાવા, ન બદલાવાની આ યા અિવરત ચા યા કરવાની. એમાં અટવાઈ જઈને
ખોવાઈ જતાં બચવું હોય તો બેઉ યિ તએ ન ી કરી લેવાનું કે જ ે થાય તે, આપણે સાથે જ છીએ –
િવચારોમાં પ રવતન આવશે, આપણા પોતાનામાં પ રવતન આવશે, બાકીનું બધું જ બદલાઈ જશે, છતાં
આપણે સાથે છીએ.
ગુમા યા િવના કશું મળતું નથી અને કશુંક છૂ ટ ે નહ યાં સુધી નવું કશુંય બંધાતું નથી. નવો સંબંધ
સ ય યારે કંઈક ગુમાવવાની, કશુંક છોડી દેવાની તૈયારી રાખવાની. એ િવના કોઈ કેવી રીતે જ ે
મેળવવા માગે છે તે મેળવી શકે? યાં પહ ચવા માગે છે યાં પહ ચી શકે? આ રીતે શ થતા નવા
સંબંધની સમૃિ નો આધાર ભૂતકાળના અનુભવો નહ , ભિવ યની ક પનાઓ હોય.

સાત
ત ૂટ ે ત ે સ ંબ ંધ ,
ટ ક ે ત ે ય વ હ ાર
પેઇિ ટંગમાં પ છીનો પહે લો લસરકો સૌથી મહ વનો અને લેખ, વાતા કે કિવતામાં થમ વા ય કે
થમ પંિ ત સૌથી મહ વનાં.
થમ શ ટોક પછી જ બાકીના ટો સ કેવા આવશે તે ન ી થાય. પહે લો જ લસરકો કે પહે લું જ
વા ય ખોટાં મુકાયાં તો યાર બાદ સ તી સમ કૃિત એ જ દશામાં આગળ વધવાની.
સંબંધમાં થમનું નહ , અંિતમનું મહ વ છે . અંિતમ મુલાકાતનું. કોઈ પણ સંબંધનું ખ ં મૂ ય બે
યિ તની થમ નહ , અંિતમ મુલાકાતને આધારે ન ી થતું હોય છે . સંબંધના િચ નો એ છે ો શ
ટોક ન ી કરી આપે છે કે અ યાર સુધી તમે દોરતા ર ા એ િચ કેવું ર ું. `મરીઝ’ કહે છે એમઃ
બધો આધાર છે એના જતી વેળાના વા પર.
અપે ા દરેક સંબંધનું આરંભિબંદુ. ભૌિતક િસવાયની અપે ાઓથી આરંભાતો સંબંધ માણસની
માણસ માટ ેની તરસને કારણે સ ય. આ તરસનું જ મ થાન માણસના મનનું એકાંત હોઈ શકે,
માણસના મનના ઉઝરડા પણ હોઈ શકે. અપે ા િવનાના સંબંધનું અિ ત વ હોઈ શકે? કદાિપ નહ .
અપે ા િવનાનો કોઈ પણ સંબંધ તમે બતાવો, હં ુ તમને ચં િવનાની શરદ પૂિણમા બતાવીશ. દરેક
સાચા સંબંધમાં અપે ા રાખવાનો હ છે . બ ે પ ે સમજણભેર વધતી જતી અપે ાઓ સંબંધમાં
આ મીયતા ઉમેરતી રહે છે . દીવાલ યારે ઊભી થાય યારે બેઉ પ ની અપે ાને સામસામા પ ામાં
મૂકીને એને તોળવામાં આવે. ાજવાનાં બંને પ ાં એકસરખી ચાઈએ રહે અને કાંટો બરાબર
મ યમાં આવીને ટ ાર ઊભો રહે એવા ય નો થાય યારે સંબંધનો અંત આવે, યવહારની શ આત
થાય.
િવરલ ેમની શ આતમાં સભાનતાનો, તપણાનો કે આયાસનો અભાવ હોય. ટૂકં ા િવરામની
હે રાત થાય યારે જ ખબર પડ ે કે સવા કલાક પહે લાં ચલિચ શ થઈ ગયું હતું. િવરામના નાનકડા
પડાવ િવનાનો સંબંધ શ ય નથી. દરેક સંબંધમાં એક તબ ો એવો આવી જતો હોય છે યારે
શૂ યાવકાશ, દશાહીનતા અને ખાલીપણાના ભાવ તિળયેથી નીકળીને સપાટી પર આવી ગયેલા જણાય.
િસનેમાગૃહનો પડદો દસ િમિનટ માટ ે સાવ કોરોકટ દેખાય. આ ગાળાનું મહ વ સમજનારી યિ તઓ
જ ભિવ યમાં એ સંબંધને એના પૂણ વ પમાં પામી શકે. અધીરાઓ ઇ ટરવલમાં જ િથયેટર છોડીને
ઘરભેગા થઈ ય.
કોઈ ચો સ સમયે અને કોઈ એક ચો સ થળે જ મેલો સંબંધ કાયમ યાં ને યાં રહી શકતો નથી.
સમય અને થળની સાથે સંબંધની તી તામાં, એના આવેશમાં વધઘટ થતી રહે વાની. સંબંધ સ યા
પછી યારેક એનો ભાર લાગવા માંડ ે, ઊડવાને બદલે ડૂબવાની લાગણી થવા માંડ ે. યારે શું ફરી એક
વાર અજનબી બની જવું? દરેક વખતે એ જ રી નથી અને યારેક શ ય પણ નથી. જ ેમાં વષ અનેક
ઉમેરાયાં હોય પણ એ વષ ની ધૂળ એના પર બાઝી ન હોય એવા સંબંધો બહુ ઓછા વા મળે અને
મળે યારે એ ઈ રે આપેલા ઉ મો મ વરદાન જ ેવા લાગે.
ે ે
અિવનાશી કશું જ હોતું નથી. સંબંધ પણ નહ . બે યિ તઓની વ ચે જ ે તૂટ ે છે તે જ સંબંધ છે .
તૂ ા પછી પણ ટકી રહે એ સંબંધ નહ , યવહાર છે . કોઈ યિ ત માટ ે કોઈ એક સમયે લાગણી જ મી
હોય તો જ મતાંની સાથે જ એ વનની મૂડી બની ય. ભિવ યમાં એ યિ ત માટ ે એવી જ લાગણી
ન રહે તો એને કારણે મૂળ મૂડીમાંથી કશું ઓછુ ં નથી થતું.
દુિનયા જ ેને સમાધાનો કહે છે તે સંબંધમાં પણ અિનવાય. ખુ ા મન સાથે ભરાયેલું સમાધાનનું દરેક
પગલું એક યિ તએ બી ને આપેલી કીમતી ભેટ બની ય. સામેથી મળી જતી આ સોગાદ
સાચવવાની હોય, એની આશા રાખવાની ન હોય.
સંબંધમાં એક તબ ો એવો પણ આવે યારે ફેલાવા જઈએ તો િવખેરાઈ જઈએ અને ચે ચડવા
જઈએ તો બટકી જઈએ. મુ ીભર મળી જતી ણો િજંદગીભર સાચવવાની હોય. વરસાદથી ભીની
થયેલી સડક પર વેરાયેલાં બોરસ ીનાં ફૂલની સુગંધ જ ેવી આ ણોનાં પાનાં વરસો પછી ખૂલશે યારે
િ થર થઈ ગયેલા સમયની સુગંધ એમાંથી આવશે.

આઠ
ેમ , સ ે સ અ ન ે સ ંબ ંધ ોઃ
જ વ ાબ િવ ન ાન ા સ વ ાલ ો
યાંથી શું ઈએ છે એની મૂંઝવણમાં માણસ ઠેકઠેકાણે ભટ યા કરે છે . આદશ -નીિત અને પાપ-
ગુના વ ચેની ભેદરેખાઓ વધુ ને વધુ પ કરવાના ય નોમાં એ ગૂંચવાઈ ય છે .
આદશ સંબંધોમાં એકબી સાથે પર પરના િવચારોની આપલેને સવ ચ મહ વ અપાયું. પણ કહે વા
જ ેવું શું બધું જ કહી શકાતું હોય છે ? અને સાંભળવા જ ેવું શું બધું જ સાંભળવા મળતું હોય છે ?
અધૂરો સંવાદ દરેક સંબંધનો અિભશાપ છે , પૂરપ ે ૂરો સંવાદ દરેક સંબંધના િવખવાદનું જ મ થાન બની
શકે છે .
તમારા િવશે તમારે કેટલું, કઈ બાબતમાં, યાં અને યારે ખૂલવું એનો િનણય તમારો જ હોય. આમાં
ન તો ખૂબ બધી સાવચેતી કે વધુ પડતું સભાનપ ં ચાલે કે સાવ બેદરકારી પણ વાજબી નહ .
માનસશા ીઓએ આ માટ ે થોડાક સવાલ તૈયાર કયા છે . આ સવાલો તમે પોતાને જ પૂછીને તને
જવાબ આપી શકો અથવા તમારા પાટનરને, તમારા સાથીને – પિત, પ ની, ેમી, ેિમકા, િમ ને –
પૂછીને એની પાસેથી ણી શકો કે એ શું િવચારે છે આ િવશે. તુત છે જવાબોની શોધમાં અટવાતા
કેટલાક આ મીય સવાલો.
સંબંધના આરંભે અિવ ાસને કોઈ કારણ ન હોય તો શું તરત જ તમે તમારા સાથી પર પૂરપ ે ૂરો
િવ ાસ મૂકશો? કે પછી એણે તમારો ભરોસો તો તવો જ પડ ે એવું િવચારીને થોડો વખત રાહ
શો?
પ રણીતો માટ ે િજંદગીમાં ફરી એક વાર એવો સમય, એવી મર અને એવા સં ગો પાછા મળે
અને એક તક આપવામાં આવે તો તમે કોની સાથે લ કરો? અ યારે જ ેમની સાથે કયા છે એની જ
સાથે? અને આ તમારો જવાબ ત ન ખાનગી રહે વાનો હોય તો કોનું નામ આપો તમે?
સંબંધો આપોઆપ સ તા-તૂટતા હોય છે એવું તમે માનો છો? કે એના જ મ માટ ે, એને ઉછે રવા
માટ ે મહે નત કરવી પડ ે તેમ જ એને તોડવા માટ ે પણ ય ન કરવા પડ ે એવું લાગે છે તમને?
કાલ ઊઠીને તમે મરણપથારીએ હો તો વનના છે ા ચોવીસ કલાકમાં તમને િજંદગીમાં કયા કયા
સંબંધો યાદ આવી ય? એમાંથી કોને કોને આખરી વાર મળી લેવાનું તમને મન થાય? તમે એમને
મળવા બોલાવો ખરા? એમને તમારી પ રિ થિતની ખબર પડ ે તો એ આપોઆપ આવે?
ન કરે નારાયણ ને રાતોરાત તમે િ ગુમાવી દો તો બાકીના અંધ વન દર યાન આદશ પિત/
પ ની કે ેમી/ ેિમકા િવશેની તમારી ક પનામાં કોઈ ફેરફારો થાય?
કોઈકની પાસેથી તમને કેવી રીતે હં ૂફ મેળવવી ગમે? શ દો ારા કે પશ ારા? અને એવું યારેય
િવચાયુ છે કે એમને તમારી પાસેથી આ બાબતમાં કેવી અપે ા હશે?
ચોવીસે કલાક ને બારે મ હના સતત સાથે રહે વાથી વધુ િનકટ આવી શકાય? કે વ ચે વ ચે થોડુ ં
ભૌિતક અંતર આવી ય તો એકબી માટ ેની ઝંખના યથાવ રહે ? આ બેમાંથી તમારી મા યતા જ ે
હોય તે – એને અમલમાં મૂકવા અ યાર સુધી તમે શું કયુ? તમારા સાથીના િવચારો આ અંગે તમારી
સાથે મળતા હશે? ન મળતા હોય તો એનો ઉકેલ શું?
સંબંધોમાં તમે યારેય કોઈના માટ ે હોય એના કરતાં વધુ લાગણીનો દેખાડો કરતા હો છો? એનું
કારણ શું હોઈ શકે? કોઈક ી યિ તને ઈ યા થાય તે માટ ે? કે પછી તમારી પોતાની િગ ટ ફીિલંગ
દૂર થાય તે માટ ે?
તમને યારેય એવું લા યું છે કે તમને મળવો ઈએ એના કરતાં ઓછો ેમ િજંદગીમાં મ ો છે ?
તમારા સાથીને પણ આવું લાગતું હશે? આનું કારણ શું હોઈ શકે? એ દૂર થઈ શકે? કેવી રીતે?
નવા સંબંધો બાંધતી વખતે તમે તમારા જૂ ના સંબંધો િવશે કેટલા િનખાલસ થઈ શકો? આ
િનખાલસતા પાછળનું કારણ તમે તમારા મનની ામાિણકતા છે એવું માનતા હો પણ શું એવું ન બને કે
ખુ ા પડી જવાના ડરથી તમે બધું કહી દેવા માગતા હો? તમારી સ ચાઈ પુરવાર કરવા જતાં તમે
જ ેને આ બધી વાતો કહી ર ા છો એના પર િબનજ રી બો લાદી ર ા છો એવો િવચાર આવે
તમને?
તમારી આસપાસની ઓળખાણોમાં કે તમારા િમ વતુળમાં યેલું સૌથી સુખી યુગલ તમને કયું
દેખાયું? એ યુગલ વ ચે પણ તમારા ને તમારા સાથી વ ચે છે એવા જ િવખવાદો છે એવી ખબર પડ ે
તો તમને મનમાં છૂ પો આનંદ થાય ખરો?
લ વખતે પુરો હત, કા કે પાદરીની સા ીએ પિત-પ નીની એકબી યેની ફર િવશેની કોઈ
વાત તમને કરવામાં આવી યારે તે તમે સાંભળી હતી? અ યારે એમાંથી કેટલી વાતને તમે અમલમાં
મૂકી ર ા છો? અ યારે જ ે છે એને બદલે બી કોઈ યિ ત સાથે તમે પર યા હોત તો એમાંની કઈ
કઈ વાતોને તમે અમલમાં મૂકતા હોત?
તમારાં બાળકોને તમારા અનુભવો પરથી લ વન િવશે િશખામણો આપવાની હોય તો તમે શું શું
કહે શો એમને? એ લોકો પણ તમારા જ ેવી જ ભૂલો એમના દાંપ ય વન પહે લાં અને પછી કરીને આવે
તો તમે એમની સાથે કેવો વતાવ કરશો?
તમે અ યારે જ ેમના ેમમાં છો અથવા જ ેમને પરણેલા છો એના િવશે હજુ સુધી શું શું નથી ણી
શ યા? હજુ ય ઇ છા છે એ િવશે ણકારી મેળવવાની? એ માટ ે શું કરશો તમે?
તમારા સાથીને છે ામાં છે ે તમે યારે, કઈ વાત કહીને દુઃખી કયા હતા? ભિવ યમાં ફરીથી એવા
સં ગો ઊભા થાય તો તમે એ જ રીતે વાત કરો (કે કોઈ જુ દી રીતે એને દુઃખી કરો!) કે પછી વાત જ
ન કરો?
તમે ગળાડૂબ તમારા સાથીના ેમમાં છો અને એ ગાળામાં કોઈ ી યિ ત તમને અહે સાસ કરાવે
કે એ પોતે તમારા ગળાડૂબ ેમમાં છે તો તમે શું કરો? અ યારના સાથી સાથે થયેલા જૂ ના ઝઘડાઓનું
બહાનું આગળ ધરીને એનાથી જુ દા થઈ ઓ? ભિવ યમાં તમે અ યારના સાથીથી છૂ ટા પડવાનું
િવચારશો તે વખતે, અ યારે મળી રહે લો િવક પ ખુ ો નહ હોય એવું િવચારો? એક યિ તને ખાતર
તમે બી એક યિ તને છોડતા હો યારે તમને કિમટમે ટ તોડવા બદલ કશોક ગુનો કરતા હોવાની
લાગણી થાય?
અને છે ે એક સવાલ. ઉપરના તમામ ો િવશે િનરાંતે િવચાયા પછી વનમાં તમને કઈ વાત
વધુ મહ વની લાગેઃ તમારા સંબંધોના િવ ની વાત કે પછી છાપાનું ટ પેજ અને ટીવીના ાઇમ
ટાઇમ સમાચાર?
ે ૌ ે
પિત અને પ ની વ ચે કેવા સંબંધો છે એ ણવાની સૌથી સચોટ રીત કઈ? બહારથી જ ે દેખાતું
હોય તે અંદર પણ હોય એ જ રી ખ ં ? કેવાં લ ો વધુ સફળ થાયઃ લવ મૅરજ ે કે અરે ડ મૅરજ
ે ?
આ છે ા સવાલનો જવાબ આપતાં એક જણે ક ું હતુંઃ લ યારેય સફળ હોતું નથી, એ સફળ
હોય એવું દેખાડવામાં આવે છે .
પ રણીત ીપુ ષોની એકબી યેની સમજ વધે તો કોઈ યારેય પેલી ણીતી મ ક નહ કરે
કે છૂ ટાછે ડાનું એકમા કારણ લ છે .

નવ
સ ે સ પાસ ે ેમ ન ું અ ન ે ેમ પાસ ે
સ ે સ ન ું ક ામ લ ેવ ાય છે ય ારે
સે સ િવશે હે ર ચચા થઈ શકે, થવી જ ઈએ. બે યિ તઓ વ ચેના સે સ સંબંધો િવશે હે ર
ચચા ન થવી ઈએ, ન જ થવી ઈએ.
ચે ઈમાં સે સૉલૉિજ ટ તરીકે ૅિ ટસ કરતા ડૉ. ડી. નારાયણ રે ીએ પોતાની રસચ ટીમના
સથવારે વૈ ાિનક અિભગમ રાખીને એક સવ કય હતો. ડૉ. રે ીએ 15થી 83 વષની 10,023
યિ તઓની મુલાકાતો ા કરી હતી જ ેમાંથી 2,517 ીઓ હતી. આ સવ મ ાસના મ યમ વગ ય
સમાજમાં થયો હતો. સવમાં 40 ટકા લોકોએ ક ું કે લ પહે લાં અમે તીય સંબંધો બાંધી ચૂ યા
છીએ. (સવ હે ઠળના એંશી ટકા લોકો પ રણીત છે .) જ ેઓ લ અગાઉ સે સના સંબંધો બાંધી ચૂ યા
હોય એમાંના 67 ટકા લોકોએ ક ું કે અમે એક નહ પરંતુ છ કે તેથી વધુ યિ તઓ સાથે અલગ
અલગ તબ ે આવા સંબંધો ધરાવતા હતા. લ પહે લાં સે સ સંબંધ બાંધનારાઓમાંથી 97 ટકા
લોકોએ સંતિતિનયમનનાં કોઈ સાધનો વાપયા નહોતાં. સે સ ઍ યુકશ ે નના િવરોધીઓએ ણવું
ઈએ કે તીય ાન મળવાથી સે સ સંબંધોમાં વધારો નહ થાય, પરંતુ એમાં રહે લી તબીબી તેમ જ
શારી રક અસલામતી દૂર થશે. આ બધા જ લોકો (સંતિતિનયમનનાં સાધનો ન વાપરનારા 97 ટકા
લોકો) અભણ નથી. 80 ટકા પાસે કૂલનું િશ ણ છે , 50 ટકા ૅ યુએટ છે . સાડા તેર ટકા લોકોએ
કબૂલ કયુ કે તેઓ તીય રોગોના, સે યુઅલી ટા સિમટ ેડ ડિસઝીસના ભોગ બ યા છે . આ લોકોને
જ ે કંઈ તીય િશ ણ મ ું તે કેવી રીતે મ ું? 38 ટકા લોકોને િમ ો પાસેથી યારે 31 ટકા લોકોએ
પુ તકોમાંથી મા હતી મેળવી. આ પુ તકો વૈ ાિનક પ િતએ જ લખાયેલાં હશે એની કોઈ ખાતરી નથી
અને િમ ો તરફથી મળતી મા હતીમાં િમ ોનું પોતાનું આ િવષયનું અ ાન કેટલું ઉમેરાયું હશે.
સે સ પાસે ેમનું અને ેમ પાસે સે સનું કામ ન લેવું ઈએ. હકીકતની િજંદગીમાં બેઉની ભેળસેળ
થઈ જતી હોય છે . ઇરાદાઓની અ પ તા સંબંધોના તાણાવાણા ગૂંચવી નાખે છે . ેમની જ ેમ નકરી
સે સમાં પણ માસૂિમયત, શુિ , ામાિણકતા હોઈ શકે છે . અને એની સામે નીતયા ગણાતા ેમમાં
િવકૃિત, બદઈરાદાઓ તથા જડતા હોઈ શકે છે .
સે સ એક ટકી સ જ ે ટ છે . તમે ધારો તો છ પણે આ િવષય ારા વાચકોને ગલગિલયાં કરાવી
શકો અને ધારો તો િનભળ વૈ ાિનક-શા ીય હકીકતો જણાવી એમના અંગત વનને ઉપયોગી પણ
થઈ શકો. સે સ શ દ હવે નાકનું ટોચકુ ં ચડાવવું પડ ે એવો, છોછવાળો નથી ર ો. એની ચચા
ઠાવકાઈથી થતી હોય તો પછી એ હે રમાં થાય કે ખાનગીમાં, કશો ફરક પડતો નથી. કેટલાક લોકો
આ િવષયને વારંવાર એટલા માટ ે વાગોળતા હોય છે કે એમની િજંદગીમાં ઘણી બધી અતૃિ ઓ રહી
ગઈ હોય છે . આ હતાશા િવકૃત બનીને એમના િવચારોમાં વેશી જતી હોય છે . અથશા થી માંડીને
ખેતી સુધીના કોઈ પણ િવષયની વાત કરતી વખતે યારે તમે સે સની વાતો તમારી ચચામાં ઘુસાડી દો
છો યારે બી ઓ તરત જ તમારી હલકી મનોવૃિ ને પામી જતા હોય છે . સે સ એક ગંભીર િવષય
છે . મ કનો, મ તીનો કે મવાલીગીરીનો િવષય નથી.
ભારતીયો સે સની બાબતમાં ઢચુ ત છે , પછાત છે , અણઘડ છે એવી છાપ ઊભી કરવામાં આવી
છે અથવા તો આપોઆપ એ ઊભી થયેલી છે . પિ મના સુધરેલા કહે વાતા દેશોમાં યિ તના
સે સ વન અંગે એક જબરદ ત ાંિત આવી, પૂરી પણ થઈ ગઈ. પ રવતન દરિમયાન ખૂબ આંધી
ચડી અને હવે ધૂળ શમીને ધરતી પર ઠરી પણ ગઈ. તીય ઇ છાઓ, તીય અનુભવો અને તીય
ક પનાઓની બાબતમાં િવ ની સરખામણીએ ભારતનું થાન યાં છે ?
ભારતના એક મુખ અં ે સામિયકે આઠ મહાનગરોમાં સવ ણ કયુઃ દ હી, મુંબઈ, કોલકાતા,
ચે ઈ, અમદાવાદ, કોચીન, બગલોર અને લખનૌ. 22થી 50 વષની વયનાં 1,665 પ રણીત ી-
પુ ષોને ખૂબ લાંબી યાદી આપવામાં આવી. આ દરેક યિ તની ઓળખ ખાનગી રહે અને ોના
જવાબ લખવામાં સહે જ પણ સંકોચ ન અનુભવે એ માટ ે એક લાંબી યા કરવામાં આવી જ ેની
િવગતોમાં આપણે નથી ઊતરતા. લગભગ છ મ હના સુધી ચાલેલી આ યા બાદ જ ે તારણો મ ાં
એની શા ીયતા િવશે કે િવ સનીયતા િવશે કઈ શંકા ઉઠાવી શકે નહ . એટલું ઉમેરવું ઈએ કે આ
સવ શહે રી મ યમ વગ ય માં થયેલો છે . આમાં શ ય છે કે ામીણ , અ યંત ીમંત તેમ જ
સાવ કંગાળ ની વનશૈલીનો પડઘો નથી. તારણોના આંકડા વાંચતી વખતે આ વાત ખાસ યાનમાં
રાખવી ઈએ.
અગાઉ વરરા પોતે નહ પણ એની તલવાર પરણવા જતી. આજ ેય કેટલાંક કુટબ ુ ં ોમાં એવાં
બાપદાદા અને માદાદી હયાત હશે જ ેમણે લ પહે લાં ક યાને કે મુરિતયાને સદેહે નહ યાં હોય,
એમને મા ફોટો બતાવવામાં આ યો હશે. લ પહે લાં તમે તમારી પ નીને કે તમારા પિતને એકાંતમાં
મ ાં હતાં? સવ ણ હે ઠળની 37 ટકા યિ તઓ કહે છે , ના. 50 ટકાએ હા પાડી. 13 ટકા લોકોએ
કોઈ જવાબ આ યો નહ . લ પહે લાં તમારાં પિત/પ ની સાથે તમે શારી રક સંબંધ રા યો હતો? આ
સવાલના ઉ રમાં અડધો ડઝન િવક પો હતાઃ હાથ પક ા હતા (44 ટકા), ચુંબન (39 ટકા),
આિલંગન (21 ટકા), ાઇવેટ પા સને પશ (15 ટકા), સમાગમ (9 ટકા), ઉપરના પાંચમાંથી કોઈ નહ
(23 ટકા). સવમાં એક રસ દ વાત એ છે કે લ પહે લાં ચુંબન કરવાનું માણ અમદાવાદમાં સૌથી
વધુ છે – સાઠ ટકા.
સુહાગરાત અથવા તો પર યા પછીની થમ રાિ િવશેની અનેક દંતકથાઓ નવદંપતીઓના
દમાગમાં આરોપવામાં આવી હોય છે . આ ચારમાં હં દી ફ મોનો ફાળો પણ ઓછો નથી. લ િવિધ
બાદ થમ સમાગમ તમે યારે કય ? મા ીસ ટકા યિ તઓએ જણા યું કે લ ને જ દવસે એટલે
કે એ જ રાતે. 32 ટકાએ ક ું, એક-બે દવસ બાદ. 16 ટકાએ ક ું અઠવા ડયા પછી, 5 ટકાએ બે
અઠવા ડયાં પછી, 6 ટકાએ 1 મ હના પછી અને 4 ટકાએ એથીય મોડુ ં કયુ. 7 ટકાએ જવાબ ન આ યો.
સવ કહે છે કે ભારતમાં લ ની સરાસરી મર 24 વષ (પુ ષ માટ ે) અને 22 વષ ( ી માટ ે) છે . 53
ટકા લોકો 26 વષ કે તેથી મોટી મરે લ કરે છે . 29 ટકા લોકો 22થી 25 વષની મરે અને 18 ટકા
યિ તઓ 21 વષથી ઓછી વયે ભુતામાં પગલાં માંડી દે છે .
સમાગમની શ આત કરતાં પહે લાં, સે યુઅલ ફોર લેમાં, ભારતીયો શું કરે છે ? 80 ટકા લોકો
ચુંબન કરે છે , 54 ટકા લોકો ઉ ેિજત થવા હાથના પશનો ઉપયોગ કરે છે , 47 ટકા યિ તઓ
એકમેકને િનવ કરે છે , 43 ટકા મસાજ, 23 ટકા ઉઘાડુ ં બોલે છે , 15 ટકા ઉઘાડી તસવીરો જુ એ છે ,
15 ટકા ઉઘાડી વાતાઓ વાંચે છે , 14 ટકા ઉઘાડી ફ મો અથા યુ ફ મો જુ એ છે .
ીમાં તીય ઉ ેજના જગાવે એવું પુ ષમાં શું હોય છે ? 38 ટકા ીઓએ ક ુંઃ નાયુબ
શરીર, 31 ટકા ીઓએ ક ુંઃ આંખો, 27 ટકા માટ ે પુ ષની ચાઈ, 27 ટકા ીઓ માટ ે
ઓવરઑલ દેખાવ, 22 ટકા ીઓ માટ ે હૅ ડસમ ચહે રો, 15 ટકા માટ ે ચુ ત શરીર, 13 ટકા માટ ે
કમર, 12 ટકા માટ ે િનતંબ અને 27 ટકા ીઓએ આ નો જવાબ આપવાનું ટા ું અથવા તો
તેઓ જવાબ ન આપી શકી. પુ ષને ઉ ેિજત કરના ં ી પાસે શું હોય છે ? 69 ટકા પુ ષોએ જવાબ
આ યોઃ તન, 49 ટકા પુ ષોએ ક ુંઃ ચહે રાની સુંદરતા, 41 ટકા માટ ે આંખો, 40 ટકા માટ ે
ઓવરઑલ દેખાવ, 38 ટકા માટ ે િનતંબ, 37 ટકા માટ ે ચુ તીભયુ અથવા તો લીમ શરીર, 31 ટકા
માટ ે કમર, 30 ટકા માટ ે માથાના વાળ, 25 ટકા માટ ે ચાઈ અને નો ર પો સવાળા પુ ષો 14 ટકા.
ભારતમાં આ કારનો આ સૌ થમ સવ હતો એટલે એની મહ ા તે વખતે ખૂબ હતી. ભિવ યમાં
થનારાં અનેક સવ ણો આ સવના ખભા પર ચડીને આગળ વ યા અને એની ુ ટઓ પણ સુધારી.
ભારતમાં યારે સે યુઅલ િબહે િવયરની વાત નીકળશે યારે આ સવ ણ એક માપદંડ બની રહે શે.
***
ધાિમક માણસો મોટ ે ભાગે સે સ શ દ તરફ સુગાળવી નજરે તા હોય છે . આ મહાનુભાવો ધમનો
ચાર કરવાની હ શમાં તીયતાના િવષયે મા હતીઓ તથા હકીકતોને િવકૃત પે, ત ન અસ ય રીતે
રજૂ કરીને લાખો લોકોને ગેરમાગ દોરતા હોય છે . ગિતશીલ િવચારો અને ચા ર યવાન યિ ત વ
ધરાવતા અમુક ધમ ચારકો પણ આ બાબતમાં અપવાદ નથી હોતા. તેઓ તીયતા અંગેની ામક
મા હતી ફેલાવતાં પુ તકો પણ લખે છે . ભાવકો, ાવકો કે ચાહકો આવાં પુ તકો વાંચીને પોતાની
તીય િજંદગી િવશે અનેક ગેરમા યતાઓ સેવતા થઈ ય છે . આવી ગેરસમજણો ફેલાવવાનો
આશય શુભ હોઈ શકે પરંતુ જ ે વાતો અવૈ ાિનક અને ભૂલભરેલી હોય તે સાધુપુ ષના મુખે બોલવાથી
વૈ ાિનક કે ઑથેિ ટક નથી થઈ જતી. આવા પિવ ધમપુ ષો કે િવ ાન ધમ ચારકોના િવચારો
સમાજની એક આખી યુવાન પેઢીને અસર કરી ર ા હોય યારે તીયતા િવશેના એમના અવૈ ાિનક
િવચારો યુવાન યુવતીઓને કેટલું મોટુ ં નુકસાન કરી શકે. ધમપુ ષોનાં પુ તકોમાં શું શું લખાતું હોય છે ?
1. આધુિનક તબીબી િવ ાને વીયમાં સોનાનું ત વ હોવાનું યું છે . 2. એક મણ ખોરાક લેવાય યારે
તેમાંથી એક શેર (40 તોલા) લોહી બને છે અને તેમાંથી એક તોલો વીય બને છે . 3. વ નદોષ વગેરથ ે ી
થતી વીય ીણતાને ડૉ ટરોનું જગત કુદરતી બાબત કહે છે જ ે સાંભળીને દરદીને ખૂબ આ ાસન મળે
છે . િબચારો આ રોગનો ઉપાય કરવાની માંડવાળ કરે છે એટલે જ હં ુ કહં ુ છુ ં (હં ુ એટલે પેલા ધમપુ ષ)
કે આવી સલાહ આપનારા ડૉ ટરો કે િશ કો વગેરન ે ો બુિ વી વગ યુવાપેઢીનું ઘ ં મોટુ ં અ હત કરે
છે . 4. આજના િશ ણમાં તીય િશ ણ શ કરવામાં આ યું છે જ ેને કારણે કુમળી વયનાં બાળકોમાં
અપ રપ વ દશામાં કામવાસનાનાં કુતૂહલો પેદાં થશે અને અકાળે જ તેઓ અઘ ટત કુચે ાઓનો ભોગ
બની જશે.
આ અને આવી અનેક અવૈ ાિનક મા હતીથી ઠાંસેલાં ધમપુ તકોની હ રો નકલો વહચાઈ છે .
વા તવમાં એના સાર તથા ચાર પર િતબંધ મુકાવો ઈએ જ ેથી તીયતા અંગેની િબનપાયેદાર,
િબનવૈ ાિનક અને અસ ય વાતોનો વધુ સાર થતો અટકે. ધમનાં કારણોસર પુ તકો પર િતબંધ
લાદી શકાતો હોય તો િવ ાનનાં કારણોસર કેમ નહ .

ે ે ે
પૃ વી પર અિ ત વ ધરાવતી દરેકદે રેક યિ ત પાસે સે સ અંગેનો એનો એક અંગત યાલ હોય છે .
આ યાલ સાથે સામાિજકતા ડાયેલી હોય છે , માનિસકતા ડાયેલી હોય છે , ભાવુકતા ડાયેલી
હોય છે અને હા, શારી રકતા તો ડાયેલી હોય છે જ. પદાથ િ પ રમાણીય હોય છે . સે સને ચાર
પ રમાણો હોય છે ઃ સામાિજકતા, માનિસકતા, ભાવુકતા અને શારી રકતા. આ ચારેય પ રમાણોની
વ ીઓછી અગ યતા દરેક યિ ત પર આધાર રાખે છે . આ ચારેય વ ચેની સંવા દતા ખોરવાય છે
યારે માણસ પવટ બને છે , એના દમાગમાં તથા વતનમાં તીય િવકૃિતઓ વેશે છે .
સે સ એટલે મા બાયૉલૉિજકલ કે શારી રક યા નહ , એ તો એના ઘણા બધામાંનો એક ભાગ
છે . સે સ એટલે યિ તને એના જ મ સાથે જ ા થતું, એના પોતાના અિ ત વથી અિભ એવું,
એની પોતાની આસપાસ રચાયેલું એક પારદશક વાતાવરણ. આ વાતાવરણને સભાનતાપૂવક સમજવા
જતાં એની પારદશકતા ઓછી થઈ ય, સાહિજકતાથી વીકારતાં એની અિભ યિ તમાં ખુ ાશ
આવી ય.

દસ
ી અ ન ે પુ ષ વ ચ ે
` મા મૈ ી' શ ય છે ?
સંબંધોમાં લેટોિનક ેમ જ ેવું હોઈ શકે?
ીપુ ષ િમ ો વ ચે શારી રક સંબંધો સહે જ પણ ન હોય અને મા લાગણીની લેવડદેવડનો સંબંધ
હોય એને સૉ ે ટસના િશ ય લેટોએ દ ય ેમ ગણા યો યારથી આ કારના સંબંધો લેટોિનક લવના
નામે ઓળખાય છે .
એકબી ની સાથે રહે તાં ીપુ ષમાંથી એકને કોઈ ી યિ ત સાથે `મા મૈ ી’વાળા સંબંધો
હોય યારે એ યુગલના સંબંધોમાં ઊભી િતરાડ પડતી હોય છે . આવા સમયે યુગલનું અંગત વન
ખોરવાઈ ય છે અને ી યિ ત સાથેનો દ ય ેમ પછી રોમૅિ ટક ેમમાં પલટાઈ જતો હોય છે .
ી અને પુ ષ વ ચે લેટોિનક ેમ શ ય છે ? આવી કોઈ પણ મૈ ીમાં શારી રક આકષણનો
અ ડરટોન હોવાનો. આ અ ડરટોન કઈ ઘડીએ ઉછાળો મારીને ગટ થઈ ય તેની કોઈ ચો સ
સમયમયાદા હોતી નથી. લેટોિનક ેમના ની સામાિજક તરે ચચા કરવાની ન હોય. માણસના
અંગત વનનો એ મામલો છે . એને અંગત જ રહે વા દેવો ઈએ.
આવા સંબંધોથી ડાયેલી બેઉ યિ તઓને અંદરખાનેથી ખબર હોય છે કે ભિવ યમાં આ
સંબંધોમાંથી કયા િવક પો ખૂલી શકે એમ છે . સામાિજક ડર કે અંગત મા યતા કે અ ય કોઈ કારણોસર
એ િવક પોનો આ ય ન લેવાય એ વાત જુ દી છે , પણ એને કારણે િવક પોનું અિ ત વ મટી જતું નથી.
ઢચુ ત સમાજમાં લેટોિનક ેમના સંબંધોને `ધરમનો ભાઈ’ કે `ધરમની બહે ન’ કહીને ઢાંકવામાં આવે
છે . કોઈક શંકા કરે યારે `એ બધી તમારા મગજની િવકૃિત છે ’ એમ કહી દેવામાં આવે છે . જરાક
ગિતશીલ િવચારો ધરાવતાં ીપુ ષો `શુ મૈ ી’નો વીકાર કરવામાં કે બી ઓ સમ એને ગટ
કરવામાં છોછ નથી અનુભવતાં. પુ ષની ી સાથેની મૈ ીને કે ીની પુ ષ સાથેની મૈ ીને બી ઓ
હં મેશાં શંકાની િ થી જ વાના. લોકોએ એવા અનેક દાખલાઓ યા હોય છે જ ેમાં `મા િમ ો’
ગણાતાં બે જણ વ ચે વખત જતાં મૈ ી કરતાં કંઈક િવશેષ એવા સંબંધો સ યા હોય. `પણ અમે
એમના જ ેવા નથી’ – આવી રોકડી દલીલ એમની પાસે હાથવગી હોય છે .
` હે ન હૅ રી મેટ સૅલી’ નામની એક ફ મમાં હૅ રી સૅલીને કહે છે ઃ `પુ ષને જ ે ી આકષક લાગતી
હોય એની સાથે એ મા મૈ ીના સંબંધો રાખી શકતો નથી. ી કોઈ પુ ષ િવશે એમ કહે તી હોય કે
મને એ ગમે છે યારે એ ી એની સાથે મા મૈ ી ઉપરાંત બીજુ ં પણ કશુંક અંદરખાનેથી ઇ છતી
હોય છે .’
આ સાંભળીને સૅલી કહે છે ઃ `એનો અથ શું એ થયો કે જ ેના માટ ે આકષણ ન હોય એવી યિ તના
તમે આરામથી િમ બની શકો છો?’
`ના’, હૅ રી કહે છે , `એવી યિ ત સાથેની મૈ ી પણ ભિવ યમાં તમને એકબી ની િનકટ લાવીને
રોમૅિ ટક સંબંધો ગટાવી શકતી હોય છે .’

ૉ ે ે
ડ ેિનસ નૉ સ નામના માનસશા ી કહે છે કે, `આસપાસના ગિતશીલ વાતાવરણને કારણે દરેક
યુગલ પોતાના સાથીના ી યિ ત સાથેના મૈ ી સંબંધોને ખુ ા મને વીકારવાનો યાસ કરે છે . પણ
અંતે એ યાસ મા યાસ બનીને જ રહી ય છે , એમાં સફળતા નથી મળતી. કારણ કે
અંદરખાનેથી દરેક યિ તમાં ઈ યાનું, જ ેલસીનું પૂર ધસમસતું હોય છે .’
તમે જ ેને ચાહો છો એ ી કે તમે જ ેને ચાહો છો એ પુ ષ કોઈ ી યિ તને મળે છે કે એની
સાથે વાતચીત કરે છે એ િવચારથી જ ેલસી નથી ગટતી – ઈ યા યારે જ મે યારે તમને ખબર પડ ે
કે તમારા સાથીદાર એ ી યિ ત સાથે ખૂબ ખુ ાશથી, આ મીયતાથી અંગત વાતચીત કરતા હશે,
એની સાથે મોકળા મને ખડખડાટ હસતા હશે અને આનંદથી સમય િવતાવતા હશે. આવી પ રિ થિત
લેટોિનક ેમનું છે ું અને રોમૅિ ટક ેમનું પહે લું પગિથયું હોય છે .
કોઈકે મ કમાં ક ું છે ઃ ` લેટોિનક ેમ એટલે થમ પ રચય અને થમ ચુંબન વ ચેનો
સમયગાળો.’
એક જ ઑ ફસમાં કે એક જ ે માં કામ કરતાં ીપુ ષ એકમેકના ેમમાં પડ ે એમાં નવાઈ ખરી?
અમે રકાનાં બે મૅનેજમે ટ એ સપ સ ડ ેિવસ એ લર અને કુમારી ઍ ડી બે રડોને ખૂબ ડાણથી આ
ોને તપા યા છે .
એકસાથે કામ કરતાં ી-પુ ષો કલાકો સુધી ઘ ં બધું શૅર કરતાં હોય છે . કામની જવાબદારી,
કામનાં ટ ે શન, ઑ ફસની હળવી પળો, લંચ ટાઇમ, અંગત િજંદગીની નાનીમોટી સમ યાઓ અને
સૂચનો, સલાહો, સહાનુભૂિતઓ. યારેક ઑ ફસના કામે સાથે બહારગામ જવાનું અથવા ઑ ફસમાં જ
મોડ ે સુધી કામ કરવાનું. કામ અંગે આટલાં ન ક આવતાં ીપુ ષ માટ ે એકબી ની લાગણીની
અવગણના કરવી શ ય છે ? ના. તો શું એકબી ના ેમમાં પડી જવું અિનવાય છે ? એની પણ ના.
એ લર-બે રડોન માને છે કે આવા સંબંધોને સો ટકા લૅક કે સો ટકા હાઇટના ખાનામાં ન મૂકી શકાય.
એક જ ઑ ફસમાં કે એક જ ે માં સાથે કામ કરતાં ી પુ ષ વ ચેના અનોખા ભાવસંબંધો માટ ે
એમણે એક નવો શ દ યોગ શો યો છે . નૉન-સેક યુઅલ લવ.
આ બે િન ણાતો માને છે કે બે કલી સ વ ચેના સુંદર સંબંધો એકબી ને `આય લવ યુ’ કહીને
ડહોળીને ન નાખવા ઈએ કારણ કે લવ બંને વ ચે દર વખતે શ ય નથી હોતો. ી કે પુ ષ કે બંનેય
પોતપોતાની રીતે પરણેલાં હોય તો એમનાં લ વનને નાહકનું એક વધારાનું ખમ ઊભું થઈ શકે.
પરણેલાં ન હોય અને એમને પોતપોતાનાં ેમી કે ેિમકા હોય તો એ નાજુ ક સંબંધોને પણ હાિન
પહ ચી શકે અને આ રીતે એ ગે ડ ન હોય, બધી રીતે િસંગલ હોય તો જ રી નથી કે એક યિ ત
પોતાની સાથે કામ કરતી બી યિ ત યે સહે જ સારો ભાવ રાખે તો એ બંને એકબી ના ેમમાં
પડી ગયેલાં ગણાય. ઑ ફસમાં સાથે કામ કરતાં બહુ ઓછાં અપ રણીત ીપુ ષો પર પર લ
કરવાના ઇરાદાઓથી એકબી ની ન ક આવતાં હોય છે . મોટ ે ભાગે આવી દરેક યિ તને પોતપોતાની
અંગત િજંદગી હોય છે અને કોઈનેય આ વન પ તાવો કરવો પડ ે એવું વતન કરવાનો શોખ નથી
હોતો.
એ લર અને બે રડોને બેચાર બહુ સરસ મુ ાઓ ક ા છે જ ેને તેઓ નવી સેક યુઅલ એ ટકેટ
અથવા મૅનસ કહે છે . સાથી કમચારીના ેમમાં પડી જવું એ એક અંિતમ છે અને ેમમાં પડી જવાની
બીકને કારણે કામની બાબતોમાં એનાથી સતત છે ટા રહે વાની વધુ પડતી તથા િબનજ રી સભાનતા
રા યા કરવી એ એક બીજુ ં અંિતમ છે .
ે ૌ
નવી સેક યુઅલ એ ટકેટ આ બે અંિતમો વ ચેનો મ યમ માગ સૂચવે છે . સૌથી પહે લાં તો
રલેશનિશપની બાઉ ડરી વૉલ બાંધી લેવાની. પર પર યેની આશાઓ, અપે ાઓ અને
આકાં ાઓની ચાઈ ન ી કરી લેવાની. કઈ બાબત િવશે યારેય ચચા નથી કરવાના તેની પ તા
ખુ ા મનથી અને સાફ દલથી કરી લેવાની. એક વખત આવી પ તાઓ, ત ન ઇ ફોમલ રીતે, થઈ
ગયા પછી ભિવ યમાં ખૂબ ઇમોશનલ પળોમાં પણ એનો ભંગ નહ કરવાનો. ખાસ કરીને શારી રક
પશની બાબતમાં.
ઑ ફસમૈ ીના સંબંધો સભાનતાપૂવક જ કેળવી શકાય અને એ જ રીતે િવકસાવી શકાય. સભાનતા
છૂ ટી એ જ ઘડીએ સુંદર રીતે આગળ વધી રહે લા સંબંધો પણ તૂટી પ ા સમ . પર પર કોઈ વખત
ગેરસમજ થાય તો બને એટલી જલદી એ િવશે સામે ચાલીને પ તા કરી લેવાની. આ આખોય
અ યાસ અમે રકાના સમાજને અને યાંના વક ક ચરને કે માં રાખીને થયો છે , એટલે સમ ભારતીય
સમાજને એનાં બધાં જ કારણો અને તારણો લાગુ ન પણ પડ ે પરંતુ મુંબઈ જ ેવા મેટોપોિલસની તેમ જ
ગુજરાતના સં યાબંધ શહે રોની અનેક આધુિનક ઑ ફસોનું ક ચર પિ મી દેશો કરતાં ખાસ જુ દું નથી.
એ લર અને બે રડોને ભણાવેલાં ઑ ફસ સાઇકોલૉ ના પાઠ આપણને ઉપયોગી થઈ શકે. આખરે તો
મનુ ય વભાવ બધે જ સરખો.
લ ટગ િવશે સાંભળીને અકળાઈ ઊઠનારા સ નો ડ ે ટંગનું નામ સાંભળીને તો છળી જ મરે. ગુડ
મૉિનગને બદલે સુ ભાત બોલવાનું સૂચવતા ગુજરાતી ભાષાના વફાદાર સૈિનકોને લ ટગ અને
ડ ે ટંગનો અથ સમ વી દઈએ. પાટ માં તમે સપ નીક-એ ટી મારો અને િમ યુગલ તમને મળે યારે
િમ ની પ ની તમારા શટનાં વખાણ કરીને તમારી પ નીને સંબોધીને કહે , `ભાભી, તમે સાત જનમ સુધી
તમારા વરનું બુ કંગ નથી કરા યું ને? આવતા જનમ માટ ે એમનું ઍ વા સ બુ કંગ હં ુ કરી લ છુ ં !’
આમ કહીને િમ પ ની પોતાના વરને ટપલી મારી હસી પડતાં કહે ઃ `આમની સાથે એક જનમારો ઇનફ
થઈ ગયો.’ આને લ ટગ કહે વાય. ગુજરાતીમાં િનદ ષ છે ડછાડ, રોમા સના અંડર કર ટવાળી
હં સીમ ક. અને િમ પ ની ખરેખર ભાભીના વરને લઈને આ જનમમાં જ એક સાંજ માટ ે ગૅલોડમાં
ડનર માટ ે ઊપડી ય તો એને ડ ે ટંગ કહે વાય.
છોકરીઓને ડ ેટ પર લઈ જવા માટ ે છોકરા પાસે પસનાિલટી ઈએ અને પસનાિલટી કરતાં િવશેષ
પૈસા ઈએ. જ રી નથી કે ડ ે ટંગ કરતી વખતે બેઉ જણ યાર-રોમા સની વાતો કરે, હાથ પકડવાની કે
ચુંબનની વાત તો દૂર રહી.
સહશયન કરવાના લાનને ડ ે ટંગ નથી કહે તા. પછી એ અફેર બની ય છે . ચાલુ ભાષામાં આડા
સંબંધો.
લ ટગ, ડ ે ટંગ અને અફેર હવે ભારતીય સમાજમાં પણ વેશી ર ાં છે એવું કહે નારા ખોટા છે .
ભારતીય સં કૃિતના ઉદય સાથે આ ણેયનું અિ ત વ રહે લું છે . સં કૃત કથાઓ આ ણેય
એિલમે સથી ભરપૂર છે . રા ઓ ધાનપ ની સાથે લ ટગ કરતા. સેનાપિતઓ પટરાણી સાથે ડ ે ટંગ
કરવા િશકાર પર જતા અને બાકી રહે લાંમાંના ઘણાં બધાં એકમેકની સાથે અફેર કરતાં.
માનસશા ીઓ કહે છે કે યેક પુ ષ અને યેક ી સતત કોઈક એવી યિ તની શોધમાં રહે છે
જ ે પોતાના કરતાં વધુ આકષક હોય. મોટા ભાગના આમંિ તો યાં અ યા હોય એવી પાટ માં
જવાનું આ જ કારણસર સૌને ગમે છે .


ગમવામાં અને ચાહવામાં અંતર હોય છે અને ગમતી યિ તને ચાહી નથી શકાતું યારે એ અંતર
ખૂબ વધી જતું હોય છે . ગમવા-ચાહવા માટ ે એક જ શ દ વાપરવો હોય તો ેમ શ દથી ચલાવી લેવું
પડ ે. બેઉ યિ ત એકસરખી તી તાથી એકબી ને ચાહતી હોય યારે જ ેમની મા ામાં ઉ રો ર
વધારો થાય. બેમાંથી એક યિ તની તી તામાં ઓટ આવે યારે ેમ થિગત થઈ જવાને બદલે કથળવા
માંડ ે, એક યિ ત અ યંત ઉ કટતાથી ચાહતી હોય તો પણ એ ચાહતમાં વળતાં પાણી આવવાનાં. છૂ ટાં
પડવાનું આવે છે યારે પર પરની સહમતીથી કોઈ છૂ ટુ ં નથી પડતું હોતું, બેમાંથી એક જણની અિન છા
હોય છે . ખુશવંત િસંહે એક વખત ક ું હતું, ` ેમમાં પ ા પછી સામે ચાલીને છોકરીને છોડી દેવી
ઈએ, જ ેથી છોકરીએ તમને તરછો ા છે એવું િવચારીને તમે ભિવ યમાં ેમભ થયાની લાગણીમાં
ડૂબી ન ઓ.’

અ િગ ય ાર
ય િ ત ન ો ેમ પા ય ા પછ ી એ ન ે આ ખ ેઆ ખ ી
પામવ ાન ી ઝ ંખ ન ા ગ ે ય ારે
ે ની આંગળી પકડીને ઈ યા આવે છે અને ઈ યાની સાથે ભીતરમાં એક ભયંકર આ ોશ સળ યા

કરે છે . પછી ભય લાગે છે કે ઈ યાની આ લાગણી ગટ થઈ જવા દઈશું તો ઝેરીલા દેખાઈશું અને
મનમાં ધરબી રાખીશું તો એની આગમાં બળીને ખાખ થઈ જઈશું. તમારા િત પધ ની અથવા
િત પધ બનવાની આકાં ા રાખનારાઓની અથવા તમે એમના િત પધ બની જશો એવો ડર
રાખનારાઓની – આ ણેય કારના લોકોની શંસાથી બચતા રહે વું. તેઓ તમારા યેની ઈ યાને
છુ પાવવા તમારી ભરપેટ શંસા કરી નાખતા હોય છે .
આનંદમાં રહે વા માટ ે કોઈના યે થતી ઈ યાને રોકવાની જ ર નથી, એ ઈ યાના જ મ થાનને
શોધવાની જ ર છે . માણસ બની શકીએ એટલી પાયાની લાયકાત હશે તો જણાશે કે દરેક ઈ યાનો
જ મ ગેરવાજબી છે .
તમારા કરતાં વધુ દેખાવડો અથવા વધુ પૈસાદાર અથવા વધુ સારા વભાવવાળો અથવા વધુ
તેજ વી પુ ષ તમને ગમતી છોકરીને લઈ જ જવાનો છે . ઈ યા કરવાથી કંઈ વળવાનું નથી. તમારા
કરતાં વધુ લાયકાત અથવા વધુ લાગવગ ધરાવનારો અથવા વધુ મહે નત કરનારો અથવા વધુ સારા
વભાવવાળો માણસ કાર કદ માં તમારા કરતાં આગળ નીકળી જ જવાનો છે . એના પગ ખચીને એની
ચરણરજ િસવાય તમારા હાથમાં કશું જ નથી આવવાનું. તમારા કરતાં વધુ નસીબદાર અથવા વધુ
ન ફટ અથવા વધુ તેજ વી માણસને તમારા કરતાં અનેકગણા પૈસા મળવાના જ છે . એનું નસીબ કે
એની તેજિ વતા તમે ધારો તોય છીનવી શકવાના નથી અને એ ન ફટાઈને કારણે પૈસાદાર બ યો
હશે તો ગમે તેટલી ઈ યા કરશો, એના જ ેટલા ન ફટ તમે બની શકવાના નથી.
પોતાની પાસે જ ે ચીજ કે યિ ત નથી એ બી ને મળી ય યારે તો ઈ યા જ મતી જ હોય છે .
એથી વધુ પજવનારી અને વધુ તી તાવાળી ઈ યા યારે જ મતી હોય છે યારે પોતાની પાસેની કોઈ
ચીજ કે કોઈ યિ ત છીનવાઈ જવાનો જરા સરખો પણ કા પિનક કે વા તિવક ભય ઉ પ થાય. આ
બી કારની ઈ યા જરા સં કારી કારની છે એટલે યવહારમાં એનું ાગ ગુ સા કે પછી યારેક
રસામણા ારા થાય છે .
નૃવંશશા ીઓ કહે તા આ યા કે માણસ જંગલોમાં રહે તો, પ થરોનો ઉપયોગ શ તરીકે કરતો
અને ાણીઓનું કાચું માંસ ખાતો યારથી આ ઈ યા નામની લાગણી ચાલી આવી છે . ઈ યા ખરેખર
એક જંગલી લાગણી છે , આ દમ વૃિ છે . આને કારણે જ પોતાને સં કારી, નાગરી કે બુિ વીમાં
ખપાવવામાં આનંદ મેળવતા લોકો યારેય કોઈની આગળ કબૂલ નથી કરી શકતા કે પોતાનામાં ઈ યાના
ભંડાર ભરેલા છે .
ઈ યા થાય છે યારે માણસ પોતાની ત સમ પોતાની લાચારીને અથવા નબળાઈને અથવા
કમનસીબીને ઉઘાડી પડી જતાં ઈ લે છે . તમારા કરતાં અ ય કોઈ યિ ત વધુ ચ ડયાતી સાિબત થઈ
રહી હોય યારે ઈ યા જ મે એ વાભાિવક છે . પછી બે િવક પ છે ઃ કાં તો એ ઈ યા બહાર ગટી જવા

દો અને એનાં જ ે કંઈ માઠાં પ રણામ આવે તે ભોગવી લો. ન હતર જરા થંભીને એ ઈ યાની ગંગો ી
સુધી પહ ચી ઓ. જ ેની ઈ યા થાય છે એ યિ તના થાને તને મૂકીને વાથી ગંગો ી સુધીની
ાનો આરંભ થઈ શકે. એક વખત મૂળ સુધી પહ ચી ગયા પછી દરેક ઈ યા બાિલશ લાગવા માંડ ે.
સામાિજક સંબંધોમાંની ઈ યા કરતાં અંગત સંબંધોમાંથી જ મતી ઈ યા માણસને વધારે કોરી ખાય.
ગમતી યિ ત સાથે વહચવામાં આવતાં સમય, લાગણી અને સે સમાંથી મળતી સલામતીની ભાવના
તથા માનિસક શાંિત બી કોઈ યિ ત પડાવી ય એવી શ યતા કે વા તિવકતા ઊભી થાય યારે જ ે
ઈ યા જ મે તેની સાથે માિલકીભાવ સ ડપણે ડાયેલો હોય છે . પોતાની માિલકીની સંપિ પાસે જ ે
અપે ાઓ રાખવામાં આવે એ બધી જ અપે ાઓ આપણે જ ેના પર લાગણીનો હ ધરાવીએ છીએ
એની પાસે પણ રાખીએ છીએ. યિ તનો ેમ પા યા પછી એ યિ ત આખેઆખી પામવાની ઝંખના
ગે યારે ઈ યાનો જ મ થાય છે .
લ સમારંભોમાં, પાટ ઓમાં, ાિતના મેળાવડાઓમાં કે બાળકની કૂલના પૅર સ ડ ેમાં `હં ુ અ યંત
પાળી ીનો પિત છુ ં ’ એવો કે `હં ુ ખૂબ ીમંત અને વફાદાર યિ તની પ ની છુ ં ’ એવો અ ય
િબ ો લગાવીને ફરતા લોકોને તમે યા હશે. સમાજ સમ મૂકવામાં આવતી આવી ડંફાસ
માિલકીભાવનો એક ફાંટો છે . આ જ માિલકીભાવ િવ તરે યારે એ ઈ યામાં પ રણમે.
આપણે માની લઈએ છીએ કે જ ે લાગણીઓ બી યિ ત તરફથી મળી રહી છે એનો એક િનિ ત
જ થો છે . એ જ થામાં ભાગ પડાવનાર કે ભાગ પડાવી શકે એવી શ યતા જ ેનામાં છે એવી યિ ત માટ ે
ઈ યા થવાની. બી યિ તને થનારો ફાયદો મા ં નુકસાન છે , એને જ ે મળશે એટલું મારામાંથી ઓછુ ં
થઈ જશે એવી ભાવનામાંથી સંબંધોમાં ઈ યા ગટ ે છે . લાગણીના સંબંધોમાં લોકો એવું પણ ઇ છતા
હોય કે પોતાની સમ જ ે કંઈ લાગણીઓ સામેની યિ ત ગટ કરી રહી છે તે એણે કોઈ ી યિ ત
સમ ગટ ન કરવી ઈએ. પોતે જ ે થળોએ એની હાજરી અનુભવી છે એ થળોએ એણે અ ય
કોઈની સાથે ન જવું ઈએ.
સંબંધોમાં ઈ યા મા માિલકીભાવને કારણે જ મતી હશે? કે પછી વાથ ેમને કારણે? કે પછી
બી યિ તના વનમાં પોતે સ ચેલાં સમય, લાગણી, િવચારોનાં ખાતરપાણીના તાપે આવેલાં
ફળફૂલ પોતાનાં જ ગણાય એવી ભાવનાને કારણે કોઈ ી યિ ત વેશે યારે પ થર ભરેલી િગલોલ
ખચાતી હશે? દરેક ઈ યાનો જવાબ મનોિચ ક સાના પા પુ તકમાંથી મળવાનો નથી. મળી જતો હોત
તો જવાબ આપો કે છૂ ટાછે ડા લઈને અ ય ી સાથે સુખી સહ વન ગાળતો પુ ષ પોતાની ભૂતપૂવ
પ નીને એના કોઈ પુ ષિમ સાથે જુ એ યારે એકાએક શા માટ ે એને એક અકળ અકળામણ થઈ ય
છે ?
ઈ યાને સમજવી અને સમ લીધા પછી એને િવદાય કરવી સહે લી નથી. િશયાળાની એક ઠંડીગાર
રા ે વડીલ સા હ યકાર મધુ રાયને મ પૂ ું હતું કે પ નીના િપતાને ફાધર-ઇન-લૉ, એની માતાને મધર-
ઇન-લૉ અને એના ભાઈને ધર-ઇન-લૉ કહે વાય, તો પ નીના પુ ષ િમ ને ે ડ-ઇન-લૉ કહે વાય કે
નહ ? મધુ રાયે ખડખડાટ હસતાં પહે લાં ગંભીર ચહે રે ક ું હતુંઃ ના, એને તો `સાલા, હરામખોર’
કહે વાય.

બ ાર
પશ ન ો
શ ું એ ક જ અ થ હ ોય ?
ભાષાનો આ સેતુ ખખડી ગયેલો છે એવું કિવ િચનુ મોદીએ લ યું છે . `ભાવ-અભાવ’ નવલકથામાં
કિવ કહે છે ઃ `પસાર થતાં યારે ગાબડુ ં પડ ે એ કંઈ કહે વાય નહ . એટલે અિનવાય હોય તો જ આ સેતુ
પરથી પસાર થવાનું ખમ ખેડવું.’
ભાષાની, શ દની બોલાયેલી અિભ યિ તની, યાંક કોઈક મયાદા આવી જતી હોય છે . એ સીમા
આવી ગયા પછીની લાગણી શ દથી ય ત કરવી અશ ય બની ય અને યારે પશનો સહારો લેવો
પડ ે. ભાષા કે શ દ માણસનો સાથ છોડી દે યારે પશ એની વહારે ધાય. શ દ કરતાં પશની
અથ છાયાઓ ઘણી વધારે હોય છે . લાગણીની તી તા પહ ચાડવામાં પશની સરખામણીએ શ દો
ફ ા પુરવાર થાય.
પશનો શું એક જ અથ હોય? સૂયા ત તાં ેમીઓની બે હથેળીના પશમાંથી રોમા સ ગટ ે.
િચબુક પકડીને વાળ પર હાથ ફેરવતી નવપ રિચત યિ ત િનદ ષ ેમ ગટાવે. રાખડી બાંધીને ભાઈને
ભેટી પડતી બહે ન વહાલ ગટાવે. બળતી િચતાની બાજુ માં ઊભા રહે લા િમ નો પીઠ પર ફરતો હાથ
આ ાસન ગટાવે. આ જ લાગણીઓ પશને બદલે શ દ ારા ય ત થઈ હોત તો તે કેટલી ફ ી
હોત.
વચાના રોગનો ભોગ બ યા પછી યિ તને સમાજ બહાર ફકાઈ ગયાની લાગણી થાય. આ જ
યિ તનો રોિગ હાથ લઈને કોઈ પસવારે યારે એને દુિનયા આખીનો ેમ મળી ગયાની લાગણી
થાય. તાજુ ં નહાયેલું બાળક એના બાપને શૈશવનો પશ આપે. ઠપકો આપીને ખભો થાબડતો દો ત
તમારી ભૂલો છતાં પડખે રહે વાની ખાતરી આપે.
પશનો એક પિવ કાર ચરણ પશ. નવી પેઢીએ આ કારને મા નમ કાર અને નમનમાં ફેરવી
ના યો. ચરણના પશમાં સામેની યિ તને સંપૂણ આદર સાથે સમિપત થઈ જવાની ભાવના છે .
આજના જમાનામાં આવા પશને લાયક હોય એવી યિ તઓ કે બહુ ઓછી મળે.
તમાચો અને ચુંબન પશનાં બે અંિતમો છે . આખું પુ તક ભરાય એટલા શ દોથી ય ત થઈ શકે
એટલો ગુ સો એક રદાર થ પડથી ય ત થઈ ય. ગાલ પર, વાળ પર કે હથેળી પર હોઠના પશ
ારા થતા ચુંબનથી ય ત થતો ઉમળકો શ દોમાં ય ત થાય તો એનું મૂ ય ઘટી જતું લાગે.
અંધ યિ ત માટ ે પશની દુિનયા જ એનું સવ વ. ેઇલ િલિપનાં ઊપસેલાં ટ ેરવાં ારા ાન,
મા હતી કે મનોરંજનની દુિનયામાં જઈ શકાય. સામેની યિ તના ચહે રા પરનો ભાવ વાંચવાની કુદરતી
બિ સ જ ેને નથી મળી એવી યિ તઓ માટ ે પશ એવો િવક પ છે જ ેના સહારે એ બી ના અંતર
સુધી પહ ચી શકે છે .
પશ અંધકારને વાચા આપે અને એ અંધકાર રાતનો જ હોય એ જ રી નથી. લાગણીના વનમાં
અટવાઈ ગયેલો અંધકાર હોઈ શકે. ગળામાં બાઝી ગયેલા ડૂમાનો અંધકાર હોઈ શકે. આશાહીન


દેખાતા ભિવ યનો અંધકાર હોઈ શકે. તમામ પુલ તૂટી ગયા પછી વમળમાં ગરક થઈ ગયેલા િવ ાસને
ઘેરી વળેલા ડાં પાણીનો અંધકાર પણ હોઈ શકે.
પશને સામે છે ડ ે આભડછે ટ. નાનપણમાં ર ઓ ગાળવા મોસાળના ગામમાં જતા યારે પડોશીનું
ઘર અમુક ાિતનું છે એટલે યાં ચા પીવા બોલાવે તો કપ ઘરેથી લઈ જવાની સૂચના મળતી. યારે
િવચાર નહોતો આવતો પણ અ યારે આવે છે કે એ વખતે પડોશીને કેવું લાગતું હશે. આપણે પશ
કરેલો યાલો પણ સામેવાળો ન પશ યારે સામાિજક દીવાલ ઊભી થાય. આપણે કરેલો સાહિજક
પશ સામેની યિ ત ન વીકારે યારે એક અદીઠી અંગત દીવાલ ઊભી થાય.

તેર
સ ંબ ંધ માં સ લ ામત ીન ી ભ ાવ ન ાઃ
સ ાર ી ય ારે , ખ ર ાબ ય ારે ?
કોઈ પણ બાબતનું સામા યીકરણ સમાજને કે સમૂહને લાગુ પડી શકે, દરેક યિ તને દર વખતે લાગુ
પડ ે એ જ રી નથી. અમુક સં ગોમાં માણસ અમુક જ રીતે વત કે કોઈક આવું બોલે તેની પાછળ
આવી જ ભાવના હોવાની, એવું જનરલાઇઝેશન માસ િબહે િવયેરની ચચા કરતી વખતે કામ લાગી શકે,
યિ તગત વતણૂકની ચચામાં કામ ન લાગે. અમુક લાગણી, અમુક ભાવના કે અમુક િવચાર સાચો જ કે
ખોટો જ ગણાય એવી આ યંિતક મા યતા રાખવાથી સમજણ કુ ં ઠત થઈ ય.
આટલી તાવના પછી સંબંધમાં સલામતીની ભાવના અને અસલામતીની લાગણી િવશે ઈએ.
આદશ સંબંધમાં અસલામતીની લાગણી રાખવી ખોટી કારણકે દરેક સંબંધમાં સલામતી હોય તો જ
સંબંધો ખીલે – એવી મા યતા છે . આ મા યતા સો ટકા સાચી છે ? ના. સદંતર ખોટી છે ? ના.
સંબંધમાં સલામતીની તથા અસલામતીની લાગણી યારેક ફાયદા પ છે , યારેક ગેરફાયદાકારક છે .
ખ ં કામ એવી સમજણ િવકસાવવાનું છે કે સંબંધમાં સલામતીના અહે સાસના ફાયદા કેટલા, ગેરફાયદા
કેટલા અને અસલામતીની લાગણીના ફાયદા તથા ગેરફાયદા કેટલા.
દરેક અગ યના િવચાર કે યિ ત િવશે આડ ેધડ અંિતમ અિભ ાય આપી દેતાં પહે લાં માણસ પોતે
એક લાંબી તા કક યામાંથી પસાર થઈને બહાર આવી ય તો એના પોતાનામાં રહે લો ઘણો બધો
ેષ, ઘણો બધો ઘમંડ અને ઘણી બધી ગેરસમજણો દૂર થઈ ય. આને કારણે બી યિ તને ઓછી
ઈ પહ ચે એ તો બરાબર પણ એને કારણે માણસ પોતે પોતાની ત સાથે ખૂબ શાંિતથી વી શકે.
આ આમ જ હોય અને તે તેમ જ હોય એવા બંિધયારપણામાંથી બહાર નીકળીને વૈચા રક
લૅિ સિબિલટી સ વી ઈએ.
સલામતી. દરેક સંબંધમાં માણસ કોઈક ને કોઈક કારની સલામતી શોધે છે . સૌથી મોટી તલાશ
ભાવના મક સલામતીની હોય છે . ઇમોશનલ િસ યુ રટી. પોતાના માટ ે આજ ે યો છાવર થઈ જતી
યિ ત આવતી કાલે અને પરમ દવસે પણ આટલો જ ેમ વરસાવશે, આટલી જ ન ક રહે શે, આટલી
જ કાળ લેશે અને આ જ રીતે િજંદગી પૂરી થશે એવી ભાવના ગટાવતા સંબંધોની ઝંખના દરેકને
રહે વાની અને જ ે સંબંધમાં આવી ભાવના ગટાવવાની તાકાત હોય કે ઇવન શ યતા હોય, તે સંબંધમાં
સલામતી લાગવાની.
સલામતીની ભાવના બેધારી તલવાર જ ેવી છે . એ સારી છે અને ખરાબ પણ. સંબંધને એ સરસ રીતે
ઉછે રી શકે, નચર કરી શકે, િવકસાવી શકે. યારેક એ સંબંધને ગૂંગળાવી શકે, સંબંધ કોહવાઈને દુગધ
મારતા થઈ ય એવા પણ બનાવી શકે.
સલામતીની ભાવના સારી યારે? સંબંધમાં િનરાંત અનુભવતા હો યારે જ તમે એ સંબંધને
ળવવાની િચંતામાંથી મુ ત બની એને િવકસાવવાની શ આત કરી શકો. અ યથા મન સતત ફકરમાં
ખોવાયેલું રહે કે કાલ ઊઠીને એ સાથે નહ હોય તો આ સંબંધને ઉછે રવા માટ ે સ ચેલી મારી તમામ
લાગણીઓ વેડફાઈ જશે. આવા િવચારોને કારણે તમે પાણી પહે લાં પાળ બાંધતા થઈ ઓ, િવક પો
િવશે િવચારતા થઈ ઓ.
સલામતીની લાગણી આપતા તમારા સંબંધો આપોઆપ તમને વનનાં અ ય ે ોમાં પણ (દા.ત.:
તમારી કાર કદ માં) તમારી તને ખીલવવાની તક ખોલી આપે. અંદરથી તમને હયુભયુ લાગે અને એ
હ રયાળી ભિવ યમાં છીનવાઈ નહ ય એ બાબત અંગે િનરાંત લાગે યારે, તમા ં યિ ત વ
પુરબહારમાં ખીલવા તૈયાર થઈ ય.
પણ સલામતી માટ ેની ઇ છા સંબંધને ગૂંગળાવી દઈ શકે. સલામતીની ભાવના પશ કે ઈ શકાય
એવી ય ચીજ નથી કે કોઈ તમને કહે કે લો, આ મ તમને આપણા સંબંધમાં સલામતીની ભાવના
આપી અને તમને એ મળી ગઈ. કોઈ તમારા માટ ે ગમે એટલું કરે છતાં તમારામાં એની સાથેના
સંબંધમાં સલામતીની ભાવના ન ગટ ે એ શ ય છે .
તમે સતત એવું િવચારતા રહો કે ભિવ યમાં કંઈ પણ થઈ શકે છે , આ સંબંધ જ ે અ યારે ખૂબ
ડાણભય અને મજબૂત લાગે છે તે તૂટી પણ શકે છે , તો એવું િવચારવામાં તમે ખોટા નથી હોતા.
કારણ કે ભિવ યમાં કંઈ પણ બની શકે. આ જ ઘડીએ, લખતાં લખતાં કે વાંચતાં વાંચતાં તમે ટપ દઈને
ગુજરી ઓ એ પણ શ ય છે . પણ દર વખતે એવું જ િવચાયા કરવું કે આપણે ખરાબમાં ખરાબ
પ રિ થિત માટ ે તૈયારી કરતાં રહે વું ઈએ, તો એ રટણ યારેક સારામાં સારા સંબંધ સ વાની
શ યતાને વેરણછે રણ કરી નાખે. સલામતીની ભાવના ન આપતા સંબંધમાં બી યિ તના યવહાર
કરતાં પોતાના મનની ક પનાઓનો ફાળો કેટલો છે તે તપાસવું ઈએ.
સલામતીની ભાવના યારેક સંબંધમાં ઉદાસીન વૃિ જ માવી શકે. તમને ખાતરી થઈ ય કે હવે
આ સંબંધ તૂટવાનો જ નથી તો એની ળવણી યે બે યાન થઈ ઓ એવું બની શકે.
માણસ જ મ લે છે , એને શરીર મળે છે યારે એ કદીય એવું માની લેતો નથી કે એક વખત પોતાને
શરીર મળી ગયુ્ં એટલે હવે એ માટ ે કોઈ િચંતા રાખવાની જ ર નથી. ઊલટાનું, એ સતત પોતાના
શરીરની દેખભાળ રા યા કરે છે . ભોજન કે આહાર ઉપરાંત શરીરને જ રી એવી ઘ કે અિનવાય
એવો આરામ મેળવી લેવાની પણ દરકાર રાખે છે . યાયામ કે સાજસ ારા શરીરને તંદુર ત કે
વધુ આકષક બનાવવાની કોિશશમાં રહે છે અને યાંય કશુંક ખોટકાયું તો તરત એનો ઇલાજ કરાવવા
ડૉ ટર પાસે દોડી ય છે .
શરીર માટ ે ટ ેકન ફૉર ા ટ ેડની ભાવના ન રાખનાર માણસ સંબંધ િવશે ભા યે જ એવું િવચારે છે કે
સંબંધમાં એવી ભાવના રાખવાથી એનું મોત થઈ શકે. સંબંધ ા થઈ ગયા પછી એને સતત બે ટંકના
ભાવના મક આહારની જ ર પડવાની એવું બહુ ઓછા લોકો સમજતા હોય છે . જ ે સંબંધને હજુ કોઈ
ચો સ વ પ ન મ ું હોય, બેમાંથી કોઈ એક પ ે અવઢવ હોય, એ સંબંધ માટ ે તમે બધું જ કરી
છૂ ટશો. પણ આ સંબંધને તમે ધારેલું હતું એવું વ પ મળતાં જ તમે એના યે બેદરકાર થતા ઓ
છો. આવી બેદરકારીનું મુ ય કારણ એ સંબંધે આપેલી સલામતી છે . જ ે સંબંધ યારેય તૂટવાના નથી
એવા સંબંધને હવે વધુ ખાતર-પાણીની જ ર નથી એવું િવચારીને આપણે પોતે જ એને મૂરઝાવી
મારતા હોઈએ છીએ. સલામતીની ભાવનાથી સંબંધ વધુ મજબૂત બનવો ઈએ એને બદલે
યવહારના જગતમાં ત ન ધી વાત વા મળે છે .
સંબંધ પર પડતી સલામતીની ખરાબ આડઅસરોમાંની એક વધુ આડઅસર છે શુ કતા. કશુંક મળી
ગયા પછી એની ાિ ને માણવાની હોય. પણ દરેક બાબતની જ ેમ માણસો સંબંધની નવીનતા પૂરી થઈ
ે ે
ગયા પછી એને પણ માિળયે મૂકી દેતા હોય છે . નવી ગાડી, નવી સાઉ ડ િસ ટમ કે નવાં કપડાંની જ ેમ
નવો સંબંધ પણ પોતાને મળી ચૂ યો છે એવો અહે સાસ એક વખત થઈ ગયા પછી માણસને એ
સંબંધમાં રહે લો આરંિભક ચળકાટ ધીમે ધીમે ઝાંખો થતો જતો હોય એવું લાગવા માંડ ે છે . આ સંબંધને
મેળવવા પોતે કેટકેટલાં સપનાં યાં હતાં, તનમનધન રેડીને કઈ કઈ રીતે મહે નત કરી હતી એ બધું જ
એ ભૂલી ય છે . કશું પણ મેળવવાના ય નોમાં રહે લા સંઘષને એટલો રોમૅિ ટસાઇ ડ કરી નાખવામાં
આ યો છે કે એ મળી ગયા પછી આપણને પેલા સંઘષમાં રહે લું રોમાંચનું ત વ ખૂટતું હોય એવું લાગે
છે .
સંબંધમાં અસલામતીની લાગણીને ખૂબ બદનામ કરવામં આવી. કેટલેક અંશે એ બદનામી સાચી છે .
અસલામતીને લીધે તમે સંબંધના ભિવ ય િવશે કશું ન ર િવચારી શકતા નથી. ભિવ યમાં આ સંબંધ
સચવાયો નહ તો – એવો િવચાર તમને આજથી જ િવ ળ બનાવી દે છે . એટલું જ નહ , એના
તૂટવામાં તમારો વાંક હશે એવો િવચાર આવે તો તમે આગોતરી િગ ટ ફીિલંગ અનુભવો છો અને એના
તૂટવામાં સામેની યિ તનો વાંક હશે એવો િવચાર આવે તો તમે અ યારથી એ યિ તના કોઈ વાંકગુના
િવના, એના દરેક વતનના ઇરાદાઓમાં શંકા-કુશંકા ય ત કરતા થઈ ઓ છો.
અસલામતીની લાગણી સંબંધને સતત કોરી ખાય છે . ધીમે ધીમે આખેઆખો સંબંધ આવી લાગણીને
કારણે ખવાઈ ય છે . માણસની સમ ચેતના એના િનકટતમ સંબંધમાંની અસલામતીને કારણે
ખોરવાઈ ય, ખોવાઈ ય એ શ ય છે . સંબંધમાં સલામતીની ભાવના જ ેમ વનનાં અ ય તમામ
ે ોમાં પણ તમને ફુિ ત થવા દે એ જ રીતે સંબંધમાં અસલામતીની ભાવના ચારે બાજુ થી ભ સીને
મૂરઝાવી દે એ શ ય છે . આવું થાય એના કરતાં સંબંધ તોડી નાખવો સારો એવું િવચારીને કોઈ એને
તોડવાનો ય ન કરે તો શ યતા એવી કે એના ય નો કાચા કે અધૂરા પુરવાર થાય. કારણ કે
અંદરખાનેથી પોતે એ સંબંધને ઇ છે છે જ, મા એમાં રહે લી અસલામતીને ઇ છતો નથી. તો પછી
એના માટ ે ડા ું કામ એ ગણાય કે એણે સંબંધ તોડવાને બદલે એમાં રહે લી અસલામતીને દૂર કરવાના
ય નો કરવા. કેવી રીતે થઈ શકે એ?
સંબંધમાં અસલામતીની ભાવનાનું મુ ય કારણ સામેની યિ તના િવચારો કે એનું વતન નહ પણ
પોતાના જ િવચારો તથા પોતાનું વતન પણ હોઈ શકે એવું ભા યે જ કોઈ માનતું હોય છે . દરેકને
બી ના માથા પર દોષનો ટોપલો ઢોળવાનું ગમે છે .
તમારા યેના કયા વતનને કારણે સામેની યિ ત તમને અસલામતી મહે સૂસ કરાવે છે એ તપાસો.
આમ કરવાથી ખબર પડશે કે સામેની યિ તનું તમને ન ગમતું વતન વા તવમાં તમારા પોતાના જ
એના યેના અણગમતા વતનનો પડઘો છે , એની િત યા છે . પણ મૂળને તપાસવાને બદલે બા
લ ણો ઈને તમે માની બેસો છો કે સંબંધમાં રહે લી અસલામતીની લાગણી પાછળ બધો વાંક સામેની
યિ તનો જ છે .
સંબંધને લગતી ઘણી બધી ગેરસમજણોને કારણે તમને એમાં સતત અસલામતી મહે સૂસ થતી રહે
એવું બને. સામેની યિ ત તમારા માટ ે ચો સ કારના શ દો ક ા કરે અથવા તમારા યેની
લાગણીને અમુક જ કારે ય ત કરતી રહે અથવા અ ય યિ તઓ સાથે એ અમુક જ કારે વત અને
અમુક વતન ન જ કરે એવા અનેક યાલો વષ થી મનમાં સંઘયા હોય છે .
આવા ખયાલાતમાં બંસબેસતી ન હોય એવી યિ ત સાથે સંબંધ બંધાય યારે બેઉની વ ચે શુ ,
ઉ કટ અને કાયમી લાગણીઓ હોવા છતાં અસલામતી અનુભવાતી રહે છે કારણ કે સામેની યિ ત
સંબંધમાં સલામતી અંગેના તમારા િવચારો સાથે સહમત નથી થતી હોતી અને એ તમારા િવચારો
મુજબનું વતન રાખવાને બદલે પોતાની ામાિણક મા યતા મુજબ વતવાનું ચાલુ રાખે છે – એવું
િવચારીને કે મારે આ સંબંધ કાયમ ટકાવવા છે , આમ છતાં મારા કોઈ વતનને કારણે એને અસલામતી
લાગતી હોય તો એ એની સમ યા છે , એમાં હં ુ શું ક ં .
હકીકત પણ આ જ હોય છે . એમાં કોઈ શું કરે? સંબંધમાં હકીકતો કે વા તિવકતાઓ કરતાં વધુ
મહ વનો ભાગ એ સંબંધ યે વાની તમારી િ ભજવે છે . છે વટ ે તો તમારી માનિસકતા, તમારી
ઍ ટ ૂડ ન ી કરે છે કે સતત અવરોધો આ યા કરતા હોય એવી િજંદગી પણ તમને ખુશીથી –
આનંદથી હરીભરી લાગે કે િબલકુલ સડસડાટ દોડી શકે એવા માગ પરથી પસાર થતી િજંદગી પણ
તમને ાસદાયક લાગે, દુઃખી અને કંટાળાજનક લાગે.
ભિવ ય િવશે ખૂબ બધા િવચારો કયા કરવાથી એ િવચારોમાં અસલામતીની લાગણી વેશી ય.
તમારા િવચારોના અમલમાં અવરોધ પ બનતા લોકોની ગિભત ઇમોશનલ દાદાગીરીને સહન કરી લેવા
પાછળ પણ આ ભાવના હોઈ શકે. કઈ ભાવના? કે કાલ ઊઠીને, િજંદગીનાં પાછલાં વષ માં મને
બીમારી આવી કે આિથક મુસીબતો આવી તો? કે પછી યારે લાગણીની ઓથની જ ર હશે યારે આ
લોકો મારી પડખે નહ રહે તો?
તેઓ ભિવ યમાં તમારા ટ ેકા પ નહ બને કે એમણે આપેલો આધાર છીનવી લેશે એવી
અસલામતીને કારણે વતમાનમાં તમે એમની તમારા યેની ત ન ન ામી વતણૂકને પણ સહન કરીને
વીકારી લો છો. તમા ં ભિવ ય ન બગડ ે એ માટ ે તમે તમારો વતમાન બગાડી નાખો છો. એમના ટ ેકા
િવના તમા ં ભિવ ય બગડશે કે નહ એની કોઈ ખાતરી નથી, કારણ કે શ ય છે કે તેઓ તમારા
ઇમોશનલ આધાર બની રહે અને શ ય એ પણ છે કે ભિવ યમાં તમને તમારા ખરાબ સં ગો હોય તો
પણ આ કારના, સોદાબા ની મે ટાિલટીવાળા, લોકો પાસેથી ટ ેકો મેળવવાનું ન ગમે.
તમે અ યારની એમની તમારા યેની ખરાબ વતણૂકને ન વીકારો તો ભિવ યમાં તમને તકલીફ
પડવાની જ છે એવું સો ટકા માની ન શકાય. પણ એટલું ખ ં કે એમની ખરાબ વતણૂક ચલાવી લેવાથી,
એ વતણૂકની અસર તમારા પર પડવા દેવાથી, તમે તમારી આજને િનઃશંક ખરાબ થવા દો છો.
સંબંધ બંધાયા પછી ભિવ યમાં ગમે યારે એ પૂરો થઈ શકે એવી ભાવનાને તમે અસલામતીની
લાગણીનું નામ આપો તો આ અસલામતીના પણ અનેક ફાયદા હોઈ શકે. કોઈ પણ સંબંધ યારે તૂટ ે?
યારે એમાં બેઉ યિ તને અગાઉના જ ેવો રસ ન રહે યારે. એવું યારે બને? યારે તમે એમાં રસ
ળવી ન શકો યારે. આ સંબંધ ગમે યારે તૂટી જઈ શકે છે એ બાબત યે તમે સભાન હો તો
આપોઆપ એ સભાનતા તમને આ સંબંધને િવકસાવવા માટ ે ઉપયોગી હોય એવી તમામ વાતો
અમલમાં મૂકવા ેરશે. આ સંબંધને હાિનકારક બને એવી તમામ વાતો કરતાં પણ અટકાવશે. સામેની
યિ તને તમે સતત ગમતા રહો એ માટ ે તમે તમારા વભાવ, તમારા િવચારો તથા તમારા યવહારને
– ટૂકં માં, તમારી સમ તને – વધુ ને વધુ સમૃ બનાવવા ય નો કરતા રહે શો.
પ રણામ એ આવશે કે અસલામતીની લાગણીને કારણે લેવાતા િનણયો તમારા સંબંધને વધુ ને વધુ
ઢ બનાવતા રહે શે. ભિવ યમાં ઈ શકાતાં ખમો અસલામતીને જ મ આપતાં હોય તો સા ં જ
છે જ ેથી આવી સભાનતા તમારા અ યારના વતનને વધુ સા ં અથવા ઓછુ ં ખરાબ બનાવવાની કોિશશ
કરે અને એક એવા તરે તમને લઈ ય યાં પેલાં ખમો િબલકુલ નાબૂદ થઈ ચૂ યાં હોય.


કિમટમે ટ. વચનબ તા. સંબંધમાં આ વન સાથે રહે વાનાં કે જનમોજનમનો સાથ િનભાવવાના
સોગંદ લેવાતા હોય એ વાભાિવક છે . ેમની ઉ કટતા આ રીતે પણ ગટ થઈ શકે એવું માની લેવામાં
આ યું છે . પણ આનો અં મ શું આવે છે ? આ વન સાથે રહે વાનું કિમટ કયા પછી જ ે લાગણી બાકી
રહે છે તે એટલી જ કે આ વચન મારે િનભાવવાનું છે , મારે આ વન સાથે રહે વાનું છે , બસ. આપણે
ભૂલી જઈએ છીએ કે આ વન સાથે રહે વા માટ ે મા એકબી સાથે વચનબ થઈ જવું પૂરતું નથી.
િજંદગી આખી સાથે રહી શકાય અને અગાઉના જ ેવી જ ઉ કટ તથા ઉમદા લાગણીઓથી એકબી નાં
વનને ફુિ ત કરતાં રહે વાય તે માટ ે કઈ કઈ જવાબદારીઓ િનભાવવાની છે એ વાત સદંતર ભૂલી
જઈએ છીએ. યાદ મા એટલું જ રહે છે કે વચન પાળવાનું છે , ચાહે ગમે તે થાય. વષ પછી મા એ
જ સંતોષ રહે છે કે મ કરેલું કિમટમે ટ તો ું નથી. અંદરથી ભલે ગમે એટલા તૂટી ગયા હો, સંબંધ
ગમે એટલા વેરણછે રણ થઈ ગયા હોય, વચન અકબંધ રા યું છે .
સંબંધમાં કિમટમે ટ અિનવાય. પણ કેવું કિમટમે ટ? આ સંબંધને ઉછે રવા માટ ે, એને િવકસાવવા માટ ે,
એને પૂરતી મોકળાશમાં ખીલવવા માટ ે હં ુ મારાથી બનતું બધું જ કરીશ. એ માટ ે મારે મારામાં જ ે કંઈ
ઉમેરવું પડ ે, જ ે કશાની બાદબાકી કરવી પડ ે તે બધું જ કરીશ. તમારી ત સાથે આ કિમટમે ટ કયુ
હોય તો બી ં કોઈ કિમટમે ટ કરવાની જ ર રહે તી નથી.
બીક અને ડર. આમાંથી જ મે છે અસલામતી. આ અસલામતીથી દૂર જવા માણસ સલામતી શોધે
છે અને તે પણ કોની પાસે – જ ે ખુદ અસલામત છે એની પાસે. કોઈ પણ યિ ત અ ય યિ તને સંપૂણ
સલામતી આપી શકે નહ . ચાહે એ લાગણીની હો, આિથક હો, સામાિજક હો, શારી રક હો. પોતાની
અસલામતી દૂર કરવા બી પર આધાર રાખનારાઓ વહે લામોડા પ તાવાના. માણસે કાં તો પોતે જ
પોતાને િવિવધ કારની સલામતીઓ આપતાં શીખી જવું ઈએ અથવા અસલામતી વ ચે વવાની
મઝા લેતાં એને આવડી જવું ઈએ.
સલામતી એક િવચાર, એક ક સે ટ, એક ક પના છે . કોઈ પણ કારની ક પનાઓનો વા તિવકતા
સાથે સો ટકા મેળ થાય એ અશ ય. ક પનાઓ ખૂબસૂરત હોય છે પણ એ હં મેશાં આકાર િવનાના
વાદળની જ ેમ મનમાં તરતી રહે એ જ સા ં . એને સાકાર કરવાનું ખમ યારે જ લેવાય યારે દરેક
ક પના સાથે ડાયેલો એ જ ક પનાનો એક અ પ ણીતો એવો િબહામણો ચહે રો વાની અને
ઈને વીકારવાની તૈયારી હોય.
ક પનાઓ અથવા તો રોમૅિ ટ સ જ ેને વાબ કે સપનાં કહે છે એવા િવચારો ઇ છાઓને જ મ આપે
છે . આ ઇ છાઓ આગળ વધીને યોજના બની ય છે , વનના લાિનંગનો એક ભાગ બની ય છે
અને યોજના મુજબ જ આગળ વધવાની દ જ મે છે . આ દ કે જ ીપ ં વા તવમાં તો લાિનંગને
અમલમાં મૂકવા માટ ેનાં નથી, પરંતુ હવામાં તયા કરતી અને ખીણમાં ધુ મસની જ ેમ યારેય મુ ીમાં
નથી પકડાવાની એવી ક પનાઓને હકીકતની દુિનયામાં ખચી લાવવાની દ છે . આવી દ માણસને
હરાવી નાખે છે , થકવી નાખે છે , ંધી નાખે છે . આવી દને કારણે માણસનું િવ િવ તરવાને બદલે
ચારે તરફથી સંકોચાતું ય છે , એની સીમાઓ સાંકડી થતી ય છે . સરળ, શાંિતભયુ, કલહમુ ત
વન વવાના િવચારો યાં સુધી ક પનામાં હોય છે યાં સુધી જ શાતા આપે છે . એને પરાણે
વા તિવકતા બનાવવા જતાં શ ય છે કે માણસ વધુ ગૂંચવાય, વધુ અશાંત બને, વધુ કલહ સ ય.
`શાંિત રાખો’, `શાંિત રાખો’ની બૂમો પાડતાં રહે વાથી યારેય નીરવ શાંિત સ તી નથી. સ ય તો એ


દરિમયાન ગળાને ાસ આપીને ઊભો કરેલો િવસંવાદ મનને ુ ધ બનાવી દે છે . આવું ુ ધ મન સામે
જ પડ ેલી નીરવતાનો આનંદ માણવાને અશ ત હોય છે .
દવસના આરંભે મા એ દવસની જ ફકર કરવાની. ભિવ યમાં પડી રહે લી તમામ આવતી કાલો
િવશે એકસામટુ ં િવચારી લેવાનો કોઈ અથ નથી. કારણ કે એ િવચારોમાંથી ક પના સ શે જ ે કાં તો
અસલામતી ઊભી કરશે અથવા ઇ છા બનીને વા તિવકતા બનવાની હઠ પકડશે. આ બેઉ
પ રિ થિતઓ તાણ અને અસંતોષ િસવાય બીજુ ં કશું આપી શકવાની નથી. વધુ ને વધુ ક પનાઓ વધુ
ને વધુ અ પ તાઓ સજ છે . આવી અ પ તાઓ સરળ િજંદગી વવાની આડ ે આવતી રહે છે .

ચૌદ
ક ોઈક ન ા બ દ લ ાવ ાથ ી ત માર ી દ શ ા
શ ા માટ ે બ દ લ ાઈ જ વ ી ઈએ ?
િચંતા માણસની તમામ શિ તઓને િનચોવી લે છે . જ ે વીતી ગયું છે તેની યાદમાં કે જ ે બની શકે છે
તેની ક પનામાં માણસ આજના દવસથી દૂર ઘસડાઈ ય છે . િચંતાના ઉ ગમ થાન સુધી જવા માટ ે
હકીકતો અને કા પિનક ભય વ ચે થઈ ગયેલી ભેળસેળના કળણમાંથી બહાર આવી જવું પડ ે. કશુંક
બની ગયું તે હકીકત છે પણ એ હકીકતમાંથી જ ે િચંતા જ મી શકે છે એના કરતાં અનેકગણી મોટી
િચંતા `હવે કયા કયા સંગો સ ઈ શકે છે ’ તેની ક પનામાંથી જ મે છે .
િચંતાનું મૂળ વા તિવક બનાવોમાં નહ પણ કા પિનક પ રિ થિતઓમાં છુ પાયેલું છે . આવું કરીશ તો
શું થશે એવા િવચારોમાં તણાયા કરવાને બદલે એક વખત એ પ રિ થિતનો સામનો કરી લેવો ઈએ
અને યાં સંભાવનાઓ સ વાની હોય તે દરેકના િવક પો ઊભા કરી લેવા ઈએ. િચંતા કરતાં
રહે વાને બદલે આવી વા તિવક શ યતાઓ િવચારી લેવાથી માનિસક તાણ ઓછી થઈ ય. કા પિનક
ભયનો સામનો યારેય થઈ શકતો નથી, સામનો સામે દેખાતી ન ર હકીકતોનો જ થઈ શકે અને આ
કામ લોકોથી ઘેરાઈ ગયા હો યારે નથી થતું. એ માટ ે એમનાથી જરા દૂર જતાં રહે વું પડ ે, પોતાની
થોડા ન ક આવી જવું પડ ે.
ક પના કરો કે એક દવસ એવો ઊગે છે યારે કામ પર નહ જવાનું, કુટબ ુ ં ીજનો-િમ ોને નહ
મળવાનું, પુ તક-છાપાં નહ વાંચવાનાં, ટીવી નહ વાનું અને ફોન પર વાતો નહ કરવાની. કેવું
લાગશે તમને? કંટાળી જશો તમે? એવું લાગે તો ચેતી જવું ઈએ. માણસના ખૂબ જ અંગત િમ ોની
યાદીમાં સૌથી પહે લું નામ એનું પોતાનું હોવું ઈએ. યારેક સાવ એકલા રહે વાની ક પના રોમાંચક
લાગે તો કોઈ વખત ુ વી નાખનારી પણ લાગે. ખરી કસોટી એવું એકાંત સ ય યારે થાય.
એકાંતભયા ઘરમાં કે ઑ ફસમાં સૌથી પહે લું કામ તમે ટીવી ઑન કરવાનું કે ફોન ઉપાડવાનું કે
સંગીત સાંભળવાનું કરો છો? દર વખતે એવું થતું હોય તો એનો અથ એ કે તમે પોતાનાથી ભાગવા
માગો છો. તથી ભાગી ભાગીને માણસ યાં જશે, કેટલું દોડશે. છે વટ ે તો એણે પોતાની પાસે પાછા
આવી જ જવાનું છે .
બાકીની આખી િજંદગી પોતાની સાથે સારી રીતે રહી શકાય એ માટ ે આજથી રોજ ઓછામાં ઓછી
પાંચ િમિનટ ત સાથે ગાળવી ઈએ. વખત જતાં સમય વધારતાં જઈને એક આખો કલાક, એક
આખો દવસ, એક આખા સ ાહની ટ ેવ પડી ય. ત સાથે વધુ ને વધુ સમય િવતા યા પછી ખબર
પડવા માંડ ે છે કે આપણો આ બે ટ ે ડ આપણે ધારતા હતા એટલો ખરાબ નથી.
ત સાથે દો તી કેળવવી અઘરી હશે પણ અિનવાય છે . યાં સુધી રાહ યા કરવાની કે કોઈ
આવીને તમને ખુશ કરી ય. પોતાની ખુશી-નાખુશીનો આધાર બી યિ ત પર શું કામ હોવો
ઈએ? સુખી થવા માટ ે બી ના પર આધાર રાખીને પોતાની વતં તાનો ભોગ શા માટ ે આપી
દેવાનો?
એક વખત મારાં લ થઈ ય પછી હં ુ આમ કરીશ, એક વખત મારો દીકરો કૂલે જતો થઈ ય
પછી હં ુ તેમ કરીશ, એક વખત મારી દીકરીને પરણાવી દ પછી હં ુ આટલું કરીશ, એક વખત મને…
આ બધાનો યારેય અંત આવવાનો છે ખરો? આપણી ખુશી શા માટ ે કોઈના પર આધાર રાખે? એમને
એમની િજંદગી વવા દઈએ, આપણે આપણી વીએ અને જ ે બાબતોમાં સહિનણય જ રી છે કે
સહકાય જ રી છે એટલા પૂરતી જ એમની અિનવાયતા વીકારીએ.
અહ પિતપ ની વ ચે કે માબાપ-સંતાનો વ ચે અંતર વધારી મૂકવાની વાત નથી. વનમાં એવાં
અનેક મનગમતાં કામ છે જ ે િનકટની યિ તઓના સાથ િવના કે એમને નડતર પ બ યા િવના થઈ શકે.
તમારી િ ય યિ ત પોતાની િત યા બદલે, તમારી સાથેનું વતન બદલે, એને કારણે તમારા વનની
દશા શા માટ ે ફરી જવી ઈએ? દશા બદલાઈ જતી હોય એવું લાગે તો એનો અથ એ થયો કે હજુ
આપણે બહારનું યા કરીએ છીએ. અંદર ડો કયું કરવાની ફુરસદ મેળવી નથી. સંતાનોની િજંદગી
એમનાં માબાપને ખુશ કરવા માટ ે નથી સ ઈ. સંતાનો પુ ત મરનાં થાય એ પછી એમને સમજ
આપવી ઈએ કે હવે તમારે તમારાં માબાપનું ક ું નથી માનવાનું, તમા ં પોતાનું ક ું માનવાનું છે .
દરેક યિ તને ખબર હોવી ઈએ કે મારે િજંદગી પાસે જ ે કંઈ ઈએ છે તે કોઈ સામે ચાલીને
આપી જશે એવી રાહ નથી વાની. મારે પોતે જ બે ડગલાં આગળ વધીને એ મેળવી લેવાનું છે .
િજંદગીમાં શું ઈએ છે અને શું ા કરવું છે – આ સવાલનો ઉ ર જ ેમની પાસે છે એમના માટ ે
જ આ િવચારો છે . જ ેમની પાસે એનો ઉ ર નથી પરંતુ ઉ ર મેળવવાની ઝંખના જ ેમનામાં જ મી ચૂકી
છે એમને કહે વાનું કે ઑલ ધ બે ટ, ભુ તમને આ ઉ ર મેળવવાના તમારા ય નોમાં સહાય કરે.
જ ેમની પાસે ઉ ર નથી અને એ મેળવવાની ઝંખના પણ નથી એમને શું કહીશું? ભુ તમને સ બુિ
આપે.

પંદર
ક શ ુંક ા થ ય ા પછ ી એ ન ે છ ોડ ી ન
શ ક ાય એ મ માન વ ું ભ ૂલ ભ રે લ ું છે
સાત ય એક મણા છે . કાયમી કશું જ હોતું નથી, એકધા ં કશું જ રહે તું નથી.
નાનપણમાં બાળકોને ભાષા શીખવતી વખતે યાકરણ શીખવવામાં આવે છે . તેઓ કૉલેજ જતાં થાય
યારે એમને એક આ ામર પણ શીખવવું ઈએઃ એમને સમ વવું ઈએ કે સકડો ફ મો અને
નવલકથાઓ અને આચ કૉિમ સમાં તમે જ ે ણ શ દો વારંવાર સાંભળો છો કે વાંચો છો તેનો અથ શું
થાય. આય લવ યુનો અથ હં ુ તને ચાહં ુ છુ ં એવો થાય, હં ુ તને ચા ા કરીશ કે આય શૅલ કિ ટ યુ ટુ લવ
યુ એવો ન થાય. બાળકોમાં પુ તતા વેશે તેની સાથે જ એમને આ ામર પણ શીખવવું પડશે. આય
લવ યુ એટલે આય લવ યુ. એમાં જ મોજ મનાં તો શું, આ જનમનાં પણ કિમટમે ટ નથી હોતાં. એક
િમ ે વષ પહે લાં મ યાંક લખેલું એક વા ય મને જ વંચા યુંઃ ` ેમની કોઈપણ પળ ત ણ પૂરતી જ
શા ત હોય છે .’ આય લવ યુ વા યના ામર િવશે બોિધ ાન થયા અગાઉ એ વા ય લખાયેલું કે એ
લખવાને કારણે આ ાન લા યું? ખબર નથી.
આજની આ ણ જ ેવી જ આવનારી ણ હશે કે હોવી ઈએ એવી મણામાં રહે વું નકામું છે .
સાત યનાં ગુણગાન ખૂબ ગાયાં લોકોએ. તમારા ચઢાવઉતાર કરતા ઇમોશનલ ાફ યે કે એ જ
કારની ચઢઊતર કરતી ક રયર યે ઘૃણા થઈ ય એ હદ સુધી લોકો સાત યનાં મં રાં વગાડતાં
ર ા.
તમને કહે વામાં આવતું કે સૂરજ રોજ ઊગે જ છે , પૃ વી એની િનિ ત ધરી પર િનયત ગિતએ ફરે
જ છે – કુદરતમાં આવી કિ સ ટ સી ન હોત તો િવ નો િનયમ ખોરવાઈ ત વગેર.ે વા તવમાં આ
પણ ગલતફહે મી છે . અમુક લાખ વષ અગાઉ પૃ વીનું આ ાંડ સાથેનું વતન એવું નહોતું જ ેવું
અ યારે છે અને અમુક લાખ વષ પછી અ યારે વત છે એ રીતે પૃ વી વતતી નહ હોય.
સૂયના સાત ય કે એની િનયિમતતામાં પણ સતત પ રવતન આવે છે . એ ચોવીસ કલાક તમારી સામે
રહે તો નથી, એ રોજ કોઈ એક ચો સ સમયે ઉદય પામતો નથી કે અ ત થતો નથી – રોજ એમાં
થોડીક સેક ડનો ફરક પડ ે છે , એ રોજ એક જ જ યાએથી ઊગતો નથી – ઉ ર કે દિ ણ તરફ
સરકતો ય છે .
સૂયનો વભાવ સાત યનો કે િનયિમતતાનો છે એનાં કરતાં વધુ પ રવતનનો છે અને દુિનયા કંઈક
ઠીક તરીકાથી ચાલતી હોય તો તે એ પ રવતનવાળા એના વભાવને કારણે જ. ઋતુઓ બદલાય છે ,
પાનખર થાય છે , વૃ નો તમામ વૈભવ ખરી પડ ે છે છતાં િસ કે પૈસાદાર માણસ માટ ે લોકોની
અપે ા એવી જ રહે વાની કે એની િસિ આ વન ટકી રહે , એનો વૈભવ મરતાં સુધી અકબંધ રહે .
નંબર વનની પોિઝશન પર પહ ચવા કરતાં વધુ અઘ ં યાં પહ યા પછી એ િશખર પર ટકી
રહે વાનું છે એવું ઘણી વાર, ખાસ કરીને ફ મલાઇનના માણસોની બાબતમાં, કહે વાતું હોય છે . પણ
ભલા માણસ, શું જ ર છે યાં ટકી રહે વાની એ કોઈ સમ વશે? ઍડમ ડ હલેરી અને તેનિસંગ


એવરે ટના િશખર પર પહ ચીને યાં તંબુ ઠોકીને િજંદગી આખી ર ા હોત તો જ તેઓ મહાન
ગણાત? ટોચ પર પહ ચીને ટકી રહે વાની વાત જ આખી સાવ બેબુિનયાદ છે .
કશુંક ા થયા પછી એને છોડી જ ન શકાય એમ માનવું ભૂલભરેલું છે . આવી મા યતાને કારણે
મોટા ભાગના માણસોનાં મગજ િમ સરમાં લે ડ કરેલાં હોય એવાં થઈ ય છે . એમનું દમાગ,
દમાગ ન રહે તાં એની ેવી થઈ ય છે . સાદી ગુજરાતીમાં કહીએ તો મગજનું દહ થઈ ય છે .
બધું જ મળવું ઈએ, સતત મળતું રહે વું ઈએ અને જ ે મળે છે એ કાયમ ટકી રહે વું ઈએ એવી
મા યતાને કારણે અનેક િવટંબણાઓ સ તી રહે છે . કશું જ કાયમી નથી, બધું જ પ રવતનમય છે એ
સમજતાં વાર લાગે છે અને યારેક આખી િજંદગી નીકળી ય છે .
પૈસો આજ ે છે ને કાલે નહ હોય એવી શ યતા િવશે સમ એ છીએ પણ એવી પ રિ થિત ઊભી
થાય યારે એને વીકારી શકતા નથી. જ ેમ પૈસો કાલે નહોતો ને આજ ે આ યો એ પ રિ થિતને
ઉમળકાભેર વીકારી લીધી, એવા પ રવતનને અપનાવી લીધું, એમ એ આજ ે હોય ને કાલે ન હોય એ
પ રિ થિત પણ પ રવતનનો જ એક કાર થયો.
પૈસા જ ેવું જ િસિ નું અને િસિ જ ેવું જ સંબંધોનું. આજ ે છે , કાલે ન પણ હોય. કારણ કે એક
વખત એવો હતો યારે એ નહોતાં અને પછી તમને મ ાં. પ રવતનનું ચ લૉકવાઇઝ પણ ફરી શકે,
ઍિ ટ લૉકવાઇઝ પણ ફરી શકે. બેમાંથી કોઈ પણ ગિતમાં ફરે તે નથી ગિત, નથી દુગિત. આજ ે
તમારી પાસે શહે રમાં મોટો બંગલો છે , કાલે તમે દૂરના કોઈ કાચા ઘરમાં રહો છો. આજ ે કોઈ તમારી
સાથે છે , કાલે નથી. આજ ે તમે પાંચમાં પુછાવ છો, કાલે લોકો તમને બારના ભાવમાં કાઢી નાખે છે .
બદલાતી પ રિ થિતઓ મા પ રવતન સૂચવે છે . એમાં માણસની ગિત કે અધોગિત વાની નથી.
આ એ પ રવતન છે જ ેનો મા શરતી વીકાર કરવાનું તમને શીખવવામાં આ યું હતું. દરેક પ રવતનને
વીકારી શકવાની માનિસકતા ઊભી થઈ હોત તો આજ ે આપણે ગિત-દુગિત જ ેવા માપદંડોથી
પ રવતનને મૂલવતા ન હોત.
સંબંધોમાં સાત યની શરત, કાયમીપણાની તૃ ણા, કોઈ એક તબ ે બંિધયારપણામાં પ રણમે છે . બે
યિ તઓ એકબી સાથેના યવહારમાં પર પરને અનુકળ ૂ થવાના પૂરા ય નો કયા પછી પણ
ગોઠવાઈ ન શકે અને કાયમીપણાની મણા એમના મનમાં જડબેસલાક પેસી ગયેલી હોય તો એ
સંબંધોનો અં મ શું આવે? માણસ પોતાની સાચી લાગણીઓને બી થી છુ પાવતો થઈ ય, એક
પડદો રચાય, પોતાના ચહે રા પર મુખવટો લગાવી દંભી બનીને બનાવટી વન વતો થઈ ય.
પણ એવું બનવા દઈએ જ શા માટ ે? સાત યનો કે કાયમીપણાનો આ હ રા યો હોય તો આ બધી
પીડાદાયક યામાંથી પસાર થવું પડ ે. પણ એક વાત સમ ઈ ય કે આય લવ યુનો અથ મા
એટલો જ થાય કે હં ુ તને ચાહં ુ છુ ં , નહ કે હં ુ તને સતત ચા ા કરીશ – અને જ ેવું ેમનું એવું જ
પૈસાનું, એવું જ િસિ નું, એવું જ દુિનયામાં ા થતી દરેકદે રેક બાબતનું – તો વનમાં યારેય આ
ગીત સાંભળીને દુઃખી ન થવું પડ ેઃ હમ તુમ યુગ યુગ સે યે ગીત િમલન કે… આજ ે અને આ ણે એ
ગીત ગવાય છે તે જ પૂરતું છે કારણ કે આ ગીતે વતમાનની ણને ધ ય ણ બનાવી દીધી છે . આ
ણની ફોટોકૉપી જ ેવી ણો ભિવ યમાં અિવરત નીકળતી રહે અને કાયમ એવી ફોટોકૉપીઓ મળતી
રહે એવી આશા કેવી રીતે રાખી શકાય?

સોળ
િ ભ ેટ ે પાછ ા આ ય ા પછ ી
લ ેવ ાત ો એ ક ન વ ો ર ત ો
વષ એક વાર, કમસે કમ એક વાર, એક ખાસ સવાલ પોતાની તને પૂછવાની ટ ેવ રાખવી ઈએ.
એ દવસ બેસતા વષનો દવસ હોઈ શકે, પહે લી યુઆરી હોઈ શકે, તમારી વષગાંઠ હોઈ શકે કે
લ જયંતી પણ હોઈ શકે અથવા તો એ આજનો દવસ પણ હોઈ શકે. સવાલઃ મારી િજંદગી અ યારે
જ ેવી છે એવી જ મ એને વા માગી હતી?
બહુ ુ વી નાખે એવો સવાલ છે . કેટલાક લોકોને વનના સાઠમા કે પંચોતેરમા વષ પોતાની
િજંદગીનું ટૉક ટ ે કંગ લેવાની ઔપચા રકતા કરવી ગમતી હોય છે . પાછલા છ કે સાડા સાત દાયકાના
જમાઉધારનું સરવૈયું કાઢવાની અને અ યાર સુધી િજવાઈ ગયેલી િજંદગીની કતાબમાં રહી ગયેલી
ૂફરી ડંગની ભૂલો, નવી આવૃિ ગટ કરવાની થાય તો, સુધારી લેવાની ઇ છા થતી હોય છે . છે ક
એ મરે તો બહુ મોડુ ં કહે વાય.
મુંબઈથી ટ ેનમાં ઊપ ા હો અને મિણનગરનું ટ ેશન આવે યારે તમને યાલ આવે કે તમારે
અમદાવાદ નહોતું પહ ચવું, તમે તો દ હી જવા માગતા હતા – એવું યારેક બનતું હોય છે . આયુ યના
છે ક છે વાડા સુધી પહ ચી ગયા પછી િજંદગીની તરાહનું શીષાસન થઈ ય એવા ફેરફારો નથી થઈ
શકતા. િજંદગીની તરાહ એટલે લાઇફ ટાઇલ અને આપણે અહ યારે લાઇફ ટાઇલની વાત કરી ર ા
હોઈએ યારે એમાં કાર, ફૅશન કે ઘરના ઇ ટી રયર ડ ેકોરેશનની વાતો નથી આવતી. માનિસક
લાઇફ ટાઇલની વાત છે .
માણસને યારેક ખૂબ મોડુ ં થઈ ગયું હોવાની તીિત થાય યારે એ મનને મનાવવા આ સવાલના
જવાબમાં પોતાને આ ાસન આપી દે છે ઃ હા, મ જ ેની ક પના કરી હતી એવી જ િજંદગી તો હં ુ યો
છુ ં .
યાં સુધી છે તરતા રહીશું તને, ભલા માણસ. પોતાની નબળાઈઓ પોતાની ત આગળ કબૂલ
કરવાની છે . આવી કબૂલાત કયા િવના ખબર યાંથી પડવાની કે િજંદગીમાં સુધારાની યાં જ ર છે ,
કેટલી જ ર છે ?
પંચોતેરમ વષ કદાચ મિણનગર પર આંખ ખૂલે યારે એ વીકારી લેવામાં જ ડહાપણ છે કે હા, મ
દ હી નહ , અમદાવાદ જવાનું જ ધાયુ હતું. પણ આયુ યના આગલા વળાંકો પર – િજંદગી વીસ,
ીસ, ચાળીસ કે પચાસના આરે આવીને ઊભી હોય એવા વળાંકો પર – જરા અટકીને, પાછા ફરીને,
ન ી કરેલા ગંત ય થાન તરફ ગિત કરી શકાય છે . મિણનગરથી વડોદરા જં શને પાછા આવીને, આ
િ ભેટ ેથી આગળ વધતો નવો પાટો પકડવાનો, નવી ટ ેન લેવાની – એ દશામાં જવાનું જ ે દશામાં
જવાનું તમે ધાયુ હતું પણ વ ચે યાંક ફંટાઈ ગયા, પછી વારંવાર ફંટાતા જ ર ા. મૂળ ર તે પાછા જવા
મળેલી અનેક તક અણસમજ, અસલામતી અને આળસને કારણે વેડફાઈ જતી હોય છે .
માનસશા ીઓ તેમ જ માનસિચ ક સકો પાસે જનારા દદ ઓ કરતાં એમને નહ મળનારા
મનોરોગીઓની સં યા અનેકગણી વધારે હોય છે . આવા મનોરોગીઓને યારેય ભાન થતું નથી કે

પોતાના માનસ સાથે યાંક કશુંક ભયંકર રીતે ખોટુ ં છે . જ ેઓ પોતાની માનિસક સમ યાઓ યે
સભાન બ યા પછી માનસઉપચારક પાસે ય છે એમાંનો ઘણો મોટો હ સો કોઈક માનિસક િવકૃિતના
ઇલાજ માટ ે નહ , પરંતુ વનમાં તી તાભેર અનુભવાઈ રહે લી હે તુિવહીન પ રિ થિતને કારણે ય છે .
િસ મંડ ોઇડ જ ેટલા જ મોટા પણ એમનાથી ઘણી જુ દી દશામાં કામ કરનારા િવ િવ યાત
માનસિચ ક સક કાલ યુંગે મૉડન મેન ઇન સચ ઑફ અ સોલ (એસઓયુએલ-સોલ, આ મા) પુ તકમાં
લ યુ્ં હતું કે `મારી પાસે આવતા દદ ઓમાંથી ી ભાગના દદ ઓ કોઈક િનિ ત માનિસક
બીમારીનો ભોગ નથી બ યા હોતા પણ એમને િજંદગીમાં સતત ખાલીપ ં ખટ યા કરતું હોય છે
એટલે, હં મેશાં કોઈક વાતનો અભાવ સતા યા કરતો હોય છે એટલે, દશાિવહીન િજંદગી બની ચૂકી છે
એવું લાગતું હોય છે એટલે તેઓ દદ તરીકે મારી સલાહ-સારવાર માગતા હોય છે . આજના જમાનાનો
સૌથી સામા ય માનિસક રોગ કદાચ આ જ છે .’
કાલ યુંગની વાત સો ટકા સાચી. િજંદગીમાં કશુંય અગાઉથી ભયુ ન હોય યારે ખાલીખમ હોવાની
લાગણી ન થાય તો જ નવાઈ. ભરેલું બધું જ ખૂટવા આવી ગયું હોય યારે પણ આ જ લાગણી થવાની.
પૈસા જ ેવી ત ન સીધીસાદી ચીજ માટ ે પણ આપણે માનતા હોઈએ કે એ િત રીમાં કે ગજવામાં કે
બૅ ક એકાઉ ટમાં હશે તો જ વાપરી શકાશે અને એ જ તિળયાઝાટક હશે તો વાપરીશું શું? તો
પછી િજંદગીને ખાલીખમ રાખી હશે તો કોઈ એક તબ ે તી ખાલીપો અનુભવાય એમાં વાંક કોનો?
ઇનપુટ અને આઉટપુટની સાદી ભાષા ઇ ડ ટી કે ફૅ ટરીઓને જ લાગુ પડ ે છે ? વવા માટ ેનો કાચો
માલ સતત ભેગો નહ કય હોય તો સંતોષનું, વવાના આનંદનું ઉ પાદન યાંથી થવાનું.
કયા કાચા માલની અપે ા છે ? અ યારે તમે શેનું ોડ શન કરવા ધારો છો એના પર બધો આધાર
છે . કઈ પ રિ થિતમાંથી તમે પસાર થઈ ર ા છો? સવાલ તો પૂછી લીધો કે શું મ મારી િજંદગી આવી
જ બનાવવા ધારી હતી? સા ં થયું કે સવાલ પુછાઈ ગયો. તો હવે બે વાત કહો કે કેવી બનાવવા ધારી
હતી? અને કેવી બની ગઈ છે ?
આ બે સવાલો બી કોઈનીય આગળ નહ , મા ત આગળ ખુ ા થઈને પૂછવાના. ઘ ં બધું
ણવા મળશે તમને તમારા જ િવશે. અંદરની કોઈક અ ણી યિ તને મળી ર ા હો એવું લાગશે.
એની સાથે દો તી કરવાનું મન થશે. િજંદગી સુધી ચાલે તેવો નાતો બાંધવાનું મન થશે. આપણો સૌથી
સાચો અને સારો દો તાર એ જ છે એવું લાગશે. ત સાથેનો સંબંધ જ સૌથી મ ઘામાં મ ઘો સંબંધ છે
એવી ખાતરી થશે. પછી બી ઓની નજરે તમે બદલાઈ ગયેલા જણાશો પણ તમારી ત સમ જ ેવા
છો એવા, અિણશુ અને પારદશક ગટ થતા રહે શો.
લોકો અ યાર સુધી પોતાની સગવ ડયા નજરે તમને તા ર ા અને તમે પણ એમની આંખમાં
બદલાતા જતા ભાવને અનુકળ ૂ થાય એવી રીતે િજંદગી વતા ર ા. એમાં ને એમાં મિણનગર આવી
ગયું. પાછા વડોદરા જં શનના િ ભેટ ે જવું છે . એક દવસ જ ર મિણનગરના થાને િનઝામુ ીન
ટ ેશનનું લૅટફૉમ દેખાશે અને યારે મનમાં ભરપૂર સંતોષ છલકાતો હશે કે દ હી હવે દૂર નથી.

સ ર
લ ેત ર સ ંબ ંધ ો અ ન ે
સ ંબ ંધ ેત ર લ ો
સમાજ લ ેતર સંબંધો િવશે જ ેટલી ફકર સેવે છે એટલી િચંતા એને સંબંધેતર લ ો િવશે નથી
હોતી.
એ ટા મરાયટલ રલેશ સ અથવા તો લ બા સંબંધો િવશે િચંતાપૂવક વાત કરતા લોકોને યારેય
એ ટા રલેશનલ મૅરે સ અથવા તો સંબંધબા ા લ ો િવશે િવચારવાની જ ર જણાતી નથી.
લ ના બંધનની બહાર સ તા સંબંધો િવશે જ ેમ ચચા થતી હોય છે એ જ રીતે સંબંધોની હાજરી
િવના ચા યા કરતાં લ ો િવશે પણ ચચા થવી ઈએ.
સંબંધેતર લ ો – આ શ દ યોગ પહે લવહે લી વાર થઈ ર ો છે . ધીમે ધીમે લોક ભે ચઢી જશે.
લ ેતર સંબંધો હં મેશાં મા અનૈિતક જ નહ , ગેરકાનૂની પણ ગણાયા છે . કેટલાક ક સામાં,
કેટલાક નહ ઘણા બધા ક સામાં, એ ઇ છનીય હોવા છતાં સમાજ ે એને અનૈિતક ગણવાનું ચાલુ રા યું
છે . સમાજ માટ ે આવી મા યતા રાખવી જ રી હશે. આવા સંબંધોને આડા સંબંધો કે લફરાંબા જ ેવી
ડ ેરોગેટરી અિભ યિ તથી ઉતારી પાડવા પાછળ પણ સમાજની યવ થા જળવાઈ રહે એવો આશય
હશે. લ ેતર સંબંધો હં મેશાં છુ પાવવા યો ય જ ગણાયા.
પણ સંબંધેતર લ ોને લોકોએ યારેય અનૈિતક નથી ગ યાં. લ માં બે યિ તઓ વ ચેનો સંબંધ
નામશેષ થઈ ગયો હશે છતાં એ લ સો ટકા કાનૂની ગણાશે. એટલું જ નહ , સંબંધેતર લ ોને
બી ઓ આગળ, વટથી પહે રાયેલા મંગળસૂ ારા કે પછી `આ મારાં િમિસસ…’ કહીને રજૂ કરવામાં
કોઈનેય સંકોચ નહ નડ ે. સંબંધેતર લ ોની રજત જયંતીઓ, સુવણ જયંતીઓ ધામધૂમથી ઊજવાશે.
સંબંધની ગેરહાજરીમાં ચા યા કરતાં લ ની આવી ઍિનવસરીઓ ઊજવાતી રહે શે. એ દવસ
પૂરતા ખુશખુશાલ હોવાનો દેખાવ કરતા યુગલને િમ ો-સંબંધીઓ મૅની હૅ પી રટ સ ઑફ ધ ડ ે કહીને
આ દવસ વનમાં વારંવાર આવતો રહે એવી શુભે છા આપતા રહે શે. પિત-પ નીના ખરેખરા
શુભે છક હોય એવા િમ ે વારાફરતી એ બેઉના કાનમાં કહે વું ઈએઃ નો મોર અનહૅ પી રટ સ ઑફ
ધ ડ ે.
પાટ ઓમાં કે ફોન પરની ગૉિસપમાં લોકોના લ ેતર સંબંધો િવશે જલસાથી કૂથલી કરનારા માણસો
યારેય પોતાના સંબંધેતર લ િવશે િવચારતા નથી. એમણે યારેય િવચાયુ જ નથી હોતું કે પોતાના
દાંપ ય વનમાંથી કેમ અને યારે સંબંધોએ િવદાય લઈ લીધી અને આ મા િવનાના શરીરની જ ેમ
સંબંધો િવનાનું લ વન ધીમે ધીમે હવે કોહવાઈ જવા માં ું છે . મૃતદેહને અમુક કલાકથી વધુ વખત
રાખી મૂકવામાં આવે યારે એમાં સડી જવાની યા શ થઈ ય છે . ફોરેિ સક સાય સની અને
મે ડકોલીગલ ભાષામાં એને રગર મો ટસ કહે છે .
સંબંધોની િવદાય પછી, લ વનમાં રગર મો ટસ શ થઈ ગયા પછી, એના િવશે તાકીદે િવચારવું
ઈએ એવો યાલ નથી આવતો. કારણકે આપણને ખબર છે કે િવચારવા જઈશું તો ભયભીત થઈ
જઈશું, થથરી ઊઠીશું. એક સમયે ચેતનવંતો અને મવંતો લાગતો લ વનનો ગાળો હવે કેટલો

િન ાણ અને િબહામણો બની ગયો છે તેની તીિત થશે તો છળી મરીશું. માટ ે જ િવચારવાનું ટાળીને
એક પછી એક લ જયંતીઓ દમામભેર ઊજવવામાં આવે છે .
લ ેતર સંબંધો અને સંબંધેતર લ ોનો િવષય વનને પશતા સૌથી મહ વના મુ ાઓમાંનો એક
છે . સંબંધો માણસના અિ ત વનો એક પાયો છે . ીના ી વ અને પુ ષના પુ ષ વને કારણે જ ે
સંબંધો સ ય છે એ સંબંધો િવનાનું વન મળવું જ અશ ય. આવા સંબંધો લ માં પણ મળી આવે,
લ ની બહાર પણ મળી આવે. આવા સંબંધો યિ તને ભરપૂર સમૃિ આપી શકે, ત ન રાંક પણ
બનાવી શકે.
ી વ અને પુ ષ વ વ ચે એવું તે કેવડુ ં મોટુ ં આકષણ હશે જ ેને કારણે કશોરાવ થાથી યુવાવ થા
વ ચેના કોઈ એક તબ ે ેમમાં પડ ેલાં બે જણ એકલા રહે વાની પોતાની તમામ વતં તા ય ને
લ માં બંધાઈ જવાનું પસંદ કરતા હશે.
ી વ અને પુ ષ વ વ ચે એવું તે કેવડુ ં મોટુ ં આકષણ હશે જ ેને કારણે લ પછી એક નવી જ
દુિનયા, નવો જ સંસાર સજવામાં બેઉ યિ તઓ પોતાનો સમય, પોતાની શિ તઓ, પોતાની
િતભાઓ, પોતાનો પૈસો, કહો કે પોતાનું સવ વ ખચ નાખવા તૈયાર થઈ ય છે .
અને આ ી વ તથા પુ ષ વ વ ચે એવું તે કેવડુ ં મોટુ ં આકષણ હશે જ ેને કારણે લ પછી ઊભા
થયેલા પોતાના આ સમ સંસારને છોડીને કોઈ યિ ત પોતાના પિત કે પોતાની પ ની િસવાયની
યિ તના ેમમાં પડીને બાકીનું વન એની સાથે વવાના મનસૂબા સેવતી થઈ ય.
ી વ અને પુ ષ વ વ ચેના આ આકષણનું થોડુકં િવ ેષણ થવું ઈએ અને પછી મુ ય િવષય
નામે લ ેતર સંબંધો અને સંબંધેતર લ ો િવશે ચચા થવી ઈએ.
કોઈ પણ આદશ સંબંધ પાંચ તરે બે યિ તઓને એકમેકની િનકટ લાવે. આદશ સંબંધ કોને કહીશું.
એક યિ ત બી યિ તમાં રહે લી ઉ મો મ ભાવનાઓ ગટાવી શકે યારે આદશ સંબંધની
શ યતાઓ સ ય. દરેક માણસમાં પોતે દાનવ બની શકે એવો કાચો માલ સંઘરાયેલો હોય છે અને એ
દેવ જ ેવું યિ ત વ ખીલવી શકે એવું રૉ મટી રયલ પણ એનામાં પડ ેલું હોય છે . સામેની યિ ત તમારી
આ બે શ યતાઓમાંથી કઈ શ યતાને ઉછે રી શકે એ વાનું છે .
આવો આદશ સંબંધ પાંચ તરે બે યિ તને એકબી ની િનકટ લાવે. આ પાંચેય તરનું કોઈ િનિ ત
ગિણત નથી કે એની હાજરી-ગેરહાજરી માટ ેની અગાઉથી ન ી કરેલી કોઈ ફૉ યુલા મુજબની ટકાવારી
પણ નથી. આમાંના કયા તર પર વધારે રહે વું છે અને કયા તર પર ઓછુ ં રહે વું છે તેનો િનણય બેઉ
યિ તએ, શ દોમાં ફોડ પા ા િવના, એકબી ને પામી જઈને સમજૂ તીપૂવક કરી લેવાનો હોય.
આમાંના કોઈ એક કે એક કરતાં વધુ તરનું માણ ખોરવાઈ ય કે પછી એ માણ ખોરવાતાં
ખોરવાતાં એ તરની સદંતર ગેરહાજરીમાં પ રણમે યારે સંબંધોએ બાકી બચેલા એકાદ-બે તરના
તાંતણે ટકી રહે વું પડ ે. કેટલાક સંબંધો આ રીતે દાયકાઓ સુધી ટકી જતા હોય છે , કેટલાક માણસો એક
જ કડનીએ આખી િજંદગી કાઢી નાખે એમ. કેટલાક લોકો ણ ણ હાટઍટ ેક પછીય વતા રહે
એમ.
સંબંધોના પાંચ તર છે ઃ મે ટલ, ઇમોશનલ, ઇ ટલૅક યુઅલ, ફિઝકલ અને સે યુઅલ. આ પાંચેય
ટ સ થમ અં ે માં સૂઝી એટલે યથાવ મૂકી દીધી. એનું ગુજરાતીકરણ અને ગૂંચવાતા જતા
સંબંધોનું થોડુ ં વધુ સરળીકરણ હવે કરીએ.
સંબંધોના આ પાંચ તર િવશે ચચા કરતી વખતે પાંચ અનુમાનોનો પૂવ વીકાર થઈ ગયો છે એવું
માની લઈએઃ
1. માણસની સૌથી મોટી જવાબદારી પોતાને ખુશ રાખવાની છે . પોતે ખુશ હશે તો એ પોતાની
િનકટની, ઓછી િનકટની અને દૂરની – દરેક યિ તને ખુશ કરવાનો યાસ કરી શકશે અને એ
યાસમાં સફળતા મળે એવી આશા પણ રાખી શકશે.
2. સંબંધોમાં સો ટકા િનખાલસતા જ રી નથી. િનખાલસતા અને ન ફટાઈ વ ચે બારીક ભેદરેખા
છે . આ ભેદરેખા નીચે ઊતરી ય છે યારે દંભ અને છે ક ઉપર ચડી ય છે યારે ન ફટાઈ
નામની વતણૂક સ ય છે . નાનીથી માંડીને મોટી કહી શકાય એવી અસં ય બાબતો સંબંધ
દરિમયાન એકમેકના વનમાં અને િવચારોમાં સ તી રહે છે . આની ણ એકબી ને ન
કરવામાં આવે યાં સુધી કોઈ નુકસાન થતું નથી. આવી બાબતો કઈ તેની કોઈ તૈયાર સરકારી
યાદી નથી. યિ તએ પોતે એ ન ી કરી લેવાની.
3. વફાદારી એટલે શું? લ વન ચાલુ રાખીને અ ય યિ ત સાથે ખાનગી સંબંધ ડવા? કે પછી
િનખાલસતાથી લ વનનો અંત આણીને, પોતે જ ે યિ ત સાથે આ વન રહે વાના સોગંદ લીધા
હતા તે યિ તને ય ને, લોકોની ભાષામાં એ યિ ત સાથે બેવફાઈ કરીને, ી યિ ત સાથે
ગટપણે સંબંધ રાખવા? આ બેમાંની કઈ પ રિ થિતમાં તમે તમારાં પિત-પ ની યે બેવફાઈ
દેખાડો છો તે તમારે ન ી કરવાનું અને યાદ રાખવાનું કે લોકોને જ ે પ રિ થિત બેવફાઈની
જણાતી હોય તે એવી ન પણ હોય.
4. કોઈ આવીને એમ કહે કે અમે િજંદગીમાં હં મેશાં નીિતમ ાથી ચા યા છીએ, યારેય િસ ાંતો
સાથે બાંધછોડ નથી કરી, યારેય ખોટુ ં નથી બો યા તો તમે એમના મોઢા પર કહી શકો કે
આપ ી જુ ા છો. આદશ સાથે સો ટકા મૅચ થાય એવું વન મળવું અશ ય છે . ય ન જ ર
કરી શકાય અને બને એટલી વધુ ચાઈ પર પહ ચી શકાય. પરંતુ દરેક યિ તએ યારેક, યાંક,
કેટલુંક સમાધાન કરવું જ પડ ે. એને તમે કૉ ોમાઇઝનું નામ આપો કે ઍ જ ટમે ટનું – કોઈ ફરક
નથી પડતો. તમે યાં, યારે, કઈ રીતનું, કઈ હદનું, કોની સાથે અને કેટલું સમાધાન કયુ છે તેના
સરવાળા પરથી તમારી યિ તમ ાનું માપ નીકળે. `સારાંશ’ ફ મનો દાખલો લઈએ. દીકરાનાં
અિ થ પરદેશથી આ યાં હોય અને ક ટમમાં એને છોડાવવા બે હ ર િપયાની લાંચ આપવી પડ ે
એમ હોય અને તમે આપો (`સારાંશ’માં કે, લાંચ નથી અપાતી) તો પણ તમે પાપ નથી કરતા
અથવા તો ભગવાનની નજરે એ પાપ હશે તો એની સ ત ન મામૂલી હશે. પણ ક ટમમાં
ુટી ભયા િવના તમે મા બસો િપયાની લાંચ આપીને કલર ટીવી છોડાવી લાવો તો એ પાપ
છે . એની સ મોટી હશે.
પાપ કોને કહીશું ને કોને નહ ? કેળવાયેલો અને િવકિસત અંતરા મા જ ન ી કરી શકે. હુ િવલ
સે વૉટ ઇઝ િસન (એસ આઇ એન, િસન, પાપ) ઇન ધ આઇઝ ઑફ ધ ગૉડઃ `ધ કારલેટ લેટર’
નામની એક અં ે ફ મનું આ છે ું વા ય છે .
પરંપરાગત સમાજમાં થપાઈ ગયેલા દરેક આદશ મુજબ વવું જ રી નથી. સમાજ ે સાત
ટા ડડ રંગોવાળું નીિતમ ાનું મેઘધનુષ ભલે રચી આ યું, આપણે આપ ં પોતાનું મેઘધનુષ
બનાવી લેવું. એમાં એક-બે રંગ ઓછા હશે તો ભલે. મેઘધનુષ પાંચ-સાડાપાંચ રંગનું હોય તો
ચાલશે પણ તે આપ ં પોતાનું રચેલું હોવું ઈએ.
ે ે
5. અસલામતી અને ઈ યા (ઇિ સ યુ રટી અને જ ેલસી) આ બેઉ કહે વાતા દુગુણની કેટલીક સારી
બાજુ ઓ પણ છે . આ પૉિઝ ટવ સાઇ સને પણ પારખી લેવાની. આ િવશેની ચચા આ જ
પુ તકમાં કરી છે .
આટલાં અનુમાનો વીકાયા પછી ીપુ ષ સંબંધોના પાંચ તરની વાત શ કરતી વખતે એક
બાબત ફરી યાનમાં રાખવાની કે આમાંનો એકેય તર બી કરતાં ચ ડયાતો કે ઊતરતો નથી.
િનસરણી કે પગિથયાં નથી આ. મા પાંચ વહે ણ છે જ ે એકબી સાથે ભળી ય છે . એક જ સપાટી
ધરાવતાં આ પાંચ વહે ણના વાહો વ ાઓછા થઈ શકે – એનો આધાર બેઉ યિ તઓ પર અને
સમય-સં ગો પર.
સંબંધોના પાંચ તરઃ
1. થમ તર તે માનિસક તર. મનોમન એકબી ની હાજરીની ઝંખના રહે કે એકબી ની તસવીર
આંખ સામે આવતી રહે એ પછી આ તર સ ય છે . બ મ ા િવના તમે જ ેની િનકટતાનો
અહે સાસ કરી શકો એવી યિ ત સાથે માનિસક તરે ખા સા એવા ક ફટબલ છો એવું પુરવાર
થઈ ગયું. વભાવ, રસના િવષય કે િશ ણ-સં કાર-ઉછે ર િભ હોય તે છતાં માનિસક એકા મતા
અનુભવી શકાય.
2. માનિસક િનકટતા જ ે યિ તની સાથે હોય તેના માટ ે ભાવના મક કે ઇમોશનલ તરે પણ િનકટતા
અનુભવાતી હોય છે . પરંતુ જ ેના માટ ે ઇમોશનલ અટ ેચમે ટ હોય, જ ેની સાથે લાગણીના સંબંધો
હોય, તેની સાથે માનિસક ઐ ય પણ મહે સૂસ થાય જ એવું જ રી નથી. યારેક મા અમુક
સં ગોમાં સાથ મળી જવાથી ભાવના મક સંબંધો સ ઈ જતા હોય છે . યારેક મા મર થી કે
નામર થી વષ સુધી સાથે રહે વાને કારણે પણ લાગણીનું સાયુ ય સ તું હોય છે . આવાં કોઈ
કારણો િવના, મજબૂરી િવના, સ તા ભાવના મક સંબંધો વધુ ટકોરાબંધ હોય છે . એમાં ઓછામાં
ઓછો ભેગ હોય છે .
3. સંબંધોમાં બૌિ ક વાહ કે ઇ ટલે યુઅલ લેવલનો અથ એ નથી કે બેઉ યિ તઓ ભારે
બુિ શાળી હોય. બેઉ યિ તઓનો બૌિ ક તર એકમેકને અનુ પ હોય યારે આદશ
ઇ ટલે યુઅલ સંબંધ સ ય. યુિનવિસટીની વાઈસ ચા સેલર બનેલી મ હલા ટ ગોઠવતા ક ડયા
સાથે પરણે યારે ઇ ટલે યુઅલી એ યારેય સુખી ન થાય. ક ડયા સાથે શાક વેચવાવાળી
કાિછયણ પરણે તો શ ય છે કે બૌિ ક રીતે બેઉ એકબી ને સંપૂણ સંતોષ આપી શકે. સંબંધોનો
આ એક એવો તર છે જ ેની ગેરહાજરીનો કે ઓછી હાજરીનો યાલ વષ સુધી ઘણાને નથી
આવતો.
4. ફિઝકલ લેવલને શારી રક તરને બદલે પશના તરનું નામ આપવું વધુ યો ય રહે શે કારણ કે
શારી રક સંબંધો એ શ દ યોગ સે યુઅલ રલેશ સના પયાય પે બહુધા વપરાય છે . અહ
ફિઝકલ તથા સે યુઅલ વ ચે ભેદ કરવાનો છે . જ ે પશ સે સ સુધી પહ ચતા નથી, પહ ચવાની
ઇ છા પણ ધરાવતા નથી, જ ેને તમે સે યુઅલ ફોર લેના ખાનામાં પણ મૂકી શકતા નથી, એવા
પશ ની આ વાત છે . આ કારના પશ માં મા હાથ પકડવાથી માંડીને ઉ માભયા આિલંગનો
આવી શકે કે વાળ પર હાથ રમાડવાથી માંડીને હળવાં ચુંબનો આવી શકે. આ બધા એવા પશ
છે જ ે શ દો િવના એકમેક માટ ેની િનકટતા ય ત કરે. કેટલાક ક સામાં બે યિ ત વ ચે
સે યુઅલ રલેશ સ હોવા છતાં ફિઝકલ રલેશ સની સદંતર ગેરહાજરી હોય એવું પણ બને.

ફિઝકલ રલેશ સની ગેરહાજરીવાળા સે સના સંબંધોમાં મોટ ે ભાગે યાંિ કતા અથવા
જ રયાતપ ં વેશી જતાં હોય છે . ફિઝકલ રલેશ સની સતત હાજરી, સે સ િવના પણ
યિ તને શારી રક હં ૂફ માણી શકવાની સગવડ આપે.
5. તીય સંબંધો, કામ સંબંધો અથવા તો સે યુઅલ રલેશ સ અંગત સંબંધોમાં ઘણો મોટો ભાગ
ભજવે છે . એક તરફ આ તર બે યિ ત વ ચેના આરંિભક આકષણનું ઘ ં મોટુ ં કે બની શકે
છે તો બી તરફ એ ખોરવાય યારે અ ય તરોમાં યો ય માણ જળવાયું હોવા છતાં સંબંધો
તૂટી પડવાની શ યતા સ ય છે .
મે ટલ, ઇમોશનલ, ઇ ટલે યુઅલ, ફિઝકલ અને સે યુઅલ – આમાંના મા કોઈ એક તરને
સંબંધનું કે માનીને ચાલનારી બે યિ તઓનું સહ વન લાંબું ટકતું નથી. આ પાંચેય વહે ણને જ ે બે
જણ એકબી ની તેમ જ પોતપોતાની જ ર તથા ઇ છા મુજબ વ ાંઓછાં કરી શકે તે બે જણ
બી ઓને ઈ યા થાય એવું સુંદર વન વી શકે.
***
સંબંધેતર લ ોનાં કારણો તરફ જતાં પહે લાં એક ઝડપી નજર લ ેતર સંબંધોનાં કારણો તરફ
નાખી લેવી જ રી છે . આ બેઉ પ રિ થિતઓને એકબી સાથે સીધો સંબંધ છે . લ ેતર સંબંધોનાં
કારણો તપાસતી વખતે એક વાત ખાસ યાનમાં રાખવાની કે અહ મુ ો લ ેતર સંબંધોનો ચચાઈ
ર ો છે , કોઈ ઉપરછ ા પ રચયનો નહ . આ મીયતા જ ેમાં ભળી જતી હોય એવા લ ેતર સંબંધોનો
મુ ો ચચાઈ ર ો છે . અં ે માં જ ેને વન નાઇટ ટૅ ડ, િ લ ગ તેમ જ લ ટગ કહે છે (આ ણેય જુ દી
જુ દી બાબતો છે ) તેના િવશે નહ , એ ટા મરાયટલ રલેશનિશપ િવશે ચચા થઈ રહી છે .
ીપુ ષ વ ચે બંધાતો દરેક સંબંધ, પછી ગમે તે કારણે તે સ યો હોય, આગવી પિવ તા સાથે
જ મે છે . એ સંબંધની ગ રમા ભિવ યમાં જળવાય છે કે કેમ તેનો આધાર બેઉ યિ તઓએ
પોતપોતાની રીતે એના ઉછે રમાં આપેલા ફાળા પર છે . લ ેતર સંબંધોનાં કારણોઃ
1. તીય ઇ છાની, સે સની કે કામાવેગની પ રતૃિ લ ેતર સંબંધોનું એક કારણ હોઈ શકે.
યારેક એકમા કારણ પણ હોઈ શકે. આને કારણે એ સંબંધના જ મ સાથે ડાયેલી પિવ તાને
કોઈ હાિન પહ ચતી નથી. હાિન યારે જ પહ ચે છે યારે યિ ત આ સંબંધની મૂળ ચાઈ
ળવી રાખવાને બદલે યાંિ કતામાં સરી પડીને નીચે પટકાય છે .
અહ બે વાતની ચોખવટ થઈ જવી ઈએ. અનેક સાચાંખોટાં માણો આપીને કહે વાયું કે
મનુ ય અને એમાંય ખાસ કરીને પુ ષ, તીયતાની બાબતમાં પહે લેથી જ બહુગામી છે અને
એકપ ની વ એના પર લાદવામાં આવેલું સામાિજક યવ થાનું બંધન છે . અહ એક વાત ઉમેરવી
છે . મનુ યને વભાવગત બહુગામી કહે વો અને નૃવંશશા ીય કારણો આપીને એની સે સ
લાઇફને પશુજગતના તીય વન સાથે ડવી એ અધકચરી સમજની િનશાની છે .
માણસ એક જ યિ ત સાથેના તીય વનથી સંતોષ પામી શકે. માણસ એક કરતાં વધુ
યિ ત સાથેના તીય વનથી અસંતુ હોઈ શકે. યિ તની પોતાની માનિસકતા પર આ વાત
િનભર છે . યિ તના પૂવ , એના ઉછે રનું વાતાવરણ, એના ઘડતરકાળના િવચારો તેમ જ માણસ
તરીકેની એની સમજદારી – આ બધાં ત વો, એને એક જ યિ ત સાથેના તીય વનમાંથી
સંતોષ મળશે કે એક કરતાં વધુ, એ િવશેની માનિસકતા સજવામાં ભાગ ભજવતાં હોય છે .

ભરપૂર યિ તઓ સાથે આ કારના સંબંધો બાંધી ચૂકલે ી યિ તનું સંતાન આ વન મોનોગામી
પસંદ કરે, એક જ યિ ત સાથેની સે સ લાઇફ પસંદ કરે એ શ ય છે . આની સામે ગાંધીવાદી
આ મોના કડક ચયવાળા િવચારોથી ભાિવત માબાપના સંતાનના સે સ વનમાં અનેક
યિ તનો વેશ થયો હોય એવું પણ વા મળે. બધા જ માણસો આવા કે પછી બધા જ તેવા
એવું જનરલાઇઝેશન અહ શ ય નથી.
2. લ ેતર સંબંધોનું બીજુ ં એક કારણ રોમા સની ઝંખના. આ રોમા સ એટલે ગુજરાતીવાળો
રોમાંચ નહ . ેમની મુ ધાવ થા વખતે વા મળતો રોમા સ. નિથંગ ઇઝ ગો ગ ટુ ચે જ માય
લવ ફોર યુ જ ેવાં ેમગીતોના મંદ મંદ િપયાનોસંગીત સાથે ડા સ લોર પર હળવેકથી સરકતાં
યુગલોના માનિસક વાતાવરણમાં સ તો રોમા સ. કેટલીક યિ તઓના વનમાં આવા
રોમા સનો કૅ ડલ લાઇટ કાશ પથરાઈને બુઝાઈ ચૂ યો હોય છે . કેટલાકે યારેય એવો રોમા સ
અનુભ યો નથી હોતો અને હવે એમને એ રોમા સની ક પનાને વા તવમાં પલટવાની ઇ છા ગી
હોય છે . આ બેઉ કારની યિ તઓ લ ેતર સંબંધોમાં ણયની એ મુ ધ અવ થાને શોધે છે ,
યારેક પામે છે અને યારેક ફરી પાછી એ કૅ ડલ લાઇટ બુઝાઈ ય છે .
રોમા સ જ ેના પાયામાં હોઈ શકે એવાં ેમલ ોમાં લ નાં થોડાંક વષ બાદ રોમા સનું પાંતર
ઘિન એવા દાંપ ય વનમાં થાય તો પણ રોમા સની ખોટ સાલતી જ હોય છે . યારેક પિતપ ની
રોમા સને નવ વન આપવાના કૃિ મ યાસો કરે યારે એ યા ફૂલદાનીમાં દવસો સુધી
પ ાં રહે લાં સુકાઈ ગયેલાં ફૂલને પાણી િપવડાવવા જ ેવો યથ યાયામ લાગે. એ વાતની બહુ
ઓછાને ણ હોય છે કે સંબંધમાં રોમા સના ઉ ભવનો અને એની ળવણીનો આધાર બેઉ
યિ તના રસના િવષયોના યાપ પર પણ હોય છે .
3. લ ેતર સંબંધોનું વધુ એક કારણ છે આ મસ માનની કે સે ફ એ ટીમની ઘટતી જતી મા ા.
ખૂબ ભણેલીગણેલી અને ભરપૂર બુિ મ ા ધરાવતી ીએ લ બાદ રસોડુ-ં બાળકો- યવહારોમાં
અટવાઈ જવું પડ ે યારે એને કોઈ એક તબ ે પોતાના આ મગૌરવનું તિળયું દેખાવા માંડ ે.
િજંદગી કેવી બનાવવા ધારી હતી અને કેવી બની ગઈ એવા અભાવનો િવચાર ઢ થતાં એને ફરી
એક વાર ક પનાની પાંખો ફૂટવા માંડ ે. આવા સમયે કોઈ પુ ષ એના વનમાં વેશે અને
કૉલેજના ઍ યુઅલ ડ ેમાં જ ેને ગાવા માટ ે આ હ થતો એ ગૃ હણીને ફરી એક વાર સંગીતના
ે માં લઈ જવાનું ો સાહન આપે યારે લ ેતર સંબંધો સ ઈ શકે.
ધંધામાં કે યવસાયમાં ખોટ ખાઈ ચૂકલે ા પુ ષને કે નોકરી ગુમાવી બેઠલે ા ોફેશનલને પોતે
હારીને થાકી ગયાનો, ડાઉન ઍ ડ આઉટ હોવાનો અફસોસ કોરી ખાતો હોય અને કોઈ ી નવા
ભિવ યની આશા દેખાડ ે યારે લ ેતર સંબંધો સ વાની શ યતા વધી જતી હોય છે .
4. લ ેતર સંબંધોનું ચોથું કારણ જરા અટપટુ ં છે . આને આ યાિ મકતા સાથે ન ડીએ અને મા
ભૌિતકતા સાથે જ રહે વા દઈએ તોય વાંધો નથી. વનમાં કોઈ એક તબ ે માણસને પોતાની
અસલ ઓળખ શોધવાની ઝંખના થાય છે . વની શોધમાં એ નીકળી પડ ે છે . એને યાલ આવે છે
કે પોતે અ યારે જ ે કંઈ છે તેના કરતાં ઘણો જુ દો બની શકે એવી શ યતા એનામાં રહે લી છે . આ
શ યતાનાં પારખાં કરવાં માટ ે એ કોઈક એવી યિ ત સાથે સંબંધ બાંધવા ઇ છે છે જ ેને ખબર
હોય કે આવી શ યતાઓનું મૂ ય શું હોઈ શકે. આ કારણોસર લ ેતર સંબંધો સ યા પછી


એના પ રણામ વ પે યિ તને પોતાની અસલ ઓળખ ા થાય કે ન થાય, એ ઓળખ સુધી
પહ ચવા માટ ેનો માગ કયો છે તેની ખબર પડી શકે.
5. લ ેતર સંબંધોનું હજુ એક કારણ છે લ . અથવા તો કહો કે સાકાર ન થયેલાં સપનાંઓવાળું
લ વન ય ને સાકાર થઈ શકે એવાં વ નોવાળું નવું લ વન આરંભ કરવાની ઇ છા.
િલબરલ સમાજમાં લ યવ થાને ખૂબ ગાળો દેવાઈ. લ થા ખોટી છે એવું કોઈ ન કહી શકે.
લ ની તમામ મયાદા ળ યા પછી માનિસક વતં તા ભોગવતાં યુગલો એકબી નાં
યિ ત વને ખૂબ ખીલવી શકે. લ થાના દેખીતા દોષ અનેક. એ દરેક દોષ િનવારવા અગાઉથી
સાવચેતી લઈ શકાય એવી સમજ લ પહે લાં મળતી હોત તો એ દોષો િનવારી શકાતા હોત.
***
ફૅ ટરીઓથી માંડીને હૉટ ેલ-રે ટોરાં શ કરવાનું લાઇસ સ લીધા પછી દર વષ તમારા િ માઇસીસ
પર ફૅ ટરી ઇ પે ટરો ઇ યા દની અવરજવર શ થઈ ય છે . િનિ ત ધોરણો મુજબનો તમારો
કારભાર ચાલે છે કે નહ તેની તપાસ થાય છે . ગુણવ ાથી લઈને સલામતીનાં ધોરણો અમુક હદથી
નીચે જતાં ર ાં હોય તો લાઇસ સ ર યુ નથી થતું. તમે ફરી કાળ લઈને એ ધોરણો પુનઃ થાિપત
કરો તો જ લાઇસ સની મુદત વધારી આપવામાં આવે. આના કારણે ઔ ોિગક વગેરે ે ોનું યો ય
િનયમન થાય છે અને પ રણામે સૌની ઉ િત થાય છે .
ફૅ ટરી ઇ પે ટરોની જ ેમ લ થા શ થઈ યારથી મૅરજ ે ઇ પે ટરોનો ચાલ શ થયો હોત તો?
આજ ે પણ એવો િનયમ બનાવવામાં આવે તો આજનાં કેટલાં લ ો લાઇસ સ ર યુ કરી આપવાને
લાયક પુરવાર થાય? કેટલાં લ ો ગુણવ ાથી માંડીને સલામતી યવ થા સુધીની કસોટી પર ખરાં
ઊતરે? કેટલાં લ ો, બાય ોડ ટ પે પેદા થતા દૂષણને ખાળવા માટ ેના પો યુશન ટ ે ટમાંથી પાસ
થઈ શકે?
લ એક એવી િવિધ છે જ ે થઈ ગયા પછી, જ ેનું લાઇસ સ મળી ગયા પછી, એને મેઇ ટ ેઇન
કરવાની જવાબદારી સંબંિધત યિ તઓની છે એવી કોઈ ફરજ લાદવામાં નથી આવતી. આવી ફરજ
લાદવામાં ન આવી હોવા છતાં જ ેઓ વૈિ છક રીતે પોતાનાં લ ની ળવણી કરી શકે, મૅરજ ે
ઇ પે ટર આવી જશે તો લાઇસ સ ર યુ નહ થાય એવી કા પિનક ધાકથી જ ેઓ પોતાનાં લ સાથે
સંકળાયેલી બાબતોનાં િમિનમમ ટા ડ સ ળવી રાખે, એમનાં લ ને ઝાઝો ઘસારો પહ ચતો નથી.
ઔ ોિગક ે ે ત એવી આ દુિનયામાં સામાિજક ે ે પણ આટલું ડહાપણ હોત તો બહુ ઓછાં
સંબંધેતર લ ો વા મળત.
લ થી ઇતર એવા સંબંધો એટલે લ ેતર સંબંધો. ઇતર એટલે અ ય અથવા તો બી . લ ની
જ ેમાં હાજરી નથી એવા સંબંધો, જ ેની ચચા થઈ ગઈ. સંબંધની જ ેમાં ગેરહાજરી હોય એવાં, સંબંધથી
જ ે વેગળા કે જુ દા હોય એવાં, સંબંધથી ઇતર એવાં, લ ો એટલે સંબંધેતર લ ો. આ એવાં લ ો
જ ેમાં સંબંધ ના હોય. આ એવાં લ ો જ ેમાં મા લ જ બાકી બ યાં હોય, સંબંધો ઓસરી ગયા
હોય. આ એવાં લ ો જ ેનું એક વખત સજન થઈ ગયા પછી કોઈનેય િવચાર નથી આવતો કે આ માની
ગેરહાજરીવાળા દેહનું િવિધસર િવસજન થાય એ રીતે સંબંધની ગેરહાજરીવાળા લ નું પણ વેળાસર
િવસજન થઈ જવું ઈએ. નૈનં િછ દંિત શ ાિણ બોલીને એનું િવસજન થઈ જવું ઈએ. આ માની


જ યાએ સંબંધને મૂકીને ધારવું ઈએ કે લ નાશવંત છે પણ સંબંધને કોઈ શ હણી શકતું નથી,
કોઈ અિ એને બાળી શકતો નથી. સંબંધ અમર છે , લ નહ .
સમાજમાં િવસજનનું મહ વ દરેક ઠેકાણે વીકારાયું, મા લ િસવાય. િવસજન સાથે સંકળાયેલી
ધાિમક-આ યાિ મક ભાવનાઓ ઉદા છે . ગણેશ ના િવસજનનો ઉ સવ મનાવવામાં આવે છે . આવા
જ િવસજનનો ઉ સવ ડવોસ પાટ પે મનાવી શકાય.
લ માંથી સંબંધ ઓસરી જવાનું કારણ એક જ વા યમાં આપી દેવું હોય તો તે એ કે યિ ત
લવેબલ રહે તી નથી. ખા પદાથ જ ેમ ઇટ ેબલ રહે વો ઈએ એમ લ પદાથમાં યિ ત લવેબલ
રહે વી ઈએ. તમે જ ેને ખાઈ શકો એમ હો અથવા તો જ ે ખાવાને પા હોય તે ઇટ ેબલ અને તમે જ ેને
ેમ કરી શકો એમ હો અથવા તો જ ે ેમને પા હોય એ લવેબલ. આ જવાબદારી લ સાથે
ડાયેલી બેઉ યિ તની છે . આમાં બેદરકારી થઈ તો સંબંધેતર લ સ યા િવના ન રહે .
સંબંધેતર લ ોનાં આ કારણો દરેકને ખબર છે પણ ફોડ પાડીને આ િવશે કોઈ બોલતું નથી. ત
સાથે પણ કબૂલ કરતું નથીઃ
1 િજંદગીની તમામ હૅ પીનેસ, વનનો તમામ આનંદ, લ વનમાંથી મળી રહે શે એવી અપે ા
લ પહે લાં જ મનમાં ઊગી ચૂકી હોય છે . લ એટલે દરેક આનંદનો અખૂટ ટૉક અને તમામ
કારનો આનંદ મેળવવાની િપન ટુ િપયાનો વેચતા ડપાટમે ટલ ટોર કે મૉલ જ ેવી જ યા. આવું
માની લેવું એ જ મોટી મૂખાઈ.
તમે નવી ગાડી ખરીદો છો યારે એ ગાડી તમને વૉિશંગ મશીન પે, અવન પે કે નહાવાની
જ યા પે કામ લાગશે એવું યારેય નથી િવચારતા. લ માટ ે તમામ સુખની અપે ાઓ સ ય
છે . (અહ આનંદ અને સુખ વ ચેના આ યાિ મક ભેદની ચચા વ ચે નથી લાવવાની, બેઉ
એકબી ના પયાય પે વપરાયા છે .) એટલું જ નહ , વનમાં બધાં જ દુઃખદદને લ િમટાવી
દેશે એવી પણ આશા રાખવામાં આવે છે . એક િબચારાં લ પર આટલી બધી જવાબદારીઓ.
લ ની કમર ભાંગી ન પડ ે તો જ નવાઈ.
લ વન ઉપરાંત વનનાં અનેક ે ોમાંથી આનંદ મળવો ઈએ. મળતો હોય છે . લ થી
ડાયેલી યિ તઓ પાસે પોતપોતાના તેમ જ પર પરને સાંકળી શકે એવા રસના િવષયનો યાપ
જ ેટલો વધુ એટલી એ બેઉ વ ચેની િનકટતાની સંભાવના વધુ.
પિતને પ નીની હાજરીને કારણે જ ેટલી મઝા આવી શકે એટલી જ મઝા પુ તક વાંચવાથી,
ટ ેિનસ રમવાથી, િમ ો સાથે જંગલમાં ઊપડી જવાથી, ભજન સાંભળવાથી કે હં દી ફ મ વાથી
આવી શકે. આ દરેક વખતે પ ની સાથે જ હોય એ જ રી નથી, સાથે ન જ હોય એવું પણ જ રી
નથી.
પ ની િવના કે પ નીની સાથે – કોઈ પણ રીતે લઈ શકાય એવા વનના આનંદોની યાદી
બનાવવા બેસીએ તો મહાનગરની ટ ેિલફોન ડરે ટરી જ ેટલું એનું કદ થાય.
વનમાં મેળવી શકાય અથવા તો મેળવવા ઈએ એ બધા આનંદ લ સંબંધમાંથી જ મળવા
ઈએ એવી અપે ા યારેય પૂરી ન થઈ શકે. એ અપે ા પૂરી નથી થતી માટ ે લ વન િન ફળ
છે એવી તીિત થવા માંડ ે છે . આમાં વાંક કોનોઃ લ વનનો કે પછી અપે ા રાખનારનો?
2. સંબંધેતર લ ના બી કારણના બે પેટાિવભાગ. એક તો, જ ેની સાથે ેમ થયો એને પરણવું જ
ઈએ એવી મા યતા અને બે, રોમા સની – ેમની પરાકા ા પે લ જ હોઈ શકે એવી
મા યતા. આ બેઉ મા યતા એકબી સાથે ડાયેલી છે . લ વન એટલે શું – એની અધકચરી
સમજને કારણે આ બેઉ મા યતાનો જ મ થાય છે . ખરેખર તો બી મા યતા પહે લાં જ મે છે
જ ેને કારણે પહે લી પણ એની પાછળ પાછળ આવે છે .
ેમ અને રોમા સ એટલે શું એ િવશેની, અને એનું પૃથ રણ કરીએ તો એમાં યાં યાં ત વો-
સંયોજનો મળી આવે એની જ યારે પૂરી સમજ ન હોય એ મરે લ િવશેની સમજ યાંથી
હોવાની? આવી સમજ પુ ત સંતાનોને એમની મુ ધાવ થામાં જ આપવાની જવાબદારી કોની?
કદાચ માબાપની. િન ફળ જતા ેમની તેમ જ િન ફળ જતા લ વનની સીધી જવાબદારીનો
મોટો હ સો બે સંબંિધત યિ તઓનો હોવા છતાં આ બેઉ માટ ેનાં આડકતરાં અથવા અ ગટ
કારણોમાં માબાપનો – ઉછે રનો હ સો પણ હોય છે . લ ની કંકોતરીમાં પરદાદા, દાદાથી માંડીને
માતાિપતાનાં નામ હ શે હ શે લખવામાં આવે છે . છૂ ટાછે ડાની કંકોતરીઓ મોકલવાનો રવાજ શ
થાય તો આ તમામ નામ એમાં ફરી લખાવાં ઈએ.
જ ે યિ ત તમારા માટ ે લવેબલ હોય તે યિ ત તમારા માટ ે મૅરજ ે ેબલ હોઈ શકે. ન પણ હોય.
હોય જ એ જ રી નથી. પણ ેમમાં પ ા પછી આવો િવચાર નથી આવતો. આવે છે યારે, મા
થૂળ કારણોસર સામેની યિ તમાં લ ની પા તા નથી એવું માની લેવામાં આવે છે . આ થૂળ
કારણો એટલે કુટબ ુ ં ની પૈસાપા તા, સંયુ ત કુટબ
ુ ં છે કે િવભ ત, પરધમ છે કે વધમ કે પછી
નાતના છે કે પરનાતના ઇ યા દ.
ેમી કે િ યતમા તરીકે સોમાંથી સો ગુણ આપી શકો એવી યિ તને પિત કે પ ની તરીકે
પાં ીસ મા સ પણ ન મળે એવું બને. શ ય છે કે આ જ બે યુવાન-યુવતી એકબી ની સાથે
પરણવાને બદલે પોતપોતાની રીતે અલગ યિ ત શોધીને પરણી ય તો એમને પિત કે પ ની
તરીકેના રોલ માટ ે એટલા જ ઉ મ ગુણ મળી શકે, જ ેટલા તેઓ સાથે હતાં યારે એકબી ના
ેમી તરીકે મેળવતાં હતાં.
જ ેને ેમ કરતા હોઈએ એની જ સાથે પરણવું ઈએ (અથવા તો એની સાથે પરણવું જ
ઈએ) એવી મા યતાના પાયામાં િવચાર એ છે કે રોમા સની કે ેમની પરાકા ા હં મેશાં લ જ
હોય, લ સુધી ન પહ ચી શકેલો ણય િન ફળ જ હોય અને ેમની સંપૂણતા એના
લ ીકરણમાં જ છે . આ બધી મા યતાઓ યિ તને દુઃખી કરનારી છે .
આવી મા યતાઓ અનાયાસે સ તી ગઈ અને પુ તકો, ફ મટીવી, આસપાસની યિ તઓ
તથા વાતાવરણ ારા બાળ કે કશોરના મનમાં ઘર કરતી ગઈ. આને તોડવાનું કામ માબાપ,
વડીલો કે િમ ો કરી શકે અને કશોરમાંથી યુવાન બનીને િમડલ એજ તરફ આગળ વધતી યિ ત
પોતે કરી શકે – ભિવ યમાં પોતાનાં બાળકોને આ િવશે સમજણ આપીને.
3. સંબંધેતર લ ોનું ીજુ ં કારણ. લ પછી બે યિ તઓ સંબંધના આ બદલાયેલા વ પને
ઓળખી શકતી નથી. ઓળખી નથી શકતી એટલે આ બદલાયેલા વ પને વીકારી પણ નથી
શકતી. લ પહે લાંનો ેમ કે લ પહે લાંનો રોમા સ, લ પછી ગાયબ નથી થઈ જતો પણ એ
ેમનું કે રોમા સનું પાંતર થઈ જતું હોય છે , એને કોઈક બીજુ ં વ પ મળી જતું હોય છે . આ
પાંતરણ બીજમાંથી ઊગેલા છોડ જ ેવું કે બરફ ઓગળી ગયા પછીના જળ જ ેવું છે જ ે કોઈ
પારખી શકતું નથી. જ ે પારખી શકે છે તેને વૃ કે જળ મળી ગયા પછી પણ પેલા મૂળ વ પનો,
બીજ અને બરફનો, અભાવ ખટકતો રહે છે .
ે ૅ
લ પછી થતી પાંતરણની યા અટકાવવી અશ ય છે , અ વાભાિવક એટલે કે અનનૅચરલ
પણ છે . સંબંધના બદલાયેલા આ વ પને પારખીને એને વીકારવા માટ ે સ ગતા ઈએ. એ
સ ગતા યારે આવે, યારે યિ તને યાલ આવે કે લ પહે લાં ગુલાબનું ફૂલ આપીને થતી
રોમા સની લાગણીને ળવી રાખવા લ પછી પણ ગુલાબનાં ફૂલ આ યા કરવાની જ ર નથી.
બી અનેક રીતોએ એવી લાગણી સ શકાય, એવું માનિસક વાતાવરણ સ શકાય. આવી
રીતો િવશે મા ભૌિતક િ એ િવચાર કયા કરવાથી અટવાઈ જઈશું. ફૂલને બદલે ચૉકલેટ કે
કોઈ થૂળ ભેટ જ ેવા િવક પો િવશે િવચારવાને બદલે િવક પ પે બીજુ ં શું હોઈ શકે એવા
મંથનમાંથી ઘ ં બધું નીપ શકે.
લ દવસની જ જયંતીઓ ઊજવવાને બદલે બી કયા કયા દવસોની ઍિનવસરીઓ
ઊજવાઈ શકે? આવી જયંતીઓ ઊજવવા માટ ે રે ટોરાંમાં જઈને ડનર લેવાને બદલે કે નવા
ડ ેસની ભેટ આપવાને બદલે બીજુ ં શું શું થઈ શકે? આ બધી શ યતાઓ િવશે બેઉ યિ તએ
એકલા મળીને િવચારવાનું હોય અને એ બેઉએ જ એનું અમલીકરણ કરવાનું હોય. ખૂબ બધા
લોકોને એમાં ભેગા કરવાના ન હોય કે પોતે શું શું કયુ એ િવશે ઢંઢરે ા પણ પીટવાના ન હોય.
લ તથા લ વન જ ેવી અંગત બાબતને સામાિજક વ પ આપી દેવાથી અનેક ો
સ યા છે . એમાં જ ેટલું અંગતપ ં સચવાઈ શકે એટલું સા ં . લ ની ઘટનાને સામાિજક વ પ
અપાયા પછી લ ના િવસજન જ ેવી ઘટનાને પણ તમે અંગત રાખી શકતા નથી. છૂ ટાછે ડા
યિ તગત મામલો મટીને બૃહ પ રવારનો અને આખા સમાજનો િવષય બની જવાથી ખૂબ બધા
ો ખુદ લ વનમાં સ તા રહે છે .
4. લ માં સલામતીનું વળગણ માણસને પરવશ બનાવી દે છે . એ સલામતી પૈસા સંબંધી હોય,
શરીર સંબંધી હોય કે પછી લાગણી સંબંધી. સલામતીની ઇ છા ન રાખવી એટલે લાપરવાહી કે
બેજવાબદારીથી વતન કરવું એવું નહ .
પાછલી મરે પૈસા નહ હોય તો શું થશે એવા ભયને કારણે અસલામતી અનુભવનારાઓ
પૈસો કમાવવા શું શું કરે છે તે તમે યું છે . આની સામે, આિથક સલામતીના વળગણમાંથી મુ ત
થઈ જનારાઓની માનિસક િનરાંત પણ ઈ છે . તેઓ પણ કમાય છે , પાછલી મરે કામ લાગે તે
માટ ે બચત કરે છે છતાં એમની કમાણી ભય ત માનસમાંથી નથી આવતી.
જ ેમના માથે નનું ખમ હોય એવા ટોચના રાજકારણીઓથી માંડીને લ કર કે પોલીસના
ઉ ચાિધકારીઓ કે ઉ ોગપિતઓ ઇ યા દ પોતાની સલામતી માટ ે લાપરવાહ બ યા િવના
અંગર કોનું સુર ાવતુળ પોતાની આસપાસ રાખે છે . રાખવું જ ઈએ. પરંતુ સતત ચોવીસ
કલાક તેઓ િવચાયા કરે કે માથે મોત ભમે છે તો તેઓ પોતાનું કામ કેવી રીતે કરશે. પાયાની
સુર ા યવ થા કયા પછી તેઓએ માનિસક િનિ ંતતા કેળવવી જ પડ ે, અસલામતીનો યાલ
મનમાંથી કાઢી નાખવો પડ ે.
લાગણીના સંબંધમાં સલામતી વે યા પછી એની પાછળ પાછળ બેદરકારી ચૂપચાપ આવી
ય છે . લ દરેક સંબંધ પર સલામતીની મહોર મારી આપે છે . ેમીમાંથી પિત બની ગયેલો
પુ ષ સલામતી અનુભવતો થઈ ય છે . પ ની પોતાને છોડીને બી ની પાસે જવાની નથી એવી
સલામતી અનુભવતો થઈ ય છે . શી લ ઝ મી, શી લ ઝ મી નોટવાળો ગાળો હવે પૂરો થઈ ગયો
એવું એને લાગવા માંડ ે છે . લ થઈ ગયાં એટલે ખાતરી થઈ ગઈ કે શી લ ઝ મી.
આવું જ ેિમકામાંથી પ ની બની ગયેલી ીના ક સામાં બને છે . પિત પોતાનો જ છે . જઈ
જઈને હવે એ યાં જશે એવું િવચારતી પ નીના વનમાં બેદરકારીનો વેશ થાય છે . અં ે માં
જ ેને ટ ેકન ફૉર ા ટ ેડ ઍ ટ ૂડ કહે છે એવું વતન પિત-પ ની એકબી ં માટ ે કરતાં થઈ ય છે .
એકબી ં માટ ેની કાળ કદાચ ઓછી નથી થતી, પરંતુ પોતાને બી ની કાળ છે એવી ભાવના
ગટ કરતું વતન ઓછુ ં થતું ય છે , વખત જતાં બંધ થઈ ય છે .
સંબંધમાં સલામતી યાં અને કઈ રીતે ખતરા પ બને છે તે સમજવા માટ ે આટલી લાંબી
તાવના. સંબંધેતર લ ોનું ચોથું કારણ આ જઃ લ પછી વેશી જતી સલામતીની ભાવના.
અથવા તો કહો કે એ સલામતીના પગલે પગલે આવી જતી એકબી યેની બેદરકારીભરી
વતણૂક.
લ અગાઉના ગાળામાં સામેની યિ તને પસંદ પડ ે તે માટ ે સુઘડ તથા આકષક કપડાં
પહે રવાની ભૌિતક કાળ થી માંડીને એને ખુશ રાખવા માટ ે થતી પોતાના િવચારો-આ હો સાથેની
બાંધછોડ પાછળ અસલામતીની ભાવના હોય છે . સામેની યિ તને ગમતું વતન ન થવાથી પોતે
એના મનમાંથી ઊતરી જશે, એનો ેમ મળતો અટકી જશે, એ કોઈક ી યિ તને શોધી લેશે
એવી અસલામતીને તમે સા િવક કે મધુર અસલામતી કહી શકો. અસલામતીનો આ કાર લ
પછી પણ વનમાં હાજરી પુરાવતો રહે તો લ વંત રહે , એમાંથી સંબંધની બાદબાકી થવાની
શ યતા ઓછી હોય.
આને બદલે લ પછી બને છે ઊલટુ.ં મારે જ ે કરવું છે તે કરીશ, એને ગમે કે ના ગમે તે એનો
છે ઃ આવી મનોદશા લ ને બહુ ઝડપથી મૃતઃ ાય બનાવવા ભણી દોરી ય છે . લ ની
સલામતી જ ેને કારણે ા થઈ છે તેમાંનાં જ કેટલાંક કારણો (એકબી માટ ેની સતત કાળ ,
સામેની યિ તને પોતાની વતણૂક ગમે તે માટ ે લેવાતી સંભાળ) ઓસરી ય યારે લ
ઉ માભયા સંબંધથી વેગળું બની ય છે . આવું ન બને તે માટ ે લ માં કૃિ મ અસલામતી તો ન
જ ઊભી કરી શકાય. છૂ ટા પડવાની ધમકી કે કોઈ ી યિ ત સાથે સંબંધ બાંધવાની ધમકી પણ
ન અપાય. પરંતુ લ પહે લાં અસલામતીને દૂર કરવા માટ ે જ ે કાળ ઓ લેવાતી હતી તે લઈ
શકાય.
5 સંબંધેતર લ ોનાં પાંચ કારણોમાંનું પાંચમું કારણ, બાળકો. બાળકના જ મ પછી ીનું વન
માતૃ વકે ી બની ય છે . તે પ ની મટી ફુલટાઇમ માતા બની ય છે . એ ભૂલી ય છે કે સારી
પ ની જ સારી માતા બની શકે.
બાળકના જ મ પછી પિત પણ, લ કરવા પાછળનું એક ઘ ં મોટુ ં લ ય િસ કરી ના યાનો
સંતોષ લઈને, પિત તરીકેના પોતાના પા ને િવદાય આપી કામધંધાને કે અ ય વૃિ ઓને વધુ
મહ ા આપતો થઈ ય છે . પ નીને ફુલટાઇમ માતા બનેલી ઈ પોતે પણ િપતાના રોલમાં
ગોઠવાઈ જવાની કોિશશ કરે છે . બેઉના વનનું કે સંતાનોનો ઉછે ર બની ય છે .
તેઓ સમજતાં નથી કે અ યાર સુધી બેઉ એકબી ને પોતાના વનનું કે માનતાં ર ાં એ
પણ એમની ભૂલ જ હતી. બી ઓને પોતાના વનનું કે માનતા રહે વાથી વનનું ફોકસ
સતત બદલાતું રહે છે . બાળકો મોટાં થઈ ગયાં પછી, વતં બની ગયાં પછી, માબાપનાં વનનાં
કે રહે તાં નથી, રહે વાં ઈએ પણ નહ . સંતાન મોટુ ં થઈને તેની િજંદગી વવા લાગે યારે
માબાપને પોતાનું અિ ત વ કે િવનાનું લાગવા માંડ ે છે .
ે ે ે
યિ તના વનનું કે યિ ત પોતે જ હોઈ શકે. ગમે તેવી પ રિ થિતમાં કે િવહોણા હોવાની
લાચારી ન અનુભવવી હોય તો આમ થવું જ રી છે . આવું થાય તો જ માણસ પોતે વતં તા
અનુભવી શકે અને પોતાની િનકટની યિ તને – પિત-પ ની, ેમી-િ યતમા કે સંતાનને – પરતં
બનાવવાના પાપમાંથી ઊગરી જઈ શકે.
બાળકોને કારણે જ પિત-પ ની વ ચેનો સંબંધ ટકી રહે શે અથવા વધુ મજબૂત બનશે એવું
માનનારાં યુગલો કે એમનાં વજનો એ યુગલના પિત-પ ની તરીકેના સંબંધને તેમ જ બાળકોના
અિ ત વને – બેઉને ઓછાં આંક ે છે . પિત-પ નીનો સંબંધ બાળકોને કારણે ટકી રહે તો હોત કે વધુ
મજબૂત બનતો હોત તો સમાજમાં આજ ે વા મળે છે એવાં અસં ય િનઃસંતાન પિત-પ નીનું
આદશ લ વન વા મળતું ન હોત અને સંતાનો ધરાવતા દરેક યુગલનું લ વન આદશ
લ વન બની ગયું હોત.
લ વનની ગુણવ ા કે આવરદા વધારવા બાળકોનો યાદાં તરીકે ઉપયોગ કરવો તે
બાળકોના અિ ત વના અપમાન બરાબર છે . દરેક યિ તને પોતાનું એક વતુળ છે જ ેનું કે તે
પોતે જ છે . પિતને એનું અને પ નીને પણ એનું પોતાનું એક વતુળ છે . બાળકોને એમનાં
ુ ં વનમાં આવાં વતુળો એકબી ની ન ક આવીને યાં જ ેટલાં
પોતપોતાનાં વતુળ છે . કુટબ
એકબી ને ઢાંક ે છે તેટલી જ યા એ સૌની સ હયારી જ યા બની ય છે . આ સ હયારી
જ યામાં રહે વાનો માનિસક-ભૌિતક આનંદ અવણનીય છે અને એ જ રીતે બાકી રહી ગયેલી
યિ તગત જ યાની વતં માિલકી ભોગવવાનો આનંદ પણ અલૌ કક છે .
લ ેતર સંબંધો ન જ મે અને એ માટ ેની પૂવશરત પે સંબંધેતર લ ો ન સ ય તેવી પ રિ થિત
યારે શ ય બને? સંબંધેતર લ ન સ ય એની તકેદારી લેવા માટ ે સાત મુ ા છે . ચાહો તો એને
સ પદી કહી શકો, ચાહો તો એને કુ દિનકાબહે ન કાપડીઆને યાદ કરીને સાત પગલાં આકાશમાં કહી
શકો. હકીકતમાં, આ સાત મુ ાઓ એ સાત રંગ છે જ ે સ દાંપ યનું, સ સહ વનનું વા તિવક
ઇ ધનુષ રચે છે . આવાં મેઘધનુષોનું સજન ઈ રની ઇ રાશાહી નથી.
પિત-પ નીને એકબી ના ગળાડૂબ ેમમાં ઈને લોકોને આ ય થતું હોય છે , યારેક દેખાડો
લાગતો હોય છે અને યારેક એ ખરેખર દેખાડો જ હોય છે . પણ સમાજમાં એવાંય સ દંપતીઓ
છે જ ેઓ લ થયાંનાં વષ પછી પણ એકબી નાં સાંિન યમાં રહે વાની ઉ કટ ઝંખના ધરાવતાં હોય,
જ ેઓ કોઈ સામાિજક જવાબદારી કે કૌટુિબંક બંધનના કારણે નહ પરંતુ એકબી માટ ેના સો ટચના
ેમને કારણે લ વન કે સહ વન ગાળતાં હોય. આવા વનની એમણે અગાઉથી આશા રાખી
હોય છે અને એ આશાના પ રણામને ઉછે રવામાં એમણે સભાનતાપૂવક કાળ દેખાડી હોય છે .
વષ વીતતાં સભાનતાનું થાન સાહિજકતા લઈ લે છે . ખરાબ વતણૂક, ખરાબ િવચારો કે ખરાબ
માનિસકતા વારંવારના પુનરાવતનના અંતે ગંદી કુટ ેવોમાં પ રણમે એ જ રીતે સા ં વતન, સારા િવચારો
અને ખુ ી મનોદશા રાખવાની યાનું પુનરાવતન થતું રહે યારે એ સુંદર આદતમાં પ રણમે.
સં કારો આ જ રીતે જ મતા હોય છે , પાંગરતા હોય છે .
એક વાત પ છે કે લ ની થા, તેની મયાદાઓ છતાં, મોટાભાગનાં ીપુ ષો માટ ે સહ વન
ગાળવા માટ ેની એક ઉ મ યવ થા છે . લ વનમાં પડતી િતરાડો માટ ેનું મુ ય કારણ લ થા નહ ,
એ લ સાથે સંકળાયેલી બે યિ તઓ હોય છે . બીજુ ં કારણ લ નું અંગતપ ં નામશેષ કરી
નાખનારી આપણી સમાજ યવ થા છે .
ે ે
સંબંધેતર લ ટાળવા શું કરવું અથવા તો લ વન વંત રહે , હયુભયુ રહે એ માટ ે કેવી
તકેદારી લેવી? આ નો જવાબ મેળવતાં પહે લાં સમજવું પડ ે કે લ જ નહ , કોઈ પણ સંબંધ
સાચવવા માટ ે આટલી તકેદારી લેવી પડ ે, લ ેતર સંબંધ સાચવવો હોય તો પણ. અ યથા એની પણ
વંતતા ઓછી થઈ ય અને વખત જતાં એ પણ મૃતઃ ાય બની યઃ
પહે લી વાતઃ કોઈ પણ નવા સંબંધના ાથિમક તબ ે યિ તએ પોતાની સાથે અને સામેની યિ ત
સાથે ચાર બાબતોની પ તાઓ કરીને ચાર યાદી તૈયાર કરી લેવી ઈએ. પછી એ યાદીને સમયાંતરે
તાં રહી તપાસવું ઈએ કે ન ી કરેલામાંથી શું બની ર ું છે , કેવું બની ર ું છે અને શું નથી બની
ર ું, શા માટ ે નથી બની ર ું. આ ચાર પેટામુ ાઓમાંનો પહે લો એ કે આ સંબંધમાં આપણે ભૌિતક
તરે શું શું કરવું છે . યાદીની શ આત ફરવા જવાના થળથી થઈ શકે અને તેનો યાપ અનેક ે ો
સુધી પહ ચી શકે. બી પેટામુ ોઃ ભૌિતક તરે શું શું નથી જ કરવું એની પણ યાદી તૈયારી કરવાની.
પ નીની માસીની નણંદની પડોશીને યાં લ હોય તો બ આવીને કંકોતરી આપી હોવા છતાં નથી
જવું. ી પેટામુ ોઃ અભૌિતક તરે શું શું નથી કરવું. ચોરીના માલની કે કોઈને છે તરીને કરેલી
કમાણીમાંથી ઘર નથી ચલાવવું. આ િવષયની યાદી પણ એટલી જ યાપક બની શકે. અને ચોથો
પેટામુ ો અભૌિતક તરે શું શું કરવું છે તેનો. એમાં વનના કયા િવચારોને યવિ થત ઉછે રવા છે એ
અંગેની યાદી તૈયાર થાય. આ ચાર મુ ા સંબંધોને મળનારા આકારનો નકશો છે .
બી વાતઃ બેઉ યિ તએ એકબી ની િનકટ રહે વા એકબી ની વ ચે ભરપૂર અવકાશયુ ત જ યા
રાખવી પડ ે. બંિધયાર વાતાવરણમાં ન યિ ત ખીલી શકે, ન સંબંધ િવકસી શકે. દરેક યિ તએ સામેની
યિ તને બંધનમાં ના યા િવના એના યિ ત વને િવકસવા માટ ે બને એટલી વધુ મોકળાશ કરી આપવી
ઈએ અને પહે લેથી જ એવું થઈ ગયું હોય તો લખનારનાં અિભનંદન વીકારીને એક િવનંતી મા ય
રાખશો કે ભિવ યમાં કંઈ પણ થાય, સામેની યિ તની પાંખો કાપી લેવાની કુચે ા નહ કરતા. સામેની
યિ ત જ ેટલી ખીલશે એટલો આનંદ તમારો વધશે.
ી વાતઃ સંબંધમાં કે લ વનમાં બેઉ યિ તઓ પાસે ખૂબ બધા રસના િવષયો હોવા ઈએ.
મીરાંના ભજનથી માંડીને ઍિ ટિ વટીના ચાર કડક પેગ સુધીના આનંદો ભરપૂર ામાિણકતાથી માણી
શકાય એવી રે જ માણસમાં ઈએ. આમાંથી બે-ચાર વધુ ગમતા િવષયો હોય અને એકાદ એવો
િવષય હોય જ ેમાં કાયમ ર યાપ યા રહે વાનું મન થાય. મુ ધાવ થાથી માંડીને ૌઢ અવ થા સુધીની
િવચાર ેણીઓ એક જ યિ તમાં હોઈ શકે. આવી યિ તઓ એકબી ની સાથે રહે તી થાય યારે
ખરેખર વગ રચાય.
ચોથી વાતઃ ઉ મ સંબંધ એ છે જ ે તમારામાં રહે લી ઉ મ બાબતોને બહાર લાવે. માણસમાં રહે લી
નકામી વ તુઓનો ધીમે ધીમે નાશ કરી નાખે. જ ેની હાજરીમાં તમે તમારા પોતાના ેમમાં પડી શકો
એવી યિ ત તમારા માટ ે ઉ મ. યારેક લાગે કે તમારામાં રહે લાં આ જ બધાં સુલ ણો યે હજુ
સુધી તમા ં પોતાનું જ યાન કેમ નહોતું ગયું.
પાંચમી વાતઃ દોષ દરેકમાં હોય. એ પોતાના હોય યારે એને સુધારવાના અને બી ના હોય યારે
એને સમજવાના. દરેક સંબંધ એક પૅકજ ે ડીલ છે . બધું જ એકસાથે તમને મળે છે . કશુંક ન ઈતું હોય
તો બદલી શકાતું નથી. માટ ે બદલાવવાની કોિશશ કરવાને બદલે એને સામેથી બદલવાની ેરણા થાય
એવું સ વાતાવરણ સ આપવું. શ ય છે કે એણે પોતે અમુક બાબતે બદલાવાનું ધાયુ હોય પણ


અ યાર સુધી એવી તક ન મળી હોય. દબાણ કરવાને બદલે કે ફરજ પાડવાને બદલે મા આવી તક
પૂરી પાડવાથી ધાયુ કામ થઈ જતું હોય છે .
પોતાની અને સામેની યિ તની સારી બાજુ ઓ માટ ે મનોમન ગૌરવ લેવાથી અને દોષો યે
સભાનતા કેળવવાથી માણસ આ મિનંદા કે આ મદયાની મનોદશામાંથી બહાર નીકળી ય.
એકબી ની સાથે નાનીમોટી વાતે સમાધાન કરવાની ણો આવે યારે બી પર ઉપકાર કરતા હોઈએ
એવી ભાવના જતાવવાને બદલે એને કશાકની ભેટ આપી ર ા છીએ એવી ભાવના રાખવાથી સંબંધમાં
કેટલો મોટો અને સુંદર તફાવત પડી શકે એનો અનુભવ કરવો ઈએ.
છ ી વાતઃ સંબંધમાં યારે તક મળે યારે એ સંબંધની દરેક ણ માણી લેવી. આવા સમયે
ભૂતકાળને વાગોળવો નહ કે ભિવ યનાં સપનાં કે પછી કા પિનક ભય વાં નહ . એ જ ણને,
વતમાનની એ જ પળને માણીને એમાંથી ભરપૂર આનંદ મેળવી લેવો. સંબંધો વતમાનમાં થતાં યવહાર-
વતણૂકને કારણે જ ઊછરે છે . ભિવ યમાં શું બનશે ને શું નહ તેનો યાલ જ ર હોય પરંતુ વાદળો
વરસતાં નથી યાં સુધી ન ી થઈ શકતું નથી કે એમાંથી જળાશય કેટલું છલકાશે. ભૂતકાળના રોમાંચો
કે જખમો યાદ કરીને નૉ ટ ેિ જક બની જવાની મઝા છે . પણ એ મઝા લંબાતી રહે તો આજની ઘડી
ચૂકી જવાય, વતમાનની મઝા લેવાનું રહી ય. આવું થાય તો ભિવ યમાં તમને હં મેશાં વાસી ભૂતકાળ
જ મળે. ઝાકળતા ભૂતકાળની મઝા લેવા વતમાનને જ હય ભય બનાવવો પડ ે.
સાતમી અને છે ી વાતઃ બધું જ િવચાયા પછી, અંતે એવી તીિત થવા માંડ ે કે ુ ેધર નામના
અમે રકન લેખકે સાચું ક ું હતું કે `કેટલાક સંબંધનું મૂ ય એને ળવવા માટ ે કરવા પડતાં સમાધાનો
જ ેટલું હોતું નથી’, તો એના િવશે ગંભીરતાપૂવક િવચાર કરવો. અંગત સંબંધ માણસ પોતાના માટ ે બાંધે
છે , માબાપ-કુટબ ુ ં ીઓ કે સમાજનું ભલું કરવા નહ . આવા અંગત સંબંધને માણસે છોડવો હોય તો તેમાં
પોતાનો જ િવચાર કરવાનો હોય. માબાપ શું કહે શે, પડોશીઓ શું બોલશે કે િમ ો કેવી કૂથલી કરશે કે
સમાજમાં- ાિતમાં કેવું દેખાશે તે િવશે િવચારવાનું ન હોય. જ ે મૃત હોય તેના અંિતમ સં કાર વહે લામાં
વહે લી તકે કરી નાખવા પડ ે.
***
ાજવાનો કાંટો બરાબર મ યમાં આવે અને બેઉ પ ાં સમતોલ રહે એવું દા પ ય વન અશ ય છે
અને શ ય હોય તો પણ અિન છનીય છે , કારણકે સમતુલા રાખવાના ય નોમાં વહે લીમોડી કૃિ મતા
ભળી જતી હોય છે .
લ વનમાં સતત રોમા સ શોધતાં પિતપ નીને ટૂકં સમયમાં જ ગૃહ થી શુ ક લાગવા માંડ ે છે અને
લ પછીનું વન એમના માટ ે એક ટન, એક કંટાળો બની ય છે . પણ એટલી સમજ પહે લેથી
જ કેળવી હોય કે લ પૂવનાં વષ ના રોમા સનું આ એ સટ ે શન નથી તો લ વન સાથે સંકળાયેલી
ઘણી બધી ગૂંચ આપોઆપ ઊકલી જતી દેખાય. રોમા સનો તબ ો પૂરો થયા પછી કૌટુિં બક વનની
હં ૂફનો, ગૃહ થીનો તબ ો શ થાય છે જ ે વનનો વધુ એક શુભ અને ખૂબસૂરત વળાંક છે .
લ નો એક બહુ મોટો દોષ છે અંગત વનનો લોપ. પિતપ ની એકબી ના માનિસક અને અંગત
િવ નો આદર કરતાં થાય તો જ બેઉને એકબી ના સહારે િવકસવાની તક મળે. અ યથા બેઉનું
યિ ત વ ગૂંગળામણને કારણે િવકસતું અટકી ય, અકાળે મૂરઝાઈ ય. જ ેનામાં કોઈ નવું મૂળ, કોઈ
નવી ડાળ કે નવું ફૂલ ફૂટતાં નથી એવું મરી ગયેલું ઝાડ વષ સુધી એની એ જ યાએ ઠૂઠં ાની જ ેમ ઊભું

રહે એમ બે યિ તઓ ઠૂઠં ાની જ ેમ એકબી ની સાથે વષ સુધી રહે તી હોય તો એમાં વાંક એ બેઉ
યિ તઓનો છે . ગૂંગળામણ અનુભવી રહે લાં યિ ત વોએ પોતાનો ઑિ સજન પોતાની મેળે શોધી
લેવાનો હોય, બી ઓ ઑિ સજનનો બાટલો સૂંઘાડવા આવે તેવી આશા ન રખાય.
સ તા અને સંતોષને બદલે અનેક લોકોના લ વનમાં સતત અભાવ અને અધૂરાપણાનો સૂર
સંભળાતો રહે છે . આવા લોકોએ હાઇ-વેના ટક ડાઇવરો પાસેથી કંઈક શીખવાનું છે . તેઓ ટકની પાછળ
જ ે સૂ ો લખે છે એમાંનું એક હોય છે : અપની ઔકાત મત ભૂલો.
જ ેઓ પોતાની લાયકાત, પોતાની પા તા ભૂલી ય છે તેઓ લ વનમાં જ નહ , વનનાં
તમામ પાસાંઓમાં અભાવ ત મનોદશા અનુભવતા હોય છે . માણસ પોતાની તને તટ થ બનીને
મૂલવે અને પોતાના વનના જમા-ઉધારનો ચોપડો અપડ ેટ કરતો રહે તો એને તીિત થયા િવના નહ
રહે કે સરવાળે પોતાને જ ે કંઈ મ ું છે તે પા તા કરતાં ઘ ં વધારે મ ું છે , અને જ ે નથી મ ું એના
માટ ે બીજુ ં કોઈ જવાબદાર નથી.
સા ં દાંપ ય વન આપમેળે નથી સ તું. એ માટ ે મહે નત કરવી પડ ે. પોતાના પિતમાં કે પોતાની
પ નીમાં જ ે કંઈ ખામીઓ દેખાઈ રહી છે તે ન હોત તો લ વન બહે તર હોત એવા િનસાસાઓ
નાખીને બેસી ન રહે વાય. આ એક સંબંધ એવો છે જ ેમાં બી ની ખામીનો ખાંચો દેખાય તો પોતાના
યિ ત વને ચે ઉઠાવી એ ખાંચો પૂરી દેવાનો હોય.
સાથે રહે વાની આદત થઈ ગયા પછી એકબી યેનો આદર ય ત કરવાનું ભા યે જ સૂઝતું હોય
છે . બી યિ ત પોતાના વનમાં કેટલો મહ વનો ભાગ ભજવે છે , એના થકી શું શું વનમાં મળી
ર ું છે અને એ ન હોત તો વનમાં શું શું ન હોત એવું સતત િવચાયા કરવાથી એ યિ ત યે ડા
અંતરથી આદર ય ત કરી શકાય. એકબી ને સતત ધૂ કારતાં અને વારેવારે હડધૂત કરતાં બે જણનાં
લ વનમાં અપમાિનત થનાર યિ ત કરતાં વધુ દુઃખી અપમાન કરનાર થાય છે . પોતાના આ
વતનનો સંતાપ એણે આ વન ભોગવવો પડ ે છે .
લ ને સૌથી વધુ બંિધયાર બનાવે છે એમાં રહે લું ફરિજયાતપ ં. આ એક કુદરતી િવિચ તા છે કે
આિથક-સામાિજક તથા લાગણીની સલામતી માટ ે સ યેલા લ માં સંબંધના કાયમીપણામાં રહે લી
િનિ તતા જ બંિધયારપ ં અને લાપરવાહી જ માવે છે .
લ ને માણસના વનનો સૌથી મહ વનો દવસ બનાવી દેવામાં આ યો હોવાથી પ રણીત વન
માટ ેની યિ તની અપે ા ખૂબ મોટી હોય છે . ક પનાની આ દુિનયા અવા તિવક હોય છે . હકીકતની
િજંદગી જરાક જ નહ , ઘણી બધી જુ દી છે એની સૌ થમ તીિત ધરતીકંપના મોટા આંચકાથી
ઓછી નથી હોતી.
ક પનાથી ઘણા અલગ એવા લ વન સાથે યિ ત ગોઠવાઈ શકતી નથી યારે િવસંવાદ સ ય
છે . આવા િવસંવાદો વખતે કુટબ ુ ં ીજનો, સગાંવહાલાં ઇ યા દને ં થાય છે . ગામડા ાઓ સલાહ
આપવા આવી ય છે . કોઈકના સંસારમાં આગ લાગે યારે બાલદી પાણી લઈને આવવાને બદલે લોકો
શુભે છાને નામે ચમચી ચમચી શુ ઘી લાવે છે અને તાપણામાં હાથ શેકીને ઠંડી ઉડાડ ે છે .
લ ને સૌથી મોટો કૌટુિં બક અને સામાિજક અવસર બનાવી દેવામાં આ યો હોવાથી કુટબ ુ ં અને
સમાજના દરેક સ યને લાગે છે કે જ ે લ માં પોતે ચાં ો આપીને આ યા છે એ લ માં દખલગીરી
કરવાનો હક પોતાને મળી ગયો છે . લ ની ઘટનાને બે યિ તની પર પર જ રયાતને બદલે
સમાજ યવ થાનો એક ભાગ બનાવી દીધો હોવાથી એ તૂટ ે છે યારે એની કરચો સમાજમાં પણ વેરાય

છે . લ તૂટવાની ઘટના વખતે સામાિજક શોરબકોર એટલો થાય છે કે બે યિ તનાં ડૂસકાં ભા યે જ
કોઈ સાંભળી શકે છે .

અ ઢ ાર
સ ાથ ે ર હે વ ાન ાં ક ાર ણ ો
ખ ૂટ ી પડ ત ાં લ ાગ ે ય ારે
ેમ િવશેની મોટી મોટી વાતો અને બડી બડી ક પનાઓનો યવહારની દુિનયામાં શા માટ ે ક ચરઘાણ
થઈ જતો હશે? એવું થઈ ગયા પછી લોકો પોતાના ગાલે થ પડ મારી મારીને ગાલ લાલ રાખીને થાકી
ય યારે તેઓ કરી શું શકે? રામનારાયણ િવ નાથ પાઠકનું નામ નવી પેઢીના ગુજરાતીઓ માટ ે
ઓછુ ં ણીતું હશે. રા. િવ. પાઠક ઉફ િનબંધકાર ` વૈરિવહારી’ ઉફ કિવ `શેષ’ ઉફ વાતાકાર
`િ રેફ’એ છે ક 1934માં લખેલા એક િનબંધમાં ક ું હતું, ` યોજનમાંથી વનરસ બંધ પડતાં ેમ બંધ
પડતો ય, તેમ જ તે યોજનને તે યિ ત તરફથી પોષણ મળતું બંધ થાય તો ેમ બંધ થાય.’
હવે આનો અથ સમ એઃ માણસના ેમની પાછળ કશુંક કારણ હોય છે . એ કારણ િવશે મોટા ભાગે
એ પોતે પણ સભાન હોતો નથી. સામેની યિ ત માટ ે તમને જ ે કારણોસર આકષણ થાય છે તે કારણો
દૂર થઈ ય કે મટી ય યારે એ આકષણ પણ ઘટી ય છે . આ આકષણને ેમનું નામ આ યું હોય
એટલે તમને લાગે કે એ ેમ હવે ઓછો થઈ ગયો. આવું થઈ ગયા પછી પણ બે યિ તઓ
એકબી ની સાથે રહે તી હોય છે , રહી શકતી હોય છે પણ પછી એ બંનેને ડતી કડી ેમને બદલે
કોઈક બી જ હોવાની.
એક યિ ત બી યિ તને આઇ લવ યુ કહે છે યારે એક અ ય પૅકજ ે ડીલની ઑફર થાય છે . આ
ણ શ દો કહીને એ જતાવવા માગે છે કે સામેની યિ ત પોતાને કેટલી ગમે છે , પોતે એની કાળ
લેશે, પોતે એને કટોકટીના વખતમાં સાથ આપશે, ગમે એવા કપરા સં ગોમાં એની સાથે રહે શે. આના
બદલામાં પોતે પણ એની પાસેથી આવી જ બધી લાગણીઓની અપે ા રાખે છે . યાદ રાખ કે આ
પૅકજે ડીલની ટ સ અને કિ ડશ સની યારેય ગટપણે ચચા થઈ હોતી નથી કે યારેય આ
ઍ ીમે ટની ફાઇન િ ટમાં શું લખાશે એની પ તા થતી નથી. ેમમાં જ ે મઝા છે તે કશુંય ક ા િવના
બધું જ કહી દેવાની મઝા છે , મોઘમ રહે વાની મઝા છે . અને આ જ વાત મુસીબત પણ ઊભી કરે છે .
સમય વીતતો ય છે એટલે પોતાની અપે ાઓ બી યિ ત ારા સંતોષાતી નથી એવી લાગણી
જ મે છે . સામે પ ે બી યિ ત પણ એવી જ લાગણીથી પીડાયા કરે છે .
તમે એક ટીવી લાવો છો યારે એની પાસેથી તમારી અપે ા િબલકુલ પ હોય છે . અવાજ
બરાબર સંભળાવો ઈએ, િચ સુરખ ે દેખાવું ઈએ, રમોટ ચાલવું ઈએ વગેર.ે આમાંની કોઈ
અપે ા ન સંતોષાય યારે ઉ પાદક કંપનીની ફરજ બને છે કે એ અભાવની પૂિત કરી આપવી કારણ કે
ાહક-ઉ પાદક વ ચેના સોદાનો એ એક હ સો છે – આ ટર સે સ સિવસ.
ેમમાં અપે ાઓ ગટપણે કહે વાઈ નથી હોતી એટલે એ અપે ાઓ અધૂરી રહી ય છે યારે
એની ફ રયાદો પણ ગટપણે કહી શકાતી નથી. આવી ફ રયાદો, દુઃખે પેટ ને કૂટવામાં આવે માથુંની
જ ેમ આડકતરી રીતે બહાર આવતી રહે છે , સામેની યિ તને વધુ ગૂંચવતી રહે છે .
ેમ એક એવો શ દ છે જ ેની એક પણ યા યા સંપૂણ ન હોઈ શકે. આપણને ગમી ય એવી હોઈ
શકે, આપણને વીકાય હોય એવી પણ હોઈ શકે પરંતુ જ ે ગમે કે વીકાય હોય એ યા યા સંપૂણ જ
હોય તે જ રી નથી. ેમ એક ખૂબ જ લપસણો અને યા યાની સીમાઓમાંથી છટકી જવાનું લ ણ
ધરાવતો શ દ છે . બે યિ તઓની ેમ િવશેની સમજ એકબી સાથે િબલકુલ બંધબેસતી આવે એવું
ન પણ બને. ેમમાં ખરી િનરાશા સંપૂણતાઓનાં મખમલી વાબો યા કરવાને કારણે સાંપડ ે છે .
ેમમાં પડીને બધું જ મેળવી લેવાનાં સપનાં તાં આપણે, પોતાનું બધું જ આપી શકતા નથી. યારેક
આપવા માગતાં નથી તો યારેક આપી શકવા અસમથ હોઈએ છીએ કે યારેક આપવા માટ ે આપણી
પાસે આપણી અધૂરપો િસવાય બીજુ ં કશું જ હોતું નથી.
આનો ઉકેલ શું? જ ે કારણોસર ેમ થયો હોય તે કારણો ઓસરી જતાં ેમમાં પણ ઓટ આવી જતી
લાગે યારે શું કરવું. ઉકેલ જૂ નો છે પણ આજ ેય તુત છે . રામનારાયણ પાઠકના શ દોમાંઃ `એક
વૃિ નો પ રપાક થઈ બી ઉ ચતર વૃિ ઉ પ ન થાય યારે વનનો રસ ઓસરવા માંડ ે છે .’
જૂ નાં કારણો પૂરાં થઈ જતાં લાગે યારે નવાં કારણો ઉમેરાવાં ઈએ પણ કમનસીબે મોટા ભાગે
આ નવાં કારણો મા સામાિજક કે કૌટુિં બક હોય છે . સામાિજક-કૌટુિં બક-આિથક કે એવાં ભૌિતક
કારણો િસવાયનાં કારણો શોધી શકવાની આપણી પા તા નથી કેળવાતી યારે એકમેકની સાથે રહે વાનાં
કારણો ખૂટી પડતાં લાગે છે .
ડોમ મોરા સ અને લીલા નાયડુ પોતપોતાનાં ે નાં અ ણી નામ. પિત-પ ની તરીકે એક આદશ
દંપતીની છિબ લાગે. એક જમાનામાં મુંબઈનાં બે ખમતીધર દૈિનકો, ટાઇ સ તથા એ સ ેસના તં ીપદે,
વારાફરતી રહી ચૂકલે ા ટોચના પ કાર ે ક મોરા સના ડોમ પુ . મર પાંસઠથી વધુ. પ કાર ડોમનું
નામ થમ પંિ તના ભારતીય અં ે કિવઓમાં પણ ગણાય. લીલા નાયડુ એમના જમાનાનાં સૌથી
સુંદર અિભને ી. વાધ યને બરે પણ તેઓનું જરમાન યિ ત વ જળવાઈ ર ું. જ ેમનું આદશ
દા પ ય વન અ યાર સુધી લાગતું હતું તે પિત-પ નીએ વનના સાતમા દાયકામાં વેશીને છૂ ટાછે ડા
લીધા.
લ ની ઔપચા રકતા પછી ેમી- ેિમકાનો સંબંધ પિત-પ નીમાં ફેરવાઈ ય યારે રોમા સ કેટલો
યવહા બની ય એનો અનુભવ દરેક દંપતીને હોય છે . એક અ ય પ કાર-કિવ ીતીશ ના દીએ
એક વખત ક ું હતું, `િજંદગીમાં સૌથી સરસ એવી જ ે જ ે ીઓ સાથે મેળાપ થાય છે એમની સાથે
યારેય લ કરી શકાતાં નથી અથવા તો કદાચ, યારેય એની સાથે લ થવાનાં નથી હોતાં.’ આવું
શા માટ ે? `કારણ કે એક વખત એ ી પ ની બની ય છે યારે તમે જ ેને ચાહી હોય એના કરતાં એ
ત ન જુ દી જ ી બની જતી હોય છે ,’ આવું ીતીશ ના દી કહે છે . ીને પણ પુ ષની બાબતમાં,
પર યા પછી આવો જ અહે સાસ થતો હશે? ખબર નથી.
ડોમ મોરા સે એક વખત ક ું હતું, `આદશ ભારતીય ીની શોધ કરતી વખતે હં ુ લીલામાં જ ે ગુણો
છે તે જ શોધીશ.’ આટલું ક ા પછી ડોમ મોરા સે ઉમેયુ હતુંઃ ` કે, હં ુ ફરીથી પર ં એવી શ યતા
િબલકુલ નથી.’
કોઈકે ક ું છે કે દુિનયામાં ેમ જ ેવું કશુંક ચો સ હોવું ઈએ, એ િવના કંઈ છૂ ટાછે ડાના આટલા
બધા ક સા બનતા હશે! દ હીની સા હ ય અકાદમીનો અવૉડ અં ે માં કિવ ડોમ મોરા સને મ ો
એ જ વષ ગુજરાતીમાં એ અવૉડ કિવ રમેશ પારેખને મ ો હતો. રમેશ પારેખના સ માન સમારંભમાં
કિવ સુરશ ે દલાલે ક ું હતું કે લોકો પૂછે છે કે રમેશની કિવતામાં જ ે વારંવાર દેખા દે છે એ સોનલનું
પા કોણ છે ? સુરશ ે દલાલે ઉમેયુ હતુંઃ `આ સોનલ આપણા ગયા જનમનો ડૂમો છે , આ સોનલ આ
જનમની અિભ યિ ત છે અને આ સોનલ આવતા જનમનું આ ાસન છે .’ કે, સુરશ ે ભાઈએ એ પણ
ે ે
જણાવી દેવું ઈતું હતું કે સોનલ િ યતમામાંથી પ ની બની ય યારે ગયા જનમનો કકળાટ, આ
જનમનો કિજયો અને આવતા જનમનો કંકાસ બની ય એ પણ શ ય છે ! કિવ શોિભત દેસાઈએ ક ું
છે ઃ `જ ે યિ તની સાથે દ રયાની રેતી પર બેસીને આથમતા સૂયના રંગો િનહા ા હોય એની સાથે
રોજ સવારે ધોબીની ડાયરીમાંના હસાબની ચચા નથી થઈ શકતી.’
તો પછી લ કરવાં કે ન કરવાં? કે, આ િવક પ મા અપ રણીતો માટ ે જ છે , ભાિવ
છૂ ટાછે ડાધારકો માટ ે નથી. મારી એક ન સલાહ છે કે લ કરીને દુઃખી થવા કરતાં લ ન કરીને
દુઃખી થવું સા ં અને લ ન કરીને સુખી થવા કરતાં લ કરીને સુખી થવું સા ં .

ઓ ગ ણીસ
સ ંબ ંધ ોમાંથ ી િવ ાસ ઊ ઠ ી જ વ ો એ ટ લ ે
ત પર થ ી ભ ર ોસ ો ચ ા ય ો જ વ ો
ગીને તો જગત દીસે નહ . એક સંબંધ સ ય, એક આખું િવ રચાય અને કોઈક તબ ે
છૂ ટા પડવાનું આવે યારે નરિસંહ મહે તા યાદ આવે. એક મણામાંથી યા હોઈએ એવી લાગણી
થાય. ફરી નવો સંબંધ, ફરી એ જ અનુભવ. યિ તઓ બદલાય પણ સંવેદનો એનાં એ જ રહે . ઘાટ
ઘ ડયાં પછી નામ પ જૂ જવાંની જ ેમ સોનું એનું એ જ રહે છે – ગમે એટલા એના ઘાટ ઘડો અને એ
ઘાટને ગમે એ નામ આપો. ચોવીસ કૅરટે ના સોના જ ેવા સંબંધો માણસને દુ વયી બાબતોમાંથી ચકીને
આ યાિ મકતાની ચાઈ સુધી લઈ જઈ શકે.
માણસની દરેક વૃિ ના કે માં એક યા બી કારનો સંબંધ હોવાનો. એ સંબંધને કારણે એની
વૃિ ને એક ચો સ વેગ મળવાનો. કેટલાક સંબંધો િવશે તમે બોલી નથી શકતા, િવચારી પણ નથી
શકતા. િવચારવા ઓ તો શાંત જળમાં કાંકરો પ ા પછી ડહોળાઈ જતું વાતાવરણ મનમાં સ ય.
એવા સંબંધો િવશે િવચાર કરવાને બદલે એનાં અ ફુટ સંવેદનોનો મનથી અનુભવ કરતાં રહે વાનું હોય.
પહાડ પરના ધુ મસમય ગામની એકાંત કેડીની બેઉ બાજુ એ ઊભેલાં વૃ ો પાસેથી એ સંબંધોની વાતો
સાંભળવાની હોય.
આ જગતમાં કશું જ છૂ પું રહે તું નથી, ગોિપત રહે તું નથી. બધું જ ખુ ું થઈ જતું હોય છે . તમને
કોણ ચાહે છે એની ખબર તમને આપોઆપ પડી જતી હોય છે . એ ન કહે તો પણ આ વાત તમારાથી
ખાનગી રહે તી નથી. તમને કોણ નથી ચાહતું એની પણ તમને ખબર પડી જતી હોય છે . સંબંધની
બાબતમાં તમે લાંબા સમય સુધી મમાં રહી શકતા નથી અને લાંબા સમય સુધી કોઈને મમાં રાખી
શકતા પણ નથી.
અ યાર સુધી કેમ એવું કહે વાતું ર ું છે કે સંબંધોમાં ઘ ં બધું ગૂઢ, અટપટુ ં અને ન સમ ય એવું
હોય છે ? સંબંધ એટલે તો નરી સરળતા. એમાં યારેય ગૂંચવણો કે કાવાદાવા કે ખરાખરીના ખેલ ન
હોય. સરળતાપૂવક સંબંધનો આરંભ થાય, એ જ સરળતામાં એ મહાલે અને સંબંધનું આયુ ય પૂ ં થાય
તો સરળતાથી છૂ ટાં પડવાનું આવે. આમાં સરળતા િસવાયની બી કોઈ વાતને અવકાશ યાં છે ?
આ મકતા જ ેવી કોઈ ચીજ નથી હોતી અહ . જ ે હોય છે તે બધું વાદળને થતા પશ જ ેવું હોય છે .
બોલકુ ં કશું નથી હોતું અહ . કોઈના કાનમાં વાત કહે તી વખતે અવાજના કેટલા ડ ેિસબ સ હોય? અહ
આંખો આં નાખતો કાશ નથી હોતો. કોઈ ચીજ અહ કોથળાના કોથળા ભરીને નથી હોતી. દરેકનું
માણ કણમાં અને રજમાં ગણવું પડ ે. આછા કાશ, આછા વિન અને આછા રંગોથી જ ે કૃિત સ ય
છે તે મનભરીને યાંય સુધી તા રહીએ, સાંભળતા રહીએ એવી બને છે .
છૂ ટવું જ રી છે , સંબંધોમાં પણ. જ રી જ નહ મા , અિનવાય પણ છે . કોઈ એક ચો સ સમયે
અને ચો સ સં ગોમાં સ તા સંબંધો પણ આકાશમાં તારાઓ અને ચં રહે યાં સુધી એવા ને એવા
જ રહે એવી અપે ા રાખવી નકામી. સમય, સં ગ, યિ ત અને િવચારોમાં જ ેટલા અંશે પ રવતન
આવે એટલા અંશનો ખૂણો સંબંધમાં પણ પડ ે. યારેક 180 અંશનો ખૂણો પડી ય અને એકસાથે હતી

એવી બે યિ તઓ સામસામા છે ડ ે મુકાઈ ય. કેટલાક નસીબવંતાઓ 180 અંશથી આગળ વધીને
360 અંશનું વતુળ પૂ ં કરે અને ફરી એક વાર યા ા શ થાય. સંબંધોમાં છૂ ટવાનો અથ એવો નથી
થતો કે જ ે હતું એ બધું જ હવે ભ યમાં દાટી દેવું. સંબંધ ભૂતકાળ બને છે યારે બેઉ યિ તના
યિ ત વનો એક અંશ બની ય છે . પછી એ સંબંધની ગ રમા વતં પણે બેઉના યિ ત વમાંથી છલકે
છે .
મેળવવામાં અને પામવામાં ફરક છે . માગીએ છીએ યારે મળે છે , મા યા િવના જ ે મળે છે તે
પામીએ છીએ.
સંબંધ િનરંતર છે , સતત છે . સંબંધ યારેય મરતો નથી. યિ તથી છૂ ટા પ ા પછી પણ સંબંધ ચાલુ
જ રહે છે , મા એનું વ પ બદલાઈ જતું હોય છે . સંબંધમાં મોટી મોટી ઘટનાઓ નથી હોતી. ઝીણી
ઝીણી ણો કૂપં ળની જ ેમ ફૂટતી હોય છે . ણાધ ની કડી એકમેક સાથે ડાય છે યારે સંબંધોને
આકાર મળતો હોય છે . િવ ાસઘાત કે પીઠમાં ખંજર જ ેવા ચંડ િવ ફોટ ધરાવતા શ દ યોગ
સંબંધમાં અ થાને છે . જ ે હોય છે તે નાની ગેરસમજણો હોય છે . િબલોરી કાચની નીચે મૂકીને વાથી
રાઈના થાને પવત દેખાતો હોય છે . સંબંધોમાંથી િવ ાસ ઊઠી જવો એટલે ત પરથી ભરોસો
ચા યો જવો. તો પછી પોતાની સાથે દુ મની કરી નાખવાનું આ યંિતક પગલું ભરવું જ શું કામ?
અ રની સુગંધ કે ઉકરડાની દુગધ જ ેવા અંિતમો અહ નથી. ખુ ા જંગલમાં પહે લા વરસાદ પછી
ઊઠતી ધરતીની મહે ક છે અહ . કુદરતી અને િબન-શહે રી. સંબંધમાંનું આ ગામ ડયાપ ં એકબી
માટ ેનાં કૌતુક, મુ ધતા અને િનખાલસતા ળવી રાખે છે . નામ કે ઓળખ એક મયાદા છે , એનાથી
સીમા દોરાઈ ય છે . જ ેને કોઈ નામ નથી, જ ેની કોઈ ઓળખાણ નથી એવા સંબંધો સીમાની પાર
જઈને િવ તરે છે .
પાંચસો વષ પહે લાં જૂ નાગઢના મહે તા કહી ગયા અને આજ ેય એ શ દો ઘરે ઘરે ગુંજ ે છે ઃ જ ે ગમે
જગતગુ દેવ જગદીશને/તે તણો ખરખરો ફોક કરવો/આપણો િચંત યો અથ કંઈ નવ સરે…

વીસ
પર ી અ ન ે ર ાજ ક ુ મ ાર ન ી વ ાત ામાં ખ ાધ ું, પીધ ું
અ ન ે ડ વ ોસ લ ીધ ા એ વ ું ક ે મ ન હ આ વ ત ું હ ોય
ભારતીય સં કૃિતમાં લ ની જ ેમ છૂ ટાછે ડાની ઘટના પણ બે યિ તઓ વ ચે સીિમત ન રહે તાં
આખા સમાજની ઘટના બની ય છે . છૂ ટાછે ડા વખતે એક ઔર પાસું ઉમેરાય છે અને તે કાનૂન. બે
યિ ત પર પરની લાગણીને કારણે લ કરીને સાથે રહે વા માગતી હોય યારે બહુ ખાસ અવરોધો
આવતા નથી. યે શાદી નહ હો સકતી જ ેવી હં દી ફ મવાળી િસ યુએશ સ આમાં અપવાદ હોય છે .
પણ એકંદરે અને મોટા ભાગના ક સાઓમાં લ ની બાબતમાં કુટબ ુ ં તથા સમાજ તરફથી એટલો
િવરોધ નથી થતો જ ેટલો િવરોધ આ બંને યિ ત પર પરની લાગણીને માન આપીને એકબી થી છૂ ટાં
પડવાનો િનણય કરે યારે થાય છે . છે વટ ે છૂ ટાછે ડા એક યિ તગત કે કૌટુિં બક રહે વાને બદલે
કાનૂની દાવપેચની ઘટના બની ય છે .
છૂ ટાછે ડાના કેસના િન ણાત ગણાતા વકીલો ફૅિમલી કોટનો િવરોધ કરે છે . ફૅિમલી કોટ ઍ ટ, 1984
હે ઠળ થપાયેલી અદાલતોમાં વકીલોની મદદ િવના પિત-પ ની તે જ દલીલો કરી શકે છે . આ કાયદા
હે ઠળ અદાલતની કાયવાહી `ઇન કૅમેરા’ અથા ખાનગી રહે તી હોય છે . છૂ ટા પડતા યુગલની અિન છા
હોવા છતાં વકીલોની સલાહ તથા ચડામણીથી બેઉ પ ો એકબી પર અદાલતમાં કાદવ ઉછાળતા
હોય છે , પર પરના સે સસંબંધો તથા ચા ર ય િવશે આ ેપબા થતી રહે છે . ફૅિમલી કોટમાં આવી
િબનજ રી આ ેપબા થી દૂર રહી શકાય છે . વકીલો કહે છે કે ફૅિમલી કોટ ભારતીય નાગ રકના
બંધારણીય હ નો ભંગ કરે છે , દરેક નાગ રકને અદાલતમાં વકીલની મદદ લેવાનો હ છે , ફૅિમલી
કોટનો કાયદો પસાર કરીને સરકારે એ હ છીનવી લીધો છે . વકીલો આવું ન કહે તો જ નવાઈ.
છૂ ટાછે ડા માટ ે ફૅિમલી કોટમાં જ જવું અિનવાય નથી. તમને શોખ થતો હોય તો તમે રે યુલર િસિવલ
કોટમાં જઈ શકો છો. હાઈકોટથી નીચેના તરની અદાલતોમાં જ છૂ ટાછે ડાનું કેસનું િનરાકરણ આવી
જવું ઈએ, પરંતુ વકીલોની ચડામણીથી લાય ટ સામા પ પર વધુ ને વધુ આ ેપો કરવાનો ઇરાદો
રાખે યારે કેસનો ચુકાદો લંબાતો ય છે . નછૂ ટકે હાઈકોટમાં જવું પડ ે યારે માની લેવાનું કે બી ં
પાંચ-દસ વષ નીકળી જશે.
છૂ ટાછે ડાના કેસમાં અદાલતમાં થયેલી કાયવાહીના સ ાવાર રપોટ વાંચવા જ ેવા હોય છે . કોઈ સી-
ેડ નવલકથાના સંવાદો જ ેવી િ ટ વાંચવા મળશે. આવી એક અદાલતી કાયવાહીનો અંશ વાંચો.
`પિતઃ મારી પ ની મ હને માંડ એક કે વધુમાં વધુ બે વાર મને એની સાથે તીય સુખ માણવા દે છે .
એ મને નપુંસક કહે છે . એ કહે છે કે હવે હં ુ એને સંતોષી શકતો નથી… પ નીઃ ખોટી વાત છે . મારો
પિત રોજ રા ે મારી સાથે શ યાસુખ માણતો હતો. મને પણ એમાં આનંદ આવતો હતો. મ એના
પૌ ષ વ િવશે કોઈ કમે ટ કરી છે એવું કહે વું ત ન ખોટુ ં છે . હં ુ એને મારી સાથે સે સ કરવા નથી દેતી
એવું કહે વું પણ જુ ા ં જ છે … જજઃ મારા મત મુજબ પ ની કરતાં પિતની વાત વધારે સાચી હોય
એવું લાગે છે . શ ય છે કે કોઈક વખત પ ની કરતાં પિત વહે લો સંતોષ લઈ લેતો હોય અને એને કારણે
પ ની હતાશ થઈ જતી હોય અને એવી હતાશામાં તી યાઘાત આપતી હોય. પ નીનું આવું વતન
પિત માટ ે રૂ તાભયુ છે . છૂ ટાછે ડા માટ ેની પિતની અર મંજૂર રાખવામાં આવે છે …’
સામા ય રીતે સં કારી અને ખાનદાન ગણાતાં યુગલો પણ અંગત વનની આવી વાતો કરીને
છૂ ટાછે ડા મેળવી લેતાં હોય છે . કેટલાક વકીલો માનતા હોય છે કે આ ેપો જ ેટલા બદસૂરત અને ભયંકર
એટલા છૂ ટાછે ડા વહે લા મળવાના ચા સીસ વધારે. છૂ ટાછે ડાના કેસમાંથી પચાસ ટકા કેસમાં પિત કે
પ નીના લ બા સંબંધોનું કારણ કાનૂની કાગિળયાંઓમાં દેખાડાતું હોય છે . વષ સુધી એકબી
પરના િવ ાસને આધારે ચાલેલા લ વનનો અંત વકીલોને કારણે એકબી પર લ ેતર સંબંધોના
આ ેપનો કાદવ ઉછાળીને આવતો હોય છે . યારેક પિત કે પ ની અદાલતમાં સામા પ પર સ તીય
સંબંધોનો આરોપ પણ મૂકતાં હોય છે .
અમે રકાની હાવડ યુિનવિસટીમાં ભણેલા અને દ હીની સુ ીમ કોટમાં ૅિ ટસ કરનારા ડૉ. સૂરત
િસંહ નામના યાતનામ ધારાશા ી બહુ સરળતાથી કબૂલ કરે છે , `લોકો અમારી પાસે આવીને કહે છે
કે અમે અમારા પિત કે પ નીથી છૂ ટાં પડવા માગીએ છીએ યારે અમે એમને સલાહ આપીએ છીએ કે
તમે ચો સ આ ેપો લઈ આવો. કાયદાની િ એ આ જ રી છે . લ માંથી મન ઊઠી ગયું છે એવાં
કારણોસર કોટ છૂ ટાછે ડા નથી આપતી. એટલે જ છૂ ટાછે ડામાં લ ેતર સંબંધોના આ ેપો મોટા
માણમાં થતાં હોય છે .’
પિત-પ ની વ ચે લ સમયે જ ે ેમ હોય તે વષ પછી ન રહે , બંને એકબી સાથે મન મોકળું
કરીને વાત ન કરી શકે અને એકબી ની હાજરીથી પોતાને ગૂંગળામણ થતી હોય એવું લાગે યારે
છૂ ટાછે ડા જ એકમા ઉપાય છે એવું નથી. ભારતનાં જ નહ , પિ મના દેશોમાં પણ લાખો યુગલો
આવી પ રિ થિતને રવીને એમાંથી પણ કોઈક માગ નીકળશે એવી આશાએ લ ટકાવતાં હોય છે .
પણ પ રિ થિત કાબૂ બહાર જતી રહે યારે પિત-પ નીએ કે બેમાંથી એકે છૂ ટાછે ડા જ ેવો અંિતમ માગ
અપનાવવો પડ ે છે . કાનૂની કાગિળયાંઓના આધારે જ સવ ણ કરો તો લ બહારના સંબંધો
છૂ ટાછે ડાના એક મહ વના કારણ તરીકે બહાર આવે, પરંતુ ખરાં કારણો છૂ ટી પડનાર બેઉ યિ તઓના
મનમાં જ ધરબાયેલાં રહે છે .
છૂ ટાછે ડાના કેસ કોટમાં લંબાયા કરે એનું બીજુ ં એક કારણ છે કેટલાક જજસાહે બો. યાયાધીશોએ
ઘણી વખત માની લીધું હોય છે કે બેઉ પ કારોને સમ વીને બંને વ ચે સમાધાન કરાવીને બેઉને ફરી
પાછાં ભેગાં કરી શકાતાં હોય તો એવા તમામ ય નો કરી વા. હકીકતમાં આ કામ યાયાધીશનું
નથી. મામલો અદાલતે યારે જ પહ યો હોય છે યારે સમાધાન કરાવવાના તમામ ય નોમાં િમ ો,
સગાં, શુભે છકો વગેરે િન ફળ નીવ ાં હોય. જજ ે બને એટલો વહે લો ચુકાદો આપીને બેઉ પ ોને
યાતનામાંથી ઉગારી લેવાનો હે તુ અપનાવવો ઈએ.
લૉ કિમશનના 71મા રપોટમાં સૂચન થયું છે , `ફરી યારેય ડી ન શકાય એવા ભંગાણવાળાં લ ’
હોય તો બી ં કારણોની અવગણના કરીને પણ મા એ જ કારણોસર છૂ ટાછે ડા મળવા ઈએ.
પિતપ ની એકબી થી ણ કે પાંચ વષ જુ દાં ર ાં હોય (કેટલાં વષ એ િવશે હજુ આખરી િનણય નથી
લેવાયો) તો એમને સહે લાઈથી છૂ ટાછે ડા મળી જવા ઈએ. આ સૂચન હ દુ મૅરજ ે ઍ ટમાં સામેલ
થશે તો છૂ ટાછે ડા લેવાની યા ઓછી અટપટી અને ઓછી ગંદકીભરી બની જશે. કમનસીબે લૉ
કિમશનના આ 71મા અહે વાલની નકલો હજુ ય કિમટીઓ અને ી-સં થાઓની ઑ ફસોમાં અટવાયા
કરે છે અને એમાં કરવામાં આવેલાં સૂચનોને કાનૂનનું વ પ આપવાની લીલી ઝંડી મળતી નથી.
છૂ ટાછે ડાનો ચુકાદો આવી ગયા પછી બાળકોના કબ િવશેનો િવવાદ ઊભો જ રહે છે . બ ે પ
બાળકોને પોતાની પાસે રાખવાની દ કરે છે . ડવોસનું આ સૌથી વરવું પાસું છે . છૂ ટાછે ડાના
ક સાઓમાં પિત કે પ ની કરતાં અનેકગ ં સહન કરવું પડ ે છે સંતાનોએ. છૂ ટાછે ડા લેવા કે ન લેવા એ
િવશે અદાલત ચુકાદો આપે તે પહે લાં પિતપ નીએ પોતપોતાના વકીલની સલાહ લેવી ઈએ. વકીલની
ે કાઉ સેલરની સલાહ લેવી ઈએ અને મૅરજ
સલાહ લેતાં પહે લાં મૅરજ ે કાઉ સેલરને ક સ ટ કરતાં
પહે લાં સાઇ કયા ટ ટને મળી લેવું ઈએ. આજના જમાનામાં માનસિચ ક સક પાસે જવાની શરમ
રાખવાનો કોઈ અથ નથી. તટ થ સલાહ આપવામાં િમ ો, સગાં, સંબંધીઓ વગેરે કદાચ ઊણાં ઊતરે.
પ રિ થિત િવશે કોઈ તના આવેશ િવના પુ તતાથી િવચાર કરી શકે એ માટ ે કોઈ અ ણી પરંતુ
કાબેલ યિ તની જ ર હોય છે . આવા ક સાઓમાં સાઇ કયા ટ ટ આવી જ એક યિ ત બની શકે.
સામા ય પ રિ થિતમાં લ વન જ ેમને ાસભયુ અને ભાર પ લાગતું હોય એમણે િવચારવું ઈએ
– કયા ડવોસ ને તમે સુખી, ખુશ અને આનંદી યા?

એ ક વીસ
જ બ દ લ હ ી ટ ૂટ ગ ય ા
ય ાન ે ક ેક ક ે બ ાદ
તમારો ેમી અથવા પિત કે પછી તમારી ેિમકા અથવા પ ની તમને છોડી ય તો તમે શું કરો?
મૂકશે નાં ગીતો સાંભ ા કરો? દા ના બારની ઘરાકી વધારતા રહો? રોજ દ રયા કનારે જઈને ગુમસૂમ
બેઠા રહો? સંબંધો બંધાય એ ઘટના જ ેટલી સાહિજક છે એટલી જ વાભાિવક સંબંધોમાંથી છુ ટવાની
િબના હોય છે . ખૂબ ન ક આવી ગયા પછી ખૂબ દૂર જતા રહે વાનું થાય યારે મુ ીભર મધુરકટુ પળો
પાસે રહી ય છે . દુઃખનું ઓસડ દહાડા એ વાત બરાબર, પણ કેટલા દહાડા? અને યાં સુધી એ
દહાડા પૂરા ન થાય યાં સુધી શું કરવાનું? મ લટકાવીને બેસી રહે વાનો તો કોઈ અથ નથી. કોઈ તમને
રજ ે ટ કરે છે કે તમે પોતે કોઈને તરછોડી દો છો યારે મનમાં અસલામતી અને શંકાઓ ઉ ભવે છે .
માણસ પોતાનામાં જ ડ ે, ખૂબ ડ ે ઊતરી ય છે . આવા સમયે શું કરવું?
કામમાં ડૂબી જવું ે ઉપાય છે . કામનો બો બમણો થઈ જવાથી કાયમી જુ દાઈને કારણે સ તાં
વમળો ઘ ંખ ં શમી ય છે . કસરત, િગંગ અને યોગાસન પણ મદદ પ બની શકે. છુ ટી ગયેલા
સંબંધની રાખમાંથી બેઠી થઈ શકનારી યિ ત અગાઉ કરતાં વધુ મજબૂત અને વધુ વ થ બની શકે
છે . સંબંધો છુ ા પછી ીને પોતાની આસપાસના તમામ પુ ષો પર અને પુ ષને ીઓ પર
અિવ ાસ ગટ ે એ વાભાિવક છે . એ લાગણી જલદી ખંખેરી નાખવી પડ ે, નવા છે ડ ેથી િજંદગી
શ કરવી હોય તો.
નવા સંબંધોમાં જૂ ના સંબંધ જ ેવી તી તાનો કે એ આવેશનો અભાવ લાગે એ શ ય છે . કશો વાંધો
નથી. આવેશો પર સંબંધો ટકતા નથી એ તમે ઈ લીધું. હવે તમને સમજ પડી ગઈ છે કે છૂ ટા પડવું
એટલે વારંવાર ગૂંચવાયા કરતા નું કાયમી િનરાકરણ. આ વાત યાનમાં રા યા પછી સહન કરવાનું
સહે લું બનશે. તા જ તૂટ ેલા સંબંધો પછી યિ ત ખૂબ સંવેદનશીલ, ખૂબ આળી યાને કે વ નરેબલ
બની ય. વાતવાતમાં છં છેડાઈ જવું આ ગાળામાં સામા ય બની ય. નાની નાની બાબતે માઠુ ં લાગી
ય. ભૂતકાળના િ યજન સામે બદલો લેવાની ભાવના તી તાથી ગટ ે અને પછી ધીમે ધીમે શમી
ય. બદલો લેવો જ હોય તો એનો ે ઉપાય એ છે કે તમે એ યિ તની ફકર કયા િવના તમારી
િજંદગી જલસાથી, બે ફકરાઈથી અને કોઈ તની શરતો િવના વો. જૂ ના અને નવા અથવા હવે પછી
આવનારા સાથી વ ચે સરખામણીઓ નહ કરવાની. કરશો તો જૂ ની ભૂલોનું પુનરાવતન કરવાનું ખમ
વહોરી લેશો.
સંબંધોમાં ેક કે બાદ અહ ચૂરચૂર થઈ ય. આ મસ માન સાવ તિળયે બેસી ગયું હોય એવું
લાગવા માંડ ે. સંબંધ તૂ ા પછી શું કરવું? વષ થી ન મ ા હોય એવા િમ ો સાથેના સંબંધો તા
કરવા. બહારગામ ફરવા જતા રહે વું. કપડાં નવાં ખરીદવાં, વાળની ટાઇલ નવી કરાવવી, એના તમામ
ફોટા અને પ ો ફાડીને, એની ઝીણી ઝીણી કરચો દ રયામાં પધરાવી દેવી. આશા રાખવી કે જ ે ગયું છે
તેણે વધુ સારી યિ ત માટ ે જ યા કરવા જ િવદાય લીધી છે .

બ ાવીસ
ક ે ટ લ ાક ત ાંત ણ ાઓ ત ોડ ીન ે પણ
સ થ વ ાત ું હ ોય ત ો ખ ોટ ુ ં ન હ
િજંદગીમાં િવનાકારણ ખૂબ ખુશ હો એવા કેટલા દવસો યાદ છે ? મૃિત શા માટ ે ઉદાસ દવસોની
જ હોય છે ? નો ટ ેિ જયા સ ના હોઈ શકે? મનમાં સ તાનું સંગીત એકધા ં વાગતું થઈ ય
એ પછી બહારનો ગમે એવો કોલાહલ પજવી શકતો નથી, ચિલત કરી શકતો નથી. આ તબ ા પર
પહ ચવાની સૌથી પહે લી શરત એ કે મને ખૂબ અ યાય થયો છે , મારા જ ેટલું સહન બહુ ઓછા
લોકોએ કયુ હશે, જગત આખાની આપિ મારા માથે જ આવીને બેસે છે – આવી માનિસકતા છોડી
દેવી ઈએ. સહે જ વધારે િવચાર કરતાં સમ ય છે કે તમારા જ ેવું નસીબદાર દુિનયામાં બીજુ ં કોઈ
નથી. તમને પોતાને તમારા ભા યની ઈ યા થવા માંડ ે યારે સ રહે વાનું સરળ થઈ ય.
સ રહે વા માટ ે આસપાસની સતત કિજયો કયા કરતી યિ તઓથી ચૂપચાપ દૂર થઈ જવું.
કુટબ
ુ ં માં કે િનકટના િમ વતુળમાં કે કામ કરવાની જ યાએ કંકાસખોર યિ તઓના સંપકમાં
અિન છાએ આવવું પડ ે એવા સમયે સંઘષ ટાળવા માટ ે નાની નાની તમામ બાબતોને મોટી સમ યા
બનાવી દીધા િવના શરણાગિત વીકારી લેવી. ઝીણી ઝીણી વ તુઓમાં આ હો જતા કરી દીધા પછી
મહ વની બાબતોમાં આ હ સાચવી શકીએ એવું વાતાવરણ તૈયાર થઈ જતું હોય છે . આમ છતાં તમે
કકળાટથી સતત ઘેરાયેલા રહે તા હો તો ઉ મ ઉપાય છે – જ ે તાંતણાઓ ડાયા છે એને તોડીને
આગળ નીકળી જવાનો. છે ક અંિતમ સં ગો સ ય યારે પ રવારની િનકટની યિ ત કે યિ તઓથી
દૂર જવું પડ ે કે અંગત િમ ોથી અંતર વધારી નાખવું પડ ે કે કામકાજનું થળ કે કામકાજના સાથીઓમાં
બદલાવ લાવવો પડ ે. તી તમ સં ગો સ ય યારે આવું ન કરવાથી િજંદગી બેસૂરી થઈ ય. આવા
વખતે વાંક તમારો જ હોય છે . તાંતણાઓ તોડવાની હં મત ન હોય કે એવું સાહસ કયા પછીની
અસલામતીનો સામનો કરવાની ઇ છા ના હોય તો પોતાની અ સ તા બદલ િજંદગીમાં યારેય
બી ને દોષ ન દેવો. તમે પોતે તમા ં ગૌરવ ળવી શકશો એટલું બીજુ ં કોઈ નહ ળવે. તમે પોતે
તમારા માટ ેનો આનંદ જ ેટલો સ શકશો એટલો બીજુ ં કોઈ સ નહ શકે. તમે પોતે તમને જ ેટલા
દુઃખી કરી શકશો એટલા દુઃખી તમને બીજુ ં કોઈ નહ કરી શકે.
જ ેની ક પના કરીએ છીએ તે થઈને જ રહે તું હોય છે . આપિ ઓની ધારણા અગાઉથી કરી રાખી
હોય તો એને અગમચેતી કહે વાય અને પાણી પહે લાં પાળ બાંધવામાં કંઈ ખોટુ ં નહ . પરંતુ સતત
િવચાયા કરવું કે દુઃખના પહાડ તૂટી પડશે, ધનોતપનોત નીકળી જશે, યાંયના નહ રહીએ – એ
માનિસક બીમારીની િનશાની છે . આવું િવચાયા કરતા હો તો એનો અથ એ કે તમને પોતાને તમારા
શરીર પર ચાબુક મારવાની મઝા આવે છે . આવા સે ડિ ટક લેઝરનો ઇલાજ માનસશા ીઓ પાસે જ
હોઈ શકે.
કોઈકને અિભનંદન આપવાથી સ તા અનુભવી શકાય. કોઈકે કરેલી શંસામાં સતત ઇરાદાઓ
શો યા કરવાની કુટ ેવમાંથી મુ ત થઈને સ બની શકાય. આ મ શંસાના દૂષણથી છૂ ટીને પણ સ
બની શકાય. બી ઓ યેના ેષમાંથી છુ ટકારો મળી ય તો સ થઈ શકાય. પોતાની ત િવશે
સતત નકારા મક બોલવા-િવચારવાની આદત છોડીને પણ સ થઈ શકાય. મનમાં સંઘરી રાખેલી
િવિવધ બાબતો અંગેની િગ ટ ફીિલંગનું િનરાકરણ લાવીને સ થઈ શકાય. હં ુ જ ે અને બી
કિન એવી મા યતાને છોડીને સ થઈ શકાય. પોતાની જ રયાતો કઈ છે અને એ કેવી રીતે પૂરી
થઈ શકે એ િવશે પ થઈ જવાથી સ થઈ શકાય. બી ઓ યેની નાજુ ક લાગણીને સમયસર
ય ત કરીને સ થઈ શકાય. બી ઓની એવી જ લાગણીને મીઠાશથી વીકારી લઈને સ થઈ
શકાય. બી ઓ સાથે સતત સરખામણી કયા કરવાની ટ ેવને છોડી દઈને સ થઈ શકાય. દરેક
વખતે બંધબેસતી પાઘડી પહે રી લેવાની મૂખામી ય ને સ થઈ શકાય. ભૂખ કરતાં એક કોિળયો
ઓછુ ં ખાઈને સ થઈ શકાય. પહે લું સુખ તે તે નયાની કહે વત મા બોલવા-સાંભળવા માટ ેની
નથી, પણ અમલમાં મૂકવા માટ ે છે એમ િવચારી શરીર યે બેદરકાર રહે વાની આદત ય ને સ
થઈ શકાય. સારી યિ તઓની, સારા વાચનની અને સારા સંગીતની સંગતમાં રહીને સ રહી
શકાય. નજર સામે સતત કિ પત સૂય દયો, પહાડો પરની લીલીછમ ઘટાઓ, હં ૂફાળા તડકામાં પડતા
પડછાયાઓ અને મેઘધનુ યનાં યો રાખીને સ થઈ શકાય. સ તા િવશે લખીને સ થઈ
શકાય અને સ તા િવશે વાંચીને પણ…
ના, મા વાંચીને સ તા કેળવી લેવાની ટ ેવ ખોટી. કેટલાક લોકો આમચેર ટાવેલસ હોય છે .
ખુરશીમાં બેઠાં બેઠાં વાસને લગતાં દુિનયાભરનાં પુ તકો વાંચે પણ યારેય બૅગ પૅક કરીને વાસે
ઊપડી ન પડ ે. કેટલાક લોકો આમચેર હે થ ફૅને ટક હોય છે . વૈદકને લગતું તભાતનું વાં યા કરે પણ
પોતાની તિબયત ળવવા એમાંનું એક પણ સૂચન અમલમાં ન મૂક.ે એ જ રીતે કેટલાક લોકો મા
પુ તકો વાંચીને િજંદગીને મનોમન ેરણા આ યા કરે, સ રા યા કરે પણ લેખ પૂરો થતાં જ,
એમાંની એકાદ વાત પણ અમલમાં મૂકવાને બદલે, એ વાતોનું બા પીભવન થઈ જવા દે. અમલમાં
મૂ યા િવનાની આવી વાતોનું એટલું જ મૂ ય હોય છે જ ેટલું દ રયાના પેટાળમાં પડ ેલા છીપમાંના
મોતીનું. ઊભા થઈને, ડૂબકી મારીને તિળયા સુધી જવાની ત દી જ ેઓ નથી લેતા તેઓ આખી િજંદગી
છીછરા પાણીમાં છબછિબયાં કરતા રહે છે . આજની વાતોને આજથી જ અમલમાં નહ મૂકવાનું આજ ે
ઉ મ બહાનું છે – કાલથી કરીશું.

ેવ ીસ
લ વ ન માં પિત - પ ન ીન ી જ વ ાબ દ ાર ી
સ ર ખ ા હ સ ે વ હ ચ ી શ ક ાય ન હ
લ એવો િવષય છે જ ેને એક થા તરીકે મા સમાજશા ની િ એ જુ ઓ તો એનાં ઘણાં પાસાં
ઊઘ ાં િવનાનાં રહી ય. લ ને મા રોમૅિ ટક ક પના તરીકે જુ ઓ તો પણ એનાં અનેક પાસાં
બહાર આ યાં િવનાનાં રહી ય. લ નું સ ય સમાજશા અને રોમૅિ ટિસઝમનાં અંિતમોની વ ચે
છે .
લ માં બે આ માઓ એક થઈ ય એવી એક રોમૅિ ટક િવચારણા છે પણ વા તિવકતા એ છે કે
લ પછી બેઉ યિ તઓએ પોતપોતાની આગવી ઓળખ ળવી રાખવી ઈએ. લ
સહનશિ તની મયાદાની કસોટી કરવાની યોગશાળા નથી. આપણાં મા-બાપોએ એમનાં મા-બાપોએ
અને એમનીયે આગલી પેઢીનાં મા-બાપોએ એકબી ંને `ચલાવી લીધા’ હોય એ શ ય છે . આજ ે
એકબી ને ચલાવી લેવાની સુષુ ાવ થાને બદલે એકબી ને ય નપૂવક સમજવાની ત યા
સતત ચાલતી રહે એ જ રી છે .
લ ને ગાડાથી માંડીને રથ સુધીનાં વાહનોની ઉપમા આપીને કહે વાતું ર ું છે કે બેમાંથી એક પૈડ ુ ં
બરાબર ન ચાલે તો ગાડુ ં ગબડી પડ ે. હકીકત અને વા તિવકતા શું છે ? લ માં બેઉ પૈડાં યારેય
એકસરખી ગિતથી, એકસરખી દશામાં અને એકસરખાં સાત યથી ચાલતાં નથી હોતાં છતાં ગાડુ ં ચાલે
છે . ઊબડખાબડ ર તાઓ પર પણ પૂરા િવ ાસથી ચાલે છે . લ માં યારેય બેઉ યિ ત વ ચે ફ ટી-
ફ ટી જવાબદારી હોઈ શકે નહ . લ માં બેઉ યિ ત ઇ વલ છે , સમાન છે એવું માનીને પરણનારાં
દુઃખી થઈને વહે લાંમોડાં છૂ ટાં પડી જતાં હોય છે . વા તિવકતા કહે છે કે લ માં પિત યા પ ની બેમાંથી
એકની લ ટકાવવાની જવાબદારી વધુ અને બી ની આપોઆપ ઓછી થઈ જતી હોય છે . આને
કોઈ બી યિ તનું મહ વ વધી કે ઘટી જવાની ઘટના તરીકે ન જુ એ કે આને કારણે કોઈ એકને
અ યાય થાય છે કે કોઈ એક સહાનુભૂિતને પા બની ય છે એવું પણ નથી.
િજ ઝો પઝલના બે વાંકાચૂંકા ટુકડા જ ેવા બે યિ ત વો એકબી ની સાથે ફટ થઈ શકે યારે
આદશ લ વન સ તું હોય છે . તકલીફ મા એટલી જ છે કે પઝલની જ ેમ અહ ટાયલ ઍ ડ
એરરને અવકાશ નથી. વારાફરતી એક પછી એક ટુકડો ઉઠાવીને એ તમારી સાથે ફટ થાય છે કે નહ
એવા યોગો તમે લ માં કરી શકતા નથી. જ ે સમાજમાં એવું થઈ શકે છે યાં દરેકને છે વટ ે પોતાના
યિ ત વ સાથે ચુ તપણે બંધબેસતો ટુકડો મળી જ જશે એનીય કોઈ ગૅર ટી નથી.
એક અં ે મ હલા સામિયકની હે રખબરમાં લ યું હતુંઃ `લ પહે લાં સે સ એક ખૂબસૂરત
ક પનાનો િવષય હોય છે અને લ પછી એ જ સે સ ભ ય ભૂતકાળની એક યાદ બનીને રહી ય
છે .’ લ અનેક મણાઓ મનમાં ભેગી થઈ ય એ પછી થતાં હોય છે . રોમા સના િવ તાર તરીકે
અથવા તો રોમા સને અમરતા બ વાના બાિલશ િવચારોને કારણે કેટલાક લોકો લ કરી બેસતા હોય
છે .
રોમા સ વનનો એક તબ ો છે . અડધી ચ ી પહે રીને કૂલથી સીધાં લ માં જતા હતા એ પણ
એક તબ ો હતો. પછી એ તબ ાનું પાંતર નથી થતું, એનો અંત આવી ય છે અને એક બી
તબ ો શ થાય છે – ફુલ પૅ ટનો તબ ો. લ વનમાં રોમા સને ખચી પકડીને વતો રાખી
શકાતો નથી. એવો ય ન કરનારાઓ હાફ પૅ ટમાં રસે શનમાં પહ ચી જતા કે બ યુડામાં બોડ િમ ટંગ
ઍટ ે ડ કરનારા જ ેવા હા યા પદ લાગે. આવા ય નમાં અમે સફળ થયા છીએ એવો દાવો કરનારાઓ
પલાયનવાદમાં, મણામાં, મૂરખાઓના વગમાં રાખે છે , તને છે તરી ર ા હોય છે .
રોમા સવાળો તબ ો લ વન શ થયા પછીના થોડાક મ હના સુધી કે થોડાંક વષ સુધી લંબાય
છે . લ ની દસમી, પંદરમી કે પચીસમી જયંતીઓ રોમૅિ ટક નથી હોતી, હોઈ શકે પણ નહ .
રોમા સના તબ ા પછી ગૃહ થીનો તબ ો શ થાય જ ે રોમા સથી િવ નો તબ ો નથી, પરંતુ
રોમા સનો એક જુ દો તબ ો છે . આ તબ ો લ વનના અંત સુધી ચાલે છે . મોટા ભાગના
ગુજરાતીઓના લ વનનો અંત બેમાંથી એક યિ તના વનના અંત સાથે આવતો હોય છે . લ
અગાઉ શ થઈ ચૂકલે ો રોમા સનો તબ ો લ પછી પૂરો થઈ જવાનો છે એવી માનિસક તૈયારી
િવના જ ેઓ લ વનની શ આત કરે છે તેઓ ગૃહ થીનો દમામભેર આરંભ કરી શકતા નથી.
અં ે માં જ ેને સેવન યર ઇચ કહે છે એમાં લ નાં સાત વષ પછી ચળ ઊપડ ે છે – કશુંક કરવાની.
મોટ ે ભાગે લ વન પર હથોડા મારીને એને ભાંગીને ભુ ો કરી નાખવાની. લ નાં વષ પછી પણ
બે યિ તઓનાં વનમાં આ વન રોમા સની શ યતા હોઈ શકે પરંતુ તે એકબી ની સાથે નહ . કે
આ િવષય અ યારે ચચાઈ રહે લા લ ના િવષયની બહારનો છે . એ સંબંધોમાં પણ લ વન જ ેટલી
જ પિવ તા અને ચાઈ હોઈ શકે.

ચોવીસ
મેઇ ડ ફ ૉર ઇચ અ ધ ર
અ ન ે એ વ ું બ ધ ું
સાચા ોનાં ખોટાં િનરાકરણો શોધવામાં િજંદગી વીતી ય છે . તરસ પાણીની હોય યારે પાણી
જ એ િછપાવી શકે, અ ય પીણાં ગમે એટલાં સ વશીલ હોય તો પણ એ પાણીનો િવક પ નથી બની
શકતાં. કેસર-બદામનું ક ઢયલ દૂધ પણ જળની તરસનો િવક પ નથી બની શકતું.
ત ણાવ થામાં ીને તેમ જ પુ ષને એક સાથીની ઝંખના હોય છે . એક એવા સાથીની, જ ે હં ૂફ
આપી શકે, જ ે આિથક-સામાિજક-ઇમોશનલ સલામતી આપી શકે, જ ેની સાથે દુઃખ-સુખ બેઉ વહચી
શકાય. લ આ તમામ ઝંખનાઓનું સીધું અને એકમા િનરાકરણ છે એવું આ મરે લાગે તે
વાભાિવક છે . ેમમાં પડીને લ કરવાં કે પછી વડીલોએ ગોઠવીને મંજૂર કરેલા પા સાથે લ
કરવાં એ બે જ િવક પો આંખ સામે હોય છે , એ મરે.
અગાઉ શ આત જ મપિ કા મેળવવાથી થતી, હવે ગિતશીલ ગણાતા લોકો કુડં ળીને બદલે ડ ી
અને લડ ુપ મૅચ કરતા થઈ ગયા છે . ડૉ ટર સાથે ડૉ ટર પરણે એટલે યુગલ સુખી થઈ ય એવું
સીધું સમીકરણ લ ની બાબતમાં નથી હોતું. ીમંત સાથે ીમંતનાં લ થઈ જવાથી કે મ યમ વગ ય
સાથે એવા જ િમડલ લાસ પા નાં લ થઈ જવાથી કે છોકરાને પાળી ક યા મળી જવાથી કે
છોકરીને પૈસાદાર મુરિતયો મળી જવાથી બેઉ પા ો સુખી થઈ જશે એ એક મોટી મણા છે . તો પછી
અરે ડ મૅરજ ે માં શું મૅચ કરવું?
ઘ ં બધું. પણ એ પહે લાં એક વાત. મૅિચંગની યા શ કરતાં પહે લાં વડીલોએ અને એમનાં
સંતાનોએ એક મણામાંથી બહાર આવી જવું ઈએ કે લ પછી આ ડી એક દૂજ ે કે િલયે જ ેવી
જ લાગવી ઈએ. યવહારની દુિનયામાં મેઇડ ફૉર ઈચ અધર જ ેવું કંઈ હોતું નથી. બહારથી એવું
લાગે તો અંદરની વાત કંઈક જુ દી જ હશે એવું માની લેવાનું. લ માં બેઉ પા ોએ કરવા પડતાં
સમાધાનો એકબી સાથે મૅચ થવા ઈએ. બેઉ પ ની કઈ કઈ અપે ાઓ અધૂરી રહી જવાની છે
એની એક આખી યાદી બનાવી લીધા પછી વીકારી લેવું ઈએ કે ભાિવ દાંપ ય વન દરિમયાન કઈ
કઈ બાબતોમાં પિત-પ ની એકમેકની સાથે મૅચ થઈ શકવાનાં નથી.
પિત-પ ની બનતાં પહે લાં યુવક-યુવતીઓના શોખ એકબી સાથે મૅચ થવા ઈએ? દાખલા તરીકે
બેઉને ખાવાનો, કપડાંનો, ફરવાનો કે વાંચવાનો એકસરખો શોખ હોય તો એનો અથ શું એવો કરી
શકાય કે બેઉની વ ચે કેટલો બધો સુમેળ છે અને એટલે બેઉ એકબી માંથી ભરપૂર સુખી મેળવી
શકશે? ના. જ રી નથી કે એકસરખો શોખ ધરાવનારાં દંપતીનું લ વન વધુ સુખી (કે ઓછુ ં દુઃખી)
પુરવાર થાય. એકને ખાવાનો શોખ હોય (ચાહે એ ી હોય કે પુ ષ) તો બી ને ખવડાવવાનો કે
ખાવાનું બનાવવાનો શોખ હોવો ઈએ (ચાહે એ ી હોય કે પુ ષ).
એકને સારાં કપડાં પહે રવાનો શોખ હોય તો બી ની પાસે સારાં કપડાંની ખરીદી કરવાની આવડત
હોવી ઈએ. એકને વાસે જવાનો શોખ હોય તો બી ને વાસે નીકળી પડવાની તૈયારી કરવામાં,
સમ વાસનું આયોજન કરવામાં મઝા પડવી ઈએ. એકને વાચનનો શોખ હોય તો બી ને સા ં

વાચન શોધવામાં, લઈ આવવામાં અને સૂચવવામાં આનંદ આવતો હોવો ઈએ. આ રીતે મૅચ થયેલું
યુગલ લ વનમાં સુખી થાય એવી શ યતા વધારે, પણ એ સુખી જ થશે એવી ખાતરી કોઈ ન
આપી શકે. સુખી લ વન મા આટલી કે આવી બાબતોમાં મેળાપ સ વાથી બની જતું નથી.
લ વનની સફળતાની ગણતરી લ જયંતીઓની ઉજવણીના આંકડા પર િનભર નથી. દીઘ
લ વન બેઉની િજંદગીની શુ કતાનો સરવાળો હોઈ શકે. દીઘ લ વન એકબી એ પોતપોતાની
અપે ાઓની કરેલી બાદબાકીનું પ રણામ પણ હોઈ શકે.
િજંદગીમાં અંગત સંબંધો ારા જ ે કંઈ મેળવવાની ઇ છા હોય તે બધું જ લ વનમાંથી મળી
શકવાનું નથી, મળી શકે પણ નહ અને મેળવવાની કોિશશ પણ ન કરવી ઈએ. આવી સમજણ સાથે
જ ેઓ લ વનનો આરંભ કરે એમના દાંપ ય વનમાં સુખી, સફળ અને સંતોષમય ણો વધારે
હોય. લ થયાનાં વષ પછી આવી સમજ આવે યારે એનો બહુ મોટો ફાયદો નથી થતો, લ પહે લાં
જ આ સમજ આવી જવી ઈએ. અણધાયા આવી પડનારાં તોફાનોનો સામનો કરવા તે જ ઘડીએ
તૈયારીઓ કરવી પડ ે તેના કરતાં બહે તર છે કે ઇમજ સી કટ અગાઉથી જ પાસે રાખી લીધી હોય.
દો તીમાં, લ માં કે પછી કોઈ પણ સંબંધમાં પરફે ટ મૅિચંગ એક મણા છે . એકબી નાં
િતિબંબ જ ેવી બે યિ તઓ વ ચે યારેય હય ભય સંબંધ થપાઈ ન શકે. સામેની યિ તમાં શું ખૂટ ે
છે એની તમને ખબર હોય અને એ ખૂટતી વાતની ખોટ તમને યારેય નહ સાલે એની તમને ખાતરી
હોય તો તમે એની િનકટ આવી શકો. યિ તના સ ગુણોને તો કોઈ પણ ઈ શકે, કોઈ પણ ચાહી શકે.
યિ તના વભાવની ખામીઓ ઓળખીને એને વીકારી લેવાની તૈયારી િવના ભુતામાં પગલાં પાડવા
કરતાં બહે તર છે કે માથા પાછળ બે હાથ મૂકીને લાંબા થઈ પગ પર પગ ચડાવીને ગાયા કરવુંઃ અકેલે
હમ, અકેલે તુમ…
ડાયના અને િ સ ચા સ લ કયા યારે ણે વગથી સીધું ઊતરી આ યું હોય એવું આ યુગલ
લાગતું હતું. લ પછીનાં થોડાંક વષ દરિમયાન તેઓ ધારત તો મેઇડ ફોર ઈચ અધરની પધામાં
ભાગ લઈને થમ ઇનામ મેળવી શ યાં હોત. પણ થોડાં જ વષમાં તું તારે ર તે અને હં ુ મારે ર તે થઈ
ગયું. િ ટનના રાજવી ઘરાણાનું બંિધયાર કે પરંપરાગત વાતાવરણ અને એવું બધું તો બહાનું હતું
ડાયનાનું. િ સેસ ડાયના હોય, ારકાની દીિ હોય કે ભાવનગરની ભૈરવી હોય – કોઈ પણ ી સાથે
પર યા પછી આવું થવાની શ યતા હોય. લ પછી બે યિ તઓ એની એ જ રહે છે છતાં એ બેઉ
વ ચેનો રોમા સ, બંને વ ચેનું આકષણ કે પર પર યેની મુ ધતા શા માટ ે ઓછાં થઈ ય છે ?
વાંક લ િવશેની મા યતાનો છે . કૉફી શૉપના કૉનર ટ ેબલ પરના પાતળા િચનાઈ લાવરવાઝમાં
રાખેલા લૉ ગ ટી ડ લાલ ગુલાબનો પશ કરીને સામે બેઠલે ી યિ તની િબયર કલરની આંખમાં આંખ
પરોવીને લ નાં વાબ જુ ઓ છો યારે તમને એમાં નણંદ, જ ેઠાણી, સાસુ કે ઘરનો મહારાજ નથી
દેખાતાં હોતાં. લ પછીની થમ રાિ થી જ ખબર પડવા માંડ ે છે કે સવારના પહોરમાં ઘમાંથી
ઊઠેલી યિ ત સુ ત, આળસુ અને અદશનીય જ દેખાય. અને પિત? દ રયા કનારે હાથમાં હાથ
પરોવીને કલાકો સુધી ગ પાં માયા કરતો આ પુ ષ સવારે આઠ વા યે રોટલી અને શાકનો લંબચોરસ
લંચબૉ સ લઈને નીકળશે તે છે ક બાર કલાક પછી ઘરે પાછો આવશે યારે એનાં મો ંમાંથી દુગધ
આવતી હશે. યાં ગઈ બધી સુગંધો?
લ કરવા આતુર હોય એવા જુ વાિનયાઓ માટ ે એક-એક મ હનાના લાસ ખૂલવા ઈએ. લ
િવશેની તમામ વા તિવકતાઓ એમને સમ વી દેવી ઈએ. (એકાદ વીકએ ડમાં કોઈ ણીતા
વકીલને બોલાવી છૂ ટાછે ડાની કલમો પણ સમ વી દેવી ઈએ). લ પહે લાં સંબંધો મહોરતા હોય છે
અને લ પછી સંબંધો મેઇ ટ ેઇન કરવા પડતા હોય છે , યારેક કિ ટવેટ કરવા પડતા હોય છે . આદશ
પિત કે આદશ પ નીની વાત જવા દો, સારા પિત કે સારી પ ની બનવામાં પણ આયાસ કરવો પડતો
હોય છે . લ પછી કૉપીબુક રોમા સ ઓગળી જતો હોય છે . કૅ ડલ લાઇટ ડનરવાળી મીણબ ી ધીમે
ધીમે ઓગળીને થમ બાળક થાય યાં સુધીમાં બુઝાઈ ચૂકી હોય છે .
બાસુ ભ ાચાયની એક ફ મમાં રોમા સની બુઝાઈ ગયેલી યોત િવશે પ તા કરતો એક સંવાદ
આવે છે ઃ `અગાઉ આપણે રોજના ચોવીસ કલાકમાંથી મા બે જ કલાક માટ ે મળતાં અને આ બે કલાક
દરિમયાન આપણી પાસે જ ે ઉ મ છે એ જ બી ને આપવાની કોિશશ કરતાં. આને કારણે આપણે
બેઉ એકબી ને ખૂબ સારાં લાગતાં.’ લ પછી યિ તની સારી, ઓછી સારી અને ખરાબ – બધી જ
બાજુ ઓ ખુ ી પડી જતી હોય છે .
એક જમાનામાં જ ે પુ ષ ીક દેવતા સમાન લાગતો કે જ ે ી વગમાંથી ઊતરી આવેલી અ સરા
લાગતી તે લ પછી સાદીસીધી યિ ત તરીકે ઓળખાઈ ય યારે ક પનાના ક ા ચૂરચૂર થઈ
જતા હોય છે . ભયુ ભયુ લાગતું વન યાંક એકાદ ખૂણામાં સાવ ખાલીખમ લાગવા માંડ ે છે . આવું
થાય છે યારે પુ ષ િ સ ચા સને પગલે ચાલે છે અને ી ડાયનાવાળી કરે છે . લ બહારના સંબંધ
સ ય છે .
કિવ-નવલકથાકાર ભગવતીકુમાર શમાએ એક વખત લ યું હતું, `ભા યે જ કોઈ પિત-પ નીનું
સહ વન આરંભથી અંત સુધી એકસરખું ઉ માપૂણ, સુસંવાદી અને નેહસભર રહી શકે છે .’ િચંતક-
િનબંધકાર ગુણવંત શાહે પણ હે રમાં આ સંદભ એકરાર કય હતો, `પેટછૂ ટી વાત ક ં તો એમ કહી
શકુ ં કે લાગણીના તાણાવાણા મજબૂત હોવા છતાં (મારા દાંપ ય વનમાં) કંઈક ખૂટતું હોય એવી
લાગણી મને ર ા કરે છે .’
દાંપ ય વનની કળા શીખવતાં અનેક પુ તકો અં ે માં ગટ થયાં છે . હાઉ ટુ મેક લવ ટુ ધ સેમ
પરસન ફૉર ધ રે ટ ઑફ યૉર લાઇફ જ ેવાં લાંબુંલચક શીષક ધરાવતાં પુ તકો પણ બ રમાં મળે છે .
રીડસ ડાયજ ે ટ કારનાં મૅગેિઝનોના દર ી અંક ે સફળ લ વન સજવાનાં દસ પગિથયાં જ ેવા
લેખો ગટ થતા હોય છે પરંતુ પુ તકો કે લેખો વાંચી લેવાથી આપોઆપ કશું સુધરી જતું નથી. તું મળે
તો ણે આખું જગત મળે ઔર ને કો યા ચા હયે એવું હં દી ફ મોનાં ગીતોમાં ગવાતું હોય છે .
વવા માટ ે એક યિ ત ઉપરાંત બી ઘણી બધી ચી ની આવ યકતા હોય છે એની તીિત લ
પછી જ થતી હોય છે . આ તીિત લ પહે લાં થઈ જતી હોત તો ડાયનાએ યારેય ચા સ સાથે કે
ારકાની દીિ એ યારેય દ ેશ સાથે લ ન કયા હોત.
ઉકેલ શું આનો? પ ું પાનું િનભાવી લેવાનું? કે પછી ચા સ અને ડાયનાએ જ ે કયુ તે કરવાનું? કે
પછી હૉલીવૂડના ટાસ જ ે કરે તે કરવાનું? એિલઝાબેથ ટ ેલરે સાત પિત (વારાફરતી) કયા પછી પણ
િજંદગીભર જ ેની સાથે રહે વાનું ગમે એવું પા ન મ ું એટલે આઠમી વાર લ કયા. તાણીતૂસીને
અને સમાધાનો કરીને પણ માણસે આ વન એક જ યિ ત સાથે રહે વું ઈએ? કે પછી પરફે ટ
વનસાથીની ખોજ િનરંતર ચાલુ રાખવી ઈએ? ો અનેક છે અને એનો જવાબ એિલઝાબેથ
ટ ેલર પાસે પણ નથી.

પ ચીસ
ક પન ા મુજ બ ન ું પા
ન મ ું ત ો?
`ફાઉ ટ ેનહે ડ’ અને `એટલસ ડ’ જ ેવી વૈચા રક નવલકથાઓ લખનાર િવદુષી આઇ્ન રૅ ડ કહે છે ,
`કોઈકે બહુ સરસ વાત લખી હતી કે દુિનયામાં નેવું ટકા લોકોએ ેમ િવશે કશું વાં યું, સાંભ ું કે
યું જ ન હોત તો તેઓ કદી ેમમાં પ ા જ ન હોત.’ એક પ માં આ અમે રકન લેિખકાએ લ યું,
` ેમમાં સામી યિ ત ગમવા ઉપરાંતનું કશુંક ત વ હોય છે , એ યિ ત યેના અહોભાવ ઉપરાંતનું
કોઈક અશરીરી ત વ હોય છે . આ અકળ લાગણી શારી રક બનીને ય ત થાય છે યારે એમાં રહે લી
તી તાની ચાઈનો સીધો સંબંધ પેલા અલૌ કક ત વ સાથે બંધાયેલો હોય છે .’
સે સ િવશે આઇ્ન રૅ ડનું શું માનવું છે ઃ `જ ેમને એમાં ભરપૂર આનંદ મળતો હોય તેઓ આ
બાબતમાં અ યંત િસલેિ ટવ હોય છે . આવી યિ તઓ કોઈ મામૂલી ખચાણને વશ નથી થતી હોતી.
ગમે તેની સાથે આ માટ ે તૈયાર થઈ જનાર યિ ત કામુક હોય છે એવું માનવાની ભૂલ ન કરવી. એથી
ત ન ઊલટુ ં હોય છે .’
જ ેમની તીય ચેતના પા પા પગલી ભરી રહી હોય એવી જ યિ તઓ ગમે તેની સાથે સંબંધ બાંધી
શકે. જ ેમને ખાવાનો ખૂબ જ શોખ હોય એવી યિ તઓ અને જ ેઓ ખાઉધરા કે અકરાંિતયા હોય
એવી યિ તઓ વ ચે ખોરાકની બાબતમાં જ ેવો ફરક હોય એવો જ તફાવત અહ પણ છે . ખાઉધરા
અને ખાવાના શોખીન – આ બેમાંથી કયા કારની યિ ત ખોરાકને વધુ આદર આપે છે એવું તમે
કહે શો? યિ તને પોતાની ત માટ ે કેટલો આદર છે એનું માપ આ અંગત બાબત યેના એના
અિભગમ ારા નીકળે છે . પોતાના માટ ેનું એનું ગૌરવ એ કોની સાથે આવા સંબંધો રાખે એના ારા
છતું થાય છે .
આઇ્ન રૅ ડ પૂછે છે , `એવું શા માટ ે કહે વાતું હોય છે કે માણસ તીય ઇ છાનો ગુલામ છે ? એની
એ તી જ રયાત મહે સૂસ કરે છે એટલે?’
અહ ફરીથી બી પાયાની જ રયાત સાથેની સરખામણી આવે છે – ખોરાક. અ ની જ રયાત
વધુ બળવાન, તા કાિલક સંતોષવી પડ ે એ રીતની, વધુ અજ સી ધરાવતી અને યારેક વનમરણનો
બની ય એ કારની છે . આમ છતાં શા માટ ે કોઈ એવું કહે તું નથી કે માણસ અ નો ગુલામ
છે ? માણસે ખોરાકની બાબતમાં વીકારી લીધું છે કે હા, આપણને એની જ રયાત છે અને કેવી રીતે
એને સંતોષવી એ અંગેના તમામ ર તાઓ એના પોતાના તાબામાં પણ છે . એટલું જ નહ , એ
બાબતમાં માણસ સંતોષ મેળવવાની વધુ ને વધુ નવી રીતો, રેિસપીઓમાં ફેરફારો કરીને શોધતો જ રહે
છે . ન તો કોઈ આવી યાને માણસનાં હવાિતયાં ગણે છે , ન આવું કરતી યિ તઓને દયાજનક માને
છે .
કોઈ પણ નૉમલ, આધુિનક સમાજમાં એક સામા ય માણસ માટ ે જ ર પૂરતો ખોરાક મેળવવો એ
કોઈ મુ કેલભયુ કામ નથી. હા, ખોરાક એના માટ ે પાયાની જ રયાત છે . ખોરાક િવના રહે વું છે એવું
એ ઇ છે તોય અમલમાં ન મૂકી શકે. પણ શા માટ ે એણે ખોરાક િવના રહે વું ય ઈએ? પોતાની
જ રયાતને સંતોષવાના એની પાસે અનંત માગ છે અને એના ઉ પાદનનાં સાધનો પણ એના
િનયં ણમાં છે .
અ અને સે સની બાબતમાં જ ે પાયાની સા યતા છે તે એ કે બેઉની ઇ છા ગટ ે યારે એને વશ
થયા િવના છૂ ટકો નથી એવી માનિસકતા ઊભી થાય છે . પણ સે સની બેઉ િભ આવેગોને સંતોષવાના
માગમાં ઘણો મોટો ફરક છે . અ માટ ેની જ રયાત જ ેટલી સહે લાઈથી સંતોષી શકાય છે એટલી
આસાનીથી સે સની અિનવાયતાને પૂરી કરી શકાતી નથી. આમ છતાં એટલું ખ ં કે સંતોષ યાંથી લેવો
અને યારે લેવો એ અંગેનો અંિતમ િનણય લેવાનો હ એની પોતાની જ પાસે રહે છે – બેઉ
બાબતોમાં.
સવાલ એ આવીને ઊભો રહે કે પોતાની ક પના મુજબનું પા અથવા તો પોતાની ચો સ વૈચા રક
યાને અંતે તારવેલાં ગુણો અને લ ણો ધરાવતું પા યારેય વનમાં ન મ ું, તો માણસે શું એક
પગિથયું નીચે ઊતરીને સેક ડ બે ટ ચોઇસ કરીને આ અંગે સમાધાન વીકારી લેવું? આઇ્ન રૅ ડ કહે
છે , `હા, ભલે એમાં આ યાિ મક અને શારી રક સાયુ યની તમે ક પેલી ચાઈ ન હોય, પરંતુ એ
સંબંધ સાવ કંઈ નીચલા પગિથયાવાળો તો નહ જ હોય.’
આઇ્ન રૅ ડ એક પ માં પોતાના કાશકને લખે છે ઃ “તમે લખો છો કે મારા પર ` ા’ રાખો.
જુ ઓ, આવી ` ા’ મ યારેય કોઈના પર રાખી નથી. આંખો મ ચીને કશુંક વીકારી લેવું એવી ધાિમક
કારની ા રાખવામાં હં ુ માનતી પણ નથી. ભરોસો મૂકવા માટ ે મને કારણો ઈએ. પૂરપ ે ૂરી હકીકતો
ઈએ. હં ુ તમને થમ વાર મળી યારે ન તો મને તમારામાં, તમે જ ેને ા કે િવ ાસ કહો છો તે
હતાં ન અ ા કે અિવ ાસ. તમારી સાથેના ઉ રો ર વધતા યવહારમાંથી મને પુરાવાઓ સાંપડતા
ગયા એ પહે લાં મ તમારા િવશે કોઈ પણ કારનો અિભ ાય બાં યો નહોતો – ન સારો, ન ખરાબ.''
કોઈ યિ ત તમને કહે કે મને તમારા માટ ે ખૂબ જ સારી ભાવના છે , અ યંત ઉમદા લાગણીઓ છે કે
ડો આદર છે , યારે તમારે એ િવચારવાનું કે આવું એ યિ ત બોલવા ખાતર બોલી રહી છે કે તમારી
સાથેના એના યવહારમાંથી તમને આ બાબતો અંગેના સીધા યા આડકતરા પુરાવાઓ સાંપ ા છે .
મા બોલાયેલા શ દોની કોઈ જ કંમત નથી. યવહારમાં ન મુકાયેલા આ શ દો હવામાં જ અ ધર
રહે તા હોય યારે એનાથી ભોળવાઈ જવું કે છે તરાઈ જવું કોઈનેય ન પોસાય.

છ વીસ
સ ંબ ંધ માં એ ક બ ી ન ું અ ંગ ત િવ
પડ ાવ ી લ ેવ ાન ી લ ાલ ચ ન હ ોય
સંબંધો બાંધતી વખતે કે સંબંધો છોડતી વખતે કેટલીક વાતો યાદ રાખવાની. સંબંધો છૂ ટતા હોય છે ,
તૂટતા નથી હોતા. સંબંધોનાં વહે ણ નદીની જ ેમ વહે છે . પાણી ઉપરથી નીચે તરફ વહે તું હોય અને
એનાં વહે ણને ઊલટાવવાનો ગમે એટલો યાસ કરો તો પણ એની અંિતમ ગિત સમુ તરફની હશે.
સંબંધનાં વહે ણની સંપૂણ દશા બદલવાના ય નો ન કરવા. ય નો વહે ણની આડ ે આવતા કાંકરા-
પ થરોને દૂર કરવા માટ ે કરવાના.
દરેક સંબંધમાં કશુંક અકળ અને અ ય ત હોય એનું ઘ ં મોટુ ં મહ વ છે . બધું જ બોલી નાખવું કે
સારીનરસી તમામ લાગણીઓ બી ને પહ ચાડી દેવી જ રી નથી. બો યા િવના પણ ઘ ં બધું કહી
શકાતું હોય છે . આ મોઘમપ ં સંબંધને એક જુ દો, તાજગીભય આકાર આપે છે .
સંબંધ બંધાયા પછી સામેવાળી યિ તની પસંદ-નાપસંદના િવક પો પર ઇ રાશાહી થાપવાની દ
છોડી દેવી ઈએ. મને તું લાલ શટ પહે રે છે તે નથી ગમતું માટ ે લીલું જ પહે ર એવી પસંદગી કોઈના
માથે ઠોકી બેસાડાય નહ . યિ તમાં જ ે નથી ગમતું તે ત વ એ યિ તને ચાહતી વખતે તમને કેટલું આડ ે
આવે છે ? લીલું શટ ન પહે રનારી તમારી ગમતી યિ તને ચાહવામાં ખરેખર એ રંગ બાધા પ બને છે
કે પછી તમારી દને કારણે તમે એવો આ હ રાખો છો?
સંબંધમાં કોઈ એક યિ ત ચંચળ બની ય યારે બી યિ તએ િ થર થઈ જવું અિનવાય.
આવેશમાં આવીને એક જણ ગમે તે બોલી નાખે યારે સામેવાળી યિ તએ તે ણ પૂરતું મૌન રાખવું
પડ ે. એકની િજંદગી ખૂબ ધમાલભરી, વાસયુ ત કે ય ત બની ય યારે બી યિ તએ સમતુલા
ળવી લેવી પડ ે. સંબંધમાં યારેય કોઈના પર બી એ લાદેલી મયાદા ન હોય. જ ેને જ ે કરવું હોય
એની છૂ ટ. કોઈકે ક ું છે કે છૂ ટાં મૂકી દીધેલાં પંખી ફરી પાછાં એ જ થાને આવે તો માનવું કે એ
તમારાં જ હતાં, ન આવે તો માનવું કે એ યારેય તમારાં ન હતાં. જ ે કંઈ મયાદા સંબંધમાં ળવવાની
હોય તે યિ તએ પોતે બાંધેલી મયાદા હોય, એનામાં આપોઆપ ફુરલ ે ી લ મણરેખાઓ હોય. કોઈએ
લાદેલા િતબંધોને ખાનગીમાં ઉવેખવા સહે લા હોય છે . વિશ તને કારણે મનમાં વીકારાયેલા
િતબંધો તક હોવા છતાં તૂટતા નથી હોતા.
સંબંધમાં એકબી નું અંગત િવ પડાવી લેવાની લાલચ ન હોય. બે જણ ચૂપ બેઠાં હોય યારે એક
જણ પૂછી બેસેઃ `શું િવચારે છે ?’ યારે ાઇવસીનો ભંગ થાય છે . તમારી સૌથી ન કની યિ તની
ાઇવસીનો ભંગ કરવાનો પણ તમને હ નથી. યિ ત જ ે િવચારે છે તે કહે વા માગતી હશે તો કહે શે,
આજ ે નહ તો ગમે યારે કહે શે. શું િવચારે છે એવું પૂછીને તમે યારેક એને ખોટુ ં બોલવા માટ ે મજબૂર
કરતા હો છો. બે યિ ત વ ચે સંબંધો સ યા પછી બેઉની એકલતા જ ર દૂર થઈ ય, પણ બેઉને
પોતપોતાનું એકાંત ળવી રાખવાની વતં તા મળવી ઈએ. દરેક યિ ત પાસે એક એવું ખાનગી
િવ હોય છે જ ેમાં કોઈનેય ડો કયું કરવા દેવાની પરવાનગી આપવાની એને ઇ છા નથી હોતી. આ
િવ જળવાય તો જ યિ તને િવકસવા માટ ેની પૂરતી જ યા મળી રહે .

વાતવાતમાં વાંકુ ં પાડીને છૂ ટાં થઈ જવાની વાત કરવાની ટ ેવ સંબંધને વગર કારણે બરડ બનાવી દે
અને કોઈ એક તબ ે કોઈ ગંભીર કારણ િવના એ તૂટી ય. કેટલાક લોકોને ટ ેવ હોય છે એવું િવચાયા
કરવાની કે આની સાથે આવું થશે એટલે હં ુ સંબંધ તોડી નાખીશ. સંબંધ યારે, કેવી રીતે તોડી નાખીશ
એની ક પનાઓ કયા કરવાને બદલે એટલો જ સમય આ સંબંધ કેવી રીતે વધુ સમૃ બને એ િવચારવા
માટ ે વાપય હોય તો?
સંબંધોમાં માિલકીભાવની બાદબાકી િવશે ઘ ં લખાયું છે . આ સંદભમાં મરાઠી કવિય ી હે મા લેલેની
બે પંિ તઓ યાદ આવે છે ઃ “િ ય, ત ક ુંઃ `જ ે ઘાસ પર ચરણ ટ ેક યાં તે જ ઘાસ પર ઊડવાનું મન
થાય એ કંઈ વાજબી નથી.’ મ ક ુંઃ હં ુ ઊડવાની છુ ં , ઊડી જવાની નથી.”
સંબંધમાં ઊડવું એટલે ઊડી જવું નહ એવું સમજતાં વાર લાગે છે . યારેક ખૂબ મોડુ ં થઈ ગયા પછી
સમ તું હોય છે કે એણે મા ઊડવાની ઇ છા ય ત કરી હતી, એના મનમાં યારેય ઊડી જવાની
લાગણી જ મી નહોતી. પણ ઊડવાની ઇ છા ય ત થતાં જ તમે અસલામત થઈ ગયા અને ભયભીત
બનીને એની પાંખો બાંધી દેવા તમારા હાથ લંબાયા. પોતાની પાંખો પર આવી રહે લા િતબંધને ઈને,
મા ઊડવાની આશા રાખનારે છે વટ ે ન ી કયુ ઊડી જવાનું. આખી વાતના સારમાં અિવનાશી સ ય
એ છે કે ઊડવાની ઇ છા કોઈ ય ત કરે તો હે મા લેલેના કા યની અંિતમ પંિ ત બોલવાનીઃ `ત ક ુંઃ
ઊડી જશેને તોય આપણા બ ેનું આકાશ તો એક જ હશે એની તકેદારી મ પહે લેથી જ રાખી છે .’
સંઘષથી સંબંધ મજબૂત નથી બનતો, થાકી ય છે . જ ેને ળવવા સતત સંઘષ કરવો પડ ે એવા
સંબંધોમાં અંતે હારી જવાતું હોય છે . ડગલે ને પગલે થાન સાચવી રાખવાની જહે મત હોય એવી
યા ાના અંતે થકાન િસવાય બીજુ ં કશું નથી મળતું. સંબંધમાં જ ેને જ ે ઈએ તે આપી દીધા પછી
ખાલી થઈ જવાનો, િનભાર બની જવાનો આનંદ હોય છે .

સ ય ાવીશ
ણ ખ ાત ર ી અ ન ે
પાંચ િન ય
િ ય યિ ત સાથે મતભેદ સ ય અને તે ઝઘડામાં પ રણમે યારે એની સાથે બોલાચાલી કરતી
વખતે ણ વાતની ખાતરી મનમાં હોવી ઈએ. આવી ખાતરી ન હોય તો ઝઘડો કરવાનું ટાળવું.
અ યથા એ ઝઘડો કાયમી જુ દાઈમાં પ રણમી શકે. આવી ખાતરી ન હોય છતાં ઝઘડો અિનવાય હોય
તો તૈયારી રાખવાની કે ગમે યારે એનું પ રણામ છૂ ટાં પડવામાં આવવાનું છે અને એવું થવાનું હોય
તો પછી ઝઘડો કરીને શા માટ ે છૂ ટાં પડવું, કયા િવના જ છૂ ટા પડી જવું બહે તર છે .
સૌથી પહે લાં તો તમને એ વાતની ખાતરી હોવી ઈએ કે સામેની યિ ત એક જ ે યુઇન યિ ત છે
અને તમારા યેની એની િન ામાં કોઈ બેમત નથી, એના િવચારો અને એના વતન પાછળના
ઇરાદાઓ હં મેશાં ઉમદા હોય છે . એના ઇરાદાઓ િવશે તમારા મનમાં યારેય શંકા-કુશંકા ન હોવી
ઈએ. એ યિ ત યારેય ણી ઈને તમારી લાગણીને ઠેસ પહ ચાડવા નથી માગતી અને
અ ણતાંય એવું થઈ ય તો એનું એને દુઃખ હોય છે . આ પહે લી ખાતરી તમારા મનમાં હોવી
ઈએ.
બી ખાતરી તમને એ હોવી ઈએ કે તમારા વનમાં એ સૌથી અગ યની યિ ત છે અને એના
વનમાં તમે સૌથી અગ યના છો.
ી અને સૌથી મહ વની ખાતરી તમને એ હોવી ઈએ કે આ સંબંધો કાયમી છે . એટલું જ નહ ,
તમે બેઉ હં મેશ માટ ે એકબી ંને ગમતાં રહો, એકબી ંના ેમને પા રહો અથા એકમેક માટ ે
લાઇકેબલ અને લવેબલ રહો એ માટ ે તમામ ય નો કરી ર ા છો અને તમારામાં રહે લું સવ ે તમે
આ માટ ે ખચ નાખવા તૈયાર છો.
આ ણ વાતની ખાતરી જ નહ , પા ી ખાતરી હોય તો આ પાંચ િન યો ઝઘડો સ ય તે પહે લાં,
અને મોડુ ં થઈ ગયું હોય તો ઝઘડો કયા પછી, કરવા ઈએ અને કોઈ પણ સં ગોમાં એને વળગી
રહે વું ઈએઃ
1. ેમ કરવાનો હોય, માગવાનો ન હોય. માગવાથી બીજુ ં ઘ ં મળી જતું હશે, ેમ નહ . માટ ે જ
એની અપે ા પણ રાખવાની ન હોય. ઉપલી ણ ખાતરીઓ જ ે યિ ત માટ ે હોય એવી યિ તને
ેમ કરતાં રહે વું એ જ ઘ ં મોટુ ં સ ભા ય છે . એ તમારી સાથે એવો જ યવહાર કરશે એવી
અપે ા મનમાં જ મશે તો મન સતત અ ય ાજવાનાં બે પ ાં એકસરખાં રહે એવા યવહારો
કરતું રહે શે. આવું થશે તો જતે દહાડ ે સંબંધ વરાળ બનીને ઊડી જશે.
2. સામેની યિ ત તમારી પાસે કઈ કઈ અપે ાઓ રાખે છે એની તમને ણ હોવી ઈએ. શ ય
છે કે કેટલીક અપે ાઓ વારંવાર ગટપણે જણાવવામાં ન આવતી હોય, મા એકાદ-બે વાર
અગાઉ કહે વાઈ ગઈ હોય. કેટલીક અપે ાઓ યારેય ન ઉ ચારાઈ હોય એવું પણ બને.
વણકહે લી અપે ાઓ પામી જઈને એ પણ પૂરી કરવાની હોય. સામે પ ે એ તમારી બધી કે કોઈ
અપે ા પૂરી કરશે એવું ધારી લેવું નહ .
ે ે ે
3. કાળ કે ફકર તમારે એની રાખવાની હોય, તમારી કાળ કોઈ લેશે કે ફકર કરશે એવું
માનવાનું ન હોય.
ઉપરના ણેય મુ ાઓ િવશે એક કૉમન પ તા કરવાની. તમને લાગશે કે હં ુ જ બધું એના
માટ ે ક ં , હં ુ મારી દ જતી ક ં , હં ુ એને ખુશ રાખું તો શું મને હ નથી કે એ પણ મારી સાથે
એવો યવહાર રાખે? અહ સવાલ ધીરજનો છે . ઉપલા ણ મુ ા જ ેવું વતન તમે કરતા હો છો
યારે સામેની યિ ત આપોઆપ, તમારી માગણી િવના, તમારા ક ા િવના, તમારી કોઈ અપે ા
િવના, તમને ેમ કરતી રહે છે . તમારી અપે ાઓ સમ જઈને એને સંતોષતી રહે છે અને
તમારી કાળ લેતી રહે છે . આ બધું સાહિજક રીતે બને છે . ેમમાં શતરંજના દાવની જ ેમ એક
યાદું તમે ચાલો ને બીજુ ં યાદું એ ચાલે એવી મુ સ ીગીરી ન હોય. તમારી સહજતાથી તમે વતન
કરો, એટલું જ સાહિજક વતન સામેથી આવશે. એ યારે આવશે એની રાહ યા કરવાની નહ .
આરંભે આપેલી ણ ખાતરીઓનું થાન સંબંધમાં હશે તો વહે લુંમોડુ,ં તમારા જ ેવું જ સાહિજક
વતન એનું પણ આવશે જ ે ેમ, કાળ બધું જ લઈને આવશે.
ધારો કે કોઈ એક તબ ે , ખૂબ ધીરજ ધયા પછી પણ એવું બ યું કે એનું સાહિજક વતન
તમારા સુધી ન પહ યું, તો એનું કારણ કદાચ એ હોઈ શકે કે પાંચ િન યમાંના થમ ણનું
પાલન તમે પોતે જ ન કયુ હોય.
4. ચોથો િન ય. એનો કે તમારો – કોનો િનણય અમલમાં મુકાય છે એ બાબત ત ન ગૌણ, ુ ક
હોવી ઈએ. કારણ કે એવા અનેક મતભેદો સ તા હોય છે જ ેનો ઉકેલ બેઉને પસંદ પડ ે એવો
શ ય ન પણ હોય. આવા સમયે દ છોડતાં આવડવું ઈએ અને એવું યારે શ ય બને યારે
ઝઘડામાં સામેલ થયેલા મુ ાને ેિ ટજ ઇ યુ બનાવવામાં ન આ યો હોય.
5. અંિતમ િન ય. ઝઘડા દર યાન મન સહે જ પણ અશાંત થતું લાગે યારે િત યાને લાગણીશીલ
બનવા દેવાને બદલે તકબ બનાવતાં શીખી જવું. આટલું શીખવું જ પડ ે. આપોઆપ જ ે િત યા
આવવાની છે તે લાગણીનું ાર ખોલીને જ આવવાની છે . ઝઘડા વખતે આ દરવા બંધ રાખીને
તકનાં કમાડ ઉઘાડી નાખવાં સારાં, કારણકે આવી પ રિ થિતઓમાં લાગણીની વ રત િત યા
સંબંધ માટ ે અ યંત ખમી અને હાિનકારક હોય છે .
ણ ખાતરીઓ અને પાંચ િન યો પછી ઝઘડો થાય છે યારે મનમાં એક જ વાત હોય છે ઃ
મારે તારી સાથે રહે વું છે – ેમ કરતાં કરતાં અને ઝઘડો કરતાં કરતાં પણ તારી સાથે જ રહે વું
છે .
●●

You might also like