Professional Documents
Culture Documents
ણ
િવવક ૂ
ે :
િનવદન
ં
ીમ ્ શકરાચાય દસ ુય ઉપિનષદો ઉપર તમ ે જ ભગવ$્ ગીતા ઉપર િવ%ત ૃ
ે
િવવચન'પ ભા(ય લ*ું છે તથા વદ-યાસના
ે ં ./01ો ે ુ ં ભા(ય તો
ૂ ઉપર2ુ ં તમ2
ત33વ4ાનના સા5હ3યમાં જગિવયાત છે . આ ભા(યોમાં તમણ ે ે અ9ૈત િસ;ાત2 ં ું
<િતપાદન ક*ુ= છે . આ િવ%ત ૃ ભા(યોમાં તા5ક>ક પ5રભાષાઓમાં વણાયલા ે એ
અ9ૈતિસ;ાતનાં યુ Aદાઓન
ુ ે સામાBય અCયાસી-Dજ4ા0ુ પણ સરળતાથી સમF
શકG એ રHતે આ Iથમા ં ં રJૂ કયાK છે . આમાં ઘણા Mલોકો સરળ, Nદયગમ ં અને
ુ
ખપાઠ કરH શકાય એવા છે . એથી અ9ૈત િસ;ાતના ં અCયાસીઓમાં આ Iથ ં Qબ ૂ
િ<ય બનલોે અને <િસS; પામલો ે છે .
ં
ીમ ્ શકરાચાય K િવર ચત - િવવક ે ડામ ણ
ૂ
Uણવા અશV છતા ં Wમને સવK વદાતનાે ં ં
િસ;ાતથી Uણી શકાય છે , એ પરમ
ં
આનદ%વ'પ સ$્ X'ુ ી ગોિવYદને Zુ ં <ણામ ક'ં [.ં (૧)
<ાણીઓને પહલા ુ
G ં તો મ2(યજBમ ુ K
$લભ ે ં _'ષ
છે ; તમાય ુ થ` ું અને પછH
.ા/ણપa ું મળવ`
ે ું Mકલ
ુ G છે ; .ા/ણ થયા પછH વદધમને ુ
K ે અ2સર` ું અને પછH
િવ9ાન થ` ું ક5ઠન છે . તે પછH પણ આ3મા અને અના3મા2 ુ ં _થcરણ ૃ , અપરોd
અ2ભવુ , આ3મા પોતે ./'પ છે એ સમeયા પછHની f%થિત અને fgત ુ -એ તો
ુ
કરોડો જBમોના ં _iયો િવના મળતા ં નથી. (૨)
ૃ
ભગવાની kપા ુ
જ Wમા ં કારણ છે , એ મ2(યજBમ ં
, સસારમાથી ં ુ
gત થવાની
ુ
ઈmછા અને મહા_'ષોનો સમાગમ – આ 1ણ $લભ ુ K જ છે . (૩)
ુ K મ2(યજBમ
G ે કરHને $લભ
કમ ુ ે
મળવીન ે ં પણ વદાતના
ે અને તમા ે ં ં
િસ;ાત2 ુ ં 4ાન
થઈ શકG એ` ું _'ષ3વ
ુ પામીને પણ W ઢ ુ
ૂ pS;વાળો મ2(ય ુ આ3માની fgત ુ
માટG <ય3ન કરતો નથી, એ આ3મઘાતક જ છે ; અને એ સ ્ – દહ G વગરે G વ%ઓ ુ
ઉપર આસfgત ધરાવવાથી પોતે જ પોતાને હણે છે . (૪)
ુ K મ2(યદહ
$લભ ુ ુ
ે ં પણ _'ષ3વ
G અને તમા પાsયા છતા ં W માણસ ત3વ4ાન'પી
%વાથK સાધવામા ં આળસ કરG છે , એનાથી ખ
ૂ K બીજો કોણ શકG ? (૫)
(અધારામા ં પડલા G ) દોરડાને eયારG મથી સપK માનવામા ં આવે, 3યારG તે ાિતથી
ં
ે -સપના
માનલા K ુ
ડરથી W $ઃખ થાય છે તન ે ે, બરાબર િવચાર કયાK પછH ‘આ તો
દોર}ુ ં છે , આવો િન
ય જ $ર ૂ કરG છે . (૧૨)
આ3મ4ાનના અિધકારH
G દG છે ; અને એમા ં દશ
ફળિસS; અિધકારHને ખાસ કરH ઉપદશ G , કાલ વગર
ે G ઉપાયો
પણ સહાયક બને જ છે . (૧૪)
G ં લdણોવાળો pS;માન
ઉપર કહલા ુ K ં ચરુ મ2(ય
, િવ9ાન અને તકિવતકમા
K ુ
આ3મિવામા ં અિધકારH છે . (૧૬)
(જગત2 ુ ં mછપa
ુ ું નજરG ) જોવાથી અને સાભળવા
ં ે G
વગરથી G
આ દહથી ં
માડH
./લોક 0ધીના ુ બધા અિન3ય ભોય પદાથને તF દવાની
G W ઈmછા એ જ
‘વૈરાય’ છે . (૨૧)
ુ
pS;ન ે હમશા ુ ./મા ં જ f%થર કરવી, એ ‘સમાધાન’ કહવાય
ે ં w; G છે ; ચને
ે
%વmછાચારH કર`,ું એ ‘સમાધાન’ નથી.(૨૭)
ં દહ
અહંકારથી માડH ુ
G 0ધીના ં Wટલા ં અ4ાનકપત બધનો
ં ે ં
છે , તમાથી પોતાના
ુ ુ ુ ’ું છે .(૨૮)
આ3મ%વ'પના 4ાન 9ારા ટવાની ઈmછા એ ‘પa
ુ ુ ુ
પa ું મદં અથવા મયમ હોય, તોપણ વૈરાયથી, શમ વગર ં
ે G ષસપિથી
ુ
અને X'ની ૃ
kપાથી વદHને સફળ થાય છે . (૨૯)
ુ ુ ુ
Wનામાં વૈરાય અને પa ું – બન
ં ે તી હોય, તમા
ે ં જ ‘શમ વગર ં
ે G ષસપિ’
K અને સફળ થાય છે . (૩૦)
સાથક
ુ ુ ુ
પણ Wનામા ં વૈરાય અને પa ું બન
ં ે મદ
ં હોય, તમા
ે ં રહલી
G ે G
‘શમ વગર
ં
ષસપિ’ મ'%થળ ના જળની પઠ ે G મા1 દખાવની
G જ બને છે (૩૧)
ુ
fgતના ં કારણોની સામIીમા ં ભfgત જ સૌથી (ઠ ે છે . પોતાના %વ'પ2 ુ ં મનન
કર`ુ,ં એ જ ‘ભfgત’ કહવાય G છે . કટલાક
G િવ9ાનો કહ G છે કG ‘પોતાના આ3મ3વ2 ુ ં
મનન એ જ ભfgત છે .’ ઉપર જણાવલા ે ં ચાર સાધનવાળા અને આ3મત3વને
Uણવા ઈmછતા _'ષ ુ ે <ા4-f%થત<4 પાસે જ`,ું કG Wથી સસાર' ં પ બધનં ટG. W
ોિ1ય અને પાપર5હત હોય, િવષય-વાસનાને વશ ન હોય, ./વાઓમા ે ં (ઠ
ે
હોય. ./4ાનમા ં અIસર ે હોય, ધણા ં વગરના અfન Wવો શાત ં હોય, કારણ
િવના દયાનો સ|ુ હોય ને શરણે આવલાનો ે ં ુ હોય, એવા X'ન
બ ુ ે િવનય,
નતા અને સવાથીે ભfgત_વ ૂ Kક સવીને ે તે <સ થાય 3યારG પાસે જઈ પોતાને
Uણ` ું હોય તે આમ _છ`ઃ ૂ ુ (૩૨ – ૩૩ – ૩૪ – ૩૫ – ૩૬)
શરણે આવલા
ે ં ુ અને દયાના સાગર, હG X'દવ
લોકના બ ુ G ! < ુ ! Zુ ં આપને
ં ુ
નમ%કાર ક'ં [.ં સસાર'પીસ|મા ં પડલા
G મારો, અિત ક'ણા'પી અત ૃ વરસતી
આપની સરળ કટાd|(ટથી આપ ઉ;ાર કરો. (૩૭)
ુ G
રોકવો Mકલ ં
એવા સસાર'પી દાવાનળથી Zુ ં દાઝલોે ુ K
[ં અને $ભાય'પી
ધીથી અિતશય થરથ'ં [ં અને ડ'ં [;ં તથી
ે Zુ ં આપને શરણે આ-યો [.ં આપ
ૃ ુ મને બચાવો. આપ િશવાય બીUને શરણ લવા
3*થી ે યોય Zુ ં નથી માનતો.
(૩૮)
આ ભયકર ં ં
સસાર' પી સ|ન ુ ે પોતાની મળ ે ે જ તરH ગયલા ે , બીUઓને પણ
ં
તારનારા અને વસતઋની ુ પઠે G <ાણીમા12 ુ ં 5હત કરનારા (આપ Wવા) શાત
ં
ુ
સ3_'ષો ુ
(આ $િનયામા )ં વસે છે . (૩૯)
પોતાની મળ ુ
ે ે જ બીUના ં $ઃખો ૂ કરવા ત3પર રહ`
$ર G ,ું એ મહા3માઓનો %વભાવ
ૂ K આકરા તપથી તપલી
છે ; Wમ 0યના ે ૃ
_વીન ં G પોતાની મળ
ે આ ચ|દવ ં
ે ે જ શાત
કરG છે . (૪૦)
હ G < ુ ! સસાર'પ
ં દાવાનળની ઝાળથી દાઝલા ે અને આપને શરણે આવલાે આ-
મને, આપ ./ાનદના ં ુ
રસા2ભવવાળા ,ં પિવ1, અિત િશતળતાવાળાં, આપના
ુ
ખ'પી ુ K
0વણકળશથી G ં અને કાનને 0ખ
ઝરલા ુ આપનારા ં વચન'પ અતથી
ૃ
િસYચો. Wઓ એક dણ પણ આપની (kપા ૃ ) |(ટના પા1 બBયા છે અને Wમને
આપે પોતાના તરHકG %વીકાયાK છે , તમન
ે ે ધBય છે . (૪૧)
Zુ ં આ સસાર'પી
ં સ|ુ કવી
G રHતે ત'ં ? મારH શી ગિત થશે ? કયો ઉપાય છે ? એ
કાઈ ૃ કરH મને બચાવો. અને મારા સસાર'પી
ં Zુ ં Uણતો નથી. < ુ ! kપા ં $ઃુ ખનો
નાશ કરો.’(૪૨)
ં
સસારના ભયનો નાશ કરનાર કોઈ મોટો ઉપાય છે ; એ ઉપાયથી ું સસારસાગર
ં
ં પામીશ. (૪૬)
તરHને પરમાનદ
ે ં
વદાતના અથનો
K િવચાર કરવાથી ઉમ 4ાન થાય છે ; અને પછH તનાથી
ે
ં
સસારના ુ
$ઃખનો ં નાશ થાય છે . (૪૭ )
અ3યત
ં
બધન ક* ું છે , એ કમ
G આ-*,ું એની f%થિત કવી
G ં કવી
છે , અને એમાથી G રHતે ટH
શકાય ? વળH અના3મા એ કોણ છે , પરમા3મા કોણ, પોતાનો આ3મા કોણ, અને એ
ં ે ુ ં 4ાન કવી
બ2 G રHતે થાય, એ આપ કહો.’ (૫૧)
ુ ‘તને ધBય છે . કરવાના ં બધા ં કામ ું કરH Vો
X'ઃ ૂ ુ
છે . ત તારા kળને પિવ1
ક*= ુ છે ; કારણ કG ું અ4ાન'પ બધનમાથી
ં ં ટH ./'પ થવા ઈmછે છે . (૫૨)
આ3મ4ાનની મહા
ં
યોગથી, સાયથી , કમથી
K કG િવાથી મોd થતો નથી, એ તો મા1 ./ અને
આ3માની એકતાના 4ાનથી જ થઈ શકG છે , બીF કોઈ રHતે ન5હ. (૫૮)
Wમ વીણા2 ુ ં 'પ, એની 0દરતાું અને એને બUવવાની મનોહર રHત માણસને
મા1 Qશ ુ કરG છે , પણ એથી કાઈ ં સાાeય મળH શકG ન5હ; એમ િવ9ાનોની
ુ
ભાષાની ચ ુરાઈ, શ¤દોની ઝડH, શાuોના ં -યાયાનની kશળતા અને િવ9તા-એ
બ ું મા1 ભોગ માટG છે . મોd માટG નથી. (૫૯-૬૦)
G
‘આ દખા ું જગત છે જ ન5હ’ એ` ું સમeયા િવના અને આ3મત3વને Uiયા િવના
મા1 બોલવા'પ ફળવાળા બહારના શ¤દોથી મ2(યોની ુ ુ
fgત ં
Vાથી થાય?
(૬૫)
ુ
શ¨ઓનો ૃ
નાશ કયાK િવના અને આખી _વીની ે
લમી મળ-યા િવના ‘Zુ ં રાU
G
[ં’ એમ કહવાથી કોઈ રાU થવાને યોય થતો નથી. (૬૬)
ૃ
Wમ _વીમા ં દાટ G ું ધન મળવ`ે ું હોય, તો પહલા
G ં કોઈ Uણકાર િવ©ા0 ુ માણસ
તરફથી મા5હતી મળવવી ે પડG, ને પછH જમીન ખોદH, કાકરા ં -પથરા ખસડH
ે ધનને
ુ
બહાર કાઢવા 0ધીની G
મહનત કરવી પડ,G મા1 ઉપલક વાતો કરવાથી એ ધન
બહાર નીકળ ું નથી; એ જ રHતે િનમળ K આ3મત3વ પણ માયાના કાયથી ં
K ઢકાય ે ું
હોઈ ./4ાની X'ના ુ ઉપદશથીG , તના ે મનન થી તથા િન5દયાસન વગરથી ે G
સમF શકાય છે , $(ટ ુ ુ
*fgતઓથી ન5હ. (૬૭)
<¢િવચાર
આW ત W <¢ કય છે , એ શાuવાઓન
ે ે માBય અને બZુ (ઠ ે છે . આ <¢ 01
ૂ
ં ૂ છે , પણ એમા ં ગભીર
Wવો ¥કો ં ે
અથK સમાયલો ુ ુ ઓ
છે , અને ુ ને એ સમજવા
Wવો છે . (૬૯)
અિન3ય વ%ઓ ુ ઉપર અ3યત ં વૈરાય થવો, એ મોd2 ુ ં <થમ કારણ કહવાય
G છે .
પછH શમ, દમ, િતિતdા અને મોહ-મમતાવાળા ં બધા ં કામોનો અ3યત ં 3યાગ થવો
જોઈએ. તે પછH વદાત2 ે ં ુ ં વણ, ત2 ે ુ ં મનન અને લાબાં વખત 0ધીુ ે ં
હમશા
ં
િનરતર આ3મત3વ2 ુ ં યાન કર` ું જોઈએ. એથી િવ9ાન િનિવªકપ પરમા3માને
પામી મોd2 ુ ં 0ખુ મળવ
ે ે છે . (૭૧ – ૭૨)
િવષયિનYદા
ં વગર
શ¤દ, %પશK, 'પ, રસ અને ગધ ે G પાચં િવષયોમાથી
ં મા1 એક એક િવષયથી
જ પોતપોતાના %વભાવ <માણે બધાયલા ં ે ં હરણ, હાથી, પત ગ*
ં ,ું માછલી અને
ં ે િવષયોથી બધાયલો
ભમરો મરણ પામે છે , તો એ પાચય ં ે ુ
મ2(ય મરG , એમા ં w ું
G ?ું (૭૮)
કહ`
ુ
W માણસ િવષયોની આશા'પી અિત $'3યજ મહાપાશથી ટ®ો હોય, તે જ મોd
ે
મળવવા સમથK થાય છે . બીજો છયે દશનK ે ે
(Bયાય, વશિષક, સાય, યોગ,
ૂ K ં અને ઉરિમમાસા
_વિમમાસા ં ) ને Uણનારો હોય તોપણ ન5હ. (૮૦)
ં
સસાર'પી ે
સાગરનો પાર પામવા તૈયાર થયલા ઉપલક વૈરાયવાળા ઓન ુ ુ ુ ે
ે
આશા'પી ¯ડ વગથી ુ
પાછો ફરH ગ°ં પકડHને વmચે જ }બાડH દG છે . (૮૧)
Wણે ઉમ વૈરાય'પી તલવારથી િવષયની ઈmછા'પી ¯ડને મારH નાયો હોય,
ં ુ નો પાર પામે છે . (૮૨)
તે જ માણસ િનિવªને સસારસ|
ુ
િવષય'પી િવકટ માગ જનાર મ લન pS;વાળા ૃ ુ સામે
માણસને ડગલે ડગલે 3*
જ આવ ું રહG છે , એમ તારG સમજ`;ું અને આ પણ સ3ય જ માનW કG 5હતm[ ે ,
સ«જન અથવા X'ની ુ આ4ા <માણે ચાલનાર માણસને પોતાની *fgતથી ુ
મોd'પી ફળની િસS; સારH રHતે થાય છે . (૮૩)
જો તને મોdની ઈmછા છે , તો િવષયને ઝરની
ે ૂ
ે G અિત $રથી
પઠ જ છોડH દG ; અને
ં
સતોષ , દયા, dમા, સરળતા, શમ અને દમ2 ુ ં અતની
ૃ ે G િન3ય આદરથી સવન
પઠ ે
કર. (૮૪)
G , uી અને _1
દહ ુ વગર
ે G ઉપરના મોહનો ું નાશ કર. એ મોહ જ મહા3*
ૃ ુ છે .
ુ
એને Fતીને િનઓ ભગવાનના <િસ; પરમ પદને પામે છે . (૮૮)
ૂ શરHરની િનYદા
%ળ
ં , લોહH, નસો, મદ
ચામડH, માસ ં
ે , મ«U અને હાડકાથી ૂ
-યાત તથા મળ1થી
G
ભરલો આ %ળ ૂ દહG િનYદાને જ પા1 છે . (૮૯)
ે
Wનો લવાથી Fવને આQ ું બાz જગત દખાય
G ૃ
છે , એ શરHરને જ Xહ%થના ઘર
ૂ G સમજવો. (૯૨)
Wવો %લદહ
ૂ
જBમ, ઘડપણ, મરણ, %ળતા ે G %ળ
વગર ૂ દહના
G ે ધમ છે . બાળપણ વગર
અનક ે G
એની અવ%થાઓ છે ; વણK, આમ વગર ે G અનકે Uતના એના િનયમો છે . તથા
માન, અપમાન વગરે G અનકે Uતની એની ખાિસયત છે . (૯૩)
દશ 5|યો
કાન, 3વચા (ચામડH), ખ, નાક, Fભ-આ પાચ ં 4ાનB|યો
ે છે ; કારણ કG એનાથી
( શ¤દ, %પશK, 'પ, રસ અને ગધ ુ ે પાચ
ં એમ અ2£મ ં ) િવષયો2 ુ ં 4ાન થાય છે ;
વાણી, પગ, હાથ, Xદા ુ અને ઉપ%થ-એ પાચ ં કમB|યો
² છે ; કારણ કG એ 5|યો
ુ ં ુ ં કામો તરફ વળે છે . (૯૪)
JદાJદા
¬તઃકરણના <કાર
પોતાની `િઓનાૃ કારણે ¬તઃકરણ મન, pS; ુ , ચ અને અહકાર
ં -એમ ચાર
<કાર2 ુ ં કહવાયG ં
છે . સકપ -િવકપ (િવચાર ) કરG છે તથી
ે મન, િન
ય કરG છે
ે pS;
તથી ુ , ‘Z’ુ ં એ` ું 4ાન થાય છે તથી ં
ે અહકાર અને ઈmછલીે વ%2ુ ુ ં ચYતન કરG
છે તથી
ે ચ નામે તે છે . (૯૫)
ં <ાણ
પાચ
Wમ સોનાના Jદાુ ુ
Jદા આકાર ( ના ં ઘરણા
G ં ) બનવાથી તના ુ ં Jદા
ે ં Jદા ુ ં નામ
પડG છે અને Wમ પાણીની JદH ુ JદH
ુ અવ%થામા ં તના ુ ં Jદા
ે ં Jદા ુ ં નામ પડG છે , તમ
ે
<ાણના ં પણ Jદા ુ Jદા ુ -યાપારોના કારણે <ાણ, અપાન, -યાન, ઉદાન અને
સમાન એવા ં નામ છે . (૯૬)
ૂ
0મ શરHર
( ૧ ) વાણી વગર ં કમ5|યો
ે G પાચ ² , ( ૨ ) કાન વગર ે G પાચં 4ાન5|યો ં
, ( ૩ ) પાચ
<ાણો, ( ૪ ) આકાશ વગર ં ત
ે G પાચ ુ વગર
ૂ ,( ૫ ) pS; ે G ચાર ¬તઃકરણ, ( ૬ )
અ4ાન, ( ૭ ) ઈmછા અને ( ૮ ) કમK – આ આઠના સહન ૂ ે 0મ
ૂ શરHર કહ G છે .
(૯૭)
<ાણના ધમK
©ાસ, ઉmછવાસ, બગા0ુ, ચ³ક, મળ1ન ૂ ે બહાર કાઢવા,ં એક શરHરમાથી
ં લYગ
G ે 3*
દહન ૃ ુ વખતે બીU શરHરમા ં લઈ જવો વગર ે G 5£યાઓ પણ <ાણની જ છે ;
એમ તવને Uણનારાઓ કહ G છે ; તમ ે જ ખૂ અને તરશ પણ <ાણના જ ધમK
છે . ( આ3માના ન5હ ). (૧૦૩)
ં
અહકાર
શરHરમા ં W ખ વગર ે ં ¬તઃકરણ ચદા3માના તજ
ે G 5|યો છે , તમા ે સાથે ‘Zુ ં [’ં
એવા અ ભમાનથી રહ G છે . (૧૦૪)
ં
એને જ અહકાર Uણવો. એ જ કરનાર, ભોગવનાર અને અ ભમાન કરનાર છે ,
અને એ જ સ3વ, રજસ અને તમસ એ 1ણ Xણોના ુ ં ં
સબધથી ુ
JદH ુ
JદH 1ણ
ુ ુ
અવ%થા – ( UIત, %વન અને 0´ત ) ને પામે છે . (૧૦૫)
ુ ૂ
િવષયોની અ2kળતા ં
હોય, તો તે અહકાર ુ માને છે ; અને િવષયોની
પોતાને 0ખી
ુ ૂ
અ2kળતા ુ
ન હોય તો $ઃખી થાય છે . આ રHતે 0ખ ુ
ુ અને $ઃખ ં
અહકારના જ ધમ
છે , િન3ય ં
આનદ'પ આ3માના ન5હ. (૧૦૬)
રજોXણ
ુ
ુ
રજોXણની ૂ કાળની <`િ
ે ’ નામની શfgત 5£યા'પ છે . એને લીધે જ Jના
‘િવdપ ૃ
<સરH છે . વળH એથી જ સૌને મનના િવકાર'પ રાગા5દ તથા $ઃખ ુ ે G િન3ય
વગર
થાય છે . (૧૧૨)
ં
કામ, £ોધ, લોભ, દભ વગર ે G અ0યાૂ ુ
( બીUના Xણોમા ં દોષનો આરોપ ),
અ ભમાન, ઈ(યાK અને મ3સર ( 9ષ ે ) વગર
ે G –આ ભયકર ં ધમ રજોXણના ુ છે ,
Wથી Fવની <`િ ૃ થાય છે , માટG રજોXણ
ુ આ3માને બધન2
ં ુ ં કારણ છે . (૧૧૩)
તમોXણ ુ
W ચીજ Wવી હોય તના ે કરતા ં બીW જ 'પે દખાય G ુ
એ તમોXણની ‘આવરણ’
નામની શfgત છે . Fવના સસાર2 ં ુ ં પહ
G ું કારણ આ જ છે , અને રજોXણની
ુ
G
ે ’ શfgતના ફલાવા2
‘િવdપ ુ ં કારણ પણ આ જ છે . (૧૧૪)
ુ
માણસ pS;માન , િવ9ાન, ચરુ અને અ3યત ં 0મ
ૂ આ3મ|(ટવાળો હોય, તોપણ
ુ
તે તમોXણથી -યાત થયો હોય 3યારG અનક ે રHતે ખરH વાત સમU-યા છતા ં
સમજતો નથી, અને મને કારણે Jઠા ૂ પદાથને પણ સાચા માને છે અને તેના
ુ
Xણો Iહણ કરG છે . અહો ! W2 ુ ં પ5રણામ ખરાબ છે એવા તમોXણની ુ એ
આવરણશfgત મહા <બળ છે ! (૧૧૫)
ં ં
એ શfgતના સબધમા ં આવલાન
ે ે ( ઈ©ર કG ./ છે જ ન5હ, આવી ) અભાવના, (
શરHર જ આ3મા છે , એવી ) િવપરHત ભાવના, ( મોd વગર ં સભવ
ે G કાઈ ં ું નથી,
ં
આવી ) સભાવના તથા ( શાસ1મા ં કહલી
G વાતો સાચી હશે કG કમG ? આવી )
G
િવ<િતપિ ખરખર છોડતી નથી; તમે જ િવdપશfgત
ે ે િનરતર
તનો ં નાશ કરG છે .
(૧૧૬)
સ3વXણ ુ
સ3વXણ ુ પાણીના Wવો ઘણો પિવ1 છે , તોપણ એ રજોXણ ુ અને તમોXણ ુ સાથે
ભળH જઈને માણસને સસાર2 ં ુ ં કારણ જ બને છે . એ સ3વXણમા
ુ ં <િત બYબ (
ઓછાયો ) પડ G ું આ3મા2 ુ ં બYબ ( %વ'પ ) 0યની
ૂ K Wમ સવK પદાથને બતાવે છે .
(૧૧૮)
ં
િનરહકારપa,ું યમ, િનયમ, ;ા, ભfgત, મોdની ઈmછા, દ¶ વી સપિ
ં ૂ
, અને Jઠા
પદાથનો 3યાગ-આ િમ ( રજોXણથી ુ અને તમોXણથી ુ ે
દબાયલા )
ુ
સ33વXણના ધમ છે . (૧૧૯)
કારણ – શરHર
ુ
આ 1ણે Xણોથી ે
જોડાયલી માયા એ જ આ Fવ2 ુ ં ‘કારણ’ નામે શરHર છે . એની
ુ ુ
0´ત ( ગાઢ િન|ા ) નામની JદH ુ અવ%થા છે , Wમા ં સવK 5|યો અને pS;
ુ ની
ૃ
`િઓ અ3યતં લય પામલી ે છે . (૧૨૧)
જડ ત3વ
G , 5|ય, <ાણ, મન અને અહકાર
દહ ં વગર ે G બધા િવકાર, 0ખ ુ
ુ -$ઃખ ે G િવષય,
વગર
આકાશ વગર ં ત
ે G પાચ ુ
ૂ અને માયા 0ધી2 ુ ં આQ ું જગત-આ બ ું આ3મા નથી-
‘જડ’ છે . (૧૨૩)
માયા અને મહ3વથી માડH ં દહ ુ
G 0ધીના K ે ું ઝાઝવાના
ં બધા ં માયાના ં કાયન ં ં
પાણી Wવા ં અસ ્ ( િમયા ) અને જડ Uણ. (૧૨૪)
આ3મા2 ુ ં %વ'પ
હવે Zુ ં તને પરમા3મા2 ુ ં %વ'પ કZુ ં [,ં Wને Uણી માણસ બધનમાથી
ં ં ટH મોd
પામે છે . (૧૨૫)
‘Zુ ં [’ં એ` ું W 4ાન થાય છે , એ 4ાનનો િન3ય આધાર પોતે જ'ર કોઈ છે , અને
એ જ ‘આ3મા’ છે . એ 1ણય ે અવ%થા ( UIત, %વન અને 0´ત ુ ુ ) નો સાdી
ં
છે અને પચકોશથી ( અમય, <ાણમય, મનોમય, િવ4ાનમય અને આનદમય ં એ
પાચ ુ
ં કોશ છે . એ માટG Jઓ ુ છે . (૧૨૬)
Mલોક ૧૫૬ થી આગળ ) Jદો
ુ ુ -એ 1ણય
UIત, %વન અને 0´ત ુ
ે અવ%થામા ં આ3મા pS;ન ૃ
ે, એની `િઓને
ૃ
તથા `િઓના અભાવને ‘આ Z’ુ ં એમ Uણે છે . (૧૨૭)
આ ¬તરા3મા િનરતર ં ુ
અખડં 0ખના ુ
અ2ભવ'પ ુ
અને _રાણ ુ
( અના5દ ) _'ષ
ે ં એક'પ અને મા1 4ાન%વ'પ છે , એની જ <રણા
છે , W હમશા ે ે
પામલી 5|યો
અને <ાણ ચાલે છે . (૧૩૨)
ુ
સ3વXણવાળા ¬તઃકરણની ¬દર ‘કારણ શરHર’ મા ં %વય<કા
ં શ'પ ચતન ે
આકાશ છે , એ જ આ3મા છે એ ચે આકાશમા ં રહલા
G 0યની
ૂ K Wમ પોતાના તજથી
ે
આખા જગતને અજવાળતો <કાશે છે . (૧૩૩)
ં
એ આ3મા મન અને અહકાર'પ િવકારને તથા દહ
G , 5|ય અને <ાણની 5£યાઓને
Uણે છે . તપાવલા
ે લોઢાના ગોળામા ં રહલો
G અfન Wમ કાઈં પણ 5£યા કરતો
નથી, તમે આ3મા પણ એ બધામા ં રzો હોવા છતા ં પોતે કાઈ
ં કરતો નથી તમ
ે
િવકાર પણ પામતો નથી. (૧૩૪)
આ3મા જBમતો નથી કG મરતો નથી, વધતો નથી કG ઘટતો નથી; એ િન3ય છે ,
ે
તથી િવકાર પામતો નથી. આ દહ G નાશ પામે છે 3યારG પણ ઘડો ±ટતા ં એની
G આકાશની પઠ
¬દર રહલા ે G આ3મા નાશ પામતો નથી. (૧૩૫)
G
ચ ઠકાણ ે રાખીને, pS;ુ િનમળ
K બનાવીને, ‘Z’ુ ં એમ કહનાર
G , પોતાના ¬તરમા ં
G એ આ3માને ું સાdા ્ Uણી લે; પછH જBમ-મરણ'પ તરગવાળા
રહલ ં આ
ં
અપાર સસારસાગરન ે તરH U અને ./%વ'પ બની kતાથ ૃ K થા. (૧૩૭)
ં
સસારબધન ં
માણસને દહ G વગર ુ થાય છે , એ જ જBમ-
ે G જડ વ%તોમા ં ‘આ Zુ ં [’ં એવી pS;
મરણ'પ $ઃખ ુ આવવા2 ુ ં કારણ અને અ4ાનથી ઊપW ું બધન ં છે ; એના કારણે જ
આ Fવ આ અસ ્ શરHરને સ3ય માનીને એને જ આ3મા માને છે ; અને Wમ
G
રશમનો ે
કHડો કોશટાન ે તારથી વધારતો Uય છે , તમ ે િવષયોથી દહનG ે પોષે છે ,
સ³ચે છે ને રdે છે . (૧૩૮)
Wમ 0યના ં દG છે , તમ
ૂ K બYબને રાZુ ઢાકH ે અખડં િન3ય અને એક જ 4ાનશfgતથી
<કાશતા અનતવૈ ં ભવવાળા આ3મત3વને આ તમોXણની ુ ં દG
‘આવરણશfgત’ ઢાકH
છે . (૧૪૦)
અિત િનમળ ે
K તજવા° ં આ3મત3વ ઢકાઈ
ં Uય છે , 3યારG મોહને કારણે Fવ, જડ
G ે જ ‘આ Zુ ં [’ં એમ માને છે અને તથી
દહન ે રજોXણનીુ ‘િવdપે ’ નામની મહાન
શfgત, કામ-£ોધ વગર ં
ે G પોતાના બધનકારક ુ
Xણોથી એને હરાન
G કરG છે . (૧૪૧)
પછH હલકH ગિતવાળો થયલો ે ુ ુ આ Fવ, િવષય'પી ઝરથી
kpS; ે G
ભરલા અપાર
ં
સસારસ|માુ ં ગળકા ં ખાઈને મહામોહ'પી ¯ડG ગળવાથી આ3મ4ાનથી (ટ થાય
ુ
છે , અને pS;ની અનક ે અવ%થાઓને તના ે ુ
Xણો તરHકG પોતે જ દખાવ
G કરતો
ભsયા કરG છે . (૧૪૨)
ૂ K
Wમ 0યના ે
તજથી ઊપWલા ં વાદળા ં 0યન ં
ૂ K ે જ ઢાકHન ે પોતે િવશષે જણાય છે ,
તમે આ3માથી ઊપWલો અહકારં આ3માને જ ઢાકHન ં ે પોતે િવશષ ે જણાય છે .
(૧૪૩)
ં ર%વ'પ
સસા
આ બનં ે શfgતથી જ Fવને બધનં આ-* ું છે અને એ બથી
ે G ે
જ મો5હત થઈ દહન
ં
આ3મા માની સસારચ£મા ં તે ભsયા કરG છે . (૧૪૫)
ં
‘અ4ાન’ સસાર'પી ૃ
`d2 ુ ં બીજ છે , ‘દહન
G ે આ3મા માનવો’ એ તનો ે ફણગો છે ,
‘મોહ’ એ તે `dના ૃ ં પાદડા
ં ં છે , ‘કમK’ એ (`dન ૃ ે પોષણ આપના')ં પાણી છે ,
‘શરHર’ એ2 ુ ં થડ છે , ‘<ાણો’ એ એની ડાળHઓ છે , ‘5|યોનો સદાય ુ ે
’ એ તની
અણીઓ છે , ‘િવષયો’ એ એના ં ±લ છે , ‘અનક ે કમથી ઊપજતા ં $ઃખ ુ ’ એ એના ં
અનક ે Uતના ં ફળ છે , અને એ ફળને એ ઝાડ ઉપર રહ G ું Fવ'પી પdી ખાય છે .
(૧૪૬)
ૂ
અ4ાન'પ ળવા° ં આ સસારબધન
ં ં %વાભાિવક, અના5દ અને અનત ં કહવાય
G છે ;
અને એ જ Fવને જBમ, મરણ, -યાિધ અને ઘડપણ વગર ુ
ે G $ઃખના <વાહમા ં નાખે
છે . (૧૪૭)
ે
વદના ુ
ં <માણોમા ં W pS;વાળાન K ં ;ા ઊપW છે , અને એથી જ
ે પોતાના ધમમા
એ2 ુ ં ચ w; ુ થ* ું હોય, એને જ પરમા3મા2 ુ ં 4ાન થાય છે અને એથી જ
ં
સસારનો ળૂ સાથે નાશ થાય છે . (૧૪૯)
ં ઊપWલી શવાળથી
Wમ પાણીમાથી ે જ વાવ2 ુ ં પાણી ઢકાઈન
ં ે દખા
G ું નથી, તમ
ે
ે G પાચ
પોતાની શfgતથી જ ઊપWલા ‘અમય’ વગર ં કોશોથી ઢકાયલો
ં ે આ3મા
G
દખાતો નથી. (૧૫૦)
ં
સસાર ં
-બધનથી ટવા માટG િવ9ાને ‘આ3મા જડ દહથી
G ુ
Jદો છે ’ એમ સમજ` ું
જોઈએ; કોમ કG એથી જ પોતાને સ,્ ચ અને આનદ ં ( સ·mચદાનદં ) 'પ
સમFને આનદHં થાય છે . (૧૫૩)
gત
ુ કોણ ?
W માણસ <3યકમાે ં રહલ
G છતા ં અસગ
ં અને િન(£ય આ3માને, Wમ જની ું સળHને
ું
જથી ુ
JદH સમW, તમ ે દખાતા
G સવK પદાથથી Jદો ુ સમF બધી વ%ઓન ુ ે
ુ
આ3મામા ં જ લય પમાડH પોતે તે આ3મા'પે જ રહG છે , એ gત છે . (૧૫૪)
અમયકોશ
અથી ઊપજનારો આ દહ G જ ‘અમયકોશ’ છે ; કારણ કG એ અથી જ Fવે છે
ં , લોહH, હાડકા ં અને મળ
અને અ િવના નાશ પામે છે . 3વચા, ચામડH, માસ
ે G સહૂ આ દહ
વગરનો G પોતે િન3ય w;ુ આ3મા તરHકG થવાને યોય નથી. (૧૫૫)
અરG ખ ં , મદ
ૂ K ! ચામડH, માસ ે , હાડકા ં અને મળ1ના
ૂ ઢગલા'પ આ દG હમા ં ું
આ3મpS;ુ તF દG ; અને દરકનાG આ3મા'પ િનિવªકપ ./મા ં જ આ3મ બS; કર
અને પરમ શાિતં પામ. (૧૬૨)
G
દહમા ં આ3મpS; ુ એ જ $(ટ ુ ુ
pS;વાળા ુ
મ2(યોન ે જBમા5દ ુ
$ઃખો2 ુ ં કારણ – આ
ં
સસાર2 ુ ં બીજ બને છે ; માટG એ pS;ન
ુ ે ું <ય3નથી તF દG ; કમ G કG ચમા ં એનો
3યાગ થતા ં ફરH જBમની આશા ન5હ રહ.G (૧૬૫)
<ાણમયકોશ
ં કમ5|યો
પાચ ² સ5હત આ <ાણ એ જ ‘<ાણમય કોશ’ છે . આ અમય કોશ ( દહ G
) એ <ાણમયકોશ સાથે જોડાઈ Fવ*gતુ થઈ અ_ણ G 5£યોમા ં
ૂ K બની અને દરક
<વત છે . (૧૬૬)
મનોમયકોશ
ં 4ાન5|યો
પાચ અને મન મળH ‘મનોમય કોશ’ બને છે . ‘આ Zુ ં અને મા'’ં એવી
ુ િવચાર2 ુ ં કારણ મનોમયકોશ જ છે . દરક
વ%ના ુ
G વ%ઓના ં નામ વગર
ે G ભદની
ે
કપના પણ એ જ કરG છે . ઉપર જણાવલા ે બે કોશને આ વશ રાખે છે , તથી
ે
વધારG બળવાન છે ; તથા <ાણમયકોશની ¬દર રહH <કાશે છે . (૧૬૮)
આ મનોમય કોશ Uણે કG એક અfન છે ; પાચ ં 4ાન5|યો
એ અfનમા ં હોમ
ં િવષયો એ હોમવા2 ુ ં ઘી છે અને વાસનાઓ એ ધણા ં છે . એ
કરનાર છે ; પાચ
ધણાથીં એ અfન વધારG સળગે છે અને આખા સસારન ં ે બાળH કૂ G છે . (અથા
K ્
eયારG 5|યો પોતે વાસના'પી ધણાથી ં સળગાવલા ે મનોમય અfનમા ં
િવષયો'પી ઘી હોમે છે , 3યારG એ મનોમય અfન આખા સસારમા ં ં ભકH ૂ ઊઠG છે .
) (૧૬૯)
ુ ુ
0´તના ં હો ું જ નથી, આ વાત
સમયે મન eયારG લીન થઈ Uય છે , 3યારG કાઈ
સવK લોકમા ં <િસ; છે ; માટG આ Fવને W સસારં જણાય છે , તે મનની જ કપલી ે
વ% ુ છે , કરH રHતે કાઈ
ં છે જ ન5હ. (૧૭૨)
ં
Wમ દોરડાથી પwન ુ ે બાદ
ં G , તમ
ે આ મન જ દહ G વગર ુ
ે G સવK વ%ઓમા ં મોહ
ઉપUવી એનાથી Fવને ( <થમ ) બાધ ં ે છે ; અને પછH ઝર ે Wવા આ િવષયોમા ં
િવરાગ ( અભાવો ) ઉપUવી એ બધનથી ં એને છોડાવે છે . (૧૭૪)
િવવક ુ
ે અને વૈરાય Xણના ુ પામીને fgત
વધવાથી મન wS; ુ માટG થાય છે . માટG
ુ
pS;માન ુ ુ ુ એ બે Xણો
ના ુ જ <થમ |ઢ થવા જોઈએ. (૧૭૬)
ે
ચતન આ આ3મા તો સગર5હત ં જ છે , છતા ં તન ે ે મો5હત કરH દહ G , 5|ય, <ાણ
વગર ુ
ે G Xણોથી ‘ Zુ ં અને મા'ં ’ એમ તમા ે ં બાધીં આ મન જ પોતે ઊભા ં કરલા G ં
કામો માટG તથા તનાે ં ફળ ભોગવવા માટG િનરતર ં ભમાવે છે . (૧૭૯)
ં ે
આથી તવને સમજનારા િવ9ાનો મનને જ અિવા કહG છે . Wમ પવન વાદળાન
આમતેમ ભમાવે છે , એમ મન જ જગતને ભમાવે છે . (૧૮૧)
ુ ુ ુ મનને જ <ય3નથી w;
માટG એ ુ કર` ું જોઈએ. એ w;
ુ થતા ં fgત
ુ હાથમા ં
આવી પડલા G ફળ Wવી છે . (૧૮૨)
િવ4ાનમયકોશ
4ાન5|યોની ૃ
સાથે પોતાની `િઓ સ5હત જોડાયલીે ુ એ જ ‘િવ4ાનમયકોશ’
pS;
છે . એ દરક ં
G કામનો કતાK પોતે જ છે , એમ માને છે અને Fવને સસાર2 ુ ં કારણ
થાય છે . (૧૮૫)
એ ‘િવ4ાનમયકોશ’મા ં ચતનની
ે G જણાય છે , માયા2 ુ ં જ એ
<િત બsબ-શfgત રહલી
કાયK છે તથા ‘Zુ ં 4ાનવાળો અને 5£યાવાળો [’ં એમ દહG તથા 5|યો વગર ે G પર
તે ઘa ું જ અ ભમાન કરG છે . (૧૮૬)
આ ‘િવ4ાનમયકોશ’ નો %વભાવ અહકાર ં કરવાનો છે અને એ અના5દ કાળનો
હોઈ Fવ'પ થઈને સમI -યવહારને ઉઠાવી લે છે એ _વની ૂ K વાસનાથી *gત ુ
થઈ પાપ અને _iય ુ કમK કરG છે અને તના ે ફળો ભોગવે છે ; વળH તે JદH ુ JદHુ
Uતની યોિનઓ-Jદા ુ ુ
Jદા જBમોમા ં ભમતો Vારક G નીચે આવે છે અને Vારક G
ઉપર Uય છે . UIત, %વન અને 0´ત ુ ુ -1ણય ે અવ%થાઓ, 0ખ ુ
ુ -$ઃખ વગર ે G
ભોગ, દહ G સાથે સબધ ં ં ધરાવતા આમો વગેરના G ં ધમK, કમK, Xણ ુ ે G ું
વગર2
અ ભમાન અને સદાની મમતા-એ બ ું આ ‘િવ4ાનમયકોશ’2 ુ ં જ છે . આ કોશ
(ઠે આ3માની પાસે જ હોવાથી અિત <કાશવાળો છે તથા આ3માને ઉપાિધ'પ
છે ; એના પર W આ3મpS; ુ કરG છે , તે એ મને લીધે સસારનં ે પાsયા કરG છે .
(૧૮૭ ((૧૮૮ ((૧૮૯ ((૧૯૦)
આ3મા કોણ છે ?
ં
%વય<કાશ , િવ4ાનમય તથા Nદયની ¬દર <ાણોમા ં W <કાશે છે , તે આ3મા છે .
એ િનિવªકાર ( િવકાર વગરનો ) હોવા છતા ં ઉપાિધમા ં રહલો
G હોઈ કતાK અને
ે ં ફળ ભોગવનાર ) બને છે , (૧૯૧)
ભોgતા ( કમK કરનાર અને તના
fgત
ુ G રHતે ?
કવી
િશ(ય _છ ુ G ! મને કારણે હો કG કોઈ બીJુ ં કારણ હો, પણ પરમ
ૂ ે છઃે ‘હG X'દવ
આ3માને જ ‘Fવ’ બન` ું પડ¡ ું છે , એ તો ખરH વાત; પણ એ ઉપાિધ તો અના5દ
કાળની છે , અને W અના5દ હોય તનો ે નાશ થઈ શકG ન5હ.’ (૧૯૪)
‘આથી આ3માને િન3ય Fવ'પે જ રહ` G ું પડG અને એનો સસારં પણ િન3ય હોઈ
ૂ ન થાય; તો હG X'દવ
કદH $ર ુ G ! એનો મોd કવી G રHતે થાય, એ મને કહો.’ (૧૯૫)
સવનો
K સાdી, માયાના Xણથીુ ર5હત, અ5£ય ( કોઈ પણ Uતની 5£યા ન5હ
કરનાર ) અને -યાપક 4ાન તથા આનદ%વ'પ ં ુ
આ3માને pS;ના મથી W
Fવપa ું આ-* ું છે એ ખ'ં નથી; કારણ કG %વભાવથી જ એ કાઈ
ં વ% ુ નથી, તથી
ે
મોહ $ૂર થતા ં એ કાઈ
ં છે જ ન5હ. (૧૯૮)
ુ
eયા ં 0ધી ુ
મ હોય, 3યા ં 0ધી જ દોરડામા ં સાપ દખાય
G છે , મનો નાશ થયે
સાપ છે જ ન5હ; તમે <માદને લીધે eયા ં 0ધી ુ ુ
મ છે , 3યા ં 0ધી જ આ3માને
િમયા4ાનથી <કટ ૂ થતા ં આ3માને Fવપa ું છે જ ન5હ.
G ું Fવપa ું છે . ( મ $ર
) (૧૯૯)
માયા અને એના ં કાય2 ુ ં અના5દપa ું જોકG મનાય છે , પણ Wમ Uયા પછH %વન
ૂ
ળમાથી ં ે 4ાન થયા પછH અિવાથી ઊપW ું ત2
નાશ પામે છે , તમ ે ુ ં કાયK
અના5દ છતા ં નાશ પામે છે . આ અિવાકાયK અના5દ કાળ2 ુ ં છે , છતા ં ‘<ાગભાવ’
ની પઠ ે G િન3ય નથી એ ચોcસ છે . ‘<ાગભાવ’ અના5દ છે , છતા ં તનો
ે નાશ દખાય G
છે . (૨૦૦ ((૨૦૧)
ુ
કારણ કG pS;'પ ઉપાિધના સબધથીં ં જ આ3મામા ં Fવપણાની કપના થઈ છે , તે
િસવાય બીJુ ં કોઈ કારણ જ નથી; કમ G કG Fવ પોતે %વ'પથી િવલdણ જ છે .
િમયા4ાનને લીધે જ પોતાના આ3માનો pS; ુ સાથે સબધ ં ં થયો છે . ઉમ
<કારના 4ાનથી તે સબધ ં ં $રૂ થઈ શકG છે . બીF કોઈ રHતે ન5હ. ./ અને
આ3મા એ બન ુ
ં ે Jદા નથી, એક જ છે -આ` ું 4ાન એ જ ઉમ 4ાન છે . આમ
વદ2ે ુ ં માન` ું છે . ( ‘Zુ ં ./ જ [,ં ’ એ` ું 4ાન થાય છે , 3યારG Fવપa ું નાશ પામે
છે . અને પછH પોતે w; ુ આ3મા'પે <કાશે છે . ) (૨૦૨ ((૨૦૩ ((૨૦૪)
ં
આનદમયકોશ અ2ભવાય ુ છે VારG ?
( અ4ાનથી ઢકા ં યલા ે ) આ આનદ'પ ં આ3મા2 ુ ં Wમા ં <િત બYબ પડG છે , એવી
ુ
તમો XણવાળH ૃ
`િ એ જ ‘આનદમયકોશ ં ’ છે . એ િ<ય, આનદ ં અને અિત
આનદ ં એવા 1ણ Xણવાળો ુ છે . eયારG પોતાને વહાલી વ% ુ મળH આવે, 3યારG એ
<કટG છે . પોતાના ં _iયકમનો ુ K અ2ભવ ુ ુ
થાય છે , 3યારG _iયશાળH માણસોને
પોતાની મળ ે ે જ એ ‘આનદમયકોશ ં ’ જણાય છે . Wમા ં <ાણીમા1 પોતે આનદ'પ ં
થઈ <ય3ન વગર જ અિત આનદH ં બને છે . (૨૦૯)
ં
‘આનદમયકોશ ુ ુ
’ નો ઉ3કટ <કાશ તો 0´ત વખતે જ હોય છે , છતા ં UIત અને
%વન અવ%થામા ં પણ પોતાને વહાલી વ% ુ મળતા ં એનો કાઈક
ં <કાશ થાય છે .
(૨૧૦)
ં
એ ‘આનદમયકોશ ’ પણ સવ(ટK ે આ3મા નથી; કારણ કG એ ઉપાિધવાળો, માયાથી
ુ કમના ં ફળ'પ અને આ દહન
ઊપWલો, wભ G ે આશરG રહલો
G છે . (૨૧૧)
ે
વદશાuની ુ
*fgતઓથી ં ે કોશોનો િનષધ
એ પાચય ે થયા પછH ( ‘नेित नेित – એ
ે
ન5હ, એ ન5હ‘ ) એ િનષધની હદ'પે 4ાન%વ'પ સાdી આ3મા જ બાકH રહG છે .
(૨૧૨)
ં
W આ %વય<કાશ , ‘અમય’ વગર ે G પાચય ુ
ં ે કોશોથી Jદો ૃ વગર
અને UXિત ે G
ે અવ%થાનો જોનાર છતા ં િવકાર વગરનો, િનલપ
1ણય ં
અને િન3ય આનદ'પ છે ,
ુ આ3મા સમજવો. (૨૧૩)
એને જ િવ9ાન માણસે પોતાનો w;
िशंय उवाच ।
ુ G ! આ પાચય
િશ(યઃ ‘હG X'દવ ં ે કોશ િમયા હોવાથી આ3મા નથી એમ િનષધ ે
કરતા ં wBય
ૂ િસવાય કઈં પણ મને દખા
G ું નથી; તો pS;માન
ુ માણસે આ જગતમા ં
કઈ વ%નુ ે પોતાના આ3મા તરHકG Uણવી ?’(૨૧૪)
ુ
આ3મા તો પોતાની જ સાdીવાળો પદાથK છે ; કારણ કG તે પોતા વડG જ અ2ભવાય
છે ; માટG સવથી
K પર એવો પોતે જ સાdા ્ આ3મા છે , બીજો કોઈ ન5હ.(૨૧૮)
પણ િવ9ાન _'ષ ુ Wમ ઘડો, તમા ે ં ભર G ું પાણી અને એમા ં પડ G ું 0ય2
ૂ K ુ ં <િત બYબ
( ઓછાયો ) – એ 1ણયન ે ે છોડH તટ%થ, તઓના ે <કાશક અને %વય<કાશ ં
પોતાની મળ ે ે <કાશતા 0યન ુ K ે Jદો ુ જ Jએ ુ છે , તમ ે આ દહ ે ં રહલી
G , તમા G pS; ુ અને
ે ં પડ ું ચતન
તમા ે – આ3મા2 ુ ં <િત બYબ ( ચદાભાસ ) – એ 1ણયન ે ે છોડH તટ%થ,
ે
તઓનો <કાશક, pS;'પ ુ ુ
Xફામા ં રહલ ં
G , %વય<કાશ , સૌના |(ટા, અખડં 4ાનવાળા,
િન3ય, દરકG ઠકાણ G ે રહલા
G િવ,ુ અિત 0મ ૂ તથા ¬દર અને બહાર એવા ભદ ે
વગરનો આ3મા પોતાથી Jદો ુ નથી, પણ પોતા2 ુ ં જ %વ'પ છે , એમ બરાબર
Uણીને _'ષ ુ પાપર5હત, િનમળ K અને અમર બને છે . (૨૨૧ ((૨૨૨ ((૨૨૩)
4ાની પોતે કોઈ પણ હોય છતા ં શોકર5હત અને આનદ%વ'પ ં બની કોઈથીય
ડરતો નથી. આમ ુ ુ ુ માટG આ3મતવના ં 4ાન િસવાય આ સસારના ં ં
ં
બધનમાથી ં ટવાનો બીજો કોઈ માગK નથી. (૨૨૪)
‘./ા અને આ3મા એક જ છે ’ એ` ું 4ાન જ સસારના
ં ં
બધનથી ટવાના ં કારણ
ં
છે , Wથી િવ9ાનો અS9તીય આનદ%વ'પ ./ને પામે છે . (૨૨૫)
./%વ'પ થયલોે ં
િવ9ાન ફરH જBમ-મરણ'પ આ સસારમા ં આવતો નથી; માટG
ે એકતા સારH રHતે સમજવી. (૨૨૬)
‘આ3મા’ની ./ા સાથની
./ સ3ય, 4ાન'પ અને અનત ં ( અિવનાશી ) છે તથા w; ુ , (ઠ
ે અને પોતાની
ે ે જ િસ; છે . ( એના અf%ત33વ િવષે એના િવના બીU કોઈ <માણની જ'ર
મળ
નથી ); તમે જ િન3ય, મા1 આનદ'પ ં રસવા°ં, સૌની ¬દર રહલ G અને સૌથી
અ ભ ( J$ ુ ુ ં ન5હ એ` ું ) તે િનરતર
ં ૃ છે . (૨૨૭)
સવ3k(ટ
ઘડા2 ુ ં %વ'પ માટHથી J$ ુ ુ ં કોઈ બતાવી શકG ન5હ; માટG ‘ઘડો’ મા1 મોહથી જ
માની લીધલો ે છે ; ખરH રHતે તો એ માટH જ છે . (૨૩૧)
‘આ આQ ું જગત ./ જ છે .’ એમ અથવવદની
K ે અિત (ઠે વાણી કહG છે . માટG આ
જગત મા1 ./ જ છે . કારણ કG Wમા ં W વ% ુ મા1 માની લીધલીે હોય, તે
ે
તનાથી ુ હોતી જ નથી. (૨૩૩)
JદH
ુ ુ
જો આ જગત સ3ય હોત, તો 0´ત અવ%થામા ં પણ જણાત, પણ 0´તમા ુ ુ ં તો
ં જણા ું નથી; માટG આ જગત ખોટા %વન W` ું િમયા છે . (૨૩૬)
કઈ
./ા2 ુ ં %વ'પ
આથી પર./ સ,્ એક જ અ3યત ુ , 4ાનમય, િનલપ
ં w; ં , આ5દ-¬ત
, અિત શાત
વગર2ુ,ં 5£યા િવના2 ુ ં અને િનરતર
ં ં
આનદ%વ'પ છે . (૨૩૯)
0ય ં
ૂ K અને પત ગ* ;ું રાU અને સવક ે ; સ|ુ અને kવો ે ુ અને પરમાa-ુ એ બધા
ૂ ; મ½
Wમ એકબીUથી Jદા ુ છે , તમ
ે પર%પર િવ'; ધમવાળા K ઈ©ર અને Fવ બન ં ે
વાmય અથમા K ં તો Jદા ુ જ છે - પણ એ બનનો ં ે W લય અથK (ઉપાિધ િવના2 ુ ં w;ુ
./%વ'પ ) છે ; તે જોતા ં તો બન ં ે એક જ છે . (૨૪૪)
ં
માયા અને પચકોશ એ બે ઈ©ર અને Fવની ઉપાિધ છે , તે સારH રHતે $ર ૂ થતા ં
ઈ©ર નથી કG Fવ પણ નથી. Wમ રાeય એ રાUની ઉપાિધ છે અને ઢાલ એ
ૂ થતા ં કોઈ રાU નથી કG લડવૈયો નથી. (૨૪૬)
ં ે $ર
લડવૈયાની ઉપાિધ છે , એ બન
ે દોરડામા ં દખાતા
આ જગત નથી, નથી જ, તે કપત છે ; તથી G સાપની માફક અને
%વનની Wમ સ3ય નથી. આમ |Mય-જગતને ઉમ *fgતથી ુ ૂ કરHને પછH
$ર
Fવ અને ઈ©રની W એકતા છે , તે સમજવી. (૨૪૮)
G
‘એ દવદ આ છે .’ આ વાVમા ં ‘એ’ અને ‘આ’ એ બય ે શ¤દો Jદાુ Jદા ુ હોય
એમ ( ઉપર ઉપરથી ) લાગે છે છતા ં બન ં ે શ¤દના અથની G
K ‘દવદ ’મા ં જ એકતા
G
કહવાય ે ‘तत ् %वम ् अिस - તે ું છે ’ એ વાVમા ં પણ ‘તે’ અને ‘’ું એ
છે , તમ
ુ Jદા
ં ે Jદા
બન ુ હોય એમ પહલા G ં લાગે છે , છતા ં ‘તે’ એટલે ઈ©ર અને ‘’ું એટલે
Fવ – એ બનમા ં ે ં રહલી
G ઉપાિધ'પ ધમના K િવ½; ુ ¬શ – ( સવ4પa
K ું અને
અપ4પa ું ) નો 3યાગ કરH ચન'પ
ે ં ે એકતા કહH છે . (૨૫૦)
ે બનની
./ભાવના
W મો¥ુ ં નથી, ના2 ુ ં નથી; ¥k
ં ૂ ુ ં નથી, લાpં ુ ં નથી. વગર
ે G વદવાVથી
ે , આ3મામા ં
નાના – મોટા ં વગરની
ે G અસ ્ કપના તFને આકાશની Wમ બધે રહનાર G છતા ં
િવચારમા ં આવી ન શકG એ` ું એ આ3મત33વ પોતાની મળ ે ે જ િસ; થાય છે ; માટG
આ3મા'પે %વીકારલાG આ દહG વગર ે G બધા પદાથ Jઠા ૂ છે , એમ સમF એ બધાને
હવે ું આ3મા માનીશ ન5હ, અને ‘Zુ ં ./ [’ં એમ અિત w; ુ pS;થી
ુ સમFને
પોતાના આ3માને અખડં 4ાન%વ'પ ું Uણ. (૨૫૨)
Wમ માટHમાથી ં બનલ ે ઘડો વગરે G કાયK સદાકાળ અને ચારG બાJુ માટH જ છે , તમ ે
સ ્ થી ઊપW ું અને સ ્ 'પ આ આQ ું જગત સત જ છે , કારણ કG સ ્ િસવાય
બીJુ ં કાઈ
ં છે જ ન5હ; એ જ સ3ય છે અને એ પોતે જ આ3મા છે , માટG શાતં , િનમળK
અને એક જ W પર./ છે એ જ ું છે . (૨૫૩)
Wમા ં ભદ
ે નથી અને કોઈ રdણ નથી; Wમા ં મોUં ન ઊછળતા ં હોય એવા
જળાશય W` ું W અચળ છે અને W સદા gત ુ છે તથા િતª
ૂ િવભાગથી ર5હત છે ,
એ જ ./ ું છે , એમ મનમા ં યાન કર. (૨૬૦)
W િન
ય'પ, માપી ન શકાય એ`ુ,ં અિવનાશી, શરHર અને Fવથી િવલdણ, પર,
ં
િન3ય, અિવકારH, આનદ%વ'પ તથા િનલપ છે , એ જ ./ ું છે , એમ મનમા ં ું
યાન કર. (૨૬૨)
G , 5|ય વગર
દહ ે G પદાથ ઉપર Fવને ‘Zુ ં અને મા½ંુ ’ એવો W ભાવ છે , એ જ
G
‘અયાસ’ કહવાય ૂ કરવો.
છે . આ3મામા ં f%થિત કરHને િવ9ાન માણસે એને $ર
(૨૬૯)
ુ
લોકોને અ2સરવા2 ુ ં છોડH;શરHરને અ2સરવા2
ુ ુ ં તF, શાuોને અ2સરવા2 ુ ુ ં પણ
છોડHને પછH દહ G વગર ું
ે G જડ પદાથ ઉપર ‘Zપa ,ું મારાપaુ’ં એ` ું W િમયા 4ાન
ૂ કર. (૨૭૧)
ે ે $ર
છે , તન
ં
W માણસ આ સસાર'પી G ં
કદમાથી ટવા ઈmછે છે , તન ે ે ઉપર કહલી
G 1ણ
વાસનાઓ પગમા ં બાધલી
ં ે લોઢાની સાકળ
ં Wવી છે . એમ ./ને Uણનારા કહ G છે .
ુ એ 1ણે વાસનાઓથી ટG છે તે fgત
W મ2(ય ુ પામે છે . (૨૭૩)
ૂ કયાK પછH
ુ ./ જ [’ં એમ <થમ પોતાના Fવભાવને $ર
‘Zુ ં Fવ નથી પણ w;
ે
વાસનાના વગથી ૂ કર. (૨૮૧)
ઊપWલા પોતાના મને ું $ર
‘त%वमिस – તે ું છે ’ વગર
ે G મહાવાVોથી ઊપWલા આ3મા અને ./ના
એકપણાના 4ાનથી ./મા ં જ આ3માપa ું |ઢ કરવાને ું તારH ાિતન
ં ૂ કર.
ે $ર
(૨૮૪)
ં વગર
ઘમાં, વાતચીતમાં, શ¤દ, %પશK, 'પ રસ, ગધ ુ
ે G િવષયોના અ2ભવમા ં અને
આ3માના િવ%મરણમા ં કદH સમય ગા¿યા િવના Nદયમા ં ું આ3મા2 ુ ં જ ચYતન
કયાK કર. (૨૮૭)
હ G િવચાર કરનાર િવ9ાન ! ઘડો ±ટH જવાથી Wમ ઘડાની ¬દર રહ G ું આકાશ,
બહારના આકાશમા ં મળH Uય છે , તમ ે ું તારા આ3માને પરમા3મામા ં અખડપણ
ં ે
એક કરH દઈ સદાને માટG ં
શાત થા. (૨૮૯)
ં
%વય<કાશ અને સવ2K ુ ં ળ%થાન
ૂ W ./ છે , તે 'પે, ું પોતે જ સદા થઈને, પછH
ં ે પણ કચરાના ટોપલાની માફક ફકH
શરHરને તથા ./ાડન À દG -એના ઉપરનો મોહ
ૂ કર. (૨૯૦)
$ર
દહ ું
G ઉપર W Zપણાની pS;ુ 'ઢ થઈ છે , તન ં અને ચતન
ે ે સદા આનદ ે 'પ આ3મા
ઉપર %થાપીને તથા ‘0મ
ૂ શરHર’નો પણ 3યાગ કરH ું કવળ
G ./'પે જ સદા
રહG. (૨૯૧)
Wમ દપણમા
K ં <િત બYબ'પે દખા
G ું નગર મા1 આભાસ જ છે , તમ
ે ./મા ં દખા
G ું
ૃ
આ જગત મા1 આભાસ જ છે , એમ સમFને ું kતાથ K થઈશ. (૨૯૨)
ં
W અહકાર ે G પણ સાdી (જોનાર) છે , એ જ ‘Z’ુ ં શ¤દનો અથK (આ3મા ) છે ;
વગરનો
ુ ુ
કારણ કG 0´ત અવ%થામા ં પણ િન3ય એની હયાતી હોય છે . વદ ે પોતે પણ
એને ‘अजो िन%यः शा2तोयम ्- Wનો જBમ જ નથી, W અના5દ કાળથી છે તથા
ુ છે . (૨૯૫)
િન3ય છે ’ એમ કહG છે ; માટG ¬તરા3મા કાયK તથા કારણથી Jદો
એ આ3મા, િવકારH વ%નાુ સવK િવકારને Uણનાર, િન3ય અને િવકાર વગરનો
હોવો જોઈએ. આ શરHર તથા અહકાર ં બે મનના િવચારો વખતે, %વનમા ં અને
ુ ુ
0´તના ં
વખતે વારવાર G
%પ(ટ દખાતા જ નથી, (એથી એને આ3મા કમ G કહવાય
G
? ) (૨૯૬)
ં
અહકાર ં
સસાર2 ુ ં ળ ૂ છે
ં
માણસને સસારના ં કારણ। બીUં અનક ં
ે બધનો ં ું
જોવામા ં આ-યા ં છે , એ બધા2
એક ળૂ પહલો G ં
િવકાર અહકાર ુ ં aુ’ં આવવાથી જ અ4ાન2 ુ ં
જ છે (કારણ કG ‘Zપ
જોર વધે છે . ) (૨૯૯)
eયા ં 0ધી ુ
ુ $(ટ ં
અહકારનો ુ fgતની
ં ં છે , 3યા ં 0ધી
આ3માને સબધ ુ ુ વાત
અદત
ે
લશમા1 ં
પણ સભવતી નથી. (૩૦૦)
ુ
મોXણથી અિત ઢૂ બનલી ે ુ
pS;એ ે ું ‘Zપa
જ કપ ુ ’ું આ શરHર પર જણાય છે ;
ં
અને એ જ અહકાર છે ; તનો
ે સ_ણં ૂ K નાશ થાય, 3યારG જ ‘./ એ આ3મા જ છે ’
એમ અખડં 4ાન થાય છે . (૩૦૨)
./નો આનદ ં એ એક ખUનો છે , પણ મહાબળવાન અને ભયકર ં ં
અહકાર'પી
ુ
સપ,K 1ણ Xણ'પી ઉI પોતાના ં મ%તકો વડG એ ખUનાને વ³ટાઈ વળHને પોતામા ં
રાખી બઠોે છે ; પણ eયારG ધીર _'ષ ુ ુ
અ2ભવ4ા'પી મોટH તીણ તલવારથી એ
1ણય ે માથાન ુ
ં ે કાપી નાખી એ સાપનો નાશ કરG છે , 3યારG જ પરમ 0ખકારક એ
ધનભડા ં રને ભોગવી શકG છે . (૩૦૩)
ુ શરHરમા ં થો}ુ ં પણ ઝર
eયા ં 0ધી ે રહH ગ* ું હોય 3યા ં 0ધી
ુ આરોય કવીG રHતે
થાય ? એમ થોડો પણ અહકાર ં ુ યોગીની fgત
રહH ગયો હોય, 3યા ં 0ધી ુ કમ G થાય
? (૩૦૪)
ં
અહબાવ કરનાર, િવકાર'પ, આ3માના <િત બYબવાળો અને આ3મા2 ુ ં %વ'પ ચોરH
ે
લનારા આ અહકાર ં ુ
ઉપરની ‘ Zુ ં ’ પણાની pS;ન ે તરત ું તF દG ; કમ
G કG એ
ઉપરના ‘ Zુ ં ’ પણાના મથી જ તને જBમ-મરણ અને ઘડપણના ં $ઃખથી ુ G
ભરલો
આ સસારં <ાત થયો છે ; કારણ કG ું તો ચૈતBયિતª
ૂ આનદ'પં ¬તરા3મા જ છે .
(૩૦૬)
જો એ અહકાર ં ં
ઉપરનો અહભાવ'પ મ ન હોય તો સદા એક'પ, ચતન ે , બધે
G
ઠકાણ ે રહનાર
G ં
, આનદ'પ ં
, િનદષ કHિતªવાળા અને અિવકારH તને-આ3માને સસાર
કદH હોય જ ન5હ. (૩૦૭)
ં
પછH અહકાર ે G
વગરની ( કતાપa
K -ું ભોગવનારપa ું ) વગર ૃ
ે G `િઓન ૂ કરH,
ે $ર
./4ાન'પ પરમ વ%નો ુ લાભ થવાથી િવષયોની <ીિત તFને, આ3મ0ખના ુ
ુ
અ2ભવથી તકK િવતકK ચોડH મૌન રહHને _ણ ૂ K %વ'પે ./મા ં જ f%થિત કર. (૩૦૯)
આ મહાન અહકારં ૂ
ળમાથીં ઊખડH ગયો હોય, તોપણ ચ 9ારા જો dણવાર
ે
પણ <રણા પામે, તો ફરH Fવતો થઈને Wમ ચોમાસામા ં પવનથી <રણા ે ે ં
પામલા
ે Uત2 ુ ં 2કસાન
વાદળા ં અનક ુ કરG છે , તમ
ે સકડો
ે કરG છે -સાધકને અનક
િવdપ ે
<કારG ભમાવી દG છે . (૩૧૦)
માટG એ અહકાર'પં ુ ે બરાબર વશ કયાK પછH ફરH િવષયોના ચYતન 9ારા
શ¨ન
કદH એને તક જ ન આપવી; કારણ કG Wમ 0કાઈ ુ ે બજોરાના ઝાડને પાણી
ગયલા
ફરH તાJુ ં કરG છે , તમ
ે એ રHતે આપલીે તક જ આપણને ફરH તાજો કરG છે . (૩૧૧)
વળH વાસના વધવાથી જ કાય વધે છે અને કાય વધવાથી વાસના વધે છે ;
ુ
આમ થતા ં મ2(યનો ં
સસાર સવK <કારG વધે જ છે ; પણ અટકતો નથી. (૩૧૪)
ં
માટG સયમી ં
માણસે સસાર'પી ં
બધનને કાપવા માટG વાસના અને કાયK એ બન
ે ે
બાળH નાખવા ં જોઈએ; કમ
G કG મનના િવચાર અને બહારની 5£યા, એ બથી ે જ (
િવષયોની ) વાસના વધે છે . (૩૧૫)
5£યાઓનો નાશ થયા ં િવષયના ચYતનનો નાશ થાય છે અને એ િવષય ચYતનનો
નાશ થતા ં વાસના પણ નાશ પામે છે , એમ વાસનાનો W નાશ, એ જ મોd છે ;
અને એ જ Fવનfgત ુ G
કહવાય છે . (૩૧૮)
અ'ણ2 ુ ં અજવા°ં થતા ં જ Wમ ર3ન િવના ઘોર ¬ધારH રાતનો સારH રHતે નાશ
ે ./વાસના <કટ થતા ં જ મોટામા ં મોટH પણ અહકાર
થાય છે , તમ ં ે G
વગરની
વાસના નાશ પામે છે . (૩૧૯)
ુ
Wમ કોઈ kલટા ે
uી તના Uર _'ષન ુ ુ
ે pS;ના દોષને લીધે ભમાવી કૂ G છે , તમે
માણસ િવ9ાન હોય, તોપણ જો િવષયોમા ં જોડાય, તો તન ે ે આ3માની િવ%િત ૃ ,
ુ
pS;ના દોષોને લીધે ભમાવી કૂ G છે . (૩૨૪)
Wમ હાથમાથી ં G
ટH પડલો રમવાનો દડો સીડH ઉપર પડતા ં એક પછH એક
પગિથયા ં ઊતરતો ઠઠ G નીચે પડG છે , તમ
ે ચ <માદને લીધે આ3મ ચYતનથી
ૂ ે લગાર પણ િવષયોમા ં પડH Uય, તો 3યાથી
કHન ં પડ ું પડ ું છક
ે અધોગિતએ
પહÁચે છે . (૩૨૬)
િવષયોમા ં પસ
ે ું ચ એના Xણોનો
ુ ં
જ િવચાર કરG છે ; અને એમ િનરતર ચYતન
કરવાથી એ િવષયોની ઈmછા કરG છે ; અને પછH એ ઈmછા _રH ૂ કરવા માટG માણસ
ૃ કરG છે . (૩૨૭)
<`િ
ે , %િત
વદ ૃ અને સકડો
ુ
*fgતઓથી G
આ દખા ું જગત િમયા કહવા*
G ું છે ; છતા ં દહ
G
વગર ે G પદાથ ઉપર W આ3મpS; ુ કરG છે , તે ન કરવા2 ુ ં કરનાર ચોરની પઠ ે G
ઉપરાઉપરH $ઃખોુ પામે છે . (૩૩૨)
ુ
કયો pS;માન સ ્ – અસ ્ પદાથને સમજતો હોય, વદના
ે ં વચનોને માનતો
ુ
હોય, પરમ સ3ય આ3મત33વને જોતો હોય અને fgતન ે ઈmછતો હોય, છતા ં Uણી
ે G પોતાના પતન માટG િમયા પદાથમા ં ફસાય ? (૩૩૭)
જોઈને બાળકની પઠ
Wને દહ
G વગર ે G જડ પદાથ ઉપર મોહ હોય, તની ે ુ
fgત થતી નથી; અને W
ુ
Fવતા ં જ fgત પાsયો હોય, તનીે ે G પદાથ ઉપર ‘Zુ ં પa’ું થ ું નથી;
G વગર
દહ
Wમ ઘતા માણસને UIત અવ%થાની ખબર હોતી નથી; અને W Uગે છે , તન ે ે
%વન આવતા ં નથી; કારણ કG એ બય ે અવ%થાઓ ( બધ ં -મોd તથા %વન-
UIત ) Jદાુ Jદા ુ XણવાળH
ુ છે . (૩૩૮)
Fવનgતુ કોણ ?
%થાવર અને જગમં G પદાથમા
દરક K ં ¬દર અને બહાર પોતાને જ 4ાન%વ'પે તથા
આધાર'પે રહલો
G W Jએુ છે અને દરક G ઉપાિધ છોડH અખડં અને પ5ર_ણ ૂ K
આ3મા'પે W રzો હોય, એ Fવતા ં જ gતુ છે . (૩૩૯)
આ3મ<મ ે
ં
G ઉપર આ3મ|(ટ કરવી, એ જ સસારબધનથી
દરક ં ટવામા ં કારણ છે ; આ
સવ3મભાવથી
K બીજો કોઈ ઉપાય નથી; અને દરક
G ઉપરની એ આ3મ|(ટ દખાતા G
પદાથ2 ુ ં Iહણ ન થાય; પણ હમશાે ં આ3મામા ં જ f%થિત કરવામા ં આવે 3યારG
થાય છે . (૩૪૦)
ુ
G ે જ આ3મા માને અને $િનયાના
W માણસ દહન ુ
પદાથનો અ2ભવ કરવામા ં જ
આસgત મનવાળો રહH તે તે 5£યા કયાK કરG , તન ં
ે ે ‘આ સસાર છે જ ન5હ’ એમ
ં સમUય ? માટG િન3ય આનદન
Vાથી ં ે ઈmછતા ત33વવાઓએે G ધમK., કમK
દરક
ં
અને િવષયોનો 3યાગ કરH િનરતર આ3મા ઉપર જ <મ ે કરવો અને આ3માની
G
¬દર દખા ું આ જગત ય3નથી Iહણ ન કર`.ું (૩૪૧)
ે ં
Wણે વદાતવણ ક*= ુ હોય, એવા સBયાસીન
ં ે દરક
G ઉપર આ3મ|(ટ થવા માટG વદ
ે
આવી સમાિધ શીખવે છે . કG તણ ે ે શમ, દમ અને ઉપરિતવાળા થ`.ું ( એટલે
ચને શાત ૃ
ં કર`ુ,ં Â5|યોને િવષયોથી રોકવી, ચની `િને f%થર કરવી; તમ
ે જ
સહન કરતા ં શીખ` ું અને મનને f%થર કરH ¬તઃકરણમા ં જ આ3માને જોવો. )
(૩૪૨)
ં
અહકારનો
‘અહકારનો ુ G છે
3યાગ’ ઘણો જ Mકલ
Wની શfgત Uમલીે ં
છે , એવા અહકારનો ં
એકદમ નાશ કરવો તે પ5ડતો માટG પણ
શV નથી; કGમ કG Wઓ િનિવªકપ સમાિધમા ં િન
ળ થયા હોય છે , તવા ુ
ે _'ષોન ે
પણ અનત ં જBમોની વાસનાઓ વmચે વmચે આવી Uય છે . (૩૪૩)
ે
‘ િવdપશfgત ‘ 2 ુ ં બળ
રજોXણનીુ ‘િવdપ ુ
ે ’ શfgત તમોXણની ‘આવરણ’ શfgતના બળથી માણસને મોહ
ં
પમાડનારH અહકારpS; ુ સાથે જોડH દઈ તના ુ
ે Xણોથી ભમાવે છે . (૩૪૪)
‘ આવરણશfgત ‘ 2 ુ ં બળ
‘આવરણ’ શfgતને સ_ણ ૂ કયાK વગર ‘િવdપ
ં ૂ K $ર ે ’ શfgતને Fતવી કઠણ છે . Wમ
$ધૂ અને પાણી એ JદH ુ JદH ુ વ% ુ છે , તમે આ3મા અને જગત એ બન ુ JદH
ં ે JદH ુ
વ% ુ છે , એ` ું %પ(ટ 4ાન થયા પછH આ3મા ઉપર Uમલી ે ‘આવરણ’ શfgત
પોતાની મળ ે ે જ નાશ પામે છે . પછH Jઠા ૂ સાસા5રક
ં પદાથ ઉપર મોહ ન ઊપW,
તો અવMય સસાર'પ ં ં
બધનથી ર5હત થાય છે . (૩૪૫)
ે
િવવકથી ુ
fgત
આ આ3મા એ |(ટા ( જગતને જોનાર ) છે અને આ જડ પદાથ એ |Mય છે – આ
િવભાગ કરH %પ(ટ 4ાનથી ઊપWલો ઉમ િવવક ે માયાએ કરG ું મોહબધન
ં કાપી
ુ
નાખે છે , Wથી gત ં
ે માણસને ફરH સસાર
થયલા <ાત થતો નથી. (૩૪૬)
સ3ય 4ાન
./ અને આ3મા એક જ છે , એ 4ાન'પ અfન માયા'પી વનને સ_ણ ં ૂ K બાળH
નાખે છે ; પછH એ અ9ૈત ( આ3મા અને ./ની એકતા ) ભાવને પામલા ે Fવમા ં
ં
ફરH સસાર2 ુ ં બીજ w ું થાય છે ? ( નથી જ થ.ું ) (૩૪૭)
માણસ eયારG સમW છે કG, Zુ ં Wને સાપ માનતો હતો, તે સાપ ન હતો, પણ દોર}ુ ં
જ હ,ું 3યારG દોરડા2 ુ ં અ4ાન ( આવરણ ), સપનો K મ ( િમયા4ાન ) અને
સપથી
K બીક ( િવdપ ે ) – એ 1ણનો ે G
નાશ દખાય ં ં
છે ; માટG આ સસારબધનથી
ટવા સા' િવ9ાને આ3મવ%ના ુ રહ%યને Uણ` ું જોઈએ. (૩૪૯)
ં ં
Wમ અfનના સબધથી ે ું ) લોÃુ ં અfન W` ું જ દખાય
( તપ G છે , તમે આ3માના
ં ં
સબધથી ુ આ3માના ધમવાળH
જ pS; K ( |(ટા, દશન K અને |Mય'પે ) દખાય G છે ;
ં , %વન અને મનના િવચારો વખતે pS;2
પણ ાિત ુ ુ ં 4ાન ખો¥ુ ં જ દખાય
G છે ,
ુ
ે સા બત થાય છે કG pS;2
તથી ુ ં કાયK ( એ |(ટા આ5દ 1ણે ) ખો¥ુ ં છે . (૩૫૦)
ં
માટG અહકારથી ં દહ
માડH ુ
G 0ધીના માયાના સવK િવકારો અને િવષયો dણે dણે
ૂ છે અને આ3મા કદH બદલાતો નથી; માટG એ સ3ય છે .
બદલાતા હોવાથી Jઠા
(૩૫૧)
‘Z’ુ ં એમ કહવાથી
G W સમUય છે , એ આનદ ં %વ'પ પરમા3મા તો સદા એક
અખડં, ચતને એક જ 'પવાળો, pS; ુ વગરનો
ે G ુ , દરકમા
સાdી, સ-્ અસતથી Jદો G ં
-યાત અને સદા આનદ_ણ ં ૂ K છે . (૩૫૨)
આમ િવ9ાન માણસ સ ્ અને અસતનો ભદ ે સમF પોતાની 4ાન|(ટથી
ુ
ત3વવ%નો િન
ય કરH પોતાના આ3માને અખડં 4ાન%વ'પ Uણી માયાના
પદાથથી ટો થાય છે અને પોતાની મળ
ે ે જ શાતં થાય છે . (૩૫૩)
સમાિધની જ'ર
એક જ અને િવશષ ુ
ે – નામ'પ વગરના પરમા3મામા ં pS;ના દોષથી જ ‘Z,ુ ં ું આ
ુ
$િનયા ં ુ એ સવK િવકપ સમાિધમા ં આ3મત3વનો
ે G કપના થાય છે ; પર
’ વગર
િન
ય થવાથી નાશ પામે છે . (૩૫૫)
ં
સયમી ુ
_'ષ ૂ રહG છે ,
ં રાખે છે , 5|યોને વશ કરG છે ; િવષયોથી $ર
ચની શાિત
સૌની ઉપર dમા રાખે છે અને સમાિધનો િનરતર ં અCયાસ કરG છે ; તથી
ે ‘બ ું
આ3મા'પ જ છે ’ એમ સમW છે અને તે 9ારા માયાના અધકારથી ઊપWલા તકK –
K ે $ૂ ર કરH 5£યાર5હત અને સશયર5હત
િવતકન ં ુ
થઈ 0ખ_વક ૂ K ./'પે રહ G છે .
(૩૫૬)
Wમ બીF 5£યાઓ છોડH મા1 ભમરH2 ુ ં જ યાન કરતો કHડો ભમરH બની Uય
ે યોગી પરમા3મા'પ ત33વ2 ુ ં યાન કરH તમા
છે , તમ ે ં જ f%થિત કરવાથી તમન
ે ે જ
પામે છે . (૩૬૦)
પરમા3મા'પ ત33વ અિતશય 0મ ૂ છે , તથી
ે %ળ ુ
ૂ pS;થી તે સમF શકા ું નથી;
ુ
આથી અિત પિવ1 pS;વાળા ઉમ માણસોએ એ ત33વને સમાિધ 9ારા અિતશય
ૂ
0મ ુ
pS;થી સમજ` ું જોઈએ. (૩૬૧)
ુ કર
Wમ કો5ડયામા ં નાખી અfનમા ં w; ૂ કરH પોતાના ળ
G ુ સો2 ુ ં કચરો $ર ૂ
ુ ે પામે છે , તમ
Xણન ે મન પણ યાન 9ારા ત33વ, રજ અને તમ'પી મલન ે ે તF
આ3મત33વને પામે છે . (૩૬૨)
ં
િનરતરના અCયાસથી eયારG મન ./મા ં જ લીન થાય છે , 3યારG પોતાની મળ
ે ે જ
ં
./ાનદના રસનો અ2ભવ ુ કરાવનારH િનિવªકપ ( બીU િવચારો િવનાની )
સમાિધ િસ; થાય છે . (૩૬૩)
ે
વદાBતશાu ં
સાભળવા કરતા ં એ2 ુ ં મનન- ચYતન સોગa ું ઉમ છે ; અને તના
ે
કરતા ં પણ િન5દયાસન ( આ3મભાવનાને ચમા ં વારવાર ં f%થર કરવી તે )
લાખગa ું ઉમ છે ; અને એનાથી પણ િનિવªકપ ( કોઈ પણ Uતના િવચાર
િવનાની ) સમાિધ અનતગણી ં ઉમ છે ( કારણ કG એ સમાિધ <ાત થતા ં ચ
કદH ચચળં થ ું નથી ). (૩૬૫)
િનિવªકપ સમાિધથી ચોcસ ./ત33વ2 ુ ં %પ(ટ 4ાન થાય છે ; બીF કોઈ રHતે
એ` ું 4ાન થ ું નથી; કારણ કG સમાિધ િસવાય બીF અવ%થામા ં ચની ગિત
ં
ચચળ G
રહવાથી તે બીU િવચારોથી િમ રહG છે . (૩૬૬)
ં
માટG િનરતર ં મનવાળો થઈ ¬તરા3મામા ં ચ f%થર કર;
5|યોને વશ કરH, શાત
અને ./મા ં આ3માની એકતા જોઈને અના5દ માયાથી ઊપWલા અ4ાન'પ
¬ધકારનો નાશ કર. (૩૬૭)
G દરવાજો
યોગનો પહલો
ુ સIહ
વાણીને િનયમમા ં રાખવી, કોઈ વ%નો ં ન કરવો, આશાર5હત થ`ુ,ં સવK
ઈmછાનો 3યાગ કરવો અને હમશા ે ં એકાતમા
ં G ું – એ યોગ2 ુ ં પહ
ં રહ` G ું 9ાર છે .
(૩૬૮)
એકાતમાં G ,ું તે 5|યો વશ થવામા ં કારણ છે ; તે વશ થવાથી મન વશ થાય
ં રહ`
છે ; મન વશ થવાથી અહકારની ં વાસના નાશ પામે છે અને વાસનાનો નાશ થતા ં
./ાનદના ં રસનો અચળ અ2ભવ ુ ુ ે
યોગીને સદા થાય છે ; માટG મનનશીલ મ2(ય
હમશા ે ં ચને વશ કરવામા ં જ <ય3ન કરવો. (૩૬૯)
શરHર, <ાણ, 5|ય, મન, pS; ુ વગર ે G W W ઉપાિધઓ સાથે ચની `િ ૃ જોડાય
ે આ3મ%વ'પ2 ુ ં િવ%મરણ થાય છે . ) (૩૭૧)
છે , તે તે ભાવ યોગીને થાય છે ( તથી
વૈરાય
Wને વૈરાય ઊપeયો હોય, તે જ ¬દરના િવષયોની વાસનાઓનો અને બહારના
ં વગરG િવષયોનો 3યાગ કરH શકG છે ; કારણ કG એવો
શ¤દ, %પશK, 'પ, રસ, ગધ
ુ
િવરgત જ fgતની ઈmછાથી ¬દરના તથા બહારના િવષયોનો સગ ં તW છે .
(૩૭૩)
Wનો વૈરાય |ઢ – f%થર હોય, તને ે જ સમાિધ થાય છે ; Wને સમાિધ થતી હોય,
ે ે જ |ઢ 4ાન થાય છે ; Wણે એ 4ાનથી ત33વ Ui* ું હોય, તે જ સસાર'પ
તન ં
ં
બધનમાથીં ં
ટG છે ; અને W એ બધનમાથીં ટ®ો હોય, તન ુ
ે ે જ િન3ય0ખનો
અ2ભવુ થાય છે . (૩૭૬)
યાનની રHત
ચને ./'પ લયમા ં જ અિત |ઢ %થાપી, કમ5|યોન ² ે તના
ે
િવષયોથી ખચી
લઈ, પોતપોતાને ઠકાણ
G ે જ f%થર કર; શરHરને f%થર રાખી એની f%થિત તરફ
યન ન દG ; આમ ./ અને આ3માની એકતા પામીને િનરતર ં તBમય થઈ
આ3મામા ં જ અખડં `◌્ૃ િ વડG આનદથી
ં ./નો આનદરસ ં પી; બીF નકામી
મણાઓથી w ું ફળ છે ? (૩૭૯)
ુ
જગતના િવષયો2 ુ ં ચYતન કર` ું, એ જ $ઃખ2 ુ ં કારણ મોહ છે ; માટG તન ે ે તF
ં
આનદ%વ'પ આ3મા2 ુ ં યાન કર; કમ ુ
G કG એ જ fgત2 ુ ં કારણ બનશે. (૩૮૦)
ં
અહકાર વગર ે G ઉપર આ3મpS; ુ તF દઈ એ આ3મા ઉપર જ આ3મpS;નુ ે f%થર
કરH ઘડો, કપડા ં વગર ં
ે G બીU ( જડ ) પદાથની Wમ એ અહકાર વગરે G તરફ
ઉદાસીનપણે રહ` G .ું (૩૮૩)
આ3મ|(ટ
સાdી અને 4ાન%વ'પ આ3મામા ં જ w; ુ ¬તઃકરણ લગાડHને ધીરG ધીરG f%થર
ે G પોતાને જ _ણ
કરH, છવટ ૂ K %વ'પે જોવો. (૩૮૪)
ં
મા1 અ4ાનને લીધે જ જણાતા દG હ, 5|ય, <ાણ, મન અને અહકાર ે G બધી
વગર
ઉપાિધઓથી ર5હત, અખડં અને _ણ ૂ K આ3મત3વને જ આકાશની પઠ G ું
ે G બધે રહ
જો`ુ.ં (૩૮૫)
Wમ આકાશ લોટામાં, ઘડામાં, કોઠHમા, સોયના નાકામા ં વગરે G દરક
G ઠકાણ
G ે ર¹ ું છે ,
છતા ં તે તે ઉપાિધઓથી ર5હત હોઈ એક જ છે – તે અનક ે <કાર2 ુ ં થ ું નથી જ,
ે અહકાર
તમ ં , દહG વગર
ે G ઉપાિધઓથી ર5હત w; ુ આ3મા એક જ છે – તે અનક ે
<કારનો કદH થતો જ નથી. (૩૮૬)
ં ઘાસના મડા
./ાથી માડH ૂ ુ
0ધીની દરકG ઉપાિધ ખોટH જ છે ; માટG પોતાના
આ3માને _ણ
ૂ K એક જ %વ'પે રહલો
G જોવો. (૩૮૭)
W વ%મા ુ ં ાિતથી
ં બીF કપત વ% ુ જણાઈ હોય તે ળૂ વ%2 ુ ુ ં 4ાન થતા ં
પલીે મથી ઊપWલી કપત વ% ુ તથી ુ હતી જ ન5હ – મા1 ળ
ે JદH ૂ વ% ુ જ
હતી, એમ સમUય છે . Wમ ાિત ં નાશ પાsયા પછH દોરડામા ં દખાયલો
G ે સપK
મા1 દોરડH 'પે જ દખાયG છે , તમે અ4ાન નાશ પાsયા પછH આ3માની ¬દર
ે ું કપત જગત મા1 આ3મત3વ'પે જ જણાય છે . (૩૮૮)
દG ખાય
આકાશ W` ું િનમળ
K , કોઈ પણ Uતના ભદ ે વગર2,ુ ં સીમા વગર2ુ,ં અચળ, િવકાર
વગર2ુ,ં ¬દર અને બહાર એવા ભાગ વગર2,ુ ં સવના K આ3મા'પ અને એક પોતે
જ ./ છે ; એથી બીJુ ં w ું Uણવા W` ું છે ? (કઈ
ં જ નથી.) (૩૯૪)
આ બાબતમા ં વધારG w ું કહવા2 G ુ ં છે ? Fવ પોતે ./ જ છે , અને એ ./ જ
G
જગત'પે ફલાય ે ું છે ; કારણ કG વદ ે પણ કહG છે કG, ‘./ અS9તીય છે ’ – ./
િસવાય બીJુ ં કાઈ ં છે જ ન5હ. વળH આ Q ુ ું છે કG, ‘Zુ ં ./ [’ં એવા 4ાનને
પામલીે ુ
pS;વાળા ુ
_'ષો 5|યોના િવષયોને તF ./'પ થઈને સદા - સ ્ –
ચ ્ – આનદ ં – %વ'પે જ રહG છે . (૩૯૫)
G
કચરાથી ભરલા આ %ળ ં ુ
ૂ શરHર ઉપર અહpS;થી ઊપWલી આશાને ું છોડH દG ;
પછH લગભગ વા* ુ Wવા 0મ ૂ શરHર ઉપરની પણ આશા ું છોડH દG ; તે પછH
ે પણ Wની કHિતª ગાય છે , એ` ું આનદ%વ'પ
વદ ં ./ ‘Zુ ં પોતે જ [’ં એમ
સમFને ./'પે રહ.G (૩૯૬)
વદ ુ માણસ ડદા
ે પણ એ જ કહG છે કG, ‘ eયા ં 0ધી ુ Wવો પોતાના શરHરને મા'ં
ુ એ અપિવ1 છે ; અને 3યા ં 0ધી
માની વળગી રzો છે , 3યા ં 0ધી ુ જBમ, મરણ તથા
રોગો2 ુ ં ઘર બનલા
ે ે ે બીUઓથી $ઃખ
તન ુ થાય છે ; પણ eયારG પોતાને
કયાણ%વ'પ, અચળ અને w; ુ તરHકG ઓળખે છે , 3યારG એ બધામાથી
ં ં ટG છે .
’(૩૯૭)
જગત છે જ ન5હ
જો કોઈ Uતનો ભદ ે છે જ ન5હ એવા પરમા3મા પર./મા ં ચની `િ ૃ f%થર
થાય, તો આ કપના'પ િમયા જગત દખા G ું જ નથી; અને પછH મા1
બકવાદ'પે જ બાકH રહG છે – ખો¥ુ ં જણાય છે . (૩૯૯)
ે
િવશષર5હત એક જ પરમ ત3વમા ં ભદની ે વાત જ કમ ુ
G રહG ? મા1 0ખ'પ
ુ ુ
0´ત અવ%થામા ં ભદ
ે કોણે જોયો છે ? ( કોઈએ ન5હ. ) (૪૦૪)
આ3મા2 ુ ં ચYતન
આ ભદ ે દખાયG ં જ નથી; માટG
છે , તે ચને કારણે જ છે . ચ ન હોય તો કઈ
G ં ચને ¬તરા3મા ./મા ં f%થર કર. (૪૦૮)
પહલા
ૃ
<kિતના િવકારોથી ર5હત, કપનાથી ર5હત %વભાવવાળા, એકરસ, અખડં,
ઉપમાર5હત, <માણો ના અિવષય, વદના ે ં વચનોથી સા બત થયલે , િન3ય અને ‘ Zુ ં
’ 'પે <િસ; પ5ર_ણ ૂ K ./ને િવ9ાન માણસ સમાિધમા ં Nદય િવષે અ2ભવ ુ ે છે .
(૪૧૦)
|(યનો 3યાગ
આ શરHર પોતાની છાયા W` ું મા1 આભાસ'પે જ દખાય G ુ
છે ; મહા3મા _'ષ
ુ
ડદાની પઠે G એક વાર એને 3યFને ફરH તનો
ે િવચાર પણ કરતો નથી. (૪૧૪)
ં
િનરતર િનમળ K 4ાન અને આનદ%વ'પં આ3માને સમeયા પછH મળ'પ આ જડ
ૂ
ઉપાિધનો $રથી જ 3યાગ કર અને ફરH એને યાદ પણ ન કર; કારણ કG ઓકH
કાઢલીG વ% ુ ફરH યાદ કરH હોય, તો તે િનYદા2 ુ ં જ કારણ બને. (૪૧૫)
િવ9ાનોમા ં (ઠ
ે ગણાતો _'ષ ુ આ જગતને એના ળ
ૂ કારણ ( માયા ) સાથે
િનિવªકપ સ ્ %વ'પ ./'પ અfનમા ં બાળH નાખીને પછH પોતે િન3ય અને
િવw;ુ 4ાનાનદ'પં ે રહG છે . (૪૧૬)
અખડં આનદ'પ
ં આ3માને એના ળૂ %વ'પે સમF લીધા પછH કઈ ઈmછાથી
અથવા કયા કારણથી ત3વ4ાની શરHર2 ુ ં પોષણ કરG ? (૪૧૮)
આ3મ4ાન2 ુ ં ફળ
Fવનgત ુ યોગીને સારH રHતે મળલા
ે આ3મ4ાન2 ુ ં ફળ આ છે , કG એ િનરતર
ં
પોતાના આ3મામા ં જ ¬દર અને બહાર સદા આનદરસનો
ં %વાદ અ2ભ-યાુ કરG
છે . (૪૧૯)
ં
Nદયની અ4ાન'પી ગાઠનો ં ૂ K નાશ થયો હોય, તો િવષયોને ન5હ
જો સ_ણ
ૃ કરાવવા2 ુ ં કારણ w ું થાય
ઈmછનાર એ માણસને િવષયો પોતે જ પોતામા ં <`િ
? (૪૨૪)
ધBય એ _'ષનુ ે!
ે ં ./'પે જ રહવાન
હમશા G ુ
ે લીધે Wની pS;એ ં
સસારના િવષયો છોડ¦ા હોય, અને
W ઘમા ં માણસની Wમ અથવા બાળકની Wમ બીUએ આપલી ે ચીજોનો જ
ઉપભોગ કરG , અને કોઈ વળાે ુ િવષય તરફ વળે 3યારG જ આ સસારન
pS; ં ે
%વનમા ં જોયલા
ે લોક Wવો જ જોતો રહ,G એવો અનત ુ
ં _iયોના ફળને ભોગવનાર
ૃ
કોઈ 4ાની ધBય છે અને તે જ _વી પર માન આપવા યોય છે . (૪૨૬)
f%થત<4 કોણ ?
W યોગી પર./મા ં ચને લગાડH દઈ િવકાર તથા કમથી ર5હત થઈને સદા
આનદ ુ ે છે , એ ‘ f%થત<4 ’ કહવાય
ં અ2ભવ G છે . (૪૨૭)
FવBgત
ુ કોણ ?
ે ં આ3માનદનો
Wની <4ા f%થર હોય, Wને હમશા ં અ2ભવુ હોય, અને આ જગત'પ
<પચં Wને લગભગ લાઈુ ુ
ગયો હોય, એ ‘ FવBgત G
’ કહવાય છે . (૪૨૯)
Wની pS; ુ ./મા ં જ લીન હોય, છતા ં W Uગે છે – Uગતાની પઠ
ે G બ ું સમW છે ,
પણ UIત અવ%થાના ધમથી ર5હત હોય છે , અને W2 ુ ં 4ાન વાસના વગર2 ુ ં
ુ
હોય છે , એ ‘ FવBgત G
’ કહવાય છે . (૪૩૦)
ં
Wની સસારની વાસના શમી ગઈ હોય, W -યવહારમા ં હોવાથી િવકારવાળો
G
દખાય , છતા ં Wનામા ં િવકાર નથી; અને W ચવાળો હોવા છતા ં પણ િનિ
Åત છે ,
એ ‘ FવBgતુ ’ મનાય છે . (૪૩૧)
( <ાર¤ધકમK હોય 3યા ં 0ધીુ ) છાયાની Wમ પોતાની સાથે જ રહ G ું શરHર હયાત
છતા ં Wને એના પર ‘ Zુ ં અને મા'ં ’ એવી ભાવના ન હોય, એ FવBgત2ુ ુ ં લdણ
છે . (૪૩૨)
W થઈ ગ* ું હોય એને યાદ ન કર`,ું W થવા2 ુ ં હોય એની ચYતા ન કરવી અને (
ચા ુ ) W આવી મ¿* ું હોય તે તરફ પણ ઉદાસીન રહ` G ,ું એ FવBgત2
ુ ુ ં લdણ
છે .(૪૩૩)
પોતાને ઈ(ટ કG અિન(ટ વ% ુ મળે , તોપણ એ બન ં ે ઉપર મનમા ં સમાન ભાવ
હોવાથી Wને િવકાર ન થાય, એ FવBgત2ુ ુ ં લdણ છે . (૪૩૫)
ં
./ના આનદરસનો ે
%વાદ લવામા ે ું હોવાથી મનમા ં કG બહાર કોઈ
ં જ ચ લાગ
પણ વ% ુ પર યાન ન Uય, એ FવBgત ુ લdણ છે . (૪૩૬)
Wણે વદના
ે બળથી ‘ પોતાનો આ3મા ./ જ છે ’ એમ સમF લી ું હોય અને W
ં
સસાર'પ ં ં ટH ગયો હોય, એ FવBgત
બધનમાથી ુ છે . (૪૩૮)
ુ
_'ષ ઘણો જ કામી હોય, છતા ં તની ૃ માતામા ં ( િવષયભોગ માટG ) અટકG છે ;
ે `િ
તે જ <માણે _ણ ં %વ'પ ./2 ુ ં 4ાન થયા પછH 4ાનીની `િ
ૂ K આનદ ૃ સસારથી
ં
અટકG છે . (૪૪૫)
<ાર¤ધ
ે ં આ3માના ચYતનમા ં જ લાયો રહG છે , તન
W હમશા ે ે પણ ( VારકG ) બહારના (
જગતના ) પદાથ2 ુ ં ભાન થાય છે ; એ 'પી ફળ દખવાથી
G ે કહG છે કG, ‘ એ એ2 ુ ં
વદ
<ાર¤ધ છે . ’ (૪૪૬)
ુ
eયા ં 0ધી 0ખ ુ
ુ – $ઃખનો અ2ભવુ ુ
થાય છે , 3યા ં 0ધી <ાર¤ધ માન` ું પડG છે ,
કારણ કG હરકોઈ ફળની <ાત _વના
ૂ K K ે લીધે જ થાય છે , કમK વગર Vાય
કમન ં
ફળ ઊપW ન5હ. (૪૪૭)
4ાન થયા પહલાG ં કરલાG ં ( <ાર¤ધ ) કમK 4ાન થયા પછH પણ નાશ પામતા ં
નથી. Wમ િનશાન તરફ બરાબર ફક À G ું બાણ િનશાન વ³યા િવના રહ G ું નથી.
ે એ <ાર¤ધકમK પણ ફળ આયા િવના રહતા
તમ G ં નથી. Wમ સામે વાઘ ઊભો છે ,
એમ ધારHને છોડG ું બાણ તન ે ે છોડ¦ા પછH ‘ એ તો ગાય છે ’ એમ પાછળથી
જણાયા છતા ં અટક ું નથી; પણ વગથી ે િનશીનને સ_ણં ૂ K વ³ધે જ છે ( તમ ે
<ાર¤ધકમK પણ 4ાન થયા છતા ં ફળ આપે જ છે . ) (૪૫૨ ((૪૫૩)
ં
ઘમાથી ે
Uગલો માણસ %વનમા ં જોયલા
ે ં ખોટા ં શરHર ઉપર તથા દહન G ે
ઉપયોગી બીU પદાથ ઉપર અહતામમતાં ( શરHર ઉપર ‘ Zુ ં ’ પa ું અને બીF
ચીજો ઉપર ‘ મારા ’ પa ું ) કરતો નથી, પણ ( એ બ ું િમયા માની ) UIત
અવ%થામા ં જ રહG છે . (૪૫૬)
ે
Uગલા તને ે %વનાની બધી ચીજો ખોટH હતી, એમ સા બત કરવાની ઈmછા પણ
થતી નથી. ( કારણ કG એ િમયા જ છે ; એને સા બત કરવાની જ'ર જ Vા ં છે ? )
વળH %વનમા ં જોયલાે િમયા જગતનો સIહ ં પણ એની પાસે દખાતો
G નથી.
છતા ં એ િમયા પદાથ ઉપર એનો મોહ હF રzો હોય, તો જ'ર સમજ` ું કG હF
એની ઘ બરાબર ઊડH નથી. (૪૫૭)
G
જો દહ'પ ે f%થિત હોય, તો જ <ાર¤ધકમK િસ; થાય; પણ દહન G ે આ3મા માનવો, એ
4ાનીને તો ઈ(ટ જ નથી; માટG <ાર¤ધ2 ુ ં અf%ત3વ છોડ` ું જ જોઈએ. (૪૬૧)
કોઈ જડ માણસોને એવી શકા ં થાય કG, ‘ જો 4ાનથી અ4ાન અને તના ે કાયનોK
ૂ
સળગો નાશ થતો હોય, તો માણસને 4ાન ઊપeયા પછH અ4ાન2 ુ ં કાયK આ દહ G
G રહ G છે ? ’ આવી શકા
કમ ં કરનારાઓ2 ુ ં સમાધાન કરવા માટG વદ ે ‘ <ાર¤ધ દહ2 G ું
કારણ છે ’ એમ ઉપલક |(ટથી બતાવે છે , પણ સમJુ માણસોને ‘ દહ G વગર ે G સ3ય
છે ’ એમ જણાવવા વદ ે G એ` ું ક¹ ું નથી; કરાણ કG સ3ય એક પર./2 ુ ં જ વણન K
કરવાનો વદનોે અ ભ<ાય છે . (૪૬૩ ((૪૬૪)
ે
ભદનો િનષધે
ે કહG છે કG, ‘ દરક
વદ G ઠકાણ
G ૂ K, અના5દ, ¬તવગર2ુ,ં સમF ન શકાય એ` ું
ે પ5ર_ણ
ુ ુ ં J$
અને િવકાર વગર2 ુ ં એક જ અ9ૈત ./ છે ; એ ./મા ં J$ ુ ુ ં કઈ
ં છે જ ન5હ. ’
(૪૬૫)
W %વ'પ2 ુ ં વણન
K થઈ શક ું નથી, Wને મન અને વાણી પહÁચી શકતા ં નથી,
ુ ુ ં J$
એ` ું એક જ અ9ૈત ./ છે ; એમા ં J$ ુ ુ ં કઈ
ં છે જ ન5હ. (૪૭૦)
ં
આ3મ4ાનથી શાિત
ં અને Dજત5|ય
W મહાન યોગીઓ મોહ અને ભોગો તF શાત થયા હોય છે , તઓ
ે
ે G આ3મા સાથના
છવટ ં ં
ે સબધથી જ એ પરમ ત3વને Uણી પરમ શાિતં પાsયા છે .
(૪૭૨)
આ3મ4ાનનો ઉપદશ G
માટG ું પણ આ3માના %વ'પને પરમ ત3વ'પ અને આનદ_ણ ં ૂ K િવચારHને
પોતાના મનથી કપલો ે ુ
મોહ છોડH દઈ gત થા અને ઉમ <કારG બોધ પામી
ૃ
kતાથ K થા. (૪૭૩)
ં
પોતાના અ4ાન'પ બધનનો ં ં ટH જવાથી સ ્ – ચ ્ – આનદ'પ
સબધ ં
આ3માની <ાત થાય છે ; તમા ુ
ે ં શાu*fgત અને X'2 ુ ુ ં વાV <માણ છે ; તમ
ે જ
G
¬તરથી નcH કરલો પોતાનો અ2ભવ ુ <માણ છે . (૪૭૫)
ે
વદની ુ
Wમ X'ઓ પણ મા1 તટ%થ રહHને જ 4ાન આપે છે ; માટG સમJુ માણસે
ૃ
ઈ©રG kપા કરલીG ુ
pS;થી જ ( આ3મત3વનો અ2ભવુ ં
કરH ) સસારસાગર તરH
જવો. (૪૭૭)
ુ
પોતાના અ2ભવથી પોતાની મળે ે જ પોતાને અખડં આ3મ%વ'પ સમF _ણતા
ૂ K
ં
ે માણસ િનઃસશય
પામલો %વ'પે આ3મામા ં જ f%થિત કરG . (૪૭૮)
ે ં
વદાત2 ુ ં િસ;ાત'પ
ં G ું આ છે કG, ‘ Fવ અને આ આQ ું જગત ./ જ છે ; અને
ે કહ`
./મા ં અખડં – એક'પે રહ` G ું એ જ મોd છે . ’ ./ એક જ છે , એ બાબતમા ં
ે
વદના મ1ો ં <માણ છે . (૪૭૯)
4ાનની <ાત
એ <માણે વદનાે ુ
<માણવાળા ં X'ના ુ
ં વચનથી અને પોતાના અ2ભવથી
પરમા3મત3વને સમFને એ િશ(ય ચને એકાI અને 5|યોને શાત ં કરH કોઈ
ૃ
%થળે `િથી ( રહH ) આ3મ%વ'પમા ં f%થરતાવાળો થયો. (૪૮૦)
G
એમ કટલાક ુ પર./મા ં ચને એકાI કયાK પછH સમાિધમાથી
કાળ 0ધી ં ઊઠH
ં
પરમ આનદથી આ <માણે એ કહવા
G લાયોઃ (૪૮૧)
ે
પલો ં
સસાર Vા ં ગયો ? તને ે કોણ લઈ ગ* ું ? એ Vાં }બી ૂ ગયો ? અહો ! મો¥ુ ં
ં
આ
યK કG, W સસારન ે મ હમણા ં જ જોયો હતો, એ w ું નથી ? (૪૮૪)
અખડં આનદ'પં ૃ
અતથી ભરલાG ./સ|માુ ં કઈ વ% ુ લવા
ે Wવી અને કઈ
ુ
છોડવા Wવી છે ? કઈ ચીજ JદH ુ
છે અને કઈ Jદા લdણવાળH છે ? ( કોઈ જ
ન5હ. ) (૪૮૫)
ં
Wમના કટાd'પી ઘાટH ચાદની પડતા ં જ સસારનો
ં ં
બધો સતાપ ૂ થવાથી મને
$ર
dણવારમા ં અખડં સપિ
ં અને આનદ'પં અિવનાશી આ3મપદ મ¿* ું છે , એ
ં
સગર5હત ં
, સતોમા ં ઉમ, િન3ય, એક જ, આનદરસ ં -%વ'પ, અિત મોટા તથા સદા
ુ G
અપાર દયાના સાગર મહા3મા X'દવન ં
ે વારવાર નમ%કાર હો ! (૪૮૭ ((૪૮૮)
મને ધBય છે ; મારા ં દરક
G કામ _રા ુ G
ૂ ં થયા ં છે ; એ ી X'દવની ૃ
kપાથી ં
સસાર'પ
G ં Zુ ં ટ®ો [,ં અને િન3ય આનદ'પ
કદખાનામાથી ં તથા પ5ર_ણૂ K થયો [.ં (૪૮૯)
Zુ ં સગ
ં વગરનો, શરHર વગરનો, ચÈ િવનાનો, અિવનાશી, અ3યત
ં શાત
ં , અનત
ં (
¬તવગરનો ) 5£યા િવનાનો તથા િનિવªકાર [ં. (૪૯૦)
Zુ ં અકતાK ( કોઈ પણ કાયK ન5હ કરનારો ) [ં; અભોgતા ( કોઈ પણ Uતના ભોગ
ભોગવનારો ) નથી; અિવકારH - િવકાર િવનાનો, 5£યા વગરનો, w; ુ 4ાન%વ'પ,
એક જ અને સદા કયાણ'પ [.ં (૪૯૧)
ં
જોનાર, સાભળનાર ુ જ [.ં
, બોલનાર, કરનાર અને ભોગવનાર એ બધાથી Zુ ં Jદો
Zુ ં તો િન3ય, ¬તર િવનાનો, 5£યા િવનાનો, હદ વગરનો, સગ
ં િવનાનો અને _ણ
ૂ K
4ાન'પ [ં. (૪૯૨)
ે ું નથી; પણ એ બન
Zુ ં આ નથી કG પ ં ે ( %ળ ૂ અને 0મ
ૂ ) ને <કાશ આપનાર,
¬દર અને બહાર એવા ભદ ે િવનાનો, _ણ ૂ K, એક જ અને w;ુ પર./ [.ં (૪૯૩)
Zુ ં જ આય'પ હોઈ દરક G <ાણીમા ં ¬દર અને બહાર રહલો G [;ં પહલાG ં W W
ુ Jદા
પદાથ Jદા ુ 'પે દખાતા
G K ે Zુ ં પોતે જ [.ં Zુ ં જ ભોગવનાર
હતા. એ સવ'પ
અને ભોગવવાના પદાથ'પK [.ં (૪૯૬)
ુ
અખડં 0ખના સ|ુ મારામા ં માયા'પી વા*ના
ુ ે
ભમવાથી જગત'પી અનક
ં
Uતના તરગો ઊછળે છે અને શમે છે . (૪૯૭)
Wમ અવયવો અને કપના વગરના કાળમા ં ખરH રHતે કપ, વષ,K અયન, ઋ ુ,
માસ, 5દવસ વગર ે G િવભાગની કપના સાચી નથી, એમ મારામા ં માણસોએ મા1
મને કારણે જ %લ ુ , 0મ
ૂ ે G ભાવો મા1 આભાસ'પે જ કપલા
વગર ે છે . (૪૯૮)
ુ
pS;ના ૂ
દોષથી $િષત અ4ાની માણસોએ કોઈ વ%મા ું ં કોઈ વ%નોુ આરોપ કય
હોય ( મા1 માની જ લીધી હોય ), તો તથી ે તે ળ ૂ વ% ુ દોિષત ઠરતી નથી
ં
Wમ ઝાઝવાના ં પાણીનો મોટો <વાહ 3યાની
ં ખારH જમીનના ભાગને ભીની કરતો
નથી. (૪૯૯)
Zુ ં આકાશની Wમ િનલપ
[,ં 0યની
ૂ K Wમ <કાશ કરાતી વ%ઓથીુ ુ
Jદો [,ં
પવતનીK Wમ સદા અચળ [;ં અને સ|ુ ની Wમ પાર વગરનો [ં. (૫૦૦)
ં સબધ
Wમ આકાશને વાદળાનો ં ં નથી, તમ ં ં નથી, આથી
ે મારG શરHર સાથે સબધ
ુ ુ
એ શરHરના UIત, %વન અને 0´ત વગર ે G ધમ મારામા ં Vાથી
ં હોય ?
(૫૦૧)
Zુ ં તો સદા એકરસ અને અવયવો િવનાનો [,ં તથી ે Zુ ં કોઈ કામ શ' કરતો નથી
કG છોડH દતોG નથી. અરG ! W હમશા ે ં એક જ -યાપક અને આકાશની Wમ દરક G
G
ઠકાણ ે ખીચોખીચ ભરલો
G છે , તે કોઈ Uતની 5£યા કવી
G રHતે કરG ? (૫૦૩)
Zુ ં તો 5|ય, ચ, િવકાર અને આકાર વગરનો [;ં તમ ે જ મા'ં %વ'પ અખડં
આનદ'પ ં ુ
છે ; તો મને પાપ અને _iય G હોઈ શકG ? વદ
કમ ુ
ે પણ ‘ આ3માને _iય
કG પાપ સાથે ં ં
સબધ નથી ’ એમ જ કહG છે . (૫૦૪)
કતાપa
K ુ
,ું ભોgતાપaુ,ં $(તતા ં
, ગાડપણ, ખતા ં , મોd વગર
ૂ K , બધન ુ
ે G pS;ની જ
કપનાઓ છે – ખરH રHતે માયાથી ર5હત આ3મામા ં એ કઈ ં છે જ ન5હ; કારણ કG
એ તો એક જ મા1 ./%વ'પ જ છે . (૫૧૧)
ુ
હ G X'રાજ ! આપના એ અવiયK તજન ે ે Zુ ં નમ%કાર ક'ં [,ં W સત'પ તથા એક જ
છે ; છતા ં આ િવ©'પે શોભી ર¹ ું છે . (૫૨૦)
ે
છવટનો G
ઉપદશ
એમ આ3મા2 ુ ં 0ખ
ુ તથા ત3વ2 ુ ં 4ાન પામલા
ે એ ઉમ િશ(યને <ણામ કરતો
ુ G ે અ3યત
જોઈ તે મહા3મા X'દવ ં હિષªત Nદયથી ફરH આ (ઠ ે વચન ક¹ ું :
(૫૨૧)
એ પરમ આનદરસના ં ુ
અ2ભવન ે તF કયો સમJુ માણસ બીF wBય ુ
ૂ વ%ઓમા ં
આનદં પામે ? અ3યત ં આનદ ં દનાર
G ચ|ં <કાશતો હોય, 3યારG કયો માણસ
ચ1મા ં ચીતરલા
G ં ે જોવા ઈmછે ? (૫૨૩)
ચ|ન
ુ
હ G મહાpS;માન G તરફ ું પોતાને જ જોતો, પોતાને જ એક જ માનતો
! ચારય
અને પોતાના જ આનદન ં ે ભોગવતો સમય િવતાવ. (૫૨૫)
Wમ ‘ Zુ ં દવદ
G [ં ’ એમ સમજવા માટG કોઈની જ'ર નથી, તમ
ે ./4ાનીને ‘ Zુ ં
./ [ં ’ એમ સમજવા માટG પણ કશાની જ'ર નથી. (૫૩૩)
Wમ 0યથીૂ K સવK જગત <કાશે છે , તમ ે Wના <કાશથી જડ, JËૂ ુ ં અને mછ ુ છતા ં
બ ું <કાશે છે , એને <કાશ કરનાર ( એના પોતાના િસવાય ) બીJુ ં w ું હોઈ શકG ?
(૫૩૪)
વદ ુ
ે , શાu, _રાણ અને દરક G ત ૃ , તજ
ૂ ( _વી ે , પાણી, વા*ુ,ં આકાશ ) એ બધા ં
Wને લીધે જ સાથક ં ૂ K Uણનાર પરમા3માને બીJુ ં કોણ <કાિશત કરG ?
K છે ; એ સ_ણ
(૫૩૫)
ં
આ આ3મા %વય<કાશ ે ે જ <કાશનાર ) અનત
( પોતાની મળ ં શfgતવાળો, માપી
ન શકાય એવો અને સૌના અ2ભવમાુ ં આવી શકG એવો છે ; એને જ બરાબર Uણી
લઈ ./4ાનીઓમા ં (ઠ ે બનલોે આ _'ષુ ં
સસાર'પ ં ં
બધનમાથી ટH જઈ
ૃ બને છે . (૫૩૬)
સવ3k(ટ
ે
ચતન'પ વuને જ ધારણ કરતો એ _'ષ ુ ( કોઈ વળાે ં , વuધારH
) 5દગબર
અથવા વકલધારH પણ હોય; એ તો ઉBમની પઠ ે G અથવા બાળકની પઠે G અથવા
ત ુ -<તની
ે ૃ
ે G _વી
પઠ પર ફરG છે . (૫૪૧)
સવના
K આ3મા'પે રહલો G ુ સદા પોતાના આ3માથી જ સતોષી
તે િન ં રહH પોતે
એકલો ફરG છે અને િન(કામ %વ'પે િવષયોને ભોગવે છે . (૫૪૨)
એ મહા3મા િનધન
K હોય તોપણ સદા સતોષી ં હોય છે ; સહાય િવનાનો હોય છતા ં
ૃ
મહાબળવાન હોય છે ; જમે ન5હ છતા ં િન3ય ત ુ
રહG છે અને પોતે અય હોય-
સવથી ે હોય છતા ં સૌ ઉપર સમાન |(ટવાળો હોય છે . (૫૪૪)
K (ઠ
એ બધા ં કામો કરG છતા ં કાઈ ં કરતો નથી; અનક ે Uતના ં ફળ ભોગવે છતા ં ભોકતા
( ભોગવનાર ) નથી; શરHરધારH હોય છતા ં શરHર વગરનો છે ; અને થોડH
જયામા ં રહ G છતા ં દરક
G ઠકાણ
G ે રહનાર
G છે . (૫૪૫)
ુ
વ%%વ'પ ન5હ સમFને Wમ માણસો ાિતથીં જ રાZએ ે
ુ ન5હ ગળલા ૂ K ે પણ
0યન
ે
ગળલો કહG છે ; તમે ./4ાનીઓમા ં (ઠ
ે _'ષુ G
દહા5દના ં
બધનથી ુ
gત જ થયો
હોય, તોપણ તના ે મા1 આભાસ'પ શરHરને જોવાથી અ4ાનીઓ એને દહધારH G
Wવો Jએ ુ છે . (૫૪૮ ((૫૪૯)
ં
Wમ સાપ કાચળH ઉતારHને અલગ રહG છે , તમ ે ./4ાની પણ પોતાના શરHર
ં -મમતા તFને તથી
ઉપરની અહતા ે ુ ં શરHર <ાણવા*થી
ે અલગ રહG છે . મા1 ત2 ુ
આમતમ ું
ે લગાર હરફર ું જણાય છે . (૫૫૦)
ં
ઉપરના અહભાવથી ુ
gત થયલો ુ
ે તે _'ષ <ાર¤ધકમથી ે
K કપાયલી વાસનાઓથી
ં
સસારH ુ
_'ષની Wમ અનક ે ભોગો ભોગવે છે ; છતા ં એ િસ; _'ષુ ચાકડાના
ળનીૂ ે G પોતે િવતકK વગરનો થઈ સાdીની પઠ
પઠ ે G પચાપ
ૂ આ લોકમા ં રહG છે .
(૫૫૨)
એવો ઉમ ./4ાની Fવતા ં જ સદા gત ુ છે ; એણે પોતાના ં બધા ં કામ _રા
ૂ ં
કયા= છે ; અને શરHર નાશ પાsયા પછH પણ એ ./'પે જ થઈને અ9ૈત ./મા ં
મળH Uય છે . (૫૫૫)
Wમ નટ વશે પહય
G હોય કG ન પહય
G હોય તોપણ મા1 માણસ જ છે , તે જ ે(ઠ
./4ાની પણ ઉપાિધવાળો હોય કG ન હોય તોપણ સદા ./ જ છે , બીજો કોઈ
નથી. (૫૫૬)
./'પ થયલા ે યોગી2 ુ ં શરHર ઝાડના ં ખરH પડલા
G ં પાદડાની
ં ં પઠ ે G ગમે 3યા ં પડG
ે
તની તન ે ે પરવા નથી; કારણ કG એ શરHર તો અગાઉથી જ ચતન'પ ે અfનમા ં
બળે ું હોય છે . (૫૫૭)
Wમ પથર, ઝાડ, ઘાસ, અનાજ, સાદડH અને કપડા ં વગર ે G બળH Uય તો તની ે
માટH ( રાખ ) જ થાય છે ; તમ
ે દહG , 5|ય, <ાણ અને મન વગર ે G દરક
G |Mય
પદાથ, 4ાન'પી અfનથી બાળHને પરમા3મા'પ જ બની Uય છે . (૫૬૪)
ે ં બધન
માયાથી કપાયલા ં અને મોd ખરH રHતે આ3મામા ં છે જ ન5હ – Wમ 5£યા
વગરના દોરડામા ં ( મથી ) સાપ2 ુ ં દખા`
G ું અને ન5હ દખા`
G ું છે જ ન5હ. (૫૭૦)
ં
બધન અને મોd એ pS;ના ુ જ Xણ ુ છે ; તન
ે ે અ4ાનીઓ આ3મા'પ વ%મા ુ ં ખોટા
જ કપી લે છે . – Wમ વાદળા ં આપણી જ નજરને ઢાક ં G છે , છતા ં અણસમJુ લોકો
માને છે કG, ‘ 0ય ં
ૂ K ઢકાઈ ગયો. ’ ( પણ એ` ું માન` ું લભર
ૂ G ું છે ; કારણ કG ) ./
તો અ9ૈત, અસગ ં , ચૈતBય'પ, એક અિવનાશી છે . (૫૭૨)
ં અને મોd એ બન
માટG બધ ં ે માયાથી જ કપાય છે , ( પણ ) આ3મામા ં છે જ ન5હ;
કારણ કG આકાશની Wમ અવયવ વગરના, 5£યાવગરના, શાત ં , િનમળ
K , િનલપ
અને એક જ પરમ ત3વમા ં એની કપના Vાથીં થાય ? (૫૭૪)
ં
માટG ખરH વાત તો એ જ છે કG કોઈ ચીજનો નાશ કG ઉ3પિ નથી, કોઈ બધા ું
ુ
નથી કG કોઈ સાધક નથી, કોઈ fgતની ઈmછાવા°ં નથી કG કોઈ gતુ નથી.
(૫૭૫)
ુ
( હ G વ3સ ! ) તને ક લ*ગના ુ
દોષ વગરનો િવષયોની ઈmછાર5હત pS;વાળો અને
ુ
fgતની ઈmછાવાળો Uણી પોતાના _1 ુ Wવો માનીને મ દરG ક ઉપિનષદોના
રહ%ય ( િસ;ાત ં ) 'પ આ અિત Xત ુ ં
4ાન આW તને વારવાર બતા-* ું છે .
(૫૭૬)
િશ(યની િવદાય
ુ G
ી X'દવના ં એ વચન સાભળH
ં ુ G
િશ(યે ી X'દવના ચરણોમા ં િવનયથી <ણામ
ં
કયાK; અને સસારના ં ં
બધનમાથી ે
ટH તમની ે
આ4ા મળવી ં
3યાથી તે ચાયો
ગયો. (૫૭૭)
ુ G પણ હમશા
અને X'દવ ં
ે ં એમ સ ્ – ચ ્ – આનદના ુ
સ|મા ં મન મનવાળા
ૃ
થઈ આખી _વીને પિવ1 કરતા ફરવા લાયા. (૫૭૮)
ે
વદોgત કમ કરવાથી Wમના ચના બધા દોષ ૂ થયા હોય, Wઓ સસારના
$ર ં ં
ુ
0ખથી ં ચવાળા હોય, વદના
અટVા હોય, શાત ે G
ઉપદશમા ં રસ લતા
ે હોય અને
મોdને ઈmછતા હોય, તવા
ે ં
સયમી ુ
મ2(યો આ G
5હતકારક ઉપદશન ે %વીકારો.
(૫૮૦)
ં
સસાર'પી માગમાK ં ( આયાD3મક, આિધભૌિતક અને આિધદ¶ િવક એ 1ણ )
ૂ K ં 5કરણોથી ઊપજતા દાહની પીડાથી ગભરાઈને થાકને લીધે
તાપ'પી 0યના
િનÆળ ( 4ાન'પ જળ િવનાના <દશમા G ં ) પાણીની ઈmછાથી ભટકતા ં માણસો
માટG અ9ૈત ./'પી અ3યત ં આનદ ં દનાર
G ૃ
, અિત નFકમા ં અતનો સ|ુ
ં
બતાવતી ીસકરાચાયની K આ પરમ શાિત ં આપનારH વાણી સવ3k(ટૃ છે . (૫૮૧)