Professional Documents
Culture Documents
Gujarati Ashtavakra Gita-CS Book-PDF-Only Translation-First Version
Gujarati Ashtavakra Gita-CS Book-PDF-Only Translation-First Version
AshtavakraGita-AsItIs
SimpleGujaratiLanguageTranslation-withSanskritShloka
:By:
AnilPravinbhaiShukla
(InspirationbyMom-Indu)
July-2021
www.sivohm.com
anilshukla1@gmail.com
------
અષ્ટાવક્રગીતા-મૂળરૂપે
સરળગુ જરાતીભા ષામાંઅ નુવાદ
(સંસ્કૃ તમાંશ્લોકોસા
થે)
અષ્ટાવક્રમુ
નિએજનકરાજાનેઆપેલઉ પદે શ,તે'અષ્ટાવક્રગીતા'તરીકે ઓળખાયછે .
મુક્તિકે વીરી
તેમળે ?આત્મજ્ઞાન(સત્યજ્ઞાન)અનેવૈરાગ્યકે વીરીતેમળે ?
એવાજ નકરાજાનાપ્ર શ્નનાજવાબમાંઅ ષ્ટાવક્રમુનિએ,
ખૂબસું
દરરી
તેઆ ત્માનીઓ ળખઆપીછે .
--રજૂ આત--
અનિલપ્ર વીણભાઈશુક્લ
(મા-ઇન્દુ નીપ્રે
રણાથી
)
જુ લાઈ-2021
www.sivohm.com
anilshukla1@gmail.com
1
અનુક્રમણિકા
પ્રકરણ-૧ 2
પ્રકરણ-૨ 4
પ્રકરણ-૩ 6
પ્રકરણ-૪ 8
પ્રકરણ-૫ 8
પ્રકરણ-૬ 9
પ્રકરણ-૭ 9
પ્રકરણ-૮ 10
પ્રકરણ-૯ 10
પ્રકરણ-૧૦ 11
પ્રકરણ-૧૧ 12
પ્રકરણ-૧૨ 13
પ્રકરણ-૧૩ 13
પ્રકરણ-૧૪ 14
પ્રકરણ-૧૫ 15
પ્રકરણ-૧૬ 16
પ્રકરણ-૧૭ 17
પ્રકરણ-૧૮ 19
પ્રકરણ-૧૯ 26
પ્રકરણ-૨૦ 27
2
પ્રકરણ-૧
॥जनकउ वाच॥
कथंज्ञा नमवाप्नोतिक थंमु क्तिर्भविष्यति। वै राग्यंचकथंप्राप्तमेतद् ब्रूहिममप्रभो॥१॥
જનકરાજા,અષ્ટાવક્રમુ નિનેપ્ર શ્નક રેછે -જ્ઞાનઅ નેમુક્તિકે વીરીતેમ ળે ?
--વૈરાગ્યકે વીરી તેપ્રા
પ્તથાય? (૧)
॥अष्टावक्रउवाच॥
मुक्तिमिच्छसिचे त्तातवि षयान्विषवत्त्यज। क्ष मार्जवदयातोषसत्यंपीयूषवद् भ ज॥ २॥
અષ્ટાવક્રમુ નિજ વાબઆપતાંકહેછે કે -રાજન,જોતું મુક્તિનેઈચ્છતોહોયતો-
--વિષયોને(ઇન્દ્રિયોનાવિષયોને)વિષ(ઝેર)જે વાસમજીનેછોડીદે .અને
--ક્ષમા,સરળતા,દયા,સંતોષઅ નેસ ત્યનુંઅ મૃતનીજેમસેવનકર(૨)
नपृथ्वीन ज लंना ग्निर्नवा युर्द्यौर्नवाभ वान्। ए षांसाक्षिणमात्मानंचि द्रूपंविद्धिमुक्तये॥३॥
તુંપંચમહાભૂત(પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ,આકાશ)નથીકે
--તુંપં
ચમહાભૂતથીબ નેલુંશરીરપ ણનથી,(તુંવિશુદ્ધઆત્માછે )તે થી
--મુક્તિનામાટેઆ બ ધાનાસાક્ષી-રૂપ(તારામાં)ર હેલાઆત્માનેજાણ(૩)
यदिदे हंपृथक् कृ त्यचि तिवि श्राम्यति ष्ठसि। अ धुनैवसुखीशान्तोबन्धमुक्तोभविष्यसि॥४॥
જોતું આત્માનેશ રીરથી(દે હથી)છુ ટોપા ડીને--આત્મામાંજસ્થિરથઇનેરહેશેતો-
--હમણાંજ તું
સુખી,શાંતઅ નેબં ધનથીમુ ક્તબ નીશ.(તનેમુક્તિમળશે)(૪)
नत्वंवि
प्रादिकोव र्णोना
श्रमीनाक्षगोचरः । अ सङ्गोऽसिनिराकारोविश्वसाक्षीसुखीभव॥ ५॥
તુંકોઈવ ર્ણ(બ્રાહ્મણ,વૈશ્ય,ક્ષત્રિય,શૂદ્ર)નથી,તુંકોઈઆશ્રમી(બ્રહ્મચર્યાશ્રમ-વગેરે)પ ણનથી,અને
--તુંઇ
ન્દ્રિયો(આંખ-કાન-વગેરે)થીપામીશ કાયતેવોનથી.પણ,
--તુંતો
“અસંગ”-“નિરાકાર”અનેઆખાવિ શ્વનો“સાક્ષી”છે –એમવિચારીનેસુખીથા (૫)
धर्माधर्मौसु खंदुः खंमा नसानिनते विभो। न क र्तासिन भोक्तासिमुक्तएवासिस र्वदा॥६॥
ધર્મઅ નેઅ ધર્મ,સુખઅ નેદુઃ ખ–તોમ નનેલાગેછે -તનેનહિ,
--તુંતો
ક ર્તા(કર્મોનોક રનાર)ન થીકે ભો
ક્તા(ફળનોભોગવનાર)પણન થી.
--એટલેતનેકો ઈબં ધનન થી,--પણતું તો
સ દા-સર્વદા(હંમેશ)મા ટેમુક્તજછે .(૬)
एकोद्र ष्टासिस र्वस्यमु क्तप्रायोऽसिस र्वदा।अयमेवहितेब न्धोद्र
ष्टारं प
श्यसीतरम्॥ ७॥
તુંસર્વનોએકમાત્રદ્ર ષ્ટા(સાક્ષી-રૂપેજો નાર)છે ,અનેતેથીતુંસ ર્વદામુક્તજછે .પણ,
--તું,પોતાને(આત્માને)દ્રષ્ટાત રીકેજો વાનેબ દલે,બીજાનેદ્રષ્ટાતરીકેજુ એછે ,
--તેજ તારાબં ધનનુંકા રણછે (૭)
अहंकर्तेत्यहंमानमहाकृ ष्णाहिदंशितः । ना हंक र्तेतिवि श्वासामृतंपीत्वासुखीभव॥ ८॥
હુંકર્મોનોક ર્તાછું
(હું–મારું શ રીર-કર્મોનોક રનારછે )એ વા
--“અહં-ભાવ”રૂપીમોટાકા ળાસ ર્પનાઝે રવ ડેવડેદં શિતથયેલો(ડંસાયેલો)તું,
--“હુંક ર્તાન થી”તે કથનપ રવિ શ્વાસરા ખી,તેવાવિશ્વાસરૂપીઅ મૃતનેપીનેસુખીથા(૮)
3
एकोवि शुद्धबोधोऽहमितिनिश्चयवह्निना।प्रज्वाल्याज्ञानगहनंवीतशोकः सुखीभ व॥ ९॥
“હુંએક“આત્મા”છું (હુંશ રીરન થી)અનેવિ શુદ્ધજ્ઞાનરૂપછું ”એ વોનિ શ્ચયકરીને-તે
--“નિશ્ચયરૂપી–અગ્નિ”વ ડે“અજ્ઞાન-રૂપ-ગહનવન”નેસળગાવીદઈ,તું
--શોકવ ગરનો(ચિંતાવ ગરનો)બ નીનેસુ ખીથા (૯)
यत्रविश्वमिदंभा तिक ल्पितंरज्जुसर्पवत्। आ नन्दपरमानन्दः सबो धस्त्वंसुखंभ व॥ १ ०॥
જેમ,દોરડામાં,કલ્પનાથીસર્પનોભા સથા યછે ,તેમ,(સત્યલાગતું)જગતએકભા સછે ,તેનેતું,
--“હુંતો
આનંદ-પરમાનંદજ્ઞા નસ્ વ-રૂપછું ”તેવાજ્ઞાનનોઅનુભવકરી,(તેજગતનાભાસનેમિટાવી)
--જ્ઞાનનાપ્ર કાશમયર સ્તાપ રસુ ખપૂર્વકવિ હારકર(૧૦)
मुक्ताभिमानीमु क्तोहिब द्धोबद्धाभिमान्यपि। किं वदन्तीहसत्येयंयाम तिः सागतिर्भवेत्॥११॥
જેપોતાનેમુ ક્તમાનેછે -તેમુ ક્તછે
અ નેજે પો તાનેબંધાયેલોમા નેછે તે
બંધાયેલોછે -
--એવીજગતનીકિ વદંતી(લોકવાદ)છે તે સા
ચીછે ,
--જેનીજે વીમ તિ(બુદ્ધિ)તેવીજતેનીગતિથાયછે .(૧૧)
आत्मासाक्षीवि भुः पूर्णए कोमु क्तश्चिदक्रियः ।असङ्गोनिः स्पृहः शान्तोभ्रमात्संसारवानिव॥१२॥
આઆ
ત્માએ સાક્ષી,સર્વવ્યાપક,પૂર્ણ,એક,ચૈતન્યસ્વ-રૂપ,અક્રિય,અસંગ,નિસ્પૃહઅનેશાંત(આનંદમય)છે .
--પરંતુભ્ર મ(અજ્ઞાન-માયા)નેલીધેતે સં
સાર-વાળો(શરીર-વાળો)હો યતે મભાસેછે .(૧૨)
कू टस्थंबोधमद्वैतमात्मानंप रिभावय। आ भासोऽहंभ्रमंमु क्त्वाभावंबाह्यमथान्तरम्॥१३॥
“હુંઆભાસાત્મક(હુંશ રીરછું તેવોઆ ભાસ)છું ”એ વાભ્રમનેઅને,
--બાહ્યતે મજઅં દરનાભા વોને (સુખ-દુઃખ-વગેરે)છો ડીને,
--પર્વતનાજે વાઅચળથ ઈને(કૂ ટસ્થ)-તું,અચળ,જ્ઞાનરૂપ,અદ્વૈતરૂપ–આત્માનોજવિચારક ર.(૧૩)
देहाभिमानपाशेनचि रं ब द्धोऽसिपुत्रक। बो धोऽहंज्ञानखड्गेनतन्निकृ त्यसुखीभव॥१४॥
હેપુત્ર,દે હાધ્યાસરૂ પી(હુંશરીરછું -તેવા)બં ધનવડેલાં બાસમયથીતુંબંધાયોછે ,
--તેપા શને(બંધનને)“હુંજ્ઞા ન-રૂપછું ”એ વા
--“જ્ઞાન-રૂપી”ખડગ(તલવાર)વ ડેછેદી(કાપી)ના ખીતુંસુખીથા.(૧૪)
निः सङ्गोनिष्क्रियोऽसित्वं स्व प्रकाशोनि रञ्जनः ।अयमेवहिते बन्धः समाधिमनुतिष्ठति॥१५॥
તુંઅસંગ,અક્રિય(કોઈપણક્રિયાવ ગરનો),સ્વયંપ્રકાશઅનેનિર્દોષછે .
--તુંજેસ માધિ(સમાધિ–વગેરેનીક્રિ યા) કરીર હ્યોછે
--તેજ તારું બં ધનછે (કેમકે આ ત્માતો અ
ક્રિયછે )(૧૫)
त्वयाव्याप्तमिदंविश्वंत्वयिप्रो तंयथार्थतः । शु द्धबुद्धस्वरूपस्त्वंमाग मः क्षुद्रचित्तताम्॥ १६॥
તારાવડેજ આવિ શ્વવ્ યાપ્તથ યેલુંછે
,અનેતા રામાંજઆવિશ્વવણાયેલુંછે ,
--ખરીરી તેજો તાંતો તું
શુ
દ્ધજ્ઞાન-સ્વરૂપજ છે
,માટે
--તારીક્ષુ દ્રચિ
ત્તવૃત્તિને(મનથીહું બંધાયેલોછું તેવીચિત્તવૃત્તિને)વ શનાથા(૧૬)
निरपेक्षोनि र्विकारोनि र्भरः शी तलाशयः । अ गाधबुद्धिरक्षुब्धोभवचिन्मात्रवासनः ॥१७॥
તુંકશાનીપ ણઈ ચ્છાવિ
નાનો,કોઈપ ણજા તનાવિકારોવિનાનો,
--શાંતઅં તઃકરણવા ળો,અગાધ(ઊં ડી)બુ દ્ધિવાળો,ક્ષોભવગરનો.અ ને
--માત્રચૈ તન્ય(આત્મા)માંજ નિ
ષ્ઠા(વિશ્વાસ)રાખનારોથા.(૧૭)
4
साकारमनृतंवि द्धिनिराकारं तु निश्चलम्। ए तत्तत्त्वोपदेशेननपुनर्भवसम्भवः ॥ १८॥
તુંસાકાર(શરીર-વગેરે)નેખો ટું માન,અને
--નિરાકાર“તત્વ”(આત્મા-પરમાત્મા)ને નિ
શ્ચલમા ન,
--આતત્વનાજ્ઞા નથીસં સારમાંફરીજ ન્મવાનોસંભવરહેતોનથી.(૧૮)
यथैवादर्शमध्यस्थेरूपेऽन्तः प रितस्तुसः ।तथैवाऽस्मिन्शरीरे ऽन्तः परितः परमेश्वरः ॥१९॥
જેવીરી તેઅ રીસાનીમધ્યમાંપ્ર તિબિંબિતથયેલા,
--પ્રતિબિંબનારૂ પનીઅંદર,બહાર,અનેચા રેબાજુ માત્રઅરીસોજરહેલોછે (બીજું કાંઇન હિ)તેવીરીતે
--આશરીરમાંપ ણઅં દર,બહારઅ નેચારેબા
જુ એએકમાત્રચૈ તન્ય(ઈશ્વર)જ રહેલુંછે .(૧૯)
एकं सर्वगतंव्यो
मबहिरन्तर्यथाघटे। नि त्यंनि
रन्तरं ब्र
ह्मसर्वभूतगणेत था॥२ ०॥
જેવીરી
તેઘ
ડામાંર હેલુંઆ
કાશ(ઘડાકાશ)અનેબ હારરહેલુંસર્વવ્યાપકઆકાશ(મહાકાશ)એ એકજછે ,
--તેવીરી તેસ મસ્તપ્રા
ણીમા ત્રમાં(જીવમાત્રમાં)અંદર(આત્મારૂપે)અનેબહાર,
--નિત્ય,અવિનાશી,બ્રહ્મ(પરમાત્મા)ર હેલુંછે .(૨૦)
પ્રકરણ-૧-સમાપ્ત
પ્રકરણ-૨
॥जनकउ वाच॥
अहोनि रञ्जनः शान्तोबो धोऽहंप्र कृ तेः प
रः । ए
तावन्तमहंकालंमोहेनैवविडम्बितः ॥१॥
જનકક હેછે કે
-શુંહું
નિ
ર્દોષ,શાંત,જ્ઞાનરૂપ,અનેપ્રકૃ તિથીપરછું ?પણ(અહો)
--આતોખ રે,આશ્ચર્યનીવાતછે કે
-આટલાસ મયસુધીહું મો
હવ ડેઠગાયોછું !!(૧)
यथाप्र काशयाम्येकोदे हमेनंत थाज गत्। अ तोममजगत्सर्वमथवानचकिञ्चन॥२॥
જેવીરી
તેઆ દે હનેએકમાત્ર“હું”જ(આત્માત રીકે)પ્રકાશમાનકરું છું ,
--તેવીરી
તેજ ગતનેપ ણ“હું”જ (આત્મા=પરમાત્મા–તરીકે)પ્ર કાશમાનકરું છું .આથી,
--(આત્માત રીકે)સમસ્તજ ગતમારું છે ,અથવામારું કં ઈન થી(સર્વપરમાત્માનુંછે )(૨)
सशरीरमहोवि श्वंपरित्यज्यम याधुना। कु तश्चित्कौ शलाद् एवपरमात्मावि लोक्यते॥३॥
અહો,જગતએપ રમાત્માથીજુ દુંના
હો
વાછ તાં,(જેવાતઆજેજજાણી)પણ,
--આવાતજ્યાં
સુ ધીજાણીન હોતીત્ યારેતેવ ખતેજગતનેસાચુંજ માન્યુંહતું.પરંતુ,
--હવેઉ પદે શનાજ્ઞા
નથીતે નુંમિ
થ્યાત્વસ મજાઈને,આજ ગતમાંજપરમાત્માનુંદર્શનથાય(૩)
यथान तो
यतोभि न्नास्तरङ्गाः फे नबुद्बुदाः ।आत्मनोनतथाभिन्नंवि श्वमात्मविनिर्गतम्॥४॥
જેમ,પાણીમાંથીજ ઉત્પન્નથ યેલાત રંગો,ફીણઅ નેપરપોટા,એપાણીથી જુ દાનથી,
--તેમ,આત્મામાંથીબ હારનીકળે લું(બનેલું)આજગતઆત્માથીભિ ન્નનથી.(૪)
तन्तुमात्रोभ
वेद् ए
वप टोय द्वद् विचारितः । आ त्मतन्मात्रमेवेदंतद्वद् वि श्वंविचारितम्॥ ५॥
જેમ,વિચારક રતાંજ ણાયછે કે -કપડુંએ તાં
તણારૂપ(દોરારૂપ)છે એટલેકે ,
--તાંતણાથીજક પડાનુંઅ સ્તિત્વછે ,તાંતણાએ કપડાથીજુ દાનથી,તેમ,
--આજગતપ ણઆ ત્માનોજઅં શછે .જગતઆત્માથીજુ દુંનથી.(૫)
5
य
थैवेक्षुरसेक्लृ
प्ताते नव्या
प्तैवश र्क रा। त थाविश्वंमयिक्लृप्तंमयाव्याप्तंनिरन्तरम्॥६॥
જેમ,શેરડીનાર સમાંકલ્પિતરી તેપણ સાકરતો રહેલીજછે ,અ ને,
--સાકરમાંશેરડીનોર સકલ્પિતરી તેવ્ યાપ્તરહેલોજછે ,તેમ,
--આત્મામાંક લ્પાયેલુંજગત,આત્માવ ડેજ વ્ યાપ્તરહેછે .(૬)
आत्मज्ञानाज्जगद् भातिआ त्मज्ञानान्नभा सते। रज्ज्वज्ञानादहिर्भातितज्ज्ञानाद् भासतेनहि ॥७॥
જેમ,દોરડાનાઅ જ્ઞાનથીજ તેદો રડામાં(અંધારાનેલીધે)સર્પનોભાસથાયછે ,પરંતુ
--દોરડાનું જ્ઞા નથ તાજ (અજવાળુંથ તાં) તે માંસર્પભા સતોનથી,તેમ,
--આત્માના(સ્વ-રૂપના)અજ્ઞાનનેલીધેજ ગતભા સેછે ,પણઆત્મજ્ઞાનથતાંજગતભાસતુંનથી(૭)
प्रकाशोमे निजंरू पंनातिरिक्तोऽस्म्यहंत तः ।य दाप्रकाशतेविश्वंतदाहंभासएवहि॥८॥
પ્રકાશ(જ્ઞાન)એજ “મારું પોતાનુંસ્ વ-રૂપછે ” જેથી“હું”પ્રકાશથીજુ દોછું જનહિ,
--એટલેજગતજ યારેપ્રકાશે(ભાસે)છે ,ત્યારે“હું”(આત્મા)જ જગતરૂપેભાસેછે .(૮)
अहोवि कल्पितंवि श्वमज्ञानान्मयिभासते। रू प्यंशुक्तौफणीरज्जौवा रिसू र्यकरे यथा॥९॥
જેમ,અજ્ઞાનનેલી ધેછીપલામાંચાંદીભાસે(દેખાય)છે ,દોરડામાંસર્પભા સેછે ,અને
--સૂર્યનાકિરણોમાંજે મ મૃગ-જળભાસેછે ,તેમ,
--અજ્ઞાનથીજ ક લ્પાયેલુંજ ગતમા રામાં(“હું”માં )ભા
સેછે .(૯)
मत्तोविनिर्गतंवि श्वंमय्येवल यमेष्यति।मृदिकु म्भोज लेवीचिः कनके कटकं य था॥१०॥
જેમ,માટીમાંથીબ નેલોઘ ડોમા ટીમાં,પાણીમાંથીઉપજેલોતરંગપાણીમાંઅ ને,
--સોનામાંથીબ નેલુંક ડુંસો નામાંજ લ યપા
મેછે (મળીજાયછે )તે મ,
--મારામાંથી(આત્મામાંથી)ઉદ્ભવપા મેલુંજ ગતમારામાંજ (આત્મામાંજ)લયપા મેછે .(૧૦)
अहोअ हंन मोमह्यंवि नाशोय स्यना स्तिमे।ब्रह्मादिस्तम्बपर्यन्तंजगन्नाशोऽपितिष्ठतः ॥११॥
બ્રહ્માથીમાં ડીનેતરણા(તૃણ)સુધીનાજ ગતનોના શથાયછે પણ,
--“હું”(આત્મા)નોવિ નાશથ તોન થી,તેવા
--આત્માનેન મસ્કારક રું છું ,અ હો,તેઆ ત્માકે ટલોઆશ્ચર્યસભરછે ?!! (૧૧)
अहोअ हंन मोमह्यमेकोऽहंदे हवानपि। क्व चिन्नगन्तानागन्ताव्याप्यविश्वमवस्थितः ॥ १२॥
અહો,હુંમ નેએ ટલેકે મા રામાંજર હેલા“હું”(આત્મા)ને નમનકરું છું ,
--હુંદે હધારીહો વાછતાં“એક”જ છું
(હુંઅનેઆ ત્માએકજછું ),
--જેઆ ત્મા,નથીક શેજતોકે ન થીક શેઆ વતો,પરંતુહું જગતનેવ્ યાપીનેરહ્યોછે .(૧૨)
अहोअ हंन मोमह्यंद क्षोना
स्तीहम त्समः ।असंस्पृश्यशरीरे णयेनविश्वंचि रं धृतम्॥१३॥
અહો,હું ,મનેએ ટલેકે મા
રામાંરહેલા“હું”(આત્મા)ને વંદનકરું છું ,
--મારા(મારાઆ ત્મા)જેવોકો ઈચ તુરનથીકે જેનાવડે(જેઆત્માવ ડે)
--આશરીરસા થેસં સર્ગસા ધ્યાવિનાપણઆવિશ્વચિરકાલથીધારણકરાયુંછે (૧૩)
अहोअ हंन मोमह्यंय स्यमेना स्तिकिञ्चन। अ थवायस्यमेसर्वंयद् वाङ्मनसगोचरम्॥१४॥
અહો,હું મ નેએટલેકે મારામાંર હેલા“હું”(અહં-આત્મા)નેનમસ્કારકરું છું ,
--જે“મારા”માં(આત્મામાં) કાં ઇજ(કશુંય)નથી,અને(છતાંય પણ)
6
--તે“મારા”માં(આત્મામાં)મ નઅ નેવાણીજે વાવિષયોરૂપબધુંયે છે (પણખરું )!!(૧૪)
ज्ञानंज्ञे
यंत थाज्ञा
तात्रि तयंना स्तिवा स्तवम्।अज्ञानाद् भातियत्रेदंसोऽहमस्मिनिरञ्जनः ॥१५॥
જ્ઞેય(જેજાણવાનુંછે તે -ઈશ્વર),જ્ઞાતા(જાણનાર)અનેજ્ઞાન(સત્યનુંજ્ઞા ન),એત્રિપુટી,
--જ્યાંઆ ગળવાસ્તવિકરી તેન થી(ત્રણેજુ દીનથી),પરંતુઅજ્ઞાનનેલીધેતેભાસેછે ,
--(પણસ ત્યનુંજે જ્ઞા
નછે )તેનિરાકાર,નિરંજન(અદ્વૈત)તે “હું”(આત્મા)છું
.(૧૫)
द्वैतमूलमहोदुः खंनान्यत्तस्याऽस्तिभे षजम्। दृ श्यमेतन्मृषास र्वमेकोऽहंचिद्रसोमलः ॥१६॥
અહો,જેદ્વૈ તથીઉત્પન્નથ તુંદુઃખછે ,તેનુંસત્યજ્ઞાનસિવાયકોઈઓસડ(દવા)નથી,
--આસમસ્તદૃ શ્ય-પ્રપંચ(જગત=દ્વૈત=ઉપાધિ)મિ થ્યાછે ,અનેમાત્ર,
--“હું”એ
ક(અદ્વૈત)અનેશુ દ્ધ“ચૈતન્ય”ર સ(આત્મા)છું .(૧૬)
बोधमात्रोऽहमज्ञानाद् उ पाधिः क ल्पितोम या। एवंवि मृशतोनित्यंनिर्विकल्पेस्थितिर्मम॥१७॥
“હું”કે વળબોધ-રૂપ(જ્ઞાન-રૂપ)જ છું ,પરંતુ,
--“મેંકે વળઅ જ્ઞાનથીજ આઉ પાધિ(દૃશ્યપ્રપંચ=જગત=દ્વૈત)નીકલ્પનાકરીછે ”
--આવોનિત્યવિ ચારકરતાંક રતાં,નિર્વિકલ્પ(સમાધિ)-અવસ્થામાંજમારીસ્થિ તિથઇગઈછે (૧૭)
मेबन्धोऽस्तिमो क्षोवा भ्रान्तिः शान्तोनि राश्रया।अहोमयिस्थितंविश्वंवस्तुतोनमयिस्थि तम्॥ १८॥
અહો,મારામાંર હેલુંવિશ્વખ રું જો તાંમા રામાંરહેલુંજનથી,
--મનેબંધનપણનથીઅ નેમો ક્ષપ ણન થી,અનેહવે,
--કોઈપ ણઆ ધાર(આશ્રય)વિનાઉ ભીથઇગ યેલી“જગત-રૂપભ્રાંતિ”(ભ્રમ)શાં તથઇગ ઈછે (૧૮)
सशरीरमिदंवि श्वंनकिञ्चिदितिनि श्चितम्।शुद्धचिन्मात्रआ त्माचतत्कस्मिन्क ल्पनाधुना॥१९॥
શરીરસાથેઆવિ શ્વને(જગતને)કશુંલાગતુંવ ળગતુંનથી,
--(કારણશ રીરમાંર હેલો)આ ત્માતોશુદ્ધ“ચૈતન્ય”માત્રજછે ,તોપ છી,
--જગતનીક લ્પનાશા માંક રવી?(જગતમિથ્યાછે )(૧૯)
शरीरं स्व र्गनरकौब न्धमोक्षौभ यंतथा।कल्पनामात्रमेवैतत्किं मे कार्यंचिदात्मनः ॥२०॥
શરીર-જગત,બંધન-મોક્ષ,સ્વર્ગ-નરક,ભય-
--એબધુંકલ્પનામા ત્રજછે ,તોતે
નીસા થે,
--“હું”કે જે
“ચિદાત્મા-રૂપ”(આત્મા-રૂપ) છું ,તેને(તેબધાસા થે)શોસંબંધ? (૨૦)
अहोज नसमूहेऽपिनद्वै तंपश्यतोमम। अ रण्यमिवसंवृत्तंक्वरतिंकरवाण्यहम्॥२१॥
અહો,(આરી તે)આસમસ્તજ ગતનાજ ન-સમુદાયમાં(મનુષ્યોમાં)પણ,
--હવેમ ને“દ્વૈત”દે ખાતુંન થી(હુંદ્વૈતજોતોન થી-સર્વજ ગ્યાએએકપરમાત્માદે ખાયછે )એટલે,
--મારામા ટેતે બધું(જન-સમુદાય)જં ગલજે વુંથઇગયુંછે ,તોપ છીહું શામાંઆસક્તિરાખું?(૨૧)
नाहंदे होन मे
दे होजी वोना हमहंहि चि
त्। अ यमेवहिमेबन्धआ सीद्याजीवितेस्पृहा॥ २२॥
હુંદે હ(શરીર)નથી,તેજ રી તેદે હએ મા રોનથી,અનેહું જીવ(મનુષ્ય)પ ણનથી,
--કારણકે હું
શુદ્ધ“ચૈતન્ય”છું .
--જીવનપ્ર ત્યેજી
વવાનીજે ઈચ્છા(સ્પૃહા)હતીતેજ મારામાટેબંધનહતું(૨૨)
7
अहोभु
वनकल्लोलैर्विचित्रैर्द्राक् समुत्थितम्। म य्यनन्तमहाम्भोधौचित्तवातेसमुद्यते॥२३॥
અહો,અનતમહાસાગર-રૂપમા રામાંચિ ત્ત-રૂપી(મન-રૂપી)વા યુ(પવન)વાતાં,
--જગત-રૂપ(જગતનાજે વા)વિ ચિત્રતરંગોઓચિંતાઉઠયા (૨૩)
मय्यनन्तमहाम्भोधौचि त्तवातेप्र शाम्यति। अ भाग्याज्जीववणिजोजगत्पोतोविनश्वरः ॥२४॥
અનંતમ હાસાગર-રૂપમા રામાંચિ ત્તરૂપ(મન-રૂપ)વા યુશાંતબનીજતાં,
--જીવ-રૂપ(મનુષ્ય-રૂપ)વેપારીનુંજગત-રૂપવહાણકમનસીબેભાગીગયું.(૨૪)
मय्यनन्तमहाम्भोधावाश्चर्यंजीववीचयः । उद्यन्तिघ्नन्तिखेलन्तिप्रविशन्तिस्वभावतः ॥२५॥
આઆ શ્ચર્યનીવા તછે -કે-અનંતમ હાસાગર-રૂપમારામાં
--જીવ(જીવાત્મા)રૂપ(અનેજગત-રૂપ)મો જાંઓઆ પોઆપજ ઉત્પન્નથાયછે ,
--અથડાયછે ,રમેછે અ નેછે વટેલ ય(નાશ)પા
મેછે .(૨૫)
પ્રકરણ-૨-સમાપ્ત
પ્રકરણ-૩
॥अष्टावक्रउवाच॥
अविनाशिनमात्मानमेकं वि ज्ञायत त्त्वतः । त
वात्मज्ञानस्यधी रस्यक थमर्थार्जनेरतिः ॥१॥
અષ્ટાવક્રબો લ્યા-આત્માનેવા સ્તવિકરીતેએ ક(અદ્વૈત)અ નેઅવિનાશીજાણ્યાપછી,
--આત્મજ્ઞ(આત્માનેજા ણનાર)અનેધી રએ વાતને,ધનનીપ્રાપ્તિક રવાપ્ર
ત્યેપ્રીતિકે
મથાયછે ?(૧)
आत्माज्ञानादहोप्रीतिर्विषयभ्रमगोचरे । शु क्तेरज्ञानतोलोभोयथारजतविभ्रमे॥२॥
અહો,જેમછી પનાઅ જ્ઞાનથી-ભ્રમથી(ભ્રમથીછી પલાપરચાંદીદે ખાયછે -પણતેચાંદીનથી)
--તેનાપ રદે ખાતીચાં દીકાઢીલે વાનોલોભ(પ્રીતિ)ઉ પજેછે ,તે મ
--“આત્મા”નાઅ જ્ઞાનથીવિ ષયો-રૂપભ્રમાત્મક(ભ્રમવાળી)વ સ્તુમાં(ધન-વગેરેમાં)પ્રીતિથાયછે (૨)
विश्वंस्फु रतियत्रेदंत रङ्गाइवसा गरे ।सोऽहमस्मीतिविज्ञायकिं दीनइवधावसि॥३॥
જેઆત્મામાં,જગત,એસ મુદ્રનાતરંગનીજે મસ્ફૂરેછે ,નેસમુદ્રનાત રંગોઅનિત્ય-અસ્થાયીજછે ,તેમ,
--તેઆ ત્મા,જો“હું”જછું ,નેઆ જગતએત રંગોછે -અનિત્યછે -એમજા ણ્યાપછીપણ,
--તુંપા
મર(દીન-મૂર્ખ)મનુષ્યનીજેમશા મા
ટેદો ડાદોડક રેછે ?(૩)
श्रुत्वापिशु द्धचैतन्यआ त्मानमतिसुन्दरम्। उ पस्थेऽत्यन्तसंसक्तोमालिन्यमधिगच्छति॥४॥
આત્માનેશુદ્ધ“ચૈતન્ય-રૂપ”અને“અત્યંતસું દર”જા ણવાછતાં,
--જેમ નુષ્યવિષયોમાં(સ્વાદ-વગેરેમાં)આ સકતબનેછે ,તેમલિનતાનેજપામેછે .(૪)
सर्वभूतेषुचा त्मानंसर्वभूतानिचात्मनि।मुनेर्जानतआश्चर्यंममत्वमनुवर्तते॥ ५॥
પોતાનાઆ ત્માનેસ ર્વભૂતોમાં(જીવોમાં)અને--સર્વજીવોનેપોતાનાઆત્મામાંજાણનાર,
મુનિઓમાંપ ણ--જો,મમત્વ(હું-મારું )ચા લુર હે–તોતેઆશ્ચર્યછે .(૫)
आस्थितः प रमाद्वैतंमो क्षार्थेऽपिव्य
वस्थितः । आश्चर्यंकामवशगोवि कलः के लिशिक्षया॥६॥
પરમઅ દ્વૈતમાંસ્થિ
રથ યેલોઅ નેમો ક્ષનેમા ટેપ્રયાસકરતોમ નુષ્યપણ,જો,મનમાંરહેલી,
સૂક્ષ્મવા
સનાઓનેઆધીનથ ઇ,વ્યાકુ ળબ ની,--જો,કા મનેવશથાયતો,તેઆશ્ચર્યછે .(૬)
8
उद्भूतंज्ञानदुर्मित्रमवधार्यातिदुर्बलः । आ श्चर्यंकाममाकाङ्क्षे त्कालमन्तमनुश्रितः ॥ ७॥
યોગથીઉત્પન્નથ યેલા“જ્ઞાન”નાશ ત્રુને(વાસનાઓ-વિષયભોગને)જાણતોહોવાછતાં,
--અંતકાળનેપ્રા પ્તથયેલોમ નુષ્યઅ તિદુર્બળબ ની,જો,વિષયભોગનીઈચ્છાકરે,તોતે આશ્ચર્યછે .(૭)
इहामुत्रविरक्तस्यनित्यानित्यविवेकिनः । आश्चर्यंमोक्षकामस्यमोक्षाद् एवविभीषिका॥८॥
આલો કઅ નેપ રલોકપ્ર ત્યેવિ રક્ત,--નિત્યઅ નેઅનિત્યવસ્તુનાભેદનેસમજનાર,અને
મોક્ષનીઈ ચ્છારાખનાર,--મ નુષ્યનેજો ,મોક્ષથીજભયલાગે,તો,તેઆશ્ચર્યછે .(૮)
धीरस्तुभो ज्यमानोऽपिपीड्यमानोऽपिसर्वदा।आत्मानंके वलंपश्यन्नतुष्यतिनकु प्यति॥९॥
ધીરમ નુષ્ય,ભોગોભોગવવાછ તાંઅ નેભોગોભોગવવાથીપીડાયુક્તબનતોહોવાછતાં,પણ
--તેહં મેશનામા ટે કે વળ“આત્મા”નેજોતોહો યછે ,એટલે,તે,
--નથી“પ્રસન્ન”(હર્ષમય)થતોકે નથી“કોપિત”(ક્રોધીકે ગુસ્સે)થ તો.(૯)
चेष्टमानंश रीरं स्वं
प श्यत्यन्यशरीरवत्। सं स्तवेचापिनिन्दायांक थंक्षुभ्येत्महाशयः ॥१०॥
જેમનુષ્ય,પોતાનાપ્ર વૃત્તિયુ ક્ત(પ્રવૃત્તિક રતા) શ રીરને,
--કોઈબી જાનાજ શ રીરનીજે મજુ એછે ,(પોતાનુંશરીરપ્રવૃત્તિકરતુનથીતેમજુ એછે )
--એવોમહાત્માપુ રુષ“સ્તુતિ”થી (વખાણથી)કે નિંદાથીકે વીરીતેક્ષો
ભપામે?(૧૦)
मायामात्रमिदंवि श्वंप श्यन्वि गतकौतुकः । अ पिस न्निहितेमृत्यौकथंत्रस्यतिधीरधीः ॥११॥
આસ મસ્તજ ગત,એ’માયામાત્ર”છે (સર્વ,માત્રમાયાજછે )એ મસમજીનેજગતનેજોનારને,
--જગતનીકો ઈકુ તુહુ લતારહેતીન થી,તેથીતે નીબુદ્ધિશાં તથઇછે ,અનેતેવામનુષ્યને,
--જોમૃત્યુપા સેઆવે,તોપણતેમૃત્યુ,તેનેકે વીરીતેત્રાસઆ પે?(૧૧)
निः स्पृहंमानसंय स्यनैराश्येऽपिम हात्मनः ।तस्यात्मज्ञानतृप्तस्यतुलनाके नजायते॥१२॥
જેમહાત્માનુંમ નનિરાશાનાપ્રસંગેપ ણ,--તદ્દનનિસ્પૃહ(અનાસક્ત)રહેછે ,તેવા,
--આત્મજ્ઞાનથીસં તુષ્ટમ હાપુરુષનીતુલનાકો નીસાથેથઇશકે?(૧૨)
स्वभावाद् एवजानानोदृ श्यमेतन्नकि ञ्चन।इ दंग्राह्यमिदंत्याज्यंसकिं पश्यतिधीरधीः ॥१३॥
આદૃ શ્ય-જગત,સ્વ-ભાવથીકં ઈજ ન થી,(જગતમિથ્યાછે )–એમજાણનાર,
--એશાંતબુ દ્ધિવાળોમનુષ્યશું એ મજુ એછે કે –
--આગ્રહણ(લેવા)કરવાયો ગ્યછે કે આ ત્યાગવાયોગ્યછે ? (૧૩)
अन्तस्त्यक्तकषायस्यनि र्द्वन्द्वस्यनिराशिषः । य दृच्छयागतोभोगोनदुः खायनतुष्टये॥१४॥
વિષય-વાસના-રૂપ-મળનો(ગંદકીનો)જે ણેઅંતઃકરણથીત્યાગકરેલોછે ,
--જેદ્વં
દ(સુખ-દુઃખવ ગેરે)અ નેઆશાવ ગરનોથયોછે ,તેનાજીવનમાંસહજ-પણેઆવતાભો ગોથી,
--તેન થીહ ર્ષપામતોકે ન થીદુઃ
ખીથ તો(૧૪)
પ્રકરણ-૩-સમાપ્ત
9
પ્રકરણ-૪
॥ज नकउवाच॥
हन्तात्मज्ञानस्यधीरस्यखेलतोभो गलीलया।न हिसंसारवाहीकै र्मूढैः सहसमानता॥१ ॥
જનકક હેછે -અહો,ભોગ-રૂપ“લીલા”ક રતા,(ભોગપ્રત્યેઅનાસકતરહીભોગભોગવતા)
એવા--ધીર,આત્મજ્ઞાનીપુ રુષનીસા થે
--સંસારી(સંસારમાંઓ તપ્રોત-આસક્તથયેલા)મૂઢમનુષ્યનીકોઈસમાનતાછે જનહિ.(૧)
यत्प दंप्रे
प्सवोदी नाः श क्राद्याः स र्वदेवताः । अ होत त्रस्थितोयोगीन हर्षमुपगच्छति॥२॥
જેપદ(આત્મ-પદ)નીઈ ચ્છાકરતાઇ ન્દ્રવ
ગેરેદે વો,તેપદનીપ્રાપ્તિનાથ તાં,
--દીનતાનેપ્રાપ્તક રેછે
,શોકાતુરબનેછે ,ત્યારે
--તેઆ ત્મ-પદમાંસ્થિ રથયેલોયો ગીહ ર્ષપ ણપા મતોનથી,તેઆશ્ચર્યછે .(૨)
तज्ज्ञस्यपु
ण्यपापाभ्यांस्पर्शोह्य न्तर्नजायते। नह्या काशस्यधू मेनदृश्यमानापिसङ्गतिः ॥३॥
એઆ ત્મ-પદનેજા ણનારનેતે નાઅં તઃકરણમાંપુ ણ્યકે પાપનોસ્પર્શથતોનથી,
--જેમઆકાશમાંધુમાડોદે ખાયપણઆકાશનેવાસ્તવિકરીતેધુમાડાનોસ્ પર્શથતોનથીતેમ(૩)
आत्मैवेदंज गत्सर्वंज्ञातंयेनम हात्मना।यदृच्छयावर्तमानंतंनिषेद्धुंक्षमेतकः ॥४ ॥
આસ
મસ્તજ ગત“આત્મ-રૂપ”છે ,એમજેણેજા ણ્યુંછે ,તેવામ હાત્માનીસ હજ-ક્રિયાઓમાં(સહજકર્મોમાં)
--વિધિ-નિષેધરૂપબં ધનો(આક ર્મથાયકે આકર્મનાથાયતેવો)અ મલકોણકરાવીશકે?(૪)
आब्रह्मस्तम्बपर्यन्तेभू तग्रामेच तुर्विधे। वि
ज्ञस्यैवहिसामर्थ्यमिच्छानिच्छाविवर्जने॥५॥
બ્રહ્માથીમાં
ડીતૃ ણ(તરણા)સુધીની અનેચા રેપ્રકારનીજીવજાતિઓમાં(અંડજ,સ્વેદજ-વગેરેમાં)
--માત્રજ્ઞા
નીજ ઈચ્છાઅનેઅ નિચ્છાનેદૂ રહટાવવામાંસમર્થછે .(૫)
आत्मानमद्वयंक श्चिज्जानातिजगदीश्वरम्।यद् वे त्तित त्सकु रुतेनभयंतस्यकु त्रचित्॥६॥
આજ ગતમાંકો ઈકજપો તાના“આત્મા”નેઅને“પરમાત્મા”નેએકરૂપ(અદ્વૈત)જાણેછે ,(અનુભવેછે ),
--અનેએ જે
જાણેછે ,તેનેજ જે
આ ચરણમાંમૂ કેછે તે
નેક શેથીપણભયઆવતોનથી.(૬)
પ્રકરણ-૪-સમાપ્ત
પ્રકરણ-૫
॥अ
ष्टावक्रउ वाच॥
नतेस
ङ्गोऽस्तिके नापिकिं
शु
द्धस्त्यक्तुमिच्छसि। सङ्घातविलयंकु र्वन्नेवमेवलयंव्रज॥१॥
અષ્ટાવક્રક
હેછે
-કે-તારોક શાનીય સાથે“સંગ”નથી,
--તુંશુ
દ્ધ(આત્મા)છે ,તોપ છીતુંશા
નોત્ યાગક રવાનીઈચ્છારા ખેછે ?
--આપ્રમાણે“દે હાભિમાન”નોના શકરી“સ્વ-રૂપ”માંલીનથ ઇજા.(૧)
उदेतिभवतोविश्वंवा रिधेरिवबुद्बुदः । इ तिज्ञा
त्वैकमात्मानमेवमेवलयंव्र ज॥२॥
સમુદ્રમાંજે
મ(ફેણથી)પાણીનોપરપોટોઉદયપા મેછે (પેદાથાયછે )તેમ,
--તારામાંથી(તારાઆ ત્મામાંથી)વિ શ્વ(જગત)ઉદયપામેછે (પેદાથાયછે )–એપ્રમાણે,
--આત્માને“એકમાત્ર”જાણી“સ્વ-રૂપ”માંલી નથ ઇજા. (૨)
10
प्रत्यक्षमप्यवस्तुत्वाद् वि
श्वंनास्त्यमलेत्व
यि।रज्जुसर्पइ वव्य
क्तमेवमेवलयंव्र ज॥३॥
અવ્યક્તમાંથીવ્ યક્તબનેલુંજ ગત,પ્રત્યક્ષહો વાછતાં,અવાસ્તવિક(મિથ્યા)હોઈ,
--તેજ
ગતદો રડામાંદે ખાતાસર્પનીજે મતારાનિ ર્મલઆ ત્મામાંછે જનહિ,
--આથીતું (જગતનાવિ ચારોછોડીને)“સ્વ-રૂપ”માંલીનથઇજા .(૩)
समदुः खसुखः पू र्णआ
शानैराश्ययोः स मः ।समजीवितमृत्युः सन्नेवमेवलयंव्रज॥४॥
સુખ-દુઃખનેસ રખાંગ ણી,આશા-નિરાશાનેસ માનગણી,તેમજ
--જીવનઅ નેમરણનેપ ણસ રખાંગ ણીને,--પૂર્ણતાનેપ્રાપ્તકરીને,તું“સ્વ-રૂપ”માંલીનથ ઇજા.(૪)
પ્રકરણ-૫-સમાપ્ત
પ્રકરણ-૬
॥अष्टावक्रउवाच॥
आकाशवदनन्तोऽहंघ टवत्प्रा
कृ तंजगत्। इ तिज्ञानंतथैतस्यनत्यागोन ग्रहोलयः ॥१॥
અષ્ટાવક્રક હેછે
-કે-“હું”(આત્મા)આ કાશનીજે મ“અનંત”છું .અનેજગતઘડાનીજેમપ્રકૃ તિજન્યછે .
આસ ત્ય“જ્ઞાન”છે
.--તોપછીઆજગત-વગેરેનોત્યાગપણથઇશકતોનથી,
--કેતે જ ગતને ગ્ર
હણપણન થીક રીશ
કાતું,--વળીતેજગતનોલયપણસંભવિતનથી.(૧)
महोदधिरिवाहंसप्रपञ्चोवी चिसऽन्निभः । इ तिज्ञा
नंतथैतस्यनत्यागोनग्रहोल यः ॥२॥
“હું”(આત્મા)મહાસાગરજે વોછું
,અનેઆ જગત(પ્રપંચ)ત રંગજેવોછે ,આસત્ય“જ્ઞાન”છે ,
--તોપછીઆજ ગત-વગેરેનોત્યાગ,ગ્રહણકે લ
યસંભવતોન થી.(૨)
अहंसशुक्तिसङ्काशोरू प्यवद् वि श्वकल्पना।इतिज्ञानंत थैतस्यनत्या
गोनग्रहोलयः ॥ ३॥
“હું”(આત્મા)છીપસ માનછું ,અનેજ ગતનીકલ્પના“રૂપાસ માન”(વિવર્ત)છે ,આસત્ય“જ્ઞાન”છે .
--તોપછીઆજ ગત-વગેરેનો ત્યાગ,ગ્રહણકે લયસંભવતોનથી. (૩)
अहंवास र्वभूतेषुस र्वभूतान्यथोमयि।इतिज्ञानंतथैतस्यन त्यागोन
ग्रहोलयः ॥४॥
“હું”(આત્મા)જસ ર્વભૂ
તોમાં(જીવોમાં)છું અ
નેસર્વભૂતોમારામાંછે ,આસત્ય“જ્ઞાન”છે .
--તોપછીઆજ ગત-વગરેનો ત્યાગ,ગ્રહણકે લયસંભવતોનથી. (૪)
પ્રકરણ-૬-સમાપ્ત
પ્રકરણ-૭
॥जनकउ वाच॥
मय्यनन्तमहाम्भोधौवि श्वपोतइतस्ततः ।भ्रमतिस्वान्तवातेननममास्त्यसहिष्णुता॥ १ ॥
જનકક હેછે કે
-“મારા-રૂપ”(આત્મા-રૂપ) મ હાસાગરમાં.
--“મન-રૂપ”પવનવ ડે,”જગત-રૂપ”વહાણઆ મ-તેમભ મેછે (ડોલેછે ),
--પરંતુમ
નેતે
નો“ઉદ્વેગ”(અસહિષ્ણુતા-અસહનશીલતા)ન થી.(૧)
11
मय्यनन्तमहाम्भोधौज गद्वीचिः स्व
भावतः ।उदेतुवास्तमायातुन मेवृद्धिर्नचक्षतिः ॥२॥
“મારા-રૂપ”(આત્મા-રૂપ) મ હાસાગરમાં.
--એનીમેળે જ “જગત-રૂપ”તરંગોઉ ઠેકે
ત રંગોશાં
તથઇજા ય,પરંતુતે નાથી,
--નથી“મારામાં”(આત્મામાં)નથીવૃ દ્ધિથ વાનીકે નથીકશુંઓછું થવાનું.(૨)
मय्यनन्तमहाम्भोधौवि श्वंना
मविकल्पना। अ तिशान्तोनिराकारए तदेवाहमास्थितः ॥३॥
“મારા-રૂપ”(આત્મા-રૂપ) મ હાસાગરમાં,આ“જગત”તો “કલ્પનામાત્ર”જ છે ,
--અનેતે ના(તેજ
ગતના)આશ્રય-રૂપ“હું”(આત્મા)તો,
--અત્યંત“શાંત”અને“આકારવ ગરનો”(નિરાકાર)જ છું .(૩)
नात्माभा
वेषुनो
भा वस्तत्रानन्तेनि रञ्जने। इ त्यसक्तोऽस्पृहः शा न्तएतदेवाहमास्तितः ॥४॥
“આત્મા”-એ“જગત”માંનથી,અનેતેઅ નંત-નિરંજનસ્થિતિમાંરહેલ“આત્મા”માં “જગત”ન થી.
--આથીતે ના(તેજ
ગતના)આશ્રય-રૂપ“હું”(આત્મા)તો ,
--“આસક્તિવ ગરનો”“નિસ્પૃહ”અને“શાંત” છું .(૪)
अहोचि न्मात्रमेवाहमिन्द्रजालोपमंज गत्।इतिममकथंकु त्रहे योपादेयकल्पना॥५॥
અહો,“હું”(આત્મા)તો“ચૈતન્ય”મા ત્રછું ,અને“જગત”(સંસાર)ઇ ન્દ્રજાલ(માયા)જેવુંછે ,
--આથીમા રેમા
ટેત્ યાજ્ય(ત્યાગક રવાનો)અ નેગ્રાહ્ય(ગ્રહણકરવાનો)ની,
--“કલ્પના”પણક્યાં થા ય?અનેકલ્પનાકે વીરી
તેથાય? (૫)
પ્રકરણ-૭-સમાપ્ત
પ્રકરણ-૮
॥अष्टावक्रउवाच॥
तदाबन्धोयदाचि
त्तंकिञ्चिद् वाञ्छतिशो चति।किञ्चिन्मुञ्चतिगृण्हातिकिञ्चिद् दृ ष्यतिकु प्यति॥१॥
અષ્ટાવક્રક હેછે
કે -જયારેચિ ત્ત(મન)કાં ઇ--ઈચ્છે-કે-શોકક રે,
--કાંઇછો ડીદે -કે-કાંઇગ્રહણક રે,--કાંઇહ ર્ષક
રે-કે-કોપ(ગુસ્સે)કરે,--ત્યારેજ “બંધન”થા યછે .(૧)
तदामुक्तिर्यदाचित्तंन
वा ञ्छतिन शो चति। न मु
ञ्चतिनगृण्हातिनहृष्यतिन कु प्यति॥२॥
જયારેચિ
ત્ત,ઈચ્છાકરતુંન થી,શોકક રતુન થી,--છોડીદે તુંનથીકે ગ્રહણક રતુંનથી,
--હર્ષન
થીપા મતુંકે કો
પન થીક રતું,ત્યારેજ
“મોક્ષ”થાયછે .(૨)
तदाबन्धोयदाचि त्तंसक्तंका श्वपिदृष्टिषु। त दामोक्षोयदाचित्तमसक्तंसर्वदृष्टिषु॥ ३॥
જયારેચિ
ત્ત,કોઈપણદૃષ્ટિથી(નજરથી)વિષયોમાં“આસક્ત”થઇજાયછે ,ત્યારે“બંધન”થાયછે ,અને
--જયારેચિત્તબ ધીયદૃ ષ્ટિથીવિષયોમાં“અનાસક્ત” થઇજાયત્યારે“મોક્ષ”થા યછે .(૩)
यदानाहंत दामोक्षोय दाहंबन्धनंत दा।मत्वेतिहे लयाकिञ्चिन्मागृ हाणविमुञ्चमा॥४॥
જયારે“અહમ”(હુંશરીરછું તે
વું-દે હાભિમાન)નથી,ત્ યારે“મોક્ષ”છે ,અને,
--અહમ(દે હાભિમાન)છે ,ત્યારે“બંધન”છે ,
--એમસ હજવિચારી,તુંક શાનુંપ ણગ્ર હણકે ત્યાગક
રનહિ.(૪)
પ્રકરણ-૮-સમાપ્ત
12
પ્રકરણ-૯
॥अष्टावक्रउवाच॥
कृ ताकृ तेचद्व न्द्वानिकदाशान्तानिकस्यवा । एवंज्ञात्वेहनिर्वेदाद् भ वत्यागपरोऽव्रती॥१॥
અષ્ટાવક્રક હેછે
-કે-કૃ ત(કરવાજે વાં)અ નેઅ કૃ ત(નહિક રવાજે વા)ક ર્મો,તેમજ,
--સુખ-દુઃખજે વાદ્વં દો,કોનાંઅ નેક્યા
રેશાંતથયાંછે ?આ વુંજા ણીને
--આસંસારમાંવૈ રાગ્યશીલથ ઈને,વ્રત-કર્મવગરનોઅનેત્યાગ-પરાયણથા(૧)
कस्यापिता तधन्यस्यलो कचेष्टावलोकनात्।जीवितेच्छाबुभुक्षाचबुभुत्सोपशमः गताः ॥ २ ॥
જગતનાલોકોનાંવ ર્તન(લોકચેષ્ટા)નાઅ વલોકનવડે,કોઈક“ધન્ય-પુરુષ”(મહાત્મા)જ ,
--જીવનજી વવાની,જીવનભો ગવવાની,કેજી વનમાંકં ઇકબ નવાની“ઈચ્છા”—પ્રત્યે,
--“વૈરાગ્ય”નેપે દાક રીનેશાંતબ નેછે .(૨)
अनित्यंस र्वमेवेदंतापत्रितयदू षितम्। अ सारं नि न्दितंहे यमितिनिश्चित्यशाम्यति॥३ ॥
આબ ધુંદૃ
શ્યજ ગત-અનિત્ય,ત્રિવિધતાપ(આધ્યાત્મિક,આધિદૈ વિક,આધિભૌતિક)થીદોષયુક્ત,
--સારવ ગરનું,નિંદવા-યોગ્યઅ નેત્ યાજ્ય(ત્યાગકરવાજેવું)છે ,
--એમનિ શ્ચયક રીને
તે
“ધન્ય-પુરુષ”(મહાત્મા)શાં તબનેછે .(૩)
कोऽसौका लोव यः किं
वा य त्रद्व
न्द्वानिनो नृ णाम्। तान्युपेक्ष्ययथाप्राप्तवर्तीसिद्धिमवाप्नुयात्॥४॥
જીવનમાં(સંસારમાં)એ વોકો ઈકા ળ(સમય)કે જી વનનીએવીકોઈઅવસ્થાનથીકે જ્યાં મનુષ્યને.
--સુખ-દુઃખવ ગેરેજે વાદ્વં
દોનોસામનોક રવોપ ડતોનાહોય,એ ટલેજ,
--યથાપ્રાપ્ત(જેમ ળીજા યતે)વસ્તુઓમાંવ ર્તવાવાળોમનુષ્યસિદ્ધિ(મોક્ષ)નેપામેછે .(૪)
नानाम तंम हर्षीणांसा धूनांयो गिनांतथा। दृ ष्ट्वानिर्वेदमापन्नः कोनशाम्यतिमानवः ॥५॥
મહર્ષિઓના,સાધુઓનાઅનેયો ગીઓનાજુ દાજુ દાપ્રકારનામતોનેસાંભળી,
--વૈરાગ્યનેપા મેલકયોમ નુષ્યશાંતથ તોન થી?(એટલેકે મ નુષ્યશાંતથાયછે )(૫)
कृ त्वामू र्तिपरिज्ञानंचै तन्यस्यन किं
गु रुः ।निर्वेदसमतायुक्त्यायस्तारयतिसंसृतेः ॥६॥
વૈરાગ્ય,સમત્વઅ નેયુક્તિ(યોગવ ગેરે)દ્વારા,“ચૈતન્ય”ના“સ્વ-રૂપ”નુંજ્ઞાનપ્રાપ્તકરી,
જેપોતાનેસં સારમાંથીતા રેછે ,(મુક્તબ નેછે ),
--તેશું
પોતેજ પોતાનોગુ રૂન થી?(અથવા–શુંતેનેબીજાગુરુનીજરૂરપડે?)(૬)
पश्यभूतविकारांस्त्वंभू तमात्रान्य थार्थतः । त त्क्षणाद् बन्धनिर्मुक्तः स्व रूपस्थोभविष्यसि॥ ७॥
તુંભૂતો(જીવો)નાવિકારો(દે હ,ઇન્દ્રિયોવ ગેરેનાકા ર્યો)નેય થાર્થ(વાસ્તવિક)રી તે,
--તેજ
જીવોમાંદે ખ.(તેમકરવાથીતે વિ
કારોથીઉદ્ભવતીબંધનાત્મ્કઅશાંતિ,અસારતાતનેદે ખાશે)
--(નેઆમતુંક રીશત્યારે)તેક્ષણેજતું બંધનમાંથીમુક્તબનીસ્ વ-રૂપમાંસ્થિરબનીશ.(૭)
वासनाए वसं
सारइतिस र्वावि मुञ्चताः
। त त्त्यागोवासनात्यागात्स्थितिरद्ययथातथा॥८॥
વાસનાઓજ સં
સાર(બંધન)છે ,તેથીતે બ ધીવા સનાઓનોત્યાગકર,
--વાસનાઓનાત્યાગથી,સંસારનો(બંધનનો)પ ણત્ યાગથઇજ શે,અને,
--જેસ્થિ
તિ(પરમપદની-મુક્તિની)થવીજોઈએતેઆજેજ(હાલજ)થ ઇજશે. (૮)
પ્રકરણ-૯-સમાપ્ત
13
પ્રકરણ-૧૦
॥अष्टावक्रउवाच॥
विहायवै रिणंका ममर्थंचा नर्थसङ्कु लम्। ध र्ममप्येतयोर्हेतुंसर्वत्रानादरं कु रु॥१ ॥
અષ્ટાવક્રક હેછે
કે -શત્રુ-રૂપકા મનેઅ નેઅ નર્થથીભરેલાઅર્થ(ધન)ને,
--તેમજઆ બં નેનાકા રણ-રૂપધ ર્મનેપ
ણત્ યજીદઈ,
--સર્વત્ર(તેમનોએ ટલેકે સર્વકર્મોનો)અ નાદરકર.(૧)
स्वप्नेन्द्रजालवत्प श्यदिनानित्री णिप ञ्चवा ।मित्रक्षेत्रधनागारदारदायादिसम्पदः ॥ २॥
મિત્ર,જમીન,ધન,ઘર,સ્ત્રી,પુત્ર,સગાંસંબધી વ ગેરેને,તું,
--તેબ
ધાંસ્ વપ્નકે ઇ
ન્દ્રજાલ(જાદુગીરી)નીજે મમા ત્રત્રણકે પાંચદિવસમાટેનાંજછે ,તેમજો.(૨)
यत्रयत्रभ वेत्तृष्णासंसारं वि द्धितत्रवै । प्रौ
ढवैराग्यमाश्रित्यवीततृष्णः सुखीभव॥३॥
જ્યાંજ્યાં
તૃષ્ણાછે ,ત્યાંસં સાર(બંધન)છે ,એમસમજ.માટે,
--બળવાનવૈ રાગ્યનોઆ શરોલ ઇનેતૃ ષ્ણાવગરનોથઇસુખીથા.(૩)
तृष्णामात्रात्मकोब न्धस्तन्नाशोमोक्षउच्यते।भवासंसक्तिमात्रेणप्रा प्तितुष्टिर्मुहुर्मुहुः ॥४॥
તૃષ્ણાએબં ધનનુંસ્ વ-રૂપછે ,અનેતૃષ્ણાનોના શએજમોક્ષછે .
--સંસારપ્ર ત્યેનીઅનાસક્તિમાત્રથીજ વા રંવારઆ ત્માનીપ્રાપ્તિઅનેતૃપ્તિથાયછે .(૪)
त्वमेकश्चेतनः शु द्धोजडंवि श्वमसत्तथा।अविद्यापिन किञ्चित्साका बुभुत्सातथापिते॥५ ॥
તુંએકશુદ્ધઅ નેચે તન(આત્મા)છે અનેજ ગતજ ડઅનેઅસત્છે ,
--જેઅ વિદ્યા(અજ્ઞાન)કરીનેકહેવાયછે તેપ ણકાંઇનથી(એટલેકે અસત્છે )તોપછી,
--કાંઇજા ણવાની(કેબનવાની)ઈ ચ્છાત નેકે
મહોઈશકે?(૫)
राज्यंसुताः कलत्राणिश रीराणिसु खानिच । सं सक्तस्यापिनष्टानित वजन्मनिजन्मनि॥ ६॥
રાજ્ય,પુત્રો,પત્નીઓ,શરીરોઅ નેસુ ખોમાંતું આ
સક્તહ તો,
--છતાંપણજન્મો-જન્મમાંતે બ ધાંના શપા મીગયાંહતાજ(૬)
अलमर्थेनका मेनसुकृ तेनापिक र्मणा। एभ्यः संसारकान्तारे न विश्रान्तमभून्म नः ॥७ ॥
અર્થ,કામઅનેસુ કૃ તક ર્મોપ ણહ વેબ સથયાં,આબધાંથીપણ,
--સંસાર-રૂપવનમાં(તારું )મનશાં તથયુંન હિ.(૭)
कृ तंनक तिज न्मानिका येनम नसागि रा।दुः खमायासदंकर्मत दद्याप्युपरम्यताम्॥८॥
કેટલાયેજ ન્મોમાંતેં શરીર,મનઅનેવા ચાવડે,પરિશ્રમઆ પવાવાળાં
--દુઃખદા યકક ર્મોકર્યાછે ,તોહવેતો શાં
તથા !!! (૮)
પ્રકરણ-૧૦-સમાપ્ત
14
પ્રકરણ-૧૧
॥अ ष्टावक्रउ वाच॥
भावाभावविकारश्चस्वभावादितिनिश्चयी।निर्विकारोगतक्लेशः सुखेनैवोपशाम्यति॥१॥
અષ્ટાવક્રક હેછે
કે -“ભાવઅ નેઅભાવરૂ પ(ઉત્પત્તિઅનેનાશરૂપ-સૃષ્ટિનો)વિકાર,
સ્વભાવથીજ (માયાથીજ)થાયછે ”--એમજે ણેનિશ્ચયકર્યોછે ,તેવો,
--“નિર્વિકાર”અને“કલેશ(અશાંતિ)વ ગરનો“મનુષ્યસહેલાઈથીજશાંતબનેછે .(૧)
ईश्वरः स
र्वनिर्माताने हान्यइ तिनि श्चयी। अ न्तर्गलितसर्वाशः शान्तः क्वापिनस ज्जते॥ २ ॥
“સર્વજ ગતનુંનિર્માણકરનારઈ શ્વરજ છે
,બીજોકોઈનથી”એમજેણેનિ શ્ચયકર્યોછે ,જેનીબધી
“આશા”ઓપો તાનાઅંતઃકરણમાંથીના શપા મીછે ,તેવોમનુષ્યકશે“આસક્ત”થ તોનથી.(૨)
आपदः स म्पदः का लेदै वादेवेतिनि श्चयी।तृप्तः स्वस्थेन्द्रियोनि त्यंनवान्छतिनशो चति॥३॥
“સમયે(સમયપર)આવતી,આપત્તિ(દુઃખ)અ નેસંપત્તિ(ધન)દૈ વ(પ્રારબ્ધ)થીજ આવેછે ”
--એમજે ણેનિ
શ્ચયક ર્યોછે ,તેવો“સંતોષી”અને“શાંતઇન્દ્રીયોવાળો”મનુષ્ય,
--કશાની“ઈચ્છા”કરતોન થી,તેમજ ક શાનો“શોક”કરતોન થી.(૩)
सुखदुः खेज न्ममृत्यूदै वादेवेतिनि श्चयी।साध्यादर्शीनिरायासः कु र्वन्नपिनलिप्यते॥४॥
“સુખ-દુઃખઅનેજ ન્મ-મૃત્યુ,દૈ વ(પ્રારબ્ધ)થીજ આવેછે ”એમજેણેનિ શ્ચયકર્યોછે ,
--અનેમા ત્ર“સાધ્યને”(ઈશ્વરને)જ જો
નારો,(માત્રઈશ્વરમાટેનાજકર્મકરનારો)મ નુષ્ય,
--અનાયાસેઆ વીપ ડતાંક ર્મકરતોહોવાંછ તાંક ર્મથીલેપાતોનથી.(૪)
चिन्तयाजा यतेदुः खंना न्यथेहेतिनिश्चयी। त याहीनः सु खीशान्तः सर्वत्रगलितस्पृहः ॥५॥
“આસં સારમાંબીજીકો ઈરી તેનહિપ ણમા ત્ર“ચિંતા”થી જદુઃખઉભુંથાયછે ”
--એમજે ણેનિ શ્ચયક ર્યોછે ,તેવો“ચિંતાવ ગરનો”અ ને
--સર્વત્ર“સ્પૃહાવગરનો”(અનાસક્ત)મ નુષ્યસુ ખીને શાંતબનેછે .(૫)
नाहंदे होन मे
दे होबो
धोऽहमितिनिश्चयी। कै वल्यमिवसम्प्राप्तोनस्मरत्यकृ तंकृ तम्॥६॥
“હુંદે હન થી,દે હમા રોન થી,પણહું તો
કે વળબોધ-રૂપ(જ્ઞાન-રૂપ-આત્મા-રૂપ)છું ”
--એવોજેણેનિશ્ચયકર્યોછે ,તેવો“મોક્ષ”ને પ્રા
પ્તથયેલોમનુષ્ય,
--કરેલાંકે ના
કરેલાં“કર્મો”નેસંભાળતોન થી(યાદકરતોનથી)(૬)
आब्रह्मस्तम्बपर्यन्तमहमेवेतिनि श्चयी। नि र्विकल्पः शु चिः शान्तः प्राप्ताप्राप्तविनिर्वृतः ॥७॥
“બ્રહ્માથીમાંડીતૃ ણ(તરણા)સુધીસ ર્વમાં“હું”(આત્મા)જર હ્યોછું ”
--એવોજેણેનિશ્ચયકર્યોછે ,તેવોમ નુષ્ય,”સંકલ્પવ ગરનો”“પવિત્ર”અને“શાંત”બ નેછે ,અને,
--તેનામા ટેજગતમાંકશુંપ્રા પ્ત(મેળવવાનું)કે અ પ્રાપ્ત(ખોવાનું)ર હેતુંનથી. (૭)
नाश्चर्यमिदंवि श्वंन कि
ञ्चिदितिनि श्चयी। नि र्वासनः स्फू र्तिमात्रोनकिञ्चिदिवशाम्यति॥ ८॥
“આઅ નેકઆ શ્ચર્યવા ળું(ચમત્કારજેવું)જ ગતકાંઈજનથી(છેજનહિ)”
--એવોજેણેનિશ્ચયકર્યોછે ,તેવો“વાસનાવ ગરનો”અ ને“ચૈતન્યરૂ પ”મનુષ્ય,
--સંસારજા ણેછે જ નહિ(સંસારમિ થ્યાછે )એમસમજીને “શાંત”બનેછે . (૮)
પ્રકરણ-૧૧-સમાપ્ત
15
પ્રકરણ-૧૨
॥ ज नकउवाच॥
कायकृ त्यासहः पू र्वंत
तोवा ग्विस्तरासहः ।अथचि न्तासहस्तस्माद् एवमेवाहमास्थितः ॥ १॥
જનકક હેછે કે
-પહેલાંશા રીરિક(કાયિક)ક ર્મોનો,પછીવા ણીનાકર્મોનો(વાચિક)અ નેતેનાપ છી,
--માનસિકક ર્મોનોત્ યાગક રી,હવેહું સ્થિ
ત(સ્થિર)છું .(૧)
प्रीत्यभावेनशब्दादेरदृश्यत्वेनचा त्मनः ।विक्षेपैकाग्रहृदयएवमेवाहमास्थितः ॥२॥
શબ્દવ ગેરેવિ ષયોમાંઆ સક્તિનાઅ ભાવથી(વિષયોપ્રત્યેઅ નાસક્ત)અ ને,
--આત્માતોઅ દૃશ્ય(જોઈના શ કાયતે વો)હો વાથી,
--કદીક“વિક્ષેપ”તો“એકાગ્ર”હૃદયવાળીસ્થિ તિમાંસ્થિ ત(સ્થિર)છું .(૨)
समाध्यासादिविक्षिप्तौव्यवहारः स माधये।ए वंवि लोक्यनियममेवमेवाहमास्थितः ॥३॥
“વિક્ષેપ”દશામાંરહેલાનેમા ટેસમ્યકઅભ્યાસકરી“સમાધિ”સુ ધીપહોંચવાનોનિયમછે ,
--અને“સમાધિ”દશામાંરહેનારામાટેપ ણઉ લ્ટાનિયમ-વ્ યવહારોછે ,તેનિયમોજોઈને,
--(હું તો)આત્માનંદમાં(નિજાનંદમાં) સ્થિત(સ્થિર)છું .(૩)
हेयोपादेयविरहाद् ए वंह
र्षविषादयोः । अ भावादद्यहे ब्रह्मन्न्एवमेवाहमास्थितः ॥४॥
ત્યાજ્ય(ત્યાગવાનું)અનેગ્રા હ્ય(ગ્રહણકરવાનું)–હવેરહ્યુંન થી,
--તેથી “હર્ષ”અને“શોક”ના અભાવવાળીસ્થિતિમાંસ્થિત(સ્થિર)છું .(૪)
आश्रमानाश्रमंध्या नंचि त्तस्वीकृ तवर्जनम्। वि कल्पंममवीक्ष्यैतैरे वमेवाहमास्थितः ॥५॥
આશ્રમમાંર હેવુંકે આશ્રમથીપ રથ વું,ધ્યાનકરવુંકે ધ્ યાનનાકરવું,
મનને મા
નવુંકે ના
મા નવું,--વગેરેવા તોમાં
--માત્ર“હું”જ(મારીમરજીઅનુસાર)વિકલ્પઆ પું,એમસ્થિત(સ્થિર)છું .(૫)
कर्मानुष्ठानमज्ञानाद् य थैवोपरमस्तथा।बु ध्वास म्यगिदंतत्त्वमेवमेवाहमास्थितः ॥६॥
જેમક ર્મક રવાંએઅ જ્ઞાનનુંકાર્યછે ,તેમકર્મના કરવાંતેપણઅ જ્ઞાનનુંકાર્યછે ,
--આ“તત્વ”નેજા ણીલ ઇ“હું”સ્થિ ત(સ્થિર)છું (૬)
अचिन्त्यंचि
न्त्यमानोऽपिचिन्तारूपंभ जत्यसौ।त्यक्त्वातद्भावनंतस्माद् एवमेवाहमास्थितः ॥७॥
અચિંત્ય(બ્રહ્મ)નુંચિં તનક રનારોપ ણ“ચિંતન-રૂપ”થા યછે ,એસમજીને,
--તે“અચિંત્ય”(બ્રહ્મ)નુંચિં તનછોડીનેસ્થિ ત(સ્થિર)છું . (૭)
एवमेवकृ तंये नस कृ
तार्थोभ वेदसौ।एवमेवस्वभावोयः सकृ तार्थोभवेदसौ॥८॥
જેણેઆ પ્ર માણેસ્થિ રતાનીસ્થિ તિકરીછે ,તેકૃ તકૃ ત્યથયાછે ,અને
--જેનોઆ વીસ્થિ રતાનો“સ્વ-ભાવ”બન્યોછે તે
પણકૃ તકૃ ત્યજછે . (૮)
પ્રકરણ-૧૨-સમાપ્ત
16
પ્રકરણ-૧૩
॥जनकउ वाच॥
अकिञ्चनभवंस्वास्थंकौपीनत्वेऽपिदु र्लभम्।त्यागादानेविहायास्मादहमासेयथासुखम्॥१॥
“કાંઇપ ણના હોવાની“(શૂન્યતા) સ્થિતિથીઉત્પન્નથ તીમાનસિકસ્ વસ્થતા,
--કૌપીનધા રણકરવાથી(કેમાત્ર,ભગવાંપહેરવાથી)પણઅ પ્રાપ્યછે ,
--ત્યાગઅનેગ્ર હણએ બંનેનાવિચારછો ડીદ ઈનેહું સુખપૂર્વકસ્થિતછું .(૧)
कु त्रापिखेदः कायस्यजि ह्वाकु त्रापिखे द्यते। म नः कु त्रापितत्त्यक्त्वापुरुषार्थेस्थितः सु खम्॥ २॥
કશામાંક્યાં
કશરીરનુંદુઃ ખ,કશામાંજી ભનુંદુઃ ખ,તોકશામાંક્યાંકવળીમનનુંદુઃખ,એટલે,
--આબધુંછો ડીનેહું મા
ત્રઆ
ત્મ-પ્રાપ્તિનાપુ રુષાર્થમાંસુ ખપૂર્વકસ્થિતછું .(૨)
कृ तंकिमपिनैवस्याद् इ तिस ञ्चिन्त्यत त्त्वतः । य
दायत्कर्तुमायातितत्कृ त्वासेयथासुखम्॥३॥
“કોઈપણકર્મક રીશકાતુંજ ન
થી(કરાતુંજ ન થી)”એમ“તત્વ-દૃષ્ટિ”થીવિચારીને,
--જેવ ખતેજે ક ર્મસ હજઆવીપ ડેતે કરીને હું
સુખપૂર્વકસ્થિતછું .(૩)
कर्मनैष्कर्म्यनिर्बन्धभावादे हस्थयोगिनः । सं योगायोगविरहादहमासेयथासुखम्॥४॥
કર્મ-રૂપઅનેનૈ ષ્કર્મ્ય-રૂપ(અકર્મ)બં ધનનાખ્ યાલોદે હાભિમાનવાળાયોગીનેજલાગેછે ,પરંતુ,
--મનેતોદે હ–વગેરેના સં યોગઅનેવિ યોગનોઅ ભાવહોઈ,હુંસુખપૂર્વકસ્થિ તછું .(૪)
अर्थानर्थौन मेस्थि
त्याग त्यान शयनेनवा ।तिष्ठन्गच्छन्स्व पन्तस्मादहमासेयथासुखम्॥५॥
બેસવાથી,ચાલવાથીકે સૂ
ઈજ વાથી,મ નેકો ઈલા ભકે હાનિથતીનથી,આથી,
બેસવા,ચાલવાઅ નેસુવાછ તાં–હુંસુ ખપૂર્વકસ્થિ તછું .(૫)
स्वपतोना स्तिमेहा निः सिद्धिर्यत्नवतोन वा
।नाशोल्लासौविहायास्मदहमासेयथासुखम्॥६॥
કશુંપ
ણક ર્યાવગરસૂ ઈર હુંતો
મ નેકો ઈહા નિનથી,અનેયત્નકરું તો મનેકોઈસિદ્ધિપ્રાપ્તથતીનથી,
--આથી“લાભ”અને“હાનિ”એબં નેને ત્ યજીદ ઈ,હુંસુખપૂર્વકસ્થિતછું .(૬)
सुखादिरूपानि यमंभावेष्वालोक्यभूरिशः । शु भाशुभेविहायास्मादहमासेय थासुखम्॥ ७॥
જગતનીવસ્તુઓમાંર હેલાસુ ખ-દુઃખઅ નેઅનિશ્ચિતપણાનેવારંવારજો ઈને,
--તેશુ
ભઅનેઅ શુભનોપરિત્યાગક રીહું
સુ
ખપૂર્વકસ્થિતછું .(૭)
પ્રકરણ-૧૩-સમાપ્ત
પ્રકરણ-૧૪
॥जनकउ वाच॥
प्रकृ त्याशून्यचित्तोयः प्र
मादाद् भा वभावनः ।निद्रितोबोधितइवक्षीणसंस्मरणोहि सः
॥१॥
જેપ્રકૃ તિ-સ્વભાવવત,શૂ ન્ય-ચિત્ત(ચિત્તવૃત્તિવિહીન)છે ,તેવોમનુષ્ય,
--પ્રમાદ(મજા)નેખાતરજજ ગતનીવ સ્તુઓનીભાવનાકરતોહો યતેવુંલાગે,અને,
--ભલેતે જા
ગતાજે વોલા ગતોહો યછ તાંતે
,(જ્ઞાનનિંદ્રામાં)ઊં
ઘતોજહોવાથી,(શૂન્ય-ચિત્તહોવાથી)
--તેનુંસં
સારરૂપીબંધનક્ષીણથયેલુંછે .(૧)
17
क्वधनानिक्वमित्राणिक्व
मे वि
षयदस्यवः ।क्वशास्त्रंक्वचविज्ञानंयदामेगलितास्पृ हा॥२॥
જયારેમા રીકા મના(સ્પૃહા)ન ષ્ટથ
ઇગ ઈછે
,ત્યારે,
--મારામા ટેધ
નશું?મિ
ત્રોશું
?વિ ષયોરૂ પીચો રશું?શા
સ્ત્રશું?કે વિ
જ્ઞાનશું
?(૨)
विज्ञातेसा
क्षिपुरुषेप रमात्मनिचे श्वरे । नै
राश्येबन्धमोक्षेचनचिन्तामुक्तयेमम॥३ ॥
સાક્ષી-પુરુષ“આત્મા”અ નેઈશ્વર(પરમાત્મા)તે મજનૈરાશ્ય(આશાવગરના)અનેબંધન-મોક્ષ,
--આબધાશ બ્દોનુંમ નેજ્ઞા
નથયુંછે ,(આસર્વનોહું જ્ઞાતાછું )
--એટલેમુક્તિનેમા ટેમનેહ વેચિંતાન થી.(૩)
अन्तर्विकल्पशून्यस्यबहिः स्व च्छन्दचारिणः । भ्रान्तस्येवदशास्तास्तास्तादृशाएवजा नते॥४॥
જેપુરુષનુંઅં
તઃકરણસં કલ્પ-વિકલ્પવ ગરનુંછે ,(જેનાઅંતઃકરણમાંવિષય-વાસનાઓન થી),અને,
--ભલેતે
બ
હારથીસ્ વછં દ-પણે(સ્વેચ્છા-પૂર્વક)વિ ચરતો(ફરતો)હો ય,તેમછતાંતેજ્ઞા નીછે .
--આવાજ્ઞાનીપુરુષને જ્ઞાનીપુ રુષજજાણીશકેછે ,અજ્ઞાનીપુરુષનહિ.(૪)
પ્રકરણ-૧૪-સમાપ્ત
પ્રકરણ-૧૫
॥अष्टावक्रउवाच॥
यथातथोपदेशेनकृ तार्थः सत्त्वबुद्धिमान्। आ जीवमपिजिज्ञासुः परस्तत्रविमुह्यति॥१॥
અષ્ટાવક્રક હેછે -કે-
એકસ ત્વ-બુદ્ધિ-વાળોપુ રુષમા ત્રથો
ડાઉપદે શથીજકૃ તાર્થ(ધન્ય)થ ઇજા યછે ,જયારે,
--અસત્બુદ્ધિવાળોબી જો,જીવનપર્યંતજિ જ્ઞાસુહોવાછતાં,મોહનેપામેછે .(૧)
मोक्षोविषयवैरस्यंब न्धोवै षयिकोर सः । ए
तावदेवविज्ञानंयथेच्छसितथाकु रु॥२॥
વિષયોમાંથીર સજ તોરહેવો(વૈરાગ્ય)–એજ -મોક્ષછે ,
--વિષયોમાંર સહો વો(રાગકે મો
હ)-એજ –બંધનછે ,
--ટૂંકમાંઆઆ ટલુંજ મા
ત્ર“જ્ઞાન-વિજ્ઞાન”છે ,તેસમજીતારીઈ ચ્છામાંઆવેતેમક ર.(૨)
वाग्मिप्राज्ञामहोद्योगंज नंमूकजडालसम्। क रोतितत्त्वबोधोऽयमतस्त्यक्तोबुभुक्षभिः ॥३॥
આત ત્વજ્ઞાનઅ ત્યંતબોલવાવાળા,પ્રવૃત્તિમ ય,મહાજ્ઞાનીપં ડિતપુ રુષને
--મૂંગો,પ્રવૃત્તિ વગરનો(જડ),અનેજ ગતનેતેબ હારથીઆ ળસુદે ખાયતેવોકરીનાખેછે ,
--આથીજ ગતનાભોગાભિલાષી(ભોગોનીઈચ્છાવાળા)મ નુષ્યોવડેતેતત્વજ્ઞાનત્ યજાયેલુંછે .(૩)
नत्वंदे
होन ते
दे
होभो क्ताक र्तान वा
भवान्।चिद्रूपोऽसिसदासाक्षीनिरपेक्षः सुखंचर॥ ४॥
તુંદે હનથીકે દે હતા રોનથી,તુંભોક્તા(ભોગવનાર)ન થીકર્તા(કર્મોનોકરનાર)ન થી,
--તુંશુ
દ્ધચૈતન્ય-રૂપ(આત્મા-રૂપ)અનેસા ક્ષી-રૂપછે ,એટલે(અનેતનેકોઈઈ ચ્છાપણન થી)
--કોઈપ ણજા તનીઈ ચ્છારા
ખ્યાવ ગરસુ ખપૂર્વકવિચર.(સુખીથા )(૪)
रागद्वेषौम नोधर्मौन मनस्तेक दाचन। नि र्विकल्पोऽसिबोधात्मानिर्विकारः सुखंचर॥ ५॥
રાગઅ નેદ્વેષ(દ્વૈત)એતો
મ નનાધર્મોછે ,તારા(આત્માના)નહિ,
--અને(એટલે)મનતોતા રું ક દીછે
જ ન હિ,પણતુંતો,
18
--નિર્વિકલ્પ(વિકલ્પવ ગરનો)નિર્વિકાર,અનેબો ધ(જ્ઞાન)સ્ વ-રૂપછે ,માટેસુ ખપૂર્વકવિચર(૫)
सर्वभूतेषुचा त्मानंसर्वभूतानिचात्मनि।विज्ञायनिरहङ्कारोनिर्ममस्त्वंसुखीभव॥६॥
સર્વભૂ તોમાં(જીવોમાં)પોતાનાઆત્માનેઅનેપો તાનાઆ ત્મામાંસર્વભૂતોને(જીવોને)જા ણીને,
--અહંકારઅનેમ મત્વ(મમતા-આસક્તિ)વગરનોથ ઇનેતુંસુખીથા.(૬)
विश्वंस्फु रतियत्रेदंत रङ्गाइवसा गरे ।तत्त्वमेवन सन्देहश्चिन्मूर्तेविज्वरोभव॥७॥
સમુદ્રમાંજે મત રંગોથા યછે ,તેમઆ જ ગતસ્ ફૂરે(બને)છે ,(જગતએસમુદ્રનાત રંગજેવુંછે )
--અનેએ જ તુંછે
,(તુંજ એસ મુદ્રઅ નેએ સમુદ્રનુંતરંગપણછે -બંનેજુ દાનથી)
--માટે,હે,ચૈતન્ય-સ્વ-રૂપતુંસં તાપવ ગરનોથા.(૭)
श्रद्धस्वता तश्र द्धस्वना त्रमो ऽहंकु रुष्वभोः । ज्ञानस्वरूपोभ गवानात्मात्वंप्रकृ तेः परः ॥८॥
હેપ્રિય(તાત-સૌમ્ય)તુંશ્રદ્ધારાખ,તુંશ્રદ્ધારા ખ,અનેઅહીં(જગતમાં)મોહનાપા મ,(કારણકે ),
--તુંજ્ઞા
ન-સ્વ-રૂપ,આત્મા(પરમાત્મા)સ્ વ-રૂપછે અનેપ્ર કૃ તિથીપરછે (૮)
गुणैः संवेष्टितोदे हस्तिष्ठत्यायातिया तिच। आ त्मानगन्तानागन्ताकि मेनमनुशोचसि॥९॥
ગુણો(સત્વ-રજસ-તમસ)થી લ પટાયેલો(ઢં કાયેલો)આદે હ,
--ક્યારેકસ્થિત,તોક્યા રેકઆવેઅ નેજા યછે ,પણ
--આત્માતોન થીઆ વતોકે નથીજ તો,તોશામાટેતુંતે નોશોકકરેછે ?(૯)
देहस्तिष्ठतुकल्पान्तंगच्छत्वद्यैववा पुनः । क्व
वृद्धिः क्व
च वाहानिस्तवचिन्मात्ररूपिणः ॥१०॥
ચાહેઆ શરીરક લ્પ(સમયનુંએકમા પ)નાઅં તસુધીરહેકે આજેજ પડે,પ ણ
--તુંકે
જે
ચૈતન્ય-માત્ર-સ્વ-રૂપછે ,તેનીશી વૃદ્ધિછે કે શીહાનિછે ? (૧૦)
त्वय्यनन्तमहाम्भोधौवि श्ववीचिः स्व भावतः ।उ देतुवा स्तमायातुनतेवृ द्धिर्नवा
क्ष
तिः ॥११॥
તારા-રૂપીઅ નંતમ હાસાગરમાંજ ગત-રૂપીતરંગઆપોઆપ(સ્વ-ભાવથી),
--ઉદયથા ય(બને)કે અ સ્તથા ય(નાશપામે)પણતેથી,
--તારીવૃ દ્ધિપ ણથ તીનથીકે ના શપ ણથ તોન થી. (૧૧)
तातचि न्मात्ररूपोऽसिनते भि
न्नमिदंज गत्। अतः कस्यकथंकु त्रहे योपादेयकल्पना॥१२॥
હેપ્રિય,તુંચૈતન્યમાત્ર-સ્વ-રૂપ(આત્મા)છે ,અનેઆજગતતારાથીભિન્ન(જુદું)નથી,તોપછી,
--ત્યાજ્ય(ત્યાગવું)અનેગ્રા હ્ય(ગ્રહણક રવું)નીકલ્પના,
--કોને,કેવીરી તેઅ નેક્યાં
થીહો ઈશકે? (૧૨)
एकस्मिन्नव्ययेशा न्तेचिदाकाशेऽमलेत्व यि।कु तोजन्मकु तोकर्मकु तोऽहङ्कारए वच॥१३॥
તું“એક”,”નિર્મળ”,“શાંત”,“અવ્યય”(અવિનાશી),“ચિદાકાશ”(ચૈતન્ય-રૂપ-આકાશ)છે ,
--અનેઆ વાતા રામાંજ ન્મક્યાં
થી?કર્મકયાંથી?અનેઅહંકારપ ણક્યાંથી?(હોઈશ કે?) (૧૩)
यत्त्वंपश्यसित त्रैकस्त्वमेवप्रतिभाससे। किं पृ थक् भासतेस्वर्णात्क टकाङ्गदनूपुरम्॥१४॥
જેજેતું
જુ એછે ત્ યાંત્ યાંતુંએ
કલોજ ભા
સમાન(દેખાય)થા યછે ,વ ધુશુંકહું?
--સોનાનાબા જુ બંધઅ નેસો નાનાઝાંઝર,શુંસોનાથીભિન્ન(જુદાં)ભા સે(દેખાય)છે ખ રા?(૧૪)
19
अयंसो ऽहमयंना हंविभागमितिस न्त्यज। स र्वमात्मेतिनिश्चित्यनिः सङ्कल्पः सुखीभव॥१५॥
જે“આ”છે તે “હું”છું ,કે
“હું”નથી-એવાભે દભાવ(દ્વૈત)ને છોડીદે ,અને,
--બધુંય
“આત્મા”(અદ્વૈત)છે -એમનિ શ્ચયક રી,સંકલ્પવગરનોથઇસુ ખીથા. (૧૫)
तवैवाज्ञानतोवि श्वंत्व
मेकः परमार्थतः । त्व त्तोऽन्योना स्तिसंसारीनासंसारीचकश्चन॥ १६॥
તારાઅજ્ઞાનથીજઆ જ ગતભા સે(દેખાય)છે ,પરંતુ,
--વસ્તુતઃતો(સાચમાંતો )તુંએકલોજ(એક-અદ્વૈત)છે અનેતા રાથીજુ દોકોઈ
--સંસારી(બંધનવા ળો)અનેઅ સંસારી(મુક્ત)છે જનહિ.(૧૬)
भ्रान्तिमात्रमिदंविश्वंन कि
ञ्चिदितिनिश्चयी।निर्वासनः स्फू र्तिमात्रोनकिञ्चिदिवशाम्यति॥१७॥
આસં સારએભ્રાં
તિમાત્રછે ,બીજું કં ઇન હિ,એવોનિશ્ચયકરનાર,
--વાસનાઓવ ગરનોઅનેકે વળચૈતન્ય-રૂપમ નુષ્ય,'જગતમાંજાણેકાંઇછે જનહિ',
--એમસ મજીનેશાંતબ નેછે (૧૭)
एकएवभवाम्भोधावासीदस्तिभ विष्यति।नते बन्धोऽस्तिमोक्षोवाकृ त्यकृ त्यः सुखंच र॥ १८॥
સંસાર-સાગરમાંએકતું જ છે ,હતો,અનેહોઈશ.તનેબંધનપણનથીઅનેમોક્ષપ ણનથી,
--માટેતું કૃ તાર્થ(ધન્ય)હોઈ,સુખીથા .(૧૮)
मास ङ्कल्पविकल्पाभ्यांचि त्तंक्षो
भयचि न्मय। उ पशाम्यसुखंतिष्ठस्वात्मन्यानन्दविग्रहे॥१ ९॥
હે,ચૈતન્ય-રૂપજ નક,સંકલ્પ-વિકલ્પથીતા રાચિ ત્તને(મનને)ક્ષોભિત(દુઃખી)ના કર,પણ,
--મનનેશાં
તક રી,આનંદરૂ પપોતાનાઆ ત્મામાંસ્થિ
રથા (૧૯)
त्यजैवध्या
नंस र्वत्रमा
किञ्चिद् हृ दिधारय।आत्मात्वं मुक्तएवासिकिं विमृश्यकरिष्यसि॥२०॥
ધ્યાન(મનન)નોસ ર્વત્રત્ યાગક રઅ નેહૃદયમાંકાં ઇપ ણધાર(ધારણા)ક રનહિ,
--તુંઆ ત્માહો ઈમુ ક્તજ છે ,પછીવિ ચારોક રીનેશુંકરવાનોછે ? (૨૦)
પ્રકરણ-૧૫-સમાપ્ત
પ્રકરણ-૧૬
॥अ
ष्टावक्रउ वाच॥
आचक्ष्वशृ
णुवाता तना नाशास्त्राण्यनेकशः । त थापिनतवस्वा स्थ्यंसर्वविस्मरणाद् ऋते॥१॥
અષ્ટાવક્રક હેછે
કે -હેપ્રિ
ય,વિવિધશા સ્ત્રોને
તું
અ
નેકવારકહેઅ થવાસાંભળે ,પરંતુ,
--તેબધુંભૂ
લીજ વાવિ નાત નેશાં
તિથ શેનહિ.(૧)
भोगंक र्मस
माधिंवाकु रुवि ज्ञतथापिते ।चित्तंनिरस्तसर्वाशमत्यर्थंरोचयिष्यति॥ २
॥
હે,જ્ઞાન-સ્વરૂપ,તુંભલે,ભોગ,કર્મકે સમાધિ,ગમેતેકરે,કે ,
--ભલેને તારું મ
નઆ શાઓવ ગરનુંબન્યુંહો
ય,તે મછતાંતા રું મનતનેઅત્યંતલોભાવશે.(૨)
आयासात्सकलोदुः खीनै नंजा
नातिकश्चन। अ नेनैवोपदेशेनधन्यः प्रा प्नोतिनिर्वृतिम्॥३॥
(ભોગ,કર્મ,સમાધિ-વગેરેના)પરિશ્રમથીબધાયમ નુષ્યદુઃખીથાયછે ,પરંતુ
--એને(મનને)કોઈજાણીશ કતુંન
થી,(જેમ નલો ભાવેછે -તે-મનનેજા ણો-આઉપદે શછે )અને
--આઉપદે શથીધન્ય(કૃ તાર્થ)થયેલોમનુષ્યનિ ર્વાણરૂપપરમસુ ખનેપામેછે .(૩)
20
व्यापारे खि द्यतेयस्तुनि मेषोन्मेषयोरपि। त स्यालस्यधुरीणस्यसुखंनन्यस्यक स्यचित्॥४ ॥
જેપુરુષઆં ખનીમીં ચવા-ઉઘાડવાનીક્રિ યા(પ્રવૃત્તિ)થીપ ણખેદપામેછે ,તેવા,
--(નિવૃત્તિશીલ-ઈશ્વરમાંત ન્મયએ વા)આ ળસુનાસરદારોનેસુખપ્રાપ્તથાયછે ,બીજાનેનહિ.(૪)
इदंकृ तमिदंने तिद्व न्द्वैर्मुक्तंय दाम नः । ध
र्मार्थकाममोक्षेषुनिरपेक्षंतदाभ वेत्॥५॥
આક ર્યુંઅ નેઆ કર્યુંન હિ-એવાદ્વં દોથીમ નજ યારેમુ ક્તબનેછે ,ત્યારેતે,
--(પુરુષાર્થો)ધર્મ,અર્થ,કામઅ નેમો ક્ષપ્ર
ત્યેઉ દાસીન(ઈચ્છાવ ગરનું)બનેછે .(૫)
विरक्तोवि षयद्वेष्टारागीविषयलोलुपः । ग्र हमोक्षविहीनस्तुनविरक्तोनरागवान्॥६॥
વિષયોનોદ્વેષી(દ્વેષકરનાર)મનુષ્યવિરક્ત(અનાસકત)છે ,
--અનેવિ ષયોમાંલો લુપમ નુષ્ય“રાગી”(આસક્ત)છે ,પરંતુ
--આબંનેથીપ રથ યેલોજી વનમુક્ત(મુક્તથ યેલો)મનુષ્યનથીવિરક્તકે નથીરા ગી.(૬)
हेयोपादेयताता वत्संसारविटपाङ्कु रः । स्पृ हाजी वतियावद् वैनिर्विचारदशास्पदम्॥७ ॥
જ્યાંસુ ધીસ્ પૃહા(તૃષ્ણા-મમતા)જીવતીહો ય,અનેઅ વિવેકનીસ્થિ તિહોય,તોતેવીસ્થિતિ,
--એટલેકે -ત્યાગઅ નેગ્ર હણનીભા વનાએસં સાર-રૂપી-વૃક્ષનોઅંકુ રછે .(૭)
प्रवृत्तौजा
यतेरा गोनि र्वृत्तौद्वे षए वहि ।निर्द्वन्द्वोबा लवद् धीमान्ए वमेवव्यवस्थितः ॥८॥
પ્રવૃત્તિમાંથીઆ સક્તિજ ન્મેછે ,અનેનિ વૃત્તિમાં થીદ્વેષ(વિષયોનોદ્વેષ)જ ન્મેછે .
--આથીબુ દ્ધિમાનઅનેદ્વં દવ ગરનોપુ રુષ“જેછે તે ”પ રિસ્થિતિમાં(બાળકનીજેમ)સ્થિરરહેછે .(8)
हातुमिच्छतिसं सारं रा गीदुः खजिहासया। वी तरागोहिनिर्दुः खस्तस्मिन्नपिनखि द्यति॥९॥
રાગી(આસક્ત)પુરુષ(આસક્તિથીમ ળે લા)દુઃખથીદૂ રથવાનીઈચ્છાથીસંસારનેછોડવાઈચ્છેછે ,
--પરંતુઅ નાસકતપુરુષદુઃ ખથીમુ ક્તથઇનેસંસારમાં(રહેવાછતાં)પણખેદપામતોન થી.(9)
यस्याभिमानोमो क्षेऽपिदे हेऽपिम मतातथा। नचज्ञा नीन वायोगीके वलंदुः खभागसौ॥१०॥
જેનેમો ક્ષવિ
ષેપણઆસક્તિછે ,તેમજદે હમાંપ ણમ મતાછે ,અનેજેનેદે હનુંઅ ભિમાનછે ,
--તેયો
ગીનથીઅનેજ્ઞા નીપ ણન થી,પરંતુતેતો કે વળદુઃખનેજપામેછે . (10)
हरोयद्युपदेष्टाते ह रिः क मलजोऽपिवा। त थापिनतवस्वाथ्यंसर्वविस्मरणादृते॥११॥
જોતા રાઉપદે શકશિ વહો ય,વિષ્ણુહો ય કે બ્ર
હ્માહોય,તોપણ,
--બધુંભૂ લીગ યાવિ ના(બધાના-એટલેકે-બધાજ્ઞા નનોત્યાગવિ ના)ત નેશાંતિમળવાનીન થી.(11)
પ્રકરણ-૧૬-સમાપ્ત
પ્રકરણ-૧૭
॥अ
ष्टावक्रउ वाच॥
तेनज्ञानफलंप्रा
प्तंयोगाभ्यासफलंतथा। तृ प्तः स्व
च्छे न्द्रियोनि
त्यमेकाकीरमतेतुयः ॥१॥
અષ્ટાવક્રક હેછે -કે-
જેપુરુષસં
તોષીઅ નેશુ
દ્ધઇન્દ્રીયોવાળોછે અ નેસદાયએકલો(અસંગ)તથાઆનંદમાંરહેછે ,
--માત્રતે
ણેજ જ્ઞાનનુંઅનેયો
ગાભ્યાસનુંફ ળપ્રા
પ્તક
ર્યુંછે .(૧)
21
नकदाचिज्जगत्यस्मिन्त त्त्वज्ञोह
न्तखिद्यति। यतए के नते नेदंपूर्णंब्र
ह्माण्डमण्डलम्॥ २॥
તત્વ(સત્ય)નેજા ણનારોઆ જગતમાંકદીખે દનેપા મતોનથી,તે વાતસાચીછે ,કેમકે ,
--તેનાએ કલાથીજસ મસ્તબ્રહ્માંડ-મંડળવ્ યાપ્તછે .(તેનાસિ વાયબીજું ક શુંછે
જનહિ)(૨)
नजातुविषयाः के ऽपिस्वा रामंहर्षयन्त्यमी।सल्लकीपल्लवप्रीतमिवेभंनिम्बपल्लवाः ॥३॥
શલ્લકીનાં(એકજા તનીમ ધુરર સવાળીવ નસ્પતિનાં)પાનખાઈનેઆનંદિતથયેલાહાથીને,
--જેવીરીતેલીંબડાનાંક ડવાપા નઆ નંદ(હર્ષ)પમાડતાંનથી,તેમ,
--“આત્મા”રામપુ રુષને કો ઈવિ ષયોહ ર્ષપ
માડતાનથી.(૩)
यस्तुभो
गेषुभु क्तेषुनभ वत्यधिवासितः ।अभुक्तेषुनि राकाङ्क्षीतदृशोभवदुर्लभः ॥४ ॥
જેમનુષ્યભો ગવાયેલાભો ગોમાંઆસક્તથ તોન થીઅને,
--નાભોગવાયેલાભો ગોપ્ર ત્યેઆકાંક્ષારા ખતોનથી,તેવામનુષ્યસંસારમાંદુ ર્લભછે .(૪)
बुभुक्षुरिहसंसारे मु मुक्षुरपिदृ श्यते।भो गमोक्षनिराकाङ्क्षीविरलोहि महाशयः ॥५ ॥
અહીંસંસારમાંભોગેચ્છુ (ભોગોનીઈચ્છાવાળા)અનેમોક્ષેચ્છુ (મોક્ષનીઈચ્છાવાળા)દે ખાયછે ,
--પરંતુભો ગઅ નેમો ક્ષ–એબં નેપ્રત્યેઆ
કાંક્ષાવગરનાવિરલામહાત્માકોઈકજ છે .(૫)
धर्मार्थकाममोक्षेषुजी वितेम रणेत था। क स्याप्युदारचित्तस्यहे योपादेयतानहि ॥६ ॥
કોઈઉદારમ ન(બુદ્ધિ)વાળાનેજપુ રુષાર્થો(ધર્મ,અર્થ,કામ,મોક્ષ)પ્ર ત્યેઅને,
--જીવનત થામ રણને મા ટેત્યાજ્ય(ત્યાગનો)કે ગ્રા હ્યભાવ(ગ્રહણકરવાનો)હોતોનથી.(૬)
वाञ्छान वि
श्वविलयेन द्वे
षस्तस्यचस्थि तौ।यथाजीविकयातस्माद् ध न्यआस्तेयथासुखम्॥७॥
જગતનાવિલયની(નાશની)જેનેઈ ચ્છાન થીકે તેજગતરહેતોપણજે નેદુઃખનથી,એવો,
--ધન્ય(કૃ તાર્થ)પુરુષ,સહજમ ળતીઆજીવિકાવડેસુખપૂર્વક(સંતોષમાં)ર હેછે (૭)
कृ तार्थोऽनेनज्ञानेनेत्येवंग लितधीः कृ ती।पश्यन्शृण्वन्स्पृशन्जिघ्रन्न्अ श्नन्नास्तेयथासुखम्॥८॥
સત્યજ્ઞા
નનેપા મેલોઅ નેજે જ્ઞા
નનેપા મવાથી,જેનીબુદ્ધિ(જ્ઞાનમાં)લયપા મીગઈછે ,
--તેવોકૃ તાર્થ(ધન્ય)પુરુષ,ઇન્દ્રિયોના વિષયો(જોતો,સંભાળતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો)
--ભોગવતોહો વાંછ તાં(તેવિ ષયોપ્રત્યેઅનાસક્તહોવાથી)સુખપૂર્વકરહેછે .(૮)
शून्यादृ ष्टिर्वृथाचेष्टावि कलानीन्द्रियाणिच। न स्पृहानविरक्तिर्वाक्षीणसंसारसागरे ॥ ९ ॥
જયારેસં સારરૂપસા ગરક્ષી ણથા ય(સંસારજતોર હે)ત્ યારેદૃષ્ટિશૂન્યબનેછે ,
--સર્વક્રિયાઓ(કર્મો)નિરર્થકબ નેછે ,ઇન્દ્રિયોક્ષુ બ્ધબનેછે ,અ ને
--નથીઆ સક્તિરહેતીકે ન થીવિ રક્તિર હેતી(૯)
नजागर्तिन नि
द्रातिनो न्मीलतिन मी
लति।अहोपरदशाक्वापिवर्ततेमुक्तचेतसः ॥ १०॥
અહો,મનથીમુક્તથ યેલાનીકે વીઉ ત્કૃ ષ્ટદ
શાછે !!કે
,જે,
--નથીજા ગતો,નથીસૂ તો,નથીઆં ખબં ધક રતોકે નથીઆં ખોખોલતો.(૧૦)
सर्वत्रदृ
श्यतेस्व स्थः स र्वत्रवि
मलाशयः । स मस्तवासनामुक्तोमुक्तः स र्वत्रराजते॥ १ १॥
બધીવા સનાઓથીમુ ક્તબ નેલો,જ્ઞાનીમુક્તપુ રુષ,સર્વઠે કાણેસ્ વસ્થ(શાંત)દે ખાયછે ,
--સર્વત્રનિર્મળઅં તઃકરણવા ળોરહેછે અ નેસર્વત્રશોભેછે .(૧૧)
22
पश्यन्शृ
ण्वन्स्पृ
शन्जि घ्रन्न्अ श्नन्गृ
ण्हन्वदन्व्रजन्।ईहितानीहितैर्मुक्तोमुक्तएवम हाशयः ॥ १२॥
ઇચ્છાઓઅનેઅ નિચ્છાઓ(નેરા ગ-દ્વેષ)થી મુ ક્તએ
મ હાત્મા,ભલે,
--જોતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો,ગ્રહણક રતો,બોલતોકે ચાલતોહોયછતાંમુક્તજછે .(૧૨)
ननिन्दतिन च स्तौ
तिनहृष्यतिनकु प्यति। नद दातिनगृण्हातिमुक्तः सर्वत्रनी रसः ॥१३॥
તેનથીકોઈનીનિં દાક રતો,કે ન થીકો ઈનીસ્ તુતિ(વખાણ)કરતો,
--નથીખુ શથ તોકે ન
થીના ખુશ(ક્રોધિત)થ તો,
--નથીકો ઈનેઆપતોકે ન
થીકો ઈનીપા સેથીલેતો,અનેસર્વત્રર સવગરનોથઈનેરહેછે .(૧૩)
सानुरागांस्त्रि
यंदृष्ट्वामृत्युंवास मुपस्थितम्। अविह्वलमनाः स्वस्थोमुक्तए वमहाशयः ॥१४॥
પ્રીતિયુક્ત(સુંદર)સ્ત્રી
જેનીપાસેઆવેકે ,મૃત્યુપાસેઆવે,પણતેનેજોઈનેજેમહાત્માનુંમ ન,
--વિહવળથતુંન થી,પણસ્ વસ્થર હેછે ,તેમુ ક્તજછે
.(૧૪)
सुखेदुः
खेनरे नार्यांस म्पत्सुच विपत्सुच। वि शेषोनैवधीरस्यसर्वत्रस मदर्शिनः ॥१५॥
આવા,બધેયસ મદર્શી,ધીરજવાનપુ રુષને,સુખમાંકે દુઃ ખમાં,સ્ત્રીમાંકે પુરુષમાં,
--સંપત્તિમાંકે વિ
પત્તિમાંકશોજફરકહો તોનથી.(૧૫)
नहिं सानै वका रुण्यंनौद्धत्यंनच दीनता।नाश्चर्यंनैवचक्षोभः क्षीणसंसरणेन रे ॥१६॥
જેનો(જેનામ નમાં)સંસારના શપા મ્યોછે -તેવામનુષ્યમાં,
--નથીહિં સાકે ન
થીક રુણા,નથીઉદ્ધતાઈકે ન
થીન મ્રતા,નથીઆશ્ચર્યકે નથીક્ષોભ(૧૬)
नमुक्तोविषयद्वेष्टान वा
वि
षयलोलुपः । अ संसक्तमनानित्यंप्रा प्ताप्राप्तमुपाश्नुते॥१७॥
મુક્તપુ રુષ,નથીવિ ષયોમાંઆ સક્તથતોકે નથીવિ ષયોનેધિક્કારતો,પણ
--સદાઅનાસક્તથ ઇપ્રા
પ્તઅનેઅ પ્રાપ્તવ સ્તુઓનોઉ પભોગકરેછે .(૧૭)
समाधानसमाधानहिताहितविकल्पनाः । शू न्यचित्तोनजा नातिकै वल्यमिवसंस्थितः ॥१८॥
જેનુંમ નના શપામ્યુંછે ,તેસ માધાનકે અ સમાધાન,હિતકે અ હિત,વગેરેની
--કલ્પનાનેપ ણજા ણતોન થી,પરંતુ,તેકે વળકૈ વલ્ય(મોક્ષ)માંજ સ્થિરરહેછે .(૧૮)
निर्ममोनिरहङ्कारोन कि
ञ्चिदितिनि श्चितः ।अन्तर्गलितसर्वाशः कु र्वन्नपिकरोतिन॥१९॥
મમતાવગરનો,અહંતા(અભિમાન)વ ગરનો,અનેજગતમાંકાંઈજનથી(જગતમિથ્યા)એ વા,
--નિશ્ચયવાળો,અનેઅં દરથીજે નીબધીઆ શાઓલય(નાશ)પા મીગઈછે ,
--તેવોમ નુષ્યકર્મક રેછ તાંતે ક ર્મથી(કર્મનાબંધનથી)લેપાતોનથી.(૧૯)
मनः प्रकाशसंमोहस्वप्नजाड्यविवर्जितः । द शांकामपिसम्प्राप्तोभ वेद् गलितमानसः ॥२०॥
જેનુંમ
નક્ષી
ણબ ન્યુંછે
,અનેજે મનનાપ્રકાશ-અંધકાર,સ્વપ્નઅનેજડતા(સુષુપ્તિ)થી
--રહિતછે (વગરનોછે ),તે કો
ઈઅ વર્ણનીય દ શાનેપ્રાપ્તથાયછે .(૨૦)
પ્રકરણ-૧૭-સમાપ્ત
23
પ્રકરણ-૧૮
॥अष्टावक्रउवाच॥
यस्यबो धोदयेतावत्स्वप्नवद् भ वतिभ्र मः ।तस्मैसुखैकरूपायनमः शान्तायते जसे॥१॥
અષ્ટાવક્રક હેછે
કે -
જેબોધ(તેજરૂ પી-જ્ઞાન)નાઉ દયથી,જગતએકભ્રમકે સ્ વપ્નજેવુંથ ઇજાયછે ,
--તેએ કમા ત્રશાંતઅ નેઆનંદરૂપ-તેજ(પરમાત્મા)નેનમસ્કારહો(૧)
अर्जयित्वाखिलान्अ र्थान्भो गानाप्नोतिपु ष्कलान्। नहिस र्वपरित्यागमन्तरे णसुखीभवेत्॥२॥
સર્વધ નક માઈનેમનુષ્યપુ ષ્કળભો ગોપ્રા પ્તક રેછે
,
--પરંતુતે બધાનાપ રિત્યાગવગરતે સુખીથતોજનથી.(૨)
कर्तव्यदुः खमार्तण्डज्वालादग्धान्तरात्मनः ।कु तः प्रशमपीयूषधारासारमृतेसु खम्॥ ३॥
“કર્મ-જન્યદુઃ ખ(કર્મોથીપે દાથ તાંદુઃખો)–રૂપી” “સૂર્યનીજવાળાઓથી” જે નુંમનભસ્મથયુંછે ,
--તેણે“શાંતિ-રૂપી” “અમૃતધારા”નીવૃ ષ્ટિ(વરસાદ)વ ગર“સુખ”ક્યાં થીમળે ?(૩)
भवोऽयंभावनामात्रोन कि
ञ्चित्प रमर्थतः । ना स्त्यभावः स्वभावानांभावाभावविभाविनाम्॥४॥
આસં સાર“ભાવના-માત્ર”(સંકલ્પ-માત્ર)છે ,અને“પરમાર્થ-દૃષ્ટિ”થી તેકં ઈજનથી,(મિથ્યાછે )
--કારણકેભા વ-રૂપ(સંકલ્પ-રૂપ=જગત)અનેઅ ભાવ-રૂપ(વિકલ્પ-રૂપ=પ્રલય)પદાર્થોમાં
--સ્થિરથ યેલાએ વા“સ્વ-ભાવ”નોકો ઈઅ ભાવ(વિકલ્પ)હોતોનથી.(૪)
नदू रं न च स
ङ्कोचाल्लब्धमेवात्मनः प दम्। नि र्विकल्पंनिरायासंनि र्विकारं निरञ्जनम्॥५॥
આત્માનું “સ્વ-રૂપ”દૂ રનથીકે સ મીપ(નજીક)માંનથી,(આત્માતોસર્વ-વ્યાપકછે )-
--તે(આત્મા)સંકલ્પ-રહિત,પ્રયત્ન-રહિત,વિકાર-રહિત,દુઃખ-રહિતઅ નેશુદ્ધછે ,
--તે(આત્મા)તોહં મેશનેમા ટેપ્રા
પ્તછે .(૫)
व्यामोहमात्रविरतौस्वरूपादानमात्रतः । वी तशोकाविराजन्तेनिरावरणदृष्टयः ॥६॥
“મોહ”નાનિવૃત્ત(નાશ)થવાથી,થતાપોતાના“સ્વ-રૂપ”(આત્મા)નાગ્રહણ-માત્રથી,
--પુરુષ“શોક-રહિત”થાયછે ,અ ને
--આવોઆવરણહીન(માયાવિહીન-અનાસકત)પુ રુષ,શો ભાયમાન(ધન્ય)થાયછે .(૬)
समस्तंक ल्पनामात्रमात्मामु क्तः स नातनः । इ तिवि ज्ञायधीरोहिकिमभ्यस्यतिबालवत्॥७॥
“આબ ધુંજગતક લ્પનામા ત્રછે ,અનેઆત્મામુક્તઅનેનિત્યછે ”
--એમજા ણ્યાપછીધીર(જ્ઞાની-પંડિત)પુરુષ,શુંબાળકનાજેવીચે ષ્ટાકરે?(૭)
आत्माब्रह्मेतिनिश्चित्यभा वाभावौच कल्पितौ।निष्कामः किं विजानातिकिं ब्रूतेचकरोतिकिम्॥८॥
“આત્મા”એ“બ્રહ્મ”(પરમાત્મા)છે ,અનેભા વ-અભાવ(જગતઅનેપ્રલય)કલ્પના-માત્રછે ,
--એવોનિશ્ચયકર્યાપ છીતે વાનિષ્કામપુ રુષ,માટે,પછી,
--જાણવાનુંશું?બો લવાનુંશું ?કે ક રવાનુંશું ?(બાકીરહેછે ?)(૮)
अयंसो ऽहमयंना हमितिक्षी णाविकल्पना।सर्वमात्मेतिनि श्चित्यतूष्णीम्भूतस्य यो गिनः ॥९॥
આબ ધું“આત્મા”જછે ,એવોનિ શ્ચયક ર્યાપછી,શાંતબનેલા(જીવન્મુક્ત)યોગીની,
--“આહું છું
,અનેઆ હું નથી”એવીકલ્પનાઓન ષ્ટથઇજાયછે (૯)
24
नविक्षेपोन चै काग्र्यंना तिबोधोन मू ढता। न सु खंनचवादुः खमुपशान्तस्ययो गिनः ॥१०॥
શાંતબ નેલાયોગી(જીવન્મુક્ત)ને,નથીવિ ક્ષેપકે નથીએકાગ્રતા,
--નથીજ્ઞા નકે ન થીમૂ ઢતા(અજ્ઞાન),નથીસુ ખકે નથીદુઃખ.(૧૦)
स्वाराज्येभै क्षवृत्तौच ला भालाभेजनेवने। नि र्विकल्पस्वभावस्यनविशेषोऽस्तियोगिनः ॥११॥
નિર્વિકલ્પ(વિકલ્પવગરના=જીવન્મુક્ત)બનેલા,સ્વ-ભાવવાળાયોગીને,
--સ્વ-રાજ્યમાં(કેપોતાનેસ્ વર્ગનુંરાજ્યમળે તો તે માં)કે ભિક્ષાવૃત્તિમાં,
--લાભમાંકે હા નિમાં,લોકોમાંરહેકે જં ગલમાંર હે,કંઈજફે રહોતોનથી.(૧૧)
क्वधर्मः क्वचवाका मः क्व चा
र्थः क्व
वि वेकिता। इदंकृ तमिदंनेतिद्वन्द्वैर्मुक्तस्ययोगिनः ॥१२॥
દ્વંદો(સુખ-દુઃખવ ગેરે)થીમુ ક્તબ નેલા,યોગીને,કામશો?અનેઅ ર્થશો
?
--અને“આક ર્યુંઅનેઆ ક ર્યુંન
હિ”એવોવિ વેકશો?(૧૨)
कृ त्यंकिमपिनैवास्तिन का
पिहृ दिर ञ्जना। य थाजीवनमेवेहजीवन्मुक्तस्ययोगिनः ॥१३॥
જીવન્મુક્તબનેલાઆવાયોગીને મા ટેકશુંકર્તવ્યછે જનહિ,વળી,
--તેનાઅં તરમાંકોઈઆ સક્તિન હિહોવાનેકારણેતે
--જગતમાંય થાપ્રાપ્ત(જેમ ળીજા યતેમાંઆ નંદમાની)જી વનજીવેછે .(૧૩)
क्वमोहः क्व च वावि श्वंक्वतद् ध्या
नंक्वमुक्तता।सर्वसङ्कल्पसीमायांविश्रान्तस्यमहात्मनः ॥१४॥
સર્વસં કલ્પોનાઅંતનેપામેલા,યોગીને,માટે,મોહશું ?કે જગતશું?
--ધ્યાનશું?કે મુક્તિશું ?(૧૪)
येनवि श्वमिदंदृ ष्टंस
ना स्तीतिकरोतुवै। नि र्वासनः किं कु रुतेपश्यन्नपिनपश्यति॥१५॥
જેઆજગતનેજુ એછે ,તેએ મક હીશકતોન થી,કે“જગતનથી”(કારણતેનામાંવા સનાઓછે ),
--પરંતુજે નામાંવા સનાઓર હીન થીતે વોપુરુષજગતનેજોતોહો વાછતાંજોતોનથી(૧૫)
येनदृ ष्टंप
रं ब्रह्मसो
ऽहंब्रह्मेतिचि न्तयेत्। किं चिन्तयतिनिश्चिन्तोद्वितीयंयो नपश्यति॥१६॥
જેપુરુષેશ્રે ષ્ઠ“બ્રહ્મ”જોયુંછે ,તેવોપુરુષ“હુંબ્ર હ્મછું ”એ
વુંચિંતનપ ણકરેછે ,પણ,
--જેબી જું કશુંજો તોજ નથીએવો(માત્રઆ ત્માનેજજોતોહોય)પુ રુષશા
નુંચિં
તનકરે?(૧૬)
दृष्टोयेनात्मविक्षेपोनिरोधंकु रुतेत्वसौ।उदारस्तुनविक्षिप्तः साध्याभावात्करोतिकिम्॥ १७॥
જેપુરુષપો તાનામાંવિ ક્ષેપોજુ એતે ભ લેતેનોનિરોધ(ધ્યાન,સમાધિવગેરે)ક રે,
--પણજે નેકોઈવિ ક્ષેપોન થીતે સાધ્યનાઅ ભાવથી(કાંઇસાધવાનુંરહેલુંનાહોવાથી)શુંકરે? (૧૭)
धीरोलो कविपर्यस्तोव र्तमानोऽपिलो कवत्। न समाधिंनविक्षेपंन लोपंस्वस्यपश्यति॥ १८॥
લોકોસા થેર હેતોઅ નેલોકોની જે મવર્તતોહો વાંછતાંલોકોથી જુ દોએવોધીર(જ્ઞાની)પુરુષ,
--નથીપો તાનીસ માધિનેજોતો,નથીવિ ક્ષેપનેજો તોકે નથીકોઈબંધનનેજોતો.(૧૮)
भावाभावविहीनोय स्तृप्तोनि र्वासनोबु धः । नै
वकिञ्चित्कृ तंतेनलोकदृष्ट्यावि कु र्वता॥१९॥
જેપુરુષતૃ પ્તછે ,ભાવ-અભાવ(સંકલ્પ-વિકલ્પ)અ નેવાસનાવગરનોછે ,તે,
--લોકોનીન જરેક ર્મો(ક્રિયાઓ)કરતોહો વાછ તાંકાંઇકરતોનથી.(૧૯)
25
प्रवृत्तौवा
नि वृत्तौवा नै वधीरस्यदु र्ग्रहः । य दायत्कर्तुमायातितत्कृ त्वाति ष्ठतः सु
खम्॥ २०॥
જેવખતેજેક રવાનુંઆ વીપ ડેતેક રીનેઆનંદથીર હેતા,
--જ્ઞાનીનેપ્ર વૃત્તિકે
નિ
વૃત્તિમાંકો ઈજ દુ
રાગ્રહહો તોનથી.(૨૦)
निर्वासनोनिरालम्बः स्वच्छन्दोमु क्तबन्धनः । क्षिप्तः संस्कारवातेनचेष्टतेशुष्कपर्णवत्॥२१॥
વાસનારહિત,કોઈનાપરઆ ધારન હિરાખનારો,સ્વચ્છં દઅ નેબંધનમાંથીમુક્તથયેલોમનુષ્ય,
--“સંસાર-રૂપી”પવનથીપ્રે રિતબની,(પવનથીસૂ કાંપાંદડાંજેમઅહીંતહીંજાયછે ,તેવી)
--સૂકાંપાંદડાંનીજે વીચે ષ્ટા(વર્તન)કરેછે .(૨૧)
असंसारस्यतु क्वा
पिन ह र्षोन
वि
षादता।सशी तलमनानित्यंविदेहइवराजये॥ २२॥
અસંસારી(જ્ઞાની)નેક શેપ ણન થીહર્ષકે નથીશો ક,
--શીતળ(શાંત)મનવાળોતે હં મેશદે હરહિત(દે હનાહોયતેવા)નીજેમશોભેછે (૨૨)
कु त्रापिनजिहासास्तिना शोवा पिनकु त्रचित्।आत्मारामस्यधीरस्यशीतलाच्छतरात्मनः ॥२३॥
શાંતઅ નેશુ દ્ધઆત્માવાળાઅ નેઆ ત્મામાંજ સ્થિરબનેલાધીર(જ્ઞાની)પુરુષને,
--નથીક શુંત્યજવાનીઈ ચ્છાકે ન થીક શુંમે ળવવાનીઈચ્છા(આશા)(૨૩)
प्रकृ त्याशून्यचित्तस्यकु र्वतोऽस्यय दृच्छया।प्राकृ तस्येवधीरस्यनमानोना वमानता॥२४॥
“સ્વ-ભાવ”થીજ“શૂન્યચિત્તવાળા”અનેસ હજકર્મકરતાધીર(જ્ઞાની)પુ રુષને,
--સામાન્યમ નુષ્યનીજે મમા નકે અ પમાનલા ગતાંન થી.(૨૪)
कृ तंदे हेनक र्मेदंन म याशु द्धरूपिणा। इ तिचि न्तानुरोधीयः कु र्वन्नपिकरोतिन॥२५॥
“આક ર્મમારાદે હવડેથ યુંછે
,નહિકે મા
રાઆત્માવડે”એ મજેસતતચિંતનકરેછે ,
--તેવોપુ રુષક ર્મક
રતોહો વાછતાંકાં ઈજ(કર્મ)કરતોન થી.(૨૫)
अतद्वादीवकु रुतेन भ वेदपिबा लिशः । जी वन्मुक्तः सु खीश्रीमान्संसरन्नपिशोभते॥ २
६॥
સામાન્યમ નુષ્યનીજે મતે(જ્ઞાની)ક ર્મોક રેછે ,પણતેમછતાં,તેનાદાન(મૂર્ખ)હો તોનથી,
--કર્મોમાંઆ સક્તિન હિહો વાથીતે જીવન્મુક્તપુરુષસંસારમાંશોભેછે .(૨૬)
नानाविचारसुश्रान्तोधी रोविश्रान्तिमागतः ।नक ल्पतेन जातिन शृणोतिनप श्यति॥ २७॥
અનેકપ્ર કારનાવિ ચારોક રીનેઅંતેથા કીગયેલો,અનેતેથીજશાંતથયેલો,ધીર(જ્ઞાની)પુરુષ,
--નથીક લ્પનાઓકરતો,નથીજાણતો,નથીસાં ભળતોકે નથીજો તો.(૨૭)
असमाधेरविक्षेपान्न मु मुक्षुर्नचे
तरः ।निश्चित्यकल्पितंपश्यन्ब्रह्मैवास्तेमहाशयः ॥२८॥
આવોજ્ઞા નીપુ રુષસમાધિનાપ ણઅભાવનેલી ધેમુમુક્ષુ(મોક્ષનીઈચ્છારાખનાર)નથી,
--(તેનાથીવિ રુદ્ધ)કોઈપણવિક્ષેપનાઅભાવથીબદ્ધ(બંધનવાળો)પણન થી,
--પરંતુનિ શ્ચયક રીને આ
બ ધાનેક લ્પનામયજો તો,તે”બ્રહ્મ”-રૂપેજરહેછે . (૨૮)
यस्यान्तः स्या
दहङ्कारोन क रोतिक रोतिसः । नि रहङ्कारधीरे णनकिञ्चिदकृ तंकृ तम्॥२९॥
જેનામાંઅ હંકારછે તે કાં
ઇના કરેતો પ ણકર્મક રેજછે ,
--જયારેઅહંકારવ ગરનાધીરપુરુષનેમા ટેતો“કાંઇનાકરેલુંકે ક રેલું“(કર્મ)છે
જનહિ.(૨૯)
26
नोद्विग्नंनचस न्तुष्टमकर्तृस्प न्दवर्जितम्।नि राशंगतसन्देहंचित्तंमुक्तस्यराजते॥३०॥
એવાજી વન્મુક્તનુંચિ ત્ત(પ્રભુમય-મન)કે જે
પ્ર કાશમયછે ,તેમાંદ્વૈતનથીતેથીઉ દ્વેગનથી,
--નથીકો ઈસં કલ્પ-વિકલ્પતે થીદુ નિયાતરફનિ રાશદૃ ષ્ટિછે .
--નથીકો ઈઅ જ્ઞાનકે જે
થીનથીકો ઈસં દે હ.(૩૦)
निर्ध्यातुंचेष्टितुंवापिय च्चित्तंनप्रवर्तते। नि र्निमित्तमिदंकिन्तुनिर्ध्यायेतिविचेष्टते॥३१॥
ધીરપુ રુષનુંચિત્ત(ઈશ્વરમાંતન્મય-મન) ધ્ યાનકરવાનેકે કો ઈક્રિયાકરવાપ્રવૃત્તથ તુંનથી,
--પરંતુકાં ઇપણનિમિત્તના હો
વાછતાંય થાપ્રાપ્તધ્ યાનઅનેક્રિયાકરેપ ણછે .(૩૧)
तत्त्वंय
थार्थमाकर्ण्यम न्दः प्रा
प्नोतिमू ढताम्। अ थवाया तिस ङ्कोचममूढः कोऽपिमूढवत्॥३२॥
“સત્ય-તત્વ”નેસાંભળીનેજડમ નુષ્યમૂ
ઢ(અજ્ઞાની)બ નેછે અનેસંકોચ(ગભરાટ)પ્રા પ્તક રેછે ,
--તેવીજ રીતેકો ઈજ્ઞા
નીનીદ શા,એઅજ્ઞાનીનીજે મજ
--બાહ્યદૃષ્ટિથીમૂ ઢતાજે વીજ દે ખાયછે .(બાહ્યદૃષ્ટિથીજ્ઞાનીનુંમૂઢનાજેવુંવર્તનલાગેછે )(૩૨)
एकाग्रतानि रोधोवामू ढैरभ्यस्यतेभृ शम्।धीराः कृ त्यंन पश्यन्तिसुप्तवत्स्वपदेस्थिताः ॥३३॥
મૂઢ(અજ્ઞાની)મનુષ્યોએ કાગ્રતાઅ થવાચિ ત્ત-નિરોધનોવારંવારઅભ્યાસકરેછે ,પરંતુ,
--જ્ઞાનીઓતો આત્મપદમાં“સૂતેલાનીજેમ”સ્થિ રબનેલાહો ઈને,
--કશુંપણ(એકાગ્રતા-કેચિ ત્તનિરોધ-વ ગેરે)કરવાપણુંજોતાજનથી.(૩૩)
अप्रयत्नात्प्र यत्नाद् वामू ढोनाप्नोतिनिर्वृतिम्। तत्त्वनिश्चयमात्रेणप्राज्ञोभवतिनिर्वृतः ॥३४॥
પ્રયત્નના ક રવાથીઅ થવાપ્ર યત્નવ ડે,પણમૂ ઢ(અજ્ઞાની)મ નુષ્યસુખપામતોનથી,ત્યારે,
--માત્રત ત્વનોનિશ્ચયથતાંજધીર(જ્ઞાની)મ નુષ્યસુખીબનેછે . (૩૪)
शुद्धंबु
द्धंप्रि
यंपू र्णंनि
ष्प्रपञ्चंनि रामयम्। आ त्मानंतंनजा नन्तितत्राभ्यासपराजनाः ॥३५॥
તેશુદ્ધ,પ્રિય,પૂર્ણ,પ્રપંચરહિત,દુઃખર હિત,ચૈતન્યઆત્માપુ રુષને,
--સંસારમાંર હેલાઅ ભ્યાસી(મૂઢ-અજ્ઞાની)લોકોપણજાણતાનથી(જાણીશકતાન થી) (૩૫)
नाप्नोतिक र्मणामोक्षंविमूढोऽभ्यासरूपिणा। धन्योवि ज्ञानमात्रेणमुक्तस्तिष्ठत्यविक्रियः ॥३ ६॥
મૂઢ(અજ્ઞાની)પુરુષઅ ભ્યાસ-રૂપક ર્મ(યોગ-વગેરે)વડેમોક્ષનેપ્રાપ્તકરીશકતોનથી,જયારે,
--ધીર(જ્ઞાની)પુરુષવિ જ્ઞાન(જ્ઞાન)મા ત્રથીજમુ ક્તઅનેનિર્વિકારબનેછે (૩૬)
मूढोनाप्नोतितद् ब्रह्मय तोभ वितुमिच्छति। अ निच्छन्नपिधी रोहिपरब्रह्मस्वरूपभाक् ॥३७॥
મૂઢ(અજ્ઞાની)પુરુષ“બ્રહ્મ”નેમે ળવવાનીને “બ્રહ્મ-રૂપ”થ વાનીઈચ્છારાખેછે ,તેથીજ,
--તેતે
“બ્રહ્મ”નેમે ળવીશ કતોન થીકે બ્ર હ્મ-રૂપથઇશકતોનથી,જયારે
--ધીર(જ્ઞાની)ઇચ્છતોના હો વાછ તાંપ ણ“બ્રહ્મ-રૂપ”જછે .(૩૭)
निराधाराग्र हव्यग्रामूढाः संसारपोषकाः । ए तस्यानर्थमूलस्यमूलच्छे दः कृ तोबु धैः ॥३८॥
કોઈઆધારવગરનાઅ નેદુ રાગ્રહીમૂ ઢો(અજ્ઞાનીઓ)જસંસાર-રૂપીમૂળનુંપોષણકરવાવાળાછે ,
--જયારેતેઅ નર્થનામૂળ-રૂપસં સારનામૂ ળનોજ્ઞાનીઓએઉ ચ્છેદ(નાશ)ક ર્યોછે .(૩૮)
नशान्तिंल भतेमू ढोयतः शमितुमिच्छति। धी रस्तत्त्वंविनिश्चित्यसर्वदाशान्तमानसः ॥ ३९॥
મૂઢ(અજ્ઞાની)મનુષ્યશાં તબ નવાઈ ચ્છેછે ,તેથીજતેશાંતિપામતોનથી,
--ધીર(જ્ઞાની)પુરુષ“તત્વ”નોનિશ્ચયક રી,સર્વદાશાંતચિત્તવાળોજહો યછે .(૩૯)
27
क्वात्मनोद र्शनंत स्यय द् दृष्टमवलम्बते। धीरास्तंतं नपश्यन्तिपश्यन्त्यात्मानमव्ययम्॥४०॥
બાહ્ય-દૃશ્યપ દાર્થો(સંસાર)નુંઅવલંબન(આધાર)કરતોહોયતેવા,
--મૂઢ(અજ્ઞાની)ને“આત્મા”નુંદર્શનક્યાં થીથા ય?
--જ્ઞાનીપુરુષતે દૃશ્યપ દાર્થ(સંસાર)નેના જો તાં,અવ્યય(અવિનાશી)આત્માનેજુ એછે .(૪૦)
क्वनिरोधोविमूढस्ययो निर्बन्धंक रोतिवै ।स्वारामस्यैवधीरस्यसर्वदासावकृ त्रिमः ॥४१॥
જેહઠથીપ્ર યત્નક રેછે
,તેમૂઢ(અજ્ઞાની)પુ રુષનેચિત્તનોનિ રોધક્યાં
થીથાય?પ ણ,
--આત્મામાંજ રમણકરનારજ્ઞા નીનેએ ચિ ત્તનિરોધસર્વદાઅનેસહજહોયછે .(૪૧)
भावस्यभा वकः क श्चिन्न कि
ञ्चिद् भा वकोपरः ।उभयाभावकः कश्चिद् ए वमेवनिराकु लः ॥४ २॥
કોઈએકભા વરૂપ(પ્રપંચ-માયા)ને“સત્ય”મા નવાવાળોછે ,
--તોબીજોકો ઈઅ ભાવરૂપ“કશુજનથી(મિથ્યા)”મા નનારોહો યછે ,જયારે
--કોઈવિ રલએબં ને(ભાવ-અભાવ)નેનહિમા નવાવાળો“જેનેતે”સ્થિ તિમાંશાંતર હેછે .(૪૨)
शुद्धमद्वयमात्मानंभावयन्तिकु बुद्धयः । न तु जा
नन्तिसंमोहाद्यावज्जीवमनिर्वृताः ॥४३॥
દુર્બુદ્ધિપુરુષોશુદ્ધઅ નેઅદ્વિતીય“આત્મા”ની “ભાવના”ક રેછે ,પ
ણ,
--“મોહ”નેલી ધેતેઆ ત્માનેજા ણતાનથી(કેજા ણવાનોપ્રયત્નક રતાનથી)અ નેએથી,
--સારાયે (આખા)જીવનદ રમિયાનતે “સુખ”વ ગરનારહેછે . (૪૩)
मुमुक्षोर्बुद्धिरालम्बमन्तरे णन विद्यते।निरालम्बैवनिष्कामाबुद्धिर्मुक्तस्यसर्वदा॥४४॥
મુમુક્ષુ(મોક્ષને ઇચ્છનાર)ની બુ દ્ધિ,સંસારિકવિ ષયોનાઆલંબન(આધાર)વગરર હીશકતીનથી,
--જયારેમુક્તનીબુ દ્ધિસર્વદાનિ ષ્કામઅ નેવિ ષયોનાઆલંબન(આધાર)વ ગરનીહોયછે .(૪૪)
विषयद्वीपिनोवीक्ष्यच किताः श रणार्थिनः । वि शन्तिझटितिक्रोडंनिरोधैकाग्रसिद्धये॥४५॥
“વિષયો-રૂપીવાઘ”નેજોઈને,ગભરાયેલાઅ નેપોતાનાશરીરનીચિંતાથીપોતાનુંર ક્ષણકરવા,
--શરણુંઇ ચ્છતાતે વામૂ ઢો(અજ્ઞાનીઓ)“ચિત્તનાનિરોધઅનેએકાગ્રતા”નીસિદ્ધિમાટે,
--જલ્દીથીપર્વતનીગુફામાંપ્ર વેશકરેછે .(૪૫)
निर्वासनंह रिं दृष्ट्वातूष्णींवि षयदन्तिनः । प लायन्तेनशक्तास्तेसेवन्तेकृ तचाटवः ॥४६॥
જયારે“વાસનારહિત(વાસના-વગરના)પુ રુષ-રૂપ”સિં હનેજો ઈને“વિષયો-રૂપીવા ઘ”ના સીજાયછે ,
--અનેઅ સમર્થઅ નેક્રિ યામાંઆ સક્તર હેનારાતે મૂઢો(અજ્ઞાનીઓ)ખુ દઆવીને ,તે,
--વાસનાવ ગરનામુક્ત-જ્ઞાનીપુરુષોનું સે વન(સત્સંગ-વગેરે)ક રેછે .(૪૬)
नमुक्तिकारिकांध त्तेनिः
शङ्कोयु क्तमानसः ।पश्यन्शृण्वन्स्पृशन्जिघ्रन्नश्नन्नास्तेयथासुखम्॥४७॥
નિશંક(શંકા-સંશયવગરનો)અ નેસ્થિરમ નવાળો,જ્ઞાની-મુક્તપુરુષ,
--મોક્ષનેમાટેક્રિ યાઓ(સાધનાઓ-કર્મો)કરતોનથી(ક્રિયાઓનોઆગ્રહરાખતોનથી)પણ,
--જોતો,સાંભળતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો–(કશામાંઆ સક્તથયાવિના)સુખમાંર હેછે .(૪૭)
वस्तुश्रवणमात्रेणशु द्धबुद्धिर्निराकु लः । नैवाचारमनाचारमौदास्यंवाप्र पश्यति॥४ ८॥
યથાર્થવ સ્તુ(સત્ય)નાશ્ર વણમા ત્રથીજશુદ્ધબ નેલીબુ દ્ધિવાળો,અનેસ્ વસ્થચિત્તવાળો,મનુષ્ય,
--કર્મકે અ
કર્મ(વિકર્મ-ઉદાસીનતા)નેજો તોન થી.(૪૮)
28
यदायत्कर्तुमायातित दात त्कु रुतेऋजुः ।शु भंवा प्यशुभंवापितस्यचेष्टाहिबालवत्॥४९॥
શુભકે અશુભ,જયારેજેકં ઈપ ણક રવાનુંઆવે,તેએસરળ(મુક્ત-જ્ઞાની)મ નુષ્યક રેછે ,
--અને તે નોવ્ યવહારઅ નેચેષ્ટા(વર્તન)બા ળકનાજે વુંહોયછે .(બાળકજેવુંદે ખાયછે ) (૪૯)
स्वातन्त्र्यात्सुखमाप्नोतिस्वा तन्त्र्याल्लभतेप रम्। स्वा
तन्त्र्यान्निर्वृतिंगच्छे त्स्वातन्त्र्यात्परमंप दम्॥५०॥
સ્વતંત્રતા(મુક્તતા)થી(જ્ઞાની)“સુખ”નેપા મેછે ,સ્વતંત્રતાથી“પર-બ્રહ્મ”નેમેળવેછે ,
--સ્ વતંત્રતાથીપ રમાનંદનેપ્રા પ્તકરેછે ,સ્વતંત્રતાથીપરમ-પદની(સ્વ-રૂપની)પ્રા પ્તિથાયછે . (૫૦)
अकर्तृत्वमभोक्तृत्वंस्वा त्मनोमन्यतेय दा।तदाक्षीणाभवन्त्येवसमस्ताश्चित्तवृत्तयः ॥५१॥
જયારેમ નુષ્ય,પોતાનાઆ ત્માને અ કર્તા(કર્મનહિકરનાર)અ નેઅભોક્તા(ફળનહિભોગવનાર)મા નેછે ,
--ત્યારેતેનીબ ધીચિત્તવૃ ત્તિઓનોના શથાયછે .(૫૧)
उच्छृ ङ् खलाप्यकृ तिकास्थि तिर्धीरस्यरा जते। नतु सस्पृहचित्तस्यशान्तिर्मूढस्यकृ त्रिमा॥५२॥
ધીર(જ્ઞાની)પુરુષનીશાંતિવ ગરની(ઉચ્છ્રું ખલ)સ્ વાભાવિકસ્થિ તિશોભેછે ,પણ,
--સ્પૃહા(ઈચ્છા)યુક્તચિ ત્તવાળામૂઢ(અજ્ઞાની)નીશાંતિકૃ ત્રિમહોઈશોભતીનથી.(૫૨)
विलसन्तिमहाभोगैर्विशन्तिगिरिगह्वरान्।निरस्तकल्पनाधीराअबद्धामुक्तबुद्धयः ॥५३॥
જેઓએ“કલ્પના”નોત્ યાગક ર્યોછે ,જેબં
ધનવ ગરનાછે અનેજેમનીબુદ્ધિ“મુક્ત”છે ,
--એવાધીર(જ્ઞાની)પુ રુષોપ ણક દીક(પ્રારબ્ધવશાત)
--મોટાભોગોભોગવેછે અનેપ ર્વતનીગુ ફાઓમાંપણપ્રવેશકરેછે .(૫૩)
श्रोत्रियंदे वतांतीर्थमङ्गनांभू पतिंप्रि यम्।दृष्ट्वास म्पूज्यधीरस्यन कापिहृदिवासना॥५ ४॥
પંડિત,દેવતાકે તી
ર્થનુંપૂજનકરતાં,અનેસ્ત્રી ,રાજાકે પુત્રોવગેરેનેજોતાં,
--ધીર(જ્ઞાની)પુરુષનામ નમાંકોઈવા સનાહોતીનથી.(૫૪)
भृत्यैः पुत्रैः कलत्रैश्चदौहित्रैश्चापिगो त्रजैः । विहस्यधिक्कृ तोयोगीन यातिविकृ तिंमनाक् ॥५५॥
નોકરો,પુત્રો,પુત્રી,પત્ની,ભાઈકે સ ગાસંબંધીઓ મશ્કરીકરેકે ધિક્કારે,તેમછતાં,
--યોગી(ધીર-જ્ઞાની)જરાપણવિ કાર(ક્રોધ-દુઃખ)પામતોનથી.(૫૫)
सन्तुष्टोऽपिन स न्तुष्टः खिन्नोऽपिन च खिद्यते।तस्याश्चर्यदशांतांतांतादृशाएवजानते॥५६॥
ધીર(જ્ઞાની)પુરુષસં તુષ્ટ(સંતોષી)છે ,છતાંસં તુષ્ટન થી,અને,
--ખિન્ન(ક્રોધિત-દુઃખી)હોવાછ તાંપણખે દ(દુઃખ)પા મતોનથી,
--તેનીએવીઆશ્ચર્ય-ભરીઅવસ્થાતોએ નાજે વાજજાણીશકે!!(૫૬)
कर्तव्यतैवसं सारोन तां प श्यन्तिसू रयः ।शून्याकारानिराकारानिर्विकारानिरामयाः ॥ ५ ७॥
કર્તવ્યતા(મારું આક ર્તવ્યછે એ વુંમાનવું)એ જસંસારછે ,પણએકર્તવ્યતાને,
--શૂન્યાકાર,આકારરહિત,વિકારરહિત,અનેદુઃ ખરહિત જ્ઞાનીઓ(તેમ)“જોતા”ન થી.(૫૭)
अकु र्वन्नपिस ङ्क्षोभाद् व्यग्रः सर्वत्रमू ढधीः ।कु र्वन्नपितुकृ त्यानिकु शलोहिनिराकु लः ॥५८॥
મૂઢ(અજ્ઞાની)કર્મો,ના,કરતોહો ય,તેમછ તાંક્ષો
ભ(સંકલ્પ-વિકલ્પ)નેલીધેબધેવ્ યાકુ ળબનેછે ,
--જયારેકુ શળ(જ્ઞાની)પુરુષકર્મોકરતોહોવાછ તાંવ્ યાકુ ળથતોનથી.(૫૮)
29
सुखमास्तेसुखंशेतेसु खमायातिया तिच ।सुखंव क्तिसु खंभुङ् क्तेव्यवहारे ऽपिशान्तधीः ॥५९॥
જ્ઞાની(શાંતબુ દ્ધિવાળો)વ્ યવહારમાંપ ણસુખેબેસેછે ,સુખેસુએછે ,સુખેઆવેછે -જાયછે ,
--સુખેબો લેછે અ નેસુ ખેખાયછે .(૫૯)
स्वभावाद्यस्यनै वार्तिर्लोकवद् व्य वहारिणः ।महाहृदइ वाक्षोभ्योगतक्लेशः सुशोभते॥६०॥
સામાન્યલો કોનીજેમવ્ યવહારક રવાછ તાંપ ણજેનેસ્ વ-ભાવથીજદુઃખથતુંનથી,
--તેમ નુષ્યમોટાસ રોવરનીજે મક્ષોભ-રહિત,કલેશ-રહિત(વગરનો)હોઈશોભેછે . (૬૦)
निवृत्तिरपिमू ढस्यप्र वृत्तिरु पजायते। प्रवृत्तिरपिधीरस्यनिवृत्तिफलभागिनी॥६१॥
મૂઢ(અજ્ઞાની)નીનિ વૃત્તિપ ણપ્ર વૃત્તિજ બ
નેછે
,જયારે,
--ધીરપુ રુષનીપ્રવૃત્તિપણનિવૃત્તિનુંફ ળઆ પેછે .(૬૧)
परिग्रहेषुवैराग्यंप्रायोमू ढस्यदृश्यते। दे हेविगलिताशस्यक्वरागः क्वविरागता॥६ २॥
ઘર,સ્ત્રીવ ગેરેમાં(પરિગ્રહોમાં) (દેખીતો)વૈરાગ્યવિ શેષકરીનેમૂઢ(અજ્ઞાની)નો જદે ખાયછે ,પણ,
--દે હમાંથીયે જે
નીઆ શાક્ષી ણ(નાશ)થઇગ ઈછે તેવાજ્ઞાનીનેરાગશુંકે વૈરાગ્યશું ? (૬૨)
भावनाभावनासक्तादृ ष्टिर्मूढस्यस र्वदा। भाव्यभावनयासातुस्व स्थस्यादृष्टिरूपिणी॥ ६३॥
મૂઢ(અજ્ઞાની)નીદૃ ષ્ટિ,સર્વદાદૃ શ્ય(સંસાર)નીભાવનાઅનેઅભાવનામાંલાગેલીરહેછે ,
--પરંતુશાં ત(જ્ઞાની)મનુષ્યનીદૃ ષ્ટિ,દૃશ્યનીભા વનાકરવાછ તાં,અ-દૃષ્ટિ-રૂપજ રહેછે
.(૬૩)
सर्वारम्भेषुनि ष्कामोयश्चरे द् बा लवन्मु निः । न लेपस्तस्यशुद्धस्यक्रि यमाणेऽपिकर्मणि॥६४॥
જેમુનિ(જ્ઞાની)સર્વઆ રંભોમાં(ક્રિયાઓમાં)બા ળકનીજેમનિષ્કામપણેવર્તેછે ,
--તેશુ દ્ધમુનિનેકરાતાંક ર્મોમાંપ ણલે પથ તોન થી.(૬૪)
सएवध न्यआत्मज्ञः स र्वभावेषुयः स मः ।पश्यन्शृ ण्वन्स्पृशन्जिघ्रन्न्अश्नन्निस्तर्षमानसः ॥ ६५॥
તેઆત્મજ્ઞાનીધ ન્યછે કે જે
સ ર્વભૂતોમાંસમાનદૃષ્ટિરા ખેછે અનેજે,
-સાંભળતા,સ્પર્શતો,સુંઘતો,ખાતોછ તાંતૃષ્ણા(આશા-આસક્તિ)વગરનોછે .(૬૫)
क्वसंसारः क्व चाभासः क्व सा ध्यंक्व च साधनम्।आकाशस्येवधीरस्यनिर्विकल्पस्यसर्वदा॥६ ६॥
હંમેશાંઆકાશનીજે મનિ ર્વિકલ્પ(વિકલ્પવગરના)જ્ઞાનીને,
--સંસારશું કે સંસારનોઆ ભાસશું?સાધ્યશું અનેસા ધનશું?(૬૬)
सजयत्यर्थसंन्यासीपू र्णस्वरसविग्रहः । अ कृ त्रिमोऽनवच्छिन्नेसमाधिर्यस्यवर्तते॥६७॥
તેકર્મફળનાત્ યાગવાળોઅ નેપૂર્ણઆ નંદ-સ્વરૂપમહાત્માજ યપામેછે ,
--જેનીસ્ વભાવિક(અકૃ ત્રિમ)સ માધિતેનાપૂર્ણસ્ વ-રૂપમાંહોયછે .(૬૭)
बहुनात्रकि मुक्तेनज्ञा ततत्त्वोमहाशयः । भो गमोक्षनिराकाङ्क्षीसदास र्वत्रनीरसः ॥६८॥
અહીંવધુકહીને શુંફા
યદો?જે ણેતત્વનેજાણ્યુંછે ,તેવોમહાત્મા,
--ભોગઅ નેમો
ક્ષબં નેપ્ર
ત્યેનિ સ્પૃહ(આકાંક્ષાવગરનો)અનેહં મેશબ ધેર સ-હીનહોયછે .(૬૮)
महदादिज गद्द् वैतंना ममात्रविजृम्भितम्। वि हायशु द्धबोधस्यकिं कृ त्यमवशिष्यते॥६ ९॥
મહત્-તત્વથીશ રુથ યેલું,આજગત(દ્વૈત),નામ-માત્રથીજઉભુંથયેલુંછે ,
--તેજ ગતનીકલ્પનાછો ડ્યાપ છી,શુદ્ધજ્ઞાન-સ્વ-રૂપબનેલાનેશુંકર્મબાકીર હે?(૬૯)
30
भ्रमभूतमिदंस र्वंकि
ञ्चिन्नास्तीतिनि श्चयी। अ लक्ष्यस्फु रणः शुद्धः स्वभावेनैवशाम्यति॥७०॥
આબ ધુંજ ગત“ભ્રમ-રૂપ”હોઈકાંઇજ ન થી,એવાનિશ્ચયવાળો,અનેબ્રહ્મનુંજેણેસ્ફુરણથયુંછે તેવો,
--શુદ્ધપુ રુષસ્ વ-ભાવવડેજ(સ્વ-ભાવથીજ)શાંતબનીજાયછે .(૭૦)
शुद्धस्फु रणरूपस्यदृ श्यभावमपश्यतः ।क्वविधिः क्वचवै राग्यंक्वत्या
गः क्व श मोऽपिवा॥७१॥
શુદ્ધઆત્મ-સ્વ-રૂપનાસ્ ફુરણ-રૂપ,અનેદૃ શ્ય-ભાવ(જગત-માયા)નેનજો નારને,
--વિધિ(કર્મોનીવિ ધિ)શુંઅ નેવૈરાગ્યશું ?ત્યાગશુંઅનેશમ(નિવૃત્તિ)શું?(૭૧)
स्फु रतोऽनन्तरूपेणप्र कृ तिंचन पश्यतः । क्व बन्धः क्वचवामोक्षः क्वहर्षः क्वविषादिता॥७२॥
અનંત-રૂપેસ્ફૂરતાઅ નેપ્રકૃ તિ(માયા)નેના જો તાયોગીને,
--બંધનશું ?અ નેમોક્ષશું?હ ર્ષ(સુખ)શું કે વિષાદ(દુઃખ)શું?(૭૨)
बुद्धिपर्यन्तसंसारे मा यामात्रंवि वर्तते। निर्ममोनिरहङ्कारोनि ष्कामः शो भतेबुधः ॥७३॥
બુદ્ધિપ ર્યંત(બુદ્ધિથી)જોતાં,આજ ગતમા યા-માત્રજદે ખાયછે ,(આવુંસમજનાર)
--યોગીમ મતા-રહિત,અહંકારર હિત,અનેનિ ષ્કામબનીનેશો ભેછે .(૭૩)
अक्षयंग तसन्तापमात्मानंपश्यतोमुनेः । क्व वि द्याचक्व वा वि
श्वंक्वदे होऽहंममेतिवा॥७४॥
આત્માનેઅવિનાશીઅ નેસં તાપ-રહિત(શોકર હિત)જો નારામુનિને,
--વિદ્યાશી ?કે વિશ્વશું ?દે હશો ?કે અ હંતા-મમતાશી ?(૭૪)
निरोधादीनिक र्माणिज हातिज डधीर्यदि।मनोरथान्प्रलापांश्चक र्तुमाप्नोत्यतत्क्षणात्॥७ ५॥
(પણ)જોજડ-બુદ્ધિવાળો(મૂઢ-અજ્ઞાની)મ નુષ્ય,ચિત્તનિરોધવગેરે,જેવાંકર્મોત્ યાગીદે ,
--તોતેક્ષ ણથીજ તેનામ નોરથોવ ધેછે ,અનેતે વાણીનાપ્રલાપોકરવાનોપ્રારંભકરેછે .(૭૫)
मन्दः श्रु
त्वापित द्वस्तुनजहातिवि मूढताम्। नि र्विकल्पोबहिर्यत्नादन्तर्विषयलालसः ॥ ७ ६॥
મૂઢ(અજ્ઞાની)એ“પરમવસ્તુ”ને સાં
ભળીનેપ ણમૂઢતાછોડતોનથી,જોકે ભલેએણે,
--બહારનાપ્ર યત્નોક રીનેનિ ર્વિકલ્પ(સંકલ્પવ ગરની)સ્થિ તિપ્રાપ્તકરીહોય,
--તેમછતાંઅં દરથીતે વિષયવા સનાવા ળોજર હેછે .(૭૬)
ज्ञानाद् ग लितकर्मायो लो कदृष्ट्यापिकर्मकृ त्। ना प्नोत्यवसरं क र्त्रुंवक्तुमेवनकि ञ्चन॥७७॥
જેજ્ઞાનવ ડે“ક્ષીણ(નાશ)બનેલાક ર્મ”વાળોછે ,અનેમાત્ર“લોક-દૃષ્ટિ”થી કર્મકરવાવાળોછે ,
--તેનેકાં
ઇપ ણક રવાનોકે કાંઇબો લવાનોપ્ર સંગજપ્રાપ્તથ તોનથી.(૭૭)
क्वतमः क्वप्र
काशोवा हा नंक्वच न कि ञ्चन। नि र्विकारस्यधीरस्यनिरातङ्कस्यसर्वदा॥ ७८॥
હંમેશનિ ર્વિકારઅ નેનિર્ભયધીરપુ રુષમા ટેઅં ધકારશુંકે પ્રકાશશું?કેહાનિ(નુકશાન)શું ?(૭૮)
क्वधैर्यंक्व
वि
वेकित्वंक्व नि रातङ्कतापिवा ।अनिर्वाच्यस्वभावस्यनिः स्वभावस्ययोगिनः ॥७९॥
અનિર્વાચ્યસ્ વભાવવા ળાઅ નેસ્ વભાવ-રહિતયો ગીનેમાટે,ધૈર્યશું?વિવેકશું ?કે નિર્ભયતાશું?(૭૯)
नस्वर्गोनै वनरकोजीवन्मुक्तिर्नचै वहि । ब हुनात्रकिमुक्तेनयोगदृष्ट्यानकिञ्चन॥८०॥
સ્વર્ગકે ન
ર્ક કશુંન થી,કેજી વન-કે મુ ક્તિપ ણન થી,
--અહીંવ ધુક હીનેશું કામ?યો ગ-દૃષ્ટિથીક શુંપ
ણન થી.(૮૦)
31
नैवप्रा
र्थयतेला भंना लाभेनानुशोचति। धी रस्यशीतलंचित्तममृतेनैवपूरितम्॥८१॥
(તત્વના)અમૃતવ ડેપૂ
ર્ણઅ નેશીતલ(શાંત)થ યેલુંધીર(જ્ઞાની)પુ રુષનીચિત્ત(મન)
--લાભનીઈ ચ્છારાખતુંજન થી,તેમજહાનિ(ગેરલાભ)થીશોકાતુરપણથતુંનથી.(૮૧)
नशान्तंस्तौ
तिनिष्कामोन दु
ष्टमपिनि न्दति। समदुः खसुखस्तृप्तः कि ञ्चित्कृ त्यंनपश्यति॥ ८
२॥
સુખઅ નેદુઃ ખમાંસ માન,સંતોષીઅનેનિ ષ્કામપુ રુષ,
--(બીજા)કોઈશાંત(જ્ઞાની)ને વ ખાણતોનથી,કેકોઈદુ ષ્ટનીનિંદાપણકરતોનથી,
--અનેપો તાનેકો ઈક ર્તવ્યક રવાનુંબા કીછે ,એવુંપણજોતો(વિચારતો)નથી.(૮૨)
धीरोन द्वे
ष्टिसंसारमात्मानंन दिदृक्षति। ह र्षामर्षविनिर्मुक्तोनमृ तोनच जीवति॥८ ३॥
ધીર(જ્ઞાની)પુરુષ,સંસારનોદ્વે ષક રતોન થી,કેઆ ત્માનેજોવાનીઈ ચ્છાપણરાખતોનથી,
--પરંતુતે હર્ષઅ નેદ્વેષવ ગરનોહોઈને,તેન થીમ રેલોકે નથીજીવતો.(૮૩)
निः स्नेहः पुत्रदारादौनिष्कामोविषयेषुच । नि
श्चिन्तः स्वशरीरे ऽपिनिराशः शोभतेबुधः ॥ ८४॥
પુત્ર,સ્ત્રીવ
ગેરેમાં
સ્ નેહવ ગરનો(અનાસક્ત),વિષયોપ્રત્યેનિષ્કામઅને
--પોતાનાશ રીરપ્ર ત્યેપણનિ રાશ,એવોનિ શ્ચિતથયેલોજ્ઞાનીશોભેછે .(૮૪)
तुष्टिः सर्वत्रधीरस्ययथापतितवर्तिनः । स्व च्छन्दंच रतोदे शान्यत्रस्तमितशायिनः ॥८ ५॥
યથાપ્રાપ્તવ ર્તનકરતા,સ્વેચ્છા-અનુસારફરતા,અનેજ્યાંસૂ રજઆથમેત્યાંસૂતા,
--ધીર(જ્ઞાની)પુરુષનેબધેય સં
તોષછે .(૮૫)
पततूदेतुवा दे होनास्यचि न्ताम हात्मनः । स्व भावभूमिविश्रान्तिविस्मृताशेषसंसृतेः ॥ ८६॥
પોતાના“સ્વ-ભાવ-રૂપીસ્ થાન”માંવિ શ્રાંતિલેવાનેલીધે,જેનેસમસ્તજગતભુલાઈગયુંછે ,
--એવામહાત્માનેદે હપડોકે પ્રા
પ્તથા ઓ,તેનીચિંતાહોતીનથી.(૮૬)
अकिञ्चनः का मचारोनि र्द्वन्द्वश्छिन्नसंशयः ।असक्तः सर्वभावेषुके वलोर मतेबुधः ॥८ ७॥
જેનીપાસેક શુંપણનથી,જેઇ ચ્છાનુસારફરેછે ,જેનિર્દ્વંદ(દ્વંદવગરનો)છે ,અને,
--જેનાશં શયના શપા મ્યાછે ,અનેજેસર્વભાવોમાંઅ શક્તછે ,એવોજ્ઞાનીરમણકરેછે . (૮૭)
निर्ममः शोभतेधीरः स मलोष्टाश्मकाञ्चनः । सुभिन्नहृदयग्रन्थिर्विनिर्धूतरजस्तमः ॥८८॥
મમત્વ-રહિત,માટી,સોનાઅ નેપ થ્થરનેસ મગણનાર,અને-જેની,હૃદયનીગાંઠોછૂ ટીગઈછે ,તેવો,
--તથાજેણેરજોગુણત થાત મોગુણનેદૂ રક ર્યાછે
તેવોધીરપુરુષશોભેછે .(૮૮)
सर्वत्रानवधानस्यन कि
ञ्चिद् वा सनाहृदि। मु क्तात्मनोवितृप्तस्यतुलनाके नजायते॥८९॥
સર્વત્રઅ નાસક્તરહેનારનાહૃ દયમાં,કશીજ વા સનાહોતીન થી,
--મુક્તાત્માઅનેસં તુષ્ટમ નુષ્યનીક લ્પનાકે સરખામણીકોનીજોડેથાય?(૮૯)
जानन्नपिन जा नातिप श्यन्नपिन प
श्यति।ब्रुवन्न्अपिन चब्रू
तेकोऽन्योनिर्वासनादृते॥९ ०॥
એવાવા સના-રહિતસિ વાયબી જોકોણએ વોમ નુષ્યહો ઈશ કેકે
,જે,
--જાણતોહો વાછ તાંજા ણતોન થી,જોવાછ તાંજો તોનથી,બોલતોહોવાછતાંબોલતોનથી.(૯૦)
32
भिक्षुर्वाभूपतिर्वापियो निष्कामः सशो भते।भावेषुग लितायस्यशोभनाशोभनामतिः ॥ ९ १॥
વસ્તુઓમાંથીજે ની“સારી-નરસી”ભા વનાદૂ રથઇછે ,અનેજેનિષ્કામછે ,
--તેભિ
ખારીહો યકે રા જાહો યતોપ ણશો ભેછે .(૯૧)
क्वस्वाच्छन्द्यंक्वसङ्कोचः क्व वात त्त्वविनिश्चयः ।निर्व्याजार्जवभूतस्यच रितार्थस्ययोगिनः ॥ ९२॥
નિષ્કપટ,સ રળઅ નેકૃ તાર્થયો ગીને,સ્ વચ્છં દતાક્યાં?કે સંકોચક્યાં?
--અથવાતો“તત્વ”નોનિ શ્ચયપ ણક્યાં
?(૯૨)
आत्मविश्रान्तितृप्तेननिराशेनगतार्तिना। अ न्तर्यदनुभूयेततत्क थंकस्यकथ्यते॥९ ३॥
આત્મામાંવિશ્રાંતિથવાથી,સંતુષ્ટબ નેલા,નિસ્પૃહઅનેદુઃખ-રહિતપુરુષવડે,
--“જેઅં
દરઅ નુભવાતુંહો ય”તેકે વીરીતેકો નેક હીશકાય?( કોણસ મજે?)(૯૩)
सुप्तोऽपिन सुषुप्तौच स्व
प्नेऽपिशयितोन च ।जागरे ऽपिन जागर्तिधीरस्तृप्तः पदेपदे॥९४॥
ધીરપુ રુષસૂ તોહો વાછતાં,સુષુપ્તિમાંન થી,સ્વપ્નમાંનથી,
--જાગતોછ તાં,જાગૃતિમાંન થી,પણદ રેકક્ષ
ણેસં તુષ્ટરહેછે .(૯૪)
ज्ञः स
चिन्तोऽपिनि श्चिन्तः से न्द्रियोऽपिनिरिन्द्रियः ।सुबुद्धिरपिनि र्बुद्धिः सा
हङ्कारोऽनहङ्कृ तिः ॥९५॥
જ્ઞાનીચિં તા-સહિતહોવાછ તાંચિં તા-રહિતછે ,ઇન્દ્રિયોથીયુક્તછતાંઇન્દ્રિય-રહિતછે ,
--બુદ્ધિથીયુ ક્તછ તાંબુ દ્ધિ-રહિતછે ,અહંકાર-સહિતછતાંઅહંકાર-રહિતછે .(૯૫)
नसुखीनचवादुः खीनविरक्तोनस ङ्गवान्। नमुमुक्षुर्नवामुक्तान किञ्चिन्न्नचकि
ञ्चन॥९६॥
જ્ઞાનીદુઃ ખીન થી-તેમસુ ખીપણન થી,વિરક્તન થી–તેમઆસકતપણનથી,
--મુમુક્ષુનથી-તેમમુ ક્તપ ણન થી,તેનથીકં ઈછે -કેકાંઇપણન થી.(૯૬)
विक्षेपेऽपिन वि
क्षिप्तः स माधौनस माधिमान्।जाड्येऽपिनज डोधन्यः पाण्डित्येऽपिनपण्डितः ॥९७॥
એવોધ ન્ય-પુરુષ,વિક્ષેપમાંવિ ક્ષિપ્તન થી,સમાધિમાંસમાધિવાળોનથી,
--મૂઢતામાંમૂ ઢન થીકે પં
ડિતાઈમાંપંડિતપ ણનથી.(૯૭)
मुक्तोयथास्थितिस्वस्थः कृ तकर्तव्यनिर्वृतः ।स मः सर्वत्रवैतृष्ण्यान्नस्मरत्यकृ तंकृ तम्॥९ ८॥
મુક્તપુ રુષજે વીહોયતે વીસ્થિ તિમાંશાંતછે ,અનેકૃ તકૃ ત્યહો ઈસુ ખીછે ,તેમજ,
--સર્વત્ર“સમ”હો ઈ,તૃષ્ણાર હિત-પણાનેલી ધેક રેલુંકે નકરેલું-કશું-સંભારતોન થી. (૯૮)
नप्रीयतेव न्द्यमानोनि न्द्यमानोनकु प्यति। नै वोद्विजतिमरणेजीवनेनाभिनन्दति॥ ९
९॥
જ્ઞાનીનેકો ઈવં દનક રેતોખુ શથ તોન થી,કે કો ઈનિંદાકરેતોચિ ડાતોનથી,
--તે(જ્ઞાની)મરણથીઉ દ્વેગ(દુઃખ)પા મતોન થીકે ,જીવનથીહર્ષપામતોન થી.(૯૯)
नधावतिज नाकीर्णंना रण्यमुपशान्तधीः । य थातथायत्रतत्रसमएवावतिष्ठते॥१ ००॥
તેવોશાંતબુ દ્ધિવા ળો,લોકોથીવ્ યાપ્તદે શમાંપ ણજતોનથી,કેભાગીનેજં ગલમાંપણજતોનથી,
--પણ,જ્યાંજેસ્થિ તિમાંહોયત્ યાંતે સમ-ભાવથી(અનાસક્તથઇ)ર હેછે .(૧૦૦)
પ્રકરણ-૧૮-સમાપ્ત
33
પ્રકરણ-૧૯
॥जनकउ वाच॥
तत्त्वविज्ञानसन्दंशमादायहृ दयोदरात्। ना विधपरामर्शशल्योद्धारः कृ तोम या॥१॥
જનકક હેછે કે
-
આપનાત ત્વ-જ્ઞાનનાઉપદે શથી,મારાહૃદયમાંથીઅ નેકપ્રકારના,
--સંકલ્પ-વિકલ્પરૂ પીતી રો(કાંટાઓ)મા રાપો તાવડેજખેંચીકઢાયાછે .(૧)
क्वधर्मः क्वचवाका मः क्व चा
र्थः क्व
वि वेकिता। क्वद्वै तंक्व
च वाऽद्वैतंस्व
महिम्निस्थितस्यमे ॥
२॥
પોતાનીમ હિમામાંસ્થિ તથયેલામા રામા ટેહવે,
--ધર્મશું?અર્થશું ?કામશું?વિવેકશું ?દ્વૈતશું?કે અદ્વૈતશું ?(હવેકશુંરહ્યુંનથી)(૨)
क्वभूतंक्व भ विष्यद् वा व र्तमानमपिक्व वा
। क्व
दे शः क्वचवानि त्यंस्वमहिम्निस्थितस्यमे॥३ ॥
પોતાનીમ હિમામાંસ્થિ તથયેલામા રામા ટેહવે,
ભૂતકાળશું?ભ વિષ્યકાળશું ?વર્તમાનકાળશું?દે શશું?કેનિ ત્યતાપણશું?(હવેકશુંરહ્યુંન થી)(૩)
क्वचात्माक्वचवानात्माक्व शु
भंक्वा
शुभंय था। क्व
चि
न्ताक्वचवाचिन्तास्व महिम्निस्थितस्यमे ॥४॥
પોતાનીમ હિમામાંસ્થિ તથયેલામા રામા ટેહવે,
--આત્માશું?અનાત્માશું ?શુભશું ?અશુભશું?ચિંતાશું?કે ચિંતારહિતપણુંશું ?(હવેકશુંરહ્યુંનથી) (૪)
क्वस्वप्नः क्व
सु
षुप्तिर्वाक्वचजागरणंतथा। क्व तु रीयंभयंवापिस्व महिम्निस्थितस्यमे ॥
५॥
પોતાનીમ હિમામાંસ્થિ તથયેલામા રામા ટેહવે,
--સ્વપ્નશું ?સુષુપ્તિ,જાગ્રતકે તુ
રીયઅવસ્થાશું ?અનેભયપ ણશું?(હવેકશુંર હ્યુંન
થી) (૫)
क्वदू रं क्व
स मीपंवा बाह्यंक्वा
भ्यन्तरं क्ववा। क्व
स्थूलंक्वचवासूक्ष्मंस्वमहिम्निस्थि तस्यमे॥६॥
પોતાનીમ હિમામાંસ્થિ તથયેલામા રામા ટેહવે,
--દૂરશું
કે નજીકશું ?બા હ્યનુંકે અં
દરનુંશું ?સ્થૂળકે સૂક્ષ્મશું?(હવેકશુંરહ્યુંનથી)(૬)
क्वमृत्युर्जीवितंवा क्वलोकाः क्वा स्यक्वलौकिकम्। क्व ल यः क्वसमाधिर्वास्व महिम्निस्थितस्यमे ॥ ७॥
પોતાનીમ હિમામાંસ્થિ તથ યેલામા રામાટેહ વે,
--મૃત્યુકે જી
વનકે વું?લોકોઅ નેલૌ કિકવ્ યવહારકે વો?લયકે વોકે સમાધિકે વી?(હવેકશુંનથી)(૭)
अलंत्रि वर्गकथयायोगस्यकथयाप्यलम्।अलंवि ज्ञानकथयाविश्रान्तस्यममात्मनि॥८॥
હુંઆત્મામાંવિશ્રાંતિપામેલોહોઈ(આત્માનાઆ નંદમાંનિમગ્નથયેલોહો ઈ)
--ત્રિવર્ગ(ધર્મ-અર્થ-કામ)નીવા તબસથ ઇગ ઈ(વાતપ તીગઈ)
--યોગનીઅ નેવિ જ્ઞાનનીવા તપણબસથઇગ ઈ.(૮)
પ્રકરણ-૧૯-સમાપ્ત
34
પ્રકરણ-૨૦
॥जनकउ वाच॥
क्वभूतानिक्व दे
होवा क्वे
न्द्रियाणिक्ववाम नः । क्वशून्यंक्वचनैराश्यंमत्स्वरूपेनिरञ्जने॥१॥
જનકક હેછે કે
-
મારું સ્ વ-રૂપનિરંજન(નિર્મળ)હો ઈ,મા રેમા ટેહવે,
--ભૂતો(જીવો)શું?દે હશું ?ઇ ન્દ્રિયોઅ નેમનશું ?શૂન્યશું ?અ નેનિરાશાશું ?(૧)
क्वशास्त्रंक्वात्मविज्ञानंक्व वानि र्विषयंमनः ।क्वतृप्तिः क्ववितृष्णात्वंगतद्वन्द्वस्यमेसदा॥ २
॥
હંમેશદ્વં દ-રહિતએ વામા રે,માટેહવે,
શાસ્ત્રકે
વું?આત્મજ્ઞાનકે વું?વિષય-રહિતમ નકે વું?તૃષ્ણા-રહિતપ ણુંકે વું?કે તૃ
પ્તિકે
વી? (૨)
क्वविद्याक्व च वा
विद्याक्वा
हंक्वे दंम मक्ववा। क्वबन्धक्व च वामोक्षः स्वरूपस्यक्वरूपिता॥३॥
વિદ્યા-અવિદ્યાકે વી?(મારામાટે)હું કે વો?કે મારું કે વું?
--બંધકે વોકે મો
ક્ષકે વો?તે મજ“સ્વ-રૂપપણું”પ ણકે વું?(મારામાટેહવેકશુંનથી)(૩)
क्वप्रारब्धानिक र्माणिजीवन्मुक्तिरपिक्ववा। क्वतद् विदेहकै वल्यंनिर्विशेषस्यस र्वदा॥४॥
હંમેશનિ ર્વિશેષ(સર્વત્રસ મ-ભાવવા ળા)નેમા ટેહવે,પ્રા રબ્ધકર્મોપણશું ?
--જીવન-કે-મુક્તિપ ણશું ?કે વિ
દે હ-મુક્તિપણશું?(મારામાટેહ વેતેકશુંરહ્યુંનથી)(૪)
क्वकर्ताक्व च वा भोक्तानि ष्क्रियंस्फु
रणंक्व वा ।क्वापरोक्षंफलंवाक्वनिः स्वभावस्यमेसदा॥५ ॥
હંમેશસ્ વ-ભાવ-રહિત(માત્રસા ક્ષી-રૂપઆ ત્મા)બનેલામારામાટેહવે,
--કર્તા(કર્મનોકરનાર)શું?કે ભો
ક્તા(કર્મના ફળભોગવનાર)શું?કે નિ
ષ્ક્રિયતા(અકર્મ)શું ?
--અને(મારેમા ટે)સ્ફુરણપ ણકે વું?અ નેપ્ર ત્યક્ષફળપ ણકે વું?(મારામાટેહવેક શુંન
થી)(૫)
क्वलोकं क्वमुमुक्षुर्वाक्व यो गीज्ञा नवान्क्व वा ।क्वबद्धः क्व च वामुक्तः स्वस्वरूपेऽहमद्वये॥६ ॥
“સ્વ-રૂપ”(આત્મ-રૂપ,મારા-રૂપ)અ દ્વૈતઅ ને પો તાનાસ્ વ-રૂપમાંનિ મગ્નબનેલામારામાટે,
--લોકોશું ?મુમુક્ષુશું?યો ગીશું ?જ્ઞાનીશું ?મુક્તશું?કે બંધનશું?(મારામાટેહ વેકશુંનથી) (૬)
क्वसृष्टिः क्वचसंहारः क्वसाध्यंक्वचसा धनम्।क्वसाधकः क्वसिद्धिर्वास्वस्वरूपेऽहमद्वये॥७॥
“સ્વ-રૂપ”(આત્મ-રૂપ,મારા-રૂપ)અ દ્વૈતઅ ને પો તાનાસ્ વ-રૂપમાંનિ મગ્નબનેલામારામાટે,
જગત(સૃષ્ટિ)કે વીઅ નેસં હારકે વો?સાધ્ય,સાધન,સાધકકે સિદ્ધિકે વી?(મારામાટેહવેકશુંનથી)(૭)
क्वप्रमाताप्र माणंवा क्व
प्र मेयंक्व
च प्रमा।क्व
कि ञ्चित्क्वनकि ञ्चिद् वासर्वदाविमलस्यमे॥८॥
હંમેશનિ ર્મળએવામા રામા ટે,
પ્રમાણ,પ્રમેય,પ્રમાકે પ્ર
માતા,શું?જેકશુંપ ણછે તેપણશું?કે જેકશુંપણન થીતેપણશું?(૮)
क्वविक्षेपः क्वचैकाग्र्यंक्व
नि र्बोधः क्व मूढता। क्व हर्षः क्वविषादोवासर्वदानिष्क्रियस्यमे॥९॥
હંમેશનિ ષ્ક્રયએ વામારેમા ટે,
--વિક્ષેપકે વો?એકાગ્રતાકે વી?જ્ઞાનકે મૂ
ઢતાકે વી?હ ર્ષકે શોકકે વો?(મારામાટેતે કશુંનથી) (૯)
35
क्वचैषव्यवहारोवा क्वचसापरमार्थता।क्वसुखंक्वचवादु खंनि र्विमर्शस्यमेसदा॥१०॥
હંમેશવિ ચારર હિતએ વામા રામા ટે,
--વ્યવહારકે વો?કે પરમાર્થતાકે વી?સુખશું કે દુઃખશું?(મારામાટેતેકશુંનથી) (૧૦)
क्वमायाक्व च संसारः क्व प्री
तिर्विरतिः क्ववा। क्वजीवः क्वचतद्ब्रह्मस र्वदाविमलस्यमे ॥११॥
હંમેશનિ ર્મળએવામા રામા
ટે,
--માયાકે સં
સારશું ?પ્રી
તિકે અ
પ્રીતિશું?જી વકે બ્રહ્મશું?(મારામાટેતેકશુંરહ્યુંનથી) (૧૧)
क्वप्रवृत्तिर्निर्वृत्तिर्वाक्व
मु
क्तिः क्वचब न्धनम्। कू टस्थनिर्विभागस्यस्वस्थस्यममसर्वदा॥१२॥
હંમેશપ ર્વતનીજે મઅ ચલ,વિભાગરહિત,અનેસ્ વસ્થએવામારેમાટે,
--પ્રવૃત્તિકે નિવૃત્તિશું?મુક્તિકે બં ધનશું ?(મારેતે કશુંનથી)(૧૨)
क्वोपदेशः क्व वा शा स्त्रंक्व
शि ष्यः क्व
च वा
गुरुः ।क्वचास्तिपुरुषार्थोवानिरुपाधेः शिवस्यमे॥१ ३॥
ઉપાધિરહિતઅ નેક લ્યાણરૂપ,એવામારેમાટે,
ઉપદે શશું?શાસ્ત્રશું ?શિ ષ્યકે ગુ
રૂશું ?વળીપુ રુષાર્થ(મોક્ષ)શું ?(મારેતેક શુંન થી) (૧૩)
क्वचास्तिक्वच वाना स्तिक्वा स्तिचैकं क्व च द्वयम्। ब हुनात्रकिमुक्तेनकिञ्चिन्नोत्तिष्ठतेमम॥१४॥
(મારેમા ટે)“છે”પણકે વું?(શું?)અ ને“નથી”પ ણકે વું(શું?),
--અદ્વૈતકે દ્વૈ
તશું ?અ હીંમારેવ ધુકહીનેશું?મારેમાટેતોકાં ઇપણછે જ નહિ.(૧૪)
પ્રકરણ-૨૦સ માપ્ત
અષ્ટાવક્ર-ગીતા-સમાપ્ત.