You are on page 1of 65

ે ડામ


િવવક ૂ
ે :
િનવદન

ીમ ્ શકરાચાય  દસ ુય ઉપિનષદો ઉપર તમ ે જ ભગવ$્ ગીતા ઉપર િવ%ત ૃ

િવવચન'પ ભા(ય લ*ું છે તથા વદ-યાસના
ે ં ./01ો ે ુ ં ભા(ય તો
ૂ ઉપર2ુ ં તમ2
ત33વ4ાનના સા5હ3યમાં જગિવયાત છે . આ ભા(યોમાં તમણ ે ે અ9ૈત િસ;ાત2 ં ું
<િતપાદન ક*ુ= છે . આ િવ%ત ૃ ભા(યોમાં તા5ક>ક પ5રભાષાઓમાં વણાયલા ે એ
અ9ૈતિસ;ાતનાં યુ Aદાઓન
ુ ે સામાBય અCયાસી-Dજ4ા0ુ પણ સરળતાથી સમF
શકG એ રHતે આ Iથમા ં ં રJૂ કયાK છે . આમાં ઘણા Mલોકો સરળ, Nદયગમ ં અને

ખપાઠ કરH શકાય એવા છે . એથી અ9ૈત િસ;ાતના ં અCયાસીઓમાં આ Iથ ં Qબ ૂ
િ<ય બનલોે અને <િસS; પામલો ે છે .


ીમ ્ શકરાચાય K િવર ચત - િવવક ે ડામ ણ

Uણવા અશV છતા ં Wમને સવK વદાતનાે ં ં
િસ;ાતથી Uણી શકાય છે , એ પરમ

આનદ%વ'પ સ$્ X'ુ ી ગોિવYદને Zુ ં <ણામ ક'ં [.ં (૧)

<ાણીઓને પહલા ુ
G ં તો મ2(યજBમ ુ K
$લભ ે ં _'ષ
છે ; તમાય ુ થ` ું અને પછH
.ા/ણપa ું મળવ`
ે ું Mકલ
ુ G છે ; .ા/ણ થયા પછH વદધમને ુ
K ે અ2સર` ું અને પછH
િવ9ાન થ` ું ક5ઠન છે . તે પછH પણ આ3મા અને અના3મા2 ુ ં _થcરણ ૃ , અપરોd
અ2ભવુ , આ3મા પોતે ./'પ છે એ સમeયા પછHની f%થિત અને fgત ુ -એ તો

કરોડો જBમોના ં _iયો િવના મળતા ં નથી. (૨)


ભગવાની kપા ુ
જ Wમા ં કારણ છે , એ મ2(યજBમ ં
, સસારમાથી ં ુ
gત થવાની

ઈmછા અને મહા_'ષોનો સમાગમ – આ 1ણ $લભ ુ K જ છે . (૩)

ુ K મ2(યજBમ
G ે કરHને $લભ
કમ ુ ે
મળવીન ે ં પણ વદાતના
ે અને તમા ે ં ં
િસ;ાત2 ુ ં 4ાન
થઈ શકG એ` ું _'ષ3વ
ુ પામીને પણ W ઢ ુ
ૂ pS;વાળો મ2(ય ુ આ3માની fgત ુ
માટG <ય3ન કરતો નથી, એ આ3મઘાતક જ છે ; અને એ સ ્ – દહ G વગરે G વ%ઓ ુ
ઉપર આસfgત ધરાવવાથી પોતે જ પોતાને હણે છે . (૪)

ુ K મ2(યદહ
$લભ ુ ુ
ે ં પણ _'ષ3વ
G અને તમા પાsયા છતા ં W માણસ ત3વ4ાન'પી
%વાથK સાધવામા ં આળસ કરG છે , એનાથી ખ
ૂ K બીજો કોણ શકG ? (૫)

ભલે કોઈ માણસ શાu સમW-સમUવે, દવોની


G _Uૂ કરG , અનક ુ ) કમK કરG
ે (wભ
G
અથવા દવોન ે ભW, તોપણ ‘./ અને આ3મા એક જ છે ’ એવા 4ાન િવના સો

./ા થઈ Uય તટલા કાળે પણ (તની ુ
ે ) fgત થતી નથી. (૬)

કારણ કG ‘ધનથી અમર થવાની આશા નથી’ એમ કહનાર


G ે જ ચોQ ું કહ G છે
વદ

કG, ‘કમK fgત2 ુ ં કારણ નથી.’ (૭)

4ાન મળવવાના ુ
ઉપાય માટG િવ9ાન માણસે બાz િવષયોના ં 0ખની ઈmછાનો
3યાગ કરH, મહા સત ુ G
ં X'દવન ે શરણે જઈ એમના ઉપદશનG ે બરાબર સમFને

fgત માટG <ય3ન કરવો. (૮)
સ3ય આ3મ4ાન પર ;ા રાખી યોગમાગ જઈને, સસાર ં ુ
'પી સ|મા ૂ ે
ં }બલા
આ3માનો પોતે જ ઉ;ાર કરવો. (૯)

આ3મ4ાનના અCયાસમા ં ત3પર ધીર િવ9ાનોએ સવK કમનો 3યાગ કરH



સસાર'પી ં
બધનથી €ટવા માટG <ય3ન કરવા. (૧૦)

કમK ચ‚ની wS; ુ માટG જ છે , ત33વ4ાન માટG નથી. ત3વ4ાન તો િવચારથી જ


ં થ ું નથી. (૧૧)
થાય છે ; કરોડો કમથી કાઈ

(અધારામા ં પડલા G ) દોરડાને eયારG ƒમથી સપK માનવામા ં આવે, 3યારG તે ƒાિતથી

ે -સપના
માનલા K ુ
ડરથી W $ઃખ થાય છે તન ે ે, બરાબર િવચાર કયાK પછH ‘આ તો
દોર}ુ ં છે , આવો િન…ય જ $ર ૂ કરG છે . (૧૨)

(મહા3માઓનાં) 5હતકારક વચનોનો િવચાર કરવાથી જ (આ3મા'પ) વ%નો ુ


†
િન…ય થાય છે ; પણ %નાન, દાન અથવા સકડો <ાણાયામથી થતો નથી. (૧૩)

આ3મ4ાનના અિધકારH
G દG છે ; અને એમા ં દશ
ફળિસS; અિધકારHને ખાસ કરH ઉપદશ G , કાલ વગર
ે G ઉપાયો
પણ સહાયક બને જ છે . (૧૪)

આથી ./4ાનીઓમા ં (ઠ ુ


ે , દયાસાગર ઉ‚મ Xુ'ના શરણે જઈ Dજ4ા0એ
આ3મત33વનો િવચાર કરવો. (૧૫)

G ં લdણોવાળો pS;માન
ઉપર કહલા ુ K ં ચરુ મ2(ય
, િવ9ાન અને તકિવતકમા
K ુ
આ3મિવˆામા ં અિધકારH છે . (૧૬)

Wને સ$્ અને અસ$્ 2 ુ ં 4ાન હોય, W વૈરા‰યવાન, શમ-દમ વગર ે G



ષŠસપિ‚વાળો ુ ુ ુ હોય, એની જ ./Dજ4ાસા મા ં યો‰યતા માની
હોય અને W ‹
છે . (૧૭)
ચાર સાધન
િવ9ાનોએ ./Dજ4ાસામા ં ચાર સાદન કzા ં છે . એ (સાધન) હોય, તો જ સ3ય
વ% ુ-આ3મા ઉપર ;ા થાય છે ; એ િવના ન થાય. (૧૮)

પહŒ G ું સાધન – ‘િન3યાિન3યવ%િવવક ુ ે ’ કહવાય


G છે ; બીJુ ં સાધન – ‘આ લોકના
અને પરલોકના 0ખ ુ -ભોગ પર ‘વૈરા‰ય’ છે ;’ 1ીJુ ં સાધન – શમ, દમ, ઉપરિત,
િતિતdા, ;ા અને સમાધાન – આ ષŠસપિ‚ ં છે ; અને ચો ું સાધન – ‘‹પa
ુ ુ ુ ’ું
છે . ‘./ સ3ય છે અને જગત િમŽયા છે ’ એવો W િન…ય, એ

‘િન3યાિન3યવ%િવવક ે ’ છે .(૧૯ – ૨૦)

(જગત2 ુ ં mછપa
ુ ું નજરG ) જોવાથી અને સાભળવા
ં ે G
વગરથી G
આ દહથી ં
માડH
./લોક 0ધીના ુ બધા અિન3ય ભો‰ય પદાથને તF દવાની
G W ઈmછા એ જ
‘વૈરા‰ય’ છે . (૨૧)

વારવારં દોષ|(ટ કરHને, િવષયોના સહથી


ૂ વૈરા‰ય પામી, મનની પોતાના
લયમા ં જ f%થર અવ%થા, એ ‘શમ’ કહવાયG છે . કમB|
 ય અને 4ાનB|ય
ે ં ે ે
બનન

તમના િવષયો તરફથી વાલીને પોતપોતાના %થાનમા ં જ f%થર કરવી, એ ‘દમ’
G
કહવાય ૃ બહારના િવષયો ઉપર ન ભટકG, એ જ ઉ‚મ
છે , અને ( ચ‚ની) `િ‚
‘ઉપરિત’ છે . (૨૨ – ૨૩ – ૨૪)

ચYતા અને શોક િવના સવK $ઃખોન ુ ે ,ં એ ‘િતિતdા’


ે ઉપાય કયાK વગર સહH લવા
G
કહવાય છે . (૨૫)
ુ G
શાuના ં અને X'દવના ુ
ં વચનોને સ3ય pS;થી Iહણ કરવા,ં એ ‘;ા’ કહવાય
G છે ;
Wથી વ% ુ મળવીે શકાય છે . (૨૬)


pS;ન ે હમશા ુ ./મા ં જ f%થર કરવી, એ ‘સમાધાન’ કહવાય
ે ં w; G છે ; ચ‚ને

%વmછાચારH કર`,ું એ ‘સમાધાન’ નથી.(૨૭)

ં દહ
અહંકારથી માડH ુ
G 0ધીના ં Wટલા ં અ4ાનક‘’પત બધનો
ં ે ં
છે , તમાથી પોતાના
ુ ુ ુ ’ું છે .(૨૮)
આ3મ%વ'પના 4ાન 9ારા €ટવાની ઈmછા એ ‘‹પa

ુ ુ ુ
‹પa ું મદં અથવા મ“યમ હોય, તોપણ વૈરા‰યથી, શમ વગર ં
ે G ષŠસપિ‚થી

અને X'ની ૃ
kપાથી વદHને સફળ થાય છે . (૨૯)

ુ ુ ુ
Wનામાં વૈરા‰ય અને ‹પa ું – બન
ં ે તી” હોય, તમા
ે ં જ ‘શમ વગર ં
ે G ષŠસપિ‚’
K અને સફળ થાય છે . (૩૦)
સાથક
ુ ુ ુ
પણ Wનામા ં વૈરા‰ય અને ‹પa ું બન
ં ે મદ
ં હોય, તમા
ે ં રહલી
G ે G
‘શમ વગર

ષŠસપિ‚’ મ'%થળ ના જળની પઠ ે G મા1 દખાવની
G જ બને છે (૩૧)


fgતના ં કારણોની સામIીમા ં ભfgત જ સૌથી (ઠ ે છે . પોતાના %વ'પ2 ુ ં મનન
કર`ુ,ં એ જ ‘ભfgત’ કહવાય G છે . કટલાક
G િવ9ાનો કહ G છે કG ‘પોતાના આ3મ3વ2 ુ ં
મનન એ જ ભfgત છે .’ ઉપર જણાવલા ે ં ચાર સાધનવાળા અને આ3મત3વને
Uણવા ઈmછતા _'ષ ુ ે <ા4-f%થત<4 પાસે જ`,ું કG Wથી સસાર' ં પ બધનં €ટG. W
ોિ1ય અને પાપર5હત હોય, િવષય-વાસનાને વશ ન હોય, ./વ‚ાઓમા ે ં (ઠ

હોય. ./4ાનમા ં અIસર ે હોય, –ધણા ં વગરના અf‰ન Wવો શાત ં હોય, કારણ
િવના દયાનો સ|ુ હોય ને શરણે આવલાનો ે ં ુ હોય, એવા X'ન
બ— ુ ે િવનય,
ન˜તા અને સવાથીે ભfgત_વ ૂ Kક સવીને ે તે <સ™ થાય 3યારG પાસે જઈ પોતાને
Uણ` ું હોય તે આમ _છ`ઃ ૂ ુ (૩૨ – ૩૩ – ૩૪ – ૩૫ – ૩૬)

શરણે આવલા
ે ં ુ અને દયાના સાગર, હG X'દવ
લોકના બ— ુ G ! <› ુ ! Zુ ં આપને
ં ુ
નમ%કાર ક'ં [.ં સસાર'પીસ|મા ં પડલા
G મારો, અિત ક'ણા'પી અત ૃ વરસતી
આપની સરળ કટાd|(ટથી આપ ઉ;ાર કરો. (૩૭)

ુ G
રોકવો Mકલ ં
એવા સસાર'પી દાવાનળથી Zુ ં દાઝલોે ુ K
[ં અને $ભા‰ય'પી
ધીથી અિતશય થરથ'ં [ં અને ડ'ં [;ં તથી
ે Zુ ં આપને શરણે આ-યો [.ં આપ
ૃ ુ મને બચાવો. આપ િશવાય બીUને શરણ લવા
3*થી ે યો‰ય Zુ ં નથી માનતો.
(૩૮)

આ ભયકર ં ં
સસાર' પી સ|ન ુ ે પોતાની મળ ે ે જ તરH ગયલા ે , બીUઓને પણ

તારનારા અને વસતઋની ુ પઠે G <ાણીમા12 ુ ં 5હત કરનારા (આપ Wવા) શાત


સ3_'ષો ુ
(આ $િનયામા )ં વસે છે . (૩૯)

પોતાની મળ ુ
ે ે જ બીUના ં $ઃખો ૂ કરવા ત3પર રહ`
$ર G ,ું એ મહા3માઓનો %વભાવ
ૂ K આકરા તપથી તપલી
છે ; Wમ 0યના ે ૃ
_Žવીન ં G પોતાની મળ
ે આ ચ|દવ ં
ે ે જ શાત
કરG છે . (૪૦)

હ G <› ુ ! સસાર'પ
ં દાવાનળની ઝાળથી દાઝલા ે અને આપને શરણે આવલાે આ-
મને, આપ ./ાનદના ં ુ
રસા2ભવવાળા ,ં પિવ1, અિત િશતળતાવાળાં, આપના

ખ'પી ુ K
0વણકળશથી G ં અને કાનને 0ખ
ઝરલા ુ આપનારા ં વચન'પ અતથી

િસYચો. Wઓ એક dણ પણ આપની (kપા ૃ ) |(ટના પા1 બBયા છે અને Wમને
આપે પોતાના તરHકG %વીકાયાK છે , તમન
ે ે ધBય છે . (૪૧)
Zુ ં આ સસાર'પી
ં સ|ુ કવી
G રHતે ત'ં ? મારH શી ગિત થશે ? કયો ઉપાય છે ? એ
કાઈ ૃ કરH મને બચાવો. અને મારા સસાર'પી
ં Zુ ં Uણતો નથી. <› ુ ! kપા ં $ઃુ ખનો
નાશ કરો.’(૪૨)

X'ુ તરફથી અભયદાન


એમ કહતાG , પોતાના શરણે આવલા ે ં
અને સસાર'પી દાવાનળના તાપથી દાઝલા ે
એ િશ(યને જોઈ મહા3મા X'એ ુ તરત જ પોતાના ક'ણારસથી -યાŸત |(ટથી
ે ે અભયદાન આપ`.ું શરણે આવલા
તન ુ ુ ,ુ આ4ા <મામે સારH રHતે વતનાર
ે , ‹ K ,
શાતં ચ‚વાળા અને ષŠસપિ‚*gત
ં ુ એ િશ(યને X'એ ુ ૃ
kપાથી (આ <માણે)
ત33વોપદશG કરવોઃ (૪૩ – ૪૪)

ુ ‘હ G િવ9ાન !  ું ડર મા. તારો નાશ ન5હ થાય. સસારસાગરન


X'ઃ ં ે તરવાનો

ઉપાય છે . W માગ યોગીઓ આ સસારસાગરનો પાર પાsયા છે , એ જ માગK Zુ ં
તને બતા` ું [.ં (૪૫)


સસારના ભયનો નાશ કરનાર કોઈ મોટો ઉપાય છે ; એ ઉપાયથી  ું સસારસાગર

ં પામીશ. (૪૬)
તરHને પરમાનદ

ે ં
વદાતના અથનો
K િવચાર કરવાથી ઉ‚મ 4ાન થાય છે ; અને પછH તનાથી


સસારના ુ
$ઃખનો ં નાશ થાય છે . (૪૭ )
અ3યત

;ા, ભfgત, “યાન અને યોગ-આ ચાર ‹ ુ ુ ુ માણસની fgતના


ુ ઉપાય છે , એમ

વદની વાણી કહG છે . W માણસ આ ઉપાયોને વળગી રહG છે . તનો ે અ4ાનથી
G
ઊપWલા દહબધનથીં [ટકારો થાય છે . (૪૮)

 ું પરમા3મા છે , છતા ં અ4ાનને કારણે જ તારG અના3મા'પ દહના G ં


બધનમા ં
બધા`ં ું પડ¡ ું છે ; અને એથી જ તને સસાર
ં વળ‰યો છે . આ3મા અને અના3મા ના
િવવકથીે ઊપWલો 4ાન'પી અf‰ન અ4ાનના કાયK-સસારન ં ૂ ં
ે ળમાથી બાળH
નાખશે. (૪૯)

િશ(યઃ ‘હ G <› ુ ! kપા ૃ ં


કરH આપ સાભળો . Zુ ં <¢ ક'ં [.ં એનો જવાબ આપના

ખથી ં
સાબળHન ૃ
ે Zુ ં kતાથ K થઈશ.(૫૦)


બધન ક* ું છે , એ કમ
G આ-*,ું એની f%થિત કવી
G ં કવી
છે , અને એમાથી G રHતે €ટH
શકાય ? વળH અના3મા એ કોણ છે , પરમા3મા કોણ, પોતાનો આ3મા કોણ, અને એ
ં ે ુ ં 4ાન કવી
બ™2 G રHતે થાય, એ આપ કહો.’ (૫૧)
ુ ‘તને ધBય છે . કરવાના ં બધા ં કામ  ું કરH Vો
X'ઃ ૂ ુ
છે . ત† તારા kળને પિવ1
ક*= ુ છે ; કારણ કG  ું અ4ાન'પ બધનમાથી
ં ં €ટH ./'પ થવા ઈmછે છે . (૫૨)

પોતે જ <ય3નો કરવાની જ'ર



_1ો વગરે G િપતાના ઋણ થી (પોતાનો) [ટકારો કરનારા થઈ શકG; પણ આ

સસાર'પ ં
બધનમાથીં પોતાને છોડાવનાર પોતાથી બીજો કોઈ નથી. (૫૩)

Wમ પોતાના માથા ઉપર ઉપડલા G ુ


ભાર2 ુ ં $ઃખ બીU $રૂ કરH શકG છે ; પણ ›ખ


ે G $ઃખ
વગર તો પોતાના િસવાય બીU કોઈથી $ર ૂ કરH શકા ું નથી. (૫૪)

W રોગી હોય તે જો પરF


G પાળે અને દવા લે, તો જ તન
ે ે આરો‰ય <ાŸત થાય;
પણ બીF કોઈ 5£યાથી તનીે આરો‰યિસS; થતી નથી. (૫૫)

(Wમ) િવવકH ુ ે વ%2


ે _'ષ ુ ુ ં %વ'પ પોતાની મળ
ે ે જ પોતાના 4ાન'પી ન1થી

સમજ` ું જોઈએ. (કોઈ બીUથી તે ન સમUય.) ચ|2 ં ુ ં %વ'પ પોતાની જ
ખથી Uણી શકાય; બીUઓથી w ું તે જણાય ? (૫૬)

અ4ાન, િવષયની ઈmછા અને કમK વગરના


ે G ં
પાશ'પ બધન છોડવાને સો કરોડ
ુ પણ પોતાના િસવાય બીજો કોણ સમથK થઈ શકG ? (૫૭)
ક’પો 0ધી

આ3મ4ાનની મહ‚ા

યોગથી, સાયથી , કમથી
K કG િવˆાથી મોd થતો નથી, એ તો મા1 ./ અને
આ3માની એકતાના 4ાનથી જ થઈ શકG છે , બીF કોઈ રHતે ન5હ. (૫૮)

Wમ વીણા2 ુ ં 'પ, એની 0દરતાું અને એને બUવવાની મનોહર રHત માણસને
મા1 Qશ ુ કરG છે , પણ એથી કાઈ ં સા˜ાeય મળH શકG ન5હ; એમ િવ9ાનોની

ભાષાની ચ ુરાઈ, શ¤દોની ઝડH, શાuોના ં -યાયાનની kશળતા અને િવ9તા-એ
બ— ું મા1 ભોગ માટG છે . મોd માટG નથી. (૫૯-૬૦)

આ3મત3વ ન સમU*ુ,ં તો શાu2 ુ ં ભણતર િન(ફળ છે , તમ


ે જ આ3મત3વ
સમUઈ ગ*ુ,ં તોપણ શાu2 ુ ં ભણતર િન(ફળ છે . (૬૧)

શ¤દUળ એ તો ચ‚ને ભટકાવના' મો¥ુ ં જગલ


ં છે , માટG (શ¤દUળમા ં ફસાવાને
બદલે કોઈ) ત3વ4ાની પાસથી ૂ K આ3મા2 ુ ં ત3વ સમજ` ું જોઈએ. (૬૨)
ે <ય3ન_વક

અ4ાન'પી સાપ Wને કરડ¦ો છે , તન ે ે ./4ાન'પી ઔષધ િવના વદો


ે , શાuો,
ં કG બીUં ઔષધોથી w ું થવા2 ુ ં છે ? (૬૩)
મ1ો

Uતઅ2ભવની જ'ર
ે પોતાના
Wમ દવા પીધા િવના મા1 દવાના નામથી જ રોગ જતો નથી, તમ

Uતઅ2ભવ ે
િવના મા1 વદના ુ
શ¤દોથી fgત થતી નથી. (૬૪)

G
‘આ દખા ું જગત છે જ ન5હ’ એ` ું સમeયા િવના અને આ3મત3વને Uiયા િવના
મા1 બોલવા'પ ફળવાળા બહારના શ¤દોથી મ2(યોની ુ ુ
fgત ં
Vાથી થાય?
(૬૫)


શ¨ઓનો ૃ
નાશ કયાK િવના અને આખી _Žવીની ે
લમી મળ-યા િવના ‘Zુ ં રાU
G
[ં’ એમ કહવાથી કોઈ રાU થવાને યો‰ય થતો નથી. (૬૬)


Wમ _Žવીમા ં દાટŒ G ું ધન મળવ`ે ું હોય, તો પહલા
G ં કોઈ Uણકાર િવ©ા0 ુ માણસ
તરફથી મા5હતી મળવવી ે પડG, ને પછH જમીન ખોદH, કાકરા ં -પથરા ખસડH
ે ધનને

બહાર કાઢવા 0ધીની G
મહનત કરવી પડ,G મા1 ઉપલક વાતો કરવાથી એ ધન
બહાર નીકળ ું નથી; એ જ રHતે િનમળ K આ3મત3વ પણ માયાના કાયથી ં
K ઢકાયŒ ે ું
હોઈ ./4ાની X'ના ુ ઉપદશથીG , તના ે મનન થી તથા િન5દ“યાસન વગરથી ે G
સમF શકાય છે , $(ટ ુ ુ
*fgતઓથી ન5હ. (૬૭)

ં ં ં €ટવા સા' િવ9ાનોએ પોતાની બધી શfgતથી


માટG રોગની Wમ સસારબધનમાથી
Uતે જ <ય3ન કરવો જોઈએ. (૬૮)

<¢િવચાર
આW ત† W <¢ કય છે , એ શાuવ‚ાઓન
ે ે માBય અને બZુ (ઠ ે છે . આ <¢ 01

ં ૂ છે , પણ એમા ં ગભીર
Wવો ¥કો ં ે
અથK સમાયલો ુ ુ ઓ
છે , અને ‹ ુ ને એ સમજવા
Wવો છે . (૬૯)

ુ ં કZ,ુ ં તે બરાબર “યાન દઈ સાભળ


હ G િવ9ાન ! ZW ં ં
એ સાભળવાથી G
ખરખર  ું
ં ં
સસારબધનમાથી ં €ટHશ. (૭૦)

અિન3ય વ%ઓ ુ ઉપર અ3યત ં વૈરા‰ય થવો, એ મોd2 ુ ં <થમ કારણ કહવાય
G છે .
પછH શમ, દમ, િતિતdા અને મોહ-મમતાવાળા ં બધા ં કામોનો અ3યત ં 3યાગ થવો
જોઈએ. તે પછH વદાત2 ે ં ુ ં વણ, ત2 ે ુ ં મનન અને લાબાં વખત 0ધીુ ે ં
હમશા

િનરતર આ3મત3વ2 ુ ં “યાન કર` ું જોઈએ. એથી િવ9ાન િનિવªક’પ પરમા3માને
પામી મોd2 ુ ં 0ખુ મળવ
ે ે છે . (૭૧ – ૭૨)

ે તને Zુ ં કZુ ં [;ં એને બરાબર


હવે આ3મા અને અના3માનો Uણવા યો‰ય િવવક

સાભળH ચ‚મા ં  ું f%થર કર. (૭૩)
%ળ ૂ શરHર2 ુ ં વણન K
મ«U, અf%થ, મદ ે , માસ ં , લોહH, ચમK અને 3વચા આ સાત ધાઓથી ુ આ દહ G
ભરલો G છે , તથા પગ, સાથળો, છાતી, હાથ, પીઠ અને મા ું વગર ે G એના ં ¬ગોપાગ ં
છે . મોહ2 ુ ં %થાન અને ‘Zુ ં અને મા'’ં એમ કહવાતા G આ દહન G ે જ િવ9ાનો ‘%ળ ુ
શરHર’ કહ G છે . આકાશ, પવન, તજ ે , પાણી અને _Žવી ૃ એ (પાચ ં ) ›તો ૂ (<થમ)

0મ'પ ે હોય છે ; પછH એકબીUના ¬શોથી મળલા ે ં તે ›તો
ૂ %ળ ૂ બની શરHરના ં
કારણ બને છે . એ ›તોની ૂ જ તBમા1ાઓ Fવના િવષયભોગના 0ખ ુ માટG શ¤દ,
%પશ,K 'પ, રસ અને ગધ ં -એ નામે પાચ ં િવષયો બને છે . W ઢ ૂ લોકો એ
િવષયોમા ં મોહ'પી િવશાળ અને મજpત ં
ૂ બધનથી ં
બધાય છે , તઓન ે ે એમના ં
પોતાના ં કમ'પી $તો ૂ ે
વગથી ઘસડH Uય છે ; તથી ે અનક ે ­ચી-નીચી Uિતમા ં
(જBમ લવા ે ) આવે છે અને પાછા 3યાથી ં નીકળે છે . (૭૪ – ૭૫ – ૭૬ – ૭૭)

િવષયિનYદા
ં વગર
શ¤દ, %પશK, 'પ, રસ અને ગધ ે G પાચં િવષયોમાથી
ં મા1 એક એક િવષયથી
જ પોતપોતાના %વભાવ <માણે બધાયલા ં ે ં હરણ, હાથી, પત ગ*
ં ,ું માછલી અને
ં ે િવષયોથી બધાયલો
ભમરો મરણ પામે છે , તો એ પાચય ં ે ુ
મ2(ય મરG , એમા ં w ું
G ?ું (૭૮)
કહ`

િવષયો કાળા સાપના ઝર ે કરતા ં પણ વધારG તી” છે , કારણ કG ઝર


ે તો મા1
ખાનારને જ મારG છે ; પણ િવષય તો નજરG જોનારને પણ મારH નાખે છે . (૭૯)


W માણસ િવષયોની આશા'પી અિત $'3યજ મહાપાશથી €ટ®ો હોય, તે જ મોd

મળવવા સમથK થાય છે . બીજો છયે દશનK ે ે
(Bયાય, વશિષક, સાય, યોગ,
ૂ K ં અને ઉ‚રિમમાસા
_વિમમાસા ં ) ને Uણનારો હોય તોપણ ન5હ. (૮૦)


સસાર'પી ે
સાગરનો પાર પામવા તૈયાર થયલા ઉપલક વૈરા‰યવાળા ‹ઓન ુ ુ ુ ે

આશા'પી ¯ડ વગથી ુ
પાછો ફરH ગ°ં પકડHને વmચે જ }બાડH દG છે . (૮૧)

Wણે ઉ‚મ વૈરા‰ય'પી તલવારથી િવષયની ઈmછા'પી ¯ડને મારH નાયો હોય,
ં ુ નો પાર પામે છે . (૮૨)
તે જ માણસ િનિવª‰ને સસારસ|


િવષય'પી િવકટ માગ જનાર મ લન pS;વાળા ૃ ુ સામે
માણસને ડગલે ડગલે 3*
જ આવ ું રહG છે , એમ તારG સમજ`;ું અને આ પણ સ3ય જ માનW કG 5હતm[ ે ,
સ«જન અથવા X'ની ુ આ4ા <માણે ચાલનાર માણસને પોતાની *fgતથી ુ
મોd'પી ફળની િસS; સારH રHતે થાય છે . (૮૩)
જો તને મોdની ઈmછા છે , તો િવષયને ઝરની
ે ૂ
ે G અિત $રથી
પઠ જ છોડH દG ; અને

સતોષ , દયા, dમા, સરળતા, શમ અને દમ2 ુ ં અતની
ૃ ે G િન3ય આદરથી સવન
પઠ ે
કર. (૮૪)

G ઉપર મોહ ન રાખવો


દહ
અના5દથી અ4ાનથી ઉપWલા ં બધનમાથીં ં €ટવા2 ુ ં કામ <િતdણ કરવા2 ુ ં છે ;
તન ુ કવળ
ે ે છોડH W મ2(ય G પરાયા આ દહ2 G ુ ં જ પોષણ કરવામા ં લા‰યો રહG છે , તે
એ દહ G વડG પોતાનો જ નાશ કરG છે . (૮૫)

W માણસ દહના G જ પોષણની ઈmછાવાળો હોય, છતા ં આ3મત3વને સમજવા


G ં ¯ડને લાક}ુ ં સમFને તન
ઈmછે , તે નદHમા ં રહલા ે ે પકડHને નદH તરવા Uય છે .
(૮૬)

શરHર વગર ુ ુ ુ ુ ં મો¥ુ ં મરણ છે ; Wણે મોહને


ે G પદાથ ઉપર મોહ રાખવો, એ ‹2
F3યો હોય, તે જ મોdપદને યો‰ય છે . (૮૭)

G , uી અને _1
દહ ુ વગર
ે G ઉપરના મોહનો  ું નાશ કર. એ મોહ જ મહા3*
ૃ ુ છે .

એને Fતીને િનઓ ભગવાનના <િસ; પરમ પદને પામે છે . (૮૮)

ૂ શરHરની િનYદા
%ળ
ં , લોહH, નસો, મદ
ચામડH, માસ ં
ે , મ«U અને હાડકાથી ૂ
-યાŸત તથા મળ1થી
G
ભરલો આ %ળ ૂ દહG િનYદાને જ પા1 છે . (૮૯)

આ %ળૂ દહG , _વજBમના


ૂ K ં કમથીK એકઠા ં કરલા
G ં પાચ
ં ત33વો (આકાશ, પવન, તજ
ે ,

પાણી અને _Žવીમા ં થી ઊપWલો છે અને એ જ આ3મા2 ુ ં ભોગ%થાન છે . એની
અવ%થા UIત છે ; કારણ કG એથી %ળ ૂ
પદાથનો એ2ભવ ુ થાય છે . (૯૦)

‘આ દહ G છે એ જ Zુ ં [’ં એમ સમFને ±લોની માળા, ચદન ં ે G અનક


વગર ે
'પોવાળા %ળ ૂ પદાથને બાz –5|યોથી ભોગવે છે ; આથી UIત અવ%થામા ં આ
%ળ G ુ ં યપa
ૂ દહ2 ુ ું છે . (૯૧)


Wનો લવાથી Fવને આQ ું બાz જગત દખાય
G ૃ
છે , એ શરHરને જ Xહ%થના ઘર
ૂ G સમજવો. (૯૨)
Wવો %લદહ


જBમ, ઘડપણ, મરણ, %ળતા ે G %ળ
વગર ૂ દહના
G ે ધમ છે . બાળપણ વગર
અનક ે G
એની અવ%થાઓ છે ; વણK, આમ વગર ે G અનકે Uતના એના િનયમો છે . તથા
માન, અપમાન વગરે G અનકે Uતની એની ખાિસયત છે . (૯૩)
દશ –5|યો
કાન, 3વચા (ચામડH), ખ, નાક, Fભ-આ પાચ ં 4ાનB|યો
ે છે ; કારણ કG એનાથી
( શ¤દ, %પશK, 'પ, રસ અને ગધ ુ ે પાચ
ં એમ અ2£મ ં ) િવષયો2 ુ ં 4ાન થાય છે ;
વાણી, પગ, હાથ, Xદા ુ અને ઉપ%થ-એ પાચ ં કમB|યો
² છે ; કારણ કG એ –5|યો
ુ ં ુ ં કામો તરફ વળે છે . (૯૪)
JદાJદા

¬તઃકરણના <કાર
પોતાની `િ‚ઓનાૃ કારણે ¬તઃકરણ મન, pS; ુ , ચ‚ અને અહકાર
ં -એમ ચાર
<કાર2 ુ ં કહવાયG ં
છે . સક’પ -િવક’પ (િવચાર ) કરG છે તથી
ે મન, િન…ય કરG છે
ે pS;
તથી ુ , ‘Z’ુ ં એ` ું 4ાન થાય છે તથી ં
ે અહકાર અને ઈmછલીે વ%2ુ ુ ં ચYતન કરG
છે તથી
ે ચ‚ નામે તે છે . (૯૫)

ં <ાણ
પાચ
Wમ સોનાના Jદાુ ુ
Jદા આકાર ( ના ં ઘરણા
G ં ) બનવાથી તના ુ ં Jદા
ે ં Jદા ુ ં નામ
પડG છે અને Wમ પાણીની JદH ુ JદH
ુ અવ%થામા ં તના ુ ં Jદા
ે ં Jદા ુ ં નામ પડG છે , તમ

<ાણના ં પણ Jદા ુ Jદા ુ -યાપારોના કારણે <ાણ, અપાન, -યાન, ઉદાન અને
સમાન એવા ં નામ છે . (૯૬)


0મ શરHર
( ૧ ) વાણી વગર ં કમ5|યો
ે G પાચ ² , ( ૨ ) કાન વગર ે G પાચં 4ાન5|યો† ં
, ( ૩ ) પાચ
<ાણો, ( ૪ ) આકાશ વગર ં ›ત
ે G પાચ ુ વગર
ૂ ,( ૫ ) pS; ે G ચાર ¬તઃકરણ, ( ૬ )
અ4ાન, ( ૭ ) ઈmછા અને ( ૮ ) કમK – આ આઠના સહન ૂ ે 0મ
ૂ શરHર કહ G છે .
(૯૭)

0મ ૂ શરHર2 ુ ં નામ ‘ લYગ શરHર’ પણ છે . અને અપચીkત


ં ૃ ( ભગા
ે ં ન5હ થયલા
ે ં–

0મ ) ›તો ૂ ( આકાશ, પવન, તજ ૃ
ે પાણી અને _Žવી ં
) માથી ઊપe* ું છે ,
વાસનાવા°ં છે અને Fવને કમ2 K ુ ં ફળ ભોગવાવે છે ; અને આ3માને પોતાના
%વ'પ2 ુ ં 4ાન હો ું નથી, તથી
ે એ આ3માને અના5દ કાળના ઉપાિધ'પ છે .(૯૮)

એની JદH ુ અવ%થા %વŸન છે , Wમા ં મા1 પોતે બાકH રહલ


G તરHકG ભાસે છે ; અને
એ વખતે pS; ુ પોતે જ UIત અવ%થાની અનક ે <કારની વાસનાઓથી કતાપa K ું
વગરે G %વીકારHને જણાય છે , આ3મા તો સવનોK સાdી છે , pS;ુ જ એને મા1

ઉપાિધ'પ છે , આથી pS;એ G
કરલા કમથી એ જરા પણ બધાતોં નથી; કારણ તે
આ3મા અસગ ં છે ( એને કોઈનો સગ ં જ નથી. ) આથી જ pS;એ ુ G ં કમના
કરલા
નાશથી પણ એ લપાતો ે નથી. (૯૯ – ૧૦૦)
G ચૈતBય'પ આ3માને દરક
એ લYગ દહ ુ
G કામમા ં સાધન'પ છે -Wમ 0તાર2 ુ ં સાધન

વાસલો વગરે G છે એટલે કG બધા ં કામો લYગ દહથી
G જ થાય છે . ) અને તથી ે
આ3મા પોતે અસગ ં છે . (૧૦૧)

માણસ દખતોG કG ધળો, બહરો ં ૂ , ખ


G કG ગો ૂ K કG િવ9ાન વગર
ે G ધમવાળોK G
કહવાય
છે , તે તનીે ખ, કાન વગર ે G –5|યોને કારણે જ કહવાય G છે . એ બધા ધમK
સવસાdી
K આ3માના નથી, –5|યોના છે . (૧૦૨)

<ાણના ધમK
©ાસ, ઉmછવાસ, બગા0ુ, ચ³ક, મળ1ન ૂ ે બહાર કાઢવા,ં એક શરHરમાથી
ં લYગ
G ે 3*
દહન ૃ ુ વખતે બીU શરHરમા ં લઈ જવો વગર ે G 5£યાઓ પણ <ાણની જ છે ;
એમ ત‚વને Uણનારાઓ કહ G છે ; તમ ે જ ›ખૂ અને તરશ પણ <ાણના જ ધમK
છે . ( આ3માના ન5હ ). (૧૦૩)


અહકાર
શરHરમા ં W ખ વગર ે ં ¬તઃકરણ ચદા3માના તજ
ે G –5|યો છે , તમા ે સાથે ‘Zુ ં [’ં
એવા અ ભમાનથી રહ G છે . (૧૦૪)


એને જ અહકાર Uણવો. એ જ કરનાર, ભોગવનાર અને અ ભમાન કરનાર છે ,
અને એ જ સ3વ, રજસ અને તમસ એ 1ણ Xણોના ુ ં ં
સબધથી ુ
JદH ુ
JદH 1ણ
ુ ુ
અવ%થા – ( UIત, %વŸન અને 0´‘Ÿત ) ને પામે છે . (૧૦૫)

ુ ૂ
િવષયોની અ2kળતા ં
હોય, તો તે અહકાર ુ માને છે ; અને િવષયોની
પોતાને 0ખી
ુ ૂ
અ2kળતા ુ
ન હોય તો $ઃખી થાય છે . આ રHતે 0ખ ુ
ુ અને $ઃખ ં
અહકારના જ ધમ
છે , િન3ય ં
આનદ'પ આ3માના ન5હ. (૧૦૬)

આ3મા સૌને િ<ય છે


િવષયો પોતાની મળ ે ે કોઈને ગમતા નથી, પણ આ3માને માટG જ ગમે છે ; કારણ કG
સૌને પોતાની મળ
ે ે જ અિતશય િ<ય મા1 આ3મા જ છે . (૧૦૭)

આથી જ આ3મા સદા આનદ'પ ં છે . એને Vારય ુ


G $ઃખ ુ ુ
નથી, કારણ કG 0´‘Ÿત
અવ%થામા ં િવષયો હોતા નથી, છતા ં આ3માનો આનદ ુ
ં અ2ભવાય છે , આ
બાબતમા ં વદ ુ
ે , <3યd, ઈિતહાસ અને અ2માન <માણ છે . (૧૦૮)
માયા2 ુ ં %વ'પ
W2 ુ ં નામ ‘અ-યgત’ છે , ( સ3વ, રજ0 ્ અને તમ0 ્ ) 1ણ Wના Xણોુ છે અને W
પરમા3માની શfgત છે , એ જ ‘અના5દ અિવˆા’ અથવા ‘માયા’ કહવાય G છે .
એનાથી જ આ આQ ું જગત ઉ3પ™ થાય છે . ( એ દખાતી G ુ
નથી, પણ ) pS;માન
માણસ એના કામ ઉપરથી એ2 ુ ં અ2માન ુ કરG છે . (૧૦૯)

એ માયા સ ્ કG અસ ્ નથી, તમ ે જ ( સµસ ્ ) બય


ે <કારની પણ નથી. વળH
ુ , ભગી
JદH ે કG ( ભ™ા ભ™ ) બય ે <કારની પણ નથી. વળH ¬ગવાળH કG ¬ગ
વગરની નથી; તમ ં – અનગ
ે જ ( સાગ ં ) બયે <કારની પણ નથી; છતા ં અ3યત

ચ5કત કરG એવી અને ( અિનવચનીયK ) વણનK કરવાને અશV %વ'પવાળH છે .
(૧૧૦)

Wમ દોરડાન ં ે Uણવાથી સાપનો ƒમ ભાગી


ં Uય છે , તમ
ે w; ુ અ9ૈત ./2 ુ ં 4ાન
થવાથી એ માયાનો નાશ કરH શકાય છે , પોતપોતાના ં <િસ; કામો ઉપરથી જ
જણાતા ં સ3વ, રજ0 ્ અને તમ0-આ
્ ુ છે . (૧૧૧)
તે માયાના Xણો

રજોXણ


રજોXણની ૂ કાળની <`િ‚
ે ’ નામની શfgત 5£યા'પ છે . એને લીધે જ Jના
‘િવdપ ૃ
<સરH છે . વળH એથી જ સૌને મનના િવકાર'પ રાગા5દ તથા $ઃખ ુ ે G િન3ય
વગર
થાય છે . (૧૧૨)


કામ, £ોધ, લોભ, દભ વગર ે G અ0યાૂ ુ
( બીUના Xણોમા ં દોષનો આરોપ ),
અ ભમાન, ઈ(યાK અને મ3સર ( 9ષ ે ) વગર
ે G –આ ભયકર ં ધમ રજોXણના ુ છે ,
Wથી Fવની <`િ‚ ૃ થાય છે , માટG રજોXણ
ુ આ3માને બધન2
ં ુ ં કારણ છે . (૧૧૩)

તમોXણ ુ
W ચીજ Wવી હોય તના ે કરતા ં બીW જ 'પે દખાય G ુ
એ તમોXણની ‘આવરણ’
નામની શfgત છે . Fવના સસાર2 ં ુ ં પહŒ
G ું કારણ આ જ છે , અને રજોXણની

G
ે ’ શfgતના ફલાવા2
‘િવdપ ુ ં કારણ પણ આ જ છે . (૧૧૪)


માણસ pS;માન , િવ9ાન, ચરુ અને અ3યત ં 0મ
ૂ આ3મ|(ટવાળો હોય, તોપણ

તે તમોXણથી -યાŸત થયો હોય 3યારG અનક ે રHતે ખરH વાત સમU-યા છતા ં
સમજતો નથી, અને ƒમને કારણે Jઠા ૂ પદાથને પણ સાચા માને છે અને તેના

Xણો Iહણ કરG છે . અહો ! W2 ુ ં પ5રણામ ખરાબ છે એવા તમોXણની ુ એ
આવરણશfgત મહા <બળ છે ! (૧૧૫)
ં ં
એ શfgતના સબધમા ં આવલાન
ે ે ( ઈ©ર કG ./ છે જ ન5હ, આવી ) અભાવના, (
શરHર જ આ3મા છે , એવી ) િવપરHત ભાવના, ( મોd વગર ં સભવ
ે G કાઈ ં ું નથી,

આવી ) સભાવના તથા ( શાસ1મા ં કહલી
G વાતો સાચી હશે કG કમG ? આવી )
G
િવ<િતપિ‚ ખરખર છોડતી નથી; તમે જ િવdપશfgત
ે ે િનરતર
તનો ં નાશ કરG છે .
(૧૧૬)

અ4ાન, આળસ, જડપaુ,ં િન|ા, <માદ, ખતા


ૂ K વગર ુ K ુ તમોXણના
ે G $Xણો ુ છે , આથી
ે ે માણસ કાઈ
ઘરાયલો ં સમF શકતો નથી. એ તો ­ઘણશી અને થાભ ં લા Wવો જ
( જડ ) રહG છે . (૧૧૭)

સ3વXણ ુ
સ3વXણ ુ પાણીના Wવો ઘણો પિવ1 છે , તોપણ એ રજોXણ ુ અને તમોXણ ુ સાથે
ભળH જઈને માણસને સસાર2 ં ુ ં કારણ જ બને છે . એ સ3વXણમા
ુ ં <િત બYબ (
ઓછાયો ) પડŒ G ું આ3મા2 ુ ં બYબ ( %વ'પ ) 0યની
ૂ K Wમ સવK પદાથને બતાવે છે .
(૧૧૮)


િનરહકારપa,ું યમ, િનયમ, ;ા, ભfgત, મોdની ઈmછા, દ¶ વી સપિ‚
ં ૂ
, અને Jઠા
પદાથનો 3યાગ-આ િમ ( રજોXણથી ુ અને તમોXણથી ુ ે
દબાયલા )

સ33વXણના ધમ છે . (૧૧૯)

¬તઃકરણની <સ™તા, પોતાના આ3માનો અ2ભવ ુ ( િવષય0ખ ુ િવના ) પરમ


શાિત ૃ
ં , ‘Ÿત ં
( સતોષ ), અિતશય આનદ ં અને પરમા3મા ઉપર ;ા-એ w; ુ

સ3વXણના ુ ુ ુ સદા આનદરસ
ધમK છે . આનાથી ‹ ં પામે છે . (૧૨૦)

કારણ – શરHર

આ 1ણે Xણોથી ે
જોડાયલી માયા એ જ આ Fવ2 ુ ં ‘કારણ’ નામે શરHર છે . એની
ુ ુ
0´‘Ÿત ( ગાઢ િન|ા ) નામની JદH ુ અવ%થા છે , Wમા ં સવK –5|યો અને pS;
ુ ની

`િ‚ઓ અ3યતં લય પામલી ે છે . (૧૨૧)

eયા ં બધી Uત2 ુ ં 4ાન શમી Uય છે અને pS;


ુ મા1 બીજ'પે રહG છે એ 0´‘Ÿત
ુ ુ
અવ%થા છે . માણસ 0´‘Ÿત ુ ુ અવ%થામા ં Uગીને કહG છે , કG ‘મને કાઈ
ં ખબર
નહોતી’ –આ જ આ ( અવ%થામા ં કવળ G એક જ વ%'પ ુ ે રહલાG આ3માની )
ખાતરH છે . (૧૨૨)

જડ ત3વ
G , –5|ય, <ાણ, મન અને અહકાર
દહ ં વગર ે G બધા િવકાર, 0ખ ુ
ુ -$ઃખ ે G િવષય,
વગર
આકાશ વગર ં ›ત
ે G પાચ ુ
ૂ અને માયા 0ધી2 ુ ં આQ ું જગત-આ બ— ું આ3મા નથી-
‘જડ’ છે . (૧૨૩)
માયા અને મહ‚3વથી માડH ં દહ ુ
G 0ધીના K ે  ું ઝાઝવાના
ં બધા ં માયાના ં કાયન ં ં
પાણી Wવા ં અસ ્ ( િમŽયા ) અને જડ Uણ. (૧૨૪)

આ3મા2 ુ ં %વ'પ
હવે Zુ ં તને પરમા3મા2 ુ ં %વ'પ કZુ ં [,ં Wને Uણી માણસ બધનમાથી
ં ં €ટH મોd
પામે છે . (૧૨૫)

‘Zુ ં [’ં એ` ું W 4ાન થાય છે , એ 4ાનનો િન3ય આધાર પોતે જ'ર કોઈ છે , અને
એ જ ‘આ3મા’ છે . એ 1ણય ે અવ%થા ( UIત, %વŸન અને 0´‘Ÿત ુ ુ ) નો સાdી

છે અને પચકોશથી ( અ™મય, <ાણમય, મનોમય, િવ4ાનમય અને આનદમય ં એ
પાચ ુ
ં કોશ છે . એ માટG Jઓ ુ છે . (૧૨૬)
Mલોક ૧૫૬ થી આગળ ) Jદો

ુ ુ -એ 1ણય
UIત, %વŸન અને 0´‘Ÿત ુ
ે અવ%થામા ં આ3મા pS;ન ૃ
ે, એની `િ‚ઓને

તથા `િ‚ઓના અભાવને ‘આ Z’ુ ં એમ Uણે છે . (૧૨૭)

આ3મા પોતે બધાને Jએ ુ છે , પણ એને કોઈ જો ું નથી, એ પોતે pS;


ુ વગરન
ે G ે
ુ વગર
ે કરG છે , પણ pS;
સતજ ે કરH શકતા ં નથી. (૧૨૮)
ે G એને સતજ

એનાથી આQ ું જગત -યાŸત છે , પણ એને કોઈ -યાપી શg ું નથી. એ <કાશે છે ,


ે પાછળ આભાસ ( છાયા ) 'પે આ બ— ું <કાશે છે . (૧૨૯)
ે તની
તથી

એના મા1 સામીŸયથી દહ ુ પોતપોતાના િવષયોમા ં Uણે


G , –5|ય, મન અને pS;

<રણા પાsયા ં હોય તમ
ે વત છે . (૧૩૦)

િન3ય 4ાન%વ'પ એ આ3માના હોવાથી જ અહકારથીં ં દહ


માડH ુ
G 0ધીના પદાથ,
ં વગર
શ¤દ, %પશK, 'પ, રસ અને ગધ ુ વગર
ે G િવષયો અને 0ખ ુ
ે G અ2ભવાય છે તમ
ે .
(૧૩૧)

આ ¬તરા3મા િનરતર ં ુ
અખડં 0ખના ુ
અ2ભવ'પ ુ
અને _રાણ ુ
( અના5દ ) _'ષ
ે ં એક'પ અને મા1 4ાન%વ'પ છે , એની જ <રણા
છે , W હમશા ે ે
પામલી –5|યો
અને <ાણ ચાલે છે . (૧૩૨)


સ3વXણવાળા ¬તઃકરણની ¬દર ‘કારણ શરHર’ મા ં %વય<કા
ં શ'પ ચતન ે
આકાશ છે , એ જ આ3મા છે એ ­ચે આકાશમા ં રહલા
G 0યની
ૂ K Wમ પોતાના તજથી

આખા જગતને અજવાળતો <કાશે છે . (૧૩૩)


એ આ3મા મન અને અહકાર'પ િવકારને તથા દહ
G , –5|ય અને <ાણની 5£યાઓને
Uણે છે . તપાવલા
ે લોઢાના ગોળામા ં રહલો
G અf‰ન Wમ કાઈં પણ 5£યા કરતો
નથી, તમે આ3મા પણ એ બધામા ં રzો હોવા છતા ં પોતે કાઈ
ં કરતો નથી તમ

િવકાર પણ પામતો નથી. (૧૩૪)

આ3મા જBમતો નથી કG મરતો નથી, વધતો નથી કG ઘટતો નથી; એ િન3ય છે ,

તથી િવકાર પામતો નથી. આ દહ G નાશ પામે છે 3યારG પણ ઘડો ±ટતા ં એની
G આકાશની પઠ
¬દર રહલા ે G આ3મા નાશ પામતો નથી. (૧૩૫)

ૃ – માયા અને એના િવકારથી Jદો


<kિત ુ , w; ુ 4ાન'પ તથા 'પ અને ( આકાર
વગર ે G ) િવશષોથી
ે ર5હત, એ પરમા3મા, સ ્ અને અસ ્ આ સવન K ે <કાિશત કરG
છે અને UIત વગર ે G 1ણય ુ
ે અવ%થામા ં pS;ના સાdી'પે રહHને ‘Z’ુ ં 'પે સાdા ્
<કાશે છે . (૧૩૬)

G
ચ‚ ઠકાણ ે રાખીને, pS;ુ િનમળ
K બનાવીને, ‘Z’ુ ં એમ કહનાર
G , પોતાના ¬તરમા ં
G એ આ3માને  ું સાdા ્ Uણી લે; પછH જBમ-મરણ'પ તરગવાળા
રહલ ં આ

અપાર સસારસાગરન ે તરH U અને ./%વ'પ બની kતાથ ૃ K થા. (૧૩૭)


સસારબધન ં
માણસને દહ G વગર ુ થાય છે , એ જ જBમ-
ે G જડ વ%તોમા ં ‘આ Zુ ં [’ં એવી pS;
મરણ'પ $ઃખ ુ આવવા2 ુ ં કારણ અને અ4ાનથી ઊપWŒ ું બધન ં છે ; એના કારણે જ
આ Fવ આ અસ ્ શરHરને સ3ય માનીને એને જ આ3મા માને છે ; અને Wમ
G
રશમનો ે
કHડો કોશટાન ે તારથી વધારતો Uય છે , તમ ે િવષયોથી દહનG ે પોષે છે ,
સ³ચે છે ને રdે છે . (૧૩૮)

અ4ાનને કારણે જ ઢ ૂ માણસને અવ%મા ુ ં વ%-pS;


ુ ુ થાય છે . Wમ અ4ાનને
ુ થાય છે , એવી ( ƒિમત pS;થી
કારણે જ દોરડામા ં સાપની pS; ુ ) વ% ુ Iહણ
કરનારને તે જ કારણે અનક ે અનથ <ાŸત થાય છે ; માટG હG િમ1 સાભળ ં ે
; તવી

pS;થી અસ3યને સ3ય માની લ` ે ું એ જ બધન
ં છે . (૧૩૯)

Wમ 0યના ં દG છે , તમ
ૂ K બYબને રાZુ ઢાકH ે અખડં િન3ય અને એક જ 4ાનશfgતથી
<કાશતા અનતવૈ ં ભવવાળા આ3મત3વને આ તમોXણની ુ ં દG
‘આવરણશfgત’ ઢાકH
છે . (૧૪૦)

અિત િનમળ ે
K તજવા° ં આ3મત3વ ઢકાઈ
ં Uય છે , 3યારG મોહને કારણે Fવ, જડ
G ે જ ‘આ Zુ ં [’ં એમ માને છે અને તથી
દહન ે રજોXણનીુ ‘િવdપે ’ નામની મહાન
શfgત, કામ-£ોધ વગર ં
ે G પોતાના બધનકારક ુ
Xણોથી એને હરાન
G કરG છે . (૧૪૧)
પછH હલકH ગિતવાળો થયલો ે ુ ુ આ Fવ, િવષય'પી ઝરથી
kpS; ે G
ભરલા અપાર

સસારસ|માુ ં ગળકા ં ખાઈને મહામોહ'પી ¯ડG ગળવાથી આ3મ4ાનથી ƒ(ટ થાય

છે , અને pS;ની અનક ે અવ%થાઓને તના ે ુ
Xણો તરHકG પોતે જ દખાવ
G કરતો
ભsયા કરG છે . (૧૪૨)

ૂ K
Wમ 0યના ે
તજથી ઊપWલા ં વાદળા ં 0યન ં
ૂ K ે જ ઢાકHન ે પોતે િવશષે જણાય છે ,
તમે આ3માથી ઊપWલો અહકારં આ3માને જ ઢાકHન ં ે પોતે િવશષ ે જણાય છે .
(૧૪૩)

આવરણશfgત અને િવdપ


આવરણશfgત’
‘આવરણશfgત ે -શfgત
Wમ ચોમાસામા ં ઘાટા ં વાદળાથી ં 0ય ં
ૂ K ઢકાઈ ં વટો ળયો
Uય છે . 3યારG ઉI ઠડો ં
આ લોકોને હરાન
G કરG છે , તમે ગાઢ તમોXણથી ુ ( એટલે તની ે આવરણશfgતથી )

આ3મા ઢકાઈ Uય છે 3યારG ઢpS; ૂ ુ માણસને ( રજોXણની ુ ે ’ શfgત
) ‘િવdપ
અનક ુ
ે $ઃખોથી G
હરાન કરG છે . (૧૪૪)

ં ર%વ'પ
સસા
આ બનં ે શfgતથી જ Fવને બધનં આ-* ું છે અને એ બથી
ે G ે
જ મો5હત થઈ દહન

આ3મા માની સસારચ£મા ં તે ભsયા કરG છે . (૧૪૫)


‘અ4ાન’ સસાર'પી ૃ
`d2 ુ ં બીજ છે , ‘દહન
G ે આ3મા માનવો’ એ તનો ે ફણગો છે ,
‘મોહ’ એ તે `dના ૃ ં પાદડા
ં ં છે , ‘કમK’ એ (`dન ૃ ે પોષણ આપના')ં પાણી છે ,
‘શરHર’ એ2 ુ ં થડ છે , ‘<ાણો’ એ એની ડાળHઓ છે , ‘–5|યોનો સદાય ુ ે
’ એ તની
અણીઓ છે , ‘િવષયો’ એ એના ં ±લ છે , ‘અનક ે કમથી ઊપજતા ં $ઃખ ુ ’ એ એના ં
અનક ે Uતના ં ફળ છે , અને એ ફળને એ ઝાડ ઉપર રહŒ G ું Fવ'પી પdી ખાય છે .
(૧૪૬)


અ4ાન'પ ળવા° ં આ સસારબધન
ં ં %વાભાિવક, અના5દ અને અનત ં કહવાય
G છે ;
અને એ જ Fવને જBમ, મરણ, -યાિધ અને ઘડપણ વગર ુ
ે G $ઃખના <વાહમા ં નાખે
છે . (૧૪૭)

આ3મા અને દહના G ે


ભદ4ાનની જ'ર

િવધાતાની kપાથી ું
ઉ«જવળ એને 0દર મોટH તલવાર િવના કોઈ અuથી, શu (
હિથયાર ) થી કG પવન અથવા અf‰નથી અને કરોડો ઉપાયોથી પણ એ બધન ં
કાપી શકા ું નથી. (૧૪૮)


વદના ુ
ં <માણોમા ં W pS;વાળાન K ં ;ા ઊપW છે , અને એથી જ
ે પોતાના ધમમા
એ2 ુ ં ચ‚ w; ુ થ* ું હોય, એને જ પરમા3મા2 ુ ં 4ાન થાય છે અને એથી જ

સસારનો ળૂ સાથે નાશ થાય છે . (૧૪૯)
ં ઊપWલી શવાળથી
Wમ પાણીમાથી ે જ વાવ2 ુ ં પાણી ઢકાઈન
ં ે દખા
G ું નથી, તમ

ે G પાચ
પોતાની શfgતથી જ ઊપWલા ‘અ™મય’ વગર ં કોશોથી ઢકાયલો
ં ે આ3મા
G
દખાતો નથી. (૧૫૦)

Wમ શવાળ ે ૂ કરતા ં માણસની તરસને તથા તાપને $ર


$ર ૂ કરના'ં અને તરત જ
0ખ ુ આપના'ં w; ુ પાણી સારH રHતે દખાય
G છે , તમે એ પાચય ૂ
ં ે કોશોનો ƒમ $ર
થતા ં w; ુ , િન3ય, આનદ'પ
ં એક રસવાળો ¬તયામી ં
K , %વય<કાશ G
પરમા3મા દખાય
છે . (૧૫૧ – ૧૫૨)


સસાર ં
-બધનથી €ટવા માટG િવ9ાને ‘આ3મા જડ દહથી
G ુ
Jદો છે ’ એમ સમજ` ું
જોઈએ; કોમ કG એથી જ પોતાને સ,્ ચ‚ અને આનદ ં ( સ·mચદાનદં ) 'પ
સમFને આનદHં થાય છે . (૧૫૩)

gત
ુ કોણ ?
W માણસ <3યકમાે ં રહલ
G છતા ં અસગ
ં અને િન(£ય આ3માને, Wમ જની ું સળHને
ું
જથી ુ
JદH સમW, તમ ે દખાતા
G સવK પદાથથી Jદો ુ સમF બધી વ%ઓન ુ ે

આ3મામા ં જ લય પમાડH પોતે તે આ3મા'પે જ રહG છે , એ gત છે . (૧૫૪)

અ™મયકોશ
અ™થી ઊપજનારો આ દહ G જ ‘અ™મયકોશ’ છે ; કારણ કG એ અ™થી જ Fવે છે
ં , લોહH, હાડકા ં અને મળ
અને અ™ િવના નાશ પામે છે . 3વચા, ચામડH, માસ
ે G સહૂ આ દહ
વગરનો G પોતે િન3ય w;ુ આ3મા તરHકG થવાને યો‰ય નથી. (૧૫૫)

આ અ™મયકોશ અથવા દહ G જનામ પહલા ૃ ુ પછH હોતો નથી; dણમા ં


G ં અને 3*
ુ પણ d ણક છે અને ઘડાની પઠ
જBsયો છે , એના Xણો ે G |Mય પદાથK છે ; તથી
ે એ
G ભાવો અને િવકારોને Uણનારો પોતાનો આ3મા કમ
દહ G હોઈ શકG ? (૧૫૬)

હાથ, પગ વગર ે G ¬ગોવા°ં આ શરHર આ3મા નથી; કારણ કG ત2 ે ુ ં કોઈ ¬ગ ઓ[ં


થાય છે , તોપણ તે Fવે છે , અને તની ે શfgતનો નાશ થતો નથી. વળH તે
આ3માના Zકમુ <માણે ચાલે છે ; તથી
ે એ પોતે Zકમ
ુ કરનાર ( આ3મા ) કમ G થઈ
શકG ? (૧૫૭)

G , એના ધમK, એના ં કમK તથા એની અવ%થાઓ વગરના


દહ ે G સાdી આ3માની એ
બધાથીં િવલdણતા પોતાથી જ %વતઃિસ; છે . (૧૫૮)

હાડકાનાં ઢગ Wવો, માસથી


ં ે , મળ1થી
લ³પલો ૂ G
ભરલો અને અિતશય ગદોં આ
G આ3મા કમ
દહ G બની શકG ? કારણ કG આ3મા પોતે એ દહથી
G ુ ં જ લdણવાળો
Jદા
છે . (૧૫૯)
ં , મદ
3વચા, માસ ે , હાડકા ં અને મળ1ના
ૂ ઢગલા Wવા આ દહમા G ં ઢ
ૂ માણસ જ
‘અહં’ ભાવ કરG છે . િવચારશીલ માણસ તો પોતા2 ુ ં ખ'ં %વ'પ એનાથી J$ુ ું જ
સમW છે . (૧૬૦)

G એ જ Zુ ં [’ં એવી pS;


‘આ દહ ુ જડની હોય છે . િવ9ાન માણસની pS;
ુ દહG તથા
Fવ એ બનમા ં ે ં ‘અહં’ ભાવવાળH હોય છે ; પણ િવવકે – 4ાનવાળા મહા3માની
ુ તો ‘Zુ ં ./ [’ં એમ સદા આ3મામા ં જ હોય છે . (૧૬૧)
pS;

અરG ખ ં , મદ
ૂ K ! ચામડH, માસ ે , હાડકા ં અને મળ1ના
ૂ ઢગલા'પ આ દG હમા ં  ું
આ3મpS;ુ તF દG ; અને દરકનાG આ3મા'પ િનિવªક’પ ./મા ં જ આ3મ બS; કર
અને પરમ શાિતં પામ. (૧૬૨)

G અને –5|યો વગરમા


િવ9ાન, આ અસ ્ દહ ુ ‘અહતા
ે G ં eયા ં 0ધી ં ’ છોડતો નથી, 3યા ં

0ધી ે ં શાuના પારને પાsયો હોય છતા ં એના મોdની વાત પણ
એ વદાત
સંભવતી નથી. (૧૬૩)

Wમ છાયા, <િત બYબ, %વŸન અને મનમા ં જોયલા


ે શરHરમા ં કોઈ <કારG તને
આ3મpS;ુ થતી નથી, એ જ રHતે આ Fવતા શરHરમા ં પણ તને આ3મpS; ુ ન
થાઓ. (૧૬૪)

G
દહમા ં આ3મpS; ુ એ જ $(ટ ુ ુ
pS;વાળા ુ
મ2(યોન ે જBમા5દ ુ
$ઃખો2 ુ ં કારણ – આ

સસાર2 ુ ં બીજ બને છે ; માટG એ pS;ન
ુ ે  ું <ય3નથી તF દG ; કમ G કG ચ‚મા ં એનો
3યાગ થતા ં ફરH જBમની આશા ન5હ રહ.G (૧૬૫)

<ાણમયકોશ
ં કમ5|યો
પાચ ² સ5હત આ <ાણ એ જ ‘<ાણમય કોશ’ છે . આ અ™મય કોશ ( દહ G
) એ <ાણમયકોશ સાથે જોડાઈ Fવ*gતુ થઈ અ™_ણ G 5£યોમા ં
ૂ K બની અને દરક
<વત છે . (૧૬૬)

એ ‘<ાણમયકોશ’ પણ આ3મા નથી, કારણ કG એ તો પવનનો િવકાર છે અને


પવનની Wમ જ શરHરની ¬દર અને બહાર Uય-આવે છે . વળH એ િન3ય
ં છે અને 5હત-અ5હત, પોતા2 ુ ં કG પારkુ ં એ` ું કાઈ
પરત1 ં Uણતો નથી. (૧૬૭)

મનોમયકોશ
ં 4ાન5|યો
પાચ † અને મન મળH ‘મનોમય કોશ’ બને છે . ‘આ Zુ ં અને મા'’ં એવી
ુ િવચાર2 ુ ં કારણ મનોમયકોશ જ છે . દરક
વ%ના ુ
G વ%ઓના ં નામ વગર
ે G ભદની

ક’પના પણ એ જ કરG છે . ઉપર જણાવલા ે બ™ે કોશને આ વશ રાખે છે , તથી

વધારG બળવાન છે ; તથા <ાણમયકોશની ¬દર રહH <કાશે છે . (૧૬૮)
આ મનોમય કોશ Uણે કG એક અf‰ન છે ; પાચ ં 4ાન5|યો
† એ અf‰નમા ં હોમ
ં િવષયો એ હોમવા2 ુ ં ઘી છે અને વાસનાઓ એ –ધણા ં છે . એ
કરનાર છે ; પાચ
–ધણાથીં એ અf‰ન વધારG સળગે છે અને આખા સસારન ં ે બાળH કૂ G છે . (અથા
K ્
eયારG –5|યો પોતે વાસના'પી –ધણાથી ં સળગાવલા ે મનોમય અf‰નમા ં
િવષયો'પી ઘી હોમે છે , 3યારG એ મનોમય અf‰ન આખા સસારમા ં ં ભ›કH ૂ ઊઠG છે .
) (૧૬૯)

અિવˆા એ મનથી JદH ુ નથી, મન એ જ સસાર ં ં


-બધન2 ુ ં કારણ અિવˆા છે . એ
મન નાશ પાs* ું હોય, તો બ— ું નાશ પાs* ું જ છે , પણ એ જો ભાસે છે , તો આ બ— ું
ભાસે જ છે . (૧૭૦)

%વŸન એ સ3ય નથી, છતા ં મન એ %વŸનમા ં પોતાની શfgતથી ભોgતા વગરે G બ— ું


જગત બનાવે છે . એ જ રHતે UIત અવ%થામા ં પણ ખરH રHતે કાઈં છે જ ન5હ.
આ બ— ું W દખાય
G છે , એ મા1 મનનો જ િવલાસ છે . (૧૭૧)

ુ ુ
0´‘Ÿતના ં હો ું જ નથી, આ વાત
સમયે મન eયારG લીન થઈ Uય છે , 3યારG કાઈ
સવK લોકમા ં <િસ; છે ; માટG આ Fવને W સસારં જણાય છે , તે મનની જ ક’પલી ે
વ% ુ છે , કરH રHતે કાઈ
ં છે જ ન5હ. (૧૭૨)

ુ જ લઈ જવાય છે અને પાછા ં લઈ અવાય છે ; એ જ રHતે મનથી


વાદળા ં વા*થી

જ સસાર'પ ં
બધન રચાય છે , અને તનાથી
ે જ મોd ક’પાય છે . (૧૭૩)


Wમ દોરડાથી પwન ુ ે બાદ
ં G , તમ
ે આ મન જ દહ G વગર ુ
ે G સવK વ%ઓમા ં મોહ
ઉપUવી એનાથી Fવને ( <થમ ) બાધ ં ે છે ; અને પછH ઝર ે Wવા આ િવષયોમા ં
િવરાગ ( અભાવો ) ઉપUવી એ બધનથી ં એને છોડાવે છે . (૧૭૪)

માટG મન જ આ Fવને બધન ં ુ


અને મોd કરવામા ં કારણ છે . eયારG રજોXણથી
મŒે ું હોય 3યારG Fવને બધ2 ં ુ ં કારણ થાય છે . અને રજોXણુ તથા તમોXણથી ુ
ર5હત થઈ w; ુ બB* ું હોય, 3યારG Fવને મોd2 ુ ં કારણ થાય છે . (૧૭૫)

િવવક ુ
ે અને વૈરા‰ય Xણના ુ પામીને fgત
વધવાથી મન wS; ુ માટG થાય છે . માટG

pS;માન ુ ુ ુ એ બે Xણો
‹ના ુ જ <થમ |ઢ થવા જોઈએ. (૧૭૬)

ં િવષય ( શ¤દ, %પશK, 'પ, રસ અને ગધ


પાચ ં ) એ એક વન છે . તમા ે ં ‘મન’
ુ ુ ુ સ«જનોએ તે વનમા ં ન જ`.ું (૧૭૭)
નામનો વાઘ ફયાK કરG છે , માટG ‹
નાનામોટા દરકG િવષયોને તથા આ શરHર, વણK-.ા/ણ, dિ1ય, વૈMય અને w|ૂ ;
આમ-./ચયK, Xહ%થ ૃ ,વાન<%થ અને સBય%ત ં ; Uિત વગરે G ભદો
ે અને Xણુ ,
5£યા, કારણ તથા 5£યાના ં ફળ વગરન
ે G ે મન જ ભોgત (Fવ) માટG િન3ય સWK છે .
(૧૭૮)


ચતન આ આ3મા તો સગર5હત ં જ છે , છતા ં તન ે ે મો5હત કરH દહ G , –5|ય, <ાણ
વગર ુ
ે G Xણોથી ‘ Zુ ં અને મા'ં ’ એમ તમા ે ં બાધીં આ મન જ પોતે ઊભા ં કરલા G ં
કામો માટG તથા તનાે ં ફળ ભોગવવા માટG િનરતર ં ભમાવે છે . (૧૭૯)

ƒમના દોષથી જ આ3માને સસાર ં લાX ુ થાય છે , અને એ ƒમ'પ બધન


ં મને જ
ે ું છે ; રજોXણ
ક’પŒ ુ અને તમોXણનાુ દોષવાળા અિવવકH ે Fવને જBમ વગરે G

$ઃખ2 ુ ં ળ
ૂ કારણ આ જ છે . (૧૮૦)

ં ે
આથી ત‚વને સમજનારા િવ9ાનો મનને જ અિવˆા કહG છે . Wમ પવન વાદળાન
આમતેમ ભમાવે છે , એમ મન જ જગતને ભમાવે છે . (૧૮૧)

ુ ુ ુ મનને જ <ય3નથી w;
માટG ‹એ ુ કર` ું જોઈએ. એ w;
ુ થતા ં fgત
ુ હાથમા ં
આવી પડલા G ફળ Wવી છે . (૧૮૨)

W માણસ મોdમા ં જ કવળ


G આસfgત કરH, િવષયો પરના રાગને િનળ K ૂ કરH, સવK
કમ 3યFને w;ુ ;ાથી સાu2 ુ ં વણ, મનન અને િન5દ“યાસન કરG છે , તે

pS;નો ુ %વભાવ $ર
રજોXણી ૂ કરG છે ( અને એની pS;
ુ f%થર થાય છે ). (૧૮૩)

આ ‘મનોમયકોશ’ પણ ◌ા5દ-¬તવાળો, પ5રણામી %વભાવનો, $ઃખમય ુ અને


િવષય'પ હોવાથી આ3મા હોઈ શકG ન5હ, કારણ કG W µ(ટા ( જોનાર ) હોય તન
ે ે
ુ ે કોઈએ જોયો નથી. (૧૮૪)
|%ય ( જોવાની ) વ%'પ

િવ4ાનમયકોશ
†
4ાન5|યોની ૃ
સાથે પોતાની `િ‚ઓ સ5હત જોડાયલીે ુ એ જ ‘િવ4ાનમયકોશ’
pS;
છે . એ દરક ં
G કામનો કતાK પોતે જ છે , એમ માને છે અને Fવને સસાર2 ુ ં કારણ
થાય છે . (૧૮૫)

એ ‘િવ4ાનમયકોશ’મા ં ચતનની
ે G જણાય છે , માયા2 ુ ં જ એ
<િત બsબ-શfgત રહલી
કાયK છે તથા ‘Zુ ં 4ાનવાળો અને 5£યાવાળો [’ં એમ દહG તથા –5|યો વગર ે G પર
તે ઘa ું જ અ ભમાન કરG છે . (૧૮૬)
આ ‘િવ4ાનમયકોશ’ નો %વભાવ અહકાર ં કરવાનો છે અને એ અના5દ કાળનો
હોઈ Fવ'પ થઈને સમI -યવહારને ઉઠાવી લે છે એ _વની ૂ K વાસનાથી *gત ુ
થઈ પાપ અને _iય ુ કમK કરG છે અને તના ે ફળો ભોગવે છે ; વળH તે JદH ુ JદHુ
Uતની યોિનઓ-Jદા ુ ુ
Jદા જBમોમા ં ભમતો Vારક G નીચે આવે છે અને Vારક G
ઉપર Uય છે . UIત, %વŸન અને 0´‘Ÿત ુ ુ -1ણય ે અવ%થાઓ, 0ખ ુ
ુ -$ઃખ વગર ે G
ભોગ, દહ G સાથે સબધ ં ં ધરાવતા આમો વગેરના G ં ધમK, કમK, Xણ ુ ે G ું
વગર2
અ ભમાન અને સદાની મમતા-એ બ— ું આ ‘િવ4ાનમયકોશ’2 ુ ં જ છે . આ કોશ
(ઠે આ3માની પાસે જ હોવાથી અિત <કાશવાળો છે તથા આ3માને ઉપાિધ'પ
છે ; એના પર W આ3મpS; ુ કરG છે , તે એ ƒમને લીધે સસારનં ે પાsયા કરG છે .
(૧૮૭ ((૧૮૮ ((૧૮૯ ((૧૯૦)

આ3મા કોણ છે ?

%વય<કાશ , િવ4ાનમય તથા Nદયની ¬દર <ાણોમા ં W <કાશે છે , તે આ3મા છે .
એ િનિવªકાર ( િવકાર વગરનો ) હોવા છતા ં ઉપાિધમા ં રહલો
G હોઈ કતાK અને
ે ં ફળ ભોગવનાર ) બને છે , (૧૯૧)
ભોgતા ( કમK કરનાર અને તના

એ પરમ આ3મા િમŽયા pS;થી ુ ભમીને ‘એ પોતે જ છે ’ એમ માનવાને કારણે


પોતે સવા3મા
K ( સવ'પ K ) હોવા છતા ં Wમ માટHથી ઘડા Jદાુ ુ , તમ
Jએ ે
ુ ુ ં દખ
પોતાનાથી બ— ું J$ G ે છે . (૧૯૨)

એ પરમ આ3મા %વભાવે તો એક જ 'પે છે , તોપણ ઉપાિધના સબધન ં ં ે વશ


થવાથી ‘એના Xણો ુ એ પોતાના જ Xણો ુ છે ’ એમ માનીને એના ધમ (ઈmછા
વગરે G ) વાળો દખાય
G છે . ‘Wમ લોઢાની બનલીે તપાવલીે કોઈ ચીજમા ં -યાપલો

અિવકારH અf‰ન, એ ચીજના આકારવાળો દખાય G છે તમ
ે .’ (૧૯૩)

fgત
ુ G રHતે ?
કવી
િશ(ય _છ ુ G ! ƒમને કારણે હો કG કોઈ બીJુ ં કારણ હો, પણ પરમ
ૂ ે છઃે ‘હG X'દવ
આ3માને જ ‘Fવ’ બન` ું પડ¡ ું છે , એ તો ખરH વાત; પણ એ ઉપાિધ તો અના5દ
કાળની છે , અને W અના5દ હોય તનો ે નાશ થઈ શકG ન5હ.’ (૧૯૪)

‘આથી આ3માને િન3ય Fવ'પે જ રહ` G ું પડG અને એનો સસારં પણ િન3ય હોઈ
ૂ ન થાય; તો હG X'દવ
કદH $ર ુ G ! એનો મોd કવી G રHતે થાય, એ મને કહો.’ (૧૯૫)

આ3માના 4ાનથી જ fgત ુ


ુ G વે ક¹ ું : ‘હ G િવ9ાન ! ત† ઠHક _છ»
X'દ ૂ .ું હવે સાવધાન થઈને તે સાભળ
ં : ƒમને
લીધે ઊપWલી મોહ*gત ુ ક’પના <માણ›ત ૂ હોતી નથી. (૧૯૬)
Wમ આકાશનો વાદળH રગ ં દખાય
G છે , એ મા1 ƒમ જ છે , તમ ં વગરના,
ે સગ
5£યા િવનાના અને આકારર5હત આ3માને કોઈ પણ પદાથ ( િવષયો ) સાથનો

ં ં ƒમ િવના ઘટતો જ નથી. (૧૯૭)
સબધ

સવનો
K સાdી, માયાના Xણથીુ ર5હત, અ5£ય ( કોઈ પણ Uતની 5£યા ન5હ
કરનાર ) અને -યાપક 4ાન તથા આનદ%વ'પ ં ુ
આ3માને pS;ના ƒમથી W
Fવપa ું આ-* ું છે એ ખ'ં નથી; કારણ કG %વભાવથી જ એ કાઈ
ં વ% ુ નથી, તથી

મોહ $ૂર થતા ં એ કાઈ
ં છે જ ન5હ. (૧૯૮)


eયા ં 0ધી ુ
ƒમ હોય, 3યા ં 0ધી જ દોરડામા ં સાપ દખાય
G છે , ƒમનો નાશ થયે
સાપ છે જ ન5હ; તમે <માદને લીધે eયા ં 0ધી ુ ુ
ƒમ છે , 3યા ં 0ધી જ આ3માને
િમŽયા4ાનથી <કટŒ ૂ થતા ં આ3માને Fવપa ું છે જ ન5હ.
G ું Fવપa ું છે . ( ƒમ $ર
) (૧૯૯)

માયા અને એના ં કાય2 ુ ં અના5દપa ું જોકG મનાય છે , પણ Wમ U‰યા પછH %વŸન

ળમાથી ં ે 4ાન થયા પછH અિવˆાથી ઊપWŒ ું ત2
નાશ પામે છે , તમ ે ુ ં કાયK
અના5દ છતા ં નાશ પામે છે . આ અિવˆાકાયK અના5દ કાળ2 ુ ં છે , છતા ં ‘<ાગભાવ’
ની પઠ ે G િન3ય નથી એ ચોcસ છે . ‘<ાગભાવ’ અના5દ છે , છતા ં તનો
ે નાશ દખાય G
છે . (૨૦૦ ((૨૦૧)


કારણ કG pS;'પ ઉપાિધના સબધથીં ં જ આ3મામા ં Fવપણાની ક’પના થઈ છે , તે
િસવાય બીJુ ં કોઈ કારણ જ નથી; કમ G કG Fવ પોતે %વ'પથી િવલdણ જ છે .
િમŽયા4ાનને લીધે જ પોતાના આ3માનો pS; ુ સાથે સબધ ં ં થયો છે . ઉ‚મ
<કારના 4ાનથી તે સબધ ં ં $રૂ થઈ શકG છે . બીF કોઈ રHતે ન5હ. ./ અને
આ3મા એ બન ુ
ં ે Jદા નથી, એક જ છે -આ` ું 4ાન એ જ ઉ‚મ 4ાન છે . આમ
વદ2ે ુ ં માન` ું છે . ( ‘Zુ ં ./ જ [,ં ’ એ` ું 4ાન થાય છે , 3યારG Fવપa ું નાશ પામે
છે . અને પછH પોતે w; ુ આ3મા'પે <કાશે છે . ) (૨૦૨ ((૨૦૩ ((૨૦૪)

એ 4ાન આ3મા તથા અના3માનો સારH રHતે િવવક ૃ


ે ( _થcરણ ) કરવાથી જ
િસ; થાય છે ; માટG એ િવવક
ે કરવો જોઈએ, Wથી આ3મા અને ./ એક જ છે ,
એમ સમUય છે . (૨૦૫)

કાદવવા°ં પાણી કાદવ $રૂ થતા ં Wમ ચોQ ું થઈ Uય છે , તમ


ે માયા'પ દોષ
ૂ થતા ં આ3મા %¼ટ <ભાવાળો થઈ <કાશે છે . (૨૦૬)
$ર

ૃ થાય છે , 3યારG ¬તરમા ં રહલા


( 4ાન 9ારા ) અસ ્ માયાની િન`િ‚ G Fવા3મા2 ુ ં

પરમા3મા'પે %પ(ટ 4ાન થાય છે . માટG અહકાર વગર ુ ે સ-્ આ3મામાથી
ે G વ%ન ં
ૂ કરવી જ જોઈએ. (૨૦૭)
સારH રHતે $ર
ઉપર કહલોG ‘િવ4ાનમયકોશ’ પણ િવકારવાળો, જડ, અકુ માપમા ં જ રહલો
G ,
આ3મા Wને Jએ ુ ુ ુ
છે એવો ( |Mય ), તથા 0´‘Ÿત અવ%થામા ં ન5હ જણાતો (
-ય ભચારH ) હોવાથી આ3મા નથી. ( કારણ કG એ અિન3ય છે . ) અિન3ય વ% ુ
િન3ય હોય જ ન5હ. (૨૦૮)


આનદમયકોશ અ2ભવાય ુ છે VારG ?
( અ4ાનથી ઢકા ં યલા ે ) આ આનદ'પ ં આ3મા2 ુ ં Wમા ં <િત બYબ પડG છે , એવી

તમો XણવાળH ૃ
`િ‚ એ જ ‘આનદમયકોશ ં ’ છે . એ િ<ય, આનદ ં અને અિત
આનદ ં એવા 1ણ Xણવાળો ુ છે . eયારG પોતાને વહાલી વ% ુ મળH આવે, 3યારG એ
<કટG છે . પોતાના ં _iયકમનો ુ K અ2ભવ ુ ુ
થાય છે , 3યારG _iયશાળH માણસોને
પોતાની મળ ે ે જ એ ‘આનદમયકોશ ં ’ જણાય છે . Wમા ં <ાણીમા1 પોતે આનદ'પ ં
થઈ <ય3ન વગર જ અિત આનદH ં બને છે . (૨૦૯)


‘આનદમયકોશ ુ ુ
’ નો ઉ3કટ <કાશ તો 0´‘Ÿત વખતે જ હોય છે , છતા ં UIત અને
%વŸન અવ%થામા ં પણ પોતાને વહાલી વ% ુ મળતા ં એનો કાઈક
ં <કાશ થાય છે .
(૨૧૦)


એ ‘આનદમયકોશ ’ પણ સવ(ટK ે આ3મા નથી; કારણ કG એ ઉપાિધવાળો, માયાથી
ુ કમના ં ફળ'પ અને આ દહન
ઊપWલો, wભ G ે આશરG રહલો
G છે . (૨૧૧)


વદશાuની ુ
*fgતઓથી ં ે કોશોનો િનષધ
એ પાચય ે થયા પછH ( ‘नेित नेित – એ

ન5હ, એ ન5હ‘ ) એ િનષધની હદ'પે 4ાન%વ'પ સાdી આ3મા જ બાકH રહG છે .
(૨૧૨)


W આ %વય<કાશ , ‘અ™મય’ વગર ે G પાચય ુ
ં ે કોશોથી Jદો ૃ વગર
અને UXિત ે G
ે અવ%થાનો જોનાર છતા ં િવકાર વગરનો, િનલપ
1ણય ં
 અને િન3ય આનદ'પ છે ,
ુ આ3મા સમજવો. (૨૧૩)
એને જ િવ9ાન માણસે પોતાનો w;

આ3માના ં %વ'પ િવષે શકા


िशंय उवाच ।
ુ G ! આ પાચય
િશ(યઃ ‘હG X'દવ ં ે કોશ િમŽયા હોવાથી આ3મા નથી એમ િનષધ ે
કરતા ં wBય
ૂ િસવાય કઈં પણ મને દખા
G ું નથી; તો pS;માન
ુ માણસે આ જગતમા ં
કઈ વ%નુ ે પોતાના આ3મા તરHકG Uણવી ?’(૨૧૪)

આ3મા2 ુ ં ખ'ં %વ'પ


ौीगुउवाच ।
ુ ‘હ G િવ9ાન ! ત† ક¹.ું િવચાર કરવામા ં  ું ઘણો ચરુ છે . અહકાર
X'ઃ ં ે G W
વગર
િવકારો છે , તે અને એનો અભાવ એ બ— ું Wને લીધે Uણી શકાય છે અને W પોતે
બીU કોઈથી Uણી શકાતો નથી, એ સૌને Uણનાર આ3માને  ું અિત 0મ ૂ

pS;થી Uણ.’ (૨૧૫ ((૨૧૬)

W કોઈ વ% ુ W કોઈ વડG અ2ભવાય


ુ ે ુ ં જ સાdા ્ હોવાપa ું હોઈ શકG, પણ
છે , ત2
કોઈએ ન5હ અ2ભવલીુ ે વ% ુ ( wBય
ૂ ) 2 ુ ં સાdા ્ હોવાપa ું ઘટH શકG ન5હ.
(૨૧૭)


આ3મા તો પોતાની જ સાdીવાળો પદાથK છે ; કારણ કG તે પોતા વડG જ અ2ભવાય
છે ; માટG સવથી
K પર એવો પોતે જ સાdા ્ આ3મા છે , બીજો કોઈ ન5હ.(૨૧૮)

UXિતૃ , %વŸન અને 0´ ુ ‘Ÿત


ુ -એ 1ણ અવ%થામા ં W આ અિત %પ(ટ <કાશે છે , W
¬તઃકરણમા ં ‘Z-ુ ં Z’ુ ં એમ એક જ ¬તરા3મા'પે સદા જણાય છે તથા W અહકારથી ં
ં માયાના અનક
માડH ે આકારવાળા િવકારોને સાdી'પે જોતો હમશા ે ં સ,્ ચ ્ અને

આનદ'પી Nદયમા ં અ2ભવાય ુ છે , એને જ  ું પોતાનો આ3મા Uણ. (૨૧૯)

ૂ K ુ ં <િત બYબ જોઈને ઢ


ઘડાના પાણીમા ં 0ય2 ૂ માણસ એને જ 0યૂ K સમW છે , તમ

અિવવકH ે ( આ3મા – અના3માનો ભદ ુ
ે ન5હ પારખનાર માણસ ) pS;'પ ઉપાિધમા ં
રહલાG ે
ચતન આ3માના <િત બYબને જ ƒમથી એ જ ‘Zુ ં આ3મા [’ં એમ માની લે
છે . (૨૨૦)

પણ િવ9ાન _'ષ ુ Wમ ઘડો, તમા ે ં ભરŒ G ું પાણી અને એમા ં પડŒ G ું 0ય2
ૂ K ુ ં <િત બYબ
( ઓછાયો ) – એ 1ણયન ે ે છોડH તટ%થ, તઓના ે <કાશક અને %વય<કાશ ં
પોતાની મળ ે ે <કાશતા 0યન ુ K ે Jદો ુ જ Jએ ુ છે , તમ ે આ દહ ે ં રહલી
G , તમા G pS; ુ અને
ે ં પડ ું ચતન
તમા ે – આ3મા2 ુ ં <િત બYબ ( ચદાભાસ ) – એ 1ણયન ે ે છોડH તટ%થ,

તઓનો <કાશક, pS;'પ ુ ુ
Xફામા ં રહલ ં
G , %વય<કાશ , સૌના |(ટા, અખડં 4ાનવાળા,
િન3ય, દરકG ઠકાણ G ે રહલા
G િવ›,ુ અિત 0મ ૂ તથા ¬દર અને બહાર એવા ભદ ે
વગરનો આ3મા પોતાથી Jદો ુ નથી, પણ પોતા2 ુ ં જ %વ'પ છે , એમ બરાબર
Uણીને _'ષ ુ પાપર5હત, િનમળ K અને અમર બને છે . (૨૨૧ ((૨૨૨ ((૨૨૩)

4ાની પોતે કોઈ પણ હોય છતા ં શોકર5હત અને આનદ%વ'પ ં બની કોઈથીય
ડરતો નથી. આમ ‹ ુ ુ ુ માટG આ3મત‚વના ં 4ાન િસવાય આ સસારના ં ં

બધનમાથી ં €ટવાનો બીજો કોઈ માગK નથી. (૨૨૪)
‘./ા અને આ3મા એક જ છે ’ એ` ું 4ાન જ સસારના
ં ં
બધનથી €ટવાના ં કારણ

છે , Wથી િવ9ાનો અS9તીય આનદ%વ'પ ./ને પામે છે . (૨૨૫)

./%વ'પ થયલોે ં
િવ9ાન ફરH જBમ-મરણ'પ આ સસારમા ં આવતો નથી; માટG
ે એકતા સારH રHતે સમજવી. (૨૨૬)
‘આ3મા’ની ./ા સાથની
./ સ3ય, 4ાન'પ અને અનત ં ( અિવનાશી ) છે તથા w; ુ , (ઠ
ે અને પોતાની
ે ે જ િસ; છે . ( એના અf%ત33વ િવષે એના િવના બીU કોઈ <માણની જ'ર
મળ
નથી ); તમે જ િન3ય, મા1 આનદ'પ ં રસવા°ં, સૌની ¬દર રહલ G અને સૌથી
અ ભ™ ( J$ ુ ુ ં ન5હ એ` ું ) તે િનરતર
ં ૃ છે . (૨૨૭)
સવ3k(ટ

./ અને જગતની એકતા


આ િવ© એક જ વ% ુ ./'પ છે . કમ G કG આ3મ%વ'પ એ િસવાય બીF કોઈ વ% ુ
જ નથી; આ ‘અ9ૈત’ ખરH વ%2 ુ ુ ં બરાબર 4ાન થતા ં ( આ3મત33વ-./ િસવાય
) બીJુ ં કાઈ G ું જ નથી. (૨૨૮)
ં રહ

આ આQ ું જગત અનક ે Jદાુ ં Jદા


ુ ં 'પ-રગવા°
ં ં દખાય
G છે , એ2 ુ ં કારણ અ4ાન છે .
ખરH રHતે તો એ બ— ું સમI ભાવના'પ દોષ િવના2 ુ ં ( િનિવªક’પ ) ./ જ છે .
(૨૨૯)

ઘડો માટHમાથી ુ નથી; કારણ કG એ આખોય માટH'પ જ


ં બને છે , છતા ં માટHથી Jદો
છે . ‘ઘડો’ એ શ¤દ તો માટHમા ં ખોટH રHતે ક’પŒ ે ું નામમા1 જ છે ; ત2
ે ુ ં 'પ
માટHથી J$ ુ ુ ં નથી. (૨૩૦)

ઘડા2 ુ ં %વ'પ માટHથી J$ ુ ુ ં કોઈ બતાવી શકG ન5હ; માટG ‘ઘડો’ મા1 મોહથી જ
માની લીધલો ે છે ; ખરH રHતે તો એ માટH જ છે . (૨૩૧)

( એવી રHતે ) સ3ય%વ'પ ./થી ઊપWŒ ું સમI જગત મા1 ./'પ જ છે ,


એથી J$ુ ુ ં કાઈ પણ નથી; છતા ં W એમ કહG કG, એના િસવાય એનાથી J$
ુ ુ ં પણ

કાઈક છે . તનોે મોહ હF ગયો નથી. એની
એ વાત, ­ઘતા માણસના બકવાદ Wવી છે . (૨૩૨)

‘આ આQ ું જગત ./ જ છે .’ એમ અથવવદની
K ે અિત (ઠે વાણી કહG છે . માટG આ
જગત મા1 ./ જ છે . કારણ કG Wમા ં W વ% ુ મા1 માની લીધલીે હોય, તે

તનાથી ુ હોતી જ નથી. (૨૩૩)
JદH

જો આ જગત સ3ય હોય, તો સ3ય વ%નો ુ તો કદH નાશ જ ન હોય; આથી


જગતનો પણ ¬ત ન5હ આવે; અને ( વદ ે -ઉપિનષદ તો એમ જ કહG છે કG, ‘./
સ3ય છે ને જગત િમŽયા છે ’ એવી ) ઉપિનષદની વાત અ<માણ ઠરશે; વળH વદ ે
કG W ઈ©રની જ વાણી છે એ અ<માણ ઠરતા ં ઈ©ર પોતે અસ3યવાદH ઠરશે.
આમ જગતને સ3ય માનવાથી 1ણ દોષ ( વાધા ુ ુ
ં ) આવે છે , એ મહા_½ષો માટG
સારા કG 5હતકારક નથી. (૨૩૪)
વળH વ%ના ૃ
ુ ત33વને સમજનારા ભગવાન k(મચ|ં G આમ ચોખચોQ
ે ું ક¹ ું છે કG,
‘Zુ ં આ જગતના પદાથમા ં રzો નથી; તમ
ે જ એ બધા પદાથ મારામા ં રzા
નથી.’ ( જો આ જગત સ3ય હોય, તો ઈ©રની આ વાણી ખોટH પડG. ) (૨૩૫)

ુ ુ
જો આ જગત સ3ય હોત, તો 0´‘Ÿત અવ%થામા ં પણ જણાત, પણ 0´‘Ÿતમા ુ ુ ં તો
ં જણા ું નથી; માટG આ જગત ખોટા %વŸન W` ું િમŽયા છે . (૨૩૬)
કઈ

આથી જગત પરમા3માથી J$ ુ ુ ં નથી; છતા ં J$


ુ ુ ં જણાય છે , તે Wમ Xણવાનથી

Xણ ુ
ુ Jદા Wવા જણાય છે , તમ ે િમŽયા જ છે . W વ%ની ુ બીF વ%મા ુ ં મા1
ક’પના જ થઈ હોય, એવી ( આરોિપત ) વ%2 ુ ુ ં ખ½ંુ અf%ત3વ w ું હોય ? એ રHતે
આ અિધ(ઠાન ( Wમા ં જગતની ક’પના જ થઈ છે , તે ળ ૂ વ% ુ ./ જ ) ƒમથી
જગત'પે દખાય
G છે . (૨૩૭)

Wમ છHપમા ં ƒમથી દખાતી


G ં છે જ ન5હ, ખરH રHતે એ છHપ જ છે ; તમ
ચાદH ં
ે ƒાિત

પામલા અ4ાનીને ƒમ'પ અ4ાનને લીધે W W દખાય G છે , એ બ— ું ./ જ છે .
‘આ જગત છે ’ એ વાVમા ં ‘આ’ શ¤દ Wને લાX ુ પડG છે , એ ./ જ છે , એ ./મા ં
જગતનો મા1 આરોપ જ થયો છે – મા1 ક’પનાથી જ માની લીધલ ે છે , અને તે
નામ મા1 જ છે .(૨૩૮)

./ા2 ુ ં %વ'પ
આથી પર./ સ,્ એક જ અ3યત ુ , 4ાનમય, િનલપ
ં w; ં , આ5દ-¬ત
 , અિત શાત
વગર2ુ,ં 5£યા િવના2 ુ ં અને િનરતર
ં ં
આનદ%વ'પ છે . (૨૩૯)

એ માયાના ક‘’પત સવK ભદ ે િવના2,ુ ં િન3ય, 0ખ'પ


ુ , અવયવો વગર2ુ,ં <માણોથી
Uણ` ું અશV, 'પ િવના2 ુ ં –5|યોથી Uણી ન શકાય એ`,ું નામર5હત તથા

અિવનાશી તજ%વ'પ છે ; અને તે પોતે જ ‘આ કઈક ં છે ’ એમ <કાશે છે . (૨૪૦)

ડાzા માણસો, એ પરમ ત33વને 4ાતા ( Uણનાર ), 4ય ે ( Uણવા2 ુ ં ) અને


4ાન ( Uણ` ું ) – એ 1ણે ય ભદથી
ે ર5હત, અિવનાશી, માયાના Xણો ુ વગર2 ુ ં
અને G
કવળ અખડં ચતને મા1 સમW છે . (૨૪૧)

‘./’ એ ‘Z’ુ ં એમ સૌ2 ુ ં પોતા2 ુ ં જ %વ'પ હોવાથી છોડH શકાય કG લઈ શકાય


એ` ું નથી; એને મન અને વાણી સમF કG કહH શકતા ં નથી, તથા માપમા ં ન આવે
એ`ુ,ં આ5દ કG ¬ત વગર2,ુ ં સવમાK ં રહŒ G ું એ મહાન તજ'પ
ે છે . (૨૪૨)
મહાવાV’
મહાવાV નો િવચાર
‘મહાવાV

છાદો‰ય ઉપિનષદG ‘તે  ું છે ’ એ વાVના ‘તે’ અને ‘’ું એ બે શ¤દથી કહલા G
‘ઈ©ર’ અને ‘Fવ’ eયારG ઉપાિધર5હત બને છે , 3યારG એ બન ં ે એક જ છે , એમ

વારવાર િસ; ક*= ુ છે . (૨૪૩)

0ય ં
ૂ K અને પત ગ* ;ું રાU અને સવક ે ; સ|ુ અને kવો ે ુ અને પરમાa-ુ એ બધા
ૂ ; મ½
Wમ એકબીUથી Jદા ુ છે , તમ
ે પર%પર િવ'; ધમવાળા K ઈ©ર અને Fવ બન ં ે
વાmય અથમા K ં તો Jદા ુ જ છે - પણ એ બનનો ં ે W લય અથK (ઉપાિધ િવના2 ુ ં w;ુ
./%વ'પ ) છે ; તે જોતા ં તો બન ં ે એક જ છે . (૨૪૪)

Fવ અને ઈ©રમા ં W િવરોધ છે એ ઉપાિધને લીધે જ છે , અને એ ઉપાિધ તો


ક’પનામા1 છે . ખરH રHતે છે જ ન5હ. ઈ©રની માયા મહત33વ વગર2 ે G ુ ં કારણ છે
અને પાચ ં કોશ એ Fવ2 ુ ં કાયK છે , અથા
K ્ ./ પોતે eયારG માયાથી 0 ૃ,(ટ રચવા
ઈmછે છે , 3યારG એ ./2 ુ ં નામ ‘ઈ©ર’ છે અને eયારG ‘પાચ ં કોશ’'પી ઉપાિધમા ં
પડG છે , 3યારG એ ‘Fવ’ કહવાય
G છે . (૨૪૫)


માયા અને પચકોશ એ બે ઈ©ર અને Fવની ઉપાિધ છે , તે સારH રHતે $ર ૂ થતા ં
ઈ©ર નથી કG Fવ પણ નથી. Wમ રાeય એ રાUની ઉપાિધ છે અને ઢાલ એ
ૂ થતા ં કોઈ રાU નથી કG લડવૈયો નથી. (૨૪૬)
ં ે $ર
લડવૈયાની ઉપાિધ છે , એ બન

ે પોતે કહG છે કG, આ ./ ‘કાયK’


‘अथात आदे शः’ ( बृहदारयक २-३-६) આ વદ
નથી અને ‘કારણ’ પણ નથી એમ માયા અને પચકોશં એ બન ં ે ./મા ં ક‘’પત
હોઈને છે જ ન5હ, માટG વદના
ે G
<માણથી Iહણ કરલા 4ાન વડG એ બન ં ે છે જ
ન5હ, એમ તન ૂ કરવા જ જોઈએ. (૨૪૭)
ે ે $ર

ે દોરડામા ં દખાતા
આ જગત નથી, નથી જ, તે ક‘’પત છે ; તથી G સાપની માફક અને
%વŸનની Wમ સ3ય નથી. આમ |Mય-જગતને ઉ‚મ *fgતથી ુ ૂ કરHને પછH
$ર
Fવ અને ઈ©રની W એકતા છે , તે સમજવી. (૨૪૮)

માટG Fવ અને ઈ©રને એ લdણા નામની શ¤દશfgતથી સારH પઠ ે G Uણવા. એ


બનં ે એક જ અને આનદ'પ
ં જ છે , એમ િસ; કરવા માટG ( ‘તે  ું છે ’ એ
ઉપિનષદના મહાવાVમા ં ) ‘જહતી લdણા’ થી કG ‘અજહતી લdણા’થી ચાલ ું
નથી; પણ ‘જહ3યજહતી’ નામની બયે લdણા હોવી જોઈએ ( તે નીચે <માણે છે
). (૨૪૯)

G
‘એ દવદ‚ આ છે .’ આ વાVમા ં ‘એ’ અને ‘આ’ એ બય ે શ¤દો Jદાુ Jદા ુ હોય
એમ ( ઉપર ઉપરથી ) લાગે છે છતા ં બન ં ે શ¤દના અથની G
K ‘દવદ‚ ’મા ં જ એકતા
G
કહવાય ે ‘तत ् %वम ् अिस - તે  ું છે ’ એ વાVમા ં પણ ‘તે’ અને ‘’ું એ
છે , તમ
ુ Jદા
ં ે Jદા
બન ુ હોય એમ પહલા G ં લાગે છે , છતા ં ‘તે’ એટલે ઈ©ર અને ‘’ું એટલે
Fવ – એ બનમા ં ે ં રહલી
G ઉપાિધ'પ ધમના K િવ½; ુ ¬શ – ( સવ4પa
K ું અને
અ’પ4પa ું ) નો 3યાગ કરH ચન'પ
ે ં ે એકતા કહH છે . (૨૫૦)
ે બનની

આમ ‘ तत ् %वम ् अिस ’ એ વાVમા ં ‘ લdણા ’ નામની શ¤દશfgતથી Fવા3મા


અને પરમા3માને મા1 ચતન'પ
ે ુ
Uણીને pS;માનો ‘./ અખડં છે ’ એમ સમW
છે , અને આવા ં સકડો
† વાVોથી ./ અને આ3માની એકતા શાuોમા ં કહH છે .
(૨૫૧)

./ભાવના
W મો¥ુ ં નથી, ના2 ુ ં નથી; ¥k
ં ૂ ુ ં નથી, લાpં ુ ં નથી. વગર
ે G વદવાVથી
ે , આ3મામા ં
નાના – મોટા ં વગરની
ે G અસ ્ ક’પના તFને આકાશની Wમ બધે રહનાર G છતા ં
િવચારમા ં આવી ન શકG એ` ું એ આ3મત33વ પોતાની મળ ે ે જ િસ; થાય છે ; માટG
આ3મા'પે %વીકારલાG આ દહG વગર ે G બધા પદાથ Jઠા ૂ છે , એમ સમF એ બધાને
હવે  ું આ3મા માનીશ ન5હ, અને ‘Zુ ં ./ [’ં એમ અિત w; ુ pS;થી
ુ સમFને
પોતાના આ3માને અખડં 4ાન%વ'પ  ું Uણ. (૨૫૨)

Wમ માટHમાથી ં બનલ ે ઘડો વગરે G કાયK સદાકાળ અને ચારG બાJુ માટH જ છે , તમ ે
સ ્ થી ઊપWŒ ું અને સ ્ 'પ આ આQ ું જગત સત જ છે , કારણ કG સ ્ િસવાય
બીJુ ં કાઈ
ં છે જ ન5હ; એ જ સ3ય છે અને એ પોતે જ આ3મા છે , માટG શાતં , િનમળK
અને એક જ W પર./ છે એ જ  ું છે . (૨૫૩)

Wમ %વŸનમા ં ­ઘને કારણે ક‘’પત દશ ં ે Uણનાર –


G , કાળ, પદાથ અને એ બધાન
એ બ— ું િમŽયા છે ; એમ UIત અવ%થામા ં પણ આ જગત પોતાના અ4ાન2 ુ ં જ
કાયK હોવાથી િમŽયા જ છે . આ રHતે આ શરHર, –5|યો, <ાણ અને અહકાર ં વગર ે G
બ— ું અસ3ય છે ; અને  ું તો શાત
ં , િનમળ
K અને અ9ૈત મા1 પર./ જ છે . (૨૫૪)

ુ કG ગો1થી ર5હત છે , નામ, 'પ, Xણ


W ./ Uિત, નીિત, kળ ુ કG દોષ િવના2 ુ ં છે ,
G , કાળ તથા િવષયથી પણ અલગ છે , તે જ  ું છે – આમ  ું ચ‚મા ં
અને દશ
િવચાર કર. (૨૫૫)

W માયાથી અલગ છે , W સકળ વાણીનો િવષય નથી, પણ મા1 િનમળ K 4ાન'પી


ખથી જ Wને જોઈ શકાય છે ; અને W w;ુ ચતનમયે અના5દ વ% ુ છે , એ જ
‘./  ું છે ’ એમ ચ‚મા ં  ું િવચાર કર. (૨૫૬)

ઘડપણ, મરણ વગર ે G છ ( ઉિમªઓ ) ની અસરથી ર5હત, યોગીઓએ પણ Nદયમા ં


G ;ું –5|યોથી ન5હ જણાયŒ
“યાન કરŒ ે ,ું pS;થી
ુ Uણ` ું અશV અને િનદષ
ઐ©યવા°
K ં W ./ છે , તે  ું છે , એમ મનમા ં  ું “યાન કર. (૨૫૭)

ƒાિતથી ે
ક’પલા જગત'પ ¬શનો આધાર, પોતે જ પોતાના આધારવા°ં, સ ્
ં ે
અને અસ ્ બનથી અલગ, અવયવ િવના2ુ,ં ઉપમા વગર2 ુ ં ( કોઈના W` ું નથી

તે ) અને પરમ સS;વા° ં, W ./ છે , તે જ  ું છે , એમ  ું મનમા ં િવચાર કર.
(૨૫૮)

W જBમ`ુ,ં વધ`ુ,ં બદલા`ુ,ં ઘટ`ુ,ં રોગી થ` ું અને િવનાશ પામ` ું – આ Uતના


િવકારોથી ર5હત છે , અિવનાશી છે તથા જગતની 0(ટ ૃ , રdણ તથા નાશ2 ુ ં W
કારણ છે , એ જ ./  ું છે , એમ  ું મનમા ં િવચાર કર. (૨૫૯)

Wમા ં ભદ
ે નથી અને કોઈ રdણ નથી; Wમા ં મોUં ન ઊછળતા ં હોય એવા
જળાશય W` ું W અચળ છે અને W સદા gત ુ છે તથા િતª
ૂ િવભાગથી ર5હત છે ,
એ જ ./  ું છે , એમ મનમા ં “યાન કર. (૨૬૦)

W પોતે એક જ છે , છતા ં અનક ે પદાથ2 ુ ં કારણ છે , અને Wને એમ કહH શકાય કG


એના િસવાય જગત2 ુ ં બીJુ ં કોઈ કારણ જ નથી, છતા ં W કાયK અને કારણપણાથી
અલગ, એ જ ./  ું છે , એમ મનમા ં  ું “યાન કર. (૨૬૧)

W િન…ય'પ, માપી ન શકાય એ`ુ,ં અિવનાશી, શરHર અને Fવથી િવલdણ, પર,

િન3ય, અિવકારH, આનદ%વ'પ તથા િનલપ છે , એ જ ./  ું છે , એમ મનમા ં  ું
“યાન કર. (૨૬૨)

W પોતે હમશા ે ં સ ્ તથા સોનાની Wમ િવકાર વગર2 ુ ં છે , તપણ


ે ƒમને કારણે
નામ, 'પ, Xણ ુ અને િવકાર'પે અનક ે <કારG દખાય
G છે , એ જ ./  ું છે , એમ
મનમા ં  ું “યાન કર. (૨૬૩)

Wનાથી વધી Uય એ` ું કોઈ નથી; W માયાથી પર-(ઠ ે છે , તથા W <3યકમા


ે ં
G , એકરસ અને સૌનો આ3મા છે ; તથા સ,્ ચ,્ આનદ'પ
રહલ ં , અનતં અને
અિવકારH છે ; એ જ ./  ું છે , એમ મનમા ં  ું “યાન કર. (૨૬૪)

G વાતને  ું તારH pS;


ઉપર કહલી ુ <માણે <િસ; *fgતઓથી
ુ મનમા ં િવચાયાK કર,

તથી તને હથળHમા
ે ં રહલા
G ં અને ƒમ વગર2 ુ ં ત33વ4ાન થશે.
ે G શકા
જળની પઠ
(૨૬૫)

લMકરની વmચે રહલા G રાUની Wમ પાચં ›તો ૃ , પાણી, તજ


ૂ ( _Žવી ે , વા* ુ અને
આકાશ ) ના સહ'પ ૂ ે શરHરની ¬દર રહલા
G ં
%વય4ાન'પ w;ુ આ3મત33વને
ે ં  ું પોતે પોતાના એ આ3મ%વ'પમા ં f%થર થા અને આખા જગતને
સમFને હમશા
આ ./મા ં સમાવી દG . (૨૬૬)
W સ ્ નથી અને અસ ્ પણ નથી; તે અS9તીય સ3ય પર./ pS;'પ ુ ુ
Xફામા ં
બરાW છે , W માણસ એ આ3માની સાથે એક જ બની દહ'પ
G ુ
Xફામા ં રહG છે , તનો


ફરH શરHર'પી Xફામા ં <વશ ં
ે થતો નથી ( એને ફરH સસારમા ં જBમ લવો ે પડતો
નથી. ) (૨૬૭)

વાસનાના 3યાગની જ'ર


આ3મા'પ વ% ુ Uiયા પછH પણ, અના5દ કાળની અિત બળવાન વાસના રહH
Uય તો એ વાસના જ ‘Zુ ં કતાK [’ં અને ‘Zુ ં જ ફળ ભોગવનાર [’ં આવા ƒમ'પે
મજpત ં
ૂ થઈ Fવને સસાર2 ુ ં કારણ બને છે ; માટG આ3મ|(ટથી આ3મા2 ુ ં “યાન
ુ ે એ વાસનાનો <ય3નથી 3યાગ કરવો જોઈએ; કમ
કરતા ં મ2(ય ુ
G કG િનઓ કહG છે
કG, ‘વાસનાનો 3યાગ એ જ મોd છે .’ (૨૬૮)

G , –5|ય વગર
દહ ે G પદાથ ઉપર Fવને ‘Zુ ં અને મા½ંુ ’ એવો W ભાવ છે , એ જ
G
‘અ“યાસ’ કહવાય ૂ કરવો.
છે . આ3મામા ં f%થિત કરHને િવ9ાન માણસે એને $ર
(૨૬૯)

<3યકમાે ં રહલા ુ અને એની ` ૃિ‚ઓનો સાdી સમF ‘તે જ


G પોતાના આ3માને pS;
Zુ ં [’ં એવી સ3ય 4ાન'પ `િ‚ૃ વડG જડ પદાથ ઉપર થયલી ે ુ
આ3મpS;નો  ું
3યાગ કર. (૨૭૦)


લોકોને અ2સરવા2 ુ ં છોડH;શરHરને અ2સરવા2
ુ ુ ં તF, શાuોને અ2સરવા2 ુ ુ ં પણ
છોડHને પછH દહ G વગર ું
ે G જડ પદાથ ઉપર ‘Zપa ,ું મારાપaુ’ં એ` ું W િમŽયા 4ાન
ૂ કર. (૨૭૧)
ે ે $ર
છે , તન

G પરની વાસનાથી Fવને સ3ય 4ાન થ ું જ


લોકો પરની, શાuો પરની તથા દહ
નથી. (૨૭૨)


W માણસ આ સસાર'પી G ં
કદમાથી €ટવા ઈmછે છે , તન ે ે ઉપર કહલી
G 1ણ
વાસનાઓ પગમા ં બાધલી
ં ે લોઢાની સાકળ
ં Wવી છે . એમ ./ને Uણનારા કહ G છે .
ુ એ 1ણે વાસનાઓથી €ટG છે તે fgત
W મ2(ય ુ પામે છે . (૨૭૩)

Wમ 0ખડ ુ ઉપર જળ વગરના ે G ં ં


સબધથી ઉ3પ™ થયલી ે ુ =
$ગધથી તનીે 5દ-ય
ુ ં આવતી નથી, પણ eયારG એ 0ખડન
0ગધ ુ ે Qબ ુ =
ૂ ઘસીને બહારની $ગધન ે સારH
ૂ કરવામા ં આવે છે , 3યારG જ 0ગધ
રHતે $ર ુ ં આવવા લાગે છે ; તમ ે ¬તરમા ં રહલા G
પરમા3મા પરની વાસના, Nદયમા ં રહલી G અનત ુ ં વાસનાઓ'પી —ળથી
ં $રત ૂ
દટાઈ ગઈ છે ; તન ૃ
ે ે ઉ3k(ટ 4ાન'પી ઘષણથી K ૂ કરવામા ં
eયારG સારH રHતે $ર
આવે છે , 3યારG પલા
ે ં
ચદનની ુ ં
0ગધની પઠ ે G %પ(ટ %વ'પે તે જણાય છે .(૨૭૪
((૨૭૫)
જડ પદાથ પરની વાસનાઓના ં Uળાથી ં આ3મા પરની વાસના ઢકાઈ ં ગઈ છે ;
ે ં આ3મા2 ુ ં ચYતન કરવાથી તે વાસનાઓનો નાશ થતા ં આ3મા ઉપરની
માટG હમશા
વાસના પોતાની ે ે
મળ %પ(ટ <કટG છે . (૨૭૬)

Wમ Wમ મન આ3માના “યાનમા ં f%થર થાય છે , તમ ે તમ


ે બહારના પદાથની
વાસનાને તે છોડ ું Uય છે . અને પછH બધી વાસનાઓ €ટH Uય છે , 3યારG
આ3માનો અ%ખ લત ુ
અ2ભવ થવા લાગે છે . (૨૭૭)

ƒમના 3યાગની જ'ર


આ3માના %વ'પમા ં જ સદા f%થર થવાથી યોગ2 ુ ં મન નાશ પામે છે અને
વાસનાઓનો પણ નાશ થાય છે ; માટG  ું તારા દહ
G ઉપરની ‘Z’ુ ં પણાની ƒાિતન
ં ે
ૂ કર. (૨૭૮)
$ર

રજોXણુ અને સ3વXણથી


ુ તમોXણુ નાશ પામે છે ; સ3વXણથી
ુ રજોXણ ુ નાશ
ુ સ3વXણથી
પામે છે ; તથા w; ુ ( િમ ) સ3વXણ ુ નાશ પામે છે ; માટG w;


સ3વXણનો ૂ કર. (૨૭૯)
આય કરH તારા ƒમને  ું $ર

<ાર¤ધકમK જ શરHર2 ુ ં પોષણ કરG છે , એમ િન…ય કરH f%થર થઈ ધીરજ ધરHને


ૂ કર. (૨૮૦)
ૂ K પોતાના ƒમને  ું $ર
ય3ન_વક

ૂ કયાK પછH
ુ ./ જ [’ં એમ <થમ પોતાના Fવભાવને $ર
‘Zુ ં Fવ નથી પણ w;

વાસનાના વગથી ૂ કર. (૨૮૧)
ઊપWલા પોતાના ƒમને  ું $ર

‘सव) ख+,वदं ॄ/ – આ બ— ું ./ છે ’ આવા ં વદવાVથી


ે ુ
, *fgતથી અને પોતાના

અ2ભવથી ‘આ3મા જ સવ%વ'પ
K છે ’ એમ સમFને દહા5દ
G પરના િમŽયાભાસથી

કોઈ કાળે ઊપWલી તારH ƒાિતન ૂ કર. (૨૮૨)
ે  ું $ર

આ3મ4ાની માટG કોઈ પણ વ% ુ લવાથી


ે કG છોડH દવાથી
G લગારG 5£યા રહતી
G
ૂ કર. (૨૮૩)
ે ં આ3મા ઉપર જ ;ા કરHને પોતાનો ƒમ  ું $ર
નથી; માટG હમશા

‘त%वमिस – તે  ું છે ’ વગર
ે G મહાવાVોથી ઊપWલા આ3મા અને ./ના
એકપણાના 4ાનથી ./મા ં જ આ3માપa ું |ઢ કરવાને  ું તારH ƒાિતન
ં ૂ કર.
ે $ર
(૨૮૪)

‘આ દહ G છે એ જ Zુ ં [’ં એવી Uત2 ુ ં દહ


G ઉપર રહŒG ું ‘Zપa
ું ’ું સ_ણ
ં ૂ K નાશ પામે,
ુ સાવધાન થઈ ચ‚ને f%થર કરH તારH ƒાિતન
3યા ં 0ધી ં ૂ કર. (૨૮૫)
ે  ું $ર
ુ આ Fવ અને જગત %વŸનની Wમ તને જણાયા કરG , 3યા ં
હ G િવ9ાન ! eયા ં 0ધી
0ધી ુ  ું િનરતર
ં ૂ કયાK કર. (૨૮૬)
એ ƒમને $ર

ં વગર
­ઘમાં, વાતચીતમાં, શ¤દ, %પશK, 'પ રસ, ગધ ુ
ે G િવષયોના અ2ભવમા ં અને
આ3માના િવ%મરણમા ં કદH સમય ગા¿યા િવના Nદયમા ં  ું આ3મા2 ુ ં જ ચYતન
કયાK કર. (૨૮૭)

માતા અને િપતાના ( રજ અને વીય'પ K ે


) મલથી ઊપWŒ ું શરHર મળ-માસથીં
ભરŒ G ું છે , તન ં
ે ે ચાડાલની ૂ તF-એના ઉપર2 ુ ં ‘Zપa
ે G $ર
પઠ ું ’ું છોડH, ./%વ'પ થઈ

 ું kતાથ K થા. (૨૮૮)

હ G િવચાર કરનાર િવ9ાન ! ઘડો ±ટH જવાથી Wમ ઘડાની ¬દર રહŒ G ું આકાશ,
બહારના આકાશમા ં મળH Uય છે , તમ ે  ું તારા આ3માને પરમા3મામા ં અખડપણ
ં ે
એક કરH દઈ સદાને માટG ં
શાત થા. (૨૮૯)


%વય<કાશ અને સવ2K ુ ં ળ%થાન
ૂ W ./ છે , તે 'પે,  ું પોતે જ સદા થઈને, પછH
ં ે પણ કચરાના ટોપલાની માફક ફકH
શરHરને તથા ./ાડન À દG -એના ઉપરનો મોહ
ૂ કર. (૨૯૦)
$ર

દહ ું
G ઉપર W Zપણાની pS;ુ 'ઢ થઈ છે , તન ં અને ચતન
ે ે સદા આનદ ે 'પ આ3મા
ઉપર %થાપીને તથા ‘0મ
ૂ શરHર’નો પણ 3યાગ કરH  ું કવળ
G ./'પે જ સદા
રહG. (૨૯૧)

Wમ દપણમા
K ં <િત બYબ'પે દખા
G ું નગર મા1 આભાસ જ છે , તમ
ે ./મા ં દખા
G ું

આ જગત મા1 આભાસ જ છે , એમ સમFને  ું kતાથ K થઈશ. (૨૯૨)

W સ3ય%વ'પ, ચતન ે , મા1 એક જ, આનદ'પ ં અને 5£યા વગર2 ુ ં છે , એ ./ જ


પોતા2 ુ ં ળ%વ'પ
ૂ છે , એમ તે %વ'પ થઈ, Wમ નાટક કરનારો માણસ પોતાનો
બનાવટH વશ ે  ું આ િમŽયા દહન
ે છોડH દG છે , તમ G ે તF દG અથા ે
K ્ તના પરના
અ ભમાનને છોડH દG . (૨૯૩)

Z’ુ ં શ¤દનો અથK


‘Z
આ W દખાય G છે , તે જગત ( તથા શરHર વગર ે G ) િમŽયા ƒમ જ છે તથા d ણક
છે ; dણે dણે બદલાયા કરG છે ; એથી એ (શરHર વગર ે G ) ‘Z’ુ ં શ¤દનો અથK હોઈ શકG
ન5હ; કારણ કG અહકાર ં ે G d ણક ત33વોને ‘Zુ ં બ— ું જa ું [’ં એ` ું 4ાન કમ
વગર G થઈ
શકG ? (૨૯૪)


W અહકાર ે G પણ સાdી (જોનાર) છે , એ જ ‘Z’ુ ં શ¤દનો અથK (આ3મા ) છે ;
વગરનો
ુ ુ
કારણ કG 0´‘Ÿત અવ%થામા ં પણ િન3ય એની હયાતી હોય છે . વદ ે પોતે પણ
એને ‘अजो िन%यः शा2तोयम ्- Wનો જBમ જ નથી, W અના5દ કાળથી છે તથા
ુ છે . (૨૯૫)
િન3ય છે ’ એમ કહG છે ; માટG ¬તરા3મા કાયK તથા કારણથી Jદો

એ આ3મા, િવકારH વ%નાુ સવK િવકારને Uણનાર, િન3ય અને િવકાર વગરનો
હોવો જોઈએ. આ શરHર તથા અહકાર ં બ™ે મનના િવચારો વખતે, %વŸનમા ં અને
ુ ુ
0´‘Ÿતના ં
વખતે વારવાર G
%પ(ટ દખાતા જ નથી, (એથી એને આ3મા કમ G કહવાય
G
? ) (૨૯૬)

માટG માસનાં િપYડા'પ આ શરHર િવષે તથા એના અ ભમાની pS;ક‘’પત ુ ં


અહકાર
વગર ે G ઉપર ‘Z’ુ ં પણા2 ુ ં અ ભમાન  ું છોડH દG ; અને પોતાના આ3માને (›ત ૂ ,
વતમાન
K તથા ભિવ(ય) 1ણે કાળમા ં રહનાર G અને અખડં 4ાન%વ'પ સમF શાિત ં
પામ. (૨૯૭)

ુ , ગો1, નામ, 'પ અને આમ – એ બધા2


kળ ં ુ ં અ ભમાન  ું છોડH દG , કારણ કG એ
તો તરતના ડદાુ Wવા શરHરને જ આધારG રહલા G ં છે ; તમ
ે જ કતાપa K ું અને
ભોgતાપa ું વગર ે G W લYગશરHરના ધમ છે એને પણ છોડHને અખડં 0ખ%વ'પ ુ
થા. (૨૯૮)


અહકાર ં
સસાર2 ુ ં ળ ૂ છે

માણસને સસારના ં કારણ। બીUં અનક ં
ે બધનો ં ું
જોવામા ં આ-યા ં છે , એ બધા2
એક ળૂ પહલો G ં
િવકાર અહકાર ુ ં aુ’ં આવવાથી જ અ4ાન2 ુ ં
જ છે (કારણ કG ‘Zપ
જોર વધે છે . ) (૨૯૯)

eયા ં 0ધી ુ
ુ $(ટ ં
અહકારનો ુ fgતની
ં ં છે , 3યા ં 0ધી
આ3માને સબધ ુ ુ વાત
અદ›ત

લશમા1 ં
પણ સભવતી નથી. (૩૦૦)

આ3મા'પી ચ|ન ં ે અહકાર'પી


ં રાZએ ં
ે લીધો છે ; એનાથી €ટ®ા પછH તે, ચ|ની
ુ ઘરH
Wમ િનમળ K , પ5ર_ણ ં
ૂ K, િન3ય, આનદ%વ'પ ં
અને %વય<કાશ થઈ પોતા2 ુ ં %વ'પ
પામે છે . (૩૦૧)


મોXણથી અિત ઢૂ બનલી ે ુ
pS;એ ે ું ‘Zપa
જ ક’પŒ ુ ’ું આ શરHર પર જણાય છે ;

અને એ જ અહકાર છે ; તનો
ે સ_ણં ૂ K નાશ થાય, 3યારG જ ‘./ એ આ3મા જ છે ’
એમ અખડં 4ાન થાય છે . (૩૦૨)
./નો આનદ ં એ એક ખUનો છે , પણ મહાબળવાન અને ભયકર ં ં
અહકાર'પી

સપ,K 1ણ Xણ'પી ઉI પોતાના ં મ%તકો વડG એ ખUનાને વ³ટાઈ વળHને પોતામા ં
રાખી બઠોે છે ; પણ eયારG ધીર _'ષ ુ ુ
અ2ભવ4ા'પી મોટH તીણ તલવારથી એ
1ણય ે માથાન ુ
ં ે કાપી નાખી એ સાપનો નાશ કરG છે , 3યારG જ પરમ 0ખકારક એ
ધનભડા ં રને ભોગવી શકG છે . (૩૦૩)

ુ શરHરમા ં થો}ુ ં પણ ઝર
eયા ં 0ધી ે રહH ગ* ું હોય 3યા ં 0ધી
ુ આરો‰ય કવીG રHતે
થાય ? એમ થોડો પણ અહકાર ં ુ યોગીની fgત
રહH ગયો હોય, 3યા ં 0ધી ુ કમ G થાય
? (૩૦૪)

અહકારં અ3યત ૂ થાય, 3યારG જ એનાથી ઊપWલા અનક


ં $ર ે તકિવતક
K નાશ પામે
છે ; અને પછH આ3મત3વ2 ુ ં 4ાન થવાથી ‘ આ આ3મા તે જ Zુ ં [ં ’ એમ ત3વ
સમW છે . (૩૦૫)


અહબાવ કરનાર, િવકાર'પ, આ3માના <િત બYબવાળો અને આ3મા2 ુ ં %વ'પ ચોરH

લનારા આ અહકાર ં ુ
ઉપરની ‘ Zુ ં ’ પણાની pS;ન ે તરત  ું તF દG ; કમ
G કG એ
ઉપરના ‘ Zુ ં ’ પણાના ƒમથી જ તને જBમ-મરણ અને ઘડપણના ં $ઃખથી ુ G
ભરલો
આ સસારં <ાŸત થયો છે ; કારણ કG  ું તો ચૈતBયિતª
ૂ આનદ'પં ¬તરા3મા જ છે .
(૩૦૬)

જો એ અહકાર ં ં
ઉપરનો અહભાવ'પ ƒમ ન હોય તો સદા એક'પ, ચતન ે , બધે
G
ઠકાણ ે રહનાર
G ં
, આનદ'પ ં
, િનદષ કHિતªવાળા અને અિવકારH તને-આ3માને સસાર
કદH હોય જ ન5હ. (૩૦૭)

માટG જમવા બઠલા ે G માણસના ગળામા ં Wમ કાટો ં ખટકG તમ


ે ખટકતા આ

અહકાર'પી પોતાના શ¨ન ુ ે અ2ભવ'પી
ુ મોટH તલવારથી કાપી નાખી આ3માના
સા˜ાeય2 ુ ં Q’Œ
ુ ું 0ખ
ુ  ું ઈmછા <માણે ભોગવ. (૩૦૮)


પછH અહકાર ે G
વગરની ( કતાપa
K -ું ભોગવનારપa ું ) વગર ૃ
ે G `િ‚ઓન ૂ કરH,
ે $ર
./4ાન'પ પરમ વ%નો ુ લાભ થવાથી િવષયોની <ીિત તFને, આ3મ0ખના ુ

અ2ભવથી તકK િવતકK ચોડH મૌન રહHને _ણ ૂ K %વ'પે ./મા ં જ f%થિત કર. (૩૦૯)

આ મહાન અહકારં ૂ
ળમાથીં ઊખડH ગયો હોય, તોપણ ચ‚ 9ારા જો dણવાર

પણ <રણા પામે, તો ફરH Fવતો થઈને Wમ ચોમાસામા ં પવનથી <રણા ે ે ં
પામલા
ે Uત2 ુ ં 2કસાન
વાદળા ં અનક ુ કરG છે , તમ
ે સકડો
† ે કરG છે -સાધકને અનક
િવdપ ે
<કારG ભમાવી દG છે . (૩૧૦)
માટG એ અહકાર'પં ુ ે બરાબર વશ કયાK પછH ફરH િવષયોના ચYતન 9ારા
શ¨ન
કદH એને તક જ ન આપવી; કારણ કG Wમ 0કાઈ ુ ે બજોરાના ઝાડને પાણી
ગયલા
ફરH તાJુ ં કરG છે , તમ
ે એ રHતે આપલીે તક જ આપણને ફરH તાજો કરG છે . (૩૧૧)

5£યા િવષય ચYતન અને વાસનાનો 3યાગ


5£યા,
W માણસ દહનG ે જ આ3મા માની બઠો ે છે , એને જ અનક ે <કારની ઈmછાઓ થાય
છે ; પણ Wને દહની
G સાથે સબધ ં ં જ ન હોય, તન ે ે િવષયની ઈmછા કમG થાય ?
(આ3મા િસવાય બીF વ%ઓ ુ પણ જગતમા ં છે , એવી ) ભદpS;થીે ુ જ િવષય2 ુ ં

ચYતન થાય છે અને એ જ સસારબધન2 ં ુ ં કારણ છે . (૩૧૨)

કાયને વધાય જવાથી જ તના ે ં બીજની પણ `S; ૃ દખાય


G છે ; ( Wમ `dોનો ૃ
વધારો થાય તમ ે ં બીજ પણ વધે જ ) અને કાયનો નાશ કરવાથી તઓના
ે તના ે ં
G ં ) કાય જ બધ
બીજ પણ નાશ પામે છે ; માટG ( સૌની પહલા ં કરH દવા
G .ં (૩૧૩)

વળH વાસના વધવાથી જ કાય વધે છે અને કાય વધવાથી વાસના વધે છે ;

આમ થતા ં મ2(યનો ં
સસાર સવK <કારG વધે જ છે ; પણ અટકતો નથી. (૩૧૪)


માટG સયમી ં
માણસે સસાર'પી ં
બધનને કાપવા માટG વાસના અને કાયK એ બ™ન
ે ે
બાળH નાખવા ં જોઈએ; કમ
G કG મનના િવચાર અને બહારની 5£યા, એ બ™થી ે જ (
િવષયોની ) વાસના વધે છે . (૩૧૫)

( એમ ) એ બ™થી ે વધતી તે વાસના આ3માને સસાર ં ઉ3પ™ કરG છે , માટG હરકોઈ


અવ%થામા ં ( િવષયવાસના, િવષયોનો િવચાર અને િવષયો માટની G બહારની 5£યા
) એ 1ણનો ે નાશ કરવાનો આ ઉપાય હમશા ે ં કરવો જોઈએ. દરકG ઠકાણG ે, દરક
G
રHતે, મા1 ./'પે જો`,ું એ ./વાસના છે ; એ ./વાસના |ઢ થવાથી ઉપર
જણાવલીે 1ણે વ% ુ નાશ પામે છે . (૩૧૬ ((૩૧૭)

5£યાઓનો નાશ થયા ં િવષયના ચYતનનો નાશ થાય છે અને એ િવષય ચYતનનો
નાશ થતા ં વાસના પણ નાશ પામે છે , એમ વાસનાનો W નાશ, એ જ મોd છે ;
અને એ જ Fવનfgત ુ G
કહવાય છે . (૩૧૮)

અ'ણ2 ુ ં અજવા°ં થતા ં જ Wમ ર3ન િવના ઘોર ¬ધારH રાતનો સારH રHતે નાશ
ે ./વાસના <કટ થતા ં જ મોટામા ં મોટH પણ અહકાર
થાય છે , તમ ં ે G
વગરની
વાસના નાશ પામે છે . (૩૧૯)

Wમ 0ય ૂ K ઊ‰યા પછH ¬ધા'ં કG ¬ધારામા ં થતા ‘ચોરH’ વગર


ે G અનથK દખાતા
G જ
નથી, તમ ે અ9ૈતઆ3માના આનદનો ં ુ
રસ અ2ભ-યા ં
પછH સસાર'પ ં
બધન કG

$ઃખની ગધ ં પણ રહતા
G ં નથી જ. (૩૨૦)
તા'ં <ાર¤ધ ( કરલા
G ં ) કમ'પ
K બધન ં G
હF જો બાકH હોય તો દખાતા આ જગતને
./ની ¬દર સમાવવાનો <ય3ન કર; તથા બહાર અને ચ‚ની ¬દર સાવધાન
રહH પોતાના આનદમયં %વ'પ2 ુ ં ચYતન કરતો સમય િવતાવ. (૩૨૧)

<માદના 3યાગની જ'ર


./ િવષે f%થિત કરવામા ં Vારય G ›લ ુ ભગવાન
ૂ ન કરવી; કારણ કG ./ાના _1

સન3kમારG ક¹ ું છે કG, ‘›લ
ૂ એ મરણ જ છે .’ (૩૨૨)

સમJુ માણસે ./ ચYતનમા ં ›લૂ કરવી; એનાથી બીJુ ં કોઈ 2કસાન


ુ નથી; કારણ
ુ અહકાર*gત
કG એથી મોહ ઊપW છે ; મોહથી pS; ં ુ થાય છે ; તથી ં
ે બધન અને તથીે

$ઃખ થાય છે . (૩૨૩)


Wમ કોઈ kલટા ે
uી તના Uર _'ષન ુ ુ
ે pS;ના દોષને લીધે ભમાવી કૂ G છે , તમે
માણસ િવ9ાન હોય, તોપણ જો િવષયોમા ં જોડાય, તો તન ે ે આ3માની િવ%િત ૃ ,

pS;ના દોષોને લીધે ભમાવી કૂ G છે . (૩૨૪)

Wમ પાણી ઉપરની ઘણી શવાળ ે dણ વાર પણ $રૂ થતી નથી, પર


ં ુ પથરાઈને
ં દG છે તમ
પાણીને ઢાકH ે આ3માનો િવચાર ન કરનાર માણસ િવ9ાન હોય તોપણ
માયા એને ઘરHે લે છે . (૩૨૫)

Wમ હાથમાથી ં G
€ટH પડલો રમવાનો દડો સીડH ઉપર પડતા ં એક પછH એક
પગિથયા ં ઊતરતો ઠઠ G નીચે પડG છે , તમ
ે ચ‚ <માદને લીધે આ3મ ચYતનથી
ૂ ે લગાર પણ િવષયોમા ં પડH Uય, તો 3યાથી
કHન ં પડ ું પડ ું છક
ે અધોગિતએ
પહÁચે છે . (૩૨૬)

િવષયોમા ં પસ
ે ું ચ‚ એના Xણોનો
ુ ં
જ િવચાર કરG છે ; અને એમ િનરતર ચYતન
કરવાથી એ િવષયોની ઈmછા કરG છે ; અને પછH એ ઈmછા _રH ૂ કરવા માટG માણસ
ૃ કરG છે . (૩૨૭)
<`િ‚

પછH માણસ આ3મા2 ુ ં %વ'પ કૂ G છે અને એમ કલોૂ G તે અધઃપતન પામે છે . એ


રHતે પડલા
G તે માણસનો નાશ થયા િવના ફરH ત2 ે ુ ં ઉપર ચઢ` ું દખા
G ું નથી; માટG
G અનથ2
દરક K ુ ં કારણ સક’પ
ં ( િવષયોના િવચાર ) નો 3યાગ કરવો. (૩૨૮)

માટG િવવકHે અને ./4ાની માણસને આ3માના ચYતનમા ં <માદ ( આળસ –


આ3મ ચYતન2 ુ ં િવ%મરણ ) િવના બીJુ ં કોઈ મરણ નથી – <માદ એ જ ત2 ે ુ ં મરણ
છે , ચ‚ને આ3મ ચYતનમા ં જોડનાર માણસ જ fgતુ ને પામે છે ; માટG  ું સાવધાન
બની ચ‚ને આ3મામા ં જ લગાડH દG . (૩૨૯)

ભદ|(ટનો 3યાગ
Wની Fવતા ં જ fgત ુ થઈ હોય, તે જ દહG પડ¦ા પછH w;ુ ./%વ'પ થાય છે ;
માટG Fવતા ં W થોડો પણ ./ િવષે ભદ ે ( ./ િસવાય પણ બીJુ ં કાઈ ં છે , એમ
) Jએુ છે , તન ુ  કહG છે . (૩૩૦)
ે ે ફરH જBમ – મરણનો ભય છે જ, એમ યJવદ

હરકોઈ સમયે એ 4ાની અનત ં ./મા ં જરા પણ ભદ ુ છે , એટલે તે જ વખતે


ે Jએ
તન ં
ે ે સસારનો ભય <ાŸત થાય જ છે ; કારણ કG <માદથી ભદ|(ટ
ે થવાને લીધે જ

સસારનો G
ભય દખાય છે . (૩૩૧)

ે , %િત
વદ ૃ અને સકડો
† ુ
*fgતઓથી G
આ દખા ું જગત િમŽયા કહવા*
G ું છે ; છતા ં દહ
G
વગર ે G પદાથ ઉપર W આ3મpS; ુ કરG છે , તે ન કરવા2 ુ ં કરનાર ચોરની પઠ ે G
ઉપરાઉપરH $ઃખોુ પામે છે . (૩૩૨)

W માણસ સ3ય-./2 ુ ં જ ચYતન કરG છે , એ gત ુ થઈને સદાકાળની પોતાની


મોટાઈને પામે છે ; પણ W િમŽયા જગત2 ુ ં જ ચYતન કરG છે , તે નાશ પામે છે ; આ
વ% ુ સ«જન અને ચોરમા ં દખાય
G છે . ( સ«જન માણસ સા ું જ િવચારG છે , બોલે
ે લોકમા ં <મા ણક મનાઈને આનદ
છે અને આચરG છે ; તથી ં કરG છે ; પણ ચોર ખો¥ુ ં
ને ખરાબ જ િવચારG છે , બોલે છે ને આચરG છે ; તથી
ે Wલ ભગોે થઈ $ઃખી ુ થાય છે .
) (૩૩૩)

માટG FતેB|ય મ2(ય ુ ે સસારબધન2


ં ં ુ ં કારણ ખોટા સક’પો
ં અને ભદ|(ટ
ે તFને ‘
Zુ ં સાdા ્ ./ જ [ં ’ એમ આ3મ|(ટ કરHને જ રહ` G ું જોઈએ; કરાણ કG પોતાના
અ2ભવથીુ ે
થયલો ./ િવષનો ે <મ ે 0ખ ુ આપે છે અને માયાના <પચથી ં
ઊપWલા ં Uણીતા ં $ઃખ ુ $ર ૂ કરG છે . (૩૩૪)

$ુિનયાના િવષય2 ુ ં ચYતન, $(ટુ વાસના'પ ફળને અિધકાિધક વધાય Uય છે ;


માટG િવવક4ાનથી
ે ુ
આ3મા2 ુ ં %વ'પ સમFને $િનયાના ે ં
પદાથ છોડH હમશા
પોતાના આ3મા2 ુ ં જ “યાન કર`.ું (૩૩૫)

બહારના િવષયો 3યજતા ં મન િનમળ K થાય છે અને મન w; ુ થતા ં પરમા3મા2 ુ ં


K થાય છે ; અને તે પરમા3મા2 ુ ં દશન
દશન ં
K સારH રHતે થયા પછH સસાર'પ ં
બધન
નાશ પામે છે ; આમ બહારના િવષયો છોડવા એ જ fgતનોુ માગK છે . (૩૩૬)


કયો pS;માન સ ્ – અસ ્ પદાથને સમજતો હોય, વદના
ે ં વચનોને માનતો

હોય, પરમ સ3ય આ3મત33વને જોતો હોય અને fgતન ે ઈmછતો હોય, છતા ં Uણી
ે G પોતાના પતન માટG િમŽયા પદાથમા ં ફસાય ? (૩૩૭)
જોઈને બાળકની પઠ
Wને દહ
G વગર ે G જડ પદાથ ઉપર મોહ હોય, તની ે ુ
fgત થતી નથી; અને W

Fવતા ં જ fgત પાsયો હોય, તનીે ે G પદાથ ઉપર ‘Zુ ં પa’ું થ ું નથી;
G વગર
દહ
Wમ ­ઘતા માણસને UIત અવ%થાની ખબર હોતી નથી; અને W Uગે છે , તન ે ે
%વŸન આવતા ં નથી; કારણ કG એ બય ે અવ%થાઓ ( બધ ં -મોd તથા %વŸન-
UIત ) Jદાુ Jદા ુ XણવાળH
ુ છે . (૩૩૮)

Fવનgતુ કોણ ?
%થાવર અને જગમં G પદાથમા
દરક K ં ¬દર અને બહાર પોતાને જ 4ાન%વ'પે તથા
આધાર'પે રહલો
G W Jએુ છે અને દરક G ઉપાિધ છોડH અખડં અને પ5ર_ણ ૂ K
આ3મા'પે W રzો હોય, એ Fવતા ં જ gતુ છે . (૩૩૯)

આ3મ<મ ે

G ઉપર આ3મ|(ટ કરવી, એ જ સસારબધનથી
દરક ં €ટવામા ં કારણ છે ; આ
સવ3મભાવથી
K બીજો કોઈ ઉપાય નથી; અને દરક
G ઉપરની એ આ3મ|(ટ દખાતા G
પદાથ2 ુ ં Iહણ ન થાય; પણ હમશાે ં આ3મામા ં જ f%થિત કરવામા ં આવે 3યારG
થાય છે . (૩૪૦)


G ે જ આ3મા માને અને $િનયાના
W માણસ દહન ુ
પદાથનો અ2ભવ કરવામા ં જ
આસgત મનવાળો રહH તે તે 5£યા કયાK કરG , તન ં
ે ે ‘આ સસાર છે જ ન5હ’ એમ
ં સમUય ? માટG િન3ય આનદન
Vાથી ં ે ઈmછતા ત33વવ‚ાઓએે G ધમK., કમK
દરક

અને િવષયોનો 3યાગ કરH િનરતર આ3મા ઉપર જ <મ ે કરવો અને આ3માની
G
¬દર દખા ું આ જગત ય3નથી Iહણ ન કર`.ું (૩૪૧)

ે ં
Wણે વદાતવણ ક*= ુ હોય, એવા સBયાસીન
ં ે દરક
G ઉપર આ3મ|(ટ થવા માટG વદ

આવી સમાિધ શીખવે છે . કG તણ ે ે શમ, દમ અને ઉપરિતવાળા થ`.ું ( એટલે
ચ‚ને શાત ૃ
ં કર`ુ,ં Â5|યોને િવષયોથી રોકવી, ચ‚ની `િ‚ને f%થર કરવી; તમ
ે જ
સહન કરતા ં શીખ` ું અને મનને f%થર કરH ¬તઃકરણમા ં જ આ3માને જોવો. )
(૩૪૨)


અહકારનો
‘અહકારનો ુ G છે
3યાગ’ ઘણો જ Mકલ
Wની શfgત Uમલીે ં
છે , એવા અહકારનો ં
એકદમ નાશ કરવો તે પ5ડતો માટG પણ
શV નથી; કGમ કG Wઓ િનિવªક’પ સમાિધમા ં િન…ળ થયા હોય છે , તવા ુ
ે _'ષોન ે
પણ અનત ં જBમોની વાસનાઓ વmચે વmચે આવી Uય છે . (૩૪૩)


‘ િવdપશfgત ‘ 2 ુ ં બળ
રજોXણનીુ ‘િવdપ ુ
ે ’ શfgત તમોXણની ‘આવરણ’ શfgતના બળથી માણસને મોહ

પમાડનારH અહકારpS; ુ સાથે જોડH દઈ તના ુ
ે Xણોથી ભમાવે છે . (૩૪૪)
‘ આવરણશfgત ‘ 2 ુ ં બળ
‘આવરણ’ શfgતને સ_ણ ૂ કયાK વગર ‘િવdપ
ં ૂ K $ર ે ’ શfgતને Fતવી કઠણ છે . Wમ
$ધૂ અને પાણી એ JદH ુ JદH ુ વ% ુ છે , તમે આ3મા અને જગત એ બન ુ JદH
ં ે JદH ુ
વ% ુ છે , એ` ું %પ(ટ 4ાન થયા પછH આ3મા ઉપર Uમલી ે ‘આવરણ’ શfgત
પોતાની મળ ે ે જ નાશ પામે છે . પછH Jઠા ૂ સાસા5રક
ં પદાથ ઉપર મોહ ન ઊપW,
તો અવMય સસાર'પ ં ં
બધનથી ર5હત થાય છે . (૩૪૫)


િવવકથી ુ
fgત
આ આ3મા એ |(ટા ( જગતને જોનાર ) છે અને આ જડ પદાથ એ |Mય છે – આ
િવભાગ કરH %પ(ટ 4ાનથી ઊપWલો ઉ‚મ િવવક ે માયાએ કરŒG ું મોહબધન
ં કાપી

નાખે છે , Wથી gત ં
ે માણસને ફરH સસાર
થયલા <ાŸત થતો નથી. (૩૪૬)

સ3ય 4ાન
./ અને આ3મા એક જ છે , એ 4ાન'પ અf‰ન માયા'પી વનને સ_ણ ં ૂ K બાળH
નાખે છે ; પછH એ અ9ૈત ( આ3મા અને ./ની એકતા ) ભાવને પામલા ે Fવમા ં

ફરH સસાર2 ુ ં બીજ w ું થાય છે ? ( નથી જ થ.ું ) (૩૪૭)

આ3મા'પ ઉ‚મ પદાથના K દશનથી


K ( માયા2 ુ ં ) આવરણ $ર ૂ થાય છે , એથી
િમŽયા4ાનનો નાશ થાય છે અને ‘િવdપ ુ
ે ’ શfgતથી ઊપજ ું $ઃખ અટકH Uય છે .
(૩૪૮)

માણસ eયારG સમW છે કG, Zુ ં Wને સાપ માનતો હતો, તે સાપ ન હતો, પણ દોર}ુ ં
જ હ,ું 3યારG દોરડા2 ુ ં અ4ાન ( આવરણ ), સપનો K ƒમ ( િમŽયા4ાન ) અને
સપથી
K બીક ( િવdપ ે ) – એ 1ણનો ે G
નાશ દખાય ં ં
છે ; માટG આ સસારબધનથી
€ટવા સા' િવ9ાને આ3મવ%ના ુ રહ%યને Uણ` ું જોઈએ. (૩૪૯)

ં ં
Wમ અf‰નના સબધથી ે ું ) લોÃુ ં અf‰ન W` ું જ દખાય
( તપŒ G છે , તમે આ3માના
ં ં
સબધથી ુ આ3માના ધમવાળH
જ pS; K ( |(ટા, દશન K અને |Mય'પે ) દખાય G છે ;
ં , %વŸન અને મનના િવચારો વખતે pS;2
પણ ƒાિત ુ ુ ં 4ાન ખો¥ુ ં જ દખાય
G છે ,

ે સા બત થાય છે કG pS;2
તથી ુ ં કાયK ( એ |(ટા આ5દ 1ણે ) ખો¥ુ ં છે . (૩૫૦)


માટG અહકારથી ં દહ
માડH ુ
G 0ધીના માયાના સવK િવકારો અને િવષયો dણે dણે
ૂ છે અને આ3મા કદH બદલાતો નથી; માટG એ સ3ય છે .
બદલાતા હોવાથી Jઠા
(૩૫૧)

‘Z’ુ ં એમ કહવાથી
G W સમUય છે , એ આનદ ં %વ'પ પરમા3મા તો સદા એક
અખડં, ચતને એક જ 'પવાળો, pS; ુ વગરનો
ે G ુ , દરકમા
સાdી, સ-્ અસતથી Jદો G ં
-યાŸત અને સદા આનદ_ણ ં ૂ K છે . (૩૫૨)
આમ િવ9ાન માણસ સ ્ અને અસતનો ભદ ે સમF પોતાની 4ાન|(ટથી

ત3વવ%નો િન…ય કરH પોતાના આ3માને અખડં 4ાન%વ'પ Uણી માયાના
પદાથથી €ટો થાય છે અને પોતાની મળ
ે ે જ શાતં થાય છે . (૩૫૩)

અ4ાનનો નાશ VારG ?


eયારG િનિવªક’પ સમાિધથી અ9ૈત આ3મ%વ'પ2 ુ ં દશન
K થાય છે , 3યારG અ4ાન'પી
Nદયની ગાઠનોં ં ૂ K નાશ થાય છે . (૩૫૪)
સ_ણ

સમાિધની જ'ર
એક જ અને િવશષ ુ
ે – નામ'પ વગરના પરમા3મામા ં pS;ના દોષથી જ ‘Z,ુ ં  ું આ

$િનયા ં ુ એ સવK િવક’પ સમાિધમા ં આ3મત3વનો
ે G ક’પના થાય છે ; પર
’ વગર
િન…ય થવાથી નાશ પામે છે . (૩૫૫)


સયમી ુ
_'ષ ૂ રહG છે ,
ં રાખે છે , –5|યોને વશ કરG છે ; િવષયોથી $ર
ચ‚ની શાિત
સૌની ઉપર dમા રાખે છે અને સમાિધનો િનરતર ં અCયાસ કરG છે ; તથી
ે ‘બ— ું
આ3મા'પ જ છે ’ એમ સમW છે અને તે 9ારા માયાના અધકારથી ઊપWલા તકK –
K ે $ૂ ર કરH 5£યાર5હત અને સશયર5હત
િવતકન ં ુ
થઈ 0ખ_વક ૂ K ./'પે રહ G છે .
(૩૫૬)

Wઓ બહારની –5|યોને, ચ‚ને અને પોતાના અહકારન ં ે ચતને આ3માની ¬દર


સમાવી દઈ સમાિધમા ં રહG છે , તઓ
ે ં
જ સસાર'પ ં
પાશના બધનમાથીં €ટH ગયલા


છે ; પણ બીU ઉપર ઉપરની વાતો જ કરનારા સસારથી €ટતા નથી. (૩૫૭)

¬તઃકરણ વગર ે G ઉપાિધના ભદથી


ે જ આ3મામા ં ભદે જણાય છે ; પણ ઉપાિધઓ
ૂ થતા ં પોતાની મળ
$ર ે ે જ આ3મા એકલો થઈ રહG છે ; માટG ઉપાિધઓનો નાશ
કરવા સા' િવ9ાને હમશાે ં દરક G .ું
G િવચાર છોડH ( િનિવªક’પ ) સમાિધમા ં જ રહ`
(૩૫૮)

ે ં ./2 ુ ં જ “યાન કરતો માણસ ./%વ'પ થાય છે ; Wમ કHડો


એકિન(ઠાથી હમશા
( પોતાને પકડHને મારH નાખનાર ) ભમરH2 ુ ં “યાન કરતો ભમરH બની Uય છે .
(૩૫૯)

Wમ બીF 5£યાઓ છોડH મા1 ભમરH2 ુ ં જ “યાન કરતો કHડો ભમરH બની Uય
ે યોગી પરમા3મા'પ ત33વ2 ુ ં “યાન કરH તમા
છે , તમ ે ં જ f%થિત કરવાથી તમન
ે ે જ
પામે છે . (૩૬૦)
પરમા3મા'પ ત33વ અિતશય 0મ ૂ છે , તથી
ે %ળ ુ
ૂ pS;થી તે સમF શકા ું નથી;

આથી અિત પિવ1 pS;વાળા ઉ‚મ માણસોએ એ ત33વને સમાિધ 9ારા અિતશય

0મ ુ
pS;થી સમજ` ું જોઈએ. (૩૬૧)

ુ કરŒ
Wમ કો5ડયામા ં નાખી અf‰નમા ં w; ૂ કરH પોતાના ળ
G ુ સો2 ુ ં કચરો $ર ૂ
ુ ે પામે છે , તમ
Xણન ે મન પણ “યાન 9ારા ત33વ, રજ અને તમ'પી મલન ે ે તF
આ3મત33વને પામે છે . (૩૬૨)


િનરતરના અCયાસથી eયારG મન ./મા ં જ લીન થાય છે , 3યારG પોતાની મળ
ે ે જ

./ાનદના રસનો અ2ભવ ુ કરાવનારH િનિવªક’પ ( બીU િવચારો િવનાની )
સમાિધ િસ; થાય છે . (૩૬૩)

એ િનિવªક’પ સમાિધથી સવ વાસના'પ ગાઠ ં €ટH Uય છે અને બધા ં કમનો


નાસ થાય છે . પચી બહાર અને ¬દર – બધે િવના <ય3ને સવદા
K આ3મ%વ'પનો
<કાશ થાય છે . (૩૬૪)


વદાBતશાu ં
સાભળવા કરતા ં એ2 ુ ં મનન- ચYતન સોગa ું ઉ‚મ છે ; અને તના

કરતા ં પણ િન5દ“યાસન ( આ3મભાવનાને ચ‚મા ં વારવાર ં f%થર કરવી તે )
લાખગa ું ઉ‚મ છે ; અને એનાથી પણ િનિવªક’પ ( કોઈ પણ Uતના િવચાર
િવનાની ) સમાિધ અનતગણી ં ઉ‚મ છે ( કારણ કG એ સમાિધ <ાŸત થતા ં ચ‚
કદH ચચળં થ ું નથી ). (૩૬૫)

િનિવªક’પ સમાિધથી ચોcસ ./ત33વ2 ુ ં %પ(ટ 4ાન થાય છે ; બીF કોઈ રHતે
એ` ું 4ાન થ ું નથી; કારણ કG સમાિધ િસવાય બીF અવ%થામા ં ચ‚ની ગિત

ચચળ G
રહવાથી તે બીU િવચારોથી િમ રહG છે . (૩૬૬)


માટG િનરતર ં મનવાળો થઈ ¬તરા3મામા ં ચ‚ f%થર કર;
–5|યોને વશ કરH, શાત
અને ./મા ં આ3માની એકતા જોઈને અના5દ માયાથી ઊપWલા અ4ાન'પ
¬ધકારનો નાશ કર. (૩૬૭)

G દરવાજો
યોગનો પહલો
ુ સIહ
વાણીને િનયમમા ં રાખવી, કોઈ વ%નો ં ન કરવો, આશાર5હત થ`ુ,ં સવK
ઈmછાનો 3યાગ કરવો અને હમશા ે ં એકાતમા
ં G ું – એ યોગ2 ુ ં પહŒ
ં રહ` G ું 9ાર છે .
(૩૬૮)
એકાતમાં G ,ું તે –5|યો વશ થવામા ં કારણ છે ; તે વશ થવાથી મન વશ થાય
ં રહ`
છે ; મન વશ થવાથી અહકારની ં વાસના નાશ પામે છે અને વાસનાનો નાશ થતા ં
./ાનદના ં રસનો અચળ અ2ભવ ુ ુ ે
યોગીને સદા થાય છે ; માટG મનનશીલ મ2(ય
હમશા ે ં ચ‚ને વશ કરવામા ં જ <ય3ન કરવો. (૩૬૯)

 ું વાણીને મનમા,ં મનને pS;મા


ુ ુ
ં અને pS;ન ે સાdી આ3મામા ં લીન કરH દG ;
ે તના
અને પછH તનો ે પણ િનિવªક’પ ./મા ં લય કરH પરમ શાિતન
ં ે પામ. (૩૭૦)

શરHર, <ાણ, –5|ય, મન, pS; ુ વગર ે G W W ઉપાિધઓ સાથે ચ‚ની `િ‚ ૃ જોડાય
ે આ3મ%વ'પ2 ુ ં િવ%મરણ થાય છે . ) (૩૭૧)
છે , તે તે ભાવ યોગીને થાય છે ( તથી

માટG એ બધી ઉપાિધઓથી ચ‚`િ‚નૃ ે રોકવાથી જ યોગીને _ણ ં


ૂ K શાિત2 ુ ં 0ખ

બરાબર દખાય G ં
છે અને સદા ./ાનદના ુ
રસના અ2ભવથી પોતે તરબોળ બને
છે . (૩૭૨)

વૈરા‰ય
Wને વૈરા‰ય ઊપeયો હોય, તે જ ¬દરના િવષયોની વાસનાઓનો અને બહારના
ં વગરG િવષયોનો 3યાગ કરH શકG છે ; કારણ કG એવો
શ¤દ, %પશK, 'પ, રસ, ગધ

િવરgત જ fgતની ઈmછાથી ¬દરના તથા બહારના િવષયોનો સગ ં તW છે .
(૩૭૩)

વળH ./મા ં f%થર થયલો


ે ં
િવરgત જ બહારના િવષયોનો અને ¬દરના અહકાર
ં તજવા સમથK થાય છે . (૩૭૪)
ે G સગ
વગરનો

હ G િવ9ાન ! Wમ પdીને બે પાખો ં હોય છે , તમ


ે માણસને પણ વૈરા‰ય અને 4ાન
બે પાખોં Wવા ં  ું Uણ; કારણ કG એ િવના બીU કોઈ પણ સાધનથી fgત'પી

મહલનાG છકે ઉપરના માળે ચઢ` ું બની શક ું નથી. (૩૭૫)

Wનો વૈરા‰ય |ઢ – f%થર હોય, તને ે જ સમાિધ થાય છે ; Wને સમાિધ થતી હોય,
ે ે જ |ઢ 4ાન થાય છે ; Wણે એ 4ાનથી ત33વ Ui* ું હોય, તે જ સસાર'પ
તન ં

બધનમાથીં ં
€ટG છે ; અને W એ બધનમાથીં €ટ®ો હોય, તન ુ
ે ે જ િન3ય0ખનો
અ2ભવુ થાય છે . (૩૭૬)

Wણે મન F3* ું હોય, તન ે ે વૈરા‰યથી બીJુ ં 0ખકારક


ુ Zુ ં દખતો
G નથી; અને તે પણ
અિત w;ુ આ3મ4ાનવા°ં જો થ* ું હોય, તો %વગના K સા˜ાeય2 ુ ં 0ખ
ુ આપે છે .

fgત'પી ુ
*વતી2 ુ ં બારa ું આ જ છે ; માટG હG વ3સ ! ક’યાણ સા'  ું બધે િનઃ%_હૃ
થઈ સદા સ ્ – આ3મામા ં જ pS; ુ કર. (૩૭૭)

ઝરના Wવા િવષયોની આશા  ું છોડH દG ; કારણ કG એ જ 3*નો
ૃ ુ માગK છે ; અને
Uિત, kળુ તથા આમ વગેરG 2 ુ ં અ ભમાન છોડH દરક ૂ
G 5£યાઓને અિત $રથી જ
G વગર
તF દG ; દહ ે G િમŽયા પદાથ ઉપરની આ3મpS; ુ $રૂ કર અને આ3મામા ં જ
pS;ુ કર; કારણ કG ખરH રHતે  ું પોતે જ આ બધા પદાથનો |(ટા, િનમળ
K અને
એક જ પર./ છે . (૩૭૮)

“યાનની રHત
ચ‚ને ./'પ લયમા ં જ અિત |ઢ %થાપી, કમ5|યોન ² ે તના
ે †
િવષયોથી ખચી
લઈ, પોતપોતાને ઠકાણ
G ે જ f%થર કર; શરHરને f%થર રાખી એની f%થિત તરફ
“યન ન દG ; આમ ./ અને આ3માની એકતા પામીને િનરતર ં તBમય થઈ
આ3મામા ં જ અખડં `◌્ૃ િ‚ વડG આનદથી
ં ./નો આનદરસ ં પી; બીF નકામી
ƒમણાઓથી w ું ફળ છે ? (૩૭૯)


જગતના િવષયો2 ુ ં ચYતન કર` ું, એ જ $ઃખ2 ુ ં કારણ મોહ છે ; માટG તન ે ે તF

આનદ%વ'પ આ3મા2 ુ ં “યાન કર; કમ ુ
G કG એ જ fgત2 ુ ં કારણ બનશે. (૩૮૦)

આ %વય<કાશ ં અને સૌનો સાdી આ3મા િવ4ાનમય કોશમા ં િનરતર ં ે


િવશષ
<કાશે છે ; તે અિન3ય પદાથથી Jુ દો છે ; એને જ “યાન2 ુ ં લય બનાવી અખડં

`િ‚થી આ3મા'પે  ું ચYતવ. (૩૮૧)

બીU બધા િવચારો િવનાની અખડં `િ‚થી ૃ , એ એક જ આ3મા2 ુ ં ચYતન કરતા ં


કરતાં, એને જ પોતા2 ુ ં %પ(ટ %વ'પ સમજ`.ું (૩૮૨)


અહકાર વગર ે G ઉપર આ3મpS; ુ તF દઈ એ આ3મા ઉપર જ આ3મpS;નુ ે f%થર
કરH ઘડો, કપડા ં વગર ં
ે G બીU ( જડ ) પદાથની Wમ એ અહકાર વગરે G તરફ
ઉદાસીનપણે રહ` G .ું (૩૮૩)

આ3મ|(ટ
સાdી અને 4ાન%વ'પ આ3મામા ં જ w; ુ ¬તઃકરણ લગાડHને ધીરG ધીરG f%થર
ે G પોતાને જ _ણ
કરH, છવટ ૂ K %વ'પે જોવો. (૩૮૪)


મા1 અ4ાનને લીધે જ જણાતા દG હ, –5|ય, <ાણ, મન અને અહકાર ે G બધી
વગર
ઉપાિધઓથી ર5હત, અખડં અને _ણ ૂ K આ3મત3વને જ આકાશની પઠ G ું
ે G બધે રહŒ
જો`ુ.ં (૩૮૫)
Wમ આકાશ લોટામાં, ઘડામાં, કોઠHમા, સોયના નાકામા ં વગરે G દરક
G ઠકાણ
G ે ર¹ ું છે ,
છતા ં તે તે ઉપાિધઓથી ર5હત હોઈ એક જ છે – તે અનક ે <કાર2 ુ ં થ ું નથી જ,
ે અહકાર
તમ ં , દહG વગર
ે G ઉપાિધઓથી ર5હત w; ુ આ3મા એક જ છે – તે અનક ે
<કારનો કદH થતો જ નથી. (૩૮૬)

ં ઘાસના મડા
./ાથી માડH ૂ ુ
0ધીની દરકG ઉપાિધ ખોટH જ છે ; માટG પોતાના
આ3માને _ણ
ૂ K એક જ %વ'પે રહલો
G જોવો. (૩૮૭)

W વ%મા ુ ં ƒાિતથી
ં બીF ક‘’પત વ% ુ જણાઈ હોય તે ળૂ વ%2 ુ ુ ં 4ાન થતા ં
પલીે ƒમથી ઊપWલી ક‘’પત વ% ુ તથી ુ હતી જ ન5હ – મા1 ળ
ે JદH ૂ વ% ુ જ
હતી, એમ સમUય છે . Wમ ƒાિત ં નાશ પાsયા પછH દોરડામા ં દખાયલો
G ે સપK
મા1 દોરડH 'પે જ દખાયG છે , તમે અ4ાન નાશ પાsયા પછH આ3માની ¬દર
ે ું ક‘’પત જગત મા1 આ3મત3વ'પે જ જણાય છે . (૩૮૮)
દG ખાયŒ

પોતે જ ./ા છે , પોતે જ િવ(a ુ છે , પોતે જ –| છે , પોતે જ િશવ છે , પોતે જ આQ ું


ુ ુ ં કાઈ
િવ© છે ; પોતાથી J$ ં છે જ ન5હ. (૩૮૯)

પોતે જ ¬દર છે , પોતે જ બહાર છે , પોતે જ આગળ છે , પોતે જ પાછળ છે ; પોતે


જ જમણી તરફ છે , પોતે જ ડાબી તરફ છે , પોતે જ ­ચે છે અને પોતે જ િનચે છે .
(૩૯૦)

Wમ પાણીના ં મોUં, ફHણ, ( તમા


ે ં પડતી ) ÄઘરH
ૂ , પરપોટા વગર ે G બ— ું %વ'પે તો
ે દહથી
પાણી જ છે , તમ G ં અહકાર
માડH ં ુ
0ધી2 ુ ં આ આQ ું જગત કવળG ે
ચતન'પ
ુ ચતન'પ
રસવા°ં w; ે રસવા°ં w; ુ ચતન
ે જ છે . (૩૯૧)

મન અને વાણીથી અ2ભવા ુ ું આ આQ ું જગત સ ્ – %વ'પ જ છે . W મ2(ય ુ


માયાથી પર રહલા G આ3માના %વ'પમા ં જ f%થત થયો હોય, તનીે |(ટએ સ ્
િસવાય બીJુ ં કઈ ં છે જ ન5હ. કલશ, ઘડો, kભ ુ ં આ5દ નામોથી જણાયŒ ે ું 'પ
માટHથી J$ ુ ુ ં w ું છે ? કઈ
ં જ નથી. W મ2(યુ માયા'પી મ5દરાથી ભમી ગયો હોય,
તે જ ‘Z’ુ ં અને ‘’ું એવી ( ભદવાળH
ે ) વાણી બોલે છે . (૩૯૨)

‘આ જગત’ અને ‘આ ./’ એવો ભદ ે છે જ ન5હ – એ બ™ે એક જ છે . આ રHતે


ૂ કરવા માટG વારવાર
ે પોતે એ ખોટો ƒમ $ર
વદ ં કહG છે . (૩૯૩)

આકાશ W` ું િનમળ
K , કોઈ પણ Uતના ભદ ે વગર2,ુ ં સીમા વગર2ુ,ં અચળ, િવકાર
વગર2ુ,ં ¬દર અને બહાર એવા ભાગ વગર2,ુ ં સવના K આ3મા'પ અને એક પોતે
જ ./ છે ; એથી બીJુ ં w ું Uણવા W` ું છે ? (કઈ
ં જ નથી.) (૩૯૪)
આ બાબતમા ં વધારG w ું કહવા2 G ુ ં છે ? Fવ પોતે ./ જ છે , અને એ ./ જ
G
જગત'પે ફલાયŒ ે ું છે ; કારણ કG વદ ે પણ કહG છે કG, ‘./ અS9તીય છે ’ – ./
િસવાય બીJુ ં કાઈ ં છે જ ન5હ. વળH આ Q’Œ ુ ું છે કG, ‘Zુ ં ./ [’ં એવા 4ાનને
પામલીે ુ
pS;વાળા ુ
_'ષો –5|યોના િવષયોને તF ./'પ થઈને સદા - સ ્ –
ચ ્ – આનદ ં – %વ'પે જ રહG છે . (૩૯૫)

G
કચરાથી ભરલા આ %ળ ં ુ
ૂ શરHર ઉપર અહpS;થી ઊપWલી આશાને  ું છોડH દG ;
પછH લગભગ વા* ુ Wવા 0મ ૂ શરHર ઉપરની પણ આશા  ું છોડH દG ; તે પછH
ે પણ Wની કHિતª ગાય છે , એ` ું આનદ%વ'પ
વદ ં ./ ‘Zુ ં પોતે જ [’ં એમ
સમFને ./'પે રહ.G (૩૯૬)

વદ ુ માણસ ડદા
ે પણ એ જ કહG છે કG, ‘ eયા ં 0ધી ુ Wવો પોતાના શરHરને મા'ં
ુ એ અપિવ1 છે ; અને 3યા ં 0ધી
માની વળગી રzો છે , 3યા ં 0ધી ુ જBમ, મરણ તથા
રોગો2 ુ ં ઘર બનલા
ે ે ે બીUઓથી $ઃખ
તન ુ થાય છે ; પણ eયારG પોતાને
ક’યાણ%વ'પ, અચળ અને w; ુ તરHકG ઓળખે છે , 3યારG એ બધામાથી
ં ં €ટG છે .
’(૩૯૭)

પોતાના આ3મામા ં મા1 ક’પનાથી જણાયલા ે બધા આભાસ'પ પદાથને


3યજવાથી Fવ પોતે જ એક, અ5£ય અને પ5ર_ણ ૂ K ./ તરHકG રહ G છે . (૩૯૮)

જગત છે જ ન5હ
જો કોઈ Uતનો ભદ ે છે જ ન5હ એવા પરમા3મા પર./મા ં ચ‚ની `િ‚ ૃ f%થર
થાય, તો આ ક’પના'પ િમŽયા જગત દખા G ું જ નથી; અને પછH મા1
બકવાદ'પે જ બાકH રહG છે – ખો¥ુ ં જણાય છે . (૩૯૯)

મા1 એક જ વ% ુ ./મા ં આ આQ ું જગત િમŽયા-ક’પના'પ જ છે ; કમ


G કG

િવકાર, આકાર તથા િવશષણ વગરના ./મા ં જગત'પ ભદ ં હોઈ શકG !
ે Vાથી
(૪૦૦)

./'પ એક જ વ% ુ |(ટા, દશનK અને |Mય આ5દ ભાવથી ર5હત છે ; તમ ે જ


િવકાર, આકાર અને િવશષ ે ં જગત'પ ભદ
ે ધમથી પણ ર5હત છે ; તો તમા ે હોય જ
ં ? (૪૦૧)
Vાથી

<લય વખતનો સ|ુ Wમ છલોછલ ભરલો G હોય છે , તમ ં પ5ર_ણ


ે અ3યત ૂ K એક જ

વ%'પ ે ધમથી ર5હત ./મા ં જગત'પ ભદ
િવકાર, આકાર અને િવશષ ં
ે Vાથી
હોઈ શકG ? (૪૦૨)

Wમ તજમા ે જ ./મા ં ƒમ2 ુ ં કારણ – અ4ાન નાશ
ં ¬ધા'ં નાશ પામે છે , તમ
પામે છે ; એ એક જ િવશષર5હત
ે ./મા ં જગત'પ ભદ ે Vાથી ં હોય ? (૪૦૩)


િવશષર5હત એક જ પરમ ત3વમા ં ભદની ે વાત જ કમ ુ
G રહG ? મા1 0ખ'પ
ુ ુ
0´‘Ÿત અવ%થામા ં ભદ
ે કોણે જોયો છે ? ( કોઈએ ન5હ. ) (૪૦૪)

પરમ ત3વ2 ુ ં 4ાન થયા પછH સ ્ %વ'પ અને િનિવªક’પભદર5હત ે પર./મા ં આ


જગત છે જ ન5હ. ›ત ૂ , વતમાન
K અને ભિવ(ય, 1ણે કાળે દોરડામા ં કોઈએ સપK

જોયો નથી; અને ઝાઝવાના જળમા ં પાણી2 ુ ં ટH_ ું પણ હો ું જ નથી. (૪૦૫)

ે પણ કહG છે કG, આ દખાતો


વદ G જગત'પ ભદ ે મા1 માયા જ છે ; ખરH રHતે અ9ૈત-
./ જ છે . આ વ% ુ 0´‘Ÿતમા
ુ ુ ુ
ં સાdા ્ અ2ભવાય છે . (૪૦૬)

દોર}ુ ં અને સપK વગરમા ુ


ે G ં pS;શાળH માણસોએ જો* ું છે કG ƒાિતથી
ં G ે
દખાયલો સપK
વગર ે G દોરડા ં વગરથી
ે G Jદા ુ હોતા નથી ( આ જ રHતે ./મા ં જણા ું જગત ./થી
ુ ુ ં નથી જ ) ભદ2
J$ ે ુ ં Fવન ƒાિતં જ છે – ƒમ િવના ભદ ે ઊપજતો જ નથી.
(૪૦૭)

આ3મા2 ુ ં ચYતન
આ ભદ ે દખાયG ં જ નથી; માટG
છે , તે ચ‚ને કારણે જ છે . ચ‚ ન હોય તો કઈ
G ં ચ‚ને ¬તરા3મા ./મા ં f%થર કર. (૪૦૮)
પહલા

િવ9ાન માણસ િન3ય 4ાન%વ'પ, કવળ G ં


આનદ'પ , ઉપમાર5હત, કાળથી પણ ન5હ
મપાયલ ુ , 5£યા વગર2ુ,ં આકાશની પઠ
ે , સદાgત ે G સીમા િવના2,ુ ં અવયવર5હત
િવશષે ( ભદ ે ) ર5હત અને પ5ર_ણ ૂ K ./ને સમાિધમા ં Nદય િવષે અ2ભવ ુ ે છે .
(૪૦૯)


<kિતના િવકારોથી ર5હત, ક’પનાથી ર5હત %વભાવવાળા, એકરસ, અખડં,
ઉપમાર5હત, <માણો ના અિવષય, વદના ે ં વચનોથી સા બત થયલે , િન3ય અને ‘ Zુ ં
’ 'પે <િસ; પ5ર_ણ ૂ K ./ને િવ9ાન માણસ સમાિધમા ં Nદય િવષે અ2ભવ ુ ે છે .
(૪૧૦)

અજર ( ઘડપણ િવના2 ુ ં ), અમર ( નાશર5હત ) આભાસ વ%ના ુ Wવા %વ'પ


િવના2 ુ ં ( સ3ય ), અચળ સ|ુ W`,ું નામ – 'પ વગર2ુ,ં 1ણય ુ
ે Xણોના િવકાર
વગર2 ુ ં િન3ય, શાત
ં અને એક જ _ણ ુ સમાિધમા ં Nદય િવષે
ૂ K ./ને િવ9ાન મ2(ય
ુ ે છે . (૪૧૧)
અ2ભવ
પોતાના %વ'પમા ં ¬તઃકરણને f%થર કરH અખડં વૈભવવાળા આ3માનો  ું
અ2ભવ ુ ં
કર; સસારની ં
ગધથી ં
ગધાતા ં
બધનને કાપી નાખ; અને <ય3ન કરH

મ2(યજBમન ે સફળ કર. (૪૧૨)

G ઉપાિધથી ર5હત, એક જ, સ·mચદાનદ'પ


દરક ં અને પોતાના ¬તરમા ં જ રહલા
G
આ3મા2 ુ ં  ું ચYતન કર; તથી ં
ે ફરH સસારના K ં  ું ન5હ આવે. (૪૧૩)
માગમા

|(યનો 3યાગ
આ શરHર પોતાની છાયા W` ું મા1 આભાસ'પે જ દખાય G ુ
છે ; મહા3મા _'ષ

ડદાની પઠે G એક વાર એને 3યFને ફરH તનો
ે િવચાર પણ કરતો નથી. (૪૧૪)


િનરતર િનમળ K 4ાન અને આનદ%વ'પં આ3માને સમeયા પછH મળ'પ આ જડ

ઉપાિધનો $રથી જ 3યાગ કર અને ફરH એને યાદ પણ ન કર; કારણ કG ઓકH
કાઢલીG વ% ુ ફરH યાદ કરH હોય, તો તે િનYદા2 ુ ં જ કારણ બને. (૪૧૫)

િવ9ાનોમા ં (ઠ
ે ગણાતો _'ષ ુ આ જગતને એના ળ
ૂ કારણ ( માયા ) સાથે
િનિવªક’પ સ ્ %વ'પ ./'પ અf‰નમા ં બાળH નાખીને પછH પોતે િન3ય અને
િવw;ુ 4ાનાનદ'પં ે રહG છે . (૪૧૬)

Wમ ગાય પોતાના ગળામા ં પહરાવલી


G ે માળા રહG કG Uય તના
ે તરફ “યાન દતી G
ે આનદ'પ
નથી, તમ ં ૃ
./મા ં મ‰ન `િ‚વાળો ત3વ4ાની <ાર¤ધકમ'પીK દોરHમા ં
પરોવાયŒે ું આ શરHર રહG કG પડH Uય, એની ચYતા ફરH કરતો નથી. (૪૧૭)

અખડં આનદ'પ
ં આ3માને એના ળૂ %વ'પે સમF લીધા પછH કઈ ઈmછાથી
અથવા કયા કારણથી ત3વ4ાની શરHર2 ુ ં પોષણ કરG ? (૪૧૮)

આ3મ4ાન2 ુ ં ફળ
Fવનgત ુ યોગીને સારH રHતે મળલા
ે આ3મ4ાન2 ુ ં ફળ આ છે , કG એ િનરતર

પોતાના આ3મામા ં જ ¬દર અને બહાર સદા આનદરસનો
ં %વાદ અ2ભ-યાુ કરG
છે . (૪૧૯)

વૈરા‰ય2 ુ ં ફળ 4ાન છે ; 4ાન2 ુ ં ફળ ઉપરિત ( િવષયોથી અટક` ું તે ) છે ; અને


ઉપરિત2 ુ ં ફળ એ જ છે કG, આ3માનદના ં ુ
અ2ભવથી ં થાય. (૪૨૦)
શાિત

ઉપર જણા-યા <માણે જો પછH પછH2 ુ ં ન હોય, તો _વ ૂ K ુ ં િન(ફળ છે ( એટલે


ૂ K _વ2
કG આ3મશાિત ં િવના ઉપરિત, ઉપરિત િવના 4ાન અને 4ાન િવના વૈરા‰ય િન(ફળ
છે ). િવષયોથી પોતે અટક` ું એ જ પરમ ‘Ÿત
ૃ છે અને એ જ અ2પમ ુ આનદં
છે . (૪૨૧)
( <ાર¤ધકમથી K આવી પડલા ુ
G ં ) $(ટ ુ
$ઃખોથી હારH ન જ`ુ,ં એ જ આ3મ4ાન2 ુ ં
ચાŒ ુ ફળ છે ; કારણ કG ƒાિતના
ં સમયે W અનક ે <કારના ં િનYˆ કમ કયા= હતા,ં તન
ે ે
4ાન થયા પછH પણ મ2(ય ુ કરG , તે w ું યો‰ય છે ? (૪૨૨)

અસ ્ – િમŽયા પદાથથી અટક`ુ,ં એ જ 4ાન2 ુ ં ફળ છે અને િમŽયા પદાથ માટG


ૃ કરવી, એ જ અ4ાન2 ુ ં ફળ છે . એ બનના
<`િ‚ ં ે ં ફળ 4ાની અને અ4ાનીને
મળતા ં સૌએ જોયા ં છે : ઝાઝવાના
ં પાણીમા ં 4ાની ફસાતો નથી અને અ4ાની
ફસાય છે ; એમ ઉપર કહŒ G ું 4ાન2 ુ ં ફળ જો ન મ¿* ું હોય, તો 4ાનીને ત2ે ુ ં બીJુ ં
<3યd ફળ w ું મળવા2 ુ ં છે ? ( સસારિન`િ‚
ં ૃ િવના બીJુ ં 4ાન2 ુ ં ફળ જ નથી. )
(૪૨૩)


Nદયની અ4ાન'પી ગાઠનો ં ૂ K નાશ થયો હોય, તો િવષયોને ન5હ
જો સ_ણ
ૃ કરાવવા2 ુ ં કારણ w ું થાય
ઈmછનાર એ માણસને િવષયો પોતે જ પોતામા ં <`િ‚
? (૪૨૪)

ભોગવવા Wવી વ%ન ુ ે ભોગવવા માટG વાસના પણ ન થાય, એ વૈરા‰યની છ’લી



હદ છે ; અને નાશ પામલીે ૃ
ચ‚ની `િ‚ઓ ફરH જBમે ન5હ, એ ઉપરિતની છ’લી

હદ છે . (૪૨૫)

ધBય એ _'ષનુ ે!
ે ં ./'પે જ રહવાન
હમશા G ુ
ે લીધે Wની pS;એ ં
સસારના િવષયો છોડ¦ા હોય, અને
W ­ઘમા ં માણસની Wમ અથવા બાળકની Wમ બીUએ આપલી ે ચીજોનો જ
ઉપભોગ કરG , અને કોઈ વળાે ુ િવષય તરફ વળે 3યારG જ આ સસારન
pS; ં ે
%વŸનમા ં જોયલા
ે લોક Wવો જ જોતો રહ,G એવો અનત ુ
ં _iયોના ફળને ભોગવનાર

કોઈ 4ાની ધBય છે અને તે જ _Žવી પર માન આપવા યો‰ય છે . (૪૨૬)

f%થત<4 કોણ ?
W યોગી પર./મા ં ચ‚ને લગાડH દઈ િવકાર તથા કમથી ર5હત થઈને સદા
આનદ ુ ે છે , એ ‘ f%થત<4 ’ કહવાય
ં અ2ભવ G છે . (૪૨૭)

સારH રHતે Uણલાે ./ અને આ3માના એકપણાને સમજનારH, તકK-િવતકK


વગરની અને મા1 ચૈતBય'પ બનલી ે ૃ
`િ‚ન ે ‘ <4ા ’ કહવાયG છે ; અને Wનામા ં
એ <4ા સવકાળ
K ે રહH હોય, એ f%થત<4 કહવાય
G છે . (૪૨૮)

FવBgત
ુ કોણ ?
ે ં આ3માનદનો
Wની <4ા f%થર હોય, Wને હમશા ં અ2ભવુ હોય, અને આ જગત'પ
<પચં Wને લગભગ ›લાઈુ ુ
ગયો હોય, એ ‘ FવBgત G
’ કહવાય છે . (૪૨૯)
Wની pS; ુ ./મા ં જ લીન હોય, છતા ં W Uગે છે – Uગતાની પઠ
ે G બ— ું સમW છે ,
પણ UIત અવ%થાના ધમથી ર5હત હોય છે , અને W2 ુ ં 4ાન વાસના વગર2 ુ ં

હોય છે , એ ‘ FવBgત G
’ કહવાય છે . (૪૩૦)


Wની સસારની વાસના શમી ગઈ હોય, W -યવહારમા ં હોવાથી િવકારવાળો
G
દખાય , છતા ં Wનામા ં િવકાર નથી; અને W ચ‚વાળો હોવા છતા ં પણ િનિ…Åત છે ,
એ ‘ FવBgતુ ’ મનાય છે . (૪૩૧)

( <ાર¤ધકમK હોય 3યા ં 0ધીુ ) છાયાની Wમ પોતાની સાથે જ રહ G ું શરHર હયાત
છતા ં Wને એના પર ‘ Zુ ં અને મા'ં ’ એવી ભાવના ન હોય, એ FવBgત2ુ ુ ં લdણ
છે . (૪૩૨)

W થઈ ગ* ું હોય એને યાદ ન કર`,ું W થવા2 ુ ં હોય એની ચYતા ન કરવી અને (
ચાŒ ુ ) W આવી મ¿* ું હોય તે તરફ પણ ઉદાસીન રહ` G ,ું એ FવBgત2
ુ ુ ં લdણ
છે .(૪૩૩)

Xણુ – દોષવાળા અને %વભાવથી જ િવલdણ આ સસારમા


ં ં સૌ ઉપર સમાન

|(ટ રાખવી, એ FવBgત2 ુ ં લdણ છે . (૪૩૪)

પોતાને ઈ(ટ કG અિન(ટ વ% ુ મળે , તોપણ એ બન ં ે ઉપર મનમા ં સમાન ભાવ
હોવાથી Wને િવકાર ન થાય, એ FવBgત2ુ ુ ં લdણ છે . (૪૩૫)


./ના આનદરસનો ે
%વાદ લવામા ે ું હોવાથી મનમા ં કG બહાર કોઈ
ં જ ચ‚ લાગŒ
પણ વ% ુ પર “યાન ન Uય, એ FવBgત ુ લdણ છે . (૪૩૬)

ે G અને કરવાના ં કામકાજ ઉપર મમતા અને અહકાર


G , Â5|યો વગર
દહ ં િવનાનો W
ઉદાસીન ભાવે જ રહ,G એ FવBgત ુ G
કહવાય છે . (૪૩૭)

Wણે વદના
ે બળથી ‘ પોતાનો આ3મા ./ જ છે ’ એમ સમF લી— ું હોય અને W

સસાર'પ ં ં €ટH ગયો હોય, એ FવBgત
બધનમાથી ુ છે . (૪૩૮)

Wને દહG તથા –5|યો ઉપર ‘ Zુ ં ’ પa ું હો ું નથી; તમ ુ


ે જ $િનયાના પદાથ પર
Wને ‘ આ ’ પa ું હો ું નથી, એ FવBgત
ુ મનાય છે . (૪૩૯)

W પોતાના આ3મામા ં અને ./મા ં તથા ./મા ં અને સસારમા


ં ુ
ં pS;થી ે
કદH ભદ
Uણતો નથી, એ FવBgત ુ છે . (૪૪૦)

આ શરHરનો સારા માણસો સ3કાર કરG અથવા $Æનો તન ુ
ે ે $ઃખ દG , તોપણ Wને સૌ

ઉપર સમાન ભાવ રહG, એ FવBgત મનાય છે . (૪૪૧)

Wમ નદHના <વાહો સ|મા ુ ં ભળHને તે 'પ બની Uય છે , તમ


ે Wમા ં બીU
માણસો 9ારા <ાŸત થયલાે િવષયો ./'પે જ લીન થઈ Uય છે , પણ િવકાર
ઉ3પ™ કરતા નથી, તે Dજત5|ય† ુ
_'ષ FવBgતુ છે . (૪૪૨)

Wણે ./2 ુ ં ત3વ બરાબર Ui* ું હોય તની


ે |(ટએ સસારં G ં Wવો રહતો
પહલાના G જ
નથી. છતા ં જો એવો ને એવો રહG તો સમજ` ું કG એ સસારH
ં જ છે – એણે ./ત3વ
Ui* ું જ નથી. (૪૪૩)

કદાચ કોઈ કહG કG, _વની ૂ K વાસનાના વગથી


ે ં
એ સસારના ં કામોમા ં વત છે , તો એ
ખો¥ુ ં છે ; કારણ કG એક ./ જ સ3ય છે , એ` ું 4ાન થયા પછH વાસના ઓછH થઈ
Uય છે . (૪૪૪)


_'ષ ઘણો જ કામી હોય, છતા ં તની ૃ માતામા ં ( િવષયભોગ માટG ) અટકG છે ;
ે `િ‚
તે જ <માણે _ણ ં %વ'પ ./2 ુ ં 4ાન થયા પછH 4ાનીની `િ‚
ૂ K આનદ ૃ સસારથી

અટકG છે . (૪૪૫)

<ાર¤ધ
ે ં આ3માના ચYતનમા ં જ લા‰યો રહG છે , તન
W હમશા ે ે પણ ( VારકG ) બહારના (
જગતના ) પદાથ2 ુ ં ભાન થાય છે ; એ 'પી ફળ દખવાથી
G ે કહG છે કG, ‘ એ એ2 ુ ં
વદ
<ાર¤ધ છે . ’ (૪૪૬)


eયા ં 0ધી 0ખ ુ
ુ – $ઃખનો અ2ભવુ ુ
થાય છે , 3યા ં 0ધી <ાર¤ધ માન` ું પડG છે ,
કારણ કG હરકોઈ ફળની <ા‘Ÿત _વના
ૂ K K ે લીધે જ થાય છે , કમK વગર Vાય
કમન ં
ફળ ઊપW ન5હ. (૪૪૭)

ં U‰યા પછH %વŸનની 5£યા Wમ નાશ પામે છે , તમ


­ઘમાથી ે ‘ Zુ ં ./ [ં ’ એ` ું
4ાન થવાથી કરોડો ક’પોના ં સ ચત
ં કમ નાશ પામે છે . (૪૪૮)

%વŸન વખતે W મોટામા ં મોટા ં _iયુ ે ુ ં ફળ ( U‰યા પછH )


કG પાપ કયા= હોય, ત2
%વગK કG નરક'પે w ું મળે છે ? ( નથી જ મળ;ું એવી જ રHતે અ4ાન અવ%થામા ં
G ં કમ2 ુ ં ફળ 4ાન થયા પછH ભોગવ` ું પડ ું નથી. ) (૪૪૯)
કરલા

પોતાના આ3માને આકાશની Wમ સગ ં વગરનો તથા સૌથી અળગો Uણીને


†
Dજત5|ય ુ ભિવ(યના ં કમથી
મ2(ય ે
K પણ કદH લપાતો નથી. (૪૫૦)
Wમ આકાશ ઘડાથી કG ઘડામા ં રહલા
G ં થી લપા
દા'ની ગધ ે ું જ નથી, તમ
ે આ3મા
ં ં હોય, છતા ં તના
ઉપાિધનો સબધ ે ધમથી લપાતો
ે જ નથી. (૪૫૧)

4ાન થયા પહલાG ં કરલાG ં ( <ાર¤ધ ) કમK 4ાન થયા પછH પણ નાશ પામતા ં
નથી. Wમ િનશાન તરફ બરાબર ફકŒ À G ું બાણ િનશાન વ³“યા િવના રહ G ું નથી.
ે એ <ાર¤ધકમK પણ ફળ આŸયા િવના રહતા
તમ G ં નથી. Wમ સામે વાઘ ઊભો છે ,
એમ ધારHને છોડŒG ું બાણ તન ે ે છોડ¦ા પછH ‘ એ તો ગાય છે ’ એમ પાછળથી
જણાયા છતા ં અટક ું નથી; પણ વગથી ે િનશીનને સ_ણં ૂ K વ³ધે જ છે ( તમ ે
<ાર¤ધકમK પણ 4ાન થયા છતા ં ફળ આપે જ છે . ) (૪૫૨ ((૪૫૩)

4ાનીઓના ં <ાર¤ધકમK વધારG બળવાન હોય છે ; એના ં ફળ ભોગ-યાથી જ એનો


નાશ થાય છે ; પણ _વના ૂ K ં સ ચત
ં કમ અને ભિવ(યના ં કમનો તે ત3વ4ાન'પ
અf‰નથી સ_ણ ં ૂ K નાશ થાય જ છે . Wઓ ./ અને આ3મા એક જ છે એમ સમFને
./'પે જ રહG છે , તઓની
ે ં
|(ટએ તો ( <ાર¤ધ, સ ચત અને ભિવ(યના ં ) 1ણય

<કારના ં કમK કદH છે જ ન5હ; તઓ ે તો િનXણK ુ ( માયાના Xણર5હત
ુ ) ./ જ
થયા છે . (૪૫૪)

W મનનશીલ _'ષ ુ ઉપાિધમા ં આ3મpS;ુ 3યFને કવળG ./%વ'પે આ3મામા ં જ


f%થર થયો હોય, તને ે માટG %વŸનમા ં જોયલા
ે પદાથના ં ં
K સબધની વાત Wમ Uગતા
માણસને ઘટG ન5હ, તમ ે <ાર¤ધકમની K હયાિતની વાત ( પણ ) ઘટતી જ નથી.
(૪૫૫)


­ઘમાથી ે
Uગલો માણસ %વŸનમા ં જોયલા
ે ં ખોટા ં શરHર ઉપર તથા દહન G ે
ઉપયોગી બીU પદાથ ઉપર અહતામમતાં ( શરHર ઉપર ‘ Zુ ં ’ પa ું અને બીF
ચીજો ઉપર ‘ મારા ’ પa ું ) કરતો નથી, પણ ( એ બ— ું િમŽયા માની ) UIત
અવ%થામા ં જ રહG છે . (૪૫૬)


Uગલા તને ે %વŸનાની બધી ચીજો ખોટH હતી, એમ સા બત કરવાની ઈmછા પણ
થતી નથી. ( કારણ કG એ િમŽયા જ છે ; એને સા બત કરવાની જ'ર જ Vા ં છે ? )
વળH %વŸનમા ં જોયલાે િમŽયા જગતનો સIહ ં પણ એની પાસે દખાતો
G નથી.
છતા ં એ િમŽયા પદાથ ઉપર એનો મોહ હF રzો હોય, તો જ'ર સમજ` ું કG હF
એની ­ઘ બરાબર ઊડH નથી. (૪૫૭)

એવી જ રHતે સદા પર./મા ં રહતો G ુ


_'ષ સદા આ3મા'પે જ રહG છે ; તે બીJુ ં
ે પદાથ2 ુ ં %મરણ રહG છે , તમ
જોતો નથી. Wમ %વŸનામા ં જોયલા ે ./4ાનીને પણ
ખાવા – પીવાની અને લવા
ે – કવાૂ ની 5£યાઓ2 ુ ં %મરણ તો રહG જ છે . (૪૫૮)
G કમન
દહ K ે કારણે જ બBયો છે , માટG <ાર¤ધ પણ એ2 ુ ં જ સમજ` ું જોઈએ, પણ
અના5દ આ3મા2 ુ ં માન` ું તે ઠHક નથી, કારણ કG આ3મા કમથી બનલો ે નથી.
(૪૫૯)

‘ अजो िन%यः- આ3મા જBમતો નથી; એ તો અના5દ અને િન3ય છે ’ એમ સ3ય


વાણીવાળો કહG છે ; માટG આ3મ%વ'પે જ રહનાર
G એ માણસ2 ુ ં <ાર¤ધકમK બાકH
હોય, એમ ક’પના પણ Vાથી ં થાય ? (૪૬૦)

G
જો દહ'પ ે f%થિત હોય, તો જ <ાર¤ધકમK િસ; થાય; પણ દહન G ે આ3મા માનવો, એ
4ાનીને તો ઈ(ટ જ નથી; માટG <ાર¤ધ2 ુ ં અf%ત3વ છોડ` ું જ જોઈએ. (૪૬૧)

ખરH રHતે દહના


G ં <ાર¤ધકમ માનવા ં એ પણ ƒમ જ છે ; કારણ કG દહ G પોતે જ
ƒમથી ક’પાયલો ે છે , તો તની
ે હયાતી જ Vા ં છે ? અને Wની હયાતી જ નથી,
એનો જBમ પણ Vાથી ં હોય ? અને W જBsયો જ નથી, એનો નાશ પણ કવી G રHતે
થાય ? આમ દહ G છે જ ન5હ; તથી ે એ2 ુ ં <ાર¤ધ પણ Vાથં ી હોય ? (૪૬૨)

કોઈ જડ માણસોને એવી શકા ં થાય કG, ‘ જો 4ાનથી અ4ાન અને તના ે કાયનોK

સળગો નાશ થતો હોય, તો માણસને 4ાન ઊપeયા પછH અ4ાન2 ુ ં કાયK આ દહ G
G રહ G છે ? ’ આવી શકા
કમ ં કરનારાઓ2 ુ ં સમાધાન કરવા માટG વદ ે ‘ <ાર¤ધ દહ2 G ું
કારણ છે ’ એમ ઉપલક |(ટથી બતાવે છે , પણ સમJુ માણસોને ‘ દહ G વગર ે G સ3ય
છે ’ એમ જણાવવા વદ ે G એ` ું ક¹ ું નથી; કરાણ કG સ3ય એક પર./2 ુ ં જ વણન K
કરવાનો વદનોે અ ભ<ાય છે . (૪૬૩ ((૪૬૪)


ભદનો િનષધે
ે કહG છે કG, ‘ દરક
વદ G ઠકાણ
G ૂ K, અના5દ, ¬તવગર2ુ,ં સમF ન શકાય એ` ું
ે પ5ર_ણ
ુ ુ ં J$
અને િવકાર વગર2 ુ ં એક જ અ9ૈત ./ છે ; એ ./મા ં J$ ુ ુ ં કઈ
ં છે જ ન5હ. ’
(૪૬૫)

W કવળ G સ,્ ચ ્ અને આનદમય ં છે , એ િન3ય 5£યા વગર2 ુ ં અને એક જ ./


ુ ુ ં J$
છે ; એ ./મા ં J$ ુ ુ ં કઈ
ં છે જ ન5હ. (૪૬૬)

W ¬તરા3મા એકરસ, પ5ર_ણ ં અને સવ-યાપક


ૂ K, અનત K છે , તે એક જ અ9ૈત ./
ુ ુ ં J$
છે ; એમા ં J$ ુ ુ ં કઈ
ં છે જ ન5હ. (૪૬૭)

W તF શકાય કG લઈ શકાય એ` ું નથી, W Iહણ કરા ું નથી અને આય


ુ ુ ં J$
િવના2 ુ ં છે , તે એક જ અ9ૈત ./ છે ; એમા ં J$ ુ ુ ં કઈ
ં છે જ ન5હ. (૪૬૮)
W Xણ ુ અને િવભાગ વગર2 ુ ં છે ; 0મૂ ( ઝીણામા ં ઝીa ું ), િનિવªક’પ ( ભદ ે
વગર2 ુ ં ) તથા િનમળ
K છે , એ` ું એક જ અ9ૈત ./ છે ; એમા ં J$ ુ ુ ં J$
ુ ુ ં કઈ
ં છે જ
ન5હ. (૪૬૯)

W %વ'પ2 ુ ં વણન
K થઈ શક ું નથી, Wને મન અને વાણી પહÁચી શકતા ં નથી,
ુ ુ ં J$
એ` ું એક જ અ9ૈત ./ છે ; એમા ં J$ ુ ુ ં કઈ
ં છે જ ન5હ. (૪૭૦)

W સ3ય, વૈભવવા°ં, પોતાની મળ ે ે જ િસ;, w; ુ , 4ાન%વ'પ તથા ઉપમા િવના2 ુ ં


ુ ુ ં J$
છે . તે એક જ અ9ૈત ./ છે ; એમા ં J$ ુ ુ ં કઈ
ં છે જ ન5હ. (૪૭૧)


આ3મ4ાનથી શાિત
ં અને Dજત5|ય
W મહાન યોગીઓ મોહ અને ભોગો તF શાત † થયા હોય છે , તઓ

ે G આ3મા સાથના
છવટ ં ં
ે સબધથી જ એ પરમ ત3વને Uણી પરમ શાિતં પાsયા છે .
(૪૭૨)

આ3મ4ાનનો ઉપદશ G
માટG  ું પણ આ3માના %વ'પને પરમ ત3વ'પ અને આનદ_ણ ં ૂ K િવચારHને
પોતાના મનથી ક’પલો ે ુ
મોહ છોડH દઈ gત થા અને ઉ‚મ <કારG બોધ પામી

kતાથ K થા. (૪૭૩)

ુ આ3મત3વને જો; કારણ


સમાિધથી ચ‚ને સારH રHતે f%થર કરH %પ(ટ 4ાનચ‹થી
ં ે
કG સાભળલી વ%ન ુ ે સારH રHતે શકા
ં વગર નજરG જોઈ હોય, તો જ ફરH એમા ં
ં G થતો નથી. (૪૭૪)
સદહ


પોતાના અ4ાન'પ બધનનો ં ં €ટH જવાથી સ ્ – ચ ્ – આનદ'પ
સબધ ં
આ3માની <ા‘Ÿત થાય છે ; તમા ુ
ે ં શાu*fgત અને X'2 ુ ુ ં વાV <માણ છે ; તમ
ે જ
G
¬તરથી નcH કરલો પોતાનો અ2ભવ ુ <માણ છે . (૪૭૫)

બધનં , મોd, સતોષ


ં ં ુ
, ચYતા, ત$ર%તી ૂ અને તરસ વગરન
, ›ખ ે G ે પોતે જ Uણી શકG

છે ; બીUને તો અ2માનથી જ તની ે ખબર પડG છે . (૪૭૬)


વદની ુ
Wમ X'ઓ પણ મા1 તટ%થ રહHને જ 4ાન આપે છે ; માટG સમJુ માણસે

ઈ©રG kપા કરલીG ુ
pS;થી જ ( આ3મત3વનો અ2ભવુ ં
કરH ) સસારસાગર તરH
જવો. (૪૭૭)


પોતાના અ2ભવથી પોતાની મળે ે જ પોતાને અખડં આ3મ%વ'પ સમF _ણતા
ૂ K

ે માણસ િનઃસશય
પામલો %વ'પે આ3મામા ં જ f%થિત કરG . (૪૭૮)
ે ં
વદાત2 ુ ં િસ;ાત'પ
ં G ું આ છે કG, ‘ Fવ અને આ આQ ું જગત ./ જ છે ; અને
ે કહ`
./મા ં અખડં – એક'પે રહ` G ું એ જ મોd છે . ’ ./ એક જ છે , એ બાબતમા ં

વદના મ1ો ં <માણ છે . (૪૭૯)

4ાનની <ા‘Ÿત
એ <માણે વદનાે ુ
<માણવાળા ં X'ના ુ
ં વચનથી અને પોતાના અ2ભવથી
પરમા3મત3વને સમFને એ િશ(ય ચ‚ને એકાI અને –5|યોને શાત ં કરH કોઈ

%થળે `િ‚થી ( રહH ) આ3મ%વ'પમા ં f%થરતાવાળો થયો. (૪૮૦)

G
એમ કટલાક ુ પર./મા ં ચ‚ને એકાI કયાK પછH સમાિધમાથી
કાળ 0ધી ં ઊઠH

પરમ આનદથી આ <માણે એ કહવા
G લા‰યોઃ (૪૮૧)

અહો ! ./ અને આ3મા એક જ છે , એ` ું Uiયા પછH મારH pS;ુ ( ની `િ‚


ૃ ) તો
એકદમ નાશ જ પામી ગઈ અને <`િ‚ ૃ જતી રહH. હવે Zુ ં ‘ આ પદાથK છે ’ એમ
Uણતો નથી કG ‘ આ પદાથK નથી ’ એમ પણ Uણતો નથી; આ ./0ખ ુ ક`G ું ને
G ું અપાર છે ? (૪૮૨)
કટŒ

Wમ ચોમાસાના કરા સ|મા ુ ં પડH ગળH જઈ તÇપ ુ થાય છે , એમ મા'ં મન પણ



./ાનદ'પી ૃ
અતના ુ
સ|મા ં તના
ે એક ¬શના પણ ¬શમા ં }બી ૂ ુ બની
તÇપ
લીન થ* ું છે ; અને હવે આનદ%વ'પં થઈ શાિતં પાs* ું છે . એ આ3માનદનાં

અતના ૂ
_રથી G
ભરલો પર./'પી સ|નો ુ વૈભવ વાણીથી કહવો G અશV છે
અને મનથી િવચારH શકાતો પણ નથી. (૪૮૩)


પલો ં
સસાર Vા ં ગયો ? તને ે કોણ લઈ ગ* ું ? એ Vાં }બી ૂ ગયો ? અહો ! મો¥ુ ં

આ…યK કG, W સસારન ે મ† હમણા ં જ જોયો હતો, એ w ું નથી ? (૪૮૪)

અખડં આનદ'પં ૃ
અતથી ભરલાG ./સ|માુ ં કઈ વ% ુ લવા
ે Wવી અને કઈ

છોડવા Wવી છે ? કઈ ચીજ JદH ુ
છે અને કઈ Jદા લdણવાળH છે ? ( કોઈ જ
ન5હ. ) (૪૮૫)

અહ³ ./ િસવાય Zુ ં કાઈ


ં જોતો નથી, સાભળતો
ં નથી કG Uણતો નથી. Zુ ં તો

પોતાના આ3મા'પે જ િન3ય આનદ%વ'પ ુ જ બની ગયો
G ં કરતા ં Jદો
બની પહલા
[ં. (૪૮૬)


Wમના કટાd'પી ઘાટH ચાદની પડતા ં જ સસારનો
ં ં
બધો સતાપ ૂ થવાથી મને
$ર
dણવારમા ં અખડં સપિ‚
ં અને આનદ'પં અિવનાશી આ3મપદ મ¿* ું છે , એ

સગર5હત ં
, સતોમા ં ઉ‚મ, િન3ય, એક જ, આનદરસ ં -%વ'પ, અિત મોટા તથા સદા
ુ G
અપાર દયાના સાગર મહા3મા X'દવન ં
ે વારવાર નમ%કાર હો ! (૪૮૭ ((૪૮૮)
મને ધBય છે ; મારા ં દરક
G કામ _રા ુ G
ૂ ં થયા ં છે ; એ ી X'દવની ૃ
kપાથી ં
સસાર'પ
G ં Zુ ં €ટ®ો [,ં અને િન3ય આનદ'પ
કદખાનામાથી ં તથા પ5ર_ણૂ K થયો [.ં (૪૮૯)

Zુ ં સગ
ં વગરનો, શરHર વગરનો, ચÈ િવનાનો, અિવનાશી, અ3યત
ં શાત
ં , અનત
ં (
¬તવગરનો ) 5£યા િવનાનો તથા િનિવªકાર [ં. (૪૯૦)

Zુ ં અકતાK ( કોઈ પણ કાયK ન5હ કરનારો ) [ં; અભોgતા ( કોઈ પણ Uતના ભોગ
ભોગવનારો ) નથી; અિવકારH - િવકાર િવનાનો, 5£યા વગરનો, w; ુ 4ાન%વ'પ,
એક જ અને સદા ક’યાણ'પ [.ં (૪૯૧)


જોનાર, સાભળનાર ુ જ [.ં
, બોલનાર, કરનાર અને ભોગવનાર એ બધાથી Zુ ં Jદો
Zુ ં તો િન3ય, ¬તર િવનાનો, 5£યા િવનાનો, હદ વગરનો, સગ
ં િવનાનો અને _ણ
ૂ K
4ાન'પ [ં. (૪૯૨)

ે ું નથી; પણ એ બન
Zુ ં આ નથી કG પŒ ં ે ( %ળ ૂ અને 0મ
ૂ ) ને <કાશ આપનાર,
¬દર અને બહાર એવા ભદ ે િવનાનો, _ણ ૂ K, એક જ અને w;ુ પર./ [.ં (૪૯૩)

ઉપમાર5હત W અના5દ ત3વ છે , અને W ‘ ,ું Z,ુ ં આ, તે ’ વગર ૂ ,


ે G ક’પનાથી $ર

િન3ય આનદના જ રસ'પ, સ3ય અને એક જ છે , તે ./ Zુ ં [.ં (૪૯૪)

ુ ે મારનાર નારાયણ Zુ ં [;ં િ1_રા0રનો


નરકા0રન ુ ુ ં
નાશ કરનાર શકર Zુ ં [;ં Zુ ં

પરમ _'ષ [ં અને Zુ ં જ ઈ©ર [.ં Zુ ં અખડં 4ાન%વ'પ, સૌનો સાdી, %વત1 ં
અને અહતાં -મમતા વગરનો [ં. (૪૯૫)

Zુ ં જ આય'પ હોઈ દરક G <ાણીમા ં ¬દર અને બહાર રહલો G [;ં પહલાG ં W W
ુ Jદા
પદાથ Jદા ુ 'પે દખાતા
G K ે Zુ ં પોતે જ [.ં Zુ ં જ ભોગવનાર
હતા. એ સવ'પ
અને ભોગવવાના પદાથ'પK [.ં (૪૯૬)


અખડં 0ખના સ|ુ મારામા ં માયા'પી વા*ના
ુ ે
ભમવાથી જગત'પી અનક

Uતના તરગો ઊછળે છે અને શમે છે . (૪૯૭)

Wમ અવયવો અને ક’પના વગરના કાળમા ં ખરH રHતે ક’પ, વષ,K અયન, ઋ ુ,
માસ, 5દવસ વગર ે G િવભાગની ક’પના સાચી નથી, એમ મારામા ં માણસોએ મા1
ƒમને કારણે જ %લ ુ , 0મ
ૂ ે G ભાવો મા1 આભાસ'પે જ ક’પલા
વગર ે છે . (૪૯૮)

pS;ના ૂ
દોષથી $િષત અ4ાની માણસોએ કોઈ વ%મા ું ં કોઈ વ%નોુ આરોપ કય
હોય ( મા1 માની જ લીધી હોય ), તો તથી ે તે ળ ૂ વ% ુ દોિષત ઠરતી નથી

Wમ ઝાઝવાના ં પાણીનો મોટો <વાહ 3યાની
ં ખારH જમીનના ભાગને ભીની કરતો
નથી. (૪૯૯)

Zુ ં આકાશની Wમ િનલપ
 [,ં 0યની
ૂ K Wમ <કાશ કરાતી વ%ઓથીુ ુ
Jદો [,ં
પવતનીK Wમ સદા અચળ [;ં અને સ|ુ ની Wમ પાર વગરનો [ં. (૫૦૦)

ં સબધ
Wમ આકાશને વાદળાનો ં ં નથી, તમ ં ં નથી, આથી
ે મારG શરHર સાથે સબધ
ુ ુ
એ શરHરના UIત, %વŸન અને 0´‘Ÿત વગર ે G ધમ મારામા ં Vાથી
ં હોય ?
(૫૦૧)

ઉપાિધ જ આવે છે અને Uય છે ; તમ


ે જ કમ કરG છે અને તના ે ં ફળ પણ એ જ
ભોગવે છે ; વળH એ જ ઘડપણ આવતા ં મરG છે . Zુ ં તો મોટા પવતની
K Wમ સદા
અચળ જ રZુ ં [.ં (૫૦૨)

Zુ ં તો સદા એકરસ અને અવયવો િવનાનો [,ં તથી ે Zુ ં કોઈ કામ શ' કરતો નથી
કG છોડH દતોG નથી. અરG ! W હમશા ે ં એક જ -યાપક અને આકાશની Wમ દરક G
G
ઠકાણ ે ખીચોખીચ ભરલો
G છે , તે કોઈ Uતની 5£યા કવી
G રHતે કરG ? (૫૦૩)

Zુ ં તો –5|ય, ચ‚, િવકાર અને આકાર વગરનો [;ં તમ ે જ મા'ં %વ'પ અખડં
આનદ'પ ં ુ
છે ; તો મને પાપ અને _iય G હોઈ શકG ? વદ
કમ ુ
ે પણ ‘ આ3માને _iય
કG પાપ સાથે ં ં
સબધ નથી ’ એમ જ કહG છે . (૫૦૪)

માણસનો પડછાયો ઊની-ટાઢH, સારH-નરસી કોઈ પણ ચીજને અડH Uય, તથી ે


માણસને પોતાને તનોે જરા પણ %પશK થતો નથી; કારણ કG માણસ પોતે
પડછાયાથી Jદો ુ જ છે અને િવલdણ સાdીને સાય દહા5દથી
G ધમ %પશK કરતા
નથી, Wમ ઘરના ધમ દHવાને અડતા નથી. તમ ે શરHર, –5|યો અને મનના ધમ
આ3માને અડતા નથી; કારણ કG આ3મા એ પદાથથી અલગ અને િવકાર વગરનો
છે . (૫૦૫ ((૫૦૬)

Wમ 0ય ૂ K કમનોK સાdી છે , લોઢામા ં અf‰ન2 ુ ં જ દાહકપa ું છે અને દોરHને ક‘’પત


સાપ વગરનો ે G Wવો સબધ ં ં છે ; તમ
ે જ મારા અિવકારH ચતન ે આ3માનો િવષયો
સાથે ક‘’પત સબધ ં ં છે . (૫૦૭)

Zુ ં કામ કરનાર કG કરાવનાર નથી, ભોગવનાર કG ભોગવાવનાર પણ નથી અને


જોનાર કG બતાવનાર પણ નથી. Zુ ં તો તવા ં
ે ધમથી ર5હત %વય<કાશ આ3મા [.ં
(૫૦૮)
Wવી રHતે પાણી વગરના ે G ુ
ચાલવા કG Éજવાથી ે ં પડŒ
તમા G ું 0ય ે G ુ ં બYબ (
ૂ K વગર2
ઓછાયો ) પણ ચાલે છે , તથી ે ઢ ુ
ૂ pS;વાળાઓ માને છે કG, 0ય ૂ K વગરે G ચાલે છે કG
ÉુW છે , એ રHતે 0યનીૂ K પઠ ે G 5£યા વગરના આ3માને ‘ Zુ ં કરનાર [,ં Zુ ં ભોગવનાર
[ં; અરG ! Zુ ં મરH UÊ [ં ’ એમ અ4ાનીઓ જ માને છે . (૫૦૯)

Wમ ઘડાના ધમથી K આકાશ લપા ે ું નથી, તમ


ે આ જડ દહG પાણીમા ં કG જમીન
ઉપર ગમે 3યા ં આળોટG , તોપણ Zુ ં તના
ે ધમથી ે
K લપાતો નથી. (૫૧૦)

કતાપa
K ુ
,ું ભોgતાપaુ,ં $(તતા ં
, ગાડપણ, ખતા ં , મોd વગર
ૂ K , બધન ુ
ે G pS;ની જ
ક’પનાઓ છે – ખરH રHતે માયાથી ર5હત આ3મામા ં એ કઈ ં છે જ ન5હ; કારણ કG
એ તો એક જ મા1 ./%વ'પ જ છે . (૫૧૧)

માયાના દસ Uતના, સો Uતના કG હUર Uતના િવકારો ભલે થાય; પણ મને-


અસગં ચતન
ે ં ં છે ? વાદળા ં આકાશને Vાય
આ3માને એનો શો સબધ ં અડH શgતા ં
નથી. (૫૧૨)

માયાથી માડH ં %ળૂ દહ ુ


G 0ધી2 ુ ં આ આQ ું જગત Wની ¬દર મા1 ખોટા
G
દખાવ'પ ે જ ભાસે છે , એ આકાશ W` ું 0મ
ૂ તથા આ5દ-¬ત વગર2 ુ ં W ./ છે ,
તે જ Zુ ં [.ં (૫૧૩)

સૌનો આધાર, દરક G વ%ન ુ ે <કાશ આપનાર, સવ'પ


K , બધે ઠકાણ
G ે રહનાર
G G
, દરક
વ%થીુ અળX,ું િન3ય, w;
ુ , અચળ અને ભદે વગર2 ુ ં W એક જ ./ છે , તે જ Zુ ં
[ં. (૫૧૪)

Wમાથીં માયાના દરક


G ભદો ૂ થાય છે , W ¬તરા3મા'પ pS;થી
ે $ર ુ સમF ન શકાય
એ` ું સ3ય%વ'પ, અનતં , એક અને આનદ'પં છે , તે જ ./ Zુ ં [.ં (૫૧૫)

Zુ ં 5£યા વગરનો, િવકાર વગરનો, િવભાગ વગરનો, આકાર વગરનો, ભદ


ે વગરનો,
િન3ય, આમ િવનાનો અને એક જ [.ં (૫૧૬)

Zુ ં સૌનો આ3મા, સવ'પ ુ


K , સૌથી Jદો અને એક જ [ં તમે જ Zુ ં મા1 અખડં
4ાન'પ, સદા આનદ'પ ં અને ¬તર િવનાનો [.ં (૫૧૭)

ુ G ! આપની તથા ઈ©રની kપાથી


હG X'દવ ૃ મને આ %વરાeય અને સા˜ાeયની
સS;ૃ <ાŸત થઈ છે . આપ મહા3માને મારા વારવાર
ં નમ%કાર હો ! (૫૧૮)
Zુ ં માયાએ કરલા
G ં જBમ, ઘડપણ અને મરણથી અ3યત ં બહામણા મોટા %વŸનમા ં
ભટકHને અનક ુ
ે <કારના ં $ઃખથી ે ં હરાન
હમશા G ં
થતો હતો તથા અહકાર'પી વાઘથી
બZુ જ 1ાસ પાsયો હતો; હG X'દવ ુ G ! આપે મને-દHનને મોટH ­ઘમાથી
ં જગાડH
સારH રHતે બચા-યો છે . (૫૧૯)


હ G X'રાજ ! આપના એ અવiયK તજન ે ે Zુ ં નમ%કાર ક'ં [,ં W સત'પ તથા એક જ
છે ; છતા ં આ િવ©'પે શોભી ર¹ ું છે . (૫૨૦)


છવટનો G
ઉપદશ
એમ આ3મા2 ુ ં 0ખ
ુ તથા ત3વ2 ુ ં 4ાન પામલા
ે એ ઉ‚મ િશ(યને <ણામ કરતો
ુ G ે અ3યત
જોઈ તે મહા3મા X'દવ ં હિષªત Nદયથી ફરH આ (ઠ ે વચન ક¹ ું :
(૫૨૧)

 ું આ3મા ઉપર જ |(ટ રાખી અ3યત


ં શાતં મનથી દરક G અવ%થામા ં સસારન
ં ે
મા1 ./4ાનનો જ <વાહ માન; અને બ— ું સ3ય'પ ./મા ં જ છે , એમ જો.
ખવાળાઓને 'પ િસવાય બીF કઈ વ% ુ જોયલી ે G
દખાય છે ? એવી જ રHતે

./4ાનીની pS;ન ે ./ િસવાય બીF કોઈ વ% ુ િવહાર2 ુ ં %થાન છે ? (૫૨૨)

એ પરમ આનદરસના ં ુ
અ2ભવન ે તF કયો સમJુ માણસ બીF wBય ુ
ૂ વ%ઓમા ં
આનદં પામે ? અ3યત ં આનદ ં દનાર
G ચ|ં <કાશતો હોય, 3યારG કયો માણસ
ચ1મા ં ચીતરલા
G ં ે જોવા ઈmછે ? (૫૨૩)
ચ|ન

અસ-્ િમŽયા પદાથના અ2ભવ ુ વડG જરા પણ ‘Ÿત ૃ ુ


થતી નથી અને $ઃખનો
નાશ પણ થતો નથી; માટG  ું એ એક જ ./ના આનદરસનો ં ુ
અ2ભવ ૃ
કરH Ÿત
થઈને સદા આ3મામા ં જ f%થિત કરH 0ખુ ી રહG. (૫૨૪)


હ G મહાpS;માન G તરફ  ું પોતાને જ જોતો, પોતાને જ એક જ માનતો
! ચારય
અને પોતાના જ આનદન ં ે ભોગવતો સમય િવતાવ. (૫૨૫)

અખડં 4ાન'પ અને ભદ ે િવનાના આ3મામા ં કોઈ પણ Uતનો ભદે ક’પવો એ


આકાશમા ં શહરની
G ં
ક’પના કરવા Wવી વાત છે . માટG એક આનદમય આ3મા વડG
સદા પરમ શાિત ં પામીને મૌન સવ
ે . (૫૨૬)

ૂ તકK -િવતકK કરનાર pS;ની


Jઠા ુ ં છે ; Wમા ં ./4ાની
W મૌન f%થિત એ પરમ શાિત

મહા3માને િનરતર ં ુ
./'પે અ9ૈત-આનદ0ખનો ુ
અ2ભવ થાય છે . (૫૨૭)
Wણે આ3મા2 ુ ં %વ'પ Ui* ું છે અને આ3માનદનો
ં ુ
રસ અ2ભ-યો છે , તન
ે ે માટG
વાસનાર5હત મૌનાવ%થા િસવાય બીJુ ં કઈ ુ
ં પણ 0ખકારક અને ઉ‚મ નથી.
(૫૨૮)

િવચારશીલ િવ9ાને ચાલતા-ં ફરતાં, બસતા


ે -ં ઊઠતાં, 0તા
ૂ ં કG Uગતા,ં ઈmછા <માણે
સદા આ3મામા ં રમણ કરતા રહ` G .ું (૫૨૯)

Wની `િ‚ ૃ ે ં આ3મ%વ'પમા ં જ લાગી રહતી


હમશા G હોય અને Wણે આ3મત3વ
બરાબર સમF લી— ું હોય, એવા મહા_'ષન
ુ ે દશ
G , કાળ, આસન, 5દશા, યમ, િનયમ
વગરે G અથવા કોઈ લય વગરનીે G જ'ર નથી; કારણ કG આ3મ%વ'પને સમF
ે G શી જ'ર છે ? (૫૩૦)
લીધા પછH િનયમ વગરની

આ ઘડો છે એમ સમજવા માટG Wનાથી પદાથ2 K ુ ં 4ાન થાય છે , એવા ં ઉ‚મ


<માણ િસવાય કયા િનયમની જ'ર રહG છે ? (૫૩૧)

એ રHતે <માણ હોય, તો આ િન3યિસ; આ3મા Uણી શકાય છે . તે દશ


G , કાળ કG

wS;ની જ'ર ધરાવતો નથી. (૫૩૨)

Wમ ‘ Zુ ં દવદ‚
G [ં ’ એમ સમજવા માટG કોઈની જ'ર નથી, તમ
ે ./4ાનીને ‘ Zુ ં
./ [ં ’ એમ સમજવા માટG પણ કશાની જ'ર નથી. (૫૩૩)

Wમ 0યથીૂ K સવK જગત <કાશે છે , તમ ે Wના <કાશથી જડ, JËૂ ુ ં અને mછ ુ છતા ં
બ— ું <કાશે છે , એને <કાશ કરનાર ( એના પોતાના િસવાય ) બીJુ ં w ું હોઈ શકG ?
(૫૩૪)

વદ ુ
ે , શાu, _રાણ અને દરક G ›ત ૃ , તજ
ૂ ( _Žવી ે , પાણી, વા*ુ,ં આકાશ ) એ બધા ં
Wને લીધે જ સાથક ં ૂ K Uણનાર પરમા3માને બીJુ ં કોણ <કાિશત કરG ?
K છે ; એ સ_ણ
(૫૩૫)


આ આ3મા %વય<કાશ ે ે જ <કાશનાર ) અનત
( પોતાની મળ ં શfgતવાળો, માપી
ન શકાય એવો અને સૌના અ2ભવમાુ ં આવી શકG એવો છે ; એને જ બરાબર Uણી
લઈ ./4ાનીઓમા ં (ઠ ે બનલોે આ _'ષુ ં
સસાર'પ ં ં
બધનમાથી €ટH જઈ
ૃ બને છે . (૫૩૬)
સવ3k(ટ

એ મહા3મા િવષયોથી આનદ ં પામતો નથી કG ખદ ે પામતો નથી; તઓમા


ે ં આસgત
થતો નથી કG તઓથી
ે ં
કટાળતો નથી; એ તો હમશા ે ં આ3મામા ં જ રમે છે , આનદ


પામે છે અને િનરતર ં
આનદરસથી Ÿતૃ રહG છે . (૫૩૭)
Wમ બાળક ›ખ ુ
ૂ અને શરHર2 ુ ં $ઃખ ૂ
›લી જઈ રમવાની વ%માુ ં રમે છે , એમ

4ાની અહકાર અને મમતાથી ર5હત તથા 0ખી ુ થઈને આ3મામા ં જ રમણ કરG છે .
(૫૩૮)

./4ાનીઓ2 ુ ં ભોજન ચYતા અને દHનતા વગર2 ુ ં ભdા2 ુ ં અ™ જ હોય છે ; તઓ ે


નદHઓના ં પાણી પીએ છે , %વત1 ં રHતે કોઈની રોકટોક િવના ગમે 3યા ં રહG છે ;
એમને કોઈ પણ Uતની બીક હોતી નથી; જગલમા ં ં કG %મશાનમા ં તઓ
ે ­ઘે છે ;

તઓના ં કપડા ં ધોવા-0કવવાની
ૂ જ'ર િવનાના ં ઝાડની છાલો જ હોય છે , 5દશાઓ
એમ2 ુ ં ઘર છે , જમીન શÌયા છે , વદાત'પી
ે ં ગલીઓમા ં તઓ ે ફરG છે અને મા1
પર./મા ં જ તઓની ે રમત હોય છે . (૫૩૯)

W આ3મ4ાની હોય, તે અ ભમાનર5હત શરHરનો આય કરH બાળકની Wમ


બીUઓની ઈmછાથી મળલા ે િવષયોને ભોગવે છે ; એના ં કોઈ Uતના <કટ ચહનો
હોતા ં નથી અને બહારના પદાથ ઉપર તે આસgત હોતો નથી. (૫૪૦)


ચતન'પ વuને જ ધારણ કરતો એ _'ષ ુ ( કોઈ વળાે ં , વuધારH
) 5દગબર
અથવા વ’કલધારH પણ હોય; એ તો ઉBમ‚ની પઠ ે G અથવા બાળકની પઠે G અથવા
›ત ુ -<તની
ે ૃ
ે G _Žવી
પઠ પર ફરG છે . (૫૪૧)

સવના
K આ3મા'પે રહલો G ુ સદા પોતાના આ3માથી જ સતોષી
તે િન ં રહH પોતે
એકલો ફરG છે અને િન(કામ %વ'પે િવષયોને ભોગવે છે . (૫૪૨)

એ ./4ાની Vારક G ખૂ K, Vારક G િવ9ાન, VારG ક મહારાUના ઠાઠવાળો, Vારક


G

ƒાિતવાળો , Vારક ં , Vારક
G શાત G અજગર Wવા આચારવાળો, Vારક G પા1 Wવો
જણાતો, Vારક G અપમાન પામલો ે અને Vારક
G અUiયો રહG છે . એમ િન3ય પરમ

આનદથી 0ખીુ થઈ ફયાK કરG છે . (૫૪૩)

એ મહા3મા િનધન
K હોય તોપણ સદા સતોષી ં હોય છે ; સહાય િવનાનો હોય છતા ં

મહાબળવાન હોય છે ; જમે ન5હ છતા ં િન3ય Ÿત ુ
રહG છે અને પોતે અ’ય હોય-
સવથી ે હોય છતા ં સૌ ઉપર સમાન |(ટવાળો હોય છે . (૫૪૪)
K (ઠ

એ બધા ં કામો કરG છતા ં કાઈ ં કરતો નથી; અનક ે Uતના ં ફળ ભોગવે છતા ં ભોકતા
( ભોગવનાર ) નથી; શરHરધારH હોય છતા ં શરHર વગરનો છે ; અને થોડH
જ‰યામા ં રહ G છતા ં દરક
G ઠકાણ
G ે રહનાર
G છે . (૫૪૫)

ે ં શરHરના અ ભમાન િવનાના એ ઉ‚મ ./4ાનીને િ<ય કG અિ<યનો તથા


હમશા
ુ કG અwભનો
wભ ુ Vાયં સબધ
ં ં થતો જ નથી. (૫૪૬)
Wને %ળ
ૂ તથા 0મૂ G
દહનો ં ં હોય અને તના
સબધ ું
ે પર Zપણા2 ુ ં અ ભમાન હોય,
એને જ 0ખ ુ
ુ -$ઃખ અને wભુ કG અwભ ુ જણાય છે ; પણ Wના ં દહબધન
G ં નાશ પાsયા ં
હોય, અને W સદા આ3મા'પે f%થિત કરતો હોય એવા િનન ુ ુ કG અwભ
ે wભ ુ ફળ
શાથી જણાય ? (૫૪૭)


વ%%વ'પ ન5હ સમFને Wમ માણસો ƒાિતથીં જ રાZએ ે
ુ ન5હ ગળલા ૂ K ે પણ
0યન

ગળલો કહG છે ; તમે ./4ાનીઓમા ં (ઠ
ે _'ષુ G
દહા5દના ં
બધનથી ુ
gત જ થયો
હોય, તોપણ તના ે મા1 આભાસ'પ શરHરને જોવાથી અ4ાનીઓ એને દહધારH G
Wવો Jએ ુ છે . (૫૪૮ ((૫૪૯)


Wમ સાપ કાચળH ઉતારHને અલગ રહG છે , તમ ે ./4ાની પણ પોતાના શરHર
ં -મમતા તFને તથી
ઉપરની અહતા ે ુ ં શરHર <ાણવા*થી
ે અલગ રહG છે . મા1 ત2 ુ
આમતમ ું
ે લગાર હરફર ું જણાય છે . (૫૫૦)

Wમ પાણીનો <વાહ લાકડાને ­ચે-નીચે ઠકાણ G ે લઈ Uય છે , એમ તે 4ાનીના


શરHરને દ¶ વ જ વખતસર ખા`-ુ પી` ું વગર
ે G ભોગો તરફ લઈ Uય છે . (૫૫૧)


ઉપરના અહભાવથી ુ
gત થયલો ુ
ે તે _'ષ <ાર¤ધકમથી ે
K ક’પાયલી વાસનાઓથી

સસારH ુ
_'ષની Wમ અનક ે ભોગો ભોગવે છે ; છતા ં એ િસ; _'ષુ ચાકડાના
ળનીૂ ે G પોતે િવતકK વગરનો થઈ સાdીની પઠ
પઠ ે G પચાપ
ૂ આ લોકમા ં રહG છે .
(૫૫૨)

એ ./4ાની, આ3માનદનાં ઘાટા રસ2 ુ ં પાન કરવાથી Uણે અિત મદ*gત ુ


ચ‚વાળો હોય એવો બની સાdીના Wવા ં લdણોમા ં રહH –5|યોને િવષયોમા ં
ે જ િવષયોથી તમન
જોડતો નથી; તમ ે K ં ફળ
ે રોકતો નથી. વળH તે પોતાના કમના

તરફ તો લશમા1 પણ જોતો જ નથી. (૫૫૩)

ુ િવચાર છોડH દઈ W મા1 આ3મા'પે જ રહG છે ,


જણાતી અને ન5હ જણાતી વ%નો
એ ./4ાનીઓમા ં (ઠ
ે છે ; અને તે સાdા ્ િશવ પોતે જ છે . (૫૫૪)

એવો ઉ‚મ ./4ાની Fવતા ં જ સદા gત ુ છે ; એણે પોતાના ં બધા ં કામ _રા
ૂ ં
કયા= છે ; અને શરHર નાશ પાsયા પછH પણ એ ./'પે જ થઈને અ9ૈત ./મા ં
મળH Uય છે . (૫૫૫)

Wમ નટ વશે પહય
G હોય કG ન પહય
G હોય તોપણ મા1 માણસ જ છે , તે જ ે(ઠ
./4ાની પણ ઉપાિધવાળો હોય કG ન હોય તોપણ સદા ./ જ છે , બીજો કોઈ
નથી. (૫૫૬)
./'પ થયલા ે યોગી2 ુ ં શરHર ઝાડના ં ખરH પડલા
G ં પાદડાની
ં ં પઠ ે G ગમે 3યા ં પડG

તની તન ે ે પરવા નથી; કારણ કG એ શરHર તો અગાઉથી જ ચતન'પ ે અf‰નમા ં
બળŒે ું હોય છે . (૫૫૭)

આ3મા'પ ./મા ં હમશા


ે ં _ણ
ૂ K અને અ9ૈત આનદ ં રસ'પે જ રહતાG એ મહા3માને
ં અને મળ1ના
ચામડH, માસ ૂ િપYડા W` ું આ શરHર છોડવા માટG યો‰ય દશકાળની
G
રાહ જોવાની જ'ર નથી. (૫૫૮)

કારણ કG Nદયની અ4ાન'પી ગાઠ ં €ટH Uય, એ જ મોd છે ; શરHર કG દડ


ં -

કમડળનો 3યાગ એ મોd નથી. (૫૫૯)

ઝાડ2 ુ ં પાન નદHમા,ં નાળામા


ં ,ં મ5દરમા
ં ં કG ચૌટામા ં પડG તથી
ે ઝાડને કયો લાભ કG

2કસાન છે ? (૫૬૦)

Wમ ઝાડના ં પાન, ±લ અને ફળ ખરH પડG છે , તમ


ે Fવના ં દહ
G , –5|યો, <ાણ અને
ુ વગરનો
pS; ે G નાશ થાય છે ; પણ સદા આનદ'પ ં આ3માનો પોતાનો Vારય G નાશ
થતો જ નથી. એ તો ઝાડની પઠ ે G નાશ ન5હ પામલો
ે જ રહG છે . (૫૬૧)

આ3મા 4ાન'પ છે , એ જ એ2 ુ ં અિવનાશીપa ું 0ચવ


ૂ ું લdણ છે ; એમ કહHને
ુ જ નાશ જણાવે છે . (૫૬૨)
4ાનીઓ ઉપાિધવાળH વ%નો

‘ અરG ! આ આ3મા અિવનાશી છે ’ આમ કહHને વદે જણાવે છે કG, િવકારવાળા


પદાથ નાશ પામે છે તોપણ આ3મા ( અિવકારH હોવાથી ) નાશ પામતો નથી.
(૫૬૩)

Wમ પŽથર, ઝાડ, ઘાસ, અનાજ, સાદડH અને કપડા ં વગર ે G બળH Uય તો તની ે
માટH ( રાખ ) જ થાય છે ; તમ
ે દહG , –5|ય, <ાણ અને મન વગર ે G દરક
G |Mય
પદાથ, 4ાન'પી અf‰નથી બાળHને પરમા3મા'પ જ બની Uય છે . (૫૬૪)

ૂ K <કાશ થતા ં એનાથી ઊલટા %વભાવ2 ુ ં ¬ધા'ં એમા ં જ લય પામે છે


Wમ 0યનો

( Uણે એમા ં }બી ગ* ું હોય એમ લાગે છે ), તમ
ે ( 4ાન થયા પછH ) આ આQ ું
|Mય જગત ./મા ં જ લય પામે છે -તે
%વ'પ જણાઈ અ|Mય થાય છે . (૫૬૫)

G ું આકાશ મોટા આકાશ'પ જ થઈ Uય છે , તમ


Wમ ઘડો ±ટH જતા ં એમા ં રહŒ ે
શરHર'પ ઊપાિધનો નાશ થતા ં ./વ‚ા ુ
ે _'ષ ે ે જ ./'પ થઈ Uય
પોતાની મળ
છે . (૫૬૬)

Wમ $ધમા ં નાખŒ ૂ , તલમા
ે ું $ધ ે ે ું તલ
ં નાખŒ ે ું પાણી મળHને
ે અને પાણીમા ં નાખŒ
એક થઈ Uય છે , તમ ે ./4ાની મહા3મા આ3મામા ં મળHને એક'પ થઈ Uય છે .
(૫૬૭)

એમ કવળG અખડં ./'પે જ થ` ું એ ‘ િવદહ G ુ


G ક¶ વ’ય – િવદહfgત G
– દહ3યાગ

પછHની fgત ં
’ છે એ રHતે ./પણાને પામીને યોગી ફરH સસારમા ં પાછો આવતો
નથી. (૫૬૮)

‘ ./ અને આ3મા એક જ છે ’ એવા 4ાન'પ અf‰નથી અિવˆા આ5દના કારણે


ઊપWલી શરHર'પ ઉપાિધ Wની બળH ગઈ હોય છે એવો ./4ાની ./'પ જ
ં હોય ? (૫૬૯)
ે એ ./નો જBમ Vાથી
થયો હોય છે ; તથી

ે ં બધન
માયાથી ક’પાયલા ં અને મોd ખરH રHતે આ3મામા ં છે જ ન5હ – Wમ 5£યા
વગરના દોરડામા ં ( ƒમથી ) સાપ2 ુ ં દખા`
G ું અને ન5હ દખા`
G ું છે જ ન5હ. (૫૭૦)

eયા ં 0ધુ ી આવરણશfgત હોય 3યા ં 0ધી ુ સસાર2ં ુ ં બધન


ં છે એને eયારG એ શfgત
4ાનથી નાશ પામે 3યારG મોd થાય છે , એમ કહH શકાય; પણ ./ને તો કોઈ
આવરણ ( ઢાકનારં ) છે જ ન5હ; કારણ કG ./ િસવાય બીF કોઈ વ% ુ જ નથી

તથી ./, કોઈ બીF વ%થી ુ ં
ઢકાઈ જ ું નથી; છતા ં તેને આવરણ છે એમ
માનીએ તો ‘ ./ એક જ છે ’ એમ ત2 ે ુ ં અ9ૈતપa ું સા બત થ ું નથી; અને વદ

તો 9ૈત વ% ુ સહન કરતો જ નથી, અથા K ્ ./ િસવાય બીF કોઈ વ% ુ જ નથી
એમ વદ ે કહG છે . (૫૭૧)


બધન અને મોd એ pS;ના ુ જ Xણ ુ છે ; તન
ે ે અ4ાનીઓ આ3મા'પ વ%મા ુ ં ખોટા
જ ક’પી લે છે . – Wમ વાદળા ં આપણી જ નજરને ઢાક ં G છે , છતા ં અણસમJુ લોકો
માને છે કG, ‘ 0ય ં
ૂ K ઢકાઈ ગયો. ’ ( પણ એ` ું માન` ું ›લભરŒ
ૂ G ું છે ; કારણ કG ) ./
તો અ9ૈત, અસગ ં , ચૈતBય'પ, એક અિવનાશી છે . (૫૭૨)

કોઈ વ%માુ ં ‘ તે છે અને નથી ’ એ` ું W સમUય છે , તે pS;ના


ુ ુ છે , િન3ય
જ Xણ
વ% ુ ( આ3મા ) ના Xણ ુ નથી. (૫૭૩)

ં અને મોd એ બન
માટG બધ ં ે માયાથી જ ક’પાય છે , ( પણ ) આ3મામા ં છે જ ન5હ;
કારણ કG આકાશની Wમ અવયવ વગરના, 5£યાવગરના, શાત ં , િનમળ 
K , િનલપ
અને એક જ પરમ ત3વમા ં એની ક’પના Vાથીં થાય ? (૫૭૪)

માટG ખરH વાત તો એ જ છે કG કોઈ ચીજનો નાશ કG ઉ3પિ‚ નથી, કોઈ બધા ું

નથી કG કોઈ સાધક નથી, કોઈ fgતની ઈmછાવા°ં નથી કG કોઈ gતુ નથી.
(૫૭૫)


( હ G વ3સ ! ) તને ક લ*ગના ુ
દોષ વગરનો િવષયોની ઈmછાર5હત pS;વાળો અને

fgતની ઈmછાવાળો Uણી પોતાના _1 ુ Wવો માનીને મ† દરG ક ઉપિનષદોના
રહ%ય ( િસ;ાત ં ) 'પ આ અિત XŸત ુ ં
4ાન આW તને વારવાર બતા-* ું છે .
(૫૭૬)

િશ(યની િવદાય
ુ G
ી X'દવના ં એ વચન સાભળH
ં ુ G
િશ(યે ી X'દવના ચરણોમા ં િવનયથી <ણામ

કયાK; અને સસારના ં ં
બધનમાથી ે
€ટH તમની ે
આ4ા મળવી ં
3યાથી તે ચા’યો
ગયો. (૫૭૭)

ુ G પણ હમશા
અને X'દવ ં
ે ં એમ સ ્ – ચ ્ – આનદના ુ
સ|મા ં મ‰ન મનવાળા

થઈ આખી _Žવીને પિવ1 કરતા ફરવા લા‰યા. (૫૭૮)

એમ X'ુ અને િશ(યના સવાદ'પ ં ુ ુ ુ


ે ‹ઓન ે સહલાઈથી
G 4ાન થવા માટG
આ3મ4ાન જણા-* ું છે . (૫૭૯)


વદોgત કમ કરવાથી Wમના ચ‚ના બધા દોષ ૂ થયા હોય, Wઓ સસારના
$ર ં ં

0ખથી ં ચ‚વાળા હોય, વદના
અટVા હોય, શાત ે G
ઉપદશમા ં રસ લતા
ે હોય અને
મોdને ઈmછતા હોય, તવા
ે ં
સયમી ુ
મ2(યો આ G
5હતકારક ઉપદશન ે %વીકારો.
(૫૮૦)


સસાર'પી માગમાK ં ( આ“યાD3મક, આિધભૌિતક અને આિધદ¶ િવક એ 1ણ )
ૂ K ં 5કરણોથી ઊપજતા દાહની પીડાથી ગભરાઈને થાકને લીધે
તાપ'પી 0યના
િનÆળ ( 4ાન'પ જળ િવનાના <દશમા G ં ) પાણીની ઈmછાથી ભટકતા ં માણસો
માટG અ9ૈત ./'પી અ3યત ં આનદ ં દનાર
G ૃ
, અિત નFકમા ં અતનો સ|ુ

બતાવતી ીસકરાચાયની K આ પરમ શાિત ં આપનારH વાણી સવ3k(ટૃ છે . (૫૮૧)

ં પ5ર”ાજકાચાયK ીગોિવYદ ભગવાનના િશ(ય ીમતશકરાચાય


ીમ ્ પરમહસ ં K
ભગવાને રચŒે ું ‘િવવકડામ ણ
ે ૂ ’ સમાŸત.
* િન5દ“યાસન ( આ3મભાવનાને ચ‚મા ં વારવાર
ં f%થર કરવી તે ) લાખગa ું
ઉ‚મ છે ; અને એનાથી પણ િનિવªક’પ (કોઈ પણ Uતના િવચાર િવનાની)
સમાિધ અનતગણી ં ઉ‚મ છે . ઉપરિત ( િવષયોથી અટક` ું તે ) W યોગી
પર./મા ં ચ‚ને લગાડH દઈ િવકાર તથા કમથી ર5હત થઈને સદા આનદ ં
અ2ભવ ુ ે છે , એ ‘ f%થત<4 ’ કહવાય G છે . સારH રHતે Uણલા
ે ./ અને આ3માના
એકપણાને સમજનારH, તકK-િવતકK વગરની અને મા1 ચૈતBય'પ બનલી ૃ
ે `િ‚ન ે‘
G
<4ા ’ કહવાય છે ; અને Wનામા ં એ <4ા સવકાળK ે રહH હોય, એ f%થત<4 કહવાય
G
છે .

You might also like