You are on page 1of 255

સંલગ્ન

સંલગ્ન

સ્વામી વવવેકાનંદ ગૃપ ઓફ કોલેજીસ,રોણવેલ વલસાડ

સમાજકાર્ય પારં ગત (MSW) ની પદવી માટે અભ્ર્ાસક્રમના ભાગ રૂપે રજૂ કરવામાં આવેલ

લઘુશોધ વનબંધ

વવષર્ :

આવદવાસી વવકાસ માટે સ્વૈવછિક સંગઠનો દ્વારા ચાલતા પ્રર્ત્નોનો એક સમાજકાર્ય અભ્ર્ાસ

(વલસાડ જીલ્લના ધરમપુર અને કપરાડા તાલુકાના સંદભય માં)

વષય:- 2023-24
સંશોધનકતાય : માગયદશયક શ્રી

પટે લ રીટાબેન ગોવવંદભાઈ. આવસ. પ્રો. અશોક મારુ

સ્વામી વવવેકાનંદ ગૃપ ઓફ કોલેજીસ,રોણવેલ વલસાડ સ્વામી વવવેકાનંદ ગૃપ ઓફ કોલેજીસ,રોણવેલ વલસાડ
સ્વામી વવવેકાનંદ ગૃપ ઓફ કોલેજીસ, રોણવેલ વલસાડ

બાંહેધરી પત્રક

હુ ં પટે લ રીટાબેન ગોવવંદભાઈ. પ્રમાવણત કરૂ િું કે મારા દ્વારા રજૂ કરાર્ેલ લઘુશોધ વનબંધ
"આવદવાસી વવકાસ માટે સ્વૈવછિક સંગઠનો દ્વારા ચાલતા પ્રર્ત્નોનો એક સમાજકાર્ય અભ્ર્ાસ
વલસાડ જીલ્લના ધરમપુર અને કપરાડા તાલુકાના સંદભયમાં " એ મારૂ પોતાનું સંશોધન િે તે અન્ર્
કોઈપણ ર્ુવનવવસયટી/ સંસ્થાને કોઈપણ વડગ્રી/વડપ્લોમા અભ્ર્ાસક્રમ માટે સબવમટ કરવામાં
આવેલ નથી. આ સંશોધન સંપૂણયપણે મારૂ પોતાનું કાર્ય િે . જેની હુ ં ખાતરી આપુ િું.

તા.

સ્થળ : રોણવેલ વલસાડ વવદ્યાથીની સહી

એનરોલમેન્ટ નં:-
સ્વામી વવવેકાનંદ ગૃપ ઓફ કોલેજીસ, રોણવેલ વલસાડ

પ્રમાણપત્ર
આથી પ્રમાણપત્ર આપવામાં આવે કે પટે લ રીટાબેન ગોવવંદભાઈ એ પ્રસ્તુત સંશોધન
વવષર્ " આવદવાસી વવકાસ માટે સ્વૈવછિક સંગઠનો દ્વારા ચાલતા પ્રર્ત્નોનો એક સમાજકાર્ય
અભ્ર્ાસ વલસાડ જીલ્લના ધરમપુર અને કપરાડા તાલુકાના સંદભયમાં " પર સફળતા પૂવયક પોતાના
સમાજકાર્ય પારં ગત (MSW) અભ્ર્ાસક્રમના ભાગરૂપે સ્વામી વવવેકાનંદ ગૃપ ઓફ કોલેજીસ
રોણવેલ વલસાડનાં માગયદશયન હે ઠળ વષય 2023-24 અભ્ર્ાસ પૂણય કર ેલ િે તે બદલ આ
પ્રમાણપત્ર આપવામાં આવે િે .

તા. માગયદશયકશ્રી,
આસીસ્ટન્ટ પ્રોફે સર

સ્થળ: રોણવેલ વલસાડ


પ્રસ્તાવના
જીવનની મુશ્કે લીઓ મ થ
ાં ી સરળ અને સ હજીક રીતે મ ર્ગ ક ઢન ર, શીખન ર અને જીવન

જીવવ ની ઉત્તમ કલ તેમજ ઉત્કર્ગ મ ર્ગ દશ ગવતુાં વર્ગ એટલે મ સ્ટર ઓફ સોશશયલ વકગ (એમ.એસ.
ડબલ્યુ.) નુાં વર્ગ.

આ વર્ગ દરશમય ન ક્ષેત્રક યગન મ ધ્યમથી અનેક પ્રવૃશત્તઓ સમ જમ ાં ઉપયોર્ી થઈ શકે એ રીતે

સમ જ ક યગ ત લીમ થીઓ દ્વ ર કરવ મ ાં આવે છે. આ ક્ષેત્રક યગ દ્વ ર ત લીમ થીન સ્વરૂપે મને ઘણુાં
શીખવ મળયુાં. જેમ ાં મેં ત લીમ થી તરીકે 'આશદવ સી શવક સ મ ટે સ્વૈશછછક સાંર્ઠનો દ્વ ર ચ લત

પ્રયત્નોનો એક સમ જ ક યગ અભ્ય સ' જેની પસાંદર્ી કરી હતી. આ ક્ષેત્રક યગ દ્વ ર મને તેમની પરાં પર ઓ,

ભ ર્ ઓ, તેમની રહેણી-કરણી, તેમનુાં જીવન જીવવ ની રોજબરોજ ની શિય ઓ શવશે જાણવ મળયુાં અને
તેમન થી પશરશચત થયો.

આ ક્ષેત્ર ક યગમ ાં સાંશોધન દ્વ ર આશદવ સી શવસ્ત રન લોકોન જીવનની મુશ્કે લીઓ કઈ રીતે

શનવ રી શક ય તે મ ટે શવશવધ સ્વૈશછછક સાંર્ઠનોની મ શહતી ખૂબ જ ઉપયોર્ી બની રહે એવી આશ
ર ખુાં છુાં.

સાંશોધક

પટે લ રીટ બેન ર્ોશવાંદભ ઈ


INDEX
પ્રકરણ–૧ વિષય પ્રિેશ ૫
૧૧. પ્રસ્તાિના ૬
૧૨. ુ
અભ્યાસના હેતઓ ૧૧
૧૩. અભ્યાસની ઉપકલ્પના ૧૨
૧૪. વિષય પસંદગી ૧૫
૧૫. અભ્યાસન ંુ મહત્િ ૧૭
૧૬. સંશોધન ક્ષેત્રનો પરરચય ૧૮
૧૭. અભ્યાસની પધ્ધવતઓ અને પ્રિીવધઓ ૨૧
૧૮. મારહતી એકત્રીકરણની પધ્ધવત ૨૫
૧૯. મારહતીન ંુ વિશ્લેષણ અને અર્થઘટન ૩૦
૧૧૦. અહેિાલ લેખનનો તબક્કો ૩૧
પ્રકરણ-૨ પરુ ોગામી અભ્યાસો ૩૪
૨૧. પ્રસ્તાિના ૩૫
૨૨. અગાઉના અભ્યાસોની સમીક્ષા ૩૬
૨૩. ઉપસંહાર ૫૪
પ્રકરણ–૩ આદિવાસીઓનોપદરચય / વવસ્તારપદરચય ૫૫
૩.૧ પ્રસ્તાવના ૫૬
૩.૨ ભારતનાઆદિવાસીઓનોપદરચય – તેમનીવસ્તી ૫૭
૩.૩ ભારતમાાંઆદિવાસીવસ્તી ૬૫
૩.૪ ુ રાતમાાંઆદિવાસીવસવત
ગુજરાતનાઆદિવાસીઓનોપદરચયઅનેગજ ૭૪
૩.૫ િક્ષિણગુજરાતનાઆદિવાસીઓઅનેતેમનીવસતી ૮૪
૩.૬ વલસાડજજલ્લાનોપદરચય ૮૯
૩.૭ સાંશોધનિેત્રમાાંવસવતમુખ્યઆદિવાસીજાવતઓનોપદરચય ૯૫
૩.૮ ઉપસાંહાર ૧૦૩
પ્રકરણ-૪ સ્વૈચ્છિક સાંગઠનોનો પદરચય ૧૦૪
૪૧. પ્રસ્તાિના ૧૦૫
૪૨. ભારતમાં સ્િૈચ્છિક પ્રવ ૃવત ૧૦૬
૪૩. આઝાદી પિી સરિય સ્િૈચ્છિક સંસ્ર્ાઓ. ૧૧૪
૪૪. ભારતમાં સ્િૈચ્છિક સંગઠનોની લાક્ષણણકતાઓ. ૧૧૮
૪૫. ુ રાતમાં કાયથરત સ્િૈચ્છિક સંસ્ર્ાઓ.
ગજ ૧૨૦
૪૬. સ્િૈચ્છિક સંસ્ર્ાઓ અને આરદિાસી વિકાસ. ૧૩૩
૪૭. ઉપસંહાર ૧૩૪
પ્રકરણ–૫ વિકાસ અને સ્િૈચ્છિક સંગઠનો ૧૩૫
૫૧. પ્રસ્તાિના ૧૩૬
૫૨. વિકાસનો અર્થ ૧૩૭
૫૩. વિકાસ અને સ્િૈચ્છિક સંગઠનો ૧૪૧
૫૪. સ્િૈચ્છિક સંસ્ર્ાઓના પ્રયાસ ૧૪૩
૫૫. સ્િૈચ્છિક સંગઠનની વિભાિના ૧૪૫
૫૬. સ્િૈચ્છિક સંગઠનની ભ ૂવમકા ૧૪૮
૫૭. ઉપસંહાર ૧૫૨
પ્રકરણ–૬ મારહતીન ંુ પ ૃર્કરણ અને અર્થઘટન ૧૫૩
૬.૧ પ્રસ્તાિના ૧૫૪
૬.૨ મારહતીન ંુ પ ૃર્કરણ અને અર્થઘટન ૧૫૪
૬.૩ ઉપસંહાર ૨૨૯
પ્રકરણ–૭ સંશોધન અભ્યાસના તારણો અને સ ૂચનો ૨૩૦
૭.૧ પ્રસ્તાિના ૨૩૧
૭.૨ અભ્યાસ હેઠળના તારણો ૨૩૧
૭.૩ ઉપકલ્પનાની ચકાસણી ૨૪૦
૭.૪ રિયાત્મક પગલાઓ ૨૪૫
૭.૫ ભાવિ સંશોધન ક્ષેત્રો ૨૪૭
૭.૬ ઉપસંહાર ૨૪૯
TABLE INDEX

કોષ્ટક કોષ્ટકન ં નામ પેજ


નંબર નંબર
૩.૧ ભારતમાં રાજ્ય પ્રમાણે આદિવાસીની વસ્તી િર્ાા વત ં કોષ્ટક ૬૫
૩.૨ ભારતમાં રાજ્યવાર અનસ ૂચિત જાતતની યાિી ૬૭
૩.૩ ગજરાતમાં વધ આદિવાસી વસ્તી ધરાવતાં જજલ્લાઓ ૭૬
૩.૪ ગજરાતમાં જીલ્લા પ્રમાણે આદિવાસી વસ્તી ૭૭
૩.૫ આદિવાસી જાતત પ્રમાણે તેમની વસ્તી ૭૮
૩.૬ ગજરાતના જીલ્લા અને તાલકા પ્રમાણે આદિવાસી જાતતઓ ૭૯
૩.૭ આદિમ જૂથની વસ્તી અને વ્યવસાય ૮૩
૩.૮ િચિણ ગજરાતમાં જજલ્લાવાર આદિવાસી વસ્તી ૮૬
૧ ઉત્તરદાતાની જાતી દર્ાાવત ુ કોષ્ટક ૧૫૪

૨ ઉત્તરદાતાનો ધર્ા દર્ાા વતુ ું કોષ્ટક ૧૫૫

૩ ઉત્તરદાતાની જ્ઞાતત દર્ાાવત ુ ું કોષ્ટક ૧૫૬

૪ ઉત્તરદાતાની ઉંર્ર દર્ાા વતુ ું કોષ્ટક ૧૫૭

૫ ઉત્તરદાતાનો અભ્યાસ દર્ાા વતુ ું કોષ્ટક ૧૫૮

૬ ઉત્તરદાતાનો વૈવાહિક દરજ્જો દર્ાા વત ુ ું કોષ્ટક ૧૫૯

૭ ઉત્તરદાતાનો મુખ્ય વ્યવસાય દર્ાા વત ુ ું કોષ્ટક ૧૬૦

૮ ઉત્તરદાતાના કુટુુંબનો પ્રકાર દર્ાા વત ુ ું કોષ્ટક ૧૬૧

૯ કુટુુંબના સભ્યની સુંખ્યા દર્ાા વતુ ું કોષ્ટક ૧૬૨

૧૦ ઉત્તરદાતાનો મુખ્યવ્યવસાય દર્ાા વતુ ું કોષ્ટક ૧૬૩

૧૧ મુખ્ય વ્યવસાય દ્વારા થતી વાતષિક આવક દર્ાા વત ુ ું કોષ્ટક ૧૬૪

૧૨ ઉત્તરદાતાનો ગૌણ વ્યવસાય દર્ાા વતુ ું કોષ્ટક ૧૬૫

૧૩ ગૌણ વ્યવસાય દ્વારા થતી વાતષિક આવક દર્ાા વત ુ ું કોષ્ટક ૧૬૬

૧૪ ઉત્તરદાતાએ આજીતવકા ર્ેળવવા સ્થળાુંતર કરવુ ું પડે છે કે નહિ તે ૧૬૭

દર્ાાવતુ ું કોષ્ટક
૧૪.૧ જો સ્થળાુંતર કરવુું પડતુ ું િોય તો કેટલા સર્ય ર્ાટે તે દર્ાા વતુ ું કોષ્ટક ૧૬૮

૧૪.૨ કુટુુંબના કેટલા સભ્યો સ્થળાુંતર કરે છે તે દર્ાા વત ુ ું કોષ્ટક ૧૬૯

૧૪.૩ સ્થળાુંતર કરી કાર્ કરવાથી અંદાજીત કેટલી આવક થાય તે દર્ાા વતુ ું ૧૭૦
કોષ્ટક

1
૧૪.૪ ઉત્તરદાતાના કુટુુંબનો અંદાજીત ખર્ા દર્ાા વત ુ ું કોષ્ટક ૧૭૧

૧૫ ઉત્તરદાતાની બર્ત દર્ાાવત ુું કોષ્ટક ૧૭૨

૧૫.૧ ઉત્તરદાતા બર્તની તવગત દર્ાા વતુ ું કોષ્ટક ૧૭૩

૧૬ ઉત્તરદાતાને બિારથી ર્ળતી ર્દદ દર્ાા વત ુ ું કોષ્ટક ૧૭૪

૧૬.૧ ઉત્તરદાતાનેર્ળતી ર્દદના પ્રકાર દર્ાા વતુ ું કોષ્ટક ૧૭૫

૧૭ ઉત્તરદાતાનાું ગાર્ર્ાું કાયા કરતી સ્વૈચ્છછક સુંસ્થા દર્ાા વતુ ું કોષ્ટક ૧૭૬

૧૮ ઉત્તરદાતાનાું ગાર્ર્ાું કાયા કરતી સ્વૈચ્છછક સુંસ્થાનાું નાર્ દર્ાા વત ુ ું ૧૭૭

કોષ્ટક
૧૯ સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા કોઈ કાયાક્રર્ો / યોજનાઓનાું અર્લીકરણ ૧૭૮

દર્ાાવતુ ું કોષ્ટક
૨૦ કેવા– કેવા ક્ષેત્રર્ાું કાયાક્રર્ો થયેલ દર્ાા વત ુ ું ૧૭૯

૨૧ આપને ખેતી તવકાસ ર્ાટે ની કોઈ યોજનાનો લાભ ર્ળે લ તે દર્ાા વત ુ ું ૧૮૦
કોષ્ટક
૨૧.૧ કેવા પ્રકારનો લાભ ર્ળે લ તે દર્ાા વતુ ું કોષ્ટક ૧૮૧

૨૧.૨ કાયાક્રર્ના ર્ળે લ લાભ દ્વારા ઉત્તરદાતાને કેવા પ્રકારનો ફાયદો થયો તે ૧૮૨

દર્ાાવતુ ું
૨૨ ઉત્તરદાતાને પશુપાલનને લગતી યોજનાનો લાભ ર્ળે લ તે દર્ાા વત ુ ું ૧૮૩
કોષ્ટક
૨૨.૧ ઉત્તરદાતાને કેવા પ્રકારનો લાભ ર્ળે લ તે દર્ાા વત ુ ું કોષ્ટક ૧૮૪

૨૨.૨ ઉત્તરદાતાને યોજનાના લાભથી કેવા પ્રકારનો ફાયદો થયો તે દર્ાા વત ુ ું ૧૮૫
કોષ્ટક
૨૩ સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા કોઈ ર્ૈક્ષણણક કાયા કરવાર્ાું આવ્યા તે દર્ાા વત ુ ું ૧૮૬
કોષ્ટક
૨૩.૧ ર્ૈક્ષણણક કાયો દર્ાાવતુ ું કોષ્ટક ૧૮૭

૨૩.૨ ઉત્તરદાતાને ર્ૈક્ષણણક કાયોથી કેવા પ્રકારનો ફાયદો થયો તે દર્ાા વત ુું ૧૮૮
કોષ્ટક
૨૪ સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા જીવન સ્તર સુધાર ર્ાટે થયેલ કાયાક્રર્ો દર્ાા વતુ ું ૧૮૯
કોષ્ટક
૨૪.૧ ઉત્તરદાતાના જીવન સ્તર સુધારાને લગતા કાયાક્રર્ો દર્ાા વતુ ું કોષ્ટક ૧૯૦

૨૪.૨ જીવન સ્તર સુધારથી ઉત્તરદાતાને કેવા પ્રકારનો ફાયદો થયો તે દર્ાા વત ુ ું ૧૯૧
કોષ્ટક

2
૨૫ સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા આરોગ્ય લક્ષી કોઈ કાયાક્રર્ ર્લાવવાર્ાું આવે તે ૧૯૨

દર્ાાવતુ ું કોષ્ટક
૨૫.૧ આરોગ્યલક્ષી કાયાક્રર્ો દર્ાા વત ુ ું કોષ્ટક ૧૯૩

૨૫.૨ ઉત્તરદાતાને આરોગ્યલક્ષી કાયાક્રર્ દ્વારા કેવા પ્રકારનો ફાયદો થયો તે ૧૯૪

દર્ાાવતુ ું કોષ્ટક
૨૬ સ્વૈચ્છછક સુંસ્થા દ્વારા સાર્ાજજક સુરક્ષાને લગતા કાયાક્રર્ો દર્ાા વત ુ ું કોષ્ટક ૧૯૫

૨૬.૧ સાર્ાજજક સુરક્ષાને લગતા કાયાક્રર્ો દર્ાા વતુ ું કોષ્ટક ૧૯૬

૨૭ સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા નવા વ્યવસાયને લગતા કોઈ કાયાક્રર્ો ૧૯૭

ર્લાવવાર્ાું આવ્યા તે દર્ાા વતુ ું કોષ્ટક


૨૭.૧ સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા ર્લાવવાર્ાું આવતા વ્યવસાતયક કાયાક્રર્ો ૧૯૮

દર્ાાવતુ ું કોષ્ટક
૨૭.૨ ઉત્તરદાતાને વ્યવસાય લક્ષી કાયાક્રર્ોથી થયેલ ફાયદો દર્ાા વત ુ ું કોષ્ટક ૧૯૯

૨૮ સ્વૈચ્છછક સુંસ્થા દ્વારા સરકારી સિાય ર્ેળવવા ર્ાટેના ર્લાવતા કાયાક્રર્ો ૨૦૦

દર્ાાવતુ ું કોષ્ટક
૨૮.૧ સ્વૈચ્છછક સુંસ્થા દ્વારા સરકારી સિાય ર્ેળવવા ર્ાટે ર્લાવતા કાયાક્રર્ોનુ ું ૨૦૧
કોષ્ટક
૨૮.૨ ઉત્તરદાતાને સરકારી સિાય કાયાક્રર્થી થયેલ ફાયદો દર્ાા વતુ ું કોષ્ટક ૨૦૨

૨૯ સ્વૈચ્છછક સુંસ્થાના કાયાક્રર્ોથી ઉત્તરદાતાના જીવનર્ાું કોઈ બદલાવ ૨૦૩

આવ્યો તે દર્ાા વતુ ું કોષ્ટક


૨૯.૧ ઉત્તરદાતાના જીવનર્ાું કેવા બદલાવ આવ્યો તે દર્ાા વત ુ ું કોષ્ટક ૨૦૪

૩૦ સ્વૈચ્છછક સુંગઠનોના કાયાથી કોઈ આતથિક ફાયદો થયો તે દર્ાા વત ુ ું કોષ્ટક ૨૦૫

૩૦.૧ ઉત્તરદાતાને કેટલો આતથિક ફાયદો થયો તે દર્ાા વત ુ ું કોષ્ટક ૨૦૬

૩૧ સ્વૈચ્છછક સુંગઠનોના કાયાથી કોઈ સાર્ાજજક ફાયદો થયો તે દર્ાા વત ુું ૨૦૭
કોષ્ટક
૩૧.૧ ઉત્તરદાતાને કેવા પ્રકારનો સાર્ાજજક ફાયદો થયો તે દર્ાા વત ુ ું કોષ્ટક ૨૦૮

૩૨ સ્વૈચ્છછક સુંગઠનોના કાયાથી કોઈ રાજકીય પહરવતાન આવેલ તે દર્ાા વત ુ ું ૨૦૯


કોષ્ટક
૩૨.૧ ઉત્તરદાતાનાું જીવનર્ાું કેવા પ્રકારનુ ું રાજકીય પહરવતાન આવ્્ુ ું તે ૨૧૦

દર્ાાવતુ ું કોષ્ટક
૩૩ સ્વૈચ્છછકસુંગઠનોના કાયોથી કોઈ સાુંસ્કૃતતક બદલાવ જોવા ર્ળ્યો તે ૨૧૧

દર્ાાવતુ ું કોષ્ટક

3
૩૩.૧ ઉત્તરદાતાના જીવનર્ાું કેવા પ્રકારનો સાુંસ્કૃતતક બદલાવ આવ્યો તે ૨૧૨

દર્ાાવતુ ું કોષ્ટક
૩૪ સ્વૈચ્છછક સુંગઠનોના કાયાથી ગાર્ર્ાું આવેલ બદલાવો દર્ાા વતુ ું કોષ્ટક ૨૧૩

૩૫ ઉત્તરદાતાનાું ર્ાટે સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા મુખ્ય કેવા પ્રકારનો બદલાવ ૨૧૪

જોવા ર્ળે તે દર્ાા વતુ ું કોષ્ટક


૩૬ ઉત્તરદાતાના ર્ાટે સૌથી અગત્યનો કાયાક્રર્ કયો તે દર્ાા વત ુ ું કોષ્ટક ૨૧૫

૩૭ ઉત્તરદાતાના ર્તે કાયાક્રર્ને અગત્યનો ગણાવા પાછળના કારણો દર્ાા વતુ ું ૨૧૬
કોષ્ટક
૩૮ ઉત્તરદાતાને સ્વૈચ્છછક સુંગઠનોનાું કાયોથી સુંતોષ થયો કે નહિ તે દર્ાા વત ુ ું ૨૧૭
કોષ્ટક
૩૯ સ્વૈચ્છછક સુંસ્થાનાએ કરે લ કાયોના સુંતોષ દર્ાા વતુ ું ૨૧૮

૪૦ સ્વૈચ્છછક સુંગઠનોના કાયાર્ાું લોકભાગીદારી દર્ાા વતુ ું કોષ્ટક ૨૧૯

૪૧ સ્વૈચ્છછક સુંગઠનોના કાયાથી સર્ગ્ર તવસ્તારર્ાું મુખ્ય પહરવતાન દર્ાા વત ુું ૨૨૦
કોષ્ટક
૪૧.૧ સર્ગ્ર તવસ્તારર્ાું કેવા પ્રકારનુ ું પહરવતાન જોવા ર્ળે તે દર્ાા વતુ ું કોષ્ટક ૨૨૧

૪૨ સ્વૈચ્છછક સુંસ્થાના કાયાક્રર્ોની સફળતા ર્ાટે ના કારણો દર્ાા વત ુ ું કોષ્ટક ૨૨૨

૪૩ સ્વૈચ્છછક સુંસ્થાના તવતવધ કાયાક્રર્ો કેવા ગણી ર્કાય તે દર્ાા વત ુ ું કોષ્ટક ૨૨૩

૪૪ સ્વૈચ્છછક સુંસ્થાના કાયોથી આવેલ સાર્ાજજક પહરવતાનનો દર્ાા વતુ ું કોષ્ટક ૨૨૪

૪૫ આહદવાસી તવકાસર્ાું સ્વૈચ્છછક સુંસ્થાનુ ું યોગદાન દર્ાા વતુ ું કોષ્ટક ૨૨૫

૪૬ આહદવાસી તવકાસર્ાું સ્વૈચ્છછક સુંસ્થાઓ દ્વારા ર્ાલતા પ્રયત્નનો ફાળો ૨૨૬

દર્ાાવતુ ું કોષ્ટક
૪૭ ઉત્તરદાતાના ર્તે આહદવાસી વીકાસ ર્ાટે સ્વૈચ્છછક સુંસ્થા કેવા પેકારનુ ું ૨૨૭
કાયા કરી રિી છે તે દર્ાાવત ુ ું કોષ્ટક
૪૮ સ્વૈચ્છછક સુંસ્થાઓ આહદવાસી તવકાસ ર્ાટે વધારે અસરકારક રીતે કાયા ૨૨૮

કરી ર્કે તે ર્ાટે ના ઉત્તરદાતાના સ ૂર્નો

4
પ્રકરણ – ૧

વિષય પ્રિેશ
૧.૧ પ્રસ્તાિના :

ુ :
૧.૨ અભ્યાસના હેતઓ

૧.૩ અભ્યાસની ઉપકલ્પના :

૧.૪ વિષય પસંદગી :

૧.૫ અભ્યાસન ંુ મહત્િ :

૧.૬ સંશોધન ક્ષેત્રનો પરરચય :

 સ્િૈચ્છિક સંગઠનોનો પરરચય :

ુ ાયોનો પરરચય :
 આરદિાસી સમદ

૧.૭ અભ્યાસની પધ્ધવતઓ અને પ્રિીવધઓ :

 નીદશશનની પસંદગી :

૧.૮ મારહતી એકત્રીકરણની પધ્ધવત :

૧.પ્રાથવમક મારહતી :

૨.ગૌણ મારહતી :

૧.૯ મારહતીન ંુ વિશ્લેષણ અને અથશઘટન :

૧.૧૦ અહેિાલ લેખનનો તબક્કો :

5
૧.૧ પ્રસ્તાિના :-
ભારતીય સમાજની સંસ્કૃતતમાં ઊંડા ઉતરવાથી જોવા મળે છે કે ભારતમાં અનેક

પ્રાકૃતતક તવતવધતાઓ વાળા પ્રદે શોના પ્રમાણે ત્યાની પ્રકૃતત સાથે તાદાત્મય કેળવીને

અલગ-અલગ લોકો વસતા અને તવકસતા આવ્યા છે .આજે પણ ઘણા સમુદાયો એવા છે જે

પોતાના મ ૂળ પ્રાકૃતિક આવાસોમાં રહીને જીવન ગુજારી રહ્યા છે .તે લોકોમાં આજે પણ

ભારતની સંસ્કૃતતની ઝાખી જોવા મળે છે .જેમને આપણે આદદવાસી,વનવાસી,ગીરીજન વગેરે

અનેક નામોએ ઓળખીએ છીએ.

આદદવાસી સમુદાય ભારતીય સમાજવ્યવસ્થાનુ ં એક મહત્વનુ ં અંગ છે . વર્ષોથી તેઓ

જગલ
ં અને પવવતીય પ્રદે શોમાં કુદરતના ખોળે રહેતા આવ્યા છે . આદદવાસી સમુદાય

પોતાની તવતશષ્ટ અને આગવી ઓળખ અને જીવનશૈલી ધરાવે છે . તેમની સામાજજક,

આતથિક, સંસ્કૃતતક, ધાતમિક, તથા કળા કારીગરી વૈતવધ્યપ ૂણવ અને આગવી છે . ભારતની

પ ૂણવકાલીન જાતતઓમાં આદદવાસી જાતતની ગણના કરવામાં આવે છે . આદદવાસી

આદદકાળથી ભારતમાં વસતા હોવાથી તેમને “આદદવાસી” કે “આદદજાતત” તરીકે

ઓળખવામાં આવે છે . આદદજાતત એટલે પ્રાચીન સમયથી રહેતો આવેલો અને હાલ

માનવસંસ્કૃતતના પ્રારં ભભક સ્તરે જીવન જીવતો સમ ૂહ. આદદજાતત માટે અંગ્રેજીમાં

“અબોરીજીનલ” ( મ ૂળ વતનીઓ ) કે “પ્રીતમટીવ” ( આદદમ ) જેવા શબ્દો વપરાય છે .

ભારતમાં આદદજાતત માટે સામાન્યતઃ આદદવાસી ( Tribal )શબ્દ પ્રચભલત છે . જગલોમાં


રહેતા હોય તેમને માટે વન-વાસીઓ અને ડુગ


ં ર, પહાડો, કંદરા કે કોતરોમાં વસનારા ઓ

માટે ભગરીજનો જેવા પયાવ યો પણ વપરાયા છે . વર્ષોથી પછાત અને અન્ય સમાજથી

કચડાયેલા, શોતર્ષત સમાજ હોય, તેમના સવાાંગી તવકાસ માટે બંધારણની કલમ – ૩૪૨

અન્વયે આદદજાતતની એક યાદી તૈયાર કરી તેમના સામાજજક, આતથિક, શૈક્ષણીક અને

રાજકીય દહતોને કેન્રમાં રાખી આરક્ષણનું તવશેર્ષ કવચ પ ૂરું પાડવામાં આવ્્ુ ં છે . બંધારણની

કલમ – ૩૩૬ હેઠળ ‘ટ્રાઈબ’ શબ્દની વ્યાખ્યા કરી આદદવાસીઓને “ અનુસભુ ચત જન-જાતી

” તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે .

6
ભારતીય વસ્તીમાં ભારતીય સમાજના એક અંગ તરીકે આદદવાસી જાતતઓ

આતથિક, સામાજજક, શૈક્ષણીક અને રાજકીય કારણોસર પાછળ રહી ગયેલ છે . આપણો દે શ

આઝાદ થયો તે પહેલા સમાજના આવા નબળા વગોમાં હદરજનો અને આદદવાસીઓના

તવકાસ માટે દે શના અગ્રગણ્ય નેતાઓ, સામાજજક કાયવક્રરો અને પ્રશાસનમાં કામ કરતા

લોકો તવચારતા હતા અને તેના આધારે તેમના દ્વારા કેટલાક કાયવક્રમો પણ હાથ ધરવામાં

આવ્યા હતા. ખાસ કરીને આઝાદી મળ્યા પછી આવી કેટલીક આદીજતીઓના તવકાસને

ઝડપી બનાવી શકાય તે માટે બંધારણમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે . બંધારણની

જોગવાઈ અનુસાર પંચવર્ષીય યોજનામાં પછાત વગોના કલ્યાણનો પાયો નખાયો હતો.

જેમાં ૧૯૫૨ ની ૨ જી ઓક્ટોબરે “કોમ્્ુનીટી ડેવલોપમેન્ટ અને નેશનલ એક્સ્ટે ન્શન પ્રોગ્રામ

” અમલમાં મુકવામાં આવ્યો હતો. જયારે ૧૯૫૫માં સમગ્ર ભારતમાં જયાં ખાસ કરીને જે

આદદવાસીઓ સ્થાયી થયેલ હોય ત્યાં તેઓના સંકભલત તવકાસ માટે ખાસ તવસ્તારોના બ્લોક

બનાવી તેમના તવકાસ માટે ના પ્રયત્નોની શરૂઆત કરવામાં આવી હતી.

ભારતીય સમાજ જીવન પર રષ્ષ્ટ કરતા જણાય છે કે ભારતીય સમાજમાં સમરુપતા

અને વૈતવધ્યતા (અનેકરૂપતા) બને જોવા મળે છે . તેન ુ ં મુખ્ય કારણ ભારતીય સમાજની

અંદર રહેલી જ્ઞાતત વ્યવસ્થા અને જાતતઓની વ્યવસ્થા છે . જ્ઞાતત વ્યવસ્થાએ ભારતીય

સમાજની અગત્યની લાક્ષણીકતા છે . પરં ત ુ બીજી બાજુ ભારતના જુદા- જુદા રાજયો અને

પ્રદે શોમાં વસવાટ કરતી આદદજાતતઓ પણ ભારતની એક તવતશષ્ટ ઓળખ ઉભી કરે છે .

પ્રયેક આદદમ જૂથ કે સમ ૂહ એક આગવી ઓળખ અને સામાજજક જીવન ધોરણ ધરાવે છે .

તેઓના રીવાજો, મુલ્યો, ધોરણો, કુટુંબવ્યવસ્થા,લગ્ન,અથવકારણ વગેરેમાં તવશેર્ષતાની સાથો

– સાથ વૈતવધ્યતા પણ જોવા મળે છે .

માનસશાસ્ત્રીય સવેક્ષણ મુજબ સમગ્ર ભારતમાં ૪૬૧ જેટલી આદદવાસી સમુહની

ઓળખ થઇ છે . આ બધી આદીમજાતીઓનુ ં તવવરણ કરવામાં આવે તો બહુ સમય અને

શક્ક્તની જરૂર પડે. દરે ક આદદમજાતતઓના વસવાટ ઓછા – વિા પ્રમાણમાં તનતિત

ભૌગોભલક તવસ્તારમાં હોય છે . છતાં, કોઈ આદીમજાતી હંમેશા એક જ પ્રદે શ કે તવસ્તારમાં

કાયમી વસવાટ કરે છે તેવ ુ ં ન કહી શકાય. તે જે પ્રદે શ કે તવસ્તારમાં વસવાટ કરે છે તે

7
પ્રદે શ કે તવસ્તારની જીવનશૈલી અનુસાર તેઓ ઢળી જાય છે . તેથી દરે ક આદદમજાતી

પોતાની આગવી સામાજજક ઓળખ અને તવતશષ્ટ જીવનશૈલી ધરાવે છે . જેમાં ખોરાક,

રહેઠાણ, પોર્ષક, વ્યવસાય, માન્યતાઓ, મુલ્યો, રીવાજો વગેરેમાં એક આદદમજાતત બીજી

આદદમજાતી કરતા કઇક અંશે અલગ પડે છે . દરે ક આદદમજાતી એક સ્વતંત્ર સામાજજક

એકમ તરીકે જોવામાં આવે છે .

સ્વતંત્રતા પ્રાપ્તત બાદ આજે ભારતીય સમાજ વ્યવસ્થામાં આમ ૂલ પદરવતવન આવી

રહ્ું છે . તેની અસર માત્ર સભ્ય સમાજ પર જ નદહ પણ આદદવાસી સમજો પર પણ પડી

છે . ભારતીય સમાજ જીવન પર છે લ્લા સાત દાયકાઓમાં અનેક ક્ષેત્રોમ પદરવતવન આવી

રહ્ું છે . તે માટે ઉદ્યોગીકરણ, શહેરીકરણ, પતિમીકરણ, ખાનગીકારણ વગેરે પ્રદક્રયાઓ

જવાબદાર ગણી શકાય. આવી પ્રદક્રયાથી આધુતનક અને ભૌતતક જીવન જીવવાની લાલશા

દરે ક લોકોમાં જાગી છે . લોકોની તવચારસરણી બદલાઈ,રીવાજો બદલાયા, મુલ્યો બદલાયા

અને માન્યતાઓમાં પણ ફેરફાર થયા. ભારતીય સમાજની સાથે આદદવાસી સમાજ ઉપર

પણ તેની અસરો પડી છે . આદદવાસી સમુદાયો વર્ષોથી જગલ


ં અને ડુગ
ં રાઓના પ્રદે શમાં

જીવી રહ્યા છે અને સભ્યસમાજ થી અલગ જીવન જીવતાઆવ્યા છે . પરં ત ુ વતવમાન

સમયમાં ઉદ્યોગીકરણ, શહેરીકરણ, સમજીકારણ,ભારતનુ ં સંતવધાન, કાન ૂનીકરણ,

ભિસ્તીકરણ, સુધારણાવાદી પ્રયાસો, સામાજજક આંદોલનો, તશક્ષણ અને આયોજજત તવકાસના

પ્રયાસો વગેરે પ્રદક્રયાઓ અને પરીબળોના કારણે તેમજ સભ્ય સમાજના સંપકવ ના કારણે

આદદવાસીઓમાં તવતવધ ક્ષેત્રે તવકાસ ને પદરવતવન શક્ય બન્્ુ ં છે .

ઉદ્યોગીકરણ અને શહેરીકરણના પ્રવાહો પ ૂવે જયારે વાહન – વ્યવહારના સાધનો

અને પાકા રસ્તાઓનો અભાવ હતો ત્યારે જગલો


ં અને પહાડી તવસ્તારમાં રહેતા

આદદવાસીઓને ઓળખવા તથા ભબન આદદવાસીઓથી જુદા પાડવા તલ


ુ નાત્મક રીતે સહેલ ું

હતુ.ં પરં ત ુ સમયજતા આદદવાસી અને અન્ય બહારના લોકો વચ્ચે સંપકોનુ ં પ્રમાણ વધવા

લાગ્્ુ ં અને એક સમય એવો આવ્યો કે, બધા આદદવાસી સમુહોને એક જ શ્રેણીમાં મ ૂકી

શકાય નદહ તેવ ુ ં વ્યાપક પણે સ્વીકારમાં આવ્્ુ.ં વળી, આઝાદીનો લાભ આ નબળા અને

પછાત વગવના લોકો સુધી પણ પહોચે તેની ગંભીર તવચારણા થવા લાગી અને તે માટે

8
જુદા-જુદા અભભગમો અપનાવવામાં આવ્યા. કારણકે એકબાજુ તો આદદવાસીઓ અને તેમની

સંસ્કૃતતને બાહ્ય વચવસ્વ ધરાવતા સમ ૂહોથી રક્ષણ આપવુ ં હતુ.ં અને બીજી બાજુ બધા

આદદવાસી સમ ૂહોના તવકાસ પ્રશ્નો એક સરખા ન હોવાથી યોગ્ય અને અસરકારક અભભગમ

હાથ ધરી રાષ્ટ્રની મુખ્ય ધારા સાથે સુસકં ભલત કરવાના પ્રયાશો શરુ કરવાના હતા. ડો.

વેરીયર એપ્લ્વન એ આ અંગે ખુબ અગત્યનુ ં યોગદાન આત્ુ ં છે . શરૂઆતમાં તેઓ

“અલગતાવાદી” અભભગમના દહમાયતી હતા પરં ત ુ સમય જતા આ અભભગમની ખામીઓ

પ્રકાશમાં આવતા તત્કાલીન વડાપ્રધાન પંદડત જવાહરલાલ નહેરુના તવચારો સાથે સહમત

થતા “સુગ્રથન” અભભગમના પુરસ્કતાવ બન્યા.

ડો. વેદરયર એપ્લ્વને ભારતના આદદવાસીઓના બાહ્ય સમાજના સંપકવ ના આધરે

તનમ્ન ચાર શ્રેણીઓમાં આદદવાસીઓને તવભાજીત કયાવ છે .

૧.) તે આદદવાસી જાતતઓ કે જે ઊંડાણના જગલોમાં


ં અને ડુગ
ં રોમાં વસવાટ કરે છે .

બાહ્ય સમાજ અને સંસ્કૃતતઓ સાથેનો તેમનો સંપકવ નહીવત છે . તવમલ શાહ

(૧૯૬૬.૪) દશાવવે છે કે ગુજરાતમાં આ શ્રેણીમાં આવે તેવી એક પણ આદદવાસી

જાતી નથી.

૨.) બીજી શ્રેણીમાં તે આદદવાસી જાતત આવે છે કે, જે ઉડાણના તવસ્તારોમાં વસે છે

તેમ છતાં બાહ્ય સમાજોના સંપકવ માં આવી હોય છે તેથી આ આદદવાસીઓ

પરં પરાગત જીવન જીવવા સાથે પદરવતવનના પ્રવાહો અનુભવી રહ્યા છે . ધરમપુર

ુ અભ્યાસ
અને કપરાડા તાલુકાની અમુક જાતતઓને આ શ્રેણીમાં મ ૂકી શકાય. પ્રસ્તત

હેઠળ આવરી લેવામાં આવેલ ધરમપુર તાલુકાની કુકણા, વારલી, ગાતવત વગેરે

આદદમજાતી આ શ્રેણીમાં આવે છે .

૩.) તે આદદમ જાતતઓ કે જે બાહ્ય સંપકવ ને કારણે પોતાની સંસ્કૃતત ગુમાવી બેઠા છે .

અને નવુ ં સારું ધારણ કરી શક્યા નથી. હકીકતમાં બાહ્ય સંપકોને કારણે તેમની

સંસ્કૃતત નાશ પામી છે . પોતે આતથિક, સામાજજક અને અન્ય ઘણી રીતે શોર્ષણના

ભોગ બન્યા છે . ગુજરાતની મોટાભાગની આદદવાસી જાતતઓ આ શ્રેણીમાં આવે છે

(તવમલ શાહ, ૧૯૬૬.૩૪ )

9
૪.) આ શ્રેણીમાં તે સવે આદદવાસી જાતતઓ આવે છે કે જે મ ૂળ બાહ્ય સંસ્કૃતતના

સંપકવ માં આવવા છતાં પોતાની મ ૂળ સંસ્કૃતત અને ખાતસયતો જાણવી રાખવામાં

સફળ થયા છે . આ અનુસભુ ચત જન- જાતતઓના સભ્યોને બીજાથી અલગ

ઓળખાવવા શક્ય રહ્ું નથી. મધ્ય પ્રદે શના ‘ગોંડ’, ઉિર – પ ૂવવના ‘નાગા’ અને

રાજસ્થાનના ‘મીણા’ વગેરેઓ આ શ્રેણીમાં મ ૂકી શકાય.

આ વૈચાદરક પ ૃષ્ઠભ ૂતમની સાથો - સાથ ભારતમાં બંધારણની સંરક્ષણાત્મક

આરક્ષણની તવતવધ કલમો અને રાજયના નીતત તનદશવક તસધ્ધાંતો આદદવાસીઓ ઉપરાંત

અનુસભુ ચત જાતતઓના સવાાં ગી તવકાસ માટે રાજકીય તનિય પ્રગટ કરે છે . ભારતની

પંચવર્ષીય યોજનાઓમાં અનુસભુ ચત જનજાતતઓ અને અનુસભુ ચત જાતતઓ ઉપરાંત અન્ય

નબળા વગો માટે સામાજજક ન્યાય સાથેના આતથિક તવકાસની બંધારણીય રૂપરે ખાને જુદા

જુદા કાયવક્રમો મારફતે અમલમાં મ ૂકી નક્કર સ્વરૂપ આપવામાં આવ્્ુ ં છે .

આ બદલાયેલી પદરક્સ્થતતઓ અનુસભુ ચત જનજાતતઓના જીવનમાં નવા – નવા

પડકારો અને પ્રવાહોને જન્મ આતયો છે . તેનાથી પ્રેરાયને વીતેલા કેટલાક વર્ષોમાં ભારતમાં

અને આદદવાસી પ્રદે શોમાં સામાજજક માનવશાસ્ત્રીઓ તથા સમાજશાસ્ત્રીઓએ

આદદવાસીઓના સામાજજક, આતથિક માળખા અને સંસ્કૃતત જીવનમાં આવી રહેલા

પદરવતવનોને સમજવા માટે ના પધ્ધતતસરના અભ્યાસો હાથ ધયાવ છે . બીજા કેટલાક આવા

અભ્યાસોએ આદદવાસીઓના તવકાસ અને તેના પ્રશ્નોની છણાવટ કરવાનો પ્રયાસ કયો છે .

ગુજરાતમાં પણ આવા સંશોધનો થતા રહ્યા છે . પરં ત ુ ગુજરાતની તવતવધ આદદમ

જાતતઓના પદરવતવને લગતા અભ્યાસો ખુબ ઓછા થયા છે .

ભારતએ તવશ્વમાં આદદવાસી વસ્તીનાં વસવાટ માટેનો બીજા નંબરનો દે શ છે જેમાં

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૧૦૪,૫૪૫,૭૧૬ લોકો વસવાટ કરે છે જે ભારતની કુલ

વસ્તીનાં ૮.૬% છે . જો ગુજરાત તરફ નજર કરીએ તો ૮,૯૧૭,૧૭૪ એટલે કે કુલ વસ્તીના

૧૪.૭૬% આદદવાસી વસ્તી ગુજરાતમાં આવેલી છે .૨૦૦૩ના ભારત સરકારના પદરપત્રના

10
આધરે કહી શકાય કે કચ્છને બાદ કરતા ગુજરાતમાં ૨૫ જેટલી આદદવાસી જાતતઓ વસે

છે .

હાલમાં આદદવાસી તવકાસ માટે ઘણી બધી સ્વૈપ્ચ્છક સંસ્થાઓ આગળ આવી રહી

છે .અને નવા-નવા પગલાઓ અને પ્રયાસો કરી આદદવાસી તવકાસ માટે ના પ્રયત્નો કરી રહી

છે .આ પ્રયત્નોની ઉપયોગીતા અને યથાથવતા કેટલે અંશે કારગત નીવડશે તે સમજવાની

આજે તાતી જરૂદરયાત ઉભી થઇ છે .

ુ :-
૧.૨ અભ્યાસના હેતઓ

સામાજજક જીવનને લગતી નવી હકીકતો શોધી જૂની હકીકતોની ચકાસણી કરી તેન ુ ં

પદરક્ષણ કરવુ,ં તેમજ હકીકતો વચ્ચેના સંબધ


ં ો શોધવા, તાદકિક પાયા પર ક્રમબદ્ધ ગોઠવી

તેન ું પ ૃથ્થકરણ કરવામાં આવે છે . હકીકતો વચ્ચેના સંબધ


ં ોનુ ં તવશ્લેર્ષણ કરવુ ં તેમજ

ં ો પાછળનો ગ ૂઢાથવ શોધવાનો હેત ુ છે . તેમજ સંશોધનનો અંતતમ હેત ુ


હકીકતો વચ્ચેના સંબધ

સમાજ જીવનને લગતા તસધ્ધાંતો સ્થાપવાનો છે . માનવ વતવનના વાસ્તતવક અભ્યાસ માટે

વૈજ્ઞાતનક ઉપકરણો તવકસાવવા, વૈજ્ઞાતનક ખ્યાલો તવકસાવવા કે તસધ્ધાંતો સ્થાપવા

સંશોધનનો મુખ્ય હેત ુ છે .

સામજજક સંશોધન ગમે તેટલું સુધ્ધ હોય, પરં ત ુ તે હેત ુ તવહીન નથી. સંશોધન

પાછળ શ્રમ અને ધન બંનેનો ઉપયોગ થાય છે . સામાજજક સંશોધનનો ધ્યેય સામાજજક

જીવનને સમજવાનો છે .સંશોધનમાં તેના સંશોધનકતાવએ પધ્ધતતય શાસ્ત્રીય આધારરૂપ


ચોક્કસતા અને યથાથવતા માટે પ્રથમ તવર્ષયની શરૂઆતમાં તેના હેતઓ નક્કી કરવા પડે

છે . હેત ુઓ દ્વારા સંશોધન ક્ષેત્રની નવી સીમારે ખા તનતિત થાય છે .

“આદદવાસી તવકાસ માટેના સ્વૈપ્ચ્છક સંગઠનો રારા ચાલતા પ્રયત્નોનો એક


સમાજકાયવ અભ્યાસ “ તવર્ષયને ધ્યાનમાં રાખી અભ્યાસના હેતઓ નીચે મુજબ કરવામાં

આવ્યા છે .

11
1. આદદવાસી તવકાસ માટે કાયવરત તવતવધ સ્વૈપ્ચ્છક સંગઠનો તવશે માદહતી

મેળવવી.

2. આદદવાસી તવકાસ માટે સ્વૈપ્ચ્છક સંગઠનો દ્વારા કરવામા આવતા પ્રયત્નો

તવશે જાણવુ.ં

3. આદદવાસીઓને સ્વૈપ્ચ્છક સંગઠનોના પ્રયત્નોથી થયેલ ફાયદાઓ તવશે

જાણકારી મેળવવી

4. સ્વૈપ્ચ્છક સંગઠનો દ્વારા કરવામાં આવતા પ્રયત્નોની યથાથવતા તપાસવી.

5. સ્વૈપ્ચ્છક સંગઠનોના પ્રયત્નોથી આદદવાસીઓમાં આવેલ પદરવતવનો

ચકાસવા.

૧.૩ અભ્યાસની ઉપકલ્પના :-

સંશોધનની શરૂઆત કરવા માટે સંશોધનકતાવએ કોઈ પ્રશ્નરૂપ તવધાનો રચવા પડે છે

અને આ પ્રશ્નના આધારે વૈજ્ઞાતનક સંશોધનનો પ્રારં ભ થાય છે . બીજા શબ્દોમાં કહીએ તો

સંશોધનો હેત ુ, વૈજ્ઞાતનક પધ્ધતીના ઉપયોગ દ્વારા પ્રશ્નનો ઉિર મેળવવાનો છે . આવા

પ્રશ્નરૂપ તવધાનને ઉપકલ્પના અથવા પદરકલ્પના (Hypothesis)કહેવામાં આવે છે . એટલે કે,

સંશોધન અમુક પ્રકારના પ્રશ્નરૂપ તવધાનથી જ શરુ થાય છે . આવો પ્રશ્ન ગમે તે સ્વરૂપનો

હોઈ શકે.

માનવી સ્વાભાતવક રીતે જ તવચારોની પારાશીશી છે . જેની મદદ થી માનવી એક

પછી એક પ્રકૃતતના પદરબળોને નાથવા અને તેને માનવ કલ્યાણમાં રોકવા શક્ક્તમાન

બન્યો છે . તવતવધ વૈજ્ઞાતનક શોધખોળ અને તેના પદરણામે સુલભ બનતી જીવનની સુખ –

સગવડતાઓ અંતે તો માનવ બુદ્ધદ્ધનુ ં જ પ્રદાન છે . અત્યારે માનવી પ્રકૃતતના તવતવધ

પદરબળોને સમજવા, તેની આગાહી કરવા અને તેન ુ ં તનયમન કરવા શક્ક્તમાન બન્યો છે

તેન ું કારણ તેની તવચાર શક્ક્ત છે . તેથી જ વર્ષો પહેલા એરીસ્ટૉટલ માનવી ને તવચારશીલ

12
પ્રાણી (Rational Animal)તરીકે બીરદાવેલ છે . તવચાર કરવો, તકવ કરવો, દલીલો કરવી

વગેરે માનવીને માટે સહજ છે . તેમ છતાં માણસ જે કઈ તવચાર, તકવ કે દલીલો કરે તે

હંમેશા સત્ય જ હોય તેમ માનવાને કારણ નથી, તેથી તવચાર, તકવ કે દલીલોને સાથવક કરવા

માટે સંશોધન જરૂરી છે .

ઉપકલ્પનાનો અથવ સ્પષ્ટ કરતા ગુડવ અને હટ લખે છે કે “ ઉપકલ્પના એક એવુ ં

તવધાન છે જેની યથાથવતા તપાસવા માટે ચકાસણી પર મ ૂકી શકાય છે . વધુ સ્પષ્ટ કરતા

આ લેખકો કહે છે કે, ઉપકલ્પના એવો એક પ્રશ્ન છે જેનો કોઈપણ પ્રકારનો જવાબ

મેળવવાનો હજુ બાકી હોય છે . ઉપકલ્પના સામાન્ય મતને અનુરૂપ પણ હોઈ શકે અને

તવરુધ્ધની પણ હોઈ શકે. ચકાસણીના અંતે ઉપકલ્પના સાચી પણ પુરવાર થાય અને ખોટી

પણ પુરવાર થાય. ”

લુન્ં ડબગવ ઉપકલ્પના સંદભવમાં નોધે છે કે, “ઉપકલ્પના એક એવુ ં કામચલાવ

સામાન્યી કારણ છે જેની યથાથવતા ચકાસવાની હજી બાકી હોય છે .”

જે ઘટકો માંથી ઉપકલ્પાનાઓ જન્મે છે કે ઉદભવે છે એ ઘટકો ઉપક્લ્પનાના સ્ત્રોત

(Sources)તરીકે ઓળખાવી શકાય.

ગુડે અને હટવ કહે છે કે “ લોકોની માન્યતાઓ એ ઉપકલ્પાનાઓનો સ્ત્રોત બને છે

તેતો ખરું જ, પણ તે ઉપરાંત સામાજજક પદરવતવન, સંસ્કૃતતનુ ં મહત્વ વધારીને

ઉપકલ્પાનાઓ નો અગત્યનો સ્ત્રોત બને છે . ”

સામાન્ય રીતે મોટા ભાગની લોક માન્યતાઓ વૈજ્ઞાતનક રીતે પ્રશ્નાથવ રૂપ બનતી

નથી. એટલે કે, લોકોના તવચારો અને વતવનો મોટા ભાગે એટલા બધા સ્પષ્ટ અને દે ખીતા

હોય છે કે સામાન્ય રીતે તેનો ગંભીરતા પ ૂવવક અભ્યાસ કરવાનું જરૂરી માનવામાં આવત ુ ં

નથી. પરં ત ુ લોકોના તવચારો અને વતવનોમાં સામજજક પદરવતવન આવતા તે અભ્યાસનો

તવર્ષય બને છે . એટલે કે, ઉપકલ્તનાઓનુ ં તનમાવણ કરી ને આ ક્ષેત્રમાં અભ્યાસ થવા લાગે

છે .

13
આમ, સામાજજક પદરવતવન દ્વારા નવી તવચારસરણી અને નવા મ ૂલ્યોનો તવકાસ થતા

લોકોમાં પ્રવતવતી માન્યતાઓ પ્રશ્નાથવરૂપ બને છે . અને તે વૈજ્ઞાતનક અભ્યાસો માટે ની

ઉપકલ્પના પ ૂરી પડે છે .

ટુકમાં, ઉપકલ્પના એક અનુમાન છે , તવચાર છે , કલ્પના છે . સામાન્ય લોકોમાં

પ્રચભલત માન્યતાઓ સાચી છે કે ખોટી, તેને વૈજ્ઞાતનક રીતે ચકાસવા માટે દરે ક સંશોધનમાં

કેટલીક ઉપકલ્પનાઓનુ ં તનમાવ ણ કરવુ ં જરૂરી જ નદહ પરં ત ુ સંશોધન ક્ષેત્રે તનધાવ દરત કરી તેને

યોગ્ય અને વ્યવક્સ્થત દદશાસુચન કરવામાં ઉપકલ્પના મહત્વની બની રહે છે .

પ્રસ્તુત સંશોધન તવર્ષય સાથે સંબતં ધત ઉપકલ્તનાઓ નીચે પ્રમાણે છે .

1. સ્વૈપ્ચ્છક સંગઠનો સ્થાતનક સંસ્થાઓને સાથે રાખી તવકાસની પ્રદક્રયા હાથ ધરે

છે .

2. સ્વૈપ્ચ્છક સંગઠનોના પ્રયત્નોથી આદદવાસીઓમાં જાગૃતી આવી છે .

3. આદદવાસી તવકાસ માટે સ્વૈપ્ચ્છક સંગઠનો અસરકારક રીતે કાયવ કરે છે .

4. આદદવાસી તવકાસ માટે તવકાસના પ્રયત્નોમાં કેટલાક પ્રશ્નોનો સામનો કરવો

પડયો છે .

5. આદદવાસી તવકાસ માટે સ્વૈપ્ચ્છક સંગઠનો દ્વારા તવતવધ પ્રયાસોહાથ ધરવામાં

આવ્યા છે .

6. સ્વૈપ્ચ્છક સંગઠનોના પ્રયત્નોથી આદદવાસીઓમાં

સામાજીક,આતથિક,સાંસ્કૃતતક,રાજકીય, ધાતમિક પદરવતવન આવેલા જોવા મળે

છે .

7. સ્વૈપ્ચ્છક સંગઠનોના પ્રયત્નોથી આદદવાસી તવકાસની પ્રદક્રયા ઝડપી બનવા


પામી છે .

14
૧.૪ વિષય પસંદગી :-

સંશોધન મુખ્યત્વે સમાજ જીવનને લગતા વૈજ્ઞાતનક જ્ઞાનમાં વ ૃદ્ધદ્ધ કરવા સાથે

સંકળાયેલી પ્રદક્રયા છે . સામજજક જીવનને લગતા તસધ્ધાંતો કે તનયમો પ્રસ્થાતપત કરવાનું

ધ્યેય સંશોધનનું છે . ઉપરાંત સંશોધન અને વ્યવહારલક્ષી પાસુ ં પણ રહેલ ું છે .

સંશોધન દ્વારા માનવીના તવચારો, વલણો, ખ્યાલો તેમજ સમાજ કે સમુદાયની

મ ૂળભ ૂત પરં પરા કે પ્રણાલીઓ તવર્ષેની વાસ્તતવકતા જાણી ને તે પ્રદે શ, સમુદાય કે સમાજ

તવર્ષેની પદરક્સ્થતતની સમજ મળી રહે છે .

પ્રો. ગોપાલના મતે “વસ્તુ લક્ષી અને ચકાસણી જન્ય પધ્ધતતઓ દ્વારા હકીકતો

શોધવા માટેની, હકીકતો વચ્ચેનો સંબધ શોધવા માટે અને તેના આધારે તસધ્ધાંત કે તનયમો

તારવવા માટે ની વ્યવક્સ્થત તપાસને સંશોધન કહેવામાં આવે છે ”

પોલીન યંગના મતે “સામજજક સંશોધન એક વૈજ્ઞાતનક સાહસ છે . જે તાદકિક અને

પધ્ધતતસરની પ્રવીધીઓની મદદ વડે નવી હકીકતો શોધવાનુ ં કે જૂની હકીકતોની ચકાસણી

અને પદરક્ષણ કરવાનુ,ં આ હકીકતોની ક્રમબધ્ધતા, તેમની વચ્ચેના પારસ્પદરક સંબધ


ં ો અને

કાયવકારણની સમજુતી આપવાનુ ં તેમજ માનવ વતવનનો તવશ્વનીય અને યથાથવ અભ્યાસ

કરવાનું સુગમ બનાવતા નવા વૈજ્ઞાતનક ઉપકરણો, ખ્યાલો અને તસધ્ધાંતો તવકસાવવાના

ધ્યેયો ધરાવે છે .”

ુ ી રષ્ષ્ટએ એક – બીજાથી ભભન્ન છે , છતાં સંશોધન માટે


સંશોધન અને સવેક્ષણ હેતન

માદહતીની આવશ્યકતા ઉભી થાય છે . જે સવેક્ષણ દ્વારા શક્ય બને છે . આથી સંશોધનમાં

સવેક્ષણ એક મહત્વનુ ં સાધન બને છે . કોઈ પણ સામાજજક પ્રશ્ન કે સમસ્યાને હલ કરવા

અથવા તેની વાસ્તતવક પદરક્સ્થતત અંગે જાણકારી મેળવવા માટે સશોધન અતનવાયવ બની

રહે છે .

ભારતીય સમાજના તવતવધ ક્ષેત્રોમાં આવેલા પદરવતવનો અને પદરક્સ્થતત તવશેના

અભ્યાસો થયેલા છે .ખાસ કરી ને ગ્રાતમણ સમાજ, નગર સમાજ તેમજ આદદવાસી સમાજને

15
લગતા અનેક અભ્યાસો થયા છે . આદદવાસી સમાજ પણ પદરવતવનની પ્રદક્રયામાંથી પસાર

થઇ રહ્યો છે પરં ત ુ આદદવાસી સમાજ તવકતસત સમાજ થી અલગ અને દુગવમ જગલ
ં અને

પહાડી તવસ્તારમાં રહેતો હોય, જેથી તેમનામાં પદરવતવનની અસર દાયકાઓ પછી અને

ધીમી ગતતએ થઇ છે . પ્રત્યેક આદદમ જાતતમાં પદરવતવનની પ્રદક્રયા એક સરખી નથી

કારણકે, ભારતની જેમ ગુજરતના જુદા-જુદા પ્રદે શોમાં વસવાટ કરતી આદદજાતતઓ વચ્ચે

સામાજજક અને આતથિક ક્ષેત્રે તવતવધતા અને ભૌગોભલક ભભન્નતા તથા અંતર ધરાવતા હોય,

તેથી તેઓમાં તફાવત જોવા મળે છે અને તવકાસની રષ્ષ્ટએ પણ અસમાનતા જોવા મળે છે .

આ દદશામાં આદદવાસીઓની ક્સ્થતત કેવી છે ? તેમની વતવમાન પદરક્સ્થતત કેવી છે . ?

ભ ૂતકાળમાં પદરક્સ્થતત કેવી હતી આ રષ્ટીએ જોતા દરે ક આદદવાસી સમ ૂહનો અભ્યાસ કરવો

જરૂરી છે .

પ્રસ્તુત શોધ તનબંધ “આદદવાસી તવકાસ માટેના સ્વૈપ્ચ્છક સંગઠનો રારા ચાલતા

પ્રયત્નોનો એક સમાજકાયવ અભ્યાસ “ તવર્ષયની પસંદગી એ માટે કરવામાં આવી છે કે

સંશોધક છે લ્લા ૮ વર્ષવથી સમાજકાયવમાં અધ્યાપક તરીકે કામગીરી કરે છે અને આદદવાસી

કલ્યાણ એ સમાંજકાયવના અનેક ક્ષેત્રોમાનુ ં એક અગત્યનુ ં ક્ષેત્ર છે . તેમા પણ આ ક્ષેત્ર પર

અત્યાર સુધી તવશેર્ષ ધ્યાન આપવામાં આવ્્ુ ં નથી. આ ઉપરાંત સંશોધકે આદદવાસી તવકાસ

માટે પ્રયત્નશીલ એવા એક સ્વૈપ્ચ્છક સંગઠન પયાવ વરણ તશક્ષણ કે ન્રમાં ૬ વર્ષવ સુધી

આદદવાસી તવકાસ માટેના તવતવધ પ્રયત્નો હાથ ધરે લ હતા અને તેનો બહોળો અનુભવ પણ

સંશોધક ધરાવે છે તેના આધાર પર સંશોધકે આ તવર્ષય પસંદગી કરે લ છે .

ભ ૂગોળની રષ્ષ્ટએ જોઈએ તો ગુજરાતમાં અંબાજીથી શરુ કરી દભક્ષણ ગુજરાતના

કપરાડા તવસ્તાર સુધી એટલે કે ગુજરાતની સમગ્ર પ ૂવવ પટ્ટી જેમાં અરવલ્લી,પ ૂવવ સાતપુડા

અને તવધ્યાચલ તેમજ સહ્યારીની પવવતમાળામાં આવેલા જગલ


ં તવસ્તાર છે જે

આદદવાસીઓનુ ં મુખ્ય તનવાસ સ્થાન છે . ગુજરાતના ૧૧ જીલ્લાઓ અને ૪૩ તાલુકાઓ

અનુસભુ ચત જનજાતતની વસ્તી ધરાવતા સઘન ક્ષેત્રો છે . ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે

આદદવાસીઓની ૯૧.૭૯% વસ્તી ગ્રામ્ય અને ઊંડાણના દુગવમ તવસ્તારમાં વસવાટ કરે છે .

16
આ ઉપરાંત અત્યાર સુધીમાં આદદવાસી તવકાસ માટે થઇ દરે ક પંચવર્ષીય યોજનાઓમાં

ખાસ્સા પ્રયત્નો કરવામાં આવી રહેલા છે .તેમ છતાં તેની અસરો જોઈએ તેટલી અસરકારક

નીવડી શકી નથી આથી આદદવાસી તવકાસ માટેના અલગ પ્રકારના પ્રયોગોને સમજવા

ખુબ જરૂરી બની રહ્યા છે .

હાલમાં સ્વૈપ્ચ્છક સંગઠનો આદદવાસી તવકાસ માટે તવતશષ્ટ પ્રયાસો કરી રહ્યા છે આ

પ્રયાસો કેટલા અંશે કારગર નીવડી રહ્યા છે ? તેની આદદવાસીઓ પર કેવી અસરો થઇ છે

? આ પ્રયાસો થી કેવા અને કેટલા બદલાવો આવેલા છે ? તે દ્વારા આદદવાસીઓમાં

પદરવતવનો આવેલા છે કે નદહ ? વગેરે પ્રશ્નોના આજે ઉકેલો મેળવવા જરૂરી બન્યા છે .

પ્રસ્તુત અભ્યાસનો તવર્ષય આ બધી બાબતોને ધ્યાનમાં રાખી પસંદ કરવામાં આવ્યો છે .

૧.૫ અભ્યાસન ંુ મહત્િ :-

1. પ્રસ્ત ુત અભ્યાસથી ગુજરાત રાજયની દભક્ષણ પ ૂવવ પટ્ટીમાં વસતા

આદદવાસીઓની સામાજીક,આતથિક, પદરક્સ્થતત તવશે જાણવા મળશે.

2. દભક્ષણ ગુજરાતની પ ૂવવ પટ્ટીમાં કાયવરત તવતવધ સ્વૈપ્ચ્છક સંગઠનો તવશે

માદહતી પ્રાતય બનશે.

3. આદદવાસીઓમાં વ્યસન, તનરક્ષરતા,શોર્ષણ,રોજગારીની અપ ૂરતી તકો જે

તેમની મુખ્ય સમસ્યાઓ છે તે તવશેના કારણો તેની અસરો અને તેના

ઉકેલોની જાણકારી પ્રાતત થશે.

4. આદદવાસી તવકાસ માટે ઉદભવતા પ્રશ્નો અને તેમાં પડતી મુશ્કેલીઓ જાણી

તે દુર કરવામાં મદદરૂપ થઇ શકશે.

5. આદદવાસી તવકાસ માટે સ્વૈપ્ચ્છક સંગઠનોના પ્રયત્નોથી થયેલ ફાયદાઓ

ુ ના થઇ શકશે.
અને ગેરફાયદાઓની તલ

17
6. તવતશષ્ટ અને ઉપયોગી આદદવાસી તવકાસના પ્રયાસો અન્ય જગ્યાએ કાયવરત

સરકારી અને સ્વૈપ્ચ્છક સંગઠનોને લાભદાયી નીવડશે.

7. વધુ અસરકારક અને નીવડેલા તેમજ ફાયદાકારક પ્રયાશો આદદવાસી

તવકાસ માટે અસરકારક ભાવી નીતત ઘડવામાં રાજય સરકાર ,કેન્ર સરકાર

અને સ્વૈપ્ચ્છક સંગઠનોને ઉપયોગી બની શકશે.

8. અન્ય સ્વૈપ્ચ્છક સંગઠનોને પણ આ સંશોધન પરથી પ્રેરણા મળી શકશે.

9. આ બધાના આધાર પર આદદવાસી તવકાસના પ્રયત્નોમાં પણ વેગ આવશે

અને આદદવાસી તવકાસ જડપી બનશે.

૧.૬ સંશોધન ક્ષેત્રનો પરરચય :-

ભારતમાં કુલ નાના મોટા ૬૯૮ આદદવાસી જૂથો – જાતતઓ વસવાટ કરે છે

જેમાં ગુજરાતમાં ૨૯ જેટલી આદદવાસી જાતતઓ વસવાટ કરે છે . પ્રસ્ત ુત અભ્યાસમાં

ગુજરાત રાજયની દભક્ષણ પ ૂવવ પટ્ટીમાં વસતા તવતવધ આદદવાસી સમુદાયોને ધ્યાનમાં રાખી

નીચે પ્રમાણેના ૨ તવસ્તારો આવરી લેવામાં આવ્યા છે .

1. વલસાડ જજલ્લાનો કપરાડા તાલુકો

2. વલસાડ જજલ્લાનો ધરમપુર તાલુકો

ઉપ્ુક્ત તવસ્તારને પ્રસ્ત ુત અભ્યાસમાં વ્યાપતવશ્વ તરીકે પસંદ કરવામાં

આવ્યો છે આ તવસ્તારમાં કાયવરત સ્વૈપ્ચ્છક સંગઠનોના કાયવક્ષેત્રને ધ્યાનમાં રાખી અને

સમય,નાણા અને શક્ક્તની મયાવદાને ધ્યાનમાં લઈને તનદશવન પસંદગીની પ્રદક્રયા કરવામાં

આવી છે .

18
 સ્િૈચ્છિક સંગઠનોનો પરરચય :-

આદદવાસી તવકાસમાં આઝાદી પ ૂવેથી સ્વૈપ્ચ્છક સંગઠનોનો ફાળો જોવા મળે

છે , તેમના પુરુર્ષાથવ , તનષ્ઠા અને સમપવણની ભાવના અસીમ હતી અને હજુ પણ આવી

સંસ્થાના કાયો સુદર


ં રીતે ચાલે છે . કેટલીક સંસ્થાઓ આદદવાસી સમાજોમાં શૈક્ષભણક

સંસ્થાઓ ચલાવે છે . આરોગ્યની સમસ્યા હલ કરવા પ્રયાસ કરે છે તેમજ તેમનુ ં આતથિક

સ્તર ઉચું લાવવા પયત્ન કરે છે , તો અમુક સંસ્થાઓ દુષ્કાળ અને અતતવ ૃષ્ષ્ટ જેવી કુદરતી

આફતોના સમયમાં આદદવાસીઓને કેટલીક રાહત પહોચાડે છે . જયારે બીજી સંસ્થાઓ

આદદવાસી માટે સામાજીક કાયવ ઉપરાંત સંશોધન પણ કરે છે .

હાલમાં અમુક નવી સંસ્થાઓતો અલગ-અલગ પ્રકલ્પો દ્વારા આદદવાસી સમુદાયોની

મ ૂળભ ૂત જરૂદરયાતો સંતોર્ષવા માટે પાણી , આરોગ્ય, સ્વચ્છતા,ખેતી,ગૃહ ઉદ્યોગો વગેરે

અનેક તવર્ષયો પર કાયવ કરી રહી છે .આમ સ્વૈપ્ચ્છક સંગઠનો આદદવાસી તવકાસમાં અગત્યની

ભ ૂતમકાઓ ભજવી રહ્યા છે .

દભક્ષણ ગુજરાતની પ ૂવવ પટ્ટીના તવસ્તારમાં પણ અમુક અગત્યની સંસ્થાઓ

આદદવાસી તવકાસનુ ં કાયવ તનષ્ઠા પ ૂવવક કરી રહી છે જેમાં પયાવ વરણ તશક્ષણ કેન્ર

,બાયફ,આચવ વાદહની, જશોદા નરોિમ ચેરીટેબલ ટ્રસ્ટ, વેડછી પ્રદે શ સેવા સતમતત,

ં લમ ટ્રસ્ટ વગેરે સંગઠનો


લોકમંગલમ ટ્રસ્ટ, સવોદય પદરવાર ટ્રસ્ટ,સવવ સેવા કેન્ર,સુમગ

કાયવરત જોવા મળે છે .

ુ ાયોનો પરરચય :-
 આરદિાસી સમદ

ગુજરાતની સમગ્ર પ ૂવવ પટ્ટી આદદવાસી તવસ્તાર થી છવાયેલી છે જેમાં

દભક્ષણ ગુજરાતની પ ૂવવ પટ્ટીમાં આદદવાસી સમુદાયો વસવાટ કરી રહ્યા છે .અને પોતાના

તવકાસ માટે પ્રયત્નો કરી રહ્યા છે .જેમાં અમુક મુખ્ય આદદવાસી જ્ઞાતતઓમાં

કોકણા,વારલી,કોટવાભળયા,ગાતમત, ઠોળીયા પટે લ વગેરે છે .જેનો ટુંકમાં પદરચય નીચે

પ્રમાણે આપી શકાય.

19
1. કોકણા :-

રાષ્ટ્રકૂટોના વખતમાં ડાંગ પ્રદે શમાં જે જ્ઞાતતઓએ પ્રવેશ કયો તેમાં

કોકણા પણ હતા એવુ ં માનવામાં આવે છે , કોકણા ભીલો કરતા ઉજળા,દે ખાવડા

અને પાતળા છતાં સશક્ત હોય છે .આજે દભક્ષણ ગુજરાતની પ ૂવવ પટ્ટીના પ્રદે શમાં

ખેતીનો ભાર કુણબી આદદવાસીઓ ઉઠાવી રહ્યા છે .

ભીલ કરતા કોકણા પ્રજા વધારે મહેનત ુ અને હોતશયાર, વ્યવક્સ્થત ખેતી

ચાલુ કરવાનુ ં માંન આ પ્રજાને ફાળે જાય છે . જાત મહેનત અને સખત પદરશ્રમને

કારણે જ આતથિક રષ્ષ્ટએ આ પ્રજા સદ્ધર બનવા લાગી છે .

2. િારલી :-

કુણબીઓ સાથે જ વારલીઓ પણ દભક્ષણ ગુજરાતની પ ૂવવ પટ્ટીના

પ્રદે શમાં આવ્યા. ભીલો કરતા વારલીઓ ખેતીમાં વધારે પ્રગતતશીલ છે .

વારલીઓનો ધમવ,તનસગવ –શક્ક્તની પ ૂજા, નદી-નાળા,ટેકરા વાદળ વગેરેની પ ૂજા કરે

છે . પાણ દે વ (ઇન્રદે વ) એમના ખાસ દે વ , નાગપ ૂજા પણ ખાસ કરીને વારલીઓ

માં જોવા મળે છે .

3. કોટિાળિયા :-

આદદવાસી જાતતઓમાં અત્યંત ગરીબ અને પછાત જાતત તે

કોટવાભળયા જાતત આ લોકો પાસે ખેડવા કે ઝુપડા બાંધવા પોતાની જમીન

નથી.વળી ખેત મજુર તરીકે કોઈ કામ કરતુ નથી, એમનો જીવનતનવાવ હ એ લોકો

ટોપલાઓ,સુપડા વગેરે વાસમાંથી બનાવેલ વસ્તઓ


ુ વેચી કરે છે .આ ઉપરાંત તેમાં

સાક્ષરતાનુ ં પ્રમાણ પણ ખુબ ઓછુ જોવા મળે છે .

4. ગાવિત :-

ગાતવતનો અથવ ગામનાં વાસી યાતો ગામમાં ક્સ્થર થયેલા એવો

થાઈ છે , એટલે કે જે જગલ


ં માંથી નીકળી ગામવાસી થયેલા. ગાવીત જાતતના

ઉદર તનવાવહનુ ં સાધન ખેતી છે .સખત મહેનતુ ં આ જાતત ખેતી પર જ વધારે ધ્યાન

20
આપે છે ,નભેલી છે , આગળ પડતી આ જાતત તવકસતા સમાજની હરોળમાં બેસવાની

તૈયારી ધરાવે છે .

૧.૭ અભ્યાસની પધ્ધવતઓ અને પ્રિીવધઓ :-

મનુષ્ય જયાં છે , ત્યાં સમાજ છે અને સમાજમાં અનેક સામજજક ઘટનાઓ જોવા મળે

છે . સામજજક ઘટનાઓ એટલે સમાજમાં રહેતી વ્યક્ક્તઓની દક્રયાઓ, વતવનો અને ભચિંતનની

ૃ તા અને પદરવતવનશીલતાની
રીત, સામાજજક ઘટનાઓમાં તવતવધતા, જદટલતા, અમત

તવશેર્ષતાઓ જોવા મળે છે . આ સામાજજક ઘટનાઓનો અભ્યાસ જયાં સુધી વૈજ્ઞાતનક પધ્ધતત

દ્વારા સંશોધન કરવામાં આવતુ ં નથી ત્યાં સુધી અભ્યાસના આધારે ચોક્કસ સામાજજક

તનયમો કે તસધ્ધાંતો રચી શકતા નથી. આથી વૈજ્ઞાતનક પધ્ધતત દ્વારા સંશોધન કરવુ ં જરૂરી

છે . સમાજના સંદભવમાં સમાજ જીવનના કોઈ પણ સામાજજક પાસાઓનો અભ્યાસ વૈજ્ઞાતનક

પધ્ધતત દ્વારા કરવામાં આવે છે . જેથી અનુભવજન્ય, વાસ્તતવક અને હકીકતલક્ષી જ્ઞાન

મેળવી શકાય છે . આથી આ સંશોધનમાં વૈજ્ઞાતનક અભભગમનો આધાર લઇ ને વાસ્તતવક

અને હકીકતલક્ષી માદહતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે .

કોઈ પણ સંશોધન કાયવની સફળતાનો આધાર તેના આયોજન અને કાયવપધ્ધતત પર

અવલંભબત છે . સામાજજક સંશોધનમાં જેવી રીતે તવર્ષય પસંદગી વખતે સાવચેતી રાખવી

પડે છે . તેવી જ રીતે કઈ કાયવપધ્ધતત કે પ્રતવતધથી માદહતી એકત્ર કરવાની છે તેની

પસંદગી પણ સાવચેતી પ ૂણવ કરવાની રહે છે . કારણ કે અભ્યાસ નુ ં એકમ ક્ુ ં છે ? તેને

અનુલક્ષીને જ અભ્યાસ વૈજ્ઞાતનક બની શકે છે .

સંશોધનનો મુખ્ય હેત ુ સામાજજક જીવનને લગતા વૈજ્ઞાતનક જ્ઞાનમાં વ ૃપ્ધ્ધ કરવા

સાથે સંકળાયેલી પ્રદક્રયા છે . આ પ્રદક્રયા સામાજજક જીવનને લગતા તસધ્ધાંતો સ્થાપવાનુ ં

ધ્યેય ધરાવે છે . આ ઉપરાંત વ્યવહારલક્ષી પાસુ ં પણ મહત્વનુ ં છે .

21
પ્રસ્તુત અભ્યાસ એક સામાજજક અને સમાજશાસ્ત્રીય સંશોધન છે . સામાજજક સંશોધન

માટે પોલીંન યંગ જણાવે છે કે “સામાજજક સંશોધન એક વૈજ્ઞાતનક સાહસ છે , જે તાદકિક અને

પધ્ધતતસરની પ્રવીધીઓની મદદથી નવી હકીકતો શોધાવનુ ં કે જૂની હકીકતોની ચકાસણી

અને પદરક્ષણ કરવાનુ,ં આ હકીકતોની ક્રમબધ્ધતા, તેમની વચ્ચેના પારસ્પદરક સંબધ


ં ો અને

કાયવકારણની સમજુતી આપવાનુ ં તેમજ માનવ વતવનનો, તવશ્વસનીય અને યથાથવ અભ્યાસ

કરવાનું સુગમ બનાવતા તથા વૈજ્ઞાતનક ઉપકરણો, ખ્યાલો અને તસધ્ધાંતો તવકસાવવાના

ધ્યેયો ધરાવે છે . ”

પ્રસ્તુત અભ્યાસમાં સૌ પ્રથમ તવર્ષય નક્કી કરવા, અભ્યાસની પ ૂવવભ ૂતમકા મેળવવા અને

પ્રાથતમક જ્ઞાન મેળવવા માટે ગ્રંથાલયનો ઉપયોગ કરવામાં આવેલ છે . અત્યાર સુધીના

થયેલા તવર્ષય સાથે સંબતં ધત અભ્યાસો તવશે જાણકારી મેળવવા, સંદભવ પુસ્તકો મેળવવા,

મેગેઝીન અને પ્રકાતશત લેખોની માદહતી મેળવવા, તવર્ષયક્ષેત્રની ઐતતહાતસક, ભૌગોભલક

માદહતી મેળવવા, વસ્તી તવર્ષયક આકડાઓ મેળવવા અને સંશોધન તવર્ષય પુરક માદહતી

મેળવવા ગ્રંથાલય અને વહીવટી કચેરી દ્વારા ઉપલબ્ધ આંકડાઓનો ઉપયોગ કરવામાં

આવ્યો છે .

 સિેક્ષણ :-

માદહતી એકત્રીકરણનીપ્ર્ુક્ક્ત તરીકે સવેક્ષણનો બહોળો ઉપયોગ થાય છે અને


સામાજજક સંશોધકો ઉપરાંત સરકારી અને ભબન સરકારી સંગઠનો ઘણા હેતઓ માટે

સવેક્ષણનો ઉપયોગ કરે છે . માદહતી એકત્ર કરવાની પદ્ધતત તરીકે સવેક્ષણ અતત લોકતપ્રય

પદ્ધતત છે . લોકોના વતવન, વલણ, માન્યતા, અભભપ્રાય, તવતશષ્ટતા, અપેક્ષા વગેરે અંગેના

અભ્યાસોમાં સવેક્ષણનો બહોળો ઉપયોગ થાય છે .

પ્રસ્તુત સંશોધનમાં સમસ્યાની જાણકારી મેળવવા માટે સવેક્ષણનો ઉપયોગ કરવામાં

આવેલ છે . ઉિરદાતાની પ્રાથતમક માદહતી, કૌટુંભબક માદહતી, સ્વૈપ્ચ્છક સંગઠનોની કામગીરી

અંગેની જાણકારી, ઉિરદાતાના સ્વૈપ્ચ્છક સંગઠનો પ્રત્યેના વલણો, સ્વૈપ્ચ્છક સંગઠનોના

22
કાયોથી આવેલ તવતવધ બદલાવો વગેરે માટે તનદશવ સવેક્ષણ દ્વારા માદહતી એકત્ર કરવામાં

આવેલ છે .

 નીદશશનની પસંદગી :-

સંશોધન તવર્ષયની પસંદગી બાદ સંશોધન ક્ષેત્ર નક્કી કરવામાં આવે છે તે ક્ષેત્ર માંથી

અભ્યાસ એકમો કે નીદશવનની પસંદગી કરવી અતનવાયવ બને છે . આ અભ્યાસમાં સંશોધન

ક્ષેત્રમાં એકમોનુ ં પ્રમાણ તવશાળ છે . અભ્યાસના હેત ુઓ, સમય મયાવદા જેવા કારણોને લીધે

અભ્યાસ ક્ષેત્રના તમામ એકમોનો અભ્યાસ થઇ શકતો નથી. તેથી સમગ્ર કે સમષ્ષ્ટના

ભાગરૂપે ચોક્કસ એકમોને પસંદ કરવામાં આવ્યા છે . આ માટે તનદશવન પદ્ધતતનો સ્વીકાર

કરવામાં આવ્યો છે . કોઈ પણ પ્રશ્નની તપાસ માટે માદહતી એકત્ર કરવી પડે છે . જો સંશોધન

ક્ષેત્રમાં રહેલા બધાજ એકમોની તપાસ કરવામાં આવે તો તેને સમગ્ર અથવા સમષ્ષ્ટની

તપાસ કહે છે . આ પદ્ધતતની કેટલીક મયાવ દાઓ છે . જેમ કે (૧) સમષ્ષ્ટમાં એકમોની સંખ્યા

વધારે હોય તો આ પધ્ધતતમાં વધારે સમય જાય છે . અને ખચવ પણ વધે છે . (૨) તવશાળ

સમષ્ષ્ટમાંથી માદહતી મેળવવા અનેક વ્યક્ક્તઓની તનમણુકં કરવી પડે છે . તેથી ચોકસાઈનુ ં

ુ અભ્યાસમાં સમષ્ષ્ટ તપાસના


ધોરણ જાણવી શકાતુ ં નથી. આ મયાવ દાઓના કારણે પ્રસ્તત

બદલે સમષ્ષ્ટમાંથી કેટલાક પ્રતતનીધીરૂપ એકમો લેવામાં આવ્યા છે . અને તે નમ ૂનાઓની

તપાસ કરીને તે માદહતી ઉપરથી સમષ્ષ્ટ તવશે અનુમાન કરવામાં આવેલ છે . સમષ્ષ્ટના

કોઈ એક ભાગને નમુનો અથવા તનદશવ કહે છે . આમ તનદશવ પાસેથી માદહતી મેળવી સમષ્ષ્ટ

માટે પદરણામો તપાસવાની પધ્ધતતને તનદશવન પધ્ધતત કહેવામાં આવે છે .

મુલર અને સુસલર કહે છે કે “ સમષ્ષ્ટનો ગમે તે ભાગ એ તનદશવ નથી પરં ત ુ સમષ્ષ્ટના

જે ભાગને સમષ્ષ્ટની લાક્ષણીકતાઓ દશાવ વવા માટે ઉપયોગમાં લેવામાં આવે તે ભાગને

તનદશવ કહેવાય ”ગુડવ અને હટવ ના મતે “ સમષ્ષ્ટનુ ં પ્રતતતનતધત્વ ધરાવતો નાનો નમુનો એટલે

તનદશવ ”

23
પ્રસ્તુત અભ્યાસમાં વલસાડ જીલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં કામ કરતા

તવતવધ સ્વૈપ્ચ્છક સંગઠનો માંથી અલગ અલગ ક્ષેત્રોમા કામ કરતા છ (૬) સ્વૈપ્ચ્છક સંગઠનો

તેના કાયવક્રમો અને વ્યાપ મુજબ પસંદ કરવામાં આવ્યા છે . જેમાં કૃતર્ષતવકાસ પર કાયવરત

અને આજીતવકા સંદભે કાયવ કરતી “ધ્રુવા – બાયફ”, આરોગ્ય અને તશક્ષણ પર કાયવ કરતી

સંસ્થા “આચવ – વાદહની” (ધરમપુર શાખા),આદદવાસીઓના તવતવધ પ્રશ્નો અને તશક્ષણ પર

કાયવ કરત ુ “લોકમંગલમ ટ્રસ્ટ”, પયાવવરણના પ્રશ્નો અને આજીતવકા પર કાયવરત “પયાવવરણ

તશક્ષણ કેન્ર”, પાણી અને આરોગ્ય તેમજ તશક્ષણ પર કાયવરત “જશોદા નરોિમ ચેરીટે બલ

ટ્રસ્ટ” અને ગાંધી તવચાર અને ગ્રામ તવકાસ પર કાયવ કરતા તવદ્યાપીઠ પ્રેદરત કાયવક્રમ

“ગ્રામશીલ્પી” અંતગવત આદદવાસી તવકાસ માટે કાયવરત મોહનભાઈ ગ્રામશીલ્પીને પસંદ

કરવામાં આવ્યા છે .

ઉપરોક્ત તમામ સ્વૈપ્ચ્છક સંગઠનો પોત – પોતાની રીતે આદદવાસી તવકાસ માટે

તવતશષ્ટ અને નમુના રૂપ કાયવ કરી રહ્યા છે . સાથો સાથ તેમના દ્વારા ચલાવવામાં આવતા

કાયવક્રમોથી આદદવાસી તવકાસ માટે ની નવી દદશાઓ ખુલી રહી છે . ઉપરોક્ત સંગઠનો માંથી

કોઈ સંગઠનો ખેતી અને કૃતર્ષતવકાસ સાથે સંકળાયેલ છે તો કોઈ સંગઠન મદહલા તવકાસ,

આરોગ્ય અને તશક્ષણ પર કાયવરત છે . આદદવાસીઓના સવાાંગી તવકાસને ખ્યાલમાં રાખી

અને દરે ક પાસાઓને તપાસવા માટે પ્રસ્તુત અભ્યાસમાં કૃતર્ષ, પશુપાલન, મદહલા તવકાસ,

તશક્ષણ, પાણી, સામાજજક જાગૃતત, ગૃહ ઉદ્યોગ, આરોગ્ય, સાંસ્કૃતતક જાગૃતત વગેરે બાબતો ને

આવરી લઇ અને સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે .

ઉપરોક્ત રીતે સંસ્થાઓની પસંદગી કયાવ બાદ સંશોધન અભ્યાસના ઉિરદાતાની પસંદગી

ુ ક્ષી તનદશવન” પસંદ કરવામાં આવ્્ુ ં છે . હેતલ


કરવા માટે “હેતલ ુ ક્ષી તનદશવનને જજમેન્ટ

સેમ્પભલિંગ પણ કહેવામાં આવે છે . જયારે સંશોધક સમષ્ષ્ટના બંધારણ તવશે પુરતી માદહતી

ધરાવતો હોય અને સંશોધન માટે યોગ્ય તવગતોનુ ં તનદશવ જોઈત ુ ં હોય ત્યારે હેતલ
ુ ક્ષી

ુ અભ્યાસમાં સંશોધક દ્વારા તનદશવ તરીકે


તનદશવનનો ઉપયોગ કરવામાં આવે છે .પ્રસ્તત

લાક્ષભણક દકસ્સાને પસંદ કરવામાં આવ્યા છે જે દ્વારા સંશોધન હેત ુ તસદ્ધ કરી શકાય તેવા

24
ઉિરદાતાઓની મુલાકાત લઇ અને સંશોધકે તેમની પાસેથી માદહતી મેળવી છે . દરે ક

સ્વૈપ્ચ્છક સંગઠનો દ્વારા લાભાક્ન્વત થયેલ લાભાથીઓ માંથી ૫૦ લાભાથીઓને ઉિરદાતા

તરીકે હેત ુલક્ષી તનદશવન દ્વારા પસંદ કરવામાં આવેલ છે .

ક્રમ સ્િૈચ્છિક સંગઠન ઉત્તરદાતાની સંખ્યા


૧ પયાશિરણવશક્ષણ કેન્દ્ર ૫૦
૨ ુ ા-બાયેફ
ધ્રિ ૫૦
૩ આચશ – ધરમપરુ ૫૦
૪ લોકમંગલમ ૫૦
૫ જે.એન.પી.ટી.સી. ૫૦
૬ ગ્રામવશલ્પી ૫૦

૧.૮ મારહતી એકત્રીકરણની પધ્ધવત :-

સંશોધનમાં તનદશવનની પસંદગી બાદ, માદહતી એકત્રીકરણ અભ્યાસ માટે મહત્વનુ ં

સોપાન બને છે . સામાજજક સંશોધનમાં જેવી રીતે તવર્ષય પસંદગી વખતે સાવચેતી જરૂરી

છે . તેવી જ રીતે કઈ પધ્ધતતથી માદહતી એકતત્રત કરવી તે પણ સાવચેતી માંગી લે છે .

સંશોધન યોજનાનું ઘડતર કરતી વખતે જ સંશોધક માદહતી પ્રાતત કરવા માટે કઈ પધ્ધતત

ઉપયોગી બનશે તેનો તવચાર કરે છે . અભ્યાસના એકમો અને ઉપકલ્પનાઓ ને ધ્યાનમાં

રાખીને માદહતી એકત્રીકરણની પધ્ધતત નક્કી કરવામાં આવે છે . પ્રશ્નનો અભ્યાસ તેમજ

તેના ઉકેલનો આધાર તે પ્રશ્ન તવશે એકતત્રત કરે લી માદહતીની સચોટતા પર રહેલો છે .

સામજજક સંશોધનમાં માદહતી ખુબ અગત્યતા ધરાવે છે . સૈધ્ધાંતતક માદહતી તવશે

પોલીન યંગના શબ્દોમાં કહીએ તો, “ માદહતીમાં બનાવો, આંકડાઓ, અનુભવો, હદકકતો

ઉપરાંત બીજી ઘણી બધી તવગતોનો સમાવેશ થાય છે . આવી તવગતોમાં વ્યક્ક્તના તવચારો,

વલણો, પ્રવ ૃતતઓ, સામજજક ધોરણો કે મુલ્યો પણ હોય શકે છે .”

25
આ અથવમાં આ અભ્યાસમાં આંકડાઓ, અનુભવો, હદકકતો, વ્યક્ક્તઓના તવચારો,

વલણો, માન્યતાઓ, સામાજજક મુલ્યો વગેરે માદહતી તરીકે સ્વીકારમાં આવેલ છે .

કોઈ પણ પ્રકારનું સંશોધન કાયવ કરવા માટે સંશોધન તવર્ષયને અનુરૂપ માદહતી

એકત્રીકરણ એ જરૂરી છે , અભ્યાસ માટે બે પ્રકારની માદહતી એકત્ર કરવી આવશ્યક

ગણવામાં આવે છે . જેમાં......

I. પ્રાથતમક માદહતી

II. ગૌણ માદહતી નો સમાવેશ થાઈ છે .

૧.પ્રાથવમક મારહતી :-

જે માદહતી સંશોધક પોતે જાત તપાસ કે અવલોકન દ્વારા મેળવે અથવા સંશોધન કે

પોતાની પસંદ કરે લ વ્યક્ક્તઓ દ્વારા જે માદહતી મેળવવામાં આવે તેને પ્રાથતમક માદહતી


કહેવામાં આવે છે . આમ, સંશોધન ક્ષેત્રમાંથી સંશોધકે સંશોધન સમસ્યાઓના હેતઓ માટે

મેળવવામાં આવેલી ચોક્કસ પ્રકારની માદહતીને પ્રાથતમક માદહતી ગણી શકાય.

પોલીન યંગ પ્રાથતમક માદહતીની વ્યાખ્યા આપતા જણાવે છે કે “ સંશોધકે પ્રત્યેક્ષ

રીતે જ જાતે સૌ પ્રથમ વાર એકત્ર કરે લી માદહતીને પ્રાથતમક માદહતી કહેવાય, આવી

માદહતીના સંપાદક તેમજ તેના પ્રકાશનની જવાબદારી પણ માદહતી એકત્ર કરનાર મ ૂળ

વ્યક્ક્તની રહે છે . ”

આમ પ્રાથતમક માદહતી સંશોધકે સ્વતંત્ર રીતે સૌ પ્રથમવાર માલ્વેલી મૌભલક

માદહતી હોય છે . પ્રાથતમક માદહતી મેળવવામાં પ્રશ્નાવલી, મુલાકાત, તનદરક્ષણ, અનુસ ૂચી

વગેરે પધ્ધતત દ્વારા મેળવી શકાય છે .


પ્રસ્તુત સંશોધન અભ્યાસના મુખ્ય હેતઓ અને અભ્યાસ હેઠળની બાબતોના

સંદભવમાં ઉિરદાતાઓ પાસેથી પ્રાથતમક માદહતી મેળવવા માટે મુખ્ય પધ્ધતત તરીકે

26
ુ ીનો વ્યાપક
મુલાકાત પધ્ધતત અને માદહતી એકત્રીકરણના સાધન તરીકે મુલાકાત અનુસચ

ઉપયોગ કરવામાં આવેલ છે .

પ્રાથતમક માદહતી એકત્ર કરવા માટે નીચેની પ્ર્ુક્ં ક્તઓનો ઉપયોગ પ્રસ્તુત

અભ્યાસમાં કરવામાં આવશે.

૧.૧ વનરરક્ષણ :-

સંશોધન કાયવમાં માદહતી એકત્ર કરવાની તવતવધ પ્ર્ુક્ક્તઓ પૈકી એક પ્ર્ુક્ક્ત

તનદરક્ષણ છે . તનદરક્ષણ એ જ્ઞાનેષ્ન્રઓ દ્વારા થતો પ્રત્યક્ષ અનુભવ છે . એટલે કે આંખો વડે

જોવુ,ં કાનથી સંભાળવુ ં અને તે રીતે અન્ય જ્ઞાનેષ્ન્રઓની મદદ વડે પ્રત્યક્ષ અનુભવ કરી ને

માદહતી મેળવવામાં આવે ત્યારે તેને તનદરક્ષણ કહેવાય.

પ્રસ્તુત અભ્યાસ દરતમયાન સંશોધનકતાવ એ સહભાગી તનરીક્ષણથી શક્ય એટલી

સાચી તથા યથાથવ માદહતી મેળવવા પ્રયત્ન કયો છે . સંશોધક દ્વારા સહભાગી તનદરક્ષણનો

ઉપયોગ કરી સ્વૈપ્ચ્છક સંગઠનો દ્વારા ચાલતા કાયવક્રમો તથા કાયવકરોના વતવન અને લોકો

સાથેના સંબધ
ં ો અંગે માદહતી મેળવવામાં આવી છે .

પ્રસ્તુત અભ્યાસમાં સહભાગી તનદરક્ષણ દ્વારા અભ્યાસ હેઠળના કુટુંબોની ખેતીની

પધ્ધતત, ખેતી આધાદરત જીવન, જીવનશૈલી, સ્વૈપ્ચ્છક સંગઠનોના કાયવક્રમો અંગેની માદહતી

વ ુ પ્ર્ુક્ક્તનો સંશોધન અભ્યાસમાં માયાવ દદત ઉપયોગ કરવામાં


મેળવવામાં આવી છે . પસ્તત

આવેલ છે .

ુ ાકાત :-
૧.૨ મલ

મુલાકાત પધ્ધતતમાં જે વ્યક્ક્ત, સમ ૂહ કે સમાજનો અભ્યાસ કરવાનો છે તે વ્યક્ક્ત

અને સંબતં ધત વ્યક્ક્તઓની વ્યક્ક્તગત રૂબરૂ મુલાકાત લઇ અને અભ્યાસને તેમના

જીવનમાં થયેલી અસરો તવશેની પ્રત્યક્ષ રીતે અભ્યાસને અનુરૂપ સહેતકુ વાતચીત દ્વારા

માદહતી મેળવવાની હોય છે . અથાવત અભ્યાસીએ ઉિરદાતાના આંતદરક જીવનમાં ઓછે વિે

27
અંશે પ્રવેશવાનું થાય છે , જેથી વ્યક્ક્તની લાગણી, ભાવના, તવચારો, અનુભવ વગેરે જાણવા

મળે છે . મુલાકાત સંશોધક અને ઉિરદાતા વચ્ચેની સામજજક આંતર દક્રયા બની રહે છે .

જેને લીધે ઉિરદાતાના મનમાંથી શરમ, સંકોચ, અપદરભચતતાની ભાવના દુર થતા

મૈત્રીપ ૂવવકના વાતાવરણમાં વાસ્તતવક માદહતી મળી શકે છે . અને તે દરતમયાન સુક્ષ્મ

અવલોકનની તક મળે છે અને ભ ૂતકાળની પદરક્સ્થતતનો પણ ખ્યાલ આવે છે . આમ,

મુલાકાત પ્ર્ુક્ક્તનો ઉપયોગ કરી ને અભ્યાસમાં સાચી માદહતી મેળવવાનો પ્રયત્ન કરે લ

છે . જેનો માયાવદદત રીતે ઉપયોગ કરવામાં આવેલ છે

ુ ાકાત અનસ
૧.૩ મલ ુ ૂળચ :-

મુલાકાત અનુસ ૂચી સંશોધન સમસ્યાના અનુસધ


ં ાને પહેલેથી જ ઘડેલા ક્રમબદ્ધ

પ્રશ્નોનું બનેલ ું પત્રક છે . સંશોધક કાયવકર માદહતીદાતાને રૂબરૂ મળીને ક્રમબદ્ધ પ્રશ્નો પ ૂછીને

તેની પાસેથી માદહતી મેળવે છે . અને એ માદહતી સંશોધન કાયવકતાવ પોતે જ આ પત્રકમાં

ભરે છે . માદહતીદાતાને કોઈ પ્રશ્ન ન સમજાય તેવા સંજોગોમાં સંશોધક પોતે તેને પ્રશ્ન

સમજાય તે રીતે રજુ કરે છે . પ્રશ્નનો અથવ સ્પષ્ટ કરે છે . આ રીતે સંશોધન કાયવકર અનુસ ૂભચ

મુજબના પ્રશ્નો માદહતીદાતાને સમજાય તે રીતે રજુ કરી શકે છે . ગુડ અને હટવ ના મતે “

અનુસ ૂભચ એ પ્રશ્નોનો સંકુલ છે . તે શ્રેણી બદ્ધ પ્રશ્નોનુ ં બનેલ ું પત્રક છે . મુલાકાત લેનાર

અભ્યાસ હેઠળની વ્યક્ક્તને રૂબરૂ મળીને પત્રક અન ૂસાર પ્રશ્ન પ ૂછે છે અને મળતા જવાબો

આ પત્રકમાં મુલાકાત લેનાર પોતે જ પ ૂરે છે . ”

પ્રસ્તુત સંશોધન અભ્યાસમાં પ્રાથતમક માદહતી મેળવવા માટે મુલાકાત પધ્ધતતના

સાધન તરીકે મુલાકાત અનુસ ૂભચનો ઉપયોગ કરવામાં આવેલ છે . સંશોધન ક્ષેત્રમાં તશક્ષણનુ ં

પ્રમાણ ઓછુ હોવાથી, પ્રત્યેક ઉિરદાતા તશભક્ષત ન હોવાથી પ્રશ્નાવલી પધ્ધતતથી માદહતી

એકતત્રત કરી શકાય તેમ નથી, એટલા માટે મુલાકાત અનુસ ૂભચ પધ્ધતત પસંદ કરે લ છે .

ઉિરદાતાને પ્રત્યક્ષ કે રૂબરૂ મળીને કોઈ પણ પ્રશ્ન તવશે ચચાવ કરી, તેમજ ઊંડાણ પ ૂવવકની

ુ ી પ્રસ્તત
માદહતી પણ કેટલાક પ્રેરક પશ્નો દ્વારા મેળવી શકાય. આ હેતથ ુ સંશોધન

ુ ીનો ઉપયોગ કરવામાં આવ્યો છે .


અભ્યાસમાં મુલાકાત અનુસચ

28
ુ ૂચી પ ૂિશ ચકાસણી :-
૧.૪ અનસ

અનુસ ૂચી તૈયાર થઇ ગયા પછી આખરી સ્વરૂપની અનુસ ૂચીમાં કઈ તવગતો અને

પ્રશ્નોનો સમાવેશ કરવો તે નક્કી કરવા માટે સંશોધકે તૈયાર કરે લી રૂપરે ખા સ્વરૂપની

અનુસ ૂચીની પ ૂવવ ચકાસણી કરવામાં આવી આ માટે સંશોધકે સંશોધન ક્ષેત્રમાં જઈ અને ૨૦

ઉિરદાતાઓ પાસેથી માદહતી મેળવી અને અનુસ ૂભચની ચકાસણી કરી તેના પદરણામે

ુ ીના પ્રશ્નોની તાદકિક કમે ગોઠવણી, ભાર્ષા, પ્રશ્નો બાદ યોગ્ય જગ્યા, પ્રશ્નોની સ્પસ્ષ્ટતા
અનુસચ

વગેરેની ચકાસણી કરવામાં આવી.

ુ ાકાત અનસ
૧.૫ મલ ુ ૂચી સંપાદન :-

ુ અભ્યાસમાં માદહતી એકત્રીકરણ


સંશોધન કાયવ એક વૈજ્ઞાતનક પધ્ધતત છે . પ્રસ્તત

કરવા માટે ઉિરદાતાઓને રૂબરૂ મળી અનુસ ૂચી દ્વારા માદહતી એકત્ર કરવા માટે સંશોધકે

ઉિરદાતાને પ્રથમ કાચી અનુસ ૂચી અને ત્યાર બાદ પ્રી-ટેસ્ટ દ્વારા અનુસ ૂભચમાં ઉભી થતી

ભ ૂલો અને રહી ગયેલ ક્ષતતઓનો સુધારો કરી ત્યાર બાદ તેને માગવદશવકશ્રી પાસે રજુ કરી

ુ ીને આખરી ઓપ આપવામાં આવ્યો.


અને તેમાં સલાહ – સ ૂચનો લીધા બાદ અનુસચ

૨. ગૌણ મારહતી :-

ગૌણ માદહતીને દ્ધદ્વતતય કક્ષાની માદહતી પણ કહી શકાય.

ુ ી
ડેનીસ અને સ્ટીફન રીચરના મતે “ સામાજજક સંશોધકના ચોક્કસ સંશોધન હેતન

પદરપ ૂતતિ માટે એકત્ર કરવામાં આવી ન હોય તેવી પહેલેથી જ અક્સ્તત્વ ધરાવતી કે

નોંધાયેલી માદહતીને ગૌણ માદહતી કહેવાય.”આમ, ગૌણ માદહતી અગાઉથી એકતત્રત સ્વરૂપે

મળે લી માદહતી કે દસ્તાવેજી માદહતી છે . આ અથવમાં સરકારી ખાતાના આંકડાઓ, વસ્તી

ગણતરીના અહેવાલો, સામતયકો, પુસ્તકો, સંશોધન લેખો, સવેક્ષણો વગેરે સંશોધન હેત ુ માટે

ગૌણ માદહતી પ ૂરી પાડે છે . પ્રસ્ત ુત અભ્યાસમાં ગૌણ માદહતીની નીચે પ્રમાણેની

પધ્ધતતઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે .

29
ુ સંશોધનમાં ગ્રંથાલયનો
ગૌણ પ્રકારની માદહતી મેળવવા માટે થઇ ને પ્રસ્તત

ઉપયોગ કરવામાં આવશે, જેમાં સમસ્યા પસંદગી, દરખાસ્ત તનમાવણ, ઉપકરણની રચના

માટે, સંબતં ધત સાદહત્યની સતમક્ષા કરવા જેવી વગેરે બાબતો માટે તવતવધ પુસ્તકો અને

પ્રકાશનો માંથી તવર્ષયને અનુરૂપ સાદહત્યનો આધાર લેવામાં આવ્યો, તે ઉપરાંત અન્ય

સામતયકો અને અહેવાલોનો પણ માદહતી મેળવવામાં ઉપયોગ કરવામાં આવ્યો છે .

ગૌણ પ્રકારની માદહતી માટે તવતવધ સરકારી કે સ્વૈપ્ચ્છક સંસ્થાઓના પેમ્ફલેટ,

બ્રોશર, ફોલ્ડર વગેરેનો ઉપયોગ કરવામાં આવેલો છે . જે દ્વારા સંસ્થાના તવતવધ કાયવક્રમો,

સંસ્થા દ્વારા ચાલતી પ્રવ ૃતતઓ અને સંસ્થા દ્વારા મેળવેલી ઉપલપ્બ્ધઓ અંગે જાણકારી

મેળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે .

આ સાથોસાથ આજનાં ્ુગમાં પ્રત્યાયનના મુખ્ય સાધન કોમ્ત્ુટર દ્વારા ઈન્ટરનેટ

પરથી તવર્ષય આધાદરત માદહતી તવતવધ વેબસાઈટ પરથી મેળવવામાં આવશે.

૧.૯ મારહતીન ંુ વિશ્લેષણ અને અથશઘટન :-

સમાજકાયવ સંશોધનમાં માદહતીનુ ં વગીકરણ એ મહત્વનો તબક્કો છે , મુલાકાત

અનુસભુ ચ દ્વારા સખ્યાત્મક અને ગુણાત્મક બંને સ્વરૂપની માદહતીને વ્યવક્સ્થત રીતે ગોઠવણ

કરવા માટે આંકડાશાસ્ત્રની તવતવધ પદ્ધતતઓનો ઉપયોગ સંશોધકે કરવાનો હોય છે .

૧) સંજ્ઞાસ ૂચી : મુલાકાત અનુસ ૂભચમાં આવેલા બધા જ પ્રશ્નોનાં જવાબોની તવશાળ

માદહતી એકત્ર કરી ચોક્કસ સંજ્ઞાઓ આપી ક્રમબદ્ધ માદહતીની સંજ્ઞાસ ૂચી તૈયાર કરવામાં

આવશે.

૨) કમ્પ્યટુ રનો ઉપયોગ :મુલાકાત અનુસભુ ચ દ્વારા મેળવેલ માદહતીને કમ્ત્ુટરમાં

દાખલ કરીને એક્સેલ દ્વારા માદહતીનુ ં પ ૃથ્થકરણ કરવામાં આવશે અને ત્યાર બાદ તે

માદહતીનુ ં કોષ્ટકીકરણ કરવામાં આવશે.

30
૩) કોષ્ટકીકરણ :કોમ્ત્ુટરના એક્સેલમાં ભરે લી આંકડાકીય તવગતોના આધારે

આંકડાકીય માદહતીનું કોષ્ટકીકરણ કરવામાં આવશે જેમાં ક્રમ, તવગત, આવ ૃતિ અને

ટકાવારી પ્રમાણે માદહતીને વગીકૃત કરવામાં આવશે.

૧.૧૦ અહેિાલ લેખનનો તબક્કો :-

સંશોધન પ્રદક્રયાના છે લ્લા સોપાનમાં સંશોધક પોતાના સંશોધનના આધારે ચોક્કસ

તારણો ઉપર પહોચે છે . આ તારણો વાચકો સુધી પહોચાડવા અહેવાલ દ્વારા તેની રજૂઆત

કરવામાં આવે છે . આમ અહેવાલ લખવો એ સંશોધન પ્રદક્રયાનુ ં અંતતમ સોપાન છે .

સંશોધનના તારણોથી સૌને વાકેફ કરવા અને વ્યવહાદરક ઉપયોગીતા અહેવાલમાં વ્યક્ત

થાય છે . તેથી અહેવાલ લેખન વૈજ્ઞાતનક ઢબે થાય તે જરૂરી છે . સમગ્ર સંશોધન અભ્યાસને

એકસુત્રતા થી સાંકળી ક્રમબદ્ધ રીતે લખવાની શરૂઆત થાય છે .

૧. સંશોધન પરરચય

આ પ્રકરણમાં અભ્યાસ તવર્ષય વસ્ત ુની રજૂઆત, અભ્યાસનું મહત્વ, અભ્યાસના મુખ્ય

હેત ુઓ, અભ્યાસની ઉપકલ્તનાઓ, અભ્યાસ માટે ની મુખ્ય બાબતો, અભ્યાસ સ્થળનો ટુંકો

પદરચય, અભ્યાસની પધ્ધતત, નીદશવનની પસંદગી, પ્રાતત માદહતીનુ ં વગીકરણ અને

અભ્યાસ એહવાલનુ ં આયોજન વગેરે મુદ્દાઓ આ પ્રકરણમાં રજુ કરવામાં આવેલ છે .

ુ ોગામી અભ્યાસો
૨. પર

આ પ્રકરણમાં સંશોધન તવર્ષયને લગતા પુરોગામી અભ્યાસોની ચચાવ

કરવામાં આવી છે . જેમાં પહેલાના સમયમાં થઇ ગયેલ તવર્ષય આધાદરત સંશોધનો અને

તવતવધ લેખોની ચચાવ કરવામાં આવેલ છે . અને અન્ય લેખકોના આદદવાસી તવકાસ અને

સ્વૈપ્ચ્છક સંગઠનો અંગેના મંતવ્યો સમજવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે .

31
૩. વિસ્તાર અને આરદિાસીઓનો પરરચય

બીજા પ્રકરણમાં અભ્યાસ તવર્ષયને અનુરૂપ પદરચય આપવામાં આવેલ છે . જેમાં

ધરમપુર અને કપરાડા તાલુકાનો ભૌગોભલક અને ઐતતહાતસક પદરચય. ભારત, ગુજરાત,

અને વલસાડ જીલ્લાના આદદવાસીઓનો પદરચય, વસ્તી અને ટકાવારીનુ ં પ્રમાણ, તેમજ

આદદવાસીઓની પ્રાથતમક માદહતીનુ ં આલ્ર્ખાણ કરવામાં આવ્્ુ ં છે . તેમજ અભ્યાસ હેઠળના

આદદવાસી સમાજની સામાજજક, આતથિક, શૈક્ષભણક, સાંસ્કૃતતક તથા રાજકીય પાશ્વવભ ૂતમકાનો

પદરચય આપવામાં આવ્યો છે .

૪. સ્િૈચ્છિક સંગઠનોનો પરરચય

આ પ્રકરણમાં મુખ્યત્વે સ્વૈપ્ચ્છક સંગઠનોની શરૂઆત ભારત વર્ષવમાં ક્યારથી થઇ

અને ત્યારબાદ ઉિોતરતેમણે કેવા – કેવા કાયો કયાવ તેમજ તવતવધ સમય ગાણામાં તેમના

કાયોનું કેવ ુ ં યોગદાન રહ્ું તેની સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે . ત્યાર બાદ

ભારત અને ગુજરાતમાં અમુક મુખ્ય કાયવરત સ્વૈપ્ચ્છક સંગઠનો અંગે ચચાવ કરી તેમના

તવતવધ કાયો અંગે ઊંડાણથી પદરચય આપવામાં આવ્યો છે .

૫. વિકાસ અને સ્િૈચ્છિક સંગઠનો

આ પ્રકરણમાં મુખ્યત્વે તવકાસ અંગેની સમજ આપવામાં આવી છે અને ત્યાર બાદ

તવકાસ સાથે સ્વૈપ્ચ્છક સંગઠનોનો સંબધ


ં દશાવવવામાં આવ્યો છે . અને સ્વૈપ્ચ્છક સંગઠનો

અંગે ઊંડાણથી સમજ આપવામાં આવી છે જેમાં સ્વૈપ્ચ્છક સંગઠનોની તવભાવના, ભ ૂતમકા

વગેરેની ચચાવ કરવામાં આવી છે .

૬. મારહતીન ંુ અથશઘટન અને વિશ્લેષણ

મુખ્યત્વે આ પ્રકરણમાં સંશોધન કતાવ દ્વારા એકત્ર કરવામાં આવેલ માદહતીનુ ં

તવશ્લેર્ષણ કરવામાં આવ્્ું છે અને ત્યાર બાદ તેન ુ ં અથવઘટન કરવામાં આવેલ છે અને તે

કયાવ બાદ તેના આધારે અભ્યાસ અંગેના તારણો કાઢવામાં આવ્યા છે .

32
૭. સંશોધન અભ્યાસના તારણો અને સ ૂચનો

આ પ્રકરણ સંશોધનનું છે લ્લું પ્રકરણ છે જેમાં સંશોધનના અંતે સંશોધન કતાવ જે

તારણો પર પોહાચ્યા છે તે રજુ કરવામાં આવેલ છે અને તેના આધારે ઉપકલ્પનાઓ ની

ચકાસણી કરવામાં આવેલ છે . તે ઉપરાંત આ પ્રકરણમાં જરૂરી સ ૂચનો અને આગળ કરવા

જેવા સંશોધનો અંગે પણ ચચાવ કરવામાં આવેલ છે .

33
પ્રકરણ-૨

પરુ ોગામી અભ્યાસો


૨.૧ પ્રસ્તાવના

૨.૨ અગાઉના અભ્યાસોની સમીક્ષા

૨.૩ ઉપસંહાર

34
૨.૧ પ્રસ્તાવના :-

વિવિધ ક્ષેત્રોમ ાં થત ાં વિવિધ અભ્ય સો અને સાંશોધનોનો કોઈ અંત કે મય ા દ

હોતી નથી. સ મ જિક વિજ્ઞ નમ ાં સતત નિ -નિ સાંશોધનોની થત રહે છે . ક રણ કે

દરે ક વિજ્ઞ નમ ાં જ્ઞ ન અને વ ૃધ્ધધનો હેત ુ રહેલો છે . િય રે કોઈ એક સ મ જિક પ સ નો

અભ્ય સ કરિ મ ાં આિે છે . ત્ય રે તે પ સ વિશેની જાણક રી કે જ્ઞ નની પ્ર ધ્તત ત્ય ાં

સમ તત થતી નથી. પરાં ત ુ તે આગળ િત અનેક વિધ નિ સાંશોધન મ ટે ની દીશ ઓ

ખોલી આપે છે . સાંશોધન ક યા અને તેની પ્રક્રિય સતત ચ લતી પ્રક્રિય છે . આથી કોઈ

પણ ઘટન કે સમસ્ય અંગેન ુ ાં સાંશોધન ભ ગ્યે િ પહેલ ુાં કે છે લલુાં હોય શકે. ક રણ કે

ભ ૂતક ળમ ાં તે સમસ્ય વિશે કોઈ અભ્ય સ થયેલો હોય છે અથિ તેન ાં અભ્ય સ મ ટે ન

િણખેડ યેલ ક્ષેત્ર તરીકે ઉલલેખ કરિ મ ાં આવ્યો હોય તેવ ુ ાં બની શકે તો બીજી તરફ

કોઇપણ સાંશોધન છે લલુાં પણ હોતુ ાં નથી. ક રણ કે અગ ઉ કરિ મ ાં આિેલ સાંશોધનન

આધ રે ત્ય ર બ દ આગળનુ ાં સાંશોધન ક યા હ થ ઘર ય છે . અથિ તો તેમ ાં કોઈ પ સુ ાં

બ કી રહી ગયુ ાં હોય અથિ િણખેડ યેલ ુ રહી ગયેલ હોય તો તેનો અભ્ય સ કરિ મ ાં

આિે છે . આ રીતે સાંશોધનકત ા ની પ્રવ ૃવિ એક હાંમેશ ચ લતી પ્રક્રકય છે . આ રીતે

સાંશોધન ક્ષેત્ર હાંમેશ વિસ્તરતુ ાં રહે છે . અને જે તે સાંદર્ભિત વિજ્ઞ નનો તે દ્ર ર વિક સ

થતો રહે છે . આ રીતે િૈજ્ઞ વનક સાંશોધનોને સતત ચ લતી પ્રક્રિય ગણી અગ ઉન

સાંશોધનોને કેન્દ્દ્રમ ાં ર ખી તેન પર પ્રયત્નો કરિ મ ાં આિે છે .

સ મ ન્દ્ય રીતે સાંશોધકે પોત ન સાંશોધન વિષય સાંદભા પહેલ ભ ૂતક ળમ ાં કેિ -

કેિ સાંશોધનો થય છે તે તપ સી લેવ ુ ાં િરૂરી છે . એટલુાં િ નહી પણ તે અભ્ય સોને

સમિિ થી સાંશોધક મ ટે તે નિી ક્રદશ સ ૂચક બ બત બની રહે છે .

 પરુ ોગામી અભ્યાસો વવષે અભ્યાસ કરવા માટે ની અમક


ુ અગત્યની

બાબતો:-
1) અભ્ય સકત ાએ પોત ન વિષય પર થયેલ પુરોગ મી અભ્ય સો વિષે જાણક રી

મેળિિી િોઈએ તેમિ તે અભ્ય સોની સમીક્ષ કરી પોત ન સાંશોધન સ થે તેન ુ ાં

અનુસધ
ાં ન િોડવુ ાં પણ િરૂરી બને છે .

35
2) પુરોગ મી સાંશોધનોની સમીક્ષ થી અભ્ય સોન મુખ્ય પસઓ અને તેની

ાં તેન પક્રરણ મો વિષે અગ ઉ અભ્ય સ ક યા થઈ ચુક્ ુ ાં છે તેનો


વિશેષત ઓ ઉપર ત

સ ચો ખ્ય લ આિી શકે છે .

3) પહેલ ાં થયેલ સાંશોધનો પરથી તે વિષય સાંદભા કઈ- કઈ બ બતો વિષે હજુ ાં

સાંશોધનો કરિ ન બ કી છે તે અંગે જાણક રી મેળિી અને સાંશોધન ત્મક અભ્ય સ

કરી શક ય.

4) પહેલ ાં થયેલ અભ્ય સોની સમીક્ષ કરીને તેન આધ રે અભ્ય સકત ા પોત ન

સાંશોધનનુ ાં આગિ પણુ ાં સ્પષ્ટ પણે દશ ા િી શકે છે .

અહી અભ્ય સ વિષય સ થે સાંબધ


ાં ધર િત પ ૂિા સાંશોધનો અંગે ચચ ા કરિ નો

પ્રયત્ન કરિ મ ાં આવ્યો છે . આક્રદિ સીઓને લગત ઘણ – બધ સાંશોધનો કરિ મ ાં

આવ્ય છે . પરાં ત ુ મોટ ભ ગન સાંશોધનો આક્રદિ સી જાવતઓ પર આધ ક્રરત અથિ તો

તેમની સમસ્ય ઓ પર આધ ક્રરત િોિ મળે છે . તેમ ાં પણ ધરમપુર અને કપર ડ

વિસ્ત રમ ાં આક્રદિ સી વિક સ મ ટે ન પ્રયત્નો અંગેન અભ્ય સો તો નક્રહિત પ્રમ ણમ ાં

િોિ મળે છે . આથી એક સાંશોધક તરીકે ધરમપુર અને કપર ડ ત લુક મ ાં આક્રદિ સી

વિક સ મ ટે જે પ્રયત્નો કરિ મ ાં આવ્ય છે . તે અંગે પ્રસ્ત ૃત સાંશોધનમ ાં પ્રયત્ન કરિ મ ાં

આવ્યો છે .

૨.૨ અગાઉના અભ્યાસોની સમીક્ષા :-

કોઈ પણ અભ્ય સ અગ ઉ પહેલ ાં કરિ મ ાં આિેલ વિવિધ અભ્ય સોની સમીક્ષ

કરિી અવનિ યા ગણિ મ ાં આિે છે . કેમ કે પહેલ ભુતક ળમ ાં થયેલ સાંશોધનો હ લમ ાં

અભ્ય સકત ાને તેમન સાંશોધનની સમસ્ય ને યથ થા રીતે સમિિ અને તે સમસ્ય ને

વનિ રિ મ ટે એક ક્રદશ પ ૂરી પડે છે અને સ થો - સ થ સાંશોધનની દ્રષ્ષ્ટને વિશ ળ

બન િે છે . આ સાંદભામ ાં પ્રસ્ત ૃત સાંશોધન મ ટે ભ રતમ ાં થયેલ આક્રદિ સીઓ અંગેન

અભ્ય સો સ્િૈધ્છછક સાંગઠનો મ ટે ન સાંશોધનો, ગુિર તમ ાં થયેલ આક્રદિ સીઓ અંગેન

સાંશોધનો, અભ્ય સ લેખો શોધ વનબાંધો િગેરેની સમીક્ષ અહી કરિ મ ાં આિી છે .

36
આપણ દે શમ ાં અને ર જ્યમ ાં આક્રદિ સીઓ અંગે અને તેમન જીિન અને

સાંસ્કૃવત અંગે તેમિ તેમની સમ િ રચન તથ તેમ ાં આિેલ પક્રરિતાન અંગે તેમિ

તેમન સ મ જિક – સ સ્ાં કૃવતક અને આવથિક પ સ ઓ ધય નમ ાં ર ખી અનેક સાંશોધનો

કરિ મ ાં આવ્ય ાં છે . આિ અભ્ય સો કરિ મ ાં આક્રદિ સીઓ મ ટે ક યારત વિવિધ

સાંશોધન કેન્દ્દ્રો સ્િૈધ્છછક સાંગઠનો, યુવનિસીટીઓ, ભ રતીય સ મ જિક વિજ્ઞ ન સાંશોધન

પક્રરષદ, સરક રન વિભ ગો જેિી અનેક સાંસ્થ ઓએ પોત નો ફ ળો આતયો છે . અમુક

મુખ્ય સાંશોધનો અને અભ્ય સો અંગેની સમીક્ષ નીચે મુિબ આપણે કરી શકીએ.

સુશીલ કૌવશક પોત ન લેખ “Non-Government Organizations and

Development ! Some Issues” મ ાં વિવિધત ધર િતી જુદી- જુદી સાંસ્થ ઓને જે એક

િ સાંજ્ઞ થી (NGO)ઓળખિ મ ાં આિે છે . અને તેન થી જે ગોટ ળો ઉભો થયો છે . તે અંગે

િ ત કરે છે અને આ સ થે લેર્ખક નોકરશ હી અને સ્િૈધ્છછક સાંસ્થ ઓની આમને -

સ પનેન મહત્િપ ૂણા મુદ્દ ઓ ઉપર પણ પોત ન આ લેખમ ાં ધય ન દોરે છે . અને સ થો-

સ થ ૭૩મ ાં બાંધ રણીય સુધ રણ પરીપ્રેક્ષ્યમ ાં સ્િૈધ્છછક સાંસ્થ ઓ અને સ્થ વનક

સ્િશ વસત સરક રી સાંસ્થ ઓ િછચેન સાંબધ


ાં ો અંગે પણ ધય ન ખેચે છે .

(કૌવશક-૧૯૯૯)

પોત ન લેખ “Roll Perspective of NGO in Development”મ ાં ઇન્દ્દ્રજીત કૌર

તેિો વસધધ ત
ાં સ્થ પે છે કે વિક સની પ્રક્રિય ન જે ત્રણ પગથીય આક ર આપી શક ય કે

ધડતર કરી શક ય તે તબક્ક ઓ જેિ કે વિતરણ કરન રનો તબક્કો અને છે લલે ટક િી

ર ખિ નો તબક્કો તે દરે ક તબ્બક મ ાં સ મુક્રહક રીતે ક મ કરિ નુ,ાં ક યાદક્ષત કરકસર,

િિ બદ રી ભરે લ ુાં અને સમ નત ન જે ત જત્િક મુલયો છે તેની આિશ્યકત રહે છે .

તેઓ મ ને છે કે આ ત્રણેય તબક્ક મ ાં એન.જી.ઓ ની ભ ૂવમક મ ાં ઉતરોતર િધ રો થતો

જાય છે . અને એન.જી.ઓ ની જે નબળ ઈઓ છે તેન પ્રત્યે પણ પોત ન લેખમ ાં તેઓ

ધય ન દોરે છે અને તેમ ાં સુધર લ િિ મ ટે કેટલ ક સ ૂચનો પણ તે દશ ા િે છે .

(કૌર ૧૯૯૯)

37
પોત ન બહુ રસપ્રદ લેખ “NGO’S in India” મ ાં આર.બી.જૈન ભ રત િષામ ાં

એન.જી.ઓ. એનો ઉદગમ, લ ક્ષણીકત ઓ, ભ ૂવમક , પ્રભ િ, ક યાકત ાગણ અને

સાંસ્થ ઓન મુદ્ર ઓની ઝીણિટથી તપ સ કરી છે . ઉપર ત


ાં આવથિક ઉદ રીકરણ અને

એન.જી.ઓ. ન એકબીજા ઉપર પ્રભ િ અને સરક ર અને એન.જી.ઓ િછચેન પરસ્પર

સાંબધ
ાં ો અને તેની અસરો અંગે પણ િ ત મ ૂકી છે . (જૈન-૧૯૯૯)

આક્રદિ સીઓને બાંધ રણીય રક્ષણ આપિ મ ટે ઢેબર કમીશન (૧૯૬૧) દ્ર ર

અહેિ લ રજુ કરિ મ ાં આવ્યો જેમ ાં મુખ્ય ભલ મણોમ ાં આક્રદિ સીઓની િમીનનુ ાં રક્ષણ,

િગલન
ાં હક્કો, તેમન િસિ ટો નો વિક સ તથ તેમની સ્થળ ત
ાં ક્રરત ખેતી જેિી

બ બતોનો સમ િેશ કરિ મ ાં આવ્યો હતો સ થો-સ થ તેમને આક્રદિ સીઓનુ ાં બીજા

સમુદ યો સ થે ત દ ત્્યસજાાય તે રીતે તેમનો આવથિક અને સ મ જિક વિક સ કરિ મ ટે

ભલ મણો કરી હતી. (ઢેબર ૧૯૬૧)

૧૯૬૨ મ ાં સાંકર્લત આક્રદજાવત વિક સ યોિન અમલી કરિ મ ાં આિી તે અંગે

વિવિધ ર જ્યોએ અહેિ લો તૈય ર ક્ ાં હત . જેમ ાં રોયબધાન, શમ ા બી.ડી. તથ અન્દ્ય

અભ્ય સકત ા ઓએ આક્રદિ સી વિક સ અંગે અહેિ લો તૈય ર કરે લ છે . આ અહેિ લોમ ાં

આક્રદિ સીઓ મ ટેની વિવિધ યોિન ઓ, વશક્ષણ, આવથિક ક્ષમત મ ાં િધ રો,

આક્રદિ સીની વિવિધ સમસ્ય ઓ અને વિવિધ ક યદ કીય િોગિ ઈઓ જેિી બ બતોનો

સમ િેશ કરે લ છે .આ લોકોન મત પ્રમ ણે સરક રી યોિન ઓ અને તેન અમલીકરણમ ાં

જે ફેરફ રો કરિ મ ાં આિે છે તેને ચક સિ ની િરૂર છે અને તેન આધ રે ભવિષ્યમ ાં

આક્રદિ સીઓ મ ટે ન વિક સ ક યોનુ ાં આયોિન હકીકતમ ાં જે િરૂક્રરય ત ધર િે છે તેિ

લોકોને ધય નમ ાં ર ખી અને કરિ મ ટે ની ભલ મણ કરિ મ ાં આિી છે .

(સાંકર્લત આક્રદજાવત વિક સ યોિન ૧૯૬૨)

૧૯૬૬ મ ાં આયોિન પાંચે આક્રદિ સી અભ્ય સ સવમવતની સ્થ પન કરી જેમન

દ્વ ર વિવિધ આક્રદિ સી વિક સ ક યાિમોનો અભ્ય સ કરિ મ ાં આવ્યો જેમ ાં ર જ્ય

સરક રો દ્વ ર આક્રદિ સી વિક સ ક યાિમોન અમલીકરણ તેમિ આક્રદિ સીઓની

િરૂક્રરય તો અને પ્રશ્નોન વનર કરણ મ ટે કેિ પ્રયત્નો થય તે અંગે ત રણો ક ઢિ મ ાં

38
આવ્ય હત , જેમ ાં કહી શક ય કે સવમવતએ તબીબી અને જાહેર આરોગ્ય, ઉધોગો સત

અને િહીિટ, ખનીિો, રોિગ રી ઉપર ભ ર આપેલ હતો સ થો – સ થ તેમણે

આક્રદિ સીઓન વિક સ મ ટે વિવિધ સાંસ્થ ઓની રચન કરિી િોઈએ તેમ પણ સ ૂચન

કરે લ હત.ુાં

શત
ાં કોલી ચાંદ્ર તેમન લેખ “NGO an Sustainable Development” મ ાં ધય ન

દોરે છે કે પ ય ન લોકોને કેન્દ્દ્રમ ાં ર ખીને નિ - નિ પ્રયોગો કરિ નુ ાં સ મર્થયા

ર ખિ થી એન.જી.ઓ. િધ રે સ રી રીતે ક યા કરી શકે છે . તેમિ લોક કેષ્ન્દ્દ્રત અને

લોક ર્ભમુખ વિક સન નમ ૂન ઓ વિકસ િી શકે છે . (કોલી – ૧૯૯૯)

પોત ન પેપર “NGO’S and Environmental Protection in India” રૂમખી બ સુ

એન.જી.ઓ દ્વ ર કરે લ પય ા િરણ વિષયક વિવિધ ક યો ચળિળ કરિ ની પ્રવ ૃવતઓથી

તેમન અર્ભગમો અને વ્ય ૂહરચન ઓ અંગે િ ત રજુ કરે છે . તેમિ સમગ્ર પ્રક્રિય મ ાં

લોકભ ગીદ રી િગેરેની ચચ ા પણ કરિ મ ાં આિી છે . (બ સુ – ૧૯૯૯)

સાંિય કુમ ર અગ્રિ લ પોત નો લેખ “NGO Government Organization in

Sustainable Development” મ ાં ટક ઉ વિક સથી લગત મુદ્દ્ર ઓન વસધધ ત


ાં કે ખ્ય લ

બ બતે ચચ ા કરે છે અને જાહેર િનત મ ાં જાગૃવત લ િિ અને લોકો ને વનષ્ણ ત.

ટેકનોલોજીન સ ધનો પુર પડિ નુ ાં જેથી લોકો જાતે પહેલ કરી શકે અને વનણાય

લેિ ની પ્રક્રિય મ ાં અસરક રક ભ ૂવમક ભિિી શકે તે બ બતોમ ાં ટક ઉ વિક સમ ાં

એન.જી.ઓ ની શુ ાં ભ ૂવમક છે તેની ચચ ા કરે છ. (અગ્રિ લ ૧૯૯૨)

કુલર ગુહ એ તેમન પેપરમ ાં પ્રક વશત કયુું છે કે આક્રદિ સીઓની સમસ્ય ઓ

આખ દે શમ ાં એકસરખી છે , તેમને નોંધ કરી છે કે આક્રદિ સીઓન વિક સન મુદ્દે

સરક ર અને સ્િૈધ્છછક સાંગઠનો એ સ થે િોડ ય અને ક યા કરવુાં િોઈએ. તેમને

આક્રદિ સી લોકોન આવથિક વિક સ મ ટે ન ની સાંસ્થ ઓ ઉપર ભ રઆપિ નુ ાં િણ વ્યુાં છે .

(ગુહ – ૧૯૮૧)

39
લ લઅને સોંલકીએ તેમન પેપરમ ાં આક્રદિ સી સમ િની સ મ જિક પ્રવ ૃવિ ઉપર

ઐવતહ વસક અર્ભગમ દશ ાવ્યો છે અને આક્રદિ સીઓન શૈક્ષર્ણક અને આવથિક વિક સ

ઉપર અસર દશ ાિતો અર્ભગમ આતયો છે . (લ લ અને સોલાંકી – ૧૯૮૧)

સુજાત દ સગુતત એ “Voluntary Organization’s in Rural Development”

ન મનુાં પેપર લખ્યુાં હતુાં અને તેમ ાં તેમણે વિવિધ ગ્ર મવિક સની પ્રવ ૃવતઓ અને

ગ્ર મવિક સમ ાં સ્િૈધ્છછક સાંગઠનોની ભ ૂવમક વિષે વિચ રણ કરી છે .

(દ સગુતત – ૧૯૭૩)

૧૯૫૩ મ ાં સેન્દ્રલ સોશ્યલ િેલફેર બોડા તરફથી ચ ઈલડ િેલફેર, વિમેન્દ્સ િેલફેર,

િેલફેર ઓફ ધી હેષ્ન્દ્ડકેપ અને િનરલ િેલફેર સવિિસીઝ એ ન મની ચ ર કવમટીઓની

વનમણકાં ૂ કરિ મ ાં આિી . આ કવમટીએ ભ રત ભરમ ાં ફરીને કલય ણ પ્રવ ૃવતઓ કરત

સાંગઠનો ની મુલ ક ત લીધી તેમની ક યાિ હી વિષે અહેિ લ તૈય ર કયો. તેમન

અહેિ લ પરથી દે શમ ાં ક મ કરત સ્િૈધ્છછક સાંગઠનો વિષે મ ક્રહતી ઉપલબ્ધ બની –

૧૯૫૯ મ ાં બીજી પાંચિવષિય યોિન મ ાં “સ્િૈધ્છછક સાંસ્થ ઓની ભ ૂવમક ” એ વિષય ઉપર

એક સેમીન ર યોિિ મ ાં આવ્યો હતો તે િ રીતે ૧૯૫૯ મ ાં ત્રીજી પાંચિષીય યોિન

દરવમય ન સ મ જિક કલય ણમ ાં લોકોનો સહક ર એ વિષય ઉપર ચાંદીગઢમ ાં બીિો

સેમીન રન યોિિ મ ાં આવ્યો હતો. આ સેમીન રીન અહેિ લો મ થ


ાં ી સ્િૈધ્છછક

સાંસ્થ ઓની વિક સ પ્રવ ૃવતઓ વિષે તથ અન્દ્ય ધણી ઉપયોગી મ ક્રહતી મળે છે . ૧૯૬૦

મ ાં સેન્દ્રલ સોવશયલ િેલફેર બોડા તરફથી જે. એફ. બલસ ર ન અધયક્ષયદે વનમ યેલી

કવમટીએ સ્િૈધ્છછક સાંસ્થ ઓની ક યાિ હીનો ન ણ કીય અને ટે કનીકલ દ્રષ્ટીએ અભ્ય સ

કરીને તેમને ગ્ર ન્દ્ટ આપિ ની ભલ મણ કરી. સ્િૈધ્છછક સાંસ્થ ઓન િહીિટી પ સ ઓને

લગતુાં એક પુસ્તક ડી.પોલ ચૌધરી એ ૧૯૬૨ મ ાં પ્રગટ કયુ.ાં જેની અંદર સ્િૈધ્છછક

સાંગઠનો ન મેનેિમેન્દ્ટ વિષે વિચ રણ કરિ મ ાં આિી છે .

ક શી વિધ પીઠન ઇન્દ્સ્ટીટયુટ ઓફ સોવશયલ સ યન્દ્સીઝ તરફથી ૧૯૬૩ મ ાં

“િ ર ણસીમ ાં સ્િૈધ્છછક સાંસ્થ ઓની ભ ૂવમક ” વિષે અભ્ય સ કરિ મ ાં આવ્યો હતો.

40
આયોિન પાંચે તૈય ર કરે લ સોશ્યલ િકા પરન એન્દ્સ ઈક્લોપીક્રડય મ થ
ાં ી પણ દે શમ ાં

વિક સક યો કત ા સ્િૈધ્છછક સાંગઠનો વિષે સ રી એિી મ ક્રહતી મળે છે .

એન.િી.લ ર્લય ભ રતમ ાં સ્િૈધ્છછક સાંગઠનો અને તેની સેિ ઓન જુદ -જુદ

ુ ક્ુ ત
ખ્ય લો શોધી ક ઢય છે . ખ સ કરીને સ મ જિક સેિ ન ક્ષેત્રમ ાં સ્િૈધ્છછક ક યાન હેતય

ભ િનુ ાં િણાન કરિ નો પ્રયત્ન કરે છે . તેમનો અભ્ય સ નોધે છે કે સરખી સાંખ્ય ન પુરુષ

અને સ્ત્રી ક યાકરો સ્િૈધ્છછક સાંસ્થ ઓ મ ાં ક યા કરી રહ્ય છે . (લ ર્લય – ૧૯૭૫)

મ ક્ર્સ ફન્દ્ડ એ ચ ર સ્િૈધ્છછક સાંગઠનો કે જે દરે કને ગ્ર ્ય વિક સ સ થે ઘણો

લબ
ાં ો અનુભિ છે . તેમ ાં સ મ જિક ક યા સાંશોધન કેન્દ્દ્ર (ર િસ્થ ન), સેિ માંક્રદર (ઉદયુર,

ર િસ્થ ન), જે.પી. / એિોડા ની યોિન મુસરી (ર્બહ ર) અને દે રી કો – ઓપરે ટીિ ઇન

પટન (ર્બહ ર) ની પ્રવ ૃવિ ઓનુ ાં સિેક્ષણ કયુું છે . ફન્દ્ડ એ નોધ કરી છે કે સ મ જિક

ક યા સાંશોધન કેન્દ્દ્ર ની નેત ગીરી ખ સ કરીને યુિ ન વનષ્ણ તોની બનેલી છે . સ થો –

સ થ સેિ માંક્રદર દ્દ્ર ર ખ સ કરીને લોક્શ હી, જૂથ ચેતન અને વશક્ષણ ઉપર અમુક

સફળ ક યિમો હ થ ધરિ મ ાં આવ્ય છે . (ફન્દ્ડ - ૧૯૮૩)

સત્ય સુદરમની
ાં પુસ્સ્તક સ્િૈધ્છછક એિન્દ્સીઓ અને ગ્ર મવિક સ ઉપર તેઓ લખે

છે કે સ્િૈધ્છછક સાંગઠનોએ ક યા કરિ ની વિવશષ્ટ પદ્ધવતનો વિક સમ ાં કયો છે . ન ન

હોિ ન ક રણે અને નોકરશ હી બાંધનથી મુક્ત હોિ ન ક રણે તેઓ વિચ રો, ટે કનોલોજી

અને સાંગઠનો સ થે અખતર કરી શકે છે . સુદરમ


ાં નોધે કે તેમણે શોધયુ ાં છે કે સ્િૈધ્છછક

સાંગઠનો એ ગ્ર મવિક સ મ ટે ખુબ િ યોગ્ય એિો સ લસ અને વ્યિહ રુ દ્રષ્ષ્ટિ ળો મ ગા

અપન વ્યો છે . તેઓ સ થો – સ થ સ્િૈધ્છછક એિન્દ્સીઓ અને સરક રી ખ ત ઓ િછચે

અથાપ ૂણા સાંબધ


ાં મ ટે દલીલ કરે છે . (સુદરમ
ાં ૧૯૮૨)

િી.એમ.કુલકણી પોત ન પુસ્તક Voluntary Action in a Developing Society

મ ાં િ ગણ િે છે કે ર ષ્રન જીિનમ ાં સ્િૈધ્છછક સાંસ્થ ઓની ભ ૂવમક એક પ્રક રની

િહીિટી વ્યિસ્થ છે . અથિ તો એક પ્રક રનુ ાં િહીિટીતાંત્ર છે અને આ િહીિટી તાંત્ર

દ્વ ર ર ષ્ર અને સમ િન હીત મ ટે અલગ –અલગ કયો કરિ મ ાં આિે છે . જે ક યો થી

સમ િમ ાં વિક સની ગતી ઝડપી બને છે . (કુલકણી ૧૯૯૯)

41
મહ ર ણ ડી.પી., બી.કે.ન યક અને એન.ચી.શ હ પોત ન લેખ “Socio

Economic Change Through NGO’S A case Study of Gram Vikash In a Tribal

Region in Orissa” મ ાં િણ િે છે કે દરે ક સમ િ સ મ જિક, આવથિક પક્રરિતાનની

પ્રક્રિય મ થ
ાં ી પસ ર થ ય છે આિ પક્રરિતાન મ ટે પહેલ ક તો સમ િની અંદરથી આિે

અથિ તો તેનો ઉદભિ સમ િની બહ રથી પણ આિી શકે છે . સ મ ન્દ્ય રીતે ત્રણ

મ ગો દ્ર ર પક્રરિતાન મ ટે સમ િને પ્રેરણ કે ઉતેિન મળે છે . આ જે ત્રણ મ ગો છે .

તેમ ાં પહેલ ુાં બજાર વ્યિસ્થ ન સ મ ન્દ્ય ક યો, બીજુ ાં સરક રન આયોજીત ક યો અને

ત્રીજુ ાં એન.જી.ઓ. ની સહભ ગીત ન ધોરણસ મેલગીરી. આ પેપરમ ાં ઓક્રરસ્સ ર જ્યન

કેર દીયલ વિસ્ત રમ ાં ક મ કરતી ગ્ર મવિક સ સાંસ્થ ની ક મગીરી અંગે સવિસ્ત ર ચચ ા

કરી છે . કેર દીયલ વિસ્ત ર એક ન નકડો પહ ડી વિસ્ત ર છે જેની ચ રે ય બ જુ ઓરીસ્સ

ર જ્યન ગાંજામ જિલલ ન કેટલ ક ન ન નગરો છે . આ વિસ્ત રમ ાં મોટી િસ્તી

આક્રદિ સીઓની છે જે લગભગ બધ ગરીબીરે ખ ની નીચે જીિે છે . અને તે જિલલ ન

બીજા આક્રદિ સી વિસ્ત રોથી તે કપ યેલ છે . આ ન નકડો વિસ્ત ર ર જ્યની આક્રદિ સી

પેટ યોિન ન લ ભથી િાંર્ચત છે તેથી ત્ય ાં ન આક્રદિ સી લોકોને પોત ન પ્રય સ

ઉપર વનભાર રહેવ ુાં પડે છે . સન ૧૯૭૯ થી ગ્ર મ વિક સ સાંસ્થ સમગ્ર રીતે તે વિસ્ત રમ ાં

સ મ જિક, આવથિક પક્રરિતાન લ િિ નો પ્રય સ કયો છે , ત્ય ન સાંકર્લત આક્રદિ સી

વિક સ પ્રયોિનની યોિન ઓ લીઘે ગ્ર મવિક સ સાંસ્થ વશક્ષણ, આરોગ્ય, િગલની
ાં

બ બતો, બચત ક યા અને વિસ્ત રમ ાં પ ય ની સિલતો ઉભી કરિ મ ટે , મક નો

ાં િ મ ટે અને ખેતી વિક સ મ ટે કેટલીક પ્રવ ૃવતઓની પહેલ કરી છે . ગ્ર મવિક સ
બધ

ાં ીયલગણ સાંગઠન લોકોને પોત ન સાંધષામ ાં ઝજુમિ મ ટે સ રીપેઠે


દ્ર ર સ્થ યેલ ુ કેર ડ

ઉતેિન અને શક્રકત આપે છે . એકાંદરે આ લેખમ ાં ગ્ર મવિક સ સાંસ્થ ની ભ ૂવમક જે ત્ય ન

આક્રદિ સીઓન ઉસ્થ ન મ ટે છે તેને બીરદ િી છે . (મહ ર ણ – ૨૦૦૦)

ુ ઉલહક જે એક વિશ્વ વિખ્ય ત અથાશ સ્ત્રીછે તેમન પુસ્તક Human


મહેબબ

Development in South Asia (1997) મ ાં િતામ ન સમયમ ાં દર્ક્ષણ એવશય ન દે શો

42
જેિ કે બ ગ્ાં લ દે શ, ભ રત, પ ક્રકસ્ત ન, નેપ ળ, મ લદીિ મ ાં ક યારત કેટલોક ર્બન

સરક રી સાંસ્થ ઓ ન નીચલ સ્તરન ાં લોકોનો વિક સ અંગે જે સફળ પ્રયોગો થય છે

તેની એમણે ચચ ા કરી છે . આમ ાં બ ગ્ાં લ દે શ મ ાં ક મ કરતી ગ્ર મીણ બેક સાંસ્થ ,

બ ગ્ાં લ દે શ ગ્ર મીણ પ્રર્ગત સવમવત (BRAC) પ્રોસીક , રાં ગપુર, ક્રદન િપુર ગ્ર મીણ

સેિ ઓની સાંસ્થ તેમિ ભ રત િષાન અમદ િ દ ખ તે આિેલી સેિ સાંસ્થ ,

ર િસ્થ નમ ાં ક મ કરતી લોક્ુબેશ સાંસ્થ , ભ રત સરક રની િિ હર રોિગ ર યોિન ,

મહ ર ષ્ર સરક રની રોિગ રીની ખ તરી આપતી યોિન , મધયપ્રદે શન ર િનાંદ

ગ મમ ાં આિેલી આશ નગર કોઢ પુન: િ સ લોકોની અને તે પ્રમ ણે પ ક્રકસ્ત નમ ાં

આિેલી આગ ખ ન રૂરલ સપોટ પ્રોજેક્ટ, એડહી રસ્ટ અને કર ચ


ાં ીન ગાંદ િસિ ટમ ાં

ક મ કરતી પ યલોટ પ્રોજેકટ, વસિંધન મરૂભુમી પ્રદે શમ ાં ક મ કરતી બ હનન બેલી

સાંસ્થ , સ્ત્રીઓન અવધક ર મ ટે ક મ કરતી આસમ ાં િહ ગ


ાં ીર લીગલ એઇડ સેલ અને

બુવનય દ સાંસ્થ , તેિ પ્રમ ણે શ્રીલાંક મ ,ાં નેપ ળ મ ાં અને મ લદીિમ ાં ક યારત અન્દ્ય

સાંસ્થ ઓ અંગે પોત ની િ ત રજુ કરે છે અને આ સાંસ્થ ન વિક સન કયો અને તેમ ાં

મળે લ સફળત ઓનુ ાં મ ૂલય ક


ાં ન કરે છે . તેમન મતે તેઓ લખે છે કે લોકોન વિક સ મ ટે

અને પ ય ની સ મ જિક સેિ ઓ પ ૂરી પ ડિ મ ટે NGO’s ઉતમ ક યા કરે છે .

“Non-Government Organization in Development”પુસ્તકની સાંપ ક્રદક નુરિહ

બ િ પોત ન પુસ્તકની પ્રસ્ત િન મ ાં ભ રપ ૂિાક િણ વ્યુ ાં છે કે સ મ જિક વિજ્ઞ નનો

પ્ર રાં ભ અને સ મ જિક વિજ્ઞ નની પદ્ધવતઓ હાંમેશ ધય નમ ાં ર ખિ ની િરૂક્રરય ત છે .

લેર્ખક વિક સની પ્રક્રકય મ ાં સ મ ન્દ્ય લોકોની સહભ ગીત ને કેન્દ્દ્ર સ્થ ને મુકે છે એમન

માંતવ્ય પ્રમ ણે ચ ર સ મ જિક વ્યિસ્થ જેિી કે સમ િ, ર જ્ય, બજાર અને સાંગઠનો

દરે ક મ ળખ નુ ાં એક ખ સ સ્થ ન હોય છે અને તેથી આ બધ ને એકબીજા સ થે

સહઅસ્સ્તત્િ ધર િવુ ાં િોઈએ તેવ ુ ાં તેઓ મ ને છે એક આશ િ દી નોધ સ થે પોત ન

લેખન સમ પનમ ાં તેઓ િણ િે છે કે ર્બનસરક રી સાંસ્થ ઓ એક સ મ ન્દ્ય લોકોની

સાંસ્થ તરીકે અથિ તો બીનનોકરશ હીન મ ળખ પ્રમ ણે આપણ દે શન વિકેષ્ન્દ્દ્રત

વિક સ મ ટે એક મોટુાં અને વિશ ળ ભ િી ધર િે છે . (બ િ ૧૯૯૯)

43
ટી.એન.ચતુિેદીએ પોત ન લેખ “Voluntary Organization and Development !

Their Role and Function” મ ાં એન.જી.ઓ. ન સ્થ ને સ્િૈધ્છછક સાંસ્થ ઓન ખ્ય લને

િધ રે મહત્િ આપે છે . કેમ કે સ્િૈધ્છછક સાંસ્થ ઓ એક હક રત્મક રચન ત્મક અને

ઉપયોગી અથા ધર િે છે . િય રે એન.જી.ઓ એક નક ર ત્મક અને ભ્ર મક, છે લલે તેિો

અથા સ ૂર્ચત કરે છે . ભ રત િષામ ાં સ્િૈધ્છછક સ મ જિક સેિ ની જે લ બ


ાં ી પરાં પર છે .

તેન તરફ તેઓ ધય ન દોરે છે અને કહે છે કે ભ રતીય સમ િન નિઘડતરમ ાં

ર જ્યની પ્રવ ૃવતશીલ ભ ૂવમક ભિિિ ન ક યોમ ાં સ્િૈધ્છછક સાંગઠનોને િ હનો બન િત

ભ રતમ ાં આખુાં ર્ચત્ર બદલ ઈ ગયુ.ાં આ લેખમ ાં તેઓ બત િે છે કે એન.જી.ઓ દ્ર ર જે

ક્ષેત્રમ ાં સ ર ક યો કરિ મ ાં આિે છે . તેની વિગતિ ર સમજૂતી આપિ મ ાં આિી છે .

સ થો – સ થ તેમને બદલ તી િતી ભ રતીય અથાવ્યિસ્થ મ ાં એન.જી.ઓ તેની નિીન

ભ ૂવમક કેટલ અંશે ભિિી શકશે તેિ ખ્ય લોને પણ રજુ કયો છે . ુ ેદી ૨૦૦૩)
(ચતિ

ઉપેન્દ્દ્ર બક્ષી પોત ન લેખ “Activism at Cross Roads with sign Posts” મ ાં

વિક સમ ાં સ્િૈધ્છછક સાંસ્થ ઓ કે સ મ જિક ક્રિય શીલ જૂથની સહભ ગીત ની જે પરમ

આિશ્યક મુદ્દો છે તેન અંગે વિવશષ્ટ જ્ઞ નિ ળાં અને અસ ધ રણ ક યદ કીય સમ િ

શ સ્ત્રીય અર્ભગમ વિશે િણ િે છે તેઓ પોત ન લેખમ ાં આદશા નમુન િ ળ ખ્ય લ

સાંબઘ
ાં ી એકઠ ની રચન કરે છે જે આ વિષયમ ાં રસ ધર િન ર લોકો પોત ન

અભ્ય સમ ાં ઉપયોગ કરી શકે તેવ ુ ાં છે અને ભ રત જેિ એક વિક સશીલ સમ િમ ાં

ા ુ ની ભ ૂવમક અંગે જાણક રી અને


સ મ જિક પક્રરિતાન અને વિક સ લ િિ મ ાં ત્રીજા િતળ

જ્ઞ નન ાં વિક સમ ાં યોગદ ન આપી શકે છે .

સ્િૈધ્છછક અને કમાશીલત ની િછચે કેિી રીતે ફરક પડે છે તે જુદ - જુદ

દ્રષ્ષ્ટકોણથી િોય પછી ખ્ર .બક્ષી ન આદશા નમુન ની નીદે શીત બ ધ


ાં ણી સુધ ર િ દી કે

સ મ જિક િ વાં ત, સ્િ યતત કે ઉતરદ રીત્િન ક્ષેત્રે ક મકરન ર જૂથો પ્રત્યે ધય ન દોરે

છે તેઓ પોત ન િૈચ ક્રરક વસધધ ત


ાં ોનો સરિ ળો આ પ્રમ ણે કરે છે ....... વ્ય ખ્ય

પ્રમ ણે કમાશીલત કોઈ ભૌગોર્લક પ્રદે શથી બાંધ યેલ ુાં નથી હોતુ.ાં સત મ ટે કોઈ જાતની

હરીફ ઈ નથી, કોઈ પ્રક રની પ્રદશાનત અને ઇન મ મ ટે કમાશીલત પ્રયત્ન નથી

કરતી. (બક્ષી ૧૯૯૯)

44
હરવયત કૌર પોત ન પુસ્તક “Tribal Development administration” મ ાં િણ િે

છે કે વિક સ એ એક ખોટો ખ્ય લ છે અને તેઓ કહે છે કે કુદરતી ઉદભિસ્થ નોની

િમ િટ, ત લીમ પ મેલી મ નિશક્રકતની વ ૃદ્ધદ્ધ, મ ૂડી, ય વાં ત્રક ક્લ ની જાણક રી અને

ુ નો સતત િધ રો અને તેની પ્ર ધ્તત, ઉચ રહેિ ન સ્તરો,


તેનો ઉપયોગ ર ષ્રીય હેતઓ

પ્રણ ર્લક ગત થી આધુવનક સમ િ સુધોનો ફેરફ ર િગેર બ બતો વિક સ સ થે િોડ યેલી

છે તેઓ િધુમ ાં િણ િે છે કે વિક સને મ ત્ર ઉધોગીકરણ અને આધુનીકરણ તરીકે

સમિિ મ ાં આિે છે . પણ સ ચોઓ વિક સનો ખ્ય લ ઇછછનીય હોય તેિ બદલ િ તરફ

ગવત કરિ મ ાં રહેલો છે મુખ્યત્િે વિક સ શબ્દ લોકોને તેમની મહત્િક ક્ષ
ાં ઓ પ્ર તત

કરિ મ ટે પરિ નગી આપિ અને ઉત્સ હ આપિ મ ટે ની પ્રક્રિય મ ટે” ઉપયોગમ ાં

લેિો િોઈએ તેવ ુાં કહેિ મ ાં આવ્યુ ાં છે .

એલ.પી.વિધ થી “Tribal Development and Administration” મ ાં કહે છે કે

આક્રદિ સી વિક સ મ ટે યોગ્ય રીતે યોિન તૈય ર થયેલી હોિી િોઈએ અને તેન ુાં

અમલીકરણ અને િક્રહિટની ચક સણી ઉતરોતર થતી રહેિી િોઈએ જેથી તેમ ાં રહેલી

વિવિધ ક્ષતીઓને દુર કરી શક ય. (વિધ થી ૨૦૦૨)

અશોક આર.બ સુ તેન “ભ રતમ ાં આક્રદિ સી વિક સ ક યાિમો” લેખમ ાં પષ્ટ પણે

કહે છે કે આક્રદિ સી કોમની વિક સ વ્ય ૂહરચન ને ર ષ્રની વિક સ વ્ય ૂહરચન સ થે

િોડિી િોઈએ. શ્રી બ સુ પદ્ધવતસરનો ક્રહસ બ અને સરક ર દ્વ ર કર યેલ સ હસન

જુદ –જુદ વિભ ગોમ ાં વિક સની ઉત્િ વાં ત રજુ કરે છે . તેની ચોપડીમ ાં આક્રદિ સી

વિક સન ક લપવનક મ ળખ ને, આક્રદિ સી ઉન્નવતન ક્ષેત્રમ ાં ખ સ ક યાિમોને અને

ાં ન મ ટે મ ણસો િગેરે ને ખ સ મહત્િ


વિક સ િહીિટ, ચેતિણી આપિ , મુલય ક

આપિ મ ાં આવ્યુાં છે . (બ સુ ૨૦૦૧)

પી.સી.મહેત પોત નુાં પુસ્તક Voluntary Organization and tribal Development

મ ાં િણ િે છે કે વિકસત દે શોમ ાં સ્િૈધ્છછક ક્રિય ત્રણ પગલ ની પ્રક્રિય મ ાં છે . પ્રથમ

પગલુાં સ મ જિક સુિબુિ અંગે લોકોમ ાં ઉભી થયેલ અસ્િસ્થત અંગે લોકોને ક્રદલ સો

આપિો અને તેમને જાગૃત કરિ . બીજુ ાં પગલુાં સ મ જિક સુિબુિ મ થ


ાં ી લોકોને બહ ર

લ િિ , તેમન મ ાં કેન્દ્દ્રીય અર્ભગમ સ્થ પિો અને તેમન ક્રહત ધર િતો જૂથ ઉભ

45
કરિ નુાં છે અને ત્રીજુ ાં પગલુાં સ મ જિક જુથમ ાં રહેલ નબળ ઈઓને ભ ર ક ઢિી અને

તેને દુર કરિી. આ ઉપર ત


ાં તેઓ લોકોની અને વિસ્ત રની િરૂરીય તોને સમજી અને

સ્િૈધ્છછક સાંસ્થ ઓને સમ િન વિક સન કયો મ ટે ખ સ વિસ્ત ર પાંસદ કરિો િોઈએ

તેવ ુાં પણ સ ૂચિે છે . (મહેત – ૧૯૯૪)

ડૉ. પોલ ચૌધરી પોત ન પુસ્તક “Profile of Social Welfare and Development

in India” મ ાં િણ િે છે કે સ્િૈધ્છછક સાંગઠનો એ ર્બર દરીને િિ બદ ર છે .જે તેને સહક ર

આપે છે અને જેટલી હદે તે દ ન મેળિે છે તેટલી હદે તે સરક રને િિ બદ ર છે . તેઓ

સ્િૈધ્છછક એજ્નન્દ્સીન લક્ષણો આ પ્રમ ણે િણ િે છે .

1) તે સ્િૈધ્છછક હોવુ ાં િોઈએ અને લોકો દ્વ ર પ્ર થવમક તબક્કે રચ યેલ ુાં હોવુ ાં

િોઈએ.

2) તેની યોગ્ય ક યદ હેઠળ નોધણી થયેલ હોિી િોઈએ અને તેનો ક યદ કીય

દરજ્નિો હોિો િોઈએ.

3) તેને સભ્યો દ્વ ર ચુટાં યેલી અથિ વનમ યેલી સાંચ લક સવમવત હોિી િોઈએ.

4) તેને ક યાિમો અને સેિ ઓન આયોિનમ ાં અને સાંચ લનમ ાં મહત્િની

સ્િતાંત્રત અને મદ્દ્રૃ ુ ત હોિી િોઈએ.

આ સ થો – સ થ ડૉ. પોલ ચૌધરી સ્િૈધ્છછક સાંગઠનોની અમુક નબળ ઈઓ અંગે

પણ પોત ન પુસ્તકમ ાં ચચ ા કરે છે .

1) સ્િૈધ્છછક એિન્દ્સીઓએ જેટલે અંશે સરક રની ક યા કરિ ની પદ્ધવતનુાં

અનુકરણ કયુું છે તેટલે અંશે તે અમલદ ર શ હી બની છે .

2) મોટ ભ ગની સ્િૈધ્છછક એિન્દ્સીઓ મોટ શહેરો મ થ


ાં ી ર ષ્રીય સ્તરે , પ્ર દે શીક

સ્તરે અને ર જ્ય સ્તરે ક યા કરી રહી છે . પરાં ત ુ તેિ બહુ થોડ જૂથ છે જે

ન ન સ્તરે ક યા કરે છે .

3) સ્િૈધ્છછક સાંગઠનો ખુબ િ ન ન પ યે અને ખુબ િ થોડી સાંપવતથી ક યા કરે

છે જે સાંપ ૂણા પણે સ મ જિક િરૂરીય તોને પહોચી િળતુ ાં નથી.

46
4) એવુ ાં કહેિ ય છે કે સ્િૈધ્છછક એિન્દ્સીએ મોટ ઈનો અને મુરબ્બી હોિ નો ડોલ

કરન ર છે તેમની કચેરીઓ પૈસ દ ર અને ર િક રણીય પીઠબળ

ધર િન ર ઓ દ્વ ર વિશ લ પ્રમ ણમ ાં ચલ િિ મ ાં આિે છે .

નલીની પર િ
ાં પે પોતોન પુસ્તક“SocialWelfare in India”મ ાં િણ િે છે કે

સ્િૈધ્છછક સાંસ્થ ઓ લોકોન માંડળથી સ્થ ય યેલી છે . તે જે તે વિભ ગની િરૂરીય તોને

અથિ સમુદ યન વિવિધ ભ ગો ને મળે છે તે આંતક્રરક પ્રરે ણ થી સમુદ યમ ાં

પરોપક રની લ ગણી અને મદદની ભ િન થી તેનો ઉદભિ થયેલો છે . િ સ્તિમ ાં

સ્િૈધ્છછક સાંસ્થ ઓમ ાં ગ્ર સરૂટઅને ર્બન ઓક્રફસની સાંસ્થ ઓ િછચે પણ ઘણો તફ િત છે .

મુખત્િે સમ િ કલય ણન ક્ષેત્રમ ાં સ્ત્રીઓ અને અશક્તો મ ટે ભ રતમ ાં પરાં પર ગત

સ્િૈધ્છછક સાંસ્થ ઓની ભ ૂવમક રહી છે . (પર િય – ૧૯૯૯૦)

ઇષ્ન્દ્દર ક્રહરિે પોત ન લેખ “ગુિર તમ ાં વિક સની તર હ અને િધતી િતી

અસમ નત ઓ” મ ાં િણ િે છે કે ગુિર તમ ાં સ્િૈધ્છછક સાંસ્થ ઓને બ ૃહદ પણે ચ ર

વિભ ગોમ ાં િહેચી શક ય.

1) સ્પષ્ટ પણે બ ળકો, અપાંગો, સ્ત્રીઓ, વનર ધ ર મ ટે કલય ણનુ ાં ક મ કરતી

સાંસ્થ ઓ.

2) આરોગ્ય, વશક્ષણ અને પોષણ િગેરે સમ િ સેિ ઓ સ થે સાંકળ યલી

સાંસ્થ ઓ.

3) ગરીબોની આિક, તેમની રોિગ રી તથ તેમન જીિન ધોરણન સ્તરમ ાં

સુધ રો કરિ ની નેમ ધર િતી વિક સ સાંસ્થ ઓ.

4) ગરીબોન સિ વધક ર મ ટે ક્રિય શીલ સાંસ્થ ઓ.

ુ ય લક્ષણો આ મજ
તેઓ સંસ્થાઓના મખ્ ુ બ જણાવે છે .

1) આ મ થ
ાં ી મોટ ભ ગની સ્થ વનક ક્ક્ષ એ પ ચ
ાં થી દશ કે તેથી પણ ઓછ

ગ મોને આિરી લઈને ક મ કર છે .

2) સ્િૈધ્છછક સાંસ્થ ઓમ ાં ધીમે – ધીમે વ્ય િસયીક્ત નો પ્રિેશ થયો છે .

આધુવનક વિજ્ઞ ન અને ટે કનોલોજીનો ઉપયોગ, સહભ ર્ગત યુક્ત

સાંસ્થ કીય મ ળખુ,ાં આધુવનક સાંચ ર પદ્ધવતનો ઉપયોગ, િૈજ્ઞ વનક રીતે

47
તૈય ર કરે લ ત ર્લમ ક યાિમો, ત ર્લમક રોની ત ર્લમન ક યાિમો અને

સમગ્ર પણે વ્ય િસ વયક સાંચ લન એ આ સાંસ્થ ઓન કેટલ ક નિ

લક્ષણો છે .

૧૯૮૭ મ ાં કરિ મ આિેલ એક મુલય ક


ાં ન અભ્ય સ જે સાંકર્લત આક્રદજાવત

વિક સ પ્રોજેક્ટ દ્ર ર કરિ મ ાં આવ્યો તેમ ાં ૯૭૬ આક્રદિ સી કુટુાંબોનો અભ્ય સ કરિ મ ાં

આવ્યો જેમ ાં તેમની વશક્ષણની સ્સ્થવત, િમીન ધ રણ કદ, આિક, રોિગ રી, બચત દે વ,ુ ાં

પીિ ન પ ણીની વ્યિસ્થ , િગલન


ાં હક્કો, વ્યસન, આરોગ્ય, સહક ર, બજાર વ્યિસ્થ

િગેરે જેિ પ સ ઓન આિરી જેિ ાં આવ્ય હત . તે અભ્ય સન અમુક મુખ્ય ત રણો

નીચે પ્રમ ણે છે .

1) વશક્ષણની વિવિધ સુવિધ મ ાં િધ રો થિ છત ાં આક્રદિ સીઓ વશક્ષણ

ક્ષેત્રે ઘણ ાં પ છળ છે .

2) ૩૩ થી ૭૭ % જેટલ આક્રદિ સી કુટુાંબો દે િ દ ર િોિ મળય ાં હત .

3) આક્રદિ સી લોકોની િરૂક્રરય ત અને ભૌગોર્લક સ્સ્થવતને ધય નમ ાં ર ખી

અને તેમન મ ટે વિક સ યોિન ઓ બન િિી િોઈએ.

4) આક્રદિ સીઓની િમીનો ર્બન આક્રદિ સી લોકો ખરીદીન શકે તે મ ટે

થી િમીન સાંપ દનન અમુક ક યદ ઓ રહેિ દે િ િોઈએ.

પ ક્રાં ડન્દ્ય કે.સી. (૧૯૯૯) ન પુસ્તક “ઇકોનોવમક ડેિલોપમેન્દ્ટ ઓફ ર ઇબલસ

એન્દ્ડ સ્રેટેજી” મ ાં આક્રદિ સીઓન પ્રશ્નોની વિસ્ત ૃત અને ઝીણિટ પ ૂિાક ચચ ા વિચ રણ

કરિ મ ાં આિી છે . આક્રદિ સીઓની ફરતી ખેતી, આક્રદિ સીઓમ ાં પ્રિતાતી અસમ નત ,

િગલ
ાં પરન તેમન હક્કો િગેરે બ બતો પર તેમ ાં ચચ ા કરિ મ ાં આિી છે .

અથાશ સ્ત્રી ડી.એચ.ન ગ


ાં ે (૧૯૮૫) મધયપ્રદે શમ ાં િસિ ટ કરતી બૈગ જાવતનો

અભ્ય સ કયો છે તેમને તેમન અભ્ય સમ ાં આિક અને આવથિક બ બતોને સ ક


ાં ળી છે .

બૈગ જાવતની ખેતી પદ્ધવત, પ કની ફેરબદલી, ખ તર, ર્બય રણ, વસચ ઈ, પ ક ઉપિ

િગેરેન ુાં વિશ્લેષણ કયુું છે . તે ઉપર ત


ાં આક્રદિ સીઓની આવથિક વ્યિસ્થ , આિકન

સ ધનો, જીિનધોરણો વ્યસનો અને દે િ િગેરે બ બતોને અભ્ય સમ ાં આિરી લીધ છે

48
તેમન મતે બૈગ આક્રદિ સી જાવતની આવથિક સ મ જિક પક્રરસ્સ્થવત ન ણ કીય સગિડો

િગેરેને વશક્ષણ દ્ર ર બદલી શક ય. પરાં ત ુ તેમને સુધ રણ પ છળનો કોઈ પણ અર્ભગમ

િો તેમન થી ચક્રડય ત થિ ની ભ િન િ ળો હોય તો તે નુકશ ન ક રક સ ર્બત થશે

તેમ તેમનુ ાં મ નવુ ાં છે .

મોહન્દ્તી (૨૦૦૪)પોતન પુસ્તક “ ઇન સ ઈક્લોપીડીય ઓફ પ્રીમીટીિ ર ઇબ્સ

ઇન ઇષ્ન્દ્ડય ” મ ાં ભ રતન ૭૪ આક્રદમ જૂથો અંગે ચચ ા કરે છે તેમ આક્રદમ જૂથોન

િસિ ટ, જીિન વનિ ાહન સ ધનો અને તેમન સાંધષો વિષે સહવિસ્ત ર મક્રહત

આપિ મ ાં આિી છે . સ થો-સ થો તેમની સ મ જિક, આવથિક અને શૈક્ષર્ણક મ ક્રહતી

આપિ મ ાં આિી છે . આક્રદમ જૂથોની બોલીઓ ભ ષ , પહેરિેશ, વ્યિસ યો, પક્રરિતાનો,

ઉત્સિો તેમની પાંચ યતો અંગે મ ક્રહતી મુકેલ છે . તેમિ તેમન મ ાં ન્દ્ય યતાંત્રની પચ યત

ાં િ ત રજુ કરિ મ ાં આિી છે .છે . આ પુસ્તકમ ાં તિજ્ઞો દ્ર ર


વ્યિસ્થ અંગે પણ સુધ

કરિ મ ાં આિેલ મ ઈિો સ્ટડીઝ ને ધય ન પર લઈ અને આક્રદમ જૂથો અંગે વિવિધ

વિગતો મુકિ મ ાં આિી છે .

વિિય એ ક મથ (૧૯૯૮)તેમન પુસ્તક “Tribal Education in India “ મ ાં

આક્રદિ સીઓ અને તેમન વશક્ષણનો રાંકો ઈવતહ સ વમશનરીઓન વશક્ષણ અને ર ષ્રની

વ્ય ૂહરચન ઓ, ર ષ્રની આક્રદિ સી વશક્ષણ નીવત, નેત ગીરી ર િકીય ભ ગીદ રી, િગેરે

ની ચચ ા કરી છે . તેઓ અંતમ ાં કહે છે કે જ્ય ાં સુધી આક્રદિ સીઓમ ાં વશક્ષણ નુ ાં પ્રમ ણ

િધશે નહી, ત્ય ાં સુધી તેમનો આવથિક વિક સ ઝડપથી થશે નહી તેઓ જ્ય ાં સુધી તેઓ

વશર્ક્ષત નહીં બને ત્ય ાં સુધી અથાક રણમ ,ાં ર િક રણમ ાં અને જાહેર જીિનમ ાં

ક યદે સરની મ ન્દ્યત પ્ર તત કરશે નહી. (ક મથ ૧૯૯૮)

“Tribal CO-operative Systems” મહ લીગમ (૧૯૯૨) લખે છે કે સહક રી

માંડળીઓ દ્ર ર આક્રદિ સીઓનો સ મ જિક આવથિક વિક સ કેિી રીતે થ ય છે આ

પુસ્તકમ ાં ઉિર પ ૂિાન આક્રદિ સી વિસ્ત રોમ ાં લે્પસ માંડળીઓ ની રચન કરી સહક રી

ધોરણે ક યા રચન થી તેમન અથાતત્ર


ાં મ ાં ધણ મોટ ફેરફ રો થય છે , તેની ચચ ા

કરિ મ ાં આિી છે તેમ ાં સરક રી આક્રદિ સી માંડળીઓન સ ર નરસ પ સ ઓની પણ

છણ િટ કરિ મ ાં આિી છે અને તેમની સફળત મ ટે િિ બદ ર વિવિધ ક રણો અંગે

પણ ચચ ા કરિ મ ાં આિી છે . તેમને પોત ન ત રણોમ ાં િણ વ્યુ ાં છે કે સહક રી

49
માંડળીઓન ક યોથી આક્રદિ સીઓમ ાં આવથિક સ્સ્થવત સુધરી છે . અને સહક રી માંડળીઓ

પણ સફળ થઈ છે . (મહ લીગમ ૧૯૯૨)

ર િસ્થ નમ ાં ખેરિ ડ ત લુક ને ધય નમ ાં લઈ અને હેમલત િોષી અને ભગ્િેશ

(૨૦૦૦) મ ાં “િનજાવતઓમ ાં કે ભૌગોલીક અધયયન” ન નો અભ્ય સ કરિ મ ાં આવ્યો.

જેમ ાં આ ત લુક મ ાં િસતી િનજાવતઓમ ાં સ સ્કૃવતક િ ત િરણ, તેમની િન સાંખ્ય ,

રહેઠ ણ, આવથિક બ બતો સ મ જિક અને સ સ્કૃવતક બ બતોનુ ાં વિશ્લેષણ કરિ મ ાં આવ્યુ ાં

છે . તે સ થો- સ થ આક્રદિ સીઓની અમુક મુખ્ય સમસ્ય ઓ સને સમસ્ય ન વનિ રણ

મળે ની જુદી – જુદી યોિન ઓ ઉપયોગી છે કે નહી તે અંગે ચચ ા વિચ રન કરિ મ ાં

આિી છે .

એગ્રીકલચર યુવનિસીટી દ ત
ાં ીિ ડ (૧૯૮૮) એ કરે લ એક અભ્ય સમ ાં ખેડબ્રહ્મ

આક્રદિ સી વિસ્ત ર પેટ યોિન અંગે ચચ ા કરિ મ ાં આિી છે જેમ ાં જુદ –જુદ

ક યાિમો દ્ર ર આક્રદિ સીઓમ ાં આિેલ પક્રરિતાન અંગે ચક સણી કરિ મ ાં આિી હતી.

તેમ ખેતી, પશુપ લન, િગલની


ાં ઉત્પ દકત , કુદરતી સાંશ ધનો આરોગ્ય, પોષણ,

રોિગ રી, ત લીમ જેિી બ બતોનો અભ્ય સ કરિ મ ાં આવ્યો છે .

ડૉ. મસિી (૧૯૯૧) દ્ર ર “આક્રદિ સીઓની પલટ તી આવથિકસ્સ્થવત” અંગે

અભ્ય સ કરિ મ ાં આવ્યો છે તેમને દર્ક્ષણ ગુિર તન ઉંડ ણન ૬ આક્રદિ સી ગ મોન

૩૭૭ કુટુબોને ૧૯૬૯ અને ૧૯૭૯ ન ૧૦ િષાન ગ ળ મ ાં બે િખત તપ સ્ય ાં

આક્રદિ સીઓન વિક સ ક યાિમોમ ાં થયેલ અનેક વિવિધ ફેરફ રોને પક્રરણ મે તેમની

જીિનશૈલી અને આવથિક સ્સ્થવતમ ાં થયેલ પક્રરિતાનને તપ સિ મ ાં આવ્ય , આ અભ્ય સ

તેમને બે વિભ ગોમ ાં િહેછચો અને સ્િતાંત્રત પછી આક્રદિ સીઓની વશક્ષણની સ્સ્થવત,

આિક, િમીન ધ રણ કદ, બચત, ક મધાંધ , વ્યસન, પ ણીની વ્યિસ્થ , બજાર

વ્યિસ્થ , રોિગ રી િગેરે બ બતોનો અભ્ય સ કયો છે .

તેમને પોત ન અભ્ય સમ ાં નોધયુ ાં છે કે આક્રદિ સી કુટુાંબોની સભ્ય સાંખ્ય મ ાં

સરે ર શ િધ રો થયો છે . આ ૧૦ િષાન સમયમ ાં વશક્ષણમ ાં ૮૧.૭ % નો િધ રો થયો.

વનશ ળે િત બ ળકોની સાંખ્ય પણ િધ રે થઈ. નોકરી કરત લોકોની સાંખ્ય પણ

ુ ન ખચામ ાં પણ િધ રો
િધ રે થઈ. આક્રદિ સીઓન કપડ , પગરખ અને િસ્તઓ

50
થયેલ તેમની રહેઠ ણની વ્યિસ્થ પણ િધી હતી. તેમન કુલ મ ૂડીરોક ણમ ાં િમીન

સુધ રણ , બ ધ
ાં ક મ અને રોિગ રીન સ ધનોનો ક્રહસ્સો િધ રે થયો હતો.

(ડૉ.મસિી ૧૯૯૧)

IIM (૧૯૭૭) દ્ર ર કરિ મ ાં આિેલ “રૂરલ ડેિલોપમેન્દ્ટ ફોર પુઅર” અભ્ય સ મ ાં

પછ ત આક્રદિ સી વિસ્ત ર ધરમપુરનો ખ્ય લ આવ્યો છે . તેમને ધરમપુર ત લુક ન

ભૌગોર્લક રીતે છુટ પડત બે ભ ગો સપ ટ પ્રદે શ અને ડુગ


ાં ર / પહ ડી પ્રદે શ મ થ
ાં ી

આક્રદિ સી કુટુાંબો પાંસદ કરી તેમની ગરીબીનો અભ્ય સ કયો. તેમને અભ્ય સમ ાં

પ્ર થવમક આક્ડ શ સ્ત્રીય પદ્ધવત નો ઉપયોગ કરી ત રણો ક ઢિ નો પ્રયત્ન કયો જેમ ાં ૭૩

% િસ્તી ગરીબી રે ખ નીચે જીિી રહી છે તેવ ુાં તેમનુાં ત રણ ક ઢિ મ ાં આવ્યુ.ાં

“ગુિર ત ર જ્યની આક્રદમ જૂથ િસ્સ્ત ગણતરી એક અભ્ય સ” મ ાં ડૉ. ચન્દ્દ્રક ત


ાં

ઉપ ધય ય અને રિી પાંચોલી (૨૦૦૧) સમગ્ર ગુિર તમ ાં આિેલ પ ચ આક્રદમજૂથો

ક થોડી, કોત્િલીય , કોલધ , પધ ર અને વસધધી જાવતનો સ મ જિક, આવથિક અને શૈક્ષર્ણક

દ્રષ્રીએ અભ્ય સ કયો છે . તેમ ાં જાવતન આરોગ્ય, આિ સ, ક મ કરન રની િસ્તી,

વશક્ષણ કુટુાંબ નુ ાં કદ, રોિગ રી, આિક, ખચા, ગરીબીનુ ાં પ્રમ ણ અને અન્દ્ય બ બતોને

આિરી લીધેલ છે આ ઉપર ત


ાં આક્રદિ સી વિક સ ક યાિમોને લીધે આક્રદમ જૂથન

કુાંટુાંબને કેિ પ્રક રન લ ભો મળય છે . તેની મ ક્રહતી મુકિ મ ાં આિી છે . તે ઉપર ત


ાં

તેમન ગ મોનુાં આંતરમ ળખ કીય સુવિધ ઓ, સ્થળ ત


ાં ર કરતી િસ્તી અને આક્રદમ જૂથો

નો અન્દ્ય સમુદ યની સ થે સાંપકા િગેરેથી તેમન મ ાં આિેલ પક્રરિતાનો અંગે પણ

વિસ્ત ૃત ચચ ા કરિ મ ાં આિી છે . (પાંચોલી અને ઉપ ધય ય ૨૦૦૧)

આક્રદિ સી સાંશોધન કેન્દ્દ્ર- ગુિર ત વિધ પીઠ દ્ર ર ગુિર તમ ાં િસત સીદી

આક્રદિ સી જાવતનો એક અભ્ય સ કરિ મ ાં આિેલ છે જેમ ાં સીદીઓની ઐવતહ વસક

મ ક્રહતી આપી અને તેમન સ મ જિક આવથિક, સ સ્ાં કૃવતક અને ધ વમિક પ સ ઓની ચચ ા

કરિ મ ાં આિી છે આ અહેિ લમ ાં તેમની ગરીબી અને કઠન ઈઓથી ભરે લ જીિન

રીતનો પણ ઉંડ ણ પ ૂિાક ખ્ય લ આપિ મ ાં આવ્યો છે સ થો – સ થ આ અભ્ય સમ ાં

સીદી જાવતન વિક સ મ ટે કેિ - કેિ પગલ ઓ ભરી શક ય તે અંગે પણ સ ૂચનો

કરિ મ ાં આિેલ છે .

(ન યક,પાંડય ૧૯૮૦)

51
“કોલધ જાવત” અંગેનો મોનોગ્ર ફ પણ ગુિર ત વિધ પીઠ સાંચ ર્લત આક્રદિ સી

સાંશોધન અને ત લીમ કેન્દ્દ્ર દ્ર ર કરિ મ ાં આિેલ છે જેમ ાં આક્રદમ જુથમ ાં આિત

“કોલધ ” જાવતન લોકોન ઈવતહ સ અંગે મ ક્રહતી આપિ મ ાં આિી છે . તે ઉપર ત


ાં

તેમન આવથિક, સ મ જીક, સ સ્ાં કૃવતક અને ધ વમિક પ સ ઓ અંગે પણ ઘણી ર્ચિટત થી

ચચ ા કરિ મ ાં આિી છે . તેઓ પોત ન પરાં પર ગત વ્યિસ ય દોરડ બન િિ સ થે

િોડ યેલ છે અને તેમન ગરીબી ભય ા જીિનની િ ત પણ આ અહેિ લમ ાં સ્પષ્ટ

મુકિ મ ાં આિી છે . સ થો – સ થ કોલધ જાવતન લોકોને પોત ની અત્યાંત ખર બ અને

ગરીબીથી ભરે લી પક્રરસ્સ્થવત ઓમ થ


ાં ી કેિી રીતે બહ ર લ િી શક ય તે અંગે પણ આ

મોનોગ્ર ફમ ાં વિવિધ સ ૂચનો અને મ ગાદશાન આપિ મ ાં આવ્યુ ાં છે .

(ન યક, મસિી, પાંડય ૧૯૭૯)

ઉપરોક્ત બન્ને અહેિ લો અને અભ્ય સોની જેમ િ ત્રીજી આક્રદમ જુથમ ાં આિતી

જાવત “ક થોડી” અંગે પણ ગુિર ત વિધ પીઠ દ્ર ર સાંચ ર્લત આક્રદિ સી સાંશોધન અને

ત ર્લમ કેન્દ્દ્ર દ્ર ર એક મોનોગ્ર ફ તૈય ર કરિ મ ાં આિેલ છે . આ અભ્ય સમ ાં સમગ્ર

ગુિર તમ ાં વિવિધ િગ્ય ઓ અને વિસ્ત રો જ્ય ાં ક થોડી િસે છે તેને અભ્ય સ ક્ષેત્ર

બન િી અને િૈજ્ઞ વનક પદ્ધવતથી અભ્ય સ થયો છે .

આ જાવતન લોકો પરાં પર ગત રીતે ક થો પ ડિ નો વ્યિસ ય કરત હોિ થી

તેમને “ક થોડી” તરીકે ઓળખિ મ ાં આિે છે . સમગ્ર અભ્ય સમ ાં ક થોડી જાવતનો

પક્રરચય, િસ્તી અને વિસ્ત ર તેમનો ઈવતહ સ, તેમની રહેણી – કરણી તેમનુ ાં જીિન,

તેમની અથાવ્યિસ્થ અને આવથિક લેિડ-દે િડ,દે વ,ુાં વ્યિસ ય, આિક િગેરે બ બતોની

સ થો- સ થ તેમન સ મ જિક જીિન અને તેમન સમ િમ ાં આિેલી વિવિધ પ્રથ ઓ

તેમિ ધ વમિક બ બતોની ચચ ા કરિ મ ાં આિી છે . અને અભ્ય સન અંત ભ ગમ ાં ક થોડી

લોકોન વિક સ મ ટે કેિી રીતે ક યા કરી શક ય. તે અંગે ચચ ા વિચ રણ કરિ મ ાં આિી

છે . (મસિી &પાંડય ૧૯૮૭)

“િ રલી જાવતનો સમ િ શ સ્ત્રીય અભ્ય સ” ગોરીશાંકર પાંડય (૧૯૯૨) દ્ર ર

કરિ મ ાં આવ્યો તેમને પોત ન અભ્ય સમ ાં િ રલી જાવત વિશેની વિવિધ બ બતો રજુ

કરી છે . જેમ ાં અભ્ય સ વિસ્ત ર તરીકે ધરમપુર ત લુક ન ૮૧૧ કુટુાંબોનો સમ િેશ

કરિ મ ાં આવ્યો છે . ધરમપુરનો સહ્ય દ્રી પિાત મ ળ નો ડુગ


ાં ર ળ વિસ્ત ર િ રલી લોકોનુ ાં

52
મુખ્ય રહેઠ ણ છે . આ અભ્ય સમ ાં િ સ
ાં દ અને ઉમરગ મ વિસ્ત રમ ાં િસત િ રલીઓ

સ થે ધરમપુર મ ાં િસિ ટ કરત િ રણીઓની ત ુલન કરિ નો િ રણી જાવતન લોકોનુ ાં

સ મ જિક, આવથિક, ધવમિક અને ભૌવતક જાિન દશ ા િિ નો પ્રયત્ન કરિ મ ાં આવ્યો છે તે

ઉપર ત
ાં તેમની કલ , બોલી,સ ક્રહત્ય અંગે પણ પ્રક શ પ ડિ મ ાં આવ્યો છે . પુસ્તકન

અંત ભ ગોમ ાં િ રણી જાવતની વિવિધ સમસ્ય ઓ અને તેમને સમસ્ય ઓ મ થ


ાં ી બહ ર

લ િિ મ ટે કેિ – કેિ પ્રયત્નો કરી શક ય તે અંગે પણ ચચ ા કરિ મ ાં આિી છે .

“આક્રદિ સી વિક સ દશાન” ડૉ. વિધુત િોષી (૨૦૦૯)પુસ્તકમ ાં આક્રદિ સી

લોકોન વિક સન મહત્િન મુદ્દ ઓની ચચ ા કરિ મ ાં આિી છે . આક્રદિ સી ઓમ ાં

વશક્ષણ, તેમનુ ાં િગલ


ાં સ થેન ુ ાં િોડ ણ તેમિ વિક સન ક્ષેત્ર તરીકે િગલનો
ાં ઉપયોગ

અંગે પણ તેમણે િ ત કરી છે . આક્રદિ સીઓની અનોખી સાંસ્કૃવત અને રીત – રીિ િો,

તેમની વિવશષ્ટ ખેતી પદ્ધવત તેમન રોિગ રીન વિવિધ ક્ષેત્રો િગેરેન ુ ાં ઉંડ ણથી

વિશ્લેષણ કરિ મ ાં આવ્યુાં છે સ થો – સ થ તેમને પોત ન પુસ્તકમ ાં ખેતી વિક સ,

િગલ
ાં વિક સ, વશક્ષણ વિક સ, રોિગ ર વિક સ, સાંસ્કૃવત વિક સ સાંબવાં ધત ક યાલક્ષી

યોિન ઓ અંગે પણ વિસ્ત રથી સમિણ આપી છે . (િોષી ૨૦૦૯)

“ઉધોગીકરણથી આક્રદિ સીઓમ ાં આિેલ આવથિક, સ સ્ાં કૃવતક અને સ મ જિક

પક્રરિતાન” ન મન ુ
અભ્ય સમ ાં અતલ અને િ પી વિસ્ત રને કેન્દ્દ્રમ ાં ર ખી અને

અધયયન કરિ નો પ્રયત્ન કરિ મ ાં આવ્યો છે . જેમ ાં આક્રદિ સી જાવતઓન લોકોમ ાં

પક્રરિતાનને તપ સિ મ ાં આવ્યુ ાં છે . ઉપયુક્ા ત ઔધોર્ગક િસ હતો દ્ર ર તેમન મક ન,

પહેરિેશ, વ્યિસ યો બચત, રોક ણ, ઘરની વ્યિસ્થ અને બ ધ


ાં ક મ તેમન રીતી-

રીિ િો, પહેરિેશ, બોલી, ધ વમિક પ્રસાંગો, સ મ જીક પ્રસાંગો િગેરે બ બતોમ ાં કેિ –કેિ

પક્રરિતાનો આિેલ છે તે અંગે વિસ્ત ૃત છણ િટ કરિ મ ાં આિી છે .

(ગુલ બ પટેલ ૧૯૯૯)

“કોકણી િનજાવતમ ાં સ મ જિક પક્રરિતાનનો પ્રિ હ” અભ્ય સમ ાં કોકણી

આક્રદિ સી જાતી અંગે અભ્ય સ કરિ મ ાં આિેલ છે . તેઓ કહે છે કે કોકણી આક્રદિ સી

જાતી બ હ્ય દુવનય ન સાંપકા મ ાં િધ રે આિી છે અને તેથી તેમન મ ાં ઘણુ ાં –બધુ ાં

પક્રરિતાન જેિ મળે છે તેમન ઘરિખરીન સ ધનો અને ર ચરચીલ મ ાં પણ ફેરફ રો

થયેલ છે . તેમન વશક્ષણ ન સ્તરમ ાં પણ ઘણો બદલ િ િોિ મળે લ છે . તેઓ

53
સરક રી નોકરીઓમ ાં પણ િોડ ય છે અને તેથી પણ કોકણી લોકો આથીક રીતે િધુ

સધધર થયેલ િોિ મળે છે . તેમન પહેરિેશ અને પરાં પર ઓ પણ સભ્ય સમ િ જેિી

બનતી જાય છે .

કોકણી આક્રદિ સીઓન પરાં પર ગત વ્યિસ ય ખેતીમ ાં પણ બદલ િ આવ્ય છે .

તેઓ ખેતીમ ાં નિ બીય રણો,ખ તરો, પ ક સાંરક્ષણની વિવિધ દિ ઓ, ખેતીન નિ –

નિ વિવિધ ઓઝ રો િગેરેમ ાં આધુનીક્ત ની ઝલક િોિ મળે છે . તેમન અમુક

લોકોએ તો વિવિધ વ્યિસ યોમ ાં પણ ઝાંપલ વ્યુ ાં છે . તે ઉપર ત


ાં તેઓ સરક રી

સેિ ઓનો લ ભ લેત પણ થય છે આરોગ્યલક્ષી જાગૃવત પણ તેમન મ ાં અન્દ્ય જ્ઞ વતઓ

કરત િધ રે િોિ મળે છે . જ્ઞ વતપાંચ હોિ છત ાં અમુક બ બતોમ ાં તેઓ હિે પોલીસ

અને કોટા કચેરીનો સહ રો લેત િોિ મળય છે જે તેમન મ ાં આિી રહેલ પક્રરિતાનન

સ ૂચક છે .

૨.૩ ઉપસંહાર :-

ઉપરોક્ત વિિધ પુરોગ મી અભ્ય સો અને લેખોન આધ રે કહી શક ય કે

આક્રદિ સી વિક સ અને સ્િૈધ્છછક સાંગઠનોનો એક અનોખો સાંબધ હાંમેશ રહ્યો છે અને

આક્રદિ સી વિક સ પ્રવ ૃવતઓમ ાં સ્િૈધ્છછક સાંગઠનો દ્વ ર સતત નિ નિ ક યો અને

પ્રયત્નો થત રહ્ય છે . સ્િૈધ્છછક સાંગઠનો દ્વ ર કરિ મ ાં આિેલ અમુક ક યાિમો તો

સરક ર દ્વ ર પણ આપન િી અને મોટ પ ય પર તેને લઇ િિ ન પ્રયત્નો કરિ મ ાં

આવ્ય છે .

54
પ્રકરણ – ૩

આદિવાસીઓનો પદરચય / વવસ્તાર

પદરચય
૩.૧ પ્રસ્તાવના

૩.૨ ભારતના આદિવાસીઓનો પદરચય – તેમની વસ્તી :

 આદિવાસીનો અર્થ – વ્યાખ્યા:

 આદિવાસીઓના લક્ષણો

 વવશ્વભરમાાં વસતી જનજાવતઓ :-

૩.૩ ભારતમાાં આદિવાસી વસ્તી :

 ભારતમાાં આદિવાસી જાવતઓ

 ભારતમાાં વસવાટ કરતી જનજાવતઓ :-(રાજ્યો પ્રમાણે )

૩.૪ ગુજરાતના આદિવાસીઓનો પદરચય અને ગુજરાતમાાં આદિવાસી

વસવત : સવેિનશીલ આદિવાસી જૂર્ો

૩.૫ િક્ષક્ષણ ગુજરાતના આદિવાસીઓ અને તેમની વસતી

૩.૬ વલસાડ જજલ્લાનો પદરચય


 વલસાડ જીલ્લાનો ઈવતહાસ
 ધરમપુર તાલુકાનો પદરચય
 કપરાડા તાલુકાની માદહતી
૩.૭ સાંશોધન ક્ષેત્રમાાં વસવત મુખ્ય આદિવાસી જાવતઓનો પદરચય

૩.૮ ઉપસાંહાર

55
૩.૧ પ્રસ્તાવના :-

ભારતીય સાંસ્કૃવતને લક્ષ્યમાાં રાખીને આપણા સમાજ પર નજર નાખીએ તો

જાણવા મળે છે કે આપણા રાષ્ટ્રમાાં ગ્રામજનો અને નગરજનોની એક - બીજાર્ી સાવ

અલગ સામાજજક, આવર્િક અને સાાંસ્કૃવતક તરાહ જોવા મળે છે . એક રીતે જોઈએ તો

ગ્રાવમણ વવસ્તારોમાાં પછાતપણુાં ભોગવીને જીવતી આદિવાસી પ્રજા પણ વસે છે . આ

પ્રજા અન્યો કરતા ખ ૂબજ ગરીબ - અવશક્ષક્ષત અને અંધશ્રધ્ધામાાં જીવે છે . આર્ી

આપણા બાંધારણમાાં આવી પ્રજાને “અનુસ ૂક્ષચત જનજાવત” (Scheduled tribe) તરીકે

મુકવામાાં આવી છે .

ભારતના આદિવાસીઓ અલગ અલગ ભૌગોક્ષલક વવસ્તારમાાં રહે છે . તેમના

ભાષા જાવતતત્વો અને સાાંસ્કૃવતક ધોરણોમાાં જુિાપણુ ાં જોવા મળે છે . અલબત આ પ્રજા

આપણી સમાજરચાનાનુ ાં અગત્યનુાં અંગ છે . આદિવાસી લોકો િે શના સામાન્ય શહેરી

અને ગ્રામજનો ર્ી ઘણુ ાં પછાત જીવન જીવે છે . તેઓની આવર્િક વ્યવસ્ર્ા, સામાજજક

જીવન અને સાંસ્કૃવત એકિમ આદિમ અવસ્ર્ામાાં છે . આપણા િે શના સામાન્ય નાગદરકોની

સરખામણીએ તેઓ ઘણુ ાં પછાતપણુ ાં ભોગવે છે . અમુક આદિવાસી સમાજો સભ્ય

સમાજના સાંપકથ માાં આવ્યા છે . તો અમુક હજી સભ્ય સમાજના સાંપકથ ર્ી વાંક્ષચત છે .

સભ્ય સમાજના સાંપકથ વવહોણા રહેવાના કારણે આદિવાસી સમાજમાાં સમસ્યા –

પ્રશ્નો ઉપસ્સ્ર્ત ર્યા છે . આ સમસ્યાના ઉકેલ માટે ઘણા વનષ્ટ્ણાતોએ જુિા જુિા માંતવ્યો,

અલગ અલગ દ્રષ્ષ્ટ્ટકોણ રજુ કયાથ છે . કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ઘણી સ્વૈચ્છછક

સાંસ્ર્ાઓએ આદિવાસી પ્રશ્નોના ઉકેલ માટે અને વવકાસ માટે ઘણા ઉમિા પ્રયત્નો કયાથ

પણ છે . અને એ રીતે આદિવાસી લોકોના સામાન્ય પ્રવાહ તરફ વાળવા, ભેળવવા

માટે પ્રયત્નશીલ રહ્યા છે . એ ઉપરાાંત આદિવાસીના વવકાસ માટે વવવવધ કલ્યાણકારી

યોજનાઓ અમલમાાં મુકી છે . જેના ર્ી આદિવાસી સમાજને વવકાસની તક મળી છે .

જેની અસરર્ી આદિવાસી સમાજમાાં નવા પદરવતથનો આવતા િે ખાય છે .

આ સાંશોધન અભ્યાસનાાં પહેલા પ્રકરણમાાં સાંશોધન યોજનામાાં સાંશોધન

વવષયની પસાંિગી - હેતઓ


ુ , ઉપકલ્પના સાંશોધન ક્ષેત્રની ઓળખ અભ્યાસ પદ્ધવતઓ -

56
પ્રવવવધઓ, માદહતી એકત્રીકરણની પદ્ધવત, સાંશોધન અભ્યાસનુાં મહત્વ – મયાથિા તેનો

અહેવાલ – લેખન વવષયને સમાવવષ્ટ્ટ કરે લ છે .

આ અભ્યાસમાાં ભારતના આદિવાસીઓનો પદરચય - ગુજરાતના

આદિવાસીઓનો પદરચય અને વસ્તી, િક્ષક્ષણ ગુજરાતના આદિવાસીઓ તેમની વસ્તી,

વલસાડ જજલ્લો અને તેની વસ્તી તેમજ ધરમપુર અને કપરાડા તાલુકાની વસ્તી અને

આદિવાસી જાવતઓનો સમાવેશ કરે લ છે .

૩.૨ ભારતના આદિવાસીઓનો પદરચય – તેમની વસ્તી :-

ભારતીય વસ્તીમાાં અમુક જાવતઓના સામાજજક, આવર્િક, શૌક્ષક્ષણક અને રાજકીય

કારણે બાકીની પ્રજાર્ી ઘણી પછાત છે . આવી પછાત જાવતઓના ઝડપી વવકાસ માટે

બાંધારણમાાં જ અનેક જોગવાઈઓ કરવામાાં આવી છે . પછાત વગથના એક વગથને

બાંધારણ મુજબ અનુસ ૂક્ષચત જાવત તરીકે અને બીજા વગથને અનુસ ૂક્ષચત જનજાવત

(Scheduled tribe) તરીકે મુકવામાાં આવી છે . રાજ્ય બાંધારણની કલમ-૪૬ અન્વયે

સમાજની અનુસ ૂક્ષચત જનજાવતઓ અને અનુસ ૂક્ષચત જાવતઓના વવકાસ – કલ્યાણ માટે

આવશ્યક પગલા લેવા સરકારને કહેવામાાં આવ્્ુ ાં છે .

અનુસ ૂક્ષચત જનજાવતઓમાાં (૧.) આદિવાસી (૨.) રાનીપરજ (૩.) ભ ૂવમજન (૪.)

ક્ષગદરજન કે વનવાસી તરીકે જાણીતી બધી જાવતઓને આમાાં સમાવી લેવામાાં આવી છે .

ભારતમાાં લેસી, વેરીયર, રીઝલે, ક્રીગસન, સુબટથ , ટેલન્ટસ, ઓલીબન, માદટિન, સેડલીક

અને ઠક્કરબાપા તેઓને અહીંના ‘મ ૂળવતનીઓ’ કહે છે . જયારે હટન તેને આદિ જાવતઓ

તરીકે ઓળખાવે છે . ડૉ.ધુયે ‘પછાત દહિંદુઓ’ તરીકે ઓળખાવે છે .

આદિવાસીનો અર્થ – વ્યાખ્યા :-

લેદટન ભાષાના મ ૂળ શબ્િ Truba પરર્ી ઉતરી આવેલા Tribe શબ્િ મુજબ

Scheduled tribe નો અર્થ આદિજાવત કે આદિમ જાવત ર્ાય છે . એ મુજબ ‘આદિવાસી’

નો અર્થ “મ ૂળના રહેનાર” એવો ર્ાય છે . જે પ્રજાઓ જે પ્રિે શમાાં સવથપ્રર્મ આવીને

57
રહી હોય તે પ્રજાઓ ત્યાની આદિવાસી પ્રજાઓ કહેવાય – આ જાવત એ એક જ પ્રિે શમાાં

રહેનાર એવો સામાજજક સમ ૂહ છે . જે સામાન ભાષા, સામાન રીત દરવાજ તેમજ સમાન

સાંસ્કૃવત ધરાવનાર હોય અને એમની રાજ્ય – વ્યવસ્ર્ા પણ સમાન હોય – (સૌજન્ય

આદિમજાવતની સાંસ્કૃવતઓ)

આદિવાસીઓના મ ૂળ વવસ્તારોની ખાવસયતો ને ધ્યાનમાાં રાખી ન ૃવાંશ શાસ્ત્રી ડૉ.

ડી. એન. મજુમિાર આદિવાસીની વ્યાખ્યા આપતા કહે છે . કે “આદિવાસી એ પ્રાિે વશક

જોડાણ ધરાવતુ ાં અંતવવિવાહી વાહી સામાજજક જૂર્ છે . જેમાાં કાયોનાાં વવશેષીકરણ અભાવ

હોય છે . પોતાની વવકસાવેલી શાસન વ્યવસ્ર્ા હોય છે . ભાષા કે બોલીની સમાનતા

હોય છે . અન્ય આદિવાસી સમ ૂહર્ી અંતર ધરાવે છે . અને તેઓ આદિમ પ્રણાક્ષલકાઓ,

માન્યતા, તર્ા રીવાજોને અનુસરે છે .”

ઈસ્પપરીયર ગેઝેટ્સમાાં આદિવાસીની વ્યાખ્યા આ મુજબ આપે છે . “આદિવાસી

કેટલાક કુટુાંબો નો સમુિાય છે . જે સમાન નામ અને સમાન બોલી ધરાવત ુાં અંતવવિવાહી

જૂર્ છે . તર્ા તેઓ સમાન પ્રિે શમાાં વસે છે . અર્વા સમાન પ્રિે શના વતની છે . તેવી

માન્યતા ધરાવે છે .”

દડક્ષનરી ઓફ એન્રોપોલોજીમાાં આપેલ વ્યાખ્યા મુજબ – “આદિમ કે આદિવાસી

જાવત એ વનવશ્વત પ્રિે શ, વનવશ્વત બોલી, અને વનવશ્વત સાંસ્કૃવત ધરાવતો સામાજજક સમ ૂહ

છે કે જે સમાન સામાજજક સાંગઠન ધરાવે છે . તેમના ગોત્રો અને ગામડાઓનો અનેક

ઉપસમ ૂહોનો સમાવેશ ર્ાય છે . સામાન્યરીતે આદિવાસીઓમાાં એક નેતા હોય છે . તેમ

જ એક સવથસામાન્ય પ ૂવથજ અને રક્ષક િે વ હોય છે . કુટુાંબો અર્વા નાના સમુિાયો કે

જે આદિવાસી જાવત સજ ે છે . તેઓ આવર્િક ધાવમિક કૌટુાંક્ષબક અને લોહીના સાંબધ


ાં દ્વારા

ગુફાં ીત હોય છે .”

આ રીતે વવવવધ વવચારકો, માનવશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ દ્વારા આપવામાાં

આવેલી અનેક વ્યાખ્યાઓ ના આધારે આદિવાસીઓની સવથગ્રાહી વ્યાખ્યા આ રીતે

આપી શકાય !

58
“આદિવાસી એ વનવશ્વત પ્રિે શ, વનવશ્વત બોલી, અને વનવશ્વત સાાંસ્કૃવતક સાંવાદિતા

ધરાવતો સમ ૂહ છે જે એક સરખુ ાં સામાજજક સાંગઠન ધરાવે છે . આદિવાસી ગોત્રો

ઉપસમ ૂહોમાાં વહેચાયેલો હોય છે . તેઓમાાં એક સામાન્ય પ ૂવથજ તર્ા રક્ષક િે વતા હોય

છે . આવર્િક, સામાજજક, ધાવમિક, કૌટુાંક્ષબક અને રક્ત સાંબધ


ાં ો દ્વારા તેઓ ગુદાં ફત હોય છે .

તેઓમાાં વ્યસ્ક્ત સ્વતાંત્રતા અને સ્વાપથણની તીવ્ર ભાવના હોય છે . પોતાના સમુિાય

અને મુખી પ્રત્યેની વફાિારી દ્રષ્ષ્ટ્ટગોચર ર્ાય છે . આદિવાસી સભ્યો લગ્ન, વ્યવસાય

અને ઉદ્યોગોના સાંિભે કેટલાક વનયમોનુ ાં પાલન કરે છે .

ધ ગવનથમેન્ટ ઓફ ઇષ્ન્ડયા એક્ટ (૧૯૩૫) પ્રમાણે આિીવાસીઓ માટે પછાત

દહિંદુ જાવતઓ એવો શબ્િ વપરાયો છે . ભારતીય બાંધારણ એ પછાતને બિલે અનુસ ૂક્ષચત

જનજાવત એવો શબ્િ વાપરે છે . આપણા બાંધારણની કલમ (૩૪૧) અને (૩૪૨) પ્રમાણે

કેટલાક જૂર્ોને અનુસ ૂક્ષચત જનજાવત તરીકે ઓળખવાની સત્તા રાષ્ટ્રપવતને આપે છે .

રાષ્ટ્રપવત જાહેર નામુાં બહાર પાડીને અનુસ ૂક્ષચત આદિમજાવતઓમાાં અર્વા પેટા આદિમ

જાવતઓમાાં જે જાવતઓનો સમાવેશ કરે છે . તેને અનુસ ૂક્ષચતજનજાવત તરીકે

ઓળખવામાાં આવે છે . બાંધારણની કલમ (૩૬૬), (૨૫) મુજબ અનુસ ૂક્ષચતજાવતઓ એટલે

એવી જાવતઓ જેમને બાંધારણના હેત ુ માટે અનુસ ૂક્ષચત જનજાવતઓ તરીકે ફેરફાર કરી

શકે છે .

આદિવાસીઓના લક્ષણો :-

ઉપ્ુક્ું ત વ્યાખ્યાઓ જે અનેક વવદ્વાનો એ આપેલી જેના આધારે આદિવાસીઓના

કેટલાક સામાન્ય લક્ષણો તારવી શકાય છે .

રવવન્દ્ર મુખજીએ કેટલાક લક્ષણો નીચે મુજબ િશાથવ્યા છે જેમાાં.

કુટુાંબના સમ ૂહોનુાં સાંગઠન, સમાન ભાષા કે બોલી, સમાન નામ, વનવશ્વત પ્રિે શ,

આંતર લગ્ન, વનયમો અને વનષેધો, સમાન સાંસ્કૃવત, રાજકીય સાંગઠનો તર્ા કાયોના

વવશેષીકરણનો અભાવ જેવી બાબતો (વાતોનો) નો સમાવેશ ર્ાય છે .

59
જયારે મિન અને મજુમિારના મતે આદિવાસીઓના લક્ષણો આ મુજબ છે .

જેમા ્ુવાગૃહ, છોકરા અને છોકરી માટે શાળાનો અભાવ, જન્મ, લગ્ન, મત્ૃ ્ુ ને લગ્નનાાં

વવવશષ્ટ્ટ રીવાજો, દહિંદુ મુસ્સ્લમોર્ી જુિાાં નૈવતક વનયમો, વનપન દહિંદુ જ્ઞાતીઓર્ી અલગ

તરી આવતી ધાવમિક માન્યતા અને વવવધવવધાન જેવા વવવવધ લક્ષણોનો સમાવેશ ર્ાય

છે . ડૉ. એ. આર. િે સાઈ એ જનજાવત સમ ૂહો વવષેની આ પ્રમાણેની ખાવસયતો જણાવેલ.

૧) તે સભ્ય સમાજર્ી અલગ દુર પવથતો – જગલો


ાં માાં દુગથમ સ્ર્ળોએ વસે છે .

૨) નીગ્રીટો, ઓસ્રોલાઈડ, અર્વા માંગોલોઈડજાવત તત્વમાાંર્ી કોઈ પણ એક જાવત તત્વ

સાર્ે સબાંધ ધરાવે છે .

૩) જનજાવતય ભાષા કે બોલીનો ઉપયોગ કરે છે .

૪) જે સજીવ વાિના વસદ્ધાાંતને સમર્થન આપે તેવા આદિવાસી ધમથમાાં માને છે . ભ ૂત –

ૃ ાત્માઓની પ ૂજા (પ ૂવથજોની પ ૂજા) નુ ાં મહત્વપ ૂણથ સ્ર્ાન છે .


પ્રેત મત

૫) જેમાાં ઉપયોગી પ્રાકૃવતક વસ્તઓ


ુ નો સાંગ્રહ, વશકાર, વનમાાં ઉત્પાદિત વસ્તુઓનો

સાંગ્રહ કરવો વગેરે જેવા વ્યવસાયો અપનાવે છે .

૬) મોટા ભાગે માાંસાહારી છે .

૭) ખ ૂબ ઓછા વસ્ત્રો પહેરે છે . નગ્નાવસ્ર્ા કે અધથનગ્નાવસ્ર્ામાાં જીવે છે .

૮) એક જગ્યાએ સ્ર્ાયી ન રહેતા ભટકત ુ ાં જીવન ગાળે છે .

૯) મદિરા-ન ૃત્ય તરફની વવશેષ રૂચી ધરાવે છે .

શ્રી નાયકે આદિવાસી વવષે નીચે િશાથવેલી બાબતોને પ્રાધાન્ય આપ્ુ ાં છે .

૧) એક જનજાવત સમુિાયની અંિર પ્રકાયાથન્મક આત્મવનભથરતા હોવી જોઈએ

૨) આવર્િક રીતે પછાત હોવી જોઈએ જેનુ ાં તાત્પયથ.

(અ) આદિવાસીનુાં સભ્યપિ મુદ્રા અર્થવ્યવહારના પ્રભાવર્ી અવગત હોય.

(બ) પ્રાકૃવતક સ્ત્રોતોના શોષણ માટે આદિવાસી સાધનોને ઉપયોગમાાં લેતા હોય છે .

60
(ક) તેઓની અર્થવ્યવસ્ર્ા અવવકવસત હોય છે .

(ડ) અર્થવ્યવસ્ર્ાની ચાલચલગત આવર્િક ચાલચલગતો સાર્ે જોડાયેલી હોય.

૩) જનજાવતના લોકો બીજા લોકો કરતા ત ુલનાત્મક રીતે ભૌગોક્ષલક ક્ષભન્નતા રાખતા

હોય.

૪) સાાંસ્કૃવતક નજરે એક જનજાવતના સભ્યોની એક ભાષા કે બોલી હોય. જોકે ક્ષેત્રીય

કે પ્રાિે વશકતાની ક્ષભન્નતાને લીધે ક્ષભન્ન હોય શકે.

૫) એક જનજાવત રાજકીય દ્રષ્ષ્ટ્ટએ સાંગદઠત હોય તર્ા એની પાંચાયત પ્રભાવી રૂપે

કાયાથસ્ન્વત હોય.

૬) જનજાવતના સભ્યો પદરવતથનની નહીવત ઈછછા રાખતા હોય અને પોતાની પ્રાચીન

પ્રર્ાઓ – પરાં પરાઓને કાયમ રાખવાની એક પ્રકારની મનોવૈજ્ઞાવનક દ્રઢતા હોય.

૭) એક જનજાવતના પોતાના પ્રર્ાગત કાનુન હોવા જોઈએ અને વવશેષમાાં તેના સભ્યો

ઉપર તે કાન ૂનો નો વસધ્ધો પ્રભાવ પડતો હોવો જોઈએ.

ભારતના આદિવાસીઓમાાં આ બધા જ લક્ષણો તેઓની સમ ૂળી વ્યવસ્ર્ા જીવન

પદ્ધવતઓનો ચોખ્ખો ખ્યાલ આવે છે . એમાાંર્ી વવપરીત આ લક્ષણો ઘણાખરા

આદિવાસીઓમાાં જોવા મળતા નર્ી. અમુક આદિવાસીમાાં ઓછી માત્રામાાં જોવા મળે

છે . જયારે અમુકમાાં વધુ માત્રામાાં જો કે સભ્ય સમાજના સાંપકથ માાં આવવાના લીધે

તેમના આ લક્ષણોમાાં ફેરફારો (પદરવતથન) આવ્યા છે .

બાહ્ય સમાજના સંપકથ ના લીધે ડૉ.વેદરયર એલ્વીને ચાર ભાગમાં વવભાજીત કયાથ છે .

(૧) એવી આદિવાસી જાવતઓ જે ઊંડાણના જગલોમાાં


ાં અને ડુગ
ાં રોમાાં વસે છે અને

બાહ્ય સમાજો અને સાંસ્કૃવતઓ સાર્ે સાંપકથ નહીવત છે . વવમલ શાહ (૧૯૬૬) એવુાં

જણાવે છે કે ગુજરાતમાાં આ શ્રેણીમાાં સમાવી શકાય તેવી એક પણ આદિવાસી જાવત

નર્ી.

61
(૨) બીજી શ્રેણીમાાં તે આદિવાસી જાવતઓ આવે છે કે જે ઊંડાણવાળા વવસ્તારોમાાં

રહે છે . તેમ છતાાં બાહ્ય (સભ્ય) સમાજોના સપપકથ માાં આવી હોય છે . તેને લીધે આ

આદિવાસી પરાં પરાગત જીવન જીવવા સાર્ે પદરવતથનના પ્રવાહો અનુભવે છે . ડાાંગ –

વલસાડ જજલ્લાની કેટલીક આદિવાસી જાવતઓને આ શ્રેણીમાાં ગણીશકાય આ અભ્યાસ

હેઠળ આવરી લીધેલ ડાાંગ જજલ્લાની કુનબી (કુકણા), ભીલ, વારલી, ગામીત, વવવવધ

આદિવાસી જાવત આ શ્રેણીમાાં આવે છે .

(૩) આ શ્રેણીમાાં એ આદિવાસી જાવતઓ છે જે બાહ્ય સાંપકથ ના લીધે પોતાની સાંસ્કૃવત

ખોઈ બેઠા છે . છતાાં નવુાં સારુાં જીવન ધોરણ પ્રાપત કરી શક્ાાં નર્ી. વાસ્તવમાાં બાહ્ય

સાંપકોને કારણે તેમની સાંસ્કૃવત નાશ પામી છે . પોતે આવર્િક, સામાજજક અને બીજી ઘણી

રીતે શોષણના ભોગ બન્યા છે . ગુજરાતની મોટાભાગની આદિવાસી જાવતઓ આ શ્રેણીમાાં

આવે છે . (વવમલ શાહ -૧૯૬૪:૩૪)

૪) આ શ્રેણીમાાં સવથ આદિવાસી જાવતઓનો સમાવેશ ર્ાય છે . કે જે બાહ્ય સમાજોના

સાંસ્કૃવતના સાંપકથ માાં આવવા છતાાં પોતાની મ ૂળ સાંસ્કૃવત અને લક્ષણો જાળવી રાખવામાાં

સફળ ર્ઇ છે . આવી અનુસ ૂક્ષચત જન-જાવતના સભ્યોને બીજાઓર્ી અલગ ઓળખવા

શક્ રહ્ુાં નર્ી-મધ્યપ્રિે શના ‘ગોંડ’ ઉત્તર –પ ૂવથના ‘નાગા’ અને રાજસ્ર્ાનના ‘ચીણા’

આ શ્રેણીમાાં આવી શકે છે . ગુજરાતની “ઘોદડયા” આદિવાસીને પણ આમાાં મ ૂકી શકાય

છે .

પ્રો. બી. એમ. ગુહા એ આદિવાસીના સાંિભે નોધ્્ુ ાં છે કે ભારતના મધ્યવતી

વવસ્તાર જે ગાંગા નિીર્ી િક્ષક્ષણે કૃષ્ટ્ણા નિીના ઉત્તર સુધી ફેલાયેલા છે . નમથિા તર્ા

ગોિારણી નિીઓ વછચેના પવથવતય વવસ્તારમાાં અવત પ્રાચીનકાલીન આદિવાસીઓ

વસતાાં હોવાનુાં નોધા્ુાં છે . તેમ જ શ્રી એલ. પી. વવદ્યાર્ીએ આદિવાસીઓના સાંિભે

નોધ્્ુાં છે કે પવશ્વમ ભારતમાાં ખાસ કરીને રાજસ્ર્ાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, િાિરા-

નગર હવેલી આવે છે . આ વવસ્તારમાાં કુલ આદિવાસી વસ્તીના (ભારતની) ૨૬.૦૧

ટકા આદિવાસી વસે છે .

62
વવશ્વભરમાં વસતી જનજાવતઓ :-

• હલી વવગમેન-પપુઆ ન્્ુ ક્ષગનીીઃ હલી એ હાઇલેન્ડસમાાં સૌર્ી મોટુાં વાંશીય જૂર્ છે ,

જેની વસતી 300,000 ર્ી 400,000 લોકો વછચે છે . હલી માણસો સુશોક્ષભત વણાયેલા

વવગનો પહેરે છે , જેનો ઉપયોગ વવસ્ત ૃત મર્ાળા તરીકે કરવામાાં આવે છે અને સાંગીત

વાિન િરવમયાન એક કરતાાં વધારે રાં ગીન પીછાના બાંડલોર્ી શણગારવામાાં આવે છે .

• નોમેદડક મસાઇ વોદરયસથ - કે ન્યા અને તાાંઝાવનયા: મસાઇ એ પ ૂવથ આદિકાના અધથ-

ખ્યાતનામ લોકો છે , જેઓ તેમના જીવનની અનન્ય રીત તેમજ તેમની સાાંસ્કૃવતક

પરાં પરા અને દરવાજો માટે જાણીતા છે . તાાંઝાવનયા અને કેન્યામાાં ગ્રેટ રીફ્ટ વેલી સાર્ે

શુદ્ધ જમીનોમાાં રહે છે , મસાઇ વસ્તી હાલમાાં આશરે 1.5 વમક્ષલયન છે , તેમાાંના મોટા

ભાગના મસાઇ મરામાાં રહે છે .

• કઝાખ - માંગોક્ષલયા: અધથ-વવચરતી લોકો, કઝાક 19 મી સિીર્ી પવિમ માંગોક્ષલયાના

ખીણો અને પવથતોનો પ્રવાસ કરે છે . વશકાર માટે ઇગલ્સનો ઉપયોગ કરવા માટે

જાણીતા, કઝાક િાયકાઓ સુધી આ પરાં પરા જાળવી શક્ા.

• રબારી- ભારત: રબારી પુરુષો ઘેટાાંના પાલક તર્ા ઘોડેસવાર છે , મોટાભાગના

ઘેટાાંને ચરાવતા રહે છે . રબારી મદહલા ગામમાાં રહે છે અને તેમના મોટાભાગના

સમયમાાં જદટલ ભરતકામ, નાના કામોનુ ાં સાંચાલન અને નાણાકીય જવાબિારીઓનુ ાં

સાંચાલન કરતા મોટા ભાગની મ ૂડીનુાં રોકાણ કરે છે .

• ગૌચોસ - િક્ષક્ષણ અમેદરકા: "ગૌચો" શાષ્બ્િક અર્થ 'કાઉબોય' આ વવચરતી

ઘોડેસવારોની પ્રજાવતને મુક્ત આત્મા ગણવામાાં આવે છે , જે તેમના ઘોડાર્ી બાંધાયેલા

છે . અજ ેન્ટીના, ઉરુગ્વે, પેરાગ્વે, િક્ષક્ષણપ ૂવીય બોક્ષલવવયા, સધનથ બ્રાક્ષઝલ અને સધનથ

ચીલીમાાં ઘોડેસવાર ભટકતાાં જગલી


ાં પશુઓનુ ાં વશકાર કરે છે .

• હમાર - ઇર્ોવપયા: વશકારીઓ અને એકત્ર કરનારા, હમાર ઓમો વેલીમાાં રહે છે ,

જે આદિકાના ગ્રેટ રીફ્ટ વેલીમાાં સ્સ્ર્ત છે . તેઓ અન્ય સ્ર્ાવનક જાવતઓ સાર્ે વેપારમાાં

જોડાયેલા હોય છે , મણકા, કાપડ, પશુ અને ખોરાકનો વવવનમય કરે છે . હમારના લોકો

63
ઇવેન્જક્ષલસ્ટ્સ અને ઇસ્લામ દ્વારા પ્રભાવવત હતા,અભ્યાસ પરર્ી એવુાં કહેવામાાં આવે છે

કે તેઓ આ બન્ને ધમથન ુાં વમશ્રણ કરી આદિકન ઍનીમેઝમ અપનાવેલ.

• વાનુઆતુ - વાનુઆતુ ટાપુઓ: 85 વૅન ૂઆતુ ટાપુઓ લગભગ 500 બીસીઇમાાં સ્ર્ાયી

ર્યા છે . વેનઆ
ુ તુ માને છે કે સાંપવત્ત ન ૃત્યના સમારોહ દ્વારા મેળવી શકાય છે , જેને

"નસારા" કહેવાય છે .

• સપબ ૂરૂ - કેન્યા: ઉત્તરીય કેન્યા માટે સ્વિે શી, સપબ ૂરૂ વવચરતી જાવત છે , તેઓ પોતાના

પશુઓનાાં ખોરાક માટે એકર્ી બીજા મેિાનોમાાં ફરતા રહે છે . આ રસપ્રિ લોકો અન્ય

સ્ર્ાવનક જૂર્ો કરતાાં ખ ૂબ જ સ્વતાંત્ર અને વધુ સમતાવાિી છે .

• મસ્ટાન્ગ - નેપાળ: આ મસ્ટાન્ગ કોઈપણ બહારના જૂર્ોને 1991 સુધી તેમની જમીનો

િાખલ કરવા માટે પરવાનગી ન હતી; લોકો ખ ૂબ ધાવમિક છે , પ્રારાં ક્ષભક બૌદ્ધધમથ સમયનાાં

છે . અભ્યાસ પરર્ી એવુ ાં જાણવા મળે છે કે તેઓ દૃઢપણે માન્યતા ધરાવે છે કે પ ૃથ્વી

સપાટ છે

• આસેરો - પપુઆ ન્્ુ ક્ષગનીીઃ આસેરો લોકોએ પહેલીવાર 20મી સિીના મધ્યમાાં જ

પવિમી લોકોનો સામનો કરવો પડયો હતો. "મડમેન"એટલે કે કાિવનાાં માણસો તરીકે

ઓળખાય છે , િાંતકર્ા કહે છે કે ઉપનામ એવા સમયર્ી આવે છે જ્યાાં એક હરીફ

આદિજાવતમાાંર્ી બહાર નીકળ્યા પછી એસરરો નિીમાાં સાંતાઈ ગયા હતા.જ્યારે

આદિજાવતએ તેમને કાિવવાળાં નિીમાાંર્ી ઉછયાથ હતા તેવ ુ ાં કહેતાાં ત્યારે તેમને લાગી

આવ્્ુાં હત ુાં અને તેઓ જતા રહ્યાાં હતા.

• બન્ના - ઇર્ોવપયા: ધ બન્ના ઓમો વેલીના સ્વિે શી લોકોમાાંના એક છે . તેઓ પોતાની

જાતને સફેિ, પીળો, લાલ અને કાળા રાં ગના દ્વારા સમારાં ભો માટે તૈયાર કરે છે .જ્યારે

એક પુત્રી લગ્ન કરે છે અને પ્રજનનક્ષમતા સુધી પહોંચે છે તે તેમની સાંસ્કૃવતમાાં સૌર્ી

મહત્વપ ૂણથ ધાવમિક વવવધ છે .

• કારો - ઇર્ોવપયા: કારો એ એક નાના સમ ૂહ છે , જે 1000-3,000 ખેડત


ૂ ો વછચે

ક્રમાાંક ધરાવે છે . કારોના પદરવારો પાસે બે ઘર હોય છે - એક વનવાસ માટે અને અન્ય

ઘરની પ્રવ ૃવત્તઓ માટે .

64
૩.૩ ભારતમાં આદિવાસી વસ્તી :-

આદિકાને બાિ કરતા દુનીયામાાં આદિવાસી લોકોની સૌર્ી વધારે વસ્તી ભારત

િે શમાાં વસવાટ કરે છે . ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ ભારતમાાં અનુસ ૂક્ષચત

જનજાવતની વસ્તી ૧૦૪,૫૪૫,૭૧૬ જોવા મળે છે . જે ભારતની કુલ વસ્તીના ૮.૬%

છે . જેમ ૮૯.૯૭% લોકો ગ્રાવમણ વવસ્તારમાાં અને ૧૦.૦૩% લોકો શહેરી વવસ્તારમાાં

વસવાટ કરતા જોવા મળે છે . ૨૦૦૧ અને ૨૦૧૧ ની વસતી ગણતરીને ધ્યાન પર

લેતા જોવા મળે છે કે આદિવાસી લોકોની વસતીમાાં ૨૩.૬૬% જેટલો વધારો ર્યો છે .

સાંિભથ: ૨૦૧૧ વસ્તી ગણતરીના આકડાઓના આધારે

સમગ્ર ભારતમાાં જોતા જાણવા મળે છે કે ભારતમાાં મોટાભાગના રાજ્યોમાાં

આદિવાસી લોકો વસવાટ કરે છે . ભારત સરકાર દ્વારા બહાર પાડવામાાં આવતી

અનુસ ૂક્ષચત જનજાવતઓની યાિીમાાં હાલમાાં ૭૦૫ જેટલી જાવતઓને અનુસ ૂક્ષચત

જનજાવતની યાિીમાાં સમાવવામાાં આવેલ છે . ભારતના વવવવધ રાજ્યોમાાં આદિવાસી

વસ્તી અને સ્ત્રી, પુરુષોની વસ્તીને નીચેના કોષ્ટ્ટકના આધારે સમજીએ.

ભારતમાં રાજ્ય પ્રમાણે આદિવાસીની વસ્તી િર્ાથ વત ં કોષ્ટક (૩.૧)

ક્રમ રાજ્ય કલ આ.વસ્તી પ રષ સ્ત્રી

૧ મધ્યપ્રિે ર્ ૧૫,૩૧૬,૭૮૪ ૭,૭૧૯,૪૦૪ ૭,૫૯૭,૩૮૦

૨ ઓદરસ્સા ૯,૫૯૦,૭૫૬ ૪,૭૨૭,૭૩૨ ૪,૮૬૩,૦૨૪

૩ મહારાષ્ર ૧૦,૫૧૦,૨૧૩ ૫,૩૧૫,૦૨૫ ૫,૧૯૫,,૧૮૮

૪ રાજસ્ર્ાન ૯,૨૩૮,૫૩૪ ૪,૭૪૨,૯૪૩ ૪,૪૯૫,૫૯૧

૫ છવિસગઢ ૭,૮૨૨,૯૦૨ ૩,૮૭૩,૧૯૧ ૩,૯૪૯,૭૧૧

૬ ગજરાત ૮,૯૧૭,૧૭૪ ૪,૫૦૧,૩૮૯ ૪,૪૧૫,૭૮૫

૭ ઝારખંડ ૮,૬૪૫,૦૪૨ ૪,૩૧૫,૪૦૭, ૪,૩૨૯,૬૩૫

૮ આંધ્રપ્રિે ર્ ૫,૯૧૮,૦૭૩ ૨,૯૬૯,૩૬૨ ૨,૯૪૮,૭૧૧

૯ વેસ્ટ બંગાળ ૫,૨૯૬,૯૫૩ ૨,૬૪૯,૯૭૪ ૨,૬૪૬,૯૭૯

65
૧૦ કણાથટક ૪,૨૪૮,૯૮૭ ૨,૧૩૪,૭૫૪ ૨,૧૧૪,૨૩૩

૧૧ આસામ ૩,૮૮૪,૩૭૧ ૧,૯૫૭,૦૦૫ ૧,૯૨૭,૩૬૬

૧૨ મેઘાલય ૨,૫૫૫,૮૬૧ ૧,૨૬૯,૭૨૮ ૧,૨૮૬,૧૩૩,

૧૩ નાગાલેન્ડ ૧,૭૧૦,૯૭૩ ૮૬૬,૦૨૭ ૮૪૪,૯૪૬

૧૪ જમ-કાશ્મીર ૧,૪૯૩,૨૯૯ ૭૭૬,૨૫૭ ૭૧૭,૦૪૨

૧૫ વિપરા ૧,૧૬૬,૮૧૩ ૫૮૮,૩૭૨ ૫૭૮,૪૮૬

૧૬ બબહાર ૧,૩૩૬,૫૭૩ ૬૮૨,૫૧૬ ૬૫૪,૦૫૭

૧૭ મણીપર ૧,૧૬૭,૪૨૨ ૫૮૮,૨૭૯ ૫૭૧,૧૪૩

૧૮ વમઝોરમ ૧,૦૩૬,૧૧૫ ૫૧૬,૨૯૪ ૫૧૯,૮૨૧

૧૯ તવમલનાડ ૭૯૪,૬૯૭ ૪૦૧,૦૬૮ ૩૯૩,૬૨૯

૨૦ ઉિર પ્રિે ર્ ૧,૧૩૪,૨૭૩ ૫૮૧,૦૮૩ ૫૫૩,૧૯૦

અરણાચલ
૨૧ ૯૫૧,૮૨૧ ૪૬૮,૩૯૦ ૪૮૩,૪૩૧
પ્રિે ર્

૨૨ કેરલા ૪૮૪,૮૩૯ ૨૩૮,૨૦૮ ૨૪૬,૬૩૬

દહમાચલ
૨૩ ૩૯૨,૧૨૬ ૧૯૬,૧૧૮ ૧૯૬,૦૦૮
પ્રિે ર્

૨૪ ઉિરાખંડ ૨૯૧,૯૦૩ ૧૪૮,૬૬૯ ૧૪૩,૨૩૪

૨૫ વસક્કિમ ૨૦૬,૩૬૦ ૧૦૫,૨૬૧ ૧૦૧,૦૯૯

િાિરા નગર
૨૬ ૧૭૮,૫૬૪ ૮૮,૮૪૪ ૮૯,૭૨૦
હવેલી

૨૭ ગોવા ૧૪૯,૨૭૫ ૭૨,૯૪૮ ૮૯,૭૨૦

૨૮ લક્ષિીપ ૬૧,૧૨૦ ૩૦,૫૧૫ ૩૦,૬૦૫

આંિામાન-
૨૯ ૨૮,૫૩૦ ૧૪,૭૩૧ ૧૩,૭૯૯
વનકોબાર

૩૦ િમણ – િીવ ૧૫,૩૬૩ ૭,૭૭૧ ૭,૫૯૨

સાંિભથ - વસ્તી ગણતરી ૨૦૧૧ના આકડાઓ મુજબ

66
 ભારતમાં આદિવાસી જાવતઓ :-

ભારતના લગભગ બધાજ રાજ્યોમાાં આદિવાસીઓ વસવાટ કરતા જોવા મળે

છે . તે ભારતીય સાંસ્કૃવતના ભાગરૂપે છે . તેમને “આદિવાસી” અર્વા તો “મ ૂળવતનીઓ”

તરીકે ઓળખવામાાં આવે છે . અને તેઓ મુખ્યત્વે પહાડો અને જગલોમાાં


ાં વસતા આવ્યા

છે . આ પરર્ી એવુ ાં કહી શકાય કે ભારતની સાંસ્કૃવતના એક અક્ષભન્ન અંગ તરીકે

આદિવાસીઓ વવકાસ પામી રહ્યા છે .

ભારતમાં રાજ્યવાર અનસ ૂબચત જાવતની યાિી (૩.૨)

ક્રમ રાજ્ય આદિવાસી જાવતઓ

ચેન્ચ, ટોન્કી, કોન્ડાકલ્યસ, ટોરલા, લંબાડી, કોલર, કોંડા, રે ડ્ડી,


૧ આંધ્રપ્રિે ર્
જટાય,ગડાબા

ગારો, ખાસી,ચીકીર, ફુકી,વમશ્મી, કચારી નાગા, હો, બોડો,


૨ આસામ
બાથડી જઆંગ, સવર, કં ધ, ભયા, કોયા

ગોન્ડ, મરીયા, માદરયા, બૈગા, સવર, અગદરયા, ભીલ,


૩ મધ્યપ્રિે ર્
ભીલાલા, કોરાકં , પરધાન, ઓઝા, સહદરયા

આસર, હો, સાંર્લ, ખરીયા, દકસાન, સવર, ભ ૂવમજ,


૪ બબહાર
મોલપહરીયા, ચેરો

ભીલ, દબળા, ઘોદડયા, ગામીત, ચૌધરી, રાઠવા, પટેલીયા,


૫ ગજરાત
કોટવાબળયા, કં કણા, નાયકડા, વારલી

ભ ૂવમજ, બીરહોર, સંર્ાલ, મન્ડા, ઉરાવ, ગડાબા, હો, બોડો,


૬ ઓદરસ્સા
બથડી, જઆંગ, સવર, કં ધ, ભયા, કોયા

૭ રાજસ્ર્ાન ભીલ, ડામોર, મીણા, ગરાસીયા, સહદરયા

૮ મહારાષ્ર વારલી, કં કણા, કનબી, ઢોરકોળી, કમાર, ગોન્ડ, ખરીયા

પવશ્વમ આસર, કં ધ, સાંર્ાલ, દકસાન, લેપઆ, લોધા, ચક્રમાં, હો,



બંગાળ સાવરા, કારવા, ભ ૂવમજ, મડ
ં ા

૧૦ કેરળ કાિર, ઇરલા, મધવન

67
૧૧ મૈસર ટોડા, કોટા, લંબાડી, કરં બા, પનીયન, પબલયાન, અરનાિન

૧૨ ઉિર પ્રિે ર્ ર્ારં , ભોદટયા, કોલટા, બોટા

દહમાચલ
૧૩ ગે િી, દકન્નર, ગજ્જર, લાહલા, ઓઢા
પ્રિે ર્

૧૪ મણીપર ગંગટે , વમઝો, સાલ્ટે, ઝો, રાઓ, સેમાનાગા, અંગામે,પરમ

ભીલ, ભ ૂવતયા, ગારો, ખાસી, કફી, લીર્ાઈ, રીઆંગ, હલમ,


૧૫ વિપરા
ઓરં ગા, જયંવતયા

૧૬ આંિામાન આંિામાની, નીકોબરી, આંગે , જારવા, નીકોબરી – સોનપેન્સ

 ભારતમાં વસવાટ કરતી જનજાવતઓ :- ( રાજ્યો પ્રમાણે )

ભારત ભરમાાં વવવવધ રાજ્યો પ્રમાણે વસતી આદિવાસી જાવતઓને નીચે પ્રમાણે જણાવી

શકાય.

 આંધ્ર પ્રિે ર્ :-

 ચેન્ચુસ - દ્રવીડીયન ભાષા પદરવારના સભ્ય ચેન્ચુસને આદિમ આદિવાસી

જૂર્ોમાાંના એક તરીકે ઓળખવામાાં આવે છે , જે હજુ પણ જગલો


ાં પર વનભથર છે

અને જમીનનો ઉપયોગ ખેતી માટે નહીં પરાં ત ુ વસવાટ માટે કરે છે .ખોરાક

માટે વશકાર કરે છે .

 અંધ, સાધુ અંધ, ભગત, ભીલ, ગડાબા, ગોંડ, ગુડાં ુ , જાટપુસ, કપમારા,

કટુનાયકન, કોલવાવર, કોલમ, કોંડા, મન્ના ધોરા, પરધાન, રોણા, સવર, ડબ્બા

યરૂકુલા, નકકાલા, ધુક્ષળયા, ર્ોટી, સુગક્ષલ.

 અરણાચલ પ્રિે ર્ :-

 અબોર - મુખ્યત્વે ઉપ ઉષ્ટ્ણકદટબાંધીય પ્રિે શો અને સમશીતોષ્ટ્ણ કટીબાંધીય પ્રિે શો

મળી; ખાસ પ્રકારના પોશાક પહેરે છે . તેમાાં એક બહહ ે કુ પહેરવેશ છે , જેને


ુ ત

'ગેલા' તરીકે ઓળખવામાાં આવે છે .

68
 અપા- અપાતાની અર્વા તાાંવ દ્વારા ઓળખાય છે , ભારતમાાં અરુણાચલ પ્રિે શના

લોઅર સુબાશીરી જજલ્લાના ક્ષઝરો ખીણમાાં રહેતા લોકોનો આદિવાસી જૂર્ છે .

 ડફલા, ગાલોન્ગ, મોપબા, શેરડેકપેન, વસિંગફૉ

 આસામ :-

 ખસીસ - વપતા પાસેર્ી નહીં પરાં ત ુ માતા પાસેર્ી ઓળખાય છે . ખસી પુરુષોના

પરાં પરાગત ડ્રેસ જપમફૉંગ છે અને સ્ત્રીઓને કપડાાંની વવવવધ પલેટ અને સોનેરી

તાજ સાર્ે રાં ગબેરાંગી પોશાક જોવા મળે છે .

 ચક્મા, ચુટીયા, દડમાસા, હાજૉંગ, ગારોસ, ગાન્ગતેં

 બબહાર :-

 મડાં ૂ ા- ક્ષિસ્તી ધમથ એ મુખ્ય ધમથ છે . સ્ર્ાયી ખેડત


ૂ છે . પરાં ત ુ તેમાાંના મોટાભાગના

લોકો પાસે પોતાની જમીન નર્ી. તેઓ મોટેભાગે તેમની આજીવવકા કમાવવા

માટે ખેતરોમાાં શ્રમ કામ પર વનભથર છે .

 સાાંર્લ- તેમની વસ્તી લગભગ 49,000 છે . તેઓ જગલોના


ાં ઝાડ અને

વનસ્પવતઓમાાંર્ી તેમની મ ૂળભ ૂત જરૂદરયાતોને પ ૂણથ કરે છે . આ ઉપરાાંત તેઓ

તેમના આજીવવકા માટે વશકાર, માછીમારી અને ખેતીમાાં પણ રોકાયેલા છે .

 અસ ૂર, બૈગા, ક્ષબરહોર, ક્ષબરજજયા, ચેરો, ગોંડ, પરૈ યા, સવર

 ગજરાત :-

 ભીલ - ભીલી બોલે છે ભીલ સ્ત્રીઓ પરાં પરાગત સાડીઓ પહેરે છે અને ભીલ

પુરુષો પજામા સાર્ે છૂટક લાાંબા િોમ પહેરે છે . ભીલોમાાં ઘ ૂમર સૌર્ી પ્રવસદ્ધ

ન ૃત્ય છે .

 કુકણા – કુકણા બોલી બોલે છે અને આદિવાસી સમાજમાાં વ્યવસ્સ્ર્ત ખેતી શરુ

કરવાનુાં કાયથ તેમણે કરે લ છે

 વારલી – વારલી જાતી હાલમાાં વવકાસ પામતી અગ્રણી આદિવાસી

જાતીઓમાની એક જતી છે .

 બરડા, બાપચા, ચારણ, ધોદડયા, ગામટા, પારધી, પટેક્ષલયા.

69
 દહમાચલ પ્રિે ર્ :-

 ગદડસ- ગડીસનુાં મુખ્ય કાયથ ઘેટાાંન ુાં ઉછે ર અને ઉન બનાવવાનુ ાં છે . તેઓ

સામાન્ય જીવનશૈલી માટે બકરીનુ ાં માાંસ પણ વેચી િે છે . તેઓ સાંગીત અને

નગારાાં વગાડીને ન ૃત્ય કરે છે તેર્ી તેઓ ગોળ અને ગોળાકાર વતળ
થ ુ ોમાાં જાય

છે .

 ગુર્જરી- ગુર્જરો અધથ-વવચરતી જાવતઓના વગથમાાં આવે છે અને તેમનો મુખ્ય

વ્યવસાય બકરા, ઘેટા અને ભેંસનુ ાં વહન છે . તેઓ તેમના વસવાટ બનાવવા

માટે દૂ ધ, ઘી અને તેમના ઢોર વેચાણ કરે છે . તેઓ અનાજ, ઘઉં અને મકાઈ

ઉપરાાંત તેમના મુખ્ય ખોરાક તરીકે દૂ ધના ઉત્પાિનો પર આધાર રાખે છે .

તેઓ શાકાહારીઓ અને માાંસાહારી પણ હોઇ શકે છે

 ભોટ- ભદટયા અર્વા ભોદટયા ભરવાડોના વ્યવસાવયક જાવત છે . આશરે

120,000 લોકોની સાંખ્યા શહેરી અને ગ્રામીણ વવસ્તારમાાં વસવાટ કરે

છે .સાક્ષરતાનુાં સ્તર અત્યાંત નીચુાં છે . મદહલાઓ ગ્રાપય વવસ્તારોમાાં, ઇંધણ અને

ઘાસચારો એકત્ર કરવા અને પાણી લાવતા સદહત તમામ ઘરકામમાાં હાજરી

આપે છે . તેઓ કાડથ ઊન, સ્સ્પન યાનથ, ગર્


ાં ૂ વુ ાં અને ભરતકામ અર્વા વણાટ

કરે છે અને સદક્રય સામાજજક અને ધાવમિક વવવધમાાં ભાગ લે છે .

 ખસ, લાાંબા, લહૌલ, પાંગવાલા, સ્વાંગલા

 કેરળ :-

 ્ુદરક્ષલસ- કૃવષને મુખ્ય વ્યવસાય તરીકે ગણવામાાં આવે છે . ્ ૂદરક્ષલસ પણ

વશકારમાાં સાંકળાયેલા છે .

 એદડયન, અરાન્િાન, એરવલ્લન, કુરુપબસ, મલાઈ આયાન, મોપલાહ્સ.

 મધ્યપ્રિે ર્ :-

 બૈગા- સ્ર્ળાાંતર અને વાવેતર તેમનો વ્યવસાય છે . પુરુષો દહિંમતવાન અને

લાકડાની મિિર્ી વશકાર કરે છે . બૉડી ટેટ(ૂ છૂાંિણા કે ત્રાજવા)માાં મદહલાઓ

કુશળ હોય છે .મદહલા ટેટન


ૂ ા વનષ્ટ્ણાતો 'ગોધદરન્સ' તરીકે ઓળખાય છે .

ભોજનમાાં મુખ્યત્વે કોડો, કુટકી અને ભડાં ૂ નો સમાવેશ ર્ાય છે .

70
 જગલમાાં
ાં સરળતાર્ી ઉપલબ્ધ માછલી, વવવવધ નાના સસ્તન પ્રાણીઓ,

ફળો અને મશરૂપસ આ આદિજાવતના લોકો દ્વારા ખાવામાાં આવે છે .

 ભીલ- ભીલી બોલે છે ભીલ સ્ત્રીઓ પરાં પરાગત સાડીઓ પહેરે છે અને ભીલ

પુરુષો પજામા સાર્ે છૂટક લાાંબા િોક પહેરે છે . ભીલોમાાં ઘ ૂમર સૌર્ી પ્રવસદ્ધ

ન ૃત્ય છે .

 ભાદરયા, ક્ષબરહોર,ગોડ,કટકારી, ખાદરયા, ખૌનડ,કોલ, મ ૂરા.

 મહારાષ્ર :-

 ભીલ- ભીલી બોલે છે ભીલ સ્ત્રીઓ પરાં પરાગત સાડીઓ પહેરે છે અને ભીલ

પુરુષો પજામા સાર્ે છૂટક લાાંબા િોક પહેરે છે . ભુલોમાાં ઘ ૂમર સૌર્ી પ્રવસદ્ધ

ન ૃત્ય છે .

 ભૈના, ભુજાં જયા, ઢોદડયા, કાટકરી,ખોળ,રાઠવા,વલી

 મબણપર :-

 કુકી - ક્ષચન તરીકે ઓળખાય છે કુકીસની ભ ૂવમમાાં ઘણા દરવાજો અને

પરાં પરા છે . છોકરાઓ માટે એક સમુિાય કેન્દ્ર છે - સોમ અને બીજી લૉમ

(્ુવા ક્લબનુાં એક પરાં પરાગત સ્વરૂપ) એવી સાંસ્ર્ા હતી જેમાાં, છોકરાઓ

અને છોકરીઓ સામાજજક પ્રવ ૃવત્તઓમાાં રોકાયેલા હતા.

 એમૉલ - ભારતની એમૉલ જાવતઓની વસ્તી લગભગ 2,500 છે . મુખ્યત્વે

કૃવષ અને સાંલગ્ન પ્રવ ૃવત્તઓ પર આધાર રાખે છે . પશુધનના ઉછે ર પર

આધાર રાખે છે અને તેમની આજીવવકા મેળવવા માટે વણાટ,ભેંસ, ડુક્કર,

બળિ અને મરઘાાંપાલન કરે છે .

 અનગામી, ક્ષચરુ, મરમ, મોન્સાાંગ,પેટે,પુરમ, ર્ડૌ

 મેઘાલય :-

 ગરોસ- ખાસી પછી તે મેઘાલયમાાં બીજા નાંબરની સૌર્ી મોટી આદિજાવત છે .

સ્ર્ાવનક વસ્તીના ત્રીજા ભાગની વસ્તી ધરાવે છે . ગરોસ એ બાકી રહેલી

માત ૃભાષા સમાજોમાાંની એક છે .

71
 ખાસી -માત ૃભાષા પદ્ધવતનુાં તર્ા વાંશપરાં પરા અને વારસાનુ ાં પાલન કરે છે .

ઘણા ખાસીઓ સરકારી અને કોપોરે શન ક્ષેત્રોમાાં કાયથ કરે છે .

 ચક્મા, હાજૉંગ, જૈનવતસ લક્ખર, પવા, રબા

 વમઝોરમ :-

 લુશૈસ - 'લુશાઇ' શબ્િનો અર્થ 'હેડ કટર' એટલે કે માર્ાાં કાપનાર ર્ાય છે .

સમુિાયના સભ્યો જગલ


ાં પેિાશોના સાંગ્રહ અને ભેગીમાાં ભાગ લે છે . વધારાની

આવક માટે , તેઓ વવવવધ વાાંસની બાસ્કેટ બનાવતા હોય છે અને બજારમાાં

વેચીને આવક મેળવે છે .

 ચક્મા, ડીમાસા, ખાસી, કુકી, પવા, રબા, વસન્ટેન્ગ.

 નાગાલેન્ડ :-

 નાગાસ, - કૃવષનુ ાં સામાન્ય સ્વરૂપ ટેરેસ ખેતી કરે છે અને સામાન્ય રીતે

સ્ર્ળાાંતર ખેતી કરતાાં રહે છે . નાગામાાં પશુપાલન પણ કરે છે .

 અનગામી , ગારો, કચર, કુકી, વમકીર, સેમા

 ઓદરસ્સા :-

 ઓરાન્સ - તે મુખ્યત્વે ખેડત


ૂ ો સ્ર્ાયી ર્ાય છે અને વેતન કામિારો અને

ઔદ્યોક્ષગક કામિારો તરીકે પણ કામ કરે છે . તેમનુ ાં મુખ્ય ધાન્ય ચોખા છે

આ વસવાય તેમાાં મકાઈ, ઘઉં, મડુઆ અને ગોંડલીનો સમાવેશ ર્ાય છે .

 ગડાબા, ઘર, ખાદરયા, ખાંડો, માત્યા, રાજુઅર, સાાંર્લ.

 રાજસ્ર્ાન :-

 ભીલો - તેઓ તેમની સત્યતા અને સરળતા માટે જાણીતા છે . તેઓ બહાદુર

છે અને તેમના રાષ્ટ્રીય હવર્યાર વાાંસર્ી બનેલા ધનુષ્ટ્ય છે . અગાઉ તે મહાન

વશકારીઓ હતા. તેઓ હવે આજીવવકાના સ્રોત તરીકે કૃવષ કરે છે . તેઓ સમ ૃદ્ધ

સાાંસ્કૃવતક ઇવતહાસ ધરાવે છે અને ન ૃત્ય અને સાંગીતને ખ ૂબ મહત્ત્વ આપે છે .

 ઢાન્કા, મીનાસ (વમનાસ), સહરીયા, પટેક્ષલયા

72
 વસિીમ :-

 લેપચા - લેપચાઝ ઘણાાં સમ ૂહોમાાં વહેંચાયેલા છે . પુરૂષો માટે પરાં પરાગત

લેપચા કપડા એ ડપપ્રા છે . લેપચા મદહલા માટેના પરાં પરાગત કપડાાં એ

પગની-લાંબાઈનુ2ાં ડમબ્નછે .

 ભ ૂતીયા, ખાસ.

 તવમલનાડ :-

 કોટા - તેઓ ઘેટાાંપાલક, લુહારકામ અને કુાંભારકામના બધા કામોમાાં જોડાયેલા

અને અન્ય કસબીઓના લોકો માટે વ્યાવસાવયક સાંગીતકાર તરીકે કામ

કરવાના વધારાના કાયો પણ ધરાવે છે . કોટા છે લ્લા 150 વષથર્ી સાત

ગામોમાાં ફેલાયેલી જાવત છે . તેઓ 1,500 વ્યસ્ક્તઓર્ી નાનાાં જૂર્માાં નર્ીં

હોતા.

 અિીયાન, અરાનાિન, એવવલ્લન, ઇરુલર, કાિર, કવનકર, ટોડા.

 ં ણા :-
તેલગ

 ચેન્ચુસ - તેમનુાં જીવન વશકાર અને ભેગી પર આધાદરત છે . કેટલાક ચેન્ચુસ

ક્ષબન-આદિવાસી લોકો માટે વેચાણ માટે જગલની


ાં આડપેિાશો એકત્ર

કરવામાાં કુશળતા ધરાવે છે .

 ઉિર પ્રિે ર્ :-

 ભોદટયા - ભરવાડોના વ્યવસાવયક જાવત છે .આશરે 120,000 લોકોની વસ્તી

ધરાવે છે .સ્ટેપલ અનાજ ચોખા, ઘઉં અને મકાઈ છે જે માાંસ સાર્ે ખાવામાાં

આવે છે , સામાન્ય રીતે બકરા, ઘેટાાં, પોકથ અને મરઘાાં. શહેરી અને ગ્રામીણ

વવસ્તારોમાાં સાક્ષરતા સ્તર અત્યાંત નીચુ છે . બુક્સા, જનસારી,


ાં કોલ, રાજી,

ર્રૂ.

 પવિમ બંગાળ :-

 સાંધાલ્સ - સાંધાલ્સની આજીવવકા તેઓ જીવાંત જગલો,


ાં વશકાર, માછીમારી

અને તેમની આજીવવકા માટે વાવેતર કરે છે તેઓ જગલોના


ાં ઝાડ અને

વનસ્પવતઓમાાંર્ી તેમની મ ૂળભ ૂત જરૂદરયાતોને પ ૂણથ કરે છે .

73
 અસ ૂર, ખાંડો, હાજૉંગ, હો, પરૈ યા, રાભ, સવર

 ઉિર પ ૂવથ:-

 અનગાવમ- અનગાવમની કુલ વસ્તી લગભગ 12 વમક્ષલયન છે . અનગાવમ

તેમના કાષ્ટ્ઠ કલા અને આટથ વકથ માટે ખ ૂબ લોકવપ્રય છે . તેઓ બાસ્કેટ

બનાવવામાાં વનષ્ટ્ણાત છે .અનગાવમ વછચે વાાંસ દ્વારા બનતી પોકથ સામાન્ય

વાનગી છે .

 ગારો, ખાસી, નવયવશ, ભુવતયા કુકી, રેં ગમા, બોડો

૩.૪ ગજરાતના આદિવાસીઓનો પદરચય અને ગજરાતમાં

આદિવાસી વસવત :-

સમગ્ર રાષ્ટ્રના ભારતીય સાંસ્કૃવતના વવશાળ માળખામાાં ગુજરાત પણ એક

અગત્યનો સાાંસ્કૃવતક વવસ્તાર – પ્રિે શ છે . ગુજરાતની આગવી ભાષા, જીવનશૈલી, અને

સાદહત્ય છે . ગુજરાત સામાન્ય રીતે સમદ્ધ


ૃ પ્રગવતશીલ અને શાાંવતપ ૂણથ રાજ્ય છે .

ગુજરાતના લોકો શાાંવતવપ્રય અને સાહવસક તરીકે જાણીતા છે . કોઈ પણ નવા સાહસોમાાં

ર્તા રોકાણોમાાં ૪૦% રોકાણો ગુજરાતીઓના હોય છે . નવા ઔદ્યોક્ષગક રોકાણ

આયોજનમાાં કુલ રૂ.૩.૫૦ લાખ કરોડના રોકાણર્ી ગુજરાત િે શમાાં આગળનાાં સ્ર્ાને છે .

ઉપરાાંત તે અન્ય કરતા વધારે શહેરીકરણ પામેલ ુાં રાજ્ય પણ છે . ગુજરાતી લોકો

ભારતમાાં ઉત્તમ સાહવસક વેપારી ઉધોગપવત તરીકે પાંકાયેલા છે . આર્ી તેમને વવશ્વમાાં

યહુિીઓ પછીના સ્ર્ાને ગણવામાાં આવે છે . વવશ્વના ખ ૂણે- ખ ૂણે ગુજરાતીઓ વ્યાપાર -

ધાંધા કરતાાં જોવા મળે છે . વળી ગુજરાત અને ગુજરાતીઓ બાકીના ભારત અને

ભારતીયો કરતા વધુ પાશ્વ્રાત્ય (Westernmost) અને આધુવનક (modernised) તરીકે

પણ પ્રખ્યાત છે .

ગુજરાત અને ગુજરાતીઓના આવા લક્ષણો (stereotype) બધા ગુજરાતીઓ

ુ ી આખા પ્રિે શને ભૌગોક્ષલક રીતે


માટે સાચા નર્ી આર્ી ગુજરાતની સાચી સમજ હેતર્

ત્રણ સાાંસ્કૃવતક ભાગોમાાં વહેચી શકાય છે .

74
(૧) પ ૂવથ પટ્ટી

(૨) તળ ગજરાત

(૩) કચ્છ – સૌરાષ્ર

પ ૂવથનો આદિવાસી પટ્ટો પદરસ્સ્ર્વતશાસ્ત્રની નજરે ત્રણ સ્પષ્ટ્ટ વવક્ષભન્ન વવભાગોનો

બનેલો છે .

વવભાગ-૧ ર્ોડાછુટા – છવાયેલા ધરબાયેલા ખનીજો, વમશ્ર ઉષ્ટ્ણતામાન, ભેજવાળા

જગલની
ાં ાં રાળ અને ઉછચ સપાટ પ્રિે શ.
ખડકાળ ઉછચ ભ ૂવમની વવશેષતાવાળો ડુગ

વવભાગ-૨ બીજો વવભાગએ ફળદ્ર ુપ ખેતી લાયક જમીનવાળો તર્ા નિીઓ – ઝરણાઓર્ી

અંતરાયેલી ખીણોનાાં વચથસ્વ વાળા વવસ્તારનો પ્રિે શ.

વવભાગ-૩ પહેલા બે વવભાગો વછચે આવેલા સીધા ચઢાણ અને ઢોળાવવાળો પટ્ટો જે

મુખ્ય પુષ્ટ્કળ જથ્ર્ામાાં ઉગેલા ઉછરે લા જગલી


ાં ૃ ો તર્ા પાન પત્તા રે સાિાર અન્ય
વક્ષ

વનસ્પવતઓર્ી છવાયેલા ભાગ જગલોર્ી


ાં આછછાદિત ચઢાણો – ઢોળાવવાળો પટ્ટો આ

ત્રીજો ભાગ કેટલાક આદિવાસી જૂર્ોની વસ્સ્તઓના વસવાટર્ી શોભે છે .

રાજ્યના પ ૂવથભાગનો આ સમગ્ર પટ્ટો સળાંગ ઉત્તરર્ી િક્ષક્ષણ સુધી રાજ્સસ્ર્ાન,

મધ્યપ્રિે શ, મહારાષ્ટ્ર ત્રણ રાજ્યોની ભૌગોક્ષલક સીમાઓને પાર કરીને વવવવધ પદરમાણો

જગલોર્ી
ાં છવાયેલો પહાડો રૂપે પર્રાયેલો છે . અને રાજ્યનો આ સમગ્ર પટ્ટો આદિવાસી

વસવતનો છે . અહી સૌકાઓર્ી અનેક આદિવાસી સમુિાયો પરાં પરાગત વસવાટ કરે છે .

ઉત્તરમાાં આ આદિવાસી પ્રિે શ અરવલ્લી અને સાતપુડા પવથતમાળાની અને િક્ષક્ષણ–પ ૂવથ

(અસ્ગ્નદિશા)માાં સહ્યાદ્રીની પવથતમાળાની હફ


ુ ાં ાળી ગોિમાાં વસેલાાં છે . ખીણોનાાં બનેલાાં

બીજા ભાગોમાાં અને સીધા ચઢાણો અને ઢોળાવોની ડુગ


ાં રમાળામાાં છુટા-છવાયેલા સ્વરૂપે

આદિવાસી વસવાટો પર્રાયેલા છે . ઉત્તર અને મધ્ય ગુજરાતમાાં આદિવાસીઓના

વસવાટની ભ ૂવમનો પ ૂવથ-પવશ્વમ સીમાઓ વછચેનો પટ ઘણો પહોળો છે . અને િક્ષક્ષણમાાં

તે સાાંકડો ર્ઈ જાય છે . પદરણામે િક્ષક્ષણે ગુજરાતમાાં સહ્યાદ્રી પવથતમાળા અને અરબી

75
સમુદ્રની વછચેનો પર્રાયેલો જમીનનો આ પટ્ટો સાાંકડો છે . અને એકિમ િક્ષક્ષણમાાં તો

તે તેર્ી પણ વધુ સાાંકડો ર્ઇ જાય છે .

ગજરાતમાં વધ આદિવાસી વસ્તી ધરાવતાં ક્કજલ્લાઓ (૩.૩)

ક્રમ ક્કજલ્લો આદિવાસી જાવતઓ

૧ બનાસકાઠા ડં ગરીભીલ, ગરાસીયા ભીલ

૨ સાબરકાઠા ડં ગરભીલ, ગરાસીયા ભીલ, કાર્ોડી

૩ પંચમહાલ ભીલ, પટેલીયા, નાયકા, નાયકડા

૪ િાહોિ ભીલ, પટેલીયા, રાઠવા, ધાનકા

૫ વડોિરા રાઠવા, ભીલ

૬ ભરૂચ ભીલ, ચૌધરી, ગામીત, દબળા

૭ નમથિા ભીલ, તડવી, ધાનકા, દબળા

૮ સરત ચૌધરી, ગામીત, ધોબળયા, કોટવાળીયા

૯ ડાંગ કં કણા, વારલી, ભીલ, કોટવાળીયા

૧૦ વલસાડ કં કણા, ઢોબળયા, વારલી, કોળી, દબળા, ગામીત, કોલધા

૧૧ નવસારી ચૌધરી, ઘોદડયા, નાયકડા, વારલી

ગુજરાતમાાં આ રીતે જોતા આદિવાસીઓની વસ્તી રાજ્યની પ ૂવથ સરહિ પર

ાં રાળ વવસ્તારોમાાં પર્રાયેલી છે જેર્ી આ વવસ્તારને “આદિવાસી-પટ્ટી” તરીકે


આવેલા ડુગ

ઓળખવામાાં આવે છે . આં પટ્ટી ગુજરાતના પ ૂવથ અને િક્ષક્ષણ ભાગમાાં આવેલી છે .

િક્ષક્ષણે ડાાંગ જજલ્લાર્ી શરુ ર્ઇ ઉત્તર – પ ૂવથ દિશામાાં બનાસકાઠાાં સુધી ફેલાયેલી છે .

આ વવસ્તારમાાં ડાાંગ, વલસાડ, નવસારી, સુરત, નમથિા, ભરૂચ, વડોિરા, પાંચમહાલ,

િાહોિ, સાબરકાઠાાં, બનાસકાઠાાં અને નવવનવમિત તાપી જજલ્લાનો સમવેશ ર્ાય છે .

આદિવાસીઓની વ્યવસાવયક તરાહ તેમની ભૌગોક્ષલક લાક્ષક્ષણકતાઓર્ી નક્કી

ર્ાય છે . જેવી કે કુિરતી ખેતી, ખેતીના વવવવધ પાકો, વવસ્તારોનો વવકાસ – અન્ય

સામાજજક – સાાંસ્કૃવતક પદરબળો ભરૂચ અને વડોિરા જજલ્લા વસવાય અન્ય જજલ્લાઓમાાં

76
પવથત વવસ્તાર અને જગલો
ાં જોવા મળે છે . સાબરકાઠા પવથત અને સપાટ બે વવભાગમાાં

વહેચાય છે . જ્યાાં પવથત વવસ્તારને “પોશીની પટ્ટી” કહેવાય છે .

ગજરાતમાં જીલ્લા પ્રમાણે આદિવાસી વસ્તી (૩.૪) (સાંિભથ – વસ્તી ગણતરી ૨૦૧૧)

ક્રમ ક્કજલ્લો કલવસ્તી આદિવાસીવસ્તી

૧ અમિાવાિ ૭૨,૧૪,૨૨૫ ૮૯,૧૩૮

૨ અમરે લી ૧૫,૧૪,૧૯૦ ૭,૩૨૨

૩ આણંિ ૨૦,૯૨,૭૪૫ ૨૪,૮૨૪

૪ બનાસકાઠા ૩૧,૨૦,૫૦૬ ૨,૮૪,૧૫૫

૫ ભરૂચ ૧૫,૫૧,૦૧૯ ૪,૮૮,૧૯૪

૬ ભાવનગર ૨૮,૮૦,૩૬૫ ૯,૧૧૦

૭ િાહોિ ૨૧,૨૭,૦૮૬ ૧૫,૮૦,૮૫૦

૮ ગાંધીનગર ૧૩,૯૧,૭૫૩ ૧૮,૨૦૪

૯ જામનગર ૨૧,૬૦,૧૧૯ ૨૪,૧૮૭

૧૦ જનાગઢ ૨૭,૪૩,૦૮૨ ૫૫,૫૭૧

૧૧ કચ્છ ૨૦,૯૨,૩૭૧ ૨૪,૨૨૮

૧૨ ખેડા ૨૨,૯૯,૮૮૫ ૪૦,૩૩૬

૧૩ મહેસાણા ૨૦,૩૫,૦૬૪ ૯,૩૯૨

૧૪ નમથિા ૫,૯૦,૨૯૭ ૪,૮૧,૩૯૨

૧૫ નવસારી ૧૩,૨૯,૬૭૨ ૬,૩૯,૬૫૯

૧૬ પંચમહાલ ૨૩,૯૦,૭૭૬ ૭,૨૧,૬૦૪

૧૭ પાટણ ૧૩,૪૩,૭૩૪ ૧૩,૩૦૩

૧૮ પોરબંિર ૫,૮૫,૪૪૯ ૧૩,૦૩૯

૧૯ રાજકોટ ૩૮,૦૪,૫૫૮ ૨૪,૦૧૭

૨૦ સાબરકાઠા ૨૪,૨૮,૫૮૯ ૫,૨૪,૧૫૬

૨૧ સરત ૬૦,૮૧,૩૨૨ ૮,૫૬,૯૫૨

77
૨૨ સરે ન્રનગર ૧૭,૫૬,૨૬૮ ૨૧,૪૫૬

૨૩ તાપી ૮,૦૭,૦૨૨ ૬,૭૯,૩૨૦

૨૪ ડાંગ ૨,૨૮,૨૯૧ ૨,૧૬,૦૭૩

૨૫ વડોિરા ૪૧,૬૫,૬૨૬ ૧૧,૪૯,૯૦૧

૨૬ વલસાડ ૧૭,૦૫,૬૭૮ ૯,૦૨,૭૯૪

કલ ગજરાત ૬,૦૪,૩૯,૬૯૨ ૮૯,૧૭,૧૭૪

આદિવાસી જાવત પ્રમાણે તેમની વસ્તી (૩.૫) (સાંિભથ – વસ્તી ગણતરી ૨૦૧૧)

આદિવાસી વસ્તીની
ક્રમ આદિવાસી જાવત વસ્તી
ટકાવારી

૧ ભીલ,ગરાસીયાભીલ,ડં ગરીભીલ, વસાવા,પવાર ૪,૨૧૫,૬૦૩ ૪૭.૨૮%

૨ ચૌધરી ૩૦૨,૯૫૮ ૩.૪૦%

૩ ધાનકા, તડવી, વળવી ૨૮૦,૯૪૯ ૩.૧૫%

૪ ઘોદડયા, ઘોડી ૬૩૫,૬૯૫ ૭.૧૩%

૫ દબળા, હળપવત ૬૪૩,૧૨૦ ૭.૨%

૬ ગામીત, ગાવવત, પાડવી ૩૭૮,૪૪૫ ૪.૨૪%

૭ કોંકણા, કોંકણી ૩૬૧,૫૮૭ ૪.૦૫%

૮ નાયકા, નાયકડા ૪૫૯,૯૦૮ ૫.૧૬%

૯ રાઠવા ૬૪૨,૩૪૮ ૭.૨૦%

૧૦ વારલી ૩૨૮,૧૯૪ ૩.૬૮%

૧૧ અન્ય આદિવાસી ૬૬૮,૩૬૭ ૭.૫૦%

કલ આદિવાસી ૮,૯૧૭,૧૭૪ ૧૦૦%

78
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જોવામાાં આવે તો ગુજરાત રાજ્યમાાં સૌર્ી

વધુ આદિવાસી વસ્તી ધરાવતી જાવત ભીલ જાવત છે . તેઓ આદિવાસી જાવતઓની કુલ

વસ્તીના ૪૭.૨૮% વસ્તી ધરવે છે . જયારે બીજા ક્રમે દુબળા અર્વા હળપવત જાવત

આવે છે જે ૭.૨૧% વસ્તી ધરાવે છે . ત્યાર બાિ ત્રીજા ક્રમે જોવામાાં આવે તો રાઠવા

જાવત રાજ્યની આદિવાસી જાવતઓમાાં ૭.૨૦% ધરાવે છે . ત્યારબાિ ચોર્ા ક્રમે ઘોદડયા

જાવત ૭.૧૩% સાર્ે આવે છે . અને ત્યાર બાિ નાયકા જાવત ૫.૬૬% સાર્ે પાાંચમાાં

ક્રમે આવે છે . અને પછી ઉપક્રમે ગામીત ૪.૨૪૫ અને કોંકણા ૪.૫% વસ્તી ધરાવે છે .

આ રીતે ગુજરાત રાજ્યમાાં વવવવધ આદિવાસી જાવતઓ જોવા મળે છે .

ગુજરાતમાાં આદિવાસી સમસ્યાઓનાાં ઉકેલ માટે અને આદિવાસી વવકાસના

વવવવધ પ્રયાસો હાર્ ધરવા માટે સરળતા રહે તે માટે પાાંચમી પાંચવવષિય યોજનાઓમાાં

વત્રયાક્ષખયો પ્રયાસ યોજવાનો પ્રયત્ન કરવામાાં આવ્યો છે . તે માટે આદિવાસીઓને ત્રણ

વવભાગોમાાં વગીકૃત કરવામાાં આવ્યા છે .

૧) આિીવાસી કેષ્ન્દ્રત વવસ્તારમાાં વસવાટ કરતા આદિવાસીઓ.

૨) આદિમ અવસ્ર્ામાાં જીવતી આદિમ જાવતઓ.

૩) છુટા – છવાયા આદિવાસી વસવાટવાળા વવસ્તારોમાાં વસવાટ કરતી આદિવાસી

જાવતઓ.

ગજરાતના જીલ્લા અને તાલકા પ્રમાણે આદિવાસી જાવતઓ (૩.૬)

વવભાગ ક્કજલ્લો તાલકો મખ્ય આદિવાસી જાવતઓ

ખેડબ્રહ્મા ડં ગરી ગરાસીયા,ભીલ,ગરાસીયાભીલ

વવજયનગ
સાકેલા ગરાસીયા, ડં ગરી ગરાસીયા

ઉિર સાબરકાઠા બભલોડા સાકેલા ગરાસીયા, ડં ગરી ગરાસીયા


વવભાગ મેઘરજ સાકેલા ગરાસીયા, ડં ગરી ગરાસીયા

અમીરગઢ ભીલ ગરાસીયા, રાજપ ૂત ગરાસીયા

79
બનાસકાઠા િાંતા ભીલ ગરાસીયા, રાજપ ૂત ગરાસીયા

સંતરામપર ભીલ, પટેલીયા, નાયકડા

ધોધંબા નાયકડા
પંચમહાલ
કડાણા ભીલ, નાયકડા

ફલેપરા ભીલ, નાયકડા

ઝાલોિ ભીલ

લીમખેડા ભીલ, પટેલીયા, નાયકડા,

િાહોિ ભીલ, પટેલીયા

ગબરાડા ભીલ, પટેલીયા


મધ્ય
િાહોિ િે વગઢ
વવભાગ નાયકડા
બાદરયા

ધાનપર ભીલ, પટેલીયા

છોટા
રાઠવા, ધાનકા
ઉિે પર

કવાંટ રાઠવા, નાયકા

નવસારી તડવી, ભીલ, રાઠવા


વડોિરા
જેતપર -
રાઠવા, ધાનકા
પાવી

ઝઘદડયા વસાવા, ભીલ


ભરૂચ
વાબલયા વસાવા, ભીલ, ગામીત, ધાનકા

વતલકવાડા તડવી, રાઠવા

નમથિા નાંિોિ વસાવા, ભીલ

ડેડીયાપાડા વસાવા, ભીલ, ગામીત, ધાનકા

80
ચૌધરી, ઢોડીયા, ગામીત, કોંકણા,
વ્યારા
કોટવાળીયા

તાપી સોનગઢ ગામીત, વસાવા, ભીલ, ચૌધરી

વનઝર વસાવા ભીલ ધાનકા, ગામીત


િક્ષીણ
ઉચ્છલ વસાવા ભીલ, ગામીત
વવભાગ

માંગરોળ વસાવા, ચૌધરી

ઉમરપાડા વસાવા ભીલ

માંડવી ચૌધરી, કોટવાબળયા, હળપવત, ગામીત


સરત
બારડોલી ચૌધરી, હળપવત

વાલોડ ચૌધરી, ઢોબળયા, હળપવત, ગામીત

મહવા ચૌધરી, ઢોબળયા, નાયકા, કોલધા

ચીખલી હળપવત, કોંકણા, નાયકા, કોલધા


નવસારી
વાંસિા કોંકણા, વારલી, ઢોબળયા, નાયકા

ધરમપર કોંકણા, વારલી, ઢોબળયા, નાયકા, કોલધા

વલસાડ પારડી ઢોબળયા, હળપવત, નાયકા

કપરાડા વારલી, ઢોબળયા, કોંકણા

કોંકણા, ભીલ, વારલી, ગામીત, કાર્ોડી,


ડાંગ આહવા
કોટવાબળયા

(સાંિભથ – વસ્તી ગણતરી ૨૦૧૧)

81
ઉપરોક્ત કોષ્ટ્ટક દ્વારા ગુજરાત રાજ્યની અંિર વસવાટ કરતી મુખ્ય આદિવાસી

જનજાવતઓને જીલ્લા અને તાલુકાની ટકાવારીની રીતે મુખ્યત્વે ત્રણ વવભાગો એટલે કે

ઉત્તર વવભાગમાાં વસવાટ કરતી આદિવાસી જાવતઓ, મધ્ય વવભાગમાાં વસવાટ કરતા

આદિવાસી સમ ૂહો અને સૌર્ી વધારે િક્ષક્ષણ વવભાગમાાં વસવાટ કરતી આદિવાસી

જાવતઓમાાં વહેચવામાાં આવે છે .

અનુસ ૂક્ષચત જનજાવતઓ એ િે શના મ ૂળવતનીઓ છે . તેમની સાંસ્કૃવત અલગ જ

છે . તેઓ ભૌગોક્ષલક રીતે છે વાડે વસે છે . અને તેમની સામાજજક – આવર્િક પદરસ્સ્ર્વત

નબળી છે . સૌકાઓ સુધી આદિવાસી વસ્તી તેમના જગલમાાં


ાં અને પવથતીય વવસ્તારમાાં

વસવાટને કારણે સામાન્ય વવકાસ પ્રદક્રયાના ક્ષેત્રમાાંર્ી બહાર રહી ગયેલ છે .

૨૦૧૧ ની વસવત ગણતરી અનુસાર રાજ્યની કુલ વસવત ૬૦૪.૩૯ લાખ હતી

જે પૈકી ૧૪.૭૬% એટલે કે ૮૯.૧૭ લાખ આદિવાસી વસવત હતી. અનુસ ૂક્ષચત જનજાવત

સમુિાયોમાાં હવે સાક્ષરતા િર વધીને ૬૨.૫% ર્ાય છે . ૨૦૦૧ પછી આદિવાસી

વસતીમાાં સાક્ષરતા િર વધતો જ રહ્યો છે . અગાઉ જે િર ૨૧.૪% હતો તે ઓછો

ર્ઈને ૧૫.૪% રહ્યો છે . એ જરૂરી છે કે અનુસ ૂક્ષચત જનજાવતની મદહલાઓમાાં સાક્ષરતા

િર હજી ઉચો આવે રાજ્યમાાં આદિવાસીઓના કુલ ૨૯ સમુિાયો (જાવતઓ) છે . મુખ્ય

– મુખ્ય આદિવાસી જાવતઓ નીચે પ્રમાણે છે .

 ભીલ, ભીલ ગરાસીયા, ઢોળી-ભીલ

 તલાવીયા, હળપવત

 ઘોદડયા

 રાઠવા

 નાયકડા, નાયકા

 ગામીત, ગામતા

 કોંકણા,કુણબી

 કાર્ોડી, પઢાર, વસદ્દી, કોલધા, કોટવાક્ષલયા આદિવાસી જાવતઓ આદિમ જાતી

જૂર્ો છે .

82
ગુજરાત રાજ્યમાાં અનુસ ૂક્ષચત જનજાવતઓ મોટે ભાગે રાજ્યની પ ૂવીય સરહિ પરના

વવસ્તારોમાાં ઘવનષ્ટ્ઠ રીતે વસવાટ કરે છે . આિીવાસી વવસ્તારમાાં કુલ ૪૮ તાલુકાઓ

આવેલા છે .

 સવેિનર્ીલ આદિવાસી જૂર્ો :-

ભારત સરકારના ગૃહ સાંબવાં ધત બાબતોના માંત્રાલયે ગુજરાતના કાર્ોડી અને

કોટવાળીયા જાવતઓને ૧૯૭૬ માાં આદિમ જાવતઓ તરીકે માન્ય રાખી હતી. અને તે

પછી ૧૯૮૨ માાં પઢાર અને વસદ્દી જાવતઓને આદિમ જાવતઓ તરકે માન્યતા આપી

હતી. કોલધા જાવતને ૧૯૮૩-૮૪ માાં આદિમ જાવત તરીકે જાહેર કરવામાાં આવી. આવા

આદિમ જાવત જૂર્ો સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાાંગ, ભરૂચ, નમથિા અને

સાબરકાઠા એમ કુલ ૮ જજલ્લાઓમાાં પર્રાયેલાાં છે .

આદિમ જૂર્ની વસ્તી અને વ્યવસાય (૩.૭)

આદિમ કયાં જીલ્લામાં વસતીની પરં પરાગત


ટકાવારી
જૂર્ન ં નામ ઘવનષ્ટ વસ્તી સંખ્યા પ્રવ ૃવિ

વાંસના ટોપલા
સરત,વલસાડ,ડાંગ,
કોટવાબળયા ૨૪,૨૪૯ ૧૬.૭૭% ટોપલીઓ
ભરૂચ,નવસારી
બનાવવી

સરત,વલસાડ,ડાંગ,
કોલધા ૬૭,૧૧૯ ૪૬.૪૨% પશ ચરાવવા
નવસારી

પશં માટે નો
સરત,ડાંગ,સાબરકાઠા
કાર્ોડી ૧૩,૬૩૨ ૯.૪૩% કાર્ો એકિ
,નમથિા,નવસારી
કરવો

83
જનાગઢ,ભાવનગર,

વસદ્દી અમરે લી,પોરબંિર, ૮,૬૬૧ ૫.૯૯% ખેતીકામ

રાજકોટ

માછલી પકડવી,

પઢાર અમિાવાિ,સરે ન્રનર ૩૦,૯૩૨ ૨૧.૩૯% કં િમ ૂળ એકવિ

તકરવા

કલ ૧,૪૪,૫૯૩ ૧૦૦%

સાંિભથ – વસ્તી ગણતરી ૨૦૧૧ પ્રમાણેના આકડાઓ

૩.૫ િબક્ષણ ગજરાતના આદિવાસીઓ અને તેમની વસતી :-

િક્ષક્ષણ ગુજરાતમાાં નમથિા, તાપી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાાંગ, એમ

કુલ સાત જજલ્લાઓમાાં પર્રાયેલો વવશાળ આદિવાસી વવસ્તાર છે . આ વવભાગનો પ ૂવથ-

ભાગ સાતપુડા અને સહ્યાદ્રીની પવથતમાળા વડે મહારાષ્ટ્રર્ી જુિો પડે છે . આ સમગ્ર

પ્રિે શ િક્ષક્ષણ ગુજરાતનો વનઆછછાદિત વવસ્તાર છે . આ આખા પ્રિે શમાાં ખેતી હેઠળની

જમીન કુલ જમીનના ૨૦ ર્ી ૨૫ ટકા જ છે તેર્ી વધુ નર્ી બાકીનો જમીન વવસ્તાર

ક્ાાં તો જગલ
ાં તરીકે આવરી લેવાયો છે . કાતો ક્ષબનખેતીલાયક છે અગાઉના સમયમાાં

આ પ્રિે શના આદિવાસીઓની અર્થવ્યવસ્ર્ા જગલની


ાં આસપાસ જ ઘ ૂમરાયેલી રહેતી

ૂ ો બની જવા પાપયા. જો કે વાવણી અગાઉ


હતી પરાં ત ુ ક્રમશ: આદિવાસીઓ સ્ર્ાયી ખેડત

ખેતરમાાં સુકા ડાળખાાં – પાાંિડા બાળવાની પ્રર્ામાાં તેમની પ્રારાં ક્ષભક ખેતીની ખાવસયત

હજી પણ િે ખાય છે . વષથ િરવમયાન આ પ્રિે શના લોકોના કાયથક્રમ મુજબ જુનર્ી –

જાન્્ુઆરી સુધી તેઓ ખેતીકામમાાં વ્યસ્ત રહે છે . આ સમય િરવમયાન લગભગ ત્રણ

મદહના કામ મળત ુાં નર્ી એટલે તેઓ તેવા સમયમાાં નાની – મોટી ગૌણ જગલ
ાં પેિાશો

ભેગી કરી પોતાનુ ાં ગુજરાન ચલાવે છે .

84
િક્ષક્ષણ ગુજરાતમાાં વતથમાન સમયમાાં વવકાસ કાયથક્રમને ખેતીના જુના અણઘડ

સ્વરૂપો બિલીને નવીન પ્રસ્ર્ાવપત પ્રકારની ખેતીને અંતે લોકવપ્રય ખેતી – પદ્ધવતની

સુધારણા કરવા તરફ વાળવામાાં આવ્યા છે . ખેતી વવસ્તરણ અને પશુપાલન કાયથક્રમને

અક્ષગ્રમતા આપવામાાં આવી છે . છે લ્લા ૨૫ ર્ી૩૦ વષો િરવમયાન ભરૂચ, સુરત,

નવસારી, વલસાડ વગેરે જજલ્લાઓમાાં કપાસ, શેરડી, બટાકા, મગફળી, શાકભાજી વગેરે

જેવા રોકદડયા પાકોનુાં આદિવાસીઓ સારુાં એવુાં ઉત્પાિન લેવા લાગ્યા છે . તેમાાં પણ

સુરત અને વલસાડ જીલ્લાઓની સપાટ જમીનોમાાં શેરડીનો લોકવપ્રય રોકદડયા પાક

તરીકે વવકાસ પાપયો છે . જેની અસર આસ- પાસના જીલ્લોમાાં વસવાટ કરતા આદિવાસી

લોકો પર પણ પડી છે .

િક્ષક્ષણ ગુજરાતનો આ આદિવાસી પટ્ટામાાં ઘણી ક્ષબન સરકારી સાંસ્ર્ાઓ આવેલી

છે અને તેમના વવશે લખા્ુાં પણ છે . તેમની ઘણી ખરી તો ગાાંધીવવચાર પ્રેદરત કાયથકરો

દ્વારા સ્ર્ાપવામાાં આવી છે . તાજેતરમાાં જ ્ુવાન અને વશક્ષક્ષત આદિવાસીઓ દ્વારા

તેમના સાંગઠનોની રચના કરવાની શરૂઆત ર્ઇ છે . આ પ્રિે શમાાં ્ુવનવસીટીકે કોઈ

સાંશોધન સાંસ્ર્ા નર્ી આ વવસ્તારમાાં માત્ર છે લ્લા િાયકામાાં જ ડઝનેક પ ૂવથ સ્નાતક

વવનયન અને વાક્ષણજ્ય કોલેજો ખોલવામાાં આવી છે .

છે લ્લા િોઢ-બે િાયકાર્ી ખાસ આદિવાસી વવકાસ કાયથક્રમો સરૂ કરી િે વામાાં

આવ્યા છે . તે માટે ખાસ વહીવટ વ્યવસ્ર્ા (માળખુ)ાં રચવામાાં આવ્્ુ ાં છે . જે ને

“આદિવાસી વહીવટ પ્રયોજના” કહેવામાાં આવે છે . સાચી કાયા પલટતો હજી ઘણી

દૂ રની વાત છે . બીજી બાજુ આદિવાસી માનવ જે એક સમયે વાસ્તવવક સ્વતાંત્ર વમજાજ

ધરાવતો હતો તે તેને ગુમાવી િીધો છે . અને એક િક્ષલત જ્ઞાવતના હીન્દુનુ ાં જ્ઞાવત માનસ

પ્રાપત કરી લીધુાં છે . તેણે હવે એક બાજુ પર ફદરયાિોને પોષવા ઉત્તેજ્વાનુ ાં શરુ ક્ુું

છે . તો બીજી બાજુ પર પરાયા સાધનો/માધ્યમો પર વધુ ને વધુ આધાર રાખતો ર્ઇ

ગયો છે . તે લઘુતાગ્રાંર્ીનો વશકાર ર્ઇ ચુક્ો છે . જે અગાઉ તે કદિ નહોતો જો આજ

રીતે આવી લઘુતાગ્રાંર્ી આદિવાસી વવસ્તારમાાં વવકસવાનુ ાં ચાલુ રહેશે તો તેનાર્ી તેની

કળા, સાંસ્કૃવત અને પેિાશ નાશ પામશે કારણકે જેનાર્ી તે હવે શરમાવા માાંડયો છે તે

પોતાની સાંસ્કૃવત જાળવી શકશે નહી.

85
િબક્ષણ ગજરાતમાં ક્કજલ્લાવાર આદિવાસી વસ્તી (૩.૮)

કલ

ક્રમ ક્કજલ્લો આદિવાસી જાવતઓ આ.વસ્તી વસ્તીના

ટકા

તડવી, રાઠવા, વસાવા, ભીલ,


૧ નમથિા ૪,૮૧,૩૯૨ ૮૧.૫૫%
ગામીત, ધાનકા

૨ ભરૂચ વસાવા, ભીલ, ગામીત, ધાનકા ૪,,૮૮,૧૯૪ ૩૧.૪૭%

ચૌધરી, ગામીત, ઢોબળયા, કોંકણા,


૩ સરત ૮,૫૬,૯૫૨ ૧૪.૦૯%
કોટવાબળયા

ચૌધરી, ગામીત, ચૌધરી,


૪ તાપી ૬,૭૯,૩૨૦ ૮૪.૧૭%
કોટવાબળયા

ઢોબળયા, હળપવત, કોંકણા, નાયકા,


૫ નવસારી ૬,૩૯,૬૫૯ ૪૮.૧૦%
કોલધા, હળપવત

કોંકણા, ભીલ, વારલી, ગામીત,


૬ ડાંગ ૨,૧૬,૦૭૩ ૯૪.૬૪%
કાર્ોડી, કોટવાબળયા

કોંકણા, ભીલ, વારલી, ગામીત,


૭ વલસાડ ૯,૦૨,૭૯૪ ૫૨.૯૨%
કાર્ોડી, ધોબળયા, કોટવાબળયા

વસ્તી ગણતરી ૨૦૧૧ પ્રમાણે

86
ગુજરાતના આ િક્ષક્ષણ વવભાગો નમથિા અને ભરૂચર્ી શરુ કરી વલસાડ સુધીનો

ભૌગોક્ષલક વવસ્તાર આવરી લેવામાાં આવ્યો છે . જેમ સુરત જીલ્લાના માાંડવી તાલુકાર્ી

આગળ વધી વાાંસિા, ધરમપુર, કપરાડા અને ડાાંગ – આહવા સુધી પહોંચતી પટ્ટીનો

ડુગ
ાં રાળ અને જગલવાળો
ાં પ્રિે શ િક્ષક્ષણમાાં સહ્યાદ્રીની પવથતમાળામાાં આવેલો છે . િક્ષીણ

ગુજરાતના આ જીલ્લાઓ માાંર્ી ડાાંગ, તાપી, નમથિા જીલ્લામાાં ૮૦% ઉપરની વસ્તી

આદિવાસી છે . જયારે વલસાડમાાં ૫૩% જેટલી અને નવસારીમાાં ૪૮% જેટલી વસ્તી

આદિવાસી છે જયારે ભરૂચ અને સુરતમાાં પ્રમાણમાાં ઓછી આદિવાસી વસ્તી વસવાટ

કરે છે .

આ વવસ્તારમાાં વસવાટ કરતી મુખ્ય આદિવાસી જનજાવતઓમાાં વસાવા ભીલ ,

હળપવત, ચૌધરી, કોંકણા, ઘોદડયા, તડવી, વારલી, કાર્ોડી, કોલધા અને કોટવાક્ષળયા

છે . આ પ્રિે શમાાં વસતાાં આદિવાસીઓ બોલી, સમાજ અને સાંસ્કૃવતની દ્રષ્ટ્ટીએ અનેક

વવધ વૈવવધ્ય ધરાવે છે . િરે ક જુર્નો ઈવતહાસ અને છે લ્લા વીસ વરસોમાાં ર્યેલા

વવકાસનો િર િરે ક જગ્યાએ જુિો-જુિો છે .

િક્ષક્ષણ ગુજરાતમાાં ૨૦૧૧ ની વસવત ગણતરી મુજબ જનસાંખ્યા ધરાવતાાં

આદિવાસી વસ્તીની ટકાવારી ૧૪% ર્ી લઈને ૯૫% વસવત ધરાવતા જીલ્લાઓ છે .

ટકાવારીની દ્રષ્ષ્ટ્ટએ જોઇએતો નમથિા જીલ્લામાાં ૮૧.૫૫% ભરૂચ જીલ્લામાાં ૩૧.૪૭%

સુરત જીલ્લામાાં ૧૪.૦૯% તાપી જીલ્લામાાં ૮૪.૧૭% નવસારી જીલ્લામાાં ૪૮.૧૦%

વલસાડ જીલ્લામાાં ૫૨.૯૨% અને સૌર્ી વધુ આદિવાસી ટકાવારી ધરાવતા ડાાંગ

જીલ્લામાાં ૯૪.૬૪% આદિવાસીઓ વસવાટ કરે છે .

87
ગુજરાતમાાં આદિવાસીઓની કુલ વસ્તી ૮૯,૧૭,૧૭૪ જોવા મળે છે . જયારે

િક્ષક્ષણ ગુજરાતમાાં આદિવાસીની વસ્તી ૪૨,૬૪,૩૮૪ જોવા મળે છે આર્ી કહી શકાય

કે ગુજરાતની સરખામણીએ માત્ર િક્ષક્ષણ ગુજરાતમાાંજ ૪૭.૮૨% જેટલી આદિવાસી

વસ્તી વસવાટ કરે છે . અને િક્ષક્ષણ ગુજરાતના આ સાત જજલ્લાઓમાાં આદિવાસીઓ

બહોળા પ્રમાણમાાં વસવાટ કરી રહ્યાાં છે તેમાાં પણ િક્ષક્ષણ ગુજરાતનાાં તમમાાં જીલ્લાઓ

માાંર્ી વલસાડ જીલ્લામાાં સૌર્ી વધુ ૯,૦૨,૭૯૪ આદિવાસી વસ્તી વસવાટ કરી રહી

છે . તેર્ી આદિવાસી વવકાસ કાયો માટે અને પ્રયત્નો માટે વલસાડ જજલ્લો અગત્યનુ ાં

કેન્દ્ર છે .

88
૩.૬ વલસાડ ક્કજલ્લાનો પદરચય :-

વલસાડ જજલ્લો લગભગ ૭૨-૪૫ ર્ી ૭૩-૩૦ ઉત્તર અક્ષાાંશ અને ૨૦-૫ ર્ી

૨૧-૦ પ ૂવથ રે ખાાંશ વછચે રાજ્યના િક્ષક્ષણ ગુજરાતમાાં આવેલ છે . આ જજલ્લો ઉત્તરે

સુરત જીલ્લાર્ી પ ૂવે ડાાંગ જીલ્લાર્ી તેમજ મહારાષ્ટ્ર રાજ્યના નાવસક જીલ્લા તર્ા

િાિરા-નગર હવેલીના વવસ્તારોર્ી પવશ્વમે અરબી સમુદ્રર્ી અને િક્ષક્ષણે મહારાષ્ટ્ર

રાજ્યના ર્ાણા જીલ્લાર્ી ઘેરાયેલો છે .

જીલ્લામાાં દકનારાના વવસ્તારો અને પ ૂવથ તર્ા ઉત્તર ડુગ


ાં રાળ પ્રિે શના મધ્યમાાં

પ ૂણાથ અને અંક્ષબકા નિીઓ પર મેિાનો છે . એની ફળદ્ર ુપ જમીનમાાં કાાંપના મેિાનો

બન્યાાં છે . આ મેિાનો વલસાડર્ી નવસારી સુધી વવસ્તરે લાાં છે . આ મેિાનો પુરના

મેિાન તરીકે તર્ા પવશ્વમ સપાટ પ્રિે શ તરીકે ઓળખાય છે . આ ભાગ ખેતીની દ્રષ્ષ્ટ્ટએ

ઘણો ફળદ્ર ુપ છે . ડાાંગર, જુવાર, કપાસ, ચીકુ અને કેરી મુખ્ય પાકો છે . ખાસ કરીને

વલસાડની કેરીઓ તેની મીઠાશ અને સોડમ માટે ખુબ વખણાય છે . વલસાડ તાલુકાના

પવશ્વમ તરફ િદરયા દકનારો છે . વલસાડર્ી આશરે ૪ દક.મી. દુર વતર્લનો ઉમરસાડી

િદરયા દકનારો છે . આ જજલ્લો આશરે ૧૯૨ દક.મી.િદરયા દકનારો ધરાવેછે.

જીલ્લાની નાિીઓમાાં િમણગાંગા, ઔંરાં ગા, પાર, તાન, અને નાર છે . આ બધી

જ નિીઓ ચોમાસામા વરસાિને લીધે છલકાય જાય છે . પરાં ત ુ સામાન્ય રીતે

જાન્્ુઆરીમાાં પાણી ઘટી જાય છે . આ બધી જ નિીઓ પ ૂવથર્ી –પવશ્વમદિશામાાં વહે છે .

અને અરબી સમુદ્રને મળે છે . િમણગાંગા નિી મહારાષ્ટ્ર રાજ્યના નાવશક જીલ્લામાાંર્ી

ઉમરગામ તાલુકામાાંર્ી કેન્દ્રસાવશત પ્રિે શ િાિર અને નગર હવેલીમાાંર્ી પસાર ર્ઈ.

િમણ નજીક સમુદ્રમાાં મળે છે . ઓરાં ગાનિી ધરમપુરમાાંર્ી વહે છે . પાર નિી ધરમપુર

અને કપરાડા તાલુકાને છુટો પાડી અને વહે છે .

 વલસાડ જીલ્લાનો ઈવતહાસ :-

ભારતમાાં સૌ પ્રર્મ સાંજાણ બાંિરે ર્ી પારસીઓ પ્રવેશ્યાાં હતાાં. સાંજાણ ખાતે પણ

મુકીને ભારતભરમાાં ફેલાયેલા પારસી સમુિાયનુ ાં પ્રવસદ્ધ ધાવમિક સ્ર્ળ “આતશ બહેરામ’’

89
અને “ફાયર ટે પપલ’’ વલસાડ જીલ્લાનાાં પારડી તાલુકાનાાં ઉિવાડા ખાતે આવેલ છે .

એટલુાં જ નદહ ઉિવાડા નજીક રાષ્ટ્ટીય ધોરી માગથ નાં ૮ પર આવેલા બગવાડા ખાતે

જૈનોનુાં પ્રાચીન તીર્થસ્ર્ળ આવેલ છે .

પારડી તાલુકામાાં સ્વ. ઈશ્વરભાઈ િે સાઈએ આિરે લો “ખેડા સત્યાગ્રહ” અર્વા

ધાશીયા આંિોલને પારડીને િે શ અને વવશ્વ સમક્ષ મુક્ો હતો. પારડી તાલુકાના વાપી

ખાતે વવશ્વની સૌર્ી વવશાળ ઔંધોગીક વસાહત આવેલી છે . વલસાડ તાલુકાના અને

વલસાડર્ી પારડી તરફ પાાંચ–છ કીલોમીટરના અંતરે આવેલ છે . છત્રપવત મહારાજના

ાં ર ખુબ આકષથણ ધરાવે છે . અને નવરાત્રી


દકલ્લા તરીકે ઓળખાતો પારનેરાનો ડુગ

િરવમયાન આઠમનો મોટો મેળો ભરાય છે . આ ડુગ


ાં ર પર હજારો ભક્તો અંક્ષબકા માતાજી,

કાક્ષલકામાતાજી, હનુમાનજીનુ ાં માંદિર શાંકર ભગવાનના માંદિરના િશથન કરીને પાવન

ર્ાય છે . સાર્ો સાર્ મુસ્લીમ ક્ષબરાિરો મળે િરગાહના િશથન વાંિનીય છે .

ભારત રત્ન તર્ા ભ ૂતપ ૂવથ પ્રધાનમાંત્રી શ્રી મોરાજીભાઈ િે સાઈ જેવા મહામાનવનાાં

જન્મસ્ર્ાનના લીધે વલસાડ જજલ્લો રાષ્ટ્ટીય તર્ા આંતરરાષ્ટ્ટીય સ્તર પર ચચાથમાાં

આવ્યો હતો. એ વસવાય વલસાડી હાફૂસ કેરી અને અતુલ ખાતે આવેલ રાં ગ રસાયણના


વવશ્વ વવખ્યાત કારખાનાઓ મોટી ઉધોગ વસાહત વાપી તેમજ તમામ ગુણોર્ી સમદ્ધ

એવુાં વલસાડી સાગર્ી વલસાડ જીલ્લો ખુબજ પદરક્ષચત છે . વલસાડ જજલ્લો ગુજરાતનાાં

િક્ષક્ષણે આવેલો છે . અને પવિમે ભ ૂરો અરબી સમુદ્ર આવેલો છે .

પ ૂવથમા સહયાદ્રી પવથતમાળાઓ આવેલ છે .૧૪,૧૦,૬૮૦ વસ્તી ધરાવતો અને

૨,૯૪૭,૪૯ ચો. દકમી. વવસ્તાર ધરાવતો વલસાડ જજલ્લો ઘણી સારી સુવવધાઓ ધરાવત ુ ાં

ક્ષેત્ર છે . વલસાડ ખાતે રે લ્વે સુરક્ષા િળનુ ાં મુખ્ય મર્ક તેમજ રેવનગ સેન્ટર પણ

આવેલ ુાં છે . વલસાડ ખાતે કેરી અને ચીકુાં તર્ા ખેતી ઉત્પાિનોનાાં વેચાણ માટે વવશાળ

એ.પી.એમ.સી.માકે ટ આવેલ છે .

વલસાડર્ી પાાંચ દક.મી. પર આવેલ તીર્લ ગામ આજે એક પયથટન સ્ર્ળ

ઉપરાાંત એક તીર્થસ્ર્ળ તરીકે પણ વવકસી રહ્ુાં છે . જ્યાાં સાાંઈબાબા માંદિરનુ ાં રમણીય

સાંકુલ, પ્રખ્યાત જૈન મુનીઓ, પ ૂ બાંધ ુ ત્રીપુટીજીનુ ાં સાધના કેન્દ્ર “શાાંવતવનકેત સાંકુલ”

90
અક્ષર પુરુષોતમ “સ્વામીનારાયણ માંદિર” વગેરે આવેલા છે . જે વવવવધ ક્ષેત્રોના

સહેલાણીઓને ખુબ જ સહજતાર્ી આકષી રહયાાં છે . જેનુ ાં મુખ્ય કારણ તીર્લનો

રમણીય િદરયાદકનારો છે .

વલસાડ જીલ્લાના ધરમપુર તેમજ કપરાડા તાલુકાઓ મોટે ભાગે આદિવાસી

ક્ષેત્રે છે . અને સહયાદ્રી પવથતમાળાઓના ખોળામાાં ઝૂલે છે . અહીના દહલ સ્ટે શનો ભારતનાાં

કોઈપણ દહલ સ્ટેશનની સરખામણી સાર્ે ઉભા રહી શકે તેવા છે . પણ આ વવસ્તારના

દુગથમતાને કારણે સહેલાણીઓ માટે રહેવા તર્ા જમવાની વ્યવસ્ર્ા નદહવાંત છે . વહેતી

નિીઓને ઝરણાાં ઉચાાં પહાડો ગાઢ વનરાજી અને જગલ


ાં ધરાવત ુાં આ ક્ષેત્રે તેના

અપ્રવત્તમ કુિરતી સૌિયથને કારણે પ્રવાસ ક્ષેત્રે વવકાસની વવપુલ તાકાત ધરાવે છે .

91
ધરમપર તાલકાનો પદરચય :-

ધરમપુર તાલુકો ભારત િે શના પવિમ ભાગમાાં આવેલા ગુજરાત રાજ્યના

વલસાડ જજલ્લાનો મહત્વનો તાલુકો છે . ધરમપુર આ તાલુકાનુ ાં મુખ્ય મર્ક છે . ધરમપુર

નગર વલસાડર્ી પ ૂવથ દિશામાાં રાજ્ય ધોરી માગથ પર ૩૦ દકલોમીટરના અંતરે આવેલ ુાં

છે . ભારત િે શને આઝાિી મળી તે સમયમાાં ધરમપુર રાજ્ય હત ુ ાં અને તેનો વહીવટ

ધરમપુર ના રાજા સાંભાળતા. ત્યારબાિ ધરમપુર રાજ્ય ભારત િે શમાાં જોડા્ુ.ાં

ધરમપુર એ એક નાનુ ાં અને સુિર


ાં નગર છે . જે વલસાડની પ ૂવથમાાં સ્સ્ર્ત છે .

ધરમપુર સ્વગથવાદહની નિીના કાાંઠે આવેલ ુાં છે . અને પ ૂવથ, પવશ્વમ અને િક્ષક્ષણમાાં સહ્યાદ્રી

અર્વા પવશ્વમ ઘાટની શ્રેણીર્ી ઘેરાયેલ ુાં છે . તેના સ્ર્ાનને લીધે નગર સમગ્ર વષથ

િરવમયાન અન્યાંત સુિર


ાં આબોહવા ધરાવે છે .

પહેલામાાં સમયમાાં ધરમપુર એક રજવાડુાં હત ુ ાં અને તેની સ્ર્ાપના ૧૨૬૨ માાં

રામનગર તરીકે કરવામાાં આવી હતી. અને તેના સ્ર્ાપક રાજા રામવસિંહ હતા. ત્યાર

બાિ સમય જતા ૧૭૬૪ માાં તેણે ધરમપુર નામ આપવામાાં આવ્્ુ ાં જે રાજા ધમથિેવજી

દ્વારા રચવામાાં આવ્્ુ.ાં ક્ષચત્તોડના વસસોદિયા રાજપ ૂતોના વાંશજોએ ધરમપુરના

ઈવતહાસમાાં દિલ્હી સલ્તનતના પતન પછી, ધરમપુર રાજ્યમાાં વવકાસ ર્યો અને તે

પ્રિે શના ઓછામા – ઓછા સાત વ્્ુહાત્મક દકલ્લાઓનુ ાં સાંચાલન અને અંકુશ ધરમપુરર્ી

કરવામાાં આવ્યો. અને એક શસ્ક્તશાળી સ્સ્ર્વત મેળવી.

ધરમપુર સહ્યાદ્રી પવથત શ્રેણીની શરૂઆતનાાં ભાગમાાં આવેલ તાલુકો છે . તે

ગુજરાત રાજયના સૌર્ી મનોહર પ્રિે શનુ ાં પ્રારાં ક્ષભક ક્ષબિંદુ છે . સહ્યાદ્રી પવથતમાળાએ

દુવનયાના આઠ અનામત જૈવવક વવવવધતાના મુખ્ય વવસ્તારો માાંર્ી એક છે . જેના કારણે

પયાથવરણની દ્રષ્ષ્ટ્ટએ પણ ધરમપુર તાલુકો અગત્યનુ ાં સ્ર્ાન ધરાવે છે . ધરમપુરર્ી

કપરાડા અને કપરાડાર્ી નાવસક જતો રસ્તો ખુબજ મનોહર દ્ર્ષષ્ટ્યાવક્ષલ ભરે લો છે .

ચોમાસામાાં તો તે સાંપ ૂણથ રીતે લીલોછમ જોવા મળે છે . ધરમપુરમાાં ઘણી નિીઓ અને

ઝરણાઓ પણ આવેલા છે . સ્વગથવાદહની, ધામણી જેવી અને તાન, માન, પાર, જેવી

મોટી નિીઓ સુિર


ાં ખીણ પ્રિે શોની રચના કરે છે .

92
િક્ષક્ષણ ગુજરાતની આ સમગ્ર આદિવાસી પટ્ટી ગુજરાતના કાશ્મીર તરીકે

ઓળખવામાાં આવે છે . કોંકણા, કોરચા, ગામીત, વારલી, કોટવાક્ષળયાવગેરે જેવી

આદિવાસી જન – જાવતઓ અહીના જગલોમાાં


ાં વસનારી પ્રમાક્ષણત પ્રજા છે . અને સધનથ

આદિવાસી બેલ્ટના રહેવાસી છે . આ પ્રિે શના આદિવાસી લોકો આઝાિી પહેલા ખુબ જ

ખરાબ પદરસ્સ્ર્વતમાાં જીવન જીવતા હતા. પરાં ત ુ આઝાિી બાિ ગાાંધીવાિી કાયથકરો,

સ્વૈચ્છછકસાંગઠનો અને યોગ્ય સરકારી નીવતનાાં કારણે કરવામાાં આવેલા વવવવધ સામાજજક

કાયો દ્વારા તેમનો ઘણો વવકાસ ર્યો છે .

93
કપરાડા તાલકાની માદહતી :-

કપરાડા તાલુકો ભારત િે શના પવશ્વમ ભાગમાાં આવેલા ગુજરાત રાજ્યના

વલસાડ જજલ્લાનો મહત્વનો તાલુકો છે . આ તાલુકામાાં કપરાડા મુખ્ય મર્ક છે .

તાલુકાનો મોટા ભાગનો વવસ્તાર ડુગ


ાં રાળ તેમજ જગલોર્ી
ાં ભરપુર છવાયેલો છે . વાપી

ર્ી શામળાજી જતો ધોરી માગથ કપરાડા માાંર્ી પસાર ર્ાય છે . આ તાલુકામાાં ચોમાસા

િરપયાન ભારે વરસાિ પડે છે . છે લ્લા કેટલાક વષોમાાં તો આખા ભારત િે શમાાં સૌર્ી

વધુ વરસાિ પણ કપરાડા તાલુકામાાં નોંધાયેલ છે .

94
૩.૭ સંર્ોધન ક્ષેિમાં વસવત મખ્ય આદિવાસી જાવતઓનો

પદરચય:-

ધરમપુર અને કપરાડા તાલુકાઓ ભૌગોક્ષલક રીતે ઘણી સમાનતા ધરાવે છે .

તેર્ી અહી વસવત આદિવાસી જાવતઓમાાં પણ ઘણી સમાનતાઓ જોવા મળે છે . તેમાાંર્ી

અમુક મુખ્ય આદિવાસી જાવતઓ વવષે અહી પદરચય મેળવીએ.

(૧) કં કણા અર્વા કોંકણા :-

કોંકણાની વસવત મુખ્યત્વે આ વવસ્તારમાાં જોવા મળે છે . તેઓ મ ૂળ કોંકણા

પટ્ટીમાાંર્ી આવ્યા હોઈ તેર્ી કોંકણા કહેવાય છે . તેમની ભાષામા, તેમના પહેરવેશમાાં

કોંકણની અસર આજે પણ સ્પષ્ટ્ટપણે જોઈ શકાય છે . કેટલાક કોંકણા પોતાને કુનબી

પણ કહેવરાવે છે . પણ બાંનેના દરવાજ એક જ છે . કુનબીઓ મ ૂળ નાવશક કે ર્ાણા

જીલ્લામાાંર્ી પોતે આવ્યા એમ માને છે . કુનબી શબ્િનો અર્થ આમ તો ખેડત


ૂ ર્ાય છે .

એટલે તે લોકો કુનબી તરીકે ઓળખાયા હશે એમ માની શકાય.

તેઓ રાં ગે કળા પાાંચ – સાડાપાાંચ ફૂટ ઉચા અને પહોળા નાકવાળા હોય છે .

સ્ત્રીઓ પુરુષો કરતા ઉઘડતા રાં ગની હોય છે . પુરુષોના રોજનો પોષાક માત્ર ખાખી

રાં ગની ચડ્ડી હોય છે . બહાર જાય ત્યારે શરીરે બાંડી પરે છે . અને માર્ે ફેટોં વીટેં છે .

સ્ત્રીઓ ઘટાં ૂ ણ સુધી કાછડો મારી પહેરેલ ુાં કપડુાં ઓઢે છે . જે નો એક છે ડો ઉપર છાતી

પર ઓઢી માર્ે નાાંખે છે . ઘરમાાં હોય ત્યારે પણ આજ પ્રકારના વસ્ત્રો પહેરે છે . સ્ત્રી –

પુરુષ બાંને ઘરે ણાાંનાાં ઘણાાં શોખીન હોય છે . અગાઉ શાંખ કે છીપલાની માળાઓ પહેરતાાં.

હવે તેઓ કર્ીર કે ચાાંિીના િાગીના પહરે છે . કીડીયાની માળાઓ પણ પહેરે છે . સ્ત્રીઓ

તરહ તરહના છુાંિણાાં છુાંિાવે છે . તેમની બોલી કોંકણી છે . જેમ મરાઠીની અસર

સ્પષ્ટ્ટપણે વતાથય છે . સાંપકથ ને લીધે ગુજરાતીની અસર પણ જોવા મળે છે .

તેમના ઘરની ભીંત દુાંિેલા વાાંસની બનાવવામાાં આવે છે . બારણાાં પણ વાાંસના

અર્વા લાકડાના બનાવવામાાં આવે છે . ઘરની છત િે શી નળીયાઓર્ી ઢાાંકવામાાં આવે

છે . પાકાાં મકાનો બનાવવા માટે તે લોકો જાતેજ ઈંટ પાડી અને ચણતર કરતા જોવા

95
મળે છે . કોંકણાના ઘરમાાં જોઈતી તમામ વસ્તુઓ હોય છે . ખેતી માટે હળ, લાકડાાંઓ

કાપવા કુહાડી અને િાતરડી કાટા – ઝાાંખરા કાઢવા લાકડાનુ ાં શુળ, માછલા પકડવા

ાં ેલી ઝીલી, વશકાર માટે તીરકામઠુાં અને પાણી પીવા તબડીમાાં


વાસની ગુર્ ુાં ર્ી બનાવેલી

ડવલી હોય છે . અનાજ ભરવા ટોપલાાં, ચોખાખાાંડવા ઉખલમુશળ, રોટલા કરવાની

કર્રોટ અને કલેડાાં અને પાણી ભરવાના એકાિ બે બેડાાં હોય છે .

તેમનો મુખ્ય વ્યવસાય ખેતીનો છે . પણ ખેતીની તેમની પદ્ધવત વવવશષ્ટ્ટ છે .

જગલ
ાં વવસ્તારમાાં પવન કે વરસાિર્ી વનિંિામણનુ ાં બીજ ખેતરમાાં ફેલાય છે . અને તેર્ી

નકામુાં ઘાસ- કચરુાં બહુ ઉગી નીકળે છે . તેર્ી સીધે સીધુ ાં બી ખેતરમાાં વાવવાને બિલે

તેન ુાં ધરુાં કરી રોપવામાાં આવે છે . ધરુાં માટે ની જગ્યાને ઝાડના ડાળડાાંખરા તર્ા પાાંિડા

વડે ઢાાંકી સળગાવી ને તૈયાર કરવામાાં આવે છે . જે ને “આિર” કહેવામાાં આવે છે .

મોટુાં ર્યેલ ુાં ધરુાં ખેતરમાાં રોપવામાાં આવે છે . ખેતીની આ વવવશષ્ટ્ટ પદ્ધવત પ્રચક્ષલત

ર્વાનુાં કારણ તેમની ઉચાાં ઢોળાવો પર આવેલી જમીનને ફાળે છે .

ખેતીમાાંર્ી પુરતી આવક ન મળવાને કારણે પુરક ધાંધા તરીકે જગલની


ાં મજુરી

પર તેમને આધાર રાખવો પડે છે . ઉપરાાંત વશકારે જઈને કે માછલા પકડીને પણ તે

ઓ પુરક ખોરાક મેળવી શકે છે . અને જયારે આમાાંન ુાં કઈ ના મળે ત્યારે ભાજી કે કાંિ

બાફીને પણ પેટ ગુજારો કરવો પડે છે . મરઘા ઉછે ર પણ તેમનો પુરક વ્યવસાય છે .

તેઓ ગાય ભેંસ રાખે છે . પરાં ત ુ દુધનો ઉપયોગ ખાવામાાં કરતા નર્ી. મોટા ભાગનુ ાં

દૂ ધ બછચાઓ માટે અર્વા તો વેચી િે વામાાં આવે છે .

સામાજજક વ્યવહારોના વનયમન માટે ગામપાંચ અને ચોરાપાંચની વ્યવસ્ર્ા

છે .તેઓ િે વ િે વીઓમાાં માને છે . ધાવમિક વ્યવહારો ભગત દ્વારા ર્ાય છે . એમના ખાસ

િે વો હનવત અને વાઘિે વ છે . તેમના તહેવારોમાાં મુખ્યત્વે હોળી છે . મોટા ભાગે

તહેવારોની ઉજવણી નાચીને કરવામાાં આવે છે . કોંકણા “ભવાડા” નો વેશ ભજવે છે .

રામાયણની કર્ાના પાત્રોનો ખ્યાલ આવતી વેશભ ૂષા તર્ા પહોરા પહેરી આ “ભવાડા”

ભજવાય છે . અંગકસરતવાળા કોંકણી ન ૃત્યમાાં કથ્ર્ક ન ૃત્યના અંશો જોવા મળે છે . તે

96
ઉપરાાંત વાતાથ સાર્ે ર્તુ ાં સમ ૂહન ૃત્ય ર્ાળીકુાંડ ન ૃત્ય, માિકન ૃત્ય વગેરે ન ૃત્યો પણ તેઓ

ભારે ઉત્સાહર્ી કરે છે .

(૨) વારલી :-

વારલીની વસ્તી મુખ્યત્વે વલસાડ જીલ્લામાાં આવેલ છે . “વારલ એટલે જમીનનો

નાનો ટુકડો તેર્ી વારલી એટલે જમીનના નાના ટુકડા ખેડનાર” એ રીતે આ લોકો

વારલી કહેવાયા એમ મનાય છે . િક્ષક્ષણના વારાલાટ પ્રિે શમાાંર્ી તેઓ મ ૂળ આવતા

હોઈ એ કારણે પણ વારલી કહેવાયા હોય એવુાં પણ એક સાંભવ છે . એક મત એવો

પણ છે . કે તેઓ ભીલની જ એક પેટાજાતી છે . તેમનામા ચાર પેટાજાતી છે . (૧) શુદ્ધ

(૨) મુિથ (૩) િવાર (૪) નીદહર આમાાંર્ી મુિથ અને િાવર એકબીજા સાર્ે લગ્નસાંબધ
ાં

બાાંધે છે . પણ નીદહર સાર્ે તેઓ લગ્ન સાંબધ


ાં બાાંધતા નર્ી આ ઉપરાાંત તેમનામા ૨૪

જેટલા કુળ છે . એક જ કુળના લોકો અંિર – અંિર લગ્ન સબાંધ બાાંધતા નર્ી.

કોંકણા વારલીને પોતાનાર્ી હલકા ગણે છે . અને તેમની સાર્ે કશો સામાજજક

વ્યવહાર રાખતા નર્ી.

વારલી શરીરે અશકત, વણથ તડકાને કારણે તર્ા ઓછા વસ્ત્રને પદરણામે શ્યામ,

િાઢીમાર્ાના વાળ અવ્યવસ્સ્ર્ત કિીક માર્ે ગુછછાિાર ચોટલી અને સામાન્ય કિ અને

ઉંચાઈ ધરાવે છે . પુરુષો માર્ે ફેટો બાાંધે છે . શરીરે જદકત કે બાંડીને મળતુ ાં અડધી

બાાંયનુ ાં કોલર વવનાનુાં કપડુાં તર્ા કમરે લાલ રાં ગના ફૂમકાવાળી િોરી બાાંધે છે . કમરની

િોરીને તેઓ ‘કહડો’ કહે છે . ફેંટાનો ઉપયોગ રાત્રે સુવા ઓઢવા માટે પણ ર્ાય છે .

સ્ત્રીઓ લાલ રાં ગની કે શ્યામવણી સાડી પહેરે છે . જે તેઓ કમરના ભાગર્ી ઘુટાં ણ સુધી

કછછ મારી પહેરે છે . અને તેઓ તેનો એક છે ડો બરડે અને માર્ા સુધી ઓઢી રાખે છે .

સ્ત્રી અને પુરુષ બાંને ઘરે ણાના શોખીન હોય છે . કાાંડાર્ી – કોણી સુધીના ભાગમાાં તેઓ

૨૦ ઉપરાાંત બાંગડીઓ પહેરે છે . આ બાંગડીઓ મુખ્યત્વે સીસાની અને પીતળની હોય

છે . હાર્ે વીંટી તર્ા નાકે નર્ડી પહેરે છે . માળામાાં કાચના મણકાની માળા તર્ા

અંબોડોમાાં કાચના મણકાના ઝૂમખાાં પહેરે છે . તેમની ભાષા કોંકણી જેવીજ છે .

97
તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે . પણ કોંકણાની જેમ તેમની ખેતી પણ પ્રાર્વમક

પ્રકારની છે . તેર્ી તેમને બીજા સહાયક ધાંધાઓ પર ઘણો આધાર રાખવો પડે છે .

જેમાાં જગલમાાં
ાં મજૂરીએ જવુાં કોલસા પાડવા, જગલમાાં
ાં ાં ર, મધ, મહુડા, વગેરે
ર્ી ગુિ

એકઠા કરી લાવવા, વશકારે જવુ ાં કે માછલા પકડવા જવુ ાં તર્ા બીજી પરચુરણ મજૂરીના

કામે જવુાં વગેરે છે . તેમના ખોરાકમાાં મુખ્યત્વે નાગલીનો ઉપયોગ ર્ાય છે . તેઓ

વશકારના ભારે શોખીન હોય છે . તેઓ મરે લા ઢોરનુ ાં માસ ખાતા નર્ી તે વસવાય બકરાાં,

ઘેટાાં, મરઘાાં, સસલાાંનો વશકાર કરી તેન ુ ાં માસ ખાય છે . અને સાર્ે મહુડાનો િારૂ પણ

પીએ છે .

વારલીમાાં હાલ વપત ૃસત્તાક કુટુાંબવ્યવસ્ર્ા છે . પણ ખાંઘાડ (ઘર જમાઈ) ના

દરવાજને કારણે અગાઉ માત ૃસત્તાક કુટુાંબવ્યવસ્ર્ા હશે એમ મનાય છે . આ દરવાજ

આપણે જો્ુાં તેમ બધીજ આદિવાસી જાવતઓમાાં જોવા મળે છે . તેર્ી બધી

આદિવાસીજાવતઓ અગાઉ માત ૃસત્તાક કુટુાંબ વ્યવસ્ર્ાને માનતી હશે વારલીમાાં

બહુપત્નીત્વની પ્રર્ા છે . એ વસવાઈ ઘર જમાઈ, પુનથલગ્ન, નાતરુાં, છૂટાછે ડા વગેરે

રીવાજો બીજી જાવતઓ જેવાજ છે . તેઓ સગાઇ કે ચાાંિલો ર્યા બાિ પોતાનો ઘર

સાંસાર શરુાં કરી શકે છે . અને પછી આવર્િક અનુકુળતા ર્તા લગ્ન કરે છે . તેર્ી ઘણીવાર

બાપ અને િીકરાના લગ્ન સાર્ે ર્તા હોય તેવ ુ ાં પણ જોવા મળે છે .

તેઓ િે વી િે વતાઓમાાં માનતા હોવાર્ી ભગતનુાં સ્ર્ાન તેમના સમાજમાાં ઘણુ ાં

મહત્વનુ ાં હોય છે . તેમના મુખ્ય િે વોમાાં હીરવાિે વ, નારણિે વ, ભરમિે વ, ચેંડાિે વ વગેરે

છે . કોઈપણ દહિંદુ િે વોને તેઓ પ ૂજતા નર્ી એ રીતે દહિંદુ ધમથની અસર તેમના પર

ઘણી ઓછી છે .

(૩) ગામીત :-

તેઓ ગામીત – ગાવવત કે માવચીનાનામે પણ ઓળખાય છે . તેમની પેટા

જાવતઓમાાં પડવી, વલવી, વસાવાનો અમાવેશ ર્ાય છે . આમાાં વલવી સૌર્ી નીચલી

કક્ષાના ગણાય છે . ગામીત મ ૂળ ભીલનીજ એક પેટા – જાવત હોય એમ મનાય છે . જે

98
ભીલો ગામ વસાવીને એક ઠેકાણે સ્સ્ર્ર ર્યા તે ગામીત કે વસાવા કહેવાયા એવુાં

મનાય છે . તેઓ મુખ્યત્વે સુરત, વલસાડ, જીલ્લમાાં વસેલાાં છે .

પુરુષો ધોતી કે પાયજામો, બાંડી અને ફાક્ષળ્ુાં પહેરે છે . તેમના પોશાકમાાં એક

સાિગી જોવા મળે છે . સ્ત્રીઓ કમર નીચેનો ઘટાં ૂ ણ સુધીનો ભાગ કછોટો મારી લ ૂગડુાં

વીંટાળી ઢાાંકે છે . જયારે માાંર્ે એક કટકો નાાંખે છે . ગળામાાં પથ્ર્રના મણકાની માળા

પહેરે છે અને પગે કડાાં પહેરે છે .

તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે . શાહક


ુ ારી વધરાણ પ્રર્ાને લીધે તેમને તેમની

જમીનો ગુમાવી હતી મોટા ભાગની જમીનો તેઓ ગણોવતયા તરીકે ભાગે ખેડતા.

જમીનિારોને લીધે તેમની પાસેર્ી ચાલી ગયેલી જમીનો પાછી મળવાને કારણે હવે

તેઓ ખેતીમાાં સ્સ્ર્રતા પ્રાપત કરી શક્ાાં છે . ખેતી ઉપરાાંત ખેત મજુરી પર પણ તેમને

આધાર રાખવો પડે છે . તેમની પોતાની આગવી બોલી છે . જે ગામીત બોલીના નામે

ઓળખાય છે .

આષ્ટ્ટબા, ગાવલી, વાઘિે વ, એ તેમના િે વ છે . જાતીપાંચ બધા સામાજજક

વ્યવહારોનુાં વનયમન કરે છે . ગાવમત જાવત જે વલસાડ જીલ્લામાાં વસવાટ કરે છે . તેણે

ાં જોવા મળે છે . તેર્ી તેમના પહેરવેશ


સુરત જીલ્લાના ગામીતો સાર્ે પણ સાંબધ

જીવનપદ્ધવત વ્યવહારો વગેરેમાાં સુરત જીલ્લાના ગામીત જાવતના લક્ષણો જોવા

મળે છે . ગામીત જાવતની સ્ત્રીઓ ચાાંિીના ઘરે ણાની શોખીન હોય છે . તે તેમના ઘરે ણા

પહેરવાની પદ્ધવત પરર્ી િે ખાઈ આવે છે .

(૪) કોલચા / ઢોરકોળી :-

તેમની મુખ્ય વસ્તી વલસાડ જજલ્લામાાં છે . તેઓ કોલચા કે કોલધા ના નામે

પણ ઓળખાય છે . ટોપલા બનાવવાનુાં કામ કરતા હોવાર્ી તેમને “ટોકરે કોળી” પણ

કહેવામાાં આવે છે .

મરે લા ઢોરનુાં માાંસ ખાતા હોઈ તેર્ી તેમને હલકા ગણવામાાં આવે છે . અને

તેર્ી જ તેમને ઢોરકોળી કહેવામાાં આવે છે . િે ખાવમાાં તેઓ બીજી જગલમાાં


ાં રહેતી

99
જાવતઓ જેવા જ લાગે છે . પુરુષો માર્ે કટકો નાાંખે છે . અને કમરે એક લાંગોટ પહેરે

છે . સ્ત્રીઓ પણ માાંર્ે નાનો કટકો નાાંખે છે . અર્વા ઓઢે છે . અને કમરે લ ૂગડુાં વીંટાળે

છે . ચોળી પહેરતી નર્ી પુરુષો કાનમાાં વાળી પહેરે છે . અને હાર્ે કડુાં પહેરે છે . સ્ત્રીઓ

કાને વાળી, ડોકે કાચના મણકાની બે- ત્રણ માળા અને હાર્ે ધાતુની મજબુત બે ત્રણ

બાંગડીઓ પહેરે છે .

તેમનો મુખ્ય વ્યવસાય જગલ


ાં મજુરી તર્ા અન્ય મજુરીનો છે . તેમનામાાંર્ી

કેટલાક ટોપલા બનાવવાનુાં પણ કામ કરે છે . તેમની આવર્િક સ્સ્ર્વત ઘણી નબળી

હોવાર્ી તેમને ઘણી વખત માત્ર કાંિમ ૂળ પર જ વનવાથહ ચલાવો પડે છે . અને ક્ારે ક

તો તદ્દન ભ ૂખમરો વેઠવો પડે છે . તેમના ઘર કાચા ઝૂપડાાં જેવા હોય છે . તેમની બોલી

કોંકણી જેવી છે . તેમના સામાજજક રીવાજો પણ કોંકણા જેવા છે .

ાં રિે વ, વાઘિે વ અને દહરવાિે વ અને િે વી કાકાબક્ષળયા


તેમના મુખ્ય િે વો ડુગ

છે . તેમના માાં કોઈ આગેવાન નર્ી હોતો. સામાજજક ઝઘડા આખી જાવત ભેગી મળી

પતાવે છે . તેઓ ન ૃત્યના બહુ શોખીન છે .

(૫) કોટવાબળયા :-

તેઓ વીટોક્ષલયા, બરોદડયા કે વાાંસફોડા નામે પણ ઓળખાય છે . તેઓ મુખ્યત્વે

સુરત, તાપી અને વલસાડ જીલ્લામાાં આવેલા છે . તેમનો વાંશપરાગત ધાંધો વાાંસમાાંર્ી

ટોપલા બનાવવાનો છે . મોટે ભાગે જગલ


ાં પાસે અર્વા જ્યાાંર્ી વાાંસનો જથ્ર્ો સહેલાય

ર્ી મળી રહે તેવી જગ્યાઓએ અને નિીદકનારે તેઓ વસતા હોય છે . બીજી જાવતઓ

તેમને હલકાાં ગણી તેમની સાર્ે કશો સામાજજક વ્યવહાર રાખતી નર્ી. તેઓ પણ

ઢોરકોળીની જેમ મરે લા ઢોરનુ ાં માાંસ ખાતા હોય છે . સ્ત્રીઓ તેમના લાક્ષક્ષણક પોષાક

તર્ા આભ ૂષણો સફેિ છીપલાની માળા પીતળની વાળી તર્ા ધાતુના કડાર્ી ઓળખાય

છે .

તેમનો મુખ્ય વ્યવસાય વાાંસકામ છે . બધી આદિવાસી જાવતઓમાાં આ એક જ

જાવત છે કે જે ઉદ્યોગ પર સ્વતાંત્ર રીતે નભી રહી છે . વાાંસમાાંર્ી ટોપલા-ટોપલીઓ

બનાવવા, સુપડાાં બનાવવા, સાવરણા બનાવવા તેમ જ અન્ય ઘર ઉપયોગી ચીજો

100
બનાવવાનુ ાં કામ તેઓ કરે છે . વાાંસકામમાાં આખુ ાં કુટુાંબ લાગી જત ુાં હોય છે . વાાંસ

ખરીિવા માટે તેમની પાસે પુરતા પૈસા ન હોવાર્ી ઘણી વાર સસ્તાભાવે પણ માલ

વહેચી િે વો પડે છે . ચોમાસામાાં તેઓ ખેતમજુરી કરવા જાય છે . વશક્ષણની દ્રષ્ષ્ટ્ટએ

તેઓ ઘણા પછાત છે . બીજી બધી જાવતઓ વશક્ષણનો લાભ લેવા લાગી છે . પણ

કોટવાક્ષળયા હજુ એ બાબતમાાં જાગૃત ર્યા નર્ી.

તેમની પોતાની સ્વતાંત્ર બોલી નર્ી પણ જે લોકો વછચે તેઓ વસે છે તેમની

બોલીનો તે ઉપયોગ કરે છે .સામાજજક રીવાજો બીજી આદિવાસી જાવતઓ જેવા જ છે .

કોંકણાની માફક લગ્ન માટે છોકરીએ છોકરાને ઘરે જવુ ાં પડે છે . મત


ૃ શરીરને િાટવામાાં

આવે છે .

જાવતપાંચ તેમના સામાજજક વ્યવહારોનુાં વનયમન કરે છે . િે વિે વીઓમાાં તેઓ

બહુ માને છે . મેલી વવદ્યામાાં પણ બહુ માને છે . તેમના િે વોમાાં મુખ્ય ગોવાળિે વ,

દહમાદરયાિે વ, આહીરિે વ કાકા બાક્ષળયા અને િે વલી માડી છે . તહેવારોમાાં હોળી મુખ્ય

છે . તેઓ ન ૃત્યમાાં બહુ શોખીન છે . િોહેડીયા, બાવડીયા, પારણીયા એ તેમના જાણીતા

ન ૃત્ય પ્રકારો છે .

(૬) કાર્ોડી :-

તેઓ કાતકારી નામે પણ ઓળખાય છે . બાંને નામો તેમના કાર્ો પાડવાના

વ્યવસાય પરર્ી પડેલા છે . તેમની બે પેટા જાવતઓ છે જે ઢોર કાર્ોડી અને સોન

કાર્ોડી નામે ઓળખાય છે સોન કાર્ોડી ઢોરનુાં માસ ખાતા નર્ી જયારે ઢોર કાર્ોડી

ઢોરનુાં માાંસ ખાય છે તેર્ી તે નીચા ગણાય છે . બોલી, િે ખાવ તેમજ રીવાજો પરર્ી

કાર્ોડી ભીલનીજ એક પેટા જાવત હોય તેમ મનાય છે . તેઓ પોતાને હનુમાનના વાંશજ

ગણાવે છે . રાવણ સાર્ેના ્ુધ્ધમાાં વાનરોએ જે મિિ કરી તેના બિલામાાં રામે તેમને

વાનરમાાંર્ી મનુષ્ટ્યમાાં ફેરવી નાખ્યાાં અને ત્યારર્ી તેઓ મનુષ્ટ્યિે હ ધરાવે છે . તેવી

તેમનામાાં એક િાંતકર્ા છે .

તેઓ ગામર્ી દુર જગલોમાાં


ાં રહેતા હોય છે . અને ભટકતી જાવતઓ જેવુ ાં જીવન

ગુજારતા હોય છે . બીજા લોકો સાર્ે તેઓ બહુ ઓછા સાંબધ


ાં રાખે છે .પુરુષો લાાંબા વાળ

101
અને િાઢી રાખતા હોય છે . તેમનો મુખ્ય આગેવાન નાયક કહેવાય છે . પ્રધાન અને

કારભારી તેના મિિનીશ ગણાય છે .

તેમનો મુખ્ય વ્યવસાય કાર્ો પાડવાનો અને કોલસા પાડવાનો છે . તે ઉપરાાંત

ખેતમજૂરી તર્ા પરચ ૂરણ મજૂરી પર પણ તેમને આધાર રાખવો પડે છે . જગલ
ાં

કામકાજ ઓછુાં ર્વાર્ી તેમને આ મજુરી પર હવે વવશેષ આધાર રાખવો પડે છે . જમીન

ન હોવાર્ી બહુ ઓછા કુાંટુાંબો ખેતી પર નભે છે . તેમના બાળકો પાંખીનો વશકાર કરવામાાં

બહુ પાવરધા હોય છે .

તેમના મુખ્ય િે વો હીંદિયા, વશવરપા, ભીલિે વ, વાઘિે વ છે . હોળી વાઘબારશ

વગેરે તેમના મુખ્ય તહેવારો છે . સાંક્રાાંતના બીજા દિવસે તેઓ જગલમાાં


ાં જઈ જગલી
ાં

પ્રાણીનો વશકાર કરી લાવે છે . બધા સામાજજક રીવાજો બીજી જાવતઓ જેવાજ છે . તેમનુ ાં

ર્ાળીવાદ્ય ખુબજ પ્રચક્ષલત છે . કાાંસાની ર્ાળીમાાં વછચે મીણ ચોપડી તે પર એક પટકી

લાકડી ચોંટાડી એ લાકડી પર આંગળીઓ ઉપર – નીચે લઇ સુર કાઢવામાાં આવે છે .

અને એ સુરના સાર્માાં વાતાથઓ કહેવામાાં આવે છે .

(૭) ધોદડયા :-

ાં છે . અને તેઓ મુખ્યત્વે ખેતી પર


ધોદડયા શબ્િની ઉત્પવત્તને ખેતી સાર્ે સાંબધ

આધાર રાખતા હોવાર્ી તેમનુાં આ નામ પડ્ુાં છે . એવી માન્યતા છે કે ધ ૂક્ષળયા જીલ્લામાાં

રહેનારા તે ધ ૂક્ષળયા / ધીડીયા એમ પણ કહેવાય છે , અને તેઓ ધ ૂક્ષળયા ર્ી અહી આવી

ને વસ્યા છે તેમ માનવામાાં આવે છે . ધ ૂક્ષળયા જીલ્લામાાં પણ ધોદડયાની વસ્તી છે તેના

પર ર્ી આ માન્યતાને સમર્થન મળે છે .

તેઓ પોતાને ભીલ, ચૌધરી, દુબળા, નાયક જેવી બીજી જાવતઓ કરતા ઉચા

ગણે છે અને તેર્ી તેમના હાર્નુાં ખાતા નર્ી, જયારે ચૌધરી વશવાય આ જાવતના લોકો

ધોડીયાના હાર્નુ ાં ખાય છે , તેમનામાાં પેટા જાવતઓ નર્ી પણ કુળ હોય છે . આ કુળના

નામો ઉપરર્ી એવુ ાં લાગે છે કે તેમના ર્ી ઉચી જાવતઓ કે જ્ઞાવતઓ સાર્ે તેઓ સાંબધ
ાં

રાખતા હોવા જોઈએ, અને તેમને પોતાની જાવતમાાં સ્વીકારતા હોવા જોઈએ.

102
પુરુષનો પહેરવેશ ધોતી કે પાયજામો, ખમીસ કે કફની તર્ા ફાક્ષળ્ુાં કે ટોપી

હોય છે સ્ત્રીઓ પહેલા લાલ રાં ગનો સાડલો પહેરતી જયારે હાલમાાં તેમનો પહેરવેશ

સભ્ય સમાજ જેવો ર્તો જાય છે . સ્ત્રીઓ કાાંસાના વજનિાર ઘરે ણા પહેરતી જે હવે

ઓછુ જોવા મળે છે . તેમની પોતાની આગવી ધોદડયા બોલી છે જેમાાં ગુજરાતી કરતા

મરાઠીની અસર વધુ વતાથય છે .

આ જાવતમાાં પહેલ વહેલ ુાં વશક્ષણ લેવાની શરૂઆત ર્તા હાલમાાં મોટા ભાગના

ધોદડયા ્ુવાનો વશક્ષક્ષત જોવા મળે છે . અને પોતાનો પરાં પરાગત વ્યવસાય ખેતી

છોડીને તેઓ હાલમાાં વવવવધ સરકારી અને ખાનગી નોકરીઓ કરતા ર્યા છે . મોટા

ભાગે િક્ષક્ષણ ગુજરાત વવસ્તારના સુરત પછીના જજલ્લાઓમાાં પ્રાર્વમક વશક્ષક તરીકે

ફરજ બજાવતા વશક્ષકોમાાં ધોદડયા જ્ઞાવતના લોકો સૌર્ી વધારે જોવા મળે છે . આ

ઉપરાાંત તેમના સભ્ય સમાજના સાંપકો વધારે હોવાર્ી તેમની રહેણી – કરણી અને

રીતી – દરવાજોમાાં પણ સભ્ય સમાજની ઝાાંખી જોવા મળે છે અને તેમાાં મોટા બિલાવો

આવેલ છે .

૩.૮ ઉપસંહાર :-

ઉપરોક્ત પ્રકરણ પર દ્રષ્ષ્ટ્ટપાત કરતા જણાય આવે છે કે સમગ્ર વવશ્વર્ી લઇ અને

ભારતમાાં આદિવાસીઓ બહોળી સાંખ્યામાાં વસવાટ કરી રહ્યા છે અને ભારતમાાં તેમની

વસ્તીનુાં પ્રમાણ પણ ખાસુ ાં એવુ ાં છે . તેમના માટે સરકાર દ્વારા અલગ િરજ્સજો આપવામાાં

આવ્યો છે જેર્ી તેમના વવકાસ કાયોને વેગ મળી રહે સાર્ો સાર્ અમુક વવવશષ્ટ્ટ આદિવાસી

સમુહોને તો આદિમ જૂર્ તરીકે ઓળખાવી તેમના વવકાસ કાયોને મજબ ૂતાઈ આપવાનો

પ્રયત્ન પણ કરવામાાં આવ્યો છે . તેના આધારે ભારત અને ગુજરાતમાાં પણ તેમના માટે

સરકાર અને સ્વૈચ્છછક સાંસ્ર્ાઓ દ્વારા ઘણા કાયો હાર્ ધરવામાાં આવ્યા છે જે હવે પછીના

પ્રકરણોમાાં આપણે સમજવાનો પ્રયત્ન કરશુ.ાં

103
પ્રકરણ-૪

સ્વૈચ્છિક સંગઠનોનો પરરચય


૪.૧ પ્રસ્તાવના

 સ્વૈચ્છિક પ્રવ ૃત્તિ પાિળની સમજ

૪.૨ ભારતમાાં સ્વૈચ્છિક પ્રવ ૃત્તત :

 19 મી સદીમાાં સ્વેચ્છિક પ્રવ ૃત્તિ


 ૨૦ મી સદીમાાં સ્વૈચ્છિક પ્રવ ૃત્તિ

 બ્રિટિશ યગ

૪.૩.આઝાદી પિી સટિય સ્વૈચ્છિક સાંસ્થાઓ.

૪.૪ ભારતમાાં સ્વૈચ્છિક સાંગઠનોની લાક્ષબ્રિકતાઓ.

ુ રાતમાાં કાયયરત સ્વૈચ્છિક સાંસ્થાઓ.


૪.૫ ગજ

૪.૬ સ્વૈચ્છિક સાંસ્થાઓ અને આટદવાસી ત્તવકાસ.

૪.૭ ઉપસાંહાર

104
૪.૧ પ્રસ્તાવના :-

શરૂઆતમાં ભારત વર્ષમાં સ્વૈચ્છિક કાયો અથવા પ્રવ ૃતતઓ પરોપકારની વ ૃતત
અને રાહતની કામગીરી પર કેન્દ્રિત હતી. મુખ્યત્વે ધાતમિક મારયતાઓ અને તવશ્વાસોના
કારણે આવા કામ કરવા માટે પ્રેરણા અથવા ઉત્તેજના મળતી હતી. અને કેટલાક લોકો
તો પોતાની વ્યરકતગત આવક માંથી સારી રકમ આવા કાયો માટે કાઢી રાખતા હતા.
આઝાદીની લડાઈ દરતમયાન સ્વૈચ્છિક પ્રવ ૃતતઓ રાષ્ટ્રીયતાની ભાવના સાથે એકરૂપ
થઈ ગઈ હતી. આ ભાવનાને લીધે અને ગાંધીજીની અસરના કારણે સારી સંખ્યામાં
સ્વૈચ્છિક સંસ્થાઓનો તવકાસ થયો જે પાિલા વર્ોમાં રાહત અને દાન સંબધી કાયો
તસવાય અનેક પ્રકારની તવતવધ પ્રવ ૃતતઓ દ્વારા હાથ પર લેવામાં આવી.

આઝાદી મળી તે વખતથી ભારત વર્ષમાં સ્વૈચ્છિક બદલાતા પરીપ્રેક્ષ્યમાં જુદી –


જુદી રદશાઓમાં તેન ું તવસ્તરણ થયુ.ં બહુ જૂની પરં પરાથી પ્રભાતવત સ્વૈચ્છિક ભાવનાઓ
જે વારસામાં મળી િે . તેને લીધે બબન સરકારી સંસ્થાઓમાં બહુ સફળતા પ ૂવષક યોગદાન

આવ્યું િે . જાત – જાતની વ્ય ૂહરચના અને હેતઓ કે ઉદ્દે શો ધરાવીને તેઓએ આપણા
દે શના તવકાસના પાસાઓ પર તવતશષ્ટ્ટ અને અતતઆવશ્યક સ્થાન પ્રાપ્ત કરી લીધુ ં િે
અને સરકારી તંત્રની અયોગ્યતા અને તનરથષકતાણે લીધે સમાજમાં બબનસરકારી
સંસ્થાઓમાં મજબુત જડ નાબવામાં અનુકુળ વાતાવરણ ઉભુ ં થઈ ગયુ ં િે .

સ્વૈચ્છિક પ્રવ ૃત્તિ પાિળની સમજ

ભારત જેવા તવકસતા દે શમાં સ્વૈચ્છિક કાયષની પ્રરકયાના ત્રણ તબક્કા િે . તે


નીચે મુજબ િે .

૧) તેનો આધાર સામાજજક કતષવ્યભાવ િે જેની બેવરીઝે તેના કાયષમાં સ્પષ્ટ્ટ


રૂપરે ખા મુકરર કરી િે “સ્વૈચ્છિક કાયષ” એટલે કોલોના ભાગ તરીકે
પ્રતતકુળતાની અને લોકોની વ્યગ્રતાની લાગણી.

(2) સ્વેચ્છિક કાયોનો ઉદ્ભવભ સામાજજક જાગૃતતમાંથી થયો િે જેને સ્વૈચ્છિક


સંગઠનો રસ ધરાવતા જૂથોમાંથી સામાજજક જાગૃતત પેદા કરવી જેને લોકકેન્દ્રિત
અબભગમ તરીકે ઓળખવામાં આવે િે .

105
(૩) તવતવધ લક્ષ્યાંક જૂથો, ખાસ કરીને લોકકેન્દ્રિતતા આવે તેની વ્યવસ્થા
કરવી, સમાજના નબળા વગોમાંથી લોકો માટે ઉદભવેલો અબભગમ ખાસ નોધ
માટે જૂથ અને રજીસ્ટરનો ઉપયોગ લેવાય િે . આવી સંસ્થાઓ અથવા મંડળોનુ ં
સભ્યપદ અથવા સંસ્થા પરં પરાગત સીમાઓની સરહદ જેવી કે જાતત અને
જ્ઞાતત માટે કાયષ કરે િે . અથવા તે વ્યાવસાતયક સમ ૂહ હોય િે .

સ્વૈચ્છિક કાયષ અને સ્વૈચ્છિક સંગઠનોની સંબતધત્ત ભ ૂતમકાને દે શની


સામાજજક,રાજકીય બાબતોમાં આવતા પરરવતષન સાથે સબંધ િે . સ્વૈચ્છિક કાયષની
અબભવ્યરકત હંમેશા સામાજજક પરરવતષન સાથે સબંતધત િે . પ્રચબલત પધ્ધતત સામે જે
તવરોધદશાષવે િે તેની અબભવ્યક્તતમાંઅસંતોર્નુ ં તત્વ િે .આની તવરુધ્ધમાં સ્વૈચ્છિક
સંગઠનો સેવા ભાવની પ્રવ ૃતતઓ સાથેસબ
ં ધ
ં ધરાવે િે .તેઓ પ્રાથતમક રીતે તનબષળ
લોકોના જૂથ સાથે વ્યવહાર કરે િે . બે એક સરખા સ્વૈચ્છિક સંગઠનોની
વછચેપણતફાવત જોવા મળે િે. કેટલીક સંસ્થાઓ તવકાસશીલ પ્રવતતઓ સાથે કાયષ કરે
િે . જયારે કેટલીક સસ્થાઓ સંવેદાત્મક રીતે પોતાના કાયો કરે િે . દરે ક સ્વૈચ્છિક
સંગઠનો પાસે શરુઆતમાં તેમનાં પોતાની સ્વૈચ્છિક પ્રવ ૃતત્તઓ કરવા માટે ના નીચેના
હેત ુઓહોય િે . જેને અનુસરીને સ્વૈચ્છિક સંગઠનો પોતાની તવતવધ પ્રવ ૃતતઓને આકાર
આપતી હોય િે .

૪.૨ ભારતમાાં સ્વૈચ્છિક પ્રવ ૃત્તત :-

ભારતમાં સામાજજક કાયષની પરં પરા અજોડ િે . સામાજજકકાયષકરોએતનબષળ


લોકોનાં કલ્યાણ માટે મોટુંપ્રદાનઆપીને સામાજજક કાયષનો ઇતતહાસ સર્જયો િે .હકીકતમાં
તેમની લાક્ષબણકતાઓમાં દયાઅને પરોપકારવ ૃતત્ત એ સમાજ કાયષ માટે સુદર
ં અને
ઉત્કૃષ્ટ્ટ કાયષ હતુ.ં તેમણે સામાજજક કાયષ કરતી સંસ્થાએ અને સંગઠનોને ગતતમાન કયુ.ું
પ્રાચીન યુગમાં સામાજજક પ્રવ ૃતત્ત િારા સામાજજક સુધારણાએસમાજકાયષ પાિળનુ ં મુખ્ય
કેરિબબિંદુહત.નીચે
ું ની ચચાષ ભારતમાં સ્વૈચ્છિક કાયષના ઐતતહાતસક તવકાસને જાણવામાં
મદદરૂપ બનશે.

106
 19 મી સદીમાાં સ્વેચ્છિક પ્રવ ૃત્તિ

ભારતમાં સામાજજક સુધારણાની ચળવળનીશરુઆત19મીસદીમાં થઇ એ


સત્ય હકીકત િે .રાજારામ મોહનરાય(1772-1833), ઇશ્વરચરિ તવધાસાગર (1820-
1891),શશીયાકાબેનરજી (1842-1925), કેશવચરિ સેન(1838-1884), સ્વામી દયાનંદ
સરસ્વતી (1842-1883),સ્વામીતવવેકાનદ (1863-1902),મહાત્મા ફૂલે (1858-
1922),મહતર્િ કવષ (1858-1912), સર સૈયદ અહમદખાન (1817-1898), બહેરામજી
મલબારી (1853-1912) વગેરે વ્યક્તતએ ભારતમાં સામાજજક પરરવતષન લાવવાનુ ં કાયષ
સ્વૈચ્છિક સસ્થાઓ િારા કયુ.ું

રાજારામ મોહનરાયેબ્રહ્મો સમાજનીસ્થાપના1828મા કરી તેની પાિળનો હેત ુ


રહરદુઓની જૂની પરં પરાગતરૂઢીઓનો તવરોધ કરવાનો હતો.બાળતવવાહનો તવરોધ અને
તવધવા પુન:તવવાહનો પ્રચાર કરવાનો હતો.રાજા રામમોહનરાયે સતી થવાના રરવાજનો
ઉગ્રતવરોધ કરી તેની સાથે લડત ચલાવી સ્ત્રી તશક્ષણનો પ્રચાર-પ્રસાર કરી જાતતના
બંધનો તોડી દુર કરવાનો પ્રયત્ન કયો. તેઓઉછચતશક્ષણનાંરહમાયતી હતા. રહિંદુ કોલેજની
સ્થાપના કરી તેમણે દુર કરવાનો લક્ષ્યાંક તસધ્ધ કયો. તેને કારણે 1828 માં સતી
થવાના રીવાજ પર પ્રતતબંધ મુકાયો.

ઈશ્વરચંરિ તવધાસાગરે પણ તવધવા તવવાહને સમથષન આપ્યુ.ં તેમણે તવધવા


પુન:તવવાહની ચળવળની શરૂઆત કરી અને તવધવા પુન:તવવાહનો લગ્ન માટે ભારત
સરકારનું ધ્યાન દોયુ.ં અને 1856માં તવધવા તવવાહને ઉતેજન આપ્યુ.ં તેઓ કેટલીક
તવધવાઓને મદદરૂપ બરયા અનેક તવધવાઓ માટેતેમણે આ સંઘર્ષ કયો. તેમણે બબ્રટીશ
સરકારનું ધ્યાન દોયુું અને તવધવા તવવાહને સમથષન આપ્યુ ં આના આધારે ભારત
સરકારે 1856માં તવધવા પુન:તવવાહનો અતધતનયમ બહાર પડયો. તેમણે અનેક લગ્ન
પાિળના ખચષને પણ રદશા આપી તેના ઉદાહરણ રૂપે પોતે પણ તવધવા સાથે લગ્ન
કયાષ. કરયા કેળવણીનો પ્રચાર કયો તેના પરરણામે 1848માં રહિંદુ કરયાઓ માટે પ્રથમ
શાળા રહિંદુ બાબલકા તવધાલયની શરૂઆતપણતેમણે કરી.

શશીકલા બેનજી બીજા સમાજ સુધારક ૧૯ મી સદીમાં થઈ ગયા તેમના પ્રયાસો


અતવરત હતા અને સ્ત્રીઓનાકારણોને સંરક્ષણ આપ્યુ.ં તેમણે તવધવા તવવાહ અને સ્ત્રી

107
તશક્ષણ માં મોટું યોગદાન આપ્યુ.ં તેમને તેમની તવધવા ભત્રીજીના લગ્ન સખ્ત તવરોધ
િતાં ફરી કરવી આપ્યા. એમને ૧૮૮૭માં તવધવાઓ માટે ના ગૃહની સ્થાપના કરી.

કેશવચંિ સેને આંતરજ્ઞાતતય લગ્નને તવધવા તવવાહ, પડદાપ્રથા દુર કરવાની


રહમાયત કરી. ૧૮૭૨નો આંતર જ્ઞાતતય લગ્નનો કાયદો ધડવાનુ ં માન તેમને જાય િે .
કેશવચંિ સેને અસ્પ ૃશ્યતા સામે ઝુબેશ ચલાવી તેમને (ગુડવીલ ફેટરનીટી સોસાયટી)
શુભેછિા ભ્રાત ૃત્વ સમાજની સ્થાપના તથા સાંજની શાળાની સ્થાપના કલકતામાં કરી.

બીજી અગત્યની સુધારાવાદી ચળવળનો સીમાસ્તભ આયષસમાજ હતો. જેની


ધ્યાનંદ સરસ્વતીએ મુબીમાં ઈ.સ. ૧૮૭૫ માં સ્થાપના કરી. આયષ સમાજે મ ૂતતિપ ૂજા,
બાળલગ્ન, તવધવાપણુ અને જ્ઞાતતભેદ તવરુધ્ધ લડત ચલાવી, સામાજજક કાયષકરો જેવા કે
સ્વામી સહજાનંદ અને લાલા લજપતે રાયે પિાત વગષની ઉન્નતત અને તશક્ષણમાં
પ્રસારનું કાયષ કયુ.ં

મહાત્મા ફૂલે તીવ્ર અસમાનતા, અસ્પ ૃશ્યતાના કલ્યાણ માટે ચળવળ ચલાવી
અને શાળાની સ્થાપના પોતાના ધરમાં કરી અને પાણીની ટાંકી વાપરવા માટે ખુલ્લી
રાખી.તેમને ૧૮૭૩ માં સત્યશોધક સમાજની સ્થાપના કરી. હકીકતમાં તેમણે કચડાયેલા
વગષના ઉત્કર્ષ માટે ખરે ખર અમુલ્ય સેવા બજાવી.

પંરડત રામબાઈએ સ્ત્રીઓની મુરકત માટે તનરં તર કાયષ કયુ.ું તેમની ભારતની
અને તવદે શની યાત્રા દરતમયાન પ્રવચનો આપ્યા. તેમને આતશબક્ષત ભારતીય સ્ત્રીઓની
દુ:ખદાયક હાલત સુધારણા માટે વહેલા લગ્ન અને સંપ ૂણષ આતથિક અવલંબન દુર કરવા
માટે કામ કયુ,ું તેમને ૧૮૮૦ માં આયષમરહલા સમાજની સ્થાપના કરી અને ૧૮૮૯ માં
ં ઈ માં રહદુ તવધવા માટે ન ુ ં ગૃહ હત ુ ં અને પાિળથી
સારદા સદનનું ઉદ્ધાટન કયુ.ું જે મુબ
તેને પુના ખાતે ખસેડવામાં આવ્યુ.ં

ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ ૧૮૮૭માં યોજાઈ હતી અને પ્રથમ વખત ૧૮૮૦માં
મળી હતી રાનડે અને ચંદરવાકર અગ્રગણ્ય નેતાઓ હતા. રાનડેએ સામાજજક સુધારણા
અને આતથિક પ્રગતતના આવશ્યક પરસ્પરાવલંબન પર ભાર મુક્યો. તેઓ માનતા હતા કે
જો સામાજજક આયોજન બરાબર ન હોય તો આતથિક પ્રગતત અને તવકાસ થઈ શકે નહી
એ બાબતને તેમણે સમથષન આવ્યુ.ં

108
મહતર્િ કવેએ તેમની આખી જીંદગી તવધવાઓના પુન:સ્થાપના અને તશક્ષણ
પાિળ સમપી દીધી. તેમણે ૧૮૬૯માં પુનામાં તવધવા માટે ન ુ ં આશ્રયસ્થાન બનાવ્યુ.ં
તેમણે બીજા સામાજજક કાયષકરોને આ હેત ુ માટે પ્રોત્સારહત કયાષ પરરણામે તવધવા માટે ના
ું કરવામાં આવ્યુ.ં એ જ
આશ્રયસ્થાનો મિાસમાં અને ૧૮૯૮ માં તવરે શાબલિંગમ પરતુલએ
રીતે આવા આશ્રયસ્થાનો બીજા ઘણા શહેરોમાં સ્થપાયા મહતર્િ કવેએ ગ્રામીણ તવસ્તારમાં
અનેક પ્રાથતમક શાળાઓ શરુ કરાવી અને સ્ત્રીઓના ઉછચતશક્ષણ માટે ના પ્રોત્સાહન ઉપર
ભાર મુક્યો અને ૧૯૧૬ માં મહતર્િ કવેએ મરહલા તવશ્વતવધાલયની સ્થાપના કરી. જેમાં
મરહલાઓના તશક્ષણ માટે તવશેર્ વ્યવસ્થાઓ કરવામાં આવી.

સર સૈયદ અહેમદખાને મુક્સ્લમ કરયાઓના ઉછચતશક્ષણમાં રસ દાખવ્યો અને


અદ્યતન તશક્ષણ તથા જ્ઞાતતની સામાજજક સુધારણાને સમથષન આપ્યુ.ં તેમણે અનેક
શૈક્ષબણક સસ્થાઓની સ્થાપના કરી અને પિીથી અબલગઢ મુક્સ્લમ યુતનવસીટીની
સ્થાપના કરી.

મરહલા અને બાળકલ્યાણનો ખ્યાલ નવો નથી. આ ક્ષેત્રે બહેરામજી મલબારીએ


મહત્વનો ફાળો આપ્યો િે . તેમણે બાળલગ્નનોઉગ્રતવરોધ કયો અને ૧૮૮૧ માં
સંમતીવયનો કાયદો જવાબદાર ગણાવ્યો. તેમના આ પ્રયાસોને પરરણામે િોકરીઓના
લગ્નની વય ૧૨ વર્ષની કરવામાં આવી. આ વાતની દલીલ કરતા તેમને જણાવ્યુ ં કે
રોજગારની બાબતમાં પરબણત પુરુર્ કરતા અપરણીત પુરુર્ને વધુ પ્રાધારય આપવામાં
આવે િે . તેમણે મુબ
ં ઈમાં સેવા સદન સમાજની સ્થાપના કરી જે તનરાધર મરહલાઓ
અને બાળકોની સંભાળ રાખે િે . તેમને તબીબી સહાય, ગ્રંથાલય અને વાચન રૂમની
સગવડ આપે િે . આ સમાજમાં મુખ્યત્વે ગરીબ વગષની મરહલાઓ અને બાળકોની
જરૂરરયાત પ ૂરી પાડે િે . જેમાં જાતત અને સંપ્રદાયનો ભેદ રાખવામાં આવતો નથી.

સ્વામી તવવેકાનંદ કે જેઓ રામકૃષ્ટ્ણ પરમહંસના તશષ્ટ્ય હતા તેમને કાયમી


આધુતનક ભારત બનાવવામાં તવચાર અને આદશષ સેવાઓનો પ્રચાર કયો, તેઓ
ધાતમિક તવચારસરણી ધરાવનાર સુધારાવાદી હોવા િતાં તેમની અસીમ કરૂણા
કચડાયેલા વગો પ્રત્યે હતી. એમને આદશષ સેવાઓનુ ં નવુ ં અથષધટન કયુું તથા દરરિ
નારાયણ નું ભલું કરવાનો ઉપદે શ આપ્યો. અજ્ઞાનતા એ રહિંદુ ધમષની સૌથી મોટીવ્યથા
િે . તેમણે કરુણા જનક અસ્પ ૃશ્યતાની પ્રથાને િોડી દે વાની ભલામણ કરી અને સાથો
સાથ કેટલીય સ્ત્રીઓનો અને શ્રતમક વગોનો ઉધ્ધાર કયો અને તેમનો દરજ્જો ઉચો

109
લાવ્યા, તેમણે નવા ધાતમિક સંગઠન રામકૃષ્ટ્ણ તમશનની સ્થાપના કરી. સામાજજક
સેવાઓનો સંકબલત ભાગ આ તમશનનું મુખ્ય કાયષ હત.ુ ં આ તમશન તશક્ષણ, આરોગ્ય, પુર
અને દુષ્ટ્કાળ રાહત કાયો વગેરે ક્ષેત્રોની પ્રવ ૃતતઓને સાંકળી કાયષ કરતુ ં હત.ુ ં

૧૯ મી સદીના ઉત્તરાધષમાં સુધારણાવાદી ચળવળના પ્રયત્નો કરવામાં આવ્યા


તેને કારણે મોટા પાયે સ્વૈચ્છિક સંગઠનો બહાર આવ્યા. આ સરહત સદીના અંત સુધીમાં
સ્ત્રીઓના કલ્યાણ માટે ની સ્વૈચ્છિક પ્રવ ૃતતઓ કરવામાં આવી એકદં રે આ સંસ્થાઓમાં
અમુક વ્યરકતો સમાજ કલ્યાણની ભાવનાથી સમતપિત થઈ ગઈ. આવી સંસ્થાઓની
સ્થાપના થઈ તે સમયનો તવચાર કરીએ તો તેમને તે સમયના પ્રચબલત પ ૂવષગ્રહો અને
સામાજજક કુરરવાજોને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો આને કારણે
આવી સંસ્થાઓના કાયષનો સમાવેશ સમુદાયમાં મયાષરદત હતો.

 ૨૦ મી સદીમાાં સ્વૈચ્છિક પ્રવ ૃત્તિ


૨૦ મી સદીની શરૂઆતમાં સ્વૈચ્છિક કાયષનો આધાર સમગ્ર દે શમાં
સામાજજક, સુધારણા અને સમાજ કલ્યાણનો હતો. આ સમય દરતમયાન સામાજજક કાયષન ુ ં
કેરિબબદું રાષ્ટ્રીય ભાવનાથી અને ભાઈચારાની ભાવનાથી લોકો વછચે કામ કરે તેવા
માણસોને તાલીમ આપી તૈયાર કરવાનુ ં હત.ુ ં આવા કાયષકરો સવષસ્વ િોડીને દે શ માટે
તેમનું જીવન સમતપિત કરે તેવી ભાવનાથી સેવા કરે તે જરૂરી હત,ુ ં આવો અબભગમ
સ્વૈચ્છિક કાયષકરો માટે સાંસારરક બાબતો કરતા રાષ્ટ્રીય અને સામાજજક સમસ્યાઓનો
ઉકેલ તકષ બદ્ધ રીતે લાવે તે અતનવાયષ હત.ુ ં સ્ત્રીઓની ક્સ્થતત સુધારવા પર, અસ્પ ૃશ્યતાની
સમસ્યા, સહકારી સાહસવ ૃતત્ત સ્થાપવા અને રાહત કાયોનુ ં પ્રતતવાદન કરવા પર ભાર
મુકવામાં આવ્યો.
૧૯ મી અને ૨૦ મી સદીની શરૂઆતના સમાજ સુધારકો અને સામાજજક
કાયષકરોએ બે જૂથો બનાવ્યા જે સામાજજક પ્રશ્નો અને સમસ્યાઓ પ્રત્યે કંઈક જુદા
અબભગમો ધરાવતા હતા. ૧૯ મી સદીની શરૂઆતના પ્રથમ અડધા તબક્કામાં ઘણા
સુધારકો સમાજના ઉપલાવગષમાંથી આવ્યા, તેમની સામાજજક નીતતઓ પતિમ જેવી
હતી. તેઓ તે સમયના રાજકીય સત્તા મંડળ સામે બળવો કરી શક્યા નહી પરં ત ુ જેતે
સમસ્યાને લગતા અતધતનયમો બનાવ્યા જેનો ઘેરો અણગમો હતો. તેમને સત્તામંડળનું
અનુમોદન મળત ું પરં ત ુ લોકમતને તે લોકો ગતતમાન ન કરી શક્યા. અને સૌથી િે લ્લે

110
તેમણે યોગ્ય સત્તાનો ઉપયોગ સાચી અને સારી રદશામાં કયો. અને સમાજને તે દ્વારા
બદીઓ માંથી બહાર લાવવાનો પ્રયત્ન કયો.
બીજા પ્રકારના સ્વૈચ્છિક કમષશીલો સુધારણાવાદી હતા. પરં ત ુ તેમણે પતિમની
બધી વસ્તુના વખાણ કયાષ નરહ. પતિમમાંથી તેમને સ્ફૂરણા મળતી હોવા િતાં તેઓ
પ્રાચીન ધમષગ્રથ
ં ોનો અથષ બેસાડીને તે સમયના ભારતીય સમાજના અરય રિયાત્મક
બતાવવા કે જે સદીઓથી ચાલ્યા આવતા પ્રવ ૃધ્ધોને સંબચત કરતા તેઓ કેરિીય
સત્તામંડળના નવા દાખલ થયેલા સુધારા ઉપર બહુ ભરોસો રાખતા નરહ તેના કરતા
તેઓ લોકોનો સપકષ સાધીને લોકમત બનાવીને તેમના પ્રાચીન સાંસ્કૃતતક જુસ્સાને
આગળ કરતા.તેઓ લોકોના જુસ્સાને ગતતમાન કરી – ચમકાવીને તેમેનેખરે ખર આત્મત્વ
બનાવતા.
ભારત સેવક સંઘની સ્થાપના ગોખલેજીએ (૧૮૬૬-૧૯૧૫) ૧૯૦૫ માં કરી જે
૨૦ મી સદીની શરૂઆતના સમાજકાયષના ઇતતહાસનો સીમાસ્તંભ બની ગયો. આ સંઘે
રાષ્ટ્રીય ભાવના અને ભાઈચારાની લાગણીને અને જુસ્સાને આગળ વધારવાનુ ં કાયષ
કયુ.ું આ સંઘનું સભ્યપદ બુદ્ધદ્ધજીવીઓ અને તવશ્વતવદ્યાલયના સ્નાતકો અને એવી
વ્યક્તતઓ કે જેમનો જીવન ઈતતહાસ જાહેર સેવા સાથે સંકળાયેલો હોય તેના પુરત ુ ં
માયાષ રદત હતુ.ં
ભારત સેવકસંઘની શરૂઆતના સંગરઠત પ્રયાસોને લીધે સહકારની ભાવનાવાળા
સ્વયંમસેવકોની ટીમે અને ખાસ પ્રકારની તાલીમ પામેલા કાયષકરોની ભરતી આવા ખાસ
હેત ુ માટે કરવામાં આવી. મોટા ભાગના સંબતં ધત લોકોને આ હેત ુ માટે સાંકળી લેવામાં
આવતા.


 બ્રિટિશ યગ
ઐતતહાતસક િન્દ્ષ્ટ્ટએ સ્વૈચ્છિક સંગઠનોએ તવશાળ ફલક પર તવતવધ ક્ષેત્રે સરિય
સામાજજક કાયષ બબ્રટીશ સમય દરતમયાન કયુ.ું તનરુતપત થયેલ નોંધ પ્રમાણે પ્રથમ તેઓ
સ્વૈચ્છિક સંગઠનો તરીકે ભારતના રાષ્ટ્રીય દફતરમાં નોંધાયેલ િે . “ફ્રેરડ ઇન નીડ
સોસાયટી” તરીકે મિાસમાં પ્રસ્થાતપત થઇ. જે ને ગવનષર જનરલે ૧૮૫૮-૫૯ માં
નાણાકીય સહાય મિાસના રાજ્યપાલ દ્વારા આપવામાં આવી. આ સોસાયટીને નાણાકીય
સહાય માટે ગવનષલ જનરલની મંજુરી લેવી પડતી.

111
૧૮૬૦ નો સોસાયટી નોંધણીનાં અતધતનયમએ ભારતમાં સ્વૈચ્છિક સંગઠનોની
નોંધણી માટે સીમાંસ્તંભ બની ગયો. આજે પણ આ અતધતનયમ થોડા સુધારા વધારા
સાથે રાજ્ય અને કેરિ સરકાર દ્વારા સ્વીકારવામાં આવે િે . ૧૮૫૦ – ૧૮૬૦ ના સમય
દરતમયાન મંડળીની નોંધણી માટે આજ પ્રકારનો અતધતનયમ યુનાઈટે ડ રકિંગડમમાં હતો.
તેના અમલ દ્વારા કલકત્તા જાહેર ગ્રંથાલયને મારયતા મળી.
ભારતમાં સ્વૈચ્છિક સંગઠનોના વ ૃદ્ધદ્ધ અને તવકાસ માટે બિસ્તી તમશનરીઓએ
મહત્વપ ૂણષ ભ ૂતમકા તનભાવી, કેટલીક શૈક્ષણીક અને તબીબી સંસ્થાઓ ખાસ કરીને
દબક્ષણમાં તવદે શી અને ભારતીય બિસ્તી તમશનરીઓ દ્વારા પ્રવ ૃતતઓ શરુ કરવામાં આવી.
શુભેછિા સાથે તેઓએ સેવા પ્રવ ૃતતઓની સાચા રદલથી ભાળ લીધી. આ ઉપરાંત બીજી
સ્વૈચ્છિક સંસ્થાઓ તશક્ષણ, આરોગ્ય અને તનરાતશ્રતોના કલ્યાણક્ષેત્રે કાયષ કરતી. તેમણે
સમાજમાં કાયષ કરવાની શરૂઆત કરી. જો કે પ્રત્યેક જ્ઞાતત તેની પોતાની તંત્રરચના,
નાણાકીય સહાય અને કલ્યાણ કાયષિમોનું આયોજન કરતી હોય િે . હજુ મુક્સ્લમ બબ્રટીશ
યુગના ઇતતહાસમાં સ્વૈચ્છિક પ્રવ ૃતતઓની આતથિક નોંધ જોવા મળતી નથી.
બબ્રટીશ સમય દરમીયાન સ્વૈચ્છિક પ્રવ ૃતતઓના ચાર સાધનો હતા.
1) સામાજજક સેવા માટેનો આરં ભ બબ્રટીશ ઓફીસસષની અને પિીથી ભારતીય
અતધકારીઓ દ્વારા તેમના તલબમાં કરવામાં આવ્યો.
2) ભારતીયો દ્વારા જાતત આધારીત સમાજ કલ્યાણ સેવામાં.
3) સમાજકલ્યાણ સેવાઓ સીધી પુરસ્કૃત અથવા તવદે શી તમશનરીઓ દ્વારા શરુ
કરવામાં.
4) કલ્યાણ કાયો માટે સમ ૃદ્ધ લોકોના અનુદાનથી ચાલતી પ્રવ ૃતતઓ.

૨૦ મી સદીની શરૂઆતમાં ગાંધીજીએ ભારતની રાજકીય ચળવળમાં ભાગ લીધો


અને ભારતની આઝાદી માટે લડતચલાવી. મોટા ભાગના સમપષણની ભાવનાવાળા
કાયષકરો ગાંધીજીના નેત ૃત્વથી પ્રભાતવત થયા અને રચનાત્મક કાયષનો પ્રારં ભ કયો.
ગાંધીજીએ સ્વૈચ્છિક સંગઠનોના તવકાસમાં ઘણુ ં મહત્વનુ ં પ્રદાન આપ્યુ.ં તેમનો સ્વૈચ્છિક
સંસ્થાઓ માટે નો અબભગમ અનેરો હતો. દા.ત. ગાંધીજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને
લોકસેવા સંઘમાં પરરવતતિત કરી. (જન સેવા સંગઠન) જેણે ગ્રામ્ય સ્તરે લોકોની સત્તાની
સાંકળને ગ્રામ્યસ્તરે યોગ્ય રીતે સંગરઠત કરવા ગાંધીજીએ નીચેની સંસ્થાઓની સ્થાપના
કરી.

112
1) હરરજન સેવક સંઘ (અસ્પ ૃશ્યો માટે ની સેવાનુ ં સંગઠન)
2) ગ્રામોદ્યોગ સંઘ (ગ્રામ્ય ઉદ્યોગને પ્રોત્સાહન માટે સંગઠન)
3) રહરદુસ્તાની તાલીમ સંઘ (તશક્ષણ માટે ન ુ ં સંગઠન)
4) સવષ સેવા સંઘ (સૌના કલ્યાણ માટે ન ુ ં સંગઠન)

આમાની મોટાભાગની સંસ્થાઓનુ ં સ્થળ ગાંધીજી જ્યાં રહ્યા હતા ત્યાં ક્સ્થત હત.ુ ં
જેમકે વધાષ (સેવાગ્રામ), અમદાવાદ (સાબરમતી) વગેરે. ગાંધીજીએ સ્વૈચ્છિક
સંગઠનોની સ્થાપના કરી એટલુજ નરહ પણ તેમણે બીજા કાયષકરોને પ્રોત્સાહન આપી
બીજા સ્વૈચ્છિક સંગઠનો તૈયાર કરવા માટે મદદ કરી. કેટલાક ગાંધીવાદી કાયષકતાષ ઓ
અને અરય કાયષકરોએ ભેગા મળીને તવદ્યાપીઠોની સ્થાપના કરી. જેવી કે કાશી તવદ્યાપીઠ,
ગુજરાત તવદ્યાપીઠ, ગ્રામ તવકાસ સંસ્થાઓ, વધાષ ગાંધીગ્રામ વગેરે.

ગાંધીવાદની લાક્ષબણકતામાં દે શભક્તત, રાષ્ટ્રીય ભાવના, સ્વદે શી જુસ્સો અને


લોકોની સત્તા અને શાણપણમાં ઉંડા તવશ્વાસનો સમાવેશ થતો હતો. તેમણે અને તેમના
અનુયાયીઓએ રાજકીય સત્તા સામે લડત ચલાવી એટલુજ નરહ પરં ત ુ સામાજજક દુર્ણો
સામે પણ લડત ચલાવી.

હરીજન સેવક સંઘની સ્થાપના ૧૯૩૨ માં કરવામાં આવી. બબ્રટીશ સરકાર સામે
ગાંધીજીએ ત્વરરત તનણષય લઈને પોતાની શોયષતાનો પરરચય આપ્યો. કચડાયેલા વગો
માટે અલગ મતદારમંડળની રચના કરી. નવેમ્બર ૧૯૩૩ માં તેમને સમગ્ર દે શની
યાત્રા દરતમયાન લોકમત િઢીભ ૂત કયો અને અસ્પ ૃશ્યતા સામે લડત ચલાવી અને
હરરજનોના કલ્યાણ માટેના કાયષિમોનો પ્રારં ભ કયો જે સંઘના કાયષની માંગ હતી.
ગાંધીજીએ કેટલાંક શ્રેષ્ટ્ઠ કાયષકરો જેવા કે ઠક્કરબાપા,કેશવબાપા, જી.ડી. બબરલા અને
અરય કાયષકરો તેમની સાથે જોડાયા અને સંઘના હેત ુઓને પ્રસ્થાતપત કયાષ .

ગાંધીજી સ્ત્રી સમાનતાના રહમાયતી હતા અને દે શના રાજકીય અને સામાજજક
જીવનમાં તેમને સાચું અને યોગ્ય સ્થાન મળે તે માટે લડત ચલાવી. એમના પ્રયત્નોને
પરરણામે સામાજજક, આતથિક તવકાસ અને પરરણામલક્ષી સામાજજક જાગૃતત આવી અનેક
સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે અબખલ ભારતીય સ્ત્રી પરરર્દ, ભારતીય પૌઢતશક્ષણ સંઘ
વગેરે અક્સ્તત્વમાં આવ્યા. આ સંસ્થાઓ અનેક સ્વયંમસેવકોનો ઉપયોગ ખાસ તવસ્તારો

113
માટે કયો, જેવા કે કચેરીની કાયષવાહી, દફતરી કાયષવાહી, તનરીક્ષણ અને મનોરં જન
વગેરે કાયષિમો પણ ચલાવ્યા.

૪.૩.આઝાદી પિી સટિય સ્વૈચ્છિક સાંસ્થાઓ :-

આઝાદી પિી સ્વૈચ્છિક કાયો અને તેના માળખા તથા અબભગમોમાં પરરવતષન
આવ્યું િે . સ્વૈચ્છિક ક્ષેત્રમાં સામેલ થયા તે પણ જુદા પ્રકારના હતા. આઝાદી બાદ
ભારતને કલ્યાણ રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યુ.ં સરકારે તવતવધ પ્રકારની કલ્યાણ
યોજનાઓ હેઠળ જુદી - જુદી યોજનાઓ અને નીતતઓ અમલી બનાવી. આ ઉપરાંત
સ્વૈચ્છિક સંગઠનોને પણ સમાજકલ્યાણ કાયષિમોને ‘ગ્રારટ ઈન એઈડ’ કાયષિમ હેઠળ
આવરી લેવામાં આવ્યા. તેના માટે સ્વાયત્ત સંસ્થાઓ જેવી કે કેરિીય સમાજકલ્યાણ
બોડષ , સમાજકલ્યાણની ભારતીય પરરર્દ વગેરેની રચના કરી.

કેટલીક સંસ્થાઓને શરૂઆતમાં મહાત્મા ગાંધી અને બબ્રટીશ સરકારના


અતધકારીઓની પત્નીઓ દ્વારા સમથષન મળયુ.ં અને કેટલીક સંસ્થાઓ ભારતીય સમાજ
સેવકો, બિસ્તી તમશનરીઓ, રામકૃષ્ટ્ણ તમશન વગેરે દ્વારા શરુ કરવામાં આવી, એમણે
કાયષને ચાલુ રાખ્યુ.ં જો તે રાષ્ટ્રીય સંગઠનો જેવા કે ભારતીય રે ડિોસ સોસાયટી,
યંગમેનિીચન એસોસીએશન, યંગવીમેન િીચન એસોસીએશન, હરરજન સેવક સંઘ
વગેરે કાયષરત હતા. લગભગ આ સમય દરતમયાન કેટલીક અબખલ ભારતીય સ્વૈચ્છિક
સંસ્થાઓ જેવી કે કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય મેમોરીયલ રસ્ટ, સમાજકલ્યાણની ભારતીય
પરરર્દ, બાળકલ્યાણની ભારતીય પરરર્દ, યુથ હોસ્ટે લ એસોસીએશન, એસોસીએશન
ઓફ સોશ્યલ હેલ્થ વગેરે તંત્રોની રચના થઇ.

૧) ભારતીય પિાત જાત્તત સાંઘ :-

આ સંસ્થા અસ્પ ૃશ્યતા તનવારણ માટે પણ કામ કરે િે . તેની મુખ્ય યોજનાઓ
નીચે પ્રમાણે િે . (૧) અસ્પ ૃશ્યતા તનવારણના પ્રચાર માટે પ્રચારકોની તનમણુક કરવી.
(૨) પોસ્ટસષ, પેમ્પલેટ વગેરે િપાવીને જાહેરાત કરવી. (૩) સભા, ભોજન, તમરટિંગ,
સેમીનાર વગેરેન ું આયોજન કરવુ.ં (૪) અનુસબુ ચત જાતતની ફરરયાદો સાંભળવી અને
પ્રચારકોના કામનું તનરરક્ષણ કરવુ.ં રહરદુ સમાજમાં પ્રવતષતી અસામાજજક રીતત

114
અસ્પ ૃશ્યતાને દુર કરવા માટે પ્રચારકો સાથો – સાથ મરહલા પ્રચારકો સહીત તમરટિંગ
અને સંચાલન કરે િે . તે ઉપરાંત જુદી જુદી જગ્યાઓ પર ભોજન સમારં ભનુ ં આયોજન
કરવામાં આવે િે . આ હેત ુ માટે ૧૯૭૯-૮૦ દરતમયાન ૪૫૯૧ જાહેર સભાઓ અને
સામાજજક મેળાવડાઓનુ ં આયોજન કરવામાં આવ્યુ ં હત.ુ ં અને હરરજનો માટે ૫૧ મંરદર,
૮૯ વાવ/કુવા, ૭૩ હોટલો ખોલવામાં આવી હતી. અને ૧૨૨ સામુરહક ભોજન અને ૨૦
સાંસ્કૃતતક પ્રોગ્રામનુ ં આયોજન કરવામાં આવ્યુ ં હત.ુ ં આ ઉપરાંત ૯૯ ગામડાઓનું
સફાઈકામ અને ૫ રાત્રીશાળાઓનું આયોજન કરવામાં આવ્યુ ં હતુ.ં ૨૮ ભજનમંડળીઓ
આંધ્રપ્રદે શ, બબહાર, ગુજરાત, હરરયાણા, ઓરરસ્સા, પંજાબ, રાજસ્થાન, તામીલનાડુ,
ઉત્તરપ્રદે શ, પતિમ બંગાળ અને કેરિ શાતસત પ્રદે શોમાં ગોઠવવામાં આવ્યા હતા. આ
પ્રચારકો હરરજન તવદ્યાથીઓને તવતવધ શૈક્ષબણક સંસ્થાઓમાં પ્રવેશ અપાવવામાટે પણ
સહાય કરતા હતા. અને તેમની તકલીફો અને દુખો સામે પોલીસમાં ફરરયાદ
નોંધાવવામાં પણ સહાય કરતા હતા.

૨) ભારતીય આટદમજાત્તત સેવક સાંઘ :-

સ્વ. શ્રી ઠક્કરબાપા દ્વારા સ્થાતપત ભારતીય આરદમજાતત તરીકે સ્થપાયેલી


આરદમજાતત સેવક સંઘ દ્વારા અનુસબુ ચત જનજાતતના કલ્યાણ માટે ન ુ ં કાયષ રદલ્હીમાં
આવેલી તેની મુખ્ય ઓરફસથી જુદા - જુદા રાજ્યોમાં આવેલી તેની શાખાઓ સુધી હાથ
ધરવામાં આવત ું હતુ.ં ૧૯૭૯-૮૦ દરતમયાન ગુજરાત સરકારે આજીવન સભ્ય
યોજનાની સતમક્ષા કરી હતી અને આ યોજના માટે ૬.૪૨ લાખની સહાય આપવા માટે
સંમત થઇ હતી. આ યોજના હેઠળ ૫૬ આજીવન સભ્યો (૨૦ જુના ૧૨ નવા અને ૨૪
સ્વૈચ્છિક) નો સંસ્થામાં સમાવેશ થયો હતો. આ ઉપરાંત ૧૩ આજીવન સભ્યો પણ
સંઘમાં જોડાયા હતા. આ આજીવન સભ્યોની તનમણુક દુર-દુરના આરદવાસી તવસ્તારો જે
નીચે મુજબના રાજ્યોમાં આવેલા િે , ત્યાં કરવામાં આવી હતી. આંધ્રપ્રદે શ, આસામ,
બબહાર, કણાષટક, ગુજરાત, રહમાચલ પ્રદે શ, કેરાલા, મધ્યપ્રદે શ, નાગાલેરડ, ઓરરસ્સા,
રાજસ્થાન, પતિમ બંગાળ અને અરુણાચલ પ્રદે શમાં ૧૯૮૦-૮૧ દરતમયાન આજીવન
સભ્યોએ આરદવાસીઓના પયાષ વરણમાં રહીને તેમના રહેઠાણના તવસ્તાર અને
પ્રવ ૃતતઓનો અભ્યાસ કરીને આરદવાસીઓની સમસ્યાઓનુ ં પ્રાથતમક જ્ઞાન મેળવી અને
તેનો રામબાણ ઈલાજ શોધીને આરદવાસીઓના કલ્યાણ માટે મહત્વનો ફાળો આપ્યો િે .

115
આ આજીવન સભ્યોએ જીલ્લા સત્તાધારીઓ સાથે ગાઢ સંપકષ માં રહીને અને સરકારની
રોજબરોજની સ ૂચનાઓથી સુમારહતગાર રહીને કાયો કયાષ હતા.

આ ઉપરાંત સંઘે પોતાની યોજનાઓ આંધ્રપ્રદે શ ખાતે રૂપામાં આવેલ તાલીમ


કેરિમાં ચાલુ રાખી િે . જેના માટે જુદા-જુદા કલ્યાણ કાયષિમો દ્વારા આરદવાસીઓની
ભાવનાઓનુ ં જતન કરવા માટે ગાઢા પ્રયાસો કરવામાં આવ્યા િે . ગુજરાતમાં આવેલા
ઝાલોદ ખાતે સંઘ દ્વારા ગુજરાત આરદવાતસ સ્ત્રીઓનુ ં કેરિ (ગુજરાત રાઇબલ રે નીગ
સેરટર) ચલાવવામાં આવે િે . જેના વડે સ્ત્રીકામદારોને તાલીમ આપવામાં આવે િે .
જેથી તેઓ પોતાના બાળકોના કલ્યાણ માટે કાયો કરી શકે. આંધપ્રદે શમાં આવેલ
શ્રીકાકુલમ્મા સંઘ આરદવાસી કરયાઆશ્રમશાળા ચલાવે િે , કે જ્યાં શ્રીકાકુલમ્મા જીલ્લા
અને તેની અંદર આવેલા તવસ્તારોમાંથી આરદવાસી િોકરીઓ કોલેજ સુધીના તશક્ષણ
માટે આવે િે .

૩) નાગાલેન્ડ ગાાંધીઆશ્રમ, છુછુાં ગીમલોંગ – નાગાલેન્ડ :-

નાગાલેરડ ગાંધીઆશ્રમછુછું ગીમલોંગ ૧૯૫૫ માં સ્થાપવામાં આવ્યુ ં હત.ુ ં આ


આશ્રમ દ્વારા પ્રથમ પ્રવ ૃતત્ત એંક નાના આરોગ્ય સહાય કેરિથી શરુ કરવામાં આવી.
૧૯૭૭ માં જુદા-જુદા હેત ુ માટે એક આરોગ્ય રાહત તશબબરનુ ં આયોજન કરવામાં આવ્યું
હતુ.ં એક આરોગ્ય રાહત તશબબરનુ ં આયોજન કરવામાં આવ્યુ ં હત.ુ ં તેની સફળતાથી
પ્રેરાઈને ગાંધીઆશ્રમે ઓતટોબર ૧૯૭૯ માં એક આરોગ્ય કેરિ શરુ કયુ.ું આ પિી
આરોગ્ય વીમાનુ ં આયોજન આરોગ્ય સેવા યોજના હેઠળ કરવામાં આવ્યુ.ં આ યોજના
હેઠળ જે દદીઓને આ કેરિમાં સારવાર લેવી હોય તેમને દર વર્ે ૬૧-રૂ. ની મામુલી ફી
ચ ૂકવવી પડતી. આ ફી ચ ૂકવ્યા પિી દદી એક વર્ષ સુધી આ કેરિમાં સુતવધા મેળવી
શકતો હતો. માચષ ૧૯૮૦ માં આ યોજના હેઠળ ૨૨૪ સભ્યો નોંધાયા હતા. લગભગ
બધાજ સભ્યો અનુસબુ ચત જનજાતતના હતા. માચષ ૧૯૮૦ ના અંત સુધીમાં કુલ ૨૭૦૦
દદોઓને દવાઓ પ ૂરી પાડવામાં આવી હતી. આશ્રમના સેિેટરી શ્રી નટવરભાઈ ઠક્કર
અને તેમની આશ્રમની ટીમના સભ્યોએ નાગાલેરડના ગ્રામીણ રહેવાસીઓ માટે ઘણુ ં
સારું કામ કયુું િે . અનુસબુ ચત જાતતના કતમશ્નરે ખરી રી તે જ આબભપ્રાય આપ્યો િે કે
આશ્રમની સફળતાથી અમને ખુબ જ લાભ થયો િે . અને હજુ વધારે ને વધારે આશ્રમો
નાગાલેરડ અને તેની આજુ-બાજુના પ્રદે શોમાં શરુ કરવા જોઈએ.

116
૪) રામકૃષ્િ ત્તમશન આશ્રમ પ ૂરી :-

શ્રી રામકૃષ્ટ્ણનો સંદેશ જનસેવા એજ પ્રભુસેવામાથી પ્રેરણા લઈને સ્વામી


તવવેકાનંદે પરરર્દમાંથી પાિા ફયાષ બાદ ૧ મેં ૧૮૯૭ માં રામકૃષ્ટ્ણ તમશનની સ્થાપના
કરી જેની નોંધણી ૪ મેં ૧૯૦૯ માં થઇ. આ તમશનની ૧૩૯ શાખાઓ આખા તવશ્વમાં
પથરાયેલી િે . અને તેન ુ ં મુખ્ય મથક બેલ્લુર (કલકત્તા નજીક) િે કે જે માનવોની
તવતવધ સેવાઓ જેવી કે રાહત અને પુન:રુસ્થાન, આરોગ્ય, શૈક્ષબણક કાયષ, આરદવાસી
ે ામાં રોકાયેલા િે . રામકૃષ્ટ્ણ તમશન
અને ગ્રામીણ તવસ્તારોનું કાયષ વગેરે દ્વારા પ્રભુસવ
આશ્રમ પ ૂરી અનુસબુ ચત જનજાતતના બાળકો માટે એક તવદ્યાગૃહનુ ં પણ સંચાલન કરે િે .
આશ્રમ દ્વારા ટાઈપરાઈટીંગ, ડેરી અને બેકરી ઉદ્યોગો તેમજ પશુપાલન અંગેના પ્રત્યક્ષ
કાયોનું પણ સંચાલન કરવામાં આવે િે . જે દ્વારા ત્યાં રહેતા અનુસબુ ચત જનજાતતઓના
બાળકો ઉત્તમ તાલીમ મેળવી અને પોતાની રીતે પગભર થવા માટે આ તાલીમોનો
ઉપયોગ કરી ઉદ્યોગોની સ્થાપના કરી શક્યા.

૫) રામકૃષ્િ ત્તમશન આશ્રમ રાાંચી :-

રામકૃષ્ટ્ણ તમશન આશ્રમ રાંચી રદવ્યવચન આશ્રમ ચલાવે િે . જે ૧૯૬૯ માં ત્રણ
મ ૂળભ ૂત હેત ુઓ આતથિક, સામાજજક અને આધ્યાજત્મક બાબતોને લક્ષ્યમાં રાખી
શરુકરવામાં આવેલ. રદવ્યવચનનીપ્રવ ૃતતઓનુ ં મુખ્ય લક્ષ્ય માણસના પુનરુત્થાન માટે ન ુ ં
િે . આશ્રમમાં પોલ્રી ફામષ, ડેરી ફામષ, અને એક આધુતનક સાધનોથી સજ્જ વકષ શોપ,
જુદા-જુદા સુથાર તવભાગના મશીનો, એક ઓડીટોરીયમ એકમ, એક રફલ્મ તવઝન માટે ન ું
ઓડીયોવીઝન વગેરે સાથે હોસ્ટે લના તવદ્યાથીઓને તવશેર્ તાબલમ આપવામાં આવે િે .
આ ઉપરાંત ખેતી તવકાસ માટે બીજ્વ ૃદ્ધદ્ધ સંશોધનો અને સામાજજક વતનકરણ વગેરેનો
તવકાસ કરવામાં આવે િે . આ ઉપરાંત આગળ જતા તેને કૃતર્તવજ્ઞાન કેરિ તરીકેની પણ
મારયતા પ્રાપ્ત કરવામાં આવી િે .

ાંુ :-
૬) રામકષ્ૃ િ ત્તમશન આશ્રમ ચેરાપજી

ભારત સરકાર આશ્રમને ટે કનીકલ, માધ્યતમક, પ્રાયમરી અને અરય સ્કૂલો


ચલાવવા માટે મદદ કરે િે . જેથી મેઘાલયમાં દૂ રના તવસ્તારોમાં રહેતા આરદવાસીઓનો
ઉત્કર્ષ થાય. આ યોજના હેઠળ આશ્રમ 46 જેટલી શાળાઓ ચલાવતો હતો. ડેરી અને
મરઘા ઉિે ર કેરિની તાલીમ આરદવાસી યુવાનોને આપવામાં આવતી, જેથી તે

117
તાલીમના લાભ દ્વારા યુવાનો પોતાનો વ્યવસાય તવકસાવી શકે અને રોજગારી મેળવવા
માટે સક્ષમ બને.

આ રીતે સ્વતંત્ર ભારતમાં શરૂઆતમાં ખાસ કરીને ૧૯૮૦-૮૧ સુધીમાં ઉપરોતત


સ્વૈચ્છિક સંગઠનોએ પોતાનુ ં મહત્વનુ ં યોગદાન આરદવાસી તવકાસ અને કચડાયેલા
વગષના ઉધ્ધાર માટે આપ્યું િે તેમ કહી શકાય.

૪.૪ ભારતમાાં સ્વૈચ્છિક સાંગઠનોની લાક્ષબ્રિકતાઓ :-

આજના સમયમાં સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વરૂપ અને તેની લાક્ષણીકતાઓમાં


નોંધપાત્ર પરરવતષન આવ્યુ ં િે . ભ ૂતકાળમાં આવી સંસ્થાઓ ધાતમિક પરરક્સ્થતત પ્રત્યે
અબભમુખ હતી. તેન ું અનૌપચારરક વાતાવરણ હત.ુ ં આવી સંસ્થાઓ સામાજજક સુધારણા,
આરોગ્ય અને તશક્ષણનુ ં આયોજન પોતાના કાયષક્ષત્ર
ે માં કરતી. લાભાથીઓને આ સેવાઓ
તેમના સભ્યો દ્વારા માનદ અને તવના મુલ્યે પ ૂરી પાડવામાં આવતી. વતષમાનમાં આ
સંસ્થાઓએ ઔપચારરક વાતાવરણમાં રાષ્ટ્રવાદી પરરક્સ્થતત પ્રત્યે સામુરહક અબભગમ
આપ્નાવ્યો િે . તેમનો ઉદે શ સામાજજક-આતથિક તવકાસનો િે . પ ૂણષ સમયના તાલીમ
પામેલા કાયષકરો દ્વારા ખાસ સમુહને તાલીમ આપી તૈયાર કરવાનો િે . તેઓ
જનસમુદાયના લાભ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનુદાન મેળવીને બદલામાં
તેમની સેવાઓ માટે ટોકન ફી પણ ઉઘરાવતા.

આજે ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓને ઓદ્યોબગક ગૃહતનમાષ ણો દ્વારા પુરસ્કૃત કરવામાં


આવે િે . જેનો ઉદ્દે શ પ્રસાર અને કલાના તનમાષણનો િે . અથવા સંવેદનશીલ અને
સંવેગાત્મક કારણો માટે , પોતાના સ્થાન, જાતત અને સમુદાયના કલ્યાણ માટે અથવા
રાજ્યના ટે ક્ષમાંથી બચવા માટે અથવા લાંબાગાળે ઉદ્યોગોના આથીક લાભ માટે અથવા
ઉધોગોની સામાજજક જવાબદારી માટે નો હોય િે .

ભારતીય સંદભષમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને બબનસરકારી સંસ્થાઓ વછચે તફાવત


પાડવો મુશકેલ િે . બબનસરકારી સંસ્થાઓની નોંધણી સોસાયટી રજીસ્રે શન એકટ,
સહકારી મંડળી દ્વારા, જાહેર રસ્ટ એતટ અને કંપની એતટ હેઠળ કરવામાં આવેલી હોય
િે . કારોબારી સભા, મુખ્ય કારોબારી, પગારદાર અને માનદ કમષચારી પણ વગેરે એની

118
સાથે સંકળાયેલા હોય િે . આવી સંસ્થાઓ, સંગઠનો સ્થાતનક કક્ષાએ અથવા રાજ્ય
કક્ષાએ અને તવતવધ ક્ષેત્રે જેવા કે ઔપચારરક તશક્ષણ, પ્રોઢ તશક્ષણ, સ્ત્રી તશક્ષણ, આરોગ્ય
અને દવાખાનાની સેવાઓ પ ૂરી પાડે િે . લગભગ ઘણી મોટી સંખ્યામાં બબનસરકારી
સંગઠનો ફતત સમાજકલ્યાણ ક્ષેત્રે કાયાષક્રવત િે . આવી સંસ્થાઓને અરય બબનસરકારી
સંસ્થાઓએ સધ્ધર બનાવવા માટે નાણાકીય મદદ મળે િે . રાષ્ટ્રીય સેવા યોજના,
કોલેજ અને યુતનવતસિટી કક્ષાએ દાખલ થઇ યુવક અને રમત બાબતમાં સંઘે સ્વૈચ્છિક
સંગઠનોને આગળ લાવીને તેમની ભાગીદારીને તવકાસના કાયષમાં જોડી. ૧૯૭૦ માં
સ્વૈચ્છિક સંગઠનો જીલ્લા ગ્રામતવકાસ એજરસીની યોજનાઓ હેઠળના તવકાસ કાયોમાં
મદદરૂપ બરયા. તશબક્ષત યુવાનોએ ગ્રામીણ અને આરદવાસી તવસ્તારમાં જઈને ગરીબોને
સંગરઠત કરવા સ્વૈચ્છિક સંગઠનોની મદદ લીધી. જો કે તવતવધ ક્ષેત્રે કાયષ કરતી
બબનસરકારી સંસ્થાઓ ખાસ કરીને સમાજકલ્યાણ, ગ્રામીણતવકાસ અને અરય ક્ષેત્રે
કાયષરત િે . તે બતાવે િે કે તેઓ ક્ષેત્રવાર તવર્ય રીતે તવભાજીત થઇ િે . મહાનગરો
સાથે કાયષ કરતી બબનસરકારી સંસ્થાઓમાંથી બહુ જ ઓિી સંસ્થાઓ ગ્રામીણ અને
આરદવાસી તવસ્તારમાં કાયષ કરે િે .

ભારતમાં ગ્રામીણ તવકાસના ક્ષેત્રમાં િે લ્લા થોડાક દાયકાઓથી ઘણી સંસ્થાઓ


અક્સ્તત્વમાં આવી િે તેમને ત્રણ કક્ષામાં મ ૂકી શકાય.

1. પ્રોદ્યોબ્રગક વ્યવસ્થાપન સ્વૈચ્છિક સાંસ્થાઓ

આવી સંસ્થાઓ ગ્રામીણ તવકાસની પ્રરિયાના ઝડપી તવકાસના હેત ુ માટે કાયષ કરે િે .
અદ્યતન વ્યવસ્થાપનની પદ્ધતત અને ટેકનોલોજીનો ઉપયોગ કરે િે .

ુ ારાવાદી સ્વૈચ્છિક સાંસ્થાઓ


2. સધ

આવી સંસ્થાઓમાં અતસતત્વ ધરાવતા રાજકીય માળખામાં રહી. સામાજજક – આતથિક


સંબધ
ં ોમાં પરરવતષન લાવવાનુ ં કાયષ કરે િે .
3. આમ ૂલ પટરવતયનવાળી સ્વૈચ્છિક સાંસ્થાઓ:-

આવી સંસ્થાઓ અક્સ્તત્વ ધરાવતા ઉત્પાદન સંબધ


ં ોને પડકારે િે . તેમના પ્રયાસો
શૌર્ીતોને શોર્ણકારો ના હાથા બનતા અટકાવવા માટે ના િે .

તેઓ કેટલાક આતથિક, આરોગ્ય તવર્યક અથવા શૈક્ષણીક કાયષિમોને પ્રવેશ


આપીને લોકોના ટોળાને રાજકીય પ્રવ ૃતત્ત તરફ વાળે િે .આ ક્ષેત્ર સાથે સંકળાયેલી

119
સ્વૈચ્છિક સંસ્થાઓએ રક્ષણ માટે ન ુ ં વાતાવરણ ઉભુ ં કરીને “બચપકો આરદલન” શરુ કયુ.ું
ુ ા” હતા. નમષદા બચાવો આદોલન અથવા સુલભ
જેના અધ્યક્ષ “સુદરલાલ બહુગણ
શૌચાલય આદોલન કયુું આવી. બબનસરકારી સંસ્થાઓએ વધુ વ્યવહારલક્ષી અને પ્રજા
આધારરત કાયષ કયુ.ષ રાજ્યના પયાષ વરણ ના પ્રશ્નો ઉપર કાયષ કયુ.ું આમ સ્વૈચ્છિક
સંગઠનોના િન્દ્ષ્ટ્ટકોણથી જોઈએ તો આવી સંસ્થાઓએ ગ્રામ્યકક્ષાએ પાયાના કયો માટે
યોગ્ય રીતે પુન: સંગઠીત થઈને ગુણવતાનુ ં અનુસરણ કરવુ ં જોઈએ.

ુ રાતમાાં કાયયરત સ્વૈચ્છિક સાંસ્થાઓ :-


૪.૫ ગજ

સ્વાતંત્ર સંગ્રામના રદવસોથી શરૂઆત કરીને અત્યાર સુધીમાં ગુજરાતના


આરદવાસી તવસ્તારમાં તવતવધ સ્વૈચ્છિક સંસ્થાઓમાં કાયષિમો ચલાવવામાં આવે િે .
મહત્વપ ૂણષ અને મોટા પાયા પર જે સંસ્થાઓ કામ કરે િે તેમને ચાર શ્રેણીમાં મ ૂડી શકાય
િે . જે નીચે પ્રમાણે િે .
૧) ગાંધીદશષનના તસધ્ધાંત આધારરત ગ્રામીણ નવઘડતર અને તવકાસ અંગે કામ
કરતી સંસ્થાઓ
૨) વ્યવસાયલક્ષી અબભગમ અને માંગ અને ટે કતનકલ િન્દ્ષ્ટ્ટ ધરાવતી સમસ્યાઓનો
ઉકેલ લાવવા અને ટે કનોલોજીની સહાય કરનાર સંસ્થાઓ
૩) સ્થાતનક પ્રજામાં સંધર્ષ અને તવકાસ માટે સંગઠીત અને સંચાલન કરનાર
સંસ્થાઓ

૪) તવકાસના “ઈનપુટ” ને કાયષદક્ષતા અને કાયષ કુશળતાથી લોકો પાસે પહોચાડવુ.ં


દા.ત. સરકારી કાયષિમોની અને બીજી એજરસીઓના કાયષિમો િમ પ્રમાણે પ્રજા
સમક્ષ દક્ષપુવષક મુકવા.

ચોથી શ્રેણીમાં જે સંસ્થાઓ આવે િે તે રહસાબ કે ગણતરીમાં ના લેવાય તેવી


સંસ્થાઓ, એટલે ઉપરોતત ત્રણ શ્રેણીમાં જે ના મ ૂકી શકાય તે સંસ્થાઓ આ ચોથી
શ્રેણીમાં આવે િે . મોટા ભાગે આ સંગઠનોનો હેત ુ યા ઉદે શ્ય ખુબ જરૂરીયાતવાળા
આરદવાસીઓને સેવાઓ પ ૂરી પાડવાનો હોય િે . તે “ઈનપુટ” ને લોકોના ઘર સુધી
પહોચાડી આપે િે તે લોકો સરકાર સ્વીકૃત અને નાણાકીય સહાયવાળા કાયષિમો ને
અમલમાં મુકે િે . કાયષિમોની કેવી રચના િે તે અંગે કોઈ પ્રશ્ન તેઓ ઉઠાવતા નથી.

120
દે ખીતી રીતે તેની સફળતા કે તનષ્ટ્ફળતા સરકારી કાયષિમોની ડીઝાઇનની રચના અને તે
કેટલું કાયષક્ષમ િે તે ઉપર આધરરત હોય િે .
ઉપર જણાવેલી પહેલી ત્રણ શ્રેણીઓ િે તેમાં પહેલી શ્રેણીમાં જે સ્વૈચ્છિક સંસ્થાઓમાં
િે તે ગાંધીતવચારના પ્રભાવથી અક્સ્તત્વમાં આવ્યા િે તેવી સંસ્થાઓ પંચમહાલ, સુરત,
વલસાડ અને ડાંગ જ્લ્લાઓમાં કાયષ કરી રહી િે . આ શ્રેણીની પાંચ થી દશ સ્વૈચ્છિક
સંસ્થાઓ એવી િે જે લગભગ પાિલા ૬૦ વર્ષથી કાયષરત અને સરિય િે જે પ્રથમ
હરોળમાં આવે િે તેમાં સ્વરાજ આશ્રમ વેડિી – વેડિી પ્રદે શ સેવા સતમતત, વાલોડ,
ભીલ સેવા મંડળ અને સ્વરાજ આશ્રમ ડાંગને ગણાવી શકાય.
બીજી શ્રેણીમાં જે ખુબ જ જાણીતી સંસ્થાઓ િે તે “ભારતીય એગ્રો ઇરડસ્રીઝ
ફાઉરડેશન (BHIF)” અને “સદગુરુ વોટર એરડ ડેવલોપમેરટ ફાઉરડેશન”જેવી સંસ્થાઓ
િે . ભરૂચ જીલ્લમાં આરદવાસી તવસ્તારમાં કામ કરતી “આગાખાન રૂરલ સપોટ પ્રોગામ”
પણ આવી જ એક સંસ્થા િે . આ સંસ્થાઓમાં તેમનુ ં કુશળ વ્યવસ્થાપન એક અગત્યનુ ં
સાધન િે .
ત્રીજી શ્રેણીમાં એ ખુબ જ જાણીતી સસ્થાઓ િે જે ગુજરાતના પ ૂવીય તવસ્તારના
આરદવાસીઓમાં કામ કરતી સંસ્થાઓ જેમ કે “રદશા” અને તેની સાથે સંકળાયેલી
સંસ્થાઓ અને બીજી “આચષવાહીની” જેમની કામગીરી ભરૂચ જજલ્લા અને વલસાડ
જીલ્લમાં આરદવાસી તવસ્તારમાં િે . અથવા જે ખાસ કરીને આરદવાસી તવસ્તારમાં કામ
કરી રહ્યા િે .
ઉપરોતત તવતવધ શ્રેણીઓની સંસ્થાઓએ આઝાદી પિીના સમયમાં ઘણા વર્ોથી
આરદવાસી તવકાસ માટે તવતવધ પ્રયત્નો કયાષ િે અને કરી રહ્યા િે . આ ઉપરોતત
સંસ્થાઓ માંની અમુક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંગઠનોનો ઉંડાણની પરરચય મેળવવાનો
પ્રયાસ કરીએ.

૧) વેડિી ઈન્િેસીવ એટરયા સ્કીમ – વાલોડ (VIAS) :-


આ સંસ્થા વાલોડ એક્ષપેરીમેરટ તરીકે જાણીતી િે એમની શરૂઆત નવયુવકોના
એક જૂથ કે જે બબન આરદવાસી સમુદાય માંથી હતા અને તે બધા વાલોડ ગામના હતા
તેમના િારા કરવામાં આવી હતી. આ પ્રયોગ હેઠળ વાલોડ તાલુકાના ૪૦ ગામોના

121
સમાવેશ કરવામાં આવ્યો. VIAS આખા દે શમાં આવા ૧૪ પાયલોટ પ્રોજેકટો પર ઉપર
જણાવ્યુ ં િે તે પ્રમાણે ગાંધીવાદી ગ્રામીણ પુન: રચનાને નવઘડતરની તવચારસરણીને
આધારે શરુ કરવામાં આવ્યુ.ં આ સ્કીમમાં કામ કરતાં પ્રમુખ સેવકોની કે કાયષકરોની
પહેલી તશબબર અબખલ ભારતીય તશબબર વેડિી ખાતે યોજવામાં આવી હતી.વેડિી
વાલોડ પાસેની એક સંસ્થા િે જ્યાં ખુબ જ જાણીતા ગાંધીવાદી અને તશક્ષણશાસ્ત્રઓએ
તશક્ષણ તવકાસના કાયષિમો શરુ કયાષ હતા. આજે વાલોડ એક્ષપેરીમેરટનો ખ્યાલ અને
તવચાર અને સમસ્ત આયોજન વેડિી ઈરટે સીવ એરરયા સ્કીમથી પ્રતસદ્ધ થયા આખી
સ્કીમને ૧૯૫૯ સુધી ભારત સરકાર િારા નાણાકીય સહાય પ ૂરી પાડી હતી. તે પિી
ગવષમેરટ ઓફ ઇન્દ્રડયાનું નાણાકીય ભંડોળ બંધ થઈ ગયુ ં તો પણ વાલોડમાં VIAS ની
કામગીરી ચાલુ રહી. શરૂઆતમાં એક ગામ સ્વાવલંબન અને આત્મતનભષરતાની
તવચારસરણી પ્રમાણે સંપ ૂણષ રોજગારીનુ ં આયોજન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ
તરત જ એ અનુભવ થયો અને વાસ્તતવકતાનો ખ્યાલ આવ્યો કે ફતત એક ગામને
અલગ રીતે આયોજનમાં મ ૂકી શકાય નહી. તેથી સંપ ૂણષ તાલુકાને આવરી લેવાનો તનણષય
કયો અને જે રીતે રાષ્ટ્રીય યોજનાનુ ં ઘડતર થાય િે તે પ્રમાણે આવુ ં પણ આયોજન
કરવાનું ચાલુ કરી અને કાયષ આગળ ધપાવ્યો . શરૂઆતમાં સરકાર તરફથી નાણા
ભંડોળ આપવામાં આવ્યુ ં હતુ.ં પિી તસતેરના દાયકામાં તવદે શી એજરસીઓ િારા સારા
પ્રમાણમાં નાણા ભંડોળ આપવામાં આવ્યુ.ં
VIAS એ ખાસ કરીને બે પ્રકારના કાયષિમો ઉપર તવશેર્ ભાર મુક્યો. શૈક્ષબણક અને
આતથિક શૈક્ષબણક કાયષિમોમાં નઈ તાલીમની પાઠશાળાઓ અને પ્રૌઢતશક્ષણના કાયષિમોનો
પ્રયોગ કયો. જો VIASદ્વારા ફતત પાંચ જ સ્કુલનું સંચાલન અને પ્રબંધ કરવામાં આવતો
હતો. તેમની દરતમયાનગીરીથી તાલુકા પંચાયત અને રાજ્ય સરકાર પર પ્રભાવ
નાખીને વાલોડ તાલુકામાં વધારે ને વધારે શાળા ખોલવામાં સહાયક થયા. ૧૯૮૦
સુધીમાં બે ગામોને િોડીને વાલોડ તાલુકાના બધા જ ગામોમાં પ્રાથતમક શાળાઓ શરુ
થઈ ગઈ હતી.
VIAS ના આતથિક કાયષિમોમાં કૃતર્તવકાસ ખાદી, રહરા ઘસવાના, હાથશાળ, દુધ
ઉત્પાદન, પાપડ બનાવવાનો ગૃહઉધોગ અને અંત્યોદયનો સમાવેશ થાય િે . જેને
પાિળથી VIAS સાથે જોડાણ કે સંબધ
ં તોડી નાખ્યો. એના પિી બીજો જે કાયષિમ સફળ
ગણાય તે કૃતર્ કાયષિમ િે . VIAS ના આ તમામ આતથિક કાયષિમો ગામ અને આરદવાસી
પ્રજાના ઉદ્ધાર માટે ઘણા મદદ રૂપ થયા અને સંસ્થાની કામગીરીથી લોકોમાં જાગૃતત

122
અને સભાનતામાં ઘણો વધારો થયો અને સમગ્ર તવસ્તારમાં લોકો વધારે સભાનતાથી
કાયષરત થયા.

૨) ભારતીય એગ્રો ઇન્ડસ્રીઝ ફાઉન્ડેશન (BHIF) :-


આ સંસ્થાની કામગીરી વાંસદા, ધરમપુર અને કપરાડા જેવા તવસ્તારોમાં શરુ
કરવામાં આવી BAIF પુન:વાસની પ્રરિયાના અબભગમથી આરદવાસી તવસ્તારમાં ગરીબી
નાબુદ કરવાના એક કાયષિમની િષ્ટ્રીએ જોવામાં આવે િે . બીફ સંસ્થા સ્વગીય
મણીભાઈ દે સાઈ જે પ્રચાર ગાંધીવાદી હતા અને આઝાદી પિી મહારાષ્ટ્રના પુના નજીક
આવેલ ઉરૂલી કંચન ગામમાં વસવાટ કરીને ક્સ્થર થયા હતા. સમય જતા આ સંસ્થા
એક વ્યાવસાતયક સંસ્થામાં પરરવતતિત થઈ જેમાં ખુલ્લા ધોરણે પ્રતતબંધ્ધ કાયષકરોની
સાથો – સાથ કાયષકુશળ કાયષકરોએ કાયષિમો ચલાવ્યા, જેમાં “વાડી પ્રોજેતટ” એક
અંગભુત રહસ્સો િે .
“વાડી પ્રોજેતટ” જે મ ૂળ યોજના કે સ્કીમ હતી તે સદગુરુ સોસાયટી િારા “ફૂડ
ફોર વકષ ” પ્રોગ્રામ હેઠળ મુકવામાં આવી હતી. તેમાં નીચલી કક્ષાના ૨.૫ એકર ઉજ્જડ કે
પડતર જમીન જગલતવસ્તાર
ં માંથી દરે ક આરદવાસી કુટુંબને આપવામાં આવી અને
એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે દરે ક આરદવાસી કુટુંબો તે જમીન કે પ્લોટને
મહેનત િારા તવકતસત કરશે અને પિી તે માંથી ૧.૫ એકર જમીન જગલ
ં ખાતાને પિી
આપી દે શે અને બાકી વધેલી ૧ એકર જમીન કુટુંબ પોતાના તનવાષ હ માટે રાખી મુકશે.
પાિળથી જયારે આ પ્રોજેતટ BAIF ના હસ્તક આવ્યો ત્યારે આ કાયષકમ થોડા પરરવતષન
સાથે ચાલુ રાખવામાં આવ્યો. આ રીતે એમની જે જમીન દે વામાં આપી હતી તેના
તવકાસ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કયુ.ું દરે ક કુટુંબને જેમને એક એકર જમીન મળી હતી
તેમનો તવકાસ કરવામાં મુખ્ય કામગીરી થઈ ગઈ અને તે માટે BAIF બહુ ખંતયુવષક
આયોજન અને અમલીકરણનો કાયષિમ કયો. સાથો – સાથ પુરક કામગીરી માટે સ્ત્રીઓ
િારા ઝાડના રોપ તૈયાર કરવાની કામગીરી, જમીનને વધારે ફળદ્ર ુપ બનાવવા માટી
લેબોરે ટરીમાં માટે અને જમીન વગેરેના પરીક્ષણની સ્કીમ, રકચન નસષરી, મરધા ઉિે ર
અને માિલા ઉધોગ તેમજ લોકોના શારીરરક ગુણવતા વધારવા માટે મોટા પાયા ઉપર
આરોગ્યના કાયષિમો હાથમાં લીધા.

123
“વાડી પ્રોજતટ” િારા એક એકર જમીનમાં કાજુ અને આંબાના અને વ ૃક્ષોનુ ં વાવેતર
યોગ્ય માગષદશષનથી કરવામાં આવ્યુ ં અને તેન ુ ં ઉત્પાદન શરુ થતા સંસ્થા દ્વારા જ તેની
ખરીદી કરી અને તેના માકે ટીગની વ્યવસ્થા પણ કરવામાં આવી. આજે વ ૃદાવન ના
નામે બીફ સંસ્થા દ્વારા કાજુ અને તવતવધ અથાણા અને અરય વસ્તઓ
ુ નું વેચાણ પણ
કરવામાં આવી રહ્ું િે જે આરદવાસી ગરીબી નાબુદી માટે અસર – કારક કાયષ કરી રહ્ું
િે .

ુ ુ વોિરશેડ ડેવલોપમેન્િ એન્ડ ફાઉન્ડેશન :-


૩) સદગર
આ સંસ્થાની કામગીરીની શરૂઆત મફતલાલ ગૃપની કંપની સ્ટે નારોઝ દ્વારા
ગ્રામીણ લોકોના અને ગ્રામીણ સમાજના તવકાસ માટે એમની સામાજજક પ્રતતબંધ્ધતાના
ભાગ રૂપે આ કામ શરુ કરવામાં આવ્યુ.ં SWDF પંચમહાલ જીલ્લાના આરદવાસી
તવસ્તારમાં કામ કરવાનું નક્કી કયુું કેમ કે આ ઘણા પિાત તવસ્તાર તરીકે ગણવામાં
આવે િે અને આ જીલ્લાના પ ૂવીય તવસ્તારના દાહોદ અને ઝાલોદ તાલુકા જે સૌથી
વધારે નબળા તવસ્તાર િે જે તવસ્તારમાં કાયષ કરવાનુ ં હત ું ત્યાં તસિંચાઈની સુતવધાઓ
વધારવા માટે “લીફ્ટ ઇરીગેશન” સ્કીમ દ્વારાતપયતની સુતવધા પ ૂરી પાડવાનો હેત ુ હતો.
ુ નીચે પ્રમાણે િે .
જેમાં મુખ્ય હેતઓ
1) દરે ક આરદવાસી કુટુંબની આજીતવકા ઉત્પાદનની તકો વધારે મજબુત
કરવાનું હતુ ં અને આ કામમાં જે કઈ લોકો પાસે િે જેમ કે જમીન, પાણીની
બચત, સગવડ તધરાણ મંડળી અને માનવશરકતએ બધાનો ઉપોયગ કરીને
સુધારો લાવવાથી તેમની જીતવકા ઉત્પાદન શરકતમાં વધારો કરવો.
2) પ્રતતકુળ અને મુશ્કેલભરી પરરક્સ્થતતના કારણે જે લોકોને સ્થળાંતર કરવુ ં પડે
િે તેને રોકવું અને શક્ય હોય તો દુર કરવુ.ં
3) સૌથી ગરીબમાં કુટુંબને ગરીબીની પરરક્સ્થતતથી ઓિામાં ઓિા સમયમાં
બહાર લાવવા માટે મદદ કરવી.
ઉપરોતત બધા હેત ુઓને તસદ્ધ કરવા માટે સદગુરુ ફાઉરડેશન ઘણા બધા કાયો અને
કાયષિમો ચલાવી રહી િે . જેમાંના અમુક મુખ્ય કાયષિમો નીચે પ્રમાણે િે .
1) તસિંચાઈ સંશોધન તવકાસ
2) કૃતર્ તવકાસ
3) સધન જળતવભાજક તવકાસ

124
4) સામાજજક વનીકરણ
5) કૃતર્ વનીકરણ
6) ખેતી તસવાયની આવક પેદા કરવાના સ્ત્રોતોનો તવકાસ
7) દરજીકામ, હાર ગુથ
ં ાવવા
8) બાયોગેસની સ્કીમ
9) આરોગ્યલક્ષી કાયષિમો
SWDF દ્વારા બધા કાયષિમો નો પ્રબંધ વ્યાવસાતયક રીતે તાલીમ લીધેલા
માણસો િારા કરવામાં આવે િે . એમની પાસે સારા તાલીમ પામેલા એરજીનીયસષ અને
ક્ષેત્ર કાયષ કરવા માટે માણસો િે . જે આધુતનક પ્રબંધક કોશલ્યવાળી પદ્ધતત અપનાવે િે .
જેથી એમની કામગીરી ખુબ જ ઉત્તમ પ્રકારની હોય િે .

ુ ન એક્શન
૪) ટદશા:- ડેવલોપીંગ ઈનીસ્યેિીવ ફોર સોત્તસયલ એન્ડ હયમ
(DISHA) :-
ુ તવકાસની જે વ્યાખ્યા
રદશાનું અક્સ્તત્વ ૧૯૮૬ માં આવ્યુ.ં એમના હેતઓ
િે તે માંથી અતવરત રીતે આવ્યા િે . જેમાં કે
1) ગરીબ લોકો શોર્ણનો સામે સંધર્ષ કરવા માટે સરિય બને અને જ્યાં સુધી
સત્તાનો સંબધ
ં િે ત્યાં સ્થાતનક સ્તર પર ગરીબોના રહતમાં પરરવતતિત થઈ
જાય.
2) તવકાસ માટે સાધન સંપત્તીની જોગવાઈ તે લોકોના આતથિક અને સામાજજક
પરરક્સ્થતતમાં સુધારો થાય તેની ઉપર અસર લાવવાનુ.ં
રદશાના કાયષકતાષઓ એમ તવશ્વાસ ધરાવે િે કે લોક આધારીત સંગઠનો ઉભા

કરીને ઉપરોતત હેતઓ પ્રાપ્ત કરી શકાય િે . એટલે આ સંસ્થાની કામ કરવાની જે
વ્ય ૂહરચના િે તેમાં મજુર સંગઠનો સહકારી મંડળીઓ અને ગ્રામ્ય સ્તરે સંગઠનો,
લોકોના સંગઠનો ની એક હારમાળાની રચના કરવાની જેમના દ્વારા રોજગારી, વેતન,
જમીન સંબધ
ં ી અને સામાજજક રયાય સંબધ
ં ી મુદ્ધાઓ પર કામ કરી શકાય.
૧૯૯૨ થી આ સંસ્થાએ પોતાની કામગીરીનુ ં તવકેરિીક્ર્ણ કયુું િે અને તે પ્રમાણે
લગભગ ઘણા સંગઠનો કે મંડળોની કામગીરી અંગે માગષદશષન અને સંકલનનુ ં કામ કરે
િે . બધા મંડળોની ઉપર એકલવ્ય સંગઠન ની રચના કરવામાં આવી િે , જેમના દ્વારા

125
રાજ્ય સ્તરે આરદવાસી તવકાસના જે મુદ્દાઓ િે અને તેમાં જે સમસ્યાઓ પડેલી િે
તેમના દ્વારાતેનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા િે એક બીજુ ં કેરિ જે
આરદવાસીઓને અને ગરીબો અને બીજા દબલત વગષના લોકોને કાયદા કાનુનની સહાય
આપે િે . તે રહમતનગર ખાતે ઉભુ ં કરવામાં આવ્યુ ં િે તે કાયદા – કાનુન સહાય કેરિ િે .
રદશા સંસ્થા િારા રાજ્ય સ્તરે નીચેના મુદ્દાઓ ઉભા કરવામાં આવ્યા િે ૧)

આદીવાસીઓ જે જગલની
ં જમીનનુ ં ખેડાણ કતાષ હતા તેમને કાન ૂની હક્ક આપવામાં
આવે. ૨) ટીમરુબીડી પત્તાનો આરદવાસી સંગ્રહ કરે િે તેમાં વેતન વ ૃદ્ધદ્ધ કરવા અંગે, ૩)

જગલ
ં તવસ્તારમાં આવેલા રબક્ષત તવસ્તારોમાં આરદવાસીઓના હકના રક્ષણ કરવા અંગે,
૪) જગલ
ં ખાતામાં કમષચારીઓ દ્વારા આરદવાસીઓ ઉપર અત્યાચાર બાબત.

ુ ીિી હેલ્થ એન્ડ ડેવલોપમેન્િ


૫) આચયવાહીની:- એક્સન રીસચય ઇન કોમ્યન
(ARCH) :-
આચષવાહીની એ ભરૂચ જજલ્લના રાજપીપળાતાલુકાના ગામડામાં કામ કરવાની
શરુઆતમાં ૧૯૭૭ – ૭૮ માં કરી હતી જો કે એમનુ ં રજીસ્ટશન ૧૯૮૨ માં થયુ,ં આ
સંસ્થામાં કાયષકતાષ ઓનુ ં જે મહત્વનુ ં જૂથ િે તે ગાંધીવાદી તવચાર સરણીથી પ્રભાતવત િે .
અને સામાજજક, રાજનૌતતક સમસ્યાઓ માટે કામ કરવા અંગે જય પ્રકાશ નારાયણના
અબભગમમાં તવશ્વાસમાં ધરાવે િે , આ જૂથ કાલ માકષ સ દ્વારા પણ પ્રભાતવત િે . પણ
ખરે ખર સમસ્યાઓના ઉકે લ અંગે જે વ્ય ૂહરચના થવી જોઈએ. તેની અસર તેમના પર
વધારે િે . આસંસ્થાએ આગળ જતા પોતાના અમુક સભ્યો દ્વારા ધરમપુર માં અને
કપરાડામાં પણ પોતાની કામગીરી શરૂ કરે લ િે .
આચષવાહીનીએ ત્રણ ક્ષેત્રે કામગીરી બજાવી િે . ૧) આરદવાસી અને
ગ્રામ્યસ્તરના પ્રાથતમક આરોગ્ય સંભાળ માટે એકમો સ્થાતપત કરવા અને તેને ચલાવવા
૨) જે એમની કામગીરી િે તે તવસ્તારમાં સરદાર સરોવર પ્રોજેતટના લીધે સ્થળાંતર
થયેલા આરદવાસી કુટુબોની પુન: વસન અને પુન: સ્થાપન માટે ગુજરાત, મહારાષ્ટ્ર
અને મધ્યપ્રદે શમાં કામ કરે િે . ૩) જગલ
ં તવસ્તારના પ્રકૃતત માટેના હક્ક મેળવવા અંગે
સંધર્ષ કરી અને ખાસ કરીને ખેતી માટે જમીન સંપારદત કરવાનુ ં કાયષ કરે િે .

126
આ ઉપરાંત ધરમપુર અને કપરાડા તવસ્તારમાં આરોગ્ય લક્ષી અને મરહલા અને
બાળ આરોગ્ય પર પણ આચષ િારા કાયષ કરવામાં આવે િે . અને સાથો – સાથ પ્રાથતમક
તસક્ષણ પરના તવતવધ પ્રયોગો પણ સંસ્થા દ્વારા કરવામાં આવે િે .

ધરમપરુ ની પ્રવ ૃત્તતઓ :-

 ાંુ ચય(લેબોિરી) :-
દવાખાનઆ

સને ૨૦૦૭ થી આચષ ધરમપુર માં લેબોટરીની સુતવધા સહીત સસજજ દવાખાનુ ં
સ્થાપ્યું િે તેની સાથે રહેઠાણની સુતવધા સરહતનુ ં તાલીમ કેરિ પણ સ્થાપવામાં અઆવ્યુ ં
િે આ દવાખાનાનો લાભ ફતત ધરમપુર અને આસપાસના ગરીબ દદીઓને જ મળે િે
તેવ ું નથી સ્વેચ્છિક સંસ્થાઓ આરોગ્ય રક્ષક અને ફરતા દવાખાના તરફથી મોકલેલ
દદીઓ માટે પણ તે ખુબજ ઉપયોગી બની રહે િે આ તવસ્તારમાં ગરીબી લોકો માટે
સસ્તી અસરકારક અને વૈજ્ઞાતનક આરોગ્ય સેવાઓને અભાવ હોવાથી ધીમે ધીમે આ કેરિ
લોકોમાં ચાહના મેળવી રહ્ું િે

 ગ્રામ આરોગ્ય રક્ષક :-

૨૫ આરોગ્ય રક્ષક તેમના પોતાના ૧૫ ગામો મળીને ૨૦૦૦૦ ની વસ્તીમાં ઘર


આગણે સારવાર આપે ચેવ આરોગ્યરક્ષકની પસંદગી તશબક્ષત યુવાનો યુવતીઓમાંથી
થાય િે મલેરરયા ,ઝાડા ,ચામડીના રોગ જેવી પ્રાથતમક રોગની બીમારીઓ આ
તવસ્તારમાં થઇ ૮૦ ટકા બીમારી િે આં પ્રાથતમક રોગો તવશેની તાલીમ તેમને
આપવામાં આવી િે દે વર્ે બીજી સ્વેચ્છિક સંસ્થાઓના લગભગ ૧૫૦ જેટલા
આરોગ્યરક્ષકને પણ તાલીમ આપવામાં આવે િે .

 ફરત ાંુ દવાખાન ાંુ :-

દુરના અંતરરયાળ ગામોમાં દર મહીને એકવાર યોજાતા દવાખાનામાં આશરે


૧૦૦ દદીઓ લાભ લે િે આ કાયષ માં ડોતટર સહીત દદીઓને આરોગ્યરક્ષપણ ભાગ લે
િે વધુ તકલીફવાળા દદીઓને આરોગ્યરક્ષક આ ફરતા દવખાનામાં લઇ આવે િે આથી
arogyrxk આરોગ્યરક્ષકની તાલીમ પણ વધુ મજબુત થાય િે .

 પ્રજનતાંત્ર ત્તવશેનાં ત્તશક્ષિ :-

127
ખોટી મારયતાઓ અને અધ ૂરા તશક્ષણને પરરણામે સજાષતી પરરક્સ્થતત ને
ટાળવા માટે રકશોરઅને રકશોરીઓ માટે એક ખાસ આરોગ્ય જાગૃતત કાયષિમનુ ં તનમાષ ણ
કયુું િે આચષ દ્વારા બનવેલી આરોગ્ય તશક્ષણ સામગ્રી ની મદદથી દે વર્ષ લગભગ
૩૦૦૦ મરહલાઓને આ તવર્ય પર સમજણ આપવામાં આવે િે જેમાં હાઈસ્કૂલમાં
ભણતી તરુણીઓથી લઈને નવતવવારહત સ્ત્રીઓનો સમાવેશ થાય િે .

 શાળા આરોગ્ય :-

દર વર્ે ૩૦ શાળાના આશરે ૩૨૦૦ બાળકો માટે આરોગ્ય તપાસ યોજવામાં


આવે િે રતાધણાપણું રોકવા માટે તવટામીન એ એનીતમયા માટે આયન ની ગોળી તથા
કૃતમથી રક્ષા મેળવવા માટે આલ્બેરડાઝોલનુ ં શાળામાં બાળકોમાં વર્ષમાં બે વાર તવતરણ
કરવામાં આવે િે આ ઉપરાંત અંગત સ્વછિતા ,દાંતની સંભાળ તેમજ પોર્ણ તવશેની
િશ્ય શ્રાવ્ય માધ્યમના ઉપયોગ દ્વારા તશક્ષણ આપવામાં આવે િે

 માતા અને બાળ આરોગ્ય સાંભાળ :-

સગભાષ સ્ત્રીની તનયતમત તપાસ અને સમયસરની સારવાર સુવાવડ વખતે


બેનોની ફતત તકલીફો જ નરહ પરં ત ુ ક્યારે ક મ ૃત્યુ પણ અટકાવી શકાય િે આ
કાયષિમમાં ગામમાં જ દરે ક સગભાષ સ્ત્રીઓ અને ધાત્રી માતાઓની તનયતમત તપાસ
યોજવામાં આવે િે .ડોતટર સુપરવાઈઝર અને સ્થાતનક આરોગ્યની બનેલી ટુકડી
સગભાષવસ્થા દરમ્યાન સુવાવડ પિી તેમજ નવજાત બાળક એક વર્ષન ુ ં થાય ત્યાં સુધી
તેની સંભાળ લઇ આ સેવાઓ પ ૂરી પડે િે સાથે સાથે બહેનોને પોર્ણ માટે ઉણપ થી
થતા રોગો તવશે અને બાળ સંભાળ તવશેની પણ તશક્ષણ આપવામાં આવે િે

હજુ પણ ભારતના ગામડાઓમાં લગભગ તમામ પ્રસુતત દાયણબેનો દ્વારા જ


કરવામાં આવે િે તેઓને સલામત તેમજ સ્વછિતા પ ૂવષકની પ્રસુતત માટે તાલીમ અપાય
િે તાલીમ બાદ તમામ દાયણબેનોને દાઈકીટ આપવામાં આવે િે જેમાં નવી બ્લેડ
,સાબુ ,ચોખ્ખા દોરા અને કાંગારું ઝોળી (ઓિા વજન વાળા નવજાત તશશુને ગરમી
આપવા ) હોય િે આચષ તેમે િે લ્લા ઘણા સમયથી પોતાના તેમજ બીજી સંસ્થાના
ગામોની દાયણબેનોને તાલીમ આપી િે

 ુ ાત્તયક આરોગ્ય કેન્ર :-


વાવર સમદ

128
વાવર ,ધરમપુર ૭૦ રક .મી .દુર આવેલ િે ૪૦૦૦ ની વસ્તી ધવષત ુ ં એક
નાનકડું ગામ િે વાવર કેરિની ૨૦૦૪માં સ્થાપના થઇ ત્યારથી નજીવી રકમતે
અસરકારક આરોગ્ય સેવાઓ ઉભી કરવામાં આવી િે તેથી રોજના લગબગ ૪૦ થી ૫૦
દદીઓ અહી સારવાર માટે આવે િે તેટલું જ નરહ પણ સાથે સાથે આજુબાજુના ૧૫
ગામો માટે ના સમુદાયીક આરોગ્ય કાયષિમનુ ં પણ તે કેરિ િે

 આરોગ્ય ત્તશક્ષિ સામગ્રી :-

આચષ નાની નાની પુક્સ્તકાઓ ,મોડેલ્સ ,પોસ્ટર વી .સી .ડી .વગેરે આરોગ્યલક્ષી
સામગ્રીનુ ં સરળ ભાર્ામાં તેમજ બચત્રો સાથે તનયતમત પ્રકાશન કરે િે ગુજરાતીની બીજી
સંસ્થાઓ દ્વારા પણ આ સામગ્રીનો બહોળો ઉપયોગ થાય િે

 ુ ની બાલવાડી :-
ધરમપર

નવેમ્બર ૨૦૦૭ થી ૩ થી ૫ વર્ષની ઉમરના બાળકો અહી બાલવાડીમાં આઅવે


િે આ બાલવાડી ને એક આનદદાયક પ્લે ગ્રુપ તરીકે તવકસાવવામાં આવી િે જ્યાં
બચત્રો ,િાફ્ટ ,રમતો અને સગીત મુખ્ય પ્રવ ૃતત્ત િે સંસોધન આધારરત ગણનપ ૂવષ અને
ભાર્ાપ ૂવષની રચનાત્મક પ્રવ ૃતત્ત પણ કરવામાં આવે િે

 વૈકચ્લ્પક ત્તશક્ષિ :-

સ્વઅધ્યયનને પ્રેરતી ,તવર્ય ને પોતાની ખોજ દ્વારા સમજાવી તેમજ તવદ્યાથી


અને તશક્ષકો બનોને સહયોગ કરવાતી શૈક્ષબણક પદ્ધતતઓને અહીયાના કાયષિમમાં વધુ
પ્રાધરય આપવામાં આવે િે તેટલુજ
ં નરહ નવી રીતો તવકસાવવા માટે પણ આચષ
પ્રયત્નશીલ િે આ પદ્ધતતનો લાભ બાળકો ને સીધોજ અપાય િે જયારે બીજા ઘણા
બાળકોને તેમના તશક્ષક દ્વારા આ લાભ મળે િે દર વર્ષ લગભગ ૧૦૦ તશક્ષકોને તાલીમ
આપવામાં આવે િે તે દ્વારા તેઓ બાળકો ગબણત ,તવજ્ઞાન તેમજ ભાર્ાના જ્ઞાનમાં વ ૃદ્ધદ્ધ
કરી સમ ૃદ્ધ બનાવે િે .

 મામાભાચા ત્તશક્ષિ કેન્ર :-

૧ થી ૩ ધોરણના તવદ્યાથીઓ માટે આ ગામમાં વધારાના વગો ચલવાવવામાં


આવે િે બાળકોના પ્રારબભક વર્ો થી તેઓને ગાબણતતક અને ભાર્ાકીય પ્રવ ૃતત્તઓ સાથે

129
પરરચય કરાવવામાં આવે િે જેથી તેઓને પાયો મજબુત થાય ધીરે ધીરે આવા વધુ
વગો શરુ કરવા માટે ન ુ ં આયોજન થઇ રહ્ું િે

 શૈક્ષબ્રિક સામગ્રી :-

નવા શૈક્ષબણક સાધનો તૈયાર કરવા સતત તેમાં સુધારા કરવા તે પણ અહીના
શૈક્ષબણક કાયષન ું મહત્વનુ ં પાસુ ં િે અલગ અલગ પ્રયોગો પેટીઓ તૈયાર કરવામાં આવી
િે તવજ્ઞાનના મ ૂળભ ૂત એકમ જેવાકે પ્રકાશ,ઉષ્ટ્ણતામાન ,વીજળી ચુબકત્વ
ં હવા ,પાણી
અને સુક્ષ્મ દુતનયાને લગતા પ્રયોગ માટે ના ઓિી રકમતના સાધનોનો તેમાં સમાવેશ
થાય િે તે ઉપરાંત ગબણતની પાયાની સમજણ આપવા માટે પણ નવા સાધનો
તવકસાવવામાં આવે િે તવજ્ઞાન પેટી તેમજ ગબણત ભાર્ા માટે ના સાધનો ફતત બાળકોને
નરહ પણ તેમના વાલીઓ તેમજ તેમના તશક્ષકોને પણ ઘણા જ ઉપયોગી િે આ
પ્રકારની સામગ્રી બાળકોના મગજમાંથી તવજ્ઞાન અને ગબણત નો ડર દુર કરવામાં ઘણી
જ સફળ નીવડી િે .

 ત્તશક્ષકોની તાલીમ :-

નવીન શૈક્ષબણક પદ્ધતત તશક્ષણને ઓછુ ભારરૂપ આનદદાયક અને વધુ


અસરકારક બનાવે િે પરં ત ુ શાળાના તશક્ષકો તે અપનવતા ખચકાય િે આચષ આવા
તશક્ષકોને આવી પદ્ધતત વાપરવા માટે ઉત્સાહ પ્રેરે િે દર વર્ષ લગભગ ૧૫૦ તશક્ષકો તે
તાલીમ આપવામાં આવે િે સન ૨૦૦૫ થી સરકારે પણ તેના તશક્ષકોને આચષની ટીમ
દ્વારા તાલીમ આપવાની પહેલ કરી િે આ ટીમ ચાર તાલીમબદ્ધ તશક્ષકોનો સમાવેશ
થાય િે .

 સ્વત્તશક્ષિ તથા પ ૂરક પ્રવ ૃત્તતકેન્ર :-

રે નીગ સેરટરનો તવકાસ તવજ્ઞાન ગબણત તેમજ ભાર્ાની પ્રવ ૃતતઓ માટે તેમજ
તશક્ષણ સામગ્રીના પ્રદશષન કેરિ તરીકે કરવામાં આવી રહ્યો િે એક ઓરડામાં તપટારા
નામનું કેરિ નં આયોજન કરવામાં આવ્યુ ં િે જેમાં ભારતભરમાંથી ઉપલબ્ધ
બાળસારહત્યો તથા સર્જનાત્મક તશક્ષણ સામગ્રીનુ ં કાયમી પ્રદશષન તથા વેચાણની સુતવધા
ઉભી કરાઈ િે તશક્ષકો માટે તથા તવદ્યાથીઓ માટે દરે ક તવર્યમાં ઉપયોગી પુસ્તકો વી
સી ડી ,રફલ્મો બાળરફલ્મો ધરાવતી લાયબ્રેરી પણ શરુ કરવામાં આવી િે એકલવ્ય
ભોપાલના સહયોગથી તપટારાનુ ં પ્રદશષન બીજી શાળાઓમાં પણ ગોઠવવામાં આવે િે .

130
૬) આગાખાન રૂરલ સપોિય પ્રોગ્રામ :-
૧૯૮૪ થી એક આતરરાષ્ટ્રીય એન.જી.ઓ. આગાખાન ફાઉરડેશન તરફથી
ગુજરાતના ત્રણ જીલ્લોઓ માં “આગાખાન રૂરલ સપોટષ પ્રોગ્રામ” (AKRSP) ભરૂચ,
જુનાગઢ, સુરેરિનગરમાં કાયષ કરે િે . આમાં મુખ્યત્વે ભરૂચના નેત્રગ
ં તવસ્તારના
આરદવાસીઓ માટે તે કાયષરત િે . મોટા ભાગે તે લોકો જે કામ કરે િે તેમાં ચેકડેમ,
કેનાલ. ઇરીગેશન, પરકયુલેશન ટે રક, રોપની વહેચણી જાહેર જમીન ઉપર વ ૃક્ષારોપણ
કરવુ.ં ખેડાણવાળી જમીન અને પાણીના સંરક્ષણ ની કામગીરી અને બાયોગેસ પ્લારટ
એ બધા ક્ષેત્રોમાં તેઓ કામ કરે િે .
શરૂઆતમાં સંસ્થાના ચેરમેન અતનલભાઈ શાહ હતા. આ સંસ્થા લોકોને ટે કો,
આધાર કે સહાય આપનાર સંસ્થા તરીકે કામ કરે િે અને ઘણા મોટા પાયા પર AKRSP
દ્વારા તવતવધ કયો અને યોજનાઓ સમગ્ર તવસ્તારમાં આમલી બનાવવામાં આવી િે .
િતાં સરકારી કાયષિમોની સરખામણીમાં તે ઘણુ ં નાનુ ં કદ ધરાવે િે .

૭) ભીલ સેવા માંડળ:- `


આ સ્વૈચ્છિક સંસ્થાની સ્થાપના ૧૯૨૨માં થઈ. સંસ્થાના પ્રણેતા શ્રી ઠક્કરબાપા
આરદવાસી તવકાસના કામો માટે સામાજજક કાયષકરોમાં અગ્રેસર ગણાય િે . શ્રી
ઠક્કરબાપાએ પંચમહાલના ભીલોને કંગાળીયત તેમજ શોર્ણ માંથી મુતત કરવા માટે
આ સંસ્થા સ્થાપવાનો તનણષય લીધે હતો. શરૂઆતમાં આ સંસ્થાની પ્રવ ૃતત્ત તશક્ષણ પુરતી
મયાષરદત હતી ત્યાર બાદ તેમને સહકારી તધરાણ મંડળીઓ અને ગૃહઉધોગ અંગે પણ
તવતવધ કાયષિમો ચલાવવા માંડયા હતા.
ભીલ સેવા મંડળે અનેક પ્રાથતમક શાળાઓ ઉત્તરબુતનયાદી શાળાઓ તેમજ
સહકારી મંડળીઓ સહકારી બેરકો અને જગલ
ં સહકારી મંડળીઓની સ્થાપના કરી.
ભીલોમાં દારૂ બંધી કરવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા. સાથો – સાથ કુદરતી
આફતોના સમયમાં મંડળ દ્વારા રાહતના કયો પણ ચલાવવામાં આવતા હતા. ભીલ
સેવા મંડળના કારણે આરદવાસી સમાજ માંથી પણ ઘણા સેવાભાવી સામાજજક કાયષકરો
તૈયાર થયા અને તેમને દે શના અરય આરદવાસી તવસ્તારીમાં જઈ અને આરદવાસી
તવકાસના કાયો કયાષ.

131
૮) પયાયવરિ ત્તશક્ષિ કેન્ર :-
પયાષ વરણ તશક્ષણ કેરિની સ્થાપના ભારત સરકારના વન અને પયાષ વરણ
મંત્રાલયની સહાયથી ૧૯૮૪માં થઇ. પયાષ વરણ તશક્ષણ કેરિ એ નહેરુ ફાઉરડેશન ફોર
ડેવલોપમેરટ સાથે સંલગ્ન એવી રાષ્ટ્રીય કક્ષાની સ્વૈચ્છિક સંસ્થા િે . આ સંસ્થાનો મુખ્ય
હેત ુ સમાજના તવતવધ વગોમાં પયાષ વરણ તવશે જાગૃતત આવે તેવા શૈક્ષબણક કાયષિમો
તવકસાવવાનો િે . આવા શૈક્ષબણક કાયષિમો લાંબાગાળે લોકોના કુદરતી સંપતત સાથેના
વ્યવહારને એવો બનાવે, જેથી કુદરતી સંપતત્તનુ ં સંરક્ષણ તેમ જ સંવધષન થાય.

સાંવધયન પ્રોજેક્િ – પયાયવરિ ત્તશક્ષિ કેન્ર :-

સંવધષન પ્રોજેતટ અંતગષત દબક્ષણ ગુજરાતના ડાંગ, વલસાડ, અને સુરત


જીલ્લાના આહવા, ધરમપુર, કપરાડા અને સોનગઢ તાલુકાના કુલ ૨૪ ગામોને આવરી
અને કાયષ કરવામાં આવ્યું જેમાં ઉદ્યોગ સાહતસક જેવા આત્મતવશ્વાસ, ધ ૂન અને મથામણ
કરવાની તૈયારી સાથે કુલ બાર યુવાનોને કોમ્યુનીટી એરટરપ્રરયોર તરીકે તૈયાર કરી
અને પીવાના પાણી, આજીતવકા અને પ્રાથતમક તશક્ષણના ક્ષેત્રમાં લોકજાગૃતત અને
ભાગીદારી સાથે નક્કર કામ કરવા માટે કાયષરત કરવામાં આવ્યા.

ુ :-
પ્રોજેક્િના હેતઓ

૧} વનવાસી ગામોના ગ્રામજનોમાં પીવાનુ ં પાણી, સ્વછિતા અને આરોગ્ય તવર્યક


જાગૃતત આવે તેવા અસરકારક પ્રયત્નો કરવા.

૨} પીવાલાયક શુદ્ધ પાણી બારે માસ મળી રહે અને તે દ્વારા તેમાંન ુ ં આરોગ્ય સુધરે તેવ ુ ં
સ્થાતનક, સહભાગી આયોજન તૈયાર કરી, લોકભાગીદારીથી તેનો નક્કર અમલ કરવો.

૩} લોકોના અને તેના પરરસરના કુદરતી સ્ત્રોતોનુ ં ટકાઉ વ્યવસ્થાપન કરી તેમની
આજીતવકામાં વધારો કરવો.

૪} શાળાની જરૂરી ભૌતતક સુતવધા સુધાર અને આવશ્યક વાતાવરણના તનમાષ ણ દ્વારા
પ્રાથતમક તશક્ષણને આનંદદાયી બનાવવુ.ં

૫} તશક્ષણમાં ગુણવત્તા ઉભી કરી દરે ક બાળક માટે સ્વતવકાસની તકોનુ ં તનમાષ ણ કરવુ.ં

132
આ કાયષિમમાં દરે ક તાલુકાઓમાં સ્થાતનક કક્ષાએ ઓરફસો ઉભી કરી અને ત્યાં
રહીને જ કાયષિમનુ ં સંચાલન કરવામાં આવે િે કાયષક્ષેત્રના દરે ક ગામોનુ ં માઈિોપ્લાતનિંગ
ગામ લોકોને સાથે રાખી અને તૈયાર કરવામાં આવ્યુ ં અને દરે ક ગામમાં સમાન
પ્રતતતનતધત્વને આધારે ગ્રામસતમતત ઉભી કરી તેની સજ્જતાનો તવકાસ કરીને તેમના
દ્વારા જ અમલીકરણ કરવામાં આવ્યુ.ં

૪.૬ સ્વૈચ્છિક સાંસ્થાઓ અને આટદવાસી ત્તવકાસ:-

સ્વૈચ્છિક સંસ્થાઓ તવકાસમાં ઉત્ત્તમ કાયષ કરી શકે તે તવર્ે ઘણુ ં જ કહેવાયેલ ું િે .
આમ િતાં એમ કહી શકાય કે સ્વૈચ્છિક સંસ્થાઓને તેના કાયષકરોમાં મુળ સાત તવતશષ્ટ્ટ
ગુણ હોવાની અપેક્ષા હોય િે . આ સાત તવતશષ્ટ્ટતાઓ એટલે કે તસધ્ધાંત, તનષ્ટ્ઠા,
સેવાવ ૃતત્ત, સમજદારી, સંપકષ સહકાર, સાતત્ય, સરળતા અને સાદગી. આ તવતશષ્ટ્ટતાને
લીધે જ સ્વૈચ્છિક સંગઠનો સરકારી સંસ્થાઓ કતાષ વધુ અસરકારક રીતે કામગીરી કરી
શકે િે . આરદવાસી તવકાસના સંદભષમાં આરદવાસી તવકાસના પ્રશ્નો એવા આગવા અને
તવપરીત હોય િે કે એના કારણે આ પ્રકારની સંસ્થાઓને લોકોની સ્થાતનક સ્તરની
કામગીરીનું મહત્વ અત્યંત વધી જાય િે . સ્વૈચ્છિક સંસ્થાઓની તવરોધાભાસી પ્રશ્નોની
ક્સ્થતતમાં સમરવય કરવાની અપ ૂવષ શરકત હોય િે . આથી તવરોધાભાસી તવકાસ કોયડા
જેવા કે આરદવાસી પ્રાચીન સંસ્કૃતત ને આધુતનક સંસ્કૃતત, પયાષ વરણ અને તવકાસ ગ્રામીણ
– શહેરી તવકાસ વગેરે જેવા પ્રશ્નોમાં સ્વૈચ્છિક સંસ્થાઓની લાભાથી આરદવાસીઓને તે
સરકારી સંસ્થા વછચે કડી રૂપ બનીને પોતાની તવતશષ્ટ્ટ ભ ૂતમકા ભજવી શકે િે .
ગુજરાતમાં સ્વૈચ્છિક સવાઓની કામગીરી અંગે જે અભ્યાસો થયા િે તેના
આધારે એમ કહી શકાય િે કે આ તવકાસસંસ્થાઓના ઉદભવ વ ૃદ્ધદ્ધ અને ઘટાડાની
ઘટમાળાનો ઈતતહાસ જોતા આ પ્રકારની સંસ્થાઓના મ ૂળ ઘણા જ મજબુત અને ઊંડા િે
અને આરદવાસી તવકાસની કામગીરીમાં આવા સ્વૈચ્છિક સંગઠનો ના તવતવધ પ્રયાસો અને
મળે લી સફળતાના કારણે ઘણુ ં પરરવતષન જોવા મળે િે .
૧૯૨૦ પિીના ગાળામાં ગાંધીવાદી કાયષિરો આ પ્રવ ૃતતઓનુ ં નેત ૃત્વ લઈને
તેમની જીવન રદશાને વેગ આપવા મુસ્બ્બી જુગતરામ કાકા અને ઠક્કરબાપા જેવા મુઠ્ઠી
ઉચેરા માનવીઓના વ્યરકતત્વની િાયામાં મજબુત રીતે ઘડાયેલા કાયષકતાષઓના

133
ચારરત્ર્ય ને આદોલન પિી પણ સ્વતંત્ર ભારતમાં આ ગાંધીવાદી નેતાઓ અને
સંસ્થાઓએ પાડેલી મહાન પ્રણાબલકાઓણી સંસ્કારરતાના પંથે – પંથે ઘણા યુવાનો.
યુવતીઓ ઉધોગપતતઓ કે રાજકીય કાયષિરો પોત – પોતાની રીત થી આ પ્રવ ૃતતમાં
જોડતા રહ્યા િે .
અહી એ ખાસ ઉલ્લેખનીય િે કે દબક્ષણ ગુજરાત એ ગુજરાતની સૌથી મોટી
આરદવાસી વસ્તી ધરાવતો તવસ્તાર િે અને અત્યંત ગરીબ અને પિાત તવસ્તાર પણ િે
જ્યાં ગરીબાઈ, પિાતપણુ ં ને વંબચતતાનુ ં પ્રમાણ ઘણુ ં વધારે િે ત્યારે તે જ તવસ્તારમાં
સૌથી વધુ પ્રમાણમાં સ્વૈચ્છિક સંગઠનો તવકાસની કામગીરી કરી રહ્યા િે . આ એક
અનોખો સમરવયિે . જે દબક્ષણ ગુજરાતના આરદવાસી તવસ્તારને તવકાસની રાહ દે ખાડી
રહ્યો િે .

૪.૭ ઉપસાંહાર :-
આ રીતે આપણે સમજી શકીએ િીએ કે સમગ્ર ભારત થી લઇ અને ગુજરાત
સુધી આરદવાસી તવકાસ માટે ઘણા પ્રયત્નો શરુ કરવામાં આવ્યા અને તેમાં ઉતોરોતર
વધારો થતો રહ્યો િે . આરદવાસી તવકાસ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ એ ખુબ લાંબા સમયથી
પોતાના પ્રયત્નો ચાલુ કરી અને સરાહનીય કાયષ કયુું િે . જે હમેશા યાદ રહેશે હાલમાં
પણ તેમના આવા તવતશષ્ટ્ટ પ્રયોગો અને પ્રયત્નો સરકાર અને સમાજ માટે નવી રાહ
ચીંધી રહ્યા િે જે દ્વારા સરકાર અને સમાજ પોતાના પ્રયત્નોમાં પણ આવા પ્રયોગોનો
સમાવેશ કરી આરદવાસી તવકાસ માટે કાયષરત બની રહ્યા િે .

134
પ્રકરણ – ૫

વિકાસ અને સ્િૈચ્છિક સંગઠનો


૫.૧ પ્રસ્તાિના
૫.૨ વિકાસનો અર્થ

૫.૩ વિકાસ અને સ્િૈચ્છિક સંગઠનો

૫.૪ સ્િૈચ્છિક સંસ્ર્ાઓના પ્રયાસ

૫.૫ સ્િૈચ્છિક સંગઠનની વિભાિના

૫.૬ સ્િૈચ્છિક સંગઠનની ભ ૂવિકા

૫.૭ ઉપસંહાર

135
૫.૧ પ્રસ્તાિના :-

આપણા દે શની વસ્તીનો કેટલોક ભાગ ભૌગોલલક, શૈક્ષણીક અને આર્થિક

ુ નામાાં અર્વકર્સત રહી ગયો


ઉપાર્જનની અગવડતાઓને કારણે બીજા જનસમુદાયની તલ

છે . કેટલાક જુથનો સામાજજક દરજ્જો અને સામાજજક આર્થિક પરરસ્સ્થર્ત તેમના પછાત

રહી જવા માટે ઘણી જવાબદાર છે . કેટલાક જુથનો સામાજજક અને આર્થિક દરજ્જો પણ

નીચી કક્ષાનો ગણવામાાં આવે છે . બધીજ બાજુએથી તેમનુ ાં શોષણ ચાલુ રહ્ુ.ાં આવી

જાર્તઓમાાં હરીજન, આરદવાસીઓ, અસ્થાયી જાર્તઓ અને ર્વચરતી ર્વમુક્ત જાર્તઓનો

ખાસ સમાવેશ કરવામાાં આવ્યો. ગુજરાત સરકારે પણ આવી કેટલીક જાર્તઓને પછાત

ગણી છે .

ભારતીય પરાં પરાગત સમાજનાાં અલ્પર્વકર્સત લોકોની પ્રગતી માટે , ખાસ કરીને

એવા જૂથો કે જે સામાજજક, આર્થિક, શૈક્ષણીક અને રાજકીય કારણોસર અન્ય લોકોની

સરખામણીમાાં ઘણા પછાત છે . આવા જૂથોની પ્રગતી ઝડપી બનાવી શકાય તેમાટે

બાંધારણમાાં તેમને માટે ખાસ જોગવાઈઓ કરવામાાં આવી છે . આમાના એક વણણને

અનુસલુ ચત જનજાર્તઓ અને બીજા વગણને અનુસલુ ચત જાર્તઓ તરીકે ઓળખવામાાં આવે

છે .

સમગ્ર ર્વશ્વમાાં જોઈએ તો આરિકા મહાદ્વીપ પછી સૌથી વધુ આરદવાસીઓની

વસ્તી આપણા ભારત દે શમાાં જોવા મળે છે . દે શના લગભગ બધાજ રાજ્યોમાાં

ઓછાવત્તા પ્રમાણમાાં આરદવાસીઓની વસ્તી જોવા મળે છે . આરદવાસીઓએ સદીઓથી

પરાં પરાગત રીતે પ્રર્તકૂળ પરરસ્સ્થર્તમાાં પોતાનુ ાં જીવન વ્યર્તત કર્ુું છે . અને સામાન્ય

રીતે ર્વકાસ અને પરરવતણનના પ્રવાહથી વાંલચત રહ્યા અને લબનઆરદવાસીઓ અને

આરદવાસીઓ વચ્ચે જીવન ધોરણનુાં મોટુાં અંતર રહી ગયેલ છે . આ અંતર કે તફાવત

દુર કરવા માટે અને આરદવાસીઓમાાં ર્વકાસની પ્રરિયા ઝડપી બનાવવા માટે ર્વર્શષ્ટ

અને સઘન પ્રયત્ન કરવાનુ ાં અત્યાંત જરૂરી જણાર્ુ ાં કેમ કે આઝાદી પછી ભારતમાાં જાહેર

જનતા માટે જે નીર્તઓ ઘડાઈ તેમાાં ઝડપી અને સમતોલ સમાનતા અને સામાજજક

ન્યાય સાથે આથીક ર્વકાસને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેત ુ હતો. આ નીર્તના ફળ

સ્વરૂપે ભારતવષણના બાંધારણમાાં આરદવાસીઓ માટે ર્વર્શષ્ટ જોગવાઈઓ કરવામાાં

136
આવી કેમ કે આરદવાસી અને લબનઆદીવાસી વચ્ચેન ુ ાં અંતર ઓછાં કરવાની જરૂરરયાત

હતી અને તે દ્વારા આરદવાસીઓને પણ એ રીતે સમથણ બનાવવા જેથી દે શના ર્વકાસમાાં

તેઓ પણ યોગદાન આપી શકે.

આરદવાસીઓમાાં ર્વકાસની પ્રરિયા કેવી રીતે આગળ વધારવી જોઈએ તે અંગે

પણ ઘણો ર્વવાદ ચાલે છે . અને ખાસ કરીને અત્યારના ર્વકાસનુ ાં જે મોડેલ છે અને

જેમને અનુસરીને આરદવાસી ર્વકાસની પ્રરિયા ચલાવવામાાં આવે છે તેથી એકાંદરે

આરદવાસીઓમાાં ગરીબી, સ્થળાાંતરની સમસ્યા, આરોગ્યની સમસ્યા, જમીન ફેરબદલીની

સમસ્યા, ગુનાખોરીની સમસ્યા વગેરે ર્વકાસના નામે વધર્ુ ાં છે . તેથી ખરે ખર આરદવાસી

ર્વકાસ માટે ફરીથી ર્વચારવાનો સમય આવી ગયો છે .

૫.૨ વિકાસનો અર્થ :-

ર્વકાસ શબ્દનો અથણ ખુબજ ર્વશાળ છે . જે સામાજજક પરરવતણનથી જુદો પડે છે .

પરરવતણન એ તટસ્થ ર્વચારનો ખ્યાલ છે . તારકિક રીતે જોઇએ તો ર્વકાસ એ ર્વચારનાાં

બદલાવની અને પરરવતણનની પ્રરિયા છે પણ પરરવતણનના તમામ રકસ્સાઓ ર્વકાસ

સ ૂચવતા નથી. પરરવતણન મુલ્યર્વહીન છે જ્યારે ર્વકાસ મુલ્યો આધારીત છે .

ર્વકાસને સામાજજક અને આર્થિક બાબતો સાથે મ ૂલવવો જોઈએ, આપણે જ્યારે

સામાજજક ર્વકાસની વાત કરતા હોઈએ ત્યારે સામાજજક સમજણ ઉપર ખાસ ભાર મુકવો

જોઈએ, સામાજજક ર્વકાસ એ વ્યસ્ક્ત અને સમાજ વચ્ચે થત ુ ાં સાંિમણ છે . પ્રત્યેક

વ્યસ્ક્તને પોતાની સામજજક, ભૌર્તક અને આર્થિક બાજુઓ હોય છે . અને તે તમામ

પાસાઓમાાં પ્રગર્ત થાય ત્યારે ર્વકાસ તેન ુ ાં અંર્તમ ધયેય છે . ર્વકાસ એ એક આદશણ

પરરસ્સ્થર્તમાાં ર્નમાણણ સાથે જોડાયેલ બાબત છે . છતાાં ર્વકાસની અસમાનતા સમાજના

ર્વર્વધ ર્વસ્તારો તથા જૂથોમાાં જોવા મળે છે .

આ સાંદભણમાાં અલ્પર્વકર્સત અને ખુબજ ર્વકર્સત અંગેનો ખ્યાલ આપણને

આર્થિક બાબતોનો ખ્યાલ આપે છે . દા.ત. માથાદીઠ આવક, ઉત્પાદન,વ ૃદ્ધિ, દરજ્જો,

જીવન ધોરણનો ખ્યાલ વગેરે જેવી અનેક વસ્તુઓ સાથે સાંકળાયેલ છે . ઓદ્યોલગક શસ્ક્ત

137
અને સામાજજક ઉપયોગીતા પરસ્પર સાંકળાયેલા છે . જે દે શ વસ્તીની જરૂરરયાત મુજબ

માલનુાં પુરત ુાં ઉત્પાદન કરવાને અશસ્ક્તમાન છે તેને આપણે અલ્પર્વકર્સત દે શ કહીશુ ાં

અને જે દે શ જરૂરીયાત કરતા વધુ ઉત્પાદન કરવાને શસ્ક્તમાન છે તેને આપણે અર્ત

ર્વકર્સત દે શ કહીશુ.ાં અર્તર્વકર્સત દે શોમાાં અમેરરકા, રર્શયા, જાપાન જેવા દે શોનો

સમાવેશ થાય છે જ્યારે અલ્પર્વકર્સત દે શોમાાં આરિકા અને એર્શયાના દે શોનો સમાવેશ

થાય છે .

સમાજ ર્વષે અભ્યાસ કરનારા સાંશોધકોએ ર્વકાસની ર્વર્વધ વ્યાખ્યાઓ આપી

છે . સમાજશાસ્ત્ર અથણશાસ્ત્ર અને જાહેર વહીવટ શાખાના સાંશોધકોએ આ બાબતો પર

અનેક ચચાણઓ કરી છે . ર્વકાસ એ વ્યાપક અને ર્વસ્ત ૃત ખ્યાલ છે .લગભગ ૧૯૬૦ પછી

તેના ર્વષે ચચાણઓ થવા લાગી છે .

ર્વકાસને ર્વશાળ અથણમાાં જોઇએતો ર્વકાસના તમામ પાસાઓ સમાજના તમામ

લોકોને અને સમાજની તમામ બાબતોને આવરી લે છે . માયાણરદત અથણમાાં તે માનવ

કલ્યાણના સાંદભણમાાં કે સમાજના માળખાના સાંિમણ માટે વપરાય છે (૧) જ્યોર્જ

ફેડરીના મતે ર્વકાસસ્વઆધાર, આર્થિક વ ૃદ્ધિ અને સામાજજક ન્યાયના સાંદભણમાાં મ ૂળભ ૂત

જરૂરરયાતો જેવી કે પોષણ, કપડા, સ્વાસ્્ય, ર્શક્ષણ, મકાન, ભાગીદારી, સ્વતાંત્રતા અને

ઉત્પાદકતા વગેરેનો સમાવેશ થાય છે . આ મ ૂળભ ૂત જરૂરીયાતોના સાંતોષથી સ્વઆધાર,

પોષણક્ષમર્વકાસ અને આંતરરાષ્રીય બજારમાાંથી ર્વલીનીકરણ એ અથણમાાં મુલવે છે .

મહાત્મા ગાાંધીજીનો ખ્યાલ ર્વકાસ માટે કાંઈક આ પ્રકારનો છે – ર્વકાસ એટલે

માનવીનો સવાુંગી ર્વકાસ, માનવીને ર્વકાસની પ્રરિયાથી જાગૃત કરવો, તેન ુ ાં

જીવનધોરણ ઊંચુ ાં લાવવુ,ાં સ્વતાંત્રતા આપવી, પરદે શી સત્તાધારીઓથી અને આર્થિક

શોષણમાાંથી, આર્થિક દે વાદારી અને બુદ્ધિજીવીઓના વેતરામાાંથી મુસ્ક્ત અપાવવી આ

માણસના ર્વકાસની પ્રરિયા છે જે માનવીમાાં આત્મર્વશ્વાસ જગાડે છે . એટલુ જ નરહ તેને

સ્વર્નભણર અને સ્વ્પુરક પણ બનાવે છે .

ર્વકાસ એટલે વ ૃદ્ધિ એ અથણમાાં પણ તે વપરાય છે . જે જ્થાની પ્રગર્ત પર ભાર

મુકે છે . જેમ કે ઉત્પાદન, વપરાશ, અનાજ, આવક અને તદૂ પરાાંત સામાજજક, સાાંસ્કૃર્તક

138
અને આર્થિક તથા જીવનના પાસાઓ પર તે ભાર મુકે છે .સમાજશાસ્ત્રીઓ ર્વકાસને

સાંગરઠત પ્રવ ૃર્ત્તના સાંદભણમ મ ૂળભ ૂત જરૂરરયાતોનો માનર્સક સાંતોષ એ દ્રષ્ષ્ટ એ પણ

મુલવે છે . જ્યારે મનોવૈજ્ઞાર્નકો ર્વકાસને નવા કૌશલ્યો, વલણો અને જીવનશૈલી તેમજ

આંતરરક શસ્ક્તઓના ર્વકાસની દ્રષ્ટીએ મુલવે છે . સામાજજક અને સાાંસ્કૃર્તક પરરબળો જે

નવી પરરસ્સ્થર્તમાાં ઉદભવે તેની સામે ટકી રહેવાની શસ્ક્ત આપે છે અને નવા

કાયણિમોને ઉચ્ચકક્ષાએ જાળવી રાખે છે .

ર્વકાસની ર્વભાવના સમાજને પોતાના હેત ુ માટે સાંગરઠત કરવાની તેમજ તેને

અનુરૂપ કાયણિમોને અસરકારક રીતે રજુ કરવાની શસ્ક્ત સ ૂચવે છે . જે તે સમાજના

લોકોની ન્ર્ુનતમ જરૂરીયાતોને પહોચી વળવા માટે જરૂરી પરરવતણન લાવે છે .

ર્વદ્યાથી એસ.પી.(૧૯૯૮)ના મતઅનુસાર ર્વકાસ એટલે વ ૃદ્ધિ અને પરરવતણન

જેમાાં ભૌર્તક સાધન-સાંપર્ત અને માનવીય સામાજજક, સાાંસ્કૃર્તક ઘટકોનો સમાવેશ થાય

છે જે સમાજ અને ર્વસ્તારનો ર્વકાસનો સુગ્રર્ાં થત પાયો છે . તેઓની પારાં પારરક

માન્યતાઓ અને ઐર્તહાર્સક અનુભવોને પણ તેમાાં મહત્વ આપવામાાં આવે છે .

શુમેકર જે ર્વદ્વાન અથણશાસ્ત્રી છે તે કહે છે કે ર્વકાસ સાંશોધનો કે સાધનોથી શરુ

થતો નથી પરાં ત ુ લોકર્શક્ષણ, સાંગઠન અને ર્શસ્તથી શરુ થાય છે . તેમણે નોધર્ુ ાં છે કે

ગ્રામીણ ર્વકાસમાાં લોકોની જરૂરરયાતો, મ ૂલ્યો અને મહત્વકાાંક્ષાઓ ને સ્થાર્નક ર્વકાસના

રાષ્રીય ુ ની સાથે-સાથે સાાંકળી લેવામાાં આવે છે . અને સાથો-સાથ સ્થાર્નક


હેતઓ

લોકોની મહત્વકાાંક્ષાઓ, સન્માન અને શસ્ક્તઓને પણ તેમાાં જોડવામાાં આવે છે . તેમણે

એ પણ નોધર્ુાં છે કે કાયણિમોનુ ાં આયોજન બરાબર ન થાય તો તેમાાં અવરોધો પણ આવે

છે .

રોયબમણન બી.કે. (૧૯૯૮) નીચેની બાબતોને આરદવાસી ર્વકાસની પ્રવ ૃર્તઓનાાં

સાંદભણમાાં સાાંકળી લીધી છે .

(૧) ન્ર્ુનતમ જરૂરરયાતોનો સાંતોષ

(૨) ઉત્પારદત સાંપર્ત્તનુાં ર્નયાંત્રણ અને વ્યવસ્થાપન

(૩) રોજગારીની આશા

139
(૪) ર્વકાસની પ્રરિયામાાં લોકોની ર્વશાળ ભાગીદારી

(૫) રાષ્રીય સમથણન માટે સામાજજક, સાાંસ્કૃર્તક અને રાજકીય પાસાઓ

ર્વકાસ પ્રાદે ર્શક અસમાનતા ઘટાડે છે . અને સ્વર્નભણરતા સજ ે છે . જે આવકની

વહેચણી, ર્વકાસના સમાન ફાયદાઓની વહેચણી, સામાજજક સ્તરીકરણ, અને

ગુણવત્તાને અસર કયાણ વગર લડવા માટે તૈયાર થવાનુ ાં ભૌર્તક વાતાવરણ ઉત્પન્ન કરે

છે .

આરદવાસીઓ બીજાના શીશનો ભોગ ન બને તેઓ બીજાની જેમ સમાન તક

અને દરજ્જો મેળવે તેવ ુાં મહાત્મા ગાાંધી ઈચ્છાતા હતા. આરદવાસી ર્વકાસના સાંદભણમાાં

નીચેની કેટલીક બાબતો રજુ થયેલ છે .

1) ર્વકાસ ગુણાત્મક અને પરીણાત્મક પરરવતણન સ ૂચવે છે .

2) ર્વકાસમાાં પ્રજાના સામાજજક, સાાંસ્કૃર્તક પાસાઓને આવરી લેવા જોઈએ.

3) યોજનાઓ,કાયણિમો, મુલ્યો અને ર્વચારો તથા કામ કરવાની પહેલ જે તે

પ્રજાના સાંદભણમાાં ન કરવી જોઈએ.

4) પ્રજાના ર્વકાસની પ્રરિયામાાં લોકભાગીદારીને સાાંકળી લેવી જોઈએ.

5) સભાના ર્વર્વધ વગોને સાંસ્કૃર્તની ર્વર્વધ પ્રરિયાઓ ર્વકાસને મદદરૂપ બને

છે . અને વચણસ્વવ ૃર્ત્ત ઘટાડે છે . વગણની વહેચણી તથા સમાનતા ર્વકાસમાાં

ફાયદારૂપ બને છે અને આવકની પુન:વહેચણી ન્યાય ને વ ૃદ્ધિ સાથે કરે છે .

6) ઉત્પાદનના સાધનો આરદવાસીઓની ગરીબી દુર કરતા નથી પરાં ત ુ તેમના

ભૌર્તક વાતાવરણને અસર કરે છે . તેઓના પોતાના હક્કો તથા પરાં પરાગત

રીત – રીવાજો જાળવી રાખવા પ્રોત્સારહત કરે છે . જેથી તેઓ ઉત્પાદકતાના

ઉદભવો સામે હક્કથી ઉભા રહી શકે.

7) ગુણવત્તાને ર્વકાસની પ્રરિયા અસર ન કરે પરાં ત ુ તેમાાં સુધારો થાય તેવો

ર્વકાસ ઈચ્છે છે .

આ અલભગમોની તુલના અને ચકાસણી કરીએતો આરદવાસી ર્વકાસનો પ્રકાર

જાણી શકાશે. પાંરડત નહેરુએ આરદવાસીઓ ર્વષે જે જોર્ુ અને સુચન કર્ુું તે જ બાબતો

140
સમાજ વૈજ્ઞાર્નકો ખાસ કરીને માનવશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓએ સ ૂચવી હતી.

મોટાભાગની સમસ્યાઓ એક સરખી હતી જે તે સમુદાયની ર્વકાસની પ્રરિયા અને

એકરે ખામાાં તેમનાાં ખરે ખર પ્રશ્નોની રજૂઆત સ ૂચનો અને ભલામણો લાદવા જોઈએ નરહ.

ઉત્પાદકીય ઉદ્દભવસ્થાનોનુ ાં ર્નયાંત્રણ અને વ્યવસ્થાપન એ બીજો મહત્વનો મુદ્દો છે .

આરદવાસીના વન અને જમીનનાાં અધીકારો જાળવી રાખવા જોઈએ તેમના જીવનની

ગુણવત્તા સુધારવી એવી અપેક્ષા પણ ર્વકાસમાાં રાખવામાાં આવે છે .

૫.૩ વિકાસ અને સ્િૈચ્છિક સંગઠનો :-

સ્વૈચ્ચ્છક સાંગઠનોના માગણ નીચે સામાજજક કાયણકરો, સામાજજક કલ્યાણ સાંગઠનો,

સામાજજક ચળવળ એજન્સીઓ, સામાજજક સુધારકો વગેરે આપણા સમાજના પછાત

ર્વભાગોની ઉન્નર્ત કરવા માટે તેમની રીતે પ્રયત્નો કરી રહ્યા છે .

ભારર્તય સામાજજક જીવનના ફલક પર સ્વૈચ્ચ્છક રીતે કાયણ કરવાની એક અત્યાંત

મહત્વપ ૂણણ હકીકત હાંમેશા રહી છે .ભારતમાાં આઝાદી મળી તે પહેલા સ્વૈચ્ચ્છક સાંસ્થાઓ

ગરીબો, ર્નરાધાર, જરૂરીયાતવાળા અને લાચાર લોકો જેમાાં ખાસ કરીને સ્ત્રીઓ બાળકો

અને અશક્ત લોકોને સહાય તેમજ સેવા કરવા માટે નો મુખ્ય આધાર હતા. સામાજજક

જરૂરીયાત માટે પરરવતણન આવતા રહે છે . તે પ્રત્યે તે લોકોના સજાગતાપ ૂણણ પ્રત્ર્ુત્તરના

વલણના લીધે ર્વકાસના અનેક ર્વધ ક્ષેત્રોમા દા.ત. સ્વાસ્્ય, આરોગ્ય અને ર્શક્ષણના

ક્ષેત્રે અસરકારક કાયણ- કમણની પહેલ કરવામાાં તે લોકોએ પોતાની ભ ૂર્મકા ભજવી છે .

આપણા દે શને આઝાદી મળી તેના ઘણા સમય પહેલા આરદવાસી ર્વકાસમાાં સ્વૈચ્ચ્છક

રીતે સેવા આપવાની પરાં પરાનો પાયો મહાત્મા ગાાંધી દ્વારા નાખવામાાં આવ્યો હતો.

આરદવાસીઓ માટે તેમજ રહન્દુ સમાજના અસ્પ ૃશ્ય લોકો અને સમાજના કચડાતા લોકો

માટે તેમજ લોકોમાાં કામ કરવા માટે જે સાંસ્થાઓ અસ્સ્તત્વમાાં લાવવા માટે મદદ કરી

અને પોતે તે લોકોના આર્થિક અને સામાજજક ઉન્નર્તના કાયોને આગળ વધારવા માટે

એમના કાયો ખુબ જ જાણીતા છે . જેનો ર્વગતવાર ઉલ્લેખ કરવાની જરૂરરયાત નથી.

141
દલક્ષણ ગુજરાતના આરદવાસી સમાજની પુન:રચના કે નવઘડતર માટે ગાાંધીજી

પોતે ખુબજ અલભરુલચ ધરાવતા હતા. અને તેમની પ્રેરણાથી મોટી સાંખ્યામાાં સ્ત્રીઓ અને

પુરુષો સ્સ્થર (અચલ) આરદવાસી સમુદાયો ગર્તશીલ કરવા માટે ખુબજ મોટા પાયા

ઉપર અલભયાન ચલાવવામાાં આવ્ર્ુ.ાં અને તે લોકોમાાં સૌથી નામાાંરકત અને પ્રખ્યાત શ્રી.

એ.વી. ઠક્કર કે જે પછીથી ઠક્કરબાપા તરીકે જાણીતા થયા અને શ્રી જુગતરામ દવે

હતા. ઠક્કરબાપાના પ્રયાસોને લીધે આખા રાષ્રને આવરી લેતી એક સાંસ્થા અસ્સ્તત્વમાાં

આવી જેનુાં નામ ભારતીય આદીમજાતી સેવકસાંઘ છે . અને જે આખા દે શમાાં સ્વૈચ્ચ્છક

રીતે આરદવાસી ર્વકાસ કરવાના આયોજન અને ગોઠવણ માટે કાયણસાધક નીવડેલી છે .

સૈકડોની સાંખ્યામાાં સ્વૈચ્ચ્છક સાંસ્થાઓ જે ર્વલભન્ન રાજ્યોમાાં આરદવાસી ર્વસ્તારોમાાં કામ

કરે છે . એમની સાથે સાંબર્ાં ધત છે . જ્યારે ભારત દે શ આઝાદ થયો ત્યારે સ્વૈચ્ચ્છક

સેવાઓ દ્વારા આરદવાસી ર્વકાસ થાય તે માટે નો મજબુત પાયો નાંખાઈ ચુક્યો હતો. અને

આરદવાસી સમુદાયોમાાં સ્વૈચ્ચ્છક સેવાઓ દ્વારા સામાજજક પરરવતણનની જરૂરીયાત અંગે

વાતાવરણ સજાણઈ ગર્ુ ાં હતુ.ાં સ્વૈચ્ચ્છક સાંસ્થાઓની ખાર્સયત છે , કે જે ( ખાસ છાપ )

આરદવાસી ર્વકાસના જે માનવીય પાસા છે . તે ઉપર તે લોકો વધારે ધયાન આપે છે .

ભારતને જ્યારે આઝાદી મળી ત્યારે તે અરસામાાં સ્વૈચ્ચ્છક પ્રયાસો દ્વારા આરદવાસી

સમુદાયોમાાં સામાજજક ક્ષેત્રે સવાું ગી પરરવતણન અંગેની જે જરૂરીયાત હતી, તેન ુ ાં એક

વાતાવરણ સજાણઈ ગર્ુાં હત.ુ ાં આરદવાસી ર્વકાસમાાં માનવીય પાસા ઉપર પોતાની તમામ

શસ્ક્ત લગાડવાની જે ક્ષમતા કે કુશળતા સ્વૈચ્ચ્છક સાંસ્થાઓ ધરાણ વે છે . તે તેની ગુણવત્તા

દશાણવનારી ર્વર્શષ્ટ છાપ છે .

તેના લીધે આઝાદી પછી આયોજકો અને વહીવટકતાણ ઓ અનુસલુ ચત

જનજાર્તઓમાાં ર્વકાસકાયણની જવાબદારી ઉપાડવા માટે સ્વૈચ્ચ્છક સાંસ્થાઓનો સારી પેઠે

પ્રોત્સાહન આપે છે . તે અગાઉ સ્વૈચ્ચ્છક સાંસ્થાઓ અને અમલદારીશાહી કે નોકારશાહી એ

એકબીજાની સામે આંખ ર્મલાવીને જોતા પણ ન હતા તે સ્સ્થર્ત હવે ર્ન:સાંદેહ

અસ્સ્તત્વમાાં નથી રહી. કેમકે કાયદા દ્વારા સ્થાર્પત અર્ધકૃત સાંસ્થાઓ હવે લબનસરકારી

સાંસ્થાઓના જે કાયો કરે છે . અથવા જે પ્રયાસો કરે છે . અને તેને લીધે આ બન્ને વચ્ચે

મહદઅંશે સમન્વય જોવા મળે છે . હવે મોટા ભાગે એવુ ાં સ્વીકારમાાં આવે છે , કે

આરદવાસીઓના સામાજજક અને આર્થિક ર્વકાસની સમસ્યા ઉકેલવાનુ ાં જે કાયણ છે , તેની

142
જવાબદારી સરકારી સાંસ્થાઓ એકલે હાથે ઉપાડી શકે તેમ નથી અને તેમાાં વસ્તુ,

સ્સ્થર્તને ધયાનમાાં રાખીને એ ખુબજ ઉપર્ુક્ત છે . સ્વૈચ્ચ્છક કાયણ કરવાની પિર્તને બધી

રીતે પ્રોત્સાહન અને ઉત્તેજન આપવુ ાં જોઈએ આ પણ સ્વીકારી લેવ ુ ાં જોઈએ. કે, સરકાર

યા રાજ્ય દ્વારા જે પ્રયાસો થાય છે અને સ્વૈચ્ચ્છક સાંસ્થાઓ દ્વારા જે આરદવાસી ર્વકાસ

માટે પ્રયાસો થાય છે , તે બાંને એક બીજાના પુરક હોવા જોઈએ. જ્યારે આરદવાસી

ર્વકાસ પેટાયોજનાની ભ ૂર્મકા પાાંચમી પાંચવર્ષિય યોજના આરદવાસી ર્વકાસ પર જે કાયણ

જૂથ કરવામાાં આવ્ર્ુાં હતુ,ાં તેની ભ ૂર્મકા આ પ્રમાણે હતી. સ્વૈચ્ચ્છક સાંસ્થાઓના કાયણિમો

આરદવાસી ર્વસ્તારના ર્વકાસની જે સમગ્ર પ્રરિયા છે .તેનો એક ભાગ ગણાવવુ ાં જોઈએ.

આજે ર્વકાસ કાયણના ર્નષ્ણાતો અને ર્વકાસકાયણરત સાંસ્થાઓ જે સ્વૈચ્ચ્છક

સાંસ્થાઓ કે જેને આજે મોટા ભાગે લબનસરકારી સાંસ્થાઓ તરીકે ઉલ્લેખ કરવામાાં આવે

છે . એક તરફ ગ્રામીણ અને આરદવાસી ર્વસ્તારની ર્વકાસનો વૈકલ્પીક માગણ કાઢવા માટે

જુએ છે . એવી દલીલ કરવામાાં આવે છે કે, બીનસરકારી સાંસ્થાઓ ર્વકાસની

વ્ર્ ૂહરચનામાાં વચલુાં સ્થાન ધરાવે છે . જેમને રાજ્યવ્યવસ્થા દ્વારા કોઈ ધયાન અપાત ુ ાં

નથી તે લોકો ગરીબ આરદવાસીઓ સુધી અસરકારક રીતે પહોચી શકે છે . અને

ર્વકાસના કાયોમાાં તેની સહભાલગતા મેળવવાની ક્ષમતા ધરાવે છે .

૫.૪ સ્િૈચ્છિક સંસ્ર્ાઓના પ્રયાસ :-

આજનુાં ભારત વ્યાપક સામાજજક પરરવતણનોના માહોલમાાંથી પસાર થઇ રહ્ુાં છે .

આ પરરવતણન દરે ક રીતે ઇષ્ટ કે ઉપકારક છે એવુ ાં નથી માત્ર જન સામાન્યના

ર્વચારોમાાં પરરવતણન આવી રહ્ુાં છે , એમ પણ નથી અનેક સદીઓથી કેટલાક મુલ્યો

આપણે આત્મસાત કયાણ હતા તેના આજે કાંઈક અંશે હ્રાસ થતો જોવા મળે છે . સામાજજક

પરરવતણનની આ પ્રરિયા દ્ધદ્વમુખી છે . એક તરફ આપણો સમાજ વધુ પ્રગર્તશીલ, વધુ

જનતાાંર્ત્રક અને વધારે ઉદાર ર્વચારો અપનાવવા ભણી ગર્ત કરવા પ્રયત્નશીલ છે , તો

બીજી તરફ આધુર્નકતાના નામે પર્િમની નરી ભૌર્તક્તાવાદી અને વ્યસ્ક્તવાદી

ર્વચારસરણી આપણા પર હાવી થતી જોવા મળે છે .

143
ભારતીય ધમણ અને ભારતીય સમાજવ્યવસ્થાની વ્યસ્ક્તગત અને સામુરહક રીતે

મદદ કરવાની જે પ્રરિયા હતી તેમાાં સ્વૈચ્ચ્છક રીતે મદદ કરવામાાં ધમણ અને સાંસ્કૃર્તએ

મહત્વનો ભાગ ભજવ્યો છે . ધાર્મિક, ર્શક્ષણ અને ર્વચારધારાઓ એવા મ ૂલ્યોને

પ્રસ્થાર્પત અને પ્રોત્સારહત કરે છે . કે જે સ્વૈચ્ચ્છક કાયણ માટે અગત્યના પ્રેરણાસ્ત્રોત બની

રહી છે . બધા ધમો સ્વૈચ્ચ્છક સેવાઓને વ્યસ્ક્તગત કે સામુરહકરૂપથી પ્રત્યક્ષ કે પરોક્ષ

રીતે પ્રોત્સાહન આપતા રહ્યા છે .તેમાાં રહન્દુ ધમણ પણ અન્ય ધમોની જેમ સર્વશેષ

પ્રોત્સાહન આપતો રહ્યો છે . તેના દ્વારા ભારતમાાં સ્વૈચ્ચ્છક પ્રયત્નો ઉતરોતર પાાંગયાણ છે .

ભારતની ધાર્મિક પરાં પરાઓ હાંમેશા સમાજમાાં ગરીબી, નબળાઓ, અનાથો,

ર્વધવાઓ, અપાંગો અને ર્નરાધાર લોકોને જુદા-જુદા રૂપમાાં મદદરૂપ બનતી રહી છે .

તેની સાથે સાથે ભારતીય સમાજ વ્યવસ્થામાાં સાંર્ક્ુ ત કુટુાંબ તથા જ્ઞાર્તઓ પણ આવી

વ્યસ્ક્તઓને વ્યસ્ક્તગત રૂપથી તથા જ્ઞાર્તમાંડળોના માધયમથી સહાયરૂપ બનતા રહ્યા છે .

તેમાાં પણ આવા પ્રકારની સહાયતા તેમની જ્ઞાર્તઓના સભ્યો પુરતી માયાણ રદત હતી.

ઉચ-નીચના ભેદભાવને કારણ સમાજના દલલત, કચડાયેલા વગણને સેવા આપવામાાં

આવતી ન હતી. ગુજરાતમાાં જ્ઞાર્તના માંડળો જે તે જ્ઞાર્તના આગેવાનો દ્વારા ચલાવવામાાં

આવે છે . તે ર્સવાય ગુજરાતમાાં ર્ન:સહાય લોકોની સેવા માટે વેપારી પેઢીઓ પણ આવી

સાંસ્થાઓ ચલાવતી હતી. પરાં ત ુ આધુર્નક ર્ુગમાાં વ્યસ્ક્તવાદ અને ભૌર્તકવાદની

ર્વચારધારા ધીરે - ધીરે વધવાને કારણે સાંર્ક્ુ ત પરરવારો અને જ્ઞાર્ત માંડળોની પકડ

કાંઈક અંશે ક્ષણે – ક્ષણે ઢીલી પડતી જાય છે , અને આવા નબળા અને ર્નરાધાર જૂથોની

પરરસ્સ્થર્ત દયાજનક બનતી જાય છે . જે રહતાવહ નથી.

આઝાદી પ્રાપ્ત થયા પછી ભારતે કલ્યાણ રાજ્ય અને સમાજવાદની રફલસુફીને

સ્વીકારી જેથીસરકારી પ્રયત્નોની સાથે -સાથે ખાનગી પેઢીઓ પણ પ્રગર્ત પામી શકે.

ગાાંધીજીની ર્વચારધાર ર્વરુિ રાજ્યએ સમાજનો ર્વકાસ કરવા માટે ઓદ્યોલગકરણને

પ્રોત્સાહન આપેલ ુાં પરાં ત ુ ગાાંધીજીની ર્વચારધારા પર સ્થપાયેલી સ્વૈચ્ચ્છક સાંસ્થાઓ,

કોંગ્રેસ પક્ષ તેમજ સરકાર દ્વારા મળતા નાણાકીય સહયોગ દ્વારા ચાલતી રહી, જેના

કારણે સાંસ્થાઓ એક રાજનેર્તક સાંસ્થાઓના આધારે કામ કરવા લાગી, જેથી તે

સરકારશ્રીની નીર્તઓ, કાયણિમો અને અલભગમોને પડકારી શકવામાાં સક્ષમ ન હતી.

144
તેમાની કેટલીક સાંસ્થાઓ સરકારી સાંસ્થાઓની ઢબે કામ કરવા લાગી. એમાાંથી અમુક

સાંસ્થાઓ સરકારી ધારા- ધોરણોને તાબે ન થઇ તેમને સરકારી અનુદાનો મેળવવામાાં

તકલીફ પડી. ગાાંધીવાદી ર્વચારધારા પર સ્થપાયેલી સ્વૈચ્ચ્છક સાંસ્થાઓમાાં કોઈપણ

સાંસ્થાએ આ બદલાતા પરરપેક્ષ્મા પોતાની ર્વચારધારાને સર્મક્ષાત્મક રૂપથી તપાસવાની

પહેલ પણ ન કરી જેના પરરણામ સ્વરૂપે કહેવાતા નૈર્તક મુલ્યો રહ્યાાં તેમાાં સાંપ ૂણણ

સાદાઈ, ગણનાપાત્ર પ્રમાલણકતા વગેરે ધીરે – ધીરે નબળા પાડવા લાગ્યા.

ભારતમાાં છે લ્લા બે દાયકાથી સ્વૈચ્ચ્છક કે લબનસરકારી સાંસ્થાઓનો અભ ૂતપ ૂવણ

રીતે ર્વકાસ થયો છે . સ્વૈચ્ચ્છક પ્રવ ૃર્તએ પુરાપુવેથી ચાલતી આવેલી ઘટના હોવા છતાાં

ફક્ત છે લ્લા બે દાયકામાાં જે તેના ર્વશે અનેક ચચાણઓ ર્વચારણાઓ, લખાણો તથા

પ્રવ ૃર્તઓ થઇ રહી છે . આને માટે ઉલચત કારણ છે , આધુર્નક સ્વૈચ્ચ્છક પ્રવ ૃર્ત્ત અને

પરાં પરાગત સેવા, પ્રવ ૃર્ત્ત. સ્વરૂપ, સામગ્રી, હેત ુ અને અસરકારકતાની બાબત નોંધપાત્ર

રીતે જુદો પડે છે . પરાં પરાગત સ્વૈચ્ચ્છક પ્રવ ૃર્તનુ ાં લક્ષ્ય મુખ્યત્વે દાન અને રાહત અથવા

વધુમાાં વધુ સમાજ કલ્યાણ અને સમાજસુધારણાનુ ાં હત.ુ ાં તેના ઉદભવ ધમણપરાયણતા,

ઉદારતા અને પરોપકારમાાંથી થયો હતો તેમાાં ર્વચારધારા કરતા આદે શભાવ વધુ હતો.

૫.૫ સ્િૈચ્છિક સંગઠનની વિભાિના :-

જરૂરીયાતવાળા માણસોને સામાજજક સેવાઓ પ ૂરી પાડવા માટે ના સ્વૈચ્ચ્છક

પ્રયાસોનુ ાં સ્વરૂપ સમયે સમયે બદલાત ુ ાં રહ્ુાં છે . પહેલાના સમયમાાં સ્વૈચ્ચ્છક સેવાઓ

વ્યસ્ક્તગત ધોરણો પુરી પાડવામાાં આવતી તેન ુ ાં કોઈ સાંગઠનાત્મક સ્વરૂપ ર્વકસ્ર્ુ ાં નહોત.ુ ાં

વ્યસ્ક્તગત ધોરણે જે સેવાપ્રયાસો કરવામાાં આવતાાં તેના પ્રેરક પરરબળો પણ મુખ્યત્વે

ધાર્મિક કે ધમાણ દાવ ૃત્તી સાથે સાંબર્ાં ધત હતા. ધનવાન અને ધમણભાવના વાળી વ્યસ્ક્તઓ

પોતાનો સમય અને નાણા આપીને જરૂરીયાતવાળા માણસોને સહાયક બનવા પ્રયાસ

કરતી. પરાં ત ુ જેમ – જેમ રાજકીય સાંસ્થાઓનો ર્વકાસ થતો ગયો અને સામાજજક

જીવનની જરટલતા અને સમસ્યાઓ વધવા લાગી તેમ – તેમ સામાજજક સેવાના ક્ષેત્રે

સ્વૈચ્ચ્છક પ્રયાસો વધુ અસરકારક બનાવવાની જરૂરીયાત સમજાવા લાગી. પરરણામે

145
વ્યસ્ક્તગત ધોરણે થતા સ્વૈચ્ચ્છક પ્રયાસોને સાંગરઠત જૂથનુ ાં સ્વરૂપ આપવાનો ખ્યાલ

ર્વકસ્યો. આને લીધે સામાજજક સેવાના ક્ષેત્રે સામુરહક પ્રયાસો કરવા માટે વ્યવસ્સ્થત

પાયા પર ધોરણબિ થયેલા હોય અને પોતાની ભ ૂર્મકા સ્પષ્ટ રીતે પરરભાર્ષત થયેલા

હોય એવા અનેક સ્વૈચ્ચ્છક સાંગઠનો હવે ર્વકસ્યા છે . અને સરકારી કાયાણલયમાાં કાયદા

નીચે તેની નોંધણી પણ કરવામાાં આવે છે .

મુક્ત સમાજમાાં સ્વૈચ્ચ્છકતા એ સામાજજક ન્યાયના ખ્યાલમાાંથી પ્રેરણા બહાર

આવે છે . સ્વૈચ્ચ્છકતા એ તેના મ ૂળમાાંથી લીધેલી છે . વાસ્તવમાાં તેનો લેટીન શબ્દ

સ્વૈચ્ચ્છક સ્વૈછાપુવણકનો અથણ થાય છે .

સાદી ભાષામાાં કહીએ તો સ્વૈચ્ચ્છક પ્રયાસ એટલે જરૂરીયાતવાળી વ્યસ્ક્ત અથવા

સમ ૂહ દ્વારા મદદ કરવી એવો થાય છે . વ્યસ્ક્તગત ધોરણે અથવા સાંસ્થા દ્વારા

સમાજસેવા માટે સ્વૈચ્ચ્છક પ્રયત્નો થઇ શકે.

આમ, સ્વૈચ્ચ્છક સાંગઠનએ વાસ્તવમાાં વ્યસ્ક્તગત ધોરણે થતા સ્વૈચ્ચ્છક પ્રયાસોનુ ાં

વ્યવસ્સ્થત અને સાંગરઠત સ્વરૂપ છે , અને ઘણી વખત તેના માટે “સ્વૈચ્ચ્છક એજન્સી”,

“સ્વૈચ્ચ્છક સાંસ્થાઓ” અને “સ્વૈચ્ચ્છક માંડળ” જેવા શબ્દો પણ ઉપયોગમાાં લેવાય છે ,

એટલે કે એ બધા શબ્દો વ્યવહારમાાં સમાન અથણમાાં ગણાય છે .

કુલકણીએ સ્વૈચ્ચ્છક પ્રયાસોને રચનાત્મક માળખુ ાં ગણાવ્ર્ુ ાં છે .

વી. રિષ્નામ ૂર્તિ પ્રબળ દલીલ કરે છે , કે સ્વૈચ્ચ્છક એજન્સી પાસે ગ્રામીણ

ર્વકાસની મહત્વની જવાબદારી સોંપાયેલી છે .

ડૉ. પોલ. ચૌધરીએ સ્વૈચ્ચ્છક સાંગઠનોની વ્યાખ્યા અને લાક્ષલણકતાઓ આપીને

તેની ર્વભાવના સ્પષ્ટ કરવા પ્રયત્ન કયો છે . તેઓ કહે છે કે, સ્વૈચ્ચ્છક સાંગઠન વેતનીય

કે અવેતનીય કાયણકરોનુાં બનેલ ુાં એક એવુ ાં સાંગઠન છે જેનો પ્રારાં ભ અને ર્નયમન સભ્યો

જાતે જ કરે છે .તેના પર કોઈ બહારના પરરબળોનુ ાં પ્રત્યક્ષ ર્નયાંત્રણ હોત ુ ાં નથી.

સાંગઠનના સભ્યો જે પ્રવ ૃર્ત્તઓ કરે છે તે સ્વેચ્છાપુવણક થતી હોય છે .ઘણા રકસ્સાઓમાાં

સ્વૈચ્ચ્છક સાંગઠનનો મ ૂળ સ્ત્રોત કોઈ એક વ્યસ્ક્ત હોઈ શકે પણ તેને સાંગઠનનુ ાં સ્વરૂપ

146
અપાયા પછી તે સરહયારી પ્રવ ૃર્ત્ત કરતી વ્યસ્ક્તઓના જૂથનુ ાં રચાનાતાંત્ર ધરાવે છે , તેણે

પોતે જ ગોઠવાયેલા દરવાજાઓ, ભ ૂર્મકાઓ, ધોરણો, મુલ્યો અને પેટાર્વભાગો હોય છે .

ડૉ. પોલ. ચૌધરીની ઉપરોક્ત પરીભાષાનુ ાં ર્વશ્લેષણ કરીને સ્વૈચ્ચ્છક સાંગઠનની

લાક્ષણીકતાઓ નીચે મુજબ દશાણ વી શકાય.

1) સ્વૈચ્ચ્છક સાંગઠન બે કે તેથી વધુ વ્યસ્ક્તઓનુ ાં બનેલ ુાં અને સ્વેચ્છાપુવણક સામાજજક

સેવાના કોઈક ક્ષેત્રે પ્રવ ૃર્ત્તઓ કરવાનુ ાં ધયેય ધરાવત ુ ાં એક સામાજજક જૂથ માંડળ

કે સામાજજક સાંસ્થા છે જે સમાજ કે સમુદાયમાાં તેમની સ્થાપના કરવામાાં આવે

છે . તેમાાં તેનો સામાજજક સ્વીકાર થયેલો હોય છે .

2) સ્વૈચ્ચ્છક સાંગઠન સ્વેચ્છા પુવણક સેવા પ્રવ ૃર્ત્ત કરવી વ્યસ્ક્તઓના પ્રયાસોનુ ાં

સાંગરઠત સ્વરૂપ છે . અને તેના ઉદભવ માટે ર્વર્વધ પ્રેરક પરરબળો ભાગ

ભજવતા હોય છે .

3) તે એક એવુ ાં સાંગઠન છે , જે તેના સભ્યો દ્વારા ચલાવાય છે . સભ્ય દ્વારા તેની

પ્રવ ૃર્તઓનુ ાં ર્નયમન થાય છે . જો કે પરોક્ષ રીતે તેના પર કોઈ બહારના

પરરબળોનુાં ર્નયાંત્રણ હોત ુાં નથી છતાાં સામાજજક અપેક્ષાઓ અને સામાજજક,

સાાંસ્કૃર્તક મ ૂલ્યોનુ ાં પરોક્ષ ર્નયાંત્રણ તેના પર રહેલ ુાં હોય છે . આ દ્રષ્ટીએ સ્વૈચ્ચ્છક

સાંગઠન સમુદાયોનો જ એક ભાગ છે .

4) તેની કાયણવાહી સ્વૈચ્ચ્છક ધોરણોથી ચાલતી હોય છે . તેનાાં વહીવટતાંત્રની

કામગીરી માટે કેટલીક વખત વેતનીય કમણચારીઓ રાખવામાાં આવે છે . પણ

મોટાભાગે તેની સેવાપ્રવ ૃર્તઓ અવેતનીય સ્વૈચ્ચ્છક કાયણકરો દ્વારા ચાલે છે . હવે

ઘણા સ્વૈચ્ચ્છક સાંગઠનો પ્રવ ૃર્ત્ત કરવા માટે તાલીમબિ કાયણકરો રાખે છે . અને

તેમને વેતન કે માનદ્દવેતન પણ આપે છે . પરાં ત ુ કાયણકરોને વેતન ચ ૂકવવાથી

સાંગઠનનુ ાં સ્વૈચ્ચ્છક સ્વરૂપ નાબુદ થઇ જાય છે , એવુ ાં નથી તેનાાં કાયણકરો વેતનીય

પણ હોઈ શકે અને અવેતનીય પણ હોઈ શકે.

147
5) એક કોપોરે ટ જૂથ તરીકે નો દરજ્જો મેળવવા માટે ચોક્કસ કાનુન નીચે તેની

નોંધણી કરવામાાં આવે છે . નોંધણીથી તે કાન ૂની વ્યસ્ક્તત્વ પ્રાપ્ત કરે છે . અને

વ્યસ્ક્તગત જવાબદારી આખા જૂથની ગણાવા લાગે છે .

6) એક સ્વૈચ્ચ્છક કે જૂથ તરીકે સુગ્રર્ાં થત રચાનાતાંત્રનુ ાં માળખુ ાં હોય છે . એટલે કે

સ્વૈચ્ચ્છક સાંગઠનને પોતાના સ્પષ્ટ રીતે પરરભાર્ષત થયેલા હેત,ુ ધયેયો કે

રફલસુફી હોય છે . પોતાના હેત ુ ર્સિ કરવા માટેનો કાયણિમ હોય છે . હોદે દારો,

કાયણકરો તથા કમણચારીઓના વેતનોનુ ાં અને કારીગરનુ ાં ર્નયાંત્રણ કરતા ધોરણો

હોય છે . ભ ૂર્મકાની અમુક સ્વરૂપે ગોઠવણી થયેલી હોય છે . અને ર્નણણયો લેવાની

પ્રરિયા નક્કી થયેલી હોય છે . જો કે નાના પાયા પરના સ્વૈચ્ચ્છક સાંગઠનોના

ર્નણણયો લેવાની પ્રરિયા સીધીસાદી, સરળ અને અનૌપચારરક હોય છે .

7) સ્વૈચ્ચ્છક સાંગઠનો મોટેભાગે વ્યસ્ક્તઓ અને સમાજ તરફથી મળતા દાન,

સખાવત, ભેટો અને તેણે સરકાર તરફથી ગ્રાન્ટ, સબસીડી કે લોનના સ્વરૂપમાાં

નાણા મળે છે . પરાં ત ુ તેને મળતા નાણા અને અન્ય સાધનો પર સાંગઠનનો

પોતાનો જ અંકુશ હોય છે . બહારના ર્નયાંત્રણનો તે અસ્વીકાર કરે છે . આમ છતાાં,

તેના નાણાકીય રહસાબો ઓડીટ પાત્ર ઠરે છે . એ મતે તેના નાણાકીય સાધનો

પર જાહેર નીર્તમતા અને કાનુનના અમુક અંકુશ રહે છે .

૫.૬ સ્િૈચ્છિક સંગઠનની ભ ૂવિકા :-

સ્વૈચ્ચ્છક સાંગઠનો દે શનો સાાંસ્કૃર્તક પ્રણાલીનો જ એક ભાગ દશણકો બની

જરૂરીયાત અનુસાર જુના વખતથી તે પોતાની આગવી ભ ૂર્મકા ભજવી રહ્યો છે . એટલુાં

જ નરહ પણ કાળિમે સામાજજક પરરસ્સ્થર્તની માાંગ અનુસાર સ્વૈચ્ચ્છક સાંગઠનોનો

ઉદભાવક પરીબળો દ્વારા કાયણપધધર્તઓ અને ભ ૂર્મકા બદલાતા રહ્યા છે . ગ્રામર્વકાસના

ક્ષેત્રે સ્વૈચ્ચ્છક સાંગઠનોની પરાં પરાગત ભ ૂર્મકા અને આધુર્નક ભ ૂર્મકામાાં ઘણો તફાવત

જોવા મળે છે . અહી સ્વૈચ્ચ્છક સાંગઠનોની પરાં પરાગત ભ ૂર્મકાનુ ાં સલક્ષપ્ત લચત્ર રજુ કરીને

148
આધુર્નક ર્ુગમાાં ગ્રામર્વકાસના ક્ષેત્રે જે નવા ધયેયો ર્વકસ્યા છે તે સાંદભણમાાં તે કેવી

ભ ૂર્મકા ભજવી શકે છે તેનો ર્વચાર કરીશુ.ાં

જુના વખતમાાં ભારતમાાં સરકારનુ ાં ધયેય સમાજમાાં કાનુન કાયદો અને વ્યવસ્થા

જાળવી રાખવા માટે પુરતુ ાં અને સમાજની આવક ચાલુ રાખવા માટે કરવેરો અને

ુ ઉઘરાવવા પુરત ુાં માયાણ રદત હત.ુ ાં કેટલાક રાજાઓ લોકર્પ્રય કામો કરતા પણ
મહેસલ

મોટે ભાગે લોકોના સામાજજક, આર્થિક ર્વકાસ માટે કામ કરવાની બાબતમાાં સરકારી ક્ષેત્રે

ઉદાસીનતા પ્રવતણતી હતી. રાજ્ય સામાજજક કલ્યાણને પોતાનુ ાં કાયણક્ષેત્ર ગણત ુ ાં ન હત.ુ ાં

આથી તે સમયનાાં સમાજમાાં લોકોના કલ્યાણ માટે કાયો કરે એવા સ્વૈચ્ચ્છક સાંગઠનોનો

ઉદભવ અને ર્વકાસ માટે અવકાશ હતો. અને સ્વૈચ્ચ્છક સાંગઠનો ર્વકસ્યા પણ હતા. પણ

તે વખતે જે સ્વૈચ્ચ્છક સાંગઠનો ઉદભવતા તે મુખ્યત્વે ધમણઅલભમુખ કે ચેરીટે બલ હતા,

અને તેમની પ્રવ ૃર્તઓ સ્થાર્નક ર્વસ્તાર પુરતી જ મયાણ રદત રહેતી. તેમના મુખ્ય હેત ુ

સમાજનાાં ર્નરાધાર, અપાંગ કે ખોડખાપણવાળા, બીમાર, વ ૃિો અને અશક્ત માણસોને

વ્યસ્ક્તગત ધોરણે મદદ પ ૂરી પાડવાનો હતો. વ્યાપક સામાજજક, આર્થિક કલ્યાણના ક્ષેત્રે

ભ ૂર્મકા ભજવવાનુાં તેમનુ ાં મુખ્ય કાયણ કદાચ ન હતુ.ાં વળી તે વખતના ગ્રામજીવનમાાં

વ્યસ્ક્તને મોટેભાગે સાંર્ક્ુ ત કુટુાંબ, જ્ઞાર્ત અને સમુદાય તરફથી સામાજજક સલામતી અને

જરૂરરયાતો મળી રહેતી આથી સ્વૈચ્ચ્છક સાંગઠનોને વ્યાપક સામાજજક, આર્થિક કલ્યાણ

માટે કાયો કરવાની જરૂર પડતી નહોતી. પરાં ત ુ જે લોકો કુટુાંબ, જ્ઞાર્ત અને સમુદાયના

રક્ષણથી વાંલચત રહેતા એવા ર્નરાધાર, બીમાર, વ ૃિ અને અશક્ત માણસો, ર્વધવા

સ્ત્રીઓ અને આકસ્સ્મક સાંકટમાાં ફસાયેલા લોકોને જ સ્વૈચ્ચ્છક સાંગઠનોની સેવા મળતી.

વળી પરાં પરાગત સમાજમાાં તેઓ જે ભ ૂર્મકા ભજવતા તેન ુાં રૂપ પણ જુદુાં હતુ.ાં તેની

ભ ૂર્મકા મોટે ભાગે કામચલાઉ ધોરણે ભજવાતી. જરૂરીયાતવાળા વ્યસ્ક્તને સામાજજક,

આર્થિક રીતે પગભર કરવી અને તે રીતે તેના ર્વકાસ માટે કાયણમાાં લાભ પ ૂરો પાડવાની

ભ ૂર્મકા નહોતી. પણ જરૂરરયાતવાળી વ્યસ્ક્તઓના તેમજ પુર, દુષ્કાળ, ધરતીકાંપ કે

રોગચાળા જેવી કુદરતી આફતમાાં સપડાયેલા લોકોને મદદ મળી રહે છે . તેમની

તાત્કાલલક જરૂરરયાતો સાંતોષાય એ રીતે કામચલાઉ ધોરણે પ્રવ ૃર્તઓ થતી. કામ

વગરના માણસોને કાયમી રોજી મળ્યા કરે , અર્શક્ષીતોને ર્શક્ષણ મળે , મકાન વગરનાને

149
મકાન મળે અને સમાજના નબળા વગોના લોકો આર્થિક રીતે પગભર બને એવી

જાતની ભ ૂર્મકા સ્વૈચ્ચ્છક સાંગઠનો ભજવતા નહોતા. પરાં પરાગત સમાજમ ગામડા

આત્મર્નભણર સ્વશાર્સત એકમો તરીકે જીવતા. ખેતી અને ગૃહઉદ્યોગો મારફત લોકો રોજી

રળી લેતા જીવન સાદુાં હતુ.ાં અને જરૂરરયાતો ઓછી હતી. લોકોના ર્વચારો પર ધમોની

પકડ હતી ગરીબી, અસમાનતા, અસ્પ ૃશ્યતા વગેરે સામાજજક આર્થિક પ્રશ્નો માટે

સમાજની જવાબદારી નથી પણ તે વ્યસ્ક્તના પોતાના જ કમોનુ ાં ફળ છે . અને વ્યસ્ક્તએ

તે ભોગવવુાં પડે છે , એવી નસીબવાદી રફલસ ૂફીમાાં લોકો શ્રધધા ધરાવતા, જ્ઞાર્ત અને

સાંર્ક્ુ ત કુટુાંબ જેવી સાંસ્થાઓ અત્યાંત ચુસ્ત હતી. અને વ્યસ્ક્ત ઉપર તેની મજબુત પકડ

હતી. એટલે અસ્પ ૃશ્યતા કે ઉંચનીચના ભેદોને સમાજના પ્રશ્નો તરીકે ગણવામાાં આવતા

જ નરહ, પરરણામે તેની સુધારણાના પગલાાં લેવાની બાબતને કોઈ મહત્વ અપાત ુ ાં નરહ.

આ બધા કારણોસર સ્વૈચ્ચ્છક સાંગઠનોની ગામડાાંના સામાજજક આર્થિક ર્વકાસના ક્ષેત્રે

અમુક ચોક્કસ ભ ૂર્મકા હોવી જોઈએ. એવો ખ્યાલ પણ ર્વકસ્યો નહોતો. અને એવી

સામાજજક જરૂરીયાત પણ ર્વકસી નહોતી સ્વૈચ્ચ્છક સાંગઠનોએ વ્યાપક સામાજજક આર્થિક

ર્વકાસના ક્ષેત્રે અમુક ચોક્કસ ભ ૂર્મકા ભજવવી જોઈએ એવી લોકની પણ અપેક્ષા

નહોતી. આમ, સ્વૈચ્ચ્છક સાંગઠનોની ભ ૂર્મકાની ત્રણ લાક્ષણીકતાઓ હતી.

1) સ્વૈચ્ચ્છક સાંગઠનો ધમણઅલભમુખ હતા એટલે તેની ર્વચારસરણીમાાં દયા,

કરુણાભાવ જેવી લાગણીઓનો પ્રભાવ હતો. પરરણામે તેમની રદનદુ:ખીઓ અને

સાંકટગ્રસ્ત માણસોને કામચલાઉ રાહત પ ૂરી પાડવા પુરતી મયાણ દા હતી.

2) તેની બીજી લાક્ષણીકતા એ હતી કે તેઓ મુખ્યત્વે વ્યસ્ક્તલક્ષી પ્રવ ૃર્તઓ કરતા

આખા સમુદાયના કે સમગ્રજૂથના ર્વકાસ માટે તેઓ ભ ૂર્મકા ભજવતા નહોતા.

પણ જરૂરીયાતવાળી વ્યસ્ક્તઓને મદદ રૂપ બનવા પ્રયાસ કરતા વળી સ્વૈચ્ચ્છક

સાંગઠનો વ્યસ્ક્તગત ધોરણે ઉભા થતા તેના અંગેની ર્વશાળ સાંસ્થાઓ ભાગ્યે જ

જોવા મળતી. સાધનસાંપન વ્યસ્ક્તઓ પોતે જ સાંસ્થાનુ ાં સ્વરૂપ ધારણ કરીને

પ્રવ ૃર્તઓ કરતી.

3) તેની ત્રીજી લાક્ષલણકતા એ હતી કે તેઓ વ્યસ્ક્તને લબલકુલ મફત સેવા પ ૂરી

પાડતા સેવાઓ કોને આપવી અને કોને ન આપવી એ અંગે કોઈ ભેદરે ખા સ્પષ્ટ

150
નહોતી. તેમજ સેવાઓની અસર શુ ાં થઇ તેન ુ ાં મુલ્યાાંકન પણ કરવામાાં આવત ુ ાં

નહોતુ.ાં ભારતમાાં પ્રાચીનકાળથી માાંડીને લગભગ ૧૯ મી સદી સુધી સ્વૈચ્ચ્છક

સાંગઠનોની ભુર્મકાનુ ાં સ્વરૂપ આ પ્રમાણે રહ્ુાં હતુ.ાં

હમણા હમણાાં તાજેતરમાાં લબનસરકારી સાંસ્થાઓની વ ૃિીમાાં જે આકસ્સ્મક ઉછાળો

થયો છે તે અગાઉના ર્વકાસના દશકાઓના આર્થિક વ ૃદ્ધિ પ્રેરરત નમુનાની ર્નષ્ફળતાનુ ાં

પરરણામ છે . લબનસરકારી સાંસ્થાઓને ર્વકાસના વૈકચ્લ્પક માળખાના પ્રોત્સાહક રીતે પણ

જોવામાાં આવે છે . જે લક્ષ્યાાંરકત ગરીબ પ્રજા જેવા આરદવાસીઓ પ્રત્યે સીધી અલભમુખતા

ધરાવે છે . હવે લબનસરકારી સાંસ્થાઓને એક અત્યાંત મહત્વપ ૂણણ અને પરમ આવશ્યક

મહત્વપ ૂણણ એકમ તરીકે ગણવામાાં આવે છે . જે ગરીબ આરદવાસી લોકોના સામાજજક

આર્થિક સમસ્યાઓના ર્નવારણ પ્રત્યે ધયાન આપે છે . ભારતના ર્વકાસ અંગે જે સહાય

મળે છે તે હવે લબનસરકારી સાંસ્થાઓ દ્વારા પ્રવારહત થાય છે . અને એમાાં વધારો થઇ

રહ્યો છે . તે બત્તાવે છે કે લબનસરકારી સાંસ્થાઓની પ્રર્તષ્ઠામાાં વધારની વ ૃદ્ધિના ઘાતક છે .

તેના ફળસ્વરૂપે ખુબજ મોટી સાંખ્યામાાં સ્વૈચ્ચ્છક સાંસ્થાઓ, સોશ્યલ એક્શન ગ્રુપ અને

“એક્ટીવીટીસ” ગ્રુપ (આ બધા સામાન્ય રીતે લબનસરકારી સાંસ્થાઓ તરીકે ઓળખાય

છે .) ર્વકાસની પ્રરિયામાાં આરદવાસીઓ સહભાગી બને તે લક્ષમાાં રાખીને તે લોકો

આરદવાસી ર્વસ્તારમાાં કામ કરી રહ્યા છે . આંતરરાષ્રીય કક્ષાએ દાન આપનાર સાંસ્થાઓ

અને સરકાર દ્વારા જે નાણાકીય સહાય કરે છે તેના ર્વર્શષ્ટ યોજનાઓ અને કાયણિમો

કાયાણસ્ન્વત કરે છે . આ પ્રમાણે એક છે ડે ગરીબ આરદવાસીઓ વચ્ચે કામ કરનાર

પાયાગત સાંસ્થાઓ છે . અને બીજા છે ડે આંતરરાષ્રીય દાન આપનાર સાંસ્થાઓ કામ કરે

છે .

ગુજરાત રાજ્યમાાં આખા આરદવાસી પટ્ટીના લાંબાઈ પહોળાઈમાાં એક છે વાડાથી

બીજા છે વાડે લબનસરકારી સ્વૈચ્ચ્છક સાંસ્થાઓનુાં નેટવકણ ફેલાયેલ ુાં છે . માત્ર ફક્ત નાના –

નાના ગ્રામ્યસ્તર પર કામ કરતી સાંસ્થાઓની સાંખ્યામાાં પુષ્કળ વધારો થયો છે . પણ

મોટી મોટી સાંસ્થાઓ જેવી કે ‘હરરઓમ આશ્રમ’, ‘સદગુરુ સેવાસાંઘ’, ‘કેર (CARE)’,

‘ર્ુર્નસેફ (UNICEF)’, ‘ ઓક્ષફામણ (OXFARM)’, ‘આગાખાન રૂરલ ડેવલપમેન્ટ ફાંડ’

વગેરે જેવી મોટી – મોટી સાંસ્થાઓ પણ ગુજરાતમાાં આરદવાસી પટ્ટામાાં વધારે સરિય છે .

151
૫.૭ ઉપસંહાર -:

ઉપરોક્ત રીતે આરદવાસી ર્વકાસ માટે સ્વૈચ્ચ્છક સાંસ્થાઓ સતત પ્રયત્નો કરતી

આવી છે અને તેમાાં સતત વધારો થતો રહ્યો છે . આરદવાસી સમાજ સાથે તાલમેલ

સ્થાપી તેમનો ર્વશ્વાસ સાંપાદન કરી અને તેમના ર્વકાસ માટે ના કાયોને વેગ આપવાનુ ાં

કાયણ હાલમાાં સ્વૈચ્ચ્છક સાંસ્થાઓ દ્વારા કરવામાાં આવી રહ્ુાં છે જેથી આરદવાસી સમાજોમાાં

એક નવીજ લહેર ફેલાઈ રહી છે . સાથો સાથ સરકાર દ્વારા પણ નવી-નવી યોજનાઓ

દ્વારા સ્વૈચ્ચ્છક સાંસ્થાઓને સાથે રાખી આરદવાસી ર્વકાસના કાયો હાથ ધરવામાાં આવી

રહ્યા છે .

152
પ્રકરણ – ૬

માહિતીન ું પ ૃથકરણ અને અથથઘટન


૬.૧ પ્રસ્તાવના

૬.૨ માહિતીન ું પ ૃથકરણ અને અથથઘટન

૬.૩ ઉપસુંિાર

153
૬.૧ પ્રસ્તાવના - :

ુ ીનુ ં નનમાા ણ
સંશોધનમાં આંકડાકીય માહિતી મેળવવા માટે સંશોધક દ્વારા અનુસચ
ુ ીઓ સંશોધન નવસ્તારના નવનવધ ઉત્તરદાતાઓ પાસે
કરવામાં આવેલ અને તે અનુસચ
જઈ અને ભરવામાં આવી તેના આધારે જે આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવામાં આવી તે
માહિતીનુ ં યોગ્ય અર્ાઘટન અને ત્યાર બાદ તેન ુ ં નવશ્લેષણ યોગ્ય રીતે કરવુ ં ખુબ જ
જરૂરી છે તે અનુસધ
ં ાને ઉત્તરદાતાઓ પાસેર્ી મેળવેલી નવનવધ માહિતીનુ ં સૌ પ્રર્મ
ુ પ્રકરણમાં તેને
એનાલીસીસ કરવમાં આવ્ુ ં અને તે એનાલીસીસના આધારે પ્રસ્તત
યોગ્ય રીતે કોષ્ટકોમાં મ ૂકી અને તેમાં ઉભરતા નવનવધ પાસાઓનુ ં નવશ્લેષણ કરી ત્યાર
બાદ તે નવશ્લેષણના આધારે સંશોધનને લગતા નવનવધ અર્ાઘટનો અિી મુકવામાં
આવયા છે .

કોષ્ટક – ૧

ઉત્તરદાતાની જાતી દર્ાથ વત કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ પુરુષ ૨૭૪ ૯૧.૩૩%
૨ સ્ત્રી ૨૬ ૮.૬૬%
કુલ ૩૦૦ ૧૦૦%

ુ સંશોધન અભ્યાસમાં
ઉપરોકત કોષ્ટક નવશ્લેષણ પરર્ી સ્પષ્ટ ર્ાય છે કે પ્રસ્તત
૩૦૦ ઉત્તરદાતા માંર્ી ૨૭૪ એટલે કે ૯૧.૩૩% ઉત્તરદાતા પુરુષ છે , જયારે ૨૬ એટલે
કે ૮.૬૬% ઉત્તરદાતા સ્ત્રીઓ છે ,

સામાન્ય રીતે કિીએ તો મોટા ભાગના કુટુંબોમાં પુરુષપ્રધાન કુટુંબ વયવસ્ર્ા


જોવા મળે છે .

154
કોષ્ટક – ૨

ઉત્તરદાતાનો ધમથ દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ હિન્દુ ૨૯૩ ૯૭.૬૬%
૨ ખ્રિસ્તી ૦૦૭ ૦૨.૩૩%
૩ મુસ્સ્લમ ૦૦૦ ૦.૦૦%
૪ શીખ ૦૦૦ ૦.૦૦%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટક નવશ્લેષણ પરર્ી સ્પષ્ટ ર્ાય છે કે સંશોધન અભ્યાસ િેઠળના


કુલ ઉત્તરદાતા પૈકી ૨૯૩ (૯૭.૬૬%) ઉત્તરદાતાઓનો ધમા હિન્દુ છે , જયારે ૭
ઉત્તરદાતા એટલે કે ૨.૩૩% ખ્રિસ્તી ધમામાં આસ્ર્ા ધરાવે છે , જયારે બાકીના ધમોના
ઉત્તદાાતાઓની સંખ્યા શ ૂન્ય જોવા મળે લ છે .

આમ આ પરર્ી સ્પષ્ટ ર્ાય છે કે સંશોધન અભ્યાસ િેઠળના મોટા ભાગના


ઉત્તરદાતા હિન્દુ ધમા સાર્ે જોડાયેલા છે , જયારે ધમાાં તરણ ર્યેલ અને ખ્રિસ્તી ધમા
અપનાવેલ ઉત્તરદાતાની સંખ્યા સામાન્ય જેવી જોવા મળે લ છે .

155
કોષ્ટક – ૩

ઉત્તરદાતાની જ્ઞાતત દર્ાથવત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ કોકણા ૧૦૪ ૩૪.૬૬%
૨ વારલી ૧૫૦ ૫૦.૦૦%
૩ કોલયા ૦૦૪ ૦૧.૩૩%
૪ કાર્ોડી ૦૦૨ ૦૦.૬૬%
5 ગામીત ૦૦૭ ૦૨.૩૩%
૬ ધોહડયાપટેલ ૦૨૨ ૦૭.૩૩%
૭ ચૌધરી ૦૧૧ ૦૩.૬૬%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોકત કોષ્ટક નવશ્લેષણ પરર્ી સ્પષ્ટ ર્ાય છે કે સંશોધન અભ્યાસના


નવસ્તાર િેઠળ વસતા આહદવાસી જ્ઞાનતઓ પૈકી કોકણા જ્ઞાનતના ૧૦૪ એટલે કે
૩૪.૬૬% ઉત્તરદાતાઓ છે , વારલી જ્ઞાનતમાં ર્ી ૧૫૦ એટલે કે ૫૦%ઉત્તરદાતાઓ છે .
જયારે કોલયા જ્ઞાનતના ઉત્તરદાતા ૪ (૧.૩૩%) જોવા મળે લ છે , કાર્ોડી જ્ઞાનતના ૨
(૦.૬૬%) ઉત્તરદાતા છે , જયારે ગામીત જ્ઞાનતના ૭ એટલે કે ૨.૩૩% ઉત્તરદાતા છે ,
ધોહડયા પટે લ જ્ઞાનતના ૨૨ (૭.૩૩%) ઉત્તરદાતા છે , જયારે ચૌધરી જ્ઞાનતના ૧૧ એટલે
કે ૩.૬૬% ઉત્તરદાતા જોવા મળે છે .

ુ અભ્યાસમાં મોટા ભાગના ઉત્તર દાતાઓ વારલી


આ પરર્ી કિી શકાય કે પ્રસ્તત
અને કોકણા જ્ઞાનતના જોવા મળે છે . તેર્ી કિી શકાય કે આ બંને જાતીઓનુ ં પ્રભુત્વ આ
નવસ્તારમાં વધારે જોવા મળે છે .

156
કોષ્ટક – ૪

ઉત્તરદાતાની ઉંમર દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ ૧૫ ર્ી ૩૫ વષા ૧૦૬ ૩૫.૩૩%
૨ ૩૬ ર્ી ૫૫ વષા ૧૭૫ ૫૮.૩૩%
૩ ૫૬ ર્ી ૭૫ વષા ૦૧૯ ૦૬.૩૩%
૪ ૭૬ ર્ી વધુ ૦૦૦ ૦૦.૦૦%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટકના નવશ્લેષણ પરર્ી સ્પષ્ટ ર્ાય છે કે સંશોધન અભ્યાસ િેઠળના


ઉત્તરદાતા પૈકીના ૧૫ ર્ી ૩૫ વષાની ઉમરમાં ૧૦૬ ઉત્તરદાતાઓ જેની ટકાવારી
પ્રમાણે ૩૫.૩૩% આ વગામાં સમાવેશ ર્ાય છે . ૧૭૫ ઉત્તરદાતાઓ એટલે કે ૫૮.૩૩%
એ ૩૬ ર્ી ૫૫ વષાની ઉમરમાં સમાનવષ્ટ છે , જ્યારે ૫૬ ર્ી ૭૫ વષાની ઉમરમાં ૧૯
એટલે કે ૬.૩૩% ઉત્તદાાતાઓનો સમાવેશ ર્ાય છે .

આમ ઉપરોક્ત વગીકરણના આધારે કિી શકાય કેસશ


ં ોધનના મોટા ભાગના
ઉત્તરદાતાઓની ઉમર ૩૬ ર્ી ૫૫ વષા છે .

157
કોષ્ટક – ૫

ઉત્તરદાતાનો અભ્યાસ દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ પ્રાર્નમક ૯૦ ૩૦.૦૦%
૨ માધ્યનમક ૩૯ ૧૩.૦૦%
૩ ઉચ્ચતર માધ્યનમક ૩૩ ૧૧.૦૦%
૪ સ્નાતક ૦૫ ૦૧.૬૬%
5 સ્નાતક ર્ી વધુ ૦૨ ૦૦.૬૬%
૬ નનરીક્ષર ૧૩૧ ૪૩.૬૬%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટકના નવશ્લેષણ પરર્ી સ્પષ્ટ ર્ાય છે કે સંશોધન અભ્યાસ િેઠળના


ઉત્તરદાતાઓ પૈકી પ્રાર્નમક નશક્ષણ પ્રાપ્ત કરે લ ઉત્તરદાતાની સંખ્યા ૯૦ એટલે કે
૩૦% છે , માધ્યનમક નશક્ષણ મેળવેલ ઉત્તરદાતાઓની સંખ્યા ૩૯ એટલે કે ૧૩% જેટલી
છે . ઉચ્તર માધ્યનમક સુધી અભ્યાસ કરે લ ૩૩ ઉત્તરદાતાઓ છે જે કુલ ટકાવારીના ૧૧%
છે . સ્નાતક સુધી અભ્યાસ કરે લા ઉત્તરદાતાઓણી સંખ્યા ૫ એટલે કે ૧.૬૬% છે , સ્નાતક
ર્ી વધારે અભ્યાસ કરે લ ઉત્તદાાતાઓની સંખ્યા ૨ એટલે કે ૦.૬૬%છે . જયારે ક્યારે ય
પણ શાળામાં ન ગયેલ ઉત્તરદાતાની સંખ્યા ૧૩૧ છે , જે કુલ ટકાવારીના ૪૩.૬૬% છે .

ુ સંશોધન અભ્યાસ
આમ ઉપરોક્ત નવશ્લેષણના આધારે કિી શકાય કે પ્રસ્તત
િેઠળના નવસ્તારમાં નનરક્ષરતાનુ ં પ્રમાણ સનવશેષ જોવા મળે છે .

158
કોષ્ટક – ૬

ઉત્તરદાતાનો વૈવાહિક દરજ્જો દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ પરખ્રણત ૨૯૧ ૯૭.૦૦%
૨ અપરખ્રણત ૦૦૮ ૦૨.૬૬%
૩ ત્યકતા ૦૦૦ ૦૦.૦૦%
૪ છૂટાછે ડા ૦૦૦ ૦૦.૦૦%
૫ નવધવા/નવધુર ૦૦૧ ૦૦.૩૩%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોકત કોષ્ટકના નવશ્લેષણ પરર્ી સ્પષ્ટ ર્ાય છે કે સંશોધન અભ્યાસના


ઉત્તરદાતાઓ પૈકી ૨૯૧ એટલે કે ૯૭% ઉત્તરદાતાઓ પરખ્રણત જોવા મળે છે ,જયારે
અપરખ્રણત ઉત્તરદાતાઓની સંખ્યા ૮ છે જે કુલ ટકાવારીના ૨.૬૬% જેટલી છે . ત્યકતા
અને છુટાછે ડા લીધેલ ઉત્તરદાતાની સંખ્યા શ ૂન્ય છે . જયારે નવધવા/નવધુર
ઉત્તરદાતાઓની સંખ્યા ૧ (૦.૩૩%) છે .

ુ સંશોધન
આમ ઉપરોકત નવશ્લેષણ પરર્ી એ સ્પષ્ટ ર્ાય છે કે પ્રસ્તત
અભ્યાસના ઉત્તરદાતાઓ પૈકી મોટા ભાગના ઉત્તરદાતાઓ પરખ્રણત છે .

159
કોષ્ટક –૭

ઉત્તરદાતાનો મખ્ય વ્યવસાય દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ ખેતી ૨૧૪ ૭૧.૩૩%
૨ પશુપાલન ૦૨૪ ૦૮.૦૦%
૩ ધંધો ૦૧૩ ૦૪.૩૩%
૪ મજુરી ૦૪૧ ૧૩.૬૬%
5 નોકરી ૦૦૮ ૦૨.૬૬%
૬ અન્ય ૦૦૦ ૦૦.૦૦%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોકત કોષ્ટકના નવશ્લેષણ પરર્ી એ સ્પષ્ટ ર્ાય છે કે સંશોધન અભ્યાસ


િેઠળના ઉત્તરદાતાઓનો મુખ્ય વયવસાય પૈકી ખેતી સાર્ે જોડાયેલા ૨૧૪ ઉત્તરદાતાઓ
છે , જે કુલ ટકાવારીના ૭૧.૩૩% છે . ૨૪(૮%) ઉત્તરાદાતાઓનો વયવસાય પશુપાલન
છે . જયારે પોતાનો ધંધો/વેપાર કરતા ઉત્તરદાતાઓ ૧૩ (૪.૩૩%) છે .જયારે છુટક
મજુરી કરતા ઉત્તરદાતાઓની સંખ્યા ૪૧ (૧૩.૬૬%) છે . નોકરી કરતા ઉત્તરદાતાઓની
સંખ્યા ૮ છે જે કુલ ટકાવારીના ૨.૬૬% છે .

આમ ઉપરોક્ત નવવરણના આધારે કિી શકાય કે પ્રસ્તુત સંશોધનમાં મોટા


ભાગના ઉત્તરદાતાનો ખેતીએ મુખ્ય વયવસાય છે .

160
કોષ્ટક – ૮

ઉત્તરદાતાના કટું બનો પ્રકાર દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ સ્ુકત
ં કુટુંબ ૧૭૫ ૫૮.૩૩%
૨ નવભકત કુટુંબ ૧૨૫ ૪૧.૬૬%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે સંશોધન િેઠળ આવરી લેવાયેલ


ઉત્તરદાતાઓ પૈકી ૧૭૫ એટલે કે ૫૮.૩૩ % લોકો સ્ુકં ત કુટુંબમાં રિે છે , જયારે ૧૨૫
ઉત્તરદાતાઓ એટલે કે ૪૧.૬૬ % લોકો નવભક્ત કુટુંબમાં રિેતા જોવા મળે છે .

ઉપરોક્ત નવવરણ આધારે કિી શકાય કે સંશોધનમાં આવરી લીધેલ


મોટાભાગના ઉત્તરદાતાઓ સં્ક્ુ ત પહરવારમાં રિેતા જોવા મળે છે .

161
કોષ્ટક – ૯

કટું બના સભ્યની સુંખ્યા દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ ૧ ર્ી ૩ સભ્યો ૧૦૯ ૩૬.૩૩%
૨ ૪ ર્ી ૬ સભ્યો ૧૪૬ ૪૮.૬૬%
૩ ૬ ર્ી વધુ સભ્યો ૦૪૫ ૧૫.૦૦%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે સંશોધનના કુલ ઉત્તરદાતાઓ માંર્ી ૧૦૯
ઉત્તરદાતા એટલે કે ૩૬.૩૩ % લોકો ૧ ર્ી ૩ સભ્યોના પહરવારમાં વસવાટ કરે છે ,
જયારે ૧૪૬ એટલે કે ૪૮.૬૬ % લોકો ૪ ર્ી ૬ સભ્યો ધરાવતા પહરવારોમાં રિેતા
જોવા મળે છે અને ૪૫ એટલે કે ૧૫ % લોકો ૬ કે તેર્ી વધુ સભ્યોના પહરવારમાં રિેતા
જોવા મળે છે .

ઉપરોક્ત નવવરણ આધરે કિી શકાય કે સંશોધનમાં આવરી લેવાયેલ


મોટાભાગના લોકો ૪ ર્ી ૬ સભ્યોના પહરવાર સાર્ે રિેતા જોવા મળે છે .

162
કોષ્ટક – ૧૦

ઉત્તરદાતાનો મખ્યવ્યવસાય દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ ખેતી ૨૨૭ ૭૫.૬૬%
૨ પશુપાલન ૦૩૪ ૧૧.૩૩%
૩ ખેત મજુરી ૦૨૧ ૦૭.૦૦%
૪ ગૃિ ઉદ્યોગ ૦૦૪ ૦૧.૩૩%
૫ જગલ
ં ગૌણપેદાશ ૦૦૫ ૦૧.૬૬%
૬ સ્ર્ળાંતહરત મજુરી ૦૦૪ ૦૧.૩૩%
૭ અન્ય ૦૦૫ ૦૧.૬૬%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટકમાં સંશોધન અભ્યાસ નીચે આવતા ઉત્તરદાતાનો મુખ્ય


વયવસાય દશાાવવામાં આવયો છે , જેમાં 300 પૈકી ૨૨૭ એટલે કે ૭૫% લોકોનો મુખ્ય
વયવસાય ખેતી છે , જ્યારે ૩૪ એટલે ૧૧% લોકોનો પશુપાલન, ૨૧ એટલે કે ૦૭ %
લોકોનો વયવસાય ખેત મજુરી તર્ા ગૃિ ઉદ્યોગ સાર્ે જોડાયેલ લોકોની સંખ્યા ૪ એટલે
કે ૧.૩૩ % છે , જયારે જગલ
ં ગૌણપેદાશો પર નભતા ઉત્તરદાતાઓની સંખ્યા ૫ એટલે
કે ૧.૬૬ % છે અને સ્ર્ળાંતહરત મજુરી કરી અને જીવતા લોકોની સંખ્યા ૪ એટલે કે
૧.૩૩ % છે તેમજ અન્ય વયવસાય સાર્ે જોડાયેલ લોકોની સંખ્યા ૫ એટલે કે ૧.૬૬ %
જોવા મળે છે . વયવસાય આવે છે .

આમ, ઉપરના નવવરણ પરર્ી કિી શકાય કેઅભ્યાસ િેઠળના મોટાભાગના


લોકોનો મુખ્ય વયવસાય ખેતી છે .

163
કોષ્ટક – ૧૧

મખ્ય વ્યવસાય દ્વારા થતી વાતષિક આવક દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ ૦ ર્ી ૨૫૦૦૦ ૨૧૧ ૭૦.૩૩%
૨ ૨૫૦૦૧ ર્ી ૫૦૦૦૦ ૦૭૫ ૨૫.00%
૩ ૫૦૦૦૧ ર્ી ૭૫૦૦૦ ૦૧૧ ૦૩.૬૬%
૪ ૭૫૦૦૧ ર્ી વધારે ૦૦૩ ૦૧.૦૦%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરના કોષ્ટકમાં મુખ્ય વયવસાયમાંર્ી ર્તી વાનષિક આવકનુ ં નવશ્લેષણ


કરવામાં આવ્ુ ં છે ,જેમાં 300 ઉત્તરદાતા પૈકી ૨૧૧ એટલે કે ૭૦% લોકોની વાનષિક
આવક ૦ ર્ી ૨૫૦૦૦ સુધીની છે , જ્યારે ૭૫ એટલે કે ૨૫% લોકોની ૨૫૦૦૧ ર્ી
૫૦૦૦૦ તર્ા ૧૧ એટલે ૩% લોકોની ૫૦૦૦૧ ર્ી ૭૫૦૦૦ છે , જ્યારે માત્ર ૩ એટલે કે
૧% લોકોની વાનષિક આવક ૭૫૦૦૦ ર્ી વધારે છે .

આમ, ઉપરના નવશ્લેષણ પરર્ી કિી શકાય કે મુખ્ય વયવસાયમાંર્ી


મોટાભાગના લોકોની વાનષિક આવક ૨૫૦૦૦ કરતાં નીચે છે . કારણ કે અિીં મુખ્ય
વયવસાય ખેતીને આનર્િક ઉપાર્જન માટે નહિ પરં ત ુ આખા વષાનો ખોરાક ઉત્ત્પન કરવા
માટે ઉપયોગમાં લેવામાં આવે છે .

164
કોષ્ટક – ૧૨

ઉત્તરદાતાનો ગૌણ વ્યવસાય દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ ખેતી ૦૫૯ ૧૯.૬૬%
૨ પશુપાલન ૧૦૦ ૩૩.૩૩%
૩ ખેત મજુરી ૦૬૧ ૨૦.૩૩%
૪ ગૃિ ઉદ્યોગ ૦૧૦ ૦૩.૩૩%
૫ જગલ
ં ગૌણપેદાશ ૦૩૦ ૧૦.૦૦%
૬ સ્ર્ળાંતહરત મજુરી ૦૨૭ ૦૯.૦૦%
૭ અન્ય ૦૧૩ ૦૪.૩૩%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરના કોષ્ટકમાં અભ્યાસ નીચેના ઉત્તરદાતાનો ગૌણ વયવસાય દશાાવવામાં


આવયો છે , જેમાં 300 ઉત્તરદાતા પૈકી ૧૦૦ એટલે કે ૩૩% લોકોનો ગૌણ વયવસાય
પશુપાલન છે , જ્યારે ૫૯ એટલે ૧૯% લોકોનો ખેતી, ૬૧ એટલે કે ૨૦% લોકોનો ખેત
મજુરી, ૩૦ એટલે કે ૧૦% લોકોનો જગલની
ં ગૌણ પેદાશ તર્ા ૨૭ એટલે ૯% લોકોનો
સ્ર્ળાંતહરત મજુરી અને ૧૩ એટલે ૪% અને ૧૦ એટલે ૩% લોકોનો ગૌણ વયવસાય
અનુક્રમે અન્ય અને ગૃિઉદ્યોગ છે .

આમ, ઉપરના નવવરણ પરર્ી તારણ નીકળે છે કે મોટાભાગના લોકોનો ગૌણ


વયવસાય પશુપાલન છે .

165
ચાટથ – ૧૩

ગૌણ વ્યવસાય દ્વારા થતી વાતષિક આવક દર્ાથ વત ું કોષ્ટક

૦.૫૩% ૦.૫૩%

૮.૦૬%

૯૦.૮૬%

૦ ર્ી ૨૫૦૦૦ ૨૫૦૦૧ ર્ી ૫૦૦૦૦ ૫૦૦૦૧ ર્ી ૭૫૦૦૦ ૭૫૦૦૦ ર્ી વધારે

ઉપરના કોષ્ટકમાં ગૌણ વયવસાયમાંર્ી ર્તી વાનષિક આવક દશાાવવામાં આવી


છે , જેમાં કુલ 300 ઉત્તરદાતા પૈકી ૧૮૬ ના કિેવા પ્રમાણે તેમાંર્ી ૧૬૮ એટલે કે ૯૦%
લોકોની આવક ૦ ર્ી ૨૫૦૦૦ છે જ્યારે , ૧૫ એટલે કે ૮% લોકોની ૨૫૦૦૦ ર્ી
૫૦૦૦૦, ૧ એટલે ૦.૫૩% લોકોની ૫૦૦૦૦ ર્ી ૭૫૦૦૦ છે , જ્યારે માટે ૧ એટલે
૦.૫૩% લોકોની આવક ૭૫૦૦૦ ર્ી વધારે છે .

તેર્ી ઉપરના નવશ્લેષણ પરર્ી કિી શકાય કે ગૌણ વયવસાયમાંર્ી ર્તી આવક
મોટાભાગના લોકોની ૨૫૦૦૦ કરતા નીચે છે .

166
કોષ્ટક – ૧૪

ઉત્તરદાતાએ આજીતવકા મેળવવા સ્થળાુંતર કરવ ું પડે છે કે નહિ તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૧૭૩ ૫૭.૬૬%
૨ ના ૧૨૭ ૪૨.૩૩%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરના કોષ્ટકમાં સંશોધન અભ્યાસ િેઠળના 300 ઉત્તરદાતા પૈકી ૧૭૩ એટલે
કે ૫૭% લોકોના મતે આજીનવકા મેળવવા સ્ર્ળાંતર કરવું પડે છે . જ્યારે ૧૨૭ એટલે
૪૨%ના મતે આજીનવકા મેળવવા સ્ર્ાળાંતર કરવું પડત ુ ં નર્ી.

આમ, ઉપરના નવવરણ પરર્ી કિી શકાય કેઅભ્યાસ િેઠળના મોટાભાગના


લોકોને આજીનવકા મેળવવા સ્ર્ળાંતર કરવુ ં પડે છે .

167
કોષ્ટક – ૧૪.૧

જો સ્થળાુંતર કરવ ું પડત ું િોય તો કેટલા સમય માટે તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ ત્રણ મહિના કરતા આછો સમય ૧૪૧ ૮૧.૫૦%
૨ ત્રણ ર્ી છ મહિના માટે ૦૨૫ ૧૪.૪૫%
૩ છ ર્ી નવ મહિના માટે ૦૦૬ ૦૩.૪૬%
૪ નવ મહિના કરતા વધારે સમય માટે ૦૦૧ ૦૦.૫૭%
કુલ ૧૭૩ ૧૦૦%

ઉપરના કોષ્ટકમાં આજીનવકા માટે સ્ર્ળાંતર કરતા ૧૭૩ લોકોને કેટલો સમય
સ્ર્ળાંતર કરવુ ં પડે છે તેનો સમય દશાા વવામાં આવયો છે , જેમાં કુલ ૧૭૩ ઉત્તરદાતા
માંર્ી ૧૪૧ એટલે કે ૮૧% લોકો ત્રણ મહિના કરતા ઓછો સમય સ્ર્ળાંતર કરે છે ,
જ્યારે ૨૫ એટલે કે ૧૪% લોકો ત્રણ ર્ી છ મહિના સુધી, ૬ એટલે ૩% લોકો છ ર્ી નવ
મહિના સુધી તર્ા ૧ એટલે ૦.૫૭% લોકો નવ મહિના કરતા વધારે સ્ર્ળાંતર કરે છે .

આમ, ઉપરના નવશ્લેષણ જણાય આવે છે કે ૧૭૩ઉત્તરદાતા સ્ર્ળાંતર કરે છે


તેમાંર્ી ફક્ત ત્રણ મહિના જ સ્ર્ળાંતર કરે છે અને તે મોટા ભાગે ઉનાળાના િોળી
પિેલાના સમયમાં આનર્િક ઉપાર્જન કરવા માટે છૂટક મજુરી માટે શિેરો તરફ જાય છે .

168
કોષ્ટક –૧૪.૨

કટું બના કેટલા સભ્યો સ્થળાુંતર કરે છે તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ એકલા ૧૦૭ ૬૧.૮૪%
૨ પહરવાર ૦૪૨ ૨૪.૨૭%
૩ ઘરમાં રિેતા તમામ ૦૨૪ ૧૩.૮૭%
કુલ ૧૭૩ ૧૦૦%

ઉપરના કોષ્ટકમાં સ્ર્ળાંતર કરતા કુલ ૧૭૩ ઉત્તરદાતાઓ માંર્ી ઉત્તરદાતાની


સાર્ે પહરવારના કેટલા લોકો સ્ર્ળાંતર કરે છે તે દશાા વવામાં આવ્ુ ં છે , જેમાં ૧૦૭
એટલે ૬૧% લોકો એકલા સ્ર્ળાંતર કરતા જોવા મળે છે , જ્યારે ૪૨ એટલે ૨૪% લોકો
પહરવાર સાર્ે તર્ા ૨૪ એટલે કે ૧૩% લોકો ઘરના તમામ સભ્યો સાર્ે સ્ર્ળાંતર કરે
છે .

ઉપરોક્ત નવવરણ પરર્ી તારણ કાઢી શકાય કે મોટાભાગના લોકો એકલા જ


સ્ર્ળાંતર કરે છે , જો કુટુંબમાં અન્ય સભ્ય પણ કામ કરવા માટે જાય તો તે કામ કરવા
યોગ્ય અને કક્ષમ િોય ત્યારે જ પહરવાર સાર્ે જાય છે .

169
કોષ્ટક – ૧૪.૩

સ્થળાુંતર કરી કામ કરવાથી અંદાજીત કેટલી આવક થાય તે દર્ાથવત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ ૨૫૦૦૦ ર્ી ઓછી ૧૩૮ ૭૯.૭૬%
૨ ૨૫૦૦૧ ર્ી ૫૦૦૦૦ ૦૩૨ ૧૮.૪૯%
૩ ૫૦૦૦૧ ર્ી વધુ ૦૦૩ ૦૧.૭૩%
કુલ ૧૭૩ ૧૦૦%

ઉપરના કોષ્ટકમાં સ્ર્ળાંતરર્ી ર્તી આવક દશાાવવામાં આવી છે જેમાં, ૧૩૮


એટલે ૭૯% લોકોને ૨૫૦૦૦ ર્ી ઓછી આવક ર્ાય છે જ્યારે , ૩૨ એટલે ૧૮% લોકોને
૨૫૦૦૦ ર્ી ૫૦૦૦૦ સુધી અને ૩ એટલે ૧% લોકોને ૫૦૦૦૦ ર્ી વધારે આવક ર્ાય
છે .

આમ, ઉપરના નવશ્લેષણ પરર્ી કિી શકાય કે સૌર્ી વધારે પ્રમાણ એવા લોકોનુ ં
છે જેમને સ્ર્ળાંતર દ્વારા ૨૫૦૦૦ કરતા ઓછી આવક મળે છે , સ્ર્ળાંતરના કારણે
આવક ઓછી િોય તેન ુ ં મુખ્ય કારણ તેઓ એકલા મજુરી અર્ે જાય તે પણ િોય છે , તે
ઉપરાંત ત્યાં રિેવા- જમવાના ખચાને કારણે પણ મજુરી ઓછી પ્રાપ્ત ર્ાય છે . ક્યાંક આ
ઉત્તરદાતાનુ ં શોષણ ર્તુ ં િોવાનો પણ સંભવ છે .

170
કોષ્ટક – ૧૪.૪

ઉત્તરદાતાના કટું બનો અંદાજીત ખચથ દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ ૦ ર્ી ૨૫,૦૦૦ ૧૨૫ ૭૨.૨૫%
૨ ૨૫,૦૦૦ ર્ી ૫૦,૦૦૦ ૦૩૩ ૧૯.૦૭%
૩ ૫૦,૦૦૧ ર્ી ૭૫૦૦૦ ૦૧૨ ૦૬.૯૩%
૪ ૭૫૦૦૧ ર્ી વધારે ૦૦૩ ૦૧.૭૩%
કુલ ૧૭૩ ૧૦૦%

ઉપરોકત કોષ્ટકના નવશ્લેષણ પરર્ી સ્પષ્ટ ર્ાય છે કે સંશોધન અભ્યાસના


૧૭૩ ઉત્તરદાતાઓ પૈકી ૧૨૫ એટલે કે ૭૨.૨૫% ઉત્તરદાતાઓ ૦ ર્ી ૨૫,૦૦૦ સુધી
ખચા કરે છે .૩૩ એટલે કે ૧૯.૦૭% ઉત્તરદાતાઓ ૨૫,૦૦૦ ર્ી ૫૦,૦૦૦ સુધી ખચા કરે
છે ,૧૨ એટલે કે ૦૬.૯૩% ઉત્તરદાતાઓ ૫૦,૦૦૧ ર્ી ૭૫,૦૦૦ ખચા કરે છે , જયારે ૦૩
એટલે કે ૦૧.૭૩% ઉત્તરદાતાઓ ૭૫,૦૦૧ ર્ી વધારે અંદાજીત ખચા કરતા જોવા મળે
છે .

ુ સંશોધનમાં
આમ ઉપરોક્ત કોષ્ટક નવવરણના આધારે કિી શકાય કે પ્રસ્તત
મોટા ભાગના ઉત્તરદાતાઓ ૦ ર્ી ૨૫,૦૦૦ સુધીનો અંદાજીત ખચા કરે છે , જેના કારણે
તેઓ આનર્િક રીતે સક્ષમ બની શકતા નર્ી અર્વા તેમની આવક ઓછી મળતી િોવાનું
પણ એક કારણ દશાાવી શકાય છે .

171
કોષ્ટક – ૧૫

ઉત્તરદાતાની બચત દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૧૬૫ ૫૫.૦૦%
૨ ના ૧૩૫ ૪૫.૦૦%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોકત કોષ્ટકના નવશ્લેષણ પરર્ી સ્પષ્ટ ર્ાય છે કે સંશોધન અભ્યાસના


૩૦૦ ઉત્તરદાતાઓ પૈકી ૧૬૫ એટલે કે ૫૫.૦૦% ઉત્તરદાતાઓ બચત કરે છે . જયારે
૧૩૫ એટલે કે ૪૫.૦૦% ઉત્તરદાતાઓ બચત કરતા જોવા મળતા નર્ી.

આમ ઉપરોક્ત કોષ્ટક નવવરણના આધારે કિી શકાય કે પ્રસ્ત ુત


સંશોધનમાં મોટા ભાગના ઉત્તરદાતાઓ બચત કરે છે , પરં ત ુ એ કોષ્ટક નં. ૧૩,૧૪.૫
વગેરેના અભ્યાસ કરતા જણાય આવે છે કે તેઓ ખુબ નાની બચત કરે છે , તેઓ િજી
આનર્િક બાબતમાં ગંભીરતાર્ી નવચારતા નર્ી. જેનુ ં મુખ્ય કારણ તેઓની સંસ્કૃનત પણ
િોય શકે છે “આજનુ ં આજ, કાળનુ ં કાલ”

172
કોષ્ટક – ૧૫.૧

ઉત્તરદાતા બચતની તવગત દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ સ્વ સિાય જુર્ ૦૬૫ ૩૯.૩૯%
૨ બેંન્ક ૦૬૨ ૩૭.૫૭%
૩ યોજનામાં રોકાણ ૦૨૩ ૧૩.૯૩%
૪ અન્ય ૦૧૫ ૦૯.૦૯%
કુલ ૧૬૫ ૧૦૦%

ઉપરોકત કોષ્ટકના નવશ્લેષણ પરર્ી સ્પષ્ટ ર્ાય છે કે સંશોધન અભ્યાસના


૧૬૫ ઉત્તરદાતાઓ પૈકી ૬૫ એટલે કે ૩૯.૩૯% ઉત્તરદાતાઓ સ્વ સિાય જુર્ દ્વારા
બચત કરે છે , ૬૨ એટલે કે ૩૭.૫૭% બેન્કની સિાયર્ી બચત કરે છે , ૨૩ એટલે કે
૧૩.૯૩% યોજનામાં રોકાણ દ્વારા બચત કરે છે , ૧૫ એટલે કે ૦૯.૦૯% ઉત્તરદાતાઓ
અન્ય કોઈપણ રીતે પોતાની બચત કરે છે .

ુ સંશોધનમાં
આમ ઉપરોક્ત કોષ્ટક નવવરણના આધારે કિી શકાય કે પ્રસ્તત
મોટા ભાગના ઉત્તરદાતાઓ સ્વ સિાય જુર્ અને બેંક મારફતે બચત કરે છે . જે મુખ્યત્વે
સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા શરુ કરવામાં આવેલ છે .

173
કોષ્ટક – ૧૬

ઉત્તરદાતાને બિારથી મળતી મદદ દર્ાથ વત ું કોષ્ટક

ટકાવારી
0 0

૩૩.૦૦%

૬૭.૦૦%

િા ના

ઉપરોકત કોષ્ટકના નવશ્લેષણ પરર્ી સ્પષ્ટ ર્ાય છે કે સંશોધન અભ્યાસના


૩૦૦ ઉત્તરદાતાઓ પૈકી ૨૦૧ એટલે કે ૬૭.૦૦% ઉત્તરદાતાઓ બિારર્ી મદદ મેળવે
છે . જયારે ૯૯ એટલે કે ૩૩.૦૦% ઉત્તરદાતાઓ બિારર્ી મળતી મદદ મેળવતા નર્ી.

આમ ઉપરોક્ત કોષ્ટક નવવરણના આધારે કિી શકાય કે પ્રસ્ત ુત


સંશોધનમાં મોટા ભાગના ઉત્તરદાતાઓ બિારર્ી મળતી સિાયનો લાભ મેળવે છે .

174
કોષ્ટક – ૧૬.૧

ઉત્તરદાતાનેમળતી મદદના પ્રકાર દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ આનર્િક મદદ ૦૮૨ ૪૦.૭૯%
૨ યોજનાઓનો લાભ ૦૬૩ ૩૧.૩૪%
૩ જીવનનનવાાિને લગતી મદદ ૦૨૦ ૦૯.૯૫%
૪ તાલીમ ૦૦૯ ૦૪.૪૭%
૫ સાધન– સિાય ૦૨૩ ૧૧.૪૪%
૬ અન્ય ૦૦૪ ૦૧.૯૯%
કુલ ૨૦૧ ૧૦૦%

ઉપરોકત કોષ્ટકના નવશ્લેષણ પરર્ી સ્પષ્ટ ર્ાય છે કે સંશોધન અભ્યાસના


૨૦૧ ઉત્તરદાતાઓ પૈકી ૮૨ એટલે કે ૪૦.૭૯% ઉત્તરદાતાઓ આનર્િક મદદ મેળવે છે .
૬૩ એટલે કે ૩૧.૩૪% યોજનાનો લાભ લે છે . ૨૦ એટલે કે ૦૯.૯૫% જીવન નીરવાિને
લગતી મદદ મેળવે છે . ૦૯ એટલે કે ૦૪.૪૭% તાલીમ મેળવે છે . ૨૩ એટલે કે
૧૧.૪૪% સાધન – સિાયની મદદ મેળવે છે . જયારે ૦૪ એટલે કે ૦૧.૯૯%
ઉત્તરદાતાઓ અન્ય કોઈપણ સિાયનો લાભ મેળવે છે .

ુ સંશોધનમાં
આમ ઉપરોક્ત કોષ્ટક નવવરણના આધારે કિી શકાય કે પ્રસ્તત
મોટા ભાગના ઉત્તરદાતાઓ આનર્િક મદદ મેળવતા જોવા મળે છે , જેમાં ખાસ કરીને
સરકારી-ખ્રબનસરકારી સંસ્ર્ા દ્વારા મળતી સબસીડી કે અન્ય યોજના મારફત ચાલતા
DBT યોજના અંતગાત પોતાના એકાઉન્ટમાં જમા ર્ાય તેને આનર્િક સિાય ગણે છે .

175
કોષ્ટક – ૧૭

ઉત્તરદાતાનાું ગામમાું કાયથ કરતી સ્વૈચ્છછક સુંસ્થા દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૩૦૦ ૧૦૦%
૨ ના ૦૦૦ ૦૦.૦૦%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટક પરર્ી સંશોધન અભ્યાસ િેઠળના તમામ એટલે કે 300


ઉત્તરદાતાના મત પ્રમાણે તેઓના ગામડાઓમાં સ્વૈચ્ચ્છક સંસ્ર્ાઓ કાયારત છે . છે લ્લા
ઘણા વષોર્ી આહદવાસી સમાજના ઉથ્ર્ાન માટે કાયાક્રમ ચલાવવામાં આવે છે , જેના
પહરણામ સ્વરૂપે સંશોધન અભ્યાસ િેઠળના તમામ ગામો સુધી NGOનુકાયા
ં ક્ષેત્ર પિોચ્્ુ ં
છે .

176
કોષ્ટક – ૧૮

ઉત્તરદાતાનાું ગામમાું કાયથ કરતી સ્વૈચ્છછક સુંસ્થાનાું નામ દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ પયાાવરણનશક્ષણ કેન્ર ૦૫૦ ૧૬.૬૭%
૨ બાયેફ ૦૫૦ ૧૬.૬૭%
૩ આચા ૦૫૦ ૧૬.૬૭%
૪ લોકમંગલમ ૦૫૦ ૧૬.૬૭%
જે.એન.પી.ટી.સી. ૦૫૦ ૧૬.૬૭%
ગ્રામનશલ્પી ૦૫૦ ૧૬.૬૭%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપર દશાાવેલ કોષ્ટકમાં સંશોધન અભ્યાસ િેઠળના ઉત્તરદાતાના કિેવા પ્રમાણે


ઉપરની ૬ સંસ્ર્ાઓ કાયારત છે . તેના પરર્ી કિી શકાય કે બધી જ સંસ્ર્ાઓનુ ં સરખુ ં
યોગદાન રિેલ છે . દરે ક સંસ્ર્ાના સરખા ઉત્તરદાતાઓ અભ્યાસ િેઠળ પસંદ કરવામાં
આવયા છે .

177
કોષ્ટક – ૧૯

સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા કોઈ કાયથક્રમો / યોજનાઓનાું અમલીકરણ દર્ાથવત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૨૮૨ ૯૪.૦૦%
૨ ના ૦૧૮ ૦૬.૦૦%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપર દશાાવેલ કોષ્ટકમાં સંશોધન નીચેના 300 ઉત્તરદાતા પૈકી ૨૮૨ એટલે કે
૯૪% ના કિેવા મુજબ સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા કોઈને કોઈ કાયાક્રમ અર્વા યોજનાઓનું
અમલીકરણ ર્યેલ છે .

ઉપરોક્ત કોષ્ટકના નવવરણ પરર્ી કિી શકાયકેમોટાભાગના ઉત્તરદાતાઓને


સંસ્ર્ા તરફર્ી યોજનાકીય લાભ મળે છે .

178
કોષ્ટક – ૨૦

કેવા– કેવા ક્ષેત્રમાું કાયથક્રમો થયેલ દર્ાથ વત ું કોષ્ટક

ટકાવારી
૬૦.૦૦%
૫૪.૬૭%
૫૦.૦૦%

૪૦.૦૦% ૩૫.૬૭%
૩૦.૦૦%
૨૯.૩૩% ૨૪.૩૩%
૩૦.૦૦% ૨૨.૬૭% ૨૦.૬૭%
૨૦.૦૦% ૧૫.૦૦% ૧૫.૩૩%
૧૧.૦૦%
૧૦.૦૦% ૪.૦૦%
૦.૬૭%
૦.૦૦%

ખેતી પશુપાલન પાણી આરોગ્ય

પયાાવરણ મહિલા નવકાસ બાળનવકાસ નશક્ષણ

રોજગારીલક્ષી ગ્રામ નવકાસ રિેણાંક અન્ય

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

સંશોધન અભ્યાસ િેઠળના ઉત્તરદાતાના કિેવા પ્રમાણે ઉપર દશાા વેલ કોષ્ટક
પ્રમાણે સ્વૈચ્ચ્છક સંસ્ર્ાઓએ ૫૪% ખેતી ક્ષેત્ર,ે ૩૦% પશુપાલનમાં, પાણી અને
આરોગ્યમાં અનુક્રમે ૨૯% અને ૩૫% તર્ા ૨૨ % પયાાવરણ ક્ષેત્રે, ૧૫% મહિલા નવકાસ
અને ૨૦% બાળનવકાસ, નશક્ષણમાં ૨૪% તર્ા રોજગારી ક્ષેત્રે ૧૫% કાયા કરે લ છે .

આમ, ઉપરના નવવરણ પરર્ી કિી શકાય કે સ્વૈચ્ચ્છક સંસ્ર્ાઓએ ખેતી ક્ષેત્રે
વધારે પ્રમાણમાં કામ કરે લ છે . સાર્ોસાર્ એ પણ જોવા મળે લ છે કે એક ઉત્તરદાતાને
અલગ અલગ ક્ષેત્રોમાં યોજનાકીય લાભ મળે લ છે , જેના કારણે ઉત્તરદાતાએ એક કરતા
વધારે નવકલ્પો પસંદ કરે લ છે .

179
કોષ્ટક – ૨૧

આપને ખેતી તવકાસ માટેની કોઈ યોજનાનો લાભ મળે લ તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૨૪૯ ૮૩.૦૦%
૨ ના ૦૫૧ ૧૭.૦૦%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરના કોષ્ટક પ્રમાણે સંશોધન િેઠળના 300 પૈકી ૨૪૯ એટલે કે ૮૩% લોકોને
ખેતી નવકાસ માટેની યોજનાનો લાભ મળે લ છે , અને લગભગ ૫૧ એટલે કે ૧૭%
લોકોને લાભ મળે લ નર્ી.

આમ, ઉપરના તારણ પરર્ી કિી શકાય કે મોટા ભાગના ઉત્તરદાતાને ખેતી
નવકાસની યોજનાનો લાભ મળે લ છે . ઉત્તરદાતાઓના મુખ્ય વયવસાયએ મોટા ભાગે
ખેતી છે , તેર્ી મોટાભાગના ઉત્તરદાતાને ખેતી નવષયક યોજનાનો લાભ પ્રાપ્ત ર્યેલ છે
જયારે ૫૧ ઉત્તરદાતાઓ ખેતી નસવાયના અન્ય વયવસાય સાર્ે જોડાયેલા િોવાર્ી ખેતી
નવષયક યોજનાનો લાભ મળે લ નર્ી.

180
કોષ્ટક –૨૧.૧

કેવા પ્રકારનો લાભ મળે લ તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ વાડી યોજના ૦૯૬ ૩૮.૨૨%
૨ સુધારે લ ખ્રબયારણ ૧૨૭ ૫૧.૦૨%
૩ ખેતીના સાધનો ૦૯૪ ૩૭.૫૧%
૪ નપયતના સાધનો ૦૩૪ ૧૩.૬૨%
૫ સુધારે લ નપયત પદ્ધનત ૦૩૫ ૧૪.૨૨%
૬ તાલીમ ૦૨૦ ૦૮.૨૯%
૭ અન્ય ૦૦૯ ૦૩.૫૮%
કુલ ઉત્તરદાતા ૨૪૯

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરના કોષ્ટક પરર્ી સાખ્રબત ર્ાય છે કે સંશોધન અભ્યાસ િેઠળના 300 પૈકી
૨૪૯ ઉત્તરદાતાને કોઈને કોઈ પ્રકારના લાભ મળે લ છે . જેમાં ૯૬ એટલે કે ૩૮%
લોકોને વાડી યોજના, ૧૫૭ એટલે કે ૫૧% લોકોને સુધારે લ ખ્રબયારણ, ૯૪ એટલે કે
૩૭% લોકોને ખેતીના સાધનો, ૩૪ એટલે કે ૧૩% લોકોને નપયતના સાધનો, ૩૫ એટલે
કે ૧૪% લોકોને સુધારે લ નપયત પદ્ધનત તર્ા ૨૦ એટલે કે ૮% લોકોને તાલીમ અને ૯
એટલે કે ૩% લોકોને અન્ય પ્રકારના લાભ મળે લ છે .

આમ, ઉપરના નવવરણ પરર્ી કિી શકાય કે મોટાભાગના લાભો ખેતીને લગતા
છે તેમાં પણ સૌર્ી વધારે ૧૨૭ એટલે કે ૫૧% લોકોને સુધારે લ બીયારણનો લાભ
મળે લ છે .ઉપરાંતએ પણ કિી શકાય કે આહદવાસી નવસ્તારમાં કામ કરતી સ્વૈચ્ચ્છક
સંસ્ર્ાઓએ ખાસ કૃનષ નવકાસને મિત્વ આપતી યોજનાઓ કે કાયાક્રમો અમલમાં મુકયા
છે .

181
કોષ્ટક –૨૧.૨

કાયથક્રમના મળે લ લાભ દ્વારા ઉત્તરદાતાને કેવા પ્રકારનો ફાયદો થયો તે દર્ાથવત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ આનર્િક ફાયદો ૧૩૭ ૫૫.૦૨%
૨ ુ ારો ર્યો
ખેતીમાંસધ ૧૦૫ ૪૨.૦૬%
૩ નવી પદ્ધનત અપનાવી ૦૨૯ ૧૧.૬૪%
૪ આધુનનક ખેતી અપનાવી ૦૫૬ ૨૨.૪૮%
૫ ખેતીના નવા પ્રયોગો ર્યા ૦૫૬ ૨૨.૪૮%
૬ અન્ય ૦૦૨ ૦૦.૮૦%
કુલ ઉત્તરદાતા ૨૪૯

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરના કોષ્ટકમાં સંશોધન અભ્યાસના નીચેના ઉત્તરદાતાને મળે લ લાભોમાંર્ી


કેવા પ્રકારના ફાયદા ર્યા તે દશાા વેલ છે . તેમાં જોઈએ તો 300 પૈકી ૨૪૯
ઉત્તરદાતાને ફાયદો ર્યેલ છે , જેમાં ૧૩૭ એટલે કે ૫૫% લોકોને આનર્િક ફાયદો, ૧૦૫
એટલે કે ૪૨% લોકોને ખેતીમાં સુધારો, ૫૬ એટલે કે ૨૨% લોકો આધુનનક ખેતી
અપનાવતા ર્યા તેમજ ૫૬ એટલે કે ૨૨% લોકો ખેતીના નવા પ્રયોગ કરતાં ર્યા.

આમ, ઉપરોક્ત નવવરણ પરર્ી કિી શકાય કે મોટા ભાગના લોકોને આનર્િક
ફાયદો ર્યો છે .સ્વૈચ્ચ્છક સંસ્ર્ાના પ્રયત્નોર્ી અને કાયાક્રમોર્ી આહદમ ખેડૂત કૃનષક્ષેત્ર
પહરવતાન લાવી પોતાની આવકમાં વધારો ર્યો છે . કોઈને કોઈ સ્વરૂપે લાભ મળતા
કૃનષ ઉત્પાદન,માવજત,સંગ્રિ,વેચાણ જેવા કૃનષ કાયામાં બદલાવને કારણે આહદવાસી
ૂ ને લાભ ર્યો છે .
નવસ્તારના ખેડત

182
કોષ્ટક –૨૨

ઉત્તરદાતાને પશપાલનને લગતી યોજનાનો લાભ મળે લ તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૧૬૦ ૫૩.૩૩%
૨ ના ૧૪૦ ૪૬.૬૬%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટકના નવશ્લેષણ પરર્ી કિી શકાય કે સંશોધન અભ્યાસ િેઠળના


300 ઉત્તરદાતા પૈકી ૧૬૦ એટલે કે ૫૩% લોકોને પશુપાલનને લગતી યોજનાનો લાભ
મળે લ છે , અને ૧૪૦ એટલે કે ૪૬% લોકોને આ યોજનાનો લાભ મળે લ નર્ી.

આમ, ઉપરના નવશ્લેષણને ધ્યાનમાં રાખી તારણ કાઢી શકાય કે મોટા ભાગના
એટલે કે ૫૩% લોકોને પશુપાલનને લગતી યોજનાનો લાભ મળે લ છે .કૃનષ સાર્ે પુરક
ૂ ખેતી સાર્ે પશુપાલન પણ કરી શકે
વયવસાય તરીકે પશુપાલન જોડાયેલ છે . ખેડત
તેવા અખ્રભગમર્ી સ્વૈચ્ચ્છક સંસ્ર્ા રારા પશુપાલન ક્ષેત્ર પણ આ નવસ્તારના નવકાસ માટે
કાયાક્રમો અમલી કયાા છે .

આમ છતા અભ્યાસ િેઠળના તમામ ઉત્તરદાતાને પશુપાલન અંગેની


યોજનાનો લાભ મળે લ નર્ી,

183
કોષ્ટક – ૨૨.૧

ઉત્તરદાતાને કેવા પ્રકારનો લાભ મળે લ તે દર્ાથ વત ું કોષ્ટક

દૂ ધ ગૌણ પેદાશોની
ટકાવારી
તાલીમ, ૧.૮૭%
દૂ ધ વેચાણ માટે અન્ય, ૧.૮૭%
ડેરી, ૨૬.૨૫%

સારી પશુ ઓલાદો


આપવામાં આવી,
૪૫.૦૦%
પશુપાલન અંગે
પશુઓ માટે આિાર
તાલીમ, ૩૧.૨૫%
પશુઓના રિેવા સિાય, ૧૫.૦૦%
માટે શેડ, ૧૮.૭૫%

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે સંશોધન અભ્યાસ િેઠળના 300 પૈકીના
૧૬૦ ઉત્તરદાતા ને કેવા પ્રકારના લાભો ર્યા છે , તેમાં ૭૨ એટલે કે ૪૫% લોકોને સારી
ઓલાદો મળી, ૨૪ એટલે કે ૧૫% લોકોને પશુ આિાર માટે ની સિાય, ૩૦ એટલે કે
૧૮% લોકોને પશુના શેડ, ૫૦ એટલે કે ૩૧% લોકોને પશુપાલન અંગેની તાલીમ તર્ા
૪૨ એટલે કે ૨૬% લોકોને દૂ ધ વેચાણ માટે ની ડેરીની સુનવધા, અને ૩ એટલે કે ૧%
લોકોને દુધની ગૌણ પેદાશીની તાલીમ જેવા નવનવધ પ્રકારના લાભો મળે લ છે .

આમ, ઉપરના નવશ્લેષણ પરર્ી તારણ કાઢી શકાય કે મોટાભાગના લોકોને


એટલે કે ૭૨ (૪૫%) લોકોને પશુની સારી ઓલાદો આપવામાં આવી છે .ઉપરાંત સંસ્ર્ા
રારા પશુપાલન માટે યોગ્ય અને જરૂરી સુનવધાઓ અને તાલીમ પણ આપવામાં આવેલ
છે .

184
કોષ્ટક – ૨૨.૨

ઉત્તરદાતાને યોજનાના લાભથી કેવા પ્રકારનો ફાયદો થયો તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ આનર્િક ફાયદો ૧૧૧ ૬૯.૩૭%
૨ પશુપાલન સુધાર ૦૩૯ ૨૪.૩૭%
૩ દૂ ધ ઉત્પાદનમાં વધારો ૦૩૦ ૧૮.૭૫%
૪ દૂ ધ બનાવટોનુ ં વેચાણ ૦૦૩ ૦૧.૮૭%
૫ પશુઓ માટે રિેણાંક ૦૧૩ ૦૮.૧૨%
૬ અન્ય ૦૦૦ ૦૦.૦૦%
કુલ ઉત્તરદાતા ૧૬૦

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરના કોષ્ટકમાં આગળના કોષ્ટકમાં દશાા વેલ લાભોને આધારે કેવા પ્રકારનો
ફાયદો ર્યો છે તે દશાાવવામાં આવ્ુ ં છે . જેમાં ૧૬૦ પૈકી ૧૧૧ એટલે કે ૬૯% લોકોને
આનર્િક ફાયદો, ૩૯ એટલે કે ૨૪% લોકોને પશુપાલનમાં સુધારો અને ૩૦ એટલે કે
૧૮% લોકોને દુધ ઉત્પાદનમાં વધારાનો લાભ ર્યેલ છે .

તેર્ી તારણ કાઢી શકાય કે મોટાભાગના એટલે કે ૬૯% લોકોને આનર્િક રષ્ટીએ
ફાયદો ર્યેલ છે .પશુપાલન વયવસાયને આધુનનક અખ્રભગમર્ી નવકસવાનો પ્રયત્ન જોવા
મળે છે .

185
કોષ્ટક – ૨૩

સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા કોઈ ર્ૈક્ષણણક કાયથ કરવામાું આવ્યા તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૨૭૬ ૯૨.૦૦%
૨ ના ૦૨૪ ૦૮.૦૦%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટકમાં સંશોધન અભ્યાસ િેઠળના 300 ઉત્તરદાતા પૈકી ૨૭૬ એટલે
કે ૯૨% લોકોના કિેવા પ્રમાણે સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા શૈક્ષણીક કાયા કરવામાં આવયા
છે , જ્યારે ૨૪ એટલ કે ૮% લોકોના કિેવા મુજબ કાયા કરવામાં આવયા નર્ી.

આમ, ઉપરના નવવરણ પરર્ી તારણ નીકળે કે સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા શૈક્ષણીક
કાયા કરવામાં આવયા છે .

186
કોષ્ટક – ૨૩.૧

ર્ૈક્ષણણક કાયો દર્ાથવત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ પ્રાર્નમક નશક્ષણ ૨૫૦ ૯૦.૫૭%
૨ માધ્યનમક નશક્ષણ ૦૨૨ ૦૭.૯૭%
૩ ઉચ્ચ નશક્ષણ ૦૧૭ ૦૬.૧૫%
૪ પ્રૌઢ નશક્ષણ ૦૨૬ ૦૯.૪૨%
૫ નશક્ષણ સુધાર ૦૪૫ ૧૬.૩૦%
૬ અન્ય ૦૦૭ ૦૨.૫૩%
કુલ ઉત્તરદાતા ૨૭૬

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરોક્ત કોષ્ટકમાં સંશોધન અભ્યાસ િેઠળના ૩૦૦ પૈકી ૨૭૬ ઉત્તરદાતાના


કિેવા પ્રમાણે નવશ્લેષણ કરી શકાય કે ૨૫૦ એટલે કે ૯૦% લોકોના મતે પ્રાર્નમક
નશક્ષણ, ૨૨ એટલે કે ૭% લોકોના મતે માધ્યનમક નશક્ષણ અને ૧૭ એટલે કે ૬%
લોકોના મતે ઉચ્ચનશક્ષણમાં તર્ા ૭૮ એટલે કે ૨૭%ના માટે અન્ય કોઈને કોઈ
નશક્ષણના કયો ર્યેલા છે .

આમ, ઉપરના નવશ્લેષણ પરર્ી તારણ કાઢી શકાય કે નશક્ષણના કાયોમાં


મોટાભાગના એટલે કે ૯૦% કાયો પ્રાર્નમક સ્તરે ર્યેલા છે . જે મુખ્યત્વે સરકારી તંત્ર
રારા ર્યેલા છે . પરં ત ુ પ્રસ્ત ુત સંશોધન નવસ્તાર િેઠળના આંતરયાળ ગામમો માં
સ્વૈચ્ચ્છક સંસ્ર્ાના પ્રયાસો અને કાયાક્રમોના પહરણામે સ્ર્ાનનક લોકોમાં નશક્ષણ પ્રત્યે
જાગૃનત આવવાના કારણે તેમજ માળખાકીય સુનવધાઓ વધવાર્ી નશક્ષણ ક્ષેત્ર
પહરવતાનને પ્રરે કબળ મળ્ુ ં છે .

187
કોષ્ટક – ૨૩.૨

ઉત્તરદાતાને ર્ૈક્ષણણક કાયોથી કેવા પ્રકારનો ફાયદો થયો તે દર્ાથ વત ું કોષ્ટક

ટકાવારી

૨૦.૨૮%

૬.૮૮%

૨૪.૬૩%

૨૨.૮૨%

૮૨.૯૭%

૦.૦૦% ૧૦.૦૦% ૨૦.૦૦% ૩૦.૦૦% ૪૦.૦૦% ૫૦.૦૦% ૬૦.૦૦% ૭૦.૦૦% ૮૦.૦૦% ૯૦.૦૦%

બાળકોના નશક્ષણમાં સુધારો ગુણવત્તા ્ુક્ત નશક્ષણ


આગળ અભ્યાસ માટે ની અનુકુનતા ઉચ્ચનશક્ષણમાં જનારાની સંખ્યા વધી
લોકોની સાક્ષરતામાં વધારો

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

અિી દશાાવેલ કોષ્ટક પરર્ી નવશ્લેષણ કરી શકાય કે સંશોધન અભ્યાસ િેઠળના
300 પૈકી ૨૭૬ ઉત્તરદાતાના મતે તેઓને નશક્ષણના કાયોર્ી ૨૨૯ એટલે કે ૮૨%
બાળકોના નશક્ષણમાં સુધારો ર્યેલો છે , તેમજ ૬૩ એટલે કે ૨૨% ના મતે ગુણવત્તા
્ુક્ત નશક્ષણ, ૬૮ એટલે કે ૨૪% ના મતે આગળ અભ્યાસની અનુકુળતા, ૫૬ એટલે કે
૨૦% ના મતે લોકોની સાક્ષરતામાં વધારો તર્ા ઉચ્ચનશક્ષણમાં જનારની સંખ્યામાં
વધારો ૧૯ એટલે કે ૬% ર્યેલ છે આમ, નવનવધ પ્રકારના ફાયદા ર્યેલ છે .

આમ, ઉપરના નવવરણ પરર્ી તારણ નીકળે છે કે લોકોને નશક્ષણના કાયોર્ી જો


કોય વધારે ફાયદો ર્યો િોય તો તે છે , તેઓના બાળકોના નશક્ષણમાં સુધારો.સંશોધન
અભ્યાસ િેઠળના ગામોમાં બાળકો પ્રાર્નમક નશક્ષણ મળી રિે છે . જેમાં સરકારના
પ્રયત્ના પણ મુખ્ય સ્ર્ાને છે .

188
કોષ્ટક – ૨૪

સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા જીવન સ્તર સધાર માટે થયેલ કાયથક્રમો દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૨૭૫ ૯૧.૬૭%
૨ ના ૦૨૫ ૦૮.૩૩%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરના કોષ્ટક પ્રમાણે જોઈએ તો સંશોધન અભ્યાસ િેઠળના 300 પૈકી ૨૭૫
એટલે કે ૯૧% લોકોના મતે સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા તેમના જીવન સ્તર સુધારણા
માટેના કાયાક્રમો ર્યેલ છે , જ્યારે ૨૫ એટલે કે ૮% લોકોના માટે કોઈ કાયાક્રમો ર્યેલ
નર્ી.

આમ, તારણ કાઢી શકાય કે મોટાભાગના એટલે કે ૯૧% લોકોના મત મુજબ


સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા જીવન સ્તર સુધારણા માટે ના કાયાક્રમો ર્યેલા છે ,જેમાં NGOs ના
પ્રયત્નોર્ી સંશોધન નવસ્તારમાં જીવનસ્તરની બાબતમાં, સંસ્કૃનતની બાબતમાં, ભાષા-
બોલીના પહરવતાનર્ી જીવન સ્તરમાં સુધારો જોવા મળે છે .

189
કોષ્ટક – ૨૪.૧

ઉત્તરદાતાના જીવન સ્તર સધારાને લગતા કાયથક્રમો દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ અંધશ્રધા નાબુદ ૧૪૦ ૫૦.૯૦%
૨ સ્વચ્છતાને લગતા ૧૦૪ ૩૭.૮૧%
૩ લોક જાગૃનતને લગતા ૧૩૭ ૪૯.૮૧%
૪ પોષણ્ુક્ત ખોરાક માટે ૦૩૧ ૧૧.૨૭%
૫ અન્ય ૦૨૨ ૦૮.૦૦%
કુલ ૨૭૫

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરના કોષ્ટકમાં આગળના કોષ્ટકમાં દશાા વેલ જીવન સ્તર સુધારમાટે ના કેવા
કાયો ર્યેલ છે તે દશાાવેલ છે . જેમાં, 300 પૈકીના ૨૭૫ લોકોના મત પ્રમાણે ૧૪૦
એટલે કે ૫૦% લોકોના મતે અંધશ્રધ્ધા નાબુદીના કાયો, ૧૦૪ એટલે કે ૩૭% લોકોના
મતે સ્વચ્છતાને લગતા કામો તર્ા ૧૩૭ એટલે કે ૪૯% અને ૩૧ એટલે કે ૧૧%
લોકોના મતે અનુક્રમે લોકજાગૃનતને લગતા અને પોષણ ્ુક્ત ખોરાક માટે ના કાયો
ર્યા છે , તર્ા ૨૨ એટલે કે ૮% લોકોના મતે અન્ય કાયાક્રમો ર્યેલા છે .

આમ, ઉપરના નવશ્લેષણ પરર્ી તારણ નીકળે કે જીવન સ્તર સુધારણા માટે ના
કાયાક્રમોમાં વધારે કાયાક્રમો એટલે કે ૫૦% કાયાક્રમો અંધશ્રધ્ધા નાબુદીના ર્યેલ છે . જે
નશક્ષણ અને યોગ્ય માહિતી, આરોગ્ય અને અન્ય કાયાક્રમોને આભારી છે .

190
કોષ્ટક – ૨૪.૨

જીવન સ્તર સધારથી ઉત્તરદાતાને કેવા પ્રકારનો ફાયદો થયો તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ ખોટીમાન્યતાઓ દુર ર્ઇ ૧૬૩ ૫૯.૨૭%
૨ સ્વચ્છતામાં વધારો ર્યો ૧૨૧ ૪૪.૦૦%
૩ પોષણ્ુક્ત ખોરાક લેતા ર્યા ૦૫૬ ૨૦.૩૬%
૪ સુનવધામાંવધારો ર્યો ૦૫૭ ૨૦.૭૨%
૫ અન્ય ૦૦૪ ૦૧.૪૫%
કુલ ઉત્તરદાતા ૨૭૫

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરના કોષ્ટકમાં સંશોધન અભ્યાસ નીચેના ઉત્તરદાતાઓને જીવન સ્તર


સુધારણાના કાયાક્રમોર્ી કેવા પ્રકારના ફાયદા ર્યેલ છે તે દશાા વેલ છે . જેમાં ૨૭૫ પૈકી
૧૬૩ એટલે કે ૫૯% લોકોના મતે ખોટી માન્યતાઓ દુર ર્ઇ છે , ૨૧૨ એટલે કે ૪૪%
લોકોના મતે સ્વચ્છતામાં વધારો ર્યો છે , તર્ા ૫૬ એટલે કે ૨૦% અને ૫૭ એટલે કે
૨૦% લોકોના મતે અનુક્રમે પોષણ્ુક્ત ખોરાક અને સુનવધામાં વધારો ર્યેલ છે , અને
૪ એટલે ૧% લોકોને અન્ય કોઈને કોઈ ફાયદો ર્યેલ છે .

આમ, ઉપરના નવવરણ પરર્ી સ્પષ્ટ ર્ાય છે કે જીવન સ્તર સુધારણાના


કાયાક્રમોર્ી લોકોને સૌર્ી વધારે એટલે કે ૫૯% લોકોના મતે જો કોઈ ફાયદો િોય તો તે
ખોટી માન્યતાઓ દુર ર્ઇ છે . બાહ્ય જગત સાર્ેના સંપકા ર્ી સંસ્ર્ાઓના પ્રયાસ/
પિેલર્ીચાલી આવતી રૂહઢઓ, માન્યતાઓને નાબુદ કરવામાં યોગ્ય કામ ર્્ુ ં છે , જયારે
સ્વચ્છતા અંગે પણ સારું એવુ ં કાયા ર્્ુ ં છે .

191
કોષ્ટક – ૨૫

સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા આરોગ્ય લક્ષી કોઈ કાયથક્રમ ચલાવવામાું આવે તે દર્ાથ વત ું
કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૨૮૩ ૯૪.૩૩%
૨ ના ૦૧૭ ૦૫.૬૭%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરના કોષ્ટક પરર્ી સ્પષ્ટ ર્ાય છે કે સંશોધન અભ્યાસ િેઠળના 300 પૈકી
૨૮૩ એટલે કે ૯૪% લોકોના મતે સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા આરોગ્ય લક્ષી કાયાક્રમો
ચલાવામાં આવે છે . જ્યારે 300 પૈકી ૧૭ એટલે કે ૫% લોકોના મતે આવા કોઈ
કાયાક્રમો ચાલવામાં આવતા નર્ી.

આમ, તારણ નીકળે છે કે ૯૪% લોકોના કિેવા પ્રમાણે સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા
આરોગ્યના કાયાક્રમો ચલાવાય છે . સ્વેચ્ચ્છક સંસ્ર્ાઓ દ્વારા મુખ્યત્વે ફરતુ ં દવાખાનુ ં
ચલાવવામાં આવે છે , તેમજ આરોગ્ય કેન્રના પહરણામ સ્વરૂપે મોટા ભાગના
ઉત્તરદાતાને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની રિી છે , ખાસ કરીને આચા સંસ્ર્ા, લોક
મંગલમ ટ્રસ્ટ વગેરે સંસ્ર્ાઓ આ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રિી છે .

192
કોષ્ટક – ૨૫.૧

આરોગ્યલક્ષી કાયથક્રમો દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ ફરતું દવાખાનુ ં ૧૭૮ ૬૨.૮૯%
૨ આરોગ્ય સેવાઓ ૧૧૧ ૩૯.૨૨%
૩ આરોગ્ય તાલીમો ૦૫૬ ૧૯.૭૮%
૪ મહિલા આરોગ્ય ૦૬૦ ૨૧.૨૦%
૫ બાળ આરોગ્ય ૦૬૮ ૨૪.૦૨%
૬ અન્ય ૦૦૦ ૦૦.૦૦%
કુલ ઉત્તરદાતા ૨૮૩

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરોકત કોષ્ટકના નવશ્લેષણ પરર્ી સ્પષ્ટ ર્ાય છે કે સંશોધન અભ્યાસના


૨૮૩ ઉત્તરદાતાઓ પૈકી ૧૭૮ એટલે કે ૬૨.૮૯% ઉત્તરદાતાઓ ફરતા દવાખાનાનો
લાભ લે છે . ૧૧૧ એટલે કે ૩૯.૨૨% આરોગ્ય લક્ષી સેવાઓ મેળવે છે . ૫૬ એટલે કે
૧૯.૭૮% આરોગ્ય તાલીમો મેળવે છે . ૬૦ એટલે કે ૨૧.૨૦% મહિલા આરોગ્યનો લાભ
લે છે . જયારે ૬૮ એટલે કે ૨૪.૦૨% બાળ આરોગ્યનો લાભ મેળવે છે .

આમ ઉપરોક્ત કોષ્ટક નવવરણના આધારે કિી શકાય કે પ્રસ્ત ુત


સંશોધનમાં મોટા ભાગના ઉત્તરદાતાઓ આરોગ્ય લક્ષી સેવાઓનો લાભ મેળવે છે .
આરોગ્ય લક્ષી કાયાક્રમોના અમલર્ી સંશોધન નવસ્તારમાં લોક જાગૃનત,
સ્વચ્છતાપોષણક્ષમ આિાર, રોગની શરુઆતમાંજ સારવાર વગેરે પહરબળોએ લોકોના
આરોગ્યમાં સુધાર લાવવામાં મદદરૂપ બન્યા જેના પહરણામે સ્વરૂપે લોકોને ફાયદો ર્તો
જોવા મળે છે .

આરોગ્ય લક્ષી સુનવધાને કારણે અને પોષણ્ુકત આિારર્ી બાળ મ ૃત્્ુદર અને
માતા મત્ૃ ્ુદરમાં પણ ઘટાડો જોવા મળી શકે છે .

193
કોષ્ટક – ૨૫.૨

ઉત્તરદાતાને આરોગ્યલક્ષી કાયથક્રમ દ્વારા કેવા પ્રકારનો ફાયદો થયો તે દર્ાથ વત ું કોષ્ટક

ટકાવારી

બીમારીનુ ં પ્રમાણ ઘટ્ું


૨૭.૨૦%
સ્ર્ાનનક કક્ષાએ સારવાર
૬૨.૮૯%
૨૦.૪૯% મળતી ર્ઇ
સારવાર માટેનો ખચા ઘટયો

૩૧.૮૦% મહિલાઓનુ ં આરોગ્ય સુધ્ુાં

૪૦.૨૮% બાળકોનુ ં આરોગ્ય સુધ્ુાં

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરના કોષ્ટકમાં ઉત્તરદાતાને આરોગ્યલક્ષી કાયાક્રમોર્ી કેવા પ્રકારના ફાયદા


ર્ાય છે તે દશાા વવામાં આવ્ુ ં છે . જેમાં ૧૭૮ એટલે કે ૬૨% લોકોમાં બીમારીનું પ્રમાણ
ઘટ્ુ,ં ૧૧૪ એટલે ૪૦% લોકોને સ્ર્ાનનક ક્ક્ષાએ સારવાર મળતી ર્ઇ, ૯૦ એટલે કે
૩૧% લોકોના મતે સારવાર માટે નો ખચા ઘટયો છે જ્યારે ૫૮ એટલે ૨૦% લોકોના
કિેવા મુજબ મહિલાઓનુ ં આરોગ્ય સુધ્ુાં તર્ા ૭૭ એટલે કે ૨૭% લોકોના મતે
બાળકોનું પણ આરોગ્ય સુધ્ુાં છે .

આમ, ઉપરના નવશ્લેષણ પરર્ી કિી શકાય કે મોટાભાગના લોકોમાં બીમારીની


પ્રમાણ ઘટ્ું છે .

194
કોષ્ટક – ૨૬

સ્વૈચ્છછક સુંસ્થા દ્વારા સામાજજક સરક્ષાને લગતા કાયથક્રમો દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૨૫૯ ૮૬.૩૩%
૨ ના ૦૪૧ ૧૩.૬૭%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરના કોષ્ટકમાં સંશોધન અભ્યાસ નીચેના 300 પૈકી ૨૫૯ એટલે ૮૬%
લોકોના કિેવા પ્રમાણે સ્વૈચ્ચ્છક સંસ્ર્ા દ્વારા સામાજજક સુરક્ષાને લગતા કાયાક્રમો
ચલાવાય છે . જ્યારે ૪૧ એટલે કે ૧૩% લોકોના મતે કાયાક્રમો ચલાવાતા નર્ી.

આમ, કિી શકાય કે સામાજજક સુરક્ષાને લગતા કાયાક્રમો ર્ાય છે .

195
કોષ્ટક – ૨૬.૧

સામાજજક સરક્ષાને લગતા કાયથક્રમો દર્ાથ વત ું કોષ્ટક

ટકાવારી
૮૦. ૭૧.૪૨
૭૦.
૬૦.
૫૦.
૪૦. ૩૨.૮૧
૨૮.૫૭
૩૦. ૨૦.૪૬
૨૦.
૫.૭૯
૧૦. ૦.૩૮
૦.
આહદવાસી િક્કો કાયદાકીય વ ૃધ્ધો અને નવકલાંગ, અંધ નબળા વગોને અન્ય
અંગે માગાદશાન મહિલાઓના િક્કો સિાય સિાય

આહદવાસી િક્કો અંગે કાયદાકીય માગાદશાન વ ૃધ્ધો અને મહિલાઓના િક્કો


નવકલાંગ, અંધ સિાય નબળા વગોને સિાય અન્ય

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરના કોષ્ટકમાં સામાજજક સુરક્ષાને લગતા કાયાક્રમોનુ ં નવશ્લેષણ દશાા વેલ છે ,


જેમાં ૭૧% કાયાક્રમો આહદવાસી િક્કો અંગેના, ૨૮% કાયદાકીય માગાદશાન અંગેના
કાયાક્રમો, ૨૦% વ ૃધ્ધો અને મહિલાઓના િક્કો અંગેના જ્યારે ૩૨% કાયાક્રમો નબળા
વગોને સિાય કરવાના ચલાવવામાં આવે છે .

આમ, ઉપર પ્રમાણેના નવવરણ પરર્ી કિી શકાય કે સુરક્ષાને લગતા કાયાક્રમોમાં
સૌર્ી વધારે કાયાક્રમો આહદવાસી િક્કો અંગેના ચલાવવામાં આવે છે , જેમાં મુખ્યત્વે
ખેતીની જમીનના માખ્રલકી અનધકાર પ્રાપ્ત કરવાની બાબત મુખ્ય ગણવામાં આવે છે ,
જેના પહરણામ સ્વરૂપે આહદવાસી િક્કો અંગેની ચળવળો વધુ સહક્રય બની છે અને તેનો
લાભ સ્ર્ાનનક આહદવાસી લોકોનો મળયો છે .

196
કોષ્ટક – ૨૭

સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા નવા વ્યવસાયને લગતા કોઈ કાયથક્રમો ચલાવવામાું આવ્યા તે
દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૨૫૭ ૮૫.૬૬%
૨ ના ૪૩ ૧૪.૩૪%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરના કોષ્ટકમાં સંશોધન અભ્યાસ નીચેના 300 પૈકી ૨૫૭ એટલે કે ૮૫%
લોકોના મતે વયવસાયને લગતા કાયાક્રમો ચલાવામાં આવે છે , જ્યારે ૪૩ એટલે ૧૪%
ના મતે આવા કોઈ કાયાક્રમો ચલાવાતા નર્ી.

આમ, તારણ કાઢી શકાય કે સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા વયવસાયને લગતા કાયાક્રમો
ચલાવવામાં આવે છે .

197
કોષ્ટક – ૨૭.૧

સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા ચલાવવામાું આવતા વ્યવસાતયક કાયથક્રમો દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ આવડત/ કુશળતા લક્ષી કાયાક્રમો ૧૨૦ ૪૬.૬૯%
૨ ગૃિ ઉદ્યોગો ૧૪૫ ૫૬.૪૨%
૩ નવનવધ કુશળતા અંગેની તાલીમ ૦૬૪ ૨૪.૯૦%
૪ અન્ય ૦૦૨ ૦૦.૭૭%
કુલ ઉત્તરદાતા ૨૫૭

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરના કોષ્ટકના નવશ્લેષણમાં સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા ચલાવવામાં આવતા


કાયાક્રમો દશાાવયા છે , જેમાં ૨૫૭ પૈકી ૧૨૦ એટલે કે ૪૬% આવડત અને કુશળતા લક્ષી
કાયાક્રમો તર્ા ૧૪૫ એટલે કે ૫૬% ગૃિઉદ્યોગોને લગતા કાયાક્રમો જ્યારે ૬૪ એટલે
૨૪% કાયાક્રમો નવનવધ કુશળતા અંગેની તાલીમના ચલાવવામાં આવે છે .

આમ, ઉપરના નવશ્લેષણ પરર્ી કિી શકાય કે વયવસાનયક કાયાક્રમોમાં સૌર્ી


વધારે ગૃિઉદ્યોગોને લગતા કાયાક્રમો ચલાવાય છે .સંશોધન અભ્યાસના નવસ્તાર િેઠળ
સ્વૈચ્ચ્છક સંસ્ર્ાઓ દ્વારા નાગલીના પાપડ, વન્ય પેદાશો, કૃનષ પેદાશોનુ ં મ ૂલ્યવધાન કરી
બજાર સુધીનીવયવસ્ર્ા ઊભી કરી છે , જેમાં મુખ્યત્વે બાયફ સંસ્ર્ા દ્વારા કાજુ-કેરીનુ ં
અર્ાણુ ં અને લોક મંગલમ દ્વારા મધ અને નાગલીના પાપડ વગેરે મુખ્ય ગણાવી શકાય
છે .

198
કોષ્ટક – ૨૭.૨

ઉત્તરદાતાને વ્યવસાય લક્ષી કાયથક્રમોથી થયેલ ફાયદો દર્ાથ વત ું કોષ્ટક

ટકાવારી

રોજગારીની તકોનો અન્ય , ૦.૭૭%

તવકાસ , ૨૯.૧૮%

આતથિક ફાયદો ,
૬૯.૨૬%
કર્ળતામાું વધારો
, ૨૬.૦૭%

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરના કોષ્ટકમાં સંશોધન અભ્યાસ િેઠળ આવતા ઉત્તરદાતા ને વયવસાયલક્ષી


કાયાક્રમોર્ી કેવા પ્રકારના ફાયદાઓ ર્યા તે દશાાવવામાં આવેલ છે , જેમાં ૧૭૮ એટલે
કે ૬૯% લોકોને આનર્િક ફાયદો તર્ા ૬૭ એટલે ૨૬% લોકોની કુશળતામાં વધારો, ૭૫
એટલે કે ૨૯% લોકોની રોજગારીની તકોનો નવકાસ ર્યેલ છે , તર્ા ૨ એટલે ૦.૭૭%
લોકોને અન્ય ફાયદા ર્યેલ છે .

આમ, ઉપરના નવવરણ પરર્ી તારણ નીકળે કે વયવસાયલક્ષી કાયાક્રમોર્ી


લોકોને સૌર્ી વધારે ફાયદો આનર્િક રષ્ષ્ટએ ર્યો છે .વયાવસય લક્ષીકાયાક્રમોર્ી લોકોની
આજીનવકા વધી છે જે આર્ીક ફાયદા તરીકે મુખ્ય છે .

199
કોષ્ટક – ૨૮

સ્વૈચ્છછક સુંસ્થા દ્વારા સરકારી સિાય મેળવવા માટેના ચલાવતા કાયથક્રમો દર્ાથ વત ું
કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૨૨૯ ૭૬.૩૩%
૨ ના ૦૭૧ ૨૩.૬૭%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટકમાં સંશોધન અભ્યાસ નીચેના 300 પૈકી ૨૨૯ એટલે કે ૭૬%
લોકોના કિેવા મુજબ સ્વૈચ્ચ્છક સંસ્ર્ા દ્વારા સરકારીસિાય મેળવવા માટેના કાયાક્રમો
ચલાવાય છે . જ્યારે બાકી ૭૧ એટલે ૨૩% ના મતે આવા કાયાક્રમો ચલાવાતા નર્ી.

આમ, મોટાભાગના લોકોના મતે સિાય મેળવવા માટેના કાયાક્રમો ચલાવાય છે .


પ્રસ્તુત સંશોધન નવસ્તારમાં ચલાવવામાં આવતા મોટા કાયાક્રમો સરકાર શ્રીની સિાયર્ી
ચાલે છે . જયારે અમુક કાયાક્રમો CRS કે પરોપકારી ભાવનાર્ી ચલાવાય છે .

200
કોષ્ટક – ૨૮.૧

સ્વૈચ્છછક સુંસ્થા દ્વારા સરકારી સિાય મેળવવા માટે ચલાવતા કાયથક્રમોન ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ તાલીમ કાયાક્રમો ૦૯૪ ૪૧.૦૪%
૨ જાગૃનત કાયાક્રમો ૧૩૫ ૫૮.૯૫%
૩ યોજનાઓના ફોમાન ું નવતરણ ૦૬૧ ૨૬.૬૩%
૪ અન્ય ૦૦૨ ૦૦૮૭%
કુલ ઉત્તરદાતા ૨૨૯

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરના કોષ્ટકમાં સ્વૈચ્ચ્છક સંસ્ર્ા દ્વારા ચાલતા કાયાક્રમો દશાાવવામાં આવયા છે ,


જેમાં ૪૧% તાલીમના કાયાક્રમો, ૫૮% જાગૃનતના કાયાક્રમો, ૨૬% યોજનાઓના ફોમા
નવતરણના કાયાક્રમો તર્ા ૦.૮૭% અન્ય કાયાક્રમો ચલાવવામાં આવે છે .

આમ, ઉપરના નવશ્લેષણ પરર્ી કિી શકાય કે સ્વૈચ્ચ્છક સંસ્ર્ા દ્વારા સૌર્ી વધારે
જાગૃનતના કાયાક્રમો તર્ા તાલીમના કાયાક્રમો ચલાવાય છે , જેના પહરણામ સ્વરૂપે
સ્ર્ાનનક લોકો વધુમાં વધુ સરકારી સિાય/ યોજનાનો લાભ મેળવી રિેલ છે .

201
કોષ્ટક ૨૮.૨

ઉત્તરદાતાને સરકારી સિાય કાયથક્રમથી થયેલ ફાયદો દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ નવવધ યોજનાઓ નવશે માહિતી મળી ૧૩૧ ૫૭.૨૦%
૨ યોજનાઓ અંગે ખ્યાલ નવકસ્યો ૦૬૫ ૨૮.૩૮%
૩ યોજનાઓનો લાભ મળયો ૦૭૪ ૩૨.૩૧%
૪ અન્ય ૦૦૧ ૦૦.૪૩%
કુલ ઉત્તરદાતા ૨૨૯

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરોક્ત કોષ્ટકમાં સંશોધન િેઠળના ઉત્તરદાતાને સરકારી સિાય કાયાક્રમર્ી


ર્યેલ ફાયદા દશાાવવામાં આવેલ છે . જેમાં ૧૩૧ એટલે કે ૫૭% લોકોને નવનવધ
યોજનાઓ નવશે માહિતી મળી છે , ૬૫ એટલે કે ૨૮% લોકોનો યોજનાઓ અંગેનો ખ્યાલ
નવકસ્યો છે , ૭૪ એટલે કે ૩૨% લોકોને યોજનાનો લાભ મળયો તર્ા ૧ એટલે ૦.૪૩%
લોકોને અન્ય લાભ ર્યેલ છે .

આમ, ઉપરના નવવરણ પરર્ી તારણ કાઢી શકાય કે મોટાભાગના લોકોને


નવનવધ યોજનાઓ અંગેની માહિતી મળી છે , અને તેના નવશેનો ખ્યાલ નવકસ્યો છે અને
લોકોમાં જાગૃનત આવી રિી છે . તેમ છતાં દરે ક ઉત્તરદાતાને સરકારી સિાય/ કાયાક્રમનો
લાભ પ્રાપ્ત ર્યેલ નર્ી. જે દસ્તાવેજી આધારનું કારણ પણ િોય શકે છે .

202
કોષ્ટક – ૨૯

સ્વૈચ્છછક સુંસ્થાના કાયથક્રમોથી ઉત્તરદાતાના જીવનમાું કોઈ બદલાવ આવ્યો તે દર્ાથ વત ું


કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૨૫૦ ૮૩.૩૩%
૨ ના ૦૫૦ ૧૬.૬૭%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે સંશોધન િેઠળના કુલ ઉત્તરદાતા પૈકી
૨૫૦ એટલે કે ૮૩.૩૩% લોકો એવું માને છે કે સ્વૈચ્ચ્છક સંસ્ર્ાના કાયાક્રમો દ્વારા તેમના
જીવનમાં બદલાવ આવેલો છે જયારે ૧૬.૬૭ % લોકો એવુ ં કિે છે કે સ્વૈચ્ચ્છક સંસ્ર્ાના
કાયો દ્વારા તેમના જીવનમાં કોઈ બદલાવ આવેલ નર્ી.

આમ ઉપરોક્ત નવવરણ આધારે તારણ કાઢી શકાય કે સંશોધન અભ્યાસના મોટા


ભાગના ઉત્તરદાતાના જીવનમાં સ્વૈચ્ચ્છક સંસ્ર્ાના નવનવધ કાયોર્ી બદલાવ આવેલો
જોવા મળે છે .

203
કોષ્ટક – ૨૯.૧

ઉત્તરદાતાના જીવનમાું કેવા બદલાવ આવ્યો તે દર્ાથ વત ું કોષ્ટક

ટકાવારી

૪૦.૦૮%
૪૦.૦૦%

૧૭.૦૨%

૨.૦૦%
જીવન ધોરણમાં સુધાર સામાજજક સ્તરમાં સુધાર આનર્િક સધ્ધરતા અન્ય

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરોક્ત કોષ્ટકમાં જે ઉત્તરદાતા એવુ ં સ્વીકારે છે કે તેમના જીવનમાં સ્વૈચ્ચ્છક


સંસ્ર્ાના કાયોર્ી બદલાવ આવેલો છે તેમને તેવ ુ ં પ ૂછવામાં આવ્ુ ં કે તેમના જીવનમાં
કેવા પ્રકારનો બદલાવ આવયો છે . જેમાં ૧૦૦ એટલે કે ૪૦ % ઉત્તરદાતા એવુ ં કિે છે કે
તેમના જીવન ધોરણમાં સુધાર ર્યો છે . જયારે ૧૦૨ એટલે કે ૪૦.૦૮ % લોકો એવુ ં કિે
છે કે તેમના સામાજજક સ્તરમાં સુધાર આવેલ છે જયારે ૪૩ એટલે કે ૧૭.૦૨ % લોકોના
જીવનમાં આનર્િક સધ્ધરતા આવી છે અને ૫ એટલે કે ૦૨.00 % લોકોના જીવનમાં
અન્ય બદલાવો આવેલા જોવા મળે છે .

ઉપરોક્ત નવનવરણ આધારે કિી શકાય કે મોટા ભાગના ઉત્તરદાતાઓ ના


જીવનમાં સ્વૈચ્ચ્છક સંસ્ર્ાના કાયોર્ી સામજજક સ્તરમાં સુધાર અને જીવન ધોરણમાં
બદલાવ આવેલ જોવા મળે છે .

સ્વૈચ્ચ્છક સંગઠનોના પ્રયત્નોના પહરણામે સંશોધન નવસ્તારના ઉત્તરદાતાઓના


જીવન ધોરણ, સનાજીક સ્તર, આનર્િક સધ્ધરતા જેવા પહરવતાનો જોવા મળે છે .

204
કોષ્ટક – ૩૦

સ્વૈચ્છછક સુંગઠનોના કાયથથી કોઈ આતથિક ફાયદો થયો તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૧૮૩ ૬૧.૦૦%
૨ ના ૧૧૭ ૩૯.૦૦%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટકમાં સ્વૈચ્ચ્છક સંગઠન દ્વારા કરવામાં આવેલ કાયોર્ી કોઈ આનર્િક
ફાયદો ર્યેલ છે કે નહિ તે અંગે માહિતી લેવામાં આવી છે જેમાં કુલ ઉત્તરદાતા પૈકી
૧૮૩ લોકો એટલે કે ૬૧ % લોકો એવુ ં માને છે કે સ્વૈચ્ચ્છક સંસ્ર્ાના કાયો દ્વારા તેમને
આનર્િક ફાયદો ર્યો છે જયારે ૧૧૭ એટલે કે ૩૯ % લોકો એવુ ં મને છે કે તેમણે કોઈ
આનર્િક ફાયદો ર્યેલ નર્ી.

ઉપરોક્ત નવનવરણ પરર્ી કિી શકાય કે કુલ ઉત્તરદાતા માંર્ી મોટાભાગના


લોકોને સ્વૈચ્ચ્છક સંગઠનના કાયોર્ી આનર્િક ફાયદો ર્યેલ છે .

પ્રસ્તુત સંશોધન અભ્યાસ િેઠળની સ્વૈચ્ચ્છક સંસ્ર્ાઓના અમુક કાયાક્રમો કે


પ્રોજેક્ટએ ઉત્તરદાતાને સીધો લાભ આપતા િોય છે , જેમ કે કૃનષ સિાય, સાધન સિાય
વગેરે. જયારે કાયાક્રમોર્ી તેઓની ક્ષમતાઓ વધારવાનુ ં કાયા કરતા િોય તો સીધો
ૃ બાબત છે .
આનર્િક લાભ મળતો ન િોય તે કારણભત

205
કોષ્ટક – ૩૦.૧

ઉત્તરદાતાને કેટલો આતથિક ફાયદો થયો તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ ૦ ર્ી ૨૫,૦૦૦ ૧૬૬ ૯૦.૭૧%
૨ ૨૫,૦૦૧ ર્ી ૫૦,૦૦૦ ૦૧૫ ૦૮.૧૯%
૩ ૫૦,૦૦૦ ર્ી વધું ૦૦૨ ૦૧.૦૯%
કુલ ૧૮૩ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટકના નવવરણ પરર્ી કિી શકાય કે જે લોકો એવુ ં કિે છે કે તેમણે
સ્વૈચ્ચ્છક સંગઠનના કાયોર્ી આનર્િક ફાયદો ર્યેલ છે તે ઉતારદાતાઓ પૈકી ૧૬૬ એટલે
કે ૯૦.૭૧ % લોકો ને સ્વૈચ્ચ્છક સંગઠનના કાયોર્ી ૦ ર્ી ૨૫૦૦૦ સુધીની રકમનો
આનર્િક લાભ ર્યો છે જયારે ૧૫ એટલે કે ૦૮.૧૯ % લોકોને ૨૫.૦૦૧ ર્ી ૫૦.૦૦૦
સુધીનો આનર્િક ફાયદો ર્યેલ છે અને માત્ર ૨ એટલે કે ૦૧.૦૯ % લોકોને ૫૦.૦૦૦ ર્ી
વધારે રકમનો આનર્િક ફાયદો ર્યેલો જોવા મળે છે .

ઉપરોક્ત નવનવરણ પરર્ી કિી શકાય કે સ્વૈચ્ચ્છક સંગઠનના કાયોર્ી આનર્િક


ફાયદો ર્યેલ છે તેવા લોકો માંર્ી સૌર્ી વધારે લોકોને ૨૫૦૦૦ ર્ી ઓછી રકમનો
ફાયદો ર્યેલ છે .

સ્વૈચ્ચ્છક સંસ્ર્ાના પ્રયાસો જેવા કે કૃનષ, પશુપાલન, ગૃિઉદ્યોગ, તાલીમ જેવા


કાયાક્રમોર્ી સંશોધન નવસ્તાર િેઠળના લોકોની આવકમાં વધારો જોવા મળે છે .

206
કોષ્ટક – ૩૧

સ્વૈચ્છછક સુંગઠનોના કાયથથી કોઈ સામાજજક ફાયદો થયો તે દર્ાથવત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૨૧૩ ૭૧.૦૦%
૨ ના ૦૮૭ ૨૯.૦૦%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે કુલ ઉત્તરદાતાઓ માંર્ી ૨૧૩ એટલે કે
૭૧ % લોકોને સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયો દ્વારા સામાજજક ફાયદો ર્યેલો જોવા મળે છે
જયારે ૮૭ એટલે કે ૨૯ % લોકોને સ્વૈચ્ચ્છક સંગર્ાનો કાયો ર્ી કોઈ સામાજજક ફાયદો
ર્યેલ નર્ી.

ઉપરોક્ત નવવરણ પરર્ી કિી શકાય કે મોટાભાગના ઉત્તરદાતાઓ ને સ્વૈચ્ચ્છક


સંગઠનોના કાયો દ્વારા સામાજજક ફાયદાઓ ર્યા છે .

207
કોષ્ટક – ૩૧.૧

ઉત્તરદાતાને કેવા પ્રકારનો સામાજજક ફાયદો થયો તે દર્ાથવત ું કોષ્ટક

ટકાવારી

૪.૬૯%
૭.૯૮%

૨૫.૮૨% સામાજજક દરજ્જો સુધયો


૬૪.૩૧%
સામાજજક કુ-રીવાજો દુર ર્યા

સમાજમાં માન-મોભો મળયો

અન્ય

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરોક્ત કોષ્ટકમાં જે ઉત્તરદાતાઓ એવુ ં કિે છે કે તેમને સ્વૈચ્ચ્છક સંગઠનોના


કાયોર્ી સામાજજક ફાયદો ર્યો છે તેવા ઉત્તરદાતાઓ માંર્ી ૧૩૭ એટલે કે ૬૪.૩૧ %
ઉત્તરદાતાઓ નો સામાજજક દરજ્જો સુધયો છે જયારે ૫૫ એટલે કે ૨૫.૮૨ % લોકોને
એવું લાગે છે કે સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયો ર્ી સામાજજક કુ – રીવાજો દુર ર્યા છે અને
૧૭ એટલે કે ૭.૯૮ % લોકોનો સમાજમાં માન – મોભો વધ્યો છે અને ૧૦ એટલે કે
૦૪.૬૯ % લોકોને અન્ય સામાજજક ફાયદો ર્યેલો જોવા મળે છે .

ઉપરોક્ત નવવરણ આધારે કિી શકાય કે સ્વૈચ્ચ્છક સંસ્ર્ાના કાયો ર્ી લોકોનો
સામાજજક દરજ્જો સુધયો છે અને સામાજજક કુ-રીવાજો પણ દુર ર્યા છે .

નવશ્વ સંદભે કિી શકાય કે સંસ્ર્ાઓના પ્રયાસર્ી કૃનષ, પશુપાલન,


રોજગારીવધવાર્ી લોકોના જીવન ધોરણમાં સુધારો ર્યો, ખોટી માન્યતાઓ દુર ર્ઇ.
જેના પહરણામે તેઓ આનર્િક, સમાજજક રીતે સક્ષમ બન્યા અને અત્યાર સુધી વણા
વયવસ્ર્ાની પણ બિાર રિેનાર વગાને આજનો સભ્ય કિેવતો સમાજ સ્સ્વકારવા લાગ્યો
છે .

208
કોષ્ટક – ૩૨

સ્વૈચ્છછક સુંગઠનોના કાયથથી કોઈ રાજકીય પહરવતથન આવેલ તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૧૭૨ ૫૭.૩૩%
૨ ના ૧૨૮ ૪૨.૬૭%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટક આધારે કિી શકાય કે કુલ ઉત્તરદાતાઓ માંર્ી ૧૭૨ એટલે કે
૫૭.૩૩ % લોકોને એવું લાગે છે કે સ્વૈચ્ચ્છક સંગઠન દ્વારા કરવામાં આવેલ કાયોર્ી
રાજકીય પહરવતાન આવેલ છે જયારે ૧૨૮ એટલે કે ૪૨.૬૭ % લોકોને એવુ ં લાગે છે કે
સ્વૈચ્ચ્છક સંગઠન દ્વારા કરવામાં આવેલ કાયોર્ી કોઈ રાજકીય પહરવતાન આવેલ નર્ી.

ઉપરોક્ત નવવરણ પરર્ી જોઈ શકાય છે કે મોટાભાગના ઉત્તરદાતાઓ એવુ ં મને


છે કે સ્વૈચ્ચ્છક સંગઠનોના નવનવધ કાયો દ્વારા રાજકીય પહરવતાન આવેલ છે , જેમાં
મુખ્યત્વે યોજનાઓના અમલીકરણમાં લોકોની ભાગીદારી, સ્ર્ાનનક નેત ૃત્વ વગેરે
પાસાઓના નવકાસ ર્તો જોવા મળે છે .

209
કોષ્ટક – ૩૨.૧

ઉત્તરદાતાનાું જીવનમાું કેવા પ્રકારન ું રાજકીય પહરવતથન આવ્્ ું તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ નેત ૃત્વનો નવકાસ ર્યો ૦૭૧ ૪૧.૨૭%
૨ ્ુવાનો/મહિલાઓની ભાગીદારી વધી ૧૦૯ ૬૩.૩૭%
૩ રાજકીય કાયાકરોની સહક્રયતા વધી ૦૩૨ ૧૮.૬૦%
૪ અન્ય ૦૦૧ ૦૦.૫૮%
કુલ ઉત્તરદાતા ૧૭૨

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરોક્ત કોષ્ટકમાં જોઈ શકાય છે કે જે ઉત્તરદાતાઓ એવુ ં મને છે કે સ્વૈચ્ચ્છક


સંગઠનોના કાયાર્ી રાજકીય પહરવતાન આવેલ છે તે માંર્ી ૭૧ એટલે કે ૪૧.૨૭ %
લોકો એવુ ં માને છે કે સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયાર્ી નેત ૃત્વનો નવકાસ ર્યો છે જયારે ૧૦૯
એટલે કે ૬૩.૩૭ % લોકો એવું કિે છે કે સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયાર્ી ્ુવાનો અને
મહિલાઓની રાજકીય ભાગીદારીમાં વધારો ર્યેલ છે જયારે ૩૨ એટલે કે ૧૮.૬૦ %
લોકો એવુ ં મને છે કે રાજકીય કાયાકરોની સહક્રયતામાં વધારો ર્યેલ છે અને ૧ એટલે કે
00.૫૮ % લોકો અન્ય રાજકીય પહરવતાન આવેલ છે તેવ ુ ં કિે છે .

આ પરર્ી તારણ કાઢી શકાય કે સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયો દ્વારા મુખ્યત્વે


રાજકીય ક્ષેત્રે ્ુવાનો અને મહિલાઓની ભાગીદારીમાં વધારો ર્યેલ છે અને સ્ર્ાનનક
કક્ષાએ નેત ૃત્વનો નવકાસ પણ ર્યેલ છે .

210
કોષ્ટક – ૩૩

સ્વૈચ્છછકસુંગઠનોના કાયોથી કોઈ સાુંસ્કૃતતક બદલાવ જોવા મળ્યો તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૧૭૪ ૫૮.૦૦%
૨ ના ૧૨૬ ૪૨.૦૦%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયોર્ી સંસ્કૃનતક


બદલાવ આવેલ છે તેવ ું માનનાર લોકોની સંખ્યા ૧૭૪ એટલે કે ૫૮ % છે જયારે ૧૨૬
એટલે કે ૪૨ % લોકો એવું કિે છે કે સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયોર્ી કોઈ પ્રકારનો
સાંસ્કૃનતક બદલાવ આવેલ નર્ી.

ઉપરોક્ત નવવરણ આધારે કિી શકાય કે મોટાભાગના લોકો એવુ ં માને છે કે


સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયો ર્ી સાંસ્કુનતક બદલાવ આવેલો છે .

પ્રસ્તુત સંશોધન નવસ્તાર િેઠળ સ્વૈચ્ચ્છક સંસ્ર્ા દ્વારા સંસ્કૃનતક પહરવતાન માટે
સીધા કાયાક્રમો કરવામાં આવેલ નર્ી પરત ુ ં અન્ય કાયાક્રમોના અસરોના પહરણામ સ્વરૂપે
સંસ્કૃનતક બદલાવ જોવા મળયો છે .

211
કોષ્ટક – ૩૩.૧

ઉત્તરદાતાના જીવનમાું કેવા પ્રકારનો સાુંસ્કૃતતક બદલાવ આવ્યો તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ સાંસ્કૃનતક સ્તરનો નવકાસ ૧૪૫ ૮૩.૩૩%
૨ સંસ્કૃનતમાં રિેલ બદીઓ દુર ર્ઇ ૦૭૭ ૪૪.૨૫%
૩ સાંસ્કૃનતક રીતી-હરવાજોમાં સુધાર ૦૬૧ ૩૫.૦૫%
૪ અન્ય ૦૩૧ ૧૭.૮૧%
કુલ ઉત્તરદાતા ૧૭૪

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરોક્ત કોષ્ટકમાં જે ઉત્તરદાતાઓ એવુ ં માને છે કે તેમના જીવનમાં સ્વૈચ્ચ્છક


સંગઠનોના કાયોર્ી સાંસ્કૃનતક બદલાવ આવેલો છે તે માંર્ી ૧૪૫ એટલે કે ૮૩. ૩૩ %
લોકો એવું માને છે કે સાંસ્કૃનતક સ્તરનો નવકાસ ર્યો છે જયારે ૭૭ એટલે કે ૪૪.૨૫%
લોકો એવું માને છે કે સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયોર્ી સંસ્કૃનતમાં રિેલ બદીઓ દુર ર્ઇ છે
અને ૬૧ એટલે કે ૩૫.૦૫ % લોકો એવું કિે છે કે સાંસ્કૃનતક રીતી – હરવાજોમાં સુધાર
ર્યો છે અને ૩૧ એટલે કે ૧૭.૮૧ % લોકો એવુ ં કિે છે કે અન્ય પ્રકારનો સાંસ્કૃનતક
બદલાવ આવેલ છે .

ઉપરોક્ત નવવરણ પરર્ી કિી શકાય કે મોટાભાગના લોકો એવુ ં માને છે કે


સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયોર્ી મુખ્યત્વે સાંસ્કૃનતક સ્તરનો નવકાસ ર્યેલ છે અને સંસ્કૃનતમાં
રિેલ બદીઓ પણ દુર ર્યેલ છે , આહદમ સંસ્કૃનતમાં રિેલ ખામીઓ કુહરવાજો સ્વૈચ્ચ્છક
સંસ્ર્ાના પ્રય્સોર્ી દુર ર્યા છે .

212
કોષ્ટક – ૩૪

સ્વૈચ્છછક સુંગઠનોના કાયથથી ગામમાું આવેલ બદલાવો દર્ાથ વત ું કોષ્ટક

આવેલ બદલાવ
અન્ય સતવધામાું વધારો
રોજગારીમાું વધારો
થયો

લોક જાગતૃ ત

આરોગ્યમાું સધારો

આતથિક સ્તર સધ્ું

ર્ૈક્ષણણક જાગતૃ ત

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરોક્ત કોષ્ટક પરર્ી જોઈ શકાય છે કે ૧૦૫ એટલે કે ૩૫ % લોકો એવુ ં માને
છે કે સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયાર્ી ગામની સુનવધામાં વધારો ર્યો છે જયારે ૧૨૭ એટલે
કે ૪૨.૩૩ % લોકો એવું માને છે કે ગામના આરોગ્યમાં સુધાર ર્યો છે જયારે ૧૪૪
એટલે કે ૪૮ % લોકો શૈક્ષખ્રણક જાગૃનત આવી તેવ ુ ં કિે છે અને ત્યાર બાદ ૧૨૨ એટલે કે
૪૦.૬૬ % લોકો લોક જાગૃનત આવી તેવ ુ ં માને છે જયારે ૫૨ એટલે કે ૧૭.૩૩ % લોકો
ગામમાં રોજગારીનો વધારો ર્યો તેવ ુ ં કિે છે અને ૧ એટલે કે 00.૩૩ % લોકો અન્ય
બદલાવની વાત કરે છે .

ઉપરોક્ત નવવરણ પરર્ી તારણ કાઢી શકાય કે સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયો દ્વારા
મુખ્યત્વે શૈક્ષખ્રણક સ્તરમાં સુધાર ર્યો છે અને લોકોના આરોગ્યમાં પણ સુધાર ર્યો છે .

213
કોષ્ટક – ૩૫

ઉત્તરદાતાનાું માટે સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા મખ્ય કેવા પ્રકારનો બદલાવ જોવા મળે તે
દર્ાથ વત ું કોષ્ટક

ટકાવારી
૨.૩૩%
૦.૬૬%

૪૯.૩૩%
સામાજજક બદલાવ

આનર્િક બદલાવ
૮૨.૩૩%
સંસ્કૃનતક બદલાવ

રોજગારી વધી

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા સામાજજક બદલાવ
આવયો તેવ ું માનનાર ઉત્તરદાતાઓ ૨૪૭ એટલે કે ૮૨.૩૩ % લોકો છે જયારે ૧૪૮
એટલે કે ૪૯.૩૩ % લોકો આનર્િક સધ્ધરતા આવી તેવ ુ ં માને છે અને ૭ એટલે કે ૨.૩૩
% લોકો સાંસ્કૃનતક બદલાવને મુખ્ય ગણે છે અને ૨ એટલે કે 00.૬૬ % લોકો અન્ય
મુખ્ય બદલાવો આવયા તેવ ુ ં કિે છે .

ઉપરોક્ત નવનવરણ પરર્ી તારણ કાઢી શકાય કે સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયોર્ી


મુખ્યત્વે મોટાભાગના ઉત્તરદાતાઓ એવુ ં માને છે કે સામજજક બદલાવ આવેલ છે

સમાજજીવન, પ્રનતષ્ઠા, મન-મોભો, નશક્ષણની સારી સુનવધાઓ વગેરે બાબતોમાં


પહરવતાન જોવા મળે છે .

214
કોષ્ટક – ૩૬

ઉત્તરદાતાના માટે સૌથી અગત્યનો કાયથક્રમ કયો તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ આરોગ્ય કાયાક્રમ ૨૨૫ ૭૫.૦૦%
૨ રોજગારીલક્ષી કાયાક્રમ ૧૩૯ ૪૬.૩૩%
૩ સંગઠન માટેના કયો ૦૧૫ ૦૫.૦૦%
૪ અન્ય ૦૦૨ ૦૦.૬૬%
કુલ ઉત્તરદાતા ૩૦૦

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે ૨૨૫ એટલે કે ૭૫ % ઉત્તરદાતાઓ માટે


આરોગ્ય કાયાક્રમ સૌર્ી અગત્યનો કાયાક્રમ ગણવામાં આવેલ છે જયારે ૧૩૯ એટલે કે
૪૬.૩૩ % લોકો માટે રોજગાર લક્ષી કાયાક્રમો અગત્યના છે અને ૧૫ એટલે કે ૦૫.%
લોકો માટે સંગઠન માટેના કાયો અગત્યના ગણવામાં આવેલ છે જયારે ૨ એટલે કે
00.૬૬ % લોકો માટે અન્ય કાયાક્રમો અગત્યના છે .

ઉપરોક્ત નવવરણ પરર્ી કિી શકાય કે સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા કરવામાં આવેલ
કાયાક્રમોમાં મોટાભાગના ઉત્તરદાતાઓ માને છે કે આરોગ્ય કાયાક્રમ સૌર્ી અગત્યનો
કાયાક્રમ િતો.

ઉપરોક્ત બાબતને ધ્યાને રાખીને કિી શકાય કે આરોગ્ય લક્ષી કાયાક્રમે સતત
ચાલતો કાયાક્રમ છે . વયસ્ક્તની મુશ્કેલી અર્વા બીમારીના સંજોગોમાં મદદ મળવાર્ી
મનોનવજ્ઞાન અસર ઉપજે છે . જેના પહરણામે સૌર્ી અગત્યના કાયાક્રમ તરીકે આરોગ્યનો
કાયાક્રમ મોટા ભાગના ઉત્તરદાતાએ પસંદ કરે લ છે .

215
કોષ્ટક – ૩૭

ઉત્તરદાતાના મતે કાયથક્રમને અગત્યનો ગણાવા પાછળના કારણો દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ લોકોનું જીવનધોરણ સુધ્ુાં ૧૯૭ ૬૫.૬૬%
૨ લોકોમાં જાગૃનત આઆવી ૧૧૧ ૩૭.૦૦%
૩ અન્ય ૦૦૨ ૦૦.૬૬%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટક પરર્ી જોઈ શકાય કે કાયાક્રમને અસરકારક ગણવા માટે ના


ઉત્તરદાતાઓના માપદડો પ્રમાણે ૧૯૭ લોકો એટલે કે ૬૫.૬૬ % લોકો પોતાનુ ં જીવન
ધોરણ સુધ્ુાં તે ગણાવે છે જયારે ૧૧૧ એટલે કે ૩૭ % લોકો જાગૃનત આવી તે કારણ
જણાવે છે અને ૨ એટલે કે 00.૬૬ % લોકો અન્ય બાબતોને કાયાક્રમને અગત્યનો
ગણવા પાછળના કારણો દશાાવે છે .

ઉપરોક્ત નવશ્લેષણ પરર્ી કિી શકાય કે મોટાભાગના ઉત્તરદાતાઓ જીવન


ધોરણમાં સુધારને કાયાક્રમના આગત્યના પહરબળ તરીકે છે .

216
કોષ્ટક – ૩૮

ઉત્તરદાતાને સ્વૈચ્છછક સુંગઠનોનાું કાયોથી સુંતોષ થયો કે નહિ તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૨૮૫ ૯૫.૦૦%
૨ ના ૦૧૫ ૦૫.૦૦%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે ૨૮૫ એટલે કે ૯૫ % ઉતારદાતાઓ ને


સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા કરવામાં આવેલ કાયોર્ી સંતોષ છે જયારે ૧૫ એટલે કે ૦૫ %
ને લોકોને સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયોર્ી સંતોષ નર્ી

ઉપરોક્ત નવવરણ પરર્ી કિી શકાય કે મોટાભાગના ઉત્તરદાતાઓને સ્વૈચ્ચ્છક


સંગઠનો ના કાયોર્ી સંતોષ છે . સંશોધન િેઠળ આવરી લીધેલ સંસ્ર્ાઓએ સારી એવી
નનષ્ઠાર્ી અને પ્રમાખ્રણક પાને પોતાના કાયાકાામોને અમલી બનાવયા છે , જેના પહરણામે
ઉત્તરદાતાઓમાં મોટાભાગે સંતોષની લાગણી જણાય છે .

217
કોષ્ટક – ૩૯

સ્વૈચ્છછક સુંસ્થાનાએ કરે લ કાયોના સુંતોષ દર્ાથવત ું કોષ્ટક

ટકાવારી

૦.૦૦% ૧૦.૦૦% ૨૦.૦૦% ૩૦.૦૦% ૪૦.૦૦% ૫૦.૦૦% ૬૦.૦૦%

ખુબ જ સંતોષ ર્ોડો સંતોષ માધ્યમ સંતોષ ખ્રબલકુ લ સંતોષ નર્ી

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરોક્ત કોષ્ટક જે ઉત્તરદાતાઓને સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયા ર્ી સંતોષ છે તે


લોકોને કેટલો સંતોષ છે તે અંગે જોતા કુલ ૨૮૫ માંર્ી ૧૬૧ એટલે કે ૫૬.૪૯ %
લોકોને ખુબ જ સંતોષ જોવા મળે છે , જયારે ૪૬ એટલે કે ૧૬.૧૪ % લોકોને ર્ોડો
સંતોષ જોવા મળે છે જયારે ૮૮ એટલે કે ૩૦.૮૭ % લોકોને મધ્યમ સંતોષ જોવા મળે
છે જયારે માત્ર ૧ એટલે કે 00.૩૫ % લોકોને ખ્રબલકુલ સતોષ નર્ી.

ઉપરોક્ત નવવારણના આધારે કિી શકાય કે મોટાભાગના ઉતારદાતાઓ ને


સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયોર્ી ખુબ જ સંતોષ છે .

218
કોષ્ટક –૪૦

સ્વૈચ્છછક સુંગઠનોના કાયથમાું લોકભાગીદારી દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૨૯૦ ૯૬.૬૬%
૨ ના ૧૦ ૦૩.૩૪%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટક આધારે કિી શકાય કે ૨૯૦ એટલે કે ૯૬.૬૬ % લોકો એવુ ં કિે
છે કે સ્વૈચ્ચ્છક સંગઠનો પોતાના કાયામાં લોકભાગીદારીને મિત્વ આપે છે જયારે ૧૦
એટલે કે ૦૩.૩૪ % લોકો એવું કિે છે કે સ્વૈચ્ચ્છક સંગઠનો પોતાના કાયા દરનમયાન
લોકભાગીદારી રાખતી નર્ી.

ઉપરોક્ત નવવારણના આધારે કિી શકાય કે મોટાભાગની સ્વૈચ્ચ્છક સંસ્ર્ાઓ


પોતાના કાયામાં અને કાયા પધ્ધનતમાં લોકભાગીદારીને મિત્વ આપે છે .

સમાજના સવાાંગી નવકાસમાં લોકભાગીદારી એ અગત્યનુ ં પહરબળ છે . જેના


વગર કાયમી કે ટકાઉ નવકાસ સાધવો શક્ય નર્ી.

219
કોષ્ટક – ૪૧

સ્વૈચ્છછક સુંગઠનોના કાયથથી સમગ્ર તવસ્તારમાું મખ્ય પહરવતથન દર્ાથવત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ િા ૨૪૩ ૮૧.૦૦%
૨ ના ૦૫૭ ૧૯.૦૦%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટકના આધારે જોઈએ તો સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયાર્ી સમગ્ર


નવસ્તારમાં કોઈ મુખ્ય પહરવતાન આવેલ છે તે અંગે ૨૪૩ એટલે કે ૮૧ % લોકો એવુ ં
કિે છે કે સમગ્ર નવસ્તારમાં પહરવતાન આવેલ છે જયારે ૫૭ એટલે કે ૧૯ % લોકો કોઈ
પહરવતાન આવેલ નર્ી તેવ ુ ં જણાવે છે .

ઉપરોક્ત નવવરણ આધારે તારણ કાઢી શકાય કે મોટાભાગના ઉત્તરદાતા એવુ ં


માને છે કે સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયાર્ી સમગ્ર નવસ્તારમાં અમુક મુખ્ય પહરવતાનો
આવેલ છે . જે ઉત્તરદાતાઓ જોઈ શકે અર્વા અનુભવી શકે છે , જેમાં ખાસ કરીને
સુનવધાઓ, ક્ષમતા નવકાસ, આવક વ ૃદ્ધદ્ધ, આરોગ્ય, સામાજજક જીવન વગેરેમાં પહરવતાન
જોવા મળે છે .

220
કોષ્ટક – ૪૧.૧

સમગ્ર તવસ્તારમાું કેવા પ્રકારન ું પહરવતથન જોવા મળે તે દર્ાથ વત ું કોષ્ટક

ટકાવારી વ્યવસાતયક
પહરવતથન -
સુંસ્કૃતતક પહરવતથન
૬૮.૭૪%
- ૧૫.૨૨%

સામાજજક
પહરવતથન -
આતથિક પહરવતથન -
૪૮.૫૫%
૫૭.૨%

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરોક્ત કોષ્ટકમાં સમગ્ર નવસ્તારમાં પહરવતાન આવેલ છે તેવ ુ ં જણાવતા


ઉત્તરદાતાઓ ને કેવા પ્રકારનુ ં પહરવતાન આવેલ છે તે અંગે માહિતી લેતા જાણવા મળે
છે કે કુલ ૨૪૩ માંર્ી ૧૬૭ એટલે કે ૬૮.૭૪ % લોકો એવુ ં મને છે કે વયવસાનયક
પહરવતાન આવેલ છે જયારે ૧૩૯ એટલે કે ૫૭.૨૦ % ઉત્તરદાતાઓ સમગ્ર નવસ્તારમાં
આનર્િક પહરવતાન આવેલ છે તેવો મત ધરાવે છે જયારે ૧૧૮ લોકો એટલે કે ૪૮. ૫૫
% લોકો સામાજજક પહરવતાન આવેલ છે તેવ ુ ં માને છે જયારે ૩૭ એટલે કે ૧૫.૨૨ %
લોકો સમગ્ર નવસ્તારમાં સાંસ્કૃનતક પહરવતાન આવેલ છે તેવ ુ ં જણાવે છે .

ઉપરોક્ત નવવરણ આધારે કિી શકાય કે મોટાભાગના ઉત્તરદાતાઓ સ્વૈચ્ચ્છક


સંગઠનોના કાયો ર્ી સમગ્ર નવસ્તારમાં વયવસાનયક પહરવતાન આવેલ ું છે તેવ ુ ં માને છે .

બાયફ જેવી સ્વૈચ્ચ્છક સંસ્ર્ાઓ ઘણા વષોર્ી કૃનષ અને સાર્ે વયવસાય પર
કાયારત છે , જેના પહરણામે ખેતીની પદ્ધનતમાં સુધાર, આધુનનકરણ, નવા ગૃિઉદ્યોગ,
પરં પરાગત નવકાસ જેવા કાયાક્રમોર્ી, વયાવસનયક, આનર્િક અને સામાજજક પહરવતાન
જોવા મળે છે .

221
કોષ્ટક – ૪૨

સ્વૈચ્છછક સુંસ્થાના કાયથક્રમોની સફળતા માટે ના કારણો દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ સિભાગીદારી દ્વારા ૧૯૮ ૬૬.૦૦%
૨ રોજગારી પર ભાર દે વો ૧૧૨ ૩૭.૩૩%
૩ સતત પ્રયત્નો કરવા ૦૦૩ ૦૧.૦૦%
૪ કાયાકરોની નનષ્ઠા ૦૦૨ ૦૦.૬૬%
૫ અન્ય ૦૦૨ ૦૦.૬૬%
કુલ ઉત્તરદાતા ૩૦૦

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે કુલ ઉત્તરદાતા પૈકી ૧૯૮ એટલે કે ૬૬ %
ઉતારદાતા સ્વૈચ્ચ્છક સંગઠન દ્વારા ચલાવવામાં આવતા કાયાક્રમોની સફળતા માટે લોક
સિભાગીદારી ને જવાબદાર ગણે છે જયારે ૧૧૨ એટલે કે ૩૭.૩૩ % લોકો રોજગારી
પર ભાર દે વાને કારણે સંસ્ર્ા સફળ ર્ઇ તેવ ુ ં મને છે અને ૩ એટલે કે ૦૧ % લોકો
સંસ્ર્ા દ્વારા સતત પ્રયત્નો કરતા રિેવાને અગત્યનુ ં કારણ ગણે છે અને ૨ એટલે કે
00.૬૬ % લોકો કાયાકરોની નનષ્ઠાને તે માટે જવાબદાર ગણે છે અને ૨ એટલે કે 00.૬૬
% લોકો અન્ય કારણો દશાાવે છે .

ઉપરોક્ત નવવરણ પરર્ી કિી શકાય કે સ્વૈચ્ચ્છક સંસ્ર્ાના કાયાની સફળતા માટે
મોટાભાગના ઉત્તરદાતાઓ લોક સિભાગીદારીર્ી કાયા કરવાની પદ્ધનતને મુખ્ય ગણે છે .

222
કોષ્ટક – ૪૩

સ્વૈચ્છછક સુંસ્થાના તવતવધ કાયથક્રમો કેવા ગણી ર્કાય તે દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ સારા ૧૭૭ ૫૯.૦૦%
૨ મધ્યમ ૦૭૫ ૨૫.૦૦%
૩ ઉત્તમ પ્રકારના ૦૪૬ ૧૫.૩૩%
૪ નબળા ૦૦૨ ૦૦.૬૬%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટક પરર્ી જોઈ શકાય કે સ્વૈચ્ચ્છક સંસ્ર્ાના નવનવધ કાયાક્રમોને


૧૭૭ એટલે કે ૫૯ % લોકો સારા ગણે છે જયારે ૭૫ એટલે કે ૨૫ % લોકો તેને મધ્યમ
ગણે છે જયારે ૪૬ એટલે કે ૧૫.૩૩ % લોકો તેને ઉત્તમ પ્રકારના કાયાક્રમોની શ્રેણીમાં
મુકે છે અને ૨ એટલે કે 00.૬૬ % લોકો તેને નબળા ગણે છે .

ઉપરોક્ત નવવરણના આધારે કિી શકાય કે મોટાભાગના ઉત્તરદાતાઓ સ્વૈચ્ચ્છક


સંગઠનો દ્વારા ચાલતા કાયાક્રમોને સારા કાયાક્રમોની શ્રેણીમાં મુકે છે . જે લોકોનો સ્વૈચ્ચ્છક
સંસ્ર્ાના કાયા પ્રયત્નો સંતોષ વયક્ત કરે છે

223
કોષ્ટક – ૪૪

સ્વૈચ્છછક સુંસ્થાના કાયોથી આવેલ સામાજજક પહરવતથનનો દર્ાથ વત ું કોષ્ટક

સામાજજક પહરવતાન

૬૯.૩૩%

૩૯.૦૦%

૨૦.૦૦%

૧.૦૦%

સામાજજક જીવનમાં સારી બાબતોનો ઉમેરો સંપ અને એકતામાં વધારો


લોકભાગીદારીમાં વધારો રીતી-હરવાજોમાં સુધારો

ઉત્તરદાતાએ એક કરતા વધુ જવાબ આપેલ છે .

ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે ૨૦૮ એટલે કે ૬૯.૩૩ % લોકો સ્વૈચ્ચ્છક
સંસ્ર્ાના કાયાર્ી આવેલ સામાજજક પહરવતાનમાં સામાજજક જીવનમાં સારી બાબતનો
ઉમેરો ર્યો તેવ ુ ં માને છે જયારે ૧૧૭ એટલે કે ૩૯ % લોકો સંપ અને એકતામાં વધારો
ર્યો તેવ ુ ં જણાવે છે અને ૬૦ એટલે કે ૨૦ % લોકો લોક સિભાગીદારીમાં વધારો ર્યો
તેવ ું જણાવે છે જયારે ૩ એટલે કે ૦૧ % લોકો રીતી – હરવાજોમાં સુધારો ર્યો તેવ ુ ં
જણાવે છે .

ઉપરોક્ત નવવરણ આધારે એવુ ં તારણ કાઢી શકાય કે મોટાભાગના


ઉત્તરદાતાઓમાં સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા આવેલ સામાજજક પહરવતાનમાં સમાજજક
જીવનમાં સારી બાબતોનું ઉમેરણ ર્્ુ ં છે , જેના પહરણામે સંસ્કૃનતમાં સારા પાસા
ઉમેરાયા છે જે અનુભવજન્ય છે .

224
કોષ્ટક – ૪૫

આહદવાસી તવકાસમાું સ્વૈચ્છછક સુંસ્થાન ું યોગદાન દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ નબળં ૦૨૦ ૦૬.૬૬%
૨ મધ્યમ ૧૩૨ ૪૪.૦૦%
૩ સંતોષ કારક ૦૬૭ ૨૨.૩૩%
૪ ઉત્તમ ૦૫૬ ૧૮.૬૬%
૫ સવાશ્રેષ્ઠ ૦૫ ૦૮.૩૩%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટક પરર્ી જોઈ શકાય છે કે આહદવાસી નવકાસમાં સ્વૈચ્ચ્છક સંસ્ર્ાનુ ં


યોગદાન જોઈએ તો ૨૦ એટલે કે ૦૬.૬૬ % લોકો નબળં યોગદાન દશાા વે છે જયારે
૧૩૨ એટલે કે ૪૪ % લોકો માધ્યમ યોગદાન અને ૬૭ એટલે કે ૨૨.૩૩ % લોકો
સંતોષ કારક યોગદાન અને ૫૬ એટલે કે ૧૮.૬૬ % લોકો ઉત્તમ પ્રકારનુ ં યોગદાન
તેમજ ૦૫ એટલે કે ૦૮.૩૩ % લોકો સવાશ્રેષ્ઠ યોગદાન રહ્ું છે તેવ ુ ં કિે છે .

ઉપરોક્ત નવવરણ પરર્ી તારણ મેળવી શકાય કે મોટાભાગના ઉત્તરદાતા


આહદવાસી નવકાસમાં સ્વૈચ્ચ્છક સંગઠનોના યોગદાનને મધ્યમ કક્ષાનુ ં ગણાવે છે .

225
કોષ્ટક – ૪૬

આહદવાસી તવકાસમાું સ્વૈચ્છછક સુંસ્થાઓ દ્વારા ચાલતા પ્રયત્નનો ફાળો દર્ાથ વત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ ખુબ જ વધારે ૧૧૨ ૩૭.૩૩%
૨ ઠીક-ઠીક ૧૧૨ ૩૭.૩૩%
૩ મધ્યમ ૦૫૮ ૧૯.૩૩%
૪ ર્ોડો-ર્ોડો ૦૧૮ ૦૬.૦૦%
૫ ખ્રબલકુલ નિીવત ૦૦૦ ૦૦.૦૦%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટક આધારે કિી શકાય કે ૧૧૨ એટલે કે ૩૭.૩૩ % લોકો


આહદવાસી નવકાસમાં સ્વૈચ્ચ્છક સંગઠનોનો ફળો ખુબ જ વધારે છે તેવ ુ ં મને છે જયારે
૧૧૨ એટલે કે ૩૭.૩૩ % લોકો તેને ઠીક-ઠીક ગણે છે જયારે ૫૮ એટલે કે ૧૯.૩૩ %
લોકો તેને મધ્યમ ગણે છે અને ૧૮ એટલે કે ૦૬ % લોકો ર્ોડો ર્ોડો ફાળો છે તેવ ુ ં કિે
છે .

ઉપરોક્ત નવવરણના આધારે કિી શકાય કે મોટાભાગના ઉત્તરદાતાઓ


આહદવાસી નવકાસમાં સ્વૈચ્ચ્છક સસ્ર્ાઓ દ્વારા ચાલતા પ્રયત્નોનો ફાળો ખુબ જ વધારે છે
તેવ ું કિે છે .

226
કોષ્ટક – ૪૭

ઉત્તરદાતાના મતે આહદવાસી વીકાસ માટે સ્વૈચ્છછક સુંસ્થા કેવા પેકારન ું કાયથ કરી રિી
છે તે દર્ાથવત ું કોષ્ટક

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી


૧ સારું ૧૬૭ ૫૫.૬૬%
૨ ઠીક-ઠીક ૦૮૬ ૨૮.૬૬%
૩ કઈ ખાસ નહિ ૦૦૭ ૦૨.૩૩%
૪ બહુ સારું કાયા કરે છે ૦૩૬ ૧૨.૦૦%
૫ કિેવ ુ ં મુશ્કેલ છે ૦૦૪ ૦૧.૩૩%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટકમાં આહદવાસી નવકાસ માટે સ્વૈચ્ચ્છક સંગઠનો કેવા પ્રકારનુ ં કાયા
કરી રિી છે તે અંગે ૧૬૭ એટલે કે ૫૫.૬૬ % ઉત્તરદાતાઓ સારું કાયા કરી રિી છે તેવ ુ ં
જણાવે છે જયારે ૮૬ એટલે કે ૨૮.૬૬ % ઉત્તરદાતાઓ ઠીક – ઠીક કાયા કરી રિી છે
તેવ ું જણાવે છે અને ૭ એટલે કે ૦૨.૩૩ % લોકો કઈ ખાસ કાયા નર્ી કરી રિી તેવ ુ ં
માને છે અને ૩૬ એટલે કે ૧૨ % લોકો બહુ સારું કાયા કરી રિી છે તેવ ુ ં માને છે અને ૪
એટલે કે ૦૧.૩૩ % લોકો કિેવ ુ ં મુશ્કેલ છે તેવ ું જણાવે છે .

ઉપરોક્ત નવવરણ આધારે કિી શકાય કે મોટાભાગના ઉત્તરદાતા એવુ ં મને છે કે


સ્વૈચ્ચ્છક સંગઠનો આહદવાસી નવકાસ માટે સારું કાયા કરી રિી છે .

ટકાવારી
૫૫.૬૬
૬૦.
૫૦.
૪૦.
૨૮.૬૬
૩૦.
૨૦. ૧૨.
૧૦. ૨.૩૩ ૧.૩૩
૦.
સારું ઠીક-ઠીક કઈ ખાસ નહિ બહુ સારું કાયા કરે કિેવ ું મુશ્કે લ છે
છે

સારું ઠીક-ઠીક કઈ ખાસ નહિ બહુ સારું કાયા કરે છે કિેવ ું મુશ્કે લ છે

227
કોષ્ટક – ૪૮

સ્વૈચ્છછક સુંસ્થાઓ આહદવાસી તવકાસ માટે વધારે અસરકારક રીતે કાયથ કરી ર્કે તે
માટેના ઉત્તરદાતાના સ ૂચનો

ક્રમ નવગત આવ ૃનત્ત ટકાવારી

૧ આહદવાસી જીવનશૈલીને અનુરૂપ કાયાક્રમો ઘડવા ૧૫૩ ૫૧.૦૦%


૨ આહદવાસી સમાજ સાર્ે તાદાત્્ય કેળવીને કયો કરવા ૦૯૭ ૩૨.૩૩%
૩ નાના-નાના પાયાનાં કાયો પર ભાર મુકવો ૦૩૯ ૧૩.૦૦%
૪ સ્ર્ાનનક કક્ષાએ ઓહફસો વગેરે સ્ર્ાપી કાયા કરવુ ં ૦૦૮ ૦૨.૬૬%
કુલ ૩૦૦ ૧૦૦%

ઉપરોક્ત કોષ્ટક આધારે જોઈ શકાય કે સ્વૈચ્ચ્છક સંસ્ર્ાઓ આહદવાસી નવકાસ


માટે વધારે અસરકારક રીતે કાયા કરી શકે તે માટે ૧૫૩ એટલે કે ૫૧ % લોકો
આહદવાસી જીવનશૈલીને અનુરૂપ કાયાક્રમો ઘડવાનુ ં સુચન કરે છે જયારે ૯૭ એટલે કે
૩૨.૩૩ % લોકો આહદવાસી સમાજ સાર્ે તાદાત્્ય કેળવીને કાયા કરવાનું સુચન કરે છે
જયારે ૩૯ એટલે કે ૧૩ % લોકો નાણા પાયાના કાયો કરવા અંગે જણાવે છે અને ૮
એટલે કે ૦૨.૬૬ % લોકો સ્ર્ાનનક કક્ષાએ ઓહફસો સ્ર્ાપી અને કાયા કરવાનુ ં સુચન
આપે છે .

ઉપરોક્ત નવવરણ આધારે તારણ કાઢી શકાય કે સ્વૈચ્ચ્છક સંગઠનોએ વધુ


અસરકારક રીતે કાયા કરવા માટે આહદવાસી જીવનશૈલીને અનુરૂપ કાયાક્રમો ઘડવા
જોઈએ.

ટકાવારી
૨.૬૬
૧૩
આહદવાસી જીવનશૈલીને અનુરૂપ
કાયાક્રમો ઘડવા
આહદવાસી સમાજ સાર્ે તાદાત્્ય
૫૧
૩૨.૩૩ કે ળવીને કયો કરવા
નાના-નાના પાયાનાં કાયો પર
ભાર મુકવો
સ્ર્ાનનક કક્ષાએ ઓહફસો વગેરે
સ્ર્ાપી કાયા કરવું

228
૭.૩ ઉપસુંિાર - :

ઉપરોક્ત પ્રકરણમાં આપણે જો્ુ ં કે ઉત્તરદાતાઓ દ્વારા આપવામાં આવેલ


નવનવધ માહિતીનુ ં અર્ાઘટન અને નવશ્લેષણ કરી અને તેના આધારે મળે લ માહિતીને
યોગ્ય રીતે સમજવાનો પ્રયત્ન કરવમાં આવયો છે િવે પછી આપને આગળના પ્રકરણમાં
પ્રસ્તુત માહિતીના અર્ાઘટન દ્વારા કેવા કેવા તારણો મેળવવામાં આવયા છે તે અંગે
છણાવટ કરવાનો પ્રયત્ન કરીશુ ં અને અભ્યાસના અંતે કાઢવામાં આવેલ નવનવધ તારણો
અંગે ચચાા કરીશુ.ં

229
પ્રકરણ – ૭

ુ સંશોધનમ ં
પ્રસ્તત

સંશોધન અભ્ય સન ત રણો અને


સ ૂચનો
૭.૧ પ્રસ્ત વન

૭.૨ અભ્ય સ હેઠળન ત રણો

૭.૩ ઉપકલ્પન ની ચક સણી

૭.૪ ક્રિય ત્મક પગલ ઓ

૭.૫ ભ વવ સંશોધન ક્ષેત્રો

૭.૬ ઉપસંહ ર

230
૭.૧ પ્રસ્ત વન :-

ુ ીમ ં વવવવધ પ્રકરણોમ ં અભ્ય સ વવષય સંદભે ખ સી મ ક્રહતી


આપણે અત્ય ર સધ
મેળવી તેમજ અભ્ય સમ ં સંશોધન ક્ષેત્ર અંગે પણ વવવવધ બ બતોને સમજવ નો પ્રયત્ન
પણ કયો ત્ય ર બ દ સંશોધનને લગતી આંકડ કીય બ બતોને સમજી અને આંકડ કીય
ુ ી આપણે પહોચી શક્ય . હવે
મ ક્રહતીન વવશ્લેષણ દ્વ ર તેન વવવવધ અર્થઘટનો સધ
ુ પ્રકરણમ ં આપણે કરે લી તમ મ સંશોધન પ્રક્રિય ન પક્રરણ મ રૂપે જે
પછી પ્રસ્તત
ત રણો પ્ર પ્ત કરવ મ ં આવ્ય અને એ ત રણોન આધ રે સંશોધનની શરૂઆતમ ં જે
ઉપકલ્પન ઓ રચવ મ ં આવેલ તે વસધ્ધ ર્ ય છે કે નહી તે સમજવ નો પ્રયત્ન
કરવ મ ં આવશે.

૭.૨ અભ્ય સ હેઠળન ત રણો :-

ુ અભ્ય સમ ં વવવવધ ત રણો નીચે પ્રમ ણે છે .


પ્રસ્તત

૧) સ મ ન્ય રીતે કહીએ તો મોટ ભ ગન કુ ટંુ બોમ ં પરુ ુ ષપ્રધ ન કુ ટંુ બ વ્યવસ્ર્ જોવ
મળે છે .

૨)સંશોધન અભ્ય સ હેઠળન મોટ ભ ગન ઉત્તરદ ત ક્રહન્દુ ધમથ સ ર્ે જોડ યેલ છે ,
જય રે ધમ ાં તરણ ર્યેલ અને ખ્રિસ્તી ધમથ અપન વેલ ઉત્તરદ ત ની સંખ્ય સ મ ન્ય
જેવી જોવ મળે લ છે .

૩) અભ્ય સમ ં મોટ ભ ગન ઉત્તર દ ત ઓ વ રલી અને કોકણ જ્ઞ વતન જોવ મળે છે .
તેર્ી કહી શક ય કે આ બંને જાતીઓન ંુ પ્રભત્ુ વ આ વવસ્ત રમ ં વધ રે જોવ મળે છે .

૪) સંશોધનન મોટ ભ ગન ઉત્તરદ ત ઓની ઉમર ૩૬ ર્ી ૫૫ વષથ છે .

૫)સંશોધન અભ્ય સ હેઠળન વવસ્ત રમ ં વનરક્ષરત ન ંુ પ્રમ ણ સવવશેષ જોવ મળે છે .

૬) સંશોધન અભ્ય સન ઉત્તરદ ત ઓ પૈકી મોટ ભ ગન ઉત્તરદ ત ઓ પરખ્રણત છે .

ુ ય વ્યવસ ય છે .
૭) સંશોધનમ ં મોટ ભ ગન ઉત્તરદ ત નો ખેતીએ મખ્

231
૮) સંશોધનમ ં આવરી લીધેલ મોટ ભ ગન ઉત્તરદ ત ઓ સંયક્ુ ત પક્રરવ રમ ં રહેત
જોવ મળે છે .

૯) કે સંશોધનમ ં આવરી લેવ યેલ મોટ ભ ગન લોકો ૪ ર્ી ૬ સભ્યોન પક્રરવ ર સ ર્ે
રહેત જોવ મળે છે .

ુ ય વ્યવસ ય ખેતી છે .
૧૦) અભ્ય સ હેઠળન મોટ ભ ગન લોકોનો મખ્

ુ ય વ્યવસ યમ ર્
૧૧) મખ્ ં ી મોટ ભ ગન લોકોની વ વષિક આવક ૨૫૦૦૦ કરત ં નીચે છે .
ુ ય વ્યવસ ય ખેતીને આવર્િક ઉપ ર્જન મ ટે નક્રહ પરં ત ુ આખ વષથનો
ક રણ કે અહીં મખ્
ખોર ક ઉત્ત્પન કરવ મ ટે ઉપયોગમ ં લેવ મ ં આવે છે .

ુ લન છે .
૧૨) મોટ ભ ગન લોકોનો ગૌણ વ્યવસ ય પશપ

૧૩) ગૌણ વ્યવસ યમ ર્


ં ી ર્તી આવક મોટ ભ ગન લોકોની ૨૫૦૦૦ કરત નીચે છે .
ુ લન દ્વ ર દૂ ધ ઉત્પ દન કરી તેન ંુ વેચ ણ કરવ નો ખ્ય લ હજી
ક રણ કે અહીં પશપ
ુ મખ્
વવકસ્યો નર્ી અહી પશઓ ુ યત્વે ખેતી મ ટે ઉપયોગમ ં લેવ મ ં આવે છે .

ં ર કરવ ંુ પડે છે .
૧૪) અભ્ય સ હેઠળન મોટ ભ ગન લોકોને આજીવવક મેળવવ સ્ર્ળ ત

૧૫) જે ઉત્તરદ ત સ્ર્ળ ત


ં ર કરે છે તેમ ર્
ં ી ફક્ત ત્રણ મક્રહન જ સ્ર્ળ ત
ં ર કરે છે અને
તે મોટ ભ ગે ઉન ળ ન હોળી પહેલ ન સમયમ ં આવર્િક ઉપ ર્જન કરવ મ ટે છૂટક
મજુરી મ ટે શહેરો તરફ જાય છે .

ં ર કરે છે , જો કુ ટંુ બમ ં અન્ય સભ્ય પણ ક મ


૧૬) મોટ ભ ગન લોકો એકલ જ સ્ર્ળ ત
કરવ મ ટે જાય તો તે ક મ કરવ યોગ્ય અને સક્ષમ હોય ત્ય રે જ પક્રરવ ર સ ર્ે જાય
છે .

૧૭) સૌર્ી વધ રે પ્રમ ણ એવ લોકોન ંુ છે જેમને સ્ર્ળ ત


ં ર દ્વ ર ૨૫૦૦૦ કરત ઓછી
ં રન ક રણે આવક ઓછી હોય તેન ંુ મખ્
આવક મળે છે , સ્ર્ળ ત ુ ય ક રણ તેઓ એકલ

મજુરી અર્ે જાય તે પણ હોય છે , તે ઉપર ત


ં ત્ય ં રહેવ - જમવ ન ખચથને ક રણે પણ
મજુરી ઓછી પ્ર પ્ત ર્ ય છે . ક્ય ક
ં આ ઉત્તરદ ત ન ંુ શોષણ ર્ત ંુ હોવ નો પણ સંભવ છે .

232
ુ ીનો અંદ જીત ખચથ કરે છે , જેન
૧૮) મોટ ભ ગન ઉત્તરદ ત ઓ ૦ ર્ી ૨૫,૦૦૦ સધ
ક રણે તેઓ આવર્િક રીતે સક્ષમ બની શકત નર્ી અર્વ તેમની આવક ઓછી મળતી
હોવ ન ંુ પણ એક ક રણ દશ થ વી શક ય છે .

૧૯) મોટ ભ ગન ઉત્તરદ ત ઓ બચત કરે છે , પરં ત ુ એ કોષ્ટક નં. ૧૩,૧૪.૫ વગે રેન
ુ ન ની બચત કરે છે , તેઓ હજી આવર્િક
અભ્ય સ કરત જણ ય આવે છે કે તેઓ ખબ
બ બતમ ં ગંભીરત ર્ી વવચ રત નર્ી. જેન ંુ મખ્
ુ ય ક રણ તેઓની સંસ્કૃવત પણ હોય શકે

છે “આજન ંુ આજ, ક લન ંુ ક લ”

૨૦) સંશોધનમ ં મોટ ભ ગન ઉત્તરદ ત ઓ સ્વ સહ ય જુર્ અને બેંક મ રફતે બચત
ુ યત્વે સ્વૈચ્છછક સંગઠનો દ્વ ર શરુ કરવ મ ં આવેલ છે .
કરે છે . જે મખ્

૨૧) સંશોધનમ ં મોટ ભ ગન ઉત્તરદ ત ઓ બહ રર્ી મળતી સહ યનો લ ભ મેળવે છે .

૨૨) સંશોધનમ ં મોટ ભ ગન ઉત્તરદ ત ઓ આવર્િક મદદ મેળવત જોવ મળે છે , જેમ ં
ખ સ કરીને સરક રી-ખ્રબનસરક રી સંસ્ર્ દ્વ ર મળતી સબસીડી કે અન્ય યોજન મ રફત
ચ લત DBT યોજન અંતગથત પોત ન એક ઉન્ટમ ં જમ ર્ ય તેને આવર્િક સહ ય ગણે
છે .

૨૩) ઉત્તરદ ત ન મત પ્રમ ણે તેઓન ગ મડ ઓમ ં સ્વૈચ્છછક સંસ્ર્ ઓ ક યથરત છે .


છે લ્લ ઘણ વષોર્ી આક્રદવ સી સમ જન ઉથ્ર્ ન મ ટે ક યથિમ ચલ વવ મ ં આવે છે ,
ુ ી NGOનક
જેન પક્રરણ મ સ્વરૂપે સંશોધન અભ્ય સ હેઠળન તમ મ ગ મો સધ ંુ યથક્ષેત્ર
પહોછય ંુ છે .

૨૪) બધી જ સંસ્ર્ ઓન ંુ સરખ ંુ યોગદ ન રહેલ છે . દરે ક સંસ્ર્ ન સરખ ઉત્તરદ ત ઓ
અભ્ય સ હેઠળ પસંદ કરવ મ ં આવ્ય છે .

૨૫) મોટ ભ ગન ઉત્તરદ ત ઓને સંસ્ર્ તરફર્ી યોજન કીય લ ભ મળે છે .

૨૬) સ્વૈચ્છછક સંસ્ર્ ઓએ ખેતી ક્ષેત્રે વધ રે પ્રમ ણમ ં ક મ કરે લ છે . સ ર્ોસ ર્ એ પણ


જોવ મળે લ છે કે એક ઉત્તરદ ત ને અલગ અલગ ક્ષેત્રોમ ં યોજન કીય લ ભ મળે લ છે ,
જેન ક રણે ઉત્તરદ ત એ એક કરત વધ રે વવકલ્પો પસંદ કરે લ છે .

233
૨૭) મોટ ભ ગન ઉત્તરદ ત ને ખેતી વવક સની યોજન નો લ ભ મળે લ છે .
ઉત્તરદ ત ઓન મખ્ુ ય વ્યવસ ય મોટ ભ ગે ખેતી છે , તેર્ી મોટ ભ ગન ઉત્તરદ ત ને
ખેતી વવષયક યોજન નો લ ભ પ્ર પ્ત ર્યેલ છે જય રે ૫૧ ઉત્તરદ ત ઓ ખેતી વસવ યન
અન્ય વ્યવસ ય સ ર્ે જોડ યેલ હોવ ર્ી ખેતી વવષયક યોજન નો લ ભ મળે લ નર્ી.

૨૮) મોટ ભ ગન લ ભો ખેતીને લગત છે તેમ ં પણ સૌર્ી વધ રે ૧૨૭ એટલે કે ૫૧%


ુ રે લ બીય રણનો લ ભ મળે લ છે .ઉપર ત
લોકોને સધ ં એ પણ કહી શક ય કે આક્રદવ સી
વવસ્ત રમ ં ક મ કરતી સ્વૈચ્છછક સંસ્ર્ ઓએ ખ સ કૃવષ વવક સને મહત્વ આપતી
ુ ય છે .
યોજન ઓ કે ક યથિમો અમલમ ં મક

૨૯) મોટ ભ ગન લોકોને આવર્િક ફ યદો ર્યો છે .સ્વૈચ્છછક સંસ્ર્ ન પ્રયત્નોર્ી અને
ૂ કવૃ ષક્ષેત્ર પક્રરવતથન લ વી પોત ની આવકમ ં વધ રો ર્યો છે .
ક યથિમોર્ી આક્રદમ ખેડત
કોઈને કોઈ સ્વરૂપે લ ભ મળત કવૃ ષ ઉત્પ દન,મ વજત,સંગ્રહ,વેચ ણ જેવ કવૃ ષ ક યથમ ં
ૂ ને લ ભ ર્યો છે .
બદલ વને ક રણે આક્રદવ સી વવસ્ત રન ખેડત

ુ લનને લગતી યોજન નો લ ભ મળે લ


૩૦) મોટ ભ ગન એટલે કે ૫૩% લોકોને પશપ
છે .કૃવષ સ ર્ે પરુ ક વ્યવસ ય તરીકે પશપ
ુ લન જોડ યેલ છે . ખેડત
ૂ ખેતી સ ર્ે
ુ લન પણ કરી શકે તેવ અખ્રભગમર્ી સ્વૈચ્છછક સંસ્ર્ દ્ર ર પશપ
પશપ ુ લન ક્ષેત્ર પણ

આ વવસ્ત રન વવક સ મ ટે ક યથિમો અમલી કય થ છે .

ુ ી સ રી ઓલ દો આપવ મ ં
૩૧) મોટ ભ ગન લોકોને એટલે કે ૭૨ (૪૫%) લોકોને પશન
આવી છે .ઉપર ત ુ લન મ ટે યોગ્ય અને જરૂરી સવુ વધ ઓ અને ત લીમ
ં સંસ્ર્ દ્ર ર પશપ
પણ આપવ મ ં આવેલ છે .

ુ લન
૩૨) મોટ ભ ગન એટલે કે ૬૯% લોકોને આવર્િક દ્રષ્ટીએ ફ યદો ર્યેલ છે .પશપ
વ્યવસ યને આધવુ નક અખ્રભગમર્ી વવકસવ નો પ્રયત્ન જોવ મળે છે .

૩૩) સ્વૈચ્છછક સંગઠનો દ્વ ર શૈક્ષણીક ક યથ કરવ મ ં આવ્ય છે .

૩૪) વશક્ષણન ક યોમ ં મોટ ભ ગન એટલે કે ૯૦% ક યો પ્ર ર્વમક સ્તરે ર્યેલ છે . જે
ુ યત્વે સરક રી તંત્ર દ્ર ર
મખ્ ર્યેલ છે . પરં ત ુ પ્રસ્તત
ુ સંશોધન વવસ્ત ર હેઠળન

આંતરય ળ ગ મોમ ં સ્વૈચ્છછક સંસ્ર્ ન પ્રય સો અને ક યથિમોન પક્રરણ મે સ્ર્ વનક

234
લોકોમ ં વશક્ષણ પ્રત્યે જાગૃવત આવવ ન ક રણે તેમજ મ ળખ કીય સવુ વધ ઓ વધવ ર્ી
વશક્ષણ ક્ષેત્રે પક્રરવતથનને પ્રરે કબળ મળય ંુ છે .

૩૫) લોકોને વશક્ષણન ક યોર્ી જો કોય વધ રે ફ યદો ર્યો હોય તો તે છે , તેઓન


ુ રો.સંશોધન અભ્ય સ હેઠળન ગ મોમ ં બ ળકોનેગણ
બ ળકોન વશક્ષણમ ં સધ ુ વત્ત સભર
ુ ય સ્ર્ ને છે .
પ્ર ર્વમક વશક્ષણ મળી રહે છે . જેમ ં સરક રન પ્રયત્નો પણ મખ્

ુ બ સ્વૈચ્છછક સંગઠનો દ્વ ર જીવન


૩૬) મોટ ભ ગન એટલે કે ૯૧% લોકોન મત મજ
ુ રણ મ ટેન ક યથિમો ર્યેલ છે ,જેમ ં સ્વૈચ્છછક સંગઠનોન પ્રયત્નોર્ી સંશોધન
સ્તર સધ
વવસ્ત રમ ં જીવનસ્તરની બ બતમ ,ં સંસ્કૃવતની બ બતમ ,ં ભ ષ -બોલીન પક્રરવતથનર્ી
ુ રો જોવ મળે છે .
જીવન સ્તરમ ં સધ

ુ રણ મ ટે ન ક યથિમોમ ં વધ રે ક યથિમો એટલે કે ૫૦% ક યથિમો


૩૭) જીવન સ્તર સધ
ુ ીન ર્યેલ છે . જે વશક્ષણ અને યોગ્ય મ ક્રહતી, આરોગ્ય અને અન્ય
અંધશ્રધ્ધ ન બદ
ક યથિમોને આભ રી છે .

ુ રણ ન ક યથિમોર્ી લોકોને સૌર્ી વધ રે એટલે કે ૫૯% લોકોન


૩૮) જીવન સ્તર સધ
મતે જો કોઈ ફ યદો હોય તો તે ખોટી મ ન્યત ઓ દુર ર્ઇ છે . બ હ્ય જગત સ ર્ેન
સંપકથ ર્ી સંસ્ર્ ઓન ુ
પ્રય સ/ પહેલર્ીચ લી આવતી રૂક્રિઓ, મ ન્યત ઓને ન બદ
કરવ મ ં યોગ્ય ક મ ર્ય ંુ છે , જય રે સ્વછછત અંગે પણ સ રં ુ એવ ંુ ક યથ ર્ય ંુ છે .

૩૯)સ્વૈચ્છછક સંગઠનો દ્વ ર આરોગ્યન ક યથિમો ચલ વ ય છે . સ્વૈચ્છછક સંસ્ર્ ઓ દ્વ ર


ુ યત્વે ફરત ંુ દવ ખ ન ંુ ચલ વવ મ ં આવે છે , તેમજ આરોગ્ય કેન્દ્રન પક્રરણ મ સ્વરૂપે
મખ્
મોટ ભ ગન ઉત્તરદ ત ને આરોગ્ય સેવ ઓ ઉપલબ્ધ બની રહી છે , ખ સ કરીને આચથ
સંસ્ર્ , લોક મંગલમ ટ્રસ્ટ વગે રે સંસ્ર્ ઓ આ ક્ષેત્રે નોંધપ ત્ર ક મગીરી કરી રહી છે .

૪૦) સંશોધનમ ં મોટ ભ ગન ઉત્તરદ ત ઓ આરોગ્ય લક્ષી સેવ ઓનો લ ભ મેળવે છે .


આરોગ્ય લક્ષી ક યથિમોન અમલર્ી સંશોધન વવસ્ત રમ ં લોક જાગૃવત,
સ્વછછત પોષણક્ષમ આહ ર, રોગની શરુઆતમ જ
ં સ રવ ર વગે રે પક્રરબળોએ લોકોન
ુ ર લ વવ મ ં મદદરૂપ બન્ય જેન પક્રરણ મે સ્વરૂપે લોકોને ફ યદો ર્તો
આરોગ્યમ ં સધ
જોવ મળે છે .

૪૧) મોટ ભ ગન લોકોમ ં બીમ રીની પ્રમ ણ ઘટ્ ં ુ છે .

235
૪૨) સ મ જજક સરુ ક્ષ ને લગત ક યથિમો ર્ ય છે .

૪૩) સ મ જજક સરુ ક્ષ ને લગત ક યથિમોમ ં સૌર્ી વધ રે ક યથિમો આક્રદવ સી હક્કો
ુ યત્વે ખેતીની જમીનન મ ખ્રલકી અવધક ર પ્ર પ્ત
અંગેન ચલ વવ મ ં આવે છે , જેમ ં મખ્
ુ ય ગણવ મ ં આવે છે , જેન પક્રરણ મ સ્વરૂપે આક્રદવ સી હક્કો
કરવ ની બ બત મખ્
અંગેની ચળવળો વધ ુ સક્રિય બની છે અને તેનો લ ભ સ્ર્ વનક આક્રદવ સી લોકોનો
મળયો છે .

૪૪) સ્વૈચ્છછક સંગઠનો દ્વ ર વ્યવસ યને લગત ક યથિમો ચલ વવ મ ં આવે છે .

૪૫) વ્યવસ વયક ક યથિમોમ ં સૌર્ી વધ રે ગૃહઉદ્યોગોને લગત ક યથિમો ચલ વ ય


છે .સંશોધન અભ્ય સન વવસ્ત ર હેઠળ સ્વૈચ્છછક સંસ્ર્ ઓ દ્વ ર ન ગલીન પ પડ, વન્ય
પેદ શો, કવૃ ષ પેદ શોન ંુ મ ૂલ્યવધથન કરી બજાર સધ
ુ ીનીવ્યવસ્ર્ ઊભી કરી છે , જેમ ં
ુ યત્વે બ યફ સંસ્ર્ દ્વ ર ક જુ-કેરીન ંુ અર્ ણંુ અને લોક મંગલમ દ્વ ર મધ અને
મખ્
ુ ય ગણ વી શક ય છે .
ન ગલીન પ પડ વગેરે મખ્

૪૬) વ્યવસ યલક્ષી ક યથિમોર્ી લોકોને સૌર્ી વધ રે ફ યદો આવર્િક દ્રષ્ષ્ટએ ર્યો
ુ ય
છે .વ્ય વસય લક્ષીક યથિમોર્ી લોકોની આજીવવક વધી છે જે આર્ીક ફ યદ તરીકે મખ્
છે .


૪૭) મોટ ભ ગન લોકોન મતે સહ ય મેળવવ મ ટે ન ક યથિમો ચલ વ ય છે . પ્રસ્તત
સંશોધન વવસ્ત રમ ં ચલ વવ મ ં આવત મોટ ક યથિમો સરક ર શ્રીની સહ યર્ી ચ લે
ુ ક યથિમો CRS કે પરોપક રી ભ વન ર્ી ચલ વ ય છે .
છે . જય રે અમક

૪૮) સ્વૈચ્છછક સંસ્ર્ દ્વ ર સૌર્ી વધ રે જાગૃવતન ક યથિમો તર્ ત લીમન ક યથિમો
ચલ વ ય છે , જેન ુ ં વધ ુ સરક રી સહ ય/
પક્રરણ મ સ્વરૂપે સ્ર્ વનક લોકો વધમ
યોજન નો લ ભ મેળવી રહેલ છે .

૪૯) મોટ ભ ગન લોકોને વવવવધ યોજન ઓ અંગે ની મ ક્રહતી મળી છે , અને તેન
વવશેનો ખ્ય લ વવકસ્યો છે અને લોકોમ ં જાગૃવત આવી રહી છે . તેમ છત ં દરે ક
ઉત્તરદ ત ને સરક રી સહ ય/ ક યથિમનો લ ભ પ્ર પ્ત ર્યેલ નર્ી. જે દસ્ત વેજી
આધ રન ંુ ક રણ પણ હોય શકે છે .

236
૫૦) સંશોધન અભ્ય સન મોટ ભ ગન ઉત્તરદ ત ન જીવનમ ં સ્વૈચ્છછક સંસ્ર્ ન
વવવવધ ક યોર્ી બદલ વ આવેલો જોવ મળે છે .

૫૧) સ્વૈચ્છછક સંગઠનોન પ્રયત્નોન પક્રરણ મે સંશોધન વવસ્ત રન ઉત્તરદ ત ઓન


જીવન ધોરણ, સ મ જીક સ્તર, આવર્િક સધ્ધરત જેવ પક્રરવતથનો જોવ મળે છે .

ુ ક યથિમો કે પ્રોજેક્ટએ ઉત્તરદ ત ને સીધો લ ભ આપત


૫૨) સ્વૈચ્છછક સંસ્ર્ ઓન અમક
હોય છે , જેમ કે કૃવષ સહ ય, સ ધન સહ ય વગે રે. જય રે ક યથિમોર્ી તેઓની ક્ષમત ઓ
વધ રવ ન ંુ ક યથ કરત હોય તો સીધો આવર્િક લ ભ મળતો ન હોય તે ક રણભત
ુ બ બત

છે .

ુ લન, ગૃહઉદ્યોગ, ત લીમ જેવ


૫૩) સ્વૈચ્છછક સંસ્ર્ ન પ્રય સો જેવ કે કૃવષ, પશપ
ક યથિમોર્ી સંશોધન વવસ્ત ર હેઠળન લોકોની આવકમ ં વધ રો જોવ મળે છે .

૫૪) મોટ ભ ગન ઉત્તરદ ત ઓ ને સ્વૈચ્છછક સંગઠનોન ક યો દ્વ ર સ મ જજક ફ યદ ઓ


ર્ય છે .

૫૫) સંસ્ર્ ઓન ુ લન, રોજગ રીવધવ ર્ી લોકોન


પ્રય સર્ી કૃવષ, પશપ જીવન
ુ રો ર્યો, ખોટી મ ન્યત ઓ દુર ર્ઇ. જેન
ધોરણમ ં સધ પક્રરણ મે તેઓ આવર્િક,
ુ ી વણથ વ્યવસ્ર્ ની પણ બહ ર રહેન ર
સમ જજક રીતે સક્ષમ બન્ય અને અત્ય ર સધ
વગથને આજનો સભ્ય કહેવતો સમ જ સ્સ્વક રવ લ ગ્યો છે .

૫૬) મોટ ભ ગન ઉત્તરદ ત ઓ એવ ંુ મ ને છે કે સ્વૈચ્છછક સંગઠનોન વવવવધ ક યો દ્વ ર


ુ યત્વે યોજન ઓન અમલીકરણમ ં લોકોની
ર જકીય પક્રરવતથન આવેલ છે , જેમ ં મખ્
ભ ગીદ રી, સ્ર્ વનક નેત ૃત્વ વગે રે પ સ ઓન વવક સ ર્તો જોવ મળે છે .

ુ યત્વે ર જકીય ક્ષેત્રે યવ


૫૭) સ્વૈચ્છછક સંગઠનોન ક યો દ્વ ર મખ્ ુ નો અને મક્રહલ ઓની

ભ ગીદ રીમ ં વધ રો ર્યેલ છે અને સ્ર્ વનક કક્ષ એ નેત ૃત્વનો વવક સ પણ ર્યેલ છે .

૫૮) સ્વૈચ્છછક સંસ્ર્ દ્વ ર સ સ્ં કૃવતક પક્રરવતથન મ ટે સીધ ક યથિમો કરવ મ ં આવેલ
નર્ી પરત ંુ અન્ય ક યથિમોન અસરોન પક્રરણ મ સ્વરૂપે સ સ્ં કૃવતક બદલ વ જોવ મળયો
છે .

237
૫૯) મોટ ભ ગન લોકો એવ ંુ મ ને છે કે સ્વૈચ્છછક સંગઠનોન ક યોર્ી મખ્
ુ યત્વે સ સ્ં કૃવતક

સ્તરનો વવક સ ર્યેલ છે અને સંસ્કૃવતમ ં રહેલ બદીઓ પણ દુર ર્યેલ છે , આક્રદમ
સંસ્કૃવતમ ં રહેલ ખ મીઓ, કુ ક્રરવ જો સ્વૈચ્છછક સંસ્ર્ ન પ્રય સોર્ી દુર ર્ય છે .

ુ યત્વે શૈક્ષખ્રણક સ્તરમ ં સધ


૬૦) સ્વૈચ્છછક સંગઠનોન ક યો દ્વ ર મખ્ ુ ર ર્યો છે અને

ુ ર ર્યો છે .
લોકોન આરોગ્યમ ં પણ સધ

૬૧) સમ જજીવન, પ્રવતષ્ઠ , મ ન-મોભો, વશક્ષણની સ રી સવુ વધ ઓ વગે રે બ બતોમ ં

પક્રરવતથન જોવ મળે છે .

૬૨) આરોગ્ય લક્ષી ક યથિમ સતત ચ લતો ક યથિમ છે . વ્યસ્ક્તની મશ્ુ કેલી અર્વ
બીમ રીન સંજોગોમ ં મદદ મળવ ર્ી મનોવવજ્ઞ ન અસર ઉપજે છે . જેન પક્રરણ મે સૌર્ી
અગત્યન ક યથિમ તરીકે આરોગ્યનો ક યથિમ મોટ ભ ગન ઉત્તરદ ત એ પસંદ કરે લ
છે .

ુ રને ક યથિમન અગત્યન પક્રરબળ


૬૩) મોટ ભ ગન ઉત્તરદ ત ઓ જીવન ધોરણમ ં સધ
તરીકે છે .

૬૪) મોટ ભ ગન ઉત્તરદ ત ઓને સ્વૈચ્છછક સંગઠનો ન ક યોર્ી સંતોષ છે . સંશોધન


હેઠળ આવરી લીધેલ સંસ્ર્ ઓએ સ રી એવી વનષ્ઠ ર્ી અને પ્રમ ખ્રણક પણે પોત ન
ક યથક થમોને અમલી બન વ્ય છે , જેન પક્રરણ મે ઉત્તરદ ત ઓમ ં મોટ ભ ગે સંતોષની
લ ગણી જણ ય છે .

ુ જ સંતોષ છે .
૬૫) મોટ ભ ગન ઉત રદ ત ઓ ને સ્વૈચ્છછક સંગઠનોન ક યોર્ી ખબ

૬૬) સમ જન સવ ાં ગી વવક સમ ં લોકભ ગીદ રી એ અગત્યન ંુ પક્રરબળ છે . જેન વગર


ક યમી કે ટક ઉ વવક સ સ ધવો શક્ય નર્ી.

૬૭) મોટ ભ ગન ઉત્તરદ ત એવ ંુ મ ને છે કે સ્વૈચ્છછક સંગઠનોન ક યથર્ી સમગ્ર


ુ મખ્
વવસ્ત રમ ં અમક ુ ય પક્રરવતથનો આવેલ છે . જે ઉત્તરદ ત ઓ જોઈ શકે અર્વ
ુ વી શકે છે , જેમ ં ખ સ કરીને સવુ વધ ઓ, ક્ષમત વવક સ, આવક વ ૃદ્ધિ, આરોગ્ય,
અનભ
સ મ જજક જીવન વગે રેમ ં પક્રરવતથન જોવ મળે છે .

238
૬૮) મોટ ભ ગન ઉત્તરદ ત ઓ સ્વૈચ્છછક સંગઠનોન ક યો ર્ી સમગ્ર વવસ્ત રમ ં
વ્યવસ વયક પક્રરવતથન આવેલ ં ુ છે તેવ ંુ મ ને છે . બ યફ જેવી સ્વૈચ્છછક સંસ્ર્ ઓ ઘણ
વષોર્ી કૃવષ અને સ ર્ે વ્યવસ ય પર ક યથરત છે , જેન પક્રરણ મે ખેતીની પિવતમ ં
ુ ર,
સધ આધવુ નકરણ, નવ ગૃહઉદ્યોગ, પરં પર ગત વવક સ જેવ ક યથિમોર્ી,
વ્ય વસવયક, આવર્િક અને સ મ જજક પક્રરવતથન જોવ મળે છે .

૬૯) સ્વૈચ્છછક સંસ્ર્ ન ક યથની સફળત મ ટે મોટ ભ ગન ઉત્તરદ ત ઓ લોક


ુ ય ગણે છે .
સહભ ગીદ રીર્ી ક યથ કરવ ની પિવતને મખ્

૭૦) મોટ ભ ગન ઉત્તરદ ત ઓ સ્વૈચ્છછક સંગઠનો દ્વ ર ચ લત ક યથિમોને સ ર


ુ ે છે . જે લોકોનો સ્વૈચ્છછક સંસ્ર્ ન ક યથ પ્રત્યેનો સંતોષ વ્યક્ત
ક યથિમોની શ્રેણીમ ં મક
કરે છે

૭૧) મોટ ભ ગન ઉત્તરદ ત ઓમ ં સ્વૈચ્છછક સંગઠનો દ્વ ર આવેલ સ મ જજક


પક્રરવતથનમ ં સમ જજક જીવનમ ં સ રી બ બતોન ંુ ઉમેરણ ર્ય ંુ છે , જેન પક્રરણ મે
ુ વજન્ય છે .
સંસ્કૃવતમ ં સ ર પ સ ઉમેર ય છે જે અનભ

૭૨) મોટ ભ ગન ઉત્તરદ ત આક્રદવ સી વવક સમ ં સ્વૈચ્છછક સંગઠનોન યોગદ નને


મધ્યમ કક્ષ ન ંુ ગણ વે છે .

૭૩) મોટ ભ ગન ઉત્તરદ ત ઓ આક્રદવ સી વવક સમ ં સ્વૈચ્છછક સસ્ર્ ઓ દ્વ ર ચ લત


ુ જ વધ રે છે તેવ ંુ કહે છે .
પ્રયત્નોનો ફ ળો ખબ

૭૪) મોટ ભ ગન ઉત્તરદ ત એવ ંુ મ ને છે કે સ્વૈચ્છછક સંગઠનો આક્રદવ સી વવક સ મ ટે


સ રં ુ ક યથ કરી રહી છે .

૭૫) સ્વૈચ્છછક સંગઠનોએ વધ ુ અસરક રક રીતે ક યથ કરવ મ ટે આક્રદવ સી જીવનશૈલીને


અનરૂુ પ ક યથિમો ઘડવ જોઈએ.

239
૭.૩ ઉપકલ્પન ની ચક સણી :-

૧. સ્વૈચ્છછક સંગઠનો સ્ર્ વનક સંસ્ર્ ઓને સ ર્ે ર ખી વવક સની પ્રક્રિય કરત હશે.

ુ સંશોધનમ ં અભ્ય સ હેઠળન આક્રદવ સી ગ મડ ઓમ ં સ્વૈચ્છછક સંગઠનો


પ્રસ્તત
ુ ય સ્ર્ વનક સંસ્ર્ ઓ સ ર્ે જોડ યને
દ્વ ર જે ક યથિમો હ ર્ ધરવ મ ં આવ્ય છે તેનો મખ્
તેઓની ભ ગીદ રીર્ી આક્રદવ સી વવસ્ત રન ઉત્ર્ નન પ્રયત્નો જોવ મળે છે .

ુ સંશોધન અહેવ લન પ્રકરણ પરર્ી ૫૬,૫૭,૩૯,૭ ન ત રણ નં ૫૯-


પ્રસ્તત

મોટ ભ ગન લોકો એવ ંુ મ ને છે કે સ્વૈચ્છછક સંગઠનોન ક યોર્ી મખ્


ુ યત્વે (૫૯)

સ સ્ં કૃવતક સ્તરનો વવક સ ર્યેલ છે . અને સંસ્કૃવતમ ં રહેલ બદીઓ પણ દુર ર્યેલ છે .
આક્રદમ સંસ્કૃવતમ ં રહેલ ખ મીઓ, કુ ક્રરવ જો સ્વૈચ્છછક સંસ્ર્ ન પ્રય સોર્ી દુર ર્યેલ છે .

સ્વૈચ્છછક સંગઠનોન દ્વ ર આરોગ્યન ક યથિમો ચલ વે છે . (૩૯) તેમજ આરોગ્ય


સ્વૈવછક સંસ્ર્ ઓ દ્વ ર મખ્ુ યત્વે ફરત ંુ દવ ખ ન ંુ ચલ વ મ ં આવે છે . કેન્દ્રન પક્રરણ મ
સ્વરૂપે મોત ભ ગન ઉત્તરદ ત ને આરોગ્ય સેવ ઉપલબ્ધ બની રહી છે . લોકમંગલમ
ટ્રસ્ટ વગે રે સંસ્ર્ ઓ આ ક્ષેત્રે નોંધપ ત્ર ખ સ કરીને આચથ સંસ્ર્ ક મગીરી કરી રહી છે .

સ્વૈચ્છછક સંગઠનોન કયો દ્વ ર ુ યત્વે ર જકીય ક્ષેત્રે યવ


મખ્ ુ નો અને (૫૭)

મક્રહલ નોની ભ ગીદ રીમ ં વધ રો ર્યેલ છે , અને સ્ર્ વનક કક્ષ એ નેત ૃત્વમ ં પણ વવક સ
ર્યેલ છે .

મોટ ભ ગન ઉત્તરદ ત ઓ એવ ંુ મ ને છે કે સ્વૈચ્છછક સંગઠનોન વવવવધ (૫૬)


ુ યત્વે યોજન ઓન અમલીકરણમ ં
ક યો દ્વ ર ર જકીય પક્રરવતથન આવેલ છે . જેમ ં મખ્
સ્ર્ વનક નેત ૃત્વ વગેરે પ સ ઓનો વવક સ ર્તો જોવ મળે છે , લોકોની ભ ગીદ રી
આક્રદવ સી વવસ્ત રમ ં ક યથરત સ્વૈચ્છછક સંગઠનો સ્ર્ વનક સંસ્ર્ ઓને સ ર્ે ર ખીને
વવક સની પ્રક્રિય કરે છે તેઓની ભ ગીદ રી દરે ક ક યથમ ં જોવ મળે છે .

ુ સંશોધનમ ં સંશોધક
આપ ઉપરોક્ત બ બતન સંદભે કહી શક ય કે પ્રસ્તત
પર્થદશથક મ નેલી ઉપકલ્પન ને સ્વૈચ્છછક સંગઠનો સ્ર્ વનક સંસ્ર્ ઓને “૧ – વવશ્લેષણ
કોષ્ટકીકરણ / તે અહી પ ૃથ્ર્કરણ” સ ર્ે ર ખી વવક સની પ્રક્રિય કરત હશે અને
ત રણની પ્રક્રિય બ દ ખરી સ ખ્રબત ર્ ય છે .

240
૨. સ્વૈચ્છછક સંગઠનન પ્રયત્નોર્ી આક્રદવ સીઓમ ં જાગૃતત જોવ મળતી હશે.

ુ સંશોધન અભ્ય સ હેઠળન વવસ્ત રમ ં સ્વૈચ્છછક સંગઠનોન પ્રયત્નોર્ી


પ્રસ્તત
ુ ય આશય? કે કેમ
સ્ર્ વનક લોકોમ ં જાગૃતત આવી હશે તે ચક સવ નો સંશોધકોને મખ્

સમ જમ ં પક્રરવતથન લ વન ર પ્ર ર્વમક અને પ્રર્મ પક્રરબળ લોકોમ ં તે અંગે છે . પ્રસ્તત
ુ ય હોય છે , તે અંગે ન અલગ કે સંશોધન
સંશોધનમ ં લોકોમ ં જાગૃવત લ વવીતે મખ્
વવસ્ત રમ ં અલગ પ્રશ્નો દ્વ ર એ જાણવ નો પ્રય સ કયો છે ? સ્વૈચ્છછક સંગઠનોન
પ્રય સોર્ી જાગૃતત આવી છે કે નક્રહ?

ુ સંશોધન અહેવ લન પ્રકરણ – ૭ ન ં ત રણ નં – ૪૯ મોટ ભ ગન


પ્રસ્તત
લોકોને વવવધ યોજન ઓ અંગે ની મ ક્રહતી મળી છે અને તેની વવશેનો ખ્ય લ વવકસ્યો છે ,
અને લોકોમ ં જાગૃવત આવી રહી છે .

ત રણ નં મોટ ભ ગન લોકો એવ ંુ મ ને છે કે સ્વૈચ્છછક સંગઠનોન ક યોર્ી “૫૯-


ુ યત્વે સંસ્કૃવતક સ્તરનો વવક સ ર્યેલો છે અને સંસ્કૃવતમ ં રહેલ બદીઓ પણ દુર
મખ્
ર્યેલ છે .

ત રણ નં ૪૦ મોટ ભ ગન ઉત્તરદ ત ઓ આરોગ્યલક્ષી સેવ ઓનો લ ભ મેળવે


છે . આરોગ્યલક્ષી ક યથિમોન અમલની સંશોધન વવસ્ત રમ ં લોક જાગૃવત જોવ મળે છે .

ુ સંશોધનની ઉપકલ્પ્ન ઓ
આમ ઉપરોક્ત ત રણોન સંદભે કહી શક ય કે પ્રસ્તત
નં ૨ – સ્વૈચ્છછક સંગઠનોન પ્રયત્નોર્ી આક્રદવ સીઓમ ં જાગૃતત જોવ મળતી હશે તે
અહી પ ૃથ્ર્કરણ, વવશ્લેષણ અને વવવરણર્ી સ ખ્રબત ર્ ય છે .

૩. આક્રદવ સી વવક સ મ ટે સ્વૈચ્છછક સંગઠનોનો અસરક રક રીતે ક યથરત હશે.

ુ સંશોધનનો મખ્
પ્રસ્તત ુ ય પ્રશ્ન એ ઉપરોક્ત ઉપકલ્પન છે . પ્રસ્તત
ુ સંશોધન

તેન મ ં આક્રદવ સી વવક સ મ ટે સ્વૈચ્છછક સંગઠનો અસરક રક રીતે ક યથરત હશે સંદભથ
ુ સંશોધન આ ઉપકલ્પ્ન ની બ જુ જેન સંદભથન દરે ક બ જુ રહ્ં ુ છે ,
સંપ ૂણથ પ્રસ્તત
પ સ ઓ પર સંશોધકે પત સ હ ર્ ધરી છે .

ઉપરોક્ત ઉપકલ્પ્ન ની ચક સણીન સંદભે ત રણો સ ૂચી તપ સત વનમ્ન ત રનો


ઉપરોક્ત ઉપકલ્પ્ન ને યર્ યોગ્ય ફેરવવ મ ં સહ યક બને છે .

241
ત રણ નં ૨૩ ઉત્તરદ ત ઓન મત પ્રમ ણે તેઓન ગ મડ ઓમ ં સ્વૈચ્છછક
સંસ્ર્ ઓ ક યથરત છે . છે લ્લ ઘણ વષોર્ી આક્રદવ સી સમ જન ઉત્ર્ ન મ ટે જેન
પક્રરણ મ સ્વરૂપે સંશોધન અભ્ય સ હેઠળન તમ મ ક યથિમ ચલ વવ મ ં આવે છે , એન ંુ
ુ ી પહોછય ંુ છે .
ક યથક્ષેત્ર ગ મડ ઓ સધ

ત રણ નં મોટ ભ ગન ઉત્તરદ ત ઓ “૨૫ – ને સંસ્ર્ તરફર્ી આવર્િક સધ્ધરત


જેવ પક્રરવતથનો જોવ મળે છે .

ત રણ નં ૫૧ સ્વૈચ્છછક સંગઠનોન પ્રય સોર્ી સ મ જજક સ્તર – આવર્િક


સધ્ધરત જેવ પક્રરવતથનો જોવ મળે છે .

ત રણ નં ૫૪ સ્વૈચ્છછક સંગઠનો ક યથર્ી સ મ જજક ફ યદ ઓ ર્ય છે

ત રણ નં ૫૦ સ્વૈચ્છછક સંગઠનોન ક યથર્ી સ્ર્ વનક નેત ૃત્વ શસ્ક્ત વવક સ પ મી


છે .

ત રણ નં ૬૦ સ્વૈચ્છછક સંગઠનોન ક યોર્ી શૈક્ષણીક સ્તરમ ં અને લોકોન


ુ રો ર્યો છે .
આરોગ્યમ ં સધ

ત રણ નં ૬૫ મોટ ભ ગન ઉત્તરદ ત સ્વૈચ્છછક સંગઠનોન ુ જ


ક યોર્ી ખબ
સંતોષ છે .

ત રણ નં ૬૯ સ્વૈચ્છછક સંગઠનોન અસરક રક પ્રયત્નોર્ી સમગ્ર વવસ્ત રમ ં


ુ યત્વે પક્રરવતથનો આવેલ છે . અને અનભ
મખ્ ુ વી શકે છે , જે ઉત્તરદ ત જોઈ શકે છે .

ઉપરોક્ત ચચ થને અંતે એ સ ખ્રબત ર્ ય છે કે સ્વૈચ્છછક સંગઠનો અસરક રક રીતે


ક યથ કરે છે . એર્ી સંશોધન ઉપકલ્પન યોગ્ય છે .

૪. આક્રદવ સી વવક સ મ ટે વવક સન પ્રયત્નોમ ં કેટલ ક પ્રયત્નો જોવ મળત હશે.

ુ સંશોધનમ ં સંશોધન વવસ્ત રમ ં ક યથરત સ્વૈચ્છછક સંસ્ર્ ઓને વવક સ


પ્રસ્તત
ક યથિમોમ ં કે વ તે સંદભે સંશોધક વનક્રરક્ષણ જેવી પધ્ધતીન સ્વરૂપે કેવ પ્રશ્નો જોવ
મળે છે . જોય ંુ છે કે સ્વૈચ્છછક સંસ્ર્ ઓ દ્વ ર સમગ્ર લ ભ ર્ીને એક સરખો સંતોષ
આપવ મ ં વનષ્ફળત મળે છે , એ સ્વ ભ વવક પણે છે ક્ય રે ક ઉત્તરદ ત ન ક રણે પણ

242
યોગ્ય લ ભ પક્ષ પક્ષી વગેરે સ્વૈચ્છછક સંસ્ર્ ન દ્વેષ, ર ગ ક્ય રે ક સ્ર્ વનક, ર જકીય
પ્ર પ્ત ન ર્ ય ક યથિમન યજ્ઞમ ં હ ડક ન ખવ ન ંુ ક યથ કરત હોય છે .

ુ સંશોધન અહેવ લન
પ્રસ્તત પ્રકરણ ૭ ન ત રનો પૈકી ત રણ નં ૭૨
મોટ ભ ગન ઉત્તરદ ત આક્રદવ સી વવક સમ ં સ્વૈચ્છછક સંગઠનન યોગદ નને મધ્ય
કક્ષ ન ંુ ગણ વે ૭૫ સ્વૈચ્છછક સંગઠનો એ વધ ુ અસરક રક રીતે ક યથ કરવ મ ટે ત રણ નં
– છે . આક્રદવ સી જીવનશૈલીને અનરૂુ પ ક યથિમો ઘડવ જોઈએ, કહીએ તો સંસ્ર્ ગત
ક યથિમોમ ં સ્ર્ વનક કે ર જકીય અન્ય પ્રક રન પ્રશ્નો ઉદ્ભવત જોવ મળે છે . આમ, ૪
ુ સંશોધનની ઉપક્લ્પન નં.-
આક્રદવ સી વવક સ મ ટે વવક સન પ્રયત્નોમ ં – પ્રસ્તત
કેટલ ક પ્રશ્નો જોવ મળત હશે.

૫. આક્રદવ સી વવક સ મ ટે સ્વૈચ્છછક સંગઠનો દ્વ ર વવવધ પ્રય સો ર્ત હશે.


પ્રસ્તત સંશોધનમ ં ઉપરોક્ત ઉપક્લ્પન એ આક્રદવ સી સમ જન સવ ાંગી
વવક સન પ્રય સર્ી તપ સવ ન સંદભથમ ં અગત્યની ગણ વી શક ય છે . જ્ય રે કોઈ
વવસ્ત ર કે સંસ્ર્ નો સવ ાં ગી વવક સ સ ધવો હોય ત્ય રે શૈક્ષખ્રણક જેવ દરે ક પ સ પર
ધ્ય ન, આરોગ્ય, સ સ્ં કૃવતક, આવર્િક, સ મ જજક કેષ્ન્દ્રત કરી સવ્ુ યવસ્સ્ર્ત સઆ
ુ યોજજત

ક યથ કરવ ંુ અવનવ યથ બને છે .

ઉપરોક્ત ઉપક્લ્પન ને તપ સવ પ્રકરણ – ૭ ન ં ત રણો પૈકી ત રણ નં – ૨૭ સ્વૈચ્છછક


સંસ્ર્ ઓ ખેતી ક્ષેત્રે વધ રે ક યથ કરે છે . ૩૩ સ્વૈચ્છછક સંગઠનો ત રણ નં - . દ્વ ર
શૈક્ષખ્રણક ક યથ કરવ આવ્ય છે , ત રણ નં ૩૬ મોટ ભ ગન એટલે કે ૯૧% લોકોન મત
ુ બ સ્વૈચ્છછક સંગઠનો દ્વ ર જીવન સ્તર સધ
મજ ુ રણ મ ટે ન ક યથિમ ર્યેલ છે . ૩૯

સ્વૈચ્છછક સંગઠનો દ્વ ર આરોગ્ય ક યથિમો ચલ વ ય છે – ત રણ નં ૪૪ સ્વૈચ્છછક


સંગઠનો દ્વ ર વ્યવસ યને લગત ક યથિમો ચલ વવ મ ં આવે છે .

ઉપરોક્ત ત રનોન ંુ વવવરણ કરત જણ ય છે કે આક્રદવ સી ઉત્કૃષ્ટ મ ટે સ્વૈચ્છછક


સંસ્ર્ ઓ દ્વ ર અંતે અલગ અલગ ક્ષેત્રમ ં નોંધ પ ત્ર ક મગીરી કરે છે .- અપેક્ષીત
ુ ી સમ જને કે સમહ
પક્રરવતથન સધ ુ ને લઇ જવ નો પ્રયત્ન કરે છે .

આમ, ઉપરોક્ત ચચ થને અંતે કહી શક ય કે સંશોધનમ ં પર્દશથક તરીકે


ુ ેલ ઉપક્લપન
આક્રદવ સી વવક સ મ ટે સ્વૈચ્છછક સંગઠનો દ્વ ર વવવવધ પ્રય સો ર્ત મક

243
હશે. આ વવધ ન પ ૃથ્ર્કરણ, વવવવરણ અને ત રણની કસોટીન અંતે સત્ય સ ખ્રબત ર્ ય
છે .

સ્વૈચ્છછક સંગઠનોન પ્રયત્નોર્ી આક્રદવ સીઓમ ં સ મ જજક, આવર્િક, સ સ્ં કૃવતક,


ર જકીય પક્રરવતથન ર્ય ંુ હશે.

ુ સંશોધનમ ં મખ્
પ્રસ્તત ુ ય ફખ્રલત ર્થ જે શોધવ ન ંુ હત ંુ તે મખ્
ુ ય એ હત ંુ કે સ્વૈચ્છછક

સંસ્ર્ ન પ્રય સોર્ી આક્રદવ સી સમ જમ ં કેવ પક્રરવતથનો આવ્ય હશે અને તે કેવ
પ્રક રન પક્રરવતથનો હશે તે શોધવ ન ંુ પ્રસ્તત
ુ સંશોધનમ ં સ્વૈચ્છછક સંસ્ર્ ન સમગ્ર

પ્રકલ્પો તપ સી અને તેની આક્રદવ સી ઉપર કેવી અસર ઉપન વી ઉધ ભ વી છે તે


ુ ય ઉદે શ રહ્યો છે .
તપ સનો મખ્


પ્રસ્તત સંશોધનની ઉપકલ્પન નં ૬ સ્વૈચ્છછક સંગઠનોન પ્રયત્નોર્ી
આક્રદવ સીઓમ ં સ મ જજક પરીવતથન આવ્ય હશે. સ સ્ં કવૃ તક, ધ વમિક, ર જકીય, આવર્િક
૭ ન ત રણો પૈકી ત રણ નં- આ ઉપક્લ્પન ની ચક સણીન સંદભે પ્રકરણ ૩૪, ૩૬
શૈક્ષખ્રણક સશ થવે છે . ૩૫

ત રણ નં ૬૦ સ મ જજક પક્રરવતથન દશ થ વે છે /૪૩ –

ત રણ નં ૫૫ અને ૫૬ ર જકીય પક્રરવતથન દશ થ વે છે –

ત રણ નં ૪૬ આવર્િક પક્રરવતથન દશ થ વે છે –

ત રણ નં ૫૮ સ સ્ં કૃવતક પક્રરવતથન દશ થવે છે –

આમ, ઉપરોક્ત ત રણોન સંદભે જણ વી શક ય છે કે સ્વૈચ્છછક સંસ્ર્ ન


ર જકીય પક્રરવતથન આવ્ય , સ સ્ં કૃવતક, આવર્િક, પ્રય સોર્ી આક્રદવ સી સમ જમ ં
ુ વી પણ શક ય છે .
સ મ જજક જે જોઈ શક ય છે અને અનભ

આમ, ઉપયક્થ ુ ત ઉપકલ્પ્ન ઓ સ્વૈચ્છછક સંગઠનોન પ્રયત્નોર્ી આક્રદવ સી


સમ જમ ં પક્રરવતથન આવ્ય છે તે યોગ્ય સ ખ્રબત ર્ ય છે .

ઉપરોક્ત વવવવધ સંશોધન ઉપકલ્પ્ન ઓને ચક સ્ય બ દ સંશોધન દરવમય ન


ુ ક્રિય ત્મક પગલ ઓ લેવ જોઈએ તેવ ંુ જણ ઈ
અભ્ય સ કત થ ને વવવવધ બ બતોમ ં અમક
રહ્ં ુ છે જે આપણે નીચે પ્રમ ણે જોઈ શકીએ.

244
૭.૪ ક્રિય ત્મક પગલ ઓ :-

સંશોધન અભ્ય સન અધ્યયન વખતે સંશોધન વવસ્ત રમ ં ક્ષેત્રક યથ કરત –


ુ ક તો લીધી અને સ ર્ો
કરત સંશોધકે વવવવધ સ્ર્ળો અને વવવવધ ઉત્તરદ ત ઓની મલ
– સ ર્ અભ્ય સક્ષેત્રની પક્રરસ્સ્ર્વતન ંુ વનક્રરક્ષણ કયાં ુ અને ઉત્તરદ ત ઓ સ ર્ે ચચ થ
વવચ રણ દ્વ ર પણ સંશોધકને ઘણી બધી મ ક્રહતી પ્ર પ્ત ર્ઇ. જેન આધ રે સ્વૈચ્છછક
સંસ્ર્ ઓ આક્રદવ સી વવક સ મ ટે વધ ુ અસરક રક અને સ રી રીતે ક યથ કરી શકે તે
અંગેન ર્ોડ સ ૂચનો નીચે પ્રમ ણે જણ વી શક ય.

• સંશોધન વવસ્ત ર ન ન પ ય ન ઉદ્યોગો અને ગૃહઉદ્યોગો મ ટે ઘણી


પ્રવતકુ ળત ધર વતો હોવ ર્ી તેમજ કુ દરતી સંશ ધનો સ ર પ્રમ ણમ ં
ં ી પરુ ત પ્રમ ણમ ં
ઉપલબ્ધ હોવ ર્ી અને ક ચો મ લ પણ જ ંગલોમ ર્
મળી રહેતો હોવ ર્ી સ્વૈચ્છછક સંગઠનો દ્વ ર ગૃહઉદ્યોગોન વવક સ મ ટે
ક યથ કરવ મ ં આવે અને તે મ ટે ન વવવવધ પ્રકલ્પો શરુ કરવ મ ં આવે
તો અસરક રક ક યથ ર્ઇ શકે તેમ છે .
• સંશોધન વવસ્ત રમ ં ખેતી હજુ વ્યવસ વયક ધોરણે બહુ આગળ વધી
નર્ી, પરં ત ુ અમક
ુ જગ્ય ઓમ ં ખેતીન ંુ વ્યવસ વયક રૂપ વવકસત ંુ દે ખ ય

રહ્ં ુ છે જેમ ં ખ સ કરી શ કભ જીની ખેતી, ફૂલોની ખેતી, ફળોની ખેતી


જેવ વવવવધ પ્રયોગો સંશોધન દરવમય ન સંશોધન કત થ ને જોવ મળે લ
જેમ ં વધ ુ સ રી ત ક્નીકોનો ઉપયોગ કરી અને સ્વૈચ્છછક સંગઠનો ક યથ
કરે તો લોકોની આવકમ ં વધ રો કરી શક ય.
• ુ લન ક્ષેત્રે પણ ઘણો વવક સ ર્ઇ શકે તેવી અનેક શક્યત ઓ છે .
પશપ
ુ લન ક્ષેત્રે વવક સની સંભ વન ઓ સંશોધન દરમ્ય ન જોવ
હ લમ ં પશપ
ુ લન વવક સ અને
મળી રહી છે તેર્ી સ્વૈચ્છછક સંગઠનોએ પશપ
ુ લન સંદભે નવ અખ્રભગમો પર ક યથ કરવ ંુ જોઈએ, ખ સ કરી અને
પશપ
મરઘ પ લન, બકર પ લન, મ છલી પ લન જેવ વ્યવસ યો વવકસ વી
અને નવી રોજગ રી ઉભી કરી શક ય તેમ છે .
• આવર્િક વવક સની સ ર્ો – સ ર્ સ મ જજક અને શૈક્ષખ્રણક વવક સ પર પણ
સ્વૈચ્છછક સંગઠનો દ્વ ર ક યથ કરવ ની જરૂક્રરય ત છે ખ સ કરીને લોકોમ ં

245
ુ ર ર્ ય તેવ ક યો
સ મ જજક જાગૃત્તત આવે અને શૈક્ષખ્રણક સ્તરમ ં સધ
સ્વૈચ્છછક સંગઠનો દ્વ ર હ ર્ ધરવ જોઈએ.
• આક્રદવ સી વવક સ મ ટે ક યથ કરતી અને સમ ન ધ્યેય ધર વતી સ્વૈચ્છછક
સંસ્ર્ ઓ વછચે એક સમ ન નેટવકથ ઉભ ંુ કરવ ંુ ખબ
ુ જરૂરી છે , જે દ્વ ર

સ્વૈચ્છછક સંસ્ર્ ઓ સ ર્ે મળી અને આક્રદવ સી વવક સન ક યોને વધ રે


સ રી રીતે અને જડપી પરુ પ ડી શકે.
• સ્વૈચ્છછક સંગઠનો દ્વ ર સ્ર્ વનક લોકોની જરૂક્રરય ત અને અપેક્ષ ઓ અંગે
મ ક્રહતી લેવ મ ં આવવી જોઈએ જેર્ી સ્વૈચ્છછક સંગઠનો તે પ્રમ ણે
પોત ન ભ વવ ક યથિમો ગોઠવી શકે અને લોકોની અપેક્ષ પ્રમ ણે ક યથ
કરી શકે.
• ુ રત
ગરીબી રે ખ ની નીચે જીવન ગજા આક્રદવ સી કુ ટંુ બોને વવવવધ

ક યથિમો સ ર્ે જોડવ જોઈએ, તેન પક્રરણ મે તે કુ ટંુ બો પગભર બની

શકશે અને આક્રદવ સી વવસ્ત રમ ં વશખ્રક્ષત બેરોજગ રો રોજગ રી પ્ર પ્ત

કરે તે મ ટે ન જરૂરી ત લીમ ક યથિમો, વધર ણ ક યથિમો અને રોજગ ર

લક્ષી ક યથિમો ચલ વવ જોઈએ જેર્ી દરે ક લોકોને રોજગ રી આપી

શક ય .

• આક્રદવ સી વવક સ ક યથિમોની શરૂઆત કરતી વખતે ક યથિમની

અસરક રકત અને ભૌવતક વવક સ તરફ ધ્ય ન કેષ્ન્દ્રત કરવ ંુ જોઈએ .

.અને આક્રદવ સીઓમ ં આત્મવવશ્વ સ વધે તેવ પ્રયત્નો કરવ જોઈએ

• આવર્િક ઉપ ર્જન મ ટે ઘણ આક્રદવ સીઓને મોસમી કે ક યમી ધોરણે

ં ર કરવ ંુ પડે છે તેને બદલે ત .ેેમને ઘર આંગણે રોજગ રી મળે


સ્ર્ળ ત

તેવ પ્રયત્નો કરવ જોઈએજરૂર જણ ય તો આક્રદવ સી વવક સ સ ર્ે .

.સંકળ યેલી સંસ્ર્ ઓએ પોત ની વ્ય ૂહરચન મ ં ફેરફ ર કરવ જોઈએ

• આક્રદવ સી વવસ્ત રોમ ં અસમતોલ વવક સ એ મોટો પ્રશ્ન છે આર્ી જે


વવસ્ત રો વવક સર્ી વંખ્રચત રહેલ છે તેવ વવસ્ત રોને ધ્ય નમ ં ર ખીને
સમતોલ વવક સની ક્રદશ મ ં આગળ વધ ય તેવ પ્રયત્નો કરવ ની જરૂર
ં આક્રદવ સી વવક સન ંુ આયોજન કરવ મ ં આવે ત્ય રે
છે તે ઉપર ત .

246
આક્રદવ સીઓમ ં રહેલ વૈવવધ્યને અને સમતોલ વવક સને ધ્ય નમ ં ર ખી
.અને ક યથ કરવ ંુ જોઈએ
• મ ત્ર સ્વૈચ્છછક સંગઠનોન ક યથિમોર્ી સંપ ૂણથ આક્રદવ સી વવક સ ર્ ય
નક્રહ આર્ી અન્ય સરક રી વવભ ગો અને સરક રી યોજન ઓનો લ ભ
ુ ં વધ ુ લોકો સધ
વધમ ુ ી પહોચે તે મ ટે પણ ક યથ કરવ મ ં આવે તે જરૂરી

છે . સ ર્ો – સ ર્ સરક રી આક્રદવ સી નીવતઓનો લ ભ જે આક્રદવ સી


કુ ટંુ બોને નર્ી મળી રહ્યો તેવ કુ ટંુ બોને અગ્રત આપી અને લ ભ સ્ન્વત
બન વવ નો પ્રયત્ન કરવો જોઈએ.

૭.૫ ભ વવ સંશોધન ક્ષેત્રો :-

ુ અભ્ય સમ ં અભ્ય સ ક્ષેત્રની સ ર્ો સ ર્ અન્ય કેટલીક બ બતોને


પ્રસ્તત
ુ ધ
સમ વવ મ ં આવે તો આગળ જત આ અભ્ય સન અનસ ં ને અન્ય કેટલ ક સંશોધનો
પણ ર્ઇ શકે તેમ છે . ધરમપરુ અને કપર ડ મ ં પણ ઘણી જાવતઓ વસવ ટ કરે છે અને
સ ર્ો સ ર્ ઘણી અન્ય સંસ્ર્ ઓ પણ આ વવસ્ત રમ ં ક યથરત છે , તે પ્રમ ણે આ
અભ્ય સની જેમ અન્ય બ બતોને ધ્ય નમ ં ર ખી અને પણ અનેક સંશોધનો ર્ઇ શકે તેમ
છે જેની વવસ્ત ૃત ચચ થ અને ર્ોડ કરવ જેવ સંશોધનો નીચે પ્રમ ણે છે .

ુ અભ્ય સ ધરમપરુ અને કપર ડ ત લકુ ઓને ધ્ય નમ ં ર ખી અને કરવ મ ં


૧) પ્રસ્તત
આવ્યો છે તે પ્રમ ણે અન્ય વવસ્ત રોને ધ્ય નમ ં ર ખી અને પણ અભ્ય સ કરી શક ય
તેમ છે .

૨) અહી સંયક્ુ ત રીતે તમ મ જાવતઓને ધ્ય નમ ં ર ખી અભ્ય સ કરવ મ ં આવ્યો છે


પરં ત ુ કોઈ નીચ્છચત જાવતને ધ્ય નમ ં ર ખી અને પણ આ સંદભે અભ્ય સ કરી શક ય
તેમ છે .

ુ અભ્ય સમ ં સમગ્ર બ બતોને ધ્ય નમ ં ર ખી અને વવક સ મ ટે ચ લત


૩) પ્રસ્તત
પ્રયત્નો અંગે ચચ થ કરવ મ ં આવી છે તે ઉપર ત
ં સ મ જજક, આવર્િક, સંસ્કૃવતક, શૈક્ષખ્રણક
વગેરે જેવ કોઈ એક પ સ ને ધ્ય નમ ં ર ખી અને અભ્ય સ કરી શક ય.

247
૪) ધરમપરુ અને કપર ડ ન આક્રદવ સીઓન વવક સ મ ટે સ્વૈચ્છછક સંસ્ર્ ન પ્રયત્નો
અભ્ય સમ ં તપ સવ મ ં આવ્ય છે . પરં ત ુ અન્ય સરક રી યોજન ઓ દ્વ ર
આક્રદવ સીઓમ ં આવેલ પક્રરવતથન અંગે પણ અભ્ય સ ર્ઇ શકે તેમ છે .

ુ ર તનો છે વ ડ નો અને
૫) આ અભ્ય સમ ં આવરી લેવ મ ં આવેલ વવસ્ત ર ગજ
અંતક્રરય ળ વવસ્ત ર છે તેર્ી અહી ક યથરત વવવવધ સ્વૈચ્છછક સંગઠનોને પડતી મશ્ુ કેલીઓ
અને તે મશ્ુ કેલીઓન ઉકેલો તેમણે કેવી રીતે ગોત્ય છે તે અંગે પણ ઊંડ ણર્ી અભ્ય સ
ર્ઇ શકે તેવી શક્યત જણ ય છે .

૬) આક્રદવ સીઓની પોત ની વવવશષ્ટ સંસ્કૃવત છે ત્ય રે આક્રદવ સી સંસ્કૃવતને સમજવ


મ ટે તેનો ઊંડ ણ પ ૂવથકનો અભ્ય સ ર્ઇ શકે છે .

ં રન ંુ પ્રમ ણ વધત ંુ જત ંુ જોવ


૭) આક્રદવ સીઓમ ં સ્ર્ળ ત મળે છે ત્ય રે ખ સ
ં રની સમસ્ય ને ધ્ય નમ ં ર ખી અને તે અંગે અભ્ય સ કરવો જોઈએ તેવ ંુ
સ્ર્ળ ત
સંશોધન કત થ ને લ ગી રહ્ં ુ છે .

ુ અભ્ય સમ ં વવવવધ ૬ સંસ્ર્ ઓન ક યોને આધ ર બન વવ મ ં આવ્યો છે


૮) પ્રસ્તત
પરં ત ુ કોઈ એક સંસ્ર્ જે આક્રદવ સી વવક સ મ ટે અસરક રક ક યથ કરી રહી હોય તેને
લક્ષમ ં ર ખી અને તે સંસ્ર્ દ્વ ર કરવ મ ં આવત વવવવધ પ્રયત્નોને પણ ધ્ય નમ ં
ર ખી અને અભ્ય સ કરવો જોઈએ.

ુ જ સદ
૯) સંશોધન વવસ્ત ર પ્ર કૃવતક રીતે ખબ ંુ ર અને રમણીય સ્ર્ળોર્ી ભરે લો છે ત્ય રે
અહી પ્રવ સન ક્ષેત્ર વવક સની પણ વવશ ળ તકો પડેલી જોવ મળે છે તેર્ી અહી
પ્રવ સન ક્ષેત્રન વવક સની તકો અને તે દ્વ ર સ્ર્ વનકોને રોજગ રી મળી રહે તે મ ટે ન
અભ્ય સ પણ ર્ઇ શકે તેમ છે .

૧૦) ભરપરુ કુ દરતી સંશ ધનો હોવ ર્ી અહી કુ દરતી સંશ ધનોન જતન અને યોગ્ય
ઉપયોગ દ્વ ર આજીવવક વવક સ મ ટે ન અભ્ય સ પણ ર્ઇ શકે

248
૭.૬ ઉપસંહ ર :-

ુ અભ્ય સન આધ રે આપણે જોય ંુ કે સંશોધન વવસ્ત ર અને તેમ ં વસત


પ્રસ્તત
આક્રદવ સી લોકોન વવક સ મ ટે સ્વૈચ્છછક સંગઠનો સતત વવવવધ પ્રક રન ક યથિમો
ચલ વી અને પોત ની રીતે ઉત્તમ પ્રયત્નો કરી રહ્ય છે . જે દ્વ ર આક્રદવ સી સમ જન
લોકોન ંુ જીવન ધોરણ સધ
ુ રે , તેમની આવકમ ં વધ રો ર્ ય, તેમન ંુ વશક્ષણન ંુ સ્તર ઉચ ંુ

આવે અને તેમન ંુ સ મ જજક અને સંસ્કૃવતક જીવન પણ ઉમદ બને તેવ પ્રયત્નો
કરવ મ ં આવી રહ્ય છે અને તે દ્વ ર આક્રદવ સી સમ જમ ં એક બદલ વની લહેર જોવ
મળે છે . સતત આવ ક યથિમો અને પ્રયત્નો દ્વ ર સમ જન અન્ય પ્રવ હોર્ી પ છળ રહી
ગયેલ લોકોને પોત નો વવક સ સ ધવ મ ટે આ પ્રયત્નો ઉપયોગી નીવડી રહ્ય છે અને
તે દ્વ ર તેમન ંુ સમગ્ર જીવન વવકસી રહ્ં ુ છે . તેર્ી આ પ્રયત્નોને જો વધ રે અસરક રક
રીતે અને વધ રે વ્ય પમ ં ફેલ વવ મ ં આવે તો આક્રદવ સી વવક સની પ્રક્રિય ને વધ ુ
ઝડપી બન વી શક ય તેમ છે .

ુ અભ્ય સ સ્વૈચ્છછક સંગઠનો, સરક રી વવભ ગો, સ મ જજક ક યથકરો,


પ્રસ્તત
ુ યોને ઉપયોગી ર્શે તેવી અપેક્ષ
આક્રદવ સી સંગઠનો, સંશોધકો અને આક્રદવ સી સમદ
છે અને તે દ્વ ર સંશોધકે કરે લ ક યથ અંગે નો તેમને પરુ તો સંતોષ મળશે.

249

You might also like