Professional Documents
Culture Documents
Science of Soul
(In Simple Gujarati Langauage)
By
Anil Pravinbhai Shukla
(Inspiration by Mom Indu)
June-2020
www.sivohm.com
-Email-
anilshukla1@gmail.com
યોગ-ત વ
આ -િવ ાન
(સરળ ગુજરાતીમાં)
સંકલન
અિનલ િવણભાઈ શુ લ
(મા ઇ દુ ની ેરણાથી)
જુ ન-૨૦૨૦
www.sivohm.com
-Email-
anilshukla1@gmail.com
******
1
: From :
Anil and Renuka
Son-Manan-and-Daughter in law--Anne-Grand Daughter Stella
*****
Brother Prakashbhai and Sisters-Sadgunaben,Sulochanaben-Nitaben
*****
2
મુ ય યોગ-પ િતઓ 7
રાજ-યોગમાં શું છે ? 9
હઠ-યોગમાં શું છે ? 10
રાજયોગની િવિશ તા 13
રાજયોગનો-બિહરં ગ-યોગ 16
સમાિધના - કારો 34
રાજયોગ-સંિ માં 49
આ ા-એક ખોજ 52
શરીર યં નું એ ન- દય 58
સંદભ ંથો
રાજયોગ-યોગસૂ ો-યોગદશન-સાં યદશન-હઠયોગ દીિપકા-યોગિવ ા
4
5
યા યા
યોગના અ ગ - ણેતા-પતંજિલ મુિન(યોગ-સૂ ોમાં) કહે છે -
યોગ એટલે િચ -વૃિ નો િનરોધ
ગીતા કહે છે કે -
(૧) કમ માં કુ શળતા -એ યોગ છે .(૨) સમ વને યોગ કહે છે (૩) દુ ઃખના સંયોગમાંથી
મુિ ને યોગ કહે છે .
યેક(
વમાં રહે લ) આ ા-એ અ ગટ- પે પરમા ા છે .
યેય છે તે પરમા -ભાવને ગટ કરવો.
પરમ સ ય કે ચૈત ય કે અનંત એવા પરમા ાનું વ પ અનંત છે .
જેને પામવાના યોગના અનેક માગ છે .
આવા અનેક યોગના માગ (જુ દી જુ દી રીતે) એ માગ પર ચાલવાનું
સાધન કે સાધન-પ િત આપે છે .કે જેમાંના કોઈ એકથી કે સવથી
એ (આ ા- પે)અ ગટ એવા અનંતને(પરમા ાને- યેયને) ગટ કરવાનો છે .
યોગ એ આ ાનું એક િવ ાન છે
જો કે ,જેમ કોઈ િવ ાનની યોગ-શાળામાં અમુક યોગો કરીને અમુક વ તુ ખોળી
નાખવામાં આવે છે ,એવી રીતનું આંગળી ચીંધીને બતાવી શકાય તેવું ભૌિતક િવ ાન
તો કહી શકાય નિહ,કારણ કે યોગમાં,મન (િચ )નું ને આ ાનું િવ ાન છે .
બધી જ શ આતની યૌિગક િ યાઓ (આસનો- ાણાયામ) અને પાછળથી આવતી
સમાિધ(આ - ાિ ) -વગેર ેમાં,મુ ય વે મનથી (મનોિન - િ -િબંદુથી)
શરીરના અને આ ાના િવ ાનને સમ વવાનો ય થયેલો છે ,
વળી,"આધુિનક શરીર-િવ ાન"ની ભાષામાં યોગને સંપૂણ રીતે સમ વી શકાય તેમ નથી.
આધુિનક શરીર િવ ાન એ "ઇિ ય-ગ ય" (ઇિ યોને લગતુ)ં અને " કૃ િતને લગતું" છે .
જયાર ે યોગનું િવ ાન એ "અિતિ ય" (ઇિ યોથી પર) અને કૃ િતથી પર (મનોિન ) છે ,
અને "સ ય" (આ ાની-કે ચૈત યની કે યેયની) અનુભૂિત કે મ કરીને કરવી ?
તે હે તુનું (યૌિગક) મનોવૈ ાિનક િ થી માગ-દશન કર ે છે .
6
મુ ય યોગ-પ િતઓ
ભગવદ-ગીતામાં
નીચેના ણ યોગનું િન પણ છે .
8
રાજ-યોગમાં શું છે ?
રાજયોગને (પતંજિલ-મુિન રિચત) અ ાંગ (આઠ અંગ-વાળો) યોગ પણ કહે છે .
યમ-િનયમ-આસન- ાણાયામ- યાહાર-ધારણા- યાન-અને સમાિધ-આ આઠ-અંગો છે .
રાજયોગનું એક પોતાનુ,ં એક િવિશ િવ ાન (મનો-િવ ાન અને ત વ- ાન)છે .
આમ છતાં રાજયોગ -એ મૂળ- સાધન-પ િત કે સાધન-માગ છે .
રાજયોગનું ત વ- ાન, વનના ત વનું (કૈ વ યનું-કે સ યનુ)ં િવવેચન કર ે છે ને કૈ વ યને
પામવા એક િવિશ આઠ-અંગવાળા,સાધન-માગ પર ચાલવાની સાધન-પ િતઓ બતાવે
છે .આઠ-અંગોને -નીચે મુજબ-બે ભાગમાં વહ યા છે
યમ-િનયમ-થી- ધારણા-
શરીરના વતનનો િનરોધ કરાય છે કે જેથી કોઈ એક જ વ તુ કે િવષયની ધારણા કરી
આવેગો અને ઇ છાઓનો સંયમ થાય છે . તેનાપર િચ નો સંયમ કરવામાં આવતાં
તે િ થર થાય છે .
આસન-થી યાન-
થૂળ શરીરનો િનરોધ કરાય છે .કે જેથી તે જયાર ે િ થર થયેલા િચ ની ગિત
થૂળ શરીર પરનો સંયમ થાય છે . એકા તાથી એકધારી વ ા કર ે તે યાન
ાણાયામ-થી સમાિધ-
ાસ કે ાણનો િનરોધ કરાય છે .કે જેથી આ જ યાનમાં જયાર ે પરમ-સ ય ( યેય)
અંદરના ( ાણમય) શરીરને બાધા મા નો જ ભાસ થાય અને પોતાનું ભાન
(આવરણ) કરતા પિરબળો પર સંયમ શૂ ય થઇ ય-તે સમાિધ.
થાય છે . (જેને સં ાત(સ યક- ા)
સમાિધ-અવ થા પણ કહે છે )
હઠ-યોગમાં શું છે ?
રાજયોગ પછી,પાછળથી નાથ સં દાયના 'હઠ- દીિપકા'ના માણભૂત થ ં માં
હઠયોગનો ઉ લેખ થયેલો છે .હઠયોગમાં વણવેલા 'યોગાસનો' જે વતમાનમાં ચિલત છે
ને તે જ 'યોગા' તરીકે ચિલત છે ,
કે જેના ચાર અંગો છે .આસન- ાણાયામ-મુ ા-સમાિધ
યા યા
આસન- ાણાયામ-મુ ાઓના અ યાસથી કુ ં ડિલની ગરણ કરી સમાિધ-અવ થા
ા કરવા માટે ની સાધન-પ િત
અથ
હઠયોગનો અથ 'હઠ પૂવક કરવામાં આવતો યોગ' એવો નથી.
હ-કાર એ સૂય અને ઠ-કાર એ ચં કહે વાય છે .
કે જે બંનેના ઐ ને હઠયોગ કહે વાય છે .
(૧) આસન
જુ દા જુ દા કારના આસનોથી,
ાણ-સંચાર(કુ ં ડિલની)નો હે તુ િસ કરવા માટે 'શરીર' તૈયાર થાય છે .
(૨) ાણાયામ
એ- ાસો છવાસની િવિશ પ િતઓ( ય સાધન) ારા
કુ ં ડિલની ગરણ કરવા માટે ની સાધના છે .
પૂરક ( ાસ અંદર લેવો તે) અને ર ેચક ( ાસ બહાર કાઢવો તે) િવના
કુ ં ભક ( ાણને સુખ-પૂવક રોકી રાખવાથી) ાસો ાસ આપોઆપ ત ધ થવાથી
'કે વલ-કુ ં ભક' િસ થાય છે .(કે વલ=કૈ વ ય)
કે જેનાથી ( ાણ અવ થા સમ થતાં) સુષુમણા નાડી અવરોધ વગરની બને છે
અને કુ ં ડિલની ત થાય છે ,આ ાસ અને ાણનો સંબંધ બહુ ઊંડો છે .
ાસ વશ (િનરોધ)થતાં, ાણ આપોઆપ વશ થાય છે .
10
(૩) મુ ા
આસન અને ાણાયામના લાંબા અ યાસ પછી શરીર અને ાણ તૈયાર થાય
યાર ે જો જ રી હોય તો જ કોઈ ગુ કે અનુભવીના માગદશન હે ઠળ,
મુ ાઓનો અ યાસ સાવચેતીથી કરવો આવ યક છે .
(૩) સમાિધ
આ સમાિધના બે કાર છે -
(૧) સં ાત (સ યક- ા વાળી-કે ારં િભક)સમાિધ
કે જેમાં આ ા અને મનની એકતા થાય છે .
(૨) અસં ાત સમાિધ-
કે જેમાં આ ા-પરમા ાની એકતા થઇ સવ સંક પોનો નાશ થાય છે .
સાવચેતી
મહા ાઓ કહે છે કે -
હઠયોગની આ સાધન-પ િત ઉ - કારની છે તેથી માગદશક કે ગુ આવ યક છે .
કે ટલાક તી અને ઉ ઉપાયો (આસનો-મુ ાઓ)કરવા એમ ને એમ લાગી જવું નિહ.
રાજયોગ હઠયોગ
સાધન-માગ
આઠ અંગો (કે આઠ-પગિથયાં કે (સોપાન કે માગ) વાળો આ રાજયોગ,
યમ-િનયમથી કૈ વ યની ાિ સુધીનાં સાધન અને માગ બતાવે છે .
સાથે સાથે - માગમાં આવતાં િવ નો અને િનવારણનું માગદશન પણ આપે છે .
ત વ- ાન
રાજયોગ મહદ-અંશે સાં ય-દશન (શા ) પર આધાિરત છે .
મનો-િવ ાન-
રાજયોગમાં િચ નું વ પ,િચ ની મનોવૃિ ઓ,કલેશો,િવ નો-વગેર ેને દશાવતું
મનોિવ ાન છે .
ગુ -િવ ા
યોગસૂ નો િવભૂિતપાદ ગુ -િવ ાઓનું વણન કર ે છે .
કૃ િતના િનયમો,પિરબળો અને રહ યોને સમજવા અને તેના પર િનયં ણ મેળવવો-
એ ગુ -િવ ાનો હે તુ છે
સમ વય અને યાપકતા
ણવ ઉપાસના,િ યાયોગ,ઈ ર િણધાન,અ યાસ,વૈરા ય-એવા િવિવધ સાધનોનો
રાજયોગમાં સમ વય કર ેલો છે .એટલે કોઈ િવિશ સાં દાિયક ન બનતાં,
રાજયોગ યાપક થયેલો છે .
દશન-શા
ઉપર કહે લું ત વ ાન,મનોિવ ાન-વગેર ે
મા તક,િનરી ણ કે બુિ થી િવચારીને ક ું નથી,
પણ ઋિષઓએ જેવું અનુભ યું ને જેવું દશન કયુ-તેનું વણન કયુ
અને યોગ-દશન-શા ક ું છે .
13
િચ -વૃિ -િનરોધ-
એટલે િચ ને જુ દીજુ દી વૃિ ઓ ધારણ કરતાં રોકવું (િનરોધ)
િચ
સામા ય રીતે યવહારમાં,િચ ને --મન કે અંતઃકરણ શ દથી ઓળખવામાં આવે છે .
પણ યોગ-દશન-શા મુજબ આ િચ નો યાપક (પાિરભાિષક) અથ સમજવો જ રી છે .
એટલે કે આ અંતઃકરણ(િચ ) માં જયાર ે સંક પ-િવક પો ઉઠે - યાર ે તે મન કહે વાય છે .
જયાર ે તે િવચાર ે કે િન ય કર ે યાર ે તે બુિ કહે વાય છે .અને
જયાર ે તે શરીરનો (હુ ં શરીર છું તેવો) અહં કાર ધારણ કર ે યાર ે તે અહં કાર કહે વાય છે .
વૃિ
૧) માણ-
જેનાથી સાચું ાન થાય માણ-વૃિ .
તેના પણ ય -અનુમાન-સા -એવા ણ કારો છે .
૨) િવપયય-
એટલે ખોટું ાન. 'જે છે -તેનાથી જુ દું ણવું' એ ખોટું ાન છે .
૩) િવક પ-
મૂળ કોઈ વ તુ ન હોય પણ શ દના આધાર ે મન ક પનાથી જ કશું માની લે તે -િવક પ
૪)િનં ા-
અભાવના ભાવને જ વળગી રહે નાર વૃિ ને િનં ા કહે છે .
૫) મૃિત-
એકવાર અનુભવેલ િવષય,િચ માં ટકીને રહી ય તેને મૃિત કહે છે .
િનરોધ
15
રાજયોગનો-બિહરં ગ-યોગ
(યમ-િનયમ-આસન- ાણાયામ- યાહાર)
યમ
અિહં સા-સ ય-અ તેય- ચય-અને અપિર હ-આ પાંચ 'યમ' છે
(જેનાથી િચ શુ થાય છે )
૧) અિહં સા-
મન-વચન-કમથી કોઈ પણ વને દુ ઃખ ન દે વું તે અિહં સા છે .
૨) સ ય-
મન-વચન કમથી સ યનું પાલન કરવું-તે સ ય.અસ યના માગ સ ય પામી શકાય નિહ.
૩) અ તેય-
એટલે ચોરી ન કરવી.મા ધન જ નિહ પણ
િવચારો,યશ,માન,અિધકાર વગેર ેનું પણ અ તેય.
૪) ચય-
આચાર (ભોગ) અને િવચારમા,સવ ઇિ યોનો સંયમ તે ચય છે .
૫) અપિર હ-
એટલે સં હ-વૃિ નો યાગ.મનથી પણ અપિર હ આવ યક છે .
િનયમ
શૌચ-સંતોષ-તપ- વા યાય-અને ઈ ર િણધાન-આ પાંચ 'િનયમ' છે .
૧) શૌચ-
એટલે પિવ તા.શરીરની બા અને અંદર-બંનેની પિવ તા આવ યક છે .
૨) સંતોષ-
જે કોઈ સંજોગ સામે આવે તેમાં સ તાથી રહે વ-ું
કં ઈ પણ નવું ા કરવાની ઈ છા ન હોવી તે
૩) તપ-
ઇ છાઓ વગરનું સંયમી વન વી જપ,ઉપવાસ-આિદથી
શરીર અને મનનું િનયમન કરવું તે.
૪) વા યાય-
16
આસન
'િ થર સુખમાસન'
એટલે કે જે આસનમાં સુખ-પૂવક લાંબા સમય સુધી શરીર િ થર રહી શકે
તેવું-આસન કરવું.
કોઈ પણ િવિશ ય િવના,સુખ-પૂવક જે આસનમાં બેસી શકાય
તેવા આસનમાં બેસવાથી, મનને,શરીર (આસન)પરથી હટાવીને
અનંત વ તુ પર ચોંટાડવામાં, વિરત સફળતા મળે છે .
પતંજિલએ આસનોના કોઈ અિધક કારો બતા યા નથી-તે નોંધનીય છે .
ાણાયામ
ાણ એટલે વનની શિ અને આયામ એટલે તેમને કાબૂમાં લેવી.
યાહાર
યાહાર એટલે પાછા વળવું.
ઈ છા-શિ થી,ઇિ યોને પોતપોતાના િવષયોમાંથી પાછા વાળીને,
િચ - વ પ આકાર ધારણ કર ે-તેને યાહાર-કહે છે .
જેનાથી ઇિ યો પર સંયમ િસ થાય છે .
ધારણા
એટલે,કોઈ (મનને ગમે તેવા) એક િનિ ત િવષય પર િચ નું એકા થવુ.ં
૩) ચ -આ ા-અનાહત-આિદ ચ ો-વગેર ે
૪) મનોમય-મનથી કિ પત ઇ દે વ-વગેર ેનું મનોમય વ પ-વગેર ે.
૫) નાદ- વણ-અનહત નાદ, ોિતનું દશન જેવી અનુભૂિતઓ -વગેર ે
યાન
ઉપર ક ા મુજબ ધારણામાં જયાર ે િચ એક િવષય પર એકા થાય છે
છતાં અ ય(બી ) કોઈ િવષયની હાજરી (કદાચ) હોઈ શકે
પણ તે પછી તે િચ માં,અ ય (કોઈ બી ) િવષયની હાજરીનો સદં તર અભાવ થાય -
અને િચ ,એક િવષય પર અમુક સમય સુધી િ થર (એકતાન)થવાને સફળ થાય-
તે યાન કહે વાય છે .
સમાિધ
પરં તુ જયાર ે ઉપર કહે લી વ- તતા કે વ-ચેતનતા (સે ફ-કો સીયસનેસ) પણ જયાર ે
િવલીન થાય છે ,એટલે કે સાધક જયાર ે પોતાના શરીરનું ભાન ગુમાવે છે
યાર ે ત ૈ નું િનમાણ થઈને,તે સાધક સમાિધમાં વેશ કર ે છે .
ૈ દુ ર થઈને અ ત
તેવે વખતે, તે સાધક, વ- પમાં તદાકાર (ઐ ) થઇ સમાિધને ા થાય છે .
18
(૧) યોગાસનમાં શરીરને કોઈ િનિ ત અવ થામાં મુકવા માટે ખૂબ ધીમી ગિતએ
હલનચલન કરવાનું હોય છે ,જયાર ે, યાયામમાં એક કે વધુ અંગોનું ઝડપી
હલનચલન (દં ડ-બેઠક-દોડવુ-ં આિદ) કરવાનું મુ ય હોય છે
(૨) યોગાસનના અ યાસ વખતે,મા ૧ થી 3 કે લેરી (શિ ) બળે છે
જયાર ે યાયામમાં ૨ થી ૧૪ કે લેરી બળે છે .
(૩) યોગાસનનો હે તુ મા શરીરના વા ય માટે નો નિહ પણ આ યાિ ક િવકાસ તરફ
હોય છે ,જયાર ે યાયામનો હે તુ મા શારીિરક બળ, વા ય-આિદ માટે જ મયાિદત છે
(૪) યોગાસનો, ાન-તં -અંતઃ ાવી-તં અને પાચન-ત પર અસર પહોંચાડી,
તેના ારા સમ શરીર પર અસર કર ે છે ,
જયાર ે યાયામ,મા નાયુ-તં ને કે માં રાખી શરીર પર અસર કર ે છે .
(૫) યોગાસનોનો અ યાસ મન-પૂવક કરવું અિનવાય છે ,
યોગાસનમાં મન અંદર તરફ વળે છે ,જયાર ે યાયામમાં એવી કોઈ અપે ા નથી
અને મનની ગિત અંદરથી બહાર આવે છે
(૬) યોગાસનોનો અ યાસ કરનાર સાધક યમ-િનયમ પૂવક વે એવી અપે ા રાખવામાં
આવે છે ,જયાર ે યાયામમાં એવી કોઈ અપે ા નથી હોતી.
હઠયોગમાં વણવેલ આસનો,કે જે યોગ-પથ પર જવાનું પહે લું અંગ (કે પગિથયું) છે ,
તે,મૂળે તો જે યેય (સમાિધ) છે
આસનો એ તો તેના તરફ જવા માટે ના પથના એક નાનકડા ભાગ જેવા જ છે .
અને કહે છે કે -પૂરક ( ાસ અંદર લેવો તે) અને ર ેચક ( ાસ બહાર કાઢવો તે) િવના
કુ ં ભક- ાણને સુખ-પૂવક રોકી રાખવાથી ( ાસો ાસ આપોઆપ ત ધ થવાથી)
'કે વલ-કુ ં ભક' િસ થાય છે .(કે વલ=કૈ વ ય)
કે જેનાથી ( ાણ અવ થા સમ થતાં) સુષુમણા નાડી અવરોધ વગરની બને છે
અને કુ ં ડિલની ત થાય છે .
સાવચેતી
ાણાયામ -એ ાસો ાસનો યાયામ નથી.એટલે ાસને ં ધી રાખવો એ કુ ં ભક નથી.
ાણાયામ,એ શરીરના ાણમય શરીરના ાણમય વાહોના િનયમનની િ યા છે
એટલે શરીરના નાજુ ક અવયવો ( દય-ફે ફસાં- ાનતં -વગેર ે) સાથે સંબંિધત છે .
માટે કોઈ ખોટી (અયો ય) રીતે કે િનયમથી િવ કરવામાં આવતો ાણાયામ,
એ ઉપયોગી થવાને બદલે નુકસાન (રોગ) કરી શકે છે
. ાણાયામની આ િવિવધ પ િતઓ િવષે પૂરતું સાિહ ય ઉપલ ધ છે છતાં તે અનુભવી કે
ગુ પાસેથી શીખવાનું વધુ સલાહ ભર ેલ છે
21
બંધ
બંધ એક એવી યૌિગક િ યા છે કે જેમાં શરીરના કોઈ ચો સ ભાગને ઢતાથી
સંકોચીને- ણે તેને બાંધી લેવામાં આવે છે .
મુ ા
મુ ામાં શરીર અને મનને એક િવિશ અવ થામાં ગોઠવવામાં આવે છે .
ઉપરો બંધ અને મુ ાઓ તી હોવાથી યોગના ારં િભક સાધકો માટે નથી,
બંધ અને મુ ાઓથી વિરત પિરણામ આવે છે ,છતાં જો યો ય રીતે ન થાય તો જોખમી છે .
એટલે અનુભવી કે ગુ પાસેથી શીખીને જ તેનો અ યાસ કરવો િહતાવહ છે .
હઠયોગના ારં િભક અંગોના (આસન- ાણાયામના) બરાબર અને પયા અ યાસ કયા
પછી જ મુ ાનો અ યાસ કરવાની સલાહ આપેલી છે .મુ ાની અસર શરીરના બે મહ વના
નાજુ ક તં ો ( ાન-તં અને અંતઃ ાવી-તં ) પર થાય છે .
એટલે સાવચેતી આપવામાં આવેલી છે .
22
ાણ
આ શરીર એ ' ાણ'થી યા છે .કે જે ' ાણ' એ વનની( વવાની) 'શિ ' છે .
ાણ-એ-શરીર અને મનને જોડતી કડી- પ છે
કે મ કે -તેમની િ યાઓ,આ ાણથી શિ ના ધ ાથી (ઉ પ થતી ગિતથી) ચાલે છે .
આ ાણ,હકીકતમાં તો એક જ છે -
પણ તેમના કાય-ભેદને લીધે-તેના પાંચ ભેદ કયા (ક પાયેલા) છે .
(૧) ાણ- ધાન (મુ ય) ાણનું થાન-- દય- છે ને જેથી, વન ધારણ (કાય) થાય છે
(૨) અપાન-નું થાન નાિભના નીચેના ભાગમાં છે -ઉ સગ-એ-તેનું કાય છે
(૩) સમાન-નું થાન -નાિભ છે -(નાિભ થી દય સુધી) પાચન-એ તેનું કાય છે .
(૪)ઉદાન-નું થાન કં ઠમાં છે .(કં ઠ અને કં ઠથી ઉપર મ તક સુધી)
શરીરને ઉિ થત રાખવું -(ઉ યન) એ તેનું કાય છે .
(૫) યાન-નું થાન સમ શરીરમાં છે . િધરાિભસરણ (પિરનયન) એ તેનું કાય છે .
નાડીઓ
નાિભ થાન કે ાં સમાન-વાયુ રહે લ છે
યાંથી (કે નાિભ નીચે રહે લ 'કં દ'માંથી)
ાણના વાહો સમ શરીરમાં -જે(નાડીઓમાં)માં થઈને વહે છે તેને 'નાડીઓ' કહે છે .
ચ ો
મે દં ડના નીચેના છેડાથી મ તકની ટોચ સુધી સાત ચ ો આવેલાં (ક પેલાં) છે .
મમાં સૌથી નીચેથી,
(૧) મૂલાધાર (૨) વાિધ ાન (૩) મિણપુર
(૪) અનાહત (૫) િવશુ (૬) આ ા (૭) સહ ાર-એવા સાત ચ ો ક ાં છે .
આ દર ેકનું ચો સ થાન,રં ગ,આકાર-વગેર ેનું વણન હઠયોગમાં કર ેલું છે .
23
હઠયોગ કહે છે કે -
ાણ પર જય (કાબુ) મેળવવાથી મન પર જય (કાબુ) મેળવવું સરળ પડે છે .
કારણકે મનની િ યાઓ ાણની િ યા િવના થઇ શકે નિહ.
24
ાણ
(૧) ાણ-
ાણનું થાન છાતીથી નાિસકા સુધી છે ,પણ મુ ય થાન દય કહે વામાં આવે છે .
શરીરમાં સતત શિ નો યય થયા કર ે છે .તે ભરપાઈ કરવા,બહારથી શિ હણ
કરવાની િ યા ાણ કર ે છે . ાસ લેવો,ખોરાક ખાવો,પાણી પીવુ-ં અને તેમનું પાચન કરવું-
આ સવ ાણની િ યાઓ છે .
વળી,પાંચ ાનેિ યો ારા સંવેદનાઓ હણ કરવી તે પણ ાણની િ યા છે .
(૨) અપાન
અપાનનું થાન નાિભની નીચે છે .
અનેકિવધ શારીિરક િ યાઓ (જેમ કે પાચન- સન-આિદ)ને પિરણામે શરીરમાં
જે મળ- યો ઉ પ થાય છે ,તેમના ઉ સગ (બહાર કાઢવા)નું કામ અપાન કર ે છે .
મળમૂ િવસજન,અધોગામી વાયુનું િવસજન,પરસેવો થવો,
અને ઉ છવાસ-વગેર ે િ યાઓ અપાન ારા થાય છે .
(૩) સમાન
સમાનનું થાન નાિભથી દય સુધીનું છે .
ાણની સમાન િ થિત કે જે પાચન-િ યા-આિદ િ યાઓ કર ે છે
(૪) યાન
યાન સમ શરીરમાં યાપીને રહે લો છે .
શરીરમાં ઉ પ થયેલી શિ ને સમ શરીરમાં િધરાિભસરણ-ની િ યા ારા
પહોંચાડવાનું કાય યાન કર ે છે .
(૫) ઉદાન
ઉદાનનું થાન કં ઠથી મ તકમાં છે .
શરીરને ઉિ થત (કે વતું) રાખવાનું કાય ઉદાન કર ે છે . યિ ( યિ ગત) ાણ નો
સમિ ( ાંડના) ાણ સાથેનો સંબંધ ઉદાન ારા થાય છે .ઉદાન ારા જ વા ા
(સૂ મ-આ ા) ગભમાં ( થૂળ શરીરમાં) વેશ કર ે છે અને મૃ યુ સમયે બહાર નીકળે છે .
25
પાંચ-ઉપ- ાણો
આ પાંચ ાણ ઉપરાંત પણ પાંચ-ઉપ- ાણોનો ઉ લેખ પણ થયેલ છે .
(૧) નાગ -નું કાય ઓડકાર-છીંક છે
(૨) કૂ મ -નું કાય સંકોચ કરવો-એ છે .
(૩) કૃ કર -નું કાય ભૂખ-તરસ છે .
(૪)દે વદ -નું કાય િનં ા-તં ા છે .
(૫) ધનંજય -નું કાય મૃ યુ બાદ શરીરનું ફલ
ૂ ી જવુ-ં એ છે --નાકના પોલાણમાં તેનું થાન છે .
યોગ-સાધનાની િ એ -
ાણનો -જો િવચાર કરવામાં આવે તો
વાભાિવક રીતે ાણની ઉ વ-ગિત
અને અપાનની અધોમુખી-ગિત કહે વામાં આવી છે .
ઉ વ-ગિત યોગમાં ઉપકારક છે પણ અધોમુખી-ગિત યોગમાં ઉપકારક નથી
કારણ કે તે ભોગ યે દોરી જનારી છે .
તેથી જ યોગી અપાન પર ાણનો િવજય ઈ છે છે .
અને આ કાય ાણાયામથી િસ કરી શકાય છે .
નાડીઓ
ાણના (વાયુ- પી) વાહો,સમ શરીરમાં,જેમાં થઈને વહે છે તેને 'નાડી' કહે છે .
હઠયોગ મુજબ-નાડીઓનું ઉદગમ- થાન નાિભની નીચે રહે લ કં દ (કે કુ ં ડ?) માંથી છે .
૧) સુષુમણા
સામા ય રીતે સમજવા માટે -ઉપર ક ું તે મુજબ (કં દ થી નિહ પણ)
આ નાડી મૂલાધારથી મ તક સુધી યાપીને રહે લી છે .જે પોલી છે ને મે દં ડની મ યમાં છે .
એમ કહે વામાં આવેલું છે .કે કહે વાય છે .
આ યા -શા માં આ નાડીનું મૂ ય સહુ થી િવશેષ છે .સામા યતઃ તેમાંથી ાણનો વાહ
વહે તો નથી કે મ કે તેનું ાર બંધ હોય છે .જયાર ે (તેના ાર આગળ રહે લી) કુ ં ડિલની ત
થાય છે યાર ે તે બંધ ાર ખુલે છે અને કુ ં ડિલની તેમાં થઈને (વાઈરલેસ) ઉ વગાિમની
થઈને વહે છે .અને યાર ે જ સાધકના આ યાિ ક િવકાસનો સાચો ારં ભ થાય છે .
(નોંધ-અ ે એ (ફરીથી)ઉ લેખનીય છે કે -સુષુમણા નાડી વાયુ વ પે છે -એટલે કે કોઈ
વાયર (તાર)જેવા પદાથનો આધાર લીધા િવના જ વાયરલેસ ઉપરની તરફ ચડે છે )
૨) ઈડા
આ નાડી સુષુમણા નાડીની ડાબી બાજુ એ વહે છે .
તેનો ારં ભ પણ મૂલાધારથી થાય છે ને તે ડાબા નસકોરા સુધી પહોંચે છે .
તેમાં વહે તો ાણ- વાહ શીતળ છે . તેને 'ચં -નાડી' પણ કહે છે .
િતકા ક રીતે તેને ' ી' ત વ-વાળી-નાડી કહે છે .
તેને 'હ' નામની સં ા (નામ) આપવામાં પણ આવેલ છે .
ને તેનો રં ગ 'વાદળી' છે એમ માનવામાં આવે છે .
૩) િપંગલા
આ નાડી સુષુમણા નાડીની જમણી બાજુ એ વહે છે .
તેનો ારં ભ પણ મૂલાધારથી થાય છે ને જમણા નસકોરા સુધી પહોંચે છે .
તેમાં વહે તો ાણ- વાહ ઉ ણ (ગરમ) છે .તેને 'સૂય-નાડી' પણ કહે છે
. તીકા ક રીતે તેને 'પુ ષ' ત વ-વાળી-નાડી કહે છે .
તેને 'ઠ' નામની સં ા (નામ) આપવામાં પણ આવેલ છે .
ને તેનો રં ગ 'લાલ' છે એમ માનવામાં આવે છે .
ચ ો
છે .(ભૂઃ.ભુવઃ. વઃ.મહ:,જનઃ,તપઃ,સ ય)
'િપંડ-ે સો- ાંડે' (જે િપંડ (શરીર)માં છે તે જ ાંડમાં છે ) મુજબ,
િપંડ (માનવ-શરીર)માં પણ ચેતનાના સાત તરો છે ને તે ાંડના સાત તરો સાથે
જોડાયેલ છે .આવા ચેતનાના જોડાણ(એકતા) -જેવા િપંડ (શરીર)માં જે સાત-કે ો છે -
તેને ચ (કે કમળ) કહે વામાં આવે છે .
૧) મૂલાધાર ચ
( ાંડની ચેતનાનું ભૂઃ તર કે ભૂલોક)
આ ચ અિત મહ વનું છે .
ગુદાથી બે આંગળ ઉપર અને જનનેિ યના મૂળથી બે આંગળ નીચે,
યોિન- થાન(પોલી જગા) છે ,તેમાં (કે તેની ઉપર)આ ચ નું થાન કહે લું છે .
૩) મિણપુર ચ -( વઃ લોક)
આ ચ અિત મહ વનું છે .
નાિભ-એ આ ચ નું થાન છે .(કોઈ ંથોમાં સૂયચ પણ આ ચ ની જોડે હોવાનું કહે છે )
(નોંધ-ગભમાં રહે લું બાળક -નાિભ ારા માતાના શરીર સાથે જોડાયેલ હોય છે !!)
૪) અનાહત ચ -(મહ-લોક)
દય-એ આ ચ નું થાન છે .
અંતઃકરણ (િચ કે મન-બુિ -અહં કાર)નું આ ચ -એ મુ ય થાન છે .
અનાહત- વિન (શ દ- ) આ ચ માંથી ઉ પ થાય છે
(કે જે પર સુધી દોરી ય છે ) તેથી તેને અનાહત ચ કહે છે .
'ભાવ' ( ેમ)નું આ ચ અિધ ાન (આધાર- પ) છે .
(એટલે ભાવ ( ેમ) કે ભિ માગના સાધકો માટે આ ચ મહ વનું છે )
૫) િવશુ ચ -(જનઃલોક)
કં ઠ-એ આ ચ નું થાન છે .
ચેતનાની ગિત આ થાન પર આવતાં િચ આકાશ જેવું િવશુ બને છે
તેથી તેને િવશુ ચ કહે છે .
૬) આ ા ચ -(તપ-લોક)
કપાળમાં બંને મરોની વ ચે આ ચ નું થાન છે .
આ થાનમાં િચ અને ાણ િ થર થવાથી સં ાત-સમાિધની ાિ થાય છે .
(મુ -િ વેણી) મૂલાધારથી છૂટી પાડીને નીકળે લી ઈડા (ગંગા) િપંગલા (યમુના) અને
સુષુમણા (સર વતી) આ થાનમાં આવીને મળે છે એટલે આ થાનને 'યુ -િ વેણી'
( યાગરાજ કે તીથરાજ) પણ કહે વામાં આવે છે .
આ ા ચ ને િશવ-ને કે િદ ય- િ નું થાન પણ કહે છે .
૭) સહ ાર ચ -(સ ય-લોક)
મ તકમાં તાલુની ઉપર આ ચ નું થાન છે .
આ થાનમાં િચ અને ાણ િ થર થવાથી-
સવ વૃિ ઓના િનરોધ- પ-અસં ાત સમાિધની ાિ થાય છે .
એટલે અનુભવની આશાઓ રાખવી નિહ અને અનુભવ થાય તો તેમાં રમમાણ થઇ રહે વું
નિહ,પણ તેને ભગવદ-કૃ પા સમ ,ભગવાનનો સાદ સમ ને,ન અને તટ થ થઈને
રહે વું જોઈએ-એમ મહા ાઓ કહે છે .
સાં ય-દશનના 'સગ-િસ ાંત' મુજબ-જો સમાિધ અવ થાને સમજવા ય કરીએ તો-
પુ ષ ( -કે ચૈત ય-કે સ ય-કે પરમા ા)નો- કૃ િત (માયા-કે અિવ ા-કે શિ ) સાથે
સંયોગ થાય છે , યાર ે, તે પુ ષ પોતાની વ- પ-િ થિતને ભૂલે છે ,અને સગ- મ શ થાય
છે .એટલે કે -મન,બુિ ,અહં કાર,પછી પંચમહાભૂતો અને છે વટે ઇિ યો સુધી (નીચા તર
સુધી)પહોંચી ય છે (બંધન થાય છે )
(૪) સમાિધમાં તક-બુિ થી પર અને અતીિ ય (ઇિ યોથી પર) એવું ાન ( ા) મળે
છે ,જે અશ દ છે -અનુભવગ ય છે . અને આ િ થિત (અવ થા) અંદરથી જ આવે છે .
પણ,કોઈ વખતે,કોઈ,સમાિધનું િવ ાન સમજતો ન હોય,છતાં,કોઈ દૈ વ-યોગે,
મનુ ય-ભાવથી પર થવાથી,આવી સમાિધ- િ થિતને ા થાય છે -એટલે કે તેને ભટકાઈ
પડે છે , યાર ે તે સમજે છે કે તે િ થિત બહારથી આવી છે !!
અચાનક જ આવી િ થિતમાં આવી પાડવામાં જોખમ છે ,ઘણી વખત તેવા લોકો 'શું થઇ
ગયું?' એ સમ ન શકવાથી મગજ પર આડ-અસર થઇ શકે છે .
સમાિધના - કારો
સં ાત (સ યક- ા વાળી-આરં ભની) અસં ાત (િનબ જ સમાિધ)
સમાિધ
આ સમાિધ વખતે-િચ માં-
આ સમાિધ વખતે હજુ -િચ માં સં કારો સં કાર- પી-બીજો રહે તા નથી.ને મુિ
રહે લા હોવાથી મુિ આપતી નથી. આપે છે .એટલે કે િચ જયાર ે સંપૂણ રીતે
િવતક(તક-શિ )-િવચાર-આનંદ- િવચાર-શૂ ય બને છે ,
અિ મતા-એ ચાર કાર આ સમાિધના યાર ે આ ચેતાનાતીત સમાિધ અવ થામાં
અંદર રહે લા છે . વેશ થાય છે .
34
સં ાત સમાિધ
(સ યક- ા વાળી-આરં ભની) સમાિધના ચાર કારો
ચેતનાનું (ચૈત યનું) આ ઊંચામાં ઊંચું તર છે .કે જેમાં યોગી,બા ભાન ળવી રાખીને
વેશ કરી શકતો નથી,પણ મા સમાિધ-અવ થામાં જ વેશી શકે છે .
તેમ છતાં કોઈ અસાધારણ િવકાસ પામેલ િવરલ-િસ યોગી,બા ભાન ળવીને પણ,
ઉ ચ તરોમાં વેશી શકે છે (તેવો મહા ાઓ ારા ઉ લેખ કરાયેલ છે )
િચ ,િચ -વૃિ ,િચ -વૃિ નો િનરોધ એ િવષેનું (મનો) વૈ ાિનક રીતે િન પણ કરીને
િચ (મન)ને િ થર કરવાની િ યા અને આ િ યા દરિમયાન આવતી
મુ કે લીઓનો-મનના િવ ાનનો ઊંડો િવચાર અહી કર ેલો છે .
તેથી યોગ-દશન (યોગ-સૂ ો)નું
પોતાનું આગવું એવું િવિશ ભારતીય આ યાિ ક મનોિવ ાન છે .
(જો કે આધુિનક મનોિવ ાન અને આ યાિ ક મનોિવ ાનમાં -ઘણો ભેદ છે )
િચ ની વૃિ ઓ
આમ,િચ કે જેને એક સૂ મ-તરલ- ય (વ તુ) તરીકે કહે લ છે ,તેમાં થતા તરં ગો તે તે
િચ ની વૃિ ઓ છે .
િચ ની વૃિ ઓ તો ઘણી છે -એટલે તેને પાંચ િવભાગમાં વહચી
છે - માણ-િવપયય-િવક પ-િનં ા અને મૃિત.
(કે જેના િવષે આગળ ઉ લેખ થઇ ગયો છે ) આ િચ ની વૃિ ઓનો િનરોધ-એટલે યોગ.
િચ ના કલેશો
(૧) અિવ ા
એટલે- વ- પનું (પોતાના સાચા પનું) અ ાન.આ અિવ ા જ સવ દુ ઃખનું કારણ છે .
અિન ય ને િન ય,દુ ઃખને સુખ કે અના ને આ - વ પે ણવુ-ં તે અિવ ા
(૨) અિ મતા
નો સીધો-સાદો અથ છે અહં કાર.જયાર ે અિવ ાને લીધે 'પુ ષ'પોતાનું સાચું વ પ ભૂલે છે
યાર ે તેને ખોટો 'અહં ' (હુ ં છું) નો આભાસ થાય છે .
અહં થી થતી આ ખોટી એકા તા -તે અિ મતા છે .
(૩) રાગ
એટલે આસિ -અને સુખની ઈ છા.જયાર ે કોઈ યિ કે પદાથ તરફ આસ થવાથી
જો સુખ મળે તો ફરી ફરી એવા જ સુખની ઈ છા કરવી તે રાગ-છે -કે જે પિરણામે દુ ઃખ જ
આપે છે .
(૪) ષ ે
એટલે ધૃણા.જયાર ે કોઈ યિ કે પદાથ તરફનો અનુભવ જો દુ ઃખદ બને તો યાર ે તે યે
ોધ થઈને તેના તરફ ધૃણા ઉ પ થઇ તેનાથી દુ ર રહે વાની ઈ છા રહે છે -કે જે પિરણામે
દુ ઃખદ જ બને છે .
(૫) અિભિનવેશ
એટલે વવાની ઈ છા.વૃ ાવ થા-રોગ-વગેર ે કારણોથી વન દુ ઃખ- દ હોય છે .છતાં
વવાની ઈ છા રાખીને આ દુ ઃખો ભોગવવાં પડે છે .
કલેશોની અવ થાઓ
સુ
એટલે છુપાયેલી કે બીજ વ પની-
જેમ બાળકમાં ભોગ ભોગવવાની ઈ છા- સુ (બીજ) અવ થામાં છે .
તનુ
'િ યા-યોગ'ના અ યાસથી જેના કલેશો િશિથલ (નબળા) થઇ ગયા હોય,તે કલેશો જો
િચ માં હોય છે અને અને િ યા (કાય) કરવાનો આરં ભ કરવા જેટલા બળ ન હોય-
તો તે લેશોની તનુ(િશિથલ)-અવ થા છે .
િવિ છ
કોઈ એક બળવાન લેશથી બીજો (થોડો િનબળ) કલેશ દબાયેલ હો તો તે
દબાયેલ લેશની િવિ છ અવ થા કહે વાય છે .
ઉદાર
કોઈ કલેશ જયાર ે કાય (િ યા)કરવામાં વૃ થાય તો તે ઉદાર અવ થા છે .
39
યોગસૂ માં આવી િસિ ઓના વ પને સમજવાનો અ યાસ અને એવી િસિ ઓને
ા કરવાની સાધન-પ િતઓ પણ કહે વામાં આવેલી છે
આ િવભૂિત-િવ ાન,સાધારણ રીતે સામા ય જન-સમાજમાં
ગો ય (ગુ કે છુપાયેલ)રહે લું હોવાથી,તે સામા ય મનુ યોથી દુ ર ર ું છે .
યોગસૂ (૪-૧)માં કહે છે કે -જ મ,ઔષિધ,મં ,તપ અને સમાિધ ારા િસિ ઓ મળે છે .
આ િસિ ઓ જે યોગ-સાધના (સમાિધના) પિરણામ- પે કોઈ વાર આડ-પેદાશ- પે
આવી મળે છે ,તેમ છતાં,િસિ ઓનો ઉપયોગ નિહ કરતાં,
યોગ-સાધનાનું યેય કે વળ 'કૈ વ ય' જ છે -એમ ચો ખું કહે છે .
િસિ ઓ કે િવભૂિતઓ
--જો કોઈ બે ઘટનાઓ વ ચે કાય (જેમ કે પૂવ-જ મને ણવાનુ)ં
અને કારણ (જેમ કે પૂવ-જ મના સં કારો)નો સંબંધ હોય,
તો તેમાંના એક (કારણ) પર સંયમ કરવાથી (કાય) પૂવ-જ મને ણી શકાય છે .
--સામા ય રીતે, કોઈ પણ ઘટનાની વાતાવરણ પર અસર થાય છે - એથી જો
આ અસર (વાતાવરણ) પર સંયમ કરવામાં આવે તો મૂળ ઘટનાને ણી શકાય છે .
--સામા ય રીતે,કોઈ પણ ઘટના- કૃ િતના િનયમ મુજબ જ બને છે .
એટલે આ ઘટના પર સંયમ કરવામાં આવે તો- કૃ િતના મૂળ િનયમને ણી શકાય છે .
--આ શરીર પણ સૂ મ-જગતમાંથી બનેલી એક રહ યમય ઘટના છે ,
એટલે જો શરીરમાંના સૂ મ-કે ો પર જો સંયમ કરવામાં આવે
તો સૂ મ-જગતને ણી શકાય છે
--કોઈ પણ ઘટના, થૂળ-જગતમાં બનતાં પહે લાં,સૂ મ-જગતમાં બને છે .
આ બંનેના સંપક િવષેનો િનયમને ણીને, જો તેના પર સંયમ કરવામાં આવે તો-
સૂ મ-જગતની ઘટના ણવામાં આવી શકે કે જેનાથી થૂળ-જગતમાં
ભિવ યમાં થનારી ઘટનાને પણ ણી શકાય છે .અને તેને બદલી પણ શકાય છે .
41
(૧) સંયમ- ા- ય
સંયમ
યા યા-
ધારણા, યાન અને સમાિધ-એ ણે એક સાથે એક જ િવષય પર થાય-તેને સંયમ કહે છે .
બી રીતે કહીએ તો-સમાિધ અવ થામાં વ-નું ભાન (ને િવષય) ન હોવાથી તે વખતે
ધારણાની િ યા હોતી નથી.તે છતાં,પણ તે સમાિધ-અવ થા વખતે,યોગી,કોઈ િવિશ
હે તુ (િસિ )માટે ,ફરીથી કોઈ િવષય-પર (નવી) ધારણા કર ે છે -
યાર ે સંયમની ઘટના બને છે .એટલે અહીં,
સંયમ-ની એકા તા એ સમાિધ વખતની ઉંચી ચેતનાની એકા તા છે .
જેથી આ સંયમથી,યોગીને આ િવષયના આંતિરક વ પને પામવાની
અને તેના પર િનયં ણ કરવાની 'શિ ' મળે છે .
ા-
યોગીને સમાિધ અવ થામાં મળતા આ - ાનને ' ા' કહે છે .
એટલે આ ાથી યોગી જયાર ે કોઈ િવષય પર સંયમ કર ે છે યાર ે,તેને (ઉપર ક ા મુજબ)
શિ આવી મળે છે .આ ાન અને શિ એ મનની ાન-શિ કરતાં અનંત-ગણી છે .
ય -
ઉપર ક ા મુજબ જયાર ે સમાિધ થ યોગી ા ારા િવષય પર સંયમ કર ે છે
યાર ે,તે િવષયનું રહ ય તેની સમ ( ય ) થાય છે .
આ ય ીકરણને (યોગજ કે યોગથી થતા) ય કહે છે .
(૨) પિરણામો
બે કાર ે બને છે -
(૧) િચ ની ભૂિમકાએ (૨) ઇિ યની ભૂિમકાએ.
(૧) િચ ની ભૂિમકાના - ણ કારો છે .
-એકા તા પિરણામ--િનરોધ પિરણામ--અને સમાિધ પિરણામ
(૨) ઇિ યની ભૂિમકાના-પણ ણ કારો છે -
ગુણધમ પિરણામ--લ ણ પિરણામ--અવ થા પિરણામ
(૩) મ
પણ તે કૃ િતના રહ યોને ણે છે .
અને એ કૃ િતના રહ ય-પૂણ ાનને આધાર ે, કૃ િતના સૂ મ અને ગહન િનયમોનો
સમ વય (કે ઉપયોગ) કર ે છે .અને જેથી ચમ કાિરક લાગતી ઘટનાઓ સજ શકે છે .
(૩) કૈ વ ય-પરક-િસિ ઓ
પતંજિલ-આ યાિ ક અવ થાઓ (જેમ કે કૈ વ ય)ને પણ એક િસિ ગણે છે ,
--પોતાના સ ય વ પ પર સંયમ કરવાથી પુ ષ (સ ય)નું ાન થાય છે .
--શરીરથી બહાર નીકળવાની વૃિ (િસિ ) ારા યોગી શરીરથી બહાર નીકળીને ણી
શકે છે કે તે -શરીર નથી અને તે રીતે તે દે હા યાસથી મુ બને છે -
એટલે કે વ પના કાશ પર જે આવરણ હોય તે દુ ર થાય છે .
--પુ ષ અને કૃ િતના (એકતાના) િવવેક- ાનથી યોગીને સવ ાન (િસિ )થાય છે ને
સવ-શિ માન (િસિ ) બને છે .
--ઉપરની ાન અને શિ ની િસિ ઓ યે પણ (આસિ નિહ પણ) વૈરા ય
રાખવાથી કૈ વ ય ાિ થાય છે .
--યોગી પોતાની અિ મતા (અહં કાર) શિ થી કમના વિરત ભોગ માટે
અનેક િચ નું િનમાણ કરી શકે છે ,
-- ણ (સમય) અને કમના ાનથી િવવેક- ાનની ાિ થાય છે
(યોગી કાળથી અતીત થાય છે )
--પુ ષ ને કૃ િ ની શુિ સમાન બને યાર ે કૈ વ યની ાિ થાય છે .
(યોગીની કૃ િત પુ ષ જેવી શુ બને છે )
45
(૧) યાિધ-
રોગી યોગી થઇ શકે નિહ.યોગની શ આતમાં શરીરની (બહુ આળ-પંપાળ નિહ પણ)
સંભાળ જ રી છે .ઘણી વખત,યોગની શ આતમાં શરીર-અને મનને નવી (યોગ-સાધન)
પ િતમાં ટે વાવા જતાં,તેમને તાણ પડતી હોય છે ,તે કદીક યાિધ- પે અિભ ય પણ
થતી હોય છે .(તે વખતે િનરાશ થવું નિહ-સામા ય રીતે તો થોડા સમયમાં જ આપોઆપ જ
યાિધ-મુિ થતી હોય છે .પણ વધુ લંબાય તો અનુભવીની સલાહ લેવી જ રી છે )
(૩) સંશય-
યોગ-માગમાં બતાવેલ અમુક અસામા ય અનુભવો ાં સુધી ન થાય યાં સુધી
યોગ-િવ ાનની સ યતા િવષે સંશયો પેદા થઇ શકે છે .અને સાધક પોતાની યો યતા કે
ગુ માં પણ સંશયો પેદા કર ે છે .એટલે ાં સુધી શંકાઓ િનમૂળ થઈને સાચી ધા જ મે
નિહ- યાં સુધી સાધનામાં િવ ેપ આવે છે .ને સાધનમાં વેગ આવતો નથી.
(૪) માદ-(બેદરકારી)
કે ટલીક વાર જેમનો વભાવ પહે લેથી જ માદી (બેદરકાર) હોય છે ,તેઓ યોગ-સાધના
માગ પર આવે યાર ે તેમનો માદી- વભાવ પણ સાથે આવે છે -અને તેઓ સાધના યે
46
(૫) આળસ-
એ તમોગુણ વધવાથી થતી શારીિરક જડતા છે .ઘણીવાર વધુ કે ઓછો આહાર,
માનિસક આઘાત જેવાં અ ય કારણો પણ આળસ જ માવે છે .
પણ યોગમાં ઉ સાહ, ગૃતતા,ખંત અને ત પરતા જ રી છે .
(૭) ાંિત-
ઘણીવાર સાધકની મનની ક પનાઓ-એ અનુભવનું પ ધારણ કર ે છે .(એટલે કે
કા પિનક અનુભવો પેદા કર ે છે ) કે જેથી તેનો આ યાિ ક િવકાસ અટકી ય છે .
િવવેકની ગૃિત કે અનુભવી (ગુ )નું માગદશન આવે વખતે જ રી છે .
(૮) આ યા - ાિ નો અભાવ-
ઘણી વાર કોઈ કારણોસર,યોગ-સાધના કરવા છતાં આ યાિ ક ભૂિમકા ા
ન થાય એવું પણ બને. કૃ િતની કે ચેતનાની કોઈ ખામીના કારણોસર
આમ બને તો સાધકે તે કારણોને દુ ર કરી સાધના ચાલુ રાખવી.
(૯) અિ થરતા-
કોઈ કારણોસર ા થયેલી આ યાિ ક ભૂિમકામાં ટકી ન રહે વ-ું તે અિ થરતા છે .
કોઈ વાર,કોઈ નીચી વાસના સાધકને નીચે ઉતારી દે છે .
ા અને િવવેક થી તેમાંથી મુ થવુ-ં એ જ તેનો ઉપાય છે .
47
(૧) િચ માં ઉભા થતા િવ નોનું મૂળ કારણ િચ ની અશુિ છે .એટલે િચ ને શુ કરવુ.ં
આપણું િચ આપણા આસપાસના લોકો અને આસપાસની પિરિ થિત યે ઝડપી અને
(સં કાર મુજબ) આડેધડ િ યા કરીને અશુ (કં િપત)બને છે ,જેમ કે કોઈ સુખી હોય તો
ઈષાનો ભાવ અનુભવે- યાર ે તેના યે 'મૈ ી'નો ભાવ કે ળવવાનું કહે છે ,
કોઈ દુ ઃખી હોય તો તેના યે દુ ઃખ-કં ટાળો કે હષ નિહ પણ 'ક ણા' નો ભાવ કે ળવવો,
કોઈ પુ શાળી હોય તો તેના યે તેની ઉ િતની ઈષા ના રાખતાં ેમની ભાવના
(મુિદતા) રાખવી અને કોઈ પાપી હોય તો તેના યે ધૃણા કે ષ ે નિહ,
પણ 'ઉપે ા'ની ભાવના રાખવી.જેથી િચ શુ થશે.
(૩) યોગનો સતત અ યાસ ચાલુ રાખવામાં આવે તો તેને પિરણામે સુગ ધ-નાદ જેવા
અતીિ ય અનુભવો થતા હોય છે - યાર ે િચ તેમાં એકા થાય છે
અને એક નવી ધા ગટે છે ,ને પિરણામે િચ ના િવ ેપો નબળા પડે છે .
(૪) કોઈ વાર અ યાસની ગિત થતાં સાધકને ોિત-દશન થાય છે યાર ે પણ િચ ની
એકા તા વધીને ા અને ઉ સાહ વધે છે -કે જેથી િચ ના િવ ેપો નું બળ ઓછું થાય છે .
(૫) સામા ય રીતે િચ ,જેની સાથે જોડાય તેના ગુણધમ હણ કર ે છે ,એટલે જો કોઈ
વૈરાગી પુ ષ સાથે િચ જોડાય (એટલેકે સ સંગ થાય) તો તે પુ ષના ગુણો િચ માં આવે
છે અને જેથી િચ ના િવ ેપો ઓછા થાય છે .
(૬) િનં ામાં આવેલ વ માં જે કોઈ સુખદ અવ થાનો અનુભવ થાય તેના પર યાનથી
િવ ેપો ઓછા થાય છે .એવો સામા ય અથ પણ અહી કરી શકાય છે .જેમ કે વ માં કોઈ
એવું અનુભવે કે દે વતાઓ તેની તરફ આવે છે ને વાતાવરણ માં અદભૂત મધુર સંગીત
સંભળાઈ ર ું છે -ને પોતે આનંદમય અવ થામાં ડૂ બી ર ો છે -આવી અવ થામાં થી જ યા
બાદ તે વ તેની ઊંડી અસર મૂકી ય છે ,એવી અવ થાને યાદ કરીને તેના પર યાન
કરવામાં આવતાં,તેવી જ આનંદમય િ થિત સ ઇને િવ ેપો દુ ર થાય છે .
(૭) મનને ગમતી (ઇ ) વ તુઓ (જેમ કે મૂિત ,કુ દરતી ય-વગેર ે) કે મને ગમતા સારા
િવષયો કે િવચારો પર યાન કરવાથી,તે વ તુ કે િવષયના ઇ (સારા) ગુણો મનમાં વેશે
છે જેથી યાન થાય છે ને િવ ેપો દુ ર થાય છે .
48
રાજયોગ-સંિ માં
યોગ- પી અિ -એ મનુ યના આસપાસ રહે લું પાપનું િપંજર બાળી કાઢે છે .
યોગથી િચ શુ થાય છે અને િનવાણની ાિ થાય છે .
યોગથી ાન આવે છે અને એ ાન -પાછું યોગીને -િનવાણના પંથમાં સહાય કર ે છે .
વળી કોઈ, મ તકના િશખર પર -કે ટલાક તસુ ઉંચે એક કમળની ક પના કર ે છે ,કે જે
કમળની અંદરના ભાગમાં -સુવણના રં ગનું,સવ-શિ માન,ઇિ યાતીત,ॐ જેનું નામ
છે ,એવુ,ં અવણ નીય,ચાર ેકોર તેજના અંબરથી ઘેરાયેલું, કાશમય ત વ-રહે લ છે
એમ-િચંતન કરીને -તેના પર યાન કર ે છે .
દર ેક આ ા એ અ ગટ- પે પરમા ા છે .
યેય છે -આ આ ાને ગટ કરવો.
અને તે માટે યોગનો કોઈ પણ ગમતો માગ અપનાવી યેયને પામવું
એ જ વનની પૂણતા છે .
આ ા-એક ખોજ
લગભગ બધા પાસેથી સાંભળવા મળે છે -અને ઉપદે શો પણ મળે છે -
“આ આ ા જ પરમા ા છે .”
સમય આ યે તે મા ના પેટ માંથી બહાર આવે છે . અને બહાર આવે છે યાર ે તે નાયડા થી
જોડાયેલો જ બહાર આવે છે . સહુ થમ તો તે નાયડા નું જોડાણ કાપી નાખવામાં આવે
છે .બાળકનું શરીર જગતમાં ગટ થયું.પણ એ નાયડા ના કાપી ના યા પછી હજુ એ
અચેતન અવ થામાં છે . ાસ લેતું નથી, યાં સુધી તે બાળક િવત નથી. શરીર મડદા જેવું
જ છે .પછી,બાળકને પગથી પકડી ઉંધો કરી તેણે થપથપાવે એટલે દનનો એક આંચકો કે
ઝાટકો આવે છે -અને એ ઝાટકા સાથે બાળકનું ાસ લેવાનું ચાલુ થાય છે . બાળક િવત
થાય છે .જો એ ાસ કોઈ પણ િહસાબે ન જ લે તો તેને –મર ેલો હે ર કરવા માં આવે છે .
(ઉદાહરણથી સમજવું હોય તો ફલ ુ ા યા વગરના રબરના ફ ુ ગાની ક પના કરી શકાય)
એટલે હવે નવું તારણ થયું છે કે -શરીરમાં કોઈ એવી શિ છે -જે ાસ લેવાના અને
બહાર કાઢવાના –િનયમન સાથે શરીરનું િનયમન પણ કર ે છે .
53
આ ા એ પરમા
ાના ણે અંશ પે છે .અને તેને આકાશ સાથે સરખાવી શકાય !!
પરમા ાને જો મહાકાશ (કે િચદાકાશ) કહીએ,
તો શરીર- પી-માટીના ઘડાની અંદર રહે લું ઘડાકાશ (િચ ાકાશ) એ આ ા છે .
માટીના ઘડાની જે િદવાલ (કે શરીર) છે તે તૂટી ય,
તો ઘડાકાશ (ઘડાની અંદર રહે લું આકાશ) મહાકાશમાં મળી ય છે .
આ ાની ખોજનો અહીં બૌિ ક-રીતે અંત આ યો.પણ હવે તેનો અનુભવ કે મ કરવો?
ને તેના એક ર તા (પથ) તરીકે 'યોગ'નું મહ વ છે .
શરીરના મા યમ ારા જ ધમને (આ ાને) સાધી શકાય છે .
એટલે શિ શું?શરીર શું છે ?તેની રચના કે વી છે ?
તે ણવાનો પણ ય પણ થમ કર ેલો.
54
હકીકતમાં,એક અ યબી જેવા આ શરીર-યં ની રચના અને તેની કામ કરવાની પ િતનો
અ યાસ કરવાનો પિર મ જો કરવામાં આવે- તો જ ર એક વ તુની ખાતરી થઇ જ ય
છે કે -આ જગતમાં એક "ચૈત ય-શિ " યાપી રહી છે .
અને એ "ચૈત ય શિ " ના કાયનું આ શરીરમાં દશન પણ થઇ શકે છે .જો તે શિ નાં
દશન થાય તો તેને લીધે આ "ચૈત ય-શિ "માં એક તની ા પેદા જ ર થાય અને
તીિત પણ થાય જ કે -"જે વન-શિ એ મારા શરીરની રચના કરી
,તે આખી િજં દગી મારો િનભાવ (પોષણ) કરશે જ.અને જે શિ ના ર ણ નીચે
હુ ં -ઉ પિ સમયે હતો, જે શિ ના ર ણ તળે હાલમાં પણ હુ ં છું,
તે જ શિ ભિવ યમાં અને સવદા મા ં ર ણ કરશે જ."
આ વન-શિ ને શરીરના પોષણ અને િનભાવ માટે આપણા શરીરમાં તેના વેશ
કરવાનાં ાર,આપણે જેટલા અંશે મોકળાં (ખુ લાં) રાખીશું તેટલો આપણને લાભ જ
છે ,પણ જો તે શિ માં શંકાશીલ થઇ કે તે શિ નો "દુ પયોગ" કોઈ બી ખોટી રીતે
કરીને -તેને આપણા શરીરમાં વેશ કરતી અટકાવીશું,તો શરીર રોગોનું ઘર બની ય છે .
આમ જો,આપણે આપણા આરો યને નુકશાન પહોંચાડી દુ ઃખી થઈએ -
તો તેમાં દોષ બી કોઈનો નિહ પણ આપણો પોતાનો જ છે .
55
આધુિનક શરીર-શા પણ મનુ યની અંદર તેના સહાયક - પે રહે લી " વન-શિ " ને
માને છે ,હાડકુ ં ભાંગે તો શરીરને ચીરીને ડો ટર તે ભાંગેલા હાડકાને સિળયા વડે જોડે છે ,
અને ચીર ેલા શરીર ને ટાંકા મારી બંધ કર ે છે ,પછી વન શિ જ તે હાડકાને જોડે છે ,
અને ચીરાયેલી ચામડીને પણ વન-શિ જ જોડે છે .
આમ,ગમે તેવી પિરિ થિતમાં આ " વન-શિ " આ શરીરના ભલા (સારા) માટે
પોતાનાથી બનતું બધું કર ે જ છે .
કોઈ સંજોગોમાં તે વનશિ ને પોતાના ધાર ેલા કાયમાં સફળતા ના મળે -તો પણ તે
િનરાશ થયા િવના સંજોગોને અનુકૂળ થઇને -પણ તે પોતાનાથી બનતું કર ે જ છે .એટલે જો
આ વનશિ ને તેનું કાય,કોઈ અડચણ ઉભી કયા વગર (અબાિધત રીતે- ાકૃ િતક રીતે)
કરવા દે વામાં આવે તો -મનુ ય સંપૂણ આરો ય ભોગ યા જ કર ે છે .
ચૈત ય-શિ અને શરીરને સમજવા,જો,આપણે શરીરને એક "યં - પ" માનીએ તો-
કોઈ અિત-ચૈત ય-પૂણ-શિ (પરમા ાની શિ ) એ આ શરીર- પ યં નું સજન કયુ છે .
જો-કોઈ મનુ ય તેની સાચવણી કરવાને બદલે-બેદરકારીથી-આ શરીર-યં બગાડે તો-તેનું
સમાર-કામ કરવાનાં સાધનો પણ તે-શરીર યં ની અંદર જ મુ ા છે !!! આમ,શરીર-યં
માં ભરાઈ બેઠેલા અંતરાયો ને દૂ ર કરવા અને વન-શિ ને વહન થવાનો માગ સીધો
અને સરળ કરી આપવો -એ જ હઠયોગીનો પાયાનો િસ ાંત છે .
હઠયોગની િ યાઓનો અ યાસ કરતાં પહે લાં તે િ યાઓ જે શરીરના ઉપર અને
જે અવયવો માટે કરવામાં આવે છે -તેના ાનને ઉપર છ લું તાજું કરી લેવું જ રી છે
કે જેથી તે અવયવોનું થાન,તેમનું કાય-વગેર ેનું ઝીણવટ-પૂવક "અવલોકન" કરવામાં
સરળતા રહે .અને યૌિગક િ યાઓને સમજવામાં આસાની રહે .
(જો કે શરીર શા બધા ણે છે ,પણ સમયની સાથે સાથે અને અ ાકૃ િતક વન વતાં
વતાં અમુક વ તુઓ ભૂલાઈ ય છે -તેને ઉપરછ લી રીતે તા કરવી જ રી છે )
56
પાંચમું, શરીરનો ઘાટ બરોબર જળવાઈ રહી તે ટ ાર ઉભું રહી શકે ,તેમ જ બહારના
આઘાત (accident) થી તે પોટલા જેવું ના થઇ ય એટલા માટે એક મજબૂત ચોકઠા
(base Or Foundation) ની જ ર જણાઈ,
એટલે કુ દરતે તે માટે અિ થ (હાડકાં)નું િપંજર તૈયાર કયુ.
શરીરમાં વન-ત વનો સંચાર કરવા લોહી,અને તેનું વહન કરનાર િશરાઓ અને
ધમનીઓ છે ,તો-નકામો પદાથ બળી ય અને લોહી ાણ-વાયુ યુ થાય તે માટે
ફે ફસાંઓ પણ આ યાં.શરીરનું બંધારણ જળવાઈ રહે (maintainance) તે માટે કુ દરતે
ખાવાનાં, પાચન કરવાનાં,અને તે ખોરાકમાંથી પૌિ ક ત વો નું શોષણ કરીને તેને શરીર
હણ કરી શકે તેને લાયક બનાવવાનાં,અને બાકી રહે લ િન પયોગી અંશ ને બહાર કાઢી
નાખવા -પાચન-તં - ની યવ થા પણ કુ દરતે કરી છે .
છે લે સહુ થી અ યબ જેવી વ તુ તો એ છે કે -
શરીર પોતાના જેવું જ બીજું શરીર (બાળક) બનાવી શકે અને
તે બી શરીરનાં હાડ-માંસ-બનાવી શકે
તેનાં સાધન ( જનન-તં ) આપવાનું પણ કુ દરત ભૂલી નથી !!!
સામા ય રીતે તો તે
દયને વયં-સંચાિલત કહે વામાં આવે છે ,છતાં તે દયને સમ ને-
યોગીઓ
કોઈ અમુક ચો સ પ િતથી તેનો અનુભવ કરીને તેના પર િનયં ણ (કં ટોલ) કરી શકે છે .
આ ય-કારક દય પર િનયં ણ કરવાની આ ય-કારક પ િતને-
જો દયનાં િવિવધ કાય ને સમજવામાં આવે તો કદાચ થોડી સમ શકાય?
58
લોહી,એ નળીઓ (નાડીઓ-કે ધમની અને િશરાઓ) મારફતે, દયથી િનયંિ ત થઈને
આખા શરીરમાં ફર ે છે .આ નળીઓ બે કાર ની છે .
(૧) દયમાંથી શરીર માં શુ લોહી વહે વડાવનારી (ધમની કે િધરાપવાહક)
(૨) તે લોહી શરીરના યેક ભાગમાં પહોંચી તેમને શુ તા આપી
તેમના અશુ ભાગને પોતાનામાં ખચી લઇ તે અશુ લોહીને
પાછું દય તરફ મોકલી દે નારી. (િશરા કે િધરોપવાહક)
તંદુર ત મનુ યના કુ લ વજનના દશમા ભાગનું તેના શરીરમાં શુ લોહી હોવું જોઈએ.
અને મોટા ભાગના લોહીની શુ તા એ ફે ફસાં કર ે છે .
(લોહીનો અમુક ભાગ કીડની શુ કર ે છે )
જે જઠરમાં જતાં પહે લાં વાહી જેવો બને તો જઠરમાં ગયા પછી,તે ખોરાકમાં રહે લાં
પોષણ-ત વો ચુસાઈને શરીરમાં સહે લાઈથી ભળી (મી થઇ) ય.કુ દરતનો દાંત
આપવાનો કોઈ ચો સ હે તુ છે ,ત સમજવો અ યંત જ રી છે .
દાંત પછી બીજે નંબર ે-લાળ-કે -થુંક ઉ પ કરનારી -છ-માંસ- ંિથઓ ( લે ડ) આવે છે .
જેમાંની ચાર એ - ભ ને જડબાની નીચે અને બે -એક એક ગાલની નીચે આવેલી છે .
કે જેમનું મુ ય કામ લાળ પેદા કરવાનુ,ં તેનો સં હ કરવાનું અને જયાર ે જ ર પડે
યાર ે નળી મારફત તેને બહાર ધકે લવાનું છે .આ લાળ-કે -થુંક(ના રસ) વડે ખોરાક પલળીને
નરમ બને છે ,અને જો તે ખોરાક સારી રીતે ચવાઈ ને ઝીણો થયો હોય તો -તેના અણું એ
અણુંમાં વેશ કરી રાસાયિણક િ યા કર ે છે ,અને ખોરાકમાં રહે લા ટાચની ખાંડ બનાવી
દે છે .આ રાસાયિણક િ યા થવાનો ચો સ સમય લાગે છે ,અને એટલે જ ખોરાક ને જેટલો
વધુ સમય સુધી ચાવવામાં આવે તેમ તે મીઠો લાગે છે .
કુ દરતે પિર મ કરીને બહુ બુિ ધપૂવક બનાવેલા આવા સુંદર યં નો હે ત,ુ જો આપણે -બે
પાંચ વખત ખોરાક ને ચાવીને ઉતારી દઈએ-તો િન ફળ થાય છે .એટલે જ કુ દરત,જો તેના
આ સુંદર યં નો -તેના હે તુઓનો (આપણે બેદરકારીથી) ઉપયોગ ના કરીએ તો તેનું
પોતાનું લેણું લેવા આપણને િશ ા કરવાનું ચૂકતી નથી,
(જે અપચો-વાયુ-વગેર ે રોગો પેદા થાય છે તે -તેની િશ ા છે .)
મોં માં આવેલી વાદે િ ય ( વાદની ઇિ ય) ભનું કામ પણ ભૂલવા જેવું નથી,ખોરાક
ચવાતો હોય છે યાર ે તેને વારં વાર દાંત નીચે ધકે લવાનું કામ કરવા સાથે તે ખોરાકના સારા
કે ખરાબ-પણાના પરી કનું કામ પણ કર ે છે -એટલે કે - અમુક વ તુ
જઠરમાં (શરીર ની અંદર) જવા દે વા યો ય છે કે નિહ? તેની બારીક તુલના કર ે છે
.(દાખલા તરીકે - ગંદો ખોરાક આવતાં તે આપોઆપ થૂંકાવી નખાવે છે !!)
કોઈ કહેશે કે આ તો અમને ખબર છે .અને તેમની વાત સાચી છે ,પણ થાય છે -એવું કે
કાળ- મે (સમય-જતાં)આપણે દાંત,લાળ પેદા કરનારી ંિથઓ ( લે ડ) અને ભ - યે
ધીર ે ધીર ે બેદરકાર બનતા જઈએ છીએ.અને તેથી આ ણે અવયવો તેમની પુરી રીતની
સેવા આપતા નથી.પણ જો આપણે ફરીથી તેમની િ યાઓ (Function) ને યાદ કરી,
જો ફરી એક વખત તેમનું િનરી ણ કરીને,તેમના પર િવ ાસ મુકીએ અને આહાર લેવાની
વાભાિવક - ાકૃ િતક પ િતને ફરીથી અપનાવીએ તો તે આપણી પુર ેપુરી સેવા બ વવા
ત પર થઇ જશે.અને જો આપણે સુધરીશું નિહ તો દાંત ધીર ે ધીર ે િવદાય થશે,લાળ ંિથઓ
તેમની લાળ બનાવવાની િ યા બંધ કરશે,અને ભ સુકાઈને કોઈ વાદ નિહ બતાવે !!!
સામા ય રીતે લાળ સાથે ભળી ને ખોરાક બરોબર ચવાઈ ય ,એટલે ગળાના નીચલા
ભાગમાં ,કે ાં આગળ કુ દરતે એક ચો સ કારનું "સંકુચન" કરવાની "શિ " મૂકી છે ,
તેના વડે ખોરાક નીચે,જઠરમાં ધકે લાય છે .જઠર એ શરીરની એક કે િમકલ લેબ
(રસાયણ શાળા) છે ,કે ાં ખોરાક પર એવા કારની રાસાયિણક િતિ યા થાય છે કે
જેથી કરીને તે િ યા ખોરાકમાં રહે લ પોષણ ત વોને અંદરના શરીર-યં માં
દાખલ થવાની યો યતા આપે છે ,કે જેનાથી લોહી બને છે .
અને જે લોહી પુરા શરીરમાં વહે છે અને શરીરને જ રી બળ પુ પાડે છે .
(ગે ટીક ુસ) એ ખોરાક સાથે મળે છે અને ખોરાકનું અમુક ચો સ રીતે પિરવતન
(ક વટ) કર ે છે ,કે જેથી તે ખોરાક શરીરમાં ચુસાવાને લાયક બની શકે .
જઠર ખોરાક અને પાચક રસને સાથે મેળવી બરોબર વલોવે છે ,અને અમુક ચો સ
રાસાયિણક િ યાઓ થઇને તૈયાર થયેલાં અમુક ત વો યાંથી શરીરમાં ચૂસાઈ ય છે
પછી એકતરફી ખુલતા પડદા (પાયલોિરક વા વ) માં થઇને
નાના આંતરડામાં ય છે .
અહીં પણ યકૃ ત અને પેનિ યાસ -વગેર ે ંિથઓ( લે ડ)માંથી રસો આવે છે તે એક ચો સ
કારની રાસાયિણક િ યા કરીને (જઠરની જેમ જ) અમુક ચો સ પોષક ત વોમાં તેનું
પાંતર કરીને તે પોષક-ત વોને ચૂસીને -શરીરના પોષણ માટે બી અવયવો તરફ
મોકલી દે છે . યાર પછી નિહ પચી શકે તેવી અને િન પયોગી વ તુઓ નાના આંતરડા
માંથી મોટા આંતરડામાં (મળાશયમાં) ય છે , ાં પણ વાહી ચૂસાઈ ય છે અને તેનો
મળ બનાવી શરીર તેને યાગી દે છે .
પાચનતં માં આવતા અવયવને "પોતાની કુ દરતી િ યાઓ કરવાનો સમય ના મળે "
કે "તેમની િ યાઓમાં કોઈ રીતે કાવટ આવે" તો પણ તે અ નો રસ તો ચૂસી જ લે
છે ,એટલે કે - જો તેને સુંદર પચેલા અ નો રસ ના આપવામાં આવે તો તે ગમે તેવા સડેલા
અ નો રસ ચૂસી લ ને િધર (લોહી)માં ભેળવી દે શે,અને જો મનુ ય પોતાના શરીરમાં
પોતાની હાથે જ િવષ દાખલ કર ે કે જેનાથી અસં ય જુ દાજુ દા રોગો થાય તો તેની િવિવધ
તની ફિરયાદો કર ે તેમાં શું આ ય?
હઠયોગમાં યોગ શ કરતાં પહે લાં સાિ વક આહારનું મહ વ િવશેષ છે .
ફે ફસાંની નીચેના ભાગમાં ઉદરપટલ નામની એક ચીકણી માંસની ચાદર જેવું પડ આવેલું
છે .કે જે પડ છાતીના પોલા (પોકળ) ભાગને પેટથી છૂટો પાડે છે .
આ ઉદરપટલની ( દયની જેમ) વયં-સંચાિલત ગિતથી હવા અંદર ખચાય છે ને બહાર
નીકળે છે .જેમ દયની િ યા આપોઆપ ચાલે છે ,તેમ ફે ફસાંની ગિત પણ આપોઆપ ચાલે
છે ,પરં તુ બંનેમાં તફાવત એ છે કે -
આપણા ઢ સંક પ-બળથી ફે ફસાંની ગિતને કં ઇક અંશે વાધીન કરી શકાય છે .
યાર ે,તેનો ાસ ારા અંદર આવેલા ાણવાયુ સાથે સંયોગ થાય છે યાર ે એક કારની
ઉ ણતા (ગરમી) પેદા થાય છે ,અને લોહીમાંનો કચરો બળીને ભ મ થાય છે .ને
આ રાસાયિણક િ યાથી જે કાબ િનક યુ ઉ પ થાય છે તે ઉ છવાસ વડે બહાર નીકળી
ય છે .શુ થયેલું લોહી પાછું દયમાં ય છે .
આ ઘટના પર જો પુરતો િવચાર કરવામાં આવે તો આ ય થયા િવના રહે નિહ.
જો મનુ ય વ છ હવામાં ન રહે વાને બદલે જો દુ િષત હવામાં રહે તો-લોહી પૂરતું શુ ન
થાય પણ અશુ હવાથી લોહીમાં કોઈ તનું ઇ ફે સન પણ થાય છે .ને રોગ થાય છે .
લોહીમાં ભળતો ાણવાયુ, ારા યેક અંગ બળવાન બને છે ,
પાચન િ યા વખતે લોહીમાંનો જ ાણવાયુ જઠરાિ સાથે સંયોગ કરીને
પણ ઉ ણતા (ગરમી) પેદા કરી અ પચાવે છે .આમ જો ાણવાયુનો અભાવ થાય તો
શરીરના પોષણનો પણ અભાવ થાય છે .એમ કહી શકાય.
જેમ આકાશ નરી આંખે દે ખી શકાતું નથી તેમ તેમાં રહે લો વાયુ પબ નરી આંખે દે ખી
શકતો નથી,પણ આ વાયુમાં 'શિ ' રહે લી છે .કે જે શિ થી વન,અને બળ ા થાય
છે .(આપણા શા ોમાં આકાશના દે વ િવ ણુ અને વાયુના દે વી માતા છે !!)
વાયુની આ મૂળ-શિ છે કે જેને ાણ કે ાણ-શિ પણ કહે વામાં આવે છે .
(વળી વન-શિ કે ચૈત ય શિ પણ તેનાં નામ છે )
આ વન કે ચૈત ય શિ સવ- યાપક છે ,સવ વ તુમા માં ને અણુએ અણુમાં છે .
---END--