You are on page 1of 64

Yog-Tatv

Science of Soul
(In Simple Gujarati Langauage)
By
Anil Pravinbhai Shukla
(Inspiration by Mom Indu)
June-2020
www.sivohm.com
-Email-
anilshukla1@gmail.com

યોગ-ત વ
આ -િવ ાન
(સરળ ગુજરાતીમાં)

સંકલન
અિનલ િવણભાઈ શુ લ
(મા ઇ દુ ની ેરણાથી)
જુ ન-૨૦૨૦
www.sivohm.com
-Email-
anilshukla1@gmail.com
******
1

Dedicated to-In loving Memory Of

Grandpa-Labhshanker Grandma-Santok Baa

Dad-Dr.Pravinbhai Mom-Induben (Inda)

: From :
Anil and Renuka
Son-Manan-and-Daughter in law--Anne-Grand Daughter Stella
*****
Brother Prakashbhai and Sisters-Sadgunaben,Sulochanaben-Nitaben
*****
2

Table of contents(અનુ મિણકા)

યોગ (કે -યોગા) િવષેની ગેરસમજ 5

યોગ (યોગા) એટલે શુ?


ં 6

મુ ય યોગ-પ િતઓ 7

રાજયોગ અને હઠયોગ-બે મુ ય ચિલત યોગ 8

રાજ-યોગમાં શું છે ? 9

હઠ-યોગમાં શું છે ? 10

રાજયોગ અને હઠયોગ વ ચેની િભ તા 12

રાજયોગની િવિશ તા 13

રાજયોગનો િચ -વૃિ -િનરોધ 14

રાજયોગનો-બિહરં ગ-યોગ 16

રાજયોગનો-અંતરં ગ-યોગ-(ધારણા- યાન-સમાિધ) 17

હઠયોગનું (પહે લું અંગ)-આસનો (યોગાસનો) 19

હઠયોગનું (બીજું અંગ) ાણાયામ 20

હઠયોગનું ( ીજું અંગ) મુ ા (અને બંધ) 22

હઠયોગનું ચોથું અંગ-સમાિધ 23

ાણ-નાડીઓ-અને ચ ો િવષે વધુ પ તા 25

કુ ં ડિલની અને તેનું ગરણ (ને તેથી સમાિધ-અવ થા) 32

સમાિધ-િવષે રાજયોગ મુજબ િવશેષ પ તા 33

સમાિધના - કારો 34

અ ાંગ-યોગ(રાજયોગ)નું ત વ ાન અને મનોિવ ાન 36

િચ -િચ ની વૃિ ઓ-િચ ની ભૂિમકાઓ-િચ ના કલેશો 37

રાજયોગનું િવભૂિત (િસિ ઓનુ)ં િવ ાન 40

યોગના િવભૂિત (િસિ ઓના) િવ ાનના મૂળભૂત િસ ાંતો 41

યૌિગક િવભૂિત-િવ ાનની આંતિરક િ યાઓનું િવ ાન 42


3

કૃ િતના િનયમો અને િવભૂિતઓનો સંબંધ 43

જુ દા જુ દા કારની િવભૂિતઓ (િસિ ઓ) 44

યોગમાં આવતા િવ ેપો (િવ નો કે અંતરાયો) 46

યોગમાં આવતા િવ ેપો (િવ નો કે અંતરાયો)ના ઉપાયો 48

રાજયોગ-સંિ માં 49

આ ા-એક ખોજ 52

શરીરની વન-શિ કે ચૈત ય-શિ 55

શરીરની રચના અને યોગ 57

શરીર યં નું એ ન- દય 58

શરીર-યં ની અંદરનું પાચન-તં (Chemical Lab) 59

ફે ફસાં-શરીરની અશુિ ને બાળનાર મશાન 61

યોગનું મહ વ-યોગ શા માટે જ રી છે ? 64

સંદભ ંથો
રાજયોગ-યોગસૂ ો-યોગદશન-સાં યદશન-હઠયોગ દીિપકા-યોગિવ ા
4

યોગ (કે -યોગા) િવષેની ગેરસમજ 


સૂરજ જેમ પૂવમાં ઉગીને પિ મ તરફ ય છે ,
તેમ યોગની એક શાખા હઠયોગનો ઉદય ભારતમાં (પૂવ દે શમાં) થયો,
અને પિ મના દે શોમાં તે "યોગા"માં પિરવિતત થઈ,
પૂણ પે તો નહીં પરં તુ અંશ પે ( ણે કે શારીિરક કસરત ) પે ફે લાઈ ગયો!

પિ મમાં અને હવે કે ટલેક અંશે ભારતમાં


પણ,"યોગા"(કે યોગ) એટલે ' ાણાયમો કે યોગનાં આસનો' કે પછી ફ
'શરીરનાં અંગોને સુ ઢ રાખવાના યાયામ કે કસરતની પ િત'
એવો જ અથ ગણાઈ ર ો છે એવું ભાસે છે .

વળી,યોગા,એટલે 'શારીિરક અંગ- યંગના દુ :ખાવા માટે થાિપત કર ેલી પ િત'


કે જે, રોગ-િનવારણની મતા ધરાવે છે ,એવી મા યતા બની ગઈ હોય એવું પણ ભાસે છે .
એટલે કે -અમુક જ યાએ દુ ખાવો થાય છે તો અમુક 'યોગા' કરો
કે અમુક યોગાસન કરો કે ાણાયામ કરો-એમ કહે વાતું જોવામાં આવે છે .

જો કે ,શરીરના સારા વા ય માટે -યોગનાં સાધનો-જેવાં કે -આસનો, ાણાયામોનો


ઉપયોગ કરીને સુંદર વા ય મેળવવામાં આવે તો તેમાં કશું ખોટું નથી,પણ આ યોગનાં
સાધનો (કે િ યાઓ) મા -સુંદર વા ય માટે જ શોધાઈ હોય તેવું તો નથી જ.
સ ય હકીકતમાં તો યોગી,એ "સ ય" ને પામવા માટે ની એક િ યા "સમાિધ" માટે આસનો
અને ાણાયામો ારા,શરીરને િનરોગી બનાવી-શરીરને તે સમાિધ માટે તૈયાર કર ે છે .

ઘણી વખત,કોઈ અસાધારણ શારીિરક શિ કે દૂ રદશન,િવચાર વાંચન કે ભિવ ય વાંચન


જેવી િસિ ઓ કોઈ યોગી- યિ માં ગટ થયેલી જોવામાં આવે છે યાર ે કોઈ લોકો એવી
િસિ ની ાિ કરવા માટે યોગની ઉપાસના કરવા માટે લલચાય છે .
પણ આવી િસિ ઓ એ યોગની આડપેદાશ- પે મળે છે .અને તે યોગનું યેય નથી.

બા ભોગો ભોગવવાની લોલુપતાને વશ થઇ ને "િવવેક-બુિ " ને ભૂલી,


કૃ િતથી િવ માગ પર ચાલીને (અ ાકૃ ત વન વીને) રોગી થઇ અશાંત થઇ ગયેલા
લોકોની -કોઈ સમયે -િવવેક-બુિ ફરી ત થઇ,તેમને " કૃ િતના માગ"નું મહ વ
સમ યું અને-" કૃ િતના રાહ પર પાછા ફરો" ની બૂમો પાડવા માંડી.
યાર ે હઠયોગે અને રાજયોગે તેમનો આ પડકાર ઝીલી લીધો છે .

હાલના સામા ય જન- વનમાં જેને (જે આસનો- ાણાયામો-આિદને)


યોગ(કે યોગા) સમજવામાં આવે છે -તે યોગની એક શાખા "હઠયોગ" પર જ વધુ
આધાિરત છે .કે જેમાં શરીરને એક િવિશ વૈ ાિનક િ થી જોવાનો ય થયો છે .

વા તવમાં, મહિષ પતંજિલ રિચત યોગનો મૂળ ( માણભૂત) ંથ 'યોગ-દશન'છે કે જેમાં


અ ાંગ-યોગ(રાજયોગ)િવષે કહે વામાં આવેલું છે .જો કે આ અ ાંગ યોગમાં િવિવધ
આસનો કે િવિવધ ાણાયામો િવશેનો અને કુ ં ડિલનીનો પણ ઉ લેખ કરવામાં આ યો
નથી. પણ યોગનાં આઠ અંગો બતાવીને તેને વૈ ાિનક િ થી જોવાનો ય થયેલો છે .

   
5

યોગ (યોગા) એટલે શું? 

યોગ શ દ સં કૃ ત શ દ 'યુજ'(એટલે કે જોડવું) પરથી બનેલો છે .


એટલે (યોગના) જે સાધન-માગથી આ ાનું પરમા ા સાથે જોડાણ (સમાિધ)થાય છે
તે-યોગ (કે યોગા) કહે વાય છે .

બી રીતે કહીએ તો- ભારતીય શા ો કહે છે કે -"સ ય-એ-એક-જ છે "


અને એ જ "સ ય" ને "પરમા ા-ઈ ર-ચૈત ય" વગેર ે જેવાં નામ પણ શા ોએ આ યાં છે .
આ એક (પરમ) સ યની ાિ સુધી પહોંચવાની "સાધન-પ િત" (કે "સાધન-માગ")
તેનું નામ "યોગ"(યોગા) છે .

યા યા
યોગના અ ગ - ણેતા-પતંજિલ મુિન(યોગ-સૂ ોમાં) કહે છે -
યોગ એટલે િચ -વૃિ નો િનરોધ
ગીતા કહે છે કે -
(૧) કમ માં કુ શળતા -એ યોગ છે .(૨) સમ વને યોગ કહે છે (૩) દુ ઃખના સંયોગમાંથી
મુિ ને યોગ કહે છે .

યોગનું લ - થાન( યેય)


યોગનું યેય છે -આ યાિ ક પૂણતા (કે -સ ય કે પરમા ાને પામવા)

યેક(
વમાં રહે લ) આ ા-એ અ ગટ- પે પરમા ા છે .
યેય છે તે પરમા -ભાવને ગટ કરવો.
પરમ સ ય કે ચૈત ય કે અનંત એવા પરમા ાનું વ પ અનંત છે .
જેને પામવાના યોગના અનેક માગ છે .
આવા અનેક યોગના માગ (જુ દી જુ દી રીતે) એ માગ પર ચાલવાનું
સાધન કે સાધન-પ િત આપે છે .કે જેમાંના કોઈ એકથી કે સવથી
એ (આ ા- પે)અ ગટ એવા અનંતને(પરમા ાને- યેયને) ગટ કરવાનો છે .

યોગ એ આ ાનું એક િવ ાન છે
જો કે ,જેમ કોઈ િવ ાનની યોગ-શાળામાં અમુક યોગો કરીને અમુક વ તુ ખોળી
નાખવામાં આવે છે ,એવી રીતનું આંગળી ચીંધીને બતાવી શકાય તેવું ભૌિતક િવ ાન
તો કહી શકાય નિહ,કારણ કે યોગમાં,મન (િચ )નું ને આ ાનું િવ ાન છે .
બધી જ શ આતની યૌિગક િ યાઓ (આસનો- ાણાયામ) અને પાછળથી આવતી
સમાિધ(આ - ાિ ) -વગેર ેમાં,મુ ય વે મનથી (મનોિન - િ -િબંદુથી)
શરીરના અને આ ાના િવ ાનને સમ વવાનો ય થયેલો છે ,

વળી,"આધુિનક શરીર-િવ ાન"ની ભાષામાં યોગને સંપૂણ રીતે સમ વી શકાય તેમ નથી.
આધુિનક શરીર િવ ાન એ "ઇિ ય-ગ ય" (ઇિ યોને લગતુ)ં અને " કૃ િતને લગતું" છે .
જયાર ે યોગનું િવ ાન એ "અિતિ ય" (ઇિ યોથી પર) અને કૃ િતથી પર (મનોિન ) છે ,
અને "સ ય" (આ ાની-કે ચૈત યની કે યેયની) અનુભૂિત કે મ કરીને કરવી ?
તે હે તુનું (યૌિગક) મનોવૈ ાિનક િ થી માગ-દશન કર ે છે .
6

મુ ય યોગ-પ િતઓ 

ાન-યોગ કમ-યોગ ભિ -યોગ રાજયોગ(અ ાંગ યોગ) હઠ-યોગ

આ દર ેક યોગ-માગમાં સવ સામા ય એવી

(૧) કોઈ સાધના (કમ કે િ યા) કરવાની છે (to do somthing)


(૨) કે જેનાથી કશું અનુભવાય છે (આનંદ- ેમ-કે ભિ ) (to feel something)
(૩) આગળ જતાં કશું કરવાનું કે અનુભવવાનું નથી તેવી 'મા હોવાની'
(પરમાનંદ) (to be one)અવ થા આવી મળે છે

ભગવદ-ગીતામાં
નીચેના ણ યોગનું િન પણ છે .

ાન-યોગ કમ-યોગ ભિ -યોગ

ાનયોગમાં કમયોગમાં ભિ યોગમાં


બુિ ધાન છે . કમ (િ યા) ધાન છે . ભાવ ( ેમ) ધાન છે .

યેય-છે - યેય-છે - યેય-છે -


,એક સ ય છે અને સંક પોનો યાગ કરી,કમ ઈ રના ેમની ાિ
જગત માયાને લીધે િતત અને કમફળ પણ ઈ રને
થાય છે -એવી- અપણ કરીને તેની ઈ છા
િવશુ બુિ . મુજબ વવું (કમ કરવું)

બા -અંગ કે બા -અંગ કે બા -અંગ કે


બિહરં ગ-યોગ બિહરં ગ-યોગ બિહરં ગ-યોગ

સાધન-ચતુ યથી સંપ િવિહત (શા ોમાં કહે લ નામ


થયેલ સાધક, સહજ) કમ , મરણ-સંકીતન,સેવા-પૂ
વણ-મનન-િનિદ યાસન િન કામ ભાવે કરતાં ભગવદ પ-ગુણ-લીલાનું
ના ર તે ચાલી, કરતાં,કમ અને કમફળ િચંતન કરી
ઈ રને અપણ કરીને,

આંતર-અંગ કે આંતર-અંગ કે આંતર-અંગ કે


અંતરં ગ-યોગ અંતરં ગ-યોગ અંતરં ગ-યોગ
ાકાર-વૃિ નો અ યાસ ભગવદ-ચેતનામાં ઈ રમાં, ધા- ેમ-અને
ને છે વટે વતાં વતાં સમપણ ભાવ રાખી,
િવશુ ાન (બુિ ) ા ભગવદ કમ કરી સાધક
થઇ -સાધક સાધક ઈ ર- ેમને ા થાય છે .
-િન બને છે . ભગવદમય થાય છે .
7

રાજયોગ અને હઠયોગ-બે મુ ય ચિલત યોગ  

ભગવદ-ગીતામાં,ઉપર ક ા મુજબના મુ ય એવા- ાન-કમ અને ભિ -એમ યોગના ણ


માગ-ક ા છે .પણ, યવહારમાં 'યોગ' શ દનો ઉપયોગ રાજ-યોગ કે હઠ-યોગ માટે જ થાય
છે .એટલે યોગ -એવો શ દ સાંભળતા જ આ બંને યોગ જ નજર સમ આવી ય છે .

યોગને (કે યોગાને) સમજવા માટે


અહીં આપણે સહુ થમ રાજયોગ (અ ાંગ યોગ) માં શું છે ? ને પછી હઠયોગમાં શું છે ?
તેને સમજવાનો ય કરીએ.
એટલે કે તેમની પ િતઓના મૂળભૂત િસ ાંતોને સમજવાનો ય કરીએ.

યોગ(િવ ાન)નો મૂળ ંથ "યોગ-દશન"


એ ભારતીય છ દશનશા પૈકી નું એક "દશન-શા " છે .
યોગ-દશન-એ મહિષ પતંજિલનાં યોગ-સૂ ો-પર આધાિરત માણ-ભૂત ંથ છે .
કે જેમાં ત વ ાનની સાથે સાથે -મોટે ભાગે "સ યની અનુભૂિત" કરવા માટે ની (વૈ ાિનક)
સાધન-પ િત છે .જેને "રાજયોગ કે અ ાંગ"-યોગ (આઠ અંગ-વાળો યોગ) પણ કહે છે .

યોગની આ મૂળ ઓથોરીટી( માણભૂત) પતંજિલએ


યોગ-સૂ ોમાં યોગની યા યા (િચ -વૃિ -િનરોધ) આપીને
આઠ-અંગો વાળી-સાધન-પ િત (રાજયોગ કે અ ાંગયોગ)
એક િવ ાન તરીકે સમ વી છે .

આઠ અંગોનો "અ ાંગયોગ"


(યમ,િનયમ,આસન, ાણાયામ, યાહાર, યાન,ધારણા,સમાિધ) છે
કે જે "યોગ-સૂ ો" પર આધાિરત છે -જેમાં આસન- ાણાયામની કોઈ િવિશ પ િતઓ
આપી નથી કે કુ ં ડિલનીની બહુ ઊંડાણમાં ચચા કરી નથી,

પણ પછીથી વધુ ચિલત થયેલા "હઠયોગ"


કે જેનાં ચાર અંગો (આસન- ાણાયામ-મુ ા-સમાિધ) છે ,
તેમાં હાલમાં વપરાતાં-આસનો, ાણાયામો,મુ ાઓ અને કુ ં ડિલની ગરણની
િવિશ સાધન-પ િત આપવામાં આવી છે .

"હઠ(યોગ)- દીિપકા" -વગેર ે જેવા ંથોમાં આ "હઠયોગ"ની િવ ા સચવાયેલી છે .


પણ આ અદભૂત-િવ ા મા ંથ વાંચીને જ સંપૂણ-પણે શીખી શકાય તેવી નથી,
૮૪ તનાં આસનો,જુ દી જુ દી તના લંધર-વગેર ે જેવા "બંધ" અને ખેચરી -વગેર ે જેવી
"મુ ાઓ-અને િ યાઓ" ારા,નાડીઓ અને ચ ો ને શુ કરી, ાણ -અપાનને સમાન
કરી,સુષુ ણાનો માગ ખુ લો કરી,કુ ં ડિલની શિ ત કરી,સમાિધ-અવ થામાં
પહોંચવું-તે "હઠયોગ"ની સાધન-પ િત છે .

   
8

રાજ-યોગમાં શું છે ? 
રાજયોગને (પતંજિલ-મુિન રિચત) અ ાંગ (આઠ અંગ-વાળો) યોગ પણ કહે છે .
યમ-િનયમ-આસન- ાણાયામ- યાહાર-ધારણા- યાન-અને સમાિધ-આ આઠ-અંગો છે .
રાજયોગનું એક પોતાનુ,ં એક િવિશ િવ ાન (મનો-િવ ાન અને ત વ- ાન)છે .
આમ છતાં રાજયોગ -એ મૂળ- સાધન-પ િત કે સાધન-માગ છે .
રાજયોગનું ત વ- ાન, વનના ત વનું (કૈ વ યનું-કે સ યનુ)ં િવવેચન કર ે છે ને કૈ વ યને
પામવા એક િવિશ આઠ-અંગવાળા,સાધન-માગ પર ચાલવાની સાધન-પ િતઓ બતાવે
છે .આઠ-અંગોને -નીચે મુજબ-બે ભાગમાં વહ યા છે

શરીરનો બા -અંગ શરીરનો આંતર-અંગ (અંતરં ગ)


(બિહરં ગ-કે -બા ાંગ)યોગ યોગ
યમ-િનયમ-આસન- ાણાયામ- યાહાર ધારણા- યાન-સમાિધ

યમ-િનયમ-થી- ધારણા-
શરીરના વતનનો િનરોધ કરાય છે કે જેથી કોઈ એક જ વ તુ કે િવષયની ધારણા કરી
આવેગો અને ઇ છાઓનો સંયમ થાય છે . તેનાપર િચ નો સંયમ કરવામાં આવતાં
તે િ થર થાય છે .

આસન-થી યાન-
થૂળ શરીરનો િનરોધ કરાય છે .કે જેથી તે જયાર ે િ થર થયેલા િચ ની ગિત
થૂળ શરીર પરનો સંયમ થાય છે . એકા તાથી એકધારી વ ા કર ે તે યાન

ાણાયામ-થી સમાિધ-
ાસ કે ાણનો િનરોધ કરાય છે .કે જેથી આ જ યાનમાં જયાર ે પરમ-સ ય ( યેય)
અંદરના ( ાણમય) શરીરને બાધા મા નો જ ભાસ થાય અને પોતાનું ભાન
(આવરણ) કરતા પિરબળો પર સંયમ શૂ ય થઇ ય-તે સમાિધ.
થાય છે . (જેને સં ાત(સ યક- ા)
સમાિધ-અવ થા પણ કહે છે )

યાહાર-થી- નોંધ-આ સં ાત સમાિધ ારં િભક


બા -ઇિ યોનો િનરોધ કરાય છે . અવ થા છે .કારણ કે અમુક સમય પછી
કે જેથી ઇિ યો,તેના િવષયોમાંથી પાછી ભાન પાછુ આવે છે .હજુ આગળની
વળે છે .એટલે ઇિ યો પર સંયમ થાય ઉ ચ-સમાિધની િવધ-અવ થાઓ-પૈકીની
છે .( યાહાર એટલે પાછા વળવુ)ં છે લી ઉ ચમાં ઉ ચ -સમાિધની-
કૈ વ ય-અવ થા સુધી પહોંચવાનું યેય
હોય છે .
9

હઠ-યોગમાં શું છે ? 
રાજયોગ પછી,પાછળથી નાથ સં દાયના 'હઠ- દીિપકા'ના માણભૂત થ ં માં
હઠયોગનો ઉ લેખ થયેલો છે .હઠયોગમાં વણવેલા 'યોગાસનો' જે વતમાનમાં ચિલત છે
ને તે જ 'યોગા' તરીકે ચિલત છે ,
કે જેના ચાર અંગો છે .આસન- ાણાયામ-મુ ા-સમાિધ

યા યા
આસન- ાણાયામ-મુ ાઓના અ યાસથી કુ ં ડિલની ગરણ કરી સમાિધ-અવ થા
ા કરવા માટે ની સાધન-પ િત
અથ
હઠયોગનો અથ 'હઠ પૂવક કરવામાં આવતો યોગ' એવો નથી.
હ-કાર એ સૂય અને ઠ-કાર એ ચં કહે વાય છે .
કે જે બંનેના ઐ ને હઠયોગ કહે વાય છે .

સૂયનું થાન-નાિભ છે અને ચં નું થાન મ તક છે .


િપંગળા(જમણી બાજુ ની ) અને ઈડા(ડાબી બાજુ ની)
માટે પણ સૂય-ચં ના નામનો ઉપયોગ થાય છે .

આ બંને નાડીઓમાં વહે તા ાણની જયાર ે સમ અવ થા થાય છે ,


યાર ે તે ાણ (નાિભથી શ થતી)
સુષુમણા નાડી વાટે ઉ વ ગમન કર ે છે ને મ તક સુધી પહોંચે છે .

હઠયોગની સાધનાની સાધન-પ િતના ચાર અંગ


આસન- ાણાયામ-મુ ા-સમાિધમાં
રાજયોગમાં કહે લ 'યમ-િનયમ'નો ઉ લેખ નથી.તેમ છતાં પણ હઠયોગ માટે શ આતમાં
સાિ વક આહાર િવષે ક ું છે ને સદાચાર અને સંયમી વન-પણ જ રી ક ું છે .
એટલે યમ-િનયમ એ સહાયક સાધન છે .

(૧) આસન
જુ દા જુ દા કારના આસનોથી,
ાણ-સંચાર(કુ ં ડિલની)નો હે તુ િસ કરવા માટે 'શરીર' તૈયાર થાય છે .

(૨) ાણાયામ
એ- ાસો છવાસની િવિશ પ િતઓ( ય સાધન) ારા
કુ ં ડિલની ગરણ કરવા માટે ની સાધના છે .
પૂરક ( ાસ અંદર લેવો તે) અને ર ેચક ( ાસ બહાર કાઢવો તે) િવના
કુ ં ભક ( ાણને સુખ-પૂવક રોકી રાખવાથી) ાસો ાસ આપોઆપ ત ધ થવાથી
'કે વલ-કુ ં ભક' િસ થાય છે .(કે વલ=કૈ વ ય)
કે જેનાથી ( ાણ અવ થા સમ થતાં) સુષુમણા નાડી અવરોધ વગરની બને છે
અને કુ ં ડિલની ત થાય છે ,આ ાસ અને ાણનો સંબંધ બહુ ઊંડો છે .
ાસ વશ (િનરોધ)થતાં, ાણ આપોઆપ વશ થાય છે .
10

(૩) મુ ા

મુ ામાં ઉપરના આસન અને ાણાયામ-એ બંનેનો સમ વય સાધવામાં આવે છે .


એટલે મુ ા પણ કુ ં ડિલની- ગરણ માટે ની જ સાધના
પણ જરા ઉ કારની (અસરકારક-ઝડપી) સાધના છે .

આસન અને ાણાયામના લાંબા અ યાસ પછી શરીર અને ાણ તૈયાર થાય
યાર ે જો જ રી હોય તો જ કોઈ ગુ કે અનુભવીના માગદશન હે ઠળ,
મુ ાઓનો અ યાસ સાવચેતીથી કરવો આવ યક છે .

જુ દી જુ દી દશ તની મુ ાઓમાં નાયુઓનું સંકોચન કરવાનું હોય છે .


એટલે જો શરીર અને ાણ તૈયાર ના હોય તો -જો- ાણની ગિત,ચો સ ના થાય
તો તે શરીર અને મન માટે જોખમી બની શકે છે .

(૩) સમાિધ

સમાિધમાં કોઈ સાધના નથી -પણ-સમાિધ -એ-ઉપરની સાધનાનું પિરણામ છે .


કુ ં ડિલની જયાર ે મ તકમાંના સહ ાર-ચ માં પહોંચે છે - યાર ે સમાિધ અવ થા થાય છે .

આ સમાિધના બે કાર છે -
(૧) સં ાત (સ યક- ા વાળી-કે ારં િભક)સમાિધ
કે જેમાં આ ા અને મનની એકતા થાય છે .
(૨) અસં ાત સમાિધ-
કે જેમાં આ ા-પરમા ાની એકતા થઇ સવ સંક પોનો નાશ થાય છે .

સાવચેતી

મહા ાઓ કહે છે કે -
હઠયોગની આ સાધન-પ િત ઉ - કારની છે તેથી માગદશક કે ગુ આવ યક છે .
કે ટલાક તી અને ઉ ઉપાયો (આસનો-મુ ાઓ)કરવા એમ ને એમ લાગી જવું નિહ.

હઠયોગની સાધનાની શ આત િ યાઓ (આસનો-મુ ાઓ) થી થાય છે ,કે જેથી શરીરની


સુંદરતા વધે છે , યાર ે તે િ યાઓમાં જ રમમાણ રહીને શરીરની આળ-પંપાળમાં લાગી
રહે વું સા ં નથી.આ કુ ં ડિલની ગરણ થઇ-એટલે 'પતી ગયુ'ં -એવું નથી,
તે 'અંિતમ-અવ થા' નથી. યાર પછી પણ
ઈ ર- િણધાન અને અ ત ૈ િચંતનની આવ યકતા તો છે જ.
11

રાજયોગ અને હઠયોગ વ ચેની િભ તા 


આ બંને યોગ વ ચે થોડી નીચે મુજબની િભ તા હોવા છતાં,બંને વ ચે વધુ સંબંધ અને
સા ય હોવાથી,સામા ય રીતે,'આ બંને યોગો એક જ છે ' એમ માની લેવામાં આવે છે .

રાજયોગ હઠયોગ

રાજયોગની સાધન-પ િત (માગ) હઠયોગની સાધન-પ િત (માગ)


સૌ ય (કોમળ) છે . થોડી તી છે .

રાજયોગ-એ િવશેષ રીતે - હઠયોગ-એ િવશેષ રીતે -


મન િવશેનું િવ ાન છે . ાણ િવશેનું િવ ાન છે .

રાજયોગમાં -શ આતમાં મન પર િવજય હઠયોગમાં શ આતમાં ાણ પર િવજય


મેળવી ાણ પર િવજય મેળવવાની મેળવી મન પર િવજય મેળવવાની
પ િત છે . પ િત છે .

રાજયોગ િવશેષ રીતે સાં યના હઠયોગ િવશેષ રીતે અ તૈ ના


ત વ ાનને અનુસર ે છે . ત વ ાનને અનુસર ે છે .

રાજયોગના આઠ પગિથયાં (સોપાન) હઠયોગમાં યમ-િનયમ િવશેનો ઉ લેખ


પૈકી, થમ સોપાનમાં યમ-િનયમ િવષે નથી.પણ સંયમી-સદાચારી વનનો
િવ તારથી ઉ લેખ છે . વીકાર (આવ યક) છે .

રાજયોગમાં 'િ થર સુખમાસન' એટલે કે હઠયોગમાં અનેક િવિવધ આસનોનો


જે આસનમાં સુખ-પૂવક લાંબા સમય ઉ લેખ છે .અમુક આસનો તી હોવાથી
સુધી શરીર િ થર રહી શકે તેવું-આસન સુદઢ શરીર વાળા જ તેવા આસનો
કરવુ-ં એટલો જ ઉ લેખ કરાયેલો છે . અ યાસથી િસ કરી શકે છે .

રાજયોગમાં ાણાયામની અનેક રીતો હઠયોગમાં ાણાયામની અનેક કાર


કહી નથી.મા પૂરક-કુ ં ભક-ર ેચક-એવા રીતો કહી છે . ાણાયામના િવિવધ
ણ કારો ક ા છે .અને ાણને િ થર વ પો બતાવી તે િવશેની
(સમાન)કરવાની જ િરયાત બતાવી છે . જુ દીજુ દી સાધન-પ િતઓ (સાધનાઓ)
ને યા યા કહી છે કે - ાસો ાસની બતાવી છે .
ગિતમાં િવ છેદ.

રાજયોગ (યોગ-સૂ )માં ાંયે કુ ં ડિલનીનો હઠયોગની આસન અને ાણાયામની


ઉ લેખ નથી.જો કે કુ ં ડિલની આડ-પેદાશ બધી સાધનાઓનું યેય ણે,કુ ં ડિલની
(By-product) તરીકે મળે છે .રાજ-યોગનું ગરણના માટે જ કરવામાં આવે છે .
યેય ણે મા િચ -વૃિ -િનરોધ છે કે જે સમાિધ તરફ દોરી ય છે .
કે જે સમાિધ તરફ દોરી ય છે .
12

રાજયોગની િવિશ તા 


ે તા
રાજયોગમાંના 'રાજ' શ દનો અથ ' ે ' કે 'િવશાળ' એ બે રીતે થઇ શકે .
યોગ માટે ના એક યવિ થત,વૈ ાિનક સાધન તરીકે રાજયોગ ' ે ' છે .
કે જે એક 'િવશાળ' રાજમાગ જેવો છે -જે સવ માટે ખુ લો છે .

સાધન-માગ
આઠ અંગો (કે આઠ-પગિથયાં કે (સોપાન કે માગ) વાળો આ રાજયોગ,
યમ-િનયમથી કૈ વ યની ાિ સુધીનાં સાધન અને માગ બતાવે છે .
સાથે સાથે - માગમાં આવતાં િવ નો અને િનવારણનું માગદશન પણ આપે છે .

ત વ- ાન
રાજયોગ મહદ-અંશે સાં ય-દશન (શા ) પર આધાિરત છે .

મનો-િવ ાન-
રાજયોગમાં િચ નું વ પ,િચ ની મનોવૃિ ઓ,કલેશો,િવ નો-વગેર ેને દશાવતું
મનોિવ ાન છે .

ગુ -િવ ા
યોગસૂ નો િવભૂિતપાદ ગુ -િવ ાઓનું વણન કર ે છે .
કૃ િતના િનયમો,પિરબળો અને રહ યોને સમજવા અને તેના પર િનયં ણ મેળવવો-
એ ગુ -િવ ાનો હે તુ છે

સમ વય અને યાપકતા
ણવ ઉપાસના,િ યાયોગ,ઈ ર િણધાન,અ યાસ,વૈરા ય-એવા િવિવધ સાધનોનો
રાજયોગમાં સમ વય કર ેલો છે .એટલે કોઈ િવિશ સાં દાિયક ન બનતાં,
રાજયોગ યાપક થયેલો છે .

દશન-શા
ઉપર કહે લું ત વ ાન,મનોિવ ાન-વગેર ે
મા તક,િનરી ણ કે બુિ થી િવચારીને ક ું નથી,
પણ ઋિષઓએ જેવું અનુભ યું ને જેવું દશન કયુ-તેનું વણન કયુ
અને યોગ-દશન-શા ક ું છે .
13

રાજયોગનો િચ -વૃિ -િનરોધ 

િચ -વૃિ -િનરોધ-
એટલે િચ ને જુ દીજુ દી વૃિ ઓ ધારણ કરતાં રોકવું (િનરોધ)

િચ -વૃિ ઓ ારા,જ પુ ષનું કૃ િત સાથે તાદા ય થાય છે ,


(અને સગ (સૃિ )ની શ આત થાય છે )
જયાર ે િચ -એ-વૃિ ઓથી મુ બને યાર ે આ તાદા ય તૂટે છે
(એટલે કે -જયાર ે સગથી િવ (િવસગ) વૃિ થાય ને કૃ િતથી તાદા ય તૂટે યાર ે)
યાર ે પુ ષ શુ (િચદ) વ પમાં ગટ થાય છે .

યોગ (રાજયોગ)આ િચ -વૃિ ઓને (તરં ગોને) શાંત (િનરોધ) કરવાનો


માગ અને માગ પર ચાલવાના સાધન બતાવે છે .
જયાર ે આ િચ -વૃિ -િનરોધ સધાય, યાર ે તે િચ ,ધારણા- યાન-સમાિધના
માગ આગળ વધીને કૈ વ ય (પુ ષ) ને ા થાય છે .

િચ
સામા ય રીતે યવહારમાં,િચ ને --મન કે અંતઃકરણ શ દથી ઓળખવામાં આવે છે .
પણ યોગ-દશન-શા મુજબ આ િચ નો યાપક (પાિરભાિષક) અથ સમજવો જ રી છે .

યોિગક ભાષામાં મન-બુિ -અહં કારના જોડકાને અંતઃકરણ (િચ ) કહે છે


કે જે -અંતઃકરણ (િચ ) ને આંતર- ય ( વાહી કે કે િમકલ)જેવું ક પવામાં આ યું છે .
આ આંતર- યમાં (િચ કે અંતઃકરણમાં)
મન-બુિ -અહં કારના તરં ગો (કે િ યાઓ) પેદા થાય છે .

એટલે કે આ અંતઃકરણ(િચ ) માં જયાર ે સંક પ-િવક પો ઉઠે - યાર ે તે મન કહે વાય છે .
જયાર ે તે િવચાર ે કે િન ય કર ે યાર ે તે બુિ કહે વાય છે .અને
જયાર ે તે શરીરનો (હુ ં શરીર છું તેવો) અહં કાર ધારણ કર ે યાર ે તે અહં કાર કહે વાય છે .

જયાર ે (જે િચ માં) મન-બુિ ની િતિ યા થાયછે ,


યાર ે 'હુ ં ' (અહમ)નું ફરુ ણ થાય છે ,
તે િચ ( મન-બુિ -અહં કારનું િમ ણ) જયાર ે 'આ ા' સમ રજુ થાય
યાર ે તે આ ા,આ િચ ને એક ય (કે તરલ પદાથ કે ત વ) તરીકે અનુભવે છે .

પુ ષ (આ ા)ના સંપકથી િચ ચેતન-યુ (ચેતાયેલ) બને છે ,


એટલે-જે ચેતાયેલું છે તે િચ -એવો અથ પણ યોગનું મનો-િવ ાન કર ે છે .

યોગનું ત વ ાન કહે છે કે -જડ- કૃ િત એ ચૈત ય-પુ ષના સંપકથી ચેતનવંતી બને છે .


અને થમ મહત (બુિ ) -પછી-બુિ માંથી અહં કાર
ને પછી અહં કારમાંથી મન પેદા થાય છે .
યાર ે બાદ-પંચમહાભૂતો-આિદ ચોવીસ-ત વો વાળી કૃ િતને,
પુ ષ (આ ા) પોતે ા હોવા છતાં
પોતે તેને ભોગવે છે એવું (ભો ા-પણું) માને છે ને બંધાય છે .
14

સમાિધથી તે બંધન તૂટે છે ને


પુ ષ પોતાને મા ા- પે અનુભવે છે અને કૈ વ યતા (મુ તા)ને પામે છે .

વૃિ

સામા ય રીતે યવહારમાં,વૃિ એટલે 'મનની ઈ છા' એવો અથ કરવામાં આવે છે .


વૃિ નો સાદો અથ-વમળ-તરં ગ (wave)
િચ નું વતન-જેમ કે તે િચ માં ઉઠતા િવચાર- પી-તરં ગોને (િચ ની) વૃિ કહે છે .
િચ ની વૃિ ઓને પણ પાંચ ભાગમાં વહચવામાં આવી છે .

૧) માણ-
જેનાથી સાચું ાન થાય માણ-વૃિ .
તેના પણ ય -અનુમાન-સા -એવા ણ કારો છે .

૨) િવપયય-
એટલે ખોટું ાન. 'જે છે -તેનાથી જુ દું ણવું' એ ખોટું ાન છે .

૩) િવક પ-
મૂળ કોઈ વ તુ ન હોય પણ શ દના આધાર ે મન ક પનાથી જ કશું માની લે તે -િવક પ

૪)િનં ા-
અભાવના ભાવને જ વળગી રહે નાર વૃિ ને િનં ા કહે છે .

૫) મૃિત-
એકવાર અનુભવેલ િવષય,િચ માં ટકીને રહી ય તેને મૃિત કહે છે .

િનરોધ

િનરોધ-શ દનો સાદો અથ થાય છે -'રોકવુ'ં


પણ યોિગક ભાષામાં િનરોધનો અથ 'શમન કરવો' એમ કરવામાં આવે છે .

ઉપર કહે લી િચ -વૃિ ઓના વાહમાં જયાર ે મનુ ય,ખચાય છે


યાર ે તે વ પ-િ થિત (આ ાની િ થર-િ થિત)માં રહી શકતો નથી.
આ િચ -વૃિ ઓનું શમન કરવુ-ં તે િનરોધ છે .

   
15

રાજયોગનો-બિહરં ગ-યોગ 
(યમ-િનયમ-આસન- ાણાયામ- યાહાર)

બિહરં ગ(બિહર-અંગ)યોગ -એટલે કે -(શરીરના બા -અંગો કે બા ાંગ) યોગથી


થૂળ શરીર તૈયાર થાય છે .અહીં, થૂળ-શરીરની િ થરતા કે એકા તા કરવામાં આડે
આવતા પિરબળોનો િનરોધ કરીને સંયમ કરવામાં આવે છે ,

શ આતમાં થૂળ શરીરનો પૂરતો અ યાસ જ રી છે .


કારણ કે -અહીં થૂળ શરીરને તૈયાર કયા પછી જ,આગળ,
સૂ મ શરીરના (આંતર કે અંદરના)અંતરં ગ-યોગના એકા તાનો અ યાસ-તરફ મથી
જવામાં સરળતા રહે છે ,
જો થમ થૂળ-શરીરની િ થરતા (બિહરં ગ-યોગ) નો પુરતો અને સાચી રીતથી અ યાસ
( મથી) ન થયો હોય તો-સૂ મ શરીરના મન (મગજ) માટે જોખમી પૂરવાર થઇ શકે છે .

યમ
અિહં સા-સ ય-અ તેય- ચય-અને અપિર હ-આ પાંચ 'યમ' છે
(જેનાથી િચ શુ થાય છે )

૧) અિહં સા-
મન-વચન-કમથી કોઈ પણ વને દુ ઃખ ન દે વું તે અિહં સા છે .
૨) સ ય-
મન-વચન કમથી સ યનું પાલન કરવું-તે સ ય.અસ યના માગ સ ય પામી શકાય નિહ.
૩) અ તેય-
એટલે ચોરી ન કરવી.મા ધન જ નિહ પણ
િવચારો,યશ,માન,અિધકાર વગેર ેનું પણ અ તેય.
૪) ચય-
આચાર (ભોગ) અને િવચારમા,સવ ઇિ યોનો સંયમ તે ચય છે .
૫) અપિર હ-
એટલે સં હ-વૃિ નો યાગ.મનથી પણ અપિર હ આવ યક છે .

િનયમ
શૌચ-સંતોષ-તપ- વા યાય-અને ઈ ર િણધાન-આ પાંચ 'િનયમ' છે .

૧) શૌચ-
એટલે પિવ તા.શરીરની બા અને અંદર-બંનેની પિવ તા આવ યક છે .
૨) સંતોષ-
જે કોઈ સંજોગ સામે આવે તેમાં સ તાથી રહે વ-ું
કં ઈ પણ નવું ા કરવાની ઈ છા ન હોવી તે
૩) તપ-
ઇ છાઓ વગરનું સંયમી વન વી જપ,ઉપવાસ-આિદથી
શરીર અને મનનું િનયમન કરવું તે.
૪) વા યાય-
16

એટલે શા ોનું િવિધથી અ યયન કરવું તે.


૫) ઈ ર- િણધાન-
એટલે સવ (પોતાનું શરીર પણ) ઈ રને અપણ કરવું -તે.

આસન
'િ થર સુખમાસન'
એટલે કે જે આસનમાં સુખ-પૂવક લાંબા સમય સુધી શરીર િ થર રહી શકે
તેવું-આસન કરવું.
કોઈ પણ િવિશ ય િવના,સુખ-પૂવક જે આસનમાં બેસી શકાય
તેવા આસનમાં બેસવાથી, મનને,શરીર (આસન)પરથી હટાવીને
અનંત વ તુ પર ચોંટાડવામાં, વિરત સફળતા મળે છે .
પતંજિલએ આસનોના કોઈ અિધક કારો બતા યા નથી-તે નોંધનીય છે .

ાણાયામ
ાણ એટલે વનની શિ અને આયામ એટલે તેમને કાબૂમાં લેવી.

ાણાયામના ણ કાર છે બા (ર ેચક)-આંતર (પૂરક) અને તંભ-વૃિ (કુ ં ભક)


કે જેની મા ા અને સં યા,દે શ ( થળ) અને કાળ (સમય)પર આધાિરત છે .

. ાસ ( ાણ)ની સતત વહે તી ગિત (શિ ) કાબુમાં આવવાથી,


તે ગિતનો િવ છેદ (એટલે કે કુ ં ભક) થાય છે -તેને અહીં ાણાયામ ક ો છે .

ાણાયામ કે વી રીતે ને કે વો (કે મ) કરવો તેની કોઈ િવિશ પ િત નો (હઠયોગ-પ િત


જેવો) અહી ઉ લેખ થયો નથી.પણ સ યક-કે સમાન શ દ અહીં ઉપયોગી બની પડે છે .

યાહાર
યાહાર એટલે પાછા વળવું.
ઈ છા-શિ થી,ઇિ યોને પોતપોતાના િવષયોમાંથી પાછા વાળીને,
િચ - વ પ આકાર ધારણ કર ે-તેને યાહાર-કહે છે .
જેનાથી ઇિ યો પર સંયમ િસ થાય છે .

રાજયોગનો-અંતરં ગ-યોગ-(ધારણા- યાન-સમાિધ) 

ધારણા
એટલે,કોઈ (મનને ગમે તેવા) એક િનિ ત િવષય પર િચ નું એકા થવુ.ં

જયાર ે,સાધક,બી અનેક િવષયોને છોડીને કોઈ એક ગમતા િવષય પર પોતાના િચ ને


સંયિમત કર ે છે યાર ે ધારણા િસ થાય છે .આ િવષયોના પાંચ કારો ક ા છે .

૧) શરીરથી બા -ઈ દે વની કે ઇ દે વીની કે એવી બી કોઈ મૂિત કે િચ -વગેર ે


૨) શરીરની અંદર-નાકના અ થાને,બે મરની વ ચે ( ુમ યે)-વગેર ે.
17

૩) ચ -આ ા-અનાહત-આિદ ચ ો-વગેર ે
૪) મનોમય-મનથી કિ પત ઇ દે વ-વગેર ેનું મનોમય વ પ-વગેર ે.
૫) નાદ- વણ-અનહત નાદ, ોિતનું દશન જેવી અનુભૂિતઓ -વગેર ે

યાન
ઉપર ક ા મુજબ ધારણામાં જયાર ે િચ એક િવષય પર એકા થાય છે
છતાં અ ય(બી ) કોઈ િવષયની હાજરી (કદાચ) હોઈ શકે
પણ તે પછી તે િચ માં,અ ય (કોઈ બી ) િવષયની હાજરીનો સદં તર અભાવ થાય -
અને િચ ,એક િવષય પર અમુક સમય સુધી િ થર (એકતાન)થવાને સફળ થાય-
તે યાન કહે વાય છે .

એટલે કે યાનમાં અ ય-િવષય-શૂ યતા થાય છે


અને એક ( વ) િવષયની એકા તા િસ થાય છે .
અને આમ બને છે યાર ે સાધકની ચેતના વ(પોતાના)પર કે િ ત થાય છે .
કે જેથી તેનામાં વ (પોતાની) તતા (સે ફ કો સીયસનેસ) થાય છે
કે જે તતામાં હજુ િવષય-અને િવષયી-એ બે નું તૈ હજુ હાજર હોય છે .
એટલે કે જો, યાન િવષય બને છે તો યાન કરનાર (િવષયી)ની હાજરી હજુ છે .

સમાિધ
પરં તુ જયાર ે ઉપર કહે લી વ- તતા કે વ-ચેતનતા (સે ફ-કો સીયસનેસ) પણ જયાર ે
િવલીન થાય છે ,એટલે કે સાધક જયાર ે પોતાના શરીરનું ભાન ગુમાવે છે
યાર ે ત ૈ નું િનમાણ થઈને,તે સાધક સમાિધમાં વેશ કર ે છે .
ૈ દુ ર થઈને અ ત
તેવે વખતે, તે સાધક, વ- પમાં તદાકાર (ઐ ) થઇ સમાિધને ા થાય છે .

બી રીતે કહીએ તો-જે યાનમાં આગળ વધી,જયાર ે પરમ-સ ય ( યેય) મા નો જ ભાસ


થાય અને પોતાનું (શરીરનું) ભાન શૂ ય થઇ ય-તે સમાિધ
.આ સમાિધને, સં ાત(સ યક- ા) સમાિધ-અવ થા પણ કહે છે .

જો કે -યોગસૂ મુજબ હજુ પણ આ સમાિધ અવ થા તે અંિતમ અવ થા નથી,


પણ શ ની આ સં ાત સમાિધ ારં િભક અવ થા છે .
કારણ કે અમુક સમય પછી શરીરનું ભાન પાછુ આવે છે .
એટલે હજુ આગળની ઉ ચ-સમાિધની િવિવધ-અવ થાઓ-પૈકીની અંિતમ
ઉ ચમાં ઉ ચ -સમાિધની- 'કૈ વ ય-(અંિતમ) અવ થા' સુધી પહોંચવાનું યેય હોય છે .
સમાિધના કારો ( વ પો)પણ જુ દા જુ દા (આગળ ક ા) છે

   
18

હઠયોગનું (પહે લું અંગ)-આસનો (યોગાસનો)  


રાજયોગનાં જેમ આઠ અંગો (અ ાંગ) છે
તેમ હઠયોગનાં ચાર અંગો છે .આસન- ાણાયામ -મુ ા અને સમાિધ.

હવે,આસનો િવષે વધુ.


હઠયોગમાં વણવેલા 'યોગાસનો' જે વતમાનમાં ચિલત છે .
તે જ 'યોગા' તરીકે ચિલત છે .

હઠયોગમાં આસન (યોગાસન) એ યોગની ારં િભક અવ થા (અંગ) છે .


યોગના આ યા શા ની યા ાનો અહીં આરં ભ થાય છે .
યોગાસન એ શરીરની ભૂિમકા પરનો િનરોધ છે .એમ પણ કહી શકાય.
યોગાસન એ શરીરને ઢતા (િ થરતા) આપે છે ,કે જેથી મનની િ થરતા થાય છે
ને આ યાિ ક િવકાસ શ બને છે .

યોગાસન અને યાયામ (કસરતો) વ ચેની તુલના


હકીકતમાં યોગાસન એ યાયામ પ િત નથી,
છતાં યોગાસનનો ઉપયોગ શરીરને કે ળવવામાં યાપક રીતે થાય છે .
કારણકે યોગ અને યાયામ એ બંનેમાં અિધ ાન તરીકે શરીર છે .

(૧) યોગાસનમાં શરીરને કોઈ િનિ ત અવ થામાં મુકવા માટે ખૂબ ધીમી ગિતએ
હલનચલન કરવાનું હોય છે ,જયાર ે, યાયામમાં એક કે વધુ અંગોનું ઝડપી
હલનચલન (દં ડ-બેઠક-દોડવુ-ં આિદ) કરવાનું મુ ય હોય છે
(૨) યોગાસનના અ યાસ વખતે,મા ૧ થી 3 કે લેરી (શિ ) બળે છે
જયાર ે યાયામમાં ૨ થી ૧૪ કે લેરી બળે છે .
(૩) યોગાસનનો હે તુ મા શરીરના વા ય માટે નો નિહ પણ આ યાિ ક િવકાસ તરફ
હોય છે ,જયાર ે યાયામનો હે તુ મા શારીિરક બળ, વા ય-આિદ માટે જ મયાિદત છે
(૪) યોગાસનો, ાન-તં -અંતઃ ાવી-તં અને પાચન-ત પર અસર પહોંચાડી,
તેના ારા સમ શરીર પર અસર કર ે છે ,
જયાર ે યાયામ,મા નાયુ-તં ને કે માં રાખી શરીર પર અસર કર ે છે .
(૫) યોગાસનોનો અ યાસ મન-પૂવક કરવું અિનવાય છે ,
યોગાસનમાં મન અંદર તરફ વળે છે ,જયાર ે યાયામમાં એવી કોઈ અપે ા નથી
અને મનની ગિત અંદરથી બહાર આવે છે
(૬) યોગાસનોનો અ યાસ કરનાર સાધક યમ-િનયમ પૂવક વે એવી અપે ા રાખવામાં
આવે છે ,જયાર ે યાયામમાં એવી કોઈ અપે ા નથી હોતી.

શરીર- ાણ અને મન પર યોગાસનની અસર

શરીર-એ યોગનું સાધન છે .એટલે તે તંદુર ત અને કાય મ હોવું જ રી છે .


શરીરના વા યને ળવી રાખવા માટે ,િવિવધ યોગાસનો િવિવધ રીતે મદદ કર ે છે .

સુંદર શરીરમાં ાણના વાહો સમ થવાથી ાણનું ગરણ શ બને છે .


19

અને મન પણ આનંદમય બને છે .

હઠયોગમાં વણવેલ આસનો,કે જે યોગ-પથ પર જવાનું પહે લું અંગ (કે પગિથયું) છે ,
તે,મૂળે તો જે યેય (સમાિધ) છે
આસનો એ તો તેના તરફ જવા માટે ના પથના એક નાનકડા ભાગ જેવા જ છે .

માટે ,મા આસનો પર જ અટકી જઈને,


વધુ પડતી શરીરની જ સારસંભાળમાં પડી જેવા સામે ચેતવણી આપેલી છે .

શરીરના જુ દાજુ દા તં ો જેમ કે ાનતં ,પાચનતં ,અંતઃ ાવીતં -વગેર ે


જો,જુ દાજુ દા આસનોથી વ થ બને તો,
આગળનો અ યા પથ ( ાણાયામ-મુ ા-સમાિધ) સરળ બને છે .

હઠયોગનાં િવિવધ આસનો,તેની રીતો,તેની અસરો-વગેર ે પર પૂરતા માણમાં સાિહ ય


ઉપલ ધ હોવાથી અહીં તેમનો ઉ લેખ કરવાનું ટા યું છે .

હઠયોગનું (બીજું અંગ) ાણાયામ 


પતંજિલએ અ ાંગ યોગ (રાજયોગ) માં ાણાયામ િવષે
બહુ સૂચનાઓ કે ાણાયામના કારો ક ા નથી
પણ પાછળથી ચિલત થયેલા આ હઠયોગમાં - ાસો ાસની િવિશ
પ િતઓ( ાણાયામ) ારા કુ ં ડિલની ગરણ કરવા માટે ની સાધના બતાવી છે .

અને કહે છે કે -પૂરક ( ાસ અંદર લેવો તે) અને ર ેચક ( ાસ બહાર કાઢવો તે) િવના
કુ ં ભક- ાણને સુખ-પૂવક રોકી રાખવાથી ( ાસો ાસ આપોઆપ ત ધ થવાથી)
'કે વલ-કુ ં ભક' િસ થાય છે .(કે વલ=કૈ વ ય)
કે જેનાથી ( ાણ અવ થા સમ થતાં) સુષુમણા નાડી અવરોધ વગરની બને છે
અને કુ ં ડિલની ત થાય છે .

અહીં હઠયોગ મુજબ


ાણ-એટલે ાસો છવાસ દરિમયાન અંદર-બહાર જતા વાયુના અથમાં લીધો છે .
કે જે ાણ-નો એક અથ છે .(આ ાણના પાંચ કાર અને ાંચ-ઉપ- ાણ પણ કહે લા છે )

ાણ-નો બીજો અથ એવો છે કે - ાસ એ ાણ નથી.


પણ આ ાસને જે ગિત (શિ ) આપે છે ,તે ાણ છે .
એટલે કે ાસની જે ચેતના-શિ છે તે ' ાણ' છે .(આ બંને અથને સમજવા જ રી છે )

આ ાસ અને ાણનો સંબંધ બહુ ઊંડો છે


ાસ વશ (િનરોધ)થતાં, ાણ આપોઆપ વશ થાય છે .
.
યુિ -પૂવક કર ેલો ાણાયામનો અ યાસ
આ યાિ ક-ઉ થાન (કે ગિત)માં મહ વની ભૂિમકા ભજવે છે .
20

ાણાયામ એટલે શું?


હઠયોગ દીિપકા (૨-૨) મુજબ ાણાયામ િવષે કહે છે કે -
વાયુની ગિતથી િચ માં પણ ગિત (વૃિ ) ઉ પ થાય છે .
અને વાયુ િન લ (િ થર) થતાં િચ પણ િન લ થાય છે .
િચ ના (િચ -વૃિ ના) િ થર થવાથી યોગી િ થરતા (ઈશ વ) પામે છે ,
તેથી વાયુનો િનરોધ કરવો.

ાણાયામ= ાણ + આયામ = ાણનું િનયમન કે ાણ-સંયમ

ાણાયામને જો રાજયોગ- િ -િબંદુથી જોઈએ તો-તેને સમજવો સહે લો પડે છે .


ાણ-એ શરીર અને િચ ને જોડનારી એક કડી- પ છે .
ાણનો િનરોધ સાધી શકાય તો િચ નો િનરોધ થઇ શકે .

આપણા શરીરમાં સતત વહે તો (ગિત વાળો)


આંતર- ાસ (વાયુ) શરીરના ાણ(વાયુ) સાથે સંકળાયેલ છે .એટલું જ નિહ પણ,
બા - ાસ (વાયુ) પણ એક બી છેડા- પે આ ાણ સાથે જોડાયેલ જ છે .
એટલે જો આ બા - ાસ (બી છેડા)ને સમજવામાં આવે (કે તેનો સંયમ કરવામાં આવે)
તો અંદરના ાણનો સંયમ (િ થર) થઇ શકે .
કે અંદરનો ાણ પણ (િ થરતા ને લીધે) સમ શકાય.(કે તેનો િનરોધ થઇ શકે )

ાણાયામને સમજવાની આ કં ઇક રહ યપૂણ ચાવી છે .


આ સરળ પણ મહ વ-પૂણ બાબત જો સમ લેવામાં આવે તો-
ાણાયામનું વ પ અને ાણાયામની મહ ા પ થઇ શકે છે .

ાણાયામ ારા સાધક,સહુ થમ ાસનો સંયમ િસ કરીને ાણ-સંયમ સાધે છે ને


ાણ-સંયમ ારા િચ -વૃિ નો િનરોધ (િ થરતા) િસ કર ે છે .
આમ ાણાયામ િચ -િનરોધ કરવાની એક સાધના બની ય છે .

હવે આ જ ાણાયામને જો-હઠયોગના િ -િબંદુથી જોવામાં આવે તો-


હઠયોગ એક મહ વની વાત કહે છે કે - ાણાયામના અ યાસથી
ાણ-શિ - વ પ-કુ ં ડિલનીનું ગરણ થાય છે .

હઠયોગમાં ાણાયામના અનેક કારો ક ા છે .અને તે દર ેક કારની એક િવિશ પ િત


કહે વામાં આવી છે .એટલે તે િવિશ પ િતને સમ ને -તે મુજબ જ ાણાયામ કરવા
અિત-આવ યક છે .નહીતર તે જોખમી પણ બની શકે છે .

સાવચેતી
ાણાયામ -એ ાસો ાસનો યાયામ નથી.એટલે ાસને ં ધી રાખવો એ કુ ં ભક નથી.
ાણાયામ,એ શરીરના ાણમય શરીરના ાણમય વાહોના િનયમનની િ યા છે
એટલે શરીરના નાજુ ક અવયવો ( દય-ફે ફસાં- ાનતં -વગેર ે) સાથે સંબંિધત છે .
માટે કોઈ ખોટી (અયો ય) રીતે કે િનયમથી િવ કરવામાં આવતો ાણાયામ,
એ ઉપયોગી થવાને બદલે નુકસાન (રોગ) કરી શકે છે
. ાણાયામની આ િવિવધ પ િતઓ િવષે પૂરતું સાિહ ય ઉપલ ધ છે છતાં તે અનુભવી કે
ગુ પાસેથી શીખવાનું વધુ સલાહ ભર ેલ છે
21

હઠયોગનું ( ીજું અંગ) મુ ા (અને બંધ)  


'મુ ા' (હઠયોગના ી અંગ) િવષે વધુ સમજતાં પહે લાં
મુ ાના જ ભાગ- પે કરવામાં આવતા 'બંધ'ને સમ લેવો આવ યક છે .
મુ ા અને બંધ ના વ પમાં ઘણું મળતા-પણું હોવાથી તેમને સાથે જ મુકવામાં આવે છે .

બંધ
બંધ એક એવી યૌિગક િ યા છે કે જેમાં શરીરના કોઈ ચો સ ભાગને ઢતાથી
સંકોચીને- ણે તેને બાંધી લેવામાં આવે છે .

આ બાંધવાની (સંકોચાવાની) િ યા જો કે નાયુઓ ારા બને છે


પણ તેનું પિરણામ ાનતં પર પડે છે .
એટલે-એમ કહી શકાય કે -
બંધ-એ નાયુ-તં અને ાન-તં નો બંધ ( યુરો-મ ુલર lock) છે .

(૧) ઉ ીયાન-બંધ-પેટ અને ઉદરપટલ ને લગતો બંધ છે .


(૨) લંધરબંધ-ગળાને લગતો બંધ છે .
(૩) મૂળબંધ-મળ ારને લગતો બંધ છે
(૪) હવા-બંધ- ભને લાગતો બંધ છે .
(૫) મહા-બંધ-માં મૂળબંધ- લંધરબંધ અને ાણાયામનો સમ વય છે .
(૬) મહાવેધ-લગભગ મહાબંધ જેવી આ િ યા ારં િભક સાધકો માટે નથી જ.ગુ ગ ય છે .

મુ ા
મુ ામાં શરીર અને મનને એક િવિશ અવ થામાં ગોઠવવામાં આવે છે .

હઠ- દીિપકામાં ઉપરના બંધોને સામેલ કરીને મુ ય અિગયાર મુ ાઓનું વણન છે .


(૧)િવપરીતકરણી (૨) જોલી (૩) શિ ચાલીની (૪) ખેચરી (૫) શાંભવી-
ઉપરાંત ઉપરના છ બંધોને મુ ામાં સામેલ કયા છે .

આ ઉપરાંત (હઠયોગની) યૌિગક પરં પરાથી


યોગમુ ા-િસંહમુ ા-અિ નીમુ ા- મુ ા-વગેર ે જેવી મુ ાઓ પણ છે .

ઉપરો બંધ અને મુ ાઓ તી હોવાથી યોગના ારં િભક સાધકો માટે નથી,
બંધ અને મુ ાઓથી વિરત પિરણામ આવે છે ,છતાં જો યો ય રીતે ન થાય તો જોખમી છે .
એટલે અનુભવી કે ગુ પાસેથી શીખીને જ તેનો અ યાસ કરવો િહતાવહ છે .

હઠયોગના ારં િભક અંગોના (આસન- ાણાયામના) બરાબર અને પયા અ યાસ કયા
પછી જ મુ ાનો અ યાસ કરવાની સલાહ આપેલી છે .મુ ાની અસર શરીરના બે મહ વના
નાજુ ક તં ો ( ાન-તં અને અંતઃ ાવી-તં ) પર થાય છે .
એટલે સાવચેતી આપવામાં આવેલી છે .
22

હઠયોગનું ચોથું અંગ-સમાિધ  


હઠયોગના ચોથા અંગ-સમાિધમાં આવતા ાણ,નાડીઓ, ંિથઓ,કુ ં ડિલની
શ દો (હકીકતો)ને હાલના આધુિનક શરીર-િવ ાન (મેડીકલ સાયંસ) મુજબ સમ વી
શકાય તેમ નથી.કારણકે આ થૂળ નિહ પણ ાણમય શરીર-માટે વપરાતા શ દો છે .
અહીં તેનું ારં િભક વણન કરી સમ શું અને પછી (આગળ) તેના પર િવશેષ સમ શું.

ાણ
આ શરીર એ ' ાણ'થી યા છે .કે જે ' ાણ' એ વનની( વવાની) 'શિ ' છે .
ાણ-એ-શરીર અને મનને જોડતી કડી- પ છે
કે મ કે -તેમની િ યાઓ,આ ાણથી શિ ના ધ ાથી (ઉ પ થતી ગિતથી) ચાલે છે .
આ ાણ,હકીકતમાં તો એક જ છે -
પણ તેમના કાય-ભેદને લીધે-તેના પાંચ ભેદ કયા (ક પાયેલા) છે .
(૧) ાણ- ધાન (મુ ય) ાણનું થાન-- દય- છે ને જેથી, વન ધારણ (કાય) થાય છે
(૨) અપાન-નું થાન નાિભના નીચેના ભાગમાં છે -ઉ સગ-એ-તેનું કાય છે
(૩) સમાન-નું થાન -નાિભ છે -(નાિભ થી દય સુધી) પાચન-એ તેનું કાય છે .
(૪)ઉદાન-નું થાન કં ઠમાં છે .(કં ઠ અને કં ઠથી ઉપર મ તક સુધી)
શરીરને ઉિ થત રાખવું -(ઉ યન) એ તેનું કાય છે .
(૫) યાન-નું થાન સમ શરીરમાં છે . િધરાિભસરણ (પિરનયન) એ તેનું કાય છે .

આ પાંચ ાણ ઉપરાંત પણ પાંચ-ઉપ- ાણોનો ઉ લેખ પણ થયેલ છે .


(૧) નાગ (ઓડકાર-છીંક) (૨) કૂ મ (સંકોચ) (૩) કૃ કર (ભૂખ-તરસ)
(૪) દે વદ (િનં ા-તં ા) (૫) ધનંજય(નાકના પોલાણમાં)

નાડીઓ
નાિભ થાન કે ાં સમાન-વાયુ રહે લ છે
યાંથી (કે નાિભ નીચે રહે લ 'કં દ'માંથી)
ાણના વાહો સમ શરીરમાં -જે(નાડીઓમાં)માં થઈને વહે છે તેને 'નાડીઓ' કહે છે .

ગોર -સતક મુજબ ૭૨ હ ર નાડીઓ છે -


જેમાં ણ મુ ય છે .ઈડા-િપંગળા-સુષુમણા
સામા ય રીતે-સુષ'ુ મણા-નાડી બંધ હોય છે -કે જેને હઠયોગથી મદદથી ખોલવાની હોય છે .

ચ ો
મે દં ડના નીચેના છેડાથી મ તકની ટોચ સુધી સાત ચ ો આવેલાં (ક પેલાં) છે .
મમાં સૌથી નીચેથી,
(૧) મૂલાધાર (૨) વાિધ ાન (૩) મિણપુર
(૪) અનાહત (૫) િવશુ (૬) આ ા (૭) સહ ાર-એવા સાત ચ ો ક ાં છે .
આ દર ેકનું ચો સ થાન,રં ગ,આકાર-વગેર ેનું વણન હઠયોગમાં કર ેલું છે .
23

ંિથઓ અને મંડલો


ંિથઓ- ણ છે .
(૧) - ંિથ-નું થાન અનાહત ચ છે
(૨) િવ ણુ- ંિથ-નું થાન િવશુ ચ છે
(૩) - િં થ નું થાન આ ાચ છે .
મંડલો પણ ણ છે .
(૧) નાિભ અને તેની નીચેના દે શને યોિન-મંડલ કહે છે
(૨) દય દે શને વિહન-મંડલ કહે છે
(૩) મ તકને સોમ-મંડલ-કહે છે .

કુ ં ડિલની અને તેનું ગરણ


કુ ં ડિલની -એ 'શિ ' છે .
અિત રહ ય-પૂણ એવી આ કુ ં ડિલની,
મૂલાધાર ચ માં (સપની જેમ)ગૂંચળું વળીને પડેલી હોય છે .
તે જયાર ે હઠયોગના અ યાસથી ગે છે - યાર ે તે સુષુમણાના માગ ઉંચે ચડે છે ,
આવા વખતે સાધકના,સમ વનમાં અને ચેતનામાં
સમ તાથી (ધડમૂળથી) ફે રફાર થાય છે .(આનંદ- ાિ )
આ કુ ં ડિલની જયાર ે સહ ાર ચ માં પહોંચે છે -
યાર ે સાધક સમાિધને ા થાય છે .(પરમાનંદની કે -ચૈત યની ાિ )

આમ,હઠયોગમાં શરીર (આસનો-મુ ાઓ)અને ાણ( ાણાયામ)ની સાધના ારા


ચૈત ય- ાિ નો ઉપાય કહે વામાં આ યો છે .

હઠયોગ કહે છે કે -
ાણ પર જય (કાબુ) મેળવવાથી મન પર જય (કાબુ) મેળવવું સરળ પડે છે .
કારણકે મનની િ યાઓ ાણની િ યા િવના થઇ શકે નિહ.

માનવ શરીરમાં સુષુ એવી કુ ં ડિલની શિ છે


અને તેનું ગરણ ાણના ઉ થાનની િ યા છે .
અને જો આ કુ ં ડિલની શિ નું (કે મહા-ચેતનાનું) ગરણ (ઉ થાન) થાય
તો યિ ના વનમાં આ યાિ ક ાંિત ઘટે છે .

   
24

ાણ-નાડીઓ-અને ચ ો િવષે વધુ પ તા  

ાણ

(આગળ ક ું તેમ) ાણને બે અથમાં લેવામાં આવે છે .


એક તો વાયુ તરીકે અને બીજો અથ છે વન(ગિત આપનાર) શિ .

આ ાણ,આપણા શરીર અને મનની સઘળી િ યાઓને ગિત આપનાર (શિ ) ત વ છે .


આ ાણ ત વતઃ એક જ હોવા છતાં તેમની િ યાના ભેદથી તેમના થાન ન ી કરી,
આ એક જ ાણના
પાંચ- ાણ અને પાંચ ઉપ- ાણ એવા ભેદ પાડવામાં (ક પવામાં) આ યા છે .
(આધુિનક િવ ાન મુજબ આ ાણના ભેદ અને થાન સમ વી શકાતા નથી.કારણકે આ
શ દો સૂ મ- ાણમય શરીર માટે વપરાય છે - થૂળ શરીરમાં તેનું થાન બતાવવું મુ કે લ છે )

(૧) ાણ-
ાણનું થાન છાતીથી નાિસકા સુધી છે ,પણ મુ ય થાન દય કહે વામાં આવે છે .
શરીરમાં સતત શિ નો યય થયા કર ે છે .તે ભરપાઈ કરવા,બહારથી શિ હણ
કરવાની િ યા ાણ કર ે છે . ાસ લેવો,ખોરાક ખાવો,પાણી પીવુ-ં અને તેમનું પાચન કરવું-
આ સવ ાણની િ યાઓ છે .
વળી,પાંચ ાનેિ યો ારા સંવેદનાઓ હણ કરવી તે પણ ાણની િ યા છે .

(૨) અપાન
અપાનનું થાન નાિભની નીચે છે .
અનેકિવધ શારીિરક િ યાઓ (જેમ કે પાચન- સન-આિદ)ને પિરણામે શરીરમાં
જે મળ- યો ઉ પ થાય છે ,તેમના ઉ સગ (બહાર કાઢવા)નું કામ અપાન કર ે છે .
મળમૂ િવસજન,અધોગામી વાયુનું િવસજન,પરસેવો થવો,
અને ઉ છવાસ-વગેર ે િ યાઓ અપાન ારા થાય છે .

(૩) સમાન
સમાનનું થાન નાિભથી દય સુધીનું છે .
ાણની સમાન િ થિત કે જે પાચન-િ યા-આિદ િ યાઓ કર ે છે

(૪) યાન
યાન સમ શરીરમાં યાપીને રહે લો છે .
શરીરમાં ઉ પ થયેલી શિ ને સમ શરીરમાં િધરાિભસરણ-ની િ યા ારા
પહોંચાડવાનું કાય યાન કર ે છે .

(૫) ઉદાન
ઉદાનનું થાન કં ઠથી મ તકમાં છે .
શરીરને ઉિ થત (કે વતું) રાખવાનું કાય ઉદાન કર ે છે . યિ ( યિ ગત) ાણ નો
સમિ ( ાંડના) ાણ સાથેનો સંબંધ ઉદાન ારા થાય છે .ઉદાન ારા જ વા ા
(સૂ મ-આ ા) ગભમાં ( થૂળ શરીરમાં) વેશ કર ે છે અને મૃ યુ સમયે બહાર નીકળે છે .
25

યોગીઓ ઉદાન ારા જ થૂળ શરીર છોડીને લોક-લોકાંતરમાં ઘૂમી શકે છે .

પાંચ-ઉપ- ાણો
આ પાંચ ાણ ઉપરાંત પણ પાંચ-ઉપ- ાણોનો ઉ લેખ પણ થયેલ છે .
(૧) નાગ -નું કાય ઓડકાર-છીંક છે
(૨) કૂ મ -નું કાય સંકોચ કરવો-એ છે .
(૩) કૃ કર -નું કાય ભૂખ-તરસ છે .
(૪)દે વદ -નું કાય િનં ા-તં ા છે .
(૫) ધનંજય -નું કાય મૃ યુ બાદ શરીરનું ફલ
ૂ ી જવુ-ં એ છે --નાકના પોલાણમાં તેનું થાન છે .

યોગ-સાધનાની િ એ -
ાણનો -જો િવચાર કરવામાં આવે તો
વાભાિવક રીતે ાણની ઉ વ-ગિત
અને અપાનની અધોમુખી-ગિત કહે વામાં આવી છે .
ઉ વ-ગિત યોગમાં ઉપકારક છે પણ અધોમુખી-ગિત યોગમાં ઉપકારક નથી
કારણ કે તે ભોગ યે દોરી જનારી છે .
તેથી જ યોગી અપાન પર ાણનો િવજય ઈ છે છે .
અને આ કાય ાણાયામથી િસ કરી શકાય છે .

ાણાયામ ારા થમ તો ાણને નીચે-અપાન- ે માં ઉતારવામાં આવે છે ,


ાં જઈને ાણ-એ અપાનને િનયંિ ત કરી,
તેના પર િવજય મેળવી-તે પાછો અપાન સિહત ઉ વ-ગિત કર ે છે .
આમ ાણનો અપાન પર િવજય થતાં,ભોગમાંથી મુિ અને યોગમાં ગિત થાય છે .એટલે
કે -ચેતનાનું ઉ વ-ગમન થાય છે .

વાભાિવક રીતે, ાણ અને અપાનની ગિત,પર પર િવરોધી છે ,તેમની સમતુલા


ળવવાનું કાય સમાન કર ે છે .

ઉદાનનું પણ યોગની સાધનમાં મહ વ ઘણું છે


ઉદાન ારા જ (સમિ કે ાંડની) મુ અને યાપક ચેતના,
યિ ( યિ ગત) પ બની બંધનમાં પડે છે અને ઉદાન ારા જ તે મુ બને છે .
યૌિગક ાણ-િવ ાન કહે છે કે -જો ઉદાન પર જય મળે તો તેની શિ થી યોગી
ગુ વાકષણની પકડમાંથી મુ થઈને પૃ વીથી ઉપર ઉઠી શકે છે ,કાદવ-કં ટક પરથી
િનલપ પસાર થઇ શકે છે અને તેને ઈ છા-મૃ યુ પણ િસ થાય છે .

નાડીઓ

ાણના (વાયુ- પી) વાહો,સમ શરીરમાં,જેમાં થઈને વહે છે તેને 'નાડી' કહે છે .
હઠયોગ મુજબ-નાડીઓનું ઉદગમ- થાન નાિભની નીચે રહે લ કં દ (કે કુ ં ડ?) માંથી છે .

નાડીના ઉદગમ- થાન િવષે અનેક મતો જોવામાં આવે છે .


જેમ કે છાંદો ય-ઉપિનષદમાં નાડીનું ઉદગમ થાન દય ક ું છે .
26

બી એક મતથી નાડીનું ઉદગમ થાન યોિન- થાનમાં ક ું છે .


આ બધા મતોથી ઘણી ગેર-સમજ પણ ઉભી થાય છે .
કે ટલાક એમ સમજે છે કે -નાડી-એ -જેમાં િધરાિભસરણ થાય છે તે નળી છે ,
તો કે ટલાક એમ સમજે છે કે - ાનતંતુઓ એ નાડી છે .
હકીકતમાં-લોહીનું મૂળ થાન દય છે ને ાન-તંતુઓનું મૂળ થાન મગજ છે .
પણ જો,હઠયોગ મુજબ નાડીનું ઉદગમ- થાન નાિભની નીચે રહે લ (અંડાકાર) કં દ છે
તો ઉપરની બંને વાત માટે પણ શંકા છે !!

આધુિનક શરીર-િવ ાન મુજબ આવો કોઈ (ઉપર મુજબનો) કં દ


શરીરમાં (નાિભ નીચે) જોવામાં આવતો નથી.
એટલે નાડીને શરીર-િવ ાનની ભાષામાં સમ વવાનું શ નથી.

ાણ-એ (જો તેને વાયુ- પ ક પીએ તો) સૂ મ વન શિ છે .


અને નરી આંખે જોઈ શકાય તેવો થૂળ પદાથ નથી.
એટલે આ ાણના વાહો જેમાં થઇ વહે છે -
તે નાડીઓ પણ સૂ મ હોવાથી જોઈ શકાય એમ નથી.
(તેમ છતાં મા સમજવા માટે એમ ક પના કરી શકાય કે -
ાન-તંતુઓની આસપાસ વાયુની બનેલી (કા પિનક) નળી છે )
વળી,યૌિગક ંથો કહે છે કે -
સમ શરીરમાં એવો કોઈ ભાગ નથી જે નાડીથી જોડાયેલ ના હોય.
એટલે ઉપર મુજબની નાડીને સમજવા માટે ની ક પના કરવી યો ય પણ લાગે છે .

હઠયોગમાં નાડીની સં યા ૭૨૦૦૦ કહી છે ,જેમાં ૭૨ મુ ય છે


અને તેમાં ૧૦ વધુ મહ વની છે .અને આ ૧૦ નાડીઓમાં પણ
3-નાડીઓ (ઈડા-િપંગલા-સુષુમણા) નું મહ વ વધુ ને ઉ લેખનીય છે .
આ ણેય નાડીઓ મે દં ડમાં થઈને પસાર થાય છે .
ડાબી બાજુ એ ઈડા અને જમણી બાજુ એ િપંગલા.
મ યમાં પોલી નાડી છે -જેમાં થઈને સુષુમણા-નાડી વહે છે .

સામા ય રીતે સમજવા માટે કહે છે કે -આ ણે નાડીઓનો આરં ભ મૂલાધારથી થાય છે .


જો કે અહીં એક પણ જ ર થાય કે -જો બધી નાડીઓ નાિભ નીચેના કં દમાંથી
નીકળે લી છે એમ જો અગાઉ કહે વામાં આવેલું છે તો-આ ણ નાડીઓનો આરં ભ
મૂલાધારથી કે મ?

એટલે જો એમ કહે વામાં આવે કે -આ ણ નાડીઓ કં દમાંથી નીકળી નીચેની િદશામાં


(મૂલાધાર તરફ) અને યાંથી ઉપરની તરફ વહે છે -તો કોઈ િવરોધ રહે નિહ !!

પણ હવે બીજો પણ થાય કે -સામા ય રીતે એમ કહે વામાં આવે છે કે -


સુષુમણાનું ાર સામા ય રીતે બંધ હોય છે પણ જયાર ે કુ ં ડિલની ગે છે
યાર ે તે આ બંધ ારને ખોલીને સુષુમણાના માગ આગળ વધે છે .
એટલે અહીં પણ જો એમ કહે વામાં આવે કે -કુ ં ડિલની જો,સુષુમણાના માગમાં વ ચે
િ કોણાકાર યોિન થાનમાં રહીને સુષુમણાનો માગ રોકીને તેને બંધ રાખે છે અને જયાર ે તે
કુ ં ડિલની ત થાય છે યાર ે સુષુમણાનો માગ ખુલી ય છે
કે જે માગ કુ ં ડિલની ઉપર તરફ આગળ વધે છે -તો કોઈ િવરોધ રહે નિહ. !!!
27

૧) સુષુમણા
સામા ય રીતે સમજવા માટે -ઉપર ક ું તે મુજબ (કં દ થી નિહ પણ)
આ નાડી મૂલાધારથી મ તક સુધી યાપીને રહે લી છે .જે પોલી છે ને મે દં ડની મ યમાં છે .
એમ કહે વામાં આવેલું છે .કે કહે વાય છે .
આ યા -શા માં આ નાડીનું મૂ ય સહુ થી િવશેષ છે .સામા યતઃ તેમાંથી ાણનો વાહ
વહે તો નથી કે મ કે તેનું ાર બંધ હોય છે .જયાર ે (તેના ાર આગળ રહે લી) કુ ં ડિલની ત
થાય છે યાર ે તે બંધ ાર ખુલે છે અને કુ ં ડિલની તેમાં થઈને (વાઈરલેસ) ઉ વગાિમની
થઈને વહે છે .અને યાર ે જ સાધકના આ યાિ ક િવકાસનો સાચો ારં ભ થાય છે .
(નોંધ-અ ે એ (ફરીથી)ઉ લેખનીય છે કે -સુષુમણા નાડી વાયુ વ પે છે -એટલે કે કોઈ
વાયર (તાર)જેવા પદાથનો આધાર લીધા િવના જ વાયરલેસ ઉપરની તરફ ચડે છે )

૨) ઈડા
આ નાડી સુષુમણા નાડીની ડાબી બાજુ એ વહે છે .
તેનો ારં ભ પણ મૂલાધારથી થાય છે ને તે ડાબા નસકોરા સુધી પહોંચે છે .
તેમાં વહે તો ાણ- વાહ શીતળ છે . તેને 'ચં -નાડી' પણ કહે છે .
િતકા ક રીતે તેને ' ી' ત વ-વાળી-નાડી કહે છે .
તેને 'હ' નામની સં ા (નામ) આપવામાં પણ આવેલ છે .
ને તેનો રં ગ 'વાદળી' છે એમ માનવામાં આવે છે .

૩) િપંગલા
આ નાડી સુષુમણા નાડીની જમણી બાજુ એ વહે છે .
તેનો ારં ભ પણ મૂલાધારથી થાય છે ને જમણા નસકોરા સુધી પહોંચે છે .
તેમાં વહે તો ાણ- વાહ ઉ ણ (ગરમ) છે .તેને 'સૂય-નાડી' પણ કહે છે
. તીકા ક રીતે તેને 'પુ ષ' ત વ-વાળી-નાડી કહે છે .
તેને 'ઠ' નામની સં ા (નામ) આપવામાં પણ આવેલ છે .
ને તેનો રં ગ 'લાલ' છે એમ માનવામાં આવે છે .

આમ,જો ડાબા નસકોરામાંથી ાસ વધુ વહે તો હોય તો -


યાર ે ઈડા-નાડી ચાલુ છે એમ કહે વાય છે ,
અને જો જમણા નસકોરામાંથી ાસ વધુ વહે તો હોય તો -
યાર ે િપંગલા નાડી ચાલુ છે એમ કહે વાય છે .
જયાર ે બંને નસકોરામાંથી ાસનું માણ સમાન હોય
યાર ે સુષુમણા નાડી ચાલુ છે એમ કહે વાય છે .
સામા યતઃ સામા ય જનોના િદવસ દરિમયાન ઈડા-િપંગલા ના વાહો બદલાતા રહે છે .
પણ યોગીનો સુષુમણાના વાહમાં વેશ થયો હોય છે .જે વધુ ઇ (સા ં ) કહે વાય છે .

ચ ો

નાડીની જેમ સાત-ચ ો પણ સૂ મ-શરીરમાં આવેલા છે ,


તેથી તે ઇિ યથી ણી શકાતા નથી,પણ અનુભવથી જ ણી શકાય.

વેદ-મુજબ, ાંડમાં ચેતનાના સાત તરો (સાત લોક કે સાત યા િત)


28

છે .(ભૂઃ.ભુવઃ. વઃ.મહ:,જનઃ,તપઃ,સ ય)
'િપંડ-ે સો- ાંડે' (જે િપંડ (શરીર)માં છે તે જ ાંડમાં છે ) મુજબ,
િપંડ (માનવ-શરીર)માં પણ ચેતનાના સાત તરો છે ને તે ાંડના સાત તરો સાથે
જોડાયેલ છે .આવા ચેતનાના જોડાણ(એકતા) -જેવા િપંડ (શરીર)માં જે સાત-કે ો છે -
તેને ચ (કે કમળ) કહે વામાં આવે છે .

આ સાતે ચ ો-એ િવકિસત થતી જતી ચેતનાના કે ો છે .


સામા ય રીતે,સામા ય યિ ને આ ચ ો,િપંડ થ ચેતના અને ાંડ થ ચેતનાના
તરોની એકતા િવષેનું ભાન હોતું નથી,પણ જયાર ે કુ ં ડિલની શિ નું ગરણ થાય અને
ચ ોને ભેદી આ શિ જેમ જેમ ઉ વગામી થતી ય છે ,તેમ તેમ સાધકમાં આ ચ ો
(ચેતનાના તરો) િવશેની સભાનતા િવકસતી ય છે .

અહીં ફરીથી,એક વાત યાદ રાખવી અ યંત આવ યક છે કે


આ ચ ો, થાન મુજબ મે દં ડની અંદર (ક પાયેલા)છે .
જુ દાજુ દા ંથો મુજબ,થોડા ફે રફાર સાથે,આ ચ ોનું વણન છે .પણ અહી હઠયોગ મુજબ
તેનું વણન કરીશું.મૂલાધાર-મિણપુર અને સહ ાર -આ ણ ચ વધુ મહ વના છે .

૧) મૂલાધાર ચ
( ાંડની ચેતનાનું ભૂઃ તર કે ભૂલોક)
આ ચ અિત મહ વનું છે .
ગુદાથી બે આંગળ ઉપર અને જનનેિ યના મૂળથી બે આંગળ નીચે,
યોિન- થાન(પોલી જગા) છે ,તેમાં (કે તેની ઉપર)આ ચ નું થાન કહે લું છે .

આ ચ ની નીચે િ કોણ-આકારનું સૂ મ યોિન-મંડળ(મુ -િ વેણી) છે ,


કે જેના મ ય(ઉપરના) કોણ(એંગલ)માંથી સુષુમણા,
ડાબા કોણમાંથી ઈડા અને જમણા કોણમાંથી િપંગલા નીકળે છે .
િ કોણની મ યમાં તેજોમય લાલ (લોહી જેવા) રં ગનો કં દપ નામનો િ થર-વાયુ છે -
કે જેના મ યમાં ( નાડીના મુખમાં) વયંભૂ િલંગ છે .આ િલંગમાં કુ ં ડિલની
શિ ,સાડા ણ આવતન મારીને (લપટાઈને) સુષુ અવ થામાં રહે છે .
આમ, આ ચ -એ મૂળ-શિ -કુ ં ડિલનીનો આધાર હોવાથી,તેને મૂલાધાર ચ કહે છે .

૨) વાિધ ાન ચ -(ભુવઃ લોક)


મૂલાધાર ચ થી બે આંગળ ઉપર આ ચ નું થાન છે .
' વ' નો અથ અહીં ' ાણ' તરીકે કહે લો છે
એટલે આ ચ ાણનું અિધ ાન (આધાર) હોવાથી-તેને વાિધ ાન-ચ કહે છે .

૩) મિણપુર ચ -( વઃ લોક)
આ ચ અિત મહ વનું છે .
નાિભ-એ આ ચ નું થાન છે .(કોઈ ંથોમાં સૂયચ પણ આ ચ ની જોડે હોવાનું કહે છે )
(નોંધ-ગભમાં રહે લું બાળક -નાિભ ારા માતાના શરીર સાથે જોડાયેલ હોય છે !!)

યોગ-માગના સમજુ વાસી માટે આ ચ નું િવશેષ મહ વ છે ,કારણકે ,બધી નાડીઓનું


ઉદગમ- થાન,એવા અંડાકાર કં દનું થાન પણ આ નાિભની નીચે જ છે .
(એટલે આ િવષે િવશેષ િવચાર કરવો પણ ખૂબ મહ વનો બને છે )
29

૪) અનાહત ચ -(મહ-લોક)
દય-એ આ ચ નું થાન છે .
અંતઃકરણ (િચ કે મન-બુિ -અહં કાર)નું આ ચ -એ મુ ય થાન છે .
અનાહત- વિન (શ દ- ) આ ચ માંથી ઉ પ થાય છે
(કે જે પર સુધી દોરી ય છે ) તેથી તેને અનાહત ચ કહે છે .
'ભાવ' ( ેમ)નું આ ચ અિધ ાન (આધાર- પ) છે .
(એટલે ભાવ ( ેમ) કે ભિ માગના સાધકો માટે આ ચ મહ વનું છે )

૫) િવશુ ચ -(જનઃલોક)
કં ઠ-એ આ ચ નું થાન છે .
ચેતનાની ગિત આ થાન પર આવતાં િચ આકાશ જેવું િવશુ બને છે
તેથી તેને િવશુ ચ કહે છે .

૬) આ ા ચ -(તપ-લોક)
કપાળમાં બંને મરોની વ ચે આ ચ નું થાન છે .
આ થાનમાં િચ અને ાણ િ થર થવાથી સં ાત-સમાિધની ાિ થાય છે .
(મુ -િ વેણી) મૂલાધારથી છૂટી પાડીને નીકળે લી ઈડા (ગંગા) િપંગલા (યમુના) અને
સુષુમણા (સર વતી) આ થાનમાં આવીને મળે છે એટલે આ થાનને 'યુ -િ વેણી'
( યાગરાજ કે તીથરાજ) પણ કહે વામાં આવે છે .
આ ા ચ ને િશવ-ને કે િદ ય- િ નું થાન પણ કહે છે .

૭) સહ ાર ચ -(સ ય-લોક)
મ તકમાં તાલુની ઉપર આ ચ નું થાન છે .
આ થાનમાં િચ અને ાણ િ થર થવાથી-
સવ વૃિ ઓના િનરોધ- પ-અસં ાત સમાિધની ાિ થાય છે .

થાય કે -આ બધા ચ ોમાં આ ાનું થાન ાં?


ઉપિનષદો મુજબ
ત અવ થામાં આ ાનું થાન આંખો છે , વ ાવ થામાં આ ાનું થાન કં ઠ છે ,
તો સુષુિ અવ થામાં આ ાનું થાન દય છે -એમ કહે વામાં આ યું છે ,
સં ાત સમાિધમાં આ ાનું થાન આ ા ચ છે
તો અસં ાત સમાિધમાં આ ાનું થાન -રં (સહ ાર) કહે છે .

અિત મહ વની નોંધ-


ઉપર મુજબ ચ ોનું વણન કરતી વખતે તેમનું થાન નાિભ- દય-કં ઠ-વગેર ે બતાવવામાં
આવેલ છે ,પણ હકીકતમાં આ ચ ો મે દં ડમાં સુષુ ણાના પથ (ર તા) પર આવેલા છે .
મહદ અંશે (લોકોને) િવરોધાભાસ જેવી લાગતી આ હકીકતથી ઘણા લોકોમાં ગેરસમજ
વત છે .પણ આ ચ નું થાન દશાવવા માટે
તે ચ ની સમાંતર (કે ન ક?)ના નાિભ-આિદ થાન કહે વામાં આવેલ છે .

હકીકતમાં આ ચ ો-એ થૂળ શરીરનો ભાગ નથી પણ સૂ મ શરીરનો ભાગ હોવાથી મા


તેને અનુભવી શકાય છે ,એટલે આપણા ઋિષઓએ તેનો અનુભવ કરીને તેની ક પના
કરીને તેના થાનો દશા યા.જોકે પાછળથી સંશોધન કતાઓએ આ ચ ોની સમાંતર
30

રચનાઓ િવષે સંશોધન કયુ છે .(જે વધુ સંશોધન માગી લે છે )


થોડાક નવા સંશોધન મુજબ-
મે દં ડમાં ( ાનતંતુઓની) ંિથઓ (plexus OR nerves plexus) છે
૧) મૂલાધાર ચ ( થૂળ ચેતનાનું કે )-
sacral plexus-coccygeal plexus-pelvic plexus
૨) વાિધ ાન ચ (કામ-આિદ વાસનાનું કે )
prostatic plexus OR Hypogastric plexus
૩) મિણપુર ચ ( ાણમય ચેતનાનું કે )
solar plexus OR Epigastric plexus
૪) અનાહત ચ (ઉ વ ાણ કે ભાવ- ેમનું કે )-Cardiac plexus
૫) િવશુ ચ (િવશુ મનનું કે )-Laryngeal plexus OR Carotid plexus
૬) આ ા ચ (આંતર ેરણા ક મનનું કે )
Cavemous plexus OR Medula plexus
૭) સહ ાર ચ (મનથી અતીત ચેતનાનું કે )
Pineal gland OR Cerelral plexus

જો કે યૌિગક ંથોમાં આ ચ ો િવશેનું િવગતથી વણન થયેલું છે -


જેમાં તે િવિવધ ચ ોના િતકો, રં ગ,ત વ,બીજ મં ,યં ,દે વતા-આિદનું વણન છે .
ઋિષઓએ ચેતનાના તરો પર જેવું અનુભ યું તેનું વણન કયુ છે -
જે મા બુિ થી સમ શકાય તેમ નથી.

પણ મહા ાઓ કહે છે કે - યાનાવ થામાં તેમનો અનુભવ મા થાય છે -જેમની અંદરની


િ ખુલે તે જ તે જોઈ શકે છે . િતકોની રચના ગુ રીતે કહી છે ,કે જેની પાછળ જે
સૂ મ-જગતનું કં ઇક ગુ સ ય (રહ ય) પણ રહે લ છે .તે જયાર ે િદ ય- િ ખુલે યાર ે જ
સાધકની સામે ગટ થાય છે .કે દે ખાય છે .( થૂળ િ થી દે ખી શકાય નિહ)

આ ચ ોને-જો ણ ગુણોની ભાષામાં, કહે વામાં આવે તો-


મૂલાધાર અને વાિધ ાન-એ બંને ચ તમોગુણના થાન છે .
મિણપુર અને અનાહત -એ બંને રજોગુણના થાન છે .
િવશુ અને આ ાચ -એ બંને સ વગુણ ના થાન છે .
તો સહ ાર ચ -એ ગુણાતીત છે .

આ ચ ો અને મુ ય ણ નાડીઓ-ઈડા-િપંગલા-સુષુ ણા પણ પર પર જોડાયેલા છે .


(મ યમાં રહે લી) સુષુ ણા દર ેક ચ ને મ યમાંથી ભેદીને સીધી ઉપરની તરફ ય છે .
(સુષુ ણાની ડાબે-જમણે રહે લી)ઈડા અને િપંગલા -
સીધે સીધી ઉપર ન જતાં,દર ેક ચ ની એક પિર મા કરીને
અને એકબી ને ોસ કરીને (ઓળંગી કે અિત મીને) ઉપરની તરફ આગળ વધે છે .
મૂલાધાર થી સહ ાર-સુધી રહે લા ચ ો ચેતનાની ભૂિમકાએ ચડતા- મે
વધુ ને વધુ િવકિસત અવ થાના થાનો છે .
31

કુ ં ડિલની અને તેનું ગરણ (ને તેથી સમાિધ-અવ થા) 


(આગળ ક ું તેમ) આ મૂલાધાર-ચ ની નીચે
િ કોણ-આકારનું સૂ મ યોિન- થાન (યોિન=પોલી જ યા) છે ,
કે જેની મ યમાં તેજોમય લાલ (લોહી જેવા) રં ગનો કં દપ નામનો િ થર-વાયુ છે -
કે જેના મ યમાં ( નાડીના મુખમાં) વયંભૂ િલંગ છે .આ િલંગમાં કુ ં ડિલની
શિ ,સાડા ણ આવતન મારીને (લપટાઈને) સુષુ અવ થામાં રહે છે .
પોતાની પૂંછડી મુખમાં રાખીને ગૂંચળું વળીને આ કુ ં ડિલની પડી રહે છે
.કે જે સુષુ ાણ-શિ છે .

જેમ ાંડમાં િશવ-શિ ની લીલા છે ,તેમ,િપંડ (શરીર)માં પણ િશવ-શિ ની લીલા છે .


િપંડમાં િશવનું થાન મ તકમાં રં માં છે
અને મહા-શિ કુ ં ડિલનીનું થાન છે મૂલાધાર ચ .
આ શિ ત થઈને ચ ોનું ભેદન કરતાં કરતાં રં (િશવ )સાથે િમલન કર ે છે .
આ િમલનથી સાધક કૈ વ યાવ થા પામે છે ને તેનું વન કૃ તાથ (મુ )બને છે .

શા ોમાં એક તીક- પે પૃ વીને શેષ-નાગના મ તક પર ટકે લી ક પવામાં આવી છે .


આ શેષ(બાકી રહે લ)નાગને પૃ વીના સજન પછી બાકી રહે લ શિ તરીકે પણ ગણવામાં
આવે છે કે જેના આધાર ે આ સજન (પૃ વી- પ) ટકી ર ું છે .
જેમ ાંડમાં શેષ-શિ છે તેમ િપંડ (શરીર)માં
આ કુ ં ડિલની શિ પણ તીક- પે ગણાય છે .બંને શિ માં સમાનતા છે
તેથી ાંડમાં રહે લી શિ સપ અને િપંડમાં રહે લી શિ ને સિપણી કહે છે .

હઠયોગ મુજબ ાણાયામ-મુ ા-ના અ યાસથી (અને ભગવદ-કૃ પાથી) કુ ં ડિલની ત


થાય છે .સામા ય રીતે બંધ રહે તું સુષુમણાનું ાર ખોલીને સુષુમણાના માગ,માગમાં
આવતાં ચ ોને ભેદીને આ શિ ઊ વારોહણ કર ે છે .કે જેથી સાધકની ચેતનાનું પણ
ઉ વ કરણ થાય છે ,જયાર ે આ શિ સહ ાર-ચ સુધી પહોંચે છે યાર ે રં માં રહે લ
િશવ સાથે તેનું િમલન થાય છે અને જેથી સાધક સમાિધ-અવ થાને પામે છે .
કે જે સમાિધના િવશેષ અ યાસથી સાધક -પરમ- યેય કૈ વ ય-અવ થાને પામે છે .

કુ ં ડિલની િવષે-થોડી નોંધનીય બાબતો

હઠયોગ કહે છે કે -મિણપુર-ચ સુધીની કુ ં ડિલનીની ઉ વ-યા ા, માણમાં સરળ છે ,પણ


યાંથી આગળના ણ ચ ોના ભેદનનું કાય માણમાં મુ કે લ છે -
તેથી તે ણ ચ ોને ંિથ તરીકે પણ કહે વાય છે ંિથઓ- ણ છે .
(૧) - ંિથ=અનાહત ચ (૨) િવ ણુ- ંિથ=િવશુ ચ (૩) - ંિથ=આ ાચ

વળી ણ મંડલોનું થાન પણ હઠયોગમાં ક ું છે


મંડલો પણ ણ છે .
(૧) યોિનમંડલ(નાિભના નીચે) (૨) વિહન-મંડલ ( દય) (૩) સોમ-મંડલ (મ તક)

ાં મ તક અને મે દં ડ મળે છે - યાંથી સુષુમણાના બે માગ ક પેલા છે .


એક માગ તે સીધી જ િવશુ ચ થી આ ાચ થઈને સહ ારચ પહોંચે છે -
32

જે પૂવ-માગ તરીકે ઓળખાય છે .


બીજો માગ સીધો જ સહ ારમાં ય છે -તેને પિ મ-માગ કહે છે .
ાને ર મહારાજના મતે-આ માગમાં પણ બી ં પાંચ
(િ કૂ ટ- ીહાટ-ગો હાટ-ઔ પીઠ- મરગુફા) ચ ો છે !!!
પૂવમાગ કરતાં આ પિ મમાગ કિઠન પણ ચિડયાતો ગણાય છે .

કુ ં ડિલની ગરણની િ યા દરિમયાન સાધકને અનેકિવધ અલગ અલગ અનુભવો થઇ


શકે છે .અનેક તના િવિવધ (દે વ-દે વીઓ-આિદ) દશનો,(ઓમકાર-આિદ)
નાદ- વણ, પશ, વાદ અને ગંધ સંવેદનાઓ
આિદના અનુભવો સાધકને થાય છે કે કોઈ અદભૂત શિ િવકસે-એવું પણ બની શકે .
આવા અનુભવો-એ માગ પરના 'સીમા-િચ ો' જ છે .
પણ તે સાધકનું લ ન બને તે જોવું જ રી છે .

એટલે અનુભવની આશાઓ રાખવી નિહ અને અનુભવ થાય તો તેમાં રમમાણ થઇ રહે વું
નિહ,પણ તેને ભગવદ-કૃ પા સમ ,ભગવાનનો સાદ સમ ને,ન અને તટ થ થઈને
રહે વું જોઈએ-એમ મહા ાઓ કહે છે .

કોઈ વાર કોઈ સાધક આવા મનો-કિ પત અનુભવો કર ે-


તો તેને અનુભવોની સ ચાઈ િવષે શંકા ર ા કર ે છે .
પણ સાચા અનુભવોથી સાધકની ચેતનાનું પાંતર થાય છે ને કોઈ શંકા રહે તી નથી.

સમાિધ-િવષે રાજયોગ મુજબ િવશેષ પ તા   


યાતા( યાન કરનાર) કે જે યાન કર ે છે -અને તેનો િવષય છે - યેય
આ િ પુટી-- યાન વખતે તૂટે છે .છતાં તે વખતે - યાતા અને યેય-એ બે-( ત ૈ ) રહે છે .
અને સમાિધ-વખતે આ ત ૈ તૂટે છે - યાતા ( યાન કરનાર)નું શરીરનું ભાન શૂ ય થાય છે ,
અને મા યેય (અ ત ૈ -એક-સ ય-ચૈત ય)જ રહે છે .

એટલે કે ાનો (સ ય ાનનો) ઉદય થાય છે


આ નરી આંખે દે ખાતા જગત અને પરમ-સ ય(ચૈત ય) વ ચે,િચ (ે અિવ ા કે અ ાને)
બનાવેલી જે િદવાલ છે -તે સમાિધમાં તૂટી ય છે . યાતા અ ય થાય છે (એટલે કે શરીરનું
બા -ભાન છૂટી ય છે ) અને માટે યેય(ચૈત ય-સ ય) બાકી રહે છે .

સાં ય-દશનના 'સગ-િસ ાંત' મુજબ-જો સમાિધ અવ થાને સમજવા ય કરીએ તો-
પુ ષ ( -કે ચૈત ય-કે સ ય-કે પરમા ા)નો- કૃ િત (માયા-કે અિવ ા-કે શિ ) સાથે
સંયોગ થાય છે , યાર ે, તે પુ ષ પોતાની વ- પ-િ થિતને ભૂલે છે ,અને સગ- મ શ થાય
છે .એટલે કે -મન,બુિ ,અહં કાર,પછી પંચમહાભૂતો અને છે વટે ઇિ યો સુધી (નીચા તર
સુધી)પહોંચી ય છે (બંધન થાય છે )

સમાિધમાં,આનાથી ઉલટી (અપ-સગ કે િવસગની) િ યા થાય છે .


અને તે જ ચૈત ય(ચેતના) એ નીચલા તરો (ઇિ યો વગેર ે) માંથી (અપસગ) મથી -મુ
થઈને,સમાિધમાં-પાછી પોતાની મૂળ િ થિત પુ ષ ( -વગેર ે)માં પહોંચે છે .(મુ બને
છે ) આમ,સમાિધ-અવ થા વખતે (િચ -વૃિ ઓનો િનરોધ થતાં) સાધક પોતાના
33

વ- પમાં એકાકાર થઈ મુ બને છે .

સમાિધ િવષે બી થોડીક વધુ માિહતી


(૧) અ ાંગ-યોગમાં આઠ-અંગો છે -એટલે કે -તે -જેમ કોઈ એક મૂિતના આઠ અંગો હોય
તેવો છે .સામા ય રીતે,અ ાંગ યોગનાં આઠ પગિથયાં (કે સોપાન) એમ સમજવામાં આવે
છે .પણ જેમ જેમ આગળના અંગો (પગિથયા)પર સાધક ચડતો ય યાર ે પાછળનાં અંગો
છોડી દે વાના હોતા નથી,એટલે કે જેમ યાનનો અ યાસ કરનાર સાધક આગળના અંગો
(યમ-િનયમ આિદ)ને છોડી દે -એવું સલાહ ભર ેલ નથી.
આ અંગોમાં િમકતા (પગિથયાની) જેમ હોવા છતાં તે પગિથયા જેવી નથી
પણ સાધક જેમ, જેમ િવકાસ પામતો ય છે તેમ,તેમ આગળના અંગો ઉમેરતા ય છે .
એટલે કે એક જ મૂિતના આ અંગો છે -એમ કહે વામાં આવેલું છે .

(૨) યોગ-સૂ મુજબ-સમાિધ-અવ થા-એ અંિતમ અવ થા નથી,


પણ 'કૈ વ ય'-અવ થા-એ અંિતમ અવ થા છે

(3) જો કે -ઊંઘ કે બેભાન અવ થામાં પણ બા (શરીર)ભાન હોતું નથી,


પણ સમાિધ અવ થા તેના જેવી નથી.
કોઈ વખત કોઈ અનુકરણ કર ે તો તે સમાિધમાં છે એમ લાગે-
પણ તે જડ-સમાિધ છે .(આંતિરક-ચેતન-સમાિધ નિહ)
સમાિધ-એ આંતિરક ચૈતનાની અવ થા પરથી જ ન ી કરી શકાય.
સમાિધમાંથી પાછો ફર ેલ ઉ ચ-ચૈત યનું ાન ( ા)
લઈને પાછો ફર ે છે , યાર ે તેના વનનું પાંતર થઇ ય છે ,તે બદલાઈ ય છે .

(૪) સમાિધમાં તક-બુિ થી પર અને અતીિ ય (ઇિ યોથી પર) એવું ાન ( ા) મળે
છે ,જે અશ દ છે -અનુભવગ ય છે . અને આ િ થિત (અવ થા) અંદરથી જ આવે છે .
પણ,કોઈ વખતે,કોઈ,સમાિધનું િવ ાન સમજતો ન હોય,છતાં,કોઈ દૈ વ-યોગે,
મનુ ય-ભાવથી પર થવાથી,આવી સમાિધ- િ થિતને ા થાય છે -એટલે કે તેને ભટકાઈ
પડે છે , યાર ે તે સમજે છે કે તે િ થિત બહારથી આવી છે !!
અચાનક જ આવી િ થિતમાં આવી પાડવામાં જોખમ છે ,ઘણી વખત તેવા લોકો 'શું થઇ
ગયું?' એ સમ ન શકવાથી મગજ પર આડ-અસર થઇ શકે છે .

સમાિધના - કારો  
સં ાત (સ યક- ા વાળી-આરં ભની) અસં ાત (િનબ જ સમાિધ)
સમાિધ
આ સમાિધ વખતે-િચ માં-
આ સમાિધ વખતે હજુ -િચ માં સં કારો સં કાર- પી-બીજો રહે તા નથી.ને મુિ
રહે લા હોવાથી મુિ આપતી નથી. આપે છે .એટલે કે િચ જયાર ે સંપૂણ રીતે
િવતક(તક-શિ )-િવચાર-આનંદ- િવચાર-શૂ ય બને છે ,
અિ મતા-એ ચાર કાર આ સમાિધના યાર ે આ ચેતાનાતીત સમાિધ અવ થામાં
અંદર રહે લા છે . વેશ થાય છે .
34

સં ાત સમાિધ
(સ યક- ા વાળી-આરં ભની) સમાિધના ચાર કારો

િવતક (તક શિ ) િવચાર આનંદ અિ મતા

િચ ની તક િચ ની િવચાર િચ ના િચ પોતે પોતાના


કરવાની ચંચળ કરવાની આનંદ-અનુભવ યાનનો િવષય
અવ થા પર અવ થા પર કરવાની બને ને એકા
એકા તા એકા તા અવ થા પર થાય યાર ે સવ
કરવાથી,તેનો કરવાથી,તેનો એકા તા િવચારો છૂટી જઈ
િનરોધ થઈને િનરોધ થઈને કરવાથી,તેનો સમાિધમાં વેશ
િનિવતક સમાિધમાં વેશ િનરોધ થઈને થાય છે .
સમાિધમાં વેશ થાય છે સમાિધમાં વેશ (િવદે હ અવ થા)
થાય છે . થાય છે

અસં ાત(િનબ જ સમાિધ)

યોગ-સૂ માં પતંજિલ --


૧) િચ -વુિ ઓ (તરં ગો)નો અથ સમ વે છે .પછી
૨) તે િચ -વૃિ ઓનો (તરં ગોનો) િનરોધ કે મ કરવો તે બતાવે છે .અને,
૩) સવ બી તરં ગોનો િનરોધ કરી શકે એવો 'એક' તરં ગ બળ બનાવવાનું -બતાવે છે .
કારણ કે જયાર ે મા એક જ તરં ગ બાકી રહે તો-તેનો િનરોધ કરવાનું સહે લું બને છે .
૪) જયાર ે આ એક તરં ગ (િચ -વૃિ કે સં કાર કે બીજ ) પણ શમી ય
યાર ે તેને િનબ જ-સમાિધ કહે છે .

યાર ે આ ા તેના પોતાના વ પ ( વ-મિહમા)માં ગટ થાય છે .


અને યાર ે જ સાધકને ખબર પડે છે કે -આ ા કોઈ િમિ ત વ તુ નથી,પણ એક શા ત
છે .અને તે અિવનાશી છે ને તેને જ મ-મૃ યુ નથી. ાનનું આ સનાતન-સાર-ત વ (મો ) છે

રાજયોગની-ધમમેઘ સમાિધ-કે -કૈ વ ય અવ થા

આમ તો િનબ જ સમાિધ-આગળ િચ -વૃિ -િનરોધની યા ા પૂરી થાય છે .છતાં,


ચોથા- કરણ-કૈ વ ય-પાદ( ોક-૨૮)માં ધમમેઘ-સમાિધનો ઉ લેખ કય છે .

ઉ ચ કારના (સ ય) ાનથી ઉ પ થતા ઐ ય -માટે ની પૃહા (ઈ છા) પણ યાગવાથી,


તે િવર (યોગી)ને જે સંપૂણ-િવવેક- ાન થાય છે -તેથી તે ધમમેઘ-સમાિધને ા થાય છે .

આ (િચ -એ પુ ષ નથી-એવા) િવવેક તરફ વળે લ,


યોગી કૈ વ ય-ની પૂણ અવ થાને ા કર ે છે .
શ દોથી જેનું વણન કરી ન શકાય (અશ દ) અને મા અનુભવ-ગ ય એવી
આ પૂણ અવ થાને યોગની ભાષામાં 'કૈ વ ય' અવ થા પણ કહે છે .

આ સવ મ આ યાિ ક અવ થા છે -કે જેને 'મો ' કે 'આ ા- ાિ ' પણ કહે છે .


અહીં,આ ા-એ કૃ િતના બંધનમાંથી સંપૂણ રીતે મુ થઈને કે વળ,પુ ષ- પે કાશે છે .
35

આ એક ' વ- પ-અચળ-િ થિત' છે ,


કે ાં યોગી પહોંચીને તેમાં 'િ થર' થઈને રહે છે ,ને યાંથી તે પાછો ફરતો નથી.

ચેતનાનું (ચૈત યનું) આ ઊંચામાં ઊંચું તર છે .કે જેમાં યોગી,બા ભાન ળવી રાખીને
વેશ કરી શકતો નથી,પણ મા સમાિધ-અવ થામાં જ વેશી શકે છે .
તેમ છતાં કોઈ અસાધારણ િવકાસ પામેલ િવરલ-િસ યોગી,બા ભાન ળવીને પણ,
ઉ ચ તરોમાં વેશી શકે છે (તેવો મહા ાઓ ારા ઉ લેખ કરાયેલ છે )

અ ાંગ-યોગ(રાજયોગ)નું ત વ ાન અને મનોિવ ાન  


'યોગ-દશન-શા ' એ ભારતીય દશન-શા ોમાંનું એક દશન-શા છે .
(સાં ય-દશન-શા અને યોગ-દશન-શા
એ બંનેનું જોિડયું એવું 'સાં ય-યોગ-દશન શા ' પણ કહે વામાં આવેલું છે )

'સાં ય-દશન' બતાવે છે કે - વનનું ' યેય'-એ 'આ -દશન' છે .અને


આ ' યેય'ને િસ કરવા માટે ના સાધન-માગની િવચારણા 'યોગ-દશન'માં કરવામાં આવી
છે .એટલે કે -સાં ય-દશનમાં બતાવેલ, (ત વ) ાનના િસ ાંતોનો વીકાર કરીને જ
યોગ-દશન આગળ ચાલે છે ,
અને એક િવિશ એવો (વૈ ાિનક) સાધન માગ બતાવીને 'આ -દશન' કરાવે છે .

આમ,યોગ-દશનમાં આ યાિ ક ત વ- ાન તો સાં ય-દશનનું જ છે પણ યાંથી આગળ


વધીને યોગ-દશનમાં વધુ,આ યાિ ક મનોિવ ાનની િ થી િવચાર કરવામાં આ યો છે .

િચ ,િચ -વૃિ ,િચ -વૃિ નો િનરોધ એ િવષેનું (મનો) વૈ ાિનક રીતે િન પણ કરીને
િચ (મન)ને િ થર કરવાની િ યા અને આ િ યા દરિમયાન આવતી
મુ કે લીઓનો-મનના િવ ાનનો ઊંડો િવચાર અહી કર ેલો છે .
તેથી યોગ-દશન (યોગ-સૂ ો)નું
પોતાનું આગવું એવું િવિશ ભારતીય આ યાિ ક મનોિવ ાન છે .
(જો કે આધુિનક મનોિવ ાન અને આ યાિ ક મનોિવ ાનમાં -ઘણો ભેદ છે )

યોગ-સાધના દરિમયાન આવતી મુ કે લીઓ ને સવાલો મન ારા જ ઉભા થયેલ હોય છે .


મન,મનનું વ પ,મનની સમ યાઓ,તેનું િનરાકરણ-એ માટે મનોવૈ ાિનક અિભગમ
આવ યક છે .યોગના આ મનોિવ ાનને સમજવા,
તેની પાછળનું મૂળભૂત દશન (સાં ય-દશન) પહે લાં સમજવું જ રી બને છે .

સાં ય-દશનના સગ-િસ ાંત,મુજબ,આ સમ જગત બે ત વનું બનેલું છે .


પુ ષ (કે જે ચેતન છે ) અને કૃ િત(કે જડ છે ) આ બંનેના સંપકથી સગનો ારં ભ થાય છે .
કૃ િતનું થમ સજન (યોગ-દશન મુજબ) િચ છે
(જો કે -સાં ય-દશન મુજબ - થમ સજન બુિ છે -એમ કહે લું છે )

િચ (એટલે અંતઃકરણ-કે જે બુિ -અહં કાર-મનથી બનેલું છે )


પુ ષના કાશથી કાિશત (ચેતાયેલું) બને છે ,
36

અને તે િચ ,એ-જયાર ે વૃિ ઓ (તરં ગો)ધારણ કર ે છે ,


યાર ે તેની સાથે તાદા ય થઈને પુ ષ બ થાય છે .

એટલે કે -િચ માં જયાર ે વૃિ ઓ હોતી નથી,


યાર ે પુ ષ ( વ પ િ થિતમાં) ા-મા (મુ ) જ છે .
પણ જયાર ે િચ માં વૃિ ઓ ઉ પ થાય
યાર ે પુ ષ-પોતાની વ પ-િ થિતમાંથી ચિલત થાય છે .

પુ ષની આ બી (ચિલત) િ થિત થતાં


તે (પુ ષ) વૃિ સાથે સા યતા અનુભવે છે .(વૃિ -સા યતા-િ થિત)
આમ,પુ ષની આ (બી ) ચિલત (વૃિ -સા યતા) ની અવ થામાંથી,
પાછા,પોતાની (પહે લી) વ પ થાનની અવ થા સુધી પહોંચવાની
(િચ -વૃિ -િનરોધની) સાધન-પ િત (માગ) એ આ યોગ (યોગ-દશન) બતાવે છે .
અને આ જ -મૂળભૂત યૌિગક-દશન છે ,
ને આ િચ જ આ યાિ ક મનોિવ ાનનો પાયો છે .

િચ -િચ ની વૃિ ઓ-િચ ની ભૂિમકાઓ-િચ ના કલેશો 


આગળ ક ું તેમ-યૌિગક (આ યાિ ક) મનોિવ ાનના મૂળમાં (કે માં) 'િચ ' મુ ય છે .
અને આ િચ ની વૃિ ના િનરોધ િવના 'આ -દશન' શ બની શકતું નથી.
બધી જ જુ દી જુ દી યૌિગક સાધનાઓ,કોઈને કોઈ રીતે િચ -વૃિ ના િનરોધ િત જ લઇ
ય છે .આ િચ િવષે આગળ ટૂં કમાં ક ું છે ,પણ અહી હવે તેને વૈ ાિનક િ થી જોઈએ.

અહીં,એક વાતનો ઉ લેખ કરવો આવ યક છે .


-પુ ષ કે પરમા ા જેમનું વ પ િચદાનંદ કે િચદાકાશ- પે વણવેલું છે ,તેમાં આવતો
'િચદ' શ દ જેમ પુ ષને (મહદને)ઓળખવા માટે કે તેમનું વ પ વણવવા માટે થાય છે ,
તેમ કૃ િતની (મહતની) પહે લી પેદાશ (િવકાર)ને
િચદાકાશથી જુ દી વણવવા િચ ાકાશ શ દનો યોગ થાય છે તે આ િચ છે .
(િચદાકાશ-િચ ાકાશ અને મહદ-મહતમાં મ અને દ નો ભેદ છે -તે આ છે )

પણ આ િચ ને વધુ સરળતાથી સમજવા તેની સૂ મ-તરલ- ય (વ તુ) તરીકે ક પના કરી


તેને અંતઃકરણ (કરણ=સાધન) ક ું
કે જેમાં બુિ -અહં કાર અને મનની ક પના કરવામાં આવી છે .

યોગ-દશન-શા (પતંજિલ) મુજબ


િચ (બુિ -અહં કાર-મન) એ કૃ િતનો થમ િવકાર છે .
જયાર ે સાં ય -દશન-શા (કિપલ)કહે છે કે બુિ એ કૃ િતનો થમ િવકાર છે .

પુ ષ-એ ચેતન છે તો કૃ િત એ જડ છે એટલે િચ પણ જડ છે ,


પણ તે િચ -એ પુ ષની અ યંત ન ક હોવાથી
પુ ષના કાશથી (અિ થી) કાિશત (ચેતાય) થાય છે એટલે ચેતનવંતુ બને (લાગે) છે .
અને તે િચ ,એ-જયાર ે વૃિ ઓ (તરં ગો)ધારણ કર ે છે ,
યાર ે તેની સાથે તાદા ય થઈને પુ ષ બ થાય છે .
37

સરળતાથી સમજવા-જો એમ કહી શકાય કે -


િચ માં રહે લ બુિ માં ચમકાર થાય છે -
યાર ે તેને 'હુ ં ' (અહં કાર કે અહં )ની ઓળખાણ થાય છે ,
ને આ જ બુિ જયાર ે સંક પ-િવક પ વગેર ે
િવકારો (તરં ગો કે વૃિ ઓ કે િવચારો)પેદા કર ે તે મન છે .

આધુિનક મનોિવ ાન ારા જે મન (માઈ ડ) શ દથી કહે વામાં આવે છે તે આ િચ શ દ


નથી.છતાં,સામા ય યવહારમાં િચ -એટલે મન-એમ જ ઓળખવામાં આવે છે .
પણ,હકીકતમાં તો મનમાં સંક પ-િવક પ-કે િવચારોની માનિસક િ યાઓ જ થાય છે .
આ મનથી ઉપર બુિ છે (બુિ નું વચ વ છે ) બુિ પર અહં છે .(અહં નું વચ વ છે )

િચ ની વૃિ ઓ
આમ,િચ કે જેને એક સૂ મ-તરલ- ય (વ તુ) તરીકે કહે લ છે ,તેમાં થતા તરં ગો તે તે
િચ ની વૃિ ઓ છે .
િચ ની વૃિ ઓ તો ઘણી છે -એટલે તેને પાંચ િવભાગમાં વહચી
છે - માણ-િવપયય-િવક પ-િનં ા અને મૃિત.
(કે જેના િવષે આગળ ઉ લેખ થઇ ગયો છે ) આ િચ ની વૃિ ઓનો િનરોધ-એટલે યોગ.

િચ ની ભૂિમકાઓ (અવ થાઓ)

િચ ની અવ થાઓને પાંચ િવભાગમાં વહચી છે પહે લી ણ (ગુણો-વાળી) અવ થાઓ


યોગમાં ઉપયોગી નથી.પણ પછીની બે અવ થાઓ યોગ-ઉપયોગી છે .

૧) મૂઢાવ થા-તમોગુણ ધાન -આ ભૂિમકાવાળો મનુ ય િવવેકહીન અને નીચો હોય છે .


૨) િ ાવ થા-રજોગુણ ધાન-
આ સંસારના સંસાિરક-સાધારણ મનુ યો આ ભૂિમકા-વાળા હોય છે .
૩) િવિ ાવ થા-સ વ-ગુણ ધાન.િજ ાસુઓ આ ભૂિમકાવાળા છે .
છતાં યાં- રજોગુણ િચ ને િવિ કરતો હોય છે
૪) એકા -અવ થા-ગુણોથી મુ થઇ િચ શુ બને અને
એક જ િવષય તરફ વૃિ ઓનો વાહ વહે તે એકા તા.
૫) િન (િનરોધ) અવ થા-િચ અને પુ ષના ભેદનો સા ા કાર થઇ
પરમ વૈરા યનો ઉદય થાય,તેવી િચ ની વૃિ ઓના િનરોધની અવ થા -
કે જેમાં સવ સવ વૃિ ઓ,કલેશો અને સં કારોનો બીજ સિહત નાશ થાય છે .

િચ ના કલેશો

યોગ-એ મા બૌિ ક ત વ ાનના િ કોણથી જ નિહ,


પણ, વનની સમ યાઓને મનો-વૈ ાિનક િ કોણથી પણ સમ વે છે .
અને સમ યાઓનો ઉપાય(સાધન અને માગ) પણ બતાવે છે .

યોગ-કહે છે કે વનની સમ યાઓ ( લેશો કે દુ ઃખ) નું મૂળ િચ છે .


જો િચ ની વૃિ ઓ-એ િચ ના તરં ગો છે
તો તે વૃિ ઓના (દુ ઃખના) કારણ- પ િચ ના કલેશો છે .
38

એટલે આ લેશોમાંથી મુ થયા િવના વૃિ ઓમાંથી મુ થઇ શકાતું નથી.


પતંજિલએ,યૌિગક-મનોવૈ ાિનક િ થી આ લેશોના પાંચ િવભાગો ક ા છે .

(જો કે આમ તો લેશનો અથ દુ ઃખ-એવો છે પરં તુ અહી દુ ઃખનું કારણ-એ અથમાં લેશોને


ક ા છે . આ કલેશો -એકબી થી બહુ જુ દા નથી,અિવ ા,એ લેશોનું મૂળ કારણ છે
જેમાંથી બાકીના કલેશો જ મે છે .)

(૧) અિવ ા
એટલે- વ- પનું (પોતાના સાચા પનું) અ ાન.આ અિવ ા જ સવ દુ ઃખનું કારણ છે .
અિન ય ને િન ય,દુ ઃખને સુખ કે અના ને આ - વ પે ણવુ-ં તે અિવ ા
(૨) અિ મતા
નો સીધો-સાદો અથ છે અહં કાર.જયાર ે અિવ ાને લીધે 'પુ ષ'પોતાનું સાચું વ પ ભૂલે છે
યાર ે તેને ખોટો 'અહં ' (હુ ં છું) નો આભાસ થાય છે .
અહં થી થતી આ ખોટી એકા તા -તે અિ મતા છે .
(૩) રાગ
એટલે આસિ -અને સુખની ઈ છા.જયાર ે કોઈ યિ કે પદાથ તરફ આસ થવાથી
જો સુખ મળે તો ફરી ફરી એવા જ સુખની ઈ છા કરવી તે રાગ-છે -કે જે પિરણામે દુ ઃખ જ
આપે છે .
(૪) ષ ે
એટલે ધૃણા.જયાર ે કોઈ યિ કે પદાથ તરફનો અનુભવ જો દુ ઃખદ બને તો યાર ે તે યે
ોધ થઈને તેના તરફ ધૃણા ઉ પ થઇ તેનાથી દુ ર રહે વાની ઈ છા રહે છે -કે જે પિરણામે
દુ ઃખદ જ બને છે .
(૫) અિભિનવેશ
એટલે વવાની ઈ છા.વૃ ાવ થા-રોગ-વગેર ે કારણોથી વન દુ ઃખ- દ હોય છે .છતાં
વવાની ઈ છા રાખીને આ દુ ઃખો ભોગવવાં પડે છે .

કલેશોની અવ થાઓ

સુ
એટલે છુપાયેલી કે બીજ વ પની-
જેમ બાળકમાં ભોગ ભોગવવાની ઈ છા- સુ (બીજ) અવ થામાં છે .
તનુ
'િ યા-યોગ'ના અ યાસથી જેના કલેશો િશિથલ (નબળા) થઇ ગયા હોય,તે કલેશો જો
િચ માં હોય છે અને અને િ યા (કાય) કરવાનો આરં ભ કરવા જેટલા બળ ન હોય-
તો તે લેશોની તનુ(િશિથલ)-અવ થા છે .
િવિ છ
કોઈ એક બળવાન લેશથી બીજો (થોડો િનબળ) કલેશ દબાયેલ હો તો તે
દબાયેલ લેશની િવિ છ અવ થા કહે વાય છે .
ઉદાર
કોઈ કલેશ જયાર ે કાય (િ યા)કરવામાં વૃ થાય તો તે ઉદાર અવ થા છે .
39

કલેશોમાંથી મુ થવાના ઉપાયો

આધુિનક મનોિવ ાનમાં તો મા યિ માં રહે લી


મૂળભૂત ેરણાઓ (ઉિમઓ) જ સમ વવાનો ય છે ,
જયાર ે યૌિગક મનોિવ ાન તેનાથી વધુ ઊંડે ઉતરીને કહે છે કે -
કલેશો (સમ યાઓ-દુ ઃખો)નું મુ ય કારણ અિવ ા છે .
અને તેમાંથી મુિ નો ઉપાય એ અિવધામાંથી મુ થવું તે જ છે .

યોગ-સૂ માં પાંચ ઉપાયો ક ા છે .


૧) િ યાયોગ-તપ- વા યાય અને ઈ ર િણધાન-એ િ યાયોગ છે .
જેનાથી કલેશ-મુિ થાય છે .
૨) અ યાસ-વૈરા ય-થી કલેશ-મુિ થાય છે .
૩) ઈ ર- િણધાન થી કલેશ મુિ થાય છે .
૪) અ ાંગ-યોગથી કલેશ-મુિ થાય છે .
૫) યોગનો ચતુ યૂહ-િચિક સા-શા માં જેમ રોગ દુ ર કરવા ચાર બાબતોનો િવચાર થાય છે
તેમ કલેશ-મુિ માટે પણ છે .
(૧) હે યમ-ભિવ યમાં આવતું દુ ઃખ ટાળવા યો ય છે . (રોગનું વ પ)
(૨) હે ય હે તુ- કૃ િત-પુ ષનો સંયોગ (અિવ ા) દુ ઃખ(કે રોગ)નું કારણ છે .
(૩) હાનમ-અિવ ાના અભાવથી સંયોગનો અભાવ (કૈ વ ય)
રોગ-િનવારણનું વ પ)
(૪) હાનોપાય- કૃ િત-પુ ષનો િવવેક -તે (હાનમ) નો ઉપાય
છે .(દુ ઃખ કે રોગ-િનવારણનો ઉપાય)

રાજયોગનું િવભૂિત (િસિ ઓનું) િવ ાન  


(યોગ-સૂ ોમાં વણવેલી િસિ ઓ -કે - ગુ -િવ ા-Occultism)

યોગસૂ ના િવભૂિતપાદમાં યોગથી મળતી (આવતી) િસિ ઓનું (િવભૂિતઓનુ)ં વણન


છે .ભૌિતક િવ ાનથી આવી (દૂ રદશન-વગેર ે) જેવી િસિ ઓને સમ વી શકાતી
નથી,એટલે તેને ચમ કાર તરીકે પણ કહે વામાં આવે છે .

યોગસૂ માં આવી િસિ ઓના વ પને સમજવાનો અ યાસ અને એવી િસિ ઓને
ા કરવાની સાધન-પ િતઓ પણ કહે વામાં આવેલી છે
આ િવભૂિત-િવ ાન,સાધારણ રીતે સામા ય જન-સમાજમાં
ગો ય (ગુ કે છુપાયેલ)રહે લું હોવાથી,તે સામા ય મનુ યોથી દુ ર ર ું છે .

વળી, આધુિનક-િવ ાન મુજબ તેને સમ વી શકતું નિહ હોવાથી,


આ િવભૂિત-િવ ાનનો,િવ ાન તરીકે વીકાર થયેલ નથી
એટલે તે ગુ -િવ ા(occultism) તરીકે રહ ય-પૂણ-િવ ા તરીકે જ ર ું છે .

જો કે યોગસૂ મુજબ આ િસિ ઓ એ યોગનું અંિતમ યેય નથી,અને ક ું છે કે


િસિ ઓમાં ફસાઈ નિહ જઈ,પરમા ાની ાિ ( યેય)ને જ િસ કરવાનું છે .
40

યોગસૂ (૪-૧)માં કહે છે કે -જ મ,ઔષિધ,મં ,તપ અને સમાિધ ારા િસિ ઓ મળે છે .
આ િસિ ઓ જે યોગ-સાધના (સમાિધના) પિરણામ- પે કોઈ વાર આડ-પેદાશ- પે
આવી મળે છે ,તેમ છતાં,િસિ ઓનો ઉપયોગ નિહ કરતાં,
યોગ-સાધનાનું યેય કે વળ 'કૈ વ ય' જ છે -એમ ચો ખું કહે છે .

અલગ અલગ વ તુ પર સંયમ ારા કઈ કઈ િસિ ઓ ા થાય છે ?


એના િવષે ઉ લેખ છે .
(સંયમ-એટલે-ધારણા- યાન-સમાિધ એ ણે એક જ િવષય પર એક સાથે જ થાય-તે)
એટલે આ યૌિગક િસિ ઓ એ ચેતનાના િવકાસનું પિરણામ છે -એટલે તે કાયમી ધોરણે
ા થાય છે .તેમ છતાં,યોગી આ િસિ ઓનો ગવ કે તેમનો ઉપયોગ કરતો નથી,એને મન
તો આ િસિ ઓ એ ભુનો સાદ જ છે .ભિ યોગ કે ાનયોગમાં પણ ચેતનાનો િવકાસ
થતાં કોઈ િસિ મળે છે -એવું પણ બની શકે છે .

યોગના િવભૂિત (િસિ ઓના) િવ ાનના મૂળભૂત િસ ાંતો 


યોગ-દશન શા કહે છે કે -
આ થૂળ (નરી આંખે દે ખાતા) જગતની પાછળ સૂ મ જગત રહે લ છે .
અને,આ થૂળ ( યિ કે યિ ગત) અને સૂ મ (સમિ કે ાંડગત)ના
કે માં (એટલે કે મૂળમાં કે સહુ થી ઉપર) ચૈત ય (પરમા -ત વ) રહે લ છે .

આ થૂળ જગત-િવષેના િનયમો (આધુિનક) િવ ાન ણી શકે છે -


પણ સૂ મ જગતના િનયમોને તે ણી શકતું નથી.
પણ,યોગી,પોતાની સૂ મ થયેલ િ થી,સૂ મ-જગતના િનયમોનું િવ ાન પણ ણી શકે
છે .અને આ િવ ાનના િનયમોને,સંયમની િ યા ારા,કરતાં,
એવી કોઈ િવિશ (ચમ કાિરક) ઘટનાઓ સ ય છે કે -
જેને િસિ ઓ (િવભૂિતઓ) કહે વામાં આવેલ છે .

િસિ ઓ કે િવભૂિતઓ
--જો કોઈ બે ઘટનાઓ વ ચે કાય (જેમ કે પૂવ-જ મને ણવાનુ)ં
અને કારણ (જેમ કે પૂવ-જ મના સં કારો)નો સંબંધ હોય,
તો તેમાંના એક (કારણ) પર સંયમ કરવાથી (કાય) પૂવ-જ મને ણી શકાય છે .
--સામા ય રીતે, કોઈ પણ ઘટનાની વાતાવરણ પર અસર થાય છે - એથી જો
આ અસર (વાતાવરણ) પર સંયમ કરવામાં આવે તો મૂળ ઘટનાને ણી શકાય છે .
--સામા ય રીતે,કોઈ પણ ઘટના- કૃ િતના િનયમ મુજબ જ બને છે .
એટલે આ ઘટના પર સંયમ કરવામાં આવે તો- કૃ િતના મૂળ િનયમને ણી શકાય છે .
--આ શરીર પણ સૂ મ-જગતમાંથી બનેલી એક રહ યમય ઘટના છે ,
એટલે જો શરીરમાંના સૂ મ-કે ો પર જો સંયમ કરવામાં આવે
તો સૂ મ-જગતને ણી શકાય છે
--કોઈ પણ ઘટના, થૂળ-જગતમાં બનતાં પહે લાં,સૂ મ-જગતમાં બને છે .
આ બંનેના સંપક િવષેનો િનયમને ણીને, જો તેના પર સંયમ કરવામાં આવે તો-
સૂ મ-જગતની ઘટના ણવામાં આવી શકે કે જેનાથી થૂળ-જગતમાં
ભિવ યમાં થનારી ઘટનાને પણ ણી શકાય છે .અને તેને બદલી પણ શકાય છે .
41

--કોઈ એક ઘટનાના, ાન અને શિ -એ બંને પાસાઓ છે ,


ાન ારા શિ ા થાય છે . કૃ િત(શિ )ના િનયમોના ાન ારા જ
કૃ િત પર આિધપ ય મેળવવાની શિ આવે છે .

યોગસૂ ના િવભૂિતપાદના ૧૬ થી ૫૦ સૂ ોમાં


શેના પર સંયમ કરવાથી કઈ તની શિ (િસિ ) આવે છે ? તેનો ઉ લેખ છે
પણ છે લે-૫૧ મા સૂ માં કહે છે કે -
આ શિ ઓનો યાગ કરવાથી દોષોનાં બીજ-સુ ાંનો નાશ થઇ ય છે અને
કૈ વ ય-પદની ાિ થાય છે .

યૌિગક િવભૂિત-િવ ાનની આંતિરક િ યાઓનું િવ ાન  


ણ િવભાગમાં સમ વે છે (૧) સંયમ- ા- ય (૨) પિરણામો (૩) મ

(૧) સંયમ- ા- ય

સંયમ
યા યા-
ધારણા, યાન અને સમાિધ-એ ણે એક સાથે એક જ િવષય પર થાય-તેને સંયમ કહે છે .

હકીકતમાં તો ધારણા-િવકસીત થઇ યાન બને છે


અને યાન િવકસીત થઈને સમાિધ બને છે .
કારણ કે -ધારણામાં કોઈ એક િવષય સાથે સાધક એકા તા કરીને િચ ને િ થર કર ે છે .
યાનમાં તે િવષય સાથે એકતાનતા થાય છે
અને સમાિધમાં તે િવષયનો અથ-જ કાિશત રહે છે ,ને વનું ભાન ભૂલાય છે .

બી રીતે કહીએ તો-સમાિધ અવ થામાં વ-નું ભાન (ને િવષય) ન હોવાથી તે વખતે
ધારણાની િ યા હોતી નથી.તે છતાં,પણ તે સમાિધ-અવ થા વખતે,યોગી,કોઈ િવિશ
હે તુ (િસિ )માટે ,ફરીથી કોઈ િવષય-પર (નવી) ધારણા કર ે છે -
યાર ે સંયમની ઘટના બને છે .એટલે અહીં,
સંયમ-ની એકા તા એ સમાિધ વખતની ઉંચી ચેતનાની એકા તા છે .
જેથી આ સંયમથી,યોગીને આ િવષયના આંતિરક વ પને પામવાની
અને તેના પર િનયં ણ કરવાની 'શિ ' મળે છે .

આમ,સમાિધ વખતે યોગી આ થ ( ાની) તો થયેલ હોય છે


તે વખતે ઉપર મુજબ 'શિ ' પણ આવી મળે છે .
એટલે કે આ ા ( ાન) અને શિ નો અહીં મેળાપ થાય છે .કે જે આ ાનું મૂળ- વ પ છે .
એટલે જયાર ે આ ઇિ છત-િવષય પર સંયમની િ યા ારા,મળે લી
અનંત શિ (અને ાન)ની કોઈ મયાદા રહે તી નથી,
અને ઇિ છત િવષયના વ પને પામી તેના પર િનયં ણ કરવાની અપૂવ િસિ ને ા કર ે
છે .આ આંતિરક (સંયમ) ની િ યા (નું િવ ાન) -
એ યૌિગક-િવભૂિત-િવ ાનનું મૂળ-ભૂત રહ ય છે .અને આ સમજવામાં આવે
તો જ િવભૂિત (િસિ ) િવ ાનનું રહ ય ( િ યા) સમ શકાય છે .
42

ા-
યોગીને સમાિધ અવ થામાં મળતા આ - ાનને ' ા' કહે છે .
એટલે આ ાથી યોગી જયાર ે કોઈ િવષય પર સંયમ કર ે છે યાર ે,તેને (ઉપર ક ા મુજબ)
શિ આવી મળે છે .આ ાન અને શિ એ મનની ાન-શિ કરતાં અનંત-ગણી છે .

ય -
ઉપર ક ા મુજબ જયાર ે સમાિધ થ યોગી ા ારા િવષય પર સંયમ કર ે છે
યાર ે,તે િવષયનું રહ ય તેની સમ ( ય ) થાય છે .
આ ય ીકરણને (યોગજ કે યોગથી થતા) ય કહે છે .

(૨) પિરણામો

બે કાર ે બને છે -
(૧) િચ ની ભૂિમકાએ (૨) ઇિ યની ભૂિમકાએ.
(૧) િચ ની ભૂિમકાના - ણ કારો છે .
-એકા તા પિરણામ--િનરોધ પિરણામ--અને સમાિધ પિરણામ
(૨) ઇિ યની ભૂિમકાના-પણ ણ કારો છે -
ગુણધમ પિરણામ--લ ણ પિરણામ--અવ થા પિરણામ

િચ અને ઇિ યો એ કૃ િતનો જ પથારો છે .અને તેથી તે કૃ િતના ણ


(સ વ-રજસ-તામસ) ગુણો સાથે જોડાયેલા જ છે .
તેથી,િચત કે ઇિ ય-એ બંનેમાંથી કોઈ એકમાં કોઈ ઘટના ઘટે
તો બી પર તેની અસર તો થાય જ છે .
એટલે કે - િચ ની ભૂિમકાએ જે પિરણામ ઉ પ થાય
તેની અસર ઇિ યની ભૂિમકાના પિરણામ પર અસર થાય છે .
માટે યોગી,જો િચ ની ભૂિમકાએ મળતા પિરણામને િસ કર ે
તો ઇિ યો પર િનયં ણ મેળવી શકે જ.
યોગીનો(કે પુ ષનો) કૃ િત પરનો આ િવજય છે .
અને આમ આ પિરણામો એ િવભૂિત-િવ ાન નું િવ ાન છે .

(૩) મ

ઉપર કહે લી થતી આંતિરક િ યાઓના મની


એક આંતિરક યવ થાને મ કહે વામાં આવે છે .
જો મમાં પિરવતન થાય તો તે ભૂિમકાએ બનતી ઘટનાઓમાં પણ પિરવતન થાય છે .

કૃ િતના િનયમો અને િવભૂિતઓનો સંબંધ 


યોગી જયાર ે િવભૂિતઓ (િસિ ઓ)ની અિભ યિ કર ે (દે ખાડે)
યાર ે સામા ય માનવીને તે ચમ કાર લાગે છે
અને યાર ે ણે તે કૃ િતના િનયમોનું ઉ લંઘન કરતો હોય-એમ જણાય છે -
પણ હકીકતમાં તે યોગી કૃ િતના કોઈ પણ િનયમોનું ઉ લંઘન કરતો નથી.
43

પણ તે કૃ િતના રહ યોને ણે છે .
અને એ કૃ િતના રહ ય-પૂણ ાનને આધાર ે, કૃ િતના સૂ મ અને ગહન િનયમોનો
સમ વય (કે ઉપયોગ) કર ે છે .અને જેથી ચમ કાિરક લાગતી ઘટનાઓ સજ શકે છે .

જો કે આ િસિ ઓ (િવભૂિતઓ)નું જે આવું કં ઇક ચમ કાિરક કારનું


પિરણામ જોવા મળે છે તે- કૃ િતના જ બળ(શિ )નું પિરણામ છે
અને મૂળે તો તે કૃ િતના િનયમોની જ રમત છે .

કૃ િતના આવા (ચમ કાિરક દે ખાતા) પિરણામની ઘટનામાં


યોગીનો ય એ 'િનિમ -મા ' છે .
પતંજિલ પ રીતે કહે છે કે -િસ -યોગી પણ કૃ િતનો કતા નથી
કે કૃ િતના િનયમોનો ઘડનાર કે બદલનાર નથી.

હકીકતમાં તો કૃ િત તો જડ છે ,તેમાં 'િ યા'ની શિ તો તેની પાછળ રહે લા


ચૈત યમાંથી આવે છે .ત વથી જોવામાં આવે તો-સવ શિ મૂળ રીતે તો ચૈત યની જ છે .
એટલે શિ ઓ પણ ચૈત યનો જ િવિશ -િવલાસ છે .

જુ દા જુ દા કારની િવભૂિતઓ (િસિ ઓ) 


યોગસૂ માં વણવેલ િસિ ઓને ણ કારમાં વહચી શકાય
(૧) શિ -પરક (૨) િવિશ ાન-પરક (૩) કૈ વ ય-પરક

(૧) શિ -પરક િસિ ઓ


-- પ પર સંયમ કરવાથી,
ા (જોનાર)ની િ અને પોતાના વ પ વ ચે રહે લ અનુસંધાનનું ભેદન થાય છે -
કે જેથી અદ ય થવાની િસિ ા થાય છે .
--મૈ ી વગેર ે ભાવનાઓ પર સંયમ કરવાથી,
યોગી તેનો અસાધારણ િવકાસ કરી શકે છે (દુ મન પણ િમ બને છે )
--બળ પર સંયમ કરવાથી હાથી જેવું બળ ા થાય છે .
--કં ઠ પર સંયમ કરવાથી તરસમાંથી િનવૃિ મળે છે .
--(છાતીમાં રહે લ) કૂ મનાડી પર સંયમ કરવાથી િ થરતા ( થૈય) ા થાય છે .
--માથાની ટોચ પર રહે લ (િશર થ) ોિત પર સંયમ કરવાથી
િસ ોના દશન કરી શકાય છે .
--શરીરના બંધનના કારણમાંથી મુ થવાથી
અને અ યના દે હમાં વેશના માગના ાનથી પરકાયા વેશની શિ મળે છે
--ઉદાન(વાયુ) પરના જયથી (ઉદાન-જયથી)
ઉ વગમનની િસિ મળે છે .(ઉદાન-વાયુ એ ઉ વમુખી વાયુ છે )
--સમાન (વાયુ) પરના જયથી (સમાન-જયથી)
શરીર દીિ માન બને છે (સમાન-વાયુ અિ -ત વ વાળો છે )
--કાન અને આકાશના સંબંધ પર સંયમ કરવાથી િદ ય- વણ ા થાય છે .
--શરીર અને આકાશના સંબંધ પર અને -આિદ હળવી વ તુઓ સંયમ કરવાથી
આકાશગમનની િસિ મળે છે .
--પદાથના પાંચ પો ( થૂળ-સૂ મ- વ પ-અ વય-અથ વ) પર સંયમ કરવાથી
44

(પંચ મહા)ભૂત-જયની િસિ મળે છે .


--આ ભૂત-જય ના પિરણામે
યોગીને અિણમા-આિદ જેવી અ -િસિ -વગેર ે જેવી િસિ ઓ મળે છે .
--ઇિ યોના હણ- વ પ-અિ મતા-અને અથ વ-આ પાંચે પ પર સંયમ કરવાથી
ઇિ ય-જય િસ થાય છે .
--આ ઇિ ય-જયથી
મનોજિવ વ-િવકારનભાવ-અને ધાન-જય નામની િસિ ા થાય છે .

(૨) િવિશ ાન-પરક િસિ ઓ


--ભૂતોના ણ (ધમ-લ ણ-અવ થા) પિરણામો પર સંયમ કરવાથી
ભૂત-ભિવ યનું (િવિશ ) ાન થાય છે .
--શ દ-અથ અને યય-( ણેના િવભાગ કરી તેના) પર સંયમ કરવાથી
સવ ાણીઓની ભાષાઓનું ાન થાય છે .
--િચ પર પડેલા પૂવજ મના સં કારનો સા ા કાર કરવાથી પૂવજ મનું ાન થાય છે .
--અ યના િચ માં રહે લી વૃિ પર સંયમ કરવાથી
તે યિ ના િચ ના સવ પ-અવ થા વગેર ેનું ાન થાય છે .
--ભોગનો ારં ભ થયો હોય તે કમ અને ારં ભ ન થયો હોય તે કમ પર સંયમ કરવાથી
મૃ યુનું ાન થાય છે .
--િચ માં થયેલ િવિશ કાશના સમ વયથી સૂ મ-દૂ રનું અને ઢં કાયેલું ણી શકાય છે .
--ચં પર સંયમ કરવાથી તારાના સમૂહનું અને ુવ પર સંયમ કરવાથી
તારાઓની ગિતનું ાન થાય છે .
--નાિભ પર સંયમ કરવાથી કાયાનું ાન થાય છે .
--પુ ષ- ાન ારા મળતી અંતઃ ેરણા કે જે ાનની િવિશ શિ છે -
તેનાથી સવનું ાન શ બને છે
-- દય પર સંયમ કરવાથી િચ નું ાન થાય છે .

(૩) કૈ વ ય-પરક-િસિ ઓ
પતંજિલ-આ યાિ ક અવ થાઓ (જેમ કે કૈ વ ય)ને પણ એક િસિ ગણે છે ,
--પોતાના સ ય વ પ પર સંયમ કરવાથી પુ ષ (સ ય)નું ાન થાય છે .
--શરીરથી બહાર નીકળવાની વૃિ (િસિ ) ારા યોગી શરીરથી બહાર નીકળીને ણી
શકે છે કે તે -શરીર નથી અને તે રીતે તે દે હા યાસથી મુ બને છે -
એટલે કે વ પના કાશ પર જે આવરણ હોય તે દુ ર થાય છે .
--પુ ષ અને કૃ િતના (એકતાના) િવવેક- ાનથી યોગીને સવ ાન (િસિ )થાય છે ને
સવ-શિ માન (િસિ ) બને છે .
--ઉપરની ાન અને શિ ની િસિ ઓ યે પણ (આસિ નિહ પણ) વૈરા ય
રાખવાથી કૈ વ ય ાિ થાય છે .
--યોગી પોતાની અિ મતા (અહં કાર) શિ થી કમના વિરત ભોગ માટે
અનેક િચ નું િનમાણ કરી શકે છે ,
-- ણ (સમય) અને કમના ાનથી િવવેક- ાનની ાિ થાય છે
(યોગી કાળથી અતીત થાય છે )
--પુ ષ ને કૃ િ ની શુિ સમાન બને યાર ે કૈ વ યની ાિ થાય છે .
(યોગીની કૃ િત પુ ષ જેવી શુ બને છે )
45

યોગમાં િસિ ઓ (િવભૂિતઓ) માટે ની સાવચેતી


પતંજિલ બહુ પ રીતે કહે છે કે -
આવી સવ િસિ ઓ સમાિધ અવ થામાં બાધા- પ બની શકે છે (3-૩૮)
અને તેથી આ િસિ ઓ યે (આસ નિહ થતાં)
વૈરા ય રાખવાથી જ કૈ વ યની ાિ થાય છે (3-૫૧)
તેથી િસિ ઓ (િવભૂિતઓ)ની ાિ એ યોગનો હે તુ ( યેય)નથી.
છતાં આડ-પેદાશ- પે એ કદીક આવી મળે છે ,

સાચા યોગીને મન આવી િવભૂિતઓ (િસિ ઓ) યે સૂગ કે ભયનો ભાવ હોતો


નથી,પણ-આતો ભગવાનનો સાદ છે -એમ માની તેનો વીકાર કર ે છે .
પણ તેના યે આસકત ન થતાં તેના િત વૈરા ય રાખે છે .
એ કદી પણ આવી િસિ ઓનો દુ પયોગ કરતો નથી.પણ જો અવળે માગ ચડી જઈ
તે િસિ ઓનો દુ પયોગ કર ે તો તેના ખરાબ પિરણામો આવી શકે છે .

યોગમાં આવતા િવ ેપો (િવ નો કે અંતરાયો) 


પતંજિલ યોગસૂ (૧-૩૦)માં યોગમાં આવતા િવ ેપો િવષે કહે છે કે -
યાિધ (રોગ),અકમ તા(જડતા), સંશય, માદ,ભોગ-આસિ , ાંિત,
આ યા - ાિ નો અભાવ,અને અિ થરતા ( ા થયેલી ભૂિમકામાં િ થર કે ટકી ન રહે વું)
આ નવ-િચ ના િવ ેપો યોગમાં િવ ેપ કે અંતરાય- પ છે .

(૧) યાિધ-
રોગી યોગી થઇ શકે નિહ.યોગની શ આતમાં શરીરની (બહુ આળ-પંપાળ નિહ પણ)
સંભાળ જ રી છે .ઘણી વખત,યોગની શ આતમાં શરીર-અને મનને નવી (યોગ-સાધન)
પ િતમાં ટે વાવા જતાં,તેમને તાણ પડતી હોય છે ,તે કદીક યાિધ- પે અિભ ય પણ
થતી હોય છે .(તે વખતે િનરાશ થવું નિહ-સામા ય રીતે તો થોડા સમયમાં જ આપોઆપ જ
યાિધ-મુિ થતી હોય છે .પણ વધુ લંબાય તો અનુભવીની સલાહ લેવી જ રી છે )

(૨) અકમ તા(જડતા)-


યેય-હીનતા ( યેયને સતત ન વળગી રહે વ-ું તે) ના લીધે કદીક સાધક િનરાશાને ા થઇ,
તેને કશું પણ કરવાની વૃિ ન થતાં સાધન કે વનની બધી વૃિ યે ઉદાસીનતા
આવી ય અને કશું પણ કમ કર ે નિહ તે ખર ેખર વૈરા ય નથી પણ અકમ તા છે .
આવે વખતે સાધકે ,કારણોને સમ તેનું િનવારણ કરવું જોઈએ.

(૩) સંશય-
યોગ-માગમાં બતાવેલ અમુક અસામા ય અનુભવો ાં સુધી ન થાય યાં સુધી
યોગ-િવ ાનની સ યતા િવષે સંશયો પેદા થઇ શકે છે .અને સાધક પોતાની યો યતા કે
ગુ માં પણ સંશયો પેદા કર ે છે .એટલે ાં સુધી શંકાઓ િનમૂળ થઈને સાચી ધા જ મે
નિહ- યાં સુધી સાધનામાં િવ ેપ આવે છે .ને સાધનમાં વેગ આવતો નથી.

(૪) માદ-(બેદરકારી)
કે ટલીક વાર જેમનો વભાવ પહે લેથી જ માદી (બેદરકાર) હોય છે ,તેઓ યોગ-સાધના
માગ પર આવે યાર ે તેમનો માદી- વભાવ પણ સાથે આવે છે -અને તેઓ સાધના યે
46

માદ (બેદરકારી) બતાવે છે .યોગ-સાધનામાં ગફલત કે ચીવટનો અભાવ ચાલી શકે


નિહ.તે બાધા- પ છે ને જોખમકારક પણ છે .

(૫) આળસ-
એ તમોગુણ વધવાથી થતી શારીિરક જડતા છે .ઘણીવાર વધુ કે ઓછો આહાર,
માનિસક આઘાત જેવાં અ ય કારણો પણ આળસ જ માવે છે .
પણ યોગમાં ઉ સાહ, ગૃતતા,ખંત અને ત પરતા જ રી છે .

(૬) ભોગોમાં આસિ (અિવરિત)-


ાં સુધી િચ ભોગોમાં આસ હોય યાં સુધી એકા તા આવી શકે નિહ.
માટે ભોગોની યથતા સમ ને તેમનો યાગ જ રી છે .

(૭) ાંિત-
ઘણીવાર સાધકની મનની ક પનાઓ-એ અનુભવનું પ ધારણ કર ે છે .(એટલે કે
કા પિનક અનુભવો પેદા કર ે છે ) કે જેથી તેનો આ યાિ ક િવકાસ અટકી ય છે .
િવવેકની ગૃિત કે અનુભવી (ગુ )નું માગદશન આવે વખતે જ રી છે .

(૮) આ યા - ાિ નો અભાવ-
ઘણી વાર કોઈ કારણોસર,યોગ-સાધના કરવા છતાં આ યાિ ક ભૂિમકા ા
ન થાય એવું પણ બને. કૃ િતની કે ચેતનાની કોઈ ખામીના કારણોસર
આમ બને તો સાધકે તે કારણોને દુ ર કરી સાધના ચાલુ રાખવી.

(૯) અિ થરતા-
કોઈ કારણોસર ા થયેલી આ યાિ ક ભૂિમકામાં ટકી ન રહે વ-ું તે અિ થરતા છે .
કોઈ વાર,કોઈ નીચી વાસના સાધકને નીચે ઉતારી દે છે .
ા અને િવવેક થી તેમાંથી મુ થવુ-ં એ જ તેનો ઉપાય છે .

આ ઉપરના નવ િવ ેપોથી શરીરમાં દે ખાતા ચાર લ ણો િવષે


યોગસૂ (૧-૩૧) માં કહે છે કે -
'દુ ઃખ-મનનો કલેશ-શરીરનો કં પ અને અિનયિમત ાસો ાસ -
એ િવ ેપથી દે ખાતા ચાર લ ણો છે '

યોગની સાધના (અ યાસ) કોઈ ખોટે ર તે ચડી ગયો હોય


કે અ યાસ પર કોઈ કાબૂ ના હોય તો િવ ેપો આવે છે .
અને આ િવ ેપોથી ચેતનાની િવસંવાિદતા થવાથી.તે િચ ને કલેશ કરી દુ ઃખ સજ છે .કે
જેના પિરણામે,શરીરમાં ાનતંતુઓના કં પનનો અનુભવ થાય છે .
વળી,િચ -તથા ાસનો ગાઢ સંબંધ હોવાથી, ાસો ાસમાં કિઠનતા આવે અને
ાસો ાસ અિનયિમત થાય-એવું પણ કદીક બની શકે છે .

   
47

યોગમાં આવતા િવ ેપો (િવ નો કે અંતરાયો)ના ઉપાયો  


યોગસૂ માં ૧-૩૨ પછીના સાત સૂ ોમાં
િવ ેપોમાંથી મુ થવાના સાત ઉપાયો ક ા છે .

યોગ માટે પોતે પસંદ કર ેલ એક સાધનના અ યાસમાં


એકા તા અને િન ાથી લા યા રહે વું.એ પાયાનો ઉપાય છે .િવ નોથી િનરાશ ન થતાં
સાધનામાં સતત લા યા રહે વાથી જ િવ નોમાંથી પાર ઉતરી શકાય.

(૧) િચ માં ઉભા થતા િવ નોનું મૂળ કારણ િચ ની અશુિ છે .એટલે િચ ને શુ કરવુ.ં
આપણું િચ આપણા આસપાસના લોકો અને આસપાસની પિરિ થિત યે ઝડપી અને
(સં કાર મુજબ) આડેધડ િ યા કરીને અશુ (કં િપત)બને છે ,જેમ કે કોઈ સુખી હોય તો
ઈષાનો ભાવ અનુભવે- યાર ે તેના યે 'મૈ ી'નો ભાવ કે ળવવાનું કહે છે ,
કોઈ દુ ઃખી હોય તો તેના યે દુ ઃખ-કં ટાળો કે હષ નિહ પણ 'ક ણા' નો ભાવ કે ળવવો,
કોઈ પુ શાળી હોય તો તેના યે તેની ઉ િતની ઈષા ના રાખતાં ેમની ભાવના
(મુિદતા) રાખવી અને કોઈ પાપી હોય તો તેના યે ધૃણા કે ષ ે નિહ,
પણ 'ઉપે ા'ની ભાવના રાખવી.જેથી િચ શુ થશે.

(૨) િચ અને ાસનો ( ાણનો) ગાઢ સંબંધ છે .


ાણાયામના ર ેચક અને કુ ં ભકના અ યાસથી િચ શુ બને છે .

(૩) યોગનો સતત અ યાસ ચાલુ રાખવામાં આવે તો તેને પિરણામે સુગ ધ-નાદ જેવા
અતીિ ય અનુભવો થતા હોય છે - યાર ે િચ તેમાં એકા થાય છે
અને એક નવી ધા ગટે છે ,ને પિરણામે િચ ના િવ ેપો નબળા પડે છે .

(૪) કોઈ વાર અ યાસની ગિત થતાં સાધકને ોિત-દશન થાય છે યાર ે પણ િચ ની
એકા તા વધીને ા અને ઉ સાહ વધે છે -કે જેથી િચ ના િવ ેપો નું બળ ઓછું થાય છે .

(૫) સામા ય રીતે િચ ,જેની સાથે જોડાય તેના ગુણધમ હણ કર ે છે ,એટલે જો કોઈ
વૈરાગી પુ ષ સાથે િચ જોડાય (એટલેકે સ સંગ થાય) તો તે પુ ષના ગુણો િચ માં આવે
છે અને જેથી િચ ના િવ ેપો ઓછા થાય છે .

(૬) િનં ામાં આવેલ વ માં જે કોઈ સુખદ અવ થાનો અનુભવ થાય તેના પર યાનથી
િવ ેપો ઓછા થાય છે .એવો સામા ય અથ પણ અહી કરી શકાય છે .જેમ કે વ માં કોઈ
એવું અનુભવે કે દે વતાઓ તેની તરફ આવે છે ને વાતાવરણ માં અદભૂત મધુર સંગીત
સંભળાઈ ર ું છે -ને પોતે આનંદમય અવ થામાં ડૂ બી ર ો છે -આવી અવ થામાં થી જ યા
બાદ તે વ તેની ઊંડી અસર મૂકી ય છે ,એવી અવ થાને યાદ કરીને તેના પર યાન
કરવામાં આવતાં,તેવી જ આનંદમય િ થિત સ ઇને િવ ેપો દુ ર થાય છે .

(૭) મનને ગમતી (ઇ ) વ તુઓ (જેમ કે મૂિત ,કુ દરતી ય-વગેર ે) કે મને ગમતા સારા
િવષયો કે િવચારો પર યાન કરવાથી,તે વ તુ કે િવષયના ઇ (સારા) ગુણો મનમાં વેશે
છે જેથી યાન થાય છે ને િવ ેપો દુ ર થાય છે .
48

રાજયોગ-સંિ માં  
યોગ- પી અિ -એ મનુ યના આસપાસ રહે લું પાપનું િપંજર બાળી કાઢે છે .
યોગથી િચ શુ થાય છે અને િનવાણની ાિ થાય છે .
યોગથી ાન આવે છે અને એ ાન -પાછું યોગીને -િનવાણના પંથમાં સહાય કર ે છે .

જે મનુ ય પોતામાં યોગ અને ાન -એ બંનેનો સમ વય કર ે છે ,તેના પર ઈ ર કૃ પા કર ે છે .


જેઓ,િદવસમાં ઓછામાં ઓછા એકવાર-અથવા તો બે-કે - ણ વાર-હં મેશા આ
"મહાયોગ" (રાજયોગ) નો અ યાસ કર ે છે -તેઓ ને દે વ-સમાન જ સમજવા.

કોઈ પણ યોગ ારા -યોગી પોતાના આ ાનો સા ા કાર કર ે છે .


છતાં,સવ યોગોમાં રાજયોગને મહાયોગ કહે વામાં આ યો છે -
કે જેમાં યોગી પોતાને અને િવ ને ઈ ર- પ જુ એ છે .

જુ દા જુ દા યોગમાગ માં-રાજયોગ ને રાજમાગ ક ો છે .રાજયોગ વધુ ચિલત પણ છે .


રાજયોગ ને "અ ાંગ-યોગ" (આઠ અંગવાળો- યોગ) પણ કહે છે .
શરીર,મન.બુિ ,અહં કાર અને ાણની શુિ અને પરમા ાની ાિ માટે
આઠ અંગ વાળો-આ યોગનો રાજમાગ (હાઈ-વે) છે .
યોગના જુ દા જુ દા માગ કોઈને કોઈ જ યાએ અહીં આવીને મળે છે .

યમ,િનયમ,આસન, ાણાયામ, યાહાર,ધારણા, યાન અને સમાિધ-એ આઠ અંગોનાં


પહે લાં- પાંચ અંગો- ને- બિહરં ગ (બિહર-અંગ કે બા ાંગ)યોગ- કહે છે . અને
બી - ણ-અંગો-ને -અંતરં ગ (આંતર-અંગ) યોગ -કે -સંયમ કહે છે .

૧--યમ --નો અથ છે -િન હ -કે જેના પાલનથી િચ (મન) શુ થાય છે .


--યમ પાંચ છે .અને બધા મન,વચન અને કમ - ણે ને લાગુ પડે છે .
૧ --અિહં સા -કોઈ પણ ાણીને ક -દુ ઃખ ના પહોંચાડવું.
૨ --સ ય --સ યનો આ હ રાખવો.હકીકતને જેવી હોય તેવી જણાવવી -તે સ ય
૩---અ તેય--ચોરી કરવી નહી -બી ની વ તુની લાલચ નહી રાખવી-િનલ ભીપણું
૪-- ચય--બધી ઇિ યો પર સંયમ-િવચાર,વાણી અને િ યા-માં હં મેશા
ઇિ ય- સંયમ -તે- ચય
૫--અપિર હ--ભોગ સામ ીનો યાગ -સં હ ના કરવો-
ગમે તે સંજોગોમાં કોઈનું દાન ના લેવું-

૨--િનયમ--એટલે િનયિમત તેવો- અને તો- િનયમ -પણ પાંચ છે .


૧--શૌચ----------શરીર (બાિ ક) અને મનની (આંતિરક) પિવ તા
૨--સંતોષ ------અનુકુળ કે િતકુ ળ િ થિતમાં આનંદ માનવો
૩--તપ----------તન ( ઉપવાસ વગેર ે) અને મન (વેદમં -જપ-વગેર ે) ની સાધના
૪-- વા યાય --િવચાર શુિ માટે - ાન માટે િવચારો નું આદાન - દાન-
અને પિવ ંથ નો સ સંગ
૫--ઈ ર િણધાન---સવ કમ ઈ રને સોંપવા
અને કોઈ પણ રીતે ઈ રની ભિ કરવી
49

૩--આસન --શરીર િ થર રહે અને મન સુખમાં રહે તેવું આસન


--છાતી,ખભા અને (ડોક) માથુ-ં સીધાં ટ ાર રાખીને શરીરને મોકળું રહે વા દે વ.ું

૪-- ાણાયામ--નો અથ છે ાણ પર કાબૂ-- ાણ અને અપાન ને સમ(સરખા) કરવા,


ાણાયામ= ાણ+આયામ
" ાણ" નો અથ છે -શરીરની અંદરની વન-શિ ઓ
અને"આયામ"નો અથ છે કાબૂમાં લેવી.
ાણાયામ-ના-ર ેચક ( ાસને છોડવો)-પૂરક ( ાસ ને લેવો)
અને કુ ં ભક ( ાસ ને થોભાવવો) -એવા િવભાગ છે .
દર ેક વખતે ॐ કે ગાય ી-મં -કે ઈ રના કોઈ પણ પિવ નામનો
ઉ ચાર કરવો-તે વધુ સા ં છે .

૫-- યાહાર--નો અથ -છે -પાછું વાળવું -


ઇિ યો અને મન ને બિહમુખ થતું રોકી તેના પર કાબૂ મેળવવો.
--કે જે અવ થામાં ઇિ યો બા િવષયોમાંથી મુ થઇ અંતમુખી બને છે

૬--ધારણા --પોતાને ગમતી કોઈ એક વ તુની ધારણા કરીને,મનને કોઈ એક જ યાએ


( દય કે લલાટની મ યમાં) િ થર કરવું --કે િ ત કરવું

૭-- યાન --ધારણાને સતત ચાલુ રાખીને લંબાવવી.મન ને એક જ જ યા-પૂરતા મયાિદત


રાખવાથી-એક િવિશ કારના "માનિસક-તરં ગો" ઉઠે છે .અને આ તરં ગો-એ
બી કોઈ કારના તરં ગોમાં સમાઈ જતા નથી,પણ મે મે બળ થાય છે .
એટલે બી કારના તરં ગો ધીમે ધીમે પાછા હટતા જઈને લય(નાશ) પામે છે .
યાર પછી એ "િવિશ - કારના તરં ગો" જોડાઈ જઈ ને -
મનમાં મા તે "એક"જ તરં ગ રહે છે .આને " યાન કહે વામાં આવે છે .

૮--સમાિધ --એ યાન ની ચરમ સીમા છે .


જયાર ે કશા જ "આધાર" ની જ ર ના રહે ,જયાર ે સમ મન એક જ
તરં ગ- પ બની ગયું હોય,વૃિ ઓ એકાકાર થઇ ગઈ હોય,
યાર ે તેને "સમાિધ" કહે છે .
***********
ાં અિ (ગરમી) હોય,બહુ જળ ભર ેલું હોય,સૂકાં પાંદ ડાંથી છવાયેલી જમીન હોય,
ઉધઈના રાફડા હોય,જં ગલી નવરો હોય,બહુ ભય હોય,ચાર ર તા ભેગા થતા હોય,
દુ લોકો વસતા હોય,અને ઘોંઘાટ હોય- યાં યોગસાધના કરવી નિહ.

જયાર ે શરીરમાં ખૂબ આળસ આવતી હોય,શરીર અ વ થ હોય,અને મન ઘણું દુ ઃખી કે


શોકમાં હોય, યાર ે યોગનો અ યાસ ના કરવો.
એવી જ યાએ જવું કે જે સારી રીતે ગુ હોય,અને ાં લોકો આવી ને ખલેલ ના પહોંચાડે.
ગંદા થાનો પસંદ ના કરવાં.તેના કરતાં સુંદર ય વાળી જગા કે પોતાના ઘરનો જે ઓરડો
સુંદર હોય,તે યોગા યાસ માટે પસંદ કરવો.અને થમ ાચીન યોગીઓ,ગુ ,ઈ રને
ણામ કરી -યોગ સાધના નો આરં ભ કરવો જોઈએ.
50

શરીર અને મન -સુખમાં રહે તેવું આસન લગાવી,ટ ાર બેસી,


નાકના ટે રવા પર િ ને િ થર કરવી.
(આ કોમન -સામા ય-રીત છે -બી ગમતી કે અનુકૂળ રીત પણ ઉપયોગમાં લઇ શકાય)
આંખની સાથે સંબંિધત, ાનતંતુઓ-કે જે-મગજમાંના મનની િતિ યાના ે જોડે
જોડાયેલા છે -તે-આંખ જયાર ે નાકના ટે રવા પર િ થર કરવા ય છે યાર ે ખચાય છે .
જેના (આંખ સાથે સંબંિધત ાનતંતુઓના) પર -ધીર ે ધીર ે કાબુ મેળવવાથી
તે મનની િતિ યાના ે કાબૂ મેળવવામાં સહાય થાય છે .

િચ (મન)ને કોઈ પણ એક જ યાએ ( થાને) ચોંટાડીને યાન કરી શકાય છે .


દર ેક ને એક જ જ યાએ યાન કરવું તેવી કોઈ સલાહ નથી.પણ -
કોઈ લલાટની મ યે - ોિતની ક પના કરીને યાન કર ે.(આ બહુ કોમન છે )

તો કોઈ દયની અંદર અવકાશની ક પના કરી,એ અવકાશની મ યમાં એક


"આ ા- પી-અિ િશખા"બળી રહી છે ,એવી ક પના કર ે છે .
અને તે "આ ા- પી-અિ િશખા" ની અંદરના ભાગમાં -એક બી ઝળહળતી ોિત
ની ક પના કરી,એ ોિત એ આ ા નો યે આ ા (પરમા ા-ઈ ર) છે તેવી ક પના કર ે
છે .ને તેના પર યાન કર ે છે .

વળી કોઈ, મ તકના િશખર પર -કે ટલાક તસુ ઉંચે એક કમળની ક પના કર ે છે ,કે જે
કમળની અંદરના ભાગમાં -સુવણના રં ગનું,સવ-શિ માન,ઇિ યાતીત,ॐ જેનું નામ
છે ,એવુ,ં અવણ નીય,ચાર ેકોર તેજના અંબરથી ઘેરાયેલું, કાશમય ત વ-રહે લ છે
એમ-િચંતન કરીને -તેના પર યાન કર ે છે .

ચય,અિહં સા,દુ મન યે પણ મા,સ ય,ઈ રમાં ા-વગેર ે-જુ દીજુ દી વૃિ ઓ છે .


આ બધી વૃિ ઓમાં ભલે કોઈ સંપૂણ ના હોય તો પણ ડયા વગર ય કરવાથી,
તે બધી આપોઆપ આવે છે .

જેણ,ે ઈ રનું "શરણ" લીધું છે અને જેનું દય પિવ થયું છે -


તે ગમે તે ઈ છા લઇ ઈ ર પાસે જશે,તો તેને ઈ ર પૂણ કર ે છે .
માટે , ાન,ભિ અને વૈરા ય ારા
-અિત ધીરજ,ખંત અને ાથી,ઈ રની ઉપાસના કરવી જ જોઈએ.

દર ેક આ ા એ અ ગટ- પે પરમા ા છે .
યેય છે -આ આ ાને ગટ કરવો.
અને તે માટે યોગનો કોઈ પણ ગમતો માગ અપનાવી યેયને પામવું
એ જ વનની પૂણતા છે .

આ ા અનંત છે ,ને યાં પહોંચવાની એક અનંત યા ા છે ,


ર તાઓ (પથ)અનેક છે ,અને શરીર- પી-રથ (વેહીકલ) પણ અનેક છે ,
પણ લ ( યેય) એક જ છે -કે યાં આ ા (મુિ ) સુધી પહોંચવું.
કે જેને માટે ,ભિ એ શિ (ઇં ધણ)છે ,કમ એ ધમ છે ાન મુિ નો પથ (માગ) છે .
51

આ ા-એક ખોજ    
લગભગ બધા પાસેથી સાંભળવા મળે છે -અને ઉપદે શો પણ મળે છે -
“આ આ ા જ પરમા ા છે .”

ગીતા અને ભાગવત બુમો પાડી એક ની એક વ તુ વારં વાર દોહરાવી કહે છે -


“ આ શરીર એ આ ા નથી.”
તો પછી
આ ા શરીરમાં છે ાં ?

શ આતના વષ માં -આ ા શરીરમાં ાં છે ? એ જેણે ણી લીધું હોય કે જેને અનુભવ


હોય –તેવી યિ ખોળવાની ખોજ ચાલેલી.
યાર ે ઘણા બધા ના ઘણા બધા જુ દા જુ દા જવાબો પરથી પહે લું સામા ય તારણ કાઢીને
એક મા યતા એવી બનેલી -કે -આ શરીરમાં દય એ આ ા છે !!

થોડા જ સમયમાં િવચાર કરતા –થયું કે -


દય તો શરીર નો એક ભાગ છે . અને દય જો આ ા હોય તો પરમા ા પણ દય જેવા
આકારવાળા હોવા જોઈએ. કારણ આ ા એ જ પરમા ા છે .
એટલે પાછો અસંતોષ થયો........ દય એ કં ઈ આ ા -પરમા ા ન હોઈ શકે .

અને ફરી પાછી .....ખોજ ...પુ તકો વાંચવામાં ચાલી......


ગીતા –ભાગવત પુ તકોએ બતા યું કે –
શરીર એ આ ા નથી. આ ા એ શરીરથી જુ દો રહે છે .
એટલે એક નવી મા યતા બંધાઈ.....
આ ા શરીરમાં રહે છે ...પણ શરીરથી જુ દો છે .....

નવેસરથી નવી િવચારમાળા ચાલી.......પણ મુ ો તો તે જ ર ો........


આ ા શરીરમાં શરીરથી જુ દો રહે છે .....પણ શરીરમાં તો છે ...જ......
તો પછી શરીર માં તેનું થાન –પીન-પોઈ ટ કયી જગા એ છે ?

આ ાની જ યા ખોળવા પુ તકોનું અ યયન ચાલુ ર .ું


ઉપિનષદ કહે છે કે -
ત અવ થામાં આ ાનું થાન આંખો છે , વ ાવ થામાં આ ાનું થાન કં ઠ છે ,
તો સુષુિ અવ થામાં આ ાનું થાન દય છે
સં ાત સમાિધમાં આ ાનું થાન આ ા ચ છે
તો અસં ાત સમાિધમાં આ ાનું થાન -રં (સહ ાર) કહે છે .
યોગ-માગથી આ ાનો અનુભવ થઇ શકે છે .

વળી વાંચવામાં આ યુ-ં કે -વેદો કે પુ તકોના અ યયનથી આ ા મળી શકતો નથી.ખોળી


શકાતો નથી.આ ા વડે જ આ ા ને ખોળી શકાય. આ ા એક અનુભવ છે .
અને આ ા િનરાકાર (આકાર વગરનો) છે .
52

શ આતના વષ માં અિતશય સંશયોમાં ને ોમાં ભટકતું િચ યાન કરી શકતું


નહોતું,આ ા જ મળતો નહોતો તો પછી એ આ ા વડે જ આ ાને કે વી રીતે ખોળવો?
આકાર વગરના કે દે ખી ના શકાય તેવા અને મા અનુભવી જ શકાય તેવા
“આ ા” ને કે વી રીતે અનુભવવો ? તે નો અને યાન કરવાનો ય ચાલી ર ો.

આ ાની ખોજ તો આમ ચાલુ જ રહી.અને બુિ ને કસવા માંડી.મનમાં


િવચારોનો એક જ થો અને એ િવચારના જ થા િવષે પણ િવચારવાનું ચાલુ ર ું.

આ ાને “ વ” અથવા તો “ચેતન ત વ” પણ કહે છે .


તો આ ચેતન ત વ –મૂળે શરીરમાં વેશે છે કયાર ે અને કે વી રીતે?

મા ના પેટમાં તો શરીરનું બંધારણ થાય છે .


મા ની જોડે બાળક ડું ટીથી એક નળી વાટે જોડાય છે .(નાયડો)
અને બાળકનું પોષણ મા ના શરીરમાં તે નાડી (નાયડા) વાટે થાય છે .
મા ના શરીરમાં રહે લું બાળક ચેતન છે .પણ તેની બધી િ યાઓ મા જોડે સંલ તાને
લીધે છે . તે હલન-ચલન કર ે છે પણ,પણ ાસ લઇ શકતું નથી.

સમય આ યે તે મા ના પેટ માંથી બહાર આવે છે . અને બહાર આવે છે યાર ે તે નાયડા થી
જોડાયેલો જ બહાર આવે છે . સહુ થમ તો તે નાયડા નું જોડાણ કાપી નાખવામાં આવે
છે .બાળકનું શરીર જગતમાં ગટ થયું.પણ એ નાયડા ના કાપી ના યા પછી હજુ એ
અચેતન અવ થામાં છે . ાસ લેતું નથી, યાં સુધી તે બાળક િવત નથી. શરીર મડદા જેવું
જ છે .પછી,બાળકને પગથી પકડી ઉંધો કરી તેણે થપથપાવે એટલે દનનો એક આંચકો કે
ઝાટકો આવે છે -અને એ ઝાટકા સાથે બાળકનું ાસ લેવાનું ચાલુ થાય છે . બાળક િવત
થાય છે .જો એ ાસ કોઈ પણ િહસાબે ન જ લે તો તેને –મર ેલો હે ર કરવા માં આવે છે .
(ઉદાહરણથી સમજવું હોય તો ફલ ુ ા યા વગરના રબરના ફ ુ ગાની ક પના કરી શકાય)

હવે આ મુ ો મહ વનો છે - ાસ લીધો યાર ે જ – ાણ- વેશ બાળકના શરીરમાં થયો.


ાસથી વન અંદર વે યું. એટલે એવું પણ કહી શકાય –કે અંદર જતો ાસ વન છે .
ાણ છે .ઘડીભર તો એવું માની લેવાનું મન થઇ ય કે
આ અંદર જતો ાણ –એ જ આ ા છે .

પણ થોડો તક આગળ દોડા યો- તો-શરીરમાં કોઈ એક એવી વ તુ છે –શિ છે -


જે ાણ ને અંદર ખચે છે .અને મનુ ય વંત રહે છે . ાસ લે છે .
અને ાસ લેતો માનવી વંત છે . ાસ ન લેતો માનવી મર ેલો છે .
પણ જો ાસ થી જ શરીર ની બધી િ યાઓ ચાલતી હોય તો –ઘણા લોકો ઘણો લાંબો
સમય સુધી ાસ રોકી રાખતા હોય છે . અને તે દર યાન પણ શરીરની િ યાઓ ચાલે છે .
સામા ય માણસનો ાસ બંધ કરવામાં આવે તો તે અમુક સમય માં મરી ય છે . પણ જો
તે જ માણસઅમુક સમય સુધી ાસ રોકી રાખે તો તે મરી જતો નથી.

એટલે હવે નવું તારણ થયું છે કે -શરીરમાં કોઈ એવી શિ છે -જે ાસ લેવાના અને
બહાર કાઢવાના –િનયમન સાથે શરીરનું િનયમન પણ કર ે છે .
53

હવે તક આગળ ચાલે છે -જો આ શિ શરીરમાં ાં રહે લી છે ?


તે ખોળવામાં આવે તો-આ ાનું સરનામું મળે .
શિ અને આ ા (િશવ) મળે લા છે .શિ છૂટી પડે તો જ આ ા મળી શકે .
શુ આ ા -એ શિ ( કૃ િત)નું બંધન વીકાર ે છે ,અને શરીર કે સૃિ નું િનમાણ થાય છે .

બુિ -એ શિ છે ,અને એ જ બુિ જયાર ે િવચાર ે છે યાર ે મન બને છે .


અને આ મન તક અને સંક પ-િવક પ કર ે છે .િવચાર કરનાર તો હુ ં (અહં ) છે ,
જો હુ ં (અહં ) ન રહે તો બુિ -મન (તક) નો પણ અંત આવી ય.
અને શુ આ ા ગટ થાય.

શા ો કહે છે -આ મન-બુિ -અહં કારને જોનાર આ ા છે . આ ા ા છે .


અને આ ા નરી આંખે જોઈ શકાય તેવો નથી –તેણે કોઈ આકાર નથી. િનરાકાર છે .
તો હવે આ આ ાની સરખામણી કોની જોડે કરી શકાય?
યાર ે શા ોએ કહે લ ઉદાહરણ નજર સમ આ યું

આ ા એ પરમા
ાના ણે અંશ પે છે .અને તેને આકાશ સાથે સરખાવી શકાય !!
પરમા ાને જો મહાકાશ (કે િચદાકાશ) કહીએ,
તો શરીર- પી-માટીના ઘડાની અંદર રહે લું ઘડાકાશ (િચ ાકાશ) એ આ ા છે .
માટીના ઘડાની જે િદવાલ (કે શરીર) છે તે તૂટી ય,
તો ઘડાકાશ (ઘડાની અંદર રહે લું આકાશ) મહાકાશમાં મળી ય છે .

બસ આ ઉદાહરણથી જ તરત જ આ ાનું વ પ સમ ઈ ગયું.


કે આકાશ કે જે દે ખી શકાય નિહ-તે આ ા (પરમા ા) છે
અને આકાશમાં રહે લ વાયુ પણ દે ખી શકાતો નથી તે શિ છે .

શરીરમાં પણ ાં ાં પોલી કે ખાલી જ યા છે યાં આકાશ અને વાયુ છે .


અને કિ પત કુ ં ડિલની શિ -એ વાયુ- પે છે .

શરીરનું જો બારીકાઈથી આંતિરક િનરી ણ કરવામાં આવે તો વધુ કાશ પડે છે .


શરીર કોઈ એક અનોખા યં જેવું છે .
આ ા આ યં ની અંદર રહી અને શિ થી આ યં ને (શરીરને)ચલાવવાનું કાય કર ે છે .

બાળપણથી વૃ ાવ થા સુધીના ઉ િત મમાં –


અને વતમાન િ થિતમાં (ચાલુ સમયમાં) પણ શરીરને ભોગવે છે .
શરીર એ આ ાના ઢાંકણ જેવું છે .એટલે શરીર- પી આ ઢાંકણ મહ વનું છે .
આ ાને જો આ -દે વ કહીએ તો શરીર એ આ દે વ નું મંિદર છે .
ને જો શરીર ને વ સાથે સરખાવીએ તો-આ ા નું વ શરીર છે .
આ ા વ (શરીર) બદલે છે .(ગીતા)

આ ાની ખોજનો અહીં બૌિ ક-રીતે અંત આ યો.પણ હવે તેનો અનુભવ કે મ કરવો?
ને તેના એક ર તા (પથ) તરીકે 'યોગ'નું મહ વ છે .
શરીરના મા યમ ારા જ ધમને (આ ાને) સાધી શકાય છે .
એટલે શિ શું?શરીર શું છે ?તેની રચના કે વી છે ?
તે ણવાનો પણ ય પણ થમ કર ેલો.
54

શરીરની વન-શિ કે ચૈત ય-શિ  


કોઈ વખતે કોઈ યોગી જયાર ે શરીરની િસિ ઓની અિભ યિ કરી દે ખાડે
યાર ે તે ચમ કાર જેવું લાગે છે ,અને યાર ે ણે તે કૃ િતના (કે શિ ના) િનયમોનું ઉ લંઘન
કરતો હોય-એમ જણાય છે -પણ હકીકતમાં તે યોગી કૃ િતના કોઈ પણ િનયમોનું ઉ લંઘન
કરતો નથી.પણ તે કૃ િતના ાનને (રહ યોને) ણે છે .ને કૃ િત સાથે એકતાન હોય છે .

જો કે આ શરીરની િસિ ઓનું જે આવું કં ઇક ચમ કાિરક કારનું પિરણામ જોવા મળે છે


તે- કૃ િતના જ બળ(શિ )નું પિરણામ છે અને મૂળે તો તે કૃ િતના િનયમોની જ રમત છે .
પતંજિલ પ રીતે કહે છે કે -િસ -યોગી પણ કૃ િતનો કતા નથી
કે કૃ િતના િનયમોનો ઘડનાર કે બદલનાર નથી.

હઠયોગીઓ માને છે કે -આ જગતમાં એક પરમ ચૈત ય-( વન)શિ છે ,ને તેનાથી જ આ


શરીરનું અિ ત વ છે .આ શિ (બળ)ના િનયમો ારા શરીર કાય કર ે છે .એટલે આ
શિ ના િનયમો સાથે જો એકતાનતા જળવાય તો,શરીરનું આરો ય બરોબર સચવાઈ રહે
અને જો આરો ય સા ં હોય તો જ તે શરીરની શિ નો ભો ા બની શકે .

આ વન (ચૈત ય) શિ એ હઠયોગના િવ ાનનો એક (મોટો)ભાગ છે ,તેને પોતાની


પરમ-સહાયક િમ ગણી ને,તેને ભૂ યા વગર,તેના પર અિધક લ આપીને -હઠયોગીઓ
તેની િવશેષ કાળ રાખે છે .એ શિ ને તે,પોતાના શરીરમાં છૂટથી વહન થવા દે છે ,ને
તેના કાયમાં દાખલ ના થાય -તેનું યાન રાખે છે .તે ણે છે -કે તે વન-શિ પર સંપૂણ
િવ ાસ રાખવાથી,અને તેમને તેમનું કાય -તેમની રીતે કરવા દે વામાં આવે તો-
તે વન શિ શરીરના આરો ય અને ેયનું બરોબર યાન રાખે છે .

હકીકતમાં,એક અ યબી જેવા આ શરીર-યં ની રચના અને તેની કામ કરવાની પ િતનો
અ યાસ કરવાનો પિર મ જો કરવામાં આવે- તો જ ર એક વ તુની ખાતરી થઇ જ ય
છે કે -આ જગતમાં એક "ચૈત ય-શિ " યાપી રહી છે .
અને એ "ચૈત ય શિ " ના કાયનું આ શરીરમાં દશન પણ થઇ શકે છે .જો તે શિ નાં
દશન થાય તો તેને લીધે આ "ચૈત ય-શિ "માં એક તની ા પેદા જ ર થાય અને
તીિત પણ થાય જ કે -"જે વન-શિ એ મારા શરીરની રચના કરી
,તે આખી િજં દગી મારો િનભાવ (પોષણ) કરશે જ.અને જે શિ ના ર ણ નીચે
હુ ં -ઉ પિ સમયે હતો, જે શિ ના ર ણ તળે હાલમાં પણ હુ ં છું,
તે જ શિ ભિવ યમાં અને સવદા મા ં ર ણ કરશે જ."

આ વન-શિ ને શરીરના પોષણ અને િનભાવ માટે આપણા શરીરમાં તેના વેશ
કરવાનાં ાર,આપણે જેટલા અંશે મોકળાં (ખુ લાં) રાખીશું તેટલો આપણને લાભ જ
છે ,પણ જો તે શિ માં શંકાશીલ થઇ કે તે શિ નો "દુ પયોગ" કોઈ બી ખોટી રીતે
કરીને -તેને આપણા શરીરમાં વેશ કરતી અટકાવીશું,તો શરીર રોગોનું ઘર બની ય છે .
આમ જો,આપણે આપણા આરો યને નુકશાન પહોંચાડી દુ ઃખી થઈએ -
તો તેમાં દોષ બી કોઈનો નિહ પણ આપણો પોતાનો જ છે .
55

આધુિનક શરીર-શા પણ મનુ યની અંદર તેના સહાયક - પે રહે લી " વન-શિ " ને
માને છે ,હાડકુ ં ભાંગે તો શરીરને ચીરીને ડો ટર તે ભાંગેલા હાડકાને સિળયા વડે જોડે છે ,
અને ચીર ેલા શરીર ને ટાંકા મારી બંધ કર ે છે ,પછી વન શિ જ તે હાડકાને જોડે છે ,
અને ચીરાયેલી ચામડીને પણ વન-શિ જ જોડે છે .

દુ િનયાના દર ેક મનુ યને,પોતાના વન દરિમયાન કોઈને કોઈ વાર તો આ શિ નો


અનુભવ થયેલો જ હોય છે .જો,આપણું શરીર છેક િન ાણ (મર ેલુ)ં ના બની ગયું હોય,
તો -કોઈ પણ ઈ અથવા માંદગીમાંથી -તે " વન-શિ " પોતે જ પુનઃ (ફરીથી)
આરો ય ા કરાવી દે છે .પણ, શરીરનો કોઈ ભાગ સંપૂણ-પણે નાશ પામેલો હોય
તો યાં વન શિ ની વૃિ સફળ થતી નથી.

આમ,ગમે તેવી પિરિ થિતમાં આ " વન-શિ " આ શરીરના ભલા (સારા) માટે
પોતાનાથી બનતું બધું કર ે જ છે .
કોઈ સંજોગોમાં તે વનશિ ને પોતાના ધાર ેલા કાયમાં સફળતા ના મળે -તો પણ તે
િનરાશ થયા િવના સંજોગોને અનુકૂળ થઇને -પણ તે પોતાનાથી બનતું કર ે જ છે .એટલે જો
આ વનશિ ને તેનું કાય,કોઈ અડચણ ઉભી કયા વગર (અબાિધત રીતે- ાકૃ િતક રીતે)
કરવા દે વામાં આવે તો -મનુ ય સંપૂણ આરો ય ભોગ યા જ કર ે છે .

ચૈત ય-શિ અને શરીરને સમજવા,જો,આપણે શરીરને એક "યં - પ" માનીએ તો-
કોઈ અિત-ચૈત ય-પૂણ-શિ (પરમા ાની શિ ) એ આ શરીર- પ યં નું સજન કયુ છે .
જો-કોઈ મનુ ય તેની સાચવણી કરવાને બદલે-બેદરકારીથી-આ શરીર-યં બગાડે તો-તેનું
સમાર-કામ કરવાનાં સાધનો પણ તે-શરીર યં ની અંદર જ મુ ા છે !!! આમ,શરીર-યં
માં ભરાઈ બેઠેલા અંતરાયો ને દૂ ર કરવા અને વન-શિ ને વહન થવાનો માગ સીધો
અને સરળ કરી આપવો -એ જ હઠયોગીનો પાયાનો િસ ાંત છે .

હઠયોગની શ આતની સફળતા આ િસ ાંત પર રહે લી છે ,અને તેને અનુ પ -હઠયોગની


િ યાઓ અને અ યાસ- મો (આસનો- ાણાયામો-વગેર ે) પણ યોજવામાં આવેલા છે .
જે અ યાસ- મને ને આચારમાં મુકવામાં આવે તો સુંદર વા ય દૂ ર નથી.
અને આ તંદુર ત શરીર એ ધમને (સમાિધને) સાધવાનું સાધન બની રહે છે .

હઠયોગની િ યાઓનો અ યાસ કરતાં પહે લાં તે િ યાઓ જે શરીરના ઉપર અને
જે અવયવો માટે કરવામાં આવે છે -તેના ાનને ઉપર છ લું તાજું કરી લેવું જ રી છે
કે જેથી તે અવયવોનું થાન,તેમનું કાય-વગેર ેનું ઝીણવટ-પૂવક "અવલોકન" કરવામાં
સરળતા રહે .અને યૌિગક િ યાઓને સમજવામાં આસાની રહે .
(જો કે શરીર શા બધા ણે છે ,પણ સમયની સાથે સાથે અને અ ાકૃ િતક વન વતાં
વતાં અમુક વ તુઓ ભૂલાઈ ય છે -તેને ઉપરછ લી રીતે તા કરવી જ રી છે )

   
56

શરીરની રચના અને યોગ  


યોગીઓની વા યની "િ યાઓ" િવશે સમજવામાં આસાની રહે .તે માટે
શરીર-શા (શરીર-િવ ાન)ની ભાષા અને (સામા ય) શરીર-િવ ાનની મદદ લઈને,
શરીરના જુ દાજુ દા ધમ (Function) સમ ને,કુ દરતે બનાવેલા -આ શરીર- પી યં ની
કાય કરવાની કુ દરતી ણાલી (Functionality) િવશે ણી,તે કૃ િત(કુ દરત) ને
કે વી રીતે અનુસરવી જોઈએ? તે િવશે સૌ થમ ણવાનો ય કરીએ,કે -
જેના વડે, શરીરમાં ભરાઈ ગયેલી અકૃ િ મતાનો કે વી રીતે યાગ કરવો?
અને અસલી કુ દરતી ( ાકૃ િતક) રાહ પર કે વી રીતે આવવું? તેની સમજ અને ેરણા મળે .

વળી,શરીરનો જે અવયવ પોતાનો વાભાિવક ધમ (Function) બ વતો ના હોય,


તે ફરીથી,તેનો વાભાિવક ધમ (Function) બ વતો થાય,
એવી આ ા તે અવયવને કે વી રીતે કરવી? તેની પણ સમજ મળે .
એવી જ રીતે,જે અવયવોનું હલનચલન આપણા "તાબા"માં નથી,
અને જેમણે ણે હડતાલ પાડીને પોતાનાં કામકાજ બંધ કરી દીધાં છે ,
તે અવયવો ને પોતાના અિધકાર નીચે કે વી રીતે લાવવા?

તેના માટે ની જે જે િ યાઓ હઠયોગ શીખવે છે -


તે-જો થમ આધુિનક શરીર-િવ ાનથી જે તે અવયવ ની કાય કરવાની કુ દરતી ણાલી
(Functionality) િવશે જો સમજવામાં આવે-તો-તે હઠયોગની "િ યાઓ" (રીતો)
સમજવામાં અનુકુળતા રહે અને સાચું આરો ય ા થાય.

હવે,શરીરના જુ દા જુ દા અવયવોની ાકૃ િતક અવ થા અને તેનાં કાય -િવશે,


તથા,શરીર રચના િવશે આગળ િવચારીએ.
આ શરીર કે વી રીતે બ યું? કે વી રીતે બના યુ?
ં કે વું છે ? શરીરની અંદર શું છે ?

થમ,તો આ શરીર-યં ની અંદર થતી જુ દા જુ દા કારની અસં ય ગિતઓ-અને


િ યાઓના િનયમન (control) માટે એક મુ ય -કે (સે ટર) હોવું જોઈએ.
અને તે માટે કુ દરતે મગજ- પી એક મુ ય ભાગ (પાટ) આપેલો છે .
(આ મગજ કે વી રીતે કામ કર ે છે ? તે હજુ સુધી પૂણ-પણે મનુ યની સમજણમાં આવેલું
નથી.પોતાની િજં દગી (આયુ ય) દરિમયાન,મનુ ય આ મગજનો બહુ અ પ ભાગ જ
ઉપયોગ કર ે છે ,તેવું આધુિનક િવ ાન કહે છે .)

બીજું ,આ શરીર-યં ને બા -જગતની વ તુઓના અનુભવ (sense) કરવા માટે ઇિ યો


(sensor) ની જ ર પડે છે -અને તે માટે કુ દરતે તેને
આંખ.નાક,કાન, ભ, પશ વગેર ે ાનેિ યો આપી છે .

ીજું ,આ મગજ અને શરીરનાં જુ દા જુ દા અવયવો વ ચે સંદેશો લઈ જવા


અને લાવવા માટે ની જ ર પડે,અને તે માટે કુ દરતે
ાનતંતુઓના દોરડાં (તાર) આખા શરીરમાં અદભૂત રીતે પાથરી દીધાં છે .

ચોથુ,ં આ,શરીર-યં ને ઈંધણ ( યુઅલ) આપવા હાથ આ યા કે જેનાથી તે ખોરાકને હણ


કરી મુખમાં મૂકી શકે ,અને શરીરને ગિત કરવા (અહી તહીં ફરવા) પગ આ યા અને
57

માંસ-પેશીઓનું એવું િનમાણ કયુ કે તે જુ દી જુ દી આંગળીઓને ઈ છા-મુજબ


જુ દી જુ દી રીતે (ઈ ડીિવ યુઅલી) હલાવી શકે !!!

પાંચમું, શરીરનો ઘાટ બરોબર જળવાઈ રહી તે ટ ાર ઉભું રહી શકે ,તેમ જ બહારના
આઘાત (accident) થી તે પોટલા જેવું ના થઇ ય એટલા માટે એક મજબૂત ચોકઠા
(base Or Foundation) ની જ ર જણાઈ,
એટલે કુ દરતે તે માટે અિ થ (હાડકાં)નું િપંજર તૈયાર કયુ.

યં -શા ની િ એ જોવા જતાં-આ અદભૂત અને િદ ય -શરીર-યં ની -


ઝીણવટ અને યાનપૂવક િવચારણા કરવાથી
બી ઘણી બધી બાબતો બહાર આવે -તે પણ સમજવા જેવી છે .

આમ આવા,શરીર નું િનમાણ થયા પછી, તે ખોટકાઈ ય તો તેની મરામત


કરવાની, ાંક કશું ભાગે-તૂટે તો તેનું સમારકામ કરવાની,અને કોઈ જ યાએ નબળાઈ
જણાય તો તેને પોષણ આપી -તેને ઠીકઠાક કરવાની જ રત ઉભી થઇ,તો કુ દરતે તેના
માટે પણ બધી ગોઠવણ કરી દીધી.શરીરમાં થતી ગંદકીની સાફસુફી,વાસીદું કરી તે
કચરાને શરીરની બહાર નીકળી ય કે કે ટલોક કચરો તો શરીરની અંદર જ બળીને ખાખ
થઇ ય તેવી પણ ગોઠવણ કરવામાં આવી છે .

શરીરમાં વન-ત વનો સંચાર કરવા લોહી,અને તેનું વહન કરનાર િશરાઓ અને
ધમનીઓ છે ,તો-નકામો પદાથ બળી ય અને લોહી ાણ-વાયુ યુ થાય તે માટે
ફે ફસાંઓ પણ આ યાં.શરીરનું બંધારણ જળવાઈ રહે (maintainance) તે માટે કુ દરતે
ખાવાનાં, પાચન કરવાનાં,અને તે ખોરાકમાંથી પૌિ ક ત વો નું શોષણ કરીને તેને શરીર
હણ કરી શકે તેને લાયક બનાવવાનાં,અને બાકી રહે લ િન પયોગી અંશ ને બહાર કાઢી
નાખવા -પાચન-તં - ની યવ થા પણ કુ દરતે કરી છે .

છે લે સહુ થી અ યબ જેવી વ તુ તો એ છે કે -
શરીર પોતાના જેવું જ બીજું શરીર (બાળક) બનાવી શકે અને
તે બી શરીરનાં હાડ-માંસ-બનાવી શકે
તેનાં સાધન ( જનન-તં ) આપવાનું પણ કુ દરત ભૂલી નથી !!!

શરીર યં નું એ ન- દય 


આપણા આ શરીર-યં નું "અિત આ ય-કારક-એ ન" છે તે " દય" છે .
ખાસ,આ યકારક એટલા માટે ક ું-કે -
કોઈ પણ યં ચલાવવા માટે "શિ કે બેટરી" ની જ ર પડે છે ,
પણ આ આ ય-કારક યં ને કોઈ સીધે સીધો બેટરી નો સ લાય નથી!

સામા ય રીતે તો તે
દયને વયં-સંચાિલત કહે વામાં આવે છે ,છતાં તે દયને સમ ને-
યોગીઓ
કોઈ અમુક ચો સ પ િતથી તેનો અનુભવ કરીને તેના પર િનયં ણ (કં ટોલ) કરી શકે છે .
આ ય-કારક દય પર િનયં ણ કરવાની આ ય-કારક પ િતને-
જો દયનાં િવિવધ કાય ને સમજવામાં આવે તો કદાચ થોડી સમ શકાય?
58

આગળના કરણમાં આપણે જોઈશુ કે -પચી ગયેલા ખોરાકનો રસ ચૂસાઈ ય છે .


અને તે ચુસાયેલો રસ લોહીમાં ભળે છે .આ લોહી એ શરીરનો મુ ય " વન-રસ" છે .
એમાં બધી જ તના ત વો (િવટામીન-વગેર ે જ રત ના ત વો અને અમુક અશુ ત વો
પણ) રહે લા છે .એટલે જ આપણે જયાર ે ડો ટર પાસે જઈએ છીએ યાર ે તે લોહીની તપાસ
કર ે છે ,અને જેના પરથી તે રોગનું િનદાન કર ે છે અને તેની િચિક સા કર ે છે .

લોહી,એ નળીઓ (નાડીઓ-કે ધમની અને િશરાઓ) મારફતે, દયથી િનયંિ ત થઈને
આખા શરીરમાં ફર ે છે .આ નળીઓ બે કાર ની છે .
(૧) દયમાંથી શરીર માં શુ લોહી વહે વડાવનારી (ધમની કે િધરાપવાહક)
(૨) તે લોહી શરીરના યેક ભાગમાં પહોંચી તેમને શુ તા આપી
તેમના અશુ ભાગને પોતાનામાં ખચી લઇ તે અશુ લોહીને
પાછું દય તરફ મોકલી દે નારી. (િશરા કે િધરોપવાહક)

આ લોહીની નળીઓ એ ફલ ૂ ે છે અને સંકોચાય છે ,મોટી નસોમાંથી અ યંત બારીક નસો


થઇને આ નસોનાં ળાં આખા શરીરમાં રહે લાં છે ,અને જુ દા જુ દા " વન-કોશો" ને
પોષણ આપી,તેમને પાછો આપેલો કચરો,અને "અમુક મરી ગયેલા કોશોના મુડદાં" લઇને
તે દય તરફ લઇ ય તે પહે લાં,શરીર ની મશાન-ભૂિમ-ફે ફસાં માં લઇ ય છે કે કે ાં
આગળ,તે કચરો બળીને ભ મ થઇ ય છે .વળી, કીડની પણ લોહીમાંથી "યુિરયા" જેવા
ઝે રી પદાથ ને છૂટા પાડી "મૂ " પે બહાર ફકી દે છે .

આ લોહી,એ આપણું વન છે ,એ લોહી આપણે જ આપણા ખોરાકમાંથી બનાવીએ


છીએ અને તે જ લોહી શરીરમાં નવા કોશોનું સજન કર ે છે .
એટલે શરીરના સારા વા ય કે સારા લોહી માટે સારો ખોરાક અને તે ખોરાક સારી રીતે
પચેલો હોવો જોઈએ.

આપણું દય પણ આ લોહીને અમુક ચો સ ગિત થી એકધારી રીતે શરીરમાં


આ યજનક રીતે ( ેસરથી) ગિત આપે છે .અને આ ગિતમાં
જો કોઈ સંજોગોથી ફે રફાર થાય તો શરીરના પોષણમાં િવ ન આવે જ છે .
અને તેથી પણ યાિધ (રોગ) ની ઉ પિ થાય છે .

તંદુર ત મનુ યના કુ લ વજનના દશમા ભાગનું તેના શરીરમાં શુ લોહી હોવું જોઈએ.
અને મોટા ભાગના લોહીની શુ તા એ ફે ફસાં કર ે છે .
(લોહીનો અમુક ભાગ કીડની શુ કર ે છે )

શરીર-યં ની અંદરનું પાચન-તં (Chemical Lab) 


શરીરનું પાચનતં -એ ણે કે એક કે િમકલ લેબોર ેટરી (રસાયણ-શાળા) જેવું છે .
કે જે-ખોરાકનું પાચન કરીને તે ખોરાકમાંથી પોષક ત વોનું શોષણ કરીને
શરીરને પુિ (પોષણ) આપે છે .

થમ,મોં ની અંદર ખોરાકની સાથે લાળ(રસ-કે -લી ીડ) ભળે છે


અને દાંત તેને ચાવીને ઝીણો બનાવે છે કે -
59

જે જઠરમાં જતાં પહે લાં વાહી જેવો બને તો જઠરમાં ગયા પછી,તે ખોરાકમાં રહે લાં
પોષણ-ત વો ચુસાઈને શરીરમાં સહે લાઈથી ભળી (મી થઇ) ય.કુ દરતનો દાંત
આપવાનો કોઈ ચો સ હે તુ છે ,ત સમજવો અ યંત જ રી છે .

દાંત પછી બીજે નંબર ે-લાળ-કે -થુંક ઉ પ કરનારી -છ-માંસ- ંિથઓ ( લે ડ) આવે છે .
જેમાંની ચાર એ - ભ ને જડબાની નીચે અને બે -એક એક ગાલની નીચે આવેલી છે .
કે જેમનું મુ ય કામ લાળ પેદા કરવાનુ,ં તેનો સં હ કરવાનું અને જયાર ે જ ર પડે
યાર ે નળી મારફત તેને બહાર ધકે લવાનું છે .આ લાળ-કે -થુંક(ના રસ) વડે ખોરાક પલળીને
નરમ બને છે ,અને જો તે ખોરાક સારી રીતે ચવાઈ ને ઝીણો થયો હોય તો -તેના અણું એ
અણુંમાં વેશ કરી રાસાયિણક િ યા કર ે છે ,અને ખોરાકમાં રહે લા ટાચની ખાંડ બનાવી
દે છે .આ રાસાયિણક િ યા થવાનો ચો સ સમય લાગે છે ,અને એટલે જ ખોરાક ને જેટલો
વધુ સમય સુધી ચાવવામાં આવે તેમ તે મીઠો લાગે છે .

કુ દરતે પિર મ કરીને બહુ બુિ ધપૂવક બનાવેલા આવા સુંદર યં નો હે ત,ુ જો આપણે -બે
પાંચ વખત ખોરાક ને ચાવીને ઉતારી દઈએ-તો િન ફળ થાય છે .એટલે જ કુ દરત,જો તેના
આ સુંદર યં નો -તેના હે તુઓનો (આપણે બેદરકારીથી) ઉપયોગ ના કરીએ તો તેનું
પોતાનું લેણું લેવા આપણને િશ ા કરવાનું ચૂકતી નથી,
(જે અપચો-વાયુ-વગેર ે રોગો પેદા થાય છે તે -તેની િશ ા છે .)

મોં માં આવેલી વાદે િ ય ( વાદની ઇિ ય) ભનું કામ પણ ભૂલવા જેવું નથી,ખોરાક
ચવાતો હોય છે યાર ે તેને વારં વાર દાંત નીચે ધકે લવાનું કામ કરવા સાથે તે ખોરાકના સારા
કે ખરાબ-પણાના પરી કનું કામ પણ કર ે છે -એટલે કે - અમુક વ તુ
જઠરમાં (શરીર ની અંદર) જવા દે વા યો ય છે કે નિહ? તેની બારીક તુલના કર ે છે
.(દાખલા તરીકે - ગંદો ખોરાક આવતાં તે આપોઆપ થૂંકાવી નખાવે છે !!)

કોઈ કહેશે કે આ તો અમને ખબર છે .અને તેમની વાત સાચી છે ,પણ થાય છે -એવું કે
કાળ- મે (સમય-જતાં)આપણે દાંત,લાળ પેદા કરનારી ંિથઓ ( લે ડ) અને ભ - યે
ધીર ે ધીર ે બેદરકાર બનતા જઈએ છીએ.અને તેથી આ ણે અવયવો તેમની પુરી રીતની
સેવા આપતા નથી.પણ જો આપણે ફરીથી તેમની િ યાઓ (Function) ને યાદ કરી,
જો ફરી એક વખત તેમનું િનરી ણ કરીને,તેમના પર િવ ાસ મુકીએ અને આહાર લેવાની
વાભાિવક - ાકૃ િતક પ િતને ફરીથી અપનાવીએ તો તે આપણી પુર ેપુરી સેવા બ વવા
ત પર થઇ જશે.અને જો આપણે સુધરીશું નિહ તો દાંત ધીર ે ધીર ે િવદાય થશે,લાળ ંિથઓ
તેમની લાળ બનાવવાની િ યા બંધ કરશે,અને ભ સુકાઈને કોઈ વાદ નિહ બતાવે !!!

સામા ય રીતે લાળ સાથે ભળી ને ખોરાક બરોબર ચવાઈ ય ,એટલે ગળાના નીચલા
ભાગમાં ,કે ાં આગળ કુ દરતે એક ચો સ કારનું "સંકુચન" કરવાની "શિ " મૂકી છે ,
તેના વડે ખોરાક નીચે,જઠરમાં ધકે લાય છે .જઠર એ શરીરની એક કે િમકલ લેબ
(રસાયણ શાળા) છે ,કે ાં ખોરાક પર એવા કારની રાસાયિણક િતિ યા થાય છે કે
જેથી કરીને તે િ યા ખોરાકમાં રહે લ પોષણ ત વોને અંદરના શરીર-યં માં
દાખલ થવાની યો યતા આપે છે ,કે જેનાથી લોહી બને છે .
અને જે લોહી પુરા શરીરમાં વહે છે અને શરીરને જ રી બળ પુ પાડે છે .

જઠરની અંદરના ભાગમાં ચો સ કારની કોમળ,ચીકણી ચામડીનું તર (લેયર) હોય છે


જેમાં રહે લા બારીક િછ ો મારફતે ંિથઓ ( લે ડ) માંથી આવતો મુ ય વે પાચક-રસ
60

(ગે ટીક ુસ) એ ખોરાક સાથે મળે છે અને ખોરાકનું અમુક ચો સ રીતે પિરવતન
(ક વટ) કર ે છે ,કે જેથી તે ખોરાક શરીરમાં ચુસાવાને લાયક બની શકે .

પણ જયાર ે મનુ ય ખાવાને યો ય ના હોય તેવા પદાથ (અિત તીખા-વગેર ે) જરાતરા


ચાવીને ઉતારી દે છે ,કે ભના વાદને અધીન થઇ જઠરને હદ-ઉપરાંત ભરી દે
- યાર ે પાચન-િ યા - વાભાિવક રીતે થતી નથી,અને જઠર એક સડેલા-ગંધાતા પદાથ ની
કોઠી બની ય છે ,અને અમુક ખોરાક તો ઘણી વાર જઠરમાં ઘર કરી બેસે છે ,
કે જેનાથી જઠરની અંદરની ચામડીના બારીક િછ ો પુરાઈ ય કે ઢં કાઈ ય છે -
કે જેનાથી એસીડીટી-વગેર ે જેવા અનેક રોગો પેદા થાય છે .

જઠર ખોરાક અને પાચક રસને સાથે મેળવી બરોબર વલોવે છે ,અને અમુક ચો સ
રાસાયિણક િ યાઓ થઇને તૈયાર થયેલાં અમુક ત વો યાંથી શરીરમાં ચૂસાઈ ય છે
પછી એકતરફી ખુલતા પડદા (પાયલોિરક વા વ) માં થઇને
નાના આંતરડામાં ય છે .

અહીં પણ યકૃ ત અને પેનિ યાસ -વગેર ે ંિથઓ( લે ડ)માંથી રસો આવે છે તે એક ચો સ
કારની રાસાયિણક િ યા કરીને (જઠરની જેમ જ) અમુક ચો સ પોષક ત વોમાં તેનું
પાંતર કરીને તે પોષક-ત વોને ચૂસીને -શરીરના પોષણ માટે બી અવયવો તરફ
મોકલી દે છે . યાર પછી નિહ પચી શકે તેવી અને િન પયોગી વ તુઓ નાના આંતરડા
માંથી મોટા આંતરડામાં (મળાશયમાં) ય છે , ાં પણ વાહી ચૂસાઈ ય છે અને તેનો
મળ બનાવી શરીર તેને યાગી દે છે .

પાચનતં માં આવતા અવયવને "પોતાની કુ દરતી િ યાઓ કરવાનો સમય ના મળે "
કે "તેમની િ યાઓમાં કોઈ રીતે કાવટ આવે" તો પણ તે અ નો રસ તો ચૂસી જ લે
છે ,એટલે કે - જો તેને સુંદર પચેલા અ નો રસ ના આપવામાં આવે તો તે ગમે તેવા સડેલા
અ નો રસ ચૂસી લ ને િધર (લોહી)માં ભેળવી દે શે,અને જો મનુ ય પોતાના શરીરમાં
પોતાની હાથે જ િવષ દાખલ કર ે કે જેનાથી અસં ય જુ દાજુ દા રોગો થાય તો તેની િવિવધ
તની ફિરયાદો કર ે તેમાં શું આ ય?
હઠયોગમાં યોગ શ કરતાં પહે લાં સાિ વક આહારનું મહ વ િવશેષ છે .

ફે ફસાં-શરીરની અશુિ ને બાળનાર મશાન  

ફે ફસાં બે છે ,અને છાતીની પાંસળીઓ વ ચે દયની જેમ જ સંર ાયેલાં છે .


અહીં થમ આપણે ફે ફસાંની થૂળ-ગિત અને તેના કાય િવષે જોઈશું,
(સૂ મ ગિત િવષે આગળ જોઈશું)

ફે ફસાંની નીચેના ભાગમાં ઉદરપટલ નામની એક ચીકણી માંસની ચાદર જેવું પડ આવેલું
છે .કે જે પડ છાતીના પોલા (પોકળ) ભાગને પેટથી છૂટો પાડે છે .
આ ઉદરપટલની ( દયની જેમ) વયં-સંચાિલત ગિતથી હવા અંદર ખચાય છે ને બહાર
નીકળે છે .જેમ દયની િ યા આપોઆપ ચાલે છે ,તેમ ફે ફસાંની ગિત પણ આપોઆપ ચાલે
છે ,પરં તુ બંનેમાં તફાવત એ છે કે -
આપણા ઢ સંક પ-બળથી ફે ફસાંની ગિતને કં ઇક અંશે વાધીન કરી શકાય છે .

ાર ે દયમાંથી અશુ લોહી ફે ફસાંમાંની પાતળી િધર-વાિહની (િશરાઓ)માં આવે છે


61

યાર ે,તેનો ાસ ારા અંદર આવેલા ાણવાયુ સાથે સંયોગ થાય છે યાર ે એક કારની
ઉ ણતા (ગરમી) પેદા થાય છે ,અને લોહીમાંનો કચરો બળીને ભ મ થાય છે .ને
આ રાસાયિણક િ યાથી જે કાબ િનક યુ ઉ પ થાય છે તે ઉ છવાસ વડે બહાર નીકળી
ય છે .શુ થયેલું લોહી પાછું દયમાં ય છે .
આ ઘટના પર જો પુરતો િવચાર કરવામાં આવે તો આ ય થયા િવના રહે નિહ.

જો મનુ ય વ છ હવામાં ન રહે વાને બદલે જો દુ િષત હવામાં રહે તો-લોહી પૂરતું શુ ન
થાય પણ અશુ હવાથી લોહીમાં કોઈ તનું ઇ ફે સન પણ થાય છે .ને રોગ થાય છે .
લોહીમાં ભળતો ાણવાયુ, ારા યેક અંગ બળવાન બને છે ,
પાચન િ યા વખતે લોહીમાંનો જ ાણવાયુ જઠરાિ સાથે સંયોગ કરીને
પણ ઉ ણતા (ગરમી) પેદા કરી અ પચાવે છે .આમ જો ાણવાયુનો અભાવ થાય તો
શરીરના પોષણનો પણ અભાવ થાય છે .એમ કહી શકાય.

શરીરમાં લોહીમાં રહે લી અશુ તા (કચરા)નું આ ફે ફસાં એ મશાન છે .


કે જે ફે ફસાંમાં,કચરાનું પિરવતન (અને શુિ ની િ યા) થતી વખતે જે-
ઉ ણતા (ગરમી) પેદા થાય છે -અને શરીરનું ઉ ણતામાન જળવાઈ રહે છે .
આ ઉપરાંત, સનિ યા વડે શરીરના અંદરની માંસપેશીઓને પણ કસરત પહોંચે છે .
આ મહ વની વાત યોગીઓએ ણી અને તેના સંદભમાં ાણાયામની પ િતઓનું
િનમાણ કર ેલ છે .એટલે જ આ શરીરની અંદરની િ યા ણવી આવ યક બને છે .

અધૂરી કે અ ાકૃ િતક સન િ યાથી ફે ફસાંનાં થોડાંક જ િછ ો કામમાં વૃ થાય છે ,


બાકીનાં િછ ોને મ કે કસરત ન મળતાં તે િનબળ બને છે ,અને રોગોનું ઘર બને છે .
એટલે જ યોગની ાણાયામ પ િતઓનો િવકાસ થયો કે જેથી સન રિ યા ાકૃ િતક
બને અને શરીરને પુરતો ાણાયામ મળી રહે વાથી,શરીર બળવાળું બને.

આ થઇ ફે ફસાંની સન-િ યાની થૂળ-ગિત હવે સૂ મ ગિત િવષે િવચારીએ.

જેમ આકાશ નરી આંખે દે ખી શકાતું નથી તેમ તેમાં રહે લો વાયુ પબ નરી આંખે દે ખી
શકતો નથી,પણ આ વાયુમાં 'શિ ' રહે લી છે .કે જે શિ થી વન,અને બળ ા થાય
છે .(આપણા શા ોમાં આકાશના દે વ િવ ણુ અને વાયુના દે વી માતા છે !!)
વાયુની આ મૂળ-શિ છે કે જેને ાણ કે ાણ-શિ પણ કહે વામાં આવે છે .
(વળી વન-શિ કે ચૈત ય શિ પણ તેનાં નામ છે )
આ વન કે ચૈત ય શિ સવ- યાપક છે ,સવ વ તુમા માં ને અણુએ અણુમાં છે .

આ ાણ ( ાણ-શિ ) અને આ ા -એ એક નથી.


આ ા તો ાણીમા માં રહે લ પરમા ાનો એક અંશ છે -જેની સાથે આ ાણ અને બી
અમુક પદાથ (પંચમહાભૂતો) ણે વળગી રહે લા છે .આ ાણ એ મહા-શિ નું એક
તનું પાંતર છે કે જેને આ ા પોતાના ભૌિતક ાગ (શરીરના) માટે ધારણ કર ે છે .

જયાર ે આ ા,શરીરનો પિર યાગ કર ે છે - યાર ે તે આ ા આ ાણ ( ાણ-શિ )ના


કાબુમાંથી છૂટો થાય છે અને પરમા ામાં (મહાકાશ-કે િચદાકાશમાં) મળી ય છે .
ાણ-શિ પણ તેને વળગેલા પદાથ (પંચમહાભૂતો-વગેર ે)થી છૂટી થઇ,તેનો મોટો
ભાગ-મહાશિ માં મળી ય છે પણ,મૃતદે હ જયાર ે પંચમહાભૂતોમાં િવલીન થઇ ય છે
યાર ે વાસનાના જે કોઈ અમુક પરમાણુઓ તે ાણ-શિ ને ચોંટી રહે લ હોય છે
62

તે ાણશિ ના ભાગનું ફરીથી એકીકરણ(પંચીકરણ) થઈને ફરીથી બીજું શરીર ઘડાય છે .


(એટલે કે પૂનજ મ થાય છે કે જેનું કારણ વાસના કહે વામાં આ યું છે )

આ મહાન ાણ-શિ - પ-સ ા એ જળ- થળ-આકાશ-સવમાં રહે લી છે ,


છતાં પણ તે ય- પે કે હવા- પે કે આકાશ- પે નથી.
જે મૂળ-ત વો ( ાણ વાયુ-નાઈટોજન વાયુ -વગેર ે) થી હવા બનેલી છે ,
તે ત વોમાંથી કોઈને પણ આ ાણ-શિ નું નામ આપી શકાય તેમ નથી.
પણ,સામા ય રીતે-એમ કહી શકાય કે
ાણવાયુની સાથે આ ાણશિ શરીરમાં દાખલ થાય છે .

ફરીથી,જો બી રીતે કહીએ-તો હવા(વાયુ) માં રહે લ આ ાણ-શિ ( ાણ) એ કોઈ જ


બી પદાથ (કે વાયુ) સાથે રાસાયિણક કે બી કોઈ રીતે મળે લી નથી.
હવા (વાયુ)િસવાય પણ બી પદાથ માં (ખા પદાથ -વગેર ેમાં) પણ આ ાણ-શિ
રહે લ છે પણ વાયુમાંથી આ ાણને આપણે સ ે લાઈથી ખચી શકીએ છીએ.

યોગીઓએ જે ાણાયામ પ િત િવકસાવી છે -તે મુજબ આ ાણ-શિ નું વધુમાં વધુ


શોષણ થઇ શકે છે ,જેમાંની અમુક જ ર પડતી ાણ-શિ શરીરના ઉપયોગમાં વપરાઈ
ય છે અને વધારાની મગજમાંના અથવા બી ં ાનતંતુઓના અમુક કે માં તે જમા
થાય છે .અને જયાર ે શરીરને તેની જ ર પડે યાર ે તે કામમાં લઇ શકે છે .
એટલે કે જેમ બેટરી ચાજ કરવામાં આવે છે અને તે શિ પછી ગમે યાં ઉપયોગમાં
લેવામાં આવે છે તેમ,શરીરમાં આ ાણ-શિ નો સં હ થાય છે .

કોઈ અમુક યોગીઓમાં અલૌિકક શિ ઓ હોય છે તે આ ાણાયામના અ યાસ વડે


ા કર ેલી ને સંિચત કર ેલી હોય છે ,ને જયાર ે જ ર પડે યાર ે તે િવવેકથી તેનો ઉપયોગ કર ે
છે .જેમ કે કોઈ રોગીને ાણ-શિ આપીને તેનો રોગ મટાડી શકે છે -વગેર ે.

હવામાં રહે લ આ શિ ને િવ ાન મુજબ દે ખાડી શકાતી નથી.તેમ છતાં,


અમુક થળોની શુ હવાથી રોગ-િનવારણ થતું હોય છે -એ સહુ ણે જ છે .
જેવી રીતે વાયુમાંના ાણવાયુનું લોહી શોષણ કર ે છે અને લોહીના સંચાર ારા તેનો
શરીરમાં ઉપ યોગ થાય છે -
તેવી રીતે, હવામાંની આ ાણ-શિ ( ાણ)ને ાનતંતુઓ ખચી લે છે ,અને તેનો
શરીરમાં ઉપયોગ કર ે છે .

આ વાત જો બરાબર સમ ઈ ય તો - યાલ આવે છે કે -


જેમ શરીરની (શુ લોહી કરવું વગેર ે જેવી) જ િરયાતો ાણવાયુ ારા પૂરી થાય છે ,
તેમ િચંતન,િવચારણા,ઈ છા,સંક પ-વગેર ે જેવા માનિસક કાય માં
ાનતંતુઓ ારા મેળવેલી આ ાણ-શિ ( ાણ) વપરાઈ ય છે ,
અને એટલે જ આ ાણ-શિ નો સંચય કરવાની આવ યકતા છે .
જેની (જેમ કરવાની) રીતો ( ાણાયામો) યોગ શીખવે છે .
અને એટલે જ ાણાયામો નું મહ વ િસ થાય છે .
63

યોગનું મહ વ-યોગ શા માટે જ રી છે ? 


યોગના આચાય ઘોષણા કર ે છે કે -યોગ તેમના અનુભવ પર રચાયેલો છે .અને કોઈ પણ
મનુ ય જો તેવા અનુભવ કર ે નિહ યાં સુધી યોગી થઇ શકે નિહ.
અને આ અનુભવ કે વી રીતે મેળવવા તેની સાધન-પ િત તેઓએ આપી છે .
તેઓ એમ ને એમ તેમના અનુભવોને સાચા માની લેવાનું કહે તા નથી.
પણ એવી કોઈ યોગની સાધન-પ િત સૂચવીને 'આ -અનુભવ' કરવાનું કહે છે .

યોગની મા વાતો કરવાનો કોઈ અથ નથી.યોગનો અથ જે શ આતમાં ક ો કે -


આ ા-ને પરમા ાનું િમલન.કે આ ા કે પરમા ાને ણવો કે ઓળખવો.
જો કોઈ પણ મનુ યને, ાં સુધી,પોતાને આ ાનો અનુભવ થયો ન હોય,
(એટલે કે ાં સુધી તેણે પરમા ા કે ઈ રને ો ના હોય)
તો તેને 'આ ા છે કે ઈ ર છે 'એમ કહે વાનો અિધકાર જ નથી.

જો કોઈ આ ા કે ઈ ર હોય-તો તેને આપણે જોવો જોઈએ


કે તેનો અનુભવ કરવો જોઈએ,નિહતર બહે તર છે કે -
તેમાં નિહ માનીને દં ભી નિહ બનીને ખુ લે-ખુ લા નાિ તક બની રહે વું.

બાળપણથી માંડીને આપણને બા - કૃ િતનો જ વધુ માણમાં અ યાસ કરવાનું


શીખવવામાં આવે છે ,એથી આંતર- કૃ િતનો અ યાસ કરવાનું બહુ ઓછું મળે છે .
યોગીઓ આંતર કૃ િતનો અ યાસ કરી તેના પર
અને જેથી બા - કૃ િત પર પણ કાબૂ મેળવે છે .જેમનો આ અનુભવ એ-
'એક-અનંત' (અ ત ૈ ) નો અનુભવ કરાવવામાં કારણભૂત બની રહે છે .

કોઈ પણ મનુ ય જયાર ે,સવ ધમ કે સવ સ યોના મૂળ એવા સ યને કે


એક-અનંત-અ તૈ -િનરાકાર-ઈ ર ને સમજે છે ,તેને ખોળી નાખે છે , તેનો અનુભવ કર ે છે ,
યાર ે તેના સવ તક નો અંત આવી ને સવ સંશયો છેદાઈ ય છે ,
સવ અંધકાર જતો રહે છે અને સવ વ તા સીધી થઇ ય છે .

અંધકારથી પર એવા કાશમાન-આ ત વ સુધી પહોંચવાનો અને તેનો અનુભવ કરવાનો


માગ આ યોગ બતાવે છે . અને એટલે જ એનું મહ વ છે .

યોગમાગને મા સમ ને કે વાંચીને,સંતોષ લેવાથી,કશું વળતું નથી.


પણ ધીરજ અને ા રાખી- ાંક પણ કશીક પણ જો શ આત કરવામાં આવે,,
ને મે મે િહં મતથી(કોઈ ડર રા યા વગર) આગળ વધવામાં આવે તો,
અ ગટ એવો આ ા ગટ થાય છે .કે જે યોગનું અને વનનું યેય છે .

---END--

Anil Pravinbhai Shukla


www.sivohm.com
lalaji@sivohm.com
Thanks for Proof reading help-Sombhai Patel(www,somsangrah.com)

You might also like