Professional Documents
Culture Documents
Bhav Pratikaman
Bhav Pratikaman
ં
(૧)પ્રતિ એટલે વિરુદ્ધ, ક્રમણ એટલે ચાલવુ.ં એટલે કે પાપથી વિરુદ્ધ
ચાલવું તેને પ્રતિક્રમણ કહે છે
(૨) પાપથી પાછા ફરવું એટલે પ્રતિક્રમણ.
(૩) વ્રત નિયમ માં જે કાંઈ મર્યાદા કરી હોય તેનાથી અતિક્રમણ થઈ
ગયું હોય( મર્યાદા વિરુદ્ધ કાર્ય થયું હોય) તેન ુ ં શુદ્ધિકરણ કરવું તેને
પ્રતિક્રમણ કહેવાય.
(૪) વ્રતમાં લાગેલા દોષોને દૂર કરવા તેને પ્રતિક્રમણ કહે છે .
(૫) પ્રતિક્રમણ એટલે આત્માને શુદ્ધ કરવાની એક પ્રક્રિયા.
(૬) પ્રતિક્રમણ એટલે અનેક પાપ કર્મોના બંધ શરૂ થયો હોય તેને
અટકાવવાની પ્રક્રિયા.
(૭) પ્રતિક્રમણ એટલે આરાધક બનવા માટે ની આવશ્યક ક્રિયા.
(૮) પ્રતિક્રમણ એટલે વિષમ ભાવોને દૂર કરી આત્માના શુદ્ધ સ્વરૂપમાં,
સમતા ભાવમાં રમણતા કરવા રૂપ ક્રિયા.
(૯) પ્રતિક્રમણ એટલે વિભાવ પર્યાય ને વોસિરાવીને શુદ્ધ સ્વભાવ
પર્યાય ને પ્રગટાવવી.
(૧૦) પ્રતિક્રમણ એટલે પાપી આત્માને પવિત્ર બનાવનારી ભાવ
સ્નાનની પ્રક્રિયા.
(૧૧) પ્રતિક્રમણ એટલે વ્રત રૂપી પડેલા છીદ્રો ને દૂર કરવાની ક્રિયા.
(૧૨) પ્રતિક્રમણ એટલે ભ ૂલ સુધારવાનુ ં પ્રથમ પગથિયુ.ં
(૧૩) પ્રતિક્રમણ એ “ટચ એન્ડ ગો”જેવું છે , પ્રતિક્રમણ નો સ્પર્શ થતાંજ
અશુદ્ધિ, દોષ દૂર થઈ જાય છે .
(૧૪) પ્રતિક્રમણ એટલે ભ ૂતકાળની અશુદ્ધ પર્યાયો થી નિવ ૃત્ત થઈ શુદ્ધ
પર્યાય પ્રગટાવવાની એક અવશ્ય કરણીય આવશ્યક ક્રિયા છે .
(૧૫) પ્રતિક્રમણ એટલે ભ ૂલોનો ભાગાકાર કરી ગુણોનો ગુણાકાર
કરવાની ક્રિયા છે .
(૧૬) પ્રતિક્રમણ એટલે સાધના રૂપી વસ્ત્રની મલિનતા ને દુર કરવા ની
ક્રિયા છે . (૧૭) પ્રતિક્રમણ એટલે સાધના મહેલની છતમાં પડેલી તિરાડને
દૂર કરવાની એક ક્રિયા છે .
(૧૮) મોક્ષમાર્ગ થી ચલિત થયેલા સાધકને મોક્ષમાર્ગમાં સ્થિર કરવાની
ક્રિયા (મોક્ષમાર્ગ થી અપ ૃથક બનાવવાની ક્રિયા).
(૧૯) પ્રતિક્રમણ એટલે સાધના રૂપી દે હમાં પ્રગટે લા ભાવ રોગોને દૂર
કરી આત્માને સ્વસ્થ બનાવવાની ક્રિયા છે .
(૨૦) પ્રતિક્રમણ એટલે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ રૂપ
વિભાવ તરફ વળે લા આત્માને સમકિત વ્રત, અપ્રમત, અકષાય,
અયોગીપણા તરફ એટલે કે શુદ્ધ ભાવ તરફ વાળવાની ક્રિયા છે .
પ્રતિક્રમણ ના પ્રકાર
યોગ નુ ં પ્રતિક્રમણ:-
(૧) હિંસા જુઠ આદિ અશુભ યોગની પ્રવ ૃત્તિનો ત્યાગ કરવો, અજતના
વાળી પ્રવ ૃત્તિનુ ં ત્યાગ કરવો તે અશુભયોગનુ ં પ્રતિક્રમણ છે .
(૨) બે ઘડી કે અહોરાત્રી માટે સાવદ્યયોગ તથા પાપ પ્રવ ૃત્તિનો ત્યાગ
કરવો( સામાયિક-પૌષધ કરવા) તે અશુભયોગનુ ં પ્રતિક્રમણ છે .
(૩) મૌન રાખવુ,ં કાઉસગ કરી કાયા ની પ્રવ ૃત્તિ છોડવી, ધ્યાન કરી અન્ય
વિચારને છોડવા તે પણ યોગનુ ં પ્રતિક્રમણ છે .
(૪) મનગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તી નુ ં પાલન કરવું અમુક મિશ્ર
કાર્યો (પુણ્ય+ પાપ વાળા) નો ત્યાગ કરવો તે યોગનુ ં પ્રતિક્રમણ છે .
(૫) સર્વે શુભ પ્રવ ૃત્તિનો પણ ત્યાગ કરવો તે શુભ યોગનુ ં પ્રતિક્રમણ છે .
પરં ત ુ તે અવસ્થા કેવળજ્ઞાન થયા પછી પણ જ્યારે મોક્ષમાં જવાને થોડી
વાર હોય ત્યારે જ પ્રાપ્તિ થાય છે ત્યાં સુધી શુભયોગ થી મુક્ત થઈ શકાત ું
નથી.
પ્રતિક્રમણ શા માટે ?
પ્રતિક્રમણ ના લાભ:
(૧) હિંસા:
(૧) પ ૃથ્વી: માટીના જીવોની હિંસા ના કાર્યો થયા હોય, મકાન
બનાવ્યું હોય, ખેતી કરી હોય, ભોજનમાં ઉપરથી મીઠું લીધું હોય કોઈ
પ ૃથ્વી જીવની હિંસા થઈ હોય.
(૨) પાણી: સ્નાનમાં, રસોઈમાં, કપડા-વાસણ આદિ ધોવામાં,
પીવામાં, છાંટવામાં વગેરે કાર્યોમાં પાણી હિંસા કરી હોય.
(૩) અગ્નિ: ઇલેક્ટ્રોનિક સીટી ના સાધનો જેવા કે લાઈટ, પંખા,
ફ્રીજ, એસી, મિક્સર, ઘંટી, ફોન, મોબાઈલ, ટીવી, કમ્પ્યુટર અનેક યંત્રો
આદિ નો ઉપયોગ કર્યો હોય. દીવા, અગરબત્તી, ગેસ, ધુમ્રપાન, સેલ થી
ચાલતા સાધનોમા પગની હિંસા થઈ હોય.
(૪) વાયુ: પંખા, વાહન, અજતનાથી ગમના ગમન, કપડા દોરી
પર સ ૂકવવા, ધજા-પતાકા, વાજિંત્ર, ક્રિકેટ, ડિસ્કો વગેરેમાં વાયુકાયની
હિંસા થઈ હોય..
(૫) વનસ્પતિ: લીલોતરી, શાક, ફ્રુટ, ભાજી, કંદમ ૂળ, લીલા લોન,
બગીચા, કુંડા રાખ્યા હોય. ઝાડ, પાન, ફુલ તોડીયા હોય, જે કાંઈ
વનસ્પતિના જીવોની હિંસા થઈ હોય.
(૬) વિકલેન્દ્રિય: બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ
વિકલેન્દ્રિયના જીવો જેવા કે પોરા, ઈયળ, જુ, કીડી, મકોડા, ધનેડા,
માખી, મચ્છર, વંદા, આદિ ની હિંસા થઈ હોય.
(૭) પંચન્દ્રિ
ે ય: ડેમના પાણી પીવાથી, માછલા આદિની હિંસાની
અનુમોદના લાગી હોય, વાહન ચલાવતા, બેસતા, પંચન્દ્રિ ે ય મર્યા ગયા
હોય. સંમ ૂર્છિમ મનુષ્યની ગટર આદિ ઉપયોગથી હિંસા થઈ હોય.
ગરોળી, ઉંદર, દે ડકા માર્યા હોય, ઈંડા ફૂટી ગયા હોય, ગર્ભપાતમાં
ભાગીદાર થયા હોય, એ સર્વ હિંસાનુ ં મિચ્છામી દુક્કડમ દઉં છું.
(૪) અબ્રહ્મ:- મનથી સ્વસ્ત્રી કે પરસ્ત્રી પ્રત્યે અબ્રહ્મ ના વિચારો થયા હોય,
વિકાર ભાવો થયા હોય, વિજાતીય સાથે વાતચીતની દ્રષ્ટિ થઈ હોય,
વિજાતીયના રૂપ, અંગોપાંગ જોવાની વ ૃતિ થઈ હોય, વિજાતીયનો
સ્પર્શ કે કાયાથી અબ્રાહમનુ ં સેવન થયું હોય, વિભ ૂષા ના ભાવ થયા
હોય.ટીવી જોયા હોય આમ સર્વ મૈથન ુ નુ ં મિચ્છામી દુક્કડમ દઉં છું.
(૮) માયા:- ઘરના ને, પાડોશીને, ધંધામાં કોઈને કપટ કરીને છે તર્યા હોય
છાના-છાપલા કર્યા હોય કે સર્વ પાપનુ ં મિચ્છામી દુક્કડમ દઉં છું.
(૯) લોભ:- લોભ, ત ૃષ્ણા, ઈચ્છા કરી હોય, પ્રશંસા આદિ સારા શબ્દ
સાંભળવાની ઈચ્છા કરી હોય, ટીવી આદિ સારંુ જોવાની ઈચ્છા કરી હોય,
સુગધં ી દ્રવ્યો સ્વાદિષ્ટ ભોજનના દ્રવ્ય, પંખા, ડનલોપ આદિ સ્પર્શેન્દ્રિય
ના વિષયોની ઈચ્છા કરી હોય, વસ્ત ુ ભેગી કરવી, કોઈને કાંઈ દે વ ું નહીં
એવા ભાવ કર્યા હોય તો તે સર્વ લોભનુ ં મિચ્છામી દુક્કડમ દઉં છું.
(૧૦) રાગ:- પરિવાર, પાડોશી, પરિચિત વ્યક્તિ પ્રત્યે રાગ કર્યો હોય,
શરીર, મકાન, કપડા આદિ વસ્ત ુ પ્રત્યે રાગ કર્યો હોય તો તે સર્વે રાગનુ ં
મિચ્છામી દુક્કડમ દઉં છું.
(૧૧) દ્વેષ:- પરિવાર, પાડોશી, પરિચિત વ્યક્તિ પ્રત્યે દ્વેષ કર્યો હોય,
શરીર, મકાન, કપડા આદિ વસ્ત ુ પ્રત્યે દ્વેષ કર્યો હોય તો તે સર્વે દ્વેષનુ ં
મિચ્છામી દુક્કડમ દઉં છું.
(૧૨) કલેશ:- પરિવાર, પાડોશી, પરિચિત વ્યક્તિ પ્રત્યે કલેશ કર્યો હોય,
શરીર, મકાન, કપડા આદિ વસ્ત ુ પ્રત્યે કલેશ કર્યો હોય તો તે સર્વે
કલેશનુ ં મિચ્છામી દુક્કડમ દઉં છું.
(૩૦) સંક્ષપ
ે પ્રતિક્રમણ કે ભાવ પ્રતિક્રમણ ઘણા કરતા હોય છે પણ આ
વિધિસરનુ ં પ ૂર્ણ બધા દોષોની શુદ્ધિ થઈ શકે એવું પ્રતિક્રમણ નુ ં સ્થાન
બધાથી શ્રેષ્ઠ છે . માટે અવશ્ય અર્થ, ભાવ સહિત શીખવું જોઈએ અને
હંમશ
ે ા (ઉભયકાળ) બંને સમયે કરવું જોઈએ.