You are on page 1of 55

Download From 247naukri.blogspot.

in

ુ રાતના જજલ્લા
ગજ

o m
r .c
fi ce
of
m
ia
Download From 247naukri.blogspot.in

o m
r .c
fi ce
of
m
ia
Download From 247naukri.blogspot.in

૧. કચ્છ
 અર્થ :- દ્વિપ (સંસ્કૃત), કચ્છનુ ં બીજુ નામ- આભિર દે શ

ુ ાણોમાાં :- નારાયણ સરોવરના કારણે ઉલ્લેખ છે


 પર

 રચના :- ૧ મે ૧૯૬૦

 ઈતતહાસ :-

- વવશ્વની પ્રાચીનતમ વસિંધ ુ ખીણની સંસ્કૃવતના અવશેષો અહીંથી મળી આવ્યા છે

- આ અવશેષોનુ ં નગર ધોળાવીરા જે મહત્વનુ ં નગર છે જેને સ્થાવનક િાષામાં ‘કોટડા’ ટીમ્બા

કહેવામાં આવે છે .

- આ સ્થળ ખદીરબેટની ઉત્તરે આવેલ ું છે આ બેટ વષાાઋતુમાં પાણીથી ઘેરાયેલ ું રહે છે

ુ :-
 મધ્ય અને બ્રિટિશયગ

- કચ્છની સ્વતંત્ર રાજ્ય તરીકે સમ્મા રાજપુતે સ્થાપના કરી હતી

m
- અંગ્રેજોના સમયમાં દે શી રજવાડુ બન્ુ.ં અને ભુજ તેની રાજધાની બની

- આ સમયે રામવસિંગ માલમ એ ‘આઈના મહેલ’ ની સ્થાપના કરી(ભુજ). અને આ કારીગરી તેઓ

ડચ લોકો પાસેથી શીખ્યા હતા.


o
.c
 આધતુ નક સમય :-
r
- િારતની સ્વતંત્રતા સમયે કચ્છ ‘કવમશનર’ (કેનરશાવસત પ્રદે શ) હતુ.ં
ce

- કચ્છના પ્રથમ કવમશનર છોટાલાલ ખુશાલદાસ દે સાઈ હતા.

- ત્યારબાદ ૧ નવેમ્બર ૧૯૫૬ માં કચ્છ મુબ


ં ઈ રાજ્યમાં વવભલવનકરણ થઈ ગ્ુ,ં અને છે લ્લે
fi

મુબ
ં ઈ રાજ્યના િાગ પડતાં કચ્છ ગુજરાતનો િાગ બન્ુ.ં

- સ્વતંત્રતા પછી કરાચી બંદર પાકકસ્તાનમાં જતાં તેની ખોટ પ ૂરવા િારત સરકાર િારા કંડલા
of

બંદરનો વવકાસ કરવામાં આવ્યો આ બંદરનો વહીવટ ‘કંડલા પોટા ટ્રસ્ટ’ સંિાળે છે .
m

- નોંધ:- ગુજરાતના કંડલા વસવાયના તમામ બંદરનો વહીવટ ‘ગુજરાત મેરીટાઈમ બોડા ’ િારા

કરવામાં આવે છે .
ia

 કચ્છન ાંુ સ્ર્ાન અને સીમા :-

- કચ્છની ઉત્તરે ૫૧૨ કીમીની પાકકસ્તાન સાથે આંતરરાષ્ટ્ટ્રીય સરહદ છે .

- રાજસ્થાન રાજ્યની સરહદ પ ૂવામાં અડે છે


Download From 247naukri.blogspot.in
- જજલ્લા :- પાટણ, બનાસકાંઠા, સુરેનરનગર, મોરબીની સરહદ અડે છે

- તેને દભિણ – પવિમે અરબ સાગર મળે છે િેત્રફળ :- ૪૫૬૫૨ ચો.કકમી (સૌથી મોટો જજલ્લો)

- સૌથી ઓછી વસ્તી ગીચતાવાળો જજલ્લો

- કકા વ ૃત :- ધીણોધર ડુગ


ં ર પરથી પસાર થાય છે .

 અન્ય તિશેષતાઓ :-

- મેનરુવ્ઝ ના જગલો
ં (ચેર) ધરાવતો સૌથી મોટો જજલ્લો

- વવસ્તારની રષ્ટ્ટીએ સૌથી મોટું અભ્યારણ્ય (સુરખાબ નગર રણ અભ્યારણ્ય – રાપર)

- પ્રખ્યાત વાદ્ય :- સુરીનદ

- ગુજરાતમાં સૌથી વધુ ૯૭ નદીઓ કચ્છમાં વહે છે

- ગુજરાત સરકાર દર વષે ‘ધોરડો’ માં રણોત્સવ ઉજવે છે

- કચ્છનો ઘાસનો પ્રદે શ ‘બન્ની’ તરીકે પ્રખ્યાત છે તથા િેંસો પણ પ્રખ્યાત છે

- ં ૂ ા :- કચ્છમાં આવેલા ઝંપડાઓ, આ ભગ


ભગ ં ૂ ાના સમ ૂહને ‘વાંઢ’ કહેવામાં આવે છે

- કચ્છના દકરયાકકનારાનો મેદાની પ્રદે શ ‘કંઠીનુ ં મેદાન’ તરીકે ઓળખાય છે

m
- કચ્છના મોટા અને નાના રણ વચ્ચેના પ્રદે શને ‘વાગડનુ ં મેદાન’ કહે છે

 કચ્છની ભ ૂગોળ :-

 કચ્છનો ડુાંગરાળ પ્રદે શ:-


o
.c
- અ) ઉત્તર ધાર :- કાળો ડુગ
ં ર ઉંચાઈ (૪૩૭.૮ મી) અનય ડુગ
ં ર : ગારો, ખડીયો, વગેરે
r
- બ) મધ્ય ધાર :- ધીણોધર ઉંચાઈ (૩૮૮ મી) અનય ડુગ
ં ર:- ભ ૂજીયો, લીલીયો (લખપતથી
ce

વાગડ સુધી)

- ક) દભિણ ધાર :- ઉવમયા, ઝરા ડુગ


ં રો માતાના મઢથી અંજાર સુધી છે ,
fi

- નોંધ:- ભુજની વાયાવ્યે વરાર ડુગ


ં ર આવેલો છે

 કાં ર્કોિના ડુાંગરો :- વાગડના મેદાનમાં


of

 કાં ઠીના મેદાન:- કચ્છના સમુર કકનારાની નજીક આવેલા છે


m

 િરસાદ :- ૪૦ સેમી થી ઓછો

 નદીઓ :- કુલ ૯૭ નદીઓ


ia

 નદી ટકનારે િસેલ શહેર :- રામપરા વેકરા – રૂકમાવતી નદીને કકનારે

 બાંદરો :- કંડલા, કોટેશ્વર, જખૌ, માંડવી, મુરં ા, ત ૃણા

 પાક:- ખારે ક, (ખલેલા) ખજુરના ઉત્પાદનમાં રાજ્યમાં પ્રથમ, અનય પાક :- બાજરી, જુવાર
Download From 247naukri.blogspot.in
 અભ્યારણ્યો :-

- ૧. નારાયણ સરોવર અભ્યારણ્ય:- (લખપત) મુખ્ય પ્રાણી – ચીંકારા, જગલી


ં ભબલાડી, વશયાળ

- ૨. સુરખાબનગર રણ અભ્યારણ્ય:- (રાપર) ગુજરાતનુ ં વવસ્તારની રષ્ષ્ટ્ટએ સૌથી મોટુ, મુખ્ય

પ્રાણી :- ફ્લેવમિંગો, વશયાળ, ભચિંકારા

- ૩. કચ્છ અભ્યારણ્ય, અબડાસા:- (નભલયા) મુખ્ય પ્રાણી – ભચિંકારા, ધોરાડ

 ડેરી :- માધાપર, ભુજ

 ખનીજ :- ભલગ્નાઈટ (પાનનરોમાંથી, િારતમાં સૌથી વધારે મળે છે ) અનય ખનીજ :- ફાયરક્લે,

અકીક, મુલ્તાની માટી

 િાિ:- દૂ ધીયા વાવ, િરેશ્વર

 તળાિ:- નારાયણ સરોવર, હમીરસર તળાવ (ભુજ), ચકાસર (શંખાસર) તળાવ, પાંડવકુંડ

(િરેશ્વર)

 યતુ નિતસિિી :- ક્રાન્નતગુરુ શ્યામજી કૃષ્ટ્ણ વમાા કચ્છ ્ુવનવવસિટી, ભુજ

 સાંશોધન કેન્ર :- ખારે ક સંશોશન કેનર, મુનરા

 ગૃહ ઉદ્યોગ :-

m
- િરતકામ :- માંડનીના મોચી અને ખાવડાના જત લોકો મોચી િરત કરે છે તેને ‘આરી િરત’

પણ કહે છે

- o
આરી િરત:- રે શમ કે ગરમ કપડાં પર રં ગીન દોરા કે સોનાના તારથી કરવામાં આવતાં
.c
િરતને આરી િરત કહે છે

- મહાજન િરત :- વાગડમાં ઓસવાલ જ્ઞાવતના વભણકો િૌવમવતક આકારોમાં િરતકામ કરે છે
r
 મેળાઓ:-
ce

- રવેચીનો મેળો- રાપર

- અનય:- હાજીપીરનો મેળો, જખૌનો મેળો, ગંગાજીનો મેળો


fi

 અન્ય સ્ર્ળો :-
of

ુ :- વડુ મથક
 ૧) ભજ

- ભુજજયા ડુગ
ં રની તળે ટીમાં વસેલ ું છે , ડુગ
ં ર પર ભુજ
ં ગ નામનુ ં મંકદર છે
m

- આઈના મહેલ, પ્રાગ મહેલ, શરદબાગ પેલેસ, અણગોર ગઢનુ ં વશવ મંકદર, િારતીય સંસ્કૃવત

દશાન
ia

- દે સલસર, હમીરસર તળાવ

- ચાંદીકામ, સુતરાઉ કાપડ માટે પ્રખ્યાત

 નારાયણ સરોિર :-
Download From 247naukri.blogspot.in
- ૬૮ તીથોમાં અને પાંચ પ્રવવત્ર સરોવરમાંન ુ ં એક છે .

- નારાયણ સરોવરથી ૨ કકમી દૂ ર કોટેશ્વર મહાદે વનુ ં પ્રાચીન મંકદર (દકરયાકકનારે )

- રાજ્ય સરકારે આ સ્થળને પ્રવાસન કેનર તરીકે વવકસાવવામાં આવ્્ુ ં છે

 મરાંુ ા :- કચ્છનુ ં પેકરસ

- ખારે ક સંશોધન કેનર છે

- કુદરતી ઉપચાર કેનર છે

- અહીં અદાણી પોટા કંપનીએ મુરં ાનો આધુવનક બંદર તરીકે વવકાસ કયો છે

 માાંડિી :-

- કનકાવતી નદીકકનારે વસેલ ું છે

- િયના રોગીઓ માટે ટી.બી સેનીટોરીયમ આવેલ ું છે

- એવશયાનુ ં સૌપ્રથમ વવનડફામા અહીં છે

- વવજય વવલાસ પેલસ


ે અને િરેશ્વર મંકદર

 ધોળાિીરા :-

- િચાઉ તાલુકાના ખદીરબેટમાં

m
- ૧૯૬૦માં હડપ્પા સંસ્કૃવતના અવશેષો મળે લ છે

- ૧૯૯૧માં ડો.બીસ્ટના માગાદશાન હેઠળ સંશોધન કરતાં જાણવાં મળ્ુ ં છે કે આ સ્થળ ૪૫૦૦

o
વષો પહેલા વસિંધ ુ સંસ્કૃવતનુ ં એક વવશાળ અને િવ્ય નગર હતુ ં
.c
- અહીં વવશાળ િવનો , િંડારો સિા ખંડો, વાસણો, મુરં ાઓ, તોલમાપનાં સાધનો, હોકાયંત્ર,

અલંકાર વગેરે અવશેષો મળી આવેલ છે


r
 માતાનો મઢ :-
ce

- કચ્છના રાજકુંટુબના કુળદે વીનુ ં પુરાતનકાળનુ ં મંકદર

- અહીંથી ગ ૂગળ મળી આવે છે


fi

 ભરેશ્વર :- પ્રાચીન નામ : િરાવતી


of

- જૈનોનુ ં પવવત્ર તીથાધામ

- ૫૨ (બાવન) જૈન દે રાસરો છે જેનુ ં સમારકામ શેઠ જગડુશાએ કરાવ્્ુ ં હતુ ં


m

- પાંડવકુંડ આવેલ છે (મહાિારત સમયથી)

 ધીણોધર :-
ia

- દાદા ગોરખનાથની તપોભ ૂવમ અને સમાવધ

- તેમણે કાનફટા પંથની સ્થાપના કરી (નાથ સંપ્રદાય)

 કોિાય :-
Download From 247naukri.blogspot.in
- કાઠીઓએ બંધાવેલ ું કોટયાકા ન ુ ં સ ૂયામકં દર

 કાં ડલા :-

- ઈસ ૧૯૮૫ થી ફ્રી ટ્રેડ જોન (િારતનુ ં પ્રથમ)

- ઈસ ૧૯૬૫ માં િારતનુ ં સૌપ્રથમ સેઝ

 રામપરા િેકરા :-

- સ્વામીનારાયણ સંપ્રદાયનુ ં પ્રવવત્ર ધામ

 જખૌ :-

- કચ્છના જૈનોના પંચતીથોમાંન ુ ં એક (સુથરી, કોઠારા, નભલયા, તેરા)

- સુથરી :- ઈસ ૧૯૬૫માં બળવંતરાય મહેતાનુ ં િારત પાકકસ્તાન ્ુદ્ધ દરવમયાન વવમાન તોડી

પડાતા આ જગ્યાએ તેમનુ ં સ્મ ૃવત સ્મારક છે જે બળવંત સાગર ડેમ તરીકે ઓળખાય છે

 અંજાર :-

- ચપ્પા, સ ૂડી, છરી, ચાદર, લગ


ંૂ ી

- જેસલ તોરલની સમાવધ

- જેસલ તોરલ કફલ્મ ઈસ ૧૯૭૧, અભિનેતા :- ઉપેનર વત્રવેદી

m
 ગાાંધીધામ :-

- પાકકસ્તાનથી આવેલા વનવાાસીતો માટે બનેલ ું નગર

 રાપર :- વત્રકમસાહેબની સમાવધ o


.c
- હાજીપીર :- હાજીપીરની દરગાહ (કચ્છના ગરીબ નવાઝ તરીકે ઓળખાતા)

- લખપત:- ગુરુ નાનકની યાદમાં બનેલ ું ગુરુિારા


r
- ચોખંડા :- વસધ્ધરાજ જયવસિંહનો શીલાલેખ
ce

- હબાડુગ
ં ર :- સંત મેકરણ દાદાની સમાવધ

 અન્ય:-
fi

- કચ્છના રણમાં ભ ૂલા પડેલા મુસાફરોને રસ્તો બતાવનાર મેકરણદાદા ખાંિળા ગામમાં થઈ
of

ગયા

- ક્રાંવતગુરુ શ્યામજી કૃષ્ટ્ણ વમાા માંડવીનાં હતા


m

- ‘જેણે કચ્છ નથી જો્ુ ં તેણે કંઈ પણ નથી જો્ુ’ં – અવમતાિ બચ્ચન (ગુજરાતના બ્રાનડ

એમ્બેસેડર)
ia

-
Download From 247naukri.blogspot.in

૨. પાિણ
ુ ય મર્ક :- પાટણ
 મખ્

 ઈતતહાસ :-

- પાટણ શરૂઆતમાં પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતના શરૂઆતના તબક્કાનુ ં ગુજરાતનુ ં

પાટનગર હતુ ં તેનો ઉલ્લેખ કનૈયાલાલ મુનશીએ તેમની નવલકથામાં કયો છે (િગ્નપાદુકા)

- ચાવડા ્ુગ, સોલંકી ્ુગ, વાઘેલા વંશ, કદલ્હી સલ્તનત અને ગુજરાતના સ્વતંત્ર સુલ્તાનના

શાસન દરવમયાન પાટણ રાજધાની રહી હતી.

- વનરાજ ચાવડાએ પોતાના વમત્ર અણહીલ િરવાડની મદદથી રાજ્ય પરત મેળવ્્ુ ં હતુ આથી

નગરનુ ં નામ અણહીલપુર પાટણ કે અણહીલવાડ પાટણ રાખવામાં આવ્્ુ.ં

- અલગ જજલ્લા તરીકે પાટણની રચના ૨૦૦૦ની સાલમાં થઈ મહેસાણા જજલ્લાના હાકરજ,

ચાણસ્મા વસદ્ધપુર અને પાટણ તાલુકા તથા બનાશકાંઠા જજલ્લાના રાધનપુર, સાંતલપુર િેગા

કરી પાટણ જજલ્લો બનાવવામાં આવ્યો.

 પાટણમાં કુલ તાલુકા :- ૯

m
- નવો બનેલો :- સરસ્વતી, વડુ મથક – અધાર

 સરહદો :- બનાસકાંઠા, મહેસાણા, સુરેનરનગર, કચ્છ


o
 વવશેષતા:- ગુજરાતનો સૌપ્રથમ બાયોગેસ પ્લાનટ મેથાણ ખાતે આવેલ છે જે સૌરૌઉજાા થી વીજળી
.c
મેળવતુ ં િારતનુ ં પ્રથમ ગામ છે
r
 બનાસ અને સરસ્વતી નદીની વચ્ચેના વવસ્તારને ‘વકઢયાર’ કહેવાય છે અહીંની વઢીયારી િેંસ અને
ce

કાંકરે જી ગાય પ્રખ્યાત છે

 ગુજરાતનો પ્રથમ અને સૌથી મોટો સોલારપાકા ચારણકા (રાધનપુર) માં છે જેનુ ં નામ ‘સ ૂયાતીથા’ છે .
fi

 નદીકકનારે વસેલ શહેર :- પાટણ, વસદ્ધપુર, - નદી- સરસ્વતી


of

 મુખ્ય પાક :- જીરૂ, બાજરી, ઈસબગુલ, વકરયાળી, ઘઉ, તલ, એરં ડા, બટાકા

 ઉદ્યોગ:- પટોળા બનાવવાનો ઉદ્યોગ


m

- કુવત્રમ રે શમ અને સુતરના ઉપયોગથી મશરૂનુ ં કાપડ બનાવવામાં આવે છે

- કકનખાબ ઉદ્યોગ
ia

 તળાવ/સરોવર :-

- ભબિંદુ સરોવર- વસદ્ધપુર - વસદ્ધસર તળાવ – વસદ્ધપુર

- સહસ્ત્રભલિંગ તળાવ – પાટણ


Download From 247naukri.blogspot.in
- ખાન સરોવર – પાટણ

- અલ્પા સરોવર – વસદ્ધપુર

 ્ુવનવવસિટી :- હેમચંરચાયા ઉત્તર ગુજરાત ્ુવનવવસિટી – પાટણ

 લોકમેળા :-

- કાત્યોકનો મેળો – કાવતિકી પ ૂભણિમા, સરસ્વતી નદીના કકનારે , ઉંટની લેવડ –દે વડ, વરાણામાં

ખોડીયાર માતાના મંકદરે

 અનય સ્થળો :-

 ૧. પાટણ :-

- પાશ્વનાથનુ ં જૈન દે રાસર આવેલ ું છે તથા કંથેશ્વરી માતાનુ ં મંકદર આવેલ ું છે જે વનરાજ

ચાવડાએ બંધાવ્યા હતા

- ૧૦૦૮ વશવમંકદર વાળુ સહસ્ત્રભલિંગ તળાવ અને ૧૦૮ દે વી મંકદરો વસદ્ધરાજે બંધાવ્યા

- હકર-હરે શ્વર મંકદર પાસે ‘બ્રહ્મકુંડ’ નામનુ ં અષ્ટ્ટકોણીય સરોવર છે

 વસદ્ધપુર :- વસદ્ધિેત્ર, શ્રી સ્થળ (પ્રાચીન નામ)

- રૂરમહાલય એક વશવાલય છે જેનુ ં બાંધકામ મ ૂળરાજ સોલંકીએ કરાવ્્ુ ં અને વસિંધ્ધરાજ જયવસિંહે

m
પુનરોદ્ધાર કરાવ્યો

- ભબિંદુ સરોવરમાં માત ૃશ્રાદ્ધ કરવામાં આવે છે તેથી માત ૃગયા કહેવાય છે અહીં કવપલમુવનનો

આશ્રમ આવેલો છે o
.c
- ઈનટરનેટના માધ્યમથી મ ૃત્્ુદેહના અંવતમ સંસ્કાર દશાાવતુ ં પ્રથમ સ્મશાનગૃહ છે .

 શંખેશ્વર :- શંખપુર (પ્રાચીન નામ)


r
- જૈનો માટે પાભલતાણા પછીનુ ં મહત્વનુ ં સ્થળ અહી પાશ્વાનાથજીનુ ં જીનાલય છે
ce

 મીરા દાતાર :- પુષ્ટ્પાવતી નદીના કકનારે

- ઉનાવામા આવેલ ું મુન્સ્લમ શ્રદ્ધાનુ ં સ્થળ


fi

 દે લમાલ :-
of

- દાઉદી વોરાસમાજની હજરત હસન પીરની દરગાહ છે

- ગામની મધ્યમાં આવેલ ું લીમ્બચ માતાનુ ં મંકદર સ્થાપત્યકલાની રષ્ષ્ટ્ટએ મહત્વનુ ં છે


m

 રાણકી વાવ :-

- ૨૨/૬/૨૦૧૪ ના રોજ દોહા કતાર માં યોજાયેલ ૩૮ મી વલ્ડા હેરીટેજ સવમટ માં પાટણની
ia

અદભ ૂત અને ઐવતહાવસક વાવને િારતની ૩૧ મી વલ્ડા હેરીટેજ સાઈટ તરીકે સ્થાપ મળ્ુ ં છે

- રાણકીવાવ િીમદે વ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ બંધાવી હતી (ઈસ૧૦૬૩માં)


Download From 247naukri.blogspot.in
- સરસ્વતી નદીના પ ૂરના કારણે આ વાવ ડૂબીને સમાઈ ગઈ હતી. જે ૧૯૮૦ માં એ.એસ.આઈ

(આકોલોજીક સવે ઓફ ઈષ્નડયા) િારા ખોદકામ કરતા તેની કોતરણી મ ૂળ સ્વરૂપે મળી આવી

હતી.

- િારતમાં ‘વાવોની રાણી’ કહેવામાં આવે છે

 પટોળા:-

- િારત સરકારે પળોળાની વવરાસતને વૈવશ્વક ઓળખ અપાવવા જી.આઈ.આર (જીઓગ્રાફી ઈનડેિ

રજીસ્ટેશન) આપવામાં આવે છે આથી હવે વવશ્વના ૧૬૦ દે શોમાં પટોળાની નકલ થઈ શકશે

નહી.

૩. બનાસકાાંઠા
 મુખ્ય મથક :- પાલનપુર

m
 બનાસ નદીના કાંઠા પર વવવવધ પ્રદે શો વસેલા હોવાથી બનાસકાંઠા નામકરણ કરવામાં આવ્્ુ,ં

પુરાણકાળમાં બનાસ નદીનો ઉલ્લેખ પણાાશા તરીકે થયેલ હોવાનુ ં મનાય છે . હાલમાં સૌથી વધુ ૧૪

તાલુકા ધરાવે છે

 નદીઓ :- બનાસ
o
.c
- તેની પર દાંતીવાડા ડેમ બાંધવામાં આવેલ છે
r
- વસપુ : વસપુ ડેમ
ce

- અજુ ાની નદી :- કહિંદુઓ માટે પ ૂજનીય

 આબોહવા :- ગરમ અને સ ૂકી


fi

- ઉનાળામાં સખત ગરમી અને વશયાળામાં સખત ઠંડી પડે


of

 ભ ૂપ ૃષ્ટ્ઠ :-

- ઉત્તર – પ ૂવા પહાડી પ્રદે શ છે


m

- મધ્ય િાગ સપાટ અને રે તાળ પ્રદે શ છે

- પવિમ િાગ રણવવસ્તાર અને ખારો પ્રદે શ છે


ia

 મુખ્યપાક :- બાજરી, જુવાર, એરં ડા, ઘઉ, જીરુ, ઈસબગુલ, બટાટા વગેરે

- પહાડી પ્રદે શમાં મકાઈ થાય છે

 પાલનપુર :- મ ૂળનામ – પ્રહલાદનનગર


Download From 247naukri.blogspot.in
- સ્થાપક:- આબુના પ્રહલાદન દે વ

- પ્રખ્યાત :- અત્તર, ફૂલોનુ ં શહેર, કહરાઉદ્યોગ

- વ્યન્ક્ત વવશેષ:- વસદ્ધરાજ જયવસિંહનુ ં જનમસ્થળ

- ચંરકાંત બિી :- ઘટનાના બેતાજ બાદશાહ

- શ ૂનય પાલનપુરી – ગઝલકાર

- મુસાકફર પાલનપુરી

- નોંધ:- પાકકસ્તાનના પ ૂવા કક્રકેટર જાવેદ વમયાંદાદનો જનમ પાલપુરમાં થયેલ છે

 વવશેષતાઓ :-

- દાંતા તાલુકામાં આવેલ અંબાજી માતાનુ ં પ્રખ્યાત મંકદર તથા તેની નજીક કુંિારીયાના પાંચ

પ્રખ્યાત જૈન દે રાસરો આવેલા છે

 અભ્યારણ્ય :-

- જેસોર રીંછ અભ્યારણ્ય- અમીરગઢ, મુખ્ય પ્રાણી- રીંછ, નીલગાય, દીપડા, શાહડ
ુ ી, સાબર

- બાલારામ અભ્યારણ્ય – પાલનપુર

 બનાસ નદી:-

m
- ઉદિવ સ્થાન:- વસરણવાના પહાડો, વશરોહી રાજસ્થાન વહેણ: બનાસકાંઠા, પાટણ

- સમાવેશ:- કચ્છના રણમાં

 સરસ્વતી :-
o
.c
- ઉદિવસ્થાન:- દાંતા તાલુકાના ચોરીના ડુગ
ં રમાંથી
r
- વહેણ:- વસધ્ધપુર, પાટણ
ce

- સમાવેશ:- કચ્છના રણમાં

- મુક્તેશ્વર ડેમ – વડગામ


fi

પ્રશ્ન.૧ બનાશકાંઠાના પવિમે આવેલા અધારણ વવસ્તારને શુ ં કહેવામાં આવે છે :- ગોઢાનુ ં રણ


of

પ્રશ્ન.૨ બટાટા સંશોધન કેનર ક્ાં આવેલ ું છે ? – ડીસા (સૌથી મોટું કોલ્ડ સ્ટોરે જ)
m

પ્રશ્ન.૩ બનાસકાંઠામાં કયા સ્થળે થી તાંબ,ુ સીસુ, જસત મળી આવે છે ? – દાંતા તાલુકામાંથી
ia

પ્રશ્ન.૪ ્ુવનવવસિટી :- દાંતીવાડા કૃવષ ્ુવનવવસિટી


Download From 247naukri.blogspot.in

૪. મહેસાણા
 મુખ્ય મથક:- મહેસાણા

 ઈવતહાસ:-

- વડનગર આનતા પ્રદે શની રાજધાની હતુ. પ્રાચીનનામ: આનંદપુર, વધામાનપુર, ચમત્કારપુર

- આનતાપ્રદે શની સ્થાપના શયાાવતના પુત્ર આનતે કરી હતી

- સ્કંદપુરાણમાં ‘હાટક’ નામે એક સ્થળનો ઉલ્લેખ છે . જે અત્યારે હાટકેશ્વર મહાદે વનુ ં મંકદર તરીકે

ઓળખાય છે .

- પ્રાચીન સમયમાં સ્કંદપુરાણની રચના વડનગરમાં થઈ હોવાનુ ં મનાય છે .

- પ્રાચીન સમયનુ ં સંસ્કાર કેનર

- પ ૂવાભ ૂવમકા:- વલિીપુરમાંથી નાસી છૂટેલા એક રાજપુત ્ુવકે સમી પાસેના પંચાસર ગામે

પોતાની રાજધાની સ્થાપીને આસપાસના વવસ્તારમાં પોતાની સત્તા વવસ્તારતો ગયો આ રાજાઓ

ચાવડા વંશના હતા

- ગુજરાતમાં સૌપ્રથમ ચાવડા વંશની રાજધાની પંચાસર હતી.

m
 કનોજ:- (સોલંકી વંશ)

- કનૌજના રાજા ભુવડે શંકર બારોટ િારા જયવશખરીની પ્રશંસા સાંિળી પંચાસર પર આક્રમણ

કરી પંચાસર જીતી લીધુ.ં


o
.c
- ગુર્જર રાષ્ટ્ટ્રના એક માત્ર રાજવી જેનો વશરચ્છે દ થયો છતા ધડ લડતુ રહ્યુ તે જયવશખરી ચાવડા
r
હતા
ce

- જયવશખરીની પત્નીએ વનમાં પુત્રને જનમ આપ્યો જે વનરાજ ચાવડા તરીકે ઓળખાયો.

- વનરાજ ચાવડાએ પંચાસર નજીક અણકહલવાડ પાટણ નામનુ ં ગામ વસાવ્્ુ ં અને રાજ્ય
fi

વવસ્તા્ુું આમ ખરા અથામાં ચાવડા વંશનો સ્થાપક વનરાજ ચાવડા કહેવાય છે


of

- ચાવડા વંશનો છે લ્લો રાજા સામંતવસિંહ ચાવડા મદ્યપાનનો શોખીન હતો. તેણે િાણેજ મ ૂળરાજ

સોલંકીને પાટણની ગાદીએ બેસાડયો.


m

- આ રીતે ગુજરાતમાં ચાવડાવંશનો અંત અને સોલંકી વંશની સ્થાપના થઈ.

- પુજા
ં જી ચાવડાના પુત્ર મેસાજી ચાવડાએ વવ.સં ૧૪૧૪માં મહેસાણા ગામનુ ં તોરણ બંધાવ્્ુ હતુ.ં
ia

 ભ ૂગોળ:-

૧. અરાવલીની ભગકરમાળાનો પ્રદે શ:-

- મહેસાણાનો ઉત્તર પ ૂવું િાગ અરાવલીની ભગકરમાળાથી ઘેરાયેલો છે


Download From 247naukri.blogspot.in
- અહી તારં ગાની ટેકરીઓ આવેલી છે

૨. ઢળતા મેદાનોનો પ્રદે શ:-

- આ મેદાન રે ત અને માટીનુ ં બનેલ ું છે

- ત્યાં રે ત માટીથી બનેલા ટીમ્બા છે જેનો આકાર અધાચરં ાકાર છે વવસ્તાર:- કડી - કલોલ

૩. ખાખરીયા ટપ્પાનો પ્રદે શ:-

- કડીની પવિમે અને મહેસાણા તરફના વવસ્તારની જમીન કઈક નીચી અને પ્રમાણમાં સપાટ છે

- મહેસાણા જજલ્લાની સમગ્ર ભ ૂગોળમાં સાબરમતીના કાંઠાનો વવસ્તાર ખાખરીયા ટપ્પા તરીકે

ઓળખાય છે

નોંધ :- ખેરાલુ સતલાસણાનો વવસ્તાર ગઢવાડા તરીકે ઓળખાય છે

 ખનીજો:-

- ખેરાલુમાંથી ગ્રફાઈડ ભચનાઈ માટી મળે છે

- અનય વવસ્તારોમાંથી કુદરતી વા્ુ તેલ અને અકીક મળે છે

- મહેસાણા જજલ્લો કકા વ ૃત્ત પર આવેલ હોવાથી ઉષ્ટ્ણકટીબદ્ધ, ગરમ અને સ ૂકી આબોહવા ધરાવે છે

- નોંધ:- સૌપ્રથમ પ્રાગ-ઔવતહાવસક કાળના અવશેષો આ જજલ્લામાંથી ૧૮૯૩માં રોબટા બ્રુશકુટ ને

m
લાંઘણજ માંથી મળી આવેલ છે અવશેષો:- ડેનટેભલમ દકરયાઈ પ્રાણીના અવશેષો.

 વવવવધ સ્થળો;-

 બહચ
ુ રાજી:- (બાલા બકહશ્વરા) o
.c
- ઉત્તર ગુજરાતના ચુવ
ં ાળ પ્રદે શમાં આવેલ છે

- આ એક શન્ક્તપીઠ છે
r
- બહચ
ુ રાજીના સ્થાનમાં વ્યંઢળોની ગાદી છે
ce

- બહચ
ુ રાજીના મોટા મંકદરનુ ં બાંધકામ શ્રીમંત ગાયકવાડે કરાવ્્ુ ં હતુ ં

 તારં ગા:-
fi

- તારં ગા પવાત અરવલ્લી ભગકરમાળાનો એક િાગ છે અને વવવશષ્ટ્ટ તીથાધામ છે જ્યાં એક જ


of

વશલામાંથી કંડારે લી િગવાન અજજતનાથજીની મ ૂવતિ છે

- અહીં લગિગ ૧૨૦૦ ફૂટ ઉંચા પવાત પર બૌદ્ધ દે વી તારાની મ ૂવતિ મળી આવેલ હોવાથી આ
m

સ્થળ તારં ગા તરીકે પ્રવસદ્ધ છે

 મોઢેરા:-
ia

- પુષ્ટ્પાવતી નદીના કકનારે છે

- આ સ ૂયામકં દર છે જે િીમદે વ પહેલાએ વંધાવેલ છે

- પ્રાચીન નામ:- િગવત ગામ


Download From 247naukri.blogspot.in
- આ મંકદર કકા વ ૃત પર આવેલ છે

- ગુજરાત સરકાર દર વષે જાન્ુઆરીમાં ઉત્તરાધા મહોત્સવની ઉજવણી કરે છે

ુ , વધામાનપુર, આનંદપુર
 વડનગર:- ચમત્કારપુર, આનતાપર

- નરવસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને તેની પુત્રી સવમિષ્ટ્ઠાની બે પુત્રીઓ તાના રીરી સંગીતજ્ઞ

હતી. તેઓ મલ્હાર રાગમાં વનપ ૂણા હતાં.

- તાના રીરીની સમાવધ વડનગરમાં આવેલી છે

- ગુજરાત સરકાર દર વષે વશયાળામાં તાના રીરી મહોત્સવનુ ં આયોજન કરે છે

- શવમિષ્ટ્ઠા તળાવ (વડનગર), કીવતિતોરણ શામળશાની ચોરી વગેરે અહીં આવેલા છે .

- ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે ગુજરાતના વડનગરની મુલાકાત લીધી ત્યારે ગુજરાતમાં મૈત્રક

વંશનુ ં શાસન હતુ ં

 ઉંઝા:-

- મસાલાનુ ં શહેર ગણાય છે

- જીરું અને ઈસબગુલનુ ં સૌથી મોટું બજાર છે

- એવશયાનુ ં સૌથી મોટું ગંજબજાર (માકે ટયાડા ) છે

m
- ઉવમયા માતા મંકદર છે

 વવસનગર:- પ્રાચીન નામ – વવશલનગર

- સ્થાપક:- વવશળદે વ વાઘેલ o


.c
- તાંબા વપત્તળના વાસણ માટે પ્રખ્યાત છે

- વવસનગરા નાગર બ્રાહ્મણોનુ ં મ ૂળ વતન


r
- મંકદરો :- સવામગ
ં લા મંકદર, જોકડયા મંકદર
ce

 િોંયણી:-

- જૈન તીથાધામ છે
fi

- મલ્લ્લનાથની મ ૂવતિ છે
of

 ડેરી:- દૂ ધસાગર

 અનય :-
m

- મહેંસાણી િેંસ પ્રખ્યાત છે

- ઈસ ૧૯૩૫માં સૌપ્રથમ પાતાળકુવો મહેસાણામાં ખોદવામાં આવ્યો હતો ત્યારે મહેસાણા વડોદરા
ia

રાજ્યનો િાગ હતુ ં

- ઘઉના વાવેતરમાં ગુજરાતમાં પ્રથમ નંબરે અને ઉત્પાદનમાં બીજા નંબરે છે

- ગુજરાતમાં મહેસાણા જજલ્લાના લાંઘણજ ગામથી દકરયાઈ પ્રાણીઓના અવશેષો મળી આવેલ
Download From 247naukri.blogspot.in
પ્રશ્ન.૧. િારતનુ ં એકમાત્ર કુંતામાતાનુ મંકદર ક્ાં આવેલ છે ? – આસજોલ

પ્રશ્ન.૨. અવકાશયાત્રી સુવનતા વવભલયમ્સના વતનનુ ં નામ શુ ં છે ? – ઝલાસણ

પ્રશ્ન.૩. મરી મસાલાનુ ં સંશોધન કેનર ક્ાં આવેલ ું છે ? – જગુદણ

પ્રશ્ન.૪. ઘઉ સંશોધન કેનર ક્ા આવેલ ું છે ? – વવજાપુર

પ્રશ્ન.૫. મહેસાણામાં ક્ા સ્થળે કઈ નદી પર ધરોઈ બંધ બાંધવામાં આવ્યો છે ? – ખેરાલુ, સાબરમતી

૫. અરિલ્લી

 વડુ મથક:- મોડાસા

 રચના:- ૧૫ ઓગષ્ટ્ટ ૨૦૧૩ સાબરકાંઠા જજલ્લામાંથી બનાવવામાં આવ્યો

 તાલુકા:- ૬

 વવશેષતા:-

- અરાવલી ભગકરમાળાના નામ પરથી જજલ્લાનુ ં નામકરણ કરવામાં આવ્્ુ ં

m
- શામળાજીનુ ં પ્રખ્યાત વૈષ્ટ્ણવ તીથા છે

- નદીકકનારે વસેલ શહેર: શામળાજી, મેશ્વો

- શ્યામસરોવર બંધ મેશ્વો નદી પર આવેલ છે


o
.c
 પાક:- બાજરી, મકાઈ, ઘઉ, કપાસ, એરં ડા, મગફળી
r
 ખનીજ:- ફાયરક્લે, બાંધકામ માટેના પથ્થર
ce

 વાવ:- કહરુવાવ, વણઝારી વાવ(મોડાસા)

 તળાવ:- કમાાબાઈનુ ં તળાવ (શામળાજી)


fi

 જોવાલાયક સ્થળો:-

 મોડાસા:- મોહડકવાસક
of

- રાજા બતડનુ ં મહડ


ુ ાસુ એવો ઉલ્લેખ પુરાણોમાં છે

 શામળાજી:-
m

- શ્યામ સ્વરૂપની ગદાધારણ કરે લી મ ૂવતિ ભબરાજમાન છે તેથી આ સ્થળ ગદાધરપુરી તરીકે
ia

ઓળખાય છે

- આ મંકદર ચાલુક્ શૈલીમાં બંધાયેલ છે

- શ્યામલ વન શામળાજીમાં આવેલ ું છે


Download From 247naukri.blogspot.in
 બાજકોટ:-

- દે વાયત પંડીતની મ ૂવતિ છે

 દે વની મોરી:-

- અહીં િત્રપ સમયનુ ં બૌધ્ધ ધમાનો સ્તુપ, ઈંટેરી સ્ત ૂપ, બૌધ્ધ પ્રવતમા વગેરેનાં અવશેષો મળી

આવેલ છે ઝાંઝરી:- આ ઝાંઝરી નામનો ધોધ છે ડાિા, બાયડ તથા ગંગેશ્વર મહાદે વ નજીક

૬. સાબરકાાંઠા
 મુખ્ય મથક:- કહિંમતનગર

 વવશેષતા:-

- ભચનાઈ માટીનુ ં એવશયા ખંડનુ ં સૌથી મોટુ િેત્ર આરસોકદયા ઈડરમાં આવેલ ું છે

- િારતની સૌપ્રથમ એવનમલ હોસ્ટેલ ‘આકોદરા’ કહિંમતનગરમાં આવેલી છે

 નદીકકનારે વસેલ શહેર”-

- કહિંમતનગર- હાથમતી

m
- ખેડબ્રહ્મા – હરણાવ (તેની પર હરણાવ બંધ બાંધવામાં આવેલ છે )

 ડેરી:- સાબર

 ખનીજ:- o
.c
- કહિંમતનગરમાં વસરાવમક ઉદ્યોગ વવકસ્યો છે

- અકહિંની લાકડાનો ઉદ્યોગ પણ વવક્સ્યો છે


r
 વાવ:- કાજીવાવ- કહિંમતનગર
ce

 તળાવ:- રણમલસર તળાવ – ઈડર

 મેળો :- ભચત્રવવભચત્રનો મેળો – ગુણિાખરી- પોશીના


fi

 જોવાલાયક સ્થળો:-
of

 ટહિંમતનગર:- અહેમદનગર

- સલ્તનત નસરૂદ્દીન અહેમદશાહ પ્રથમએ વસા્ુ ં


m

- મહારાજા કહિંમતવસિંહના નામ પરથી કહિંમતનગર નામ રાખવામાં આવ્્ુ ં

- અહી રાજમહેલ, કાજીવાવ, જામા મન્સ્જદ, જોવાલાયક છે


ia

 ઈડર:-
Download From 247naukri.blogspot.in
- ચારે ય બાજુ ડુગ
ં રોથી ઘેરાયેલા ઈડર ગામમાં ૩૧૯મી ઊંચી ટેકરી પર વેભણવત્સલા રાજાએ

બંધાવેલ ઈડરીયો ગઢ અને રૂડી રાણીનુ ં માળી્ુ ં (મહેલ) જોવાલાયક છે

 િડાલી:-

- અહીંથી પ્રાચીન વશલાલેખો મળી આવેલ છે

 ખેડિહ્મા:-

- ા ુ બ્રહ્માજીની મ ૂવતિના કારણે ખેડબ્રહ્મા કહેવામાં આવે છે


ચતુભજ

- િારતમાં બ્રહ્માજીના બે મંકદરો છે

- ૧. બ્રહ્માજી, પુસ્કર (અજમેર, રાજસ્થાન)

- ૨. ખેડબ્રહ્મા, ગુજરાત

 પ્રાાંતતજ:-

- અહી ખડાયતા બ્રાહ્મણોના ઈષ્ટ્ટદે વ કોટયાકા પ્રભુન ુ ં મંકદર છે

- પ્રાંવતજ પાસેથી કકા વ ૃત પસાર થાય છે

 પોળો:-

- અનુમૈત્રક સમયમાં બંધાયેલા જૈનોના પ્રાચીન મંકદર છે

m
- પોળોના જગલો
ં વવજયનગરમાં આવેલા છે

 પોશીના:-

- o
સાબરમતી, આકુલ-વ્યાકુલ નદીઓનો સંગમ થાય છે અહી હોળીના બે અઠવાડીયા પછી ભચત્ર
.c
વવભચત્રનો મેળો િરાય છે

- ભચત્રવીયા અને વવભચત્રવીયા હન્સ્તનાપુરના શાનતનુ ં રાજાના પુત્રો હતાં


r
 બોલન્ુ રા:-
ce

- વશવના અવતાર તરીકે પ ૂજાતા કાળિૈરવનુ ં મંકદર જે વશખરવાળું ગુજરાતનુ ં એકમાત્ર

ઐવતહાવસક મંકદર છે
fi
of

૭. ગાાંધીનગર
m

 તાલુકા:-ગાંધીનગર, માણસા, દહેગામ, કલોલ

 ઈસ ૧૯૭૧ માં ગાંધીનગરને ગુજરાતનુ ં નવુ ં પાટનગર બનાવવામાં આવ્્ુ ં


ia

 ગાંધીનગર પાટનગર બન્ુ ં ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી કહતેનરિાઈ દે સાઈ હતાં

ુ રી ના કદવસે પાટનગર બન્ુ ં તેથી આ કદવસને પાટનગર કદવસ તરીકે મનાવાય છે


 ૧૧ ફેબ્રઆ
Download From 247naukri.blogspot.in
 ૧૩ મી સદીમાં રાજા પેથાવસિંહે પેથાપુર વસાવ્્ુ ં

 શેરથાના મરચાં, રાંધેજાની િેળ અને દે હગામના ધારીયા વખણાયછે

 ગાંધીનગર સાબરમતી નદીના કકનારે વસેલ શહેર છે

 પાક:- બાજરી, ઘઉ, જુવાર, વરીયાળી, એરં ડા, તમાકુ, ડાંગર, બટાકા, મગ

 ડેરી:- મધુર, મધર

 ખનીજ:- ઈનરોડા, વાવોલ, છત્રાલ, પાનસર માંથી ખનીજતેલ અને કુદરતી વા્ુ મળી આવેલ છે

 ઉદ્યોગ:- ઔધોભગક વસાહત ઈલેક્ટ્રોવનક ઉદ્યોગ માટે સ્થાપવામાં આવેલ છે

 કલોલમાં ઈફ્કો નુ ં રાસાયભણક ખાતરનુ ં કારખાનુ ં આવેલ ું છે

 ્ુવનવવસિટી :-

- પંકડત કદનદયાલ પેટ્રોભલયમ ્ુવનવવસિટી

- ગુજરાત નેશનલ લો ્ુવનવવસિટી

- ગુજરાત ભચલ્રન ્ુવનવવસિટી

- કામધેન ુ ં ્ુવનવવસિટી

- ફોરે ન્નસક સાયનસ ્ુવનવવસિટી (િારતની એકમાત્ર)

m
- સ્પોટા સ ્ુવનવવસિટી

- આઈ.આઈ.ટી

 સંશોધન કેનર :- o
.c
- ફળ સંશોધન કેનર, દહેગામ

 લોકમેળો:-
r
- ુ રી માસમાં ઉજવાય છે
વસંતોત્સવ દર વષે ફેબ્રઆ
ce

 જોવાલાયક સ્થળો :-

- આ નગરનુ ં આયોજન ચંદીગઢના આયોજનકતાા લા કાબુભા ઝયરના નેત ૃત્વમાં તૈયાર થયેલા
fi

એચ.કે.મેવાડા અને પ્રકાશ આપ્ટે િારા ડીઝાઈન તૈયાર કરવામાં આવી હતી
of

- ઈનફોવસટી, હરણોદ્યાન, સકરતાઉદ્યાન, ગુલાબ ઉદ્યાન, ગાંધી સ્મારક, ઈનરોડા પાકા , અિરધામ,

ગોલ્ડનપાકા , બાલોદ્યાન, મહાત્મા મંકદર, પુવનતવન, કહકડમ્બા વન,


m

- અડાલજ (ગઢપાટણ) :- ઈસ.૧૪૯૯ માં વીરવસિંહ વાઘેલાની પત્ની રાણી રૂડાબાઈ માટે મહંમદ

બેગડા િારા વનમાાણ કરવામાં આવ્્ુ ં હતુ ં


ia

- આ વાવને અડાલજની વાવ કે રૂડીબાઈની વાવ કહેવાય છે

- ુ ી:- જૈનોના વીર ઘંટાકણા મહાવીરની મ ૂતી આવેલી છે


મહડ

- લોરા:- આ્ુવવિદેક કોલેજ, બાલા હનુમાનનુ ં મંકદર


Download From 247naukri.blogspot.in
- વાસણ:- વાસભણયા મહાદે વ, વૈજનાથ મંકદર, હનુમાનજીની ૫૧ ફૂટ ઊંચી પ્રવતમા

- રૂપાલ:- વરદાયવન માતાનુ ં મંકદર, આસો સુદ નોમના કદવસે ઘીની પલ્લી િરાય છે .

૮. ખેડા
 મુખ્ય મથક :- નડીયાદ

 ખેડા સત્યાગ્રહ:-

- ૂ ોએ કર ન વસ ૂલ કરવા સરકારને
ઈસ ૧૯૧૭માં અવતવ ૃષ્ષ્ટ્ટના કારણે પાક વનષ્ટ્ફળ જતાં ખેડત

વવનંતી કરી ગાંધીજીના પ્રવતવનવધઓએ પણ પ્રયાસ કયો આ પ્રયાસો વનષ્ટ્ફળ જતાં ગાંધીજીએ

ૂ ોને ના-કર ની લડત ચલાવવાનો માગા સ ૂચવ્યો ખેડત


ખેડત ૂ ોએ આ માગા અપનાવ્યો.

- પકરણામ:- આખરે સરકારે ઝૂકવુ ં પડ્ુ.ં સરકારે મહેસ ૂલ માફ ન કયાા પરં ત ુ ઘટાડો કરવાની

ફરજ પડી.

- ખેડા સત્યાગ્રહથી સરદાર પટેલ ગાંધીજીથી પ્રિાવવત થઈ તેમના અનુયાયી બની ગયા.

- ખેડા અને અમદાવાદ જજલ્લાની સરહદ સાબરમતી નદી બનાવે છે

m
- ખેડા, વડોદરા અને પંચમહાલ જજલ્લાની સરહદ મહી નદી બનાવે છે

 નદી કકનારે વસેલ શહેર:-

- નકડયાદ – શેઢી
o
.c
- ડાકોર – ગોમતી
r
- કપડવંજ – મહાર નદી
ce

 પાક :- તમાકુ ડાંગરની ખેતીમાં ખેડાનુ ં પ્રથમ સ્થાન છે

 ઉદ્યોગ :- બીડી, ઓટોમોબાઈલ પાટા સનો ઉદ્યોગ, કેબલ વાયરનો ઉદ્યોગ, ઈલેક્ટ્રીક સાધનોનો
fi

ઉદ્યોગ
of

 વાવ :- કુકાવાવ, કપડવંજ, કાંઠાની વાવ, સીગર વાવ, રાણી વાવ – કપડવંજ

 ્ુવનવવસિટી :- ધમાવસિંહ દે સાઈ ્ુવનવવસિટી – નડીયાદ


m

 ગ્રંથાલય :- ડાહી લક્ષ્મી ગ્રંથાલય – નડીયાદ

 અગત્યના સ્થળો :-
ia

 ડાકોર :- ડંકપુર (પ્રાચીન નામ)

- દં તકથા અનુસાર ખાખરી્ુ ં નામ કહેવાતુ ં

- ડંકેશ્વર મહાદે વનુ ં મંકદર અને ડંક ઋવષનો આશ્રમ આવેલો છે


Download From 247naukri.blogspot.in
- રણછોડરાયજીનુ ં મંકદર આવેલ ું છે (િારકામાં વસેલા શ્રીકૃષ્ટ્ણ િક્ત બોડાણાની િન્ક્તથી પ્રસન્ન

થઈ અહી આવીને વસ્યા)

- કાળા રં ગની પથ્થરમાંથી બનાવેલી મ ૂવતિ છે આ મંકદર ડાકોરનાં ઈમાનદાર તાજ બેનકરે બંધાવ્્ુ ં

હતુ.ં

- પુવનત આશ્રમ અને અસક્તા આશ્રમ આવેલ છે

- મહી અને ગળતી નદી સંગમ પર ગળતેશ્વર મહાદે વનુ ં મંકદર આવેલ ું છે જે સોલંકી ્ુગનુ ં છે

 નડીયાદ :- સાિર નગરી

- નડીયાદના સાિરો :- ગોવધાનરામ વત્રપાઠી, મનસુખલાલ સ ૂયારામ, ઝવેરીલાલ યાભજ્ઞક

રણછોડિાઈ ઉદયરામ, મભણલાલ નભુિાઈ કરવેદી, બાલાશંકર કંથાકરયા, પ ૂજ્ય મોટા

- સરદાર પટેલ, બાબુિાઈ જસિાઈ પટેલ, રવવશંકર મહારાજ ની જનમભ ૂવમ

- સંતરામ મહારાજનુ ં મંકદર, પ ૂજ્ય મોટાનો આશ્રમ, કીડની હોસ્પીટલ, લીલો ચેવડો પ્રખ્યાત છે

 વસો :-

- ગોપાલદાસ દરબાર ઈસ ૧૯૧૫માં મોનટેસરી વશિણપ્રથા દાખલ કરનાર

- મોતીિાઈ અમીન, પુસ્તકાલય પ્રવ ૃવત્તના પ્રણેતા ચરોતર એજ્્ુકેશન સોસાયટીના સ્થાપક

m
ગાંધીજીએ ચરોતરનુ ં મોતી કહ્ાં છે

 મહેમદાવાદ :-

- મહંમદ બેગડાએ વસાવેલ શહેર o


.c
- િમ્મરીયો કૂવો જોવાલાયક છે .

૯. મટહસાગર
r
ce

 મુખ્ય મથક:- લુણાવાડા

 રચના :- ૧૫ ઓગષ્ટ્ટ ૨૦૧૩


fi

 સરહદ :- રાજસ્થાનની રાજ્ય સરહદ તથા દાહોદ, પંચમહાલ, ખેડા, અરવલ્લી જજલ્લાની સરહદો
of

 તાલુકા :- ૬ (લુણાવાડા, કડાણા, ખાનપુર, સંતરામપુર, બાલાવસનોર, વીરપુર)

 વવશેષતાઓ :-
m

- મહી નદી પર કડાણા બંધ તથા વણાકબોરી બંધ આવેલા છે

- સમગ્ર વવશ્વમાં ડાયનોસોરના ઈંડા રૈ યાલી બાલાવસનોરમાંથી મળી આવેલા છે


ia

 પાક :- બાજરી, ઘઉ, ડાંગર, મકાઈ, તમાકુ, તુવેર,

 ખનીજ :- ફાયર ક્લે ( અન્ગ્નજકડત માટી)


Download From 247naukri.blogspot.in
 જોવાલાયક સ્થળો :-

 લુણાવાડા :-

- લુણેશ્વર મહાદે વના નામ પરથી રાખવામાં આવ્્ુ ં છે

- પાંડવો વનવાસ દરવમયાન અહીં રહ્ાં હોવાની માનયતા છે

- ઈષ્નદરા ગાંધી સ્ટેકડયમ, જવાહર ગાડા ન, કાળકા માતાની ટેકરી આવેલી છે

 વીરપુર :-

- સોલંકી સમયનુ ં જુન ુ સંસ્થાન છે

- શ્રી ગોલકનાથજીના પગલાં અને પવવત્ર દરગાહ –શરીફ આવેલ છે

 બાલાવસનોર :-

- બાબરી વંશના રાજાઓનુ ં રજવાડું હતુ ં

- નવાબ ગાડા ન જોવાલાયક છે

- અહીંના મુબારક સૈયદ અને રોઝા-રોઝી પ્રવસદ્ધ છે

- અહીં વસંત રજબ સેવાદળનુ ં કેનર છે (વસંત- કહિંદુ, રજબ – મુન્સ્લમ) બન્ને કોમી એકતાના

પ્રવતક અને એક બીજાના ધમાની મદદ કરતા હતા

m
 ફાગવેલ :-

- િાથીજી મહારાજનુ ં મંકદર છે

 વડતાલ :- o
.c
- સ્વામીનારાયણ સંપ્રદાયનુ ં મુખ્ય સ્થળ છે

- સ્વામી સહજાનંદે ૧૮૨૪માં લક્ષ્મીનારાયણની મ ૂવતિની સ્થાપના કરી


r
 લસુનરા :-
ce

- ગરમપાણીના ઝરા આવેલા છે

 કપડવંજ :- કપાટવાભણજ્ય (પ્રાચીન નામ)


fi

- તોરણો પ્રવસદ્ધ છે
of

- મહોર નદી કકનારે છે

- કુકાવાવ જે વસદ્ધરાજ જયવસિંહે બંધાવેલ છે તે અહીં આવેલી છે .


m

- રાજેનર શાહની જનમભ ૂવમ, તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળે લ છે . ધ્વવન કાવ્ય સંગ્રહ માટે

 ઉત્કંઠેશ્વર :-
ia

- ઉંટડીયા મહાદે વનુ ં મંદીર આવેલ છે

પ્રશ્ન ૧. ચાંદો સ ૂરજ મહેલ ક્ાં આવેલ છે – મહેમદાવાદ


Download From 247naukri.blogspot.in
પ્રશ્ન ૨. સોનેરી પાનનો મુલક કયો પ્રદે શ છે – ચરોતર

પ્રશ્ન૩. ગુજરાતનો કયો િાગ હકરયાળા પ્રદે શ તરીકે ઓળખાય છે :- મધ્ય ગુજરાત

૧૦. પાંચમહાલ
 મુખ્ય મથક :- ગોધરા

 રચના :- ૧ મે ૧૯૬૦

 તાલુકા :- ૭

 ઈવતહાસ :-

- ઈસ ૭૪૭ માં વનરાજ ચાવડાએ તેના વમત્ર ચાંપાની યાદમાં પાવાગઢની તળે ટીમાં ચાપાનેર

નગર વસાવ્્ુ ં

- ઈસ ૧૪૮૪ માં સુલ્તાન મહંમદ બેગડાએ પતાઈ રાવળ (જયવસિંહ રાવળ) ને પરાજય આપી

ચાંપાનેર (પાવાગઢ) પર વવજય મેળવ્યો અને ચાંપાનેરનુ ં નામ મહંમદાબાદ રાખ્્ુ ં

- મહંમદ બેગડાએ રાજધાની અમદાવાદથી ચાંપાનેર ખસેડી હતી

m
- બેગડાએ જામા મન્સ્જદ અને કકલ્લો બંધાવ્યો (ચાંપાનેરમાં) જેનુ ં નામ જહાંપનાહ રાખેલ ું હતુ ં

- ગુજરાતના સુલ્તાન બહાદુર શાહના શાસન દરવમયાન ઓગષ્ટ્ટ ૧૫૩૫ માં મુગલ સમ્રાટ

હમ
ુ ા્ુએ ચાંપાનેરનાં કકલ્લા પર વવજય મેળવ્યો
o
.c
 નદીઓ :-
r
- વવશ્વાવમત્રી જે પાવાગઢના ડુગ
ં ર પરથી નીકળે છે આ નદીમાં મગરો વધારે હોય છે
ce

 વસિંચાઈ યોજના :-

- દે વ નદી પર દે વ બંધ બાંધવામાં આવ્યો છે


fi

 પાક :- મકાઈ, જવ, કોદરા, રાગી

ુ ોઢા રીંછ અભ્યારણ્ય


 અભ્યારણ્ય :- જાંબગ
of

ુ ોઢા, વશવરાજપુરની મેંગેનીઝની ખાણો જે હાલ બંધ હાલતમાં છે


 ખનીજ :- ગ્રેફાઈડ, તા જાંબગ
m

 ઉદ્યોગ :-

- ટબાાઈ બનાવવાનુ ં કારખાનુ ં ગુજરાત પ્રાઈમ મુવસા, હાલોલ


ia

- જનરલ મોટસા, મોટર બનાવવા માટેન ુ ં – હાલોલ

- લકી સ્ટુડીયો, ફીલ્મ માટે – હાલોલ

 તળાવ :-
Download From 247naukri.blogspot.in
- વડા તળાવ – ચાંપાનેર

- દુધીયા તળાવ, છાશીયા તળાવ, તેલીયા તળાવ, પાવાગઢ પવાત પર આવેલા છે

- વત્રવેણી કુંડ અષ્ટ્ટકોણી તળાવ ચાંપાનેરમાં આવેલા છે

 સંશોધન કેનર :-

- મેઈન મેઈઝ રીસચા સ્ટેશન (મકાઈ સંશોધન કેનર- ગોધરા)

- ડુગ
ં ળી અને લસણ સંશોધન કેનર – ગોધરા

 જોવાલાયક સ્થળ :-

 ચાંપાનેર :-

- કેવડા મન્સ્જદ, નગીના મન્સ્જદ, લીલા ગુબ


ં જવાળી મન્સ્જદ, જામા મન્સ્જદ

- કકલ્લા બહાર જુમ્મા મન્સ્જદની િવ્ય ઈમારત છે અહી કબુતરખાના નામનુ ં હવા ખાવાનુ ં સ્થળ

છે

- સપાાકાર પગવથયા ધરાવતી વાવ ચાંપાનેરમાં આવેલી છે

- જુલાઈ ૨૦૦૪માં ગુજરાતના ચાંપાનેરને વલ્ડા હેકરટેજ સાઈટ (વવશ્વ વવરાસત સ્થળ) જાહેર

કરવામાં આવેલ છે

m
 પાવાગઢ :-

- ૫૧ શન્ક્તપીઠોમાંન ુ ં એક એવુ ં મહાકાળીનુ ં મંકદર આવેલ છે

- ડુગ
ં ળની ટોચ પર શદનશાહ પીરની દરગાહ આવેલી છે o
.c
- પવાતના મધ્યિાગે માંચી નામની જગ્યા છે ત્યાં તેલી્ુ ં તળાવ છે

- પવાત પર પતઈ રાવળનો મહેલ, નવલખા કોઠાર આવેલ છે તથા મકાઈના કોઠાર છે આ
r
કોઠાર તેના સ્થાપત્ય માટે પ્રખ્યાત છે .
ce

- પવાત પર ઋષિદે વ, ચંરપ્રભુ, પાશ્વાનાથના દે રાસર છે


fi

પ્રશ્ન.૧ ટુવા શેના માટે પ્રખ્યાત છે – ગરમ પાણીના ઝરા


of

૧૧. દાહોદ
m

 મુખ્ય મથક:- દાહોદ


ia

 રચના :- ૨ ઓક્ટો ૧૯૯૭ ના રોજ પંચમહાલ જજલ્લામાંથી રચના કરવામાં આવી

ુ જજલ્લાની સરહદ સ્પશે છે


 દાહોદને રાજસ્થાનનો બાંસવાડા અને મધ્યપ્રદે શનો ઝાંબઆ

 વવશેષતા :-
Download From 247naukri.blogspot.in
- સૌથી ઓછી સાિરતા ધરાવતો જજલ્લો (સાિરતા દર ૬૦.૬૦ %)

- ગુજરાતમાં સૌપ્રથમ સ ૂયોદય ગરબાડામાં થાય છે

- સૌથી વધુ મકાઈ પકાવતો જજલ્લો

- મુગલ બાદશાહ ઓરં ગઝેબનો જનમ દાહોદમાં થયો હતો

- દર વષે ગુજરાત સરકાર િારા ગ્રામીણ ઓલમ્પીકનુ ં આયોજન અહી થાય છે

- દાહોદનુ ં પ્રાચીન નામ દવધપત્ર અથવા દધીપુરાનગર હતુ ં

- પવાત – રતનમહાલ

 અભ્યારણ્ય :- રતનમહાલ રીંછ અભ્યારણ્ય – લીમખેડા

 ખનીજ :- ગ્રેફાઈડ- દે વગઢ બારીયા

 સંશોધન કેનર :- કહલ વમલેટ સંશોધન કેનર – દાહોદ

 લોકમેળો :- કારતક સુદ એકમનો ગરબાડામાં થતો ‘ગાય-ગોહાટી’ નો મેળો, આંબલી અભગયારસનો

મેળો, ગોળ ગધેડાનો મેળો

 જોવાલાયક સ્થળ :-

- દે વગઢ બાકરયા જુન ુ રજવાડી શહેર છે

m
- કંજેટા :- લીમખેડા પાસેન ુ ં કંજેટા મધ, આંબળા, અને જજપ્સમ માટે જાણીતુ ં છે

૧૨. આણાંદ o
.c
 મુખ્ય મથક :- આણંદ
r
 તાલુકા :- ૮
ce

 વવશેષતા :-

- અમુલ ડેરી
fi

- સરદાર વલ્લિિાઈ પટેલના માગાદશાન હેઠળ આ ડેરીની સ્થાપના થઈ છે


of

- અદ્યાસ્થાપક :- વત્રભુવનદાસ પટેલ

- વવકાસ કરનાર :- ડૉ વગીસ કુકરયન


m

- નેશનલ ડેરી ડેવલોપમેનટ બોડા – આણંદ

- એન.ડી.ડી.બી ના પ્રથમ મકહલા ચેરમેન ડૉ અમ ૃતા પટેલ હતા


ia

- શ્વેતક્રાન્નતના પ્રણેતા ડૉ વભગિસ કુકરયન હતા

- ઓપરે શન ફ્લડ દૂ ધના ઉત્પાદનમાં વધારો કરવા માટે શરૂ કરવામાં આવેલ ું અભિયાન છે
Download From 247naukri.blogspot.in
 જોવાલાયક સ્થળો :-

 વલ્લિવવદ્યાનગર :-

- આ વશિણ નગરી સરદાર પટેલની દીઘારષ્ષ્ટ્ટ અને િાઈલાલ પટેલ (િાઈકાકા) ની મહેનતનુ ં

પકરણામ છે

 બોરસદ :- ફૂલમાતા, તોરણ માતા, મહાકાળે શ્વર વગેરે સ્થળો આવેલા છે

 કરમસદ :- સરદાર પટેલનુ ં વતન છે

 લ ૂણેજ :-

- ઈસ ૧૯૫૮માં આ સ્થળે થી ખનીજતેલ મળી આવ્્ુ ં છે કુદરતી ગેસનો પણ િંડાર છે

- ધુવારણ તાપવવદ્યુત મથક ને ગેસ પ ૂરો પાડવામાં આવે છે

 ખંિાત :- સ્તંિતીથા (પુરાણુ નામ)

- કાકાની કબર આવેલી છે જે વોરાઓનુ ં ધમાસ્થાન છે

 વાવ :- જ્ઞાનવાળી વાવ – ખંિાત


 ્ુવનવવસિટી :- કૃવષ ્ુવનવવસિટી- આણંદ, સરદાર પટેલ ્ુવનવવસિટી – આણંદ
 સંશોધન કેનર :- ટોબેકો રીસચા સ્ટેશન – ધમાજ
 વનરાધારોની માતા અને આરોગ્ય માતાનુ ં ધામ (ખીસ્તી ધમાના) – ખંિોળજ

m
 ઈરમા – ઈન્નસકટટયુટ ઓફ રુલર એનડ એગ્રીકલ્ચર મેનજ
ે મેનટ
 અમુલ – આણંદ વમલ્ક ્ુવનયન ભલવમટેડ
o
 બ્રહ્માજી મંકદરના અવશેષો ધરાવતુ ં જર્જકરત નગર – નગરા, ખંિાત નજીક આવેલ ું છે .
.c
૧૩. ભરૂચ
r
 મુખ્ય મથક :- િરૂચ
ce

ૃ ુ કચ્છ, ભગ
 પ્રાચીન નામ :- ભગ ૃ ત
ુ ીથા

ૃ ઋ
 ભગ ુ ષીનો આશ્રમ હોવાથી ભ ૃગુ તીથા નામ પડ્ું
fi

 નમાદા નદી કકનારાનુ ં મોટામાં મોટું શહેર


of

 ઈસ ૧૯૨૭માં િરૂચ શહેરમાં પ્રાથવમક વશિણ ફરજજયાત થ્ુ ં

 ઈસ ૧૯૪૪ માં આખા જજલ્લામાં પ્રાથવમક વશિણ ફરજજયાત થ્ુ ં


m

 બાફ્ટાનુ ં કાપડ :- ડચ લોકો આ કાપડ ્ુરોપ લઈ જતા હતાં

 સુજની :- રૂની ટાંકા લીધા વગરની રજાઈ


ia

 ગોલ્ડન ભબ્રજ :- નમાદા નદી પર આવેલ છે જે ગુજરાતનો સૌથી મોટો પુલ છે અંગ્રેજોએ ઈસ ૧૮૮૧

માં બંધાવેલ છે

 વ્યન્ક્ત વવશેષ :-
Download From 247naukri.blogspot.in
- છોટુિાઈ પુરાણી :- વ્યાયામ પ્રવ ૃવત્ત સાથે જોડાયેલા હતા

- અંબુિાઈ પુરાણી – અરવવ6દ આશ્રમના સાધક

- ડૉ ચંદુલાલ – છોટે સરદાર તરીકે ઓળખાય છે

- કનૈયાલાલ મુનશી – અન્સ્મતા શબ્દ સૌપ્રથમ પ્રયોજનાર નવલકથાકાર અને િારતીય

વવદ્યાિવનના સ્થાપક

- પંકડત ઓમકારનાથજી :- િારતીય શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા છે

 જી.એન.એફ.સી. – ગુજરાત નમાદા વેલી ફટીલાઈઝર કંપની – િરૂચ

 વવક્ટોરીયા ક્લોક ટાવર િરૂચમાં આવેલ છે

 અગત્યના સ્થળો :-

 િાડભ ૂત :- દર ૧૮ વષે કુિ


ં નો મેળો િરાય છે

 શુક્લતીથા :- નમાદા નદી કકનારે આવેલ ું છે દર કાવતિકી પ ૂભણિમાએ મેળો િરાય છે

 કબીરવડ :- ૬૦૦ વષા જુનો વડ છે

 અંકલેશ્વર :- કુદરતી ગેસ અને તેલના િંડાર આવેલા છે

પ્રશ્ન.૧ િારતનુ ં સૌપ્રથમ કેવમકલ પોટા ન ુ ં નામ શુ ં છે – દહેજ

m
પ્રશ્ન.૨ જી.એન.એફ.સી પ્લાન ક્ાં આવેલો છે – ચાવજ (િરૂચ)

પ્રશ્ન.૩ િરૂચમાં કઈ ડેરી આવેલી છે – દૂ ધધારા o


.c
પ્રશ્ન.૪ િરૂચમાંથી સૌથી વધુ ક્ુ ં ખનીજ મળી આવે છે – અકીક
r
પ્રશ્ન.૫ સ ૂયાકુંડ(તળાવ) ક્ાં આવેલ ું છે – િરૂચ
ce

પ્રશ્ન.૬ નમાદા નદીના મુખમાં કયો બેટ આવેલો છે – અલીયા બેટ


fi

પ્રશ્ન.૭ કાવી બંદર ક્ાં આવેલ ું છે – નમાદા નદીનુ ં મુખ કાવી બંદર પાસે છે અહીં નમાદા નદી ખંિાતના
of

અખાતને મળે છે કાવી ગામમાં સાસુ વહન


ુ ા દે રા છે અહી, મહીસાગર, વાત્રક, શેઢી, મેશ્વો, ખારી, ચંરિાગા,

સાબરમતી, અને હાથમતી એમ આઠ નદીના અરબસાગરના સંગમ સ્થળે સ્તંિેશ્વર તીથા છે આ વશવભલિંગ
m

૨૪ કલાકમાં ૨ વખત સમુરમાં અરશ્ય થાય છે આને ‘દભિણ ગુજરાતનુ ં સોમનાથ’ પણ કહેવામાં આવે છે .
ia

પ્રશ્ન.૭ ગાંધાર શુ ં છે – કુદરતી ગેસ અને તેલના િંડાર આવેલા છે

૧૪. મોરબી
Download From 247naukri.blogspot.in
 મુખ્ય મથક :- મોરબી

 રચના:- ૧૫ ઓગષ્ટ્ટ ૨૦૧૩ના રોજ રાજકોટ, સુરેનરનગર, જામનગર માંથી આ જજલ્લાની રચના

કરવામાં આવી છે

 સરહદ :- ઉત્તરે કચ્છનુ ં નાનુ ં રણ પ ૂવામાં સુરેનરનગર દભિણમાં રાજકોટ અને પવિમમાં જામનગર

તથા કચ્છનો અખાત અડે છે

 તાલુકા :- ૫

 વવશેષતા :- મેંગ્લોરી નળીયા અને ઘડીયાળ ઉદ્યોગ માટે જાણીતુ ં છે

 બંદર :- નવલખી- મોરબી (એકમાત્ર બંદર)

 નદીકકનારે વસેલા શહેરો :- વાંકાનેર, મોરબી, માળીયા – મચ્ુ નદી પર આવેલા છે

 પાક :- મગફળી, કપાસ, બાજરી, જુવાર

 જાણીતા સ્થળો :-

 મોરબી :-

- મોરબીના રાજા વાઘજી ઠાકોરે બનાવેલ ું મભણમંકદર (વાઘ મંકદર) વશલ્પ ઉત્પાદન નમ ૂનો છે

- મચ્ુ નદી પર ઝૂલતો પુલ આવેલો છે

m
- ભચનાઈ માટીના વાસણો બનાવતી પરશુરામ પોટરી પણ અહીં આવેલ છે

 વાંકાનેર :-

- મચ્ુ નદી કકનારે આવેલ છે o


.c
- ગ્રીસ રોમન પધ્ધવતના વશલ્પ આવેલા છે

- અમર પેલેસ આવેલો છે


r
 ટંકારા :- સ્વામી દયાનંદ સરસ્વતીની જનમભ ૂવમ
ce

 હળવદ :- હળવદમાં બ્રાહ્મણોની વસ્તી વધુ છે

 રામપરા અભ્યારણ્ય મોરબીમાં આવેલ ું છે


fi

૧૫. છોિાઉદે પરુ


of
m

 રચના :- ૧૫/૮/૨૦૧૩ ના રોજ વડોદરા જજલ્લામાંથી રચના કરવામાં આવી છે

 સરહદ :- પંચમહાલ, દાહોદ ઉત્તરમાં, પ ૂવામાં મધ્યપ્રદે શ, દભિણમાં મહારાષ્ટ્ટ્ર રાજ્ય અને નમાદા
ia

જજલ્લો તથા પવિમમાં વડોદરા જજલ્લો આવેલ છે

 વવશેષતા :-
Download From 247naukri.blogspot.in
- ુ માંથી મળે છે
એવશયાનો સૌથી વધુ ફ્લોસ્પારનો જથ્થો છોટા ઉદે પર

- કડીપાણીમાં ફ્લોસ્પાર શુધ્ધીકરણનુ ં કારખાનુ ં છે

- લીલા આરસ તરીકે ઓળખાતો ડોલોમાઈટ ુછાપુરા માંથી મળી આવે છે

- ુ ની ટેકરીઓ વવધ્યપવાતમાળા શ્રેણીમાં આવેલી છે


છોટાઉદે પર

- રાઠવા આદીવાસી કોમના પીઠોરાના ભચત્રો પ્રખ્યાત છે

- હાંફેશ્વર તાલુકો ક્વાંટમાંથી નમાદા નદી મહારાષ્ટ્ટ્રમાંની ગુજરાતમાં પ્રવેશે છે

- ુ અને મહારાષ્ટ્ટ્ર રાજ્યની સરહદ બનાવે છે


નમાદા નદી છોટાઉદે પર

- ક્વાંટ મેણ નદીના કકનારે આવેલ ું છે

- સુખી ડેમ સુખી નદી પર આવેલો છે

 ખનીજ :- આંબાડુગ
ં ર, ડુગ
ં ર ગામ, અને નૈતી ટેકરીઓમાંથી ફ્લોસ્પાર મળે છે

 ફ્લોસ્પારનો ઉપયોગ ધાતુ ઓગાળવામાં અને ખનીજ તેલ શુધ્ધીકરણમાં થાય છે

 સંખેડામાં ખરાદી ઉદ્યોગ (લાકડાપરનુ ં કોતરણી કામ) વવકસ્યો છે

 બોડેલીમાં ઝંડ હનુમાનજીનુ ં મંકદર આવેલ ું છે .

૧૬. સુરત
 મુખ્યમથક :- સુરત o m
.c
 સુરત તાપીનદીના કકનારે આવેલ ું છે .

 સુરતને મક્કાબારી (બાબુલમક્કા) તથા મક્કાઈ બંદર કહેવામાં આવે છે


r
 તેને પરદે શીઓનુ ં પ્રવેશિાર પણ કહે છે
ce

 ઓરં ગઝેબના સમયમાં સુરતને મક્કાઈ બંદર કહેવામાં આવતુ ં હતુ ં

 ‘સુરતનુ ં જમણ અને કાશીનુ ં મરણ’ એવી કહેવત છે . નમાદે સુરતને ‘સુરત સોનાની મુરત’ કહ્યું છે .
fi

 ગોપી તળાવ :- મલેક ગોપીના નામ પરથી ગોપી તળાવ કહેવામાં આવે છે
of

 ચોક બજારનો કકલ્લો :- અહી મુગલ સરાઈ નામની જગ્યા આવેલી છે જ્યાં સુરત મહાનગરપાભલકા

બેસે છે અને આ એક માત્ર મહાનગરપાભલકા છે જે દર વષે ત્રીઅંકી નાટકસ્પધાા યોજે છે


m

 િારતનુ ં સૌથી ઝડપી વવકાસ પામતુ ં શહેર છે .

 સ ૂયાનગરી અને ડાયમંડ સીટી પણ કહેવામાં આવે છે


ia

 સુરતનુ ં મઢી શહેર તુવેરદાળ માટે પ્રખ્યાત છે

 સુરત જજલ્લાની તાપી નદીનો ઉત્તર કકનારો સુવાલીની ટેકરીઓ તરીકે જાણીતો છે
Download From 247naukri.blogspot.in
ુ ી તરીકે ઓળખવામાં આવે છે
 તાપી નદીને સ ૂયાપત્ર

 સુરત જરીકામ માટે પ્રખ્યાત છે

 સૌથી વધુ સાિરતા ધરાવતો જજલ્લો છે

 સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જજલ્લો છે

 લાયબ્રેરી :- એનડુઝ લાયબ્રેરી, લેડી કીકાબાઈ પ્રેમચંદ લાયબ્રેરી, ભચિંતામણી જૈન દે રાસર પણ ત્યાં

આવેલ ું છે

 વવનચેસ્ટર મ્્ુભઝયમ સુરતમાં આવેલ ું છે જે હાલમાં સરદાર સંગ્રહાલયના નામે ઓળખાય છે


 ડેરી :- સુમલ

 બંદરો:- મગદલ્લા, હજીરા, ડુમસ

 વસિંચાઈ યોજના :- કાકરાપાર વસિંચાઈ યોજના, તાપી (માંડવી તાલુકો)

 ્ુવનવવસિટી :-

- વીર નમાદ દભિણ ગુજરાત ્ુવનવવસિટી

- સરદાર વલ્લિિાઈ નેશનલ ઈનસ્ટીટયુટ ઓફ ટેકનોલોજી

- ્ુવનવવસિટી ઓફ હોન્સ્પટાલીટી એનડ મેનેજમેનટ

m
- સમાજ સેવા મહાવવદ્યાલય (વેડછી)

 સંશોધન કેનર :- સ્ટેમ સેલ રીસચા ઈનસ્ટીટયુટ (ગુજરાતનુ ં એકમાત્ર)

 સુરત ટેિટાઈલ માકે ટ :- o


.c
- ૧૦૦૦ થી વધુ દુકાનો, થીયેટરો, ઓડીટોરીયમ અને આકષાક ૫૦ મી. ઉંચાઈવાળું ફરતુ ં

રે સ્ટોરનટ
r
 સ્થળો :-
ce

 બારડોલી :-

- ઈસ ૧૯૨૮માં સરદાર વલ્લિિાઈ પટેલની આગેવાની હેઠળ બારડોલી સત્યાગ્રહ થયો હતો.
fi

બારડોલી સત્યાગ્રહથી વલ્લિિાઈને સરદારનુ ં ભબરૂદ મળ્ુ ં હતુ.ં


of

- સરદાર સ્વરાજ આશ્રમ આવેલો છે

- ઈસ ૧૯૫૬માં સૌપ્રથમ સહકારી ધોરણે ચાલતુ ં ખાંડનુ ં કારખાનુ ં અહીં સ્થપા્ુ ં હતુ ં
m

 ડુમસ :-

- સુરતથી ૧૫ કકમી દૂ ર દકરયાકકનારે આવેલ ું જાણીતુ ં વવહારધામ છે


ia

 મકઢ :-

- અહી ખાંડ બનાવવાનુ ં કારખાનુ ં છે

- મઢીની ખમણી પ્રવસધ્ધ છે તથા તુવેરદાળ પ્રખ્યાત છે


Download From 247naukri.blogspot.in
 કામરે જ :- નારદ બ્રહ્માની મ ૂવતિ ધરાવતુ પ્રાચીન મંકદર છે

 આત્માનંદ ફામાસી આ્ુવેદાચાયાની સંસ્થા છે તેની સ્થાપના બાપાલાલા ગ. વૈધે કરે લી છે

 વ્યન્ક્ત વવશેષ :-

- દુગાારામ મહેતા :- આકદ સમાજ-સુધાર છે

- નમાદા :- સાકહત્યકાર કવવ

- ચંરવદન શાહ :- વશિણકાયા સાથે સંકળાયેલા છે

 શહરપનાહ અને આલમપનાહ કકલ્લાઓ હયાત નથી જે સુરતમાં આવેલા છે .

૧૭. ડાાંગ
 મુખ્ય મથક :- આહવા

 તાલુકા :- ૩

 રચના :- ડાંગી િીલોના વવકાસ માટે ડાંગ જજલ્લો અલગથી બનાવવામાં આવ્યો

 વવશેષતા :-

m
- વવસ્તારની રષ્ષ્ટ્ટએ સૌથી નાનો જજલ્લો

- ગુજરાતનુ ં એક માત્ર ભગકરમથક સાપુતારા છે

- o
રામાયણમાં આ પ્રદે શનો ઉલ્લેખ દં ડકારણ્ય ઋવષનો આશ્રમ તરીકે થયો છે
.c
- ગીચ જગલ
ં વવસ્તાર ધરાવતો ગુજરાતનો એકમાત્ર જજલ્લો

- ૧૯૯૪માં આહવા ખાતે આદીવાસી રે ડીયો સ્ટેશનની શરૂઆત થઈ હતી


r
 પાક :- નાગલી, રાગી, મકાઈ, ડાંગર અને અડદ
ce

 અભ્યારણ્ય :- પ ૂણાા અભ્યારણ્ય – સાપુતારા (દીપડો,હરણ,સાબર,ભચત્તો)

 ઉદ્યોગ :- લાકડા વહેરવાનો (સહકારી મીલ) આવેલી છે


fi

 જોવાલાયક સ્થળો :-
of

 આહવા :-

- જજલ્લાનુ ં મુખ્ય મથક છે


m

- અહીં ઈમારતી લાકડાના વેપારનુ ં મોટું મથક આવેલ ું છે

 સાપુતારા:-
ia

- સહ્ારી પવાતમાળા (સાતમાળા) માં આવેલ ું ગુજરાતનુ ં એકમાત્ર ભગકરમથક

- સાપુતારા શબ્દનો અથા ‘સાપનો વનવાસ’ થાય છે


Download From 247naukri.blogspot.in
- ડાંગના આદીવાસીઓ હોળી અને કદવાળીના તહેવારમાં સપાગધ
ં ા નદીના કકનારે િેગા થઈ

સાપની પ ૂજા કરે છે

 ડાંગ દરબાર :-

- હોળીના સમયે અહીંના લોકોનો જાણીતો ઉત્સવ ડાંગ દરબાર િરાય છે આ સમયે અહીંના લોકો

ડાંગી ન ૃત્ય કરે છે

 સનરાઈઝ અને સનસેટ પોઈનટ, ઈકો પોઈનટ, કદપકલા ઉદ્યાન, વત્રફળાવન, મધમાખી ઉછે ર કેનર

 પ ૂભણિમાબેન પકવાસા :-

- ડાંગના દીદી તરીકે પ્રખ્યાત છે જેમનુ ં હાલમાં અવશાન થ્ુ ં તેમણે ઋતુિરા
ં વવશ્વવવદ્યાલયની

સ્થાપના કરી

- તેમણે પંચમુખી યોજના આપેલી છે ( વશિણ, વ્યસનમુન્ક્ત, આવથિક સુધારણા, આરોગ્ય,

અંધશ્રધ્ધા)

 વઘઈ :-

- ડાંગનુ ં પ્રવેશ િાર ગણાય છે

- બોટવનકલ ગાડા નમાં વનસ્પવત સંવધાન અને સંશોધન થાય છે

m
 ગીરાધોધ :-

- વઘઈ પાસે શીંગાળામાં અંભબકા નદી પર આવેલો ૩૦ મી. ઉંચો ધોધ આવેલો છે

ં ા, પ ૂણાા અને અંભબકા


 ડાંગની મુખ્ય નદીઓ :- સપાગધ o
.c
 ડાંગમાંથી પસાર થતી સૌથી લાંબી નદી પ ૂણાા છે .
r
૧૮. અમદાિાદ
ce

 નદી :- સાબરમતી
fi

 સ્થાપના :- ૧૩ એપ્રીલ ૧૪૧૧ (સુલ્તાન અહમદશાહ)


of

 વવશેષતા :-

- સ્વતંત્ર ગુજરાતનુ ં પ્રથમ પાટનગર અને હાલનુ ં આવથિક પાટનગર


m

- િારતનુ ં માનચેસ્ટર અને િારતનુ ં બોસ્ટન (અમેકરકામા છે ) કહેવામાં આવે છે

- ગુજરાતનુ ં એક માત્ર આંતરરાષ્ટ્ટ્રીય હવાઈ મથક છે


ia

- ગુજરાતનુ ં સૌથી મોટુ રે લ્વે સ્ટેશન આવેલ ું છે

- ગુજરાતની સૌથી મોટી હોન્સ્પટલ – વસવવલ હોન્સ્પટલ


Download From 247naukri.blogspot.in
- ગુજરાતની સૌપ્રથમ સુતરાઉ કાપડની મીલ અમદાવાદમાં ઈસ ૧૮૬૧માં રણછોડલાલ

છોટાલાલે કરી હતી

- ગુજરાતનુ ં એકમાત્ર વસનેગોગ (યહદ


ુ ીઓને પુજા કરવાનુ ં સ્થળ) માગેન અબ્રાહમ, રાયખડ,

અમદાવાદમાં આવેલ ું છે

- ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ દકરયાખાનનો ઘુમ્મટ અમદાવાદમાં આવેલો છે

- સી.જી રોડનુ ં પુરુ નામ ચીમલાલ ગીરધરદાસ છે જે અમદાવાદના પ્રથમ મેયર હતા

- અમદાવાદ ઘઉના પાકમાં પ્રથમ સ્થાને છે

- ગુજરાતની પ્રથમ કોલેજ ગુજરાત કોલેજની સ્થાપના ઈસ ૧૮૮૭માં ચાલુ થઈ હતી

- સાિરતાનુ ં સૌથી વધુ પ્રમાણ ૮૬.૬૫ % અમદાવાદમાં છે

- અમદાવાદમાં આકાશવાણી કેનરની શરૂઆત ઈસ ૧૯૪૮માં થઈ અને વવવવધિારતીની સેવા

ઈસ ૧૯૬૫ થી શરૂ થઈ હતી

- અમદાવાદમાં ધોલેરા અને વવઠ્ઠલ બંદર આવેલા છે

 પાક :- િાલ પ્રદે શમાં િાલીયા, ચાસીયા અને દાઉદખાની ઘઉ પ્રખ્યાત છે , ધોળકામાં જામફળની

વાડીઓ આવેલી છે

m
 અભ્યારણ્ય :-

- નળ સરોવર પિી અભ્યારણ્ય – સાણંદ (આ અભ્યારણ્ય સુરેનરનગર અને અમદાવાદ બંન્ને

જજલ્લામાં આવેલ ું છે ) o
.c
 ઉદ્યોગ :-

- સાણંદમાં ટાટા કંપનીનો નેનો કારનો પ્લાનટ


r
- બારે જડીમાં ડાંગરની ખુશકીમાંથી તેલ બનાવવાનો ઉદ્યોગ અને કાગળની મીલો આવેલી છે
ce

 વવદ્યુતમથક :- સાબરમતી ખાતે

 તળાવ / સરોવર :-
fi

- મલાવ તળાવ – ધોળકા


of

- મુનસર તળાવ / ગંગાસર તળાવ – વીરમગામ

- નળ સરોવર – સાણંદ
m

- ચંડોળા તળાવ

- કાંકરીયા તળાવ
ia

 મહેલ – મોતીશાહી મહેલ – શાહીબાગ

 વાવ – દાદા હરીની વાવ – અસારવા

 ્ુવનવવસિટી :-
Download From 247naukri.blogspot.in
- ગુજરાત ્ુવનવવસિટી

- ગુજરાત વવદ્યાપીઠ

- આંબેડકર ઓપન ્ુવનવવસિટી

- રિાશન્ક્ત ્ુવનવવસિટી

- ઈષ્નદરાગાંધી ઓપન ્ુવનવવસિટી

- વનરમા / આઈ.આઈ.એમ / સેનટર ફોર એનવારમેનટ ટેકનોલોજી

 સંગ્રહાલય :-

- ગાંધીસ્મારક સંગ્રહાલય – સાબરમતી આશ્રમ

- કેલીકો મ્્ુભઝયમ ઓફ ટેિટાઈલ

- પતંગ મ્્ુભઝયમ

 ગ્રંથાલય :-

- લાલિાઈ દલપતિાઈ િારતીય સંસ્કૃવત વવદ્યામંકદર

- ભબ્રટીશ લાયબ્રેરી – લાલ દરવાજા

 ઉત્સવ :-

m
- વૌઠાનો મેળો – કાવતિકી પ ૂભણિમા (ગધેડાની લે-વેચ માટે)

- કાંકરીયા કવનિવલ

- આંતરરાષ્ટ્ટ્રીય પતંગોત્સવ o
.c
- સપ્તક સમારોહ

 મહત્વના સ્થળો :-
r
 અમદાવાદ :-
ce

- સાબ્રમતી નદીના કકનારે ખાંડ રાજા આશાિીલનુ ં ગામ – આશાવલ

- કણાદેવ સોલંકી – આશાિીલને હરાવી કણાાવતીનગર વસાવ્્ુ ં


fi

- સુલ્તાન અહેમદશાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી અને િવ્ય ઈમારતોથી અમદાવાદની
of

શોિા વધારી

- િરનો કકલ્લો, ગાયકવાડની હવેલી, જામા મન્સ્જદ, ઝક્કરીયા મન્સ્જદ, બાદશાહનો હજીરો,
m

રાણીનો હજીરો, રાણી વસપ્રીની મન્સ્જદ, સીદી સૈયદની જાળી, આઝમખાનનો રોઝો મુસ્લીમ

સ્થાપત્યો જોવાલાયક છે
ia

- રાણી વસપ્રીની મન્સ્જદ – મન્સ્જદ એ નગીના કહેવામાં આવે છે

- મહમંદ બેગડાએ અમદાવાદની ફરતે કોટ બંધાવ્યા અને બાર દરવાજા મુક્ાં

- હોજે કુતબ
ુ (કાંકકરયા તળાવ) કુતબ
ુ દ્દુ ીને બંધાવ્્ુ ં હતુ ં
Download From 247naukri.blogspot.in
- શાહજહાંએ વસાવેલો શાહીબાગ વવખ્યાત છે

 સ્થાપત્યો :-

- સરસપુરનુ ં ભચિંતામણી દે રાસર

- િીમનાથ મહાદે વનુ ં મંકદર

- િરકાળી મંકદર

- હઠીવસિંહના દે રા વગેરે પ્રખ્યાત છે

- ઝલતા વમનારા, ગીતામંકદર, કમલા નહેરુ પ્રાણી

 જોવાલાયક સ્થળો :-

- સરખેજ :- મહંમદ બેગડા અને તેના શહજાદાઓની મજાર છે તથા અહેમદશાહના ગુરુ શેખ

અહેમદ ખટ્ટ ગજબિનો રોજો આવેલો છે તથા મન્સ્જદ છે .

- લાંબા :- બળીયાદે વનુ ં મંકદર આવેલ ું છે .

- ધોળકા :- (ધવલ્લકપુર) મહાિારતમાં વવરાટનગર તરીકે ઉલ્લેખ થયેલ છે . જામફળ અને

દાડમની વાડીઓ છે . મલાવ તળાવ જે મીનળદે વીએ બંધાવેલ છે .

- ં ૂ ધરાવતા ગણપતીનુ ં મંકદર છે .


ગણેશપુરા :- જમણી સઢ

m
- માંડલ :- રાવલ કુટુંબના કુળદે વી ખંિલાય માતાજીનુ ં મંકદર

- વવરમગામ:- મુનસર તળાવ, ગંગાસર તળાવ આવેલા છે

- o
નળ સરોવર :- પિી અભ્યારણ્ય, ફ્લેવમિંગો, સારસકુંજ, રાજહંસ વગેરે પિીઓ નવેમ્બર-માચા
.c
દરવમયાન આવે છે

- લોથલ :- આ વસિંધ ુ સંસ્કૃવત સમયનુ ં સમ ૃદ્ધ બંદર હતુ.ં ઈસ ૧૯૫૪માં એસ.આર.રાવના


r
માગાદશાન હેટઃઅળ ખોદકામ કરતાં બંદરનુ ં બારું, નગર, િઠ્ઠી, ગટર વ્યવસ્થા, હાડવપિંજર,
ce

અલંકાર, સ્મશાન, વસક્કા, વાસણો, મ ૂવતિઓ મળયા છે

- વૌઠા :- સાત નદીઓનો સંગમ સ્થાન, સાબરમતી, હાથમતી, મેશ્વો, માઝમ, ખારી, શેઢી, વાત્રક
fi

- અમદાવાદને ગદાાબાદ (ધુળી્ુ ં શહેર) કોણે કહ્યું હતુ ં ? – જહાંગીર


of

- મીરાબહેનની ઝંપડી ક્ાં આવેલી છે :- હ્રદયકુંજ, સાબરમતી

- સદવવચાર પકરવારના સ્થાપક કોણ છે :- હકરિાઈ પંચાલ


m

- દપાણ – મ ૃણાલીની સારાિાઈ

- ન ૃત્યિારતી – ઈલાિી ઠાકોર


ia

- નતાન – ન્સ્મતા શાસ્ત્રી

- કદમ્બ – કુમદ
ુ ીની લાભખયા

- સેનટર ફોર ઈષ્નડયન ક્લાવસકલ ડાનસ – સોનલ માનવસિંગ


Download From 247naukri.blogspot.in
- સત્યાગ્રહ સાબરમતી આશ્રમ (દવધભચ ઋવષનો આશ્રમ) આ સ્થળે કઈ નદી સાબરમતીને મળે છે

– ચંરિાગા નદી

૧૯. નમાદા
 મુખ્ય મથક :- રાજપીપળા

 રચના :- ૨ ઓક્ટોમ્બર ૧૯૯૭ ના રોજ િરૂચ જજલ્લા માંથી

 વવશેષતા :-

- સરદાર સરોવર બંધ તથા ૧૮૨ મી. ઉંચાઈની સરદાર પટેલની પ્રવતમા ‘સ્ટેચ્્ુ ઓફ ્ુવનટી’

નમાદા જજલ્લામાં આવેલી છે .

- રાજપીપળાની ટેકરીઓમાંથી અકીકનો પથ્થર મળે છે .

- નમાદા નદી ‘રે વા’ કે ‘મૈકલકનયા’ તરીકે પણ ઓળખાય છે .

- રાજપીપળા ઈમારતી લાકડાંના વેપારનુ ં કેનર છે .

- નમાદા ગુજરાતની સૌથી મોટી નદી છે .

m
 પવાત :- રાજપીપળાની ટેકરીઓ આવેલી છે .

 નદી/સરોવર :-

- નદી – કરજણ, નમાદા o


.c
- સરોવર – સરદાર સરોવર, કેવડીયા કોલોની, નવાગામ

- રાજપીપળા કરજણ નદીને કકનારે આવેલ ું છે .


r
 વસિંચાઈ યોજના :-
ce

- સરદાર સરોવર ડેમ, નમાદા નદી પર

- કરજણ ડેમ, કરજણ નદી પર


fi

 અભ્યારણ્ય :- સ ૂરપાણેશ્વર અભ્યારણ્ય (ડુમખલ અભ્યારણ્ય), ડેડીયાપાડા


of

 જોવાલાયક સ્થળો :-

૧. રાજપીપળા :-
m

- દે શી રજવાડાંની રાજધાનીનુ ં શહેર છે

- એક હજાર બારીવાળો મહેલ


ia

- ગુજરાતી કફલ્મોનુ ં શુટીંગનુ ં શહેર

૨. ગરૂડેશ્વર :- વવખ્યાત દત્તમંકદર છે


Download From 247naukri.blogspot.in
૩. સરદાર સરોવર :- નવાગામ

- તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સરદાર સરોવર યોજનાનો વશલ્લાનયાસ કરાવ્યો

હતો.

- પરં ત ુ આ યોજનાના વવરોધી (પયાાવરણ-વાદીઓ)એ એક અભિયાન ચલાવ્્ુ ં જેને ‘નમાદા

બચાવો અભિયાન’ કહેવામાં આવે છે .

- ત્યારબાદ આ વવરોધીઓ નમાદા બંધના વવરોધમાં વલ્ડા બેંકમાં રજૂઆત કરી

- વલ્ડા બેંકે આ યોજના માટે ગ્રાનટ આપવી કે કેમ તેના માટે એક સવમવતની રચના કરી

- સવમવત :- મોસા સવમવત

- ત્યારબાદ તત્કાભલન મુખ્યમંત્રી ચીમનિાઈ પટેલે આ યોજના શરૂ થાય તે માટે

‘નમાદાબોનડ’ બહાર પાડયા અને િારત સરકારે પણ પ્રોત્સાહન આપ્્ુ ં અને નમાદા

યોજનાની શરૂઆત થઈ.

- વતામાન બંધની પ ૂણા જળસપાટી ૧૩૮.૬૮ મી રાખવામાં આવી છે .

- નમાદામાં સૌપ્રથમ ‘બલ્ડ બેંકની’ શરૂઆત થઈ છે .

- નમાદા નદીને ‘સમોદિવા, મૈકલકનયા’ એમ અમરવસિંઘ કે જેમણે ‘અમરકોષ’ની રચના કરી

m
હતી તેમણે કહી છે .

- ૧૦૬૬ મી ઉંચા અમરકંટક માંથી નીકળતી ‘રે વા’ અને સાતપુડાના મેકલ પવાતમાંથી

નીકળતી નમાદા માંડલા આગળ એક રૂપ થઈ આગળ વધે છે . o


.c
- ગુજરાતની સુથી મોટી નદી છે . કુલ લંબાઈ – ૧૩૧૨ કકમી, ગુજરાતમાં લંબાઈ – ૧૬૦

કકમી
r
- નમાદાષ્ટ્ટક – ‘નમાવમ દે વી નમાદે’ શંકરાચાયે લખેલ છે
ce

- કવપલધારા ધોધ આગળ ૫૦ મી.ની ઉંચાઈથી ખાબકે છે . ૧.૫ કી,મી પછી દૂ ધધારાનો ધોધ

બને છે ,. પછી સહસ્ત્રધારાનુ ં રૂપ લે છે .


fi

- ં ધાર :- આ ધોધ જબલપુર પાસે બેડાધાટમાં ૩૦૩૫ મી ઉંચા આરસના ડુગ


ધુઆ ં રોની
of

કદવાલોની વચ્ચે વહેતી જાય છે અને રૂરરૂપા બની ૩૦ કકમી દૂ ર ધોધ બની ભઝિંકાય છે .

- તીથો – ઓમકારે શ્વર, શ ૂલપાણેશ્વર તેના કકનારે આવેલા છે .


m

૨૦. િડોદરા
ia

 મુખ્ય મથક :- વડોદરા


Download From 247naukri.blogspot.in
 વવશેષતા :-

- મહેલોના શહેર તરીકે ઓળખાય છે

- ગાયકવાડ રાજ્યની રાજધાની હતી

 કાનમનો પ્રદે શ :-

- ુ પ્રકારની જમીન જોવા મળે છે


રે ગર

- ઈસ ૧૯૩૯માં સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં ગુજરાતનુ ં સૌપ્રથમ રે ડીયો સ્ટેશન શરૂ ક્ુું

હતુ.

- ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મીવવલાસ પેલેસ છે .

 નદીઓ :-

- મહી, વડોદરા અને આણંદ જજલ્લાની સરહદ બનાવે છે .

- નમાદા વડોદરા અને નમાદા જજલ્લાની તથા વડોદરા અને િરૂચ જજલ્લાની સરહદ બનાવે છે ,

 વસિંચાઈ યોજના :-

- આજવા ડેમ વવશ્વાવમત્રી નદી પર આવેલ છે ,

 ખનીજ :-

m
- કેલ્સાઈટ અને ચ ૂનાનો પથ્થર

 ઉદ્યોગ :-

- o
ઈસ ૧૯૬૨માં રસાભણક ખાતર બનાવવાનો સહકારી ધોરણે ચાલતુ ં કારખાનુ ં – G.S.F.C
.c
- ઈસ ૧૯૬૫ માં ખનીજતેલ શુદ્ધીકરણની કોયલી કરફાઈનરીની સ્થાપના કરવામાં આવી.

- ઈસ ૧૯૬૯માં િારતમાં સૌપ્રથમ આઈ.પી.સી.એલ ની સ્થાપના કરવામાં આવી.


r
- વડોદરામાં એલેલ્મ્બક દવા બનાવવાનુ ં કારખાનુ ં છે .
ce

- સાયકલ બનાવવાનુ ં કારખાનુ ં – વાઘોડીયા

 તળાવ :-
fi

- સુરસાગર, આજવા – વડોદરા


of

- તેન તળાવ – ડિોઈ

 ્ુવનવવસિટી :-
m

- એમ.એસ. ્ુવનવવસિટી

- સુમનદીપ ્ુવનવવસિટી – વાધોડીયા


ia

 સંગ્રહાલય : -

- વડોદરા મ્્ુભઝયમ એનડ વપક્ચસા ગેલેરી

- મહારાજા ફતેહવસિંહ રાવ મ્્ુભઝયમ


Download From 247naukri.blogspot.in
 ગ્રંથાલય :-

- સેનટ્રલ લાયબ્રેરી- વડોદરા

- હંસા મહેતા ગ્રંથાલય

 સંશોધન કેનર :- ગુજરાત આલ્કલીઝ એનડ કેમીકલ્સ ભલવમટેડ

 મહત્વના સ્થળો :-

 વડોદરા :-

- વીરિેત્ર વડોદરું – પ્રમાનંદ

- નયાયમંકદર, કકતીમંકદર, પ્રતાપવવલાસ પેલેસ મકરપુરા પેલેસ, નજરબાગ પેલેસ

- નંદલાલ બોઝ:- ભચત્રકલા તેમણે ગીતાના વવષય પર બનાવેલા સુદર


ં ભચત્ર છે .

- નયાયમંકદર પાસે આવેલી શકહદ િગતવસિંહની પ્રવતમા ગુજરાતની એકમાત્ર પ્રવતમા છે ,

 આજવા :-

- આજવા તળાવમાંથી વડોદરા શહેરને પાણી પ ૂરું પાડવામાં આવે છે .

- અહીં નૌકાવવહારની સુવવધા છે .

 ડિોઈ :-

m
- પ્રાચીન નામ :- દિાવતી

- હીરા નામના સલાટ (કડીયો) ના નામ પરથી કકલ્લાનો પ ૂવા દરવાજો ‘હીરાિાગોળ’ તરીકે

ઓળખાય છે . o
.c
- દભિણે ‘નાનદોરી િાગોળ’ પવિમે ‘વડોદરી િાગોળ’ અને ઉત્તરે ‘મહડ
ુ ી િાગોળ’ આવેલી છે .

- હીરાએ તેની પ્રેવમકાની યાદમાં બંધાવેલ ું તેન તળાવ અને નાગેશ્વર તળાવ તથા બીબીની બગી
r
જાણીતા સ્થળો છે .
ce

 કાયાવરોહણ :- કારવણ

- વશવનો ૨૮મો અવતાર ગણાતા િગવાન લકુભલશનો જનમ અહી થયો હોવાની માનયતા છે
fi

- પાશુપત સંપ્રદાયનુ ં મુખ્ય મથક છે


of

- સ્વામી કૃપલાનંદજીએ પ્રાચીન અને અવાાચીન સ્થાપત્યકલાનો સુમેળ સાધીને અહીં એક યોગ

મંકદરનુ ં વનમાાણ કરાવ્્ુ.ં


m

 ચાંદોદ :-

- દભિણના કાશી તરીકે ઓળખાતુ ં ચાંદોદ – કરનાળી પૌરાણીક મહત્વ ધરાવે છે ,


ia

- નમાદા નદી કકનારે આવેલ ું આ સ્થળ વપત ૃશ્રાધ્ધ કક્રયાઓ માટે જાણીતુ ં છે ,

- નમાદા ઓરસંગ અને કરજણ નદીઓનો સંગમ થાય છે .

 નારે શ્વર :-
Download From 247naukri.blogspot.in
- નમાદા નદી કકનારે આવેલ રં ગઅવધુત મહારાજનો આશ્રમ

 કોયલી :-

- અંકલેશ્વરમાંથી નીકળતા ખનીજતેલનુ ં શુધ્ધીકરણ આ રીફાઈનરીમાં થાય છે .

 માલસર :-

- ડોંગરે જી મહારાજે ભબભલ અને કદમ્બના વ ૃિ નીચે બેસીને અનેક િાગવત કથાઓ કહી છે ,

 વ્યન્ક્ત વવશેષ :-

- નાટય િેત્રે – માકા ડ િટ્ટ, ઉવમિલા િટ્ટ, વશવકુમાર શુક્લ

- ભચત્રકળા િેત્રે – જેરામ પટેલ, ગુલામ મહંમદ શેખ, જ્યોવત િટ્ટ, ભુપન
ે ખખ્ખર

- સંગીતિેત્રે – આર.સી.અમહેતા, આફ્તાબ મૌસુકી

- સંગીતકાર – પ્રૌ.મૌલાબિ, ખાં સાહીબ ફૈ યાઝ ખાં

- ટેકનોક્રેટ્સ – સામ વપત્રોડા

૨૧. બોિાદ

m
 મુખ્ય મથક :- બોટાદ

 રચના :- ૧૫/૮/૨૦૧૩

 વવશેષતા :- o
.c
- કાકઠયાવાડ, ગોહીલવાડ, ઝાલાવાડને જોડતો પ્રદે શ

- ગેટ વે ઓફ સૌરાષ્ટ્ટ્ર તરીકે ઓળખાય છે .


r
- ગઢડા – સ્વામીનારાયણ સંપ્રદાયનુ ં મુખ્ય મથક છે ,
ce

- રાણપુર સ ૂખિાદર નદીના કકનારે આવેલ ું છે .

- ગઢડા ધેલો નદીના કકનારે આવેલ ું છે .


fi

 વવદ્યાપીઠ :- ન ૂતન ગ્રામ વવદ્યાપીઠ – ગઢડા


of

 જાણીતા સ્થળો :-

- બોટાદ – રાષ્ટ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જનમભુમી


m

- સાળંગપુર – હનુમાનજીનુ ં મંકદર

- િીમનાથ – નીકલા નદીના કકનારે મહાદે વનુ ં મંકદર છે .


ia

- ગઢડા – િગવાન સ્વામીનારાયણની મ ૂળ જગ્યા અને અિર પુરુષોત્તમ સંસ્થાએ બનાવેલ ું િવ્ય

મંકદર છે .
Download From 247naukri.blogspot.in

૨૨. તાપી
 મુખ્ય મથક :- વ્યારા

 રચના :- ૨/૧૦/૨૦૦૭ સુરત જજલ્લા માંથી

 તાલુકા :- ૫ (વ્યારા, સોનગઢ, વનઝર, ઉચ્છલ, વાલોડ)

 વવશેષતા :-

- હરણફાળ નામના સ્થળે થી તાપી નદી ગુજરાતમાં પ્રવેશ છે .

- તાપી નદી પર ઉકાઈ પાસે બંધ છે

- ભલિંગ અનુપાતમાં ડાંગ પછી બીજા ક્રમે છે

 નદીઓ :- તાપી, પ ૂણાા

 વસિંચાઈ યોજના :- ઉકાઈ બંધ – તાપી નદી પર

 ઉદ્યોગ :- સેનટ્રલ પલ્પ મીલ – સોનગઢ

 લોક ન ૃત્ય :-

- હાલી ન ૃત્ય, દૂ બળા આદીવાસીઓનુ ં

m
 જોવાલાયક સ્થળો :-

 વ્યારા :-

-
o
પ ૂવા મુખ્યમંત્રી શ્રી અમરવસિંહ ચૌધરીનુ ં જનમસ્થળ છે
.c
- અહી ગાયકવાડના મહેલ આવેલા છે
r
 ઉકાઈ :-
ce

- તાપી નદી પર બહહ ે કુ યોજના વલ્લિસાગર સરોવર છે


ુ ત

- અહીંનુ ં હાઈડલ પાવર સ્ટેશન અને મત્સ્ય ઉદ્યોગ કેનર જોવાલાયક છે .


fi

 સોનગઢ :-
of

- પીલાજીરાવ ગાયકવાડે બંધાવેલો કકલ્લો છે .

- કકલ્લા પર દરગાહ અને મહાકાળી મંકદર છે


m

 વ્યન્ક્ત વવશેષ :-

- સુરેશ જોષી સાકહત્યકારની જનમભુમી છે


ia

- વશવાજી સુરત લટં ૂ વા ખાન પ્રદે શમાંથી સોનગઢ થઈને આવ્યા હતા

 વેડછી :-
Download From 247naukri.blogspot.in
- ગુજરાતના સવનષ્ટ્ઠ લોક સેવક અને અવાાચીન ઋવષ સમા જુગતરામ દવેનો આશ્રમ વેડછી

આશ્રમ અહી છે .

- આશ્રમમાં વશિણ અને ઉત્થાનની પ્રવ ૃવત્તઓ કરવામાં આવી છે .

- પવનચક્કી સૌરઊજાાને લગતા પ્રયોગો પણ થાય છે

- સંપ ૂણા ક્રાન્નત વવદ્યાલય :- નારાયણ મહાદે વ દે સાઈ (જયપ્રકાશ નારાયણ પ્રેકરત)

- વાલોડ :- સરદાર સહકારી મંડળી આવેલી છે

- ભલજ્જત પાપડનો ગૃહઉદ્યોગ છે

૨૩. નવસારી
 મુખ્ય મથક :- નવસારી

 રચના :- ૨ ઓક્ટોમ્બર ૧૯૯૭ ના રોજ વલસાડ જજલ્લા માંથી

 વવશેષતા :-

- ઔવતહાવસક સ્થળ દાંડી આ જજલ્લામાં છે

m
- ગણદે વી ગોળ, ખાંડ, શેરડી માટે પ્રખ્યાત છે

- સૌથી વધુ શહેરી સાિરતા ધરાવે છે

- આ જજલ્લો સૌથી વધુ ગ્રામીણ મકહલા સાિરતા ધરાવે છે .o


.c
 નદીકકનારે વસેલ શહેર :- નવસારી, જલાલપોર પ ૂણાા નદીના કકનારે વસેલ છે .

 બંદરો :- બાંસી બોરસી, ઉિરાટ, આંજલ, ભબભલમોરા, જલાલપોર


r
 અભ્યારણ્ય :- વાંસદા નેશનલ પાકા – વાંસદા
ce

 ડેરી – વસુધારા

 ઉદ્યોગ :-
fi

- વલસાડી સાગમાંથી ફવનિચર બનાવવાનો ઉદ્યોગ - ભબભલમોરા


of

- રસાયણ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ચમા ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, સુતરાઉ કાપડ, સ્ટીલ ઉદ્યોગ, કહરા

ઉદ્યોગ
m

 ્ુવનવવસિટી :- નવસારી કૃવષ ્ુવનવવસિટી

 પુસ્તકાલય :-
ia

- મહેરજી પુસ્તકાલય – નવસારી

- વપટીટ સાવાજવનક પુસ્તકાલય – ભબલીમોરા


Download From 247naukri.blogspot.in
 લોક મેળા :-

- ઉિરાટમાં ચંદીપડવાનો મેળો િરાય છે .

 જોવાલાયક સ્થળો :-

 નવસારી :-

- પુરાણકાળમાં નવસારીકા બંદર તરીકે ઉલ્લેખ થયેલ છે

- નવસૈયદ પીરની મજાર કહિંદુ-મુન્સ્લમોમા પ્રવસધ્ધ છે .

- જમશેદજી તાતા અને દાદાિાઈ નવરોજીનુ ં જનમસ્થળ છે

- જેકી શ્રોફ અને ગઝલકાર વપનાઝ મસાણી અકહિંના હતા

- પુસ્તકોની નગરી છે .

 દાંડી :-

- ૬ એવપ્રલ ૧૯૩૦ ના રોજ ગાંધીજીએ આ સ્થળે મીઠાના કાયદાનો િંગ કયો

- સત્યાગ્રહ આશ્રમના હ્રદ્યકુંજ થી દાંડી સુધી ૨૪૧ માઈલ (૩૮૫ કકમી) ગાંધીજી + ૭૮ લોકોએ

૧૨ માચા ૧૯૩૦ થી ૫ એવપ્રલ ૧૯૩૦ દાંડીકુચ કરી હતી

- આથી હુ ં ભબ્રટીશ સલ્તનતના પાયામાં લુણો લગાડું ું – ગાંધીજી

m
- આ પ્રસંગની યાદમાં અહીં દાંડી સ્મારક બનાવવામાં આવ્્ુ ં છે .

 ભબભલમોરા :-

- o
વલસાડી સાગના લાકડાનાં ફવનિચર બનાવવા માટે પ્રખ્યાત છે .
.c
 ઉિરાટ :-

- દકરયાકકનારે આવેલ ું વવહારધામ


r
 મરોલી :-
ce

- કસ્તુરબા ગાંધી સેવાશ્રમના લીધે પ્રવસધ્ધ છે ., માનવસક રોગોની હોન્સ્પટલ છે .

 વાંસદા :- વાંસદા નેશનલ પાકા આવેલ છે


fi

 ગણદે વી :- ખાંડ અને ગોળ ઉદ્યોગ વવકસ્યો છે .


of

 ચીખલી :- ગુપ્તેશ્વર મહાદે વનુ ં મંકદર

 ઉનાઈ :- ગરમપાણીનાં કુંડ, (ગરમપાણીના ઝરામાં ગંધક અને સલ્ફર હોવાના કારણે ચામડીના
m

રોગોમાં રાહત થાય છે .)


ia

૨૪. િલસાડ
Download From 247naukri.blogspot.in
 મુખ્ય મથક :- વલસાડ

 રચના :- ૧૯૬૬ સુરત જજલ્લામાંથી

 વવશેષતા :-

- પારસીઓનુ ં પવવત્ર સ્થળ ઉદવાડા વલસાડ જજલ્લામાં આવેલ છે . (પવશિયા થી આવેલા પારવસક

દે શના લોકો હતા એટલે પારસી તરીકે ઓળખાય છે )

- ચીકુ અને કેરીના ઉત્પાદનમાં વલસાડ પ્રથમ સ્થાને છે .

 વાપી :- વાપી એ ઔધોભગક નગરી છે .

 ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જજલ્લાના ધરમપુરમાં થાય છે .

 પૌરાભણક માનયતા અનુસાર પરશુરામે આ િેત્ર નવપલ્લવવત રહેશે તેવા આશીવાાદ આપ્યા હતા

તેથી આ પ્રદે શ પરશુરામની ભ ૂવમ તરીકે ઓળખાય છે .

 ગુજરાતનો એકમાત્ર જજલ્લો જે એક જ જજલ્લા સાથે સરહદ ધરાવે છે . જે નવસારી છે

 પવાતો :- પારનેરાના પવાતો, વવલ્સનની ટેકરીઓ

 નદીઓ :- ઔરં ગા, કોલક, દમણગંગા, પાર

 બંદરો :- સંજાણ, કોલક, મરોલી, વલસાડ

m
 નદીકકનારે વસેલ શહેર :- વલસાડ – ઔરં ગા નદી, ઉદવાડા – કોલક નદી

 મધર ઈષ્નડયા ડેમ અંભબકા નદી પર આવેલો છે .

 ઉદ્યોગ :- o
.c
- વાપીમાં ઔધોગીક વસાહત છે .

- અતુલમાં રં ગ-રસાયણ બનાવવાનુ ં કારખાનુ ં છે . આ વસવાય કાગળ-ઉદ્યોગ ઈજનેરી ઉદ્યોગ


r
ઈમારતી લાકડાનો ઉદ્યોગ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વવકસ્યો છે .
ce

 મ્્ુઝીયમ :- લેડી વવલ્સન મ્્ુભઝયમ – ધરમપુર

 જાણીતા સ્થળો :-
fi

 તીથલ :- વલસાડ નજીક આવેલ દકરયાકકનારાનુ ં વવહારધામ


of

 ઉદવાડા :- પારસીઓ ઈરાનથી લાવેલ ‘આતશ બહેરામ’ પવવત્ર અન્ગ્ન આજ સુધી પ્રજવ્વભલત

રખ્યો છે .
m

 નારગોલ :- અરવવિંદ આશ્રમ પ્રેકરત શાળા અને છાત્રાલય છે .

ંૃ
 ઉમરગામ :- વદાવન કફલ્મ સ્ટુડીયો આવેલ છે .
ia

 પારનેરા :- પારનેરાના ડુગ


ં રમાં વશવાજી મહારાજની આરાધ્યા દે વી માતા િવાનીનુ ં મંકદર

ં કહેવામાં આવે છે . નંકદગ્રામ એ મકરં દ દવે અને કુંદવનકા કાપકડયા


 ધરમપુર :- ગુજરાતનુ ં ચેરાપુજી

િારા સ્થાપવામાં આવેલ આશ્રમ છે .


Download From 247naukri.blogspot.in

૨૫. સુરેનરનગર
 મુખ્ય મથક :- સુરેનરનગર

 તાલુકા :- ૧૦

 વવશેષતા :-

- કપાસનુ ં સૌથી વધુ ઉત્પાદન થાય છે

- તરણેતરનો સૌથી મોટો મેળો (ગુજરાતનો) અહી િરાય છે

- વઢવાણના મરચા થાનના માટીના રમકડા, વસરાવમક ઉદ્યોગ વગેરે પ્રખ્યાત છે .

- સૌથી વધુ પાતાળકૂવા સુરેનરનગર જજલ્લામાં છે .

- નળ સરોવર અને કચ્છના નાના રણ વચ્ચેનો સુરેનરનગર જજલ્લાનો વવસ્તાર ‘ઝાલાવાડ’ તરીકે

ઓળખાય છે .

 પવાત/વશખર :- માંડવની ટેકરીઓ – ચોટીલા

 નદીઓ :- વઢવાણ-િોગાવો, લીંબડી-િોગાવો, સ ૂકિાદર, રૂપેણ

 સરોવર :- નળસરોવર

m
 વસિંચાઈ યોજના :-

- ધોળી ધજા અને નાયકા બંધ- વઢવાનણ િોગાવો

- થોરીયાળી બંધ – લીંબડી િોગાવો


o
.c
- ફાલ્કુ બંધ – ફાલ્કુ નદી
r
 અભ્યારણ્ય :- ધુડખર અભ્યારણ્ય – રાંગરા
ce

 ડેરી :- સુરેનરનગર ડેરી, સુરસાગર ડેરી

 ખનીજ :-
fi

- થાનગઢમાં ભચનાઈ માટીના વાસણ બનાવવાનો ઉદ્યોગ – પરશુરામ પોટરી


of

- સોડા એશનુ ં કારખાનુ ં – રાંગરા

 વાવ :- માધાવાવ, વઢવાણ


m

 તળાવ :- સમેતસર તળાવ – હળવદ (મોરબી જજલ્લો), વત્રનેત્ર કુંડ

 લોકમેળો :-
ia

- તરણેતરનો મેળો, વત્રનેત્રશ્વ


ે ર મહાદે વનુ ં મંકદર કચ્છના રાજા કણાવસિંહજીએ કણાબાની યાદમાં

બંધાવ્્ુ ં હતુ ં

- આ સ્થળે િાદરવા સુદ ચોથ થી છઠ્ઠ દરવમયાન તરણેતરનો મેળો િરાય છે .


Download From 247naukri.blogspot.in
 જાણીતા સ્થળો :-

 સુરેનરનગર :-

- જુન ુ નગર વઢવાણ (વધામાનપુર) અને સામે કકનારે રાજા સુરેનરવસિંહજીના નામ પરથી વસેલ ું

નવુ ં શહેર સુરેનરનગર

- ઉત્તમ પ્રકારના કપાસ અને સુતરનાં વેપારનુ ં મથક છે .

 વઢવાણ :- વધામાનપુર

- અહીં મહાવીર સ્વામીના ચરણ પડેલા છે .

- અહી રાણકદે વીનુ ં મંકદર પ્રવસધ્ધ છે .

- વઢવાણનો કકલ્લો વસધ્ધરાજ જયવસિંહે બંધાવ્યો હતો.

 ચોટીલા :-

- માંડવની ટેકરીઓનુ ં સૌથી ઊંચુ વશખર

- ુ ા માતાનુ ં મંકદર છે .
ચાંમડ

 સાયલા :- િગતના ગામ તરીકે ઓળખાતા સાયલામાં લાલજી મહારાજની જગ્યા છે .

 વત્રનેત્રેશ્વર મહાદે વનુ ં મંકદર નાગર શૈલીમાં બંધાયેલ છે .

૨૬. ભાિનગર o m
.c
 મુખ્ય મથક :- િાવનગર
r
 રચના :- ૧ મે ૧૯૬૦
ce

 વવશેષતા :-

- સૌરાષ્ટ્ટ્રની સંસ્કારી નગરી


fi

- િાવનગરના દકરયાકકનારે પીરમબેટ આવેલ છે .


of

- દાડમનુ ં સૌથી વધુ ઉત્પાદન િાવનગરમાં થાય છે .

- જામફળનુ ં ઉત્પાદનમાં અમદાવાદ પછી બીજા સ્થાને આવે છે .


m

- જુવારનુ ં સૌથી વધુ ઉત્પાદન િાવનગરમાં થાય છે .

- ગુજરાતમાં સૌથી વધુ મુલ્તાની માટી અને પ્લાષ્સ્ટક ક્લે અહીં થી મળી આવે છે .
ia

- ગાંઠીયા અને પટારા પ્રખ્યાત છે .

- ગુજરાતનુ ં એક માત્ર રે લ્વે સ્ટેશન જ્યાં સ્ત્રીઓ કુલી તરીકે કામ કરે છે .
Download From 247naukri.blogspot.in
- ુ ં નદી વચ્ચેનો પ્રદે શ
ગોહીલવાડ એટલે ઘેલો અને શેત્જી

- વવશ્વમાં કાળીયારનો સૌથી મોટો નેશનલ પાકા વલિીપુર તાલુકામાં છે .

- હાથબ કાચબા ઉછે ર કેનર છે .

- નીલગીરીના સૌથી વધુ વ ૃિો આવેલા છે તેથી ્ુકેભલપ્ટસ જજલ્લો કહેવાય છે .

- મહવ
ુ ા : હાથી દાતની બનાવટો માટે જાણીતુ ં છે .

ુ ં ય, મોરધારના ડુગ
 પવાત :- શેત્જ્ ં રો, ખોખરાના ડુગ
ં રો, લોંગડી

ુ , કાળુિાર, માલણ (વલિીપુર ઘેલો નદીના કકનારે આવેલ ું છે )


 નદીઓ :- ઘેલો, શેંત્જી

 બંદર :- િાવનગર, મહવ


ુ ા, ઘોઘા, અલંગ, માલબેંક

 વસિંચાઈ યોજના :- રાજસ્થળી, ખોડીયાર – પાલીતાણા

 ડેરી :- દૂ ધ સકરતા ડેરી

 ઉદ્યોગ :-

- વનસ્પવત ઘીના ઉત્પાદનમાં િાવનગર પ્રથમ સ્થાને છે .

- શીપ બ્રેકકિંગ યાડા અલંગમાં વવક્સ્યો છે .

- આ વસવાય કહરાઉદ્યોગ ખાંડ ઉદ્યોગ ખેતીના ઓજારો બનાવવાનો ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ

m
વવકસ્યો છે .

 તળાવ : બોર તળાવ – િાવનગર, ગૌરીશંકર તળાવ

 ્ુવનવવસિટી :- o
.c
- કૃષ્ટ્ણકુમારવસિંહજી ્ુવનવવસિટી

- લોકિારતી વવદ્યાપીઠ – સણોસરા (સ્થાપક – નાનાિાઈ િટ્ટ, મનુિાઈ પંચોલી)


r
 સંગ્રહાલય :-
ce

- બાટા ન મ્્ુભઝયમ – િાવનગર

- ગાંધી સ્મ ૃવત મ્્ુભઝયમ


fi

 સંશોધન કેનર :- સેનટ્રલ સોલ્ટ એનડ મરીન કેવમકલ્સ રીસચા ઈલ્નસ્ટટયુટ


of

 લોકમેળા – ગોપનાથનો મેળો

 જાણીતા સ્થળો :-
m

 િાવનગર :-

- મહારાજા િાવવસિંહજીએ સ્થાપના કરી


ia

- શામળદાસ ગાંધી કોલેજમાં ગાંધીજીએ અભ્યાસ કયો હતો.

 પાલીતાણા :- પાદભલપ્તપુર

- ુ ય પવાતમાળા પર
૮૬૩ જૈન મંકદરો શેત્જ્
Download From 247naukri.blogspot.in
- ઋષિદે વનુ ં (પ્રથમ તીથાકર) સ્થાનક

- મંકદરોનુ ં શહેર કહેવામાં આવે છે .

 વલિીપુર :-

- મંત્રકોના સમયમાં સમ ૃધ્ધ અને જાહોજલાલી વાળુ શહેર હતુ ં

- મૈત્રક વંશનો કુળ ધમા શૈવ હતો

- અહીંના સંગ્રહાલયમાં વસક્કા અને તામ્રપત્રો સચવાયેલા છે .

- અહીં બાવળમાંથી કોલસો બનાવાય છે .

 ઘોઘા :-

- પ્રાચીન શહેર છે .

- નવખંડા પાશ્વનાથજીનુ ં દે રાસર છે .

- ૨૦૧૨ થી ઘોઘા – દહેજ વચ્ચે રો – રો ફેરી સવવિસ શરૂ કરવામાં આવી છે .

 વેળાવદર :- બ્લેકબક નેશનલ પાકા

 તલગાજરડા :- મોરાકર બાપુન ુ ં વતન

 મહવ
ુ ા :- મધપુર

m
- સૌરાષ્ટ્ટ્રનુ ં કાન્શ્મર, ફળોના બગીચા માટે જાણીતુ ં

- માલણ નદીના કકનારે આવેલ છે .

- લાકડાના રમકડા અને હાથીદાંતની બનાવટોનો ઉદ્યોગ o


.c
- ડુગ
ં ળીનુ ં વધુ ઉત્પાદન

 તળાજા :-
r
- નરવસિંહ મહેતાની જનમભુવમ
ce

- જૈન મંકદરો અને બૌધ્ધ ગુફાઓ છે .

- કેસર કેરી પ્રખ્યાત છે .


fi

 વશહોર :- તાંબા વપત્તળના વાસણોના નકસીકામ માટે જાણીતુ ં છે .


of

 બગદાણા :- બજરં ગદાસ બાપાનો આશ્રમ, મજાદર – દુલાિાયા કાગ નુ ં વતન

 અનય :-
m

- સૌરાષ્ટ્ટ્ર રાજ્ય હતુ ત્યારે કૃષ્ટ્ણકુમાર વસિંહજી ગવનાર હતા. દે શી રજવાડાની સવમવતના ઉપાધ્યિ

હતા
ia

- રવવશંકર રાવળ – ભચત્રકાર

- સોમાલાલ શાહ – સ્થપવત

- જગન મહેતા – ફોટોગ્રાફર (વવશ્વવવખ્યાત)


Download From 247naukri.blogspot.in
- દભિણાપ ૂવતિ – નાનાિાઈ િટ્ટ

- વલિીપુરનો છે લ્લો રાજા – શીલાકદત્ય (મૈત્રકોની રાજધાની)

૨૭. અમરે લી
 મુખ્ય મથક :- અમરે લી

 તાલુકા :- ૧૧

 વવશેષતા :-

- પ્રાચીન નામ – અમરાવલી

- પીપાવાવ બંદર (તાલુકો – રાજુલા) ઈસ ૧૯૯૮ માં કામ કરતુ ં થ્ુ ં (િારતનુ ં સૌપ્રથમ ખાનગી

માલીકીનુ ં બંદર)

- સાવરકુંડલા વજન માટેના ત્રાજવા અને બાટ (વજવનયા) માટે જાણીતુ છે .

- ગીરની ટેકરીઓમા સૌથી ઊંચી ૬૪૩ મી ઊંચી સરકલા અમરે લી જજલ્લામાં આવેલી છે .

- વશયાળ બેટ, સવાઈ બેટ, ચાંચ બેટ આવેલા છે .

m
 બંદરો :- જાફરાબાદ, પીપાવાવ, કોટડા

 વસિંચાઈ યોજના :- ખોડીયાર બંધ

 અભ્યારણ્ય :- o
.c
- પનીયા અભ્યારણ્ય – ધારી

- ગીર અભ્યારણ્ય – સાવરકુંડલા – ધારી અને ખાંિા તાલુકામાં


r
- વમતયાલા અભ્યારણ્ય – અમરે લી
ce

 ડેરી :- ચલાલા ડેરી

 ઉદ્યોગ :-
fi

- વસમેનટ ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ તથા તેલ અને ખાંડની મીલો આવેલી છે .
of

- કાઠી િરત (મોતી િરત) કાઠી કોમની મકહલાઓ િારા લાલ રં ગના કાપડ પર કૃષ્ટ્ણલીલા અને
રામાયણના પ્રસંગોનુ ં િરતકામ કરે છે .
m

- કાઠી કોમની મકહલાઓ મોતીના તોરણ પણ બનાવે છે .


 સંગ્રહાલય :- ગ્રાસલેનડ રીસચા સ્ટેશન – ધારી
ia

 જાણીતા સ્થળો :-
 અમરે લી :- માહાત્મા મ ૂળદાસની સમાવધ, નાગનાથ મંકદર, શ્રીનાથજીની હવેલી જોવાલાયક છે .
 લાઠી :- કવવ કલાપીની કમાભ ૂવમ અને જનમભ ૂવમ
 સાવરકુંડલા :- તોલમાપના સાધનો માટે પ્રખ્યાત છે
Download From 247naukri.blogspot.in
 પીપાવાવ બંદરનુ ં જૂન ુ ં નામ આલ્બટા વવક્ટર પોટા હતુ.ં સંત પીપાના નામ પરથી પીપાવાવ પડ્ું
 ચાવડ :- મભણશંકર રત્નજી િટ્ટ ‘કાંત’ નુ ં વતન
 જાફરાબાદ :- જાફરાબાદી િેંસ પ્રખ્યાત છે ., સીદીલોકોનુ ં ધમાલ ન ૃત્ય જાણીતુ છે .

૨૮. ગીર સોમનાર્


 મુખ્ય મથક :- વેરાવળ

 રચના :- ૧૫ ઓગષ્ટ્ટ ૨૦૧૩ જૂનાગઢ જજલ્લા માંથી

 વવશેષતા :-

- બાર જ્યોવતભલિગમાંન ુ એક સોમનાથ મંકદર પ્રિાસપાટણમાં આવેલ ું છે ,

- ગીર નેશનલ પાકા અને અભ્યારણ્ય

- લીલી નાધેરનો પ્રદે શ ચોરવાડ આવેલ છે .

- નવી બંદર ગીર સોમનાથમાં આવેલ ું છે .

 ઉદ્યોગ :-

- સોડાએસ અને કોષ્સ્ટક સોડાનુ ં કારખાનુ ં

m
- ગુજરાત આલ્કભલઝ એનડ કેવમકલ્સ ભલ. નુ ં કારખાનુ ં સુત્રાપાડામાં છે .

- કોડીનારમાં ખાંડનુ ં કારખાનુ ં છે .

-
o
અંબુજા વસમેનટનુ ં કારખાનુ – કોડીનાર (અંબુજાનગર તરીકે ઓળખાય છે )
.c
 ્ુવનવવસિટી :- શ્રી સોમનાથ સંસ્કૃત ્ુવનવવસિટી – વેરાવળ (૨૦૦૫)
r
 મહત્વના સ્થળો :-
ce

 વેરાવળ :- શાકા ઓઈલ પ્લાનટ, મત્સ્ય ઉદ્યોગનુ ં કેનર

 સાસણગીર :- વસિંહના અભ્યારણ્ય માટે જાણીતુ, એવશયાટીક લાયનસ માટે પ્રખ્યાત


fi

 તુલસીશ્યામ :- ગરમ પાણીના ઝરા


of

 અહમદપુર માંડવી :- દકરયાકકનારાનુ ં વવહારધામ

 પ્રિાસ પાટણ :- ચંરતીથા પણ કહેવામાં આવે છે . આધુવનક વનમાાણ કરાવનાર જામ સાહેબ, સરદાર
m

પટેલ, અને કનૈયાલાલ મુનશીએ કરાવ્્ુ ં હતુ. સોમનાથ મંકદરમાં વશવભલિંગનુ ં વશલારોપન ડૉ,રાજેનર

પ્રસાદના હસ્તે થ્ુ ં હતુ.ં સોમનાથ મંકદરના પ્રાગણમાં શહીદ હમીરજી ગોહીલની ખાંિી છે , ત્રણ
ia

નદીઓના સંગમ – કહરણ, કપીલા, સરસ્વતી

 િાલકાતીથા :- મોિ પીપળો છે , જ્યાં શ્રી કૃષ્ટ્ણને પારઘીએ તીર મા્ુું હતુ અને તેમણે દે હનો ત્યાગ

કયો હતો આથી તે દે હોત્સગા તરીકે ઓળખાય છે ,


Download From 247naukri.blogspot.in
 ગુપ્તપ્રયાગ :- અહમદપુર માંડવી પાસે આવેલ પ્રાચીન મંકદર, ગુપ્ત પ્રયાગરાજજીનુ ં મંકદર છે .

૨૯. જૂનાગઢ
 મુખ્ય મથક :- જૂનાગઢ

 વવશેષતા :-

- જૂનાગઢ જજલ્લાના ગીરની ટેકરીઓથી દભિણે આવેલી વવસ્તાર સોરઠ તરીકે ઓળખાય છે .

- ભગરનાર સૌથી ઉંચો પવાત (ગુજરાતનો)

- મગફળીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને

- વાડીઓનો જજલ્લો તરીકે ઓળખાય છે ,

- ભગરનાર બેસાલ્ટના અન્ગ્નકૃત ખડકોનો બનેલો છે .

- હવાઈ મથક – કેશોદ

- દામોદર કુંડ આવેલ છે .

 બંદરો :- માંગરોળ, ચોરવાડ

m
 ખનીજ :- પનાલા ડીપોઝીટ થી કેલ્સાઈટ મળે છે ,

 ઉદ્યોગ :- તેલની મીલો, મત્સ્ય ઉદ્યોગ, વસમેનટ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ

 સંશોધન કેનર :- નેશનલ રીસચા સેનટર ફોર ગ્રાઉનડનટ – જૂનાગઢo


.c
 મ્્ુભઝયમ :- દરબાર હોલ મ્્ુભઝયમ, શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (ગુજરાતનુ ં સૌથી જૂન)ુ ં

 મેળો :- િવનાથનો મેળો – મહાવશવરાત્રી. ઝંડનો મેળો – ચોરવાડ


r
 જાણીતા સ્થળો :-
ce

 જૂનાગઢ :-

- ભગરનાર પવાતની તળે ટીમાં વસેલ ું છે .


fi

- પ્રાચીન નામ :- જીણાદુગા, ભગકરનગર, કરણપુજ


ં રૈ વત
of

- અશોક અને રૂરદામાના વશલાલેખ આવેલા છે ,

- સુદશાન તળાવ ચંરગુપ્તના સ ૂબા પુષ્ટ્પગુપ્તે બંધાવ્્ુ હતુ. નદી – સુવણા રવસક્તા પર બંધાવેલ ું
m

છે . સમારકામ – સ્કંદગુપ્તના સ ૂબાએ ફરી બંધાવ્્ુ હતુ.ં

- અશોકના શીલાલેખની શોધ – કનાલ ટોડે કરી


ia

- મહંમદ બેગડાએ જૂનાગઢ જીતીને તેન ુ ં નામ મુસ્તફાબાદ રાખ્્ુ


Download From 247naukri.blogspot.in
- આદીકવવ નરવસિંહ મહેતાના માતા-વપતાનુ ં અવસાન થતાં તળાજાથી િાઈ-િાિી સાથે આવ્યાં

હતાં.

- અડીકડીની વાવ, નવઘણ કુવો, રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ સંસ્થા આવેલી છે .

 ગીરનાર :-

- પ્રાચીનનામ – રૈ વતક

- ૂ આવેલી છે . તેની પહેલી ટંક


ગીરનાર પવાત પર સાત ટંક ૂ પર નેવમનાથજીનુ ં મંકદર છે . તે પછી

અંબાજી શન્ક્તપીઠ અને ગોરખનાથની પીઠ આવેલી છે ,

- ૂ સુધી પહોચવા ૧૦,૦૦૦ પગથીયા ચડવા પડે છે .


દત્તાત્રેયની ટંક

- સાધુઓનુ ં પીયર ગણાય છે .

- સાધુઓ િારા લીલી પકરક્રમા કરવામાં આવે છે .

 િવનાથ :-

- િવનાથ ભગરનાર પવાતની તળે તીમાં આવેલ છે .

- સ્વણારેખા (સ્વણારવસક્તા) નદી છે ,

- િવનાથ મહાદે વનાં મંકદરે િવનાથનો મહાવશવરાત્રીનો મેળો િરાય છે .

m
- અહીં અજુ ાને સાધુવેશે આવીને શ્રી કૃષ્ટ્ણની બહેન સુિરાનુ ં અપહરણ ક્ુું હતુ ં તેવી માનયતા છે ,

 સત્તાધાર – સંત આપાગીગીની સમાધી

o
 ચોરવાડ :- નવાબનો મહેલ આવેલ છે જે અત્યારે હોલી ડે હોમ માં ફેરવાઈ ગયો છે .
.c
૩૦. જામનગર
r
ce

 જજલ્લા મથક :- જામનગર

 જજલ્લાની રચના :- ૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે જામનગર જજલ્લાની
fi

રચના કરવામાં આવી હતી.


of

 તાલુકાઓ :- જામનગર, લાલપુર, કાલાવાડ, જામજોધપુર, રોળ, જોડીયા

 વવશેષતા:-
m

- જામનગર શહેર સૌરાષ્ટ્ટ્રનુ ં પેકરસ, છોટા કાશી અને કાકઠયાવડનુ ં રત્ન નામથી ઓળખાય છે .

- જામનગરનાં કંકુ, બાંધણી અને મેશ જાણીતાં છે .


ia

- જામનગર જજલ્લામાં સવતયાદે વ પવાત છે .


Download From 247naukri.blogspot.in
- િારતની સૌથી મોટી ખાનગી માભલકીની તેલ સંશોધન કરફાઈનરી ‘કરલાયનસ ઈનડસ્ટ્રીઝ

ભલવમટેડ’ આ જજલ્લામાં છે .

- સચાણા બંદરે જહાજ િાંગવાનો ઉદ્યોગ વવકસ્યો છે .

 પવાત :- સવતયાદે વ

 વસિંચાઈ યોજના :- રણજજતસાગર બંધ(નાગમતી નદી પર જામનગર પાસે), ઉંડ બંધ (ઉંડ નદી

પર)

 અભ્યારણ્ય :- ખીજડીયા પિી અભ્યારણ્ય (તા.જોડીયા), સામુરીક રાષ્ટ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ્ય

 ડેરી :- જામનગર ડેરી

 ખનીજ :- ગુજરાતમાં સૌથી વધુ બોક્સાઈટ અને જજપ્સમ (ભચરોડી માટી) અહીંથી મળે છે ., ચ ૂનાનો

પથ્થર અને ભચનાઈ માટી અહીંથી મળે છે .

 ઉદ્યોગ :- જહાજ િાંગવાનો ઉદ્યોગ-સચાણા, કરલાયનસ પેટ્રોભલયમ કરફાઈનરી – મોટી ખાવડી,

 તળાવ :- રણમણ(લખોટા) તળાવ – જામનગર

 ્ુવનવવસિટી :- ગુજરાત આ્ુવેકદક ્ુવનવવસિટી – જામનગર

 સંશોધનકેનર :- વમલેટ કરસચા સ્ટેશન – જામનગર

m
 જોવાલાયક સ્થળ :-

૧. જામનગર :- જજલાનુ ં મુખ્ય મથક છે . જામનગર શહેર કચ્છ થી આવેલા જામ રાવળે ઈસ ૧૫૪૦

o
માં વસાવ્્ુ ં હતુ.ં નવાનગર તરીકે ઓળખાતુ આ શહેર ખ ૂબ સમ ૃદ્ધ રાજ્ય હતુ.ં ઈસ ૧૯૧૪માં જામ
.c
રણજજતવસિંહે નવા રાજ્યનુ ં આયોજન ક્ુ.ું િારતમાં જામ રણજજતવસિંહની યાદમાં રણજી ટ્રોફી રમાય

છે . જામનગર છોટે કાશી તરીકે પણ ઓળખાય છે . આ્ુવેદાચાયા ઝંડુ િટ્ટજીએ સ્થાપેલી ઝંડુ ફામાશી
r
અહીં છે . અહીનુ ં માણેકબાઈ મુક્તીધામ જોવાલાય છે . અહીંની બાંધણી, કંકુ, અને મેશ દે શ-વવદે શમાં
ce

પ્રખ્યાત છે . વવિા પેલેશ અને પ્રતાપ વવલાસ પેલેસ જોવાલાયક છે . અહીંના બાલાહનુમાન મંકદરનુ ં

નામ ૧ ઓગષ્ટ્ટ ૧૯૬૪ થી વનરં તર ચાલતી રામધ ૂનના કારણે ભગનેશ બુકમાં નોંધાયેલ ું છે
fi

જામનગરમાં લશ્કરની ત્રણેય પાંખની તાલીમ શાળાઓ છે . અહીં વાલસુરામાં િારતના નૌકાસૈનયનુ ં
of

તાલીમ કેનર છે . નજીકમાં બાલાછડી ખાતે સૈવનકશાળા છે . અને બેડી ખાતે હવાઈ દળની તાલીમ

શાળા છે . કચ્છના અખાતમાં જોડીયાથી ઓખા સુધી પરવાળાના સુદર


ં રં ગોના ખડકોના પીરોટન
m

ટાપુઓ છે . આ વવસ્તાર દકરયાઈ રાષ્ટ્ટ્રીય ઉદ્યાન જાહેર કરાયો છે . વપત્તરની હાથકારીગરીની

બનાવટો માટે જામનગર િારતમાં જાણીતુ ં છે .


ia

૨. મોટી ખાવડી :- કરલાયનસ ઈનડસ્ટ્રીઝ ભલવમટેડની વવશ્વની સૌથી મોટી ગ્રાસપ્પ્ટા ઓઈલ

કરફાઈનરી છે .

૩. નવા રણુજા :- અહીં વવખ્યાત રામદે વપીરનુ ં મંકદર છે .


Download From 247naukri.blogspot.in
૪. સચાણા :- અહીં જહાજ િાંગવાનો ઉદ્યોગ વવકસ્યો છે .

૩૧. દે િભ ૂતમ દ્વારકા


 જજલ્લા મથક :- ખંિાળીયા

 જજલ્લાની રચના :- ૧૫ ઑગષ્ટ્ટ ૨૦૧૩ના રોજ જામનગર જજલ્લામાંથી દે વભ ૂવમ િારકા જજલ્લાની

રચના કરવામાં આવી છે .

 વવશેષતા :-

- કહિંદુ ધમાના ચાર મોટાં યાત્રાધામોમાંન ુ ં િારકા આ જજલ્લામાં આવેલ ું છે .

- જગતગુરુ શંકરાચાયે સ્થાપેલી શારદાપીઠ અહીં આવેલી છે .

- દારુકાવન ત્રીકે ઓળખાતાં શંખોિાર બેટમાં બાર જ્યોવતભલિંગોમાંન ુ ં એક નાગેશ્વર અહીં આવેલ ું

છે .

- ખંિાળીયાનુ ં શુધ્ધ ઘી વખણાય છે .

- બરડા ડુગ
ં રથી દભિણ પવિમે આવેલો દકરયાકકનારાનો પ્રદે શ હાલાર તરીકે ઓળખાય છે .

m
 નદીકકનારે વસેલ ુ શહેર :- િારકા – ગોમતી નદી

 વસિંચાઈ યોજના :- સની ડેમ (સની નદી પર)


o
 અિયારણ્ય :- સામુરીક રાષ્ટ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ્ય, મહાગંગા અભ્યારણ્ય (તા. કલ્યાઅણપુર)
.c
 ખનીજ :- િારકા નજીકના દકરયાકકનારે થી બૉક્સાઈટ મળે છે . તેમાંથી એલ્્ુવમવનયમ બનાવવામાં
r
આવે છે . મીઠાપુર પાસેથી વમભલયોલાઈટ નામનો ચ ૂનાનો પથ્થર, જજપ્સમ અને ક્લેસાઈટ મળે છે .
ce

 ઉદ્યોગો :- મીઠાપુર ખાતે સોડા એસ અને કોષ્સ્ટક સોડા બનાવવાનુ ં કારખાનુ ં

 તળાવ :- રતન તળાવ, બેટ િારકા


fi

 સંશોધન કેનર :- રાય ફાવમિંગ કરસચા સ્ટેશન- ખંિાળીયા, ગુજરાત કફશકરઝ એક્વેકટક સાયન્નસઝ
of

કરસચા ઈલ્નસ્ટટયુટ- ઓખા બંદર, ઈનડોલોજીકલ કરસચા ઈલ્નસ્ટટયુટ- શારદાપીઠ – િારકા

 જોવાલાયક સ્થળો :-
m

૧. ખંિાળીયા :- જજલ્લાનુ ં મુખ્ય મથક છે . શુધ્ધ ઘી માટે જાણીતુ ં છે . સમગ્ર દે શમાં અહીંથી ઘી જાય

છે .
ia

૨. િારકા :- િારકાનુ ં પ્રાચીન નામ િારાવતી છે . ગોમતી નદીના કકનારે આવેલ ું િારકા કહનદુઓનાં

ચાર પ્રવસધ્ધ યાત્રાધામોમાનુ ં એક યાત્રાધામ છે . િારકા ઓિદાવયની સાત નગરીઓમાંની એક

નગરી છે . િગવાન શ્રી કૃષ્ટ્ણે વસાવેલી િારકા નગરી દકરયામાં ડુબી ગઈ હતી તેના અવશેષો
Download From 247naukri.blogspot.in
ઈવતહાસ કાર ડૉ એસ.આર.રાવને ઈસ ૧૯૮૦ ના દાયકામાં પ્રાપ્ત થયા હતા. નવુ િારકા મંકદર ૬૦

થાંિલા ઉપર ઉિં છે .

૩૨. પોરબાંદર
 મુખ્ય મથક :- પોરબંદર

 રચના :- ૨ ઑક્ટોબર, ૧૯૯૭ ના રોજ જૂનાગઢ જજલ્લામાંથી પોરબંદરની રચના કરવામાં આવી

 વવશેષતા :-

- ગાંધીજીનો જનમ પોરબંદરમાં થયો હતો.

- સુદામા મંકદર ના કારણે પોરબંદર સુદામા નગરી તરીકે ઓળખાય છે .

- પોરબંદર જજલ્લાના નવી બંદરથી જૂનાગઢ જજલ્લાના માણાવદર સુધીનો પ્રદે શ ઘેડ તરીકે
ઓળખાય છે . ધેડનો મોટોિાગ પોરબંદરમાં છે . તેમાં મગફળીની ખેતી થાય છે .

- મોછા ગામ બાયોવવલેજ તરીકે જાણીતુ ં છે .

 પવાત :- બરડો

m
 અિયારણ્ય :- બરડા અભ્યારણ્યા – તા. રાણાવાવ, પોરબંદર પિી અિયારણ્ય – પોરબંદર
 ઉદ્યોગ :- રાણાવાવની કહમાલયા વસમેનટ ફેકટરી સફેદ વસમેનટ બનાવે છે .
 તળાવ :- ખંિાળા અને ફોદાળા તળાવ o
.c
 સંગ્રહાલય :- ગાંધી મેમોકરયલ મ્્ુભઝયમ – પોરબંદર
 લોકમેળો – ચૈત્ર માસની પુનમે માધવપુરનો મેળો િરાય છે .
r
 ધાવમિક સ્થળો :- માધવરાયનુ ં મંકદર – માધવપુર, હષાદ માતાનુ ં મંકદર – વમયાણી
ce

 ઐવતહાવસક સ્થળો :- કીવતિ મંકદર – પોરબંદર, સુદામા મંકદર


 જોવાલાયક સ્થળો :-
fi

૧. પોરબંદર :- કીવતિ મંકદર (ગાંધીજીનુ ં જનમ સ્થળ), િારત મંકદર, ગાંધી સ્મ ૃવત, નહેરુ
પ્લેનેટોકરયમ વગેરે આવેલા છે .
of

૨. રાણાવાવ :- રાણાવાવ પાસેની એક ગુફામાં જામ્બુવતીનુ ં િોંયરું છે . અહીં િીમ અગીયારસના


કદવસે મેળો િરાય છે .
m

૩. બરડો ડુગ
ં ર :- બરડા ડુગ
ં ર પાસે ખંિાળાનો મહેલ છે . અહીં ખંિાળા અને ફોદાળા નામના
તળાવ આવેલા છે .
ia

૪. વવસાવાડા :- વવસાવાડામાં વવઝાંત િગતે શ્રીકૃષણના િારકા મંકદર જેવુ ં મંકદર બંધાવ્્ુ ં છે .
Download From 247naukri.blogspot.in

૩૩. રાજકોિ
 જજલ્લા મથક :- રાજકોટ

 જજલ્લાની રચના :- ૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે

 વવશેષતા :-

- રાજકોટ સૌરાષ્ટ્ટ્રની શાન તરીકે જાણીતુ ં છે

- રાજકોટ ડીઝલ એલ્નજન બનાવવાનુ ં િારતનુ ં અગત્યનુ ં કેનર છે .

- રાજકોટ િારતમાં તેના ચાંદીકામ માટે જાણીતુ ં છે .

- ગુજરાતનુ ં સૌથી મોટું નાટય ગૃહ હેમ ુ ગઢવી નાટયગૃહ રાજકોટમાં છે .

 પવાત :- ઓસમ

 વસિંચાઈ યોજના :- િાદર બંધ (ગોમટા પાસે િાદર નદી પર)

 અિયારણ્ય :- હીંગોળગઢ પ્રાકૃવતક વશિણ અિયારણ્ય (જસદણ)

 ડેરી :- ગોપાલ ડેરી

 તળાવ :- લાલ પરી તળાવ

m
 સંગ્રહાલય :- વોટસન મ્્ુભઝયમ – રાજકોટ, ઢીંગલી મ્્ુભઝયમ – રાજકોટ

 જોવાલાયક સ્થળો :-
o
૧. રાજકોટ :- ઈસ ૧૬૧૦ માં વવિોજી જાડેજા નામના સરદારે આજી નદીના કકનારે રાજકોટની
.c
સ્થાપના કરી હતી. મહાત્મા ગાંધીનુ ં વનવાસ સ્થાન કબા ગાંધીના ડેલા તરીકે જાણીતુ ં છે . મહાત્મા
r
ગાંધી હાઈસ્કુલ (આલ્ફ્રેડ હાઈસ્કુલ), વૉટશન સંગ્રહાલય, રે સકોસા, વગેરે જોવાલાયક છે .
ce

૨. વીરપુર :- સંત જલારામનુ ં મંકદર છે .

૩. ગોંડલ :- રાજા િગવતવસિંહજીએ ૧૮૬૫ માં ગુજરાતી િાષામાં પ્રથમ શબ્દકોષ િગવત
fi

ગોમંડ્ળની રચના કરી હતી. અહીંનો નવલખા દરબાર ગઢ જોવાલાયક છે .


of

૪. જેતપુર :- સાડીઓના ઉત્પાદન અને રં ગાટીકામ માટે આ શહેર જાણીતુ ં છે . અહીંની બાંધણી

િારતિરમાં પ્રવસદ્ધ છે .
m

૫. રણુજા :- રામદે વપીરના સ્થાનક તરીકે જાણીતુ ં છે .

૬. ઘેલા સોમનાથ :- જસદણ પાસે ઘેલા નદીના કકનારે િગવાન સોમનાથનુ ં મંકદર છે .
ia

૭. ભબલેશ્વર :- અહીં ભબલેશ્વર મહાદે વનુ ં મંકદર છે .

You might also like