Professional Documents
Culture Documents
in
ુ રાતના જજલ્લા
ગજ
o m
r .c
fi ce
of
m
ia
Download From 247naukri.blogspot.in
o m
r .c
fi ce
of
m
ia
Download From 247naukri.blogspot.in
૧. કચ્છ
અર્થ :- દ્વિપ (સંસ્કૃત), કચ્છનુ ં બીજુ નામ- આભિર દે શ
રચના :- ૧ મે ૧૯૬૦
ઈતતહાસ :-
- આ અવશેષોનુ ં નગર ધોળાવીરા જે મહત્વનુ ં નગર છે જેને સ્થાવનક િાષામાં ‘કોટડા’ ટીમ્બા
કહેવામાં આવે છે .
ુ :-
મધ્ય અને બ્રિટિશયગ
m
- અંગ્રેજોના સમયમાં દે શી રજવાડુ બન્ુ.ં અને ભુજ તેની રાજધાની બની
- આ સમયે રામવસિંગ માલમ એ ‘આઈના મહેલ’ ની સ્થાપના કરી(ભુજ). અને આ કારીગરી તેઓ
મુબ
ં ઈ રાજ્યના િાગ પડતાં કચ્છ ગુજરાતનો િાગ બન્ુ.ં
- સ્વતંત્રતા પછી કરાચી બંદર પાકકસ્તાનમાં જતાં તેની ખોટ પ ૂરવા િારત સરકાર િારા કંડલા
of
બંદરનો વવકાસ કરવામાં આવ્યો આ બંદરનો વહીવટ ‘કંડલા પોટા ટ્રસ્ટ’ સંિાળે છે .
m
- નોંધ:- ગુજરાતના કંડલા વસવાયના તમામ બંદરનો વહીવટ ‘ગુજરાત મેરીટાઈમ બોડા ’ િારા
કરવામાં આવે છે .
ia
- તેને દભિણ – પવિમે અરબ સાગર મળે છે િેત્રફળ :- ૪૫૬૫૨ ચો.કકમી (સૌથી મોટો જજલ્લો)
અન્ય તિશેષતાઓ :-
- મેનરુવ્ઝ ના જગલો
ં (ચેર) ધરાવતો સૌથી મોટો જજલ્લો
m
- કચ્છના મોટા અને નાના રણ વચ્ચેના પ્રદે શને ‘વાગડનુ ં મેદાન’ કહે છે
કચ્છની ભ ૂગોળ :-
વાગડ સુધી)
પાક:- ખારે ક, (ખલેલા) ખજુરના ઉત્પાદનમાં રાજ્યમાં પ્રથમ, અનય પાક :- બાજરી, જુવાર
Download From 247naukri.blogspot.in
અભ્યારણ્યો :-
ખનીજ :- ભલગ્નાઈટ (પાનનરોમાંથી, િારતમાં સૌથી વધારે મળે છે ) અનય ખનીજ :- ફાયરક્લે,
તળાિ:- નારાયણ સરોવર, હમીરસર તળાવ (ભુજ), ચકાસર (શંખાસર) તળાવ, પાંડવકુંડ
(િરેશ્વર)
ગૃહ ઉદ્યોગ :-
m
- િરતકામ :- માંડનીના મોચી અને ખાવડાના જત લોકો મોચી િરત કરે છે તેને ‘આરી િરત’
પણ કહે છે
- o
આરી િરત:- રે શમ કે ગરમ કપડાં પર રં ગીન દોરા કે સોનાના તારથી કરવામાં આવતાં
.c
િરતને આરી િરત કહે છે
- મહાજન િરત :- વાગડમાં ઓસવાલ જ્ઞાવતના વભણકો િૌવમવતક આકારોમાં િરતકામ કરે છે
r
મેળાઓ:-
ce
અન્ય સ્ર્ળો :-
of
ુ :- વડુ મથક
૧) ભજ
- ભુજજયા ડુગ
ં રની તળે ટીમાં વસેલ ું છે , ડુગ
ં ર પર ભુજ
ં ગ નામનુ ં મંકદર છે
m
- આઈના મહેલ, પ્રાગ મહેલ, શરદબાગ પેલેસ, અણગોર ગઢનુ ં વશવ મંકદર, િારતીય સંસ્કૃવત
દશાન
ia
નારાયણ સરોિર :-
Download From 247naukri.blogspot.in
- ૬૮ તીથોમાં અને પાંચ પ્રવવત્ર સરોવરમાંન ુ ં એક છે .
- અહીં અદાણી પોટા કંપનીએ મુરં ાનો આધુવનક બંદર તરીકે વવકાસ કયો છે
માાંડિી :-
ધોળાિીરા :-
m
- ૧૯૬૦માં હડપ્પા સંસ્કૃવતના અવશેષો મળે લ છે
- ૧૯૯૧માં ડો.બીસ્ટના માગાદશાન હેઠળ સંશોધન કરતાં જાણવાં મળ્ુ ં છે કે આ સ્થળ ૪૫૦૦
o
વષો પહેલા વસિંધ ુ સંસ્કૃવતનુ ં એક વવશાળ અને િવ્ય નગર હતુ ં
.c
- અહીં વવશાળ િવનો , િંડારો સિા ખંડો, વાસણો, મુરં ાઓ, તોલમાપનાં સાધનો, હોકાયંત્ર,
ધીણોધર :-
ia
કોિાય :-
Download From 247naukri.blogspot.in
- કાઠીઓએ બંધાવેલ ું કોટયાકા ન ુ ં સ ૂયામકં દર
કાં ડલા :-
રામપરા િેકરા :-
જખૌ :-
- સુથરી :- ઈસ ૧૯૬૫માં બળવંતરાય મહેતાનુ ં િારત પાકકસ્તાન ્ુદ્ધ દરવમયાન વવમાન તોડી
પડાતા આ જગ્યાએ તેમનુ ં સ્મ ૃવત સ્મારક છે જે બળવંત સાગર ડેમ તરીકે ઓળખાય છે
અંજાર :-
m
ગાાંધીધામ :-
- હબાડુગ
ં ર :- સંત મેકરણ દાદાની સમાવધ
અન્ય:-
fi
- કચ્છના રણમાં ભ ૂલા પડેલા મુસાફરોને રસ્તો બતાવનાર મેકરણદાદા ખાંિળા ગામમાં થઈ
of
ગયા
- ‘જેણે કચ્છ નથી જો્ુ ં તેણે કંઈ પણ નથી જો્ુ’ં – અવમતાિ બચ્ચન (ગુજરાતના બ્રાનડ
એમ્બેસેડર)
ia
-
Download From 247naukri.blogspot.in
૨. પાિણ
ુ ય મર્ક :- પાટણ
મખ્
ઈતતહાસ :-
પાટનગર હતુ ં તેનો ઉલ્લેખ કનૈયાલાલ મુનશીએ તેમની નવલકથામાં કયો છે (િગ્નપાદુકા)
- ચાવડા ્ુગ, સોલંકી ્ુગ, વાઘેલા વંશ, કદલ્હી સલ્તનત અને ગુજરાતના સ્વતંત્ર સુલ્તાનના
- વનરાજ ચાવડાએ પોતાના વમત્ર અણહીલ િરવાડની મદદથી રાજ્ય પરત મેળવ્્ુ ં હતુ આથી
- અલગ જજલ્લા તરીકે પાટણની રચના ૨૦૦૦ની સાલમાં થઈ મહેસાણા જજલ્લાના હાકરજ,
ચાણસ્મા વસદ્ધપુર અને પાટણ તાલુકા તથા બનાશકાંઠા જજલ્લાના રાધનપુર, સાંતલપુર િેગા
m
- નવો બનેલો :- સરસ્વતી, વડુ મથક – અધાર
ગુજરાતનો પ્રથમ અને સૌથી મોટો સોલારપાકા ચારણકા (રાધનપુર) માં છે જેનુ ં નામ ‘સ ૂયાતીથા’ છે .
fi
મુખ્ય પાક :- જીરૂ, બાજરી, ઈસબગુલ, વકરયાળી, ઘઉ, તલ, એરં ડા, બટાકા
- કકનખાબ ઉદ્યોગ
ia
તળાવ/સરોવર :-
લોકમેળા :-
- કાત્યોકનો મેળો – કાવતિકી પ ૂભણિમા, સરસ્વતી નદીના કકનારે , ઉંટની લેવડ –દે વડ, વરાણામાં
અનય સ્થળો :-
૧. પાટણ :-
- પાશ્વનાથનુ ં જૈન દે રાસર આવેલ ું છે તથા કંથેશ્વરી માતાનુ ં મંકદર આવેલ ું છે જે વનરાજ
- ૧૦૦૮ વશવમંકદર વાળુ સહસ્ત્રભલિંગ તળાવ અને ૧૦૮ દે વી મંકદરો વસદ્ધરાજે બંધાવ્યા
- રૂરમહાલય એક વશવાલય છે જેનુ ં બાંધકામ મ ૂળરાજ સોલંકીએ કરાવ્્ુ ં અને વસિંધ્ધરાજ જયવસિંહે
m
પુનરોદ્ધાર કરાવ્યો
- ભબિંદુ સરોવરમાં માત ૃશ્રાદ્ધ કરવામાં આવે છે તેથી માત ૃગયા કહેવાય છે અહીં કવપલમુવનનો
આશ્રમ આવેલો છે o
.c
- ઈનટરનેટના માધ્યમથી મ ૃત્્ુદેહના અંવતમ સંસ્કાર દશાાવતુ ં પ્રથમ સ્મશાનગૃહ છે .
દે લમાલ :-
of
રાણકી વાવ :-
- ૨૨/૬/૨૦૧૪ ના રોજ દોહા કતાર માં યોજાયેલ ૩૮ મી વલ્ડા હેરીટેજ સવમટ માં પાટણની
ia
અદભ ૂત અને ઐવતહાવસક વાવને િારતની ૩૧ મી વલ્ડા હેરીટેજ સાઈટ તરીકે સ્થાપ મળ્ુ ં છે
(આકોલોજીક સવે ઓફ ઈષ્નડયા) િારા ખોદકામ કરતા તેની કોતરણી મ ૂળ સ્વરૂપે મળી આવી
હતી.
પટોળા:-
- િારત સરકારે પળોળાની વવરાસતને વૈવશ્વક ઓળખ અપાવવા જી.આઈ.આર (જીઓગ્રાફી ઈનડેિ
રજીસ્ટેશન) આપવામાં આવે છે આથી હવે વવશ્વના ૧૬૦ દે શોમાં પટોળાની નકલ થઈ શકશે
નહી.
૩. બનાસકાાંઠા
મુખ્ય મથક :- પાલનપુર
m
બનાસ નદીના કાંઠા પર વવવવધ પ્રદે શો વસેલા હોવાથી બનાસકાંઠા નામકરણ કરવામાં આવ્્ુ,ં
પુરાણકાળમાં બનાસ નદીનો ઉલ્લેખ પણાાશા તરીકે થયેલ હોવાનુ ં મનાય છે . હાલમાં સૌથી વધુ ૧૪
તાલુકા ધરાવે છે
નદીઓ :- બનાસ
o
.c
- તેની પર દાંતીવાડા ડેમ બાંધવામાં આવેલ છે
r
- વસપુ : વસપુ ડેમ
ce
ભ ૂપ ૃષ્ટ્ઠ :-
મુખ્યપાક :- બાજરી, જુવાર, એરં ડા, ઘઉ, જીરુ, ઈસબગુલ, બટાટા વગેરે
- મુસાકફર પાલનપુરી
વવશેષતાઓ :-
- દાંતા તાલુકામાં આવેલ અંબાજી માતાનુ ં પ્રખ્યાત મંકદર તથા તેની નજીક કુંિારીયાના પાંચ
અભ્યારણ્ય :-
- જેસોર રીંછ અભ્યારણ્ય- અમીરગઢ, મુખ્ય પ્રાણી- રીંછ, નીલગાય, દીપડા, શાહડ
ુ ી, સાબર
બનાસ નદી:-
m
- ઉદિવ સ્થાન:- વસરણવાના પહાડો, વશરોહી રાજસ્થાન વહેણ: બનાસકાંઠા, પાટણ
સરસ્વતી :-
o
.c
- ઉદિવસ્થાન:- દાંતા તાલુકાના ચોરીના ડુગ
ં રમાંથી
r
- વહેણ:- વસધ્ધપુર, પાટણ
ce
પ્રશ્ન.૨ બટાટા સંશોધન કેનર ક્ાં આવેલ ું છે ? – ડીસા (સૌથી મોટું કોલ્ડ સ્ટોરે જ)
m
પ્રશ્ન.૩ બનાસકાંઠામાં કયા સ્થળે થી તાંબ,ુ સીસુ, જસત મળી આવે છે ? – દાંતા તાલુકામાંથી
ia
૪. મહેસાણા
મુખ્ય મથક:- મહેસાણા
ઈવતહાસ:-
- વડનગર આનતા પ્રદે શની રાજધાની હતુ. પ્રાચીનનામ: આનંદપુર, વધામાનપુર, ચમત્કારપુર
- સ્કંદપુરાણમાં ‘હાટક’ નામે એક સ્થળનો ઉલ્લેખ છે . જે અત્યારે હાટકેશ્વર મહાદે વનુ ં મંકદર તરીકે
ઓળખાય છે .
- પ ૂવાભ ૂવમકા:- વલિીપુરમાંથી નાસી છૂટેલા એક રાજપુત ્ુવકે સમી પાસેના પંચાસર ગામે
પોતાની રાજધાની સ્થાપીને આસપાસના વવસ્તારમાં પોતાની સત્તા વવસ્તારતો ગયો આ રાજાઓ
m
કનોજ:- (સોલંકી વંશ)
- કનૌજના રાજા ભુવડે શંકર બારોટ િારા જયવશખરીની પ્રશંસા સાંિળી પંચાસર પર આક્રમણ
- જયવશખરીની પત્નીએ વનમાં પુત્રને જનમ આપ્યો જે વનરાજ ચાવડા તરીકે ઓળખાયો.
- વનરાજ ચાવડાએ પંચાસર નજીક અણકહલવાડ પાટણ નામનુ ં ગામ વસાવ્્ુ ં અને રાજ્ય
fi
- ચાવડા વંશનો છે લ્લો રાજા સામંતવસિંહ ચાવડા મદ્યપાનનો શોખીન હતો. તેણે િાણેજ મ ૂળરાજ
- પુજા
ં જી ચાવડાના પુત્ર મેસાજી ચાવડાએ વવ.સં ૧૪૧૪માં મહેસાણા ગામનુ ં તોરણ બંધાવ્્ુ હતુ.ં
ia
ભ ૂગોળ:-
- ત્યાં રે ત માટીથી બનેલા ટીમ્બા છે જેનો આકાર અધાચરં ાકાર છે વવસ્તાર:- કડી - કલોલ
- કડીની પવિમે અને મહેસાણા તરફના વવસ્તારની જમીન કઈક નીચી અને પ્રમાણમાં સપાટ છે
- મહેસાણા જજલ્લાની સમગ્ર ભ ૂગોળમાં સાબરમતીના કાંઠાનો વવસ્તાર ખાખરીયા ટપ્પા તરીકે
ઓળખાય છે
ખનીજો:-
- મહેસાણા જજલ્લો કકા વ ૃત્ત પર આવેલ હોવાથી ઉષ્ટ્ણકટીબદ્ધ, ગરમ અને સ ૂકી આબોહવા ધરાવે છે
m
લાંઘણજ માંથી મળી આવેલ છે અવશેષો:- ડેનટેભલમ દકરયાઈ પ્રાણીના અવશેષો.
વવવવધ સ્થળો;-
બહચ
ુ રાજી:- (બાલા બકહશ્વરા) o
.c
- ઉત્તર ગુજરાતના ચુવ
ં ાળ પ્રદે શમાં આવેલ છે
- આ એક શન્ક્તપીઠ છે
r
- બહચ
ુ રાજીના સ્થાનમાં વ્યંઢળોની ગાદી છે
ce
- બહચ
ુ રાજીના મોટા મંકદરનુ ં બાંધકામ શ્રીમંત ગાયકવાડે કરાવ્્ુ ં હતુ ં
તારં ગા:-
fi
- અહીં લગિગ ૧૨૦૦ ફૂટ ઉંચા પવાત પર બૌદ્ધ દે વી તારાની મ ૂવતિ મળી આવેલ હોવાથી આ
m
મોઢેરા:-
ia
ુ , વધામાનપુર, આનંદપુર
વડનગર:- ચમત્કારપુર, આનતાપર
- નરવસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને તેની પુત્રી સવમિષ્ટ્ઠાની બે પુત્રીઓ તાના રીરી સંગીતજ્ઞ
- ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે ગુજરાતના વડનગરની મુલાકાત લીધી ત્યારે ગુજરાતમાં મૈત્રક
ઉંઝા:-
m
- ઉવમયા માતા મંકદર છે
િોંયણી:-
- જૈન તીથાધામ છે
fi
- મલ્લ્લનાથની મ ૂવતિ છે
of
ડેરી:- દૂ ધસાગર
અનય :-
m
- ઈસ ૧૯૩૫માં સૌપ્રથમ પાતાળકુવો મહેસાણામાં ખોદવામાં આવ્યો હતો ત્યારે મહેસાણા વડોદરા
ia
- ગુજરાતમાં મહેસાણા જજલ્લાના લાંઘણજ ગામથી દકરયાઈ પ્રાણીઓના અવશેષો મળી આવેલ
Download From 247naukri.blogspot.in
પ્રશ્ન.૧. િારતનુ ં એકમાત્ર કુંતામાતાનુ મંકદર ક્ાં આવેલ છે ? – આસજોલ
પ્રશ્ન.૫. મહેસાણામાં ક્ા સ્થળે કઈ નદી પર ધરોઈ બંધ બાંધવામાં આવ્યો છે ? – ખેરાલુ, સાબરમતી
૫. અરિલ્લી
તાલુકા:- ૬
વવશેષતા:-
m
- શામળાજીનુ ં પ્રખ્યાત વૈષ્ટ્ણવ તીથા છે
જોવાલાયક સ્થળો:-
મોડાસા:- મોહડકવાસક
of
શામળાજી:-
m
- શ્યામ સ્વરૂપની ગદાધારણ કરે લી મ ૂવતિ ભબરાજમાન છે તેથી આ સ્થળ ગદાધરપુરી તરીકે
ia
ઓળખાય છે
દે વની મોરી:-
- અહીં િત્રપ સમયનુ ં બૌધ્ધ ધમાનો સ્તુપ, ઈંટેરી સ્ત ૂપ, બૌધ્ધ પ્રવતમા વગેરેનાં અવશેષો મળી
આવેલ છે ઝાંઝરી:- આ ઝાંઝરી નામનો ધોધ છે ડાિા, બાયડ તથા ગંગેશ્વર મહાદે વ નજીક
૬. સાબરકાાંઠા
મુખ્ય મથક:- કહિંમતનગર
વવશેષતા:-
- ભચનાઈ માટીનુ ં એવશયા ખંડનુ ં સૌથી મોટુ િેત્ર આરસોકદયા ઈડરમાં આવેલ ું છે
- કહિંમતનગર- હાથમતી
m
- ખેડબ્રહ્મા – હરણાવ (તેની પર હરણાવ બંધ બાંધવામાં આવેલ છે )
ડેરી:- સાબર
ખનીજ:- o
.c
- કહિંમતનગરમાં વસરાવમક ઉદ્યોગ વવકસ્યો છે
જોવાલાયક સ્થળો:-
of
ટહિંમતનગર:- અહેમદનગર
ઈડર:-
Download From 247naukri.blogspot.in
- ચારે ય બાજુ ડુગ
ં રોથી ઘેરાયેલા ઈડર ગામમાં ૩૧૯મી ઊંચી ટેકરી પર વેભણવત્સલા રાજાએ
િડાલી:-
ખેડિહ્મા:-
- ૨. ખેડબ્રહ્મા, ગુજરાત
પ્રાાંતતજ:-
પોળો:-
m
- પોળોના જગલો
ં વવજયનગરમાં આવેલા છે
પોશીના:-
- o
સાબરમતી, આકુલ-વ્યાકુલ નદીઓનો સંગમ થાય છે અહી હોળીના બે અઠવાડીયા પછી ભચત્ર
.c
વવભચત્રનો મેળો િરાય છે
ઐવતહાવસક મંકદર છે
fi
of
૭. ગાાંધીનગર
m
પાક:- બાજરી, ઘઉ, જુવાર, વરીયાળી, એરં ડા, તમાકુ, ડાંગર, બટાકા, મગ
ખનીજ:- ઈનરોડા, વાવોલ, છત્રાલ, પાનસર માંથી ખનીજતેલ અને કુદરતી વા્ુ મળી આવેલ છે
્ુવનવવસિટી :-
- કામધેન ુ ં ્ુવનવવસિટી
m
- સ્પોટા સ ્ુવનવવસિટી
- આઈ.આઈ.ટી
સંશોધન કેનર :- o
.c
- ફળ સંશોધન કેનર, દહેગામ
લોકમેળો:-
r
- ુ રી માસમાં ઉજવાય છે
વસંતોત્સવ દર વષે ફેબ્રઆ
ce
જોવાલાયક સ્થળો :-
- આ નગરનુ ં આયોજન ચંદીગઢના આયોજનકતાા લા કાબુભા ઝયરના નેત ૃત્વમાં તૈયાર થયેલા
fi
એચ.કે.મેવાડા અને પ્રકાશ આપ્ટે િારા ડીઝાઈન તૈયાર કરવામાં આવી હતી
of
- ઈનફોવસટી, હરણોદ્યાન, સકરતાઉદ્યાન, ગુલાબ ઉદ્યાન, ગાંધી સ્મારક, ઈનરોડા પાકા , અિરધામ,
- અડાલજ (ગઢપાટણ) :- ઈસ.૧૪૯૯ માં વીરવસિંહ વાઘેલાની પત્ની રાણી રૂડાબાઈ માટે મહંમદ
- રૂપાલ:- વરદાયવન માતાનુ ં મંકદર, આસો સુદ નોમના કદવસે ઘીની પલ્લી િરાય છે .
૮. ખેડા
મુખ્ય મથક :- નડીયાદ
ખેડા સત્યાગ્રહ:-
- ૂ ોએ કર ન વસ ૂલ કરવા સરકારને
ઈસ ૧૯૧૭માં અવતવ ૃષ્ષ્ટ્ટના કારણે પાક વનષ્ટ્ફળ જતાં ખેડત
વવનંતી કરી ગાંધીજીના પ્રવતવનવધઓએ પણ પ્રયાસ કયો આ પ્રયાસો વનષ્ટ્ફળ જતાં ગાંધીજીએ
- પકરણામ:- આખરે સરકારે ઝૂકવુ ં પડ્ુ.ં સરકારે મહેસ ૂલ માફ ન કયાા પરં ત ુ ઘટાડો કરવાની
ફરજ પડી.
- ખેડા સત્યાગ્રહથી સરદાર પટેલ ગાંધીજીથી પ્રિાવવત થઈ તેમના અનુયાયી બની ગયા.
m
- ખેડા, વડોદરા અને પંચમહાલ જજલ્લાની સરહદ મહી નદી બનાવે છે
- નકડયાદ – શેઢી
o
.c
- ડાકોર – ગોમતી
r
- કપડવંજ – મહાર નદી
ce
ઉદ્યોગ :- બીડી, ઓટોમોબાઈલ પાટા સનો ઉદ્યોગ, કેબલ વાયરનો ઉદ્યોગ, ઈલેક્ટ્રીક સાધનોનો
fi
ઉદ્યોગ
of
વાવ :- કુકાવાવ, કપડવંજ, કાંઠાની વાવ, સીગર વાવ, રાણી વાવ – કપડવંજ
અગત્યના સ્થળો :-
ia
- કાળા રં ગની પથ્થરમાંથી બનાવેલી મ ૂવતિ છે આ મંકદર ડાકોરનાં ઈમાનદાર તાજ બેનકરે બંધાવ્્ુ ં
હતુ.ં
- મહી અને ગળતી નદી સંગમ પર ગળતેશ્વર મહાદે વનુ ં મંકદર આવેલ ું છે જે સોલંકી ્ુગનુ ં છે
- સંતરામ મહારાજનુ ં મંકદર, પ ૂજ્ય મોટાનો આશ્રમ, કીડની હોસ્પીટલ, લીલો ચેવડો પ્રખ્યાત છે
વસો :-
- મોતીિાઈ અમીન, પુસ્તકાલય પ્રવ ૃવત્તના પ્રણેતા ચરોતર એજ્્ુકેશન સોસાયટીના સ્થાપક
m
ગાંધીજીએ ચરોતરનુ ં મોતી કહ્ાં છે
મહેમદાવાદ :-
૯. મટહસાગર
r
ce
સરહદ :- રાજસ્થાનની રાજ્ય સરહદ તથા દાહોદ, પંચમહાલ, ખેડા, અરવલ્લી જજલ્લાની સરહદો
of
વવશેષતાઓ :-
m
લુણાવાડા :-
વીરપુર :-
બાલાવસનોર :-
- અહીં વસંત રજબ સેવાદળનુ ં કેનર છે (વસંત- કહિંદુ, રજબ – મુન્સ્લમ) બન્ને કોમી એકતાના
m
ફાગવેલ :-
વડતાલ :- o
.c
- સ્વામીનારાયણ સંપ્રદાયનુ ં મુખ્ય સ્થળ છે
- તોરણો પ્રવસદ્ધ છે
of
- રાજેનર શાહની જનમભ ૂવમ, તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળે લ છે . ધ્વવન કાવ્ય સંગ્રહ માટે
ઉત્કંઠેશ્વર :-
ia
પ્રશ્ન૩. ગુજરાતનો કયો િાગ હકરયાળા પ્રદે શ તરીકે ઓળખાય છે :- મધ્ય ગુજરાત
૧૦. પાંચમહાલ
મુખ્ય મથક :- ગોધરા
રચના :- ૧ મે ૧૯૬૦
તાલુકા :- ૭
ઈવતહાસ :-
- ઈસ ૭૪૭ માં વનરાજ ચાવડાએ તેના વમત્ર ચાંપાની યાદમાં પાવાગઢની તળે ટીમાં ચાપાનેર
નગર વસાવ્્ુ ં
- ઈસ ૧૪૮૪ માં સુલ્તાન મહંમદ બેગડાએ પતાઈ રાવળ (જયવસિંહ રાવળ) ને પરાજય આપી
m
- બેગડાએ જામા મન્સ્જદ અને કકલ્લો બંધાવ્યો (ચાંપાનેરમાં) જેનુ ં નામ જહાંપનાહ રાખેલ ું હતુ ં
- ગુજરાતના સુલ્તાન બહાદુર શાહના શાસન દરવમયાન ઓગષ્ટ્ટ ૧૫૩૫ માં મુગલ સમ્રાટ
હમ
ુ ા્ુએ ચાંપાનેરનાં કકલ્લા પર વવજય મેળવ્યો
o
.c
નદીઓ :-
r
- વવશ્વાવમત્રી જે પાવાગઢના ડુગ
ં ર પરથી નીકળે છે આ નદીમાં મગરો વધારે હોય છે
ce
વસિંચાઈ યોજના :-
ઉદ્યોગ :-
તળાવ :-
Download From 247naukri.blogspot.in
- વડા તળાવ – ચાંપાનેર
સંશોધન કેનર :-
- ડુગ
ં ળી અને લસણ સંશોધન કેનર – ગોધરા
જોવાલાયક સ્થળ :-
ચાંપાનેર :-
- કકલ્લા બહાર જુમ્મા મન્સ્જદની િવ્ય ઈમારત છે અહી કબુતરખાના નામનુ ં હવા ખાવાનુ ં સ્થળ
છે
- જુલાઈ ૨૦૦૪માં ગુજરાતના ચાંપાનેરને વલ્ડા હેકરટેજ સાઈટ (વવશ્વ વવરાસત સ્થળ) જાહેર
કરવામાં આવેલ છે
m
પાવાગઢ :-
- ડુગ
ં ળની ટોચ પર શદનશાહ પીરની દરગાહ આવેલી છે o
.c
- પવાતના મધ્યિાગે માંચી નામની જગ્યા છે ત્યાં તેલી્ુ ં તળાવ છે
- પવાત પર પતઈ રાવળનો મહેલ, નવલખા કોઠાર આવેલ છે તથા મકાઈના કોઠાર છે આ
r
કોઠાર તેના સ્થાપત્ય માટે પ્રખ્યાત છે .
ce
૧૧. દાહોદ
m
વવશેષતા :-
Download From 247naukri.blogspot.in
- સૌથી ઓછી સાિરતા ધરાવતો જજલ્લો (સાિરતા દર ૬૦.૬૦ %)
- પવાત – રતનમહાલ
લોકમેળો :- કારતક સુદ એકમનો ગરબાડામાં થતો ‘ગાય-ગોહાટી’ નો મેળો, આંબલી અભગયારસનો
જોવાલાયક સ્થળ :-
m
- કંજેટા :- લીમખેડા પાસેન ુ ં કંજેટા મધ, આંબળા, અને જજપ્સમ માટે જાણીતુ ં છે
૧૨. આણાંદ o
.c
મુખ્ય મથક :- આણંદ
r
તાલુકા :- ૮
ce
વવશેષતા :-
- અમુલ ડેરી
fi
- ઓપરે શન ફ્લડ દૂ ધના ઉત્પાદનમાં વધારો કરવા માટે શરૂ કરવામાં આવેલ ું અભિયાન છે
Download From 247naukri.blogspot.in
જોવાલાયક સ્થળો :-
વલ્લિવવદ્યાનગર :-
- આ વશિણ નગરી સરદાર પટેલની દીઘારષ્ષ્ટ્ટ અને િાઈલાલ પટેલ (િાઈકાકા) ની મહેનતનુ ં
પકરણામ છે
લ ૂણેજ :-
m
ઈરમા – ઈન્નસકટટયુટ ઓફ રુલર એનડ એગ્રીકલ્ચર મેનજ
ે મેનટ
અમુલ – આણંદ વમલ્ક ્ુવનયન ભલવમટેડ
o
બ્રહ્માજી મંકદરના અવશેષો ધરાવતુ ં જર્જકરત નગર – નગરા, ખંિાત નજીક આવેલ ું છે .
.c
૧૩. ભરૂચ
r
મુખ્ય મથક :- િરૂચ
ce
ૃ ુ કચ્છ, ભગ
પ્રાચીન નામ :- ભગ ૃ ત
ુ ીથા
ૃ ઋ
ભગ ુ ષીનો આશ્રમ હોવાથી ભ ૃગુ તીથા નામ પડ્ું
fi
ગોલ્ડન ભબ્રજ :- નમાદા નદી પર આવેલ છે જે ગુજરાતનો સૌથી મોટો પુલ છે અંગ્રેજોએ ઈસ ૧૮૮૧
માં બંધાવેલ છે
વ્યન્ક્ત વવશેષ :-
Download From 247naukri.blogspot.in
- છોટુિાઈ પુરાણી :- વ્યાયામ પ્રવ ૃવત્ત સાથે જોડાયેલા હતા
વવદ્યાિવનના સ્થાપક
અગત્યના સ્થળો :-
m
પ્રશ્ન.૨ જી.એન.એફ.સી પ્લાન ક્ાં આવેલો છે – ચાવજ (િરૂચ)
પ્રશ્ન.૭ કાવી બંદર ક્ાં આવેલ ું છે – નમાદા નદીનુ ં મુખ કાવી બંદર પાસે છે અહીં નમાદા નદી ખંિાતના
of
સાબરમતી, અને હાથમતી એમ આઠ નદીના અરબસાગરના સંગમ સ્થળે સ્તંિેશ્વર તીથા છે આ વશવભલિંગ
m
૨૪ કલાકમાં ૨ વખત સમુરમાં અરશ્ય થાય છે આને ‘દભિણ ગુજરાતનુ ં સોમનાથ’ પણ કહેવામાં આવે છે .
ia
૧૪. મોરબી
Download From 247naukri.blogspot.in
મુખ્ય મથક :- મોરબી
રચના:- ૧૫ ઓગષ્ટ્ટ ૨૦૧૩ના રોજ રાજકોટ, સુરેનરનગર, જામનગર માંથી આ જજલ્લાની રચના
કરવામાં આવી છે
સરહદ :- ઉત્તરે કચ્છનુ ં નાનુ ં રણ પ ૂવામાં સુરેનરનગર દભિણમાં રાજકોટ અને પવિમમાં જામનગર
તાલુકા :- ૫
જાણીતા સ્થળો :-
મોરબી :-
- મોરબીના રાજા વાઘજી ઠાકોરે બનાવેલ ું મભણમંકદર (વાઘ મંકદર) વશલ્પ ઉત્પાદન નમ ૂનો છે
m
- ભચનાઈ માટીના વાસણો બનાવતી પરશુરામ પોટરી પણ અહીં આવેલ છે
વાંકાનેર :-
સરહદ :- પંચમહાલ, દાહોદ ઉત્તરમાં, પ ૂવામાં મધ્યપ્રદે શ, દભિણમાં મહારાષ્ટ્ટ્ર રાજ્ય અને નમાદા
ia
વવશેષતા :-
Download From 247naukri.blogspot.in
- ુ માંથી મળે છે
એવશયાનો સૌથી વધુ ફ્લોસ્પારનો જથ્થો છોટા ઉદે પર
ખનીજ :- આંબાડુગ
ં ર, ડુગ
ં ર ગામ, અને નૈતી ટેકરીઓમાંથી ફ્લોસ્પાર મળે છે
૧૬. સુરત
મુખ્યમથક :- સુરત o m
.c
સુરત તાપીનદીના કકનારે આવેલ ું છે .
‘સુરતનુ ં જમણ અને કાશીનુ ં મરણ’ એવી કહેવત છે . નમાદે સુરતને ‘સુરત સોનાની મુરત’ કહ્યું છે .
fi
ગોપી તળાવ :- મલેક ગોપીના નામ પરથી ગોપી તળાવ કહેવામાં આવે છે
of
ચોક બજારનો કકલ્લો :- અહી મુગલ સરાઈ નામની જગ્યા આવેલી છે જ્યાં સુરત મહાનગરપાભલકા
સુરત જજલ્લાની તાપી નદીનો ઉત્તર કકનારો સુવાલીની ટેકરીઓ તરીકે જાણીતો છે
Download From 247naukri.blogspot.in
ુ ી તરીકે ઓળખવામાં આવે છે
તાપી નદીને સ ૂયાપત્ર
લાયબ્રેરી :- એનડુઝ લાયબ્રેરી, લેડી કીકાબાઈ પ્રેમચંદ લાયબ્રેરી, ભચિંતામણી જૈન દે રાસર પણ ત્યાં
આવેલ ું છે
ુ
ડેરી :- સુમલ
્ુવનવવસિટી :-
m
- સમાજ સેવા મહાવવદ્યાલય (વેડછી)
રે સ્ટોરનટ
r
સ્થળો :-
ce
બારડોલી :-
- ઈસ ૧૯૨૮માં સરદાર વલ્લિિાઈ પટેલની આગેવાની હેઠળ બારડોલી સત્યાગ્રહ થયો હતો.
fi
- ઈસ ૧૯૫૬માં સૌપ્રથમ સહકારી ધોરણે ચાલતુ ં ખાંડનુ ં કારખાનુ ં અહીં સ્થપા્ુ ં હતુ ં
m
ડુમસ :-
મકઢ :-
વ્યન્ક્ત વવશેષ :-
૧૭. ડાાંગ
મુખ્ય મથક :- આહવા
તાલુકા :- ૩
રચના :- ડાંગી િીલોના વવકાસ માટે ડાંગ જજલ્લો અલગથી બનાવવામાં આવ્યો
વવશેષતા :-
m
- વવસ્તારની રષ્ષ્ટ્ટએ સૌથી નાનો જજલ્લો
- o
રામાયણમાં આ પ્રદે શનો ઉલ્લેખ દં ડકારણ્ય ઋવષનો આશ્રમ તરીકે થયો છે
.c
- ગીચ જગલ
ં વવસ્તાર ધરાવતો ગુજરાતનો એકમાત્ર જજલ્લો
જોવાલાયક સ્થળો :-
of
આહવા :-
સાપુતારા:-
ia
ડાંગ દરબાર :-
- હોળીના સમયે અહીંના લોકોનો જાણીતો ઉત્સવ ડાંગ દરબાર િરાય છે આ સમયે અહીંના લોકો
સનરાઈઝ અને સનસેટ પોઈનટ, ઈકો પોઈનટ, કદપકલા ઉદ્યાન, વત્રફળાવન, મધમાખી ઉછે ર કેનર
પ ૂભણિમાબેન પકવાસા :-
- ડાંગના દીદી તરીકે પ્રખ્યાત છે જેમનુ ં હાલમાં અવશાન થ્ુ ં તેમણે ઋતુિરા
ં વવશ્વવવદ્યાલયની
સ્થાપના કરી
અંધશ્રધ્ધા)
વઘઈ :-
m
ગીરાધોધ :-
- વઘઈ પાસે શીંગાળામાં અંભબકા નદી પર આવેલો ૩૦ મી. ઉંચો ધોધ આવેલો છે
નદી :- સાબરમતી
fi
વવશેષતા :-
અમદાવાદમાં આવેલ ું છે
- સી.જી રોડનુ ં પુરુ નામ ચીમલાલ ગીરધરદાસ છે જે અમદાવાદના પ્રથમ મેયર હતા
પાક :- િાલ પ્રદે શમાં િાલીયા, ચાસીયા અને દાઉદખાની ઘઉ પ્રખ્યાત છે , ધોળકામાં જામફળની
વાડીઓ આવેલી છે
m
અભ્યારણ્ય :-
જજલ્લામાં આવેલ ું છે ) o
.c
ઉદ્યોગ :-
તળાવ / સરોવર :-
fi
- નળ સરોવર – સાણંદ
m
- ચંડોળા તળાવ
- કાંકરીયા તળાવ
ia
્ુવનવવસિટી :-
Download From 247naukri.blogspot.in
- ગુજરાત ્ુવનવવસિટી
- ગુજરાત વવદ્યાપીઠ
- રિાશન્ક્ત ્ુવનવવસિટી
સંગ્રહાલય :-
- પતંગ મ્્ુભઝયમ
ગ્રંથાલય :-
ઉત્સવ :-
m
- વૌઠાનો મેળો – કાવતિકી પ ૂભણિમા (ગધેડાની લે-વેચ માટે)
- કાંકરીયા કવનિવલ
- આંતરરાષ્ટ્ટ્રીય પતંગોત્સવ o
.c
- સપ્તક સમારોહ
મહત્વના સ્થળો :-
r
અમદાવાદ :-
ce
- સુલ્તાન અહેમદશાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી અને િવ્ય ઈમારતોથી અમદાવાદની
of
શોિા વધારી
- િરનો કકલ્લો, ગાયકવાડની હવેલી, જામા મન્સ્જદ, ઝક્કરીયા મન્સ્જદ, બાદશાહનો હજીરો,
m
રાણીનો હજીરો, રાણી વસપ્રીની મન્સ્જદ, સીદી સૈયદની જાળી, આઝમખાનનો રોઝો મુસ્લીમ
સ્થાપત્યો જોવાલાયક છે
ia
- મહમંદ બેગડાએ અમદાવાદની ફરતે કોટ બંધાવ્યા અને બાર દરવાજા મુક્ાં
- હોજે કુતબ
ુ (કાંકકરયા તળાવ) કુતબ
ુ દ્દુ ીને બંધાવ્્ુ ં હતુ ં
Download From 247naukri.blogspot.in
- શાહજહાંએ વસાવેલો શાહીબાગ વવખ્યાત છે
સ્થાપત્યો :-
- િરકાળી મંકદર
જોવાલાયક સ્થળો :-
- સરખેજ :- મહંમદ બેગડા અને તેના શહજાદાઓની મજાર છે તથા અહેમદશાહના ગુરુ શેખ
m
- માંડલ :- રાવલ કુટુંબના કુળદે વી ખંિલાય માતાજીનુ ં મંકદર
- o
નળ સરોવર :- પિી અભ્યારણ્ય, ફ્લેવમિંગો, સારસકુંજ, રાજહંસ વગેરે પિીઓ નવેમ્બર-માચા
.c
દરવમયાન આવે છે
- વૌઠા :- સાત નદીઓનો સંગમ સ્થાન, સાબરમતી, હાથમતી, મેશ્વો, માઝમ, ખારી, શેઢી, વાત્રક
fi
- કદમ્બ – કુમદ
ુ ીની લાભખયા
– ચંરિાગા નદી
૧૯. નમાદા
મુખ્ય મથક :- રાજપીપળા
વવશેષતા :-
- સરદાર સરોવર બંધ તથા ૧૮૨ મી. ઉંચાઈની સરદાર પટેલની પ્રવતમા ‘સ્ટેચ્્ુ ઓફ ્ુવનટી’
m
પવાત :- રાજપીપળાની ટેકરીઓ આવેલી છે .
નદી/સરોવર :-
જોવાલાયક સ્થળો :-
૧. રાજપીપળા :-
m
હતો.
- વલ્ડા બેંકે આ યોજના માટે ગ્રાનટ આપવી કે કેમ તેના માટે એક સવમવતની રચના કરી
‘નમાદાબોનડ’ બહાર પાડયા અને િારત સરકારે પણ પ્રોત્સાહન આપ્્ુ ં અને નમાદા
m
હતી તેમણે કહી છે .
- ૧૦૬૬ મી ઉંચા અમરકંટક માંથી નીકળતી ‘રે વા’ અને સાતપુડાના મેકલ પવાતમાંથી
કકમી
r
- નમાદાષ્ટ્ટક – ‘નમાવમ દે વી નમાદે’ શંકરાચાયે લખેલ છે
ce
- કવપલધારા ધોધ આગળ ૫૦ મી.ની ઉંચાઈથી ખાબકે છે . ૧.૫ કી,મી પછી દૂ ધધારાનો ધોધ
કદવાલોની વચ્ચે વહેતી જાય છે અને રૂરરૂપા બની ૩૦ કકમી દૂ ર ધોધ બની ભઝિંકાય છે .
૨૦. િડોદરા
ia
કાનમનો પ્રદે શ :-
- ઈસ ૧૯૩૯માં સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં ગુજરાતનુ ં સૌપ્રથમ રે ડીયો સ્ટેશન શરૂ ક્ુું
હતુ.
નદીઓ :-
- નમાદા વડોદરા અને નમાદા જજલ્લાની તથા વડોદરા અને િરૂચ જજલ્લાની સરહદ બનાવે છે ,
વસિંચાઈ યોજના :-
ખનીજ :-
m
- કેલ્સાઈટ અને ચ ૂનાનો પથ્થર
ઉદ્યોગ :-
- o
ઈસ ૧૯૬૨માં રસાભણક ખાતર બનાવવાનો સહકારી ધોરણે ચાલતુ ં કારખાનુ ં – G.S.F.C
.c
- ઈસ ૧૯૬૫ માં ખનીજતેલ શુદ્ધીકરણની કોયલી કરફાઈનરીની સ્થાપના કરવામાં આવી.
તળાવ :-
fi
્ુવનવવસિટી :-
m
- એમ.એસ. ્ુવનવવસિટી
સંગ્રહાલય : -
મહત્વના સ્થળો :-
વડોદરા :-
આજવા :-
ડિોઈ :-
m
- પ્રાચીન નામ :- દિાવતી
- હીરા નામના સલાટ (કડીયો) ના નામ પરથી કકલ્લાનો પ ૂવા દરવાજો ‘હીરાિાગોળ’ તરીકે
ઓળખાય છે . o
.c
- દભિણે ‘નાનદોરી િાગોળ’ પવિમે ‘વડોદરી િાગોળ’ અને ઉત્તરે ‘મહડ
ુ ી િાગોળ’ આવેલી છે .
- હીરાએ તેની પ્રેવમકાની યાદમાં બંધાવેલ ું તેન તળાવ અને નાગેશ્વર તળાવ તથા બીબીની બગી
r
જાણીતા સ્થળો છે .
ce
કાયાવરોહણ :- કારવણ
- વશવનો ૨૮મો અવતાર ગણાતા િગવાન લકુભલશનો જનમ અહી થયો હોવાની માનયતા છે
fi
- સ્વામી કૃપલાનંદજીએ પ્રાચીન અને અવાાચીન સ્થાપત્યકલાનો સુમેળ સાધીને અહીં એક યોગ
ચાંદોદ :-
- નમાદા નદી કકનારે આવેલ ું આ સ્થળ વપત ૃશ્રાધ્ધ કક્રયાઓ માટે જાણીતુ ં છે ,
નારે શ્વર :-
Download From 247naukri.blogspot.in
- નમાદા નદી કકનારે આવેલ રં ગઅવધુત મહારાજનો આશ્રમ
કોયલી :-
માલસર :-
- ડોંગરે જી મહારાજે ભબભલ અને કદમ્બના વ ૃિ નીચે બેસીને અનેક િાગવત કથાઓ કહી છે ,
વ્યન્ક્ત વવશેષ :-
- ભચત્રકળા િેત્રે – જેરામ પટેલ, ગુલામ મહંમદ શેખ, જ્યોવત િટ્ટ, ભુપન
ે ખખ્ખર
૨૧. બોિાદ
m
મુખ્ય મથક :- બોટાદ
રચના :- ૧૫/૮/૨૦૧૩
વવશેષતા :- o
.c
- કાકઠયાવાડ, ગોહીલવાડ, ઝાલાવાડને જોડતો પ્રદે શ
જાણીતા સ્થળો :-
- ગઢડા – િગવાન સ્વામીનારાયણની મ ૂળ જગ્યા અને અિર પુરુષોત્તમ સંસ્થાએ બનાવેલ ું િવ્ય
મંકદર છે .
Download From 247naukri.blogspot.in
૨૨. તાપી
મુખ્ય મથક :- વ્યારા
વવશેષતા :-
લોક ન ૃત્ય :-
m
જોવાલાયક સ્થળો :-
વ્યારા :-
-
o
પ ૂવા મુખ્યમંત્રી શ્રી અમરવસિંહ ચૌધરીનુ ં જનમસ્થળ છે
.c
- અહી ગાયકવાડના મહેલ આવેલા છે
r
ઉકાઈ :-
ce
સોનગઢ :-
of
વ્યન્ક્ત વવશેષ :-
- વશવાજી સુરત લટં ૂ વા ખાન પ્રદે શમાંથી સોનગઢ થઈને આવ્યા હતા
વેડછી :-
Download From 247naukri.blogspot.in
- ગુજરાતના સવનષ્ટ્ઠ લોક સેવક અને અવાાચીન ઋવષ સમા જુગતરામ દવેનો આશ્રમ વેડછી
આશ્રમ અહી છે .
- સંપ ૂણા ક્રાન્નત વવદ્યાલય :- નારાયણ મહાદે વ દે સાઈ (જયપ્રકાશ નારાયણ પ્રેકરત)
૨૩. નવસારી
મુખ્ય મથક :- નવસારી
વવશેષતા :-
m
- ગણદે વી ગોળ, ખાંડ, શેરડી માટે પ્રખ્યાત છે
ડેરી – વસુધારા
ઉદ્યોગ :-
fi
- રસાયણ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ચમા ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, સુતરાઉ કાપડ, સ્ટીલ ઉદ્યોગ, કહરા
ઉદ્યોગ
m
પુસ્તકાલય :-
ia
જોવાલાયક સ્થળો :-
નવસારી :-
- પુસ્તકોની નગરી છે .
દાંડી :-
- સત્યાગ્રહ આશ્રમના હ્રદ્યકુંજ થી દાંડી સુધી ૨૪૧ માઈલ (૩૮૫ કકમી) ગાંધીજી + ૭૮ લોકોએ
m
- આ પ્રસંગની યાદમાં અહીં દાંડી સ્મારક બનાવવામાં આવ્્ુ ં છે .
ભબભલમોરા :-
- o
વલસાડી સાગના લાકડાનાં ફવનિચર બનાવવા માટે પ્રખ્યાત છે .
.c
ઉિરાટ :-
ઉનાઈ :- ગરમપાણીનાં કુંડ, (ગરમપાણીના ઝરામાં ગંધક અને સલ્ફર હોવાના કારણે ચામડીના
m
૨૪. િલસાડ
Download From 247naukri.blogspot.in
મુખ્ય મથક :- વલસાડ
વવશેષતા :-
- પારસીઓનુ ં પવવત્ર સ્થળ ઉદવાડા વલસાડ જજલ્લામાં આવેલ છે . (પવશિયા થી આવેલા પારવસક
પૌરાભણક માનયતા અનુસાર પરશુરામે આ િેત્ર નવપલ્લવવત રહેશે તેવા આશીવાાદ આપ્યા હતા
m
નદીકકનારે વસેલ શહેર :- વલસાડ – ઔરં ગા નદી, ઉદવાડા – કોલક નદી
ઉદ્યોગ :- o
.c
- વાપીમાં ઔધોગીક વસાહત છે .
જાણીતા સ્થળો :-
fi
ઉદવાડા :- પારસીઓ ઈરાનથી લાવેલ ‘આતશ બહેરામ’ પવવત્ર અન્ગ્ન આજ સુધી પ્રજવ્વભલત
રખ્યો છે .
m
ંૃ
ઉમરગામ :- વદાવન કફલ્મ સ્ટુડીયો આવેલ છે .
ia
૨૫. સુરેનરનગર
મુખ્ય મથક :- સુરેનરનગર
તાલુકા :- ૧૦
વવશેષતા :-
- નળ સરોવર અને કચ્છના નાના રણ વચ્ચેનો સુરેનરનગર જજલ્લાનો વવસ્તાર ‘ઝાલાવાડ’ તરીકે
ઓળખાય છે .
સરોવર :- નળસરોવર
m
વસિંચાઈ યોજના :-
ખનીજ :-
fi
લોકમેળો :-
ia
બંધાવ્્ુ ં હતુ ં
સુરેનરનગર :-
- જુન ુ નગર વઢવાણ (વધામાનપુર) અને સામે કકનારે રાજા સુરેનરવસિંહજીના નામ પરથી વસેલ ું
વઢવાણ :- વધામાનપુર
ચોટીલા :-
- ુ ા માતાનુ ં મંકદર છે .
ચાંમડ
૨૬. ભાિનગર o m
.c
મુખ્ય મથક :- િાવનગર
r
રચના :- ૧ મે ૧૯૬૦
ce
વવશેષતા :-
- ગુજરાતમાં સૌથી વધુ મુલ્તાની માટી અને પ્લાષ્સ્ટક ક્લે અહીં થી મળી આવે છે .
ia
- ગુજરાતનુ ં એક માત્ર રે લ્વે સ્ટેશન જ્યાં સ્ત્રીઓ કુલી તરીકે કામ કરે છે .
Download From 247naukri.blogspot.in
- ુ ં નદી વચ્ચેનો પ્રદે શ
ગોહીલવાડ એટલે ઘેલો અને શેત્જી
- મહવ
ુ ા : હાથી દાતની બનાવટો માટે જાણીતુ ં છે .
ુ ં ય, મોરધારના ડુગ
પવાત :- શેત્જ્ ં રો, ખોખરાના ડુગ
ં રો, લોંગડી
ઉદ્યોગ :-
- આ વસવાય કહરાઉદ્યોગ ખાંડ ઉદ્યોગ ખેતીના ઓજારો બનાવવાનો ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ
m
વવકસ્યો છે .
્ુવનવવસિટી :- o
.c
- કૃષ્ટ્ણકુમારવસિંહજી ્ુવનવવસિટી
જાણીતા સ્થળો :-
m
િાવનગર :-
પાલીતાણા :- પાદભલપ્તપુર
- ુ ય પવાતમાળા પર
૮૬૩ જૈન મંકદરો શેત્જ્
Download From 247naukri.blogspot.in
- ઋષિદે વનુ ં (પ્રથમ તીથાકર) સ્થાનક
વલિીપુર :-
ઘોઘા :-
- પ્રાચીન શહેર છે .
મહવ
ુ ા :- મધપુર
m
- સૌરાષ્ટ્ટ્રનુ ં કાન્શ્મર, ફળોના બગીચા માટે જાણીતુ ં
તળાજા :-
r
- નરવસિંહ મહેતાની જનમભુવમ
ce
અનય :-
m
- સૌરાષ્ટ્ટ્ર રાજ્ય હતુ ત્યારે કૃષ્ટ્ણકુમાર વસિંહજી ગવનાર હતા. દે શી રજવાડાની સવમવતના ઉપાધ્યિ
હતા
ia
૨૭. અમરે લી
મુખ્ય મથક :- અમરે લી
તાલુકા :- ૧૧
વવશેષતા :-
- પીપાવાવ બંદર (તાલુકો – રાજુલા) ઈસ ૧૯૯૮ માં કામ કરતુ ં થ્ુ ં (િારતનુ ં સૌપ્રથમ ખાનગી
માલીકીનુ ં બંદર)
- ગીરની ટેકરીઓમા સૌથી ઊંચી ૬૪૩ મી ઊંચી સરકલા અમરે લી જજલ્લામાં આવેલી છે .
m
બંદરો :- જાફરાબાદ, પીપાવાવ, કોટડા
અભ્યારણ્ય :- o
.c
- પનીયા અભ્યારણ્ય – ધારી
ઉદ્યોગ :-
fi
- વસમેનટ ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ તથા તેલ અને ખાંડની મીલો આવેલી છે .
of
- કાઠી િરત (મોતી િરત) કાઠી કોમની મકહલાઓ િારા લાલ રં ગના કાપડ પર કૃષ્ટ્ણલીલા અને
રામાયણના પ્રસંગોનુ ં િરતકામ કરે છે .
m
જાણીતા સ્થળો :-
અમરે લી :- માહાત્મા મ ૂળદાસની સમાવધ, નાગનાથ મંકદર, શ્રીનાથજીની હવેલી જોવાલાયક છે .
લાઠી :- કવવ કલાપીની કમાભ ૂવમ અને જનમભ ૂવમ
સાવરકુંડલા :- તોલમાપના સાધનો માટે પ્રખ્યાત છે
Download From 247naukri.blogspot.in
પીપાવાવ બંદરનુ ં જૂન ુ ં નામ આલ્બટા વવક્ટર પોટા હતુ.ં સંત પીપાના નામ પરથી પીપાવાવ પડ્ું
ચાવડ :- મભણશંકર રત્નજી િટ્ટ ‘કાંત’ નુ ં વતન
જાફરાબાદ :- જાફરાબાદી િેંસ પ્રખ્યાત છે ., સીદીલોકોનુ ં ધમાલ ન ૃત્ય જાણીતુ છે .
વવશેષતા :-
ઉદ્યોગ :-
m
- ગુજરાત આલ્કભલઝ એનડ કેવમકલ્સ ભલ. નુ ં કારખાનુ ં સુત્રાપાડામાં છે .
-
o
અંબુજા વસમેનટનુ ં કારખાનુ – કોડીનાર (અંબુજાનગર તરીકે ઓળખાય છે )
.c
્ુવનવવસિટી :- શ્રી સોમનાથ સંસ્કૃત ્ુવનવવસિટી – વેરાવળ (૨૦૦૫)
r
મહત્વના સ્થળો :-
ce
પ્રિાસ પાટણ :- ચંરતીથા પણ કહેવામાં આવે છે . આધુવનક વનમાાણ કરાવનાર જામ સાહેબ, સરદાર
m
પટેલ, અને કનૈયાલાલ મુનશીએ કરાવ્્ુ ં હતુ. સોમનાથ મંકદરમાં વશવભલિંગનુ ં વશલારોપન ડૉ,રાજેનર
પ્રસાદના હસ્તે થ્ુ ં હતુ.ં સોમનાથ મંકદરના પ્રાગણમાં શહીદ હમીરજી ગોહીલની ખાંિી છે , ત્રણ
ia
િાલકાતીથા :- મોિ પીપળો છે , જ્યાં શ્રી કૃષ્ટ્ણને પારઘીએ તીર મા્ુું હતુ અને તેમણે દે હનો ત્યાગ
૨૯. જૂનાગઢ
મુખ્ય મથક :- જૂનાગઢ
વવશેષતા :-
- જૂનાગઢ જજલ્લાના ગીરની ટેકરીઓથી દભિણે આવેલી વવસ્તાર સોરઠ તરીકે ઓળખાય છે .
m
ખનીજ :- પનાલા ડીપોઝીટ થી કેલ્સાઈટ મળે છે ,
જૂનાગઢ :-
- સુદશાન તળાવ ચંરગુપ્તના સ ૂબા પુષ્ટ્પગુપ્તે બંધાવ્્ુ હતુ. નદી – સુવણા રવસક્તા પર બંધાવેલ ું
m
હતાં.
ગીરનાર :-
- પ્રાચીનનામ – રૈ વતક
િવનાથ :-
m
- અહીં અજુ ાને સાધુવેશે આવીને શ્રી કૃષ્ટ્ણની બહેન સુિરાનુ ં અપહરણ ક્ુું હતુ ં તેવી માનયતા છે ,
o
ચોરવાડ :- નવાબનો મહેલ આવેલ છે જે અત્યારે હોલી ડે હોમ માં ફેરવાઈ ગયો છે .
.c
૩૦. જામનગર
r
ce
જજલ્લાની રચના :- ૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે જામનગર જજલ્લાની
fi
વવશેષતા:-
m
- જામનગર શહેર સૌરાષ્ટ્ટ્રનુ ં પેકરસ, છોટા કાશી અને કાકઠયાવડનુ ં રત્ન નામથી ઓળખાય છે .
ભલવમટેડ’ આ જજલ્લામાં છે .
પવાત :- સવતયાદે વ
વસિંચાઈ યોજના :- રણજજતસાગર બંધ(નાગમતી નદી પર જામનગર પાસે), ઉંડ બંધ (ઉંડ નદી
પર)
અભ્યારણ્ય :- ખીજડીયા પિી અભ્યારણ્ય (તા.જોડીયા), સામુરીક રાષ્ટ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ્ય
ખનીજ :- ગુજરાતમાં સૌથી વધુ બોક્સાઈટ અને જજપ્સમ (ભચરોડી માટી) અહીંથી મળે છે ., ચ ૂનાનો
m
જોવાલાયક સ્થળ :-
૧. જામનગર :- જજલાનુ ં મુખ્ય મથક છે . જામનગર શહેર કચ્છ થી આવેલા જામ રાવળે ઈસ ૧૫૪૦
o
માં વસાવ્્ુ ં હતુ.ં નવાનગર તરીકે ઓળખાતુ આ શહેર ખ ૂબ સમ ૃદ્ધ રાજ્ય હતુ.ં ઈસ ૧૯૧૪માં જામ
.c
રણજજતવસિંહે નવા રાજ્યનુ ં આયોજન ક્ુ.ું િારતમાં જામ રણજજતવસિંહની યાદમાં રણજી ટ્રોફી રમાય
છે . જામનગર છોટે કાશી તરીકે પણ ઓળખાય છે . આ્ુવેદાચાયા ઝંડુ િટ્ટજીએ સ્થાપેલી ઝંડુ ફામાશી
r
અહીં છે . અહીનુ ં માણેકબાઈ મુક્તીધામ જોવાલાય છે . અહીંની બાંધણી, કંકુ, અને મેશ દે શ-વવદે શમાં
ce
પ્રખ્યાત છે . વવિા પેલેશ અને પ્રતાપ વવલાસ પેલેસ જોવાલાયક છે . અહીંના બાલાહનુમાન મંકદરનુ ં
નામ ૧ ઓગષ્ટ્ટ ૧૯૬૪ થી વનરં તર ચાલતી રામધ ૂનના કારણે ભગનેશ બુકમાં નોંધાયેલ ું છે
fi
જામનગરમાં લશ્કરની ત્રણેય પાંખની તાલીમ શાળાઓ છે . અહીં વાલસુરામાં િારતના નૌકાસૈનયનુ ં
of
તાલીમ કેનર છે . નજીકમાં બાલાછડી ખાતે સૈવનકશાળા છે . અને બેડી ખાતે હવાઈ દળની તાલીમ
૨. મોટી ખાવડી :- કરલાયનસ ઈનડસ્ટ્રીઝ ભલવમટેડની વવશ્વની સૌથી મોટી ગ્રાસપ્પ્ટા ઓઈલ
કરફાઈનરી છે .
જજલ્લાની રચના :- ૧૫ ઑગષ્ટ્ટ ૨૦૧૩ના રોજ જામનગર જજલ્લામાંથી દે વભ ૂવમ િારકા જજલ્લાની
વવશેષતા :-
- દારુકાવન ત્રીકે ઓળખાતાં શંખોિાર બેટમાં બાર જ્યોવતભલિંગોમાંન ુ ં એક નાગેશ્વર અહીં આવેલ ું
છે .
- બરડા ડુગ
ં રથી દભિણ પવિમે આવેલો દકરયાકકનારાનો પ્રદે શ હાલાર તરીકે ઓળખાય છે .
m
નદીકકનારે વસેલ ુ શહેર :- િારકા – ગોમતી નદી
સંશોધન કેનર :- રાય ફાવમિંગ કરસચા સ્ટેશન- ખંિાળીયા, ગુજરાત કફશકરઝ એક્વેકટક સાયન્નસઝ
of
જોવાલાયક સ્થળો :-
m
૧. ખંિાળીયા :- જજલ્લાનુ ં મુખ્ય મથક છે . શુધ્ધ ઘી માટે જાણીતુ ં છે . સમગ્ર દે શમાં અહીંથી ઘી જાય
છે .
ia
૨. િારકા :- િારકાનુ ં પ્રાચીન નામ િારાવતી છે . ગોમતી નદીના કકનારે આવેલ ું િારકા કહનદુઓનાં
નગરી છે . િગવાન શ્રી કૃષ્ટ્ણે વસાવેલી િારકા નગરી દકરયામાં ડુબી ગઈ હતી તેના અવશેષો
Download From 247naukri.blogspot.in
ઈવતહાસ કાર ડૉ એસ.આર.રાવને ઈસ ૧૯૮૦ ના દાયકામાં પ્રાપ્ત થયા હતા. નવુ િારકા મંકદર ૬૦
૩૨. પોરબાંદર
મુખ્ય મથક :- પોરબંદર
રચના :- ૨ ઑક્ટોબર, ૧૯૯૭ ના રોજ જૂનાગઢ જજલ્લામાંથી પોરબંદરની રચના કરવામાં આવી
વવશેષતા :-
- પોરબંદર જજલ્લાના નવી બંદરથી જૂનાગઢ જજલ્લાના માણાવદર સુધીનો પ્રદે શ ઘેડ તરીકે
ઓળખાય છે . ધેડનો મોટોિાગ પોરબંદરમાં છે . તેમાં મગફળીની ખેતી થાય છે .
પવાત :- બરડો
m
અિયારણ્ય :- બરડા અભ્યારણ્યા – તા. રાણાવાવ, પોરબંદર પિી અિયારણ્ય – પોરબંદર
ઉદ્યોગ :- રાણાવાવની કહમાલયા વસમેનટ ફેકટરી સફેદ વસમેનટ બનાવે છે .
તળાવ :- ખંિાળા અને ફોદાળા તળાવ o
.c
સંગ્રહાલય :- ગાંધી મેમોકરયલ મ્્ુભઝયમ – પોરબંદર
લોકમેળો – ચૈત્ર માસની પુનમે માધવપુરનો મેળો િરાય છે .
r
ધાવમિક સ્થળો :- માધવરાયનુ ં મંકદર – માધવપુર, હષાદ માતાનુ ં મંકદર – વમયાણી
ce
૧. પોરબંદર :- કીવતિ મંકદર (ગાંધીજીનુ ં જનમ સ્થળ), િારત મંકદર, ગાંધી સ્મ ૃવત, નહેરુ
પ્લેનેટોકરયમ વગેરે આવેલા છે .
of
૩. બરડો ડુગ
ં ર :- બરડા ડુગ
ં ર પાસે ખંિાળાનો મહેલ છે . અહીં ખંિાળા અને ફોદાળા નામના
તળાવ આવેલા છે .
ia
૪. વવસાવાડા :- વવસાવાડામાં વવઝાંત િગતે શ્રીકૃષણના િારકા મંકદર જેવુ ં મંકદર બંધાવ્્ુ ં છે .
Download From 247naukri.blogspot.in
૩૩. રાજકોિ
જજલ્લા મથક :- રાજકોટ
વવશેષતા :-
પવાત :- ઓસમ
m
સંગ્રહાલય :- વોટસન મ્્ુભઝયમ – રાજકોટ, ઢીંગલી મ્્ુભઝયમ – રાજકોટ
જોવાલાયક સ્થળો :-
o
૧. રાજકોટ :- ઈસ ૧૬૧૦ માં વવિોજી જાડેજા નામના સરદારે આજી નદીના કકનારે રાજકોટની
.c
સ્થાપના કરી હતી. મહાત્મા ગાંધીનુ ં વનવાસ સ્થાન કબા ગાંધીના ડેલા તરીકે જાણીતુ ં છે . મહાત્મા
r
ગાંધી હાઈસ્કુલ (આલ્ફ્રેડ હાઈસ્કુલ), વૉટશન સંગ્રહાલય, રે સકોસા, વગેરે જોવાલાયક છે .
ce
૩. ગોંડલ :- રાજા િગવતવસિંહજીએ ૧૮૬૫ માં ગુજરાતી િાષામાં પ્રથમ શબ્દકોષ િગવત
fi
૪. જેતપુર :- સાડીઓના ઉત્પાદન અને રં ગાટીકામ માટે આ શહેર જાણીતુ ં છે . અહીંની બાંધણી
િારતિરમાં પ્રવસદ્ધ છે .
m
૬. ઘેલા સોમનાથ :- જસદણ પાસે ઘેલા નદીના કકનારે િગવાન સોમનાથનુ ં મંકદર છે .
ia