Professional Documents
Culture Documents
Rita Ben Project
Rita Ben Project
સંલગ્ન
સમાજકાર્ય પારં ગત (MSW) ની પદવી માટે અભ્ર્ાસક્રમના ભાગ રૂપે રજૂ કરવામાં આવેલ
લઘુશોધ વનબંધ
વવષર્ :
આવદવાસી વવકાસ માટે સ્વૈવછિક સંગઠનો દ્વારા ચાલતા પ્રર્ત્નોનો એક સમાજકાર્ય અભ્ર્ાસ
વષય:- 2023-24
સંશોધનકતાય : માગયદશયક શ્રી
સ્વામી વવવેકાનંદ ગૃપ ઓફ કોલેજીસ,રોણવેલ વલસાડ સ્વામી વવવેકાનંદ ગૃપ ઓફ કોલેજીસ,રોણવેલ વલસાડ
સ્વામી વવવેકાનંદ ગૃપ ઓફ કોલેજીસ, રોણવેલ વલસાડ
બાંહેધરી પત્રક
હુ ં પટે લ રીટાબેન ગોવવંદભાઈ. પ્રમાવણત કરૂ િું કે મારા દ્વારા રજૂ કરાર્ેલ લઘુશોધ વનબંધ
"આવદવાસી વવકાસ માટે સ્વૈવછિક સંગઠનો દ્વારા ચાલતા પ્રર્ત્નોનો એક સમાજકાર્ય અભ્ર્ાસ
વલસાડ જીલ્લના ધરમપુર અને કપરાડા તાલુકાના સંદભયમાં " એ મારૂ પોતાનું સંશોધન િે તે અન્ર્
કોઈપણ ર્ુવનવવસયટી/ સંસ્થાને કોઈપણ વડગ્રી/વડપ્લોમા અભ્ર્ાસક્રમ માટે સબવમટ કરવામાં
આવેલ નથી. આ સંશોધન સંપૂણયપણે મારૂ પોતાનું કાર્ય િે . જેની હુ ં ખાતરી આપુ િું.
તા.
એનરોલમેન્ટ નં:-
સ્વામી વવવેકાનંદ ગૃપ ઓફ કોલેજીસ, રોણવેલ વલસાડ
પ્રમાણપત્ર
આથી પ્રમાણપત્ર આપવામાં આવે કે પટે લ રીટાબેન ગોવવંદભાઈ એ પ્રસ્તુત સંશોધન
વવષર્ " આવદવાસી વવકાસ માટે સ્વૈવછિક સંગઠનો દ્વારા ચાલતા પ્રર્ત્નોનો એક સમાજકાર્ય
અભ્ર્ાસ વલસાડ જીલ્લના ધરમપુર અને કપરાડા તાલુકાના સંદભયમાં " પર સફળતા પૂવયક પોતાના
સમાજકાર્ય પારં ગત (MSW) અભ્ર્ાસક્રમના ભાગરૂપે સ્વામી વવવેકાનંદ ગૃપ ઓફ કોલેજીસ
રોણવેલ વલસાડનાં માગયદશયન હે ઠળ વષય 2023-24 અભ્ર્ાસ પૂણય કર ેલ િે તે બદલ આ
પ્રમાણપત્ર આપવામાં આવે િે .
તા. માગયદશયકશ્રી,
આસીસ્ટન્ટ પ્રોફે સર
જીવવ ની ઉત્તમ કલ તેમજ ઉત્કર્ગ મ ર્ગ દશ ગવતુાં વર્ગ એટલે મ સ્ટર ઓફ સોશશયલ વકગ (એમ.એસ.
ડબલ્યુ.) નુાં વર્ગ.
આ વર્ગ દરશમય ન ક્ષેત્રક યગન મ ધ્યમથી અનેક પ્રવૃશત્તઓ સમ જમ ાં ઉપયોર્ી થઈ શકે એ રીતે
સમ જ ક યગ ત લીમ થીઓ દ્વ ર કરવ મ ાં આવે છે. આ ક્ષેત્રક યગ દ્વ ર ત લીમ થીન સ્વરૂપે મને ઘણુાં
શીખવ મળયુાં. જેમ ાં મેં ત લીમ થી તરીકે 'આશદવ સી શવક સ મ ટે સ્વૈશછછક સાંર્ઠનો દ્વ ર ચ લત
પ્રયત્નોનો એક સમ જ ક યગ અભ્ય સ' જેની પસાંદર્ી કરી હતી. આ ક્ષેત્રક યગ દ્વ ર મને તેમની પરાં પર ઓ,
ભ ર્ ઓ, તેમની રહેણી-કરણી, તેમનુાં જીવન જીવવ ની રોજબરોજ ની શિય ઓ શવશે જાણવ મળયુાં અને
તેમન થી પશરશચત થયો.
આ ક્ષેત્ર ક યગમ ાં સાંશોધન દ્વ ર આશદવ સી શવસ્ત રન લોકોન જીવનની મુશ્કે લીઓ કઈ રીતે
શનવ રી શક ય તે મ ટે શવશવધ સ્વૈશછછક સાંર્ઠનોની મ શહતી ખૂબ જ ઉપયોર્ી બની રહે એવી આશ
ર ખુાં છુાં.
સાંશોધક
દર્ાાવતુ ું કોષ્ટક
૧૪.૧ જો સ્થળાુંતર કરવુું પડતુ ું િોય તો કેટલા સર્ય ર્ાટે તે દર્ાા વતુ ું કોષ્ટક ૧૬૮
૧૪.૩ સ્થળાુંતર કરી કાર્ કરવાથી અંદાજીત કેટલી આવક થાય તે દર્ાા વતુ ું ૧૭૦
કોષ્ટક
1
૧૪.૪ ઉત્તરદાતાના કુટુુંબનો અંદાજીત ખર્ા દર્ાા વત ુ ું કોષ્ટક ૧૭૧
૧૭ ઉત્તરદાતાનાું ગાર્ર્ાું કાયા કરતી સ્વૈચ્છછક સુંસ્થા દર્ાા વતુ ું કોષ્ટક ૧૭૬
કોષ્ટક
૧૯ સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા કોઈ કાયાક્રર્ો / યોજનાઓનાું અર્લીકરણ ૧૭૮
દર્ાાવતુ ું કોષ્ટક
૨૦ કેવા– કેવા ક્ષેત્રર્ાું કાયાક્રર્ો થયેલ દર્ાા વત ુ ું ૧૭૯
૨૧ આપને ખેતી તવકાસ ર્ાટે ની કોઈ યોજનાનો લાભ ર્ળે લ તે દર્ાા વત ુ ું ૧૮૦
કોષ્ટક
૨૧.૧ કેવા પ્રકારનો લાભ ર્ળે લ તે દર્ાા વતુ ું કોષ્ટક ૧૮૧
૨૧.૨ કાયાક્રર્ના ર્ળે લ લાભ દ્વારા ઉત્તરદાતાને કેવા પ્રકારનો ફાયદો થયો તે ૧૮૨
દર્ાાવતુ ું
૨૨ ઉત્તરદાતાને પશુપાલનને લગતી યોજનાનો લાભ ર્ળે લ તે દર્ાા વત ુ ું ૧૮૩
કોષ્ટક
૨૨.૧ ઉત્તરદાતાને કેવા પ્રકારનો લાભ ર્ળે લ તે દર્ાા વત ુ ું કોષ્ટક ૧૮૪
૨૨.૨ ઉત્તરદાતાને યોજનાના લાભથી કેવા પ્રકારનો ફાયદો થયો તે દર્ાા વત ુ ું ૧૮૫
કોષ્ટક
૨૩ સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા કોઈ ર્ૈક્ષણણક કાયા કરવાર્ાું આવ્યા તે દર્ાા વત ુ ું ૧૮૬
કોષ્ટક
૨૩.૧ ર્ૈક્ષણણક કાયો દર્ાાવતુ ું કોષ્ટક ૧૮૭
૨૩.૨ ઉત્તરદાતાને ર્ૈક્ષણણક કાયોથી કેવા પ્રકારનો ફાયદો થયો તે દર્ાા વત ુું ૧૮૮
કોષ્ટક
૨૪ સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા જીવન સ્તર સુધાર ર્ાટે થયેલ કાયાક્રર્ો દર્ાા વતુ ું ૧૮૯
કોષ્ટક
૨૪.૧ ઉત્તરદાતાના જીવન સ્તર સુધારાને લગતા કાયાક્રર્ો દર્ાા વતુ ું કોષ્ટક ૧૯૦
૨૪.૨ જીવન સ્તર સુધારથી ઉત્તરદાતાને કેવા પ્રકારનો ફાયદો થયો તે દર્ાા વત ુ ું ૧૯૧
કોષ્ટક
2
૨૫ સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા આરોગ્ય લક્ષી કોઈ કાયાક્રર્ ર્લાવવાર્ાું આવે તે ૧૯૨
દર્ાાવતુ ું કોષ્ટક
૨૫.૧ આરોગ્યલક્ષી કાયાક્રર્ો દર્ાા વત ુ ું કોષ્ટક ૧૯૩
૨૫.૨ ઉત્તરદાતાને આરોગ્યલક્ષી કાયાક્રર્ દ્વારા કેવા પ્રકારનો ફાયદો થયો તે ૧૯૪
દર્ાાવતુ ું કોષ્ટક
૨૬ સ્વૈચ્છછક સુંસ્થા દ્વારા સાર્ાજજક સુરક્ષાને લગતા કાયાક્રર્ો દર્ાા વત ુ ું કોષ્ટક ૧૯૫
દર્ાાવતુ ું કોષ્ટક
૨૭.૨ ઉત્તરદાતાને વ્યવસાય લક્ષી કાયાક્રર્ોથી થયેલ ફાયદો દર્ાા વત ુ ું કોષ્ટક ૧૯૯
૨૮ સ્વૈચ્છછક સુંસ્થા દ્વારા સરકારી સિાય ર્ેળવવા ર્ાટેના ર્લાવતા કાયાક્રર્ો ૨૦૦
દર્ાાવતુ ું કોષ્ટક
૨૮.૧ સ્વૈચ્છછક સુંસ્થા દ્વારા સરકારી સિાય ર્ેળવવા ર્ાટે ર્લાવતા કાયાક્રર્ોનુ ું ૨૦૧
કોષ્ટક
૨૮.૨ ઉત્તરદાતાને સરકારી સિાય કાયાક્રર્થી થયેલ ફાયદો દર્ાા વતુ ું કોષ્ટક ૨૦૨
૩૦ સ્વૈચ્છછક સુંગઠનોના કાયાથી કોઈ આતથિક ફાયદો થયો તે દર્ાા વત ુ ું કોષ્ટક ૨૦૫
૩૧ સ્વૈચ્છછક સુંગઠનોના કાયાથી કોઈ સાર્ાજજક ફાયદો થયો તે દર્ાા વત ુું ૨૦૭
કોષ્ટક
૩૧.૧ ઉત્તરદાતાને કેવા પ્રકારનો સાર્ાજજક ફાયદો થયો તે દર્ાા વત ુ ું કોષ્ટક ૨૦૮
દર્ાાવતુ ું કોષ્ટક
૩૩ સ્વૈચ્છછકસુંગઠનોના કાયોથી કોઈ સાુંસ્કૃતતક બદલાવ જોવા ર્ળ્યો તે ૨૧૧
દર્ાાવતુ ું કોષ્ટક
3
૩૩.૧ ઉત્તરદાતાના જીવનર્ાું કેવા પ્રકારનો સાુંસ્કૃતતક બદલાવ આવ્યો તે ૨૧૨
દર્ાાવતુ ું કોષ્ટક
૩૪ સ્વૈચ્છછક સુંગઠનોના કાયાથી ગાર્ર્ાું આવેલ બદલાવો દર્ાા વતુ ું કોષ્ટક ૨૧૩
૩૫ ઉત્તરદાતાનાું ર્ાટે સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા મુખ્ય કેવા પ્રકારનો બદલાવ ૨૧૪
૩૭ ઉત્તરદાતાના ર્તે કાયાક્રર્ને અગત્યનો ગણાવા પાછળના કારણો દર્ાા વતુ ું ૨૧૬
કોષ્ટક
૩૮ ઉત્તરદાતાને સ્વૈચ્છછક સુંગઠનોનાું કાયોથી સુંતોષ થયો કે નહિ તે દર્ાા વત ુ ું ૨૧૭
કોષ્ટક
૩૯ સ્વૈચ્છછક સુંસ્થાનાએ કરે લ કાયોના સુંતોષ દર્ાા વતુ ું ૨૧૮
૪૧ સ્વૈચ્છછક સુંગઠનોના કાયાથી સર્ગ્ર તવસ્તારર્ાું મુખ્ય પહરવતાન દર્ાા વત ુું ૨૨૦
કોષ્ટક
૪૧.૧ સર્ગ્ર તવસ્તારર્ાું કેવા પ્રકારનુ ું પહરવતાન જોવા ર્ળે તે દર્ાા વતુ ું કોષ્ટક ૨૨૧
૪૩ સ્વૈચ્છછક સુંસ્થાના તવતવધ કાયાક્રર્ો કેવા ગણી ર્કાય તે દર્ાા વત ુ ું કોષ્ટક ૨૨૩
૪૪ સ્વૈચ્છછક સુંસ્થાના કાયોથી આવેલ સાર્ાજજક પહરવતાનનો દર્ાા વતુ ું કોષ્ટક ૨૨૪
દર્ાાવતુ ું કોષ્ટક
૪૭ ઉત્તરદાતાના ર્તે આહદવાસી વીકાસ ર્ાટે સ્વૈચ્છછક સુંસ્થા કેવા પેકારનુ ું ૨૨૭
કાયા કરી રિી છે તે દર્ાાવત ુ ું કોષ્ટક
૪૮ સ્વૈચ્છછક સુંસ્થાઓ આહદવાસી તવકાસ ર્ાટે વધારે અસરકારક રીતે કાયા ૨૨૮
4
પ્રકરણ – ૧
વિષય પ્રિેશ
૧.૧ પ્રસ્તાિના :
ુ :
૧.૨ અભ્યાસના હેતઓ
ુ ાયોનો પરરચય :
આરદિાસી સમદ
નીદશશનની પસંદગી :
૧.પ્રાથવમક મારહતી :
૨.ગૌણ મારહતી :
5
૧.૧ પ્રસ્તાિના :-
ભારતીય સમાજની સંસ્કૃતતમાં ઊંડા ઉતરવાથી જોવા મળે છે કે ભારતમાં અનેક
પ્રાકૃતતક તવતવધતાઓ વાળા પ્રદે શોના પ્રમાણે ત્યાની પ્રકૃતત સાથે તાદાત્મય કેળવીને
અલગ-અલગ લોકો વસતા અને તવકસતા આવ્યા છે .આજે પણ ઘણા સમુદાયો એવા છે જે
પોતાના મ ૂળ પ્રાકૃતિક આવાસોમાં રહીને જીવન ગુજારી રહ્યા છે .તે લોકોમાં આજે પણ
જગલ
ં અને પવવતીય પ્રદે શોમાં કુદરતના ખોળે રહેતા આવ્યા છે . આદદવાસી સમુદાય
પોતાની તવતશષ્ટ અને આગવી ઓળખ અને જીવનશૈલી ધરાવે છે . તેમની સામાજજક,
આતથિક, સંસ્કૃતતક, ધાતમિક, તથા કળા કારીગરી વૈતવધ્યપ ૂણવ અને આગવી છે . ભારતની
ઓળખવામાં આવે છે . આદદજાતત એટલે પ્રાચીન સમયથી રહેતો આવેલો અને હાલ
માનવસંસ્કૃતતના પ્રારં ભભક સ્તરે જીવન જીવતો સમ ૂહ. આદદજાતત માટે અંગ્રેજીમાં
માટે ભગરીજનો જેવા પયાવ યો પણ વપરાયા છે . વર્ષોથી પછાત અને અન્ય સમાજથી
કચડાયેલા, શોતર્ષત સમાજ હોય, તેમના સવાાંગી તવકાસ માટે બંધારણની કલમ – ૩૪૨
અન્વયે આદદજાતતની એક યાદી તૈયાર કરી તેમના સામાજજક, આતથિક, શૈક્ષણીક અને
રાજકીય દહતોને કેન્રમાં રાખી આરક્ષણનું તવશેર્ષ કવચ પ ૂરું પાડવામાં આવ્્ુ ં છે . બંધારણની
કલમ – ૩૩૬ હેઠળ ‘ટ્રાઈબ’ શબ્દની વ્યાખ્યા કરી આદદવાસીઓને “ અનુસભુ ચત જન-જાતી
6
ભારતીય વસ્તીમાં ભારતીય સમાજના એક અંગ તરીકે આદદવાસી જાતતઓ
આતથિક, સામાજજક, શૈક્ષણીક અને રાજકીય કારણોસર પાછળ રહી ગયેલ છે . આપણો દે શ
આઝાદ થયો તે પહેલા સમાજના આવા નબળા વગોમાં હદરજનો અને આદદવાસીઓના
તવકાસ માટે દે શના અગ્રગણ્ય નેતાઓ, સામાજજક કાયવક્રરો અને પ્રશાસનમાં કામ કરતા
લોકો તવચારતા હતા અને તેના આધારે તેમના દ્વારા કેટલાક કાયવક્રમો પણ હાથ ધરવામાં
આવ્યા હતા. ખાસ કરીને આઝાદી મળ્યા પછી આવી કેટલીક આદીજતીઓના તવકાસને
ઝડપી બનાવી શકાય તે માટે બંધારણમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે . બંધારણની
જોગવાઈ અનુસાર પંચવર્ષીય યોજનામાં પછાત વગોના કલ્યાણનો પાયો નખાયો હતો.
જેમાં ૧૯૫૨ ની ૨ જી ઓક્ટોબરે “કોમ્્ુનીટી ડેવલોપમેન્ટ અને નેશનલ એક્સ્ટે ન્શન પ્રોગ્રામ
” અમલમાં મુકવામાં આવ્યો હતો. જયારે ૧૯૫૫માં સમગ્ર ભારતમાં જયાં ખાસ કરીને જે
આદદવાસીઓ સ્થાયી થયેલ હોય ત્યાં તેઓના સંકભલત તવકાસ માટે ખાસ તવસ્તારોના બ્લોક
અને વૈતવધ્યતા (અનેકરૂપતા) બને જોવા મળે છે . તેન ુ ં મુખ્ય કારણ ભારતીય સમાજની
અંદર રહેલી જ્ઞાતત વ્યવસ્થા અને જાતતઓની વ્યવસ્થા છે . જ્ઞાતત વ્યવસ્થાએ ભારતીય
સમાજની અગત્યની લાક્ષણીકતા છે . પરં ત ુ બીજી બાજુ ભારતના જુદા- જુદા રાજયો અને
પ્રદે શોમાં વસવાટ કરતી આદદજાતતઓ પણ ભારતની એક તવતશષ્ટ ઓળખ ઉભી કરે છે .
પ્રયેક આદદમ જૂથ કે સમ ૂહ એક આગવી ઓળખ અને સામાજજક જીવન ધોરણ ધરાવે છે .
શક્ક્તની જરૂર પડે. દરે ક આદદમજાતતઓના વસવાટ ઓછા – વિા પ્રમાણમાં તનતિત
કાયમી વસવાટ કરે છે તેવ ુ ં ન કહી શકાય. તે જે પ્રદે શ કે તવસ્તારમાં વસવાટ કરે છે તે
7
પ્રદે શ કે તવસ્તારની જીવનશૈલી અનુસાર તેઓ ઢળી જાય છે . તેથી દરે ક આદદમજાતી
પોતાની આગવી સામાજજક ઓળખ અને તવતશષ્ટ જીવનશૈલી ધરાવે છે . જેમાં ખોરાક,
આદદમજાતી કરતા કઇક અંશે અલગ પડે છે . દરે ક આદદમજાતી એક સ્વતંત્ર સામાજજક
રહ્ું છે . તેની અસર માત્ર સભ્ય સમાજ પર જ નદહ પણ આદદવાસી સમજો પર પણ પડી
છે . ભારતીય સમાજ જીવન પર છે લ્લા સાત દાયકાઓમાં અનેક ક્ષેત્રોમ પદરવતવન આવી
જવાબદાર ગણી શકાય. આવી પ્રદક્રયાથી આધુતનક અને ભૌતતક જીવન જીવવાની લાલશા
અને માન્યતાઓમાં પણ ફેરફાર થયા. ભારતીય સમાજની સાથે આદદવાસી સમાજ ઉપર
પ્રયાસો વગેરે પ્રદક્રયાઓ અને પરીબળોના કારણે તેમજ સભ્ય સમાજના સંપકવ ના કારણે
હતુ.ં પરં ત ુ સમયજતા આદદવાસી અને અન્ય બહારના લોકો વચ્ચે સંપકોનુ ં પ્રમાણ વધવા
લાગ્્ુ ં અને એક સમય એવો આવ્યો કે, બધા આદદવાસી સમુહોને એક જ શ્રેણીમાં મ ૂકી
શકાય નદહ તેવ ુ ં વ્યાપક પણે સ્વીકારમાં આવ્્ુ.ં વળી, આઝાદીનો લાભ આ નબળા અને
પછાત વગવના લોકો સુધી પણ પહોચે તેની ગંભીર તવચારણા થવા લાગી અને તે માટે
8
જુદા-જુદા અભભગમો અપનાવવામાં આવ્યા. કારણકે એકબાજુ તો આદદવાસીઓ અને તેમની
સંસ્કૃતતને બાહ્ય વચવસ્વ ધરાવતા સમ ૂહોથી રક્ષણ આપવુ ં હતુ.ં અને બીજી બાજુ બધા
આદદવાસી સમ ૂહોના તવકાસ પ્રશ્નો એક સરખા ન હોવાથી યોગ્ય અને અસરકારક અભભગમ
હાથ ધરી રાષ્ટ્રની મુખ્ય ધારા સાથે સુસકં ભલત કરવાના પ્રયાશો શરુ કરવાના હતા. ડો.
પ્રકાશમાં આવતા તત્કાલીન વડાપ્રધાન પંદડત જવાહરલાલ નહેરુના તવચારો સાથે સહમત
બાહ્ય સમાજ અને સંસ્કૃતતઓ સાથેનો તેમનો સંપકવ નહીવત છે . તવમલ શાહ
જાતી નથી.
૨.) બીજી શ્રેણીમાં તે આદદવાસી જાતત આવે છે કે, જે ઉડાણના તવસ્તારોમાં વસે છે
તેમ છતાં બાહ્ય સમાજોના સંપકવ માં આવી હોય છે તેથી આ આદદવાસીઓ
પરં પરાગત જીવન જીવવા સાથે પદરવતવનના પ્રવાહો અનુભવી રહ્યા છે . ધરમપુર
ુ અભ્યાસ
અને કપરાડા તાલુકાની અમુક જાતતઓને આ શ્રેણીમાં મ ૂકી શકાય. પ્રસ્તત
હેઠળ આવરી લેવામાં આવેલ ધરમપુર તાલુકાની કુકણા, વારલી, ગાતવત વગેરે
૩.) તે આદદમ જાતતઓ કે જે બાહ્ય સંપકવ ને કારણે પોતાની સંસ્કૃતત ગુમાવી બેઠા છે .
અને નવુ ં સારું ધારણ કરી શક્યા નથી. હકીકતમાં બાહ્ય સંપકોને કારણે તેમની
સંસ્કૃતત નાશ પામી છે . પોતે આતથિક, સામાજજક અને અન્ય ઘણી રીતે શોર્ષણના
9
૪.) આ શ્રેણીમાં તે સવે આદદવાસી જાતતઓ આવે છે કે જે મ ૂળ બાહ્ય સંસ્કૃતતના
સંપકવ માં આવવા છતાં પોતાની મ ૂળ સંસ્કૃતત અને ખાતસયતો જાણવી રાખવામાં
ઓળખાવવા શક્ય રહ્ું નથી. મધ્ય પ્રદે શના ‘ગોંડ’, ઉિર – પ ૂવવના ‘નાગા’ અને
આરક્ષણની તવતવધ કલમો અને રાજયના નીતત તનદશવક તસધ્ધાંતો આદદવાસીઓ ઉપરાંત
અનુસભુ ચત જાતતઓના સવાાં ગી તવકાસ માટે રાજકીય તનિય પ્રગટ કરે છે . ભારતની
નબળા વગો માટે સામાજજક ન્યાય સાથેના આતથિક તવકાસની બંધારણીય રૂપરે ખાને જુદા
પડકારો અને પ્રવાહોને જન્મ આતયો છે . તેનાથી પ્રેરાયને વીતેલા કેટલાક વર્ષોમાં ભારતમાં
પદરવતવનોને સમજવા માટે ના પધ્ધતતસરના અભ્યાસો હાથ ધયાવ છે . બીજા કેટલાક આવા
અભ્યાસોએ આદદવાસીઓના તવકાસ અને તેના પ્રશ્નોની છણાવટ કરવાનો પ્રયાસ કયો છે .
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૧૦૪,૫૪૫,૭૧૬ લોકો વસવાટ કરે છે જે ભારતની કુલ
વસ્તીનાં ૮.૬% છે . જો ગુજરાત તરફ નજર કરીએ તો ૮,૯૧૭,૧૭૪ એટલે કે કુલ વસ્તીના
10
આધરે કહી શકાય કે કચ્છને બાદ કરતા ગુજરાતમાં ૨૫ જેટલી આદદવાસી જાતતઓ વસે
છે .
હાલમાં આદદવાસી તવકાસ માટે ઘણી બધી સ્વૈપ્ચ્છક સંસ્થાઓ આગળ આવી રહી
છે .અને નવા-નવા પગલાઓ અને પ્રયાસો કરી આદદવાસી તવકાસ માટે ના પ્રયત્નો કરી રહી
ુ :-
૧.૨ અભ્યાસના હેતઓ
સામાજજક જીવનને લગતી નવી હકીકતો શોધી જૂની હકીકતોની ચકાસણી કરી તેન ુ ં
સમાજ જીવનને લગતા તસધ્ધાંતો સ્થાપવાનો છે . માનવ વતવનના વાસ્તતવક અભ્યાસ માટે
સામજજક સંશોધન ગમે તેટલું સુધ્ધ હોય, પરં ત ુ તે હેત ુ તવહીન નથી. સંશોધન
પાછળ શ્રમ અને ધન બંનેનો ઉપયોગ થાય છે . સામાજજક સંશોધનનો ધ્યેય સામાજજક
ુ
ચોક્કસતા અને યથાથવતા માટે પ્રથમ તવર્ષયની શરૂઆતમાં તેના હેતઓ નક્કી કરવા પડે
ુ
સમાજકાયવ અભ્યાસ “ તવર્ષયને ધ્યાનમાં રાખી અભ્યાસના હેતઓ નીચે મુજબ કરવામાં
આવ્યા છે .
11
1. આદદવાસી તવકાસ માટે કાયવરત તવતવધ સ્વૈપ્ચ્છક સંગઠનો તવશે માદહતી
મેળવવી.
તવશે જાણવુ.ં
જાણકારી મેળવવી
ચકાસવા.
સંશોધનની શરૂઆત કરવા માટે સંશોધનકતાવએ કોઈ પ્રશ્નરૂપ તવધાનો રચવા પડે છે
અને આ પ્રશ્નના આધારે વૈજ્ઞાતનક સંશોધનનો પ્રારં ભ થાય છે . બીજા શબ્દોમાં કહીએ તો
સંશોધનો હેત ુ, વૈજ્ઞાતનક પધ્ધતીના ઉપયોગ દ્વારા પ્રશ્નનો ઉિર મેળવવાનો છે . આવા
સંશોધન અમુક પ્રકારના પ્રશ્નરૂપ તવધાનથી જ શરુ થાય છે . આવો પ્રશ્ન ગમે તે સ્વરૂપનો
હોઈ શકે.
પછી એક પ્રકૃતતના પદરબળોને નાથવા અને તેને માનવ કલ્યાણમાં રોકવા શક્ક્તમાન
બન્યો છે . તવતવધ વૈજ્ઞાતનક શોધખોળ અને તેના પદરણામે સુલભ બનતી જીવનની સુખ –
પદરબળોને સમજવા, તેની આગાહી કરવા અને તેન ુ ં તનયમન કરવા શક્ક્તમાન બન્યો છે
તેન ું કારણ તેની તવચાર શક્ક્ત છે . તેથી જ વર્ષો પહેલા એરીસ્ટૉટલ માનવી ને તવચારશીલ
12
પ્રાણી (Rational Animal)તરીકે બીરદાવેલ છે . તવચાર કરવો, તકવ કરવો, દલીલો કરવી
વગેરે માનવીને માટે સહજ છે . તેમ છતાં માણસ જે કઈ તવચાર, તકવ કે દલીલો કરે તે
હંમેશા સત્ય જ હોય તેમ માનવાને કારણ નથી, તેથી તવચાર, તકવ કે દલીલોને સાથવક કરવા
તવધાન છે જેની યથાથવતા તપાસવા માટે ચકાસણી પર મ ૂકી શકાય છે . વધુ સ્પષ્ટ કરતા
આ લેખકો કહે છે કે, ઉપકલ્પના એવો એક પ્રશ્ન છે જેનો કોઈપણ પ્રકારનો જવાબ
મેળવવાનો હજુ બાકી હોય છે . ઉપકલ્પના સામાન્ય મતને અનુરૂપ પણ હોઈ શકે અને
તવરુધ્ધની પણ હોઈ શકે. ચકાસણીના અંતે ઉપકલ્પના સાચી પણ પુરવાર થાય અને ખોટી
પણ પુરવાર થાય. ”
સામાન્ય રીતે મોટા ભાગની લોક માન્યતાઓ વૈજ્ઞાતનક રીતે પ્રશ્નાથવ રૂપ બનતી
નથી. એટલે કે, લોકોના તવચારો અને વતવનો મોટા ભાગે એટલા બધા સ્પષ્ટ અને દે ખીતા
હોય છે કે સામાન્ય રીતે તેનો ગંભીરતા પ ૂવવક અભ્યાસ કરવાનું જરૂરી માનવામાં આવત ુ ં
નથી. પરં ત ુ લોકોના તવચારો અને વતવનોમાં સામજજક પદરવતવન આવતા તે અભ્યાસનો
તવર્ષય બને છે . એટલે કે, ઉપકલ્તનાઓનુ ં તનમાવણ કરી ને આ ક્ષેત્રમાં અભ્યાસ થવા લાગે
છે .
13
આમ, સામાજજક પદરવતવન દ્વારા નવી તવચારસરણી અને નવા મ ૂલ્યોનો તવકાસ થતા
પ્રચભલત માન્યતાઓ સાચી છે કે ખોટી, તેને વૈજ્ઞાતનક રીતે ચકાસવા માટે દરે ક સંશોધનમાં
કેટલીક ઉપકલ્પનાઓનુ ં તનમાવ ણ કરવુ ં જરૂરી જ નદહ પરં ત ુ સંશોધન ક્ષેત્રે તનધાવ દરત કરી તેને
1. સ્વૈપ્ચ્છક સંગઠનો સ્થાતનક સંસ્થાઓને સાથે રાખી તવકાસની પ્રદક્રયા હાથ ધરે
છે .
પડયો છે .
આવ્યા છે .
છે .
14
૧.૪ વિષય પસંદગી :-
સંશોધન મુખ્યત્વે સમાજ જીવનને લગતા વૈજ્ઞાતનક જ્ઞાનમાં વ ૃદ્ધદ્ધ કરવા સાથે
મ ૂળભ ૂત પરં પરા કે પ્રણાલીઓ તવર્ષેની વાસ્તતવકતા જાણી ને તે પ્રદે શ, સમુદાય કે સમાજ
પ્રો. ગોપાલના મતે “વસ્તુ લક્ષી અને ચકાસણી જન્ય પધ્ધતતઓ દ્વારા હકીકતો
શોધવા માટેની, હકીકતો વચ્ચેનો સંબધ શોધવા માટે અને તેના આધારે તસધ્ધાંત કે તનયમો
પધ્ધતતસરની પ્રવીધીઓની મદદ વડે નવી હકીકતો શોધવાનુ ં કે જૂની હકીકતોની ચકાસણી
કાયવકારણની સમજુતી આપવાનુ ં તેમજ માનવ વતવનનો તવશ્વનીય અને યથાથવ અભ્યાસ
કરવાનું સુગમ બનાવતા નવા વૈજ્ઞાતનક ઉપકરણો, ખ્યાલો અને તસધ્ધાંતો તવકસાવવાના
ધ્યેયો ધરાવે છે .”
માદહતીની આવશ્યકતા ઉભી થાય છે . જે સવેક્ષણ દ્વારા શક્ય બને છે . આથી સંશોધનમાં
અથવા તેની વાસ્તતવક પદરક્સ્થતત અંગે જાણકારી મેળવવા માટે સશોધન અતનવાયવ બની
રહે છે .
અભ્યાસો થયેલા છે .ખાસ કરી ને ગ્રાતમણ સમાજ, નગર સમાજ તેમજ આદદવાસી સમાજને
15
લગતા અનેક અભ્યાસો થયા છે . આદદવાસી સમાજ પણ પદરવતવનની પ્રદક્રયામાંથી પસાર
થઇ રહ્યો છે પરં ત ુ આદદવાસી સમાજ તવકતસત સમાજ થી અલગ અને દુગવમ જગલ
ં અને
પહાડી તવસ્તારમાં રહેતો હોય, જેથી તેમનામાં પદરવતવનની અસર દાયકાઓ પછી અને
કારણકે, ભારતની જેમ ગુજરતના જુદા-જુદા પ્રદે શોમાં વસવાટ કરતી આદદજાતતઓ વચ્ચે
સામાજજક અને આતથિક ક્ષેત્રે તવતવધતા અને ભૌગોભલક ભભન્નતા તથા અંતર ધરાવતા હોય,
તેથી તેઓમાં તફાવત જોવા મળે છે અને તવકાસની રષ્ષ્ટએ પણ અસમાનતા જોવા મળે છે .
ભ ૂતકાળમાં પદરક્સ્થતત કેવી હતી આ રષ્ટીએ જોતા દરે ક આદદવાસી સમ ૂહનો અભ્યાસ કરવો
જરૂરી છે .
પ્રસ્તુત શોધ તનબંધ “આદદવાસી તવકાસ માટેના સ્વૈપ્ચ્છક સંગઠનો રારા ચાલતા
સંશોધક છે લ્લા ૮ વર્ષવથી સમાજકાયવમાં અધ્યાપક તરીકે કામગીરી કરે છે અને આદદવાસી
અત્યાર સુધી તવશેર્ષ ધ્યાન આપવામાં આવ્્ુ ં નથી. આ ઉપરાંત સંશોધકે આદદવાસી તવકાસ
માટે પ્રયત્નશીલ એવા એક સ્વૈપ્ચ્છક સંગઠન પયાવ વરણ તશક્ષણ કે ન્રમાં ૬ વર્ષવ સુધી
આદદવાસી તવકાસ માટેના તવતવધ પ્રયત્નો હાથ ધરે લ હતા અને તેનો બહોળો અનુભવ પણ
કપરાડા તવસ્તાર સુધી એટલે કે ગુજરાતની સમગ્ર પ ૂવવ પટ્ટી જેમાં અરવલ્લી,પ ૂવવ સાતપુડા
અનુસભુ ચત જનજાતતની વસ્તી ધરાવતા સઘન ક્ષેત્રો છે . ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે
આદદવાસીઓની ૯૧.૭૯% વસ્તી ગ્રામ્ય અને ઊંડાણના દુગવમ તવસ્તારમાં વસવાટ કરે છે .
16
આ ઉપરાંત અત્યાર સુધીમાં આદદવાસી તવકાસ માટે થઇ દરે ક પંચવર્ષીય યોજનાઓમાં
ખાસ્સા પ્રયત્નો કરવામાં આવી રહેલા છે .તેમ છતાં તેની અસરો જોઈએ તેટલી અસરકારક
નીવડી શકી નથી આથી આદદવાસી તવકાસ માટેના અલગ પ્રકારના પ્રયોગોને સમજવા
હાલમાં સ્વૈપ્ચ્છક સંગઠનો આદદવાસી તવકાસ માટે તવતશષ્ટ પ્રયાસો કરી રહ્યા છે આ
પ્રયાસો કેટલા અંશે કારગર નીવડી રહ્યા છે ? તેની આદદવાસીઓ પર કેવી અસરો થઇ છે
પદરવતવનો આવેલા છે કે નદહ ? વગેરે પ્રશ્નોના આજે ઉકેલો મેળવવા જરૂરી બન્યા છે .
પ્રસ્તુત અભ્યાસનો તવર્ષય આ બધી બાબતોને ધ્યાનમાં રાખી પસંદ કરવામાં આવ્યો છે .
4. આદદવાસી તવકાસ માટે ઉદભવતા પ્રશ્નો અને તેમાં પડતી મુશ્કેલીઓ જાણી
ુ ના થઇ શકશે.
અને ગેરફાયદાઓની તલ
17
6. તવતશષ્ટ અને ઉપયોગી આદદવાસી તવકાસના પ્રયાસો અન્ય જગ્યાએ કાયવરત
તવકાસ માટે અસરકારક ભાવી નીતત ઘડવામાં રાજય સરકાર ,કેન્ર સરકાર
ભારતમાં કુલ નાના મોટા ૬૯૮ આદદવાસી જૂથો – જાતતઓ વસવાટ કરે છે
ગુજરાત રાજયની દભક્ષણ પ ૂવવ પટ્ટીમાં વસતા તવતવધ આદદવાસી સમુદાયોને ધ્યાનમાં રાખી
સમય,નાણા અને શક્ક્તની મયાવદાને ધ્યાનમાં લઈને તનદશવન પસંદગીની પ્રદક્રયા કરવામાં
આવી છે .
18
સ્િૈચ્છિક સંગઠનોનો પરરચય :-
છે , તેમના પુરુર્ષાથવ , તનષ્ઠા અને સમપવણની ભાવના અસીમ હતી અને હજુ પણ આવી
સંસ્થાઓ ચલાવે છે . આરોગ્યની સમસ્યા હલ કરવા પ્રયાસ કરે છે તેમજ તેમનુ ં આતથિક
સ્તર ઉચું લાવવા પયત્ન કરે છે , તો અમુક સંસ્થાઓ દુષ્કાળ અને અતતવ ૃષ્ષ્ટ જેવી કુદરતી
અનેક તવર્ષયો પર કાયવ કરી રહી છે .આમ સ્વૈપ્ચ્છક સંગઠનો આદદવાસી તવકાસમાં અગત્યની
આદદવાસી તવકાસનુ ં કાયવ તનષ્ઠા પ ૂવવક કરી રહી છે જેમાં પયાવ વરણ તશક્ષણ કેન્ર
,બાયફ,આચવ વાદહની, જશોદા નરોિમ ચેરીટેબલ ટ્રસ્ટ, વેડછી પ્રદે શ સેવા સતમતત,
ુ ાયોનો પરરચય :-
આરદિાસી સમદ
દભક્ષણ ગુજરાતની પ ૂવવ પટ્ટીમાં આદદવાસી સમુદાયો વસવાટ કરી રહ્યા છે .અને પોતાના
તવકાસ માટે પ્રયત્નો કરી રહ્યા છે .જેમાં અમુક મુખ્ય આદદવાસી જ્ઞાતતઓમાં
19
1. કોકણા :-
કોકણા પણ હતા એવુ ં માનવામાં આવે છે , કોકણા ભીલો કરતા ઉજળા,દે ખાવડા
અને પાતળા છતાં સશક્ત હોય છે .આજે દભક્ષણ ગુજરાતની પ ૂવવ પટ્ટીના પ્રદે શમાં
ભીલ કરતા કોકણા પ્રજા વધારે મહેનત ુ અને હોતશયાર, વ્યવક્સ્થત ખેતી
ચાલુ કરવાનુ ં માંન આ પ્રજાને ફાળે જાય છે . જાત મહેનત અને સખત પદરશ્રમને
2. િારલી :-
3. કોટિાળિયા :-
નથી.વળી ખેત મજુર તરીકે કોઈ કામ કરતુ નથી, એમનો જીવનતનવાવ હ એ લોકો
4. ગાવિત :-
ઉદર તનવાવહનુ ં સાધન ખેતી છે .સખત મહેનતુ ં આ જાતત ખેતી પર જ વધારે ધ્યાન
20
આપે છે ,નભેલી છે , આગળ પડતી આ જાતત તવકસતા સમાજની હરોળમાં બેસવાની
તૈયારી ધરાવે છે .
મનુષ્ય જયાં છે , ત્યાં સમાજ છે અને સમાજમાં અનેક સામજજક ઘટનાઓ જોવા મળે
છે . સામજજક ઘટનાઓ એટલે સમાજમાં રહેતી વ્યક્ક્તઓની દક્રયાઓ, વતવનો અને ભચિંતનની
ૃ તા અને પદરવતવનશીલતાની
રીત, સામાજજક ઘટનાઓમાં તવતવધતા, જદટલતા, અમત
તવશેર્ષતાઓ જોવા મળે છે . આ સામાજજક ઘટનાઓનો અભ્યાસ જયાં સુધી વૈજ્ઞાતનક પધ્ધતત
દ્વારા સંશોધન કરવામાં આવતુ ં નથી ત્યાં સુધી અભ્યાસના આધારે ચોક્કસ સામાજજક
તનયમો કે તસધ્ધાંતો રચી શકતા નથી. આથી વૈજ્ઞાતનક પધ્ધતત દ્વારા સંશોધન કરવુ ં જરૂરી
પધ્ધતત દ્વારા કરવામાં આવે છે . જેથી અનુભવજન્ય, વાસ્તતવક અને હકીકતલક્ષી જ્ઞાન
અવલંભબત છે . સામાજજક સંશોધનમાં જેવી રીતે તવર્ષય પસંદગી વખતે સાવચેતી રાખવી
પસંદગી પણ સાવચેતી પ ૂણવ કરવાની રહે છે . કારણ કે અભ્યાસ નુ ં એકમ ક્ુ ં છે ? તેને
સંશોધનનો મુખ્ય હેત ુ સામાજજક જીવનને લગતા વૈજ્ઞાતનક જ્ઞાનમાં વ ૃપ્ધ્ધ કરવા
21
પ્રસ્તુત અભ્યાસ એક સામાજજક અને સમાજશાસ્ત્રીય સંશોધન છે . સામાજજક સંશોધન
માટે પોલીંન યંગ જણાવે છે કે “સામાજજક સંશોધન એક વૈજ્ઞાતનક સાહસ છે , જે તાદકિક અને
કાયવકારણની સમજુતી આપવાનુ ં તેમજ માનવ વતવનનો, તવશ્વસનીય અને યથાથવ અભ્યાસ
કરવાનું સુગમ બનાવતા તથા વૈજ્ઞાતનક ઉપકરણો, ખ્યાલો અને તસધ્ધાંતો તવકસાવવાના
ધ્યેયો ધરાવે છે . ”
પ્રસ્તુત અભ્યાસમાં સૌ પ્રથમ તવર્ષય નક્કી કરવા, અભ્યાસની પ ૂવવભ ૂતમકા મેળવવા અને
પ્રાથતમક જ્ઞાન મેળવવા માટે ગ્રંથાલયનો ઉપયોગ કરવામાં આવેલ છે . અત્યાર સુધીના
થયેલા તવર્ષય સાથે સંબતં ધત અભ્યાસો તવશે જાણકારી મેળવવા, સંદભવ પુસ્તકો મેળવવા,
માદહતી મેળવવા, વસ્તી તવર્ષયક આકડાઓ મેળવવા અને સંશોધન તવર્ષય પુરક માદહતી
મેળવવા ગ્રંથાલય અને વહીવટી કચેરી દ્વારા ઉપલબ્ધ આંકડાઓનો ઉપયોગ કરવામાં
આવ્યો છે .
સિેક્ષણ :-
ુ
સામાજજક સંશોધકો ઉપરાંત સરકારી અને ભબન સરકારી સંગઠનો ઘણા હેતઓ માટે
સવેક્ષણનો ઉપયોગ કરે છે . માદહતી એકત્ર કરવાની પદ્ધતત તરીકે સવેક્ષણ અતત લોકતપ્રય
પદ્ધતત છે . લોકોના વતવન, વલણ, માન્યતા, અભભપ્રાય, તવતશષ્ટતા, અપેક્ષા વગેરે અંગેના
22
કાયોથી આવેલ તવતવધ બદલાવો વગેરે માટે તનદશવ સવેક્ષણ દ્વારા માદહતી એકત્ર કરવામાં
આવેલ છે .
નીદશશનની પસંદગી :-
સંશોધન તવર્ષયની પસંદગી બાદ સંશોધન ક્ષેત્ર નક્કી કરવામાં આવે છે તે ક્ષેત્ર માંથી
ક્ષેત્રમાં એકમોનુ ં પ્રમાણ તવશાળ છે . અભ્યાસના હેત ુઓ, સમય મયાવદા જેવા કારણોને લીધે
અભ્યાસ ક્ષેત્રના તમામ એકમોનો અભ્યાસ થઇ શકતો નથી. તેથી સમગ્ર કે સમષ્ષ્ટના
ભાગરૂપે ચોક્કસ એકમોને પસંદ કરવામાં આવ્યા છે . આ માટે તનદશવન પદ્ધતતનો સ્વીકાર
કરવામાં આવ્યો છે . કોઈ પણ પ્રશ્નની તપાસ માટે માદહતી એકત્ર કરવી પડે છે . જો સંશોધન
ક્ષેત્રમાં રહેલા બધાજ એકમોની તપાસ કરવામાં આવે તો તેને સમગ્ર અથવા સમષ્ષ્ટની
તપાસ કહે છે . આ પદ્ધતતની કેટલીક મયાવ દાઓ છે . જેમ કે (૧) સમષ્ષ્ટમાં એકમોની સંખ્યા
વધારે હોય તો આ પધ્ધતતમાં વધારે સમય જાય છે . અને ખચવ પણ વધે છે . (૨) તવશાળ
સમષ્ષ્ટમાંથી માદહતી મેળવવા અનેક વ્યક્ક્તઓની તનમણુકં કરવી પડે છે . તેથી ચોકસાઈનુ ં
તપાસ કરીને તે માદહતી ઉપરથી સમષ્ષ્ટ તવશે અનુમાન કરવામાં આવેલ છે . સમષ્ષ્ટના
કોઈ એક ભાગને નમુનો અથવા તનદશવ કહે છે . આમ તનદશવ પાસેથી માદહતી મેળવી સમષ્ષ્ટ
મુલર અને સુસલર કહે છે કે “ સમષ્ષ્ટનો ગમે તે ભાગ એ તનદશવ નથી પરં ત ુ સમષ્ષ્ટના
જે ભાગને સમષ્ષ્ટની લાક્ષણીકતાઓ દશાવ વવા માટે ઉપયોગમાં લેવામાં આવે તે ભાગને
તનદશવ કહેવાય ”ગુડવ અને હટવ ના મતે “ સમષ્ષ્ટનુ ં પ્રતતતનતધત્વ ધરાવતો નાનો નમુનો એટલે
તનદશવ ”
23
પ્રસ્તુત અભ્યાસમાં વલસાડ જીલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં કામ કરતા
તવતવધ સ્વૈપ્ચ્છક સંગઠનો માંથી અલગ અલગ ક્ષેત્રોમા કામ કરતા છ (૬) સ્વૈપ્ચ્છક સંગઠનો
તેના કાયવક્રમો અને વ્યાપ મુજબ પસંદ કરવામાં આવ્યા છે . જેમાં કૃતર્ષતવકાસ પર કાયવરત
અને આજીતવકા સંદભે કાયવ કરતી “ધ્રુવા – બાયફ”, આરોગ્ય અને તશક્ષણ પર કાયવ કરતી
કાયવ કરત ુ “લોકમંગલમ ટ્રસ્ટ”, પયાવવરણના પ્રશ્નો અને આજીતવકા પર કાયવરત “પયાવવરણ
તશક્ષણ કેન્ર”, પાણી અને આરોગ્ય તેમજ તશક્ષણ પર કાયવરત “જશોદા નરોિમ ચેરીટે બલ
ટ્રસ્ટ” અને ગાંધી તવચાર અને ગ્રામ તવકાસ પર કાયવ કરતા તવદ્યાપીઠ પ્રેદરત કાયવક્રમ
કરવામાં આવ્યા છે .
ઉપરોક્ત તમામ સ્વૈપ્ચ્છક સંગઠનો પોત – પોતાની રીતે આદદવાસી તવકાસ માટે
તવતશષ્ટ અને નમુના રૂપ કાયવ કરી રહ્યા છે . સાથો સાથ તેમના દ્વારા ચલાવવામાં આવતા
કાયવક્રમોથી આદદવાસી તવકાસ માટે ની નવી દદશાઓ ખુલી રહી છે . ઉપરોક્ત સંગઠનો માંથી
કોઈ સંગઠનો ખેતી અને કૃતર્ષતવકાસ સાથે સંકળાયેલ છે તો કોઈ સંગઠન મદહલા તવકાસ,
અને દરે ક પાસાઓને તપાસવા માટે પ્રસ્તુત અભ્યાસમાં કૃતર્ષ, પશુપાલન, મદહલા તવકાસ,
તશક્ષણ, પાણી, સામાજજક જાગૃતત, ગૃહ ઉદ્યોગ, આરોગ્ય, સાંસ્કૃતતક જાગૃતત વગેરે બાબતો ને
ઉપરોક્ત રીતે સંસ્થાઓની પસંદગી કયાવ બાદ સંશોધન અભ્યાસના ઉિરદાતાની પસંદગી
સેમ્પભલિંગ પણ કહેવામાં આવે છે . જયારે સંશોધક સમષ્ષ્ટના બંધારણ તવશે પુરતી માદહતી
ધરાવતો હોય અને સંશોધન માટે યોગ્ય તવગતોનુ ં તનદશવ જોઈત ુ ં હોય ત્યારે હેતલ
ુ ક્ષી
લાક્ષભણક દકસ્સાને પસંદ કરવામાં આવ્યા છે જે દ્વારા સંશોધન હેત ુ તસદ્ધ કરી શકાય તેવા
24
ઉિરદાતાઓની મુલાકાત લઇ અને સંશોધકે તેમની પાસેથી માદહતી મેળવી છે . દરે ક
સોપાન બને છે . સામાજજક સંશોધનમાં જેવી રીતે તવર્ષય પસંદગી વખતે સાવચેતી જરૂરી
સંશોધન યોજનાનું ઘડતર કરતી વખતે જ સંશોધક માદહતી પ્રાતત કરવા માટે કઈ પધ્ધતત
ઉપયોગી બનશે તેનો તવચાર કરે છે . અભ્યાસના એકમો અને ઉપકલ્પનાઓ ને ધ્યાનમાં
રાખીને માદહતી એકત્રીકરણની પધ્ધતત નક્કી કરવામાં આવે છે . પ્રશ્નનો અભ્યાસ તેમજ
તેના ઉકેલનો આધાર તે પ્રશ્ન તવશે એકતત્રત કરે લી માદહતીની સચોટતા પર રહેલો છે .
પોલીન યંગના શબ્દોમાં કહીએ તો, “ માદહતીમાં બનાવો, આંકડાઓ, અનુભવો, હદકકતો
ઉપરાંત બીજી ઘણી બધી તવગતોનો સમાવેશ થાય છે . આવી તવગતોમાં વ્યક્ક્તના તવચારો,
25
આ અથવમાં આ અભ્યાસમાં આંકડાઓ, અનુભવો, હદકકતો, વ્યક્ક્તઓના તવચારો,
કોઈ પણ પ્રકારનું સંશોધન કાયવ કરવા માટે સંશોધન તવર્ષયને અનુરૂપ માદહતી
I. પ્રાથતમક માદહતી
૧.પ્રાથવમક મારહતી :-
જે માદહતી સંશોધક પોતે જાત તપાસ કે અવલોકન દ્વારા મેળવે અથવા સંશોધન કે
પોતાની પસંદ કરે લ વ્યક્ક્તઓ દ્વારા જે માદહતી મેળવવામાં આવે તેને પ્રાથતમક માદહતી
ુ
કહેવામાં આવે છે . આમ, સંશોધન ક્ષેત્રમાંથી સંશોધકે સંશોધન સમસ્યાઓના હેતઓ માટે
રીતે જ જાતે સૌ પ્રથમ વાર એકત્ર કરે લી માદહતીને પ્રાથતમક માદહતી કહેવાય, આવી
વ્યક્ક્તની રહે છે . ”
માદહતી હોય છે . પ્રાથતમક માદહતી મેળવવામાં પ્રશ્નાવલી, મુલાકાત, તનદરક્ષણ, અનુસ ૂચી
ુ
પ્રસ્તુત સંશોધન અભ્યાસના મુખ્ય હેતઓ અને અભ્યાસ હેઠળની બાબતોના
સંદભવમાં ઉિરદાતાઓ પાસેથી પ્રાથતમક માદહતી મેળવવા માટે મુખ્ય પધ્ધતત તરીકે
26
ુ ીનો વ્યાપક
મુલાકાત પધ્ધતત અને માદહતી એકત્રીકરણના સાધન તરીકે મુલાકાત અનુસચ
પ્રાથતમક માદહતી એકત્ર કરવા માટે નીચેની પ્ર્ુક્ં ક્તઓનો ઉપયોગ પ્રસ્તુત
૧.૧ વનરરક્ષણ :-
તનદરક્ષણ છે . તનદરક્ષણ એ જ્ઞાનેષ્ન્રઓ દ્વારા થતો પ્રત્યક્ષ અનુભવ છે . એટલે કે આંખો વડે
જોવુ,ં કાનથી સંભાળવુ ં અને તે રીતે અન્ય જ્ઞાનેષ્ન્રઓની મદદ વડે પ્રત્યક્ષ અનુભવ કરી ને
સાચી તથા યથાથવ માદહતી મેળવવા પ્રયત્ન કયો છે . સંશોધક દ્વારા સહભાગી તનદરક્ષણનો
ઉપયોગ કરી સ્વૈપ્ચ્છક સંગઠનો દ્વારા ચાલતા કાયવક્રમો તથા કાયવકરોના વતવન અને લોકો
સાથેના સંબધ
ં ો અંગે માદહતી મેળવવામાં આવી છે .
પધ્ધતત, ખેતી આધાદરત જીવન, જીવનશૈલી, સ્વૈપ્ચ્છક સંગઠનોના કાયવક્રમો અંગેની માદહતી
આવેલ છે .
ુ ાકાત :-
૧.૨ મલ
જીવનમાં થયેલી અસરો તવશેની પ્રત્યક્ષ રીતે અભ્યાસને અનુરૂપ સહેતકુ વાતચીત દ્વારા
માદહતી મેળવવાની હોય છે . અથાવત અભ્યાસીએ ઉિરદાતાના આંતદરક જીવનમાં ઓછે વિે
27
અંશે પ્રવેશવાનું થાય છે , જેથી વ્યક્ક્તની લાગણી, ભાવના, તવચારો, અનુભવ વગેરે જાણવા
મળે છે . મુલાકાત સંશોધક અને ઉિરદાતા વચ્ચેની સામજજક આંતર દક્રયા બની રહે છે .
જેને લીધે ઉિરદાતાના મનમાંથી શરમ, સંકોચ, અપદરભચતતાની ભાવના દુર થતા
મૈત્રીપ ૂવવકના વાતાવરણમાં વાસ્તતવક માદહતી મળી શકે છે . અને તે દરતમયાન સુક્ષ્મ
મુલાકાત પ્ર્ુક્ક્તનો ઉપયોગ કરી ને અભ્યાસમાં સાચી માદહતી મેળવવાનો પ્રયત્ન કરે લ
ુ ાકાત અનસ
૧.૩ મલ ુ ૂળચ :-
પ્રશ્નોનું બનેલ ું પત્રક છે . સંશોધક કાયવકર માદહતીદાતાને રૂબરૂ મળીને ક્રમબદ્ધ પ્રશ્નો પ ૂછીને
તેની પાસેથી માદહતી મેળવે છે . અને એ માદહતી સંશોધન કાયવકતાવ પોતે જ આ પત્રકમાં
ભરે છે . માદહતીદાતાને કોઈ પ્રશ્ન ન સમજાય તેવા સંજોગોમાં સંશોધક પોતે તેને પ્રશ્ન
સમજાય તે રીતે રજુ કરે છે . પ્રશ્નનો અથવ સ્પષ્ટ કરે છે . આ રીતે સંશોધન કાયવકર અનુસ ૂભચ
મુજબના પ્રશ્નો માદહતીદાતાને સમજાય તે રીતે રજુ કરી શકે છે . ગુડ અને હટવ ના મતે “
અનુસ ૂભચ એ પ્રશ્નોનો સંકુલ છે . તે શ્રેણી બદ્ધ પ્રશ્નોનુ ં બનેલ ું પત્રક છે . મુલાકાત લેનાર
અભ્યાસ હેઠળની વ્યક્ક્તને રૂબરૂ મળીને પત્રક અન ૂસાર પ્રશ્ન પ ૂછે છે અને મળતા જવાબો
સાધન તરીકે મુલાકાત અનુસ ૂભચનો ઉપયોગ કરવામાં આવેલ છે . સંશોધન ક્ષેત્રમાં તશક્ષણનુ ં
પ્રમાણ ઓછુ હોવાથી, પ્રત્યેક ઉિરદાતા તશભક્ષત ન હોવાથી પ્રશ્નાવલી પધ્ધતતથી માદહતી
એકતત્રત કરી શકાય તેમ નથી, એટલા માટે મુલાકાત અનુસ ૂભચ પધ્ધતત પસંદ કરે લ છે .
ઉિરદાતાને પ્રત્યક્ષ કે રૂબરૂ મળીને કોઈ પણ પ્રશ્ન તવશે ચચાવ કરી, તેમજ ઊંડાણ પ ૂવવકની
ુ ી પ્રસ્તત
માદહતી પણ કેટલાક પ્રેરક પશ્નો દ્વારા મેળવી શકાય. આ હેતથ ુ સંશોધન
28
ુ ૂચી પ ૂિશ ચકાસણી :-
૧.૪ અનસ
અનુસ ૂચી તૈયાર થઇ ગયા પછી આખરી સ્વરૂપની અનુસ ૂચીમાં કઈ તવગતો અને
પ્રશ્નોનો સમાવેશ કરવો તે નક્કી કરવા માટે સંશોધકે તૈયાર કરે લી રૂપરે ખા સ્વરૂપની
અનુસ ૂચીની પ ૂવવ ચકાસણી કરવામાં આવી આ માટે સંશોધકે સંશોધન ક્ષેત્રમાં જઈ અને ૨૦
ઉિરદાતાઓ પાસેથી માદહતી મેળવી અને અનુસ ૂભચની ચકાસણી કરી તેના પદરણામે
ુ ીના પ્રશ્નોની તાદકિક કમે ગોઠવણી, ભાર્ષા, પ્રશ્નો બાદ યોગ્ય જગ્યા, પ્રશ્નોની સ્પસ્ષ્ટતા
અનુસચ
ુ ાકાત અનસ
૧.૫ મલ ુ ૂચી સંપાદન :-
કરવા માટે ઉિરદાતાઓને રૂબરૂ મળી અનુસ ૂચી દ્વારા માદહતી એકત્ર કરવા માટે સંશોધકે
ઉિરદાતાને પ્રથમ કાચી અનુસ ૂચી અને ત્યાર બાદ પ્રી-ટેસ્ટ દ્વારા અનુસ ૂભચમાં ઉભી થતી
ભ ૂલો અને રહી ગયેલ ક્ષતતઓનો સુધારો કરી ત્યાર બાદ તેને માગવદશવકશ્રી પાસે રજુ કરી
૨. ગૌણ મારહતી :-
ુ ી
ડેનીસ અને સ્ટીફન રીચરના મતે “ સામાજજક સંશોધકના ચોક્કસ સંશોધન હેતન
પદરપ ૂતતિ માટે એકત્ર કરવામાં આવી ન હોય તેવી પહેલેથી જ અક્સ્તત્વ ધરાવતી કે
નોંધાયેલી માદહતીને ગૌણ માદહતી કહેવાય.”આમ, ગૌણ માદહતી અગાઉથી એકતત્રત સ્વરૂપે
ગણતરીના અહેવાલો, સામતયકો, પુસ્તકો, સંશોધન લેખો, સવેક્ષણો વગેરે સંશોધન હેત ુ માટે
ગૌણ માદહતી પ ૂરી પાડે છે . પ્રસ્ત ુત અભ્યાસમાં ગૌણ માદહતીની નીચે પ્રમાણેની
29
ુ સંશોધનમાં ગ્રંથાલયનો
ગૌણ પ્રકારની માદહતી મેળવવા માટે થઇ ને પ્રસ્તત
ઉપયોગ કરવામાં આવશે, જેમાં સમસ્યા પસંદગી, દરખાસ્ત તનમાવણ, ઉપકરણની રચના
માટે, સંબતં ધત સાદહત્યની સતમક્ષા કરવા જેવી વગેરે બાબતો માટે તવતવધ પુસ્તકો અને
પ્રકાશનો માંથી તવર્ષયને અનુરૂપ સાદહત્યનો આધાર લેવામાં આવ્યો, તે ઉપરાંત અન્ય
બ્રોશર, ફોલ્ડર વગેરેનો ઉપયોગ કરવામાં આવેલો છે . જે દ્વારા સંસ્થાના તવતવધ કાયવક્રમો,
સંસ્થા દ્વારા ચાલતી પ્રવ ૃતતઓ અને સંસ્થા દ્વારા મેળવેલી ઉપલપ્બ્ધઓ અંગે જાણકારી
અનુસભુ ચ દ્વારા સખ્યાત્મક અને ગુણાત્મક બંને સ્વરૂપની માદહતીને વ્યવક્સ્થત રીતે ગોઠવણ
૧) સંજ્ઞાસ ૂચી : મુલાકાત અનુસ ૂભચમાં આવેલા બધા જ પ્રશ્નોનાં જવાબોની તવશાળ
માદહતી એકત્ર કરી ચોક્કસ સંજ્ઞાઓ આપી ક્રમબદ્ધ માદહતીની સંજ્ઞાસ ૂચી તૈયાર કરવામાં
આવશે.
દાખલ કરીને એક્સેલ દ્વારા માદહતીનુ ં પ ૃથ્થકરણ કરવામાં આવશે અને ત્યાર બાદ તે
30
૩) કોષ્ટકીકરણ :કોમ્ત્ુટરના એક્સેલમાં ભરે લી આંકડાકીય તવગતોના આધારે
આંકડાકીય માદહતીનું કોષ્ટકીકરણ કરવામાં આવશે જેમાં ક્રમ, તવગત, આવ ૃતિ અને
તારણો ઉપર પહોચે છે . આ તારણો વાચકો સુધી પહોચાડવા અહેવાલ દ્વારા તેની રજૂઆત
સંશોધનના તારણોથી સૌને વાકેફ કરવા અને વ્યવહાદરક ઉપયોગીતા અહેવાલમાં વ્યક્ત
થાય છે . તેથી અહેવાલ લેખન વૈજ્ઞાતનક ઢબે થાય તે જરૂરી છે . સમગ્ર સંશોધન અભ્યાસને
૧. સંશોધન પરરચય
આ પ્રકરણમાં અભ્યાસ તવર્ષય વસ્ત ુની રજૂઆત, અભ્યાસનું મહત્વ, અભ્યાસના મુખ્ય
હેત ુઓ, અભ્યાસની ઉપકલ્તનાઓ, અભ્યાસ માટે ની મુખ્ય બાબતો, અભ્યાસ સ્થળનો ટુંકો
ુ ોગામી અભ્યાસો
૨. પર
કરવામાં આવી છે . જેમાં પહેલાના સમયમાં થઇ ગયેલ તવર્ષય આધાદરત સંશોધનો અને
તવતવધ લેખોની ચચાવ કરવામાં આવેલ છે . અને અન્ય લેખકોના આદદવાસી તવકાસ અને
31
૩. વિસ્તાર અને આરદિાસીઓનો પરરચય
ધરમપુર અને કપરાડા તાલુકાનો ભૌગોભલક અને ઐતતહાતસક પદરચય. ભારત, ગુજરાત,
અને વલસાડ જીલ્લાના આદદવાસીઓનો પદરચય, વસ્તી અને ટકાવારીનુ ં પ્રમાણ, તેમજ
આદદવાસી સમાજની સામાજજક, આતથિક, શૈક્ષભણક, સાંસ્કૃતતક તથા રાજકીય પાશ્વવભ ૂતમકાનો
અને ત્યારબાદ ઉિોતરતેમણે કેવા – કેવા કાયો કયાવ તેમજ તવતવધ સમય ગાણામાં તેમના
કાયોનું કેવ ુ ં યોગદાન રહ્ું તેની સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે . ત્યાર બાદ
ભારત અને ગુજરાતમાં અમુક મુખ્ય કાયવરત સ્વૈપ્ચ્છક સંગઠનો અંગે ચચાવ કરી તેમના
આ પ્રકરણમાં મુખ્યત્વે તવકાસ અંગેની સમજ આપવામાં આવી છે અને ત્યાર બાદ
અંગે ઊંડાણથી સમજ આપવામાં આવી છે જેમાં સ્વૈપ્ચ્છક સંગઠનોની તવભાવના, ભ ૂતમકા
તવશ્લેર્ષણ કરવામાં આવ્્ું છે અને ત્યાર બાદ તેન ુ ં અથવઘટન કરવામાં આવેલ છે અને તે
32
૭. સંશોધન અભ્યાસના તારણો અને સ ૂચનો
ચકાસણી કરવામાં આવેલ છે . તે ઉપરાંત આ પ્રકરણમાં જરૂરી સ ૂચનો અને આગળ કરવા
33
પ્રકરણ-૨
૨.૩ ઉપસંહાર
34
૨.૧ પ્રસ્તાવના :-
અભ્ય સ કરિ મ ાં આિે છે . ત્ય રે તે પ સ વિશેની જાણક રી કે જ્ઞ નની પ્ર ધ્તત ત્ય ાં
ખોલી આપે છે . સાંશોધન ક યા અને તેની પ્રક્રિય સતત ચ લતી પ્રક્રિય છે . આથી કોઈ
પણ ઘટન કે સમસ્ય અંગેન ુ ાં સાંશોધન ભ ગ્યે િ પહેલ ુાં કે છે લલુાં હોય શકે. ક રણ કે
ભ ૂતક ળમ ાં તે સમસ્ય વિશે કોઈ અભ્ય સ થયેલો હોય છે અથિ તેન ાં અભ્ય સ મ ટે ન
િણખેડ યેલ ક્ષેત્ર તરીકે ઉલલેખ કરિ મ ાં આવ્યો હોય તેવ ુ ાં બની શકે તો બીજી તરફ
બ કી રહી ગયુ ાં હોય અથિ િણખેડ યેલ ુ રહી ગયેલ હોય તો તેનો અભ્ય સ કરિ મ ાં
સાંશોધન ક્ષેત્ર હાંમેશ વિસ્તરતુ ાં રહે છે . અને જે તે સાંદર્ભિત વિજ્ઞ નનો તે દ્ર ર વિક સ
થતો રહે છે . આ રીતે િૈજ્ઞ વનક સાંશોધનોને સતત ચ લતી પ્રક્રિય ગણી અગ ઉન
સ મ ન્દ્ય રીતે સાંશોધકે પોત ન સાંશોધન વિષય સાંદભા પહેલ ભ ૂતક ળમ ાં કેિ -
બાબતો:-
1) અભ્ય સકત ાએ પોત ન વિષય પર થયેલ પુરોગ મી અભ્ય સો વિષે જાણક રી
મેળિિી િોઈએ તેમિ તે અભ્ય સોની સમીક્ષ કરી પોત ન સાંશોધન સ થે તેન ુ ાં
અનુસધ
ાં ન િોડવુ ાં પણ િરૂરી બને છે .
35
2) પુરોગ મી સાંશોધનોની સમીક્ષ થી અભ્ય સોન મુખ્ય પસઓ અને તેની
3) પહેલ ાં થયેલ સાંશોધનો પરથી તે વિષય સાંદભા કઈ- કઈ બ બતો વિષે હજુ ાં
કરી શક ય.
4) પહેલ ાં થયેલ અભ્ય સોની સમીક્ષ કરીને તેન આધ રે અભ્ય સકત ા પોત ન
િોિ મળે છે . આથી એક સાંશોધક તરીકે ધરમપુર અને કપર ડ ત લુક મ ાં આક્રદિ સી
આવ્યો છે .
અભ્ય સકત ાને તેમન સાંશોધનની સમસ્ય ને યથ થા રીતે સમિિ અને તે સમસ્ય ને
સાંશોધનો, અભ્ય સ લેખો શોધ વનબાંધો િગેરેની સમીક્ષ અહી કરિ મ ાં આિી છે .
36
આપણ દે શમ ાં અને ર જ્યમ ાં આક્રદિ સીઓ અંગે અને તેમન જીિન અને
સાંસ્કૃવત અંગે તેમિ તેમની સમ િ રચન તથ તેમ ાં આિેલ પક્રરિતાન અંગે તેમિ
મુખ્ય સાંશોધનો અને અભ્ય સો અંગેની સમીક્ષ નીચે મુિબ આપણે કરી શકીએ.
સ પનેન મહત્િપ ૂણા મુદ્દ ઓ ઉપર પણ પોત ન આ લેખમ ાં ધય ન દોરે છે . અને સ થો-
સ થ ૭૩મ ાં બાંધ રણીય સુધ રણ પરીપ્રેક્ષ્યમ ાં સ્િૈધ્છછક સાંસ્થ ઓ અને સ્થ વનક
(કૌવશક-૧૯૯૯)
તેિો વસધધ ત
ાં સ્થ પે છે કે વિક સની પ્રક્રિય ન જે ત્રણ પગથીય આક ર આપી શક ય કે
ધડતર કરી શક ય તે તબક્ક ઓ જેિ કે વિતરણ કરન રનો તબક્કો અને છે લલે ટક િી
(કૌર ૧૯૯૯)
37
પોત ન બહુ રસપ્રદ લેખ “NGO’S in India” મ ાં આર.બી.જૈન ભ રત િષામ ાં
એન.જી.ઓ. ન એકબીજા ઉપર પ્રભ િ અને સરક ર અને એન.જી.ઓ િછચેન પરસ્પર
સાંબધ
ાં ો અને તેની અસરો અંગે પણ િ ત મ ૂકી છે . (જૈન-૧૯૯૯)
આક્રદિ સીઓને બાંધ રણીય રક્ષણ આપિ મ ટે ઢેબર કમીશન (૧૯૬૧) દ્ર ર
અહેિ લ રજુ કરિ મ ાં આવ્યો જેમ ાં મુખ્ય ભલ મણોમ ાં આક્રદિ સીઓની િમીનનુ ાં રક્ષણ,
િગલન
ાં હક્કો, તેમન િસિ ટો નો વિક સ તથ તેમની સ્થળ ત
ાં ક્રરત ખેતી જેિી
બ બતોનો સમ િેશ કરિ મ ાં આવ્યો હતો સ થો-સ થ તેમને આક્રદિ સીઓનુ ાં બીજા
અભ્ય સકત ા ઓએ આક્રદિ સી વિક સ અંગે અહેિ લો તૈય ર કરે લ છે . આ અહેિ લોમ ાં
આક્રદિ સીની વિવિધ સમસ્ય ઓ અને વિવિધ ક યદ કીય િોગિ ઈઓ જેિી બ બતોનો
દ્વ ર વિવિધ આક્રદિ સી વિક સ ક યાિમોનો અભ્ય સ કરિ મ ાં આવ્યો જેમ ાં ર જ્ય
38
આવ્ય હત , જેમ ાં કહી શક ય કે સવમવતએ તબીબી અને જાહેર આરોગ્ય, ઉધોગો સત
આક્રદિ સીઓન વિક સ મ ટે વિવિધ સાંસ્થ ઓની રચન કરિી િોઈએ તેમ પણ સ ૂચન
કરે લ હત.ુાં
શત
ાં કોલી ચાંદ્ર તેમન લેખ “NGO an Sustainable Development” મ ાં ધય ન
એન.જી.ઓ દ્વ ર કરે લ પય ા િરણ વિષયક વિવિધ ક યો ચળિળ કરિ ની પ્રવ ૃવતઓથી
તેમન અર્ભગમો અને વ્ય ૂહરચન ઓ અંગે િ ત રજુ કરે છે . તેમિ સમગ્ર પ્રક્રિય મ ાં
ટેકનોલોજીન સ ધનો પુર પડિ નુ ાં જેથી લોકો જાતે પહેલ કરી શકે અને વનણાય
કુલર ગુહ એ તેમન પેપરમ ાં પ્રક વશત કયુું છે કે આક્રદિ સીઓની સમસ્ય ઓ
(ગુહ – ૧૯૮૧)
39
લ લઅને સોંલકીએ તેમન પેપરમ ાં આક્રદિ સી સમ િની સ મ જિક પ્રવ ૃવિ ઉપર
ઐવતહ વસક અર્ભગમ દશ ાવ્યો છે અને આક્રદિ સીઓન શૈક્ષર્ણક અને આવથિક વિક સ
ન મનુાં પેપર લખ્યુાં હતુાં અને તેમ ાં તેમણે વિવિધ ગ્ર મવિક સની પ્રવ ૃવતઓ અને
(દ સગુતત – ૧૯૭૩)
૧૯૫૩ મ ાં સેન્દ્રલ સોશ્યલ િેલફેર બોડા તરફથી ચ ઈલડ િેલફેર, વિમેન્દ્સ િેલફેર,
વનમણકાં ૂ કરિ મ ાં આિી . આ કવમટીએ ભ રત ભરમ ાં ફરીને કલય ણ પ્રવ ૃવતઓ કરત
સાંગઠનો ની મુલ ક ત લીધી તેમની ક યાિ હી વિષે અહેિ લ તૈય ર કયો. તેમન
૧૯૫૯ મ ાં બીજી પાંચિવષિય યોિન મ ાં “સ્િૈધ્છછક સાંસ્થ ઓની ભ ૂવમક ” એ વિષય ઉપર
સાંસ્થ ઓની વિક સ પ્રવ ૃવતઓ વિષે તથ અન્દ્ય ધણી ઉપયોગી મ ક્રહતી મળે છે . ૧૯૬૦
મ ાં સેન્દ્રલ સોવશયલ િેલફેર બોડા તરફથી જે. એફ. બલસ ર ન અધયક્ષયદે વનમ યેલી
કવમટીએ સ્િૈધ્છછક સાંસ્થ ઓની ક યાિ હીનો ન ણ કીય અને ટે કનીકલ દ્રષ્ટીએ અભ્ય સ
કરીને તેમને ગ્ર ન્દ્ટ આપિ ની ભલ મણ કરી. સ્િૈધ્છછક સાંસ્થ ઓન િહીિટી પ સ ઓને
લગતુાં એક પુસ્તક ડી.પોલ ચૌધરી એ ૧૯૬૨ મ ાં પ્રગટ કયુ.ાં જેની અંદર સ્િૈધ્છછક
“િ ર ણસીમ ાં સ્િૈધ્છછક સાંસ્થ ઓની ભ ૂવમક ” વિષે અભ્ય સ કરિ મ ાં આવ્યો હતો.
40
આયોિન પાંચે તૈય ર કરે લ સોશ્યલ િકા પરન એન્દ્સ ઈક્લોપીક્રડય મ થ
ાં ી પણ દે શમ ાં
એન.િી.લ ર્લય ભ રતમ ાં સ્િૈધ્છછક સાંગઠનો અને તેની સેિ ઓન જુદ -જુદ
ુ ક્ુ ત
ખ્ય લો શોધી ક ઢય છે . ખ સ કરીને સ મ જિક સેિ ન ક્ષેત્રમ ાં સ્િૈધ્છછક ક યાન હેતય
ભ િનુ ાં િણાન કરિ નો પ્રયત્ન કરે છે . તેમનો અભ્ય સ નોધે છે કે સરખી સાંખ્ય ન પુરુષ
લબ
ાં ો અનુભિ છે . તેમ ાં સ મ જિક ક યા સાંશોધન કેન્દ્દ્ર (ર િસ્થ ન), સેિ માંક્રદર (ઉદયુર,
ર િસ્થ ન), જે.પી. / એિોડા ની યોિન મુસરી (ર્બહ ર) અને દે રી કો – ઓપરે ટીિ ઇન
પટન (ર્બહ ર) ની પ્રવ ૃવિ ઓનુ ાં સિેક્ષણ કયુું છે . ફન્દ્ડ એ નોધ કરી છે કે સ મ જિક
સ થ સેિ માંક્રદર દ્દ્ર ર ખ સ કરીને લોક્શ હી, જૂથ ચેતન અને વશક્ષણ ઉપર અમુક
સત્ય સુદરમની
ાં પુસ્સ્તક સ્િૈધ્છછક એિન્દ્સીઓ અને ગ્ર મવિક સ ઉપર તેઓ લખે
હોિ ન ક રણે અને નોકરશ હી બાંધનથી મુક્ત હોિ ન ક રણે તેઓ વિચ રો, ટે કનોલોજી
41
મહ ર ણ ડી.પી., બી.કે.ન યક અને એન.ચી.શ હ પોત ન લેખ “Socio
પ્રક્રિય મ થ
ાં ી પસ ર થ ય છે આિ પક્રરિતાન મ ટે પહેલ ક તો સમ િની અંદરથી આિે
અથિ તો તેનો ઉદભિ સમ િની બહ રથી પણ આિી શકે છે . સ મ ન્દ્ય રીતે ત્રણ
તેમ ાં પહેલ ુાં બજાર વ્યિસ્થ ન સ મ ન્દ્ય ક યો, બીજુ ાં સરક રન આયોજીત ક યો અને
કેર દીયલ વિસ્ત રમ ાં ક મ કરતી ગ્ર મવિક સ સાંસ્થ ની ક મગીરી અંગે સવિસ્ત ર ચચ ા
પેટ યોિન ન લ ભથી િાંર્ચત છે તેથી ત્ય ાં ન આક્રદિ સી લોકોને પોત ન પ્રય સ
ઉપર વનભાર રહેવ ુાં પડે છે . સન ૧૯૭૯ થી ગ્ર મ વિક સ સાંસ્થ સમગ્ર રીતે તે વિસ્ત રમ ાં
વિક સ પ્રયોિનની યોિન ઓ લીઘે ગ્ર મવિક સ સાંસ્થ વશક્ષણ, આરોગ્ય, િગલની
ાં
ાં િ મ ટે અને ખેતી વિક સ મ ટે કેટલીક પ્રવ ૃવતઓની પહેલ કરી છે . ગ્ર મવિક સ
બધ
ઉતેિન અને શક્રકત આપે છે . એકાંદરે આ લેખમ ાં ગ્ર મવિક સ સાંસ્થ ની ભ ૂવમક જે ત્ય ન
42
જેિ કે બ ગ્ાં લ દે શ, ભ રત, પ ક્રકસ્ત ન, નેપ ળ, મ લદીિ મ ાં ક યારત કેટલોક ર્બન
બ ગ્ાં લ દે શ ગ્ર મીણ પ્રર્ગત સવમવત (BRAC) પ્રોસીક , રાં ગપુર, ક્રદન િપુર ગ્ર મીણ
મહ ર ષ્ર સરક રની રોિગ રીની ખ તરી આપતી યોિન , મધયપ્રદે શન ર િનાંદ
બુવનય દ સાંસ્થ , તેિ પ્રમ ણે શ્રીલાંક મ ,ાં નેપ ળ મ ાં અને મ લદીિમ ાં ક યારત અન્દ્ય
સાંસ્થ ઓ અંગે પોત ની િ ત રજુ કરે છે અને આ સાંસ્થ ન વિક સન કયો અને તેમ ાં
લેર્ખક વિક સની પ્રક્રકય મ ાં સ મ ન્દ્ય લોકોની સહભ ગીત ને કેન્દ્દ્ર સ્થ ને મુકે છે એમન
43
ટી.એન.ચતુિેદીએ પોત ન લેખ “Voluntary Organization and Development !
Their Role and Function” મ ાં એન.જી.ઓ. ન સ્થ ને સ્િૈધ્છછક સાંસ્થ ઓન ખ્ય લને
ભ ૂવમક કેટલ અંશે ભિિી શકશે તેિ ખ્ય લોને પણ રજુ કયો છે . ુ ેદી ૨૦૦૩)
(ચતિ
ઉપેન્દ્દ્ર બક્ષી પોત ન લેખ “Activism at Cross Roads with sign Posts” મ ાં
વિક સમ ાં સ્િૈધ્છછક સાંસ્થ ઓ કે સ મ જિક ક્રિય શીલ જૂથની સહભ ગીત ની જે પરમ
સાંબઘ
ાં ી એકઠ ની રચન કરે છે જે આ વિષયમ ાં રસ ધર િન ર લોકો પોત ન
સ્િૈધ્છછક અને કમાશીલત ની િછચે કેિી રીતે ફરક પડે છે તે જુદ - જુદ
સ મ જિક િ વાં ત, સ્િ યતત કે ઉતરદ રીત્િન ક્ષેત્રે ક મકરન ર જૂથો પ્રત્યે ધય ન દોરે
પ્રમ ણે કમાશીલત કોઈ ભૌગોર્લક પ્રદે શથી બાંધ યેલ ુાં નથી હોતુ.ાં સત મ ટે કોઈ જાતની
હરીફ ઈ નથી, કોઈ પ્રક રની પ્રદશાનત અને ઇન મ મ ટે કમાશીલત પ્રયત્ન નથી
44
હરવયત કૌર પોત ન પુસ્તક “Tribal Development administration” મ ાં િણ િે
િમ િટ, ત લીમ પ મેલી મ નિશક્રકતની વ ૃદ્ધદ્ધ, મ ૂડી, ય વાં ત્રક ક્લ ની જાણક રી અને
પ્રણ ર્લક ગત થી આધુવનક સમ િ સુધોનો ફેરફ ર િગેર બ બતો વિક સ સ થે િોડ યેલી
સમિિ મ ાં આિે છે . પણ સ ચોઓ વિક સનો ખ્ય લ ઇછછનીય હોય તેિ બદલ િ તરફ
ગવત કરિ મ ાં રહેલો છે મુખ્યત્િે વિક સ શબ્દ લોકોને તેમની મહત્િક ક્ષ
ાં ઓ પ્ર તત
કરિ મ ટે પરિ નગી આપિ અને ઉત્સ હ આપિ મ ટે ની પ્રક્રિય મ ટે” ઉપયોગમ ાં
આક્રદિ સી વિક સ મ ટે યોગ્ય રીતે યોિન તૈય ર થયેલી હોિી િોઈએ અને તેન ુાં
અમલીકરણ અને િક્રહિટની ચક સણી ઉતરોતર થતી રહેિી િોઈએ જેથી તેમ ાં રહેલી
અશોક આર.બ સુ તેન “ભ રતમ ાં આક્રદિ સી વિક સ ક યાિમો” લેખમ ાં પષ્ટ પણે
કહે છે કે આક્રદિ સી કોમની વિક સ વ્ય ૂહરચન ને ર ષ્રની વિક સ વ્ય ૂહરચન સ થે
િોડિી િોઈએ. શ્રી બ સુ પદ્ધવતસરનો ક્રહસ બ અને સરક ર દ્વ ર કર યેલ સ હસન
જુદ –જુદ વિભ ગોમ ાં વિક સની ઉત્િ વાં ત રજુ કરે છે . તેની ચોપડીમ ાં આક્રદિ સી
પગલુાં સ મ જિક સુિબુિ અંગે લોકોમ ાં ઉભી થયેલ અસ્િસ્થત અંગે લોકોને ક્રદલ સો
લ િિ , તેમન મ ાં કેન્દ્દ્રીય અર્ભગમ સ્થ પિો અને તેમન ક્રહત ધર િતો જૂથ ઉભ
45
કરિ નુાં છે અને ત્રીજુ ાં પગલુાં સ મ જિક જુથમ ાં રહેલ નબળ ઈઓને ભ ર ક ઢિી અને
ડૉ. પોલ ચૌધરી પોત ન પુસ્તક “Profile of Social Welfare and Development
આપે છે અને જેટલી હદે તે દ ન મેળિે છે તેટલી હદે તે સરક રને િિ બદ ર છે . તેઓ
1) તે સ્િૈધ્છછક હોવુ ાં િોઈએ અને લોકો દ્વ ર પ્ર થવમક તબક્કે રચ યેલ ુાં હોવુ ાં
િોઈએ.
2) તેની યોગ્ય ક યદ હેઠળ નોધણી થયેલ હોિી િોઈએ અને તેનો ક યદ કીય
3) તેને સભ્યો દ્વ ર ચુટાં યેલી અથિ વનમ યેલી સાંચ લક સવમવત હોિી િોઈએ.
સ્તરે અને ર જ્ય સ્તરે ક યા કરી રહી છે . પરાં ત ુ તેિ બહુ થોડ જૂથ છે જે
ન ન સ્તરે ક યા કરે છે .
46
4) એવુ ાં કહેિ ય છે કે સ્િૈધ્છછક એિન્દ્સીએ મોટ ઈનો અને મુરબ્બી હોિ નો ડોલ
નલીની પર િ
ાં પે પોતોન પુસ્તક“SocialWelfare in India”મ ાં િણ િે છે કે
સ્િૈધ્છછક સાંસ્થ ઓ લોકોન માંડળથી સ્થ ય યેલી છે . તે જે તે વિભ ગની િરૂરીય તોને
ઇષ્ન્દ્દર ક્રહરિે પોત ન લેખ “ગુિર તમ ાં વિક સની તર હ અને િધતી િતી
સાંસ્થ ઓ.
સાંસ્થ ઓ.
ુ ય લક્ષણો આ મજ
તેઓ સંસ્થાઓના મખ્ ુ બ જણાવે છે .
1) આ મ થ
ાં ી મોટ ભ ગની સ્થ વનક ક્ક્ષ એ પ ચ
ાં થી દશ કે તેથી પણ ઓછ
સાંસ્થ કીય મ ળખુ,ાં આધુવનક સાંચ ર પદ્ધવતનો ઉપયોગ, િૈજ્ઞ વનક રીતે
47
તૈય ર કરે લ ત ર્લમ ક યાિમો, ત ર્લમક રોની ત ર્લમન ક યાિમો અને
લક્ષણો છે .
વિક સ પ્રોજેક્ટ દ્ર ર કરિ મ ાં આવ્યો તેમ ાં ૯૭૬ આક્રદિ સી કુટુાંબોનો અભ્ય સ કરિ મ ાં
આવ્યો જેમ ાં તેમની વશક્ષણની સ્સ્થવત, િમીન ધ રણ કદ, આિક, રોિગ રી, બચત દે વ,ુ ાં
નીચે પ્રમ ણે છે .
ક્ષેત્રે ઘણ ાં પ છળ છે .
એન્દ્ડ સ્રેટેજી” મ ાં આક્રદિ સીઓન પ્રશ્નોની વિસ્ત ૃત અને ઝીણિટ પ ૂિાક ચચ ા વિચ રણ
કરિ મ ાં આિી છે . આક્રદિ સીઓની ફરતી ખેતી, આક્રદિ સીઓમ ાં પ્રિતાતી અસમ નત ,
િગલ
ાં પરન તેમન હક્કો િગેરે બ બતો પર તેમ ાં ચચ ા કરિ મ ાં આિી છે .
બૈગ જાવતની ખેતી પદ્ધવત, પ કની ફેરબદલી, ખ તર, ર્બય રણ, વસચ ઈ, પ ક ઉપિ
48
તેમન મતે બૈગ આક્રદિ સી જાવતની આવથિક સ મ જિક પક્રરસ્સ્થવત ન ણ કીય સગિડો
િગેરેને વશક્ષણ દ્ર ર બદલી શક ય. પરાં ત ુ તેમને સુધ રણ પ છળનો કોઈ પણ અર્ભગમ
િસિ ટ, જીિન વનિ ાહન સ ધનો અને તેમન સાંધષો વિષે સહવિસ્ત ર મક્રહત
ઉત્સિો તેમની પાંચ યતો અંગે મ ક્રહતી મુકેલ છે . તેમિ તેમન મ ાં ન્દ્ય યતાંત્રની પચ યત
આક્રદિ સીઓ અને તેમન વશક્ષણનો રાંકો ઈવતહ સ વમશનરીઓન વશક્ષણ અને ર ષ્રની
વ્ય ૂહરચન ઓ, ર ષ્રની આક્રદિ સી વશક્ષણ નીવત, નેત ગીરી ર િકીય ભ ગીદ રી, િગેરે
ની ચચ ા કરી છે . તેઓ અંતમ ાં કહે છે કે જ્ય ાં સુધી આક્રદિ સીઓમ ાં વશક્ષણ નુ ાં પ્રમ ણ
િધશે નહી, ત્ય ાં સુધી તેમનો આવથિક વિક સ ઝડપથી થશે નહી તેઓ જ્ય ાં સુધી તેઓ
વશર્ક્ષત નહીં બને ત્ય ાં સુધી અથાક રણમ ,ાં ર િક રણમ ાં અને જાહેર જીિનમ ાં
પુસ્તકમ ાં ઉિર પ ૂિાન આક્રદિ સી વિસ્ત રોમ ાં લે્પસ માંડળીઓ ની રચન કરી સહક રી
49
માંડળીઓન ક યોથી આક્રદિ સીઓમ ાં આવથિક સ્સ્થવત સુધરી છે . અને સહક રી માંડળીઓ
રહેઠ ણ, આવથિક બ બતો સ મ જિક અને સ સ્કૃવતક બ બતોનુ ાં વિશ્લેષણ કરિ મ ાં આવ્યુ ાં
આિી છે .
એગ્રીકલચર યુવનિસીટી દ ત
ાં ીિ ડ (૧૯૮૮) એ કરે લ એક અભ્ય સમ ાં ખેડબ્રહ્મ
આક્રદિ સી વિસ્ત ર પેટ યોિન અંગે ચચ ા કરિ મ ાં આિી છે જેમ ાં જુદ –જુદ
ક યાિમો દ્ર ર આક્રદિ સીઓમ ાં આિેલ પક્રરિતાન અંગે ચક સણી કરિ મ ાં આિી હતી.
આક્રદિ સીઓન વિક સ ક યાિમોમ ાં થયેલ અનેક વિવિધ ફેરફ રોને પક્રરણ મે તેમની
તેમને બે વિભ ગોમ ાં િહેછચો અને સ્િતાંત્રત પછી આક્રદિ સીઓની વશક્ષણની સ્સ્થવત,
ુ ન ખચામ ાં પણ િધ રો
િધ રે થઈ. આક્રદિ સીઓન કપડ , પગરખ અને િસ્તઓ
50
થયેલ તેમની રહેઠ ણની વ્યિસ્થ પણ િધી હતી. તેમન કુલ મ ૂડીરોક ણમ ાં િમીન
સુધ રણ , બ ધ
ાં ક મ અને રોિગ રીન સ ધનોનો ક્રહસ્સો િધ રે થયો હતો.
(ડૉ.મસિી ૧૯૯૧)
IIM (૧૯૭૭) દ્ર ર કરિ મ ાં આિેલ “રૂરલ ડેિલોપમેન્દ્ટ ફોર પુઅર” અભ્ય સ મ ાં
આક્રદિ સી કુટુાંબો પાંસદ કરી તેમની ગરીબીનો અભ્ય સ કયો. તેમને અભ્ય સમ ાં
પ્ર થવમક આક્ડ શ સ્ત્રીય પદ્ધવત નો ઉપયોગ કરી ત રણો ક ઢિ નો પ્રયત્ન કયો જેમ ાં ૭૩
ક થોડી, કોત્િલીય , કોલધ , પધ ર અને વસધધી જાવતનો સ મ જિક, આવથિક અને શૈક્ષર્ણક
વશક્ષણ કુટુાંબ નુ ાં કદ, રોિગ રી, આિક, ખચા, ગરીબીનુ ાં પ્રમ ણ અને અન્દ્ય બ બતોને
આક્રદિ સી સાંશોધન કેન્દ્દ્ર- ગુિર ત વિધ પીઠ દ્ર ર ગુિર તમ ાં િસત સીદી
મ ક્રહતી આપી અને તેમન સ મ જિક આવથિક, સ સ્ાં કૃવતક અને ધ વમિક પ સ ઓની ચચ ા
કરિ મ ાં આિી છે આ અહેિ લમ ાં તેમની ગરીબી અને કઠન ઈઓથી ભરે લ જીિન
કરિ મ ાં આિેલ છે .
(ન યક,પાંડય ૧૯૮૦)
51
“કોલધ જાવત” અંગેનો મોનોગ્ર ફ પણ ગુિર ત વિધ પીઠ સાંચ ર્લત આક્રદિ સી
સાંશોધન અને ત લીમ કેન્દ્દ્ર દ્ર ર કરિ મ ાં આિેલ છે જેમ ાં આક્રદમ જુથમ ાં આિત
તેમન આવથિક, સ મ જીક, સ સ્ાં કૃવતક અને ધ વમિક પ સ ઓ અંગે પણ ઘણી ર્ચિટત થી
ઉપરોક્ત બન્ને અહેિ લો અને અભ્ય સોની જેમ િ ત્રીજી આક્રદમ જુથમ ાં આિતી
જાવત “ક થોડી” અંગે પણ ગુિર ત વિધ પીઠ દ્ર ર સાંચ ર્લત આક્રદિ સી સાંશોધન અને
ગુિર તમ ાં વિવિધ િગ્ય ઓ અને વિસ્ત રો જ્ય ાં ક થોડી િસે છે તેને અભ્ય સ ક્ષેત્ર
પક્રરચય, િસ્તી અને વિસ્ત ર તેમનો ઈવતહ સ, તેમની રહેણી – કરણી તેમનુ ાં જીિન,
તેમની અથાવ્યિસ્થ અને આવથિક લેિડ-દે િડ,દે વ,ુાં વ્યિસ ય, આિક િગેરે બ બતોની
કરિ મ ાં આવ્યો તેમને પોત ન અભ્ય સમ ાં િ રલી જાવત વિશેની વિવિધ બ બતો રજુ
કરી છે . જેમ ાં અભ્ય સ વિસ્ત ર તરીકે ધરમપુર ત લુક ન ૮૧૧ કુટુાંબોનો સમ િેશ
52
મુખ્ય રહેઠ ણ છે . આ અભ્ય સમ ાં િ સ
ાં દ અને ઉમરગ મ વિસ્ત રમ ાં િસત િ રલીઓ
ઉપર ત
ાં તેમની કલ , બોલી,સ ક્રહત્ય અંગે પણ પ્રક શ પ ડિ મ ાં આવ્યો છે . પુસ્તકન
અંગે પણ તેમણે િ ત કરી છે . આક્રદિ સીઓની અનોખી સાંસ્કૃવત અને રીત – રીિ િો,
તેમની વિવશષ્ટ ખેતી પદ્ધવત તેમન રોિગ રીન વિવિધ ક્ષેત્રો િગેરેન ુ ાં ઉંડ ણથી
િગલ
ાં વિક સ, વશક્ષણ વિક સ, રોિગ ર વિક સ, સાંસ્કૃવત વિક સ સાંબવાં ધત ક યાલક્ષી
પક્રરિતાન” ન મન ુ
અભ્ય સમ ાં અતલ અને િ પી વિસ્ત રને કેન્દ્દ્રમ ાં ર ખી અને
રીિ િો, પહેરિેશ, બોલી, ધ વમિક પ્રસાંગો, સ મ જીક પ્રસાંગો િગેરે બ બતોમ ાં કેિ –કેિ
આક્રદિ સી જાતી અંગે અભ્ય સ કરિ મ ાં આિેલ છે . તેઓ કહે છે કે કોકણી આક્રદિ સી
જાતી બ હ્ય દુવનય ન સાંપકા મ ાં િધ રે આિી છે અને તેથી તેમન મ ાં ઘણુ ાં –બધુ ાં
53
સરક રી નોકરીઓમ ાં પણ િોડ ય છે અને તેથી પણ કોકણી લોકો આથીક રીતે િધુ
સધધર થયેલ િોિ મળે છે . તેમન પહેરિેશ અને પરાં પર ઓ પણ સભ્ય સમ િ જેિી
બનતી જાય છે .
કરત િધ રે િોિ મળે છે . જ્ઞ વતપાંચ હોિ છત ાં અમુક બ બતોમ ાં તેઓ હિે પોલીસ
અને કોટા કચેરીનો સહ રો લેત િોિ મળય છે જે તેમન મ ાં આિી રહેલ પક્રરિતાનન
સ ૂચક છે .
૨.૩ ઉપસંહાર :-
આક્રદિ સી વિક સ અને સ્િૈધ્છછક સાંગઠનોનો એક અનોખો સાંબધ હાંમેશ રહ્યો છે અને
આવ્ય છે .
54
પ્રકરણ – ૩
પદરચય
૩.૧ પ્રસ્તાવના
આદિવાસીઓના લક્ષણો
૩.૮ ઉપસાંહાર
55
૩.૧ પ્રસ્તાવના :-
અલગ સામાજજક, આવર્િક અને સાાંસ્કૃવતક તરાહ જોવા મળે છે . એક રીતે જોઈએ તો
પ્રજા અન્યો કરતા ખ ૂબજ ગરીબ - અવશક્ષક્ષત અને અંધશ્રધ્ધામાાં જીવે છે . આર્ી
આપણા બાંધારણમાાં આવી પ્રજાને “અનુસ ૂક્ષચત જનજાવત” (Scheduled tribe) તરીકે
મુકવામાાં આવી છે .
ભાષા જાવતતત્વો અને સાાંસ્કૃવતક ધોરણોમાાં જુિાપણુ ાં જોવા મળે છે . અલબત આ પ્રજા
અને ગ્રામજનો ર્ી ઘણુ ાં પછાત જીવન જીવે છે . તેઓની આવર્િક વ્યવસ્ર્ા, સામાજજક
જીવન અને સાંસ્કૃવત એકિમ આદિમ અવસ્ર્ામાાં છે . આપણા િે શના સામાન્ય નાગદરકોની
સમાજના સાંપકથ માાં આવ્યા છે . તો અમુક હજી સભ્ય સમાજના સાંપકથ ર્ી વાંક્ષચત છે .
પ્રશ્નો ઉપસ્સ્ર્ત ર્યા છે . આ સમસ્યાના ઉકેલ માટે ઘણા વનષ્ટ્ણાતોએ જુિા જુિા માંતવ્યો,
અલગ અલગ દ્રષ્ષ્ટ્ટકોણ રજુ કયાથ છે . કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ઘણી સ્વૈચ્છછક
સાંસ્ર્ાઓએ આદિવાસી પ્રશ્નોના ઉકેલ માટે અને વવકાસ માટે ઘણા ઉમિા પ્રયત્નો કયાથ
56
પ્રવવવધઓ, માદહતી એકત્રીકરણની પદ્ધવત, સાંશોધન અભ્યાસનુાં મહત્વ – મયાથિા તેનો
વલસાડ જજલ્લો અને તેની વસ્તી તેમજ ધરમપુર અને કપરાડા તાલુકાની વસ્તી અને
કારણે બાકીની પ્રજાર્ી ઘણી પછાત છે . આવી પછાત જાવતઓના ઝડપી વવકાસ માટે
બાંધારણ મુજબ અનુસ ૂક્ષચત જાવત તરીકે અને બીજા વગથને અનુસ ૂક્ષચત જનજાવત
સમાજની અનુસ ૂક્ષચત જનજાવતઓ અને અનુસ ૂક્ષચત જાવતઓના વવકાસ – કલ્યાણ માટે
અનુસ ૂક્ષચત જનજાવતઓમાાં (૧.) આદિવાસી (૨.) રાનીપરજ (૩.) ભ ૂવમજન (૪.)
ક્ષગદરજન કે વનવાસી તરીકે જાણીતી બધી જાવતઓને આમાાં સમાવી લેવામાાં આવી છે .
ભારતમાાં લેસી, વેરીયર, રીઝલે, ક્રીગસન, સુબટથ , ટેલન્ટસ, ઓલીબન, માદટિન, સેડલીક
અને ઠક્કરબાપા તેઓને અહીંના ‘મ ૂળવતનીઓ’ કહે છે . જયારે હટન તેને આદિ જાવતઓ
લેદટન ભાષાના મ ૂળ શબ્િ Truba પરર્ી ઉતરી આવેલા Tribe શબ્િ મુજબ
નો અર્થ “મ ૂળના રહેનાર” એવો ર્ાય છે . જે પ્રજાઓ જે પ્રિે શમાાં સવથપ્રર્મ આવીને
57
રહી હોય તે પ્રજાઓ ત્યાની આદિવાસી પ્રજાઓ કહેવાય – આ જાવત એ એક જ પ્રિે શમાાં
રહેનાર એવો સામાજજક સમ ૂહ છે . જે સામાન ભાષા, સામાન રીત દરવાજ તેમજ સમાન
સાંસ્કૃવત ધરાવનાર હોય અને એમની રાજ્ય – વ્યવસ્ર્ા પણ સમાન હોય – (સૌજન્ય
આદિમજાવતની સાંસ્કૃવતઓ)
ડી. એન. મજુમિાર આદિવાસીની વ્યાખ્યા આપતા કહે છે . કે “આદિવાસી એ પ્રાિે વશક
જોડાણ ધરાવતુ ાં અંતવવિવાહી વાહી સામાજજક જૂર્ છે . જેમાાં કાયોનાાં વવશેષીકરણ અભાવ
હોય છે . અન્ય આદિવાસી સમ ૂહર્ી અંતર ધરાવે છે . અને તેઓ આદિમ પ્રણાક્ષલકાઓ,
કેટલાક કુટુાંબો નો સમુિાય છે . જે સમાન નામ અને સમાન બોલી ધરાવત ુાં અંતવવિવાહી
જૂર્ છે . તર્ા તેઓ સમાન પ્રિે શમાાં વસે છે . અર્વા સમાન પ્રિે શના વતની છે . તેવી
માન્યતા ધરાવે છે .”
જાવત એ વનવશ્વત પ્રિે શ, વનવશ્વત બોલી, અને વનવશ્વત સાંસ્કૃવત ધરાવતો સામાજજક સમ ૂહ
ગુફાં ીત હોય છે .”
આપી શકાય !
58
“આદિવાસી એ વનવશ્વત પ્રિે શ, વનવશ્વત બોલી, અને વનવશ્વત સાાંસ્કૃવતક સાંવાદિતા
ઉપસમ ૂહોમાાં વહેચાયેલો હોય છે . તેઓમાાં એક સામાન્ય પ ૂવથજ તર્ા રક્ષક િે વતા હોય
તેઓમાાં વ્યસ્ક્ત સ્વતાંત્રતા અને સ્વાપથણની તીવ્ર ભાવના હોય છે . પોતાના સમુિાય
અને મુખી પ્રત્યેની વફાિારી દ્રષ્ષ્ટ્ટગોચર ર્ાય છે . આદિવાસી સભ્યો લગ્ન, વ્યવસાય
દહિંદુ જાવતઓ એવો શબ્િ વપરાયો છે . ભારતીય બાંધારણ એ પછાતને બિલે અનુસ ૂક્ષચત
જનજાવત એવો શબ્િ વાપરે છે . આપણા બાંધારણની કલમ (૩૪૧) અને (૩૪૨) પ્રમાણે
કેટલાક જૂર્ોને અનુસ ૂક્ષચત જનજાવત તરીકે ઓળખવાની સત્તા રાષ્ટ્રપવતને આપે છે .
રાષ્ટ્રપવત જાહેર નામુાં બહાર પાડીને અનુસ ૂક્ષચત આદિમજાવતઓમાાં અર્વા પેટા આદિમ
ઓળખવામાાં આવે છે . બાંધારણની કલમ (૩૬૬), (૨૫) મુજબ અનુસ ૂક્ષચતજાવતઓ એટલે
એવી જાવતઓ જેમને બાંધારણના હેત ુ માટે અનુસ ૂક્ષચત જનજાવતઓ તરીકે ફેરફાર કરી
શકે છે .
આદિવાસીઓના લક્ષણો :-
કુટુાંબના સમ ૂહોનુાં સાંગઠન, સમાન ભાષા કે બોલી, સમાન નામ, વનવશ્વત પ્રિે શ,
આંતર લગ્ન, વનયમો અને વનષેધો, સમાન સાંસ્કૃવત, રાજકીય સાંગઠનો તર્ા કાયોના
59
જયારે મિન અને મજુમિારના મતે આદિવાસીઓના લક્ષણો આ મુજબ છે .
જેમા ્ુવાગૃહ, છોકરા અને છોકરી માટે શાળાનો અભાવ, જન્મ, લગ્ન, મત્ૃ ્ુ ને લગ્નનાાં
વવવશષ્ટ્ટ રીવાજો, દહિંદુ મુસ્સ્લમોર્ી જુિાાં નૈવતક વનયમો, વનપન દહિંદુ જ્ઞાતીઓર્ી અલગ
તરી આવતી ધાવમિક માન્યતા અને વવવધવવધાન જેવા વવવવધ લક્ષણોનો સમાવેશ ર્ાય
(બ) પ્રાકૃવતક સ્ત્રોતોના શોષણ માટે આદિવાસી સાધનોને ઉપયોગમાાં લેતા હોય છે .
60
(ક) તેઓની અર્થવ્યવસ્ર્ા અવવકવસત હોય છે .
૩) જનજાવતના લોકો બીજા લોકો કરતા ત ુલનાત્મક રીતે ભૌગોક્ષલક ક્ષભન્નતા રાખતા
હોય.
૫) એક જનજાવત રાજકીય દ્રષ્ષ્ટ્ટએ સાંગદઠત હોય તર્ા એની પાંચાયત પ્રભાવી રૂપે
કાયાથસ્ન્વત હોય.
૬) જનજાવતના સભ્યો પદરવતથનની નહીવત ઈછછા રાખતા હોય અને પોતાની પ્રાચીન
૭) એક જનજાવતના પોતાના પ્રર્ાગત કાનુન હોવા જોઈએ અને વવશેષમાાં તેના સભ્યો
આદિવાસીઓમાાં જોવા મળતા નર્ી. અમુક આદિવાસીમાાં ઓછી માત્રામાાં જોવા મળે
છે . જયારે અમુકમાાં વધુ માત્રામાાં જો કે સભ્ય સમાજના સાંપકથ માાં આવવાના લીધે
બાહ્ય સમાજના સંપકથ ના લીધે ડૉ.વેદરયર એલ્વીને ચાર ભાગમાં વવભાજીત કયાથ છે .
બાહ્ય સમાજો અને સાંસ્કૃવતઓ સાર્ે સાંપકથ નહીવત છે . વવમલ શાહ (૧૯૬૬) એવુાં
નર્ી.
61
(૨) બીજી શ્રેણીમાાં તે આદિવાસી જાવતઓ આવે છે કે જે ઊંડાણવાળા વવસ્તારોમાાં
રહે છે . તેમ છતાાં બાહ્ય (સભ્ય) સમાજોના સપપકથ માાં આવી હોય છે . તેને લીધે આ
આદિવાસી પરાં પરાગત જીવન જીવવા સાર્ે પદરવતથનના પ્રવાહો અનુભવે છે . ડાાંગ –
હેઠળ આવરી લીધેલ ડાાંગ જજલ્લાની કુનબી (કુકણા), ભીલ, વારલી, ગામીત, વવવવધ
ખોઈ બેઠા છે . છતાાં નવુાં સારુાં જીવન ધોરણ પ્રાપત કરી શક્ાાં નર્ી. વાસ્તવમાાં બાહ્ય
સાંપકોને કારણે તેમની સાંસ્કૃવત નાશ પામી છે . પોતે આવર્િક, સામાજજક અને બીજી ઘણી
સાંસ્કૃવતના સાંપકથ માાં આવવા છતાાં પોતાની મ ૂળ સાંસ્કૃવત અને લક્ષણો જાળવી રાખવામાાં
સફળ ર્ઇ છે . આવી અનુસ ૂક્ષચત જન-જાવતના સભ્યોને બીજાઓર્ી અલગ ઓળખવા
શક્ રહ્ુાં નર્ી-મધ્યપ્રિે શના ‘ગોંડ’ ઉત્તર –પ ૂવથના ‘નાગા’ અને રાજસ્ર્ાનના ‘ચીણા’
છે .
વવસ્તાર જે ગાંગા નિીર્ી િક્ષક્ષણે કૃષ્ટ્ણા નિીના ઉત્તર સુધી ફેલાયેલા છે . નમથિા તર્ા
વસતાાં હોવાનુાં નોધા્ુાં છે . તેમ જ શ્રી એલ. પી. વવદ્યાર્ીએ આદિવાસીઓના સાંિભે
નોધ્્ુાં છે કે પવશ્વમ ભારતમાાં ખાસ કરીને રાજસ્ર્ાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, િાિરા-
62
વવશ્વભરમાં વસતી જનજાવતઓ :-
• હલી વવગમેન-પપુઆ ન્્ુ ક્ષગનીીઃ હલી એ હાઇલેન્ડસમાાં સૌર્ી મોટુાં વાંશીય જૂર્ છે ,
જેની વસતી 300,000 ર્ી 400,000 લોકો વછચે છે . હલી માણસો સુશોક્ષભત વણાયેલા
વવગનો પહેરે છે , જેનો ઉપયોગ વવસ્ત ૃત મર્ાળા તરીકે કરવામાાં આવે છે અને સાંગીત
વાિન િરવમયાન એક કરતાાં વધારે રાં ગીન પીછાના બાંડલોર્ી શણગારવામાાં આવે છે .
• નોમેદડક મસાઇ વોદરયસથ - કે ન્યા અને તાાંઝાવનયા: મસાઇ એ પ ૂવથ આદિકાના અધથ-
ખ્યાતનામ લોકો છે , જેઓ તેમના જીવનની અનન્ય રીત તેમજ તેમની સાાંસ્કૃવતક
પરાં પરા અને દરવાજો માટે જાણીતા છે . તાાંઝાવનયા અને કેન્યામાાં ગ્રેટ રીફ્ટ વેલી સાર્ે
શુદ્ધ જમીનોમાાં રહે છે , મસાઇ વસ્તી હાલમાાં આશરે 1.5 વમક્ષલયન છે , તેમાાંના મોટા
ખીણો અને પવથતોનો પ્રવાસ કરે છે . વશકાર માટે ઇગલ્સનો ઉપયોગ કરવા માટે
ઘેટાાંને ચરાવતા રહે છે . રબારી મદહલા ગામમાાં રહે છે અને તેમના મોટાભાગના
છે . અજ ેન્ટીના, ઉરુગ્વે, પેરાગ્વે, િક્ષક્ષણપ ૂવીય બોક્ષલવવયા, સધનથ બ્રાક્ષઝલ અને સધનથ
• હમાર - ઇર્ોવપયા: વશકારીઓ અને એકત્ર કરનારા, હમાર ઓમો વેલીમાાં રહે છે ,
જે આદિકાના ગ્રેટ રીફ્ટ વેલીમાાં સ્સ્ર્ત છે . તેઓ અન્ય સ્ર્ાવનક જાવતઓ સાર્ે વેપારમાાં
જોડાયેલા હોય છે , મણકા, કાપડ, પશુ અને ખોરાકનો વવવનમય કરે છે . હમારના લોકો
63
ઇવેન્જક્ષલસ્ટ્સ અને ઇસ્લામ દ્વારા પ્રભાવવત હતા,અભ્યાસ પરર્ી એવુાં કહેવામાાં આવે છે
• વાનુઆતુ - વાનુઆતુ ટાપુઓ: 85 વૅન ૂઆતુ ટાપુઓ લગભગ 500 બીસીઇમાાં સ્ર્ાયી
ર્યા છે . વેનઆ
ુ તુ માને છે કે સાંપવત્ત ન ૃત્યના સમારોહ દ્વારા મેળવી શકાય છે , જેને
"નસારા" કહેવાય છે .
• સપબ ૂરૂ - કેન્યા: ઉત્તરીય કેન્યા માટે સ્વિે શી, સપબ ૂરૂ વવચરતી જાવત છે , તેઓ પોતાના
પશુઓનાાં ખોરાક માટે એકર્ી બીજા મેિાનોમાાં ફરતા રહે છે . આ રસપ્રિ લોકો અન્ય
• મસ્ટાન્ગ - નેપાળ: આ મસ્ટાન્ગ કોઈપણ બહારના જૂર્ોને 1991 સુધી તેમની જમીનો
િાખલ કરવા માટે પરવાનગી ન હતી; લોકો ખ ૂબ ધાવમિક છે , પ્રારાં ક્ષભક બૌદ્ધધમથ સમયનાાં
છે . અભ્યાસ પરર્ી એવુ ાં જાણવા મળે છે કે તેઓ દૃઢપણે માન્યતા ધરાવે છે કે પ ૃથ્વી
સપાટ છે
• આસેરો - પપુઆ ન્્ુ ક્ષગનીીઃ આસેરો લોકોએ પહેલીવાર 20મી સિીના મધ્યમાાં જ
પવિમી લોકોનો સામનો કરવો પડયો હતો. "મડમેન"એટલે કે કાિવનાાં માણસો તરીકે
આદિજાવતએ તેમને કાિવવાળાં નિીમાાંર્ી ઉછયાથ હતા તેવ ુ ાં કહેતાાં ત્યારે તેમને લાગી
જાતને સફેિ, પીળો, લાલ અને કાળા રાં ગના દ્વારા સમારાં ભો માટે તૈયાર કરે છે .જ્યારે
એક પુત્રી લગ્ન કરે છે અને પ્રજનનક્ષમતા સુધી પહોંચે છે તે તેમની સાંસ્કૃવતમાાં સૌર્ી
ક્રમાાંક ધરાવે છે . કારોના પદરવારો પાસે બે ઘર હોય છે - એક વનવાસ માટે અને અન્ય
64
૩.૩ ભારતમાં આદિવાસી વસ્તી :-
આદિકાને બાિ કરતા દુનીયામાાં આદિવાસી લોકોની સૌર્ી વધારે વસ્તી ભારત
િે શમાાં વસવાટ કરે છે . ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ ભારતમાાં અનુસ ૂક્ષચત
છે . જેમ ૮૯.૯૭% લોકો ગ્રાવમણ વવસ્તારમાાં અને ૧૦.૦૩% લોકો શહેરી વવસ્તારમાાં
વસવાટ કરતા જોવા મળે છે . ૨૦૦૧ અને ૨૦૧૧ ની વસતી ગણતરીને ધ્યાન પર
લેતા જોવા મળે છે કે આદિવાસી લોકોની વસતીમાાં ૨૩.૬૬% જેટલો વધારો ર્યો છે .
આદિવાસી લોકો વસવાટ કરે છે . ભારત સરકાર દ્વારા બહાર પાડવામાાં આવતી
અનુસ ૂક્ષચત જનજાવતઓની યાિીમાાં હાલમાાં ૭૦૫ જેટલી જાવતઓને અનુસ ૂક્ષચત
65
૧૦ કણાથટક ૪,૨૪૮,૯૮૭ ૨,૧૩૪,૭૫૪ ૨,૧૧૪,૨૩૩
અરણાચલ
૨૧ ૯૫૧,૮૨૧ ૪૬૮,૩૯૦ ૪૮૩,૪૩૧
પ્રિે ર્
દહમાચલ
૨૩ ૩૯૨,૧૨૬ ૧૯૬,૧૧૮ ૧૯૬,૦૦૮
પ્રિે ર્
િાિરા નગર
૨૬ ૧૭૮,૫૬૪ ૮૮,૮૪૪ ૮૯,૭૨૦
હવેલી
આંિામાન-
૨૯ ૨૮,૫૩૦ ૧૪,૭૩૧ ૧૩,૭૯૯
વનકોબાર
66
ભારતમાં આદિવાસી જાવતઓ :-
67
૧૧ મૈસર ટોડા, કોટા, લંબાડી, કરં બા, પનીયન, પબલયાન, અરનાિન
દહમાચલ
૧૩ ગે િી, દકન્નર, ગજ્જર, લાહલા, ઓઢા
પ્રિે ર્
ભારત ભરમાાં વવવવધ રાજ્યો પ્રમાણે વસતી આદિવાસી જાવતઓને નીચે પ્રમાણે જણાવી
શકાય.
આંધ્ર પ્રિે ર્ :-
અને જમીનનો ઉપયોગ ખેતી માટે નહીં પરાં ત ુ વસવાટ માટે કરે છે .ખોરાક
અંધ, સાધુ અંધ, ભગત, ભીલ, ગડાબા, ગોંડ, ગુડાં ુ , જાટપુસ, કપમારા,
કટુનાયકન, કોલવાવર, કોલમ, કોંડા, મન્ના ધોરા, પરધાન, રોણા, સવર, ડબ્બા
અરણાચલ પ્રિે ર્ :-
68
અપા- અપાતાની અર્વા તાાંવ દ્વારા ઓળખાય છે , ભારતમાાં અરુણાચલ પ્રિે શના
આસામ :-
ખસીસ - વપતા પાસેર્ી નહીં પરાં ત ુ માતા પાસેર્ી ઓળખાય છે . ખસી પુરુષોના
પરાં પરાગત ડ્રેસ જપમફૉંગ છે અને સ્ત્રીઓને કપડાાંની વવવવધ પલેટ અને સોનેરી
બબહાર :-
લોકો પાસે પોતાની જમીન નર્ી. તેઓ મોટેભાગે તેમની આજીવવકા કમાવવા
ગજરાત :-
ભીલ - ભીલી બોલે છે ભીલ સ્ત્રીઓ પરાં પરાગત સાડીઓ પહેરે છે અને ભીલ
પુરુષો પજામા સાર્ે છૂટક લાાંબા િોમ પહેરે છે . ભીલોમાાં ઘ ૂમર સૌર્ી પ્રવસદ્ધ
ન ૃત્ય છે .
કુકણા – કુકણા બોલી બોલે છે અને આદિવાસી સમાજમાાં વ્યવસ્સ્ર્ત ખેતી શરુ
જાતીઓમાની એક જતી છે .
69
દહમાચલ પ્રિે ર્ :-
ગદડસ- ગડીસનુાં મુખ્ય કાયથ ઘેટાાંન ુાં ઉછે ર અને ઉન બનાવવાનુ ાં છે . તેઓ
નગારાાં વગાડીને ન ૃત્ય કરે છે તેર્ી તેઓ ગોળ અને ગોળાકાર વતળ
થ ુ ોમાાં જાય
છે .
વ્યવસાય બકરા, ઘેટા અને ભેંસનુ ાં વહન છે . તેઓ તેમના વસવાટ બનાવવા
માટે દૂ ધ, ઘી અને તેમના ઢોર વેચાણ કરે છે . તેઓ અનાજ, ઘઉં અને મકાઈ
ઘાસચારો એકત્ર કરવા અને પાણી લાવતા સદહત તમામ ઘરકામમાાં હાજરી
કેરળ :-
વશકારમાાં સાંકળાયેલા છે .
મધ્યપ્રિે ર્ :-
70
જગલમાાં
ાં સરળતાર્ી ઉપલબ્ધ માછલી, વવવવધ નાના સસ્તન પ્રાણીઓ,
ભીલ- ભીલી બોલે છે ભીલ સ્ત્રીઓ પરાં પરાગત સાડીઓ પહેરે છે અને ભીલ
પુરુષો પજામા સાર્ે છૂટક લાાંબા િોક પહેરે છે . ભીલોમાાં ઘ ૂમર સૌર્ી પ્રવસદ્ધ
ન ૃત્ય છે .
મહારાષ્ર :-
ભીલ- ભીલી બોલે છે ભીલ સ્ત્રીઓ પરાં પરાગત સાડીઓ પહેરે છે અને ભીલ
પુરુષો પજામા સાર્ે છૂટક લાાંબા િોક પહેરે છે . ભુલોમાાં ઘ ૂમર સૌર્ી પ્રવસદ્ધ
ન ૃત્ય છે .
મબણપર :-
પરાં પરા છે . છોકરાઓ માટે એક સમુિાય કેન્દ્ર છે - સોમ અને બીજી લૉમ
(્ુવા ક્લબનુાં એક પરાં પરાગત સ્વરૂપ) એવી સાંસ્ર્ા હતી જેમાાં, છોકરાઓ
મેઘાલય :-
71
ખાસી -માત ૃભાષા પદ્ધવતનુાં તર્ા વાંશપરાં પરા અને વારસાનુ ાં પાલન કરે છે .
વમઝોરમ :-
લુશૈસ - 'લુશાઇ' શબ્િનો અર્થ 'હેડ કટર' એટલે કે માર્ાાં કાપનાર ર્ાય છે .
આવક માટે , તેઓ વવવવધ વાાંસની બાસ્કેટ બનાવતા હોય છે અને બજારમાાં
નાગાલેન્ડ :-
નાગાસ, - કૃવષનુ ાં સામાન્ય સ્વરૂપ ટેરેસ ખેતી કરે છે અને સામાન્ય રીતે
ઓદરસ્સા :-
રાજસ્ર્ાન :-
ભીલો - તેઓ તેમની સત્યતા અને સરળતા માટે જાણીતા છે . તેઓ બહાદુર
વશકારીઓ હતા. તેઓ હવે આજીવવકાના સ્રોત તરીકે કૃવષ કરે છે . તેઓ સમ ૃદ્ધ
72
વસિીમ :-
પગની-લાંબાઈનુ2ાં ડમબ્નછે .
ભ ૂતીયા, ખાસ.
તવમલનાડ :-
હોતા.
ં ણા :-
તેલગ
ઉિર પ્રિે ર્ :-
ધરાવે છે .સ્ટેપલ અનાજ ચોખા, ઘઉં અને મકાઈ છે જે માાંસ સાર્ે ખાવામાાં
આવે છે , સામાન્ય રીતે બકરા, ઘેટાાં, પોકથ અને મરઘાાં. શહેરી અને ગ્રામીણ
ર્રૂ.
પવિમ બંગાળ :-
73
અસ ૂર, ખાંડો, હાજૉંગ, હો, પરૈ યા, રાભ, સવર
ઉિર પ ૂવથ:-
તેમના કાષ્ટ્ઠ કલા અને આટથ વકથ માટે ખ ૂબ લોકવપ્રય છે . તેઓ બાસ્કેટ
વાનગી છે .
આદિવાસી વસવત :-
ગુજરાતના લોકો શાાંવતવપ્રય અને સાહવસક તરીકે જાણીતા છે . કોઈ પણ નવા સાહસોમાાં
આયોજનમાાં કુલ રૂ.૩.૫૦ લાખ કરોડના રોકાણર્ી ગુજરાત િે શમાાં આગળનાાં સ્ર્ાને છે .
ઉપરાાંત તે અન્ય કરતા વધારે શહેરીકરણ પામેલ ુાં રાજ્ય પણ છે . ગુજરાતી લોકો
ભારતમાાં ઉત્તમ સાહવસક વેપારી ઉધોગપવત તરીકે પાંકાયેલા છે . આર્ી તેમને વવશ્વમાાં
યહુિીઓ પછીના સ્ર્ાને ગણવામાાં આવે છે . વવશ્વના ખ ૂણે- ખ ૂણે ગુજરાતીઓ વ્યાપાર -
ધાંધા કરતાાં જોવા મળે છે . વળી ગુજરાત અને ગુજરાતીઓ બાકીના ભારત અને
પણ પ્રખ્યાત છે .
74
(૧) પ ૂવથ પટ્ટી
(૨) તળ ગજરાત
બનેલો છે .
જગલની
ાં ાં રાળ અને ઉછચ સપાટ પ્રિે શ.
ખડકાળ ઉછચ ભ ૂવમની વવશેષતાવાળો ડુગ
વવભાગ-૨ બીજો વવભાગએ ફળદ્ર ુપ ખેતી લાયક જમીનવાળો તર્ા નિીઓ – ઝરણાઓર્ી
વવભાગ-૩ પહેલા બે વવભાગો વછચે આવેલા સીધા ચઢાણ અને ઢોળાવવાળો પટ્ટો જે
મધ્યપ્રિે શ, મહારાષ્ટ્ર ત્રણ રાજ્યોની ભૌગોક્ષલક સીમાઓને પાર કરીને વવવવધ પદરમાણો
જગલોર્ી
ાં છવાયેલો પહાડો રૂપે પર્રાયેલો છે . અને રાજ્યનો આ સમગ્ર પટ્ટો આદિવાસી
વસવતનો છે . અહી સૌકાઓર્ી અનેક આદિવાસી સમુિાયો પરાં પરાગત વસવાટ કરે છે .
ઉત્તરમાાં આ આદિવાસી પ્રિે શ અરવલ્લી અને સાતપુડા પવથતમાળાની અને િક્ષક્ષણ–પ ૂવથ
તે સાાંકડો ર્ઈ જાય છે . પદરણામે િક્ષક્ષણે ગુજરાતમાાં સહ્યાદ્રી પવથતમાળા અને અરબી
75
સમુદ્રની વછચેનો પર્રાયેલો જમીનનો આ પટ્ટો સાાંકડો છે . અને એકિમ િક્ષક્ષણમાાં તો
િક્ષક્ષણે ડાાંગ જજલ્લાર્ી શરુ ર્ઇ ઉત્તર – પ ૂવથ દિશામાાં બનાસકાઠાાં સુધી ફેલાયેલી છે .
ર્ાય છે . જેવી કે કુિરતી ખેતી, ખેતીના વવવવધ પાકો, વવસ્તારોનો વવકાસ – અન્ય
સામાજજક – સાાંસ્કૃવતક પદરબળો ભરૂચ અને વડોિરા જજલ્લા વસવાય અન્ય જજલ્લાઓમાાં
76
પવથત વવસ્તાર અને જગલો
ાં જોવા મળે છે . સાબરકાઠા પવથત અને સપાટ બે વવભાગમાાં
ગજરાતમાં જીલ્લા પ્રમાણે આદિવાસી વસ્તી (૩.૪) (સાંિભથ – વસ્તી ગણતરી ૨૦૧૧)
77
૨૨ સરે ન્રનગર ૧૭,૫૬,૨૬૮ ૨૧,૪૫૬
આદિવાસી જાવત પ્રમાણે તેમની વસ્તી (૩.૫) (સાંિભથ – વસ્તી ગણતરી ૨૦૧૧)
આદિવાસી વસ્તીની
ક્રમ આદિવાસી જાવત વસ્તી
ટકાવારી
78
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જોવામાાં આવે તો ગુજરાત રાજ્યમાાં સૌર્ી
વધુ આદિવાસી વસ્તી ધરાવતી જાવત ભીલ જાવત છે . તેઓ આદિવાસી જાવતઓની કુલ
વસ્તીના ૪૭.૨૮% વસ્તી ધરવે છે . જયારે બીજા ક્રમે દુબળા અર્વા હળપવત જાવત
આવે છે જે ૭.૨૧% વસ્તી ધરાવે છે . ત્યાર બાિ ત્રીજા ક્રમે જોવામાાં આવે તો રાઠવા
જાવત રાજ્યની આદિવાસી જાવતઓમાાં ૭.૨૦% ધરાવે છે . ત્યારબાિ ચોર્ા ક્રમે ઘોદડયા
જાવત ૭.૧૩% સાર્ે આવે છે . અને ત્યાર બાિ નાયકા જાવત ૫.૬૬% સાર્ે પાાંચમાાં
ક્રમે આવે છે . અને પછી ઉપક્રમે ગામીત ૪.૨૪૫ અને કોંકણા ૪.૫% વસ્તી ધરાવે છે .
વવવવધ પ્રયાસો હાર્ ધરવા માટે સરળતા રહે તે માટે પાાંચમી પાંચવવષિય યોજનાઓમાાં
જાવતઓ.
વવજયનગ
સાકેલા ગરાસીયા, ડં ગરી ગરાસીયા
ર
79
બનાસકાઠા િાંતા ભીલ ગરાસીયા, રાજપ ૂત ગરાસીયા
ધોધંબા નાયકડા
પંચમહાલ
કડાણા ભીલ, નાયકડા
ઝાલોિ ભીલ
છોટા
રાઠવા, ધાનકા
ઉિે પર
80
ચૌધરી, ઢોડીયા, ગામીત, કોંકણા,
વ્યારા
કોટવાળીયા
81
ઉપરોક્ત કોષ્ટ્ટક દ્વારા ગુજરાત રાજ્યની અંિર વસવાટ કરતી મુખ્ય આદિવાસી
જનજાવતઓને જીલ્લા અને તાલુકાની ટકાવારીની રીતે મુખ્યત્વે ત્રણ વવભાગો એટલે કે
ઉત્તર વવભાગમાાં વસવાટ કરતી આદિવાસી જાવતઓ, મધ્ય વવભાગમાાં વસવાટ કરતા
આદિવાસી સમ ૂહો અને સૌર્ી વધારે િક્ષક્ષણ વવભાગમાાં વસવાટ કરતી આદિવાસી
છે . તેઓ ભૌગોક્ષલક રીતે છે વાડે વસે છે . અને તેમની સામાજજક – આવર્િક પદરસ્સ્ર્વત
૨૦૧૧ ની વસવત ગણતરી અનુસાર રાજ્યની કુલ વસવત ૬૦૪.૩૯ લાખ હતી
જે પૈકી ૧૪.૭૬% એટલે કે ૮૯.૧૭ લાખ આદિવાસી વસવત હતી. અનુસ ૂક્ષચત જનજાવત
તલાવીયા, હળપવત
ઘોદડયા
રાઠવા
નાયકડા, નાયકા
ગામીત, ગામતા
કોંકણા,કુણબી
જૂર્ો છે .
82
ગુજરાત રાજ્યમાાં અનુસ ૂક્ષચત જનજાવતઓ મોટે ભાગે રાજ્યની પ ૂવીય સરહિ પરના
આવેલા છે .
કોટવાળીયા જાવતઓને ૧૯૭૬ માાં આદિમ જાવતઓ તરીકે માન્ય રાખી હતી. અને તે
પછી ૧૯૮૨ માાં પઢાર અને વસદ્દી જાવતઓને આદિમ જાવતઓ તરકે માન્યતા આપી
હતી. કોલધા જાવતને ૧૯૮૩-૮૪ માાં આદિમ જાવત તરીકે જાહેર કરવામાાં આવી. આવા
આદિમ જાવત જૂર્ો સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાાંગ, ભરૂચ, નમથિા અને
વાંસના ટોપલા
સરત,વલસાડ,ડાંગ,
કોટવાબળયા ૨૪,૨૪૯ ૧૬.૭૭% ટોપલીઓ
ભરૂચ,નવસારી
બનાવવી
સરત,વલસાડ,ડાંગ,
કોલધા ૬૭,૧૧૯ ૪૬.૪૨% પશ ચરાવવા
નવસારી
પશં માટે નો
સરત,ડાંગ,સાબરકાઠા
કાર્ોડી ૧૩,૬૩૨ ૯.૪૩% કાર્ો એકિ
,નમથિા,નવસારી
કરવો
83
જનાગઢ,ભાવનગર,
રાજકોટ
માછલી પકડવી,
તકરવા
કલ ૧,૪૪,૫૯૩ ૧૦૦%
ભાગ સાતપુડા અને સહ્યાદ્રીની પવથતમાળા વડે મહારાષ્ટ્રર્ી જુિો પડે છે . આ સમગ્ર
પ્રિે શ િક્ષક્ષણ ગુજરાતનો વનઆછછાદિત વવસ્તાર છે . આ આખા પ્રિે શમાાં ખેતી હેઠળની
જમીન કુલ જમીનના ૨૦ ર્ી ૨૫ ટકા જ છે તેર્ી વધુ નર્ી બાકીનો જમીન વવસ્તાર
ક્ાાં તો જગલ
ાં તરીકે આવરી લેવાયો છે . કાતો ક્ષબનખેતીલાયક છે અગાઉના સમયમાાં
ખેતરમાાં સુકા ડાળખાાં – પાાંિડા બાળવાની પ્રર્ામાાં તેમની પ્રારાં ક્ષભક ખેતીની ખાવસયત
હજી પણ િે ખાય છે . વષથ િરવમયાન આ પ્રિે શના લોકોના કાયથક્રમ મુજબ જુનર્ી –
જાન્્ુઆરી સુધી તેઓ ખેતીકામમાાં વ્યસ્ત રહે છે . આ સમય િરવમયાન લગભગ ત્રણ
મદહના કામ મળત ુાં નર્ી એટલે તેઓ તેવા સમયમાાં નાની – મોટી ગૌણ જગલ
ાં પેિાશો
84
િક્ષક્ષણ ગુજરાતમાાં વતથમાન સમયમાાં વવકાસ કાયથક્રમને ખેતીના જુના અણઘડ
સ્વરૂપો બિલીને નવીન પ્રસ્ર્ાવપત પ્રકારની ખેતીને અંતે લોકવપ્રય ખેતી – પદ્ધવતની
સુધારણા કરવા તરફ વાળવામાાં આવ્યા છે . ખેતી વવસ્તરણ અને પશુપાલન કાયથક્રમને
નવસારી, વલસાડ વગેરે જજલ્લાઓમાાં કપાસ, શેરડી, બટાકા, મગફળી, શાકભાજી વગેરે
જેવા રોકદડયા પાકોનુાં આદિવાસીઓ સારુાં એવુાં ઉત્પાિન લેવા લાગ્યા છે . તેમાાં પણ
સુરત અને વલસાડ જીલ્લાઓની સપાટ જમીનોમાાં શેરડીનો લોકવપ્રય રોકદડયા પાક
તરીકે વવકાસ પાપયો છે . જેની અસર આસ- પાસના જીલ્લોમાાં વસવાટ કરતા આદિવાસી
લોકો પર પણ પડી છે .
છે અને તેમના વવશે લખા્ુાં પણ છે . તેમની ઘણી ખરી તો ગાાંધીવવચાર પ્રેદરત કાયથકરો
તેમના સાંગઠનોની રચના કરવાની શરૂઆત ર્ઇ છે . આ પ્રિે શમાાં ્ુવનવસીટીકે કોઈ
સાંશોધન સાંસ્ર્ા નર્ી આ વવસ્તારમાાં માત્ર છે લ્લા િાયકામાાં જ ડઝનેક પ ૂવથ સ્નાતક
છે લ્લા િોઢ-બે િાયકાર્ી ખાસ આદિવાસી વવકાસ કાયથક્રમો સરૂ કરી િે વામાાં
“આદિવાસી વહીવટ પ્રયોજના” કહેવામાાં આવે છે . સાચી કાયા પલટતો હજી ઘણી
દૂ રની વાત છે . બીજી બાજુ આદિવાસી માનવ જે એક સમયે વાસ્તવવક સ્વતાંત્ર વમજાજ
ધરાવતો હતો તે તેને ગુમાવી િીધો છે . અને એક િક્ષલત જ્ઞાવતના હીન્દુનુ ાં જ્ઞાવત માનસ
પ્રાપત કરી લીધુાં છે . તેણે હવે એક બાજુ પર ફદરયાિોને પોષવા ઉત્તેજ્વાનુ ાં શરુ ક્ુું
રીતે આવી લઘુતાગ્રાંર્ી આદિવાસી વવસ્તારમાાં વવકસવાનુ ાં ચાલુ રહેશે તો તેનાર્ી તેની
કળા, સાંસ્કૃવત અને પેિાશ નાશ પામશે કારણકે જેનાર્ી તે હવે શરમાવા માાંડયો છે તે
85
િબક્ષણ ગજરાતમાં ક્કજલ્લાવાર આદિવાસી વસ્તી (૩.૮)
કલ
ટકા
86
ગુજરાતના આ િક્ષક્ષણ વવભાગો નમથિા અને ભરૂચર્ી શરુ કરી વલસાડ સુધીનો
ભૌગોક્ષલક વવસ્તાર આવરી લેવામાાં આવ્યો છે . જેમ સુરત જીલ્લાના માાંડવી તાલુકાર્ી
આગળ વધી વાાંસિા, ધરમપુર, કપરાડા અને ડાાંગ – આહવા સુધી પહોંચતી પટ્ટીનો
ડુગ
ાં રાળ અને જગલવાળો
ાં પ્રિે શ િક્ષક્ષણમાાં સહ્યાદ્રીની પવથતમાળામાાં આવેલો છે . િક્ષીણ
ગુજરાતના આ જીલ્લાઓ માાંર્ી ડાાંગ, તાપી, નમથિા જીલ્લામાાં ૮૦% ઉપરની વસ્તી
આદિવાસી છે . જયારે વલસાડમાાં ૫૩% જેટલી અને નવસારીમાાં ૪૮% જેટલી વસ્તી
આદિવાસી છે જયારે ભરૂચ અને સુરતમાાં પ્રમાણમાાં ઓછી આદિવાસી વસ્તી વસવાટ
કરે છે .
હળપવત, ચૌધરી, કોંકણા, ઘોદડયા, તડવી, વારલી, કાર્ોડી, કોલધા અને કોટવાક્ષળયા
છે . આ પ્રિે શમાાં વસતાાં આદિવાસીઓ બોલી, સમાજ અને સાંસ્કૃવતની દ્રષ્ટ્ટીએ અનેક
વવધ વૈવવધ્ય ધરાવે છે . િરે ક જુર્નો ઈવતહાસ અને છે લ્લા વીસ વરસોમાાં ર્યેલા
આદિવાસી વસ્તીની ટકાવારી ૧૪% ર્ી લઈને ૯૫% વસવત ધરાવતા જીલ્લાઓ છે .
વલસાડ જીલ્લામાાં ૫૨.૯૨% અને સૌર્ી વધુ આદિવાસી ટકાવારી ધરાવતા ડાાંગ
87
ગુજરાતમાાં આદિવાસીઓની કુલ વસ્તી ૮૯,૧૭,૧૭૪ જોવા મળે છે . જયારે
િક્ષક્ષણ ગુજરાતમાાં આદિવાસીની વસ્તી ૪૨,૬૪,૩૮૪ જોવા મળે છે આર્ી કહી શકાય
બહોળા પ્રમાણમાાં વસવાટ કરી રહ્યાાં છે તેમાાં પણ િક્ષક્ષણ ગુજરાતનાાં તમમાાં જીલ્લાઓ
માાંર્ી વલસાડ જીલ્લામાાં સૌર્ી વધુ ૯,૦૨,૭૯૪ આદિવાસી વસ્તી વસવાટ કરી રહી
છે . તેર્ી આદિવાસી વવકાસ કાયો માટે અને પ્રયત્નો માટે વલસાડ જજલ્લો અગત્યનુ ાં
કેન્દ્ર છે .
88
૩.૬ વલસાડ ક્કજલ્લાનો પદરચય :-
વલસાડ જજલ્લો લગભગ ૭૨-૪૫ ર્ી ૭૩-૩૦ ઉત્તર અક્ષાાંશ અને ૨૦-૫ ર્ી
૨૧-૦ પ ૂવથ રે ખાાંશ વછચે રાજ્યના િક્ષક્ષણ ગુજરાતમાાં આવેલ છે . આ જજલ્લો ઉત્તરે
સુરત જીલ્લાર્ી પ ૂવે ડાાંગ જીલ્લાર્ી તેમજ મહારાષ્ટ્ર રાજ્યના નાવસક જીલ્લા તર્ા
પ ૂણાથ અને અંક્ષબકા નિીઓ પર મેિાનો છે . એની ફળદ્ર ુપ જમીનમાાં કાાંપના મેિાનો
મેિાન તરીકે તર્ા પવશ્વમ સપાટ પ્રિે શ તરીકે ઓળખાય છે . આ ભાગ ખેતીની દ્રષ્ષ્ટ્ટએ
ઘણો ફળદ્ર ુપ છે . ડાાંગર, જુવાર, કપાસ, ચીકુ અને કેરી મુખ્ય પાકો છે . ખાસ કરીને
વલસાડની કેરીઓ તેની મીઠાશ અને સોડમ માટે ખુબ વખણાય છે . વલસાડ તાલુકાના
પવશ્વમ તરફ િદરયા દકનારો છે . વલસાડર્ી આશરે ૪ દક.મી. દુર વતર્લનો ઉમરસાડી
જીલ્લાની નાિીઓમાાં િમણગાંગા, ઔંરાં ગા, પાર, તાન, અને નાર છે . આ બધી
અને અરબી સમુદ્રને મળે છે . િમણગાંગા નિી મહારાષ્ટ્ર રાજ્યના નાવશક જીલ્લામાાંર્ી
ઉમરગામ તાલુકામાાંર્ી કેન્દ્રસાવશત પ્રિે શ િાિર અને નગર હવેલીમાાંર્ી પસાર ર્ઈ.
િમણ નજીક સમુદ્રમાાં મળે છે . ઓરાં ગાનિી ધરમપુરમાાંર્ી વહે છે . પાર નિી ધરમપુર
ભારતમાાં સૌ પ્રર્મ સાંજાણ બાંિરે ર્ી પારસીઓ પ્રવેશ્યાાં હતાાં. સાંજાણ ખાતે પણ
મુકીને ભારતભરમાાં ફેલાયેલા પારસી સમુિાયનુ ાં પ્રવસદ્ધ ધાવમિક સ્ર્ળ “આતશ બહેરામ’’
89
અને “ફાયર ટે પપલ’’ વલસાડ જીલ્લાનાાં પારડી તાલુકાનાાં ઉિવાડા ખાતે આવેલ છે .
એટલુાં જ નદહ ઉિવાડા નજીક રાષ્ટ્ટીય ધોરી માગથ નાં ૮ પર આવેલા બગવાડા ખાતે
ધાશીયા આંિોલને પારડીને િે શ અને વવશ્વ સમક્ષ મુક્ો હતો. પારડી તાલુકાના વાપી
ખાતે વવશ્વની સૌર્ી વવશાળ ઔંધોગીક વસાહત આવેલી છે . વલસાડ તાલુકાના અને
ભારત રત્ન તર્ા ભ ૂતપ ૂવથ પ્રધાનમાંત્રી શ્રી મોરાજીભાઈ િે સાઈ જેવા મહામાનવનાાં
આવ્યો હતો. એ વસવાય વલસાડી હાફૂસ કેરી અને અતુલ ખાતે આવેલ રાં ગ રસાયણના
ૃ
વવશ્વ વવખ્યાત કારખાનાઓ મોટી ઉધોગ વસાહત વાપી તેમજ તમામ ગુણોર્ી સમદ્ધ
એવુાં વલસાડી સાગર્ી વલસાડ જીલ્લો ખુબજ પદરક્ષચત છે . વલસાડ જજલ્લો ગુજરાતનાાં
૨,૯૪૭,૪૯ ચો. દકમી. વવસ્તાર ધરાવતો વલસાડ જજલ્લો ઘણી સારી સુવવધાઓ ધરાવત ુ ાં
ક્ષેત્ર છે . વલસાડ ખાતે રે લ્વે સુરક્ષા િળનુ ાં મુખ્ય મર્ક તેમજ રેવનગ સેન્ટર પણ
આવેલ ુાં છે . વલસાડ ખાતે કેરી અને ચીકુાં તર્ા ખેતી ઉત્પાિનોનાાં વેચાણ માટે વવશાળ
એ.પી.એમ.સી.માકે ટ આવેલ છે .
સાંકુલ, પ્રખ્યાત જૈન મુનીઓ, પ ૂ બાંધ ુ ત્રીપુટીજીનુ ાં સાધના કેન્દ્ર “શાાંવતવનકેત સાંકુલ”
90
અક્ષર પુરુષોતમ “સ્વામીનારાયણ માંદિર” વગેરે આવેલા છે . જે વવવવધ ક્ષેત્રોના
રમણીય િદરયાદકનારો છે .
ક્ષેત્રે છે . અને સહયાદ્રી પવથતમાળાઓના ખોળામાાં ઝૂલે છે . અહીના દહલ સ્ટે શનો ભારતનાાં
કોઈપણ દહલ સ્ટેશનની સરખામણી સાર્ે ઉભા રહી શકે તેવા છે . પણ આ વવસ્તારના
દુગથમતાને કારણે સહેલાણીઓ માટે રહેવા તર્ા જમવાની વ્યવસ્ર્ા નદહવાંત છે . વહેતી
અપ્રવત્તમ કુિરતી સૌિયથને કારણે પ્રવાસ ક્ષેત્રે વવકાસની વવપુલ તાકાત ધરાવે છે .
91
ધરમપર તાલકાનો પદરચય :-
નગર વલસાડર્ી પ ૂવથ દિશામાાં રાજ્ય ધોરી માગથ પર ૩૦ દકલોમીટરના અંતરે આવેલ ુાં
છે . ભારત િે શને આઝાિી મળી તે સમયમાાં ધરમપુર રાજ્ય હત ુ ાં અને તેનો વહીવટ
ધરમપુર સ્વગથવાદહની નિીના કાાંઠે આવેલ ુાં છે . અને પ ૂવથ, પવશ્વમ અને િક્ષક્ષણમાાં સહ્યાદ્રી
અર્વા પવશ્વમ ઘાટની શ્રેણીર્ી ઘેરાયેલ ુાં છે . તેના સ્ર્ાનને લીધે નગર સમગ્ર વષથ
રામનગર તરીકે કરવામાાં આવી હતી. અને તેના સ્ર્ાપક રાજા રામવસિંહ હતા. ત્યાર
બાિ સમય જતા ૧૭૬૪ માાં તેણે ધરમપુર નામ આપવામાાં આવ્્ુ ાં જે રાજા ધમથિેવજી
ઈવતહાસમાાં દિલ્હી સલ્તનતના પતન પછી, ધરમપુર રાજ્યમાાં વવકાસ ર્યો અને તે
પ્રિે શના ઓછામા – ઓછા સાત વ્્ુહાત્મક દકલ્લાઓનુ ાં સાંચાલન અને અંકુશ ધરમપુરર્ી
ગુજરાત રાજયના સૌર્ી મનોહર પ્રિે શનુ ાં પ્રારાં ક્ષભક ક્ષબિંદુ છે . સહ્યાદ્રી પવથતમાળાએ
કપરાડા અને કપરાડાર્ી નાવસક જતો રસ્તો ખુબજ મનોહર દ્ર્ષષ્ટ્યાવક્ષલ ભરે લો છે .
ચોમાસામાાં તો તે સાંપ ૂણથ રીતે લીલોછમ જોવા મળે છે . ધરમપુરમાાં ઘણી નિીઓ અને
ઝરણાઓ પણ આવેલા છે . સ્વગથવાદહની, ધામણી જેવી અને તાન, માન, પાર, જેવી
92
િક્ષક્ષણ ગુજરાતની આ સમગ્ર આદિવાસી પટ્ટી ગુજરાતના કાશ્મીર તરીકે
આદિવાસી બેલ્ટના રહેવાસી છે . આ પ્રિે શના આદિવાસી લોકો આઝાિી પહેલા ખુબ જ
ખરાબ પદરસ્સ્ર્વતમાાં જીવન જીવતા હતા. પરાં ત ુ આઝાિી બાિ ગાાંધીવાિી કાયથકરો,
સ્વૈચ્છછકસાંગઠનો અને યોગ્ય સરકારી નીવતનાાં કારણે કરવામાાં આવેલા વવવવધ સામાજજક
93
કપરાડા તાલકાની માદહતી :-
ર્ી શામળાજી જતો ધોરી માગથ કપરાડા માાંર્ી પસાર ર્ાય છે . આ તાલુકામાાં ચોમાસા
િરપયાન ભારે વરસાિ પડે છે . છે લ્લા કેટલાક વષોમાાં તો આખા ભારત િે શમાાં સૌર્ી
94
૩.૭ સંર્ોધન ક્ષેિમાં વસવત મખ્ય આદિવાસી જાવતઓનો
પદરચય:-
તેર્ી અહી વસવત આદિવાસી જાવતઓમાાં પણ ઘણી સમાનતાઓ જોવા મળે છે . તેમાાંર્ી
પટ્ટીમાાંર્ી આવ્યા હોઈ તેર્ી કોંકણા કહેવાય છે . તેમની ભાષામા, તેમના પહેરવેશમાાં
કોંકણની અસર આજે પણ સ્પષ્ટ્ટપણે જોઈ શકાય છે . કેટલાક કોંકણા પોતાને કુનબી
તેઓ રાં ગે કળા પાાંચ – સાડાપાાંચ ફૂટ ઉચા અને પહોળા નાકવાળા હોય છે .
સ્ત્રીઓ પુરુષો કરતા ઉઘડતા રાં ગની હોય છે . પુરુષોના રોજનો પોષાક માત્ર ખાખી
રાં ગની ચડ્ડી હોય છે . બહાર જાય ત્યારે શરીરે બાંડી પરે છે . અને માર્ે ફેટોં વીટેં છે .
સ્ત્રીઓ ઘટાં ૂ ણ સુધી કાછડો મારી પહેરેલ ુાં કપડુાં ઓઢે છે . જે નો એક છે ડો ઉપર છાતી
પર ઓઢી માર્ે નાાંખે છે . ઘરમાાં હોય ત્યારે પણ આજ પ્રકારના વસ્ત્રો પહેરે છે . સ્ત્રી –
પુરુષ બાંને ઘરે ણાાંનાાં ઘણાાં શોખીન હોય છે . અગાઉ શાંખ કે છીપલાની માળાઓ પહેરતાાં.
હવે તેઓ કર્ીર કે ચાાંિીના િાગીના પહરે છે . કીડીયાની માળાઓ પણ પહેરે છે . સ્ત્રીઓ
તરહ તરહના છુાંિણાાં છુાંિાવે છે . તેમની બોલી કોંકણી છે . જેમ મરાઠીની અસર
છે . પાકાાં મકાનો બનાવવા માટે તે લોકો જાતેજ ઈંટ પાડી અને ચણતર કરતા જોવા
95
મળે છે . કોંકણાના ઘરમાાં જોઈતી તમામ વસ્તુઓ હોય છે . ખેતી માટે હળ, લાકડાાંઓ
કાપવા કુહાડી અને િાતરડી કાટા – ઝાાંખરા કાઢવા લાકડાનુ ાં શુળ, માછલા પકડવા
જગલ
ાં વવસ્તારમાાં પવન કે વરસાિર્ી વનિંિામણનુ ાં બીજ ખેતરમાાં ફેલાય છે . અને તેર્ી
નકામુાં ઘાસ- કચરુાં બહુ ઉગી નીકળે છે . તેર્ી સીધે સીધુ ાં બી ખેતરમાાં વાવવાને બિલે
તેન ુાં ધરુાં કરી રોપવામાાં આવે છે . ધરુાં માટે ની જગ્યાને ઝાડના ડાળડાાંખરા તર્ા પાાંિડા
મોટુાં ર્યેલ ુાં ધરુાં ખેતરમાાં રોપવામાાં આવે છે . ખેતીની આ વવવશષ્ટ્ટ પદ્ધવત પ્રચક્ષલત
ઓ પુરક ખોરાક મેળવી શકે છે . અને જયારે આમાાંન ુાં કઈ ના મળે ત્યારે ભાજી કે કાંિ
બાફીને પણ પેટ ગુજારો કરવો પડે છે . મરઘા ઉછે ર પણ તેમનો પુરક વ્યવસાય છે .
તેઓ ગાય ભેંસ રાખે છે . પરાં ત ુ દુધનો ઉપયોગ ખાવામાાં કરતા નર્ી. મોટા ભાગનુ ાં
છે .તેઓ િે વ િે વીઓમાાં માને છે . ધાવમિક વ્યવહારો ભગત દ્વારા ર્ાય છે . એમના ખાસ
રામાયણની કર્ાના પાત્રોનો ખ્યાલ આવતી વેશભ ૂષા તર્ા પહોરા પહેરી આ “ભવાડા”
96
ઉપરાાંત વાતાથ સાર્ે ર્તુ ાં સમ ૂહન ૃત્ય ર્ાળીકુાંડ ન ૃત્ય, માિકન ૃત્ય વગેરે ન ૃત્યો પણ તેઓ
(૨) વારલી :-
નાનો ટુકડો તેર્ી વારલી એટલે જમીનના નાના ટુકડા ખેડનાર” એ રીતે આ લોકો
(૨) મુિથ (૩) િવાર (૪) નીદહર આમાાંર્ી મુિથ અને િાવર એકબીજા સાર્ે લગ્નસાંબધ
ાં
જેટલા કુળ છે . એક જ કુળના લોકો અંિર – અંિર લગ્ન સબાંધ બાાંધતા નર્ી.
કોંકણા વારલીને પોતાનાર્ી હલકા ગણે છે . અને તેમની સાર્ે કશો સામાજજક
વારલી શરીરે અશકત, વણથ તડકાને કારણે તર્ા ઓછા વસ્ત્રને પદરણામે શ્યામ,
િાઢીમાર્ાના વાળ અવ્યવસ્સ્ર્ત કિીક માર્ે ગુછછાિાર ચોટલી અને સામાન્ય કિ અને
ઉંચાઈ ધરાવે છે . પુરુષો માર્ે ફેટો બાાંધે છે . શરીરે જદકત કે બાંડીને મળતુ ાં અડધી
બાાંયનુ ાં કોલર વવનાનુાં કપડુાં તર્ા કમરે લાલ રાં ગના ફૂમકાવાળી િોરી બાાંધે છે . કમરની
િોરીને તેઓ ‘કહડો’ કહે છે . ફેંટાનો ઉપયોગ રાત્રે સુવા ઓઢવા માટે પણ ર્ાય છે .
સ્ત્રીઓ લાલ રાં ગની કે શ્યામવણી સાડી પહેરે છે . જે તેઓ કમરના ભાગર્ી ઘુટાં ણ સુધી
કછછ મારી પહેરે છે . અને તેઓ તેનો એક છે ડો બરડે અને માર્ા સુધી ઓઢી રાખે છે .
સ્ત્રી અને પુરુષ બાંને ઘરે ણાના શોખીન હોય છે . કાાંડાર્ી – કોણી સુધીના ભાગમાાં તેઓ
છે . હાર્ે વીંટી તર્ા નાકે નર્ડી પહેરે છે . માળામાાં કાચના મણકાની માળા તર્ા
97
તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે . પણ કોંકણાની જેમ તેમની ખેતી પણ પ્રાર્વમક
પ્રકારની છે . તેર્ી તેમને બીજા સહાયક ધાંધાઓ પર ઘણો આધાર રાખવો પડે છે .
જેમાાં જગલમાાં
ાં મજૂરીએ જવુાં કોલસા પાડવા, જગલમાાં
ાં ાં ર, મધ, મહુડા, વગેરે
ર્ી ગુિ
એકઠા કરી લાવવા, વશકારે જવુ ાં કે માછલા પકડવા જવુ ાં તર્ા બીજી પરચુરણ મજૂરીના
કામે જવુાં વગેરે છે . તેમના ખોરાકમાાં મુખ્યત્વે નાગલીનો ઉપયોગ ર્ાય છે . તેઓ
વશકારના ભારે શોખીન હોય છે . તેઓ મરે લા ઢોરનુ ાં માસ ખાતા નર્ી તે વસવાય બકરાાં,
ઘેટાાં, મરઘાાં, સસલાાંનો વશકાર કરી તેન ુ ાં માસ ખાય છે . અને સાર્ે મહુડાનો િારૂ પણ
પીએ છે .
આપણે જો્ુાં તેમ બધીજ આદિવાસી જાવતઓમાાં જોવા મળે છે . તેર્ી બધી
રીવાજો બીજી જાવતઓ જેવાજ છે . તેઓ સગાઇ કે ચાાંિલો ર્યા બાિ પોતાનો ઘર
સાંસાર શરુાં કરી શકે છે . અને પછી આવર્િક અનુકુળતા ર્તા લગ્ન કરે છે . તેર્ી ઘણીવાર
બાપ અને િીકરાના લગ્ન સાર્ે ર્તા હોય તેવ ુ ાં પણ જોવા મળે છે .
મહત્વનુ ાં હોય છે . તેમના મુખ્ય િે વોમાાં હીરવાિે વ, નારણિે વ, ભરમિે વ, ચેંડાિે વ વગેરે
છે . કોઈપણ દહિંદુ િે વોને તેઓ પ ૂજતા નર્ી એ રીતે દહિંદુ ધમથની અસર તેમના પર
ઘણી ઓછી છે .
(૩) ગામીત :-
જાવતઓમાાં પડવી, વલવી, વસાવાનો અમાવેશ ર્ાય છે . આમાાં વલવી સૌર્ી નીચલી
98
ભીલો ગામ વસાવીને એક ઠેકાણે સ્સ્ર્ર ર્યા તે ગામીત કે વસાવા કહેવાયા એવુાં
સાિગી જોવા મળે છે . સ્ત્રીઓ કમર નીચેનો ઘટાં ૂ ણ સુધીનો ભાગ કછોટો મારી લ ૂગડુાં
વીંટાળી ઢાાંકે છે . જયારે માાંર્ે એક કટકો નાાંખે છે . ગળામાાં પથ્ર્રના મણકાની માળા
જમીનો ગુમાવી હતી મોટા ભાગની જમીનો તેઓ ગણોવતયા તરીકે ભાગે ખેડતા.
જમીનિારોને લીધે તેમની પાસેર્ી ચાલી ગયેલી જમીનો પાછી મળવાને કારણે હવે
તેઓ ખેતીમાાં સ્સ્ર્રતા પ્રાપત કરી શક્ાાં છે . ખેતી ઉપરાાંત ખેત મજુરી પર પણ તેમને
આધાર રાખવો પડે છે . તેમની પોતાની આગવી બોલી છે . જે ગામીત બોલીના નામે
ઓળખાય છે .
વ્યવહારોનુાં વનયમન કરે છે . ગાવમત જાવત જે વલસાડ જીલ્લામાાં વસવાટ કરે છે . તેણે
મળે છે . ગામીત જાવતની સ્ત્રીઓ ચાાંિીના ઘરે ણાની શોખીન હોય છે . તે તેમના ઘરે ણા
કહેવામાાં આવે છે .
મરે લા ઢોરનુાં માાંસ ખાતા હોઈ તેર્ી તેમને હલકા ગણવામાાં આવે છે . અને
99
જાવતઓ જેવા જ લાગે છે . પુરુષો માર્ે કટકો નાાંખે છે . અને કમરે એક લાંગોટ પહેરે
છે . સ્ત્રીઓ પણ માાંર્ે નાનો કટકો નાાંખે છે . અર્વા ઓઢે છે . અને કમરે લ ૂગડુાં વીંટાળે
છે . ચોળી પહેરતી નર્ી પુરુષો કાનમાાં વાળી પહેરે છે . અને હાર્ે કડુાં પહેરે છે . સ્ત્રીઓ
કાને વાળી, ડોકે કાચના મણકાની બે- ત્રણ માળા અને હાર્ે ધાતુની મજબુત બે ત્રણ
બાંગડીઓ પહેરે છે .
કેટલાક ટોપલા બનાવવાનુાં પણ કામ કરે છે . તેમની આવર્િક સ્સ્ર્વત ઘણી નબળી
હોવાર્ી તેમને ઘણી વખત માત્ર કાંિમ ૂળ પર જ વનવાથહ ચલાવો પડે છે . અને ક્ારે ક
તો તદ્દન ભ ૂખમરો વેઠવો પડે છે . તેમના ઘર કાચા ઝૂપડાાં જેવા હોય છે . તેમની બોલી
છે . તેમના માાં કોઈ આગેવાન નર્ી હોતો. સામાજજક ઝઘડા આખી જાવત ભેગી મળી
(૫) કોટવાબળયા :-
સુરત, તાપી અને વલસાડ જીલ્લામાાં આવેલા છે . તેમનો વાંશપરાગત ધાંધો વાાંસમાાંર્ી
ર્ી મળી રહે તેવી જગ્યાઓએ અને નિીદકનારે તેઓ વસતા હોય છે . બીજી જાવતઓ
તેમને હલકાાં ગણી તેમની સાર્ે કશો સામાજજક વ્યવહાર રાખતી નર્ી. તેઓ પણ
ઢોરકોળીની જેમ મરે લા ઢોરનુ ાં માાંસ ખાતા હોય છે . સ્ત્રીઓ તેમના લાક્ષક્ષણક પોષાક
તર્ા આભ ૂષણો સફેિ છીપલાની માળા પીતળની વાળી તર્ા ધાતુના કડાર્ી ઓળખાય
છે .
100
બનાવવાનુ ાં કામ તેઓ કરે છે . વાાંસકામમાાં આખુ ાં કુટુાંબ લાગી જત ુાં હોય છે . વાાંસ
ખરીિવા માટે તેમની પાસે પુરતા પૈસા ન હોવાર્ી ઘણી વાર સસ્તાભાવે પણ માલ
તેઓ ઘણા પછાત છે . બીજી બધી જાવતઓ વશક્ષણનો લાભ લેવા લાગી છે . પણ
તેમની પોતાની સ્વતાંત્ર બોલી નર્ી પણ જે લોકો વછચે તેઓ વસે છે તેમની
આવે છે .
બહુ માને છે . મેલી વવદ્યામાાં પણ બહુ માને છે . તેમના િે વોમાાં મુખ્ય ગોવાળિે વ,
દહમાદરયાિે વ, આહીરિે વ કાકા બાક્ષળયા અને િે વલી માડી છે . તહેવારોમાાં હોળી મુખ્ય
ન ૃત્ય પ્રકારો છે .
(૬) કાર્ોડી :-
વ્યવસાય પરર્ી પડેલા છે . તેમની બે પેટા જાવતઓ છે જે ઢોર કાર્ોડી અને સોન
કાર્ોડી નામે ઓળખાય છે સોન કાર્ોડી ઢોરનુાં માસ ખાતા નર્ી જયારે ઢોર કાર્ોડી
ઢોરનુાં માાંસ ખાય છે તેર્ી તે નીચા ગણાય છે . બોલી, િે ખાવ તેમજ રીવાજો પરર્ી
કાર્ોડી ભીલનીજ એક પેટા જાવત હોય તેમ મનાય છે . તેઓ પોતાને હનુમાનના વાંશજ
ગણાવે છે . રાવણ સાર્ેના ્ુધ્ધમાાં વાનરોએ જે મિિ કરી તેના બિલામાાં રામે તેમને
વાનરમાાંર્ી મનુષ્ટ્યમાાં ફેરવી નાખ્યાાં અને ત્યારર્ી તેઓ મનુષ્ટ્યિે હ ધરાવે છે . તેવી
તેમનામાાં એક િાંતકર્ા છે .
101
અને િાઢી રાખતા હોય છે . તેમનો મુખ્ય આગેવાન નાયક કહેવાય છે . પ્રધાન અને
ખેતમજૂરી તર્ા પરચ ૂરણ મજૂરી પર પણ તેમને આધાર રાખવો પડે છે . જગલ
ાં
કામકાજ ઓછુાં ર્વાર્ી તેમને આ મજુરી પર હવે વવશેષ આધાર રાખવો પડે છે . જમીન
ન હોવાર્ી બહુ ઓછા કુાંટુાંબો ખેતી પર નભે છે . તેમના બાળકો પાંખીનો વશકાર કરવામાાં
પ્રાણીનો વશકાર કરી લાવે છે . બધા સામાજજક રીવાજો બીજી જાવતઓ જેવાજ છે . તેમનુ ાં
(૭) ધોદડયા :-
આધાર રાખતા હોવાર્ી તેમનુાં આ નામ પડ્ુાં છે . એવી માન્યતા છે કે ધ ૂક્ષળયા જીલ્લામાાં
રહેનારા તે ધ ૂક્ષળયા / ધીડીયા એમ પણ કહેવાય છે , અને તેઓ ધ ૂક્ષળયા ર્ી અહી આવી
તેઓ પોતાને ભીલ, ચૌધરી, દુબળા, નાયક જેવી બીજી જાવતઓ કરતા ઉચા
ગણે છે અને તેર્ી તેમના હાર્નુાં ખાતા નર્ી, જયારે ચૌધરી વશવાય આ જાવતના લોકો
ધોડીયાના હાર્નુ ાં ખાય છે , તેમનામાાં પેટા જાવતઓ નર્ી પણ કુળ હોય છે . આ કુળના
નામો ઉપરર્ી એવુ ાં લાગે છે કે તેમના ર્ી ઉચી જાવતઓ કે જ્ઞાવતઓ સાર્ે તેઓ સાંબધ
ાં
રાખતા હોવા જોઈએ, અને તેમને પોતાની જાવતમાાં સ્વીકારતા હોવા જોઈએ.
102
પુરુષનો પહેરવેશ ધોતી કે પાયજામો, ખમીસ કે કફની તર્ા ફાક્ષળ્ુાં કે ટોપી
હોય છે સ્ત્રીઓ પહેલા લાલ રાં ગનો સાડલો પહેરતી જયારે હાલમાાં તેમનો પહેરવેશ
સભ્ય સમાજ જેવો ર્તો જાય છે . સ્ત્રીઓ કાાંસાના વજનિાર ઘરે ણા પહેરતી જે હવે
ઓછુ જોવા મળે છે . તેમની પોતાની આગવી ધોદડયા બોલી છે જેમાાં ગુજરાતી કરતા
આ જાવતમાાં પહેલ વહેલ ુાં વશક્ષણ લેવાની શરૂઆત ર્તા હાલમાાં મોટા ભાગના
ધોદડયા ્ુવાનો વશક્ષક્ષત જોવા મળે છે . અને પોતાનો પરાં પરાગત વ્યવસાય ખેતી
છોડીને તેઓ હાલમાાં વવવવધ સરકારી અને ખાનગી નોકરીઓ કરતા ર્યા છે . મોટા
ભાગે િક્ષક્ષણ ગુજરાત વવસ્તારના સુરત પછીના જજલ્લાઓમાાં પ્રાર્વમક વશક્ષક તરીકે
ફરજ બજાવતા વશક્ષકોમાાં ધોદડયા જ્ઞાવતના લોકો સૌર્ી વધારે જોવા મળે છે . આ
ઉપરાાંત તેમના સભ્ય સમાજના સાંપકો વધારે હોવાર્ી તેમની રહેણી – કરણી અને
રીતી – દરવાજોમાાં પણ સભ્ય સમાજની ઝાાંખી જોવા મળે છે અને તેમાાં મોટા બિલાવો
આવેલ છે .
૩.૮ ઉપસંહાર :-
ભારતમાાં આદિવાસીઓ બહોળી સાંખ્યામાાં વસવાટ કરી રહ્યા છે અને ભારતમાાં તેમની
વસ્તીનુાં પ્રમાણ પણ ખાસુ ાં એવુ ાં છે . તેમના માટે સરકાર દ્વારા અલગ િરજ્સજો આપવામાાં
આવ્યો છે જેર્ી તેમના વવકાસ કાયોને વેગ મળી રહે સાર્ો સાર્ અમુક વવવશષ્ટ્ટ આદિવાસી
સમુહોને તો આદિમ જૂર્ તરીકે ઓળખાવી તેમના વવકાસ કાયોને મજબ ૂતાઈ આપવાનો
પ્રયત્ન પણ કરવામાાં આવ્યો છે . તેના આધારે ભારત અને ગુજરાતમાાં પણ તેમના માટે
સરકાર અને સ્વૈચ્છછક સાંસ્ર્ાઓ દ્વારા ઘણા કાયો હાર્ ધરવામાાં આવ્યા છે જે હવે પછીના
103
પ્રકરણ-૪
૪.૭ ઉપસાંહાર
104
૪.૧ પ્રસ્તાવના :-
શરૂઆતમાં ભારત વર્ષમાં સ્વૈચ્છિક કાયો અથવા પ્રવ ૃતતઓ પરોપકારની વ ૃતત
અને રાહતની કામગીરી પર કેન્દ્રિત હતી. મુખ્યત્વે ધાતમિક મારયતાઓ અને તવશ્વાસોના
કારણે આવા કામ કરવા માટે પ્રેરણા અથવા ઉત્તેજના મળતી હતી. અને કેટલાક લોકો
તો પોતાની વ્યરકતગત આવક માંથી સારી રકમ આવા કાયો માટે કાઢી રાખતા હતા.
આઝાદીની લડાઈ દરતમયાન સ્વૈચ્છિક પ્રવ ૃતતઓ રાષ્ટ્રીયતાની ભાવના સાથે એકરૂપ
થઈ ગઈ હતી. આ ભાવનાને લીધે અને ગાંધીજીની અસરના કારણે સારી સંખ્યામાં
સ્વૈચ્છિક સંસ્થાઓનો તવકાસ થયો જે પાિલા વર્ોમાં રાહત અને દાન સંબધી કાયો
તસવાય અનેક પ્રકારની તવતવધ પ્રવ ૃતતઓ દ્વારા હાથ પર લેવામાં આવી.
105
(૩) તવતવધ લક્ષ્યાંક જૂથો, ખાસ કરીને લોકકેન્દ્રિતતા આવે તેની વ્યવસ્થા
કરવી, સમાજના નબળા વગોમાંથી લોકો માટે ઉદભવેલો અબભગમ ખાસ નોધ
માટે જૂથ અને રજીસ્ટરનો ઉપયોગ લેવાય િે . આવી સંસ્થાઓ અથવા મંડળોનુ ં
સભ્યપદ અથવા સંસ્થા પરં પરાગત સીમાઓની સરહદ જેવી કે જાતત અને
જ્ઞાતત માટે કાયષ કરે િે . અથવા તે વ્યાવસાતયક સમ ૂહ હોય િે .
106
19 મી સદીમાાં સ્વેચ્છિક પ્રવ ૃત્તિ
107
તશક્ષણ માં મોટું યોગદાન આપ્યુ.ં તેમને તેમની તવધવા ભત્રીજીના લગ્ન સખ્ત તવરોધ
િતાં ફરી કરવી આપ્યા. એમને ૧૮૮૭માં તવધવાઓ માટે ના ગૃહની સ્થાપના કરી.
મહાત્મા ફૂલે તીવ્ર અસમાનતા, અસ્પ ૃશ્યતાના કલ્યાણ માટે ચળવળ ચલાવી
અને શાળાની સ્થાપના પોતાના ધરમાં કરી અને પાણીની ટાંકી વાપરવા માટે ખુલ્લી
રાખી.તેમને ૧૮૭૩ માં સત્યશોધક સમાજની સ્થાપના કરી. હકીકતમાં તેમણે કચડાયેલા
વગષના ઉત્કર્ષ માટે ખરે ખર અમુલ્ય સેવા બજાવી.
પંરડત રામબાઈએ સ્ત્રીઓની મુરકત માટે તનરં તર કાયષ કયુ.ું તેમની ભારતની
અને તવદે શની યાત્રા દરતમયાન પ્રવચનો આપ્યા. તેમને આતશબક્ષત ભારતીય સ્ત્રીઓની
દુ:ખદાયક હાલત સુધારણા માટે વહેલા લગ્ન અને સંપ ૂણષ આતથિક અવલંબન દુર કરવા
માટે કામ કયુ,ું તેમને ૧૮૮૦ માં આયષમરહલા સમાજની સ્થાપના કરી અને ૧૮૮૯ માં
ં ઈ માં રહદુ તવધવા માટે ન ુ ં ગૃહ હત ુ ં અને પાિળથી
સારદા સદનનું ઉદ્ધાટન કયુ.ું જે મુબ
તેને પુના ખાતે ખસેડવામાં આવ્યુ.ં
ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ ૧૮૮૭માં યોજાઈ હતી અને પ્રથમ વખત ૧૮૮૦માં
મળી હતી રાનડે અને ચંદરવાકર અગ્રગણ્ય નેતાઓ હતા. રાનડેએ સામાજજક સુધારણા
અને આતથિક પ્રગતતના આવશ્યક પરસ્પરાવલંબન પર ભાર મુક્યો. તેઓ માનતા હતા કે
જો સામાજજક આયોજન બરાબર ન હોય તો આતથિક પ્રગતત અને તવકાસ થઈ શકે નહી
એ બાબતને તેમણે સમથષન આવ્યુ.ં
108
મહતર્િ કવેએ તેમની આખી જીંદગી તવધવાઓના પુન:સ્થાપના અને તશક્ષણ
પાિળ સમપી દીધી. તેમણે ૧૮૬૯માં પુનામાં તવધવા માટે ન ુ ં આશ્રયસ્થાન બનાવ્યુ.ં
તેમણે બીજા સામાજજક કાયષકરોને આ હેત ુ માટે પ્રોત્સારહત કયાષ પરરણામે તવધવા માટે ના
ું કરવામાં આવ્યુ.ં એ જ
આશ્રયસ્થાનો મિાસમાં અને ૧૮૯૮ માં તવરે શાબલિંગમ પરતુલએ
રીતે આવા આશ્રયસ્થાનો બીજા ઘણા શહેરોમાં સ્થપાયા મહતર્િ કવેએ ગ્રામીણ તવસ્તારમાં
અનેક પ્રાથતમક શાળાઓ શરુ કરાવી અને સ્ત્રીઓના ઉછચતશક્ષણ માટે ના પ્રોત્સાહન ઉપર
ભાર મુક્યો અને ૧૯૧૬ માં મહતર્િ કવેએ મરહલા તવશ્વતવધાલયની સ્થાપના કરી. જેમાં
મરહલાઓના તશક્ષણ માટે તવશેર્ વ્યવસ્થાઓ કરવામાં આવી.
109
લાવ્યા, તેમણે નવા ધાતમિક સંગઠન રામકૃષ્ટ્ણ તમશનની સ્થાપના કરી. સામાજજક
સેવાઓનો સંકબલત ભાગ આ તમશનનું મુખ્ય કાયષ હત.ુ ં આ તમશન તશક્ષણ, આરોગ્ય, પુર
અને દુષ્ટ્કાળ રાહત કાયો વગેરે ક્ષેત્રોની પ્રવ ૃતતઓને સાંકળી કાયષ કરતુ ં હત.ુ ં
110
તેમણે યોગ્ય સત્તાનો ઉપયોગ સાચી અને સારી રદશામાં કયો. અને સમાજને તે દ્વારા
બદીઓ માંથી બહાર લાવવાનો પ્રયત્ન કયો.
બીજા પ્રકારના સ્વૈચ્છિક કમષશીલો સુધારણાવાદી હતા. પરં ત ુ તેમણે પતિમની
બધી વસ્તુના વખાણ કયાષ નરહ. પતિમમાંથી તેમને સ્ફૂરણા મળતી હોવા િતાં તેઓ
પ્રાચીન ધમષગ્રથ
ં ોનો અથષ બેસાડીને તે સમયના ભારતીય સમાજના અરય રિયાત્મક
બતાવવા કે જે સદીઓથી ચાલ્યા આવતા પ્રવ ૃધ્ધોને સંબચત કરતા તેઓ કેરિીય
સત્તામંડળના નવા દાખલ થયેલા સુધારા ઉપર બહુ ભરોસો રાખતા નરહ તેના કરતા
તેઓ લોકોનો સપકષ સાધીને લોકમત બનાવીને તેમના પ્રાચીન સાંસ્કૃતતક જુસ્સાને
આગળ કરતા.તેઓ લોકોના જુસ્સાને ગતતમાન કરી – ચમકાવીને તેમેનેખરે ખર આત્મત્વ
બનાવતા.
ભારત સેવક સંઘની સ્થાપના ગોખલેજીએ (૧૮૬૬-૧૯૧૫) ૧૯૦૫ માં કરી જે
૨૦ મી સદીની શરૂઆતના સમાજકાયષના ઇતતહાસનો સીમાસ્તંભ બની ગયો. આ સંઘે
રાષ્ટ્રીય ભાવના અને ભાઈચારાની લાગણીને અને જુસ્સાને આગળ વધારવાનુ ં કાયષ
કયુ.ું આ સંઘનું સભ્યપદ બુદ્ધદ્ધજીવીઓ અને તવશ્વતવદ્યાલયના સ્નાતકો અને એવી
વ્યક્તતઓ કે જેમનો જીવન ઈતતહાસ જાહેર સેવા સાથે સંકળાયેલો હોય તેના પુરત ુ ં
માયાષ રદત હતુ.ં
ભારત સેવકસંઘની શરૂઆતના સંગરઠત પ્રયાસોને લીધે સહકારની ભાવનાવાળા
સ્વયંમસેવકોની ટીમે અને ખાસ પ્રકારની તાલીમ પામેલા કાયષકરોની ભરતી આવા ખાસ
હેત ુ માટે કરવામાં આવી. મોટા ભાગના સંબતં ધત લોકોને આ હેત ુ માટે સાંકળી લેવામાં
આવતા.
ુ
બ્રિટિશ યગ
ઐતતહાતસક િન્દ્ષ્ટ્ટએ સ્વૈચ્છિક સંગઠનોએ તવશાળ ફલક પર તવતવધ ક્ષેત્રે સરિય
સામાજજક કાયષ બબ્રટીશ સમય દરતમયાન કયુ.ું તનરુતપત થયેલ નોંધ પ્રમાણે પ્રથમ તેઓ
સ્વૈચ્છિક સંગઠનો તરીકે ભારતના રાષ્ટ્રીય દફતરમાં નોંધાયેલ િે . “ફ્રેરડ ઇન નીડ
સોસાયટી” તરીકે મિાસમાં પ્રસ્થાતપત થઇ. જે ને ગવનષર જનરલે ૧૮૫૮-૫૯ માં
નાણાકીય સહાય મિાસના રાજ્યપાલ દ્વારા આપવામાં આવી. આ સોસાયટીને નાણાકીય
સહાય માટે ગવનષલ જનરલની મંજુરી લેવી પડતી.
111
૧૮૬૦ નો સોસાયટી નોંધણીનાં અતધતનયમએ ભારતમાં સ્વૈચ્છિક સંગઠનોની
નોંધણી માટે સીમાંસ્તંભ બની ગયો. આજે પણ આ અતધતનયમ થોડા સુધારા વધારા
સાથે રાજ્ય અને કેરિ સરકાર દ્વારા સ્વીકારવામાં આવે િે . ૧૮૫૦ – ૧૮૬૦ ના સમય
દરતમયાન મંડળીની નોંધણી માટે આજ પ્રકારનો અતધતનયમ યુનાઈટે ડ રકિંગડમમાં હતો.
તેના અમલ દ્વારા કલકત્તા જાહેર ગ્રંથાલયને મારયતા મળી.
ભારતમાં સ્વૈચ્છિક સંગઠનોના વ ૃદ્ધદ્ધ અને તવકાસ માટે બિસ્તી તમશનરીઓએ
મહત્વપ ૂણષ ભ ૂતમકા તનભાવી, કેટલીક શૈક્ષણીક અને તબીબી સંસ્થાઓ ખાસ કરીને
દબક્ષણમાં તવદે શી અને ભારતીય બિસ્તી તમશનરીઓ દ્વારા પ્રવ ૃતતઓ શરુ કરવામાં આવી.
શુભેછિા સાથે તેઓએ સેવા પ્રવ ૃતતઓની સાચા રદલથી ભાળ લીધી. આ ઉપરાંત બીજી
સ્વૈચ્છિક સંસ્થાઓ તશક્ષણ, આરોગ્ય અને તનરાતશ્રતોના કલ્યાણક્ષેત્રે કાયષ કરતી. તેમણે
સમાજમાં કાયષ કરવાની શરૂઆત કરી. જો કે પ્રત્યેક જ્ઞાતત તેની પોતાની તંત્રરચના,
નાણાકીય સહાય અને કલ્યાણ કાયષિમોનું આયોજન કરતી હોય િે . હજુ મુક્સ્લમ બબ્રટીશ
યુગના ઇતતહાસમાં સ્વૈચ્છિક પ્રવ ૃતતઓની આતથિક નોંધ જોવા મળતી નથી.
બબ્રટીશ સમય દરમીયાન સ્વૈચ્છિક પ્રવ ૃતતઓના ચાર સાધનો હતા.
1) સામાજજક સેવા માટેનો આરં ભ બબ્રટીશ ઓફીસસષની અને પિીથી ભારતીય
અતધકારીઓ દ્વારા તેમના તલબમાં કરવામાં આવ્યો.
2) ભારતીયો દ્વારા જાતત આધારીત સમાજ કલ્યાણ સેવામાં.
3) સમાજકલ્યાણ સેવાઓ સીધી પુરસ્કૃત અથવા તવદે શી તમશનરીઓ દ્વારા શરુ
કરવામાં.
4) કલ્યાણ કાયો માટે સમ ૃદ્ધ લોકોના અનુદાનથી ચાલતી પ્રવ ૃતતઓ.
112
1) હરરજન સેવક સંઘ (અસ્પ ૃશ્યો માટે ની સેવાનુ ં સંગઠન)
2) ગ્રામોદ્યોગ સંઘ (ગ્રામ્ય ઉદ્યોગને પ્રોત્સાહન માટે સંગઠન)
3) રહરદુસ્તાની તાલીમ સંઘ (તશક્ષણ માટે ન ુ ં સંગઠન)
4) સવષ સેવા સંઘ (સૌના કલ્યાણ માટે ન ુ ં સંગઠન)
આમાની મોટાભાગની સંસ્થાઓનુ ં સ્થળ ગાંધીજી જ્યાં રહ્યા હતા ત્યાં ક્સ્થત હત.ુ ં
જેમકે વધાષ (સેવાગ્રામ), અમદાવાદ (સાબરમતી) વગેરે. ગાંધીજીએ સ્વૈચ્છિક
સંગઠનોની સ્થાપના કરી એટલુજ નરહ પણ તેમણે બીજા કાયષકરોને પ્રોત્સાહન આપી
બીજા સ્વૈચ્છિક સંગઠનો તૈયાર કરવા માટે મદદ કરી. કેટલાક ગાંધીવાદી કાયષકતાષ ઓ
અને અરય કાયષકરોએ ભેગા મળીને તવદ્યાપીઠોની સ્થાપના કરી. જેવી કે કાશી તવદ્યાપીઠ,
ગુજરાત તવદ્યાપીઠ, ગ્રામ તવકાસ સંસ્થાઓ, વધાષ ગાંધીગ્રામ વગેરે.
હરીજન સેવક સંઘની સ્થાપના ૧૯૩૨ માં કરવામાં આવી. બબ્રટીશ સરકાર સામે
ગાંધીજીએ ત્વરરત તનણષય લઈને પોતાની શોયષતાનો પરરચય આપ્યો. કચડાયેલા વગો
માટે અલગ મતદારમંડળની રચના કરી. નવેમ્બર ૧૯૩૩ માં તેમને સમગ્ર દે શની
યાત્રા દરતમયાન લોકમત િઢીભ ૂત કયો અને અસ્પ ૃશ્યતા સામે લડત ચલાવી અને
હરરજનોના કલ્યાણ માટેના કાયષિમોનો પ્રારં ભ કયો જે સંઘના કાયષની માંગ હતી.
ગાંધીજીએ કેટલાંક શ્રેષ્ટ્ઠ કાયષકરો જેવા કે ઠક્કરબાપા,કેશવબાપા, જી.ડી. બબરલા અને
અરય કાયષકરો તેમની સાથે જોડાયા અને સંઘના હેત ુઓને પ્રસ્થાતપત કયાષ .
ગાંધીજી સ્ત્રી સમાનતાના રહમાયતી હતા અને દે શના રાજકીય અને સામાજજક
જીવનમાં તેમને સાચું અને યોગ્ય સ્થાન મળે તે માટે લડત ચલાવી. એમના પ્રયત્નોને
પરરણામે સામાજજક, આતથિક તવકાસ અને પરરણામલક્ષી સામાજજક જાગૃતત આવી અનેક
સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે અબખલ ભારતીય સ્ત્રી પરરર્દ, ભારતીય પૌઢતશક્ષણ સંઘ
વગેરે અક્સ્તત્વમાં આવ્યા. આ સંસ્થાઓ અનેક સ્વયંમસેવકોનો ઉપયોગ ખાસ તવસ્તારો
113
માટે કયો, જેવા કે કચેરીની કાયષવાહી, દફતરી કાયષવાહી, તનરીક્ષણ અને મનોરં જન
વગેરે કાયષિમો પણ ચલાવ્યા.
આઝાદી પિી સ્વૈચ્છિક કાયો અને તેના માળખા તથા અબભગમોમાં પરરવતષન
આવ્યું િે . સ્વૈચ્છિક ક્ષેત્રમાં સામેલ થયા તે પણ જુદા પ્રકારના હતા. આઝાદી બાદ
ભારતને કલ્યાણ રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યુ.ં સરકારે તવતવધ પ્રકારની કલ્યાણ
યોજનાઓ હેઠળ જુદી - જુદી યોજનાઓ અને નીતતઓ અમલી બનાવી. આ ઉપરાંત
સ્વૈચ્છિક સંગઠનોને પણ સમાજકલ્યાણ કાયષિમોને ‘ગ્રારટ ઈન એઈડ’ કાયષિમ હેઠળ
આવરી લેવામાં આવ્યા. તેના માટે સ્વાયત્ત સંસ્થાઓ જેવી કે કેરિીય સમાજકલ્યાણ
બોડષ , સમાજકલ્યાણની ભારતીય પરરર્દ વગેરેની રચના કરી.
આ સંસ્થા અસ્પ ૃશ્યતા તનવારણ માટે પણ કામ કરે િે . તેની મુખ્ય યોજનાઓ
નીચે પ્રમાણે િે . (૧) અસ્પ ૃશ્યતા તનવારણના પ્રચાર માટે પ્રચારકોની તનમણુક કરવી.
(૨) પોસ્ટસષ, પેમ્પલેટ વગેરે િપાવીને જાહેરાત કરવી. (૩) સભા, ભોજન, તમરટિંગ,
સેમીનાર વગેરેન ું આયોજન કરવુ.ં (૪) અનુસબુ ચત જાતતની ફરરયાદો સાંભળવી અને
પ્રચારકોના કામનું તનરરક્ષણ કરવુ.ં રહરદુ સમાજમાં પ્રવતષતી અસામાજજક રીતત
114
અસ્પ ૃશ્યતાને દુર કરવા માટે પ્રચારકો સાથો – સાથ મરહલા પ્રચારકો સહીત તમરટિંગ
અને સંચાલન કરે િે . તે ઉપરાંત જુદી જુદી જગ્યાઓ પર ભોજન સમારં ભનુ ં આયોજન
કરવામાં આવે િે . આ હેત ુ માટે ૧૯૭૯-૮૦ દરતમયાન ૪૫૯૧ જાહેર સભાઓ અને
સામાજજક મેળાવડાઓનુ ં આયોજન કરવામાં આવ્યુ ં હત.ુ ં અને હરરજનો માટે ૫૧ મંરદર,
૮૯ વાવ/કુવા, ૭૩ હોટલો ખોલવામાં આવી હતી. અને ૧૨૨ સામુરહક ભોજન અને ૨૦
સાંસ્કૃતતક પ્રોગ્રામનુ ં આયોજન કરવામાં આવ્યુ ં હત.ુ ં આ ઉપરાંત ૯૯ ગામડાઓનું
સફાઈકામ અને ૫ રાત્રીશાળાઓનું આયોજન કરવામાં આવ્યુ ં હતુ.ં ૨૮ ભજનમંડળીઓ
આંધ્રપ્રદે શ, બબહાર, ગુજરાત, હરરયાણા, ઓરરસ્સા, પંજાબ, રાજસ્થાન, તામીલનાડુ,
ઉત્તરપ્રદે શ, પતિમ બંગાળ અને કેરિ શાતસત પ્રદે શોમાં ગોઠવવામાં આવ્યા હતા. આ
પ્રચારકો હરરજન તવદ્યાથીઓને તવતવધ શૈક્ષબણક સંસ્થાઓમાં પ્રવેશ અપાવવામાટે પણ
સહાય કરતા હતા. અને તેમની તકલીફો અને દુખો સામે પોલીસમાં ફરરયાદ
નોંધાવવામાં પણ સહાય કરતા હતા.
115
આ આજીવન સભ્યોએ જીલ્લા સત્તાધારીઓ સાથે ગાઢ સંપકષ માં રહીને અને સરકારની
રોજબરોજની સ ૂચનાઓથી સુમારહતગાર રહીને કાયો કયાષ હતા.
116
૪) રામકૃષ્િ ત્તમશન આશ્રમ પ ૂરી :-
રામકૃષ્ટ્ણ તમશન આશ્રમ રાંચી રદવ્યવચન આશ્રમ ચલાવે િે . જે ૧૯૬૯ માં ત્રણ
મ ૂળભ ૂત હેત ુઓ આતથિક, સામાજજક અને આધ્યાજત્મક બાબતોને લક્ષ્યમાં રાખી
શરુકરવામાં આવેલ. રદવ્યવચનનીપ્રવ ૃતતઓનુ ં મુખ્ય લક્ષ્ય માણસના પુનરુત્થાન માટે ન ુ ં
િે . આશ્રમમાં પોલ્રી ફામષ, ડેરી ફામષ, અને એક આધુતનક સાધનોથી સજ્જ વકષ શોપ,
જુદા-જુદા સુથાર તવભાગના મશીનો, એક ઓડીટોરીયમ એકમ, એક રફલ્મ તવઝન માટે ન ું
ઓડીયોવીઝન વગેરે સાથે હોસ્ટે લના તવદ્યાથીઓને તવશેર્ તાબલમ આપવામાં આવે િે .
આ ઉપરાંત ખેતી તવકાસ માટે બીજ્વ ૃદ્ધદ્ધ સંશોધનો અને સામાજજક વતનકરણ વગેરેનો
તવકાસ કરવામાં આવે િે . આ ઉપરાંત આગળ જતા તેને કૃતર્તવજ્ઞાન કેરિ તરીકેની પણ
મારયતા પ્રાપ્ત કરવામાં આવી િે .
ાંુ :-
૬) રામકષ્ૃ િ ત્તમશન આશ્રમ ચેરાપજી
117
તાલીમના લાભ દ્વારા યુવાનો પોતાનો વ્યવસાય તવકસાવી શકે અને રોજગારી મેળવવા
માટે સક્ષમ બને.
118
સાથે સંકળાયેલા હોય િે . આવી સંસ્થાઓ, સંગઠનો સ્થાતનક કક્ષાએ અથવા રાજ્ય
કક્ષાએ અને તવતવધ ક્ષેત્રે જેવા કે ઔપચારરક તશક્ષણ, પ્રોઢ તશક્ષણ, સ્ત્રી તશક્ષણ, આરોગ્ય
અને દવાખાનાની સેવાઓ પ ૂરી પાડે િે . લગભગ ઘણી મોટી સંખ્યામાં બબનસરકારી
સંગઠનો ફતત સમાજકલ્યાણ ક્ષેત્રે કાયાષક્રવત િે . આવી સંસ્થાઓને અરય બબનસરકારી
સંસ્થાઓએ સધ્ધર બનાવવા માટે નાણાકીય મદદ મળે િે . રાષ્ટ્રીય સેવા યોજના,
કોલેજ અને યુતનવતસિટી કક્ષાએ દાખલ થઇ યુવક અને રમત બાબતમાં સંઘે સ્વૈચ્છિક
સંગઠનોને આગળ લાવીને તેમની ભાગીદારીને તવકાસના કાયષમાં જોડી. ૧૯૭૦ માં
સ્વૈચ્છિક સંગઠનો જીલ્લા ગ્રામતવકાસ એજરસીની યોજનાઓ હેઠળના તવકાસ કાયોમાં
મદદરૂપ બરયા. તશબક્ષત યુવાનોએ ગ્રામીણ અને આરદવાસી તવસ્તારમાં જઈને ગરીબોને
સંગરઠત કરવા સ્વૈચ્છિક સંગઠનોની મદદ લીધી. જો કે તવતવધ ક્ષેત્રે કાયષ કરતી
બબનસરકારી સંસ્થાઓ ખાસ કરીને સમાજકલ્યાણ, ગ્રામીણતવકાસ અને અરય ક્ષેત્રે
કાયષરત િે . તે બતાવે િે કે તેઓ ક્ષેત્રવાર તવર્ય રીતે તવભાજીત થઇ િે . મહાનગરો
સાથે કાયષ કરતી બબનસરકારી સંસ્થાઓમાંથી બહુ જ ઓિી સંસ્થાઓ ગ્રામીણ અને
આરદવાસી તવસ્તારમાં કાયષ કરે િે .
આવી સંસ્થાઓ ગ્રામીણ તવકાસની પ્રરિયાના ઝડપી તવકાસના હેત ુ માટે કાયષ કરે િે .
અદ્યતન વ્યવસ્થાપનની પદ્ધતત અને ટેકનોલોજીનો ઉપયોગ કરે િે .
119
સ્વૈચ્છિક સંસ્થાઓએ રક્ષણ માટે ન ુ ં વાતાવરણ ઉભુ ં કરીને “બચપકો આરદલન” શરુ કયુ.ું
ુ ા” હતા. નમષદા બચાવો આદોલન અથવા સુલભ
જેના અધ્યક્ષ “સુદરલાલ બહુગણ
શૌચાલય આદોલન કયુું આવી. બબનસરકારી સંસ્થાઓએ વધુ વ્યવહારલક્ષી અને પ્રજા
આધારરત કાયષ કયુ.ષ રાજ્યના પયાષ વરણ ના પ્રશ્નો ઉપર કાયષ કયુ.ું આમ સ્વૈચ્છિક
સંગઠનોના િન્દ્ષ્ટ્ટકોણથી જોઈએ તો આવી સંસ્થાઓએ ગ્રામ્યકક્ષાએ પાયાના કયો માટે
યોગ્ય રીતે પુન: સંગઠીત થઈને ગુણવતાનુ ં અનુસરણ કરવુ ં જોઈએ.
120
દે ખીતી રીતે તેની સફળતા કે તનષ્ટ્ફળતા સરકારી કાયષિમોની ડીઝાઇનની રચના અને તે
કેટલું કાયષક્ષમ િે તે ઉપર આધરરત હોય િે .
ઉપર જણાવેલી પહેલી ત્રણ શ્રેણીઓ િે તેમાં પહેલી શ્રેણીમાં જે સ્વૈચ્છિક સંસ્થાઓમાં
િે તે ગાંધીતવચારના પ્રભાવથી અક્સ્તત્વમાં આવ્યા િે તેવી સંસ્થાઓ પંચમહાલ, સુરત,
વલસાડ અને ડાંગ જ્લ્લાઓમાં કાયષ કરી રહી િે . આ શ્રેણીની પાંચ થી દશ સ્વૈચ્છિક
સંસ્થાઓ એવી િે જે લગભગ પાિલા ૬૦ વર્ષથી કાયષરત અને સરિય િે જે પ્રથમ
હરોળમાં આવે િે તેમાં સ્વરાજ આશ્રમ વેડિી – વેડિી પ્રદે શ સેવા સતમતત, વાલોડ,
ભીલ સેવા મંડળ અને સ્વરાજ આશ્રમ ડાંગને ગણાવી શકાય.
બીજી શ્રેણીમાં જે ખુબ જ જાણીતી સંસ્થાઓ િે તે “ભારતીય એગ્રો ઇરડસ્રીઝ
ફાઉરડેશન (BHIF)” અને “સદગુરુ વોટર એરડ ડેવલોપમેરટ ફાઉરડેશન”જેવી સંસ્થાઓ
િે . ભરૂચ જીલ્લમાં આરદવાસી તવસ્તારમાં કામ કરતી “આગાખાન રૂરલ સપોટ પ્રોગામ”
પણ આવી જ એક સંસ્થા િે . આ સંસ્થાઓમાં તેમનુ ં કુશળ વ્યવસ્થાપન એક અગત્યનુ ં
સાધન િે .
ત્રીજી શ્રેણીમાં એ ખુબ જ જાણીતી સસ્થાઓ િે જે ગુજરાતના પ ૂવીય તવસ્તારના
આરદવાસીઓમાં કામ કરતી સંસ્થાઓ જેમ કે “રદશા” અને તેની સાથે સંકળાયેલી
સંસ્થાઓ અને બીજી “આચષવાહીની” જેમની કામગીરી ભરૂચ જજલ્લા અને વલસાડ
જીલ્લમાં આરદવાસી તવસ્તારમાં િે . અથવા જે ખાસ કરીને આરદવાસી તવસ્તારમાં કામ
કરી રહ્યા િે .
ઉપરોતત તવતવધ શ્રેણીઓની સંસ્થાઓએ આઝાદી પિીના સમયમાં ઘણા વર્ોથી
આરદવાસી તવકાસ માટે તવતવધ પ્રયત્નો કયાષ િે અને કરી રહ્યા િે . આ ઉપરોતત
સંસ્થાઓ માંની અમુક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંગઠનોનો ઉંડાણની પરરચય મેળવવાનો
પ્રયાસ કરીએ.
121
સમાવેશ કરવામાં આવ્યો. VIAS આખા દે શમાં આવા ૧૪ પાયલોટ પ્રોજેકટો પર ઉપર
જણાવ્યુ ં િે તે પ્રમાણે ગાંધીવાદી ગ્રામીણ પુન: રચનાને નવઘડતરની તવચારસરણીને
આધારે શરુ કરવામાં આવ્યુ.ં આ સ્કીમમાં કામ કરતાં પ્રમુખ સેવકોની કે કાયષકરોની
પહેલી તશબબર અબખલ ભારતીય તશબબર વેડિી ખાતે યોજવામાં આવી હતી.વેડિી
વાલોડ પાસેની એક સંસ્થા િે જ્યાં ખુબ જ જાણીતા ગાંધીવાદી અને તશક્ષણશાસ્ત્રઓએ
તશક્ષણ તવકાસના કાયષિમો શરુ કયાષ હતા. આજે વાલોડ એક્ષપેરીમેરટનો ખ્યાલ અને
તવચાર અને સમસ્ત આયોજન વેડિી ઈરટે સીવ એરરયા સ્કીમથી પ્રતસદ્ધ થયા આખી
સ્કીમને ૧૯૫૯ સુધી ભારત સરકાર િારા નાણાકીય સહાય પ ૂરી પાડી હતી. તે પિી
ગવષમેરટ ઓફ ઇન્દ્રડયાનું નાણાકીય ભંડોળ બંધ થઈ ગયુ ં તો પણ વાલોડમાં VIAS ની
કામગીરી ચાલુ રહી. શરૂઆતમાં એક ગામ સ્વાવલંબન અને આત્મતનભષરતાની
તવચારસરણી પ્રમાણે સંપ ૂણષ રોજગારીનુ ં આયોજન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ
તરત જ એ અનુભવ થયો અને વાસ્તતવકતાનો ખ્યાલ આવ્યો કે ફતત એક ગામને
અલગ રીતે આયોજનમાં મ ૂકી શકાય નહી. તેથી સંપ ૂણષ તાલુકાને આવરી લેવાનો તનણષય
કયો અને જે રીતે રાષ્ટ્રીય યોજનાનુ ં ઘડતર થાય િે તે પ્રમાણે આવુ ં પણ આયોજન
કરવાનું ચાલુ કરી અને કાયષ આગળ ધપાવ્યો . શરૂઆતમાં સરકાર તરફથી નાણા
ભંડોળ આપવામાં આવ્યુ ં હતુ.ં પિી તસતેરના દાયકામાં તવદે શી એજરસીઓ િારા સારા
પ્રમાણમાં નાણા ભંડોળ આપવામાં આવ્યુ.ં
VIAS એ ખાસ કરીને બે પ્રકારના કાયષિમો ઉપર તવશેર્ ભાર મુક્યો. શૈક્ષબણક અને
આતથિક શૈક્ષબણક કાયષિમોમાં નઈ તાલીમની પાઠશાળાઓ અને પ્રૌઢતશક્ષણના કાયષિમોનો
પ્રયોગ કયો. જો VIASદ્વારા ફતત પાંચ જ સ્કુલનું સંચાલન અને પ્રબંધ કરવામાં આવતો
હતો. તેમની દરતમયાનગીરીથી તાલુકા પંચાયત અને રાજ્ય સરકાર પર પ્રભાવ
નાખીને વાલોડ તાલુકામાં વધારે ને વધારે શાળા ખોલવામાં સહાયક થયા. ૧૯૮૦
સુધીમાં બે ગામોને િોડીને વાલોડ તાલુકાના બધા જ ગામોમાં પ્રાથતમક શાળાઓ શરુ
થઈ ગઈ હતી.
VIAS ના આતથિક કાયષિમોમાં કૃતર્તવકાસ ખાદી, રહરા ઘસવાના, હાથશાળ, દુધ
ઉત્પાદન, પાપડ બનાવવાનો ગૃહઉધોગ અને અંત્યોદયનો સમાવેશ થાય િે . જેને
પાિળથી VIAS સાથે જોડાણ કે સંબધ
ં તોડી નાખ્યો. એના પિી બીજો જે કાયષિમ સફળ
ગણાય તે કૃતર્ કાયષિમ િે . VIAS ના આ તમામ આતથિક કાયષિમો ગામ અને આરદવાસી
પ્રજાના ઉદ્ધાર માટે ઘણા મદદ રૂપ થયા અને સંસ્થાની કામગીરીથી લોકોમાં જાગૃતત
122
અને સભાનતામાં ઘણો વધારો થયો અને સમગ્ર તવસ્તારમાં લોકો વધારે સભાનતાથી
કાયષરત થયા.
123
“વાડી પ્રોજતટ” િારા એક એકર જમીનમાં કાજુ અને આંબાના અને વ ૃક્ષોનુ ં વાવેતર
યોગ્ય માગષદશષનથી કરવામાં આવ્યુ ં અને તેન ુ ં ઉત્પાદન શરુ થતા સંસ્થા દ્વારા જ તેની
ખરીદી કરી અને તેના માકે ટીગની વ્યવસ્થા પણ કરવામાં આવી. આજે વ ૃદાવન ના
નામે બીફ સંસ્થા દ્વારા કાજુ અને તવતવધ અથાણા અને અરય વસ્તઓ
ુ નું વેચાણ પણ
કરવામાં આવી રહ્ું િે જે આરદવાસી ગરીબી નાબુદી માટે અસર – કારક કાયષ કરી રહ્ું
િે .
124
4) સામાજજક વનીકરણ
5) કૃતર્ વનીકરણ
6) ખેતી તસવાયની આવક પેદા કરવાના સ્ત્રોતોનો તવકાસ
7) દરજીકામ, હાર ગુથ
ં ાવવા
8) બાયોગેસની સ્કીમ
9) આરોગ્યલક્ષી કાયષિમો
SWDF દ્વારા બધા કાયષિમો નો પ્રબંધ વ્યાવસાતયક રીતે તાલીમ લીધેલા
માણસો િારા કરવામાં આવે િે . એમની પાસે સારા તાલીમ પામેલા એરજીનીયસષ અને
ક્ષેત્ર કાયષ કરવા માટે માણસો િે . જે આધુતનક પ્રબંધક કોશલ્યવાળી પદ્ધતત અપનાવે િે .
જેથી એમની કામગીરી ખુબ જ ઉત્તમ પ્રકારની હોય િે .
ુ ન એક્શન
૪) ટદશા:- ડેવલોપીંગ ઈનીસ્યેિીવ ફોર સોત્તસયલ એન્ડ હયમ
(DISHA) :-
ુ તવકાસની જે વ્યાખ્યા
રદશાનું અક્સ્તત્વ ૧૯૮૬ માં આવ્યુ.ં એમના હેતઓ
િે તે માંથી અતવરત રીતે આવ્યા િે . જેમાં કે
1) ગરીબ લોકો શોર્ણનો સામે સંધર્ષ કરવા માટે સરિય બને અને જ્યાં સુધી
સત્તાનો સંબધ
ં િે ત્યાં સ્થાતનક સ્તર પર ગરીબોના રહતમાં પરરવતતિત થઈ
જાય.
2) તવકાસ માટે સાધન સંપત્તીની જોગવાઈ તે લોકોના આતથિક અને સામાજજક
પરરક્સ્થતતમાં સુધારો થાય તેની ઉપર અસર લાવવાનુ.ં
રદશાના કાયષકતાષઓ એમ તવશ્વાસ ધરાવે િે કે લોક આધારીત સંગઠનો ઉભા
ુ
કરીને ઉપરોતત હેતઓ પ્રાપ્ત કરી શકાય િે . એટલે આ સંસ્થાની કામ કરવાની જે
વ્ય ૂહરચના િે તેમાં મજુર સંગઠનો સહકારી મંડળીઓ અને ગ્રામ્ય સ્તરે સંગઠનો,
લોકોના સંગઠનો ની એક હારમાળાની રચના કરવાની જેમના દ્વારા રોજગારી, વેતન,
જમીન સંબધ
ં ી અને સામાજજક રયાય સંબધ
ં ી મુદ્ધાઓ પર કામ કરી શકાય.
૧૯૯૨ થી આ સંસ્થાએ પોતાની કામગીરીનુ ં તવકેરિીક્ર્ણ કયુું િે અને તે પ્રમાણે
લગભગ ઘણા સંગઠનો કે મંડળોની કામગીરી અંગે માગષદશષન અને સંકલનનુ ં કામ કરે
િે . બધા મંડળોની ઉપર એકલવ્ય સંગઠન ની રચના કરવામાં આવી િે , જેમના દ્વારા
125
રાજ્ય સ્તરે આરદવાસી તવકાસના જે મુદ્દાઓ િે અને તેમાં જે સમસ્યાઓ પડેલી િે
તેમના દ્વારાતેનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા િે એક બીજુ ં કેરિ જે
આરદવાસીઓને અને ગરીબો અને બીજા દબલત વગષના લોકોને કાયદા કાનુનની સહાય
આપે િે . તે રહમતનગર ખાતે ઉભુ ં કરવામાં આવ્યુ ં િે તે કાયદા – કાનુન સહાય કેરિ િે .
રદશા સંસ્થા િારા રાજ્ય સ્તરે નીચેના મુદ્દાઓ ઉભા કરવામાં આવ્યા િે ૧)
આદીવાસીઓ જે જગલની
ં જમીનનુ ં ખેડાણ કતાષ હતા તેમને કાન ૂની હક્ક આપવામાં
આવે. ૨) ટીમરુબીડી પત્તાનો આરદવાસી સંગ્રહ કરે િે તેમાં વેતન વ ૃદ્ધદ્ધ કરવા અંગે, ૩)
જગલ
ં તવસ્તારમાં આવેલા રબક્ષત તવસ્તારોમાં આરદવાસીઓના હકના રક્ષણ કરવા અંગે,
૪) જગલ
ં ખાતામાં કમષચારીઓ દ્વારા આરદવાસીઓ ઉપર અત્યાચાર બાબત.
126
આ ઉપરાંત ધરમપુર અને કપરાડા તવસ્તારમાં આરોગ્ય લક્ષી અને મરહલા અને
બાળ આરોગ્ય પર પણ આચષ િારા કાયષ કરવામાં આવે િે . અને સાથો – સાથ પ્રાથતમક
તસક્ષણ પરના તવતવધ પ્રયોગો પણ સંસ્થા દ્વારા કરવામાં આવે િે .
ાંુ ચય(લેબોિરી) :-
દવાખાનઆ
સને ૨૦૦૭ થી આચષ ધરમપુર માં લેબોટરીની સુતવધા સહીત સસજજ દવાખાનુ ં
સ્થાપ્યું િે તેની સાથે રહેઠાણની સુતવધા સરહતનુ ં તાલીમ કેરિ પણ સ્થાપવામાં અઆવ્યુ ં
િે આ દવાખાનાનો લાભ ફતત ધરમપુર અને આસપાસના ગરીબ દદીઓને જ મળે િે
તેવ ું નથી સ્વેચ્છિક સંસ્થાઓ આરોગ્ય રક્ષક અને ફરતા દવાખાના તરફથી મોકલેલ
દદીઓ માટે પણ તે ખુબજ ઉપયોગી બની રહે િે આ તવસ્તારમાં ગરીબી લોકો માટે
સસ્તી અસરકારક અને વૈજ્ઞાતનક આરોગ્ય સેવાઓને અભાવ હોવાથી ધીમે ધીમે આ કેરિ
લોકોમાં ચાહના મેળવી રહ્ું િે
127
ખોટી મારયતાઓ અને અધ ૂરા તશક્ષણને પરરણામે સજાષતી પરરક્સ્થતત ને
ટાળવા માટે રકશોરઅને રકશોરીઓ માટે એક ખાસ આરોગ્ય જાગૃતત કાયષિમનુ ં તનમાષ ણ
કયુું િે આચષ દ્વારા બનવેલી આરોગ્ય તશક્ષણ સામગ્રી ની મદદથી દે વર્ષ લગભગ
૩૦૦૦ મરહલાઓને આ તવર્ય પર સમજણ આપવામાં આવે િે જેમાં હાઈસ્કૂલમાં
ભણતી તરુણીઓથી લઈને નવતવવારહત સ્ત્રીઓનો સમાવેશ થાય િે .
શાળા આરોગ્ય :-
128
વાવર ,ધરમપુર ૭૦ રક .મી .દુર આવેલ િે ૪૦૦૦ ની વસ્તી ધવષત ુ ં એક
નાનકડું ગામ િે વાવર કેરિની ૨૦૦૪માં સ્થાપના થઇ ત્યારથી નજીવી રકમતે
અસરકારક આરોગ્ય સેવાઓ ઉભી કરવામાં આવી િે તેથી રોજના લગબગ ૪૦ થી ૫૦
દદીઓ અહી સારવાર માટે આવે િે તેટલું જ નરહ પણ સાથે સાથે આજુબાજુના ૧૫
ગામો માટે ના સમુદાયીક આરોગ્ય કાયષિમનુ ં પણ તે કેરિ િે
આચષ નાની નાની પુક્સ્તકાઓ ,મોડેલ્સ ,પોસ્ટર વી .સી .ડી .વગેરે આરોગ્યલક્ષી
સામગ્રીનુ ં સરળ ભાર્ામાં તેમજ બચત્રો સાથે તનયતમત પ્રકાશન કરે િે ગુજરાતીની બીજી
સંસ્થાઓ દ્વારા પણ આ સામગ્રીનો બહોળો ઉપયોગ થાય િે
ુ ની બાલવાડી :-
ધરમપર
વૈકચ્લ્પક ત્તશક્ષિ :-
129
પરરચય કરાવવામાં આવે િે જેથી તેઓને પાયો મજબુત થાય ધીરે ધીરે આવા વધુ
વગો શરુ કરવા માટે ન ુ ં આયોજન થઇ રહ્ું િે
શૈક્ષબ્રિક સામગ્રી :-
નવા શૈક્ષબણક સાધનો તૈયાર કરવા સતત તેમાં સુધારા કરવા તે પણ અહીના
શૈક્ષબણક કાયષન ું મહત્વનુ ં પાસુ ં િે અલગ અલગ પ્રયોગો પેટીઓ તૈયાર કરવામાં આવી
િે તવજ્ઞાનના મ ૂળભ ૂત એકમ જેવાકે પ્રકાશ,ઉષ્ટ્ણતામાન ,વીજળી ચુબકત્વ
ં હવા ,પાણી
અને સુક્ષ્મ દુતનયાને લગતા પ્રયોગ માટે ના ઓિી રકમતના સાધનોનો તેમાં સમાવેશ
થાય િે તે ઉપરાંત ગબણતની પાયાની સમજણ આપવા માટે પણ નવા સાધનો
તવકસાવવામાં આવે િે તવજ્ઞાન પેટી તેમજ ગબણત ભાર્ા માટે ના સાધનો ફતત બાળકોને
નરહ પણ તેમના વાલીઓ તેમજ તેમના તશક્ષકોને પણ ઘણા જ ઉપયોગી િે આ
પ્રકારની સામગ્રી બાળકોના મગજમાંથી તવજ્ઞાન અને ગબણત નો ડર દુર કરવામાં ઘણી
જ સફળ નીવડી િે .
ત્તશક્ષકોની તાલીમ :-
રે નીગ સેરટરનો તવકાસ તવજ્ઞાન ગબણત તેમજ ભાર્ાની પ્રવ ૃતતઓ માટે તેમજ
તશક્ષણ સામગ્રીના પ્રદશષન કેરિ તરીકે કરવામાં આવી રહ્યો િે એક ઓરડામાં તપટારા
નામનું કેરિ નં આયોજન કરવામાં આવ્યુ ં િે જેમાં ભારતભરમાંથી ઉપલબ્ધ
બાળસારહત્યો તથા સર્જનાત્મક તશક્ષણ સામગ્રીનુ ં કાયમી પ્રદશષન તથા વેચાણની સુતવધા
ઉભી કરાઈ િે તશક્ષકો માટે તથા તવદ્યાથીઓ માટે દરે ક તવર્યમાં ઉપયોગી પુસ્તકો વી
સી ડી ,રફલ્મો બાળરફલ્મો ધરાવતી લાયબ્રેરી પણ શરુ કરવામાં આવી િે એકલવ્ય
ભોપાલના સહયોગથી તપટારાનુ ં પ્રદશષન બીજી શાળાઓમાં પણ ગોઠવવામાં આવે િે .
130
૬) આગાખાન રૂરલ સપોિય પ્રોગ્રામ :-
૧૯૮૪ થી એક આતરરાષ્ટ્રીય એન.જી.ઓ. આગાખાન ફાઉરડેશન તરફથી
ગુજરાતના ત્રણ જીલ્લોઓ માં “આગાખાન રૂરલ સપોટષ પ્રોગ્રામ” (AKRSP) ભરૂચ,
જુનાગઢ, સુરેરિનગરમાં કાયષ કરે િે . આમાં મુખ્યત્વે ભરૂચના નેત્રગ
ં તવસ્તારના
આરદવાસીઓ માટે તે કાયષરત િે . મોટા ભાગે તે લોકો જે કામ કરે િે તેમાં ચેકડેમ,
કેનાલ. ઇરીગેશન, પરકયુલેશન ટે રક, રોપની વહેચણી જાહેર જમીન ઉપર વ ૃક્ષારોપણ
કરવુ.ં ખેડાણવાળી જમીન અને પાણીના સંરક્ષણ ની કામગીરી અને બાયોગેસ પ્લારટ
એ બધા ક્ષેત્રોમાં તેઓ કામ કરે િે .
શરૂઆતમાં સંસ્થાના ચેરમેન અતનલભાઈ શાહ હતા. આ સંસ્થા લોકોને ટે કો,
આધાર કે સહાય આપનાર સંસ્થા તરીકે કામ કરે િે અને ઘણા મોટા પાયા પર AKRSP
દ્વારા તવતવધ કયો અને યોજનાઓ સમગ્ર તવસ્તારમાં આમલી બનાવવામાં આવી િે .
િતાં સરકારી કાયષિમોની સરખામણીમાં તે ઘણુ ં નાનુ ં કદ ધરાવે િે .
131
૮) પયાયવરિ ત્તશક્ષિ કેન્ર :-
પયાષ વરણ તશક્ષણ કેરિની સ્થાપના ભારત સરકારના વન અને પયાષ વરણ
મંત્રાલયની સહાયથી ૧૯૮૪માં થઇ. પયાષ વરણ તશક્ષણ કેરિ એ નહેરુ ફાઉરડેશન ફોર
ડેવલોપમેરટ સાથે સંલગ્ન એવી રાષ્ટ્રીય કક્ષાની સ્વૈચ્છિક સંસ્થા િે . આ સંસ્થાનો મુખ્ય
હેત ુ સમાજના તવતવધ વગોમાં પયાષ વરણ તવશે જાગૃતત આવે તેવા શૈક્ષબણક કાયષિમો
તવકસાવવાનો િે . આવા શૈક્ષબણક કાયષિમો લાંબાગાળે લોકોના કુદરતી સંપતત સાથેના
વ્યવહારને એવો બનાવે, જેથી કુદરતી સંપતત્તનુ ં સંરક્ષણ તેમ જ સંવધષન થાય.
ુ :-
પ્રોજેક્િના હેતઓ
૨} પીવાલાયક શુદ્ધ પાણી બારે માસ મળી રહે અને તે દ્વારા તેમાંન ુ ં આરોગ્ય સુધરે તેવ ુ ં
સ્થાતનક, સહભાગી આયોજન તૈયાર કરી, લોકભાગીદારીથી તેનો નક્કર અમલ કરવો.
૩} લોકોના અને તેના પરરસરના કુદરતી સ્ત્રોતોનુ ં ટકાઉ વ્યવસ્થાપન કરી તેમની
આજીતવકામાં વધારો કરવો.
૪} શાળાની જરૂરી ભૌતતક સુતવધા સુધાર અને આવશ્યક વાતાવરણના તનમાષ ણ દ્વારા
પ્રાથતમક તશક્ષણને આનંદદાયી બનાવવુ.ં
૫} તશક્ષણમાં ગુણવત્તા ઉભી કરી દરે ક બાળક માટે સ્વતવકાસની તકોનુ ં તનમાષ ણ કરવુ.ં
132
આ કાયષિમમાં દરે ક તાલુકાઓમાં સ્થાતનક કક્ષાએ ઓરફસો ઉભી કરી અને ત્યાં
રહીને જ કાયષિમનુ ં સંચાલન કરવામાં આવે િે કાયષક્ષેત્રના દરે ક ગામોનુ ં માઈિોપ્લાતનિંગ
ગામ લોકોને સાથે રાખી અને તૈયાર કરવામાં આવ્યુ ં અને દરે ક ગામમાં સમાન
પ્રતતતનતધત્વને આધારે ગ્રામસતમતત ઉભી કરી તેની સજ્જતાનો તવકાસ કરીને તેમના
દ્વારા જ અમલીકરણ કરવામાં આવ્યુ.ં
સ્વૈચ્છિક સંસ્થાઓ તવકાસમાં ઉત્ત્તમ કાયષ કરી શકે તે તવર્ે ઘણુ ં જ કહેવાયેલ ું િે .
આમ િતાં એમ કહી શકાય કે સ્વૈચ્છિક સંસ્થાઓને તેના કાયષકરોમાં મુળ સાત તવતશષ્ટ્ટ
ગુણ હોવાની અપેક્ષા હોય િે . આ સાત તવતશષ્ટ્ટતાઓ એટલે કે તસધ્ધાંત, તનષ્ટ્ઠા,
સેવાવ ૃતત્ત, સમજદારી, સંપકષ સહકાર, સાતત્ય, સરળતા અને સાદગી. આ તવતશષ્ટ્ટતાને
લીધે જ સ્વૈચ્છિક સંગઠનો સરકારી સંસ્થાઓ કતાષ વધુ અસરકારક રીતે કામગીરી કરી
શકે િે . આરદવાસી તવકાસના સંદભષમાં આરદવાસી તવકાસના પ્રશ્નો એવા આગવા અને
તવપરીત હોય િે કે એના કારણે આ પ્રકારની સંસ્થાઓને લોકોની સ્થાતનક સ્તરની
કામગીરીનું મહત્વ અત્યંત વધી જાય િે . સ્વૈચ્છિક સંસ્થાઓની તવરોધાભાસી પ્રશ્નોની
ક્સ્થતતમાં સમરવય કરવાની અપ ૂવષ શરકત હોય િે . આથી તવરોધાભાસી તવકાસ કોયડા
જેવા કે આરદવાસી પ્રાચીન સંસ્કૃતત ને આધુતનક સંસ્કૃતત, પયાષ વરણ અને તવકાસ ગ્રામીણ
– શહેરી તવકાસ વગેરે જેવા પ્રશ્નોમાં સ્વૈચ્છિક સંસ્થાઓની લાભાથી આરદવાસીઓને તે
સરકારી સંસ્થા વછચે કડી રૂપ બનીને પોતાની તવતશષ્ટ્ટ ભ ૂતમકા ભજવી શકે િે .
ગુજરાતમાં સ્વૈચ્છિક સવાઓની કામગીરી અંગે જે અભ્યાસો થયા િે તેના
આધારે એમ કહી શકાય િે કે આ તવકાસસંસ્થાઓના ઉદભવ વ ૃદ્ધદ્ધ અને ઘટાડાની
ઘટમાળાનો ઈતતહાસ જોતા આ પ્રકારની સંસ્થાઓના મ ૂળ ઘણા જ મજબુત અને ઊંડા િે
અને આરદવાસી તવકાસની કામગીરીમાં આવા સ્વૈચ્છિક સંગઠનો ના તવતવધ પ્રયાસો અને
મળે લી સફળતાના કારણે ઘણુ ં પરરવતષન જોવા મળે િે .
૧૯૨૦ પિીના ગાળામાં ગાંધીવાદી કાયષિરો આ પ્રવ ૃતતઓનુ ં નેત ૃત્વ લઈને
તેમની જીવન રદશાને વેગ આપવા મુસ્બ્બી જુગતરામ કાકા અને ઠક્કરબાપા જેવા મુઠ્ઠી
ઉચેરા માનવીઓના વ્યરકતત્વની િાયામાં મજબુત રીતે ઘડાયેલા કાયષકતાષઓના
133
ચારરત્ર્ય ને આદોલન પિી પણ સ્વતંત્ર ભારતમાં આ ગાંધીવાદી નેતાઓ અને
સંસ્થાઓએ પાડેલી મહાન પ્રણાબલકાઓણી સંસ્કારરતાના પંથે – પંથે ઘણા યુવાનો.
યુવતીઓ ઉધોગપતતઓ કે રાજકીય કાયષિરો પોત – પોતાની રીત થી આ પ્રવ ૃતતમાં
જોડતા રહ્યા િે .
અહી એ ખાસ ઉલ્લેખનીય િે કે દબક્ષણ ગુજરાત એ ગુજરાતની સૌથી મોટી
આરદવાસી વસ્તી ધરાવતો તવસ્તાર િે અને અત્યંત ગરીબ અને પિાત તવસ્તાર પણ િે
જ્યાં ગરીબાઈ, પિાતપણુ ં ને વંબચતતાનુ ં પ્રમાણ ઘણુ ં વધારે િે ત્યારે તે જ તવસ્તારમાં
સૌથી વધુ પ્રમાણમાં સ્વૈચ્છિક સંગઠનો તવકાસની કામગીરી કરી રહ્યા િે . આ એક
અનોખો સમરવયિે . જે દબક્ષણ ગુજરાતના આરદવાસી તવસ્તારને તવકાસની રાહ દે ખાડી
રહ્યો િે .
૪.૭ ઉપસાંહાર :-
આ રીતે આપણે સમજી શકીએ િીએ કે સમગ્ર ભારત થી લઇ અને ગુજરાત
સુધી આરદવાસી તવકાસ માટે ઘણા પ્રયત્નો શરુ કરવામાં આવ્યા અને તેમાં ઉતોરોતર
વધારો થતો રહ્યો િે . આરદવાસી તવકાસ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ એ ખુબ લાંબા સમયથી
પોતાના પ્રયત્નો ચાલુ કરી અને સરાહનીય કાયષ કયુું િે . જે હમેશા યાદ રહેશે હાલમાં
પણ તેમના આવા તવતશષ્ટ્ટ પ્રયોગો અને પ્રયત્નો સરકાર અને સમાજ માટે નવી રાહ
ચીંધી રહ્યા િે જે દ્વારા સરકાર અને સમાજ પોતાના પ્રયત્નોમાં પણ આવા પ્રયોગોનો
સમાવેશ કરી આરદવાસી તવકાસ માટે કાયષરત બની રહ્યા િે .
134
પ્રકરણ – ૫
૫.૭ ઉપસંહાર
135
૫.૧ પ્રસ્તાિના :-
છે . કેટલાક જુથનો સામાજજક દરજ્જો અને સામાજજક આર્થિક પરરસ્સ્થર્ત તેમના પછાત
રહી જવા માટે ઘણી જવાબદાર છે . કેટલાક જુથનો સામાજજક અને આર્થિક દરજ્જો પણ
નીચી કક્ષાનો ગણવામાાં આવે છે . બધીજ બાજુએથી તેમનુ ાં શોષણ ચાલુ રહ્ુ.ાં આવી
ખાસ સમાવેશ કરવામાાં આવ્યો. ગુજરાત સરકારે પણ આવી કેટલીક જાર્તઓને પછાત
ગણી છે .
ભારતીય પરાં પરાગત સમાજનાાં અલ્પર્વકર્સત લોકોની પ્રગતી માટે , ખાસ કરીને
એવા જૂથો કે જે સામાજજક, આર્થિક, શૈક્ષણીક અને રાજકીય કારણોસર અન્ય લોકોની
સરખામણીમાાં ઘણા પછાત છે . આવા જૂથોની પ્રગતી ઝડપી બનાવી શકાય તેમાટે
અનુસલુ ચત જનજાર્તઓ અને બીજા વગણને અનુસલુ ચત જાર્તઓ તરીકે ઓળખવામાાં આવે
છે .
વસ્તી આપણા ભારત દે શમાાં જોવા મળે છે . દે શના લગભગ બધાજ રાજ્યોમાાં
પરાં પરાગત રીતે પ્રર્તકૂળ પરરસ્સ્થર્તમાાં પોતાનુ ાં જીવન વ્યર્તત કર્ુું છે . અને સામાન્ય
રીતે ર્વકાસ અને પરરવતણનના પ્રવાહથી વાંલચત રહ્યા અને લબનઆરદવાસીઓ અને
આરદવાસીઓ વચ્ચે જીવન ધોરણનુાં મોટુાં અંતર રહી ગયેલ છે . આ અંતર કે તફાવત
દુર કરવા માટે અને આરદવાસીઓમાાં ર્વકાસની પ્રરિયા ઝડપી બનાવવા માટે ર્વર્શષ્ટ
અને સઘન પ્રયત્ન કરવાનુ ાં અત્યાંત જરૂરી જણાર્ુ ાં કેમ કે આઝાદી પછી ભારતમાાં જાહેર
જનતા માટે જે નીર્તઓ ઘડાઈ તેમાાં ઝડપી અને સમતોલ સમાનતા અને સામાજજક
ન્યાય સાથે આથીક ર્વકાસને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેત ુ હતો. આ નીર્તના ફળ
136
આવી કેમ કે આરદવાસી અને લબનઆદીવાસી વચ્ચેન ુ ાં અંતર ઓછાં કરવાની જરૂરરયાત
હતી અને તે દ્વારા આરદવાસીઓને પણ એ રીતે સમથણ બનાવવા જેથી દે શના ર્વકાસમાાં
પણ ઘણો ર્વવાદ ચાલે છે . અને ખાસ કરીને અત્યારના ર્વકાસનુ ાં જે મોડેલ છે અને
સમસ્યા, ગુનાખોરીની સમસ્યા વગેરે ર્વકાસના નામે વધર્ુ ાં છે . તેથી ખરે ખર આરદવાસી
ર્વકાસને સામાજજક અને આર્થિક બાબતો સાથે મ ૂલવવો જોઈએ, આપણે જ્યારે
સામાજજક ર્વકાસની વાત કરતા હોઈએ ત્યારે સામાજજક સમજણ ઉપર ખાસ ભાર મુકવો
વ્યસ્ક્તને પોતાની સામજજક, ભૌર્તક અને આર્થિક બાજુઓ હોય છે . અને તે તમામ
પાસાઓમાાં પ્રગર્ત થાય ત્યારે ર્વકાસ તેન ુ ાં અંર્તમ ધયેય છે . ર્વકાસ એ એક આદશણ
આર્થિક બાબતોનો ખ્યાલ આપે છે . દા.ત. માથાદીઠ આવક, ઉત્પાદન,વ ૃદ્ધિ, દરજ્જો,
જીવન ધોરણનો ખ્યાલ વગેરે જેવી અનેક વસ્તુઓ સાથે સાંકળાયેલ છે . ઓદ્યોલગક શસ્ક્ત
137
અને સામાજજક ઉપયોગીતા પરસ્પર સાંકળાયેલા છે . જે દે શ વસ્તીની જરૂરરયાત મુજબ
માલનુાં પુરત ુાં ઉત્પાદન કરવાને અશસ્ક્તમાન છે તેને આપણે અલ્પર્વકર્સત દે શ કહીશુ ાં
અને જે દે શ જરૂરીયાત કરતા વધુ ઉત્પાદન કરવાને શસ્ક્તમાન છે તેને આપણે અર્ત
સમાવેશ થાય છે જ્યારે અલ્પર્વકર્સત દે શોમાાં આરિકા અને એર્શયાના દે શોનો સમાવેશ
થાય છે .
અનેક ચચાણઓ કરી છે . ર્વકાસ એ વ્યાપક અને ર્વસ્ત ૃત ખ્યાલ છે .લગભગ ૧૯૬૦ પછી
ફેડરીના મતે ર્વકાસસ્વઆધાર, આર્થિક વ ૃદ્ધિ અને સામાજજક ન્યાયના સાંદભણમાાં મ ૂળભ ૂત
જરૂરરયાતો જેવી કે પોષણ, કપડા, સ્વાસ્્ય, ર્શક્ષણ, મકાન, ભાગીદારી, સ્વતાંત્રતા અને
મુકે છે . જેમ કે ઉત્પાદન, વપરાશ, અનાજ, આવક અને તદૂ પરાાંત સામાજજક, સાાંસ્કૃર્તક
138
અને આર્થિક તથા જીવનના પાસાઓ પર તે ભાર મુકે છે .સમાજશાસ્ત્રીઓ ર્વકાસને
મુલવે છે . જ્યારે મનોવૈજ્ઞાર્નકો ર્વકાસને નવા કૌશલ્યો, વલણો અને જીવનશૈલી તેમજ
નવી પરરસ્સ્થર્તમાાં ઉદભવે તેની સામે ટકી રહેવાની શસ્ક્ત આપે છે અને નવા
ર્વકાસની ર્વભાવના સમાજને પોતાના હેત ુ માટે સાંગરઠત કરવાની તેમજ તેને
જેમાાં ભૌર્તક સાધન-સાંપર્ત અને માનવીય સામાજજક, સાાંસ્કૃર્તક ઘટકોનો સમાવેશ થાય
થતો નથી પરાં ત ુ લોકર્શક્ષણ, સાંગઠન અને ર્શસ્તથી શરુ થાય છે . તેમણે નોધર્ુ ાં છે કે
છે .
139
(૪) ર્વકાસની પ્રરિયામાાં લોકોની ર્વશાળ ભાગીદારી
ગુણવત્તાને અસર કયાણ વગર લડવા માટે તૈયાર થવાનુ ાં ભૌર્તક વાતાવરણ ઉત્પન્ન કરે
છે .
અને દરજ્જો મેળવે તેવ ુાં મહાત્મા ગાાંધી ઈચ્છાતા હતા. આરદવાસી ર્વકાસના સાંદભણમાાં
ભૌર્તક વાતાવરણને અસર કરે છે . તેઓના પોતાના હક્કો તથા પરાં પરાગત
7) ગુણવત્તાને ર્વકાસની પ્રરિયા અસર ન કરે પરાં ત ુ તેમાાં સુધારો થાય તેવો
ર્વકાસ ઈચ્છે છે .
જાણી શકાશે. પાંરડત નહેરુએ આરદવાસીઓ ર્વષે જે જોર્ુ અને સુચન કર્ુું તે જ બાબતો
140
સમાજ વૈજ્ઞાર્નકો ખાસ કરીને માનવશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓએ સ ૂચવી હતી.
એકરે ખામાાં તેમનાાં ખરે ખર પ્રશ્નોની રજૂઆત સ ૂચનો અને ભલામણો લાદવા જોઈએ નરહ.
મહત્વપ ૂણણ હકીકત હાંમેશા રહી છે .ભારતમાાં આઝાદી મળી તે પહેલા સ્વૈચ્ચ્છક સાંસ્થાઓ
ગરીબો, ર્નરાધાર, જરૂરીયાતવાળા અને લાચાર લોકો જેમાાં ખાસ કરીને સ્ત્રીઓ બાળકો
અને અશક્ત લોકોને સહાય તેમજ સેવા કરવા માટે નો મુખ્ય આધાર હતા. સામાજજક
જરૂરીયાત માટે પરરવતણન આવતા રહે છે . તે પ્રત્યે તે લોકોના સજાગતાપ ૂણણ પ્રત્ર્ુત્તરના
વલણના લીધે ર્વકાસના અનેક ર્વધ ક્ષેત્રોમા દા.ત. સ્વાસ્્ય, આરોગ્ય અને ર્શક્ષણના
ક્ષેત્રે અસરકારક કાયણ- કમણની પહેલ કરવામાાં તે લોકોએ પોતાની ભ ૂર્મકા ભજવી છે .
આપણા દે શને આઝાદી મળી તેના ઘણા સમય પહેલા આરદવાસી ર્વકાસમાાં સ્વૈચ્ચ્છક
રીતે સેવા આપવાની પરાં પરાનો પાયો મહાત્મા ગાાંધી દ્વારા નાખવામાાં આવ્યો હતો.
આરદવાસીઓ માટે તેમજ રહન્દુ સમાજના અસ્પ ૃશ્ય લોકો અને સમાજના કચડાતા લોકો
માટે તેમજ લોકોમાાં કામ કરવા માટે જે સાંસ્થાઓ અસ્સ્તત્વમાાં લાવવા માટે મદદ કરી
અને પોતે તે લોકોના આર્થિક અને સામાજજક ઉન્નર્તના કાયોને આગળ વધારવા માટે
એમના કાયો ખુબ જ જાણીતા છે . જેનો ર્વગતવાર ઉલ્લેખ કરવાની જરૂરરયાત નથી.
141
દલક્ષણ ગુજરાતના આરદવાસી સમાજની પુન:રચના કે નવઘડતર માટે ગાાંધીજી
પોતે ખુબજ અલભરુલચ ધરાવતા હતા. અને તેમની પ્રેરણાથી મોટી સાંખ્યામાાં સ્ત્રીઓ અને
પુરુષો સ્સ્થર (અચલ) આરદવાસી સમુદાયો ગર્તશીલ કરવા માટે ખુબજ મોટા પાયા
ઉપર અલભયાન ચલાવવામાાં આવ્ર્ુ.ાં અને તે લોકોમાાં સૌથી નામાાંરકત અને પ્રખ્યાત શ્રી.
એ.વી. ઠક્કર કે જે પછીથી ઠક્કરબાપા તરીકે જાણીતા થયા અને શ્રી જુગતરામ દવે
હતા. ઠક્કરબાપાના પ્રયાસોને લીધે આખા રાષ્રને આવરી લેતી એક સાંસ્થા અસ્સ્તત્વમાાં
આવી જેનુાં નામ ભારતીય આદીમજાતી સેવકસાંઘ છે . અને જે આખા દે શમાાં સ્વૈચ્ચ્છક
રીતે આરદવાસી ર્વકાસ કરવાના આયોજન અને ગોઠવણ માટે કાયણસાધક નીવડેલી છે .
કરે છે . એમની સાથે સાંબર્ાં ધત છે . જ્યારે ભારત દે શ આઝાદ થયો ત્યારે સ્વૈચ્ચ્છક
સેવાઓ દ્વારા આરદવાસી ર્વકાસ થાય તે માટે નો મજબુત પાયો નાંખાઈ ચુક્યો હતો. અને
ભારતને જ્યારે આઝાદી મળી ત્યારે તે અરસામાાં સ્વૈચ્ચ્છક પ્રયાસો દ્વારા આરદવાસી
વાતાવરણ સજાણઈ ગર્ુાં હત.ુ ાં આરદવાસી ર્વકાસમાાં માનવીય પાસા ઉપર પોતાની તમામ
અસ્સ્તત્વમાાં નથી રહી. કેમકે કાયદા દ્વારા સ્થાર્પત અર્ધકૃત સાંસ્થાઓ હવે લબનસરકારી
સાંસ્થાઓના જે કાયો કરે છે . અથવા જે પ્રયાસો કરે છે . અને તેને લીધે આ બન્ને વચ્ચે
મહદઅંશે સમન્વય જોવા મળે છે . હવે મોટા ભાગે એવુ ાં સ્વીકારમાાં આવે છે , કે
142
જવાબદારી સરકારી સાંસ્થાઓ એકલે હાથે ઉપાડી શકે તેમ નથી અને તેમાાં વસ્તુ,
સ્સ્થર્તને ધયાનમાાં રાખીને એ ખુબજ ઉપર્ુક્ત છે . સ્વૈચ્ચ્છક કાયણ કરવાની પિર્તને બધી
રીતે પ્રોત્સાહન અને ઉત્તેજન આપવુ ાં જોઈએ આ પણ સ્વીકારી લેવ ુ ાં જોઈએ. કે, સરકાર
યા રાજ્ય દ્વારા જે પ્રયાસો થાય છે અને સ્વૈચ્ચ્છક સાંસ્થાઓ દ્વારા જે આરદવાસી ર્વકાસ
માટે પ્રયાસો થાય છે , તે બાંને એક બીજાના પુરક હોવા જોઈએ. જ્યારે આરદવાસી
જૂથ કરવામાાં આવ્ર્ુાં હતુ,ાં તેની ભ ૂર્મકા આ પ્રમાણે હતી. સ્વૈચ્ચ્છક સાંસ્થાઓના કાયણિમો
સાંસ્થાઓ કે જેને આજે મોટા ભાગે લબનસરકારી સાંસ્થાઓ તરીકે ઉલ્લેખ કરવામાાં આવે
છે . એક તરફ ગ્રામીણ અને આરદવાસી ર્વસ્તારની ર્વકાસનો વૈકલ્પીક માગણ કાઢવા માટે
વ્ર્ ૂહરચનામાાં વચલુાં સ્થાન ધરાવે છે . જેમને રાજ્યવ્યવસ્થા દ્વારા કોઈ ધયાન અપાત ુ ાં
નથી તે લોકો ગરીબ આરદવાસીઓ સુધી અસરકારક રીતે પહોચી શકે છે . અને
આપણે આત્મસાત કયાણ હતા તેના આજે કાંઈક અંશે હ્રાસ થતો જોવા મળે છે . સામાજજક
જનતાાંર્ત્રક અને વધારે ઉદાર ર્વચારો અપનાવવા ભણી ગર્ત કરવા પ્રયત્નશીલ છે , તો
143
ભારતીય ધમણ અને ભારતીય સમાજવ્યવસ્થાની વ્યસ્ક્તગત અને સામુરહક રીતે
મદદ કરવાની જે પ્રરિયા હતી તેમાાં સ્વૈચ્ચ્છક રીતે મદદ કરવામાાં ધમણ અને સાંસ્કૃર્તએ
પ્રસ્થાર્પત અને પ્રોત્સારહત કરે છે . કે જે સ્વૈચ્ચ્છક કાયણ માટે અગત્યના પ્રેરણાસ્ત્રોત બની
રીતે પ્રોત્સાહન આપતા રહ્યા છે .તેમાાં રહન્દુ ધમણ પણ અન્ય ધમોની જેમ સર્વશેષ
પ્રોત્સાહન આપતો રહ્યો છે . તેના દ્વારા ભારતમાાં સ્વૈચ્ચ્છક પ્રયત્નો ઉતરોતર પાાંગયાણ છે .
ર્વધવાઓ, અપાંગો અને ર્નરાધાર લોકોને જુદા-જુદા રૂપમાાં મદદરૂપ બનતી રહી છે .
તેની સાથે સાથે ભારતીય સમાજ વ્યવસ્થામાાં સાંર્ક્ુ ત કુટુાંબ તથા જ્ઞાર્તઓ પણ આવી
તેમાાં પણ આવા પ્રકારની સહાયતા તેમની જ્ઞાર્તઓના સભ્યો પુરતી માયાણ રદત હતી.
આવે છે . તે ર્સવાય ગુજરાતમાાં ર્ન:સહાય લોકોની સેવા માટે વેપારી પેઢીઓ પણ આવી
ર્વચારધારા ધીરે - ધીરે વધવાને કારણે સાંર્ક્ુ ત પરરવારો અને જ્ઞાર્ત માંડળોની પકડ
કાંઈક અંશે ક્ષણે – ક્ષણે ઢીલી પડતી જાય છે , અને આવા નબળા અને ર્નરાધાર જૂથોની
આઝાદી પ્રાપ્ત થયા પછી ભારતે કલ્યાણ રાજ્ય અને સમાજવાદની રફલસુફીને
સ્વીકારી જેથીસરકારી પ્રયત્નોની સાથે -સાથે ખાનગી પેઢીઓ પણ પ્રગર્ત પામી શકે.
કોંગ્રેસ પક્ષ તેમજ સરકાર દ્વારા મળતા નાણાકીય સહયોગ દ્વારા ચાલતી રહી, જેના
144
તેમાની કેટલીક સાંસ્થાઓ સરકારી સાંસ્થાઓની ઢબે કામ કરવા લાગી. એમાાંથી અમુક
પહેલ પણ ન કરી જેના પરરણામ સ્વરૂપે કહેવાતા નૈર્તક મુલ્યો રહ્યાાં તેમાાં સાંપ ૂણણ
રીતે ર્વકાસ થયો છે . સ્વૈચ્ચ્છક પ્રવ ૃર્તએ પુરાપુવેથી ચાલતી આવેલી ઘટના હોવા છતાાં
ફક્ત છે લ્લા બે દાયકામાાં જે તેના ર્વશે અનેક ચચાણઓ ર્વચારણાઓ, લખાણો તથા
પ્રવ ૃર્તઓ થઇ રહી છે . આને માટે ઉલચત કારણ છે , આધુર્નક સ્વૈચ્ચ્છક પ્રવ ૃર્ત્ત અને
પરાં પરાગત સેવા, પ્રવ ૃર્ત્ત. સ્વરૂપ, સામગ્રી, હેત ુ અને અસરકારકતાની બાબત નોંધપાત્ર
રીતે જુદો પડે છે . પરાં પરાગત સ્વૈચ્ચ્છક પ્રવ ૃર્તનુ ાં લક્ષ્ય મુખ્યત્વે દાન અને રાહત અથવા
વધુમાાં વધુ સમાજ કલ્યાણ અને સમાજસુધારણાનુ ાં હત.ુ ાં તેના ઉદભવ ધમણપરાયણતા,
ઉદારતા અને પરોપકારમાાંથી થયો હતો તેમાાં ર્વચારધારા કરતા આદે શભાવ વધુ હતો.
પ્રયાસોનુ ાં સ્વરૂપ સમયે સમયે બદલાત ુ ાં રહ્ુાં છે . પહેલાના સમયમાાં સ્વૈચ્ચ્છક સેવાઓ
વ્યસ્ક્તગત ધોરણો પુરી પાડવામાાં આવતી તેન ુ ાં કોઈ સાંગઠનાત્મક સ્વરૂપ ર્વકસ્ર્ુ ાં નહોત.ુ ાં
ધાર્મિક કે ધમાણ દાવ ૃત્તી સાથે સાંબર્ાં ધત હતા. ધનવાન અને ધમણભાવના વાળી વ્યસ્ક્તઓ
પોતાનો સમય અને નાણા આપીને જરૂરીયાતવાળા માણસોને સહાયક બનવા પ્રયાસ
કરતી. પરાં ત ુ જેમ – જેમ રાજકીય સાંસ્થાઓનો ર્વકાસ થતો ગયો અને સામાજજક
જીવનની જરટલતા અને સમસ્યાઓ વધવા લાગી તેમ – તેમ સામાજજક સેવાના ક્ષેત્રે
145
વ્યસ્ક્તગત ધોરણે થતા સ્વૈચ્ચ્છક પ્રયાસોને સાંગરઠત જૂથનુ ાં સ્વરૂપ આપવાનો ખ્યાલ
ર્વકસ્યો. આને લીધે સામાજજક સેવાના ક્ષેત્રે સામુરહક પ્રયાસો કરવા માટે વ્યવસ્સ્થત
પાયા પર ધોરણબિ થયેલા હોય અને પોતાની ભ ૂર્મકા સ્પષ્ટ રીતે પરરભાર્ષત થયેલા
હોય એવા અનેક સ્વૈચ્ચ્છક સાંગઠનો હવે ર્વકસ્યા છે . અને સરકારી કાયાણલયમાાં કાયદા
સમ ૂહ દ્વારા મદદ કરવી એવો થાય છે . વ્યસ્ક્તગત ધોરણે અથવા સાંસ્થા દ્વારા
વ્યવસ્સ્થત અને સાંગરઠત સ્વરૂપ છે , અને ઘણી વખત તેના માટે “સ્વૈચ્ચ્છક એજન્સી”,
વી. રિષ્નામ ૂર્તિ પ્રબળ દલીલ કરે છે , કે સ્વૈચ્ચ્છક એજન્સી પાસે ગ્રામીણ
તેની ર્વભાવના સ્પષ્ટ કરવા પ્રયત્ન કયો છે . તેઓ કહે છે કે, સ્વૈચ્ચ્છક સાંગઠન વેતનીય
કે અવેતનીય કાયણકરોનુાં બનેલ ુાં એક એવુ ાં સાંગઠન છે જેનો પ્રારાં ભ અને ર્નયમન સભ્યો
જાતે જ કરે છે .તેના પર કોઈ બહારના પરરબળોનુ ાં પ્રત્યક્ષ ર્નયાંત્રણ હોત ુ ાં નથી.
સાંગઠનના સભ્યો જે પ્રવ ૃર્ત્તઓ કરે છે તે સ્વેચ્છાપુવણક થતી હોય છે .ઘણા રકસ્સાઓમાાં
સ્વૈચ્ચ્છક સાંગઠનનો મ ૂળ સ્ત્રોત કોઈ એક વ્યસ્ક્ત હોઈ શકે પણ તેને સાંગઠનનુ ાં સ્વરૂપ
146
અપાયા પછી તે સરહયારી પ્રવ ૃર્ત્ત કરતી વ્યસ્ક્તઓના જૂથનુ ાં રચાનાતાંત્ર ધરાવે છે , તેણે
1) સ્વૈચ્ચ્છક સાંગઠન બે કે તેથી વધુ વ્યસ્ક્તઓનુ ાં બનેલ ુાં અને સ્વેચ્છાપુવણક સામાજજક
સેવાના કોઈક ક્ષેત્રે પ્રવ ૃર્ત્તઓ કરવાનુ ાં ધયેય ધરાવત ુ ાં એક સામાજજક જૂથ માંડળ
2) સ્વૈચ્ચ્છક સાંગઠન સ્વેચ્છા પુવણક સેવા પ્રવ ૃર્ત્ત કરવી વ્યસ્ક્તઓના પ્રયાસોનુ ાં
સાંગરઠત સ્વરૂપ છે . અને તેના ઉદભવ માટે ર્વર્વધ પ્રેરક પરરબળો ભાગ
ભજવતા હોય છે .
પરરબળોનુાં ર્નયાંત્રણ હોત ુાં નથી છતાાં સામાજજક અપેક્ષાઓ અને સામાજજક,
સાાંસ્કૃર્તક મ ૂલ્યોનુ ાં પરોક્ષ ર્નયાંત્રણ તેના પર રહેલ ુાં હોય છે . આ દ્રષ્ટીએ સ્વૈચ્ચ્છક
મોટાભાગે તેની સેવાપ્રવ ૃર્તઓ અવેતનીય સ્વૈચ્ચ્છક કાયણકરો દ્વારા ચાલે છે . હવે
ઘણા સ્વૈચ્ચ્છક સાંગઠનો પ્રવ ૃર્ત્ત કરવા માટે તાલીમબિ કાયણકરો રાખે છે . અને
સાંગઠનનુ ાં સ્વૈચ્ચ્છક સ્વરૂપ નાબુદ થઇ જાય છે , એવુ ાં નથી તેનાાં કાયણકરો વેતનીય
147
5) એક કોપોરે ટ જૂથ તરીકે નો દરજ્જો મેળવવા માટે ચોક્કસ કાનુન નીચે તેની
નોંધણી કરવામાાં આવે છે . નોંધણીથી તે કાન ૂની વ્યસ્ક્તત્વ પ્રાપ્ત કરે છે . અને
રફલસુફી હોય છે . પોતાના હેત ુ ર્સિ કરવા માટેનો કાયણિમ હોય છે . હોદે દારો,
હોય છે . ભ ૂર્મકાની અમુક સ્વરૂપે ગોઠવણી થયેલી હોય છે . અને ર્નણણયો લેવાની
સખાવત, ભેટો અને તેણે સરકાર તરફથી ગ્રાન્ટ, સબસીડી કે લોનના સ્વરૂપમાાં
નાણા મળે છે . પરાં ત ુ તેને મળતા નાણા અને અન્ય સાધનો પર સાંગઠનનો
તેના નાણાકીય રહસાબો ઓડીટ પાત્ર ઠરે છે . એ મતે તેના નાણાકીય સાધનો
જરૂરીયાત અનુસાર જુના વખતથી તે પોતાની આગવી ભ ૂર્મકા ભજવી રહ્યો છે . એટલુાં
ક્ષેત્રે સ્વૈચ્ચ્છક સાંગઠનોની પરાં પરાગત ભ ૂર્મકા અને આધુર્નક ભ ૂર્મકામાાં ઘણો તફાવત
જોવા મળે છે . અહી સ્વૈચ્ચ્છક સાંગઠનોની પરાં પરાગત ભ ૂર્મકાનુ ાં સલક્ષપ્ત લચત્ર રજુ કરીને
148
આધુર્નક ર્ુગમાાં ગ્રામર્વકાસના ક્ષેત્રે જે નવા ધયેયો ર્વકસ્યા છે તે સાંદભણમાાં તે કેવી
જુના વખતમાાં ભારતમાાં સરકારનુ ાં ધયેય સમાજમાાં કાનુન કાયદો અને વ્યવસ્થા
જાળવી રાખવા માટે પુરતુ ાં અને સમાજની આવક ચાલુ રાખવા માટે કરવેરો અને
ુ ઉઘરાવવા પુરત ુાં માયાણ રદત હત.ુ ાં કેટલાક રાજાઓ લોકર્પ્રય કામો કરતા પણ
મહેસલ
મોટે ભાગે લોકોના સામાજજક, આર્થિક ર્વકાસ માટે કામ કરવાની બાબતમાાં સરકારી ક્ષેત્રે
ઉદાસીનતા પ્રવતણતી હતી. રાજ્ય સામાજજક કલ્યાણને પોતાનુ ાં કાયણક્ષેત્ર ગણત ુ ાં ન હત.ુ ાં
આથી તે સમયનાાં સમાજમાાં લોકોના કલ્યાણ માટે કાયો કરે એવા સ્વૈચ્ચ્છક સાંગઠનોનો
ઉદભવ અને ર્વકાસ માટે અવકાશ હતો. અને સ્વૈચ્ચ્છક સાંગઠનો ર્વકસ્યા પણ હતા. પણ
અને તેમની પ્રવ ૃર્તઓ સ્થાર્નક ર્વસ્તાર પુરતી જ મયાણ રદત રહેતી. તેમના મુખ્ય હેત ુ
વ્યસ્ક્તગત ધોરણે મદદ પ ૂરી પાડવાનો હતો. વ્યાપક સામાજજક, આર્થિક કલ્યાણના ક્ષેત્રે
ભ ૂર્મકા ભજવવાનુાં તેમનુ ાં મુખ્ય કાયણ કદાચ ન હતુ.ાં વળી તે વખતના ગ્રામજીવનમાાં
વ્યસ્ક્તને મોટેભાગે સાંર્ક્ુ ત કુટુાંબ, જ્ઞાર્ત અને સમુદાય તરફથી સામાજજક સલામતી અને
જરૂરરયાતો મળી રહેતી આથી સ્વૈચ્ચ્છક સાંગઠનોને વ્યાપક સામાજજક, આર્થિક કલ્યાણ
માટે કાયો કરવાની જરૂર પડતી નહોતી. પરાં ત ુ જે લોકો કુટુાંબ, જ્ઞાર્ત અને સમુદાયના
રક્ષણથી વાંલચત રહેતા એવા ર્નરાધાર, બીમાર, વ ૃિ અને અશક્ત માણસો, ર્વધવા
સ્ત્રીઓ અને આકસ્સ્મક સાંકટમાાં ફસાયેલા લોકોને જ સ્વૈચ્ચ્છક સાંગઠનોની સેવા મળતી.
વળી પરાં પરાગત સમાજમાાં તેઓ જે ભ ૂર્મકા ભજવતા તેન ુાં રૂપ પણ જુદુાં હતુ.ાં તેની
આર્થિક રીતે પગભર કરવી અને તે રીતે તેના ર્વકાસ માટે કાયણમાાં લાભ પ ૂરો પાડવાની
રોગચાળા જેવી કુદરતી આફતમાાં સપડાયેલા લોકોને મદદ મળી રહે છે . તેમની
તાત્કાલલક જરૂરરયાતો સાંતોષાય એ રીતે કામચલાઉ ધોરણે પ્રવ ૃર્તઓ થતી. કામ
વગરના માણસોને કાયમી રોજી મળ્યા કરે , અર્શક્ષીતોને ર્શક્ષણ મળે , મકાન વગરનાને
149
મકાન મળે અને સમાજના નબળા વગોના લોકો આર્થિક રીતે પગભર બને એવી
જાતની ભ ૂર્મકા સ્વૈચ્ચ્છક સાંગઠનો ભજવતા નહોતા. પરાં પરાગત સમાજમ ગામડા
આત્મર્નભણર સ્વશાર્સત એકમો તરીકે જીવતા. ખેતી અને ગૃહઉદ્યોગો મારફત લોકો રોજી
રળી લેતા જીવન સાદુાં હતુ.ાં અને જરૂરરયાતો ઓછી હતી. લોકોના ર્વચારો પર ધમોની
પકડ હતી ગરીબી, અસમાનતા, અસ્પ ૃશ્યતા વગેરે સામાજજક આર્થિક પ્રશ્નો માટે
તે ભોગવવુાં પડે છે , એવી નસીબવાદી રફલસ ૂફીમાાં લોકો શ્રધધા ધરાવતા, જ્ઞાર્ત અને
સાંર્ક્ુ ત કુટુાંબ જેવી સાંસ્થાઓ અત્યાંત ચુસ્ત હતી. અને વ્યસ્ક્ત ઉપર તેની મજબુત પકડ
હતી. એટલે અસ્પ ૃશ્યતા કે ઉંચનીચના ભેદોને સમાજના પ્રશ્નો તરીકે ગણવામાાં આવતા
જ નરહ, પરરણામે તેની સુધારણાના પગલાાં લેવાની બાબતને કોઈ મહત્વ અપાત ુ ાં નરહ.
અમુક ચોક્કસ ભ ૂર્મકા હોવી જોઈએ. એવો ખ્યાલ પણ ર્વકસ્યો નહોતો. અને એવી
ર્વકાસના ક્ષેત્રે અમુક ચોક્કસ ભ ૂર્મકા ભજવવી જોઈએ એવી લોકની પણ અપેક્ષા
2) તેની બીજી લાક્ષણીકતા એ હતી કે તેઓ મુખ્યત્વે વ્યસ્ક્તલક્ષી પ્રવ ૃર્તઓ કરતા
સાંગઠનો વ્યસ્ક્તગત ધોરણે ઉભા થતા તેના અંગેની ર્વશાળ સાંસ્થાઓ ભાગ્યે જ
3) તેની ત્રીજી લાક્ષલણકતા એ હતી કે તેઓ વ્યસ્ક્તને લબલકુલ મફત સેવા પ ૂરી
પાડતા સેવાઓ કોને આપવી અને કોને ન આપવી એ અંગે કોઈ ભેદરે ખા સ્પષ્ટ
150
નહોતી. તેમજ સેવાઓની અસર શુ ાં થઇ તેન ુ ાં મુલ્યાાંકન પણ કરવામાાં આવત ુ ાં
જોવામાાં આવે છે . જે લક્ષ્યાાંરકત ગરીબ પ્રજા જેવા આરદવાસીઓ પ્રત્યે સીધી અલભમુખતા
ધરાવે છે . હવે લબનસરકારી સાંસ્થાઓને એક અત્યાંત મહત્વપ ૂણણ અને પરમ આવશ્યક
મહત્વપ ૂણણ એકમ તરીકે ગણવામાાં આવે છે . જે ગરીબ આરદવાસી લોકોના સામાજજક
આર્થિક સમસ્યાઓના ર્નવારણ પ્રત્યે ધયાન આપે છે . ભારતના ર્વકાસ અંગે જે સહાય
મળે છે તે હવે લબનસરકારી સાંસ્થાઓ દ્વારા પ્રવારહત થાય છે . અને એમાાં વધારો થઇ
તેના ફળસ્વરૂપે ખુબજ મોટી સાંખ્યામાાં સ્વૈચ્ચ્છક સાંસ્થાઓ, સોશ્યલ એક્શન ગ્રુપ અને
આરદવાસી ર્વસ્તારમાાં કામ કરી રહ્યા છે . આંતરરાષ્રીય કક્ષાએ દાન આપનાર સાંસ્થાઓ
અને સરકાર દ્વારા જે નાણાકીય સહાય કરે છે તેના ર્વર્શષ્ટ યોજનાઓ અને કાયણિમો
પાયાગત સાંસ્થાઓ છે . અને બીજા છે ડે આંતરરાષ્રીય દાન આપનાર સાંસ્થાઓ કામ કરે
છે .
બીજા છે વાડે લબનસરકારી સ્વૈચ્ચ્છક સાંસ્થાઓનુાં નેટવકણ ફેલાયેલ ુાં છે . માત્ર ફક્ત નાના –
મોટી મોટી સાંસ્થાઓ જેવી કે ‘હરરઓમ આશ્રમ’, ‘સદગુરુ સેવાસાંઘ’, ‘કેર (CARE)’,
વગેરે જેવી મોટી – મોટી સાંસ્થાઓ પણ ગુજરાતમાાં આરદવાસી પટ્ટામાાં વધારે સરિય છે .
151
૫.૭ ઉપસંહાર -:
ઉપરોક્ત રીતે આરદવાસી ર્વકાસ માટે સ્વૈચ્ચ્છક સાંસ્થાઓ સતત પ્રયત્નો કરતી
આવી છે અને તેમાાં સતત વધારો થતો રહ્યો છે . આરદવાસી સમાજ સાથે તાલમેલ
સ્થાપી તેમનો ર્વશ્વાસ સાંપાદન કરી અને તેમના ર્વકાસ માટે ના કાયોને વેગ આપવાનુ ાં
કાયણ હાલમાાં સ્વૈચ્ચ્છક સાંસ્થાઓ દ્વારા કરવામાાં આવી રહ્ુાં છે જેથી આરદવાસી સમાજોમાાં
એક નવીજ લહેર ફેલાઈ રહી છે . સાથો સાથ સરકાર દ્વારા પણ નવી-નવી યોજનાઓ
દ્વારા સ્વૈચ્ચ્છક સાંસ્થાઓને સાથે રાખી આરદવાસી ર્વકાસના કાયો હાથ ધરવામાાં આવી
રહ્યા છે .
152
પ્રકરણ – ૬
૬.૩ ઉપસુંિાર
153
૬.૧ પ્રસ્તાવના - :
ુ ીનુ ં નનમાા ણ
સંશોધનમાં આંકડાકીય માહિતી મેળવવા માટે સંશોધક દ્વારા અનુસચ
ુ ીઓ સંશોધન નવસ્તારના નવનવધ ઉત્તરદાતાઓ પાસે
કરવામાં આવેલ અને તે અનુસચ
જઈ અને ભરવામાં આવી તેના આધારે જે આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવામાં આવી તે
માહિતીનુ ં યોગ્ય અર્ાઘટન અને ત્યાર બાદ તેન ુ ં નવશ્લેષણ યોગ્ય રીતે કરવુ ં ખુબ જ
જરૂરી છે તે અનુસધ
ં ાને ઉત્તરદાતાઓ પાસેર્ી મેળવેલી નવનવધ માહિતીનુ ં સૌ પ્રર્મ
ુ પ્રકરણમાં તેને
એનાલીસીસ કરવમાં આવ્ુ ં અને તે એનાલીસીસના આધારે પ્રસ્તત
યોગ્ય રીતે કોષ્ટકોમાં મ ૂકી અને તેમાં ઉભરતા નવનવધ પાસાઓનુ ં નવશ્લેષણ કરી ત્યાર
બાદ તે નવશ્લેષણના આધારે સંશોધનને લગતા નવનવધ અર્ાઘટનો અિી મુકવામાં
આવયા છે .
કોષ્ટક – ૧
ુ સંશોધન અભ્યાસમાં
ઉપરોકત કોષ્ટક નવશ્લેષણ પરર્ી સ્પષ્ટ ર્ાય છે કે પ્રસ્તત
૩૦૦ ઉત્તરદાતા માંર્ી ૨૭૪ એટલે કે ૯૧.૩૩% ઉત્તરદાતા પુરુષ છે , જયારે ૨૬ એટલે
કે ૮.૬૬% ઉત્તરદાતા સ્ત્રીઓ છે ,
154
કોષ્ટક – ૨
155
કોષ્ટક – ૩
156
કોષ્ટક – ૪
157
કોષ્ટક – ૫
ુ સંશોધન અભ્યાસ
આમ ઉપરોક્ત નવશ્લેષણના આધારે કિી શકાય કે પ્રસ્તત
િેઠળના નવસ્તારમાં નનરક્ષરતાનુ ં પ્રમાણ સનવશેષ જોવા મળે છે .
158
કોષ્ટક – ૬
ુ સંશોધન
આમ ઉપરોકત નવશ્લેષણ પરર્ી એ સ્પષ્ટ ર્ાય છે કે પ્રસ્તત
અભ્યાસના ઉત્તરદાતાઓ પૈકી મોટા ભાગના ઉત્તરદાતાઓ પરખ્રણત છે .
159
કોષ્ટક –૭
160
કોષ્ટક – ૮
161
કોષ્ટક – ૯
ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે સંશોધનના કુલ ઉત્તરદાતાઓ માંર્ી ૧૦૯
ઉત્તરદાતા એટલે કે ૩૬.૩૩ % લોકો ૧ ર્ી ૩ સભ્યોના પહરવારમાં વસવાટ કરે છે ,
જયારે ૧૪૬ એટલે કે ૪૮.૬૬ % લોકો ૪ ર્ી ૬ સભ્યો ધરાવતા પહરવારોમાં રિેતા
જોવા મળે છે અને ૪૫ એટલે કે ૧૫ % લોકો ૬ કે તેર્ી વધુ સભ્યોના પહરવારમાં રિેતા
જોવા મળે છે .
162
કોષ્ટક – ૧૦
163
કોષ્ટક – ૧૧
164
કોષ્ટક – ૧૨
165
ચાટથ – ૧૩
૦.૫૩% ૦.૫૩%
૮.૦૬%
૯૦.૮૬%
૦ ર્ી ૨૫૦૦૦ ૨૫૦૦૧ ર્ી ૫૦૦૦૦ ૫૦૦૦૧ ર્ી ૭૫૦૦૦ ૭૫૦૦૦ ર્ી વધારે
તેર્ી ઉપરના નવશ્લેષણ પરર્ી કિી શકાય કે ગૌણ વયવસાયમાંર્ી ર્તી આવક
મોટાભાગના લોકોની ૨૫૦૦૦ કરતા નીચે છે .
166
કોષ્ટક – ૧૪
ઉપરના કોષ્ટકમાં સંશોધન અભ્યાસ િેઠળના 300 ઉત્તરદાતા પૈકી ૧૭૩ એટલે
કે ૫૭% લોકોના મતે આજીનવકા મેળવવા સ્ર્ળાંતર કરવું પડે છે . જ્યારે ૧૨૭ એટલે
૪૨%ના મતે આજીનવકા મેળવવા સ્ર્ાળાંતર કરવું પડત ુ ં નર્ી.
167
કોષ્ટક – ૧૪.૧
ઉપરના કોષ્ટકમાં આજીનવકા માટે સ્ર્ળાંતર કરતા ૧૭૩ લોકોને કેટલો સમય
સ્ર્ળાંતર કરવુ ં પડે છે તેનો સમય દશાા વવામાં આવયો છે , જેમાં કુલ ૧૭૩ ઉત્તરદાતા
માંર્ી ૧૪૧ એટલે કે ૮૧% લોકો ત્રણ મહિના કરતા ઓછો સમય સ્ર્ળાંતર કરે છે ,
જ્યારે ૨૫ એટલે કે ૧૪% લોકો ત્રણ ર્ી છ મહિના સુધી, ૬ એટલે ૩% લોકો છ ર્ી નવ
મહિના સુધી તર્ા ૧ એટલે ૦.૫૭% લોકો નવ મહિના કરતા વધારે સ્ર્ળાંતર કરે છે .
168
કોષ્ટક –૧૪.૨
169
કોષ્ટક – ૧૪.૩
સ્થળાુંતર કરી કામ કરવાથી અંદાજીત કેટલી આવક થાય તે દર્ાથવત ું કોષ્ટક
આમ, ઉપરના નવશ્લેષણ પરર્ી કિી શકાય કે સૌર્ી વધારે પ્રમાણ એવા લોકોનુ ં
છે જેમને સ્ર્ળાંતર દ્વારા ૨૫૦૦૦ કરતા ઓછી આવક મળે છે , સ્ર્ળાંતરના કારણે
આવક ઓછી િોય તેન ુ ં મુખ્ય કારણ તેઓ એકલા મજુરી અર્ે જાય તે પણ િોય છે , તે
ઉપરાંત ત્યાં રિેવા- જમવાના ખચાને કારણે પણ મજુરી ઓછી પ્રાપ્ત ર્ાય છે . ક્યાંક આ
ઉત્તરદાતાનુ ં શોષણ ર્તુ ં િોવાનો પણ સંભવ છે .
170
કોષ્ટક – ૧૪.૪
ુ સંશોધનમાં
આમ ઉપરોક્ત કોષ્ટક નવવરણના આધારે કિી શકાય કે પ્રસ્તત
મોટા ભાગના ઉત્તરદાતાઓ ૦ ર્ી ૨૫,૦૦૦ સુધીનો અંદાજીત ખચા કરે છે , જેના કારણે
તેઓ આનર્િક રીતે સક્ષમ બની શકતા નર્ી અર્વા તેમની આવક ઓછી મળતી િોવાનું
પણ એક કારણ દશાાવી શકાય છે .
171
કોષ્ટક – ૧૫
172
કોષ્ટક – ૧૫.૧
ુ સંશોધનમાં
આમ ઉપરોક્ત કોષ્ટક નવવરણના આધારે કિી શકાય કે પ્રસ્તત
મોટા ભાગના ઉત્તરદાતાઓ સ્વ સિાય જુર્ અને બેંક મારફતે બચત કરે છે . જે મુખ્યત્વે
સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા શરુ કરવામાં આવેલ છે .
173
કોષ્ટક – ૧૬
ટકાવારી
0 0
૩૩.૦૦%
૬૭.૦૦%
િા ના
174
કોષ્ટક – ૧૬.૧
ુ સંશોધનમાં
આમ ઉપરોક્ત કોષ્ટક નવવરણના આધારે કિી શકાય કે પ્રસ્તત
મોટા ભાગના ઉત્તરદાતાઓ આનર્િક મદદ મેળવતા જોવા મળે છે , જેમાં ખાસ કરીને
સરકારી-ખ્રબનસરકારી સંસ્ર્ા દ્વારા મળતી સબસીડી કે અન્ય યોજના મારફત ચાલતા
DBT યોજના અંતગાત પોતાના એકાઉન્ટમાં જમા ર્ાય તેને આનર્િક સિાય ગણે છે .
175
કોષ્ટક – ૧૭
176
કોષ્ટક – ૧૮
177
કોષ્ટક – ૧૯
ઉપર દશાાવેલ કોષ્ટકમાં સંશોધન નીચેના 300 ઉત્તરદાતા પૈકી ૨૮૨ એટલે કે
૯૪% ના કિેવા મુજબ સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા કોઈને કોઈ કાયાક્રમ અર્વા યોજનાઓનું
અમલીકરણ ર્યેલ છે .
178
કોષ્ટક – ૨૦
ટકાવારી
૬૦.૦૦%
૫૪.૬૭%
૫૦.૦૦%
૪૦.૦૦% ૩૫.૬૭%
૩૦.૦૦%
૨૯.૩૩% ૨૪.૩૩%
૩૦.૦૦% ૨૨.૬૭% ૨૦.૬૭%
૨૦.૦૦% ૧૫.૦૦% ૧૫.૩૩%
૧૧.૦૦%
૧૦.૦૦% ૪.૦૦%
૦.૬૭%
૦.૦૦%
સંશોધન અભ્યાસ િેઠળના ઉત્તરદાતાના કિેવા પ્રમાણે ઉપર દશાા વેલ કોષ્ટક
પ્રમાણે સ્વૈચ્ચ્છક સંસ્ર્ાઓએ ૫૪% ખેતી ક્ષેત્ર,ે ૩૦% પશુપાલનમાં, પાણી અને
આરોગ્યમાં અનુક્રમે ૨૯% અને ૩૫% તર્ા ૨૨ % પયાાવરણ ક્ષેત્રે, ૧૫% મહિલા નવકાસ
અને ૨૦% બાળનવકાસ, નશક્ષણમાં ૨૪% તર્ા રોજગારી ક્ષેત્રે ૧૫% કાયા કરે લ છે .
આમ, ઉપરના નવવરણ પરર્ી કિી શકાય કે સ્વૈચ્ચ્છક સંસ્ર્ાઓએ ખેતી ક્ષેત્રે
વધારે પ્રમાણમાં કામ કરે લ છે . સાર્ોસાર્ એ પણ જોવા મળે લ છે કે એક ઉત્તરદાતાને
અલગ અલગ ક્ષેત્રોમાં યોજનાકીય લાભ મળે લ છે , જેના કારણે ઉત્તરદાતાએ એક કરતા
વધારે નવકલ્પો પસંદ કરે લ છે .
179
કોષ્ટક – ૨૧
આપને ખેતી તવકાસ માટેની કોઈ યોજનાનો લાભ મળે લ તે દર્ાથ વત ું કોષ્ટક
ઉપરના કોષ્ટક પ્રમાણે સંશોધન િેઠળના 300 પૈકી ૨૪૯ એટલે કે ૮૩% લોકોને
ખેતી નવકાસ માટેની યોજનાનો લાભ મળે લ છે , અને લગભગ ૫૧ એટલે કે ૧૭%
લોકોને લાભ મળે લ નર્ી.
આમ, ઉપરના તારણ પરર્ી કિી શકાય કે મોટા ભાગના ઉત્તરદાતાને ખેતી
નવકાસની યોજનાનો લાભ મળે લ છે . ઉત્તરદાતાઓના મુખ્ય વયવસાયએ મોટા ભાગે
ખેતી છે , તેર્ી મોટાભાગના ઉત્તરદાતાને ખેતી નવષયક યોજનાનો લાભ પ્રાપ્ત ર્યેલ છે
જયારે ૫૧ ઉત્તરદાતાઓ ખેતી નસવાયના અન્ય વયવસાય સાર્ે જોડાયેલા િોવાર્ી ખેતી
નવષયક યોજનાનો લાભ મળે લ નર્ી.
180
કોષ્ટક –૨૧.૧
ઉપરના કોષ્ટક પરર્ી સાખ્રબત ર્ાય છે કે સંશોધન અભ્યાસ િેઠળના 300 પૈકી
૨૪૯ ઉત્તરદાતાને કોઈને કોઈ પ્રકારના લાભ મળે લ છે . જેમાં ૯૬ એટલે કે ૩૮%
લોકોને વાડી યોજના, ૧૫૭ એટલે કે ૫૧% લોકોને સુધારે લ ખ્રબયારણ, ૯૪ એટલે કે
૩૭% લોકોને ખેતીના સાધનો, ૩૪ એટલે કે ૧૩% લોકોને નપયતના સાધનો, ૩૫ એટલે
કે ૧૪% લોકોને સુધારે લ નપયત પદ્ધનત તર્ા ૨૦ એટલે કે ૮% લોકોને તાલીમ અને ૯
એટલે કે ૩% લોકોને અન્ય પ્રકારના લાભ મળે લ છે .
આમ, ઉપરના નવવરણ પરર્ી કિી શકાય કે મોટાભાગના લાભો ખેતીને લગતા
છે તેમાં પણ સૌર્ી વધારે ૧૨૭ એટલે કે ૫૧% લોકોને સુધારે લ બીયારણનો લાભ
મળે લ છે .ઉપરાંતએ પણ કિી શકાય કે આહદવાસી નવસ્તારમાં કામ કરતી સ્વૈચ્ચ્છક
સંસ્ર્ાઓએ ખાસ કૃનષ નવકાસને મિત્વ આપતી યોજનાઓ કે કાયાક્રમો અમલમાં મુકયા
છે .
181
કોષ્ટક –૨૧.૨
કાયથક્રમના મળે લ લાભ દ્વારા ઉત્તરદાતાને કેવા પ્રકારનો ફાયદો થયો તે દર્ાથવત ું કોષ્ટક
આમ, ઉપરોક્ત નવવરણ પરર્ી કિી શકાય કે મોટા ભાગના લોકોને આનર્િક
ફાયદો ર્યો છે .સ્વૈચ્ચ્છક સંસ્ર્ાના પ્રયત્નોર્ી અને કાયાક્રમોર્ી આહદમ ખેડૂત કૃનષક્ષેત્ર
પહરવતાન લાવી પોતાની આવકમાં વધારો ર્યો છે . કોઈને કોઈ સ્વરૂપે લાભ મળતા
કૃનષ ઉત્પાદન,માવજત,સંગ્રિ,વેચાણ જેવા કૃનષ કાયામાં બદલાવને કારણે આહદવાસી
ૂ ને લાભ ર્યો છે .
નવસ્તારના ખેડત
182
કોષ્ટક –૨૨
આમ, ઉપરના નવશ્લેષણને ધ્યાનમાં રાખી તારણ કાઢી શકાય કે મોટા ભાગના
એટલે કે ૫૩% લોકોને પશુપાલનને લગતી યોજનાનો લાભ મળે લ છે .કૃનષ સાર્ે પુરક
ૂ ખેતી સાર્ે પશુપાલન પણ કરી શકે
વયવસાય તરીકે પશુપાલન જોડાયેલ છે . ખેડત
તેવા અખ્રભગમર્ી સ્વૈચ્ચ્છક સંસ્ર્ા રારા પશુપાલન ક્ષેત્ર પણ આ નવસ્તારના નવકાસ માટે
કાયાક્રમો અમલી કયાા છે .
183
કોષ્ટક – ૨૨.૧
દૂ ધ ગૌણ પેદાશોની
ટકાવારી
તાલીમ, ૧.૮૭%
દૂ ધ વેચાણ માટે અન્ય, ૧.૮૭%
ડેરી, ૨૬.૨૫%
ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે સંશોધન અભ્યાસ િેઠળના 300 પૈકીના
૧૬૦ ઉત્તરદાતા ને કેવા પ્રકારના લાભો ર્યા છે , તેમાં ૭૨ એટલે કે ૪૫% લોકોને સારી
ઓલાદો મળી, ૨૪ એટલે કે ૧૫% લોકોને પશુ આિાર માટે ની સિાય, ૩૦ એટલે કે
૧૮% લોકોને પશુના શેડ, ૫૦ એટલે કે ૩૧% લોકોને પશુપાલન અંગેની તાલીમ તર્ા
૪૨ એટલે કે ૨૬% લોકોને દૂ ધ વેચાણ માટે ની ડેરીની સુનવધા, અને ૩ એટલે કે ૧%
લોકોને દુધની ગૌણ પેદાશીની તાલીમ જેવા નવનવધ પ્રકારના લાભો મળે લ છે .
184
કોષ્ટક – ૨૨.૨
ઉપરના કોષ્ટકમાં આગળના કોષ્ટકમાં દશાા વેલ લાભોને આધારે કેવા પ્રકારનો
ફાયદો ર્યો છે તે દશાાવવામાં આવ્ુ ં છે . જેમાં ૧૬૦ પૈકી ૧૧૧ એટલે કે ૬૯% લોકોને
આનર્િક ફાયદો, ૩૯ એટલે કે ૨૪% લોકોને પશુપાલનમાં સુધારો અને ૩૦ એટલે કે
૧૮% લોકોને દુધ ઉત્પાદનમાં વધારાનો લાભ ર્યેલ છે .
તેર્ી તારણ કાઢી શકાય કે મોટાભાગના એટલે કે ૬૯% લોકોને આનર્િક રષ્ટીએ
ફાયદો ર્યેલ છે .પશુપાલન વયવસાયને આધુનનક અખ્રભગમર્ી નવકસવાનો પ્રયત્ન જોવા
મળે છે .
185
કોષ્ટક – ૨૩
સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા કોઈ ર્ૈક્ષણણક કાયથ કરવામાું આવ્યા તે દર્ાથ વત ું કોષ્ટક
ઉપરોક્ત કોષ્ટકમાં સંશોધન અભ્યાસ િેઠળના 300 ઉત્તરદાતા પૈકી ૨૭૬ એટલે
કે ૯૨% લોકોના કિેવા પ્રમાણે સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા શૈક્ષણીક કાયા કરવામાં આવયા
છે , જ્યારે ૨૪ એટલ કે ૮% લોકોના કિેવા મુજબ કાયા કરવામાં આવયા નર્ી.
આમ, ઉપરના નવવરણ પરર્ી તારણ નીકળે કે સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા શૈક્ષણીક
કાયા કરવામાં આવયા છે .
186
કોષ્ટક – ૨૩.૧
187
કોષ્ટક – ૨૩.૨
ટકાવારી
૨૦.૨૮%
૬.૮૮%
૨૪.૬૩%
૨૨.૮૨%
૮૨.૯૭%
૦.૦૦% ૧૦.૦૦% ૨૦.૦૦% ૩૦.૦૦% ૪૦.૦૦% ૫૦.૦૦% ૬૦.૦૦% ૭૦.૦૦% ૮૦.૦૦% ૯૦.૦૦%
અિી દશાાવેલ કોષ્ટક પરર્ી નવશ્લેષણ કરી શકાય કે સંશોધન અભ્યાસ િેઠળના
300 પૈકી ૨૭૬ ઉત્તરદાતાના મતે તેઓને નશક્ષણના કાયોર્ી ૨૨૯ એટલે કે ૮૨%
બાળકોના નશક્ષણમાં સુધારો ર્યેલો છે , તેમજ ૬૩ એટલે કે ૨૨% ના મતે ગુણવત્તા
્ુક્ત નશક્ષણ, ૬૮ એટલે કે ૨૪% ના મતે આગળ અભ્યાસની અનુકુળતા, ૫૬ એટલે કે
૨૦% ના મતે લોકોની સાક્ષરતામાં વધારો તર્ા ઉચ્ચનશક્ષણમાં જનારની સંખ્યામાં
વધારો ૧૯ એટલે કે ૬% ર્યેલ છે આમ, નવનવધ પ્રકારના ફાયદા ર્યેલ છે .
188
કોષ્ટક – ૨૪
સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા જીવન સ્તર સધાર માટે થયેલ કાયથક્રમો દર્ાથ વત ું કોષ્ટક
ઉપરના કોષ્ટક પ્રમાણે જોઈએ તો સંશોધન અભ્યાસ િેઠળના 300 પૈકી ૨૭૫
એટલે કે ૯૧% લોકોના મતે સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા તેમના જીવન સ્તર સુધારણા
માટેના કાયાક્રમો ર્યેલ છે , જ્યારે ૨૫ એટલે કે ૮% લોકોના માટે કોઈ કાયાક્રમો ર્યેલ
નર્ી.
189
કોષ્ટક – ૨૪.૧
ઉપરના કોષ્ટકમાં આગળના કોષ્ટકમાં દશાા વેલ જીવન સ્તર સુધારમાટે ના કેવા
કાયો ર્યેલ છે તે દશાાવેલ છે . જેમાં, 300 પૈકીના ૨૭૫ લોકોના મત પ્રમાણે ૧૪૦
એટલે કે ૫૦% લોકોના મતે અંધશ્રધ્ધા નાબુદીના કાયો, ૧૦૪ એટલે કે ૩૭% લોકોના
મતે સ્વચ્છતાને લગતા કામો તર્ા ૧૩૭ એટલે કે ૪૯% અને ૩૧ એટલે કે ૧૧%
લોકોના મતે અનુક્રમે લોકજાગૃનતને લગતા અને પોષણ ્ુક્ત ખોરાક માટે ના કાયો
ર્યા છે , તર્ા ૨૨ એટલે કે ૮% લોકોના મતે અન્ય કાયાક્રમો ર્યેલા છે .
આમ, ઉપરના નવશ્લેષણ પરર્ી તારણ નીકળે કે જીવન સ્તર સુધારણા માટે ના
કાયાક્રમોમાં વધારે કાયાક્રમો એટલે કે ૫૦% કાયાક્રમો અંધશ્રધ્ધા નાબુદીના ર્યેલ છે . જે
નશક્ષણ અને યોગ્ય માહિતી, આરોગ્ય અને અન્ય કાયાક્રમોને આભારી છે .
190
કોષ્ટક – ૨૪.૨
જીવન સ્તર સધારથી ઉત્તરદાતાને કેવા પ્રકારનો ફાયદો થયો તે દર્ાથ વત ું કોષ્ટક
191
કોષ્ટક – ૨૫
સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા આરોગ્ય લક્ષી કોઈ કાયથક્રમ ચલાવવામાું આવે તે દર્ાથ વત ું
કોષ્ટક
ઉપરના કોષ્ટક પરર્ી સ્પષ્ટ ર્ાય છે કે સંશોધન અભ્યાસ િેઠળના 300 પૈકી
૨૮૩ એટલે કે ૯૪% લોકોના મતે સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા આરોગ્ય લક્ષી કાયાક્રમો
ચલાવામાં આવે છે . જ્યારે 300 પૈકી ૧૭ એટલે કે ૫% લોકોના મતે આવા કોઈ
કાયાક્રમો ચાલવામાં આવતા નર્ી.
આમ, તારણ નીકળે છે કે ૯૪% લોકોના કિેવા પ્રમાણે સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા
આરોગ્યના કાયાક્રમો ચલાવાય છે . સ્વેચ્ચ્છક સંસ્ર્ાઓ દ્વારા મુખ્યત્વે ફરતુ ં દવાખાનુ ં
ચલાવવામાં આવે છે , તેમજ આરોગ્ય કેન્રના પહરણામ સ્વરૂપે મોટા ભાગના
ઉત્તરદાતાને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની રિી છે , ખાસ કરીને આચા સંસ્ર્ા, લોક
મંગલમ ટ્રસ્ટ વગેરે સંસ્ર્ાઓ આ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રિી છે .
192
કોષ્ટક – ૨૫.૧
આરોગ્ય લક્ષી સુનવધાને કારણે અને પોષણ્ુકત આિારર્ી બાળ મ ૃત્્ુદર અને
માતા મત્ૃ ્ુદરમાં પણ ઘટાડો જોવા મળી શકે છે .
193
કોષ્ટક – ૨૫.૨
ઉત્તરદાતાને આરોગ્યલક્ષી કાયથક્રમ દ્વારા કેવા પ્રકારનો ફાયદો થયો તે દર્ાથ વત ું કોષ્ટક
ટકાવારી
194
કોષ્ટક – ૨૬
ઉપરના કોષ્ટકમાં સંશોધન અભ્યાસ નીચેના 300 પૈકી ૨૫૯ એટલે ૮૬%
લોકોના કિેવા પ્રમાણે સ્વૈચ્ચ્છક સંસ્ર્ા દ્વારા સામાજજક સુરક્ષાને લગતા કાયાક્રમો
ચલાવાય છે . જ્યારે ૪૧ એટલે કે ૧૩% લોકોના મતે કાયાક્રમો ચલાવાતા નર્ી.
195
કોષ્ટક – ૨૬.૧
ટકાવારી
૮૦. ૭૧.૪૨
૭૦.
૬૦.
૫૦.
૪૦. ૩૨.૮૧
૨૮.૫૭
૩૦. ૨૦.૪૬
૨૦.
૫.૭૯
૧૦. ૦.૩૮
૦.
આહદવાસી િક્કો કાયદાકીય વ ૃધ્ધો અને નવકલાંગ, અંધ નબળા વગોને અન્ય
અંગે માગાદશાન મહિલાઓના િક્કો સિાય સિાય
આમ, ઉપર પ્રમાણેના નવવરણ પરર્ી કિી શકાય કે સુરક્ષાને લગતા કાયાક્રમોમાં
સૌર્ી વધારે કાયાક્રમો આહદવાસી િક્કો અંગેના ચલાવવામાં આવે છે , જેમાં મુખ્યત્વે
ખેતીની જમીનના માખ્રલકી અનધકાર પ્રાપ્ત કરવાની બાબત મુખ્ય ગણવામાં આવે છે ,
જેના પહરણામ સ્વરૂપે આહદવાસી િક્કો અંગેની ચળવળો વધુ સહક્રય બની છે અને તેનો
લાભ સ્ર્ાનનક આહદવાસી લોકોનો મળયો છે .
196
કોષ્ટક – ૨૭
સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા નવા વ્યવસાયને લગતા કોઈ કાયથક્રમો ચલાવવામાું આવ્યા તે
દર્ાથ વત ું કોષ્ટક
ઉપરના કોષ્ટકમાં સંશોધન અભ્યાસ નીચેના 300 પૈકી ૨૫૭ એટલે કે ૮૫%
લોકોના મતે વયવસાયને લગતા કાયાક્રમો ચલાવામાં આવે છે , જ્યારે ૪૩ એટલે ૧૪%
ના મતે આવા કોઈ કાયાક્રમો ચલાવાતા નર્ી.
આમ, તારણ કાઢી શકાય કે સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા વયવસાયને લગતા કાયાક્રમો
ચલાવવામાં આવે છે .
197
કોષ્ટક – ૨૭.૧
198
કોષ્ટક – ૨૭.૨
ટકાવારી
તવકાસ , ૨૯.૧૮%
આતથિક ફાયદો ,
૬૯.૨૬%
કર્ળતામાું વધારો
, ૨૬.૦૭%
199
કોષ્ટક – ૨૮
સ્વૈચ્છછક સુંસ્થા દ્વારા સરકારી સિાય મેળવવા માટેના ચલાવતા કાયથક્રમો દર્ાથ વત ું
કોષ્ટક
ઉપરોક્ત કોષ્ટકમાં સંશોધન અભ્યાસ નીચેના 300 પૈકી ૨૨૯ એટલે કે ૭૬%
લોકોના કિેવા મુજબ સ્વૈચ્ચ્છક સંસ્ર્ા દ્વારા સરકારીસિાય મેળવવા માટેના કાયાક્રમો
ચલાવાય છે . જ્યારે બાકી ૭૧ એટલે ૨૩% ના મતે આવા કાયાક્રમો ચલાવાતા નર્ી.
200
કોષ્ટક – ૨૮.૧
સ્વૈચ્છછક સુંસ્થા દ્વારા સરકારી સિાય મેળવવા માટે ચલાવતા કાયથક્રમોન ું કોષ્ટક
આમ, ઉપરના નવશ્લેષણ પરર્ી કિી શકાય કે સ્વૈચ્ચ્છક સંસ્ર્ા દ્વારા સૌર્ી વધારે
જાગૃનતના કાયાક્રમો તર્ા તાલીમના કાયાક્રમો ચલાવાય છે , જેના પહરણામ સ્વરૂપે
સ્ર્ાનનક લોકો વધુમાં વધુ સરકારી સિાય/ યોજનાનો લાભ મેળવી રિેલ છે .
201
કોષ્ટક ૨૮.૨
202
કોષ્ટક – ૨૯
ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે સંશોધન િેઠળના કુલ ઉત્તરદાતા પૈકી
૨૫૦ એટલે કે ૮૩.૩૩% લોકો એવું માને છે કે સ્વૈચ્ચ્છક સંસ્ર્ાના કાયાક્રમો દ્વારા તેમના
જીવનમાં બદલાવ આવેલો છે જયારે ૧૬.૬૭ % લોકો એવુ ં કિે છે કે સ્વૈચ્ચ્છક સંસ્ર્ાના
કાયો દ્વારા તેમના જીવનમાં કોઈ બદલાવ આવેલ નર્ી.
203
કોષ્ટક – ૨૯.૧
ટકાવારી
૪૦.૦૮%
૪૦.૦૦%
૧૭.૦૨%
૨.૦૦%
જીવન ધોરણમાં સુધાર સામાજજક સ્તરમાં સુધાર આનર્િક સધ્ધરતા અન્ય
204
કોષ્ટક – ૩૦
ઉપરોક્ત કોષ્ટકમાં સ્વૈચ્ચ્છક સંગઠન દ્વારા કરવામાં આવેલ કાયોર્ી કોઈ આનર્િક
ફાયદો ર્યેલ છે કે નહિ તે અંગે માહિતી લેવામાં આવી છે જેમાં કુલ ઉત્તરદાતા પૈકી
૧૮૩ લોકો એટલે કે ૬૧ % લોકો એવુ ં માને છે કે સ્વૈચ્ચ્છક સંસ્ર્ાના કાયો દ્વારા તેમને
આનર્િક ફાયદો ર્યો છે જયારે ૧૧૭ એટલે કે ૩૯ % લોકો એવુ ં મને છે કે તેમણે કોઈ
આનર્િક ફાયદો ર્યેલ નર્ી.
205
કોષ્ટક – ૩૦.૧
ઉપરોક્ત કોષ્ટકના નવવરણ પરર્ી કિી શકાય કે જે લોકો એવુ ં કિે છે કે તેમણે
સ્વૈચ્ચ્છક સંગઠનના કાયોર્ી આનર્િક ફાયદો ર્યેલ છે તે ઉતારદાતાઓ પૈકી ૧૬૬ એટલે
કે ૯૦.૭૧ % લોકો ને સ્વૈચ્ચ્છક સંગઠનના કાયોર્ી ૦ ર્ી ૨૫૦૦૦ સુધીની રકમનો
આનર્િક લાભ ર્યો છે જયારે ૧૫ એટલે કે ૦૮.૧૯ % લોકોને ૨૫.૦૦૧ ર્ી ૫૦.૦૦૦
સુધીનો આનર્િક ફાયદો ર્યેલ છે અને માત્ર ૨ એટલે કે ૦૧.૦૯ % લોકોને ૫૦.૦૦૦ ર્ી
વધારે રકમનો આનર્િક ફાયદો ર્યેલો જોવા મળે છે .
206
કોષ્ટક – ૩૧
ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે કુલ ઉત્તરદાતાઓ માંર્ી ૨૧૩ એટલે કે
૭૧ % લોકોને સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયો દ્વારા સામાજજક ફાયદો ર્યેલો જોવા મળે છે
જયારે ૮૭ એટલે કે ૨૯ % લોકોને સ્વૈચ્ચ્છક સંગર્ાનો કાયો ર્ી કોઈ સામાજજક ફાયદો
ર્યેલ નર્ી.
207
કોષ્ટક – ૩૧.૧
ટકાવારી
૪.૬૯%
૭.૯૮%
અન્ય
ઉપરોક્ત નવવરણ આધારે કિી શકાય કે સ્વૈચ્ચ્છક સંસ્ર્ાના કાયો ર્ી લોકોનો
સામાજજક દરજ્જો સુધયો છે અને સામાજજક કુ-રીવાજો પણ દુર ર્યા છે .
208
કોષ્ટક – ૩૨
ઉપરોક્ત કોષ્ટક આધારે કિી શકાય કે કુલ ઉત્તરદાતાઓ માંર્ી ૧૭૨ એટલે કે
૫૭.૩૩ % લોકોને એવું લાગે છે કે સ્વૈચ્ચ્છક સંગઠન દ્વારા કરવામાં આવેલ કાયોર્ી
રાજકીય પહરવતાન આવેલ છે જયારે ૧૨૮ એટલે કે ૪૨.૬૭ % લોકોને એવુ ં લાગે છે કે
સ્વૈચ્ચ્છક સંગઠન દ્વારા કરવામાં આવેલ કાયોર્ી કોઈ રાજકીય પહરવતાન આવેલ નર્ી.
209
કોષ્ટક – ૩૨.૧
210
કોષ્ટક – ૩૩
પ્રસ્તુત સંશોધન નવસ્તાર િેઠળ સ્વૈચ્ચ્છક સંસ્ર્ા દ્વારા સંસ્કૃનતક પહરવતાન માટે
સીધા કાયાક્રમો કરવામાં આવેલ નર્ી પરત ુ ં અન્ય કાયાક્રમોના અસરોના પહરણામ સ્વરૂપે
સંસ્કૃનતક બદલાવ જોવા મળયો છે .
211
કોષ્ટક – ૩૩.૧
212
કોષ્ટક – ૩૪
આવેલ બદલાવ
અન્ય સતવધામાું વધારો
રોજગારીમાું વધારો
થયો
લોક જાગતૃ ત
આરોગ્યમાું સધારો
ર્ૈક્ષણણક જાગતૃ ત
ઉપરોક્ત કોષ્ટક પરર્ી જોઈ શકાય છે કે ૧૦૫ એટલે કે ૩૫ % લોકો એવુ ં માને
છે કે સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયાર્ી ગામની સુનવધામાં વધારો ર્યો છે જયારે ૧૨૭ એટલે
કે ૪૨.૩૩ % લોકો એવું માને છે કે ગામના આરોગ્યમાં સુધાર ર્યો છે જયારે ૧૪૪
એટલે કે ૪૮ % લોકો શૈક્ષખ્રણક જાગૃનત આવી તેવ ુ ં કિે છે અને ત્યાર બાદ ૧૨૨ એટલે કે
૪૦.૬૬ % લોકો લોક જાગૃનત આવી તેવ ુ ં માને છે જયારે ૫૨ એટલે કે ૧૭.૩૩ % લોકો
ગામમાં રોજગારીનો વધારો ર્યો તેવ ુ ં કિે છે અને ૧ એટલે કે 00.૩૩ % લોકો અન્ય
બદલાવની વાત કરે છે .
ઉપરોક્ત નવવરણ પરર્ી તારણ કાઢી શકાય કે સ્વૈચ્ચ્છક સંગઠનોના કાયો દ્વારા
મુખ્યત્વે શૈક્ષખ્રણક સ્તરમાં સુધાર ર્યો છે અને લોકોના આરોગ્યમાં પણ સુધાર ર્યો છે .
213
કોષ્ટક – ૩૫
ઉત્તરદાતાનાું માટે સ્વૈચ્છછક સુંગઠનો દ્વારા મખ્ય કેવા પ્રકારનો બદલાવ જોવા મળે તે
દર્ાથ વત ું કોષ્ટક
ટકાવારી
૨.૩૩%
૦.૬૬%
૪૯.૩૩%
સામાજજક બદલાવ
આનર્િક બદલાવ
૮૨.૩૩%
સંસ્કૃનતક બદલાવ
રોજગારી વધી
ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા સામાજજક બદલાવ
આવયો તેવ ું માનનાર ઉત્તરદાતાઓ ૨૪૭ એટલે કે ૮૨.૩૩ % લોકો છે જયારે ૧૪૮
એટલે કે ૪૯.૩૩ % લોકો આનર્િક સધ્ધરતા આવી તેવ ુ ં માને છે અને ૭ એટલે કે ૨.૩૩
% લોકો સાંસ્કૃનતક બદલાવને મુખ્ય ગણે છે અને ૨ એટલે કે 00.૬૬ % લોકો અન્ય
મુખ્ય બદલાવો આવયા તેવ ુ ં કિે છે .
214
કોષ્ટક – ૩૬
ઉપરોક્ત નવવરણ પરર્ી કિી શકાય કે સ્વૈચ્ચ્છક સંગઠનો દ્વારા કરવામાં આવેલ
કાયાક્રમોમાં મોટાભાગના ઉત્તરદાતાઓ માને છે કે આરોગ્ય કાયાક્રમ સૌર્ી અગત્યનો
કાયાક્રમ િતો.
ઉપરોક્ત બાબતને ધ્યાને રાખીને કિી શકાય કે આરોગ્ય લક્ષી કાયાક્રમે સતત
ચાલતો કાયાક્રમ છે . વયસ્ક્તની મુશ્કેલી અર્વા બીમારીના સંજોગોમાં મદદ મળવાર્ી
મનોનવજ્ઞાન અસર ઉપજે છે . જેના પહરણામે સૌર્ી અગત્યના કાયાક્રમ તરીકે આરોગ્યનો
કાયાક્રમ મોટા ભાગના ઉત્તરદાતાએ પસંદ કરે લ છે .
215
કોષ્ટક – ૩૭
216
કોષ્ટક – ૩૮
217
કોષ્ટક – ૩૯
ટકાવારી
218
કોષ્ટક –૪૦
ઉપરોક્ત કોષ્ટક આધારે કિી શકાય કે ૨૯૦ એટલે કે ૯૬.૬૬ % લોકો એવુ ં કિે
છે કે સ્વૈચ્ચ્છક સંગઠનો પોતાના કાયામાં લોકભાગીદારીને મિત્વ આપે છે જયારે ૧૦
એટલે કે ૦૩.૩૪ % લોકો એવું કિે છે કે સ્વૈચ્ચ્છક સંગઠનો પોતાના કાયા દરનમયાન
લોકભાગીદારી રાખતી નર્ી.
219
કોષ્ટક – ૪૧
220
કોષ્ટક – ૪૧.૧
ટકાવારી વ્યવસાતયક
પહરવતથન -
સુંસ્કૃતતક પહરવતથન
૬૮.૭૪%
- ૧૫.૨૨%
સામાજજક
પહરવતથન -
આતથિક પહરવતથન -
૪૮.૫૫%
૫૭.૨%
બાયફ જેવી સ્વૈચ્ચ્છક સંસ્ર્ાઓ ઘણા વષોર્ી કૃનષ અને સાર્ે વયવસાય પર
કાયારત છે , જેના પહરણામે ખેતીની પદ્ધનતમાં સુધાર, આધુનનકરણ, નવા ગૃિઉદ્યોગ,
પરં પરાગત નવકાસ જેવા કાયાક્રમોર્ી, વયાવસનયક, આનર્િક અને સામાજજક પહરવતાન
જોવા મળે છે .
221
કોષ્ટક – ૪૨
ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે કુલ ઉત્તરદાતા પૈકી ૧૯૮ એટલે કે ૬૬ %
ઉતારદાતા સ્વૈચ્ચ્છક સંગઠન દ્વારા ચલાવવામાં આવતા કાયાક્રમોની સફળતા માટે લોક
સિભાગીદારી ને જવાબદાર ગણે છે જયારે ૧૧૨ એટલે કે ૩૭.૩૩ % લોકો રોજગારી
પર ભાર દે વાને કારણે સંસ્ર્ા સફળ ર્ઇ તેવ ુ ં મને છે અને ૩ એટલે કે ૦૧ % લોકો
સંસ્ર્ા દ્વારા સતત પ્રયત્નો કરતા રિેવાને અગત્યનુ ં કારણ ગણે છે અને ૨ એટલે કે
00.૬૬ % લોકો કાયાકરોની નનષ્ઠાને તે માટે જવાબદાર ગણે છે અને ૨ એટલે કે 00.૬૬
% લોકો અન્ય કારણો દશાાવે છે .
ઉપરોક્ત નવવરણ પરર્ી કિી શકાય કે સ્વૈચ્ચ્છક સંસ્ર્ાના કાયાની સફળતા માટે
મોટાભાગના ઉત્તરદાતાઓ લોક સિભાગીદારીર્ી કાયા કરવાની પદ્ધનતને મુખ્ય ગણે છે .
222
કોષ્ટક – ૪૩
223
કોષ્ટક – ૪૪
સામાજજક પહરવતાન
૬૯.૩૩%
૩૯.૦૦%
૨૦.૦૦%
૧.૦૦%
ઉપરોક્ત કોષ્ટક પરર્ી કિી શકાય કે ૨૦૮ એટલે કે ૬૯.૩૩ % લોકો સ્વૈચ્ચ્છક
સંસ્ર્ાના કાયાર્ી આવેલ સામાજજક પહરવતાનમાં સામાજજક જીવનમાં સારી બાબતનો
ઉમેરો ર્યો તેવ ુ ં માને છે જયારે ૧૧૭ એટલે કે ૩૯ % લોકો સંપ અને એકતામાં વધારો
ર્યો તેવ ુ ં જણાવે છે અને ૬૦ એટલે કે ૨૦ % લોકો લોક સિભાગીદારીમાં વધારો ર્યો
તેવ ું જણાવે છે જયારે ૩ એટલે કે ૦૧ % લોકો રીતી – હરવાજોમાં સુધારો ર્યો તેવ ુ ં
જણાવે છે .
224
કોષ્ટક – ૪૫
225
કોષ્ટક – ૪૬
આહદવાસી તવકાસમાું સ્વૈચ્છછક સુંસ્થાઓ દ્વારા ચાલતા પ્રયત્નનો ફાળો દર્ાથ વત ું કોષ્ટક
226
કોષ્ટક – ૪૭
ઉત્તરદાતાના મતે આહદવાસી વીકાસ માટે સ્વૈચ્છછક સુંસ્થા કેવા પેકારન ું કાયથ કરી રિી
છે તે દર્ાથવત ું કોષ્ટક
ઉપરોક્ત કોષ્ટકમાં આહદવાસી નવકાસ માટે સ્વૈચ્ચ્છક સંગઠનો કેવા પ્રકારનુ ં કાયા
કરી રિી છે તે અંગે ૧૬૭ એટલે કે ૫૫.૬૬ % ઉત્તરદાતાઓ સારું કાયા કરી રિી છે તેવ ુ ં
જણાવે છે જયારે ૮૬ એટલે કે ૨૮.૬૬ % ઉત્તરદાતાઓ ઠીક – ઠીક કાયા કરી રિી છે
તેવ ું જણાવે છે અને ૭ એટલે કે ૦૨.૩૩ % લોકો કઈ ખાસ કાયા નર્ી કરી રિી તેવ ુ ં
માને છે અને ૩૬ એટલે કે ૧૨ % લોકો બહુ સારું કાયા કરી રિી છે તેવ ુ ં માને છે અને ૪
એટલે કે ૦૧.૩૩ % લોકો કિેવ ુ ં મુશ્કેલ છે તેવ ું જણાવે છે .
ટકાવારી
૫૫.૬૬
૬૦.
૫૦.
૪૦.
૨૮.૬૬
૩૦.
૨૦. ૧૨.
૧૦. ૨.૩૩ ૧.૩૩
૦.
સારું ઠીક-ઠીક કઈ ખાસ નહિ બહુ સારું કાયા કરે કિેવ ું મુશ્કે લ છે
છે
સારું ઠીક-ઠીક કઈ ખાસ નહિ બહુ સારું કાયા કરે છે કિેવ ું મુશ્કે લ છે
227
કોષ્ટક – ૪૮
સ્વૈચ્છછક સુંસ્થાઓ આહદવાસી તવકાસ માટે વધારે અસરકારક રીતે કાયથ કરી ર્કે તે
માટેના ઉત્તરદાતાના સ ૂચનો
ટકાવારી
૨.૬૬
૧૩
આહદવાસી જીવનશૈલીને અનુરૂપ
કાયાક્રમો ઘડવા
આહદવાસી સમાજ સાર્ે તાદાત્્ય
૫૧
૩૨.૩૩ કે ળવીને કયો કરવા
નાના-નાના પાયાનાં કાયો પર
ભાર મુકવો
સ્ર્ાનનક કક્ષાએ ઓહફસો વગેરે
સ્ર્ાપી કાયા કરવું
228
૭.૩ ઉપસુંિાર - :
229
પ્રકરણ – ૭
ુ સંશોધનમ ં
પ્રસ્તત
૭.૬ ઉપસંહ ર
230
૭.૧ પ્રસ્ત વન :-
૧) સ મ ન્ય રીતે કહીએ તો મોટ ભ ગન કુ ટંુ બોમ ં પરુ ુ ષપ્રધ ન કુ ટંુ બ વ્યવસ્ર્ જોવ
મળે છે .
૨)સંશોધન અભ્ય સ હેઠળન મોટ ભ ગન ઉત્તરદ ત ક્રહન્દુ ધમથ સ ર્ે જોડ યેલ છે ,
જય રે ધમ ાં તરણ ર્યેલ અને ખ્રિસ્તી ધમથ અપન વેલ ઉત્તરદ ત ની સંખ્ય સ મ ન્ય
જેવી જોવ મળે લ છે .
૩) અભ્ય સમ ં મોટ ભ ગન ઉત્તર દ ત ઓ વ રલી અને કોકણ જ્ઞ વતન જોવ મળે છે .
તેર્ી કહી શક ય કે આ બંને જાતીઓન ંુ પ્રભત્ુ વ આ વવસ્ત રમ ં વધ રે જોવ મળે છે .
ુ ય વ્યવસ ય છે .
૭) સંશોધનમ ં મોટ ભ ગન ઉત્તરદ ત નો ખેતીએ મખ્
231
૮) સંશોધનમ ં આવરી લીધેલ મોટ ભ ગન ઉત્તરદ ત ઓ સંયક્ુ ત પક્રરવ રમ ં રહેત
જોવ મળે છે .
૯) કે સંશોધનમ ં આવરી લેવ યેલ મોટ ભ ગન લોકો ૪ ર્ી ૬ સભ્યોન પક્રરવ ર સ ર્ે
રહેત જોવ મળે છે .
ુ ય વ્યવસ ય ખેતી છે .
૧૦) અભ્ય સ હેઠળન મોટ ભ ગન લોકોનો મખ્
ુ ય વ્યવસ યમ ર્
૧૧) મખ્ ં ી મોટ ભ ગન લોકોની વ વષિક આવક ૨૫૦૦૦ કરત ં નીચે છે .
ુ ય વ્યવસ ય ખેતીને આવર્િક ઉપ ર્જન મ ટે નક્રહ પરં ત ુ આખ વષથનો
ક રણ કે અહીં મખ્
ખોર ક ઉત્ત્પન કરવ મ ટે ઉપયોગમ ં લેવ મ ં આવે છે .
ુ લન છે .
૧૨) મોટ ભ ગન લોકોનો ગૌણ વ્યવસ ય પશપ
ં ર કરવ ંુ પડે છે .
૧૪) અભ્ય સ હેઠળન મોટ ભ ગન લોકોને આજીવવક મેળવવ સ્ર્ળ ત
232
ુ ીનો અંદ જીત ખચથ કરે છે , જેન
૧૮) મોટ ભ ગન ઉત્તરદ ત ઓ ૦ ર્ી ૨૫,૦૦૦ સધ
ક રણે તેઓ આવર્િક રીતે સક્ષમ બની શકત નર્ી અર્વ તેમની આવક ઓછી મળતી
હોવ ન ંુ પણ એક ક રણ દશ થ વી શક ય છે .
૧૯) મોટ ભ ગન ઉત્તરદ ત ઓ બચત કરે છે , પરં ત ુ એ કોષ્ટક નં. ૧૩,૧૪.૫ વગે રેન
ુ ન ની બચત કરે છે , તેઓ હજી આવર્િક
અભ્ય સ કરત જણ ય આવે છે કે તેઓ ખબ
બ બતમ ં ગંભીરત ર્ી વવચ રત નર્ી. જેન ંુ મખ્
ુ ય ક રણ તેઓની સંસ્કૃવત પણ હોય શકે
છે “આજન ંુ આજ, ક લન ંુ ક લ”
૨૦) સંશોધનમ ં મોટ ભ ગન ઉત્તરદ ત ઓ સ્વ સહ ય જુર્ અને બેંક મ રફતે બચત
ુ યત્વે સ્વૈચ્છછક સંગઠનો દ્વ ર શરુ કરવ મ ં આવેલ છે .
કરે છે . જે મખ્
૨૨) સંશોધનમ ં મોટ ભ ગન ઉત્તરદ ત ઓ આવર્િક મદદ મેળવત જોવ મળે છે , જેમ ં
ખ સ કરીને સરક રી-ખ્રબનસરક રી સંસ્ર્ દ્વ ર મળતી સબસીડી કે અન્ય યોજન મ રફત
ચ લત DBT યોજન અંતગથત પોત ન એક ઉન્ટમ ં જમ ર્ ય તેને આવર્િક સહ ય ગણે
છે .
૨૪) બધી જ સંસ્ર્ ઓન ંુ સરખ ંુ યોગદ ન રહેલ છે . દરે ક સંસ્ર્ ન સરખ ઉત્તરદ ત ઓ
અભ્ય સ હેઠળ પસંદ કરવ મ ં આવ્ય છે .
233
૨૭) મોટ ભ ગન ઉત્તરદ ત ને ખેતી વવક સની યોજન નો લ ભ મળે લ છે .
ઉત્તરદ ત ઓન મખ્ુ ય વ્યવસ ય મોટ ભ ગે ખેતી છે , તેર્ી મોટ ભ ગન ઉત્તરદ ત ને
ખેતી વવષયક યોજન નો લ ભ પ્ર પ્ત ર્યેલ છે જય રે ૫૧ ઉત્તરદ ત ઓ ખેતી વસવ યન
અન્ય વ્યવસ ય સ ર્ે જોડ યેલ હોવ ર્ી ખેતી વવષયક યોજન નો લ ભ મળે લ નર્ી.
૨૯) મોટ ભ ગન લોકોને આવર્િક ફ યદો ર્યો છે .સ્વૈચ્છછક સંસ્ર્ ન પ્રયત્નોર્ી અને
ૂ કવૃ ષક્ષેત્ર પક્રરવતથન લ વી પોત ની આવકમ ં વધ રો ર્યો છે .
ક યથિમોર્ી આક્રદમ ખેડત
કોઈને કોઈ સ્વરૂપે લ ભ મળત કવૃ ષ ઉત્પ દન,મ વજત,સંગ્રહ,વેચ ણ જેવ કવૃ ષ ક યથમ ં
ૂ ને લ ભ ર્યો છે .
બદલ વને ક રણે આક્રદવ સી વવસ્ત રન ખેડત
ુ ી સ રી ઓલ દો આપવ મ ં
૩૧) મોટ ભ ગન લોકોને એટલે કે ૭૨ (૪૫%) લોકોને પશન
આવી છે .ઉપર ત ુ લન મ ટે યોગ્ય અને જરૂરી સવુ વધ ઓ અને ત લીમ
ં સંસ્ર્ દ્ર ર પશપ
પણ આપવ મ ં આવેલ છે .
ુ લન
૩૨) મોટ ભ ગન એટલે કે ૬૯% લોકોને આવર્િક દ્રષ્ટીએ ફ યદો ર્યેલ છે .પશપ
વ્યવસ યને આધવુ નક અખ્રભગમર્ી વવકસવ નો પ્રયત્ન જોવ મળે છે .
૩૪) વશક્ષણન ક યોમ ં મોટ ભ ગન એટલે કે ૯૦% ક યો પ્ર ર્વમક સ્તરે ર્યેલ છે . જે
ુ યત્વે સરક રી તંત્ર દ્ર ર
મખ્ ર્યેલ છે . પરં ત ુ પ્રસ્તત
ુ સંશોધન વવસ્ત ર હેઠળન
આંતરય ળ ગ મોમ ં સ્વૈચ્છછક સંસ્ર્ ન પ્રય સો અને ક યથિમોન પક્રરણ મે સ્ર્ વનક
234
લોકોમ ં વશક્ષણ પ્રત્યે જાગૃવત આવવ ન ક રણે તેમજ મ ળખ કીય સવુ વધ ઓ વધવ ર્ી
વશક્ષણ ક્ષેત્રે પક્રરવતથનને પ્રરે કબળ મળય ંુ છે .
235
૪૨) સ મ જજક સરુ ક્ષ ને લગત ક યથિમો ર્ ય છે .
૪૩) સ મ જજક સરુ ક્ષ ને લગત ક યથિમોમ ં સૌર્ી વધ રે ક યથિમો આક્રદવ સી હક્કો
ુ યત્વે ખેતીની જમીનન મ ખ્રલકી અવધક ર પ્ર પ્ત
અંગેન ચલ વવ મ ં આવે છે , જેમ ં મખ્
ુ ય ગણવ મ ં આવે છે , જેન પક્રરણ મ સ્વરૂપે આક્રદવ સી હક્કો
કરવ ની બ બત મખ્
અંગેની ચળવળો વધ ુ સક્રિય બની છે અને તેનો લ ભ સ્ર્ વનક આક્રદવ સી લોકોનો
મળયો છે .
૪૬) વ્યવસ યલક્ષી ક યથિમોર્ી લોકોને સૌર્ી વધ રે ફ યદો આવર્િક દ્રષ્ષ્ટએ ર્યો
ુ ય
છે .વ્ય વસય લક્ષીક યથિમોર્ી લોકોની આજીવવક વધી છે જે આર્ીક ફ યદ તરીકે મખ્
છે .
ુ
૪૭) મોટ ભ ગન લોકોન મતે સહ ય મેળવવ મ ટે ન ક યથિમો ચલ વ ય છે . પ્રસ્તત
સંશોધન વવસ્ત રમ ં ચલ વવ મ ં આવત મોટ ક યથિમો સરક ર શ્રીની સહ યર્ી ચ લે
ુ ક યથિમો CRS કે પરોપક રી ભ વન ર્ી ચલ વ ય છે .
છે . જય રે અમક
૪૮) સ્વૈચ્છછક સંસ્ર્ દ્વ ર સૌર્ી વધ રે જાગૃવતન ક યથિમો તર્ ત લીમન ક યથિમો
ચલ વ ય છે , જેન ુ ં વધ ુ સરક રી સહ ય/
પક્રરણ મ સ્વરૂપે સ્ર્ વનક લોકો વધમ
યોજન નો લ ભ મેળવી રહેલ છે .
૪૯) મોટ ભ ગન લોકોને વવવવધ યોજન ઓ અંગે ની મ ક્રહતી મળી છે , અને તેન
વવશેનો ખ્ય લ વવકસ્યો છે અને લોકોમ ં જાગૃવત આવી રહી છે . તેમ છત ં દરે ક
ઉત્તરદ ત ને સરક રી સહ ય/ ક યથિમનો લ ભ પ્ર પ્ત ર્યેલ નર્ી. જે દસ્ત વેજી
આધ રન ંુ ક રણ પણ હોય શકે છે .
236
૫૦) સંશોધન અભ્ય સન મોટ ભ ગન ઉત્તરદ ત ન જીવનમ ં સ્વૈચ્છછક સંસ્ર્ ન
વવવવધ ક યોર્ી બદલ વ આવેલો જોવ મળે છે .
છે .
ભ ગીદ રીમ ં વધ રો ર્યેલ છે અને સ્ર્ વનક કક્ષ એ નેત ૃત્વનો વવક સ પણ ર્યેલ છે .
૫૮) સ્વૈચ્છછક સંસ્ર્ દ્વ ર સ સ્ં કૃવતક પક્રરવતથન મ ટે સીધ ક યથિમો કરવ મ ં આવેલ
નર્ી પરત ંુ અન્ય ક યથિમોન અસરોન પક્રરણ મ સ્વરૂપે સ સ્ં કૃવતક બદલ વ જોવ મળયો
છે .
237
૫૯) મોટ ભ ગન લોકો એવ ંુ મ ને છે કે સ્વૈચ્છછક સંગઠનોન ક યોર્ી મખ્
ુ યત્વે સ સ્ં કૃવતક
સ્તરનો વવક સ ર્યેલ છે અને સંસ્કૃવતમ ં રહેલ બદીઓ પણ દુર ર્યેલ છે , આક્રદમ
સંસ્કૃવતમ ં રહેલ ખ મીઓ, કુ ક્રરવ જો સ્વૈચ્છછક સંસ્ર્ ન પ્રય સોર્ી દુર ર્ય છે .
ુ ર ર્યો છે .
લોકોન આરોગ્યમ ં પણ સધ
૬૨) આરોગ્ય લક્ષી ક યથિમ સતત ચ લતો ક યથિમ છે . વ્યસ્ક્તની મશ્ુ કેલી અર્વ
બીમ રીન સંજોગોમ ં મદદ મળવ ર્ી મનોવવજ્ઞ ન અસર ઉપજે છે . જેન પક્રરણ મે સૌર્ી
અગત્યન ક યથિમ તરીકે આરોગ્યનો ક યથિમ મોટ ભ ગન ઉત્તરદ ત એ પસંદ કરે લ
છે .
ુ જ સંતોષ છે .
૬૫) મોટ ભ ગન ઉત રદ ત ઓ ને સ્વૈચ્છછક સંગઠનોન ક યોર્ી ખબ
238
૬૮) મોટ ભ ગન ઉત્તરદ ત ઓ સ્વૈચ્છછક સંગઠનોન ક યો ર્ી સમગ્ર વવસ્ત રમ ં
વ્યવસ વયક પક્રરવતથન આવેલ ં ુ છે તેવ ંુ મ ને છે . બ યફ જેવી સ્વૈચ્છછક સંસ્ર્ ઓ ઘણ
વષોર્ી કૃવષ અને સ ર્ે વ્યવસ ય પર ક યથરત છે , જેન પક્રરણ મે ખેતીની પિવતમ ં
ુ ર,
સધ આધવુ નકરણ, નવ ગૃહઉદ્યોગ, પરં પર ગત વવક સ જેવ ક યથિમોર્ી,
વ્ય વસવયક, આવર્િક અને સ મ જજક પક્રરવતથન જોવ મળે છે .
239
૭.૩ ઉપકલ્પન ની ચક સણી :-
૧. સ્વૈચ્છછક સંગઠનો સ્ર્ વનક સંસ્ર્ ઓને સ ર્ે ર ખી વવક સની પ્રક્રિય કરત હશે.
સ સ્ં કૃવતક સ્તરનો વવક સ ર્યેલ છે . અને સંસ્કૃવતમ ં રહેલ બદીઓ પણ દુર ર્યેલ છે .
આક્રદમ સંસ્કૃવતમ ં રહેલ ખ મીઓ, કુ ક્રરવ જો સ્વૈચ્છછક સંસ્ર્ ન પ્રય સોર્ી દુર ર્યેલ છે .
મક્રહલ નોની ભ ગીદ રીમ ં વધ રો ર્યેલ છે , અને સ્ર્ વનક કક્ષ એ નેત ૃત્વમ ં પણ વવક સ
ર્યેલ છે .
ુ સંશોધનમ ં સંશોધક
આપ ઉપરોક્ત બ બતન સંદભે કહી શક ય કે પ્રસ્તત
પર્થદશથક મ નેલી ઉપકલ્પન ને સ્વૈચ્છછક સંગઠનો સ્ર્ વનક સંસ્ર્ ઓને “૧ – વવશ્લેષણ
કોષ્ટકીકરણ / તે અહી પ ૃથ્ર્કરણ” સ ર્ે ર ખી વવક સની પ્રક્રિય કરત હશે અને
ત રણની પ્રક્રિય બ દ ખરી સ ખ્રબત ર્ ય છે .
240
૨. સ્વૈચ્છછક સંગઠનન પ્રયત્નોર્ી આક્રદવ સીઓમ ં જાગૃતત જોવ મળતી હશે.
ુ સંશોધનની ઉપકલ્પ્ન ઓ
આમ ઉપરોક્ત ત રણોન સંદભે કહી શક ય કે પ્રસ્તત
નં ૨ – સ્વૈચ્છછક સંગઠનોન પ્રયત્નોર્ી આક્રદવ સીઓમ ં જાગૃતત જોવ મળતી હશે તે
અહી પ ૃથ્ર્કરણ, વવશ્લેષણ અને વવવરણર્ી સ ખ્રબત ર્ ય છે .
ુ સંશોધનનો મખ્
પ્રસ્તત ુ ય પ્રશ્ન એ ઉપરોક્ત ઉપકલ્પન છે . પ્રસ્તત
ુ સંશોધન
તેન મ ં આક્રદવ સી વવક સ મ ટે સ્વૈચ્છછક સંગઠનો અસરક રક રીતે ક યથરત હશે સંદભથ
ુ સંશોધન આ ઉપકલ્પ્ન ની બ જુ જેન સંદભથન દરે ક બ જુ રહ્ં ુ છે ,
સંપ ૂણથ પ્રસ્તત
પ સ ઓ પર સંશોધકે પત સ હ ર્ ધરી છે .
241
ત રણ નં ૨૩ ઉત્તરદ ત ઓન મત પ્રમ ણે તેઓન ગ મડ ઓમ ં સ્વૈચ્છછક
સંસ્ર્ ઓ ક યથરત છે . છે લ્લ ઘણ વષોર્ી આક્રદવ સી સમ જન ઉત્ર્ ન મ ટે જેન
પક્રરણ મ સ્વરૂપે સંશોધન અભ્ય સ હેઠળન તમ મ ક યથિમ ચલ વવ મ ં આવે છે , એન ંુ
ુ ી પહોછય ંુ છે .
ક યથક્ષેત્ર ગ મડ ઓ સધ
242
યોગ્ય લ ભ પક્ષ પક્ષી વગેરે સ્વૈચ્છછક સંસ્ર્ ન દ્વેષ, ર ગ ક્ય રે ક સ્ર્ વનક, ર જકીય
પ્ર પ્ત ન ર્ ય ક યથિમન યજ્ઞમ ં હ ડક ન ખવ ન ંુ ક યથ કરત હોય છે .
ુ સંશોધન અહેવ લન
પ્રસ્તત પ્રકરણ ૭ ન ત રનો પૈકી ત રણ નં ૭૨
મોટ ભ ગન ઉત્તરદ ત આક્રદવ સી વવક સમ ં સ્વૈચ્છછક સંગઠનન યોગદ નને મધ્ય
કક્ષ ન ંુ ગણ વે ૭૫ સ્વૈચ્છછક સંગઠનો એ વધ ુ અસરક રક રીતે ક યથ કરવ મ ટે ત રણ નં
– છે . આક્રદવ સી જીવનશૈલીને અનરૂુ પ ક યથિમો ઘડવ જોઈએ, કહીએ તો સંસ્ર્ ગત
ક યથિમોમ ં સ્ર્ વનક કે ર જકીય અન્ય પ્રક રન પ્રશ્નો ઉદ્ભવત જોવ મળે છે . આમ, ૪
ુ સંશોધનની ઉપક્લ્પન નં.-
આક્રદવ સી વવક સ મ ટે વવક સન પ્રયત્નોમ ં – પ્રસ્તત
કેટલ ક પ્રશ્નો જોવ મળત હશે.
ુ
પ્રસ્તત સંશોધનમ ં ઉપરોક્ત ઉપક્લ્પન એ આક્રદવ સી સમ જન સવ ાંગી
વવક સન પ્રય સર્ી તપ સવ ન સંદભથમ ં અગત્યની ગણ વી શક ય છે . જ્ય રે કોઈ
વવસ્ત ર કે સંસ્ર્ નો સવ ાં ગી વવક સ સ ધવો હોય ત્ય રે શૈક્ષખ્રણક જેવ દરે ક પ સ પર
ધ્ય ન, આરોગ્ય, સ સ્ં કૃવતક, આવર્િક, સ મ જજક કેષ્ન્દ્રત કરી સવ્ુ યવસ્સ્ર્ત સઆ
ુ યોજજત
243
હશે. આ વવધ ન પ ૃથ્ર્કરણ, વવવવરણ અને ત રણની કસોટીન અંતે સત્ય સ ખ્રબત ર્ ય
છે .
ુ સંશોધનમ ં મખ્
પ્રસ્તત ુ ય ફખ્રલત ર્થ જે શોધવ ન ંુ હત ંુ તે મખ્
ુ ય એ હત ંુ કે સ્વૈચ્છછક
સંસ્ર્ ન પ્રય સોર્ી આક્રદવ સી સમ જમ ં કેવ પક્રરવતથનો આવ્ય હશે અને તે કેવ
પ્રક રન પક્રરવતથનો હશે તે શોધવ ન ંુ પ્રસ્તત
ુ સંશોધનમ ં સ્વૈચ્છછક સંસ્ર્ ન સમગ્ર
ુ
પ્રસ્તત સંશોધનની ઉપકલ્પન નં ૬ સ્વૈચ્છછક સંગઠનોન પ્રયત્નોર્ી
આક્રદવ સીઓમ ં સ મ જજક પરીવતથન આવ્ય હશે. સ સ્ં કવૃ તક, ધ વમિક, ર જકીય, આવર્િક
૭ ન ત રણો પૈકી ત રણ નં- આ ઉપક્લ્પન ની ચક સણીન સંદભે પ્રકરણ ૩૪, ૩૬
શૈક્ષખ્રણક સશ થવે છે . ૩૫
ત રણ નં ૪૬ આવર્િક પક્રરવતથન દશ થ વે છે –
244
૭.૪ ક્રિય ત્મક પગલ ઓ :-
245
ુ ર ર્ ય તેવ ક યો
સ મ જજક જાગૃત્તત આવે અને શૈક્ષખ્રણક સ્તરમ ં સધ
સ્વૈચ્છછક સંગઠનો દ્વ ર હ ર્ ધરવ જોઈએ.
• આક્રદવ સી વવક સ મ ટે ક યથ કરતી અને સમ ન ધ્યેય ધર વતી સ્વૈચ્છછક
સંસ્ર્ ઓ વછચે એક સમ ન નેટવકથ ઉભ ંુ કરવ ંુ ખબ
ુ જરૂરી છે , જે દ્વ ર
શક ય .
અસરક રકત અને ભૌવતક વવક સ તરફ ધ્ય ન કેષ્ન્દ્રત કરવ ંુ જોઈએ .
246
આક્રદવ સીઓમ ં રહેલ વૈવવધ્યને અને સમતોલ વવક સને ધ્ય નમ ં ર ખી
.અને ક યથ કરવ ંુ જોઈએ
• મ ત્ર સ્વૈચ્છછક સંગઠનોન ક યથિમોર્ી સંપ ૂણથ આક્રદવ સી વવક સ ર્ ય
નક્રહ આર્ી અન્ય સરક રી વવભ ગો અને સરક રી યોજન ઓનો લ ભ
ુ ં વધ ુ લોકો સધ
વધમ ુ ી પહોચે તે મ ટે પણ ક યથ કરવ મ ં આવે તે જરૂરી
247
૪) ધરમપરુ અને કપર ડ ન આક્રદવ સીઓન વવક સ મ ટે સ્વૈચ્છછક સંસ્ર્ ન પ્રયત્નો
અભ્ય સમ ં તપ સવ મ ં આવ્ય છે . પરં ત ુ અન્ય સરક રી યોજન ઓ દ્વ ર
આક્રદવ સીઓમ ં આવેલ પક્રરવતથન અંગે પણ અભ્ય સ ર્ઇ શકે તેમ છે .
ુ ર તનો છે વ ડ નો અને
૫) આ અભ્ય સમ ં આવરી લેવ મ ં આવેલ વવસ્ત ર ગજ
અંતક્રરય ળ વવસ્ત ર છે તેર્ી અહી ક યથરત વવવવધ સ્વૈચ્છછક સંગઠનોને પડતી મશ્ુ કેલીઓ
અને તે મશ્ુ કેલીઓન ઉકેલો તેમણે કેવી રીતે ગોત્ય છે તે અંગે પણ ઊંડ ણર્ી અભ્ય સ
ર્ઇ શકે તેવી શક્યત જણ ય છે .
ુ જ સદ
૯) સંશોધન વવસ્ત ર પ્ર કૃવતક રીતે ખબ ંુ ર અને રમણીય સ્ર્ળોર્ી ભરે લો છે ત્ય રે
અહી પ્રવ સન ક્ષેત્ર વવક સની પણ વવશ ળ તકો પડેલી જોવ મળે છે તેર્ી અહી
પ્રવ સન ક્ષેત્રન વવક સની તકો અને તે દ્વ ર સ્ર્ વનકોને રોજગ રી મળી રહે તે મ ટે ન
અભ્ય સ પણ ર્ઇ શકે તેમ છે .
૧૦) ભરપરુ કુ દરતી સંશ ધનો હોવ ર્ી અહી કુ દરતી સંશ ધનોન જતન અને યોગ્ય
ઉપયોગ દ્વ ર આજીવવક વવક સ મ ટે ન અભ્ય સ પણ ર્ઇ શકે
248
૭.૬ ઉપસંહ ર :-
આવે અને તેમન ંુ સ મ જજક અને સંસ્કૃવતક જીવન પણ ઉમદ બને તેવ પ્રયત્નો
કરવ મ ં આવી રહ્ય છે અને તે દ્વ ર આક્રદવ સી સમ જમ ં એક બદલ વની લહેર જોવ
મળે છે . સતત આવ ક યથિમો અને પ્રયત્નો દ્વ ર સમ જન અન્ય પ્રવ હોર્ી પ છળ રહી
ગયેલ લોકોને પોત નો વવક સ સ ધવ મ ટે આ પ્રયત્નો ઉપયોગી નીવડી રહ્ય છે અને
તે દ્વ ર તેમન ંુ સમગ્ર જીવન વવકસી રહ્ં ુ છે . તેર્ી આ પ્રયત્નોને જો વધ રે અસરક રક
રીતે અને વધ રે વ્ય પમ ં ફેલ વવ મ ં આવે તો આક્રદવ સી વવક સની પ્રક્રિય ને વધ ુ
ઝડપી બન વી શક ય તેમ છે .
249