You are on page 1of 297

@Gujaratibookz

@Gujaratibookz
અપણ
મીના ી,
વરેન
અને

મલન ને

@Gujaratibookz
તાવના
ફરવા ું અને જુ દા જુ દા થળો જોવા ું કોને ના ગમે? ભગવાને આ ૃ વી એટલી વશાળ
બનાવી છે , અને એના પર એટલી બધી વ વધતા ઉભી કર છે કે ના ૂછો વાત ! વળ ,
ૃ વી પર, માણસોએ કરે ુ સજન પણ એટ ું જ અદ ૂત છે . આ બ ું જોવા માણવા માટે
આખી જદગી પણ ઓછ પડે. ઘણા વાસશોખીનો તક શોધીને દુ નયાનાં જોવાલાયક
થળોએ ફરતા જ રહે છે અને પોતાના શોખને પોષતા રહે છે . આપણા ુજરાતી લોકો તો
ફરવાના જબરા શોખીન છે . તેઓ તક મળતાં જ ફરવા નીકળ પડે છે અને નવી નવી
જ યાઓએ પહ ચી ય છે .
આપણા ુજરાત રા યની વાત કર એ તો, ુજરાતમાં ફરવા લાયક ઘણી જગાઓ છે .
નદ ઓ, ધોધ, મં દરો, જગલો, બંધ, મહેલો અને અ ય બાંધકામો – એમ ઘ ં બ ું અહ
છે . ુજરાતનો ડાગ લો એ અનો ું સૌ દય ધરાવતો દેશ છે . પણ બહુ ઓછા લોકોને
એની ણ છે . ાવેલસ કપનીઓ ડાગમાં ફરવાની ટુરો ગોઠવાતી નથી. આથી બહુ ઓછા
લોકો અહ ફરવા આવે છે . પણ તે બાઈક કે ગાડ ચલાવીને અહ ફરો તો તેનો આનંદ
અદ ૂત છે . અહ હમાલય જેવી ખળ ખળ વહેતી નદ ઓ છે , ડુગરાઓ છે , જગલો વ ચે
વાંકા ૂકા, ચાનીચા ર તા છે , ધોધ તો ુ કળ છે , ચેકડેમ છે , ઝૂંપડા બાંધીને રહેતા ા ય

@Gujaratibookz
લોકો છે , સરકારે ઉભી કરેલી કે પ સાઈટો છે , અહ કોઈ મોટા બાંધકામ નથી, ા ફક નથી
અને દૂષણ નથી, આવા દેશમાં ફરવાની કેટલી બધી મ આવે ! વળ , ુજરાતમાં મોટા
ણીતાં ધા મક થળો પણ ઘણાં જ છે . થોડા નામ ગણા ું? સોમનાથ યો તલ ગ,
અંબા , ારકાધીશ, ડાકોરમાં રણછોડ , વડતાલ અને પોઈચાનાં વામીનારાયણ મં દરો,
પાલીતાણાનાં જૈન તીથ , માતાનો મઢ, બહુ ચરા , સાળં ગ ુરના હ ુમાન, ઝાનાં
ઉ મયામાતા વગેરે. આ બ ું જ ુજરાતમાં છે . ુજરાતમાં ઘરઆંગણે ફરવા જે ું ઘ ં છે .
આ ુ તકમાં ુજરાત રા યનાં જોવા જેવાં બધાં થળોની મા હતી આપી છે . દરેક થળે
ું જોવા જે ું છે , તે થળ ાં આવે ું છે , તે જગાએ ાંથી, કેવી ર તે જવાય, જ ર હોય
યાં તે થળની ઐ તહા સક મા હતી વગેરે વગતો ટૂ કમાં રસદાયક ર તે આલેખી છે . મોટા
ભાગનાં થળોની ત વીરો પણ ૂક છે . વાંચકને વાંચવાની તે ર રહે, અને તે થળે
ફરવા ઉપડ જવા ું મન થઇ ય, એવી રજૂ આત કરવાનો ય ન કય છે .
કરણો લાવાર લ યાં છે . ુજરાતમાં કુ લ ૩૩ લા છે . દરેક લામાં આવેલાં
જોવાલાયક થળો વષે ણકાર આપી છે . ન ક ન કના બે લા નાના હોય તો
તેઓને એક જ કરણમાં ભેગા લઇ લીધા છે . વળ , અમદાવાદ, વડોદરા જેવાં મોટા શહેરો
માટે અલગ કરણો ફાળ યાં છે . ક છ લો ુજરાતનો સૌથી મોટો લો છે , તેમાં
આવેલી જોવાલાયક જગાઓ ું લી ટ પણ ઘ ં મોટુ છે , એટલે ક છ લા માટે બે
કરણો ફાળ યાં છે . કરણોનો મ, જોડે આવતા લાઓ એક પછ એક આવે એવો
રા યો છે . ુ તકની શ આતમાં જ
ુ રાતના લાઓ દશાવતો નકશો પણ ૂ ો છે .
ુ રાતમાં વાસને લગતાં લખાયેલાં ુ તકોની સરખામણીએ કઇક વ ુ અને ન ું

આપવાનો ય ન આ ુ તકમાં કય છે . મોટા ભાગનાં થળોએ હુ તે ફય છુ , અને નજરે
જોઇને મા હતી એક કર છે . આશા છે કે વાંચકોને ુજરાતમાં ફરવા માટે આ મા હતી
ગમશે. હજુ કોઈ ણી -ું અ ું થળ આ ુ તકમાં લેવા ું રહ ગ ું હોય તો યાન
દોરવા વનં ત છે . કોઈ મા હતીદોષ દેખાય તો પણ આપનો તભાવ આપશો.
આ ુ તક લખવાની ેરણા આપનાર માર પ ની મીના ી, મારા ુ ો વરેન અને મલન
તથા મારા વાસના શોખના સકડો ચાહકોનો હુ આ સંગે આભાર મા ું છુ . જેઓ માર
સાથે સાથે ફયા છે , એવા બધાને આ ુ તક લખતી વખતે યાદ કયા છે . તેઓનો પણ
આભાર છુ . ુ તકમાં ૂકેલી ઘણી ત વીરો મ ુગલ તથા અ ય જગાએથી લીધી છે ,
ત વીરો ૂર પાડનાર એ બધાનો આભાર માં ું છુ . ુ તક સ કરવા બદલ એમેઝોનની
વેબસાઈટને તો ૂલાય જ કેમ? ય -પરો ર તે સહકાર આપનાર સવનો હુ ઋણી છુ .
અમદાવાદ વીણ શાહ

@Gujaratibookz
૨૯ માચ, ૨૦૧૭.
અ ુ મ ણકા
૧. આપ ં અમદાવાદ
૨.અમદાવાદ લાનાં દશનીય થળો
૩. ગાંધીનગર વ તારની આકષક જગાઓ
૫. મહેસાણા લાની જોવા જેવી જગાઓ
૪. સાબરકાઠા અને અરવ લી લાના દશને
૬. પાટણ લાનો વાસ
૭. બનાસકાઠા લાની ુલાકાતે
૮. ખેડા અને મહ સાગર લાના પયટને
૯. ચાલો પંચમહાલ લામાં
૧૦. દાહોદ લાની દશનીય જગાઓ
૧૧. આણંદ લામાં જોવા જે ું
૧૨. વહા ું વડોદરા
૧૩. વડોદરા અને છોટાઉદે ુર લો

@Gujaratibookz
૧૫. ભ ચ
૧૪. નમદા
લાના વાસે
લો
૧૬. સહેલાણીઓ ું ૂરત
૧૭. ુરત અને તાપી લો
૧૮. ડાગ લો
૧૯. નવસાર અને વલસાડ લો
૨૦. ુરે નગર લો
૨૧. ર ળયામ ં રાજકોટ
૨૨. રાજકોટ-મોરબી લો
૨૩. ભાવનગર શહેર
૨૫. ભાવનગર-બોટાદ લો
૨૪. અમરેલી લો
૨૬. જૂ નાગઢની ઝાંખી
૨૭. જૂ નાગઢ અને ગીર સોમનાથ લા
૨૮. મનગર શહેર
૨૯. મનગર અને ારકા લાઓ
૩૦. પોરબંદર લો
૩૧. ૂજની ૂ મ પર
૩૨. ક છ લો – ૧
૩૩. ક છ લો -૨

@Gujaratibookz
@Gujaratibookz
૧. આપ ં અમદાવાદ
ુ રાતને જોવામાણવાની શ આત આપણે અમદાવાદ શહેરથી કર એ. અમદાવાદની

થાપના ુલતાન અહમદશાહે ઈ.સ. ૧૫૧૧માં કર હતી. તેણે સૌ થમ ભ નો ક લો
બાં યો. તેના પૌ મહમદ બેગડાએ અમદાવાદ ફરતે ૧૦ ક .મી. લાંબી અને ૧૨ દરવા
ધરાવતી દવાલ ૂર કર . આમાંના મોટા ભાગના દરવા હાલ મોજૂ દ છે . અમદાવાદે
પેશવા અને અં ેજોનો જમાનો જોયો છે . ગાંધી એ ઉપાડેલી વતં તાની ચળવળ ું ુ ય
કે અમદાવાદ જ હ ું. અમદાવાદ એક જમાનામાં ુતરાઉ કાપડની મીલોથી ધમધમ ું
હ .ું સમયના વહેણ સાથે અમદાવાદમાં ઘ ં પ રવતન આવી ગ ું છે . ચાલો, જોઈએ
આજના અમદાવાદની જોવા જેવી જગાઓની એક ઝલક.
ગાંધી આ મ: મહા મા ગાંધી એ ૧૯૧૭ની સાલમાં વાડજમાં સાબરમતી નદ ના કનારે
આ આ મની થાપના કર હતી અને તે ું નામ દયકુ જ રાખે .ું આ એક સાદુ મકાન જ
હ .ું ગાંધી એ ૧૯૩૦માં દાડ કૂ ચની યા ા અહ થી શ કર હતી. આજે આ આ મ એક
રા ય મારક છે . દેશ વદેશના અનેક લોકો આ આ મની ુલાકાતે આવે છે અને
ગાંધી ની રહેણીકરણીથી ભા વત થાય છે . ગાંધી નાં ચ માં, લાકડ , થાળ વાટક ,
રટ યો તથા તેમના વપરાશની ઘણી ચીજો અહ દશનમાં ૂકેલી છે . લાય ેર પણ છે .

@Gujaratibookz
રોજ સાંજે લાઈટ અને સાઉ ડ શો યો ય છે .

ગાંધી આ મ ભ નો ક લો
ભ નો ક લો: ુલતાન અહમદશાહે બાં યો હતો. અંદર રાજમહેલ અને બી ં મકાનો પણ
બંધાવેલાં. ક લો શહેરના ર ણ માટે બાં યો હતો. અહ ભ કાળ માતા ું મં દર છે , એના
પરથી આ ક લા ું નામ ભ નો ક લો પ ું છે . ક લા પર ું ટાવર ઘ ડયાળ, અં ેજોએ
૧૮૫૯માં લંડનથી મંગાવીને ગોઠ ું હ ું. ક લાથી સહેજ આગળ યાત ણ દરવા
છે . અહમદશાહના જમાનામાં રોયલ (મૈદાની) ચોક ું તે વેશ ાર હ ું. આ દરવા
થાપ યનો એક ુંદર ન ૂનો છે .
કાક રયા તળાવ: અમદાવાદમાં ફરવા માટે આ એક સરસ જગા છે . આ તળાવ ુલતાન
કુ ુબ દને ૧૫૪૧માં બંધાવે ું અને તે ું નામ હોજ-એ-કુ બ રાખે .ું રાજકુ ટુબના સ યોને
નહાવા માટે તે બાંધે .ું આજે આ તળાવની ફરતેનો ર તો હેર વાહનો માટે બંધ કરેલો છે .
અંદર ચાલતા ફરવાની મ આવે એ ું છે . લોકો તળાવને કનારે બેસી આનંદ માણે છે .
તળાવમાં બોટ ગની યવ થા છે . કનારે ટોય ન ે આખા તળાવ ું ચ ર મરાવે છે , નાનામોટા
બધા આ ન ે માં બેસી ુશ થઇ ય છે . અહ તીથડ બ ુન તમને આશરે ૫૦૦ ટ જેટ ું
ચે લઇ ય છે , તેમાંથી નીચેનાં યો જોવાની બહુ મ આવે છે . આ બ ું જોઇને એ ું
લાગે કે કાક રયા તળાવ એટલે મનોરજન નગર . તળાવને કનારે ાણી સં હ થાન છે .
એમાં વાઘ, સહ, હપોપોટેમસ વગેરે ાણીઓ અને ઘણી તનાં પ ીઓ જોવા મળે છે .
એની સામે બાલવા ટકા એ બાળકો માટે આનંદ મોદ ું થળ છે . ઘોડેસવાર , અર સાઓ,
લેનેટોર યમ – આ બ ું જોઇને બાળકો ુશ ુશ થઇ ય છે . રા ે તળાવની ચારે બાજુ
થતી રગબેરગી લાઈટોથી તળાવ ઝળહળ ઉઠે છે . તળાવની વ ચેના નાના બેટ પર એક
સરસ બાંધકામ છે , તે નગીનાવાડ કહેવાય છે . યાં બગીચો, માછલીઘર અને સંગીતમય
વારા છે . કાક રયા પર ડસે બરના છે લા અઠવા ડયામાં કાક રયા કાન વલ ઉજવાય છે ,
તેમાં ુજરાતની ભાતીગળ સં કૃ તની ઝાંખી જોવા મળે છે .

@Gujaratibookz
કાક રયા તળાવ ર વર ટ
ર વર ટ: ર વર ટ એ કાક રયા તળાવ જે ું જ આકષક થળ છે . શહેરની વ ચેથી પસાર
થતી સાબરમતી નદ ના બંને કનારે પાંચેક કલોમીટરના અંતરમાં સરસ ર તા, બગીચા અને
લાઈટોની યવ થા ઉભી કર છે . એને જ ર વર ટ કહે છે . નદ માં આગળ બંધ બાંધીને
નદ માં પાણી ભરે ું રા ું છે . આથી ણે કે સરોવરને કનારે ફરવા નીક ા હોઈએ એવો
માહોલ લાગે છે . અહ પણ બોટ ગ અને વોટર પો સની સગવડ છે .
ઇ કોન મં દર: ભારતનાં ઘણાં શહેરોની જેમ, અમદાવાદમાં પણ ઇ કોન મં દર છે . મં દરમાં
રાધાકૃ ણની ભ ય ૂ ત છે . રોજ હ રો લોકો અહ દશને આવે છે . હોલની કલા મક રચના
જોવાની ગમે એવી છે .
હોલમાં ભ ય ઝુ મરો છે . ચો ખાઈ તો ૂબ જ છે . શાં ત અને યાન ધરવા માટે આ સરસ
જગા છે . જ મા મી અને અ ય ઉ સવો અહ ધામ ૂમથી ઉજવાય છે .

ઇ કોન મં દર જુ મા મ દ
જુ મા મ દ: ભારતની ુંદર મ દોમાંની તે એક છે . ુલતાન અહમદશાહે તે ૧૫૨૩માં
બંધાવેલી. તે ભ ના ક લાની ન ક જ આવેલી છે . આ મ દ હદુ, જૈન અને ુ લમ
થાપ ય ું મ ણ છે . મ દમાં ૨૬૦ થાંભલા અને ૧૪ ુ મટ છે . થાંભલાઓ પર ું
કોતરકામ અદ ૂત છે . તેના બે ુ ય ટાવરોના ઉપરના ભાગ ધરતીકપમાં ૂટ ગયા છે .
દેશ વદેશના હ રો લોકો આ મ દ જોવા આવે છે .
સાય સ સીટ : સામા ય લોકોને વ ાનથી મા હતગાર કરવા માટે ુજરાત સરકારે આ
સાય સ સીટ ઉ ું ક ુ છે . તે સોલા વ તારમાં આવે ું છે . સામા ય માણસો પણ

@Gujaratibookz
સહેલાઈથી સમ શકે એવાં સાધનો અને યોગો અહ ૂકેલા છે . અહ રાખેલો મોટો
ૃ વીનો મોટો ગોળો દૂરથી જ આપ ં યાન ખચે છે . અહ ૩ડ આઈમે સ થીયેટર, ઉ
પાક, સ ુલેશન રાઈડ, ડા સ ગ વારા અને લાઈફ સાય સ પાક ુ ય આકષણો છે .

સાય સ સીટ સં કાર કે


સં કાર કે : પાલડ માં આવે ું સં કાર કે , મહાન થપ ત લા કા ુઝ યરે ૧૯૪૫માં
થા ું હ .ું અહ કલા, ઈ તહાસ અને શ પોનો સં હ છે . આ મકાનમાં જ ભા ુ શાહે
કરેલો પતંગોનો સં હ છે . દુ નયાભરના ત તના પતંગો અહ જોવા મળે છે .
હઠ સ ગનાં દહેરા: દ હ દરવા ની ન ક આવે ું આ એક જૈન મં દર છે . શેઠ હઠ સ ગે
તે ૧૮૫૮માં બંધાવે .ું તેના બાંધકામમાં સફેદ આરસ વાપય છે . આ મં દર પંદરમા તીથકર
ીધમનાથને સમ પત છે . આ મં દર ું શ પકામ જોવા જે ું છે .
હઠ સ ગનાં દહેરા
સોલા ભાગવત મં દર અને વ ાપીઠ: વૈ ણવ ધમના આ મં દરમાં રસરાજ ુ ીનાથ
બરાજમાન છે . તેમની જમણી બાજુ ી ય ુના અને ડાબી બાજુ ી મહા ુ
બરાજે છે . વશાળ હોલમાં ઉભા રહ ને દશન કરવાની સાર સગવડ છે . અહ આ ઉપરાત,
બી ં મં દરો, બેઠક મં દર, પાઠશાળા, બગીચો અને અ ય ુ વધાઓ છે . રોજ અનેક
ભ તો દશને આવે છે .

@Gujaratibookz
સોલા ભગવત મં દર સરદાર પટેલ નેશનલ મેમોર યલ
સરદાર પટેલ નેશનલ મેમોર યલ: શાહ બાગમાં આવેલા મોતીશાહ મહેલમાં આ રા ય
મારક ઉ ું કરા ું છે . અહ લોખંડ ુ ષ સરદાર વ લભભાઈને લગ ું ુઝ યમ અને
દશન છે . એમાં સરદાર ીએ કરેલાં કાય , તેમનાં ચ ો, રા વજ વગેરે દ શત કરેલાં છે .
આ મહેલ ુગલ બાદશાહ શાહજહાએ બંધા યો હતો. ૧૯૬૦ થી ૧૯૭૮ ુધી આ મકાનનો
ઉપયોગ ુજરાત સરકારના રાજભવન તર કે થતો હતો. રવી નાથ ટાગોર આ મહેલમાં
ર ા હતા. તેમની યાદમાં, મહેલના પહેલા માળે એક મમાં તેમ ું ટે ુ, ચ ો વગેરે ૂકેલાં
છે .
એલ.ડ . ઇ ટ ટ ટુ ઓફ ઇ ડોલો : આ, કલા અને શ પો ું ુઝ યમ છે . તે ુજરાત
ુનીવસ ટ ની ન ક આવે ું છે . અહ ુગલકાલીન પેઈ ટ સ, રામની ૂ ત, જૈન
તીથકરોની ૂ તઓ અને અ ય શ પો ૂકેલાં છે .
વામીનારાયણ મં દર, કા ુ ુર: અમદાવાદમાં વામીનારાયણ પંથ ું આ પહે ું મં દર છે . આ
મં દરની કમાનો, શખરો, કોતરણી અને રગો ખાસ જોવા જેવાં છે . સા ુઓ અને ભ તોને
રહેવા માટે સરસ ુ વધા છે . ીઓ માટે જુ દુ મં દર અને હોલ છે . અમદાવાદની પોળોનો
વારસો જોવા માટેની ‘હેર ટેજ વોક’ આ મં દરથી શ થાય છે . આ મં દરની ન ક
લંબે રની પોળમાં ક વ દલપતરામ રહેતા હતા. તેમના ઘરના ઓટલાની ધારે તેમ ું ટે ુ
ૂકે ું છે , તે જોવા જે ું છે .

વામીનારાયણ મં દર, કા ુ ુર સીદ સૈયદની ળ

@Gujaratibookz
સીદ સૈયદની ળ : લાલ દરવા ની ન ક આવેલી સીદ સૈયદની મ દ, સીદ સૈયદે
૧૪૭૩માં બંધાવી હતી. આ મ દને દસ બાર ઓ છે . દરેક બાર પર ૂબ જ કલા મક
ૂંથણીવળ ળ છે , જે સીદ સૈયદની ળ તર કે યાત છે . દેશ વદેશના લાખો
પયટકો અ ળ જોવા આવે છે .
હુ સેન દોશી ુફા: ુજરાત ુનીવસ ટ વ તારમાં આવેલી આ ુફાને અમદાવાદની ુફા
પણ કહે છે . આ કટે ટ બી.વી. દોશી અને પેઈ ટર હુ સેને સં ુ તપણે કામ કર ને આ ફ
ુ ા
બનાવી છે . અહ મોડન આટ
અને કુ દરતી ડ ઝાઈન ું મ ણ ક ુ છે . ફ
ુ ાના ુ મટો એકબી સાથે જોડાયેલા છે . તેમના
પર મોઝે ક ટાઈ સ લગાડેલી છે . અહ ુફાને લગતી આટ ગેલેર છે .
કો ુનીટ સાય સ સે ટર: સામા ય , વ ાન અને ગ ણતથી મા હતગાર થાય તે હે ુથી
આ સે ટર ઉ ું કરા ું છે . વૈ ા નક વ મ સારાભાઈએ ૧૯૬૦માં આ કે ની થાપના કર
હતી. અહ લોબીઓમાં વ ાનને લગતા સાદા યોગો ૂકેલા છે . લોકો પોતાની તે તે
યોગો કર શકે છે . અહ ભૌ તક અને રસાયણ વ ાનની યોગશાળાઓ છે . કુ લના
વ ાથ ઓ અને શ કો અહ તે યોગો કર શકે છે . અહ સરસ મ ની વકશોપ છે ,
ફોટો ાફ શીખવાની સગવડ છે , અવકાશ વ ાન શીખવા મળે છે , લાય ેર પણ છે . આ
ઉપરાત, વ ાનને લગ ું બીજુ ઘ ં છે . ખાસ વાત એ છે કે આ બ ું જોવા -ું શીખવા ું
મફતમાં છે . અહ એક વાર જજો, પછ વારવાર જવા ું મન થશે. આ સે ટર હુ સેન દોશી
ુફાની ન ક જ છે .
સરખેજના રો : ુ લમ થાપ યનો આ એક ુંદર ન ૂનો છે . આ રો એક તળાવને
કનારે બાંધેલા છે . અહ મ દ અને મકબરા બંને છે . મહમદ બેગડાની કબર અને ગંજ
બ નો મકબરો અહ છે . સરખેજના રો દેશ વદેશમાં યાત છે .

સરખેજના રો વ ા ુર તળાવ
વ ા ુર તળાવ: પ મ અમદાવાદ ું આ એક સરસ મનોરજક થળ છે . અહ તળાવને

@Gujaratibookz
કનારે બગીચા, લોન અને બાળકો માટે ચગડોળ, લપસણી વગેરે રાઈડો છે . તળાવમાં એક
ચો વારો છે . સાંજના સમયે આ જગા લોકોથી ભરચક રહે છે . અહ બાજુ માં જ વૈ ણવ
સં દાયની ક યાણ ુ હવેલી આવેલી છે .
ઝુલતા મનારા: રે વે ટેશનની ન ક આવેલા આ બે મનારાની રચના એવી છે કે એકને
હલાવતાં, બીજો મનારો પણ હાલવા લાગે છે . એ માટેની રચના ું રહ ય હજુ ુધી જ ું
નથી. મનારાની જોડે સીદ બશીરની મ દ છે . હાલ આ મનારા પ લીકને જોવા માટે
બંધ છે .
કે પ હ ુમાન મં દર: હ ુમાન ું આ મં દર શાહ બાગના કે ટો મે ટ વ તારમાં આવે ું છે .
સોએક વષ પહેલાં પં ડત ગ નન સાદે આ મં દરની થાપના કર હતી. હ ુમાન
ભગવાન ીરામના પરમ ભ ત હતા. એવી મા યતા છે કે કે પના હ ુમાન ભ તોની બધી
ઈ છા પ ર ૂણ કરે છે . ચૈ ુદ ૂનમે હ ુમાનની જ મજયં ત અહ ધામ ૂમથી ઉજવાય
છે . આ ઉપરાત, ઉતરાયણ, કાળ ચૌદસ, દેવ દવાળ વગેરે તહેવારો પણ ઉજવાય છે .
મં દરમાં સવારસાંજ ાથના થાય છે . મંગળ અને શ નવારે અહ ૂબ ભીડ થાય છે . પાક ગ
મં દરથી થોડે દૂર છે . પણ ૃ ધો માટે પાક ગથી મં દર ુધી આવવા માટે બેટર થી ચાલતી
કારની યવ થા છે . અટલ બહાર બાજપેયી અને ઇ દરા ગાંધી આ મં દરની ુલાકાતે
આ યા હતા.
દાદા હ રની વાવ: પહેલાંના જમાનામાં, ર તેથી પસાર થતા ુસાફરોને પાણી અને આરામ
મળ રહે તે માટે લોકો વાવ બંધાવતા. અસારવા વ તારમાં આવેલી દાદા હ રની વાવ
ુલતાન બાઈ હર રે ૪૦૦ વષ પહેલાં બંધાવેલી. તે સાત માળ જેટલી ડ છે . તેની દવાલો
પર સં કૃ ત અને અરબી ભાષામાં લખાણો લખેલાં છે . આ વાવની ન ક જ ી
ુસાઈ ની બેઠક આવેલી છે .
રાણી સ ીની મ દ : મહમદ બેગડાની પ ની રાણી સ ીએ આ મ દ ૧૪૧૫માં
બંધાવેલી. બાંધકામમાં હદુ અને ુ લમ થાપ યની છાટ જોવા મળે છે . ૪૦ ટ ચી આ
મ દ પર ું કોતરકામ બહુ જ કલા મક છે . ઝાડપાનની કોતરણીવાળ ળ ઓ સરસ
લાગે છે . આ ટો ડયા દરવા ની ન ક આવેલી આ મ દને મ દ-એ-નગીના પણ કહે
છે .
ગાયકવાડની હવેલી: રાયખડમાં આવેલી ગાયકવાડની હવેલી અમદાવાદમાં મરાઠાઓના
રાજ વખતે ૧૭૩૮માં બંધાઈ હતી. ટ શ રાજ વખતે, આ હવેલી સૈ નકોની બેરેક તર કે
વપરાતી હતી. ૨૦૧૫માં એને મઠારવામાં આવી છે . તેના ુ ય મકાનમાં પો લસ ટેશન છે .
પાછળના ચા વોચટાવરમાં પો લસ ુઝ યમ અને વસંત-રજબ મેમોર યલ બનાવવામાં
આ ું છે . આ મેમોર યલ બં ુ વ મારક તર કે ઓળખાય છે .

@Gujaratibookz
ગાયકવાડની હવેલી ુ ારા ગો વદધામ
ુ ારા ગો વદધામ: સત ી અકાલ. શીખો ું આ પ વ મં દર થલતેજમાં એસ
હાઈવેની બાજુ માં આવે ું છે . સફેદ કલર ું આ મં દર બહારથી બહુ જ આકષક લાગે છે .
શીખો તથા અ ય ઘણા લોકો આ મં દરનાં દશને આવે છે અને સેવા આપે છે . મં દર ઘ ં જ
ુઘડ છે . શાં ત અને યાન માટે આ સરસ જગા છે . ુ નાનક જયં ત અહ ભ ય ર તે
ઉજવાય છે . લંગરમાં જમવાની સરસ સગવડ છે . આ મં દરમાં વ યારે મા ું કપડાથી
ઢાકે ું રાખ ું પડે છે .
જૂ નાં વાસણો ું ઝ
ુ યમ: સરખેજમાં વશાલા નામના ર સોટના થાપકે અહ , જૂ ના
જમાનાનાં વાસણો ંુ ુઝ યમ ઉ ું ક ુ છે . તાંબા, પ ળ અને કાસાનાં બનેલાં તપેલાં,
ઘડા, દેગડા, થાળ , વાટક , લાસ, ૂડ વગેરે જોઇને જૂ ના જમાનાનો આપણો સાં કૃ તક
વારસો યાદ આવી ય છે .
વામીનારાયણ ુઝ યમ: નારણ ુરામાં આવેલા આ ુઝ યમમાં વામીનારાયણ ભગવાને
ઉપયોગમાં લીધેલી ૪૦૦૦ જેટલી ચીજોનો સં હ છે . આચાય ી તેજે સાદ મહારાજે
આ ુઝ યમ ઉ ું ક ુ છે અને ી નરે મોદ ના હ તે માચ ૨૦૧૧માં ુ ું ૂકા ું છે .
ુઝ યમની જોડે ઓ ફસ અને ગે ટ હાઉસ છે . ુઝ યમમાં વામીનારાયણ ભગવાનનાં
કપડા, લખવા ું પેડ, પગલાંની છાપ, ઘરેણાં, થાળ , લાકડ , વાળ વગેરે ચીજો લોકોના
દશનાથ ૂકેલી છે . આ ઉપરાત, અહ થીયેટર, ય- ા ય સી ટ મ, લાય ેર , કે ટ ન વગેરે
પણ છે . ુઝ યમમાં વીજળ બચાવવાના હે ુથી ૂયશ તથી ચાલતાં ઉપકરણો, ચારે
બાજુ ઝાડો, અવાહક બાર ઓ, વરસાદ ું પાણી સંઘરવા ૂગભ ટાક ઓ વગેરે યવ થા
કરેલી છે . એક વાર આ ુઝ યમ જોવા જે ું છે .
ે સ ફો ક
ય ુઝ યમ: ેયસ ફાઉ ડેશન સંચા લત આ ુઝ યમ આંબાવાડ માં
માણેકબાગ હોલ પાસે આવે ુ છે . ુઝ યમમાં જૂ ના જમાનાનાં શ ો, સ ા, સંગીત
વારા, ુખવટા, રમકડા વગેરે છે . ુજરાતની જુ દ જુ દ તઓ જેવી કે ચારણ, કણબી,
કોળ , ભણસાલી, વાણીયા, મેમણ, મયાણા, ા ણ વગેરેની ા ય કલા અહ દ શત

@Gujaratibookz
કરેલી છે . ુઝ યમમાં ચાર વભાગ છે , લોકાયતન ા ય કલા, ક પના બાલાયતન, કથની
અને ેયસ સંગીત વા ખંડ. લોકાયતન વભાગમાં ભરતકામ, લાકડા પર ું કોતરકામ,
ધા ુકામ વગેરે રાખે ું છે . ક પના ુઝ યમમાં દેશનાં અનેક શહેરોની કલા છે , અહ ૩.૧૯
મીટર ું હાથી ું હાડપ જર છે , એ ખાસ જોવા જે ું છે . કથની એ આટ ગેલેર છે . એમાં
ુજરાતમાં ઉજવાતા ઉ સવોના ફોટા ૂકેલા છે . સંગીત વભાગમાં સંગીતનાં ત તનાં
સાધનો છે . ુઝ યમ સોમવારે બંધ રહે છે . જોવાનો સમય મંગળથી શ ન ૩ થી ૪-૩૦,
ર વવારે ૧૦-૩૦થી ૧-૩૦ અને ૩થી ૪-૩૦ છે . હેર ર ઓ તથા ઉના ુ અને દવાળ
વેકેશનમાં અ ુક દવસોએ ુઝ યમ બંધ રહે છે .
રાણી અને બાદશાહનો હ રો: બંને હ રા માણેકચોકમાં આવેલા છે . રાણીના હ રામાં,
અહમદશાહ તથા બી ુલતાનોની રાણીઓના ૮ મકબરા છે . ુ ય મકબરો,
અહમદશાહના ુ ની રાણી ુગલાઈ બીબીનો છે . બાદશાહના હ રામાં અહમદશાહનો
મકબરો છે . અ યારે આ થળો આગળ ુ કળ દુકાનો લાગી ગયેલી છે .
ઓટો વ ડ ુઝ યમ: અહ જૂ ના જમાનાની કારોનો મોટો સં હ કરેલો છે . દા તાન તર કે
ઓળખાતા આ ુઝ યમમાં ૧૧૪ જેટલી કાર છે . એમાં રો સ રોઇસ, બે ટલે, ડેઇમલર
જેવી ુરોપ-અમેર કાની કારો છે . તમારે ચલાવવી હોય તો અ ુક ગાડ ઓ ચલાવવા માટે
પણ આપે છે .
કોટે ર મહાદેવ: કોટે ર મહાદેવ, અમદાવાદના મોટેરા વ તારમાં સાબરમતી નદ ના કનારે
કોટે ર ગામમાં આવે ું છે . મોટેરા ટેડ યમથી તે લગભગ ૩ ક .મી. દૂર છે . આ મં દર
લગભગ ૬૦૦ વષ જૂ ું છે , અને અવારનવાર તેનો ણ ધાર કરાયો છે . છે લે આ મં દર
૨૦૧૧માં ુધારા ું છે . આ ું મં દર પ થર ું બને ું છે . તેના પરની કોતરણી બહુ જ ુંદર છે .
આ મં દર દેખાવમાં સોમનાથ મં દરની યાદ અપાવી ય છે .
મં દર ું વાતાવરણ ઘ ં જ પ વ છે . રોજ ચારસોપાંચસો જેટલા લોકો દશને આવે છે .
ભ તો શીવ ને બલી પ ો, લ અને દૂધ ચડાવે છે . શીવરા ના દવસે અહ બહુ જ
ધામ ૂમ હોય છે . આ દવસે હ રોની સં યામાં ભ તો અહ આવે છે અને શીવનો
ૂ પાઠ કરે છે . ૨૦૧૨માં અહ અ ત મહાય યો યેલો.
શીવ ના ુ ય મં દર ઉપરાત, બાજુ માં રામ મં દર પણ છે . મં દરની સામે વશાળ બગીચો
અને લોન કરેલી છે . બગીચાને છે ડથ
ે ી સાબરમતીનો વશાળ પટ નજરે પડે છે . અહ થી
દેખા ું ય બહુ જ રમણીય છે .
કોટે ર ું જૂ ું મં દર, અહ થી ન કમાં જ છે .
કે લકો ુઝ યમ ઓફ ટે સટાઈલ: શાહ બાગમાં સારાભાઇ ફાઉ ડેશનમાં આ ઝ ુ યમ

@Gujaratibookz
આવે ું છે . અહ સ રમી સદ થી આજ ુધીની ટેકસટાઇલને લગતી વ ુઓનો સં હ છે .

અમદાવાદમાં આ ઉપરાત, અ ૃત વ ષણી વાવ, રાણી પમતીની મ દ, અખા ભગત ું


ટે ,ુ અહમદશાહની મ દ, કરાઈ ડેમ, ભાડજ ું રાધા-માધવ મં દર વગેરે જોવા જેવાં
છે . અમદાવાદની ન ક આવેલાં થોડા થળની વાત કર એ.
અડાલજની વાવ: અમદાવાદથી ૧૮ ક .મી. દૂર અડાલજ ગામમાં આવેલી આ વાવ રાણી
ડાબાઈએ ૧૫૯૯માં બંધાવેલી. કલા અને થાપ યનો આ ઉ મ ન ૂનો છે . તેની રચના અને
કોતરણી જોઇને લોકો ુશ થઇ ય છે . ઉનાળામાં અંદર ૂબ ઠડક રહે છે . એટલે એ
જમાનામાં આ ર તેથી પસાર થનારા લોકો તેનાં પગ થયાં પર આરામ ફરમાવતા. આજે
દેશપરદેશથી હ રો લોકો આ વાવ જોવા આવે છે .
વૈ ણોદેવી મં દર: અમદાવાદથી દસેક ક .મી. દૂર, એસ હાઈવે પર, ચી ટેકર બનાવી
તેના પર આ મં દર બાં ું છે . જ ુની ન ક આવેલા વૈ ણોદેવી મં દરની આ નાની આ ૃ
છે . રોજ સકડો ભ તો અહ દશને આવે છે . લોકો માતા ને ીફળ, કકુ , ુંદડ વગેરે
ધરાવે છે . ઉપરથી જોતાં, નીચેના રોડ ું ય બહુ જ ુંદર લાગે છે . નવરા માં અહ
ખા સી ભીડ થાય છે .
અડાલજની વાવ વૈ ણોદેવી મં દર
મં દર: અમદાવાદથી ૨૦ ક .મી. દૂર અડાલજની ન ક દાદા ભગવાન ું મં દર આવે ું
છે . દાદા ભગવાન માનતા કે ‘દુ નયામાં શાં ત થાપવા માટે, બધા ધમ ને એક જ લેટફોમ
પર લાવવા જોઈએ.’ તેમના વચારોને અ ુ પ, અહ ણ ુ ય ધમનાં ણ અને બી ં
નાનાં મં દરો એક જ જગાએ બાં યાં છે . વ ચે જૈન ધમના ી સીમંધર વામી, જમણી
બાજુ એ વૈ ણવોના ીકૃ ણ અને ડાબે શીવ મં દર છે . ણે મં દર ઉપરના માળે છે .
ભ યત ળયે સ સંગ હોલ, ુઝ યમ, થીયેટર, ુક ટોલ, રે ટોર ટ વગેરે છે . આગળ
વશાળ ુલી જગા છે . રહેવાની સગવડ પણ છે .

@Gujaratibookz

મં દર
૨.અમદાવાદ લાનાં દશનીય થળો
અહ આપણે અમદાવાદ લામાં આવેલી જોવાલાયક જગાઓની વાત કર .ું
નળ સરોવર: આ સરોવર એક પ ી અ યાર ય છે . તે ૧૨૩ચોરસ કલોમીટર જેટલા
વ તારમાં ફેલાયે ું છે . શયાળામાં અહ દેશ વદેશથી અસં ય પ ીઓ ઉતર પડે છે . તેમાં
ફલેમી ગો, પેલીકન, સારસ, બતક, ટોક અને હસ ઉપરાત બી ં અનેક પ ીઓ જોવા
મળે છે . પ ીઓના ચાહક લોકો માટે આ જગા બહુ જ આકષક છે . સામા ય ર તે વહેલી
સવારે અને સાંજે પ ીઓની સં યા ૂબ જ હોય છે . શયાળામાં અહ નળ સરોવરની
ુંદરતા અને પ ીઓ જોવા ઘણા વાસીઓ આવે છે . વાહન, સરોવરથી એક ક .મી. દૂર
પાક કરવા ું હોય છે . પછ યાંથી ટ ક ટ લઇ, ચાલતા અથવા તો ર ામાં સરોવરના કનારે
જવાય છે . કનારે ત તની દુકાનો લાગેલી છે . સરોવરમાં બોટ ગ કર શકાય છે . પાણી
આશરે ૫ થી ૪ મીટર જેટ ું જ ડુ છે . સરોવરની વ ચે એક બેટ પણ છે . એના પર ચો
વોચ ટાવર ઉભો કરેલો છે . ટાવર પર ચડ આજુ બાજુ ું ય જોવાની મ આવે છે . બેટ
પર અને કનારે ગરમાગરમ કા ઠયાવાડ રોટલા અને ુજરાતી વાનગીઓ મળે છે . એ
ખાવાની મ કોઈ ઓર છે .
કનારે બગીચો બના યો છે . આરામ ફરમાવવા માટે મો છે . ઘોડેસવાર કરવાની યવ થા

@Gujaratibookz
છે . એક દવસના વાસ માટે આ સરસ જગા છે . નળ સરોવર અમદાવાદથી ૬૫ ક .મી. દૂર
છે . અમદાવાદથી સાણંદ થઈને જવાય છે .

નળ સરોવર
ુ સર તળાવ: આ તળાવ વરમગામમાં આવે ું છે . પાટણના રા
ન સ રાજ જય સહનાં
માતા મીનળદેવીએ તે ૧૦૯૦ના અરસામાં બંધા ું હ ું. પહેલાં તે માનસરોવર તર કે
ઓળખા ું હ ,ું તેમાંથી તે માનસર કે ુનસર થઇ ગ ું. તળાવની બધી બાજુ પગ થયાં છે ,
થોડા ૂટ ગયાં છે . કનારા પર ુનસર માતા ું મં દર છે . આ ઉપરાત, કનારા ફરતે, બી ં
નાનાં આશરે ૩૦૦ જેટલાં મં દરો છે . તેમાંથી મોટા ભાગનાં શીવ મં દરો અને બાક નાં
કૃ ણનાં મં દરો છે . દ ણ કનારે બી ં બે મોટા મં દરો છે , તે સા ુ અને વહુ નાં મં દરો
કહેવાય છે . મં દરો પરની કોતરણી સરસ છે . જૂ ના જમાનામાં આ બધાં મં દરોના ઘંટને એક
દોર થી બાંધેલા હતા, એટલે ૂ આરતી વખતે દોર ખચતાં બધા મં દરોના ઘંટ એકસાથે
વાગતા. આ ય કેટ ું સરસ લાગે ! તમને એમ થશે કે આ જગા તો ખાસ જોવા જેવી છે .
પણ અફસોસ, આજે આ માહોલ ર ો નથી. મં દરો સાવ અવાવ છે . ચો ખાઈ બલકુ લ
નથી. તળાવમાં ગંદક ૂબ જ છે . આવી સરસ જગા જોવા જેવી રહ નથી. યાં વ તો
ૂતકાળના એક સરસ થાપ ય પર એક નજર કર ને પાછા અવાય, બસ એટ ું જ.
અમદાવાદથી વરમગામ ૪૮ ક .મી. દૂર છે .
ગણેશ મં દર, ગણપત ુરા: આ એક જોવા જેવી જગા છે . આ ગામ ું ૂળ નામ કોઠ છે .
અહ ગણપ ત ું યાત મં દર આવે ું હોવાથી, આ ગામ ગણપ ત ુરા કે ગણપત ુરા
તર કે ઓળખાય છે . અહ આશરે ૧૦૦૦ વષ પહેલાં, ખોદકામ કરતાં જમીનમાંથી
ગણપ તની ૂ ત મળ આવી હતી. તેની થાપના કર ને ગણપ ત ું મં દર બના ું છે . આ
મં દર ું ર નોવેશન કર ને હાલ ૂબ જ સગવડો ઉભી કરવામાં આવી છે . આ ગણપ તની
એક ખાસ વશેષતા છે . સામા ય ર તે, ગણપ તની ૂંઢ ડાબી બાજુ વળે લી હોય છે જયારે
આ ગણપ તની ૂંઢ જમણી તરફ વળે લી છે . ૂ ત બહુ જ આકષક છે . તે ૬ ટ ચી છે .

@Gujaratibookz
અહ ઘણા લોકો દશને આવે છે . દરેક મ હનાની વદ ચોથના દવસે અહ ૂબ જ ભીડ હોય
છે . લોકો ૂ હવન કરતા હોય છે . ભ તો માટે અહ ચા, જમવાની અને રહેવાની સગવડ
છે . મં દર ું ટ ૂર, દુકાળ અને ૂકપ જેવી આફતો વખતે મદદે દોડ ય છે . ગર બોનાં
બાળકોને ચોપડ ઓ, નોટો વગેરેની સહાય કરે છે . રાહત દરે મેડ કલ કે પ યોજે છે અને
મફતમાં દવાઓ આપે છે .
ગણપત ુરા, અમદાવાદથી ૪૦ ક .મી. અને ધોળકાથી ૧૦ ક .મી. દૂર છે . ગણપત ુરાથી
અરણેજ ું ૂટભવાની માતા ંુ મં દર મા ૪ ક .મી. દૂર છે .

ગણેશ મં દર, ગણપત ુરા ૂટભવાની માતા, અરણેજ


ૂટભવાની માતા, અરણેજ: અરણેજ ું આ બહુ ણી ું મં દર છે . માતા એટલે
શ તનો ોત. ુસીબતોમાંથી પાર ઉતરવા અને માતા ના આશીવાદ મેળવવા ઘણા
ા ુઓ અહ દશને આવે છે . વળ , ઈ છાઓ ૂર થયા પછ પણ લોકો માતા ને પગે
લાગવા અહ આવે છે . નવરા માં અહ મોટો ઉ સવ ઉજવાય છે . આ મં દર ું હમણાં જ
૨૦૧૫માં સમારકામ થ ું છે .
લોથલ: મોહેન-જો-દડો અને હડ પાની સ ુ ખીણ સં કૃ ત વષે આપણે બધા ણીએ
છ એ. ઈ.સ. ૂવ ૩૭૦૦ના અરસાની આ સં કૃ ત ુજરાતમાં પણ ફેલાયેલી હતી. એ
બાબત ું માણ, લોથલ ગામે ખોદકામ કરતાં મળ આવેલા અવશેષો પરથી મળે છે .
લોથલ, અમદાવાદથી ૮૪ ક .મી. દૂર આવે ું છે . લોથલ એટલે મરેલાંનો ઢગલો. લોથલમાં
ખોદકામ ૧૯૪૪થી ૧૯૬૦ના સમયગાળા દર યાન કરવામાં આ ું હ ું. અહ મળે લા
અવશેષો પરથી એ જમાનાના લોકોના વનનો ચતાર ણવા મળે છે . યારે લોથલ એક
બંદર હ .ું અહ આ ું શહેર વસે ું હ .ું બંદર આગળ વહેતી નદ અરબી સ ુ ને મળતી
હતી. બંદરથી દ રયામાં થઈને વહાણો, બી ં શહેરો અને આ કા ુધી જતાં. લોથલમાં
મણકા, મોતી, ઘરેણાં, ધા ુની ચીજો, ઓ રો વગેરે વ ુઓ બનતી. માટ કામ અને
વાસણો પણ બનતાં. આ બધી વ ુઓનો વેપાર બી ં શહેરો જોડે ચાલતો. અહ ની

@Gujaratibookz
વ ુઓની એ શહેરોમાં સાર માંગ હતી.
લોથલમાં મોટુ બ ર હ .ું ગોદ અને વખારો પણ હતી. રહેવા માટેનાં મકાનો સરસ હતાં.
બાંધકામમાં ટો વપરાતી. બાથ મ, જમીનની અંદર ગટરો, પાણી માટે કૂ વા વગેરે યવ થા
પણ હતી. શહેર ું લાન ગ સરસ હ ું. લોથલમાં ખોદકામ દર યાન આ બ ું મળ આ ું છે .
ુરાત વ ખાતાએ લોથલમાં એક ુઝ યમ ઉ ું ક ુ છે અને આ બધા અવશેષો એમાં ૂ ા
છે . આજે ઘણા ુલાકાતીઓ અહ ુલાકાતે આવે છે . લોથલ, અરણેજથી ૭ ક .મી. અને
બગોદરાથી ૧૪ ક .મી. દૂર છે .

લોથલ
તગડ : અમદાવાદથી ભાવનગરના ટ પર આવે ું તગડ ગામ અમદાવાદથી ૧૨૦ ક .મી.
અને ધં ુકાથી ૧૪ ક .મી. દૂર છે . તગડ મહા ુ ની બેઠક માટે ણી ું છે . આશરે ૪૦૦
વષ પહેલાં થઇ ગયેલા ી વ લભાચાય મહા ુ એ ુ માગ થા યો હતો. તેમણે
ભારત મણ કર , અ ુક થળોએ રોકાઈ, યાં ભાગવત કથાઓ કર હતી અને લોકોને
સ માગ વા ા હતા. તેઓએ યાં રોકાઈને કથાઓ કર હતી, તે થળો તેમની બેઠકો
કહેવાય છે . તગડ તેમાંની એક બેઠક છે . અહ તળાવને કનારે તેમ ું બેઠક મં દર બના ું
છે . જગા શાંત અને પ વ છે . ઘણા વૈ ણવો અહ દશને આવે છે , અને સ તા અ ુભવે
છે . અહ વૈ ણવોને રહેવાજમવાની યવ થા છે .

@Gujaratibookz મહા ુ ની બેઠક, તગડ


ભીમનાથ મહાદેવ: તગડ થી આગળ જતાં, પાંચેક કલોમીટર પછ ભીમનાથ મહાદેવ ું
થાન આવે છે . આ મં દર પાંડવોના જમાના ું છે . અહ ભીમે એક ઝાડ નીચે આ મં દર
થા ું હ ું. મં દરની બાજુ માં નદ વહે છે . પાંડવકાલીન ઘણા અવશેષો અહ છે . અહ
ુલાકાતે આવતા વાસીઓ શીવલ ગની ૂ કરતા હોય છે .
કુ ડળ: બરવાળાથી બોટાદના ર તે ૪ ક .મી. દૂર કુ ડળ ગામ આવે ું છે . અહ ઉતાવળ
નદ ને કાઠે, વામીનારાયણ મં દર, ુઝ યમ અને શ નદેવ ું મં દર આવેલાં છે .
વા મનારાયણ મં દર જોવાલાયક છે . મં દર ું વેશ ાર ઘ ં જ સરસ છે . આગળ
બાળકોને રમવા માટે બગીચો છે . જગા ઘણી વશાળ છે . ભગવાન વામીનારાયણ અહ
વયં પધાયા હતા. તેમણે અહ કુ ડળે ર મહાદેવની પણ થાપના કર હતી.

મં દરની બાજુ માં જ વામીનારાયણ ુઝ યમ છે . તેમાં કા પરની કોતરણી અને ઝુ મરો


તરત જ યાન ખચે છે . અંદર, વામીનારાયણ ધમને લગતી ચીજવ ુઓ દશનમાં ૂકેલી
છે .
શ નદેવ: વામીનારાયણ મં દરથી સહેજ દૂર શ નમહારાજ ું મં દર છે . શ નદેવ દુ ત વોનો
નાશ કરનારા દેવ છે . શ નદેવ ું મં દર હમેશાં ુ લામાં જ હોય છે . અહ પણ સરસ બગીચો
છે . ચો ખાઈ ૂબ જ છે . અહ થી સાળં ગ ુર ૧૦ ક .મી. દૂર છે . બરવાળાથી સાળં ગ ુર
જતા લોકો કુ ડળ અ ૂક જતા હોય છે .
ક ભંજન હ ુમાન અને વામીનારાયણ મં દર, સાળં ગ ુર: સાળં ગ ુરનાં આ બંને મં દરો
ૂબ જ યાત છે . વડતાલના વામીનારાયણ મં દરના સદ ુ ી ગોપાલાનંદ વામીએ
૧૯૦૪માં અહ હ ુમાનની ૂ તની થાપના કર હતી. ૂ તમાં હ ુમાન ી રા સીને પગ
નીચે કચડે છે , આજુ બાજુ વાંદરાઓ વયંસેવકો તર કે છે . ક ભંજન એટલે દુખોને દૂર
કરનાર. હ ુમાન ની ૂ તનાં દશન મા થી શર રમાંના રોગો અને દુ ત વો બહાર નીકળ
ય છે . અહ દશન માટે લાઈનો લાગે છે . દરરોજ સરેરાશ ૪૦૦૦ લોકો દશને આવે છે .
શ નવારે ભીડ વધારે હોય છે . આ મં દર બહુ જ પ વ ગણાય છે . અહ ુખડ નો સાદ
મળે છે . રહેવાજમવાની યવ થા છે . મં દર ું વખતોવખત ર નોવેશન થ ું છે . મં દરના ગેટ
આગળ ધમશાળા છે . બાજુ માં વામીનારાયણ ુઝ યમ છે .

@Gujaratibookz

હ ુમાન મં દર, સાળં ગ ુર


હ ુમાન મં દરથી થોડે દૂર BAPS ું વામીનારાયણ મં દર છે . BAPS એટલે
બોચાસણવસી અ ર ુ ષો મ વામીનારાયણ સં થા. આ મં દર ૧૯૧૬માં બને ું છે .
૧૦૮ ટ ચાઈ ધરાવ ું આ શખરબ મં દર છે .
સં દાયના મહારાજોને રહેવા તથા શ ણ માટે અહ ુ વધા છે . ુખ વામી મહારાજ
મોટેભાગે અહ જ રહે છે . ડસે બર ૨૦૧૪માં તેમનો ૯૪મો જ મ દવસ અહ ધામ ૂમથી
ઉજવાયેલો. મં દરમાં ઘણા ઉ સવો ઉજવાય છે . મં દરમાં જમવાની ુંદર સગવડ છે .
વ ામ તથા રહેવાની યવ થા છે . આગળ સરસ બગીચો છે . એક વાર આ મં દર જોવા
જ ર જજો. મનને શાં ત મળશે.

વામીનારાયણ મં દર, સાળં ગ ુર

@Gujaratibookz
૩. ગાંધીનગર વ તારની આકષક જગાઓ
અ રધામ: વામીનારાયણ સં દાય BAPS ું આ મં દર ગાંધીનગરમાં સે ટર ૨૦માં ‘જ’
રોડ પર આવે ું છે . આ મં દર ુખ વામી મહારાજની ેરણાથી બ ું છે . ઈ.સ. ૧૯૯૨માં
તે ું ઉદઘાટન થ ું હ .ું આ મં દર ૂબ જ ભ ય અને ુંદર લાગે છે . દરરોજ હ રો લોકો
અહ દશને અને જોવા માટે આવે છે . મં દરના ગભ ૃહમાં ી વામીનારાયણ ભગવાનની ૭
ટ ચી ૂ ત બહુ જ દેદ યમાન લાગે છે . ૂ ત સોને મઢે લી છે . ૂ તની આજુ બાજુ ી
ુણાતીત વામી અને ી ગોપાલાનંદ વામી, ભગવાન યે ભ તભાવ દશાવતા વ પમાં
બરાજમાન છે .
આ ું મં દર રાજ થાની પ થરો ું બને ું છે . બાંધકામમાં ાંય લોખંડ વપરા ંુ નથી.
થાંભલા અને બીમ પણ પ થરનાં બનેલાં છે . મં દર ૨૫૦ ટ લાં ુ, ૧૩૧ ટ પહો ં ુ અને
૧૦૮ ટ ું છે . મં દરને ૧૭ ુ મટ છે . થાંભલાઓ પર ુંદર કોતરકામ કરે ું છે .
મં દરના ાંગણમાં વશાળ બગીચો છે . ર તાઓ ઝાડપાનથી શોભે છે . બાળકો માટે રાઇ સ
પણ છે . મં દરની જોડે ભ યરામાં ું દશન જોવા જે ું છે . અહ વામીનારાયણ ભગવાન ું
વન, કાય અને ઉપદેશની ય ા ય રજૂ આત, આઈમે સ થીયેટર, ધમ ુ તકો,
ઉપ નષદો, મં દરોની ત વીરો. ુખનો સંદેશો આપ ું એનીમેશન – એમ ઘ ં બ ું છે .

@Gujaratibookz

અ રધામ
મં દરની બાજુ માં સત ચતઆનંદ વોટર શો ઉભો કય છે , તે ખાસ જોવા જેવો છે . અહ
પાણી, વારા, સંગીત, અ અને લેસરની મદદથી ન ચકેતાની વાત દશાવવામાં આવી છે .
૫૪ મનીટનો આ શો સ ય અને ાનની સમજ આપે છે . શો જોઇને મન ુશ ુશ થઇ
ય છે .
બગીચા આગળ ેમવતી રે ટોર ટ છે . અહ આરો ય દ અને વા દ વાનગીઓ
આરોગવાની મ આવે છે . એક વાર આ મં દર જોવા જ ર જજો. (૨૦૦૨માં આ મં દર
પર આતંક હુ મલો થયો હતો. થોડા લોકોનાં ૃ ુ થયાં હતાં, અને આતંક ઓ પણ માયા
ગયા હતા.)
ચ ન પાક: ચ ન પાક એટલે બાળકો માટેનો બગીચો. ગાંધીનગરનો આ બગીચો
નાનામોટા સહુ ને આકષ છે . તે સે ટર ૨૮માં આવેલો છે અને બહુ વશાળ જગામાં
પથરાયેલો છે . અહ મીની ને , તળાવ અને ઘણીબધી રાઇ સ છે . મીની ન
ે આખા પાકમાં
ફેરવે છે , ૂલ પરથી પણ પસાર થાય છે . તેમાં બેસવાની બહુ જ મ આવે છે . તળાવમાં
બોટ ગ થાય છે . આ ઉપરાત, વારા, લપસણી, ોગ રાઈડ, લેઈન રાઈડ, કપરકાબી રાઈડ
– બાળકોને આ બ ું બહુ જ ગમે છે . બગીચામાં ીનર ૂબ જ છે . અહ પીકનીક
મનાવવાની તો બહુ જ મ આવે. બહુ લોકો અહ ફરવા આવે છે . વાસીઓ ું આ
માની ું થળ છે .

@Gujaratibookz
ચ ન પાક, ગાંધીનગર
મહા મા મં દર: ુજરાત સરકારે, મોટા દશનો અને પ રષદો યોજવા માટે મહા મા મં દર ું
આ વશાળ સંકુલ ઉ ું ક ુ છે . ુજરાત વાય ટનાં આયોજનો આ મં દરમાં થયેલાં છે .
અહ પ રષદ માટેનો હોલ ૂબ જ વશાળ છે . આ મં દર ગાંધી ના વન અને સંદેશની
ેરણા પરથી બનાવા ું છે . ુજરાતનાં ગામોની ૂળ લાવીને આ મં દરના પાયામાં નાખેલી
છે . એલ. એ ડ ટ . અને અ ય કપનીઓએ આ મં દર ું બાંધકામ ક ુ છે . ગાંધી એ
અં ેજોનો મીઠાનો કાયદો તો ો તેના સંદભમાં અહ મીઠાના મોટા ઢગલા જે ું મેમોર યલ
બના ું છે . મં દર સંકુલમાં બગીચાઓ છે , એક સ પે શન ીજ છે , મોટો ચરખો ૂકેલો છે ,
પવનચ છે અને બીજુ ઘ બ ું છે . સે ટર ૧૩માં આવે ું આ મં દર અ ૂક જોવા જે ું
છે .
મહા મા મં દર, ગાંધીનગર
ઇ ોડા કૃ ત ઉ ાન: આ પાકને ડાયનોસોર અને ફોસીલ પાક પણ કહે છે . તે સાબરમતી
નદ ને કનારે સે ટર ૭માં આવેલો છે . આ પાકમાં ાણી સં હાલય, દ રયાઈ અ મઓ,
ડાયનોસોર પાક, નેક પાક અને બોટા નકલ ગાડન ઉભા કરેલા છે . ાણી સં હાલયમાં
દ પડો, ચ ો, સાબર, કા ળયાર, ચકારા, હરણ, શયાળ અને અનેક તનાં પ ીઓ

@Gujaratibookz
જોવા મળે છે . દ રયાઈ વભાગમાં હેલ ું હાડ પજર અને બી ં અ મઓ છે . બોટા નકલ
ગાડનમાં ઔષ ધઓના ઘણા છોડ છે . પાકમાં એ ફ થીયેટર પણ છે . આ પાકમાં મનોરજન
અને શ ણ બંને હે ુ જળવાય છે . પાક સોમવારે બંધ રહે છે .
સ રતા ઉ ાન: આ ઉ ાન સે ટર ૯માં નદ કનારે આવેલો છે . અહ ઘણા ઝાડ અને લના
છોડ છે . મનની શાં ત, આરામ, કસરત અને યોગ માટે આ બહુ જ સરસ જગા છે . ઘણા
લોકો અહ ફરવા અને યાયામ કરવા આવે છે . આ ઉ ાનની ન કમાં હરણ પાક આવેલો
છે .
ુ નત વન: ઝાડો ું આ વન સે ટર ૧૯માં આવે ું છે . અહ ખગોળ ય ચ ો, ન , રા શ,
હો અને તારા માણે ૃ ો વાવેલાં છે . તે અ ુસાર અહ ન વન, રા શવન, નવ હવન,
પંચવટ વન વગેરે વભાગો છે . વનમાં એક તળાવ છે , તેમાં કમળો ખીલે છે . તળાવમાં વારો
પણ છે . વનમાં પ ીઓ કલ કલાટ કરતાં નજરે પડે છે . અહ મોરની સં યા પણ ઘણી છે .
અહ ું વાતાવરણ જોઇને, ણે કે ઋ ષ ુ નના કોઈ આ મમાં આવી ગયા હોઈએ એ ું
લાગે છે .
મહુ ડ (મ ુ ુર ): મહુ ડ ગામ અમદાવાદથી આશરે ૬૨ ક .મી. દૂર સાબરમતી નદ ને કનારે
આવે ું છે . અમદાવાદથી ગાંધીનગર થઈને મહુ ડ જવાય છે . મહુ ડ ને મ ુ ુર પણ કહે છે .
આ ગામ, ુ ય બે મં દરો માટે ણી ું છે , એક ઘંટાકણ મહાવીર જૈન મં દર અને બીજુ
કો ક મં દર.
ઘંટાકણ મહાવીર જૈન મં દર: મહુ ડ ગામમાં પેસતામાં જ આ મં દર આવે ું છે . આ મં દર
જૈન સા ુ ી ુ સાગર ુર એ ૧૯૧૭માં થા ું હ ું. મં દરમાં ઘંટાકણ મહાવીર વામીની
આરસની ભ ય ૂ ત છે . રોજ હ રો ભ તો અહ દશને આવે છે અને ૂ પાઠ કરે છે .
અહ ભગવાનને ુખડ નો સાદ ધરાવવાનો મ હમા છે . લોકો કાઉ ટર પરથી ુખડ નો
થાળ ખર દ ભગવાનને ધરાવે છે અને પછ આ સાદ અહ સાદઘરમાં બેસીને ખાય છે ,
બી ઓને પણ આપે છે . સાદ ઘેર લઇ જવાની મનાઈ છે .
ઘંટાકણ મં દરની બાજુ માં એક માળ જેટલી ચાઈએ એક મોટો ઘંટ લટકાવેલો છે . લોકો
પગ થયાં ચડ ને આ ઘંટ વગાડે છે . પગ થયાં ચડવાનાં જરા અઘરા છે .
મં દરના કપાઉ ડમાં વ ચે ીપ ુ ું મં દર છે . અહ દશન કરવા માટે ઘણી વશાળ જગા
છે . ભગવાનનાં દશન કર મન સ થઇ ય છે .
મં દરના સંકુલમાં રહેવાજમવાની સરસ સગવડ છે . ચો ખાઈ પણ ૂબ જ છે . મં દર ું
આ ું સંકુલ, હમેશાં લોકોથી ભ ુ ભ ુ લાગે છે . જૈન લોકો ઉપરાત બી ઘણા લોકો અહ

@Gujaratibookz
દશને તથા ફરવા માટે આવે છે . મં દરની બહાર વશાળ પાક ગ છે . બહાર ત તની
દુકાનો લાગેલી છે . આ મં દરમાં દવાળ ના દવસો બહુ જ ધામ ૂમથી ઉજવાય છે . તે વખતે
અહ લોકોનો માનવમહેરામણ ઉમટ પડે છે .

મહાવીર જૈન મં દર, મહુ ડ


કો ક મં દર (ન ું): ુ માગ ય વૈ ણવ વ ણક લોકોના ઇ દેવ ીકો ક ુ ું આ પ વ
મં દર છે . મહુ ડ ગામથી તે એક ક .મી. દૂર છે . અમદાવાદથી આવીએ તો આ મં દર પહેલાં
આવે અને પછ ગામ આવે. આશરે સોએક વષ પહેલાં આ મં દર બંધા ું છે . કો ક એટલે
કો ટ+અક, એટલે કે કરોડો કરણો ધરાવતા દેવ અથાત ૂયદેવ. વૈ ણવ સમાજ વષ થી
કો કદેવને ૂજતો આ યો છે .
મં દર વશાળ જગામાં પથરાયે ું છે . મં દરનો દેખાવ ૂબ જ સરસ છે . ુ ય ૂ ત ી
કો ક ુ ની છે . તેમની આજુ બાજુ ીઘન યામલાલ અને ી કમલાલ ની
ૂ તઓ છે . મં દરમાં સમય માણે મંગળા, રાજભોગ વગેરે દશન થતાં હોય છે . ુ ય
મં દરની બાજુ માં કુ ળદેવીઓની ૂ તઓ છે . ખડાયતા વૈ ણવ લોકો, પોતાના ગો માણેની
કુ ળદેવીની ૂ અહ કરતા હોય છે .
મં દરની બંને બાજુ તથા સામે, રહેવા માટેની મોની બહુ જ ુંદર યવ થા છે . વારતહેવારે
લોકો અહ આવીને રહે છે . જમવાની સગવડ તો બહુ જ સરસ છે . દશન કરવા આવનાર
કોઈ પણ ય ત સવારે તથા સાંજે, પાસ લઈને અહ જમી શકે છે .
મં દરના ાંગણમાં અ ય મં દરો છે , બગીચો છે , ગ રરાજ પવત અને રમણરેતી છે , પાછળ
ગીશાળા તથા રહેવાની મો છે . મં દર ું વાતાવરણ ઘ ં જ સરસ છે . મનની શાં ત અને
યાન માટે આ બહુ જ સરસ જગા છે .

@Gujaratibookz

કોટયક મં દર, મહુ ડ


જૂ ું કો ક મં દર: મહુ ડ માં ન ું કો ક મં દર બનતા પહેલાં ,ું જૂ ું કો ક મં દર પણ
ભાંગી ૂટ હાલતમાં હજુ અ ત વ ધરાવે છે . આ જૂ ું મં દર, મહુ ડ ગામથી આશરે બે
ક .મી. દૂર સાબરમતી નદ ના કનારે, ચી ટેકર પર આવે ું છે . અહ ટેકર ની
આજુ બાજુ ની ઘણી જમીન નદ ના પાણીથી ધોવાઈ ગઈ છે . ટેકર માંડ ટક રહ છે . ઘણા
ભ તો હજુ જૂ ના મં દરે પણ દશન કરવા જતા હોય છે . ગામથી નદ ુધીનો બે ક .મી.નો
ર તો કાચો અને ડા ચીલાવાળો છે . ર ા કે ગાડ ના જઈ શકે. ે ટર લ
ે રમાં બેસીને કે
ચાલતા જઈ શકાય.
નદ એ પહ યા પછ , ઢાળ ચડ ને ટેકર પર પહ ચાય છે . ચડવા ું થોડુ ક દાયક છે , પણ
ચડ તો જવાય. ઉપર જઈને કો ક ુનાં દશન કર ને બધો થાક ઉતર ય છે . મનમાં
આનંદ છવાઈ ય છે . મં દર ું મકાન જજ રત થઇ ગ ું છે . બાજુ માં બી મો છે . થોડાક
શ પો વેર વખેર પ ાં છે . આમ છતાં, અહ કુ દરતના સાં ન યમાં બેસવા ું ૂબ ગમે એ ું
છે . મન જૂ ના મં દરની ભ યતાની ક પનામાં ખોવાઈ ય છે . અહ એક શીવમં દર પણ છે .
ચાઈએથી ઘણે દૂર ુધી દેખાતી સાબરમતી નદ બહુ જ ભ ય અને ર ળયામણી લાગે છે .
દૂર હાથમતી નદ સાબરમતીને મળતી દેખાય છે . ભ વ યમાં આ ટેકર ું વ ુ ધોવાણ થવાની
શ તા ખર . ટેકર ની નીચે નદ કનારે વડનાં થોડાક ઝાડ છે . તેની વડવાઈઓ પર હ ચકા
ખાવાની મ પડે એ ું છે . સાબરમતી નદ અહ ખળ ખળ વહે છે . પાણી એકદમ ચો ું
છે . નાહ શકાય એ ું છે .
જૂ ું કો ક મં દર બહુ જ સરસ છે . એવી સાચવણી કરવા જેવી છે .
ગાંધીનગરથી મહુ ડ ના ર તે બી ણચાર જોવાલાયક જગાઓ છે , મીની અમરનાથ અને

@Gujaratibookz
વોટર પાક, મીની પાવાગઢ, લોદરા બાલા હ ુમાન મં દર, દેલવાડ મં દર વગેરે.
મીની અમરનાથ: કા મીરમાં પહેલગામની ન ક આવેલા અસલી અમરનાથની તો બધાને
ખબર છે . એની કોપી જે ું અમરનાથ ું મં દર અહ બના ું છે . મહુ ડ ના ર તેથી
ામભારતી આગળ જમણી બાજુ વળ જવા ું. આ ર તે ણેક ક .મી. ગયા પછ અહ
પહ ચાય છે . પહેલાં તો વશાળ પાક ગ નજરે પડે છે . અહ વાહન ૂક દેવા .ું પછ
સાબરમતી નદ ના કોતરમાં ઉતરવા .ું અહ કોતરમાં બંને બાજુ દુકાનો લાગી ગઈ છે . તેમાં
ફળ, લ, ીફળ, રમકડા વગેરે મળે છે . અડધો ક .મી. જેટ ું ચા યા પછ આશરે ૧૪૦
જેટલાં પગ થયાં ચડ ને મીની અમરનાથ પહ ચાય છે . કોતરમાં ચાલ ું ના હોય તો પાક ગથી
પમાં બેસીને પણ અહ અવાય છે .
પગ થયાં ચડ ને ઉપર પહ ચો એટલે સામે જ અમરનાથની ુફા દેખાય છે . તેમાં બરફ ું
શીવલ ગ ૂકે ું છે , તે તરત જ યાન ખચે છે . શીવલ ગનાં દશન કર ને મનમાં આનંદ થાય
છે . ણે કે અસલી અમરનાથની ુફામાં આવી ગયા હોઈએ એવી લાગણી અ ુભવાય છે .
આ ુફાની પાછળ બી બાર નાની ુફાઓ બનાવેલી છે , દરેકમાં એક એક યો તલ ગ
બરાજે છે . આમ અહ , શીવ નાં કુ લ બારે યો તલ ગનાં દશન કરવાનો હાવો મળે છે .
આ ુફાઓની છત બહારથી સફેદ રગની બનાવી છે , ણે કે હમાલયનાં શખરો જ જોઈ
યો. આને લીધે અહ અસલી અમરનાથનો ભાવ ઉભો થાય છે .
ુફાઓની આસપાસ બગીચો બના યો છે . એક બાજુ અમરનાથને લગ ું ુઝ યમ છે .
ુફાની સામેના ુ લા ચોગાનમાંથી સાબરમતીના કનારાની ભેખડો દેખાય છે . બહુ જ
મનોર ય થળ છે .
પાક ગની સામે વ ન ૃ વોટર પાક છે , તે પણ જોવા જેવો છે .

@Gujaratibookz
મીની અમરનાથ
મીની પાવાગઢ: ામભારતીથી આગળ જતાં જમણી બાજુ અંબોડ ગામ જવાનો ર તો પડે
છે . આ ર તે ણેક ક .મી. જેટ ું ગયા પછ મીની પાવાગઢ આવે છે . આ થળ પણ
સાબરમતીના કનારે જ છે . અહ પાવાગઢનાં મહાકાળ માતાના મં દરની તકૃ ત બનાવી
છે . કૃ તના સા ન યમાં આવેલી આ જગા બહુ જ ુંદર છે . ઘણા લોકો અહ દશને આવે
છે .
લોદરા બાલા હ ુમાન મં દર: મહુ ડ તરફ આગળ જતાં ડાબી બાજુ લોદરા ગામ જવાનો
ર તો પડે છે . લોદરા ગામમાં હ ુમાન ું આ યાત મં દર આવે ું છે . અહ હ ુમાન
જયં તનો ઉ સવ બહુ જ ધામ ૂમથી ઉજવાય છે .
ી વાસનીયા મહાદેવ: વાસન ગામમાં વાસનીયા મહાદેવ ું યાત મં દર અને હ ુમાન ું
ટે ુ આવેલાં છે . વાસન ગામ ગાંધીનગરથી માણસા જવાના રોડ પર ગાંધીનગરથી પંદરેક
ક .મી. દૂર છે . રોડની એક બાજુ એ વાસનીયા મહાદેવ ું મં દર છે અને બી બાજુ
હ ુમાન ું ટે ુ છે .
શીવ ું આ મં દર ીવૈજનાથ ધામ તર કે પણ ણી ું છે . મં દર ઘ ં વશાળ અને ભ ય
છે . રોજ હ રો લોકો અહ દશને આવે છે . અહ ભોજનશાળા છે . દશને આવતા ભ તોને
અહ જમવાની યવ થા છે . આ મં દર એક યાત ટુ ર ટ આકષણ છે .
સામેના મેદાનમાં આવે ું હ ુમાન ું ૂત ં ુ ૪૩ ટ ું છે , તે પ થર ું બને ું છે . તેની
ચાઈને કારણે તે ૂબ જ ભ ય અને રોમાંચક લાગે છે . અહ આવનારા લોકો થોડ વાર
ુધી તો તેને જોયા જ કરે છે . હ ુમાન ના હાથમાં ગદા છે , માથે છ છે .
આ ટે ુની સામે અશોકવાટ કા છે . રાવણે સીતા ને અશોકવાટ કામાં રા યાં હતાં. અહ
ઝાડ નીચે સીતા ની ૂ ત છે , અને તેમની આજુ બાજુ તેમનો ચોક પહેરો ભરતી
રા સીઓની ૂ તઓ છે .

વાસનીયા મહાદેવ હ ુમાન ું ૂત ં ુ

@Gujaratibookz
પાલની પ લી: પાલની પ લી ું નામ તો બધાએ જ ર સાંભ ું હશે. ગાંધીનગર લાના
પાલ ગામે નવમા નોરતે એટલે કે આસો ુદ ૯ની રાતે વરદા યની માનો રથ આખા ગામમાં
ફરે છે , આ રથને પ લી કહે છે . આ પ લી ું ઘ ં માહા ય છે . એકલા ુજરાતમાં જ ન હ,
વદેશોમાં પણ પાલની પ લી યાત છે આ દવસે દેશ વદેશથી લા ખો લોકો પ લીનાં
દશને આવે છે . પાલ એક નાનકડુ ગામ છે , પણ આ દવસે લા ખો લોકોની ભીડને કારણે
ગામમાં ાંય પગ ૂકવા જેટલી જગા પણ બાક રહેતી નથી. ગામને છે ડે ૨ થી ૩
કલોમીટર ુધી વાહનો પાક થયેલાં નજરે પડે છે .
પાંડવોએ ુ તવાસમાં જતા પહેલાં પોતાનાં અ -શ ખીજડાના ઝાડ નીચે સંતાડ એની
ર ા માટે મા વરદા યનીને ાથના કર હતી. એ વખતે અહ ખીજડાના ઝાડ નીચે મા ું
થાનક હ .ું પછ અહ પાલ ગામ વ ું.
પ લી, રા ે લગભગ ણ વાગે પ લીવાળા વાસમાંથી નીકળે છે અને ગામના બધા ર તાઓ
અને ચોરે ચૌટે ફર ને સવારે લગભગ સાતેક વાગે માતાના મં દરે પહ ચે છે . લોકો પ લીનાં
દશન માટે, પ લી જે ર તેથી પસાર થવાની હોય યાં ર તાની બંને બાજુ એ તથા ચોક
વ તારમાં અગાઉથી ગોઠવાઈને ઉભા રહ ય છે . દૂર દૂરથી આવેલા લોકો પ લીનાં દશન
કર ધ યતા અ ુભવે છે . પ લી એ ભા વકોની પ ર ૂણ થયેલી માનતા અને ઘીનો ઉ સવ છે .
પ લી પર ઘી ચડાવવાનો ૂબ મ હમા છે . પ લીની સાથે કોમાં, તપેલાં અને કોઠ ઓ ભર ને
ઘી રાખે ું હોય છે એ ઘી પ લી પર ચડાવા ું ય, એ ઉપરાત પણ, લોકો માનતા માને ું જે
ઘી લા યા હોય તે, ચા ુ પ લીએ, પ લી પર ચડાવતા ય. પ લીના આખા માગ થઈને
હ રો મણ ઘી પ લી પર ચડે છે . આ બ ું ઘી છે વટે તો ર તા પર જ ઢોળાય છે . ર તા પર
તો ઘીની નદ વહેતી હોય એ ું લાગે. ર તા પર ૂળ હોય એટલે આ ઘી ૂળમાં રગદોળાય,
એટલે તે કાદવ અને પે ટ જે ું લાગે. અ ુક લોકો તો આ ઢોળાયે ું ઘી ખોબા ભર ને, તપેલાં
અને ડોલોમાં ભે ું કર ને પોતાને ઘેર લઇ ય છે .

પાલની પ લી
શેર સા અને પાનસર તીથ: કલોલથી મોટ ભોયણ જવાના ર તે, કલોલથી મા ૮ ક .મી.
દૂર શેર સા તીથમાં યાત જૈન મં દર આવે ું છે . તેરમી સદ માં ુજરાતના દાનવીર

@Gujaratibookz
વ ુપાળ અને તેજપાળે અહ ભગવાન નેમીનાથની વ ધ ૂવક થાપના કર ને સૌ થમ
મં દર બાં ું હ ,ું આ તીથ ું ર પેર ગ અને ર નોવેશન ચાલ ું જ રહે છે . વ. સં. ૨૦૦૨માં
અહ આરસ ું ન ું મં દર બ ુ છે .
શેર સા તીથના ભ ય વેશ ારમાંથી અંદર દાખલ થયા પછ બંને બાજુ ુ લી વશાળ
જગા નજરે પડે છે . ૃ ોની ઘટા અને તોરણોમાં થઈને થોડુ સી ું ગયા પછ , થોડા પગ થયાં
ચડવાનાં છે . ઉપર ચડ મં દરમાં પેસતાં જ મનમાં એક કારની સાતા વળે છે . સામે જ
ગભ ૃહમાં ૂળનાયક ભગવાન ી પા નાથ પ ાસન થ તમાં બરાજમાન છે . રગ પરથી
એમને લોઢણ પા નાથ પણ કહે છે . અહ દશન કર ને મન સ તા અ ુભવે છે . નીચે
ભ યરામાં ભગવાન પા નાથની ૂ ત બહુ ુંદર છે .
શેર સા એ ભ ય રમણીય તીથ છે . અહ ું વાતાવરણ ઘ ં જ સરસ છે . મં દરની એક
બાજુ રહેવા માટેની મો અને ભોજનશાળા છે . બી બાજુ મહેમાનો માટેની ભોજનશાળા
છે . રસોઈ ૂબ જ સરસ અને પીરસનાર ૂબ ભાવથી પીરસે છે . વેશ ાર આગળ
ઓ ફસ આવેલી છે . ુ લી જગામાં સંગોપાત સભામંડપ ઉભો કર , યાં મહારાજ
સાહેબ ું વચન સાંભળવાની યવ થા કરાય છે . મં દરની આજુ બાજુ ના બગીચામાં
બેસવાની અને બાળકોને રમવાની મ આવે એ ું છે .
શેર સા તીથથી આશરે ૧૬ ક .મી. દૂર આવેલા પાનસર ગામે પણ એક ુંદર જૈન તીથ
આવે ું છે . શેર સાથી કલોલ થઈને પાનસર જવાય છે . આ મં દર પણ ઘ ં જ મોટુ અને
આકષક છે . ૂબ મોટ વશાળ જગા, બગીચો, ૃ ો, ર તા, રહેવા માટે મો, જમવાની
ુ વધા - અહ બ ુ જ છે . આરસ ું બને ું આ મં દર જૂ ું છે , છતાં ન ું જ લાગે છે .
વામજ તીથ પણ કલોલની ન ક જ છે . અમદાવાદથી એક દવસમાં શેર સા, પાનસર અને
વામજની ધા મક યા ા સરળતાથી કર શકાય છે . અમદાવાદથી કલોલ ગયા વગર,
ઓગણજ, વડસર અને મોટ ભોયણ થઈને શેર સા સી ું જવાય છે .
વડસ રયા ગણપ ત મં દર, વડસર: વડસ રયા ગણપ ત મં દર, ગાંધીનગર લાના કલોલ
તા ુકાના વડસર ગામમાં આવે ું છે . અમદાવાદથી તે ૧૭ ક .મી. દૂર છે . વડસ રયા ગણપ ત
મં દર ૧૦૦ વષ જૂ ું ગણેશ ું મં દર છે . ગણેશ અહ બાળ વ પે બરાજમાન છે .
આ ગણેશ ુંઢ વગરના છે . વડસર ગામની ન ક પ ુપ તનાથ ું મં દર આવે ું છે .
કથાર ુરાનો વડ: ુજરાતમાં કબીરવડને બધા ઓળખે છે . પણ કબીરવડ જેવો જ બીજો
એક મોટો વડ કથાર ુરા ગામમાં આવેલો છે , એને બહુ ઓછા લોકો ણતા હશે. કથાર ુરા
અમદાવાદથી આશરે ૩૦ ક .મી. દૂર આવે ું છે . યાં જવા માટે અમદાવાદથી હમતનગરના
ર તે નીકળવા .ું આ ર તે નરોડા પસાર થયા પછ ચલોડા અને ચલોડાથી દસેક ક .મી.

@Gujaratibookz
પછ છાલા ગામ આવે છે . છાલાથી જમણી બાજુ ના નાનકડા ર તે વળ જવા ું. આ ર તે
સાતેક ક .મી. પછ કથાર ુરા ગામ આવે.
અહ ભ ય વડ અને આજુ બાજુ દૂર ુધી ફેલાયેલી તેની શાખાઓ જોઇને તમે ુશ થઇ
જશો. એ ું લાગશે કે આ વડ એક જોવા જેવી ચીજ છે . વડના ુ ય થડ આગળ
મહાકાળ માતા ું મં દર છે . યાં લ ું છે , “જય ી રાજરાજે ર મહાકાળ માતા ,
કથાર ુરા” ૂ ર રોજ નય મત ર તે માતા ની ૂ કરે છે . વડ બધી બાજુ ૂબ
ફેલાયેલો છે . એની નીચેથી ર તો પણ પસાર થાય છે . એકબે નાની દુકાનો પણ છે .
કથાર ુરાનો વડ
વડ નીચે બાંકડાઓ પર બેસી રહેવાની મ આવે છે . અહ ભરઉનાળે પણ એસી જેવી
ઠડક અ ુભવાય છે . નાનાં બાળકો વડ ઉપર ચડવાઉતરવાની રમત રમતાં હોય છે . વડ ઉપર
કેટલાં યે પ ીઓ અને વાંદરા જોવા મળે છે . વડની છાયામાં ગાયો અને ઢોરો આરામ

@Gujaratibookz
ફરમાવતાં દેખાય છે .
આ વડ ૪૦૦ વષ જૂ નો છે . જૂ ન ૨૦૧૩માં ુજરાતના યારના ુ યમં ી નરે મોદ આ વડ
જોવા આ યા હતા, યારે તેમણે તેમના ૂતકાળનાં સં મરણો વાગો ાં હતાં. દહેગામથી
પણ કથાર ુરા જવાય છે . યાંથી તે ૧૪ ક .મી. દૂર છે . એક વાર આ વડ જોવા જેવો ખરો.
ઉ કઠે ર મહાદેવ: વા ક નદ ને કાઠે આવે ું આ શીવ મં દર બહુ જ ણી ું છે . તે
ટડ યા મહાદેવ તર કે પણ ઓળખાય છે . આ મં દર આશરે ૨૦૦૦ વષ જૂ ંુ હોવા ું મનાય
છે . અવારનાવર તેનો ણ ધાર થયો છે . મં દર દહેગામથી કપડવંજ જવાના ર તે,
દહેગામથી ૨૨ ક .મી. દૂર આવે ું છે .
મં દર ઘ ં જ ભ ય અને આકષક દેખાય છે . તે આશરે ૮૪ ટ જેટ ું ું છે . મં દરની
આજુ બાજુ દુકાનો લાગેલી છે . ાવણ મ હનામાં અહ હ રો લોકો દશને આવે છે . યારે
‘ઓમ’ અને ‘હર હર મહાદેવ’ના નારાથી વાતાવરણ ું ઉઠે છે . ઘણા લોકો પોતાના
બાળકની ુંડન વ ધ આ મં દર આગળ કરાવતા હોય છે .
ઉ કઠે ર મહાદેવ દેવડુગર મહાદેવ
મં દર આગળથી નદ માં ઉતરવા માટે આશરે ૧૨૪ જેટલાં પગ થયાં છે . અહ આવનારા
લોકો નદ જોવા અ ૂક જતા હોય છે . મં દર અને નદ ની આસપાસ ગીચ ઝાડ છે . નદ ની
રેતીમાં પણ ખાણીપીણીની ઘણી દુકાનો લાગેલી છે . છોકરાને અહ રમવાની મ આવે છે .
નદ ની વ ચે પાણીમાં એક મં દર છે . તે ‘દેવડુગર ’ તર કે ઓળખાય છે . ચોમાસામાં નદ માં
ગમે તેટ ું પાણી આવે તો પણ આ મં દર અડ ખમ ઉ ું રહે છે . તેને કઇ થ ું નથી. અહ
થા નક લોકો ટ લઈને બેઠા હોય છે , અને અહ આવતા વાસીઓને ટસવાર કરાવે
છે . ટ પર બેસીને નદ કનારે ફરવાની બહુ જ મ આવે છે .

@Gujaratibookz
૫. મહેસાણા લાની જોવા જેવી જગાઓ
ૂ મં દર, મોઢે રા: ભારતમાં બે યાત ૂયમં દરો છે , એક કોણાકમાં અને બીજુ મોઢે રામાં.

(એક ીજુ ૂયમં દર પણ છે , કા મીરમાં આવે ું માતડ મં દર. પણ એ બહુ ણી ું નથી.)
આ મં દરો ૂય ભગવાનને સમ પત છે . મોઢે રા ું મં દર ુ પાવતી નદ ને કનારે આવે ું છે .
આ મં દરની કલા અને થાપ ય જોવા દેશ વદેશથી ઘણા વાસીઓ આવે છે . આ ું મં દર
પ થર ું બને ું છે . મોઢે રા, મહેસાણાથી ૨૪ ક .મી. અને અમદાવાદથી આશરે ૧૦૦ ક .મી.
દૂર છે .
મોઢે રા ું ૂય મં દર આશરે ૧૦૦૦ વષ જૂ ું છે . સોલંક વંશના રા ભીમદેવે ઈ.સ.
૧૦૨૬માં તે બંધા ું હ .ું આ મં દર ુ ય વે ૩ ભાગમાં વહચી શકાય, ૂયકુ ડ, સભામંડપ
અને ુ ય મં દર. ણે ભાગ એક લાઈનમાં ૂવ-પ મ દશામાં આવેલા છે . સૌથી ૂવમાં
ૂયકુ ડ છે . તે રામકુ ડ તર કે પણ ણીતો છે . તે એક મોટો લંબચોરસ કુ ડ છે . તેમાં ઉતરવા
માટે ચારે બાજુ પગ થયાં છે . આ પગ થયાં પરની કોતરણી અદ ૂત છે . તે જમાનામાં, કુ ડનો
ઉપયોગ પાણી ભરવા માટે થતો હતો. સભામંડપમાં ભગવાનની ૂ કરવા જતા પહેલાં,
આ કુ ડમાં નાન અને ૂ વ ધ કરવાની થા હતી.
કુ ડના કનારે સભામંડપ છે . સભામંડપમાં વેશ માટે પ થરના બે થાંભલા ું તોરણ છે .

@Gujaratibookz
સભામંડપનો ઉપયોગ ધા મક સભાઓ ભરવા માટે થતો હતો. સભામંડપ અ કોણ
આકારનો છે . તે બધી બાજુ ુ લો છે . તેમાં ૫૨ થાંભલાઓ છે , જે વષનાં બાવન
અઠવા ડયાં ું તક છે . થાંભલાઓ પર રામાયણ, મહાભારત અને કૃ ણ લીલાના સંગોની
ુંદર કોતરણી કરેલી છે .

ૂયમં દર, મોઢે રા


સભામંડપની પાછળ ુ ય મં દરનો હોલ છે . તેની ફરસ ધા કમળ આકારની છે . તેના
ગભ ૃહમાં ૂય ભગવાનની ૂ ત માટેની જગા છે . જો કે હાલ અહ ૂ થતી નથી. કહે છે
કે અહ ૂય ભગવાનની સોનાની ૂ ત હતી, અને તેના પર હ રા લગાડેલા હતા, આ હ રાના
ઝળહળાટથી આખા હોલમાં અજવા ં ુ રહે ું હ ,ું પણ મહમદ ગઝનીએ અહ ચડાઈ કર
યારે સોનાની ૂ ત અને હ રા તે લઇ ગયો. એટ ું જ ન હ, મં દરનાં શખરો પણ તેણે તોડ
ના યાં. આજે આ મં દરને શખરો નથી. ક પના કરો કે એ જમાનામાં આ મં દરમાં થતી
ૂ , સંગીત અને ૃ ય સ હતનો માહોલ કેવો ભ ય હશે ! મ દરની રચના એ કારની હતી
કે, દવસ અને રા સરખી લંબાઈનાં થાય એ દવસો એટલે કે ૨૧ માચ અને ૨૧ સ ટે બરે
સવારે ૂય ું પહે ું કરણ ભગવાનની ૂ ત પર પડે. એ વખતના આપણા દેશના લોકોને
ૃ વીના મણ ું આ બ ું ાન હ ,ું અને એ કાર ું બાંધકામ કરતાં પણ આવડ ું હ ું !
મં દરની બહારની દવાલો પર ું થાપ ય તો ૂબ જ કલા મક છે . એમાં દશાવેલા સંગો,
એ જમાનાની ધા મક અને સામા જક વન પ ધ ત ું ન પણ કરે છે . દેશ વદેશના લોકો
આ થાપ યો જોઇને દગ રહ ય છે .
મ દરની આજુ બાજુ વશાળ બગીચો તથા લોન બનાવી છે . કાફેટે રયા, ુઝ યમ, ચ
દશન અને લાય ેર પણ છે . માહોલ બહુ જ સરસ લાગે છે . દરરોજ સકડો લોકો આ
મં દર જોવા આવે છે , અને મં દર તથા અહ ું વાતાવરણ જોઇને ુશ થઇ ય છે .
મોઢે રાના આ મં દરની ન ામાં, જૂ ના ભ ય વારસાની ૃ તમાં, દર વષ ુઆર

@Gujaratibookz
મ હનામાં ઉ રાયણ પછ ણ દવસનો સંગીત અને ૃ યનો જલસો ગોઠવાય છે . ણીતા
ભારતીય કલાકારો એમાં ભાગ લે છે . મં દર પર તથા આજુ બાજુ ભ ય રોશની કરાય છે .
આ કાય મ ે કોને સોલંક ુગના જમાનાની યાદ અપાવી ય છે . ુજરાત સરકાર ું
વાસન ખા ું આ કાય મ ગોઠવે છે . આ મં દર અ યારે ભારતીય ુરાત વ ખાતાની દેખરેખ
હેઠળ છે .
મોઢે ર માતા મં દર : મોઢે ર માતા ું યાત મં દર મોઢે રામાં આવે ું છે . મોઢ વ ણક,
મોઢ ા ણ, મોઢ પટેલ એમ સમ ત મોઢ સમાજની આ કુ ળદેવી છે . મોઢે ર માતા એ
દેવી પાવતી કે દુગા ું વ પ છે . દૈ યોનો નાશ કરવા માતાએ જ મ ધય છે . માતાને અઢાર
હાથ છે અને દરેક હાથમાં આ ુધો જેવાં કે ુલ, ખડગ, તલવાર, શંખ, ગદા, કમંડળ વગેરે
ધારણ કયા છે . મોઢે ર માતાને માતંગી માતા પણ કહે છે .
અહ રોજ સકડો લોકો દશને આવે છે , માતા ને નૈવે ધરાવે છે . મોઢ સમાજના ઘણા
લોકો, આ મં દરમાં લ અને અ ય સંગો ઉજવે છે , અને માતા ના આશીવાદ મેળવે છે .
ા તના મેળાવડા પણ અહ યો ય છે . મં દરમાં રહેવાજમવાની ુ વધા છે . મં દરમાં ય
માટે ય મંડપ છે . દર વષ મહા ુદ તેરસના દવસે અહ માતા નો પાટો સવ યો ય છે .
બહુ ચરા : મોઢે રાથી ૧૫ ક .મી. દૂર આવે ું બહુ ચરા એક પ વ ધા મક થળ છે .
અહ બહુ ચર માતા ું યાત મં દર આવે ું છે . ુજરાતમાં ણ શ તપીઠોની ૂ કરાય
છે , બહુ ચર માતા તેમાંની એક છે . બી બે શ તપીઠો અંબા નાં અંબા માતા અને
પાવાગઢનાં મહાકાળ માતા છે . ી બહુ ચર મા ીબાલા ુર ંદુ ર તર કે ૂં ય છે .
સં યાબંધ લોકો રોજ બહુ ચર માતાનાં દશને આવે છે . ુજરાતની ઘણી ા તઓની તે
કુ ળદેવી છે . ઘણા ભ તો બાળકની ા ત માટે અને ઘણા બાળકની ુખાકાર માટે બહુ ચર
માને ા ૂવક ાથના કરે છે . ઘણા લોકો બાળકની ચૌલ યા ( ુંડન વ ધ) પણ આ
થળે કરે છે . હ જડાઓ બહુ ચર માને માતા તર કે ૂજે છે .

@Gujaratibookz બહુ ચરા મં દર


બહુ ચરા માં દર ૂનમની રાતે બહુ ચર માનો વરઘોડો નીકળે છે . અહ નવરા ધામ ૂમથી
ઉજવાય છે . બહુ ચર માતા મં દરના સંકુલમાં અ ય મં દરો પણ છે . ભ ત ક વ વ લભ ભ ે
આ શ ત બહુ ચર માનાં ુણગાન ગાતો આનંદનો ગરબો ર યો છે . કહે છે કે બહુ ચર માએ
ઘણા ચમ કારો બતા યા છે . બહુ ચરા ું અંબા અને પાવાગઢ જેટ ું જ મહ વ છે .
બહુ ચરા થી ૩૦ ક .મી. દૂર જૈનો ું પ વ ધામ શંખે ર આવે ું છે .
વડનગર: તમારે જૂ ના જમાનાનાં થાપ યોના થોડા અંશ જોવા હોય તો વડનગર પહ ચી
જ ું જોઈએ. આ નગર મહેસાણા લામાં મહેસાણાથી ૩૦ ક .મી. દૂર ઉ રમાં આવે ું
છે . વડનગરમાં હાટકે ર મહાદેવ ું મં દર, તાના-ર ર ની સમા ધ, ક તતોરણ, શ મ ા
તળાવ, શામળશાની ચોર વગેરે જોવાલાયક જગાઓ છે .
હાટકે ર મહાદેવ નદ ઓળ દરવા ની બહાર આવે ું છે . આ બહુ જ ણી ું મં દર છે .
પ થરો ું બને ું આ મં દર આશરે ૫૦૦ વષ જૂ ું છે . મં દરના ુ ય વેશ ારમાં દાખલ થયા
પછ ચોક આવે છે . ચોકમાંથી ભ ય કોતરકામવાળ કમાનોમાં થઈને અંદર સભા ૃહમાં
જવાય છે . અહ પણ છત અને ુ મટના અંદરના ભાગ ું થાપ ય આપ ં તરત જ યાન
ખચે છે . અંદર ગભ ૃહમાં બરાજેલ શીવ ભગવાનનાં દશન કર ને મન સ તા અ ુભવે છે .
મં દરની બહારની દવાલો પર દેવદેવીઓ અને સંગોની કલા મક કોતરણી બેજોડ છે .
મં દરની આજુ બાજુ ના ચોકમાં પણ શીવ નાં નાનાંમોટા અનેક મં દરો છે . આ બધાનાં દશન
કર ને મન ભ તમય બની ય છે .

@Gujaratibookz
હાટકે ર મહાદેવ, વડનગર ક તતોરણ
તાના-ર ર ની સમા ધ, ગામને છે ડે આવેલા એક ુંદર શાંત બગીચામાં આવેલી છે . તાના અને
ર ર બે નાગર બહેનો હતી. સંગીત અને ગાવામાં તેઓ ન ણાત હતી. સમય અને થળને
અ ુ પ, ભારતીય સંગીતના વ વધ રાગ ગાઈને તે રાગને અ ુ પ વાતવરણ ઉ ુ કરવામાં
તેઓ કુ શળ હતી. કહે છે કે દ હ ના સ ાટ અકબર બાદશાહનો મહાન સંગીતકાર તાનસેન
એક વાર દ પક રાગ ગાઈને ગરમી અને દાહથી પીડાઈ ર ો હતો, તેના દાહ ું શમન કોઈ
કર શ ું ન હ. પછ તે વડનગર બાજુ આ યો, યારે તાના અને ર ર એ મેઘમ હાર રાગ
ગાઈને તેની બળતરા ું શમન ક ુ હ ું. આ સમા ધ આગળ દર વષ સંગીત મેળા ું આયોજન
થાય છે .
શ મ ા તળાવ એ વડનગરમાં એક ફરવા જેવી જગા છે . તળાવને કનારે બગીચા, નાનાં
બાળકો માટે મનોરજનનાં સાધનો, બોટ ગ અને ખાણીપીણીની ુ વધા છે .
આ તળાવને કનારે ુ સં દાયના ુ ી ુસાંઈ ની બેઠક છે . ી ુસાંઈ પોતે અહ
પધાયા હોવાના ુરાવા મળ આ યા છે . વૈ ણવો આ બેઠક નાં દશન કર ધ યતા અ ુભવે
છે .
બેઠક ની ન ક જ ક તતોરણ છે . વડનગર ું જૂ ના જમાના ું આ વેશ ાર છે . બે મોટા
ચા કલા મક થાંભલા ઉપર આડ કમાન ધરાવ ું આ તોરણ થાપ યનો એક ુંદર ન ૂનો
છે . થાંભલા પર ૂ તઓની કોતરણી ૂબ જ કલાકાર ગર વાળ છે . આ થાપ ય ુજરાત
માટે ગૌરવ સમાન છે . બાજુ માં જ આ ું બીજુ તોરણ છે . તળાવને કનારે શામળશાની ચોર
પણ જોવા જેવી છે .
વડનગરમાં આ બ ુ જોતાં સહેજે બે કલાક જેટલો સમય લાગે છે . આ બધી જગાઓનો
દેખાવ અને માહોલ થોડો ુધાર ને આકષક બનાવવામાં આવે અને તે તરફ જતા ર તાઓ
સારા બનાવી દેવાય તો ઘણા ટુ ર ટો અહ આવતા થાય.
જૈન દેરાસર, તારગા: અરવ લીની પવતમાળામાં તારગા ટેકર પર જૈનો ું યાત દેરાસર
આવે ું છે . તારગા જવા માટે, મહેસાણાથી વડનગર થઈને અંબા તરફના ર તે જવા ું.
ખેરા ુ અને સતલાસણા ગામ વ ચે, ટ બા ગામ આગળથી સાઈડના ર તે વળ જવા ું.
ટ બાથી આઠેક ક .મી. ું અંતર કાપીને તારગા હ લ પરના જૈન દેરાસર પહ ચાય છે .
આ જૈન મં દર સોલંક રા કુ મારપાળે આચાય હેમચં ના માગદશન હેઠળ ઈ.સ. ૧૧૨૧માં
બંધા ું હ .ું ુ ય મં દરમાં વ ચે બી તીથકર ી અ તનાથ ભગવાનની આરસની
મોટ ૂ ત છે . મં દર ૫૩ મીટરની ચાઈ ધરાવે છે . મં દરની બાજુ માં એક ના ું તળાવ છે .

@Gujaratibookz
મં દરની જમણી બાજુ ઋષભદેવ અને બી તીથકરોનાં પગલાં છે . ડાબી બાજુ એ ગૌ ુખ,
સમાવરસના અને જ ુ પનાં ચ ોનાં મં દરો છે . અહ ેતાંબર જૈનોનાં ૧૫ જેટલાં મં દરો
છે . દગંબર જૈનોનાં મં દરો પણ છે . કારતક અને ચૈ ી ૂનમે અહ ઘણા લોકો આવે છે .
તારગા એ જૈનો ું સ ે કહેવાય છે .
તારગાની ટેકર ઓ પરથી આજુ બાજુ ું ય બહુ જ સરસ દેખાય છે . અહ થી સાબરમતી
નદ પરના ધરોઈ ડેમ ું ર ઝવ યર પણ દેખાય છે . તારગા, અમદાવાદથી આશરે ૧૫૦
ક .મી., મહેસાણાથી ૭૬ ક .મી. અને વડનગરથી ૫૦ ક .મી. દૂર છે .
જૈન દેરાસર, તારગા
ધરોઈ ડેમ: ધરોઈ ડેમ, ધરોઈ ગામ આગળ સાબરમતી નદ પર બાંધેલો છે . આ ડેમ
૧૯૭૮માં બંધાયો હતો. ખેરા ુથી અંબા જતાં વ ચે સતલાસણા ગામ આવે છે . આ
ગામથી ધરોઈ ડેમ ૮ ક .મી. દૂર છે . ડેમ આગળ સલામતી ચેક ગ પોઈ ટ છે . યાં નામઠામ

@Gujaratibookz
ન ધાવીને ડેમ તરફ જવાય છે . ડેમ આગળ ઉભા રહ એક બાજુ પાણી ભરે ું સરોવર
દેખાય છે અને બી બાજુ આગળ વહેતી નદ દેખાય છે . કનારે ઉભા રહ ડેમ ું ય
જોવાની મ આવે છે . ડેમના નીચવાસમાં પીકનીક મનાવી શકાય એવી જગા છે . અહ નો
શાંત, ુંદર માહોલ મનને આનં દત કર દે છે .
ડેમ પર ર તો છે , પણ ખાસ મંજૂર વગર તેના પર જવા દેતા નથી. ડેમમાંથી નહેરો કાઢે લી
છે . આ ડેમમાંથી આજુ બાજુ નાં ખેરા ુ, વડનગર તથા અ ય ગામોને પીવા ું પાણી ૂ
પાડવામાં આવે છે . ડેમના પાણીથી વીજળ પણ પેદા કરાય છે .
ઉ મયા માતા મં દર, ઝા: ઝા નગરમાં આવે ું ઉ મયા માતા ું મં દર દેશપરદેશમાં ણી ું
છે . ઉ મયા માતા એ કડવા પાટ દારોની કુ ળદેવી છે . આ મં દર આમ તો ૧૨૦૦ વષ જેટ ું
જૂ ું છે , પણ સોએક વષ પહેલાં તે ગામલોકોના સહકારથી ફર થી બંધા ું છે . ભ તો ઉપર
માતા ની કૃ પા નરતર વરસતી રહે છે . લોકો કહે છે કે ઝા ગામની સ ૃ ઉ મયામાતાની
કૃ પાને લીધે જ છે .
ધરોઈ ડેમ ઉ મયા માતા મં દર, ઝા
ગામની વ ચે આવેલા આ મં દરે દરરોજ હ રો ભ તો દશને આવે છે . દર વષ વૈશાખ ુદ
ૂનમના દવસે ઉ મયા માતાની ભ ય નગરયા ા નીકળે છે . આ ું ગામ આ યા ામાં જોડાય
છે . ઝા અમદાવાદથી ૧૦૦ ક .મી. અને મહેસાણાથી ૨૫ ક .મી. દૂર છે .
થોળ સરોવર: કલોલની ન ક થોળ ગામમાં એક મોટુ સરોવર આવે ું છે . આ સરોવર
માનવ ન મત કૃ મ સરોવર છે , તે ખેતી માટે પાણી ૂ પાડવાના હે ુથી ૧૯૧૨માં,
નીચાણવાળા ભાગમાં પાળા બાંધીને બનાવા ું હ .ું તેમાં ડૂ બમાં ગયેલા ઝાડ પણ ાંક
દેખાય છે . વ ચે ટા ુ પણ છે , અને તે ઝાડોથી ભર ુર છે . સરોવરની આજુ બાજુ ઝાડપાન

@Gujaratibookz
ૂબ જ છે . સરોવરની ન કની ભીનાશવળ જગામાં અને પાણીની સપાટ પર ાંક છોડ
ઉગી નીકળે છે . થોળ, અમદાવાદથી ઓઘણજ-વડસરના ર તે ૩૦ ક .મી. દૂર છે .

થોળ સરોવર
આ સરોવર ૧૯૮૮થી ‘થોળ પ ી અ યાર ય’ હેર કરા ું છે . શયાળામાં દેશ વદેશથી
ઘણાં પ ીઓ અહ આવી પહ ચે છે . તે વખતે અહ ું ય બહુ જ ુંદર હોય છે . ઘણા
પ ીચાહકો શયાળામાં આ પ ીઓ જોવા અહ અ ો જમાવે છે . સરોવરના કનારે
પ ીઓનાં ચ ો અને તેમને લગતી મા હતી ૂકેલી છે . અહ આવતાં આશરે ૧૪૦ તનાં
પ ીઓમાં ફલેમ ગો, સારસ અને બગલા ુ ય છે . આ પ ીઓ અહ ઝાડો પર માળા બાંધે
છે અને બ ચાંને ઉછે રે છે . રગબેરગી પ ીઓ જયારે આ ઝાડોમાં બેસીને કલરવ કરતાં હોય
યારે એ ય કેટ ું અદ ૂત લાગે ! અહ પ ીઓને કોઈ તકલીફ ના પડે તેની ખાસ કાળ
કરવામાં આવે છે .
થોળ સરોવર ું પાણી બહુ ડુ નથી. સરોવરનો કનારો લગભગ ૬ ક .મી લાંબો છે . કનારા
પર આરામથી ફર શકાય છે . અહ બેસીને સરોવરનાં પાણીને નીરખવાની મ આવે છે .
કનારે સરસ ીનર કરવામાં આવી છે .
સરોવર આગળ પાક ગની સરસ યવ થા છે . વાહન પાક કર ને પગ થયાં ચડ ને કનારા પર
જવાય છે . થોળ, કલોલથી ૨૧ ક .મી. અને સાણંદથી ૩૦ ક .મી. દૂર છે .
શંકુ વોટર પાક: વોટર પાક એટલે પાણીની રમતો અને રાઇ સ ારા મનોરજન મળે એવી
નગર . શંકુ વોટર પાક, અમદાવાદથી મહેસાણા જવાના ર તે, મહેસાણા પંદરેક ક .મી.
બાક રહે, યાં આગળ છે . અહ પાણીના ઉપયોગ વડે રચાતી ઘણી ેઝ રાઇ સ છે , જેવી
કે ઝ પ-ઝે પ-ઝૂમ, વોટર ૂલ, એકવા શટલ, વેટ ડ કો, લેઝ ર વર વગેરે. બાળકો માટે એક
જુ દો વભાગ છે . ખાણીપીણી માટે રે ટોર ટ છે . રમવા માટે ઘણી પો સ ઉપલ ધ છે ,
હે થ લબ છે , પાકમાં રહેવા માટે કોટેજો છે , પાકની આગળ ુંદર ગાડન છે .

@Gujaratibookz
૪. સાબરકાઠા અને અરવ લી લાના દશને
ગળતે ર મહાદેવ, ાં તજ: ાં તજમાં સાબરમતી નદ ના કનારે યાત ગળતે ર
મહાદેવ આવે ું છે . અમદાવાદથી નરોડા થઈને હમતનગર તરફના ર તે ાં તજ ૪૮ ક .મી.
દૂર છે . ાં તજ આવવાના ણેક ક .મી. બાક રહે યારે ડાબી તરફ વળ જવા .ું આ ર તે
પાંચેક ક .મી. વ એટલે ગળતે ર મહાદેવ આવે. મં દર બલકુ લ સાબરમતી નદ ના
કનારે છે . મં દર માણમાં ના ું છે , પણ ુજરાતમાં શંકર ભગવાન ું આ યાત મં દર છે .
મં દર ું વેશ ાર નદ તરફ છે . મં દરના ાંગણમાં બેસવાની મ આવે છે . શીવ નાં દશન
કરવાનો આનંદ આવે છે . વારતહેવારે અહ બહુ જ લોકો ઉમટતા હોય છે . મેળો ભરાયો
હોય એ ું લાગે. અવારનવાર હોમહવન પણ થતાં હોય છે .
મં દરના આંગણામાંથી સાબરમતી નદ દેખાય છે . મં દરથી નદ ઘણી નીચે છે એટલે નદ નો
ઘણે દૂર ુધીનો ભાગ અહ થી દેખાય છે . નદ નો વશાળ પટ બહુ જ સરસ લાગે છે .
મં દરની પાછળ નદ માં ઉતરવા માટે પચાસેક પગ થયાં છે . પગ થયાં ઉતયા પછ નીચે ગીચ
જગલઝાડ છે . બેસવા માટે બે બાંકડા છે . પછ ૂળ યો ઢાળ ઉતર ને નદ માં પહ ચાય છે .
નદ ની રેતીમાં થોડુ ચાલીને પાણી ુધી જવાય છે . નહાવાય એ ું છે . મં દર આગળ કોઈ
દુકાન નથી, કોઈ વ ુ મળે ન હ, પણ રહેવાની થોડ યવ થા છે .

@Gujaratibookz
ગળતે ર મહાદેવ, ાં તજ બેરણા કૃ ત મં દર
બેરણા કૃ ત મં દર: હમતનગરથી શામળા ના ર તે ૭ ક .મી. ગયા પછ ડાબી બાજુ એ
એક ફાટો પડે છે , આ ફાટામાં ૨ ક .મી. જેટ ું ગયા પછ બેરણા ગામ આવે છે . આ ગામને
છે ડે બેરણા કૃ ત મં દર નામ ું એક થળ વકસાવવામાં આ ું છે . બહુ જ સરસ જગા છે .
અહ કટાળે ર હ ુમાન ું ભ ય મં દર છે . આ ૂ ત ૭૦૦ વષ જૂ ની છે . સાંજે આરતી
વખતે અહ ઘણા લોકો દશને આવે છે . આ ઉપરાત, અહ એક શીવમં દર, વેદમાતા
ગાય ી, સહ લ ગ શીવ ની તમા, વૈકુઠધામ અને ટેકર પર બરાજમાન સાંઈબાબાની
વશાળ ૂ તઓ છે . તેઓનાં દશન કર ને મન સ થઇ ય છે . આ જગા પ ીઓ, ૃ ો,
ચોતરા, કમળતળાવ વગેરેથી ૂબ જ શોભે છે . અહ રહેવા જમવાની સરસ યવ થા છે .
એક દવસની પીકનીકનો ો ામ કર ને અહ આવવા જે ું છે .
રોડા મં દરો: રોડા ગામ હમતનગરથી ૧૪ ક.મી. દૂર આવે ું છે . આ વ તારમાં ૧ર૪ જેટલાં
મં દરો હતાં. તેમાંથી થોડા મં દરોના અવશેષો અ યારે જોવા મળે છે . ભારત ું એકમા
પ ી મં દર અહ આવે ું છે . આ મં દરના તંભો, દરવા તેમજ દવાલો ઉપર પ ીઓનાં
ચ ો ઉપસાવેલાં જોવા મળે છે . મં દરમાં કોઇ દેવી-દેવતાની ૂ ત નથી. પ ી મં દરની
અડોઅડ શીવ ું મં દર છે . આસપાસ અ ય ાચીન મં દરો છે .
અહ થી થોડા અંતરે વ અને શીવ મં દર આવેલાં છે . આ મં દરોના આગળના ભાગે કુ ડ
છે . કુ ડની અંદર ચારે ૂણે મં દરો છે . એમાં એક ૂણે વ ની ૂ ત, બી ૂણે માતા ની
ૂ તઓ, ી ૂણે ગણપ તની ૂ ત અને ચોથા ૂણે લાડુચીમાતાની ૂ ત છે . અહ થી થોડે
દૂર નવ હ મં દર છે .
અહ નાં મં દરોના બાંધકામની વ શ તા એ છે કે ચણતરમાં ૂનો કે સાંધા જોડવા માટે
બી કોઈ વ ુનો ઉપયોગ કરવામાં આ યો નથી. મા બાંધકામને અ ુ પ પ થરને ઘડ ને
ગોઠ યા છે . રોડા ુધીના ર તામાં છે લા એક ક .મી.નો ર તો કાચો છે , પણ ગાડ છે ક મં દર
ુધી જઈ શકે છે .

@Gujaratibookz
સ તે ર મહાદેવ: હમતનગરથી ઇડર જવાના ર તે, વ ચે ડાબી બાજુ સ તે ર મહાદેવ
જવાનો ફાટો પડે છે . અહ થી તે ૨૩ ક .મી. દૂર છે .

સ તે ર મહાદેવ
સ તે ર મહાદેવ, સાબરમતી નદ ને કનારે, ડેભોલ અને સાબરમતીના સંગમ આગળ
આવે ું છે . શીવ નાં દશન કર મન આનંદ અ ુભવે છે . કહે છે કે સાત ઋ ષઓએ અહ
ભેગા મળ ને તપ યા કર હતી. આ મં દર આગળ, કુ દરતી ર તે જ પાણીની ધારા ટે છે
અને પાણી કુ ડમાં ભે ુ થાય છે . કુ ડમાં નાન કરવાનો મ હમા છે . સાબરમતીના પટમાં
રખડવાની મ આવે એ ંુ છે . મં દર આગળ ખાણીપીણીની દુકાનો લાગેલી છે . રહેવાની
પણ યવ થા છે .
ઈડ રયો ગઢ: ઇડર શહેરને છે વાડે અરવ લીની પવતમાળામાં આવેલો ડુગર ઈડ રયા ગઢ
તર કે ઓળખાય છે . ુગલ બાદશાહનાં આ મણો સામે આ ગઢને ટકાવી રાખવા ું કામ બહુ
જ અઘ લાગ ું હ .ું આથી તો આજે પણ જયારે અઘ લાગ ું કામ પાર પડે યારે
‘ઈડ રયો ગઢ’ યા એ ું કહેવાય છે . ુજરાતમાં જયારે લાડ ને પરણીને ઘેર લાવીએ
યારે પણ ઈડ રયો ગઢ યા, એ ું કહેવાની થા છે . એક લ ગીત પણ બ ું છે , ‘અમે
ઈડ રયો ગઢ યા રે આનંદ ભયો.’ ઇડરને ઈ વાદુગ પણ કહે છે .

@Gujaratibookz
ઈડ રયો ગઢ
ઈડ રયા ગઢ પર ઘણાં મારકો અને મં દરો છે . આ ડુગરની લગભગ અડધી ચાઇ પર,
ડુગરની તળે ટ માં મહારા દોલત સહે ૧૯૨૨માં મહેલ બંધા યો છે . આશરે ૭૦૦ પગ થયાં
ચડ ને અહ પહ ચાય છે . પગ થયાંમાં થોડ ૂટ ટ થઇ છે , ર પેર ગની જ ર છે . મહેલની
ન ક એક ડુ તળાવ છે . મહેલથી થોડે ચે ચ ા પછ ખડકો ું બને ું સપાટ મેદાન આવે
છે .
મહેલ આગળથી ઉપર ડુગરની બે ટૂ કો દેખાય છે . બંને ટૂ ક પર એક એક મકાન બાંધે ું
જણાય છે . ડાબી ટૂ ક પર ું મકાન રણમલની ચોક તર કે ણી ું છે . અહ એક અ ૂ
છોડે ું જૈન મં દર છે . જમણી બાજુ ની ટૂ ક પર ઠ રાણીનો મહેલ છે . આ ટૂ કો ુધી ચડવા ું
અઘ છે . અહ ખડકો ઘસાઈને લીસા થઇ ગયા છે , ઘણો ભાગ ઢસડાઈને ૂટ ગયો છે .
ઈડ રયા ગઢ પર આ ઉપરાત, વ માતાની ુફા, ખોખાનાથ મહાદેવ મં દર, મહાકાળ
માતા ું મં દર વગેરે આવેલાં છે .
ઇડર શહેર હમતનગરથી 30 ક .મી. દૂર છે . ણીતા ક વ ઉમાશંકર જોશી તથા ુજરાતી
ફ મોના હ રો ઉપે વેદ અને અર વદ વેદ ઇડરના વતની છે .
રાજચં વહાર: રાજચં વહાર ઇડરથી ૩ ક .મી.ના અંતરે ઘં ટયા પહાડ ઉપર આવેલો છે .
ણે કે હ લ ટેશન હોય એ ું લાગે છે . અહ ું વાતાવરણ એકદમ શાંત અને રમણીય છે .
ઉપર ચડવા માટે પગ થયાંની યવ થા છે . થોડા થોડા અંતરે ીમદ રાજચં ના ુ વચારોની
તકતી ુકેલી છે , તે વાંચતા વાંચતા ારે ઉપર ચઢ જવાય તેની ખબર જ ના પડે. પગ થયાં
ચઢતાં ચઢતાં પોતાને એક ુ ધતાનો અ ુભવ થતો હોય એ ું લાગે છે . યાન માટે આ ે
થળ છે .
એ ંુ કહેવાય છે કે ીમદ રાજચં સાધના માટે અહ રોકાયા હતા. યાન મં દરમાં
સ શીલા છે , રાજચં યાં બેસીને સાધના કરતા હતા. રાજચં ગાંધી ના આ યા મક
ુ હતા.
રાજચં વહારમાં તમે સવારે ઉગતા ૂરજને અને સાંજે આથમતા ૂરજને માણી શકો છો.
અહ થી આજુ બાજુ નાં યો ૂબ જ આ હાદક લાગે છે . મં દરની સામે ચી ટેકર ઉપર
ચં ુની ડેર છે , યાં ક
ે ગ કરવાની મ આવે તે ું છે .

@Gujaratibookz
વીરે ર મહાદેવ: ઈડરથી વજયનગરના ર તે ૨૪ ક .મી. પછ વીરે ર મહાદેવ આવે છે .
અહ અરવ લીનાં જગલો વ ચે એક ટેકર પર વીરે ર મહાદેવ બરા યા છે . મં દર ના ું
છતાં સરસ છે . બાજુ માં નર સહ ભગવાન ું મં દર છે . પાછળ એક ઝર ં છે . વરસાદની
ઋ ુમાં આ ઝરણામાં પાણી વહે ું હોય યારે આ જગા ૂબ જ ુંદર લાગે. વીરે ર
મહાદેવની બાજુ માં એક આંબાના ઝાડ નીચે આંબાવાળા હ ુમાન ું મં દર છે . પાછળ,
રહેવા માટે મો બાંધેલી છે , તથા રસોઈઘર છે . અહ એક બે દવસ રહેવાનો ો ામ કર ને
આવો તો પણ મઝા આવે. વ ચેની ુ લી જગામાં એક વારો છે . રસોઈઘરની બાજુ માં
અખંડ ૂણો છે તથા તેની બાજુ માં ગૌ ુખમાંથી સતત પાણી વહે છે . અહ આવતા
દશનાથ ઓને મં દર તરફથી ચા પીવડાવવાની થા છે . જમવાના સમયે અ ઘરમાં
જમવાની પણ યવ થા છે .
આ મં દર સંકુલની પાછળ, ઉપર આવેલાં જગલોમાં ુ તગંગા નામ ું થળ છે . અહ
ડુગરમાંથી કુ દરતી ર તે જ પાણીની સરવાણી ટે છે અને ુ નમળ જળ નીચે મં દર તરફ
વહે છે . ૂબ જ ુંદર જગા છે . વીરે ર મં દરની બાજુ નાં પગ થયાં ચડ ને, દસેક મ નટમાં
ુ તગંગા આગળ પહ ચી જવાય છે . આ થળે ગીચ ઝાડ માં પથરાયેલા પ થરો પર બેસી
કુ દરતી નઝારો માણવા ું મન થઇ ય છે . અહ થી જગલોમાં ટેકર ઓ પર હજુ દૂર જ ું
હોય તો જઈ શકાય છે અને ક ે ગની મઝા લઇ શકાય છે .
વીરે ર મહાદેવ
પોળોનાં મં દરો: પાંચસોથી હ ર વષ પહેલાંના સમયગાળામાં ુજરાતના વજયનગર
ગામની ન ક પોળો નામની નગર વસેલી હતી. એ જમાનામાં અહ આશરે 300 જેટલાં
જૈન અને શીવ મં દરો બ યાં હતાં. આજે આ મં દરોના અવશેષો અહ જોવા મળે છે .
ઇડરથી વજયનગર તરફ જતાં 'Polo Retreat’ના બોડ પછ મં દરો શ થાય છે . સરકારે
આ ખંડરે મં દરોની ઓળખ માટે દરેક મં દર આગળ બોડ મારે ું છે તથા બોડમાં તે મં દર ું

@Gujaratibookz
નામ અને તે ારે બ ું તેની આશરે તવાર ખ લખેલી છે . મં દરો છૂટાછવાયાં છે , એટલે બ ું
જો ું હોય તો ચાલ ું ઘ ં પડે અને દવસો વ ુ લાગે.

શરણે ર મહાદેવ શીવ મં દર, અભા ુર


પહેલાં અભા રુ ગામ આવે છે . અહ શરણે ર અને બી ં મં દરો છે . શરણે ર મં દર
પ થરો ું બને ું છે , ૂટ ટ હાલતમાં છે છતાં ઘ ં સરસ લાગે છે .
સહેજ આગળ, પોળોનાં મં દર જોવા આવનાર માટે, એક મોટ ઓફ સ બનાવેલ છે . અહ
વાગત ક માં, મં દરોનો ઇ તહાસ, રચના, મં દરો ું થાન વગેરેને લગતી મા હતી મળ શકે
છે . ઓફ સના ગેટ આગળ, જૂ ના જમાનાની પ થરોની બે મોટ છ ીઓ છે . એ ું લાગે છે કે
દસેક કલોમીટરના પ ામાં પથરાયેલા પોળોના મં દરોની લગભગ વ ચેના ભાગે આ ઓફ સ
બનાવેલ છે . ઓફ સથી સહેજ આગળ જતાં, 'પોળો જૈન મં દરો' ું બોડ છે . અહ , 'શીવ
મં દર કુ ડ', 'લાખેણા મં દર સ ૂહ', 'જૈન મં દર-૧,અભા ુર' એવાં બોડની જોડે, કુ ડ અને
ૂટે ું મં દર છે . મં દર ુધી જવા માટે ર તો બાંધેલો છે , પણ સફાઈ થતી હોય એ ું લાગ ું
નથી. ૂ ર નથી, બી કોઈ વ તી નથી. ફ ત વાસીઓ આવે છે અને મં દર જોઈને
જતા રહે છે . અહ કોઈ ચાપાણીની દુકાન પણ નથી. આ જગા જો સાફ કર ને
વકસાવવામાં આવે અને ખાવાપીવા તથા રહેવાની સગવડ ઉભી કરવામાં આવે તો કેટલા
બધા લોકો અહ ફરવા માટે આવે ! નદ , જગલ અને મં દરોવાળ આ જગા એટલી સરસ
છે કે કૃ ત ેમી લોકોને તો ૂબ જ ગમે. એક ટુર ટ થળ ઉ ું થાય અને આવક પણ
ઉભી કર શકાય. જયારે આ મં દરો બ યાં હશે યારે અહ કેટલા બધા લોકો રહેતા હશે !
અને આ થળ કેવી હોજલાલી ધરાવ ું હશે તેની ક પના સહેજે થઇ ય છે .
ૂ ર તે આગળ જતાં બી ૨ ક .મી. જેટ ું ગયા પછ વનાજ ગામ આગળ હરણાવ

નદ પર ડેમ બાંધેલો છે . પોળોનાં બધાં મં દરો જોવાં હોય તો દવસો ુધી હરણાવને કનારે
જગલો ૂંદવાં પડે. થાક જવાય, પણ જોવા જેવાં તો છે જ.
પોળો કે પ સાઈટ: આ કે પ સાઈટ, પોળોનાં મં દરો અને જગલોની વ ચે હરણાવ નદ ને
કનારે આવેલી છે . અહ રહેવા માટે મો તથા તં ૂની સગવડ છે . અહ ગે ટ હાઉસ, ક ચન

@Gujaratibookz
અને ડાયન ગ મ છે . જમવાની યવા થા સાર છે . જગલ ખાતાએ અહ યાં ાકૃ તક
શ ણ કે ખો ું છે . અહ જગલી ાણીઓની જદગીને લગ ું શ ણ અપાય છે , તથા
સે મનારો યો ય છે . અહ થી આજુ બાજુ નાં પોળોનાં મં દરો લાખેણા મં દર, શરણે ર,
જૈન દેરાસર વગેરે જોવા જઇ શકાય છે . ગાઈડ પણ મળે છે . રાતે ુ લા આકાશમાં
તારાદશન કર શકાય છે . હરણાવ નદ પરનો વનાજ ડેમ અહ થી ન ક છે . આજુ બાજુ ના
જગલમાં ક ે ગ કરવાની મ આવે છે . ઈ તહાસ અને કૃ તના ચાહકોને તો આ થળ
ગમવા ું જ. પોળો કે પ સાઈટ અમદાવાદથી ૧૪૦ ક .મી.અને ઇડરથી ૫૦ ક .મી. દૂર છે .
શામળા મં દર: શામળા માં, શામળા ભગવાન ું યાત હ દુ મં દર આવે ું છે .
શામળા એ વ કે કૃ ણ ભગવાન ું વ પ છે . અસં ય હ દુ લોકો શામળા માં
અપાર ા ધરાવે છે . મં દર બધા જ દવસ દશનાથ ઓથી ઉભરા ું રહે છે . અહ
ભગવાન ું વ પ કાળા રગ ું હોવાથી, તે ‘શામળો’ કે શામ ળયા કહેવાય છે . આ મં દર
‘ધોળ ધ વાળા’ પણ કહેવાય છે , કેમ કે એના શીખર પર ધોળ રેશમી ધ ફરકતી રહે
છે .
શામળા મં દર
શામળા ગામ હમતનગરથી કે મોડાસાથી ઉદય ુર જવાના ુ ય માગ પર અરવ લીની
ટેકર ઓમાં આવે ું છે . તે હમતનગરથી ૪૨ ક .મી. અને મોડાસાથી ૨૯ ક .મી. દૂર છે .
શામળા થી આગળ જતાં રતન ુર પાસે ુજરાત રા યની હદ ૂર થાય છે . શામળા
ગામની બાજુ માં થઈને મે ો નદ વહે છે . શામળા મં દર, હાઈવેને અડ ને બસ ટે ડ ું

@Gujaratibookz
બાજુ માં જ આવે ું છે .
શામળા મં દર ૧૧મી સદ માં સોલંક ુગમાં બંધા ું હોવા ું મનાય છે . અવારનવાર તેનો
ણ ધાર થયો છે . મં દરના વેશ આગળ તાંબાના પતરા પર એક લખાણ છે , તેમાં
૧૭૬૨માં ટ ટોઈના ઠાકોરે મં દર ર પેર કરા યાની ન ધ છે . મં દર રેતાળ પ થરો અને ટો ું
બને ું છે . વેશ આગળ બે બાજુ બે મોટા હાથી છે . મં દર બે માળ ું છે . અંદર પ થરના
થાંભલા છે . છત પર બધી બાજુ હાથીઓનાં શ પ છે , અને નાના ુ મટો વ ચે એક મોટુ
શીખર છે . મં દરની દવાલો પર રામાયણ અને મહાભારતના સંગો કડારેલા છે . મં દર
સંકુલની આજુ બાજુ દવાલ બનાવેલી છે .
કારતક ુદ ૂનમે અહ મોટો મેળો ભરાય છે . આ મેળો બહુ જ ણીતો છે . એના વષે
ગીતો પણ રચાયાં છે . એક ણી ું ગીત “શામળા ના મેળે, રમઝણી ુ રે પજણી ુ વાગે’
સાંભ ું જ હશે. શામળા મં દરની આજુ બાજુ બી ં ઘણાં મં દર આવેલાં છે .
મે ો નદ પર શામળા આગળ જ બંધ બાંધેલો છે . યાં બગીચો પણ બનાવેલ છે . ઘણા
લોકો આ ડેમ જોવા ય છે .
દરબારગઢ, પોશીના: પોશીના ગામ અંબા થી ૨૯ ક .મી. દૂર આવે ું છે . અહ જૂ ના
જમાનાના મહેલને ુધાર ને હેર ટેજ હોટેલમાં ફેરવી ના યો છે . તે દરબારગઢ તર કે
ઓળખાય છે . મહેલ કલા મક છે . મોટો ગેટ, થાંભલાઓ, કમાનો, પરસાળ, ુ મટ, બગીચા,
લોન – આ બધાથી મહેલ ભ ય લાગે છે . મોના વરડામાં બેસીને બગીચો અને
આજુ બાજુ ની સીન સનાર જોવામાં આનંદ આવે છે . અહ રાજવી કુ ટુબના મહેમાન બનીને
રહેવાની મ આવે છે . જમવા ું પણ તેમના રોયલ રસોડામાં જ હોય છે . પ સફાર માં
આજુ બાજુ ફરવા લઇ ય છે . બાજુ માં સરોવર છે . અહ પ ીઓ જોવા મળે છે . મહેલનો
માહોલ ઘણો જ સરસ છે . અમદાવાદથી પોશીના ૧૭૪ ક .મી. દૂર છે .

દરબારગઢ, પોશીના

@Gujaratibookz
ત પ ત ઋ ષવન: વ
આ યો છે . વ
ુરથી હમતનગરના ર તે આ એક ુંદર થીમ પાક વકસાવવામાં
ુરથી સાબરમતી નદ પસાર થયા પછ ડાબા હાથે આ જગા આવે છે .
અહ સાબરમતી નદ ના કનારે વશાળ જગામાં ઘણી બધી રાઇ સ, વોટરપાક, દુ નયાની
અ યબીઓની તકૃ તઓ, ખાણીપીણી વગેરે ઉ ું કરા ું છે .
વેશ ાર આકષક છે . અંદર અલગ અલગ જગાએ દુ નયાની અ યબીઓ ચીનની
દવાલ, તાજમહાલ, એ ફલ ટાવર, ટે ુ ઓફ લીબટ , પે ા, ટોન હેજ વગેરે બનાવેલી છે .
એ જોઇને આ બધી અસલી જગાઓ કેવી હશે, એની ક પના આવી ય છે . પાકમાં ઘણાં
બધાં ાણીઓ જેવાં કે ગડો, હ પો, ઝ ા, જરાફ વગેરેનાં ૂતળાં જોવા મળે છે .
બંજર વનમાં પ ીઓ છે . વેશ આગળ મોર ું ુંદર ૂત ં ુ છે .

એક બાજુ ચગડોળ, નીચે પડતી ુરસી વગેરે રાઇ સ ગોઠવેલી છે . વોટર પાકનો વભાગ
આખો અલગ છે . એમાં ઘણી તની રાઇ સ છે . હડોળાવનમાં ઝાડ પરથી દોરડા
લટકાવીને ઝૂલા ઉભા કયા છે . ુલ ુલામણીમાં મદ ની ચી વાડ બનાવીને અંદર
આડાઅવળા ર તાઓ બના યા છે , એમાં પેઠા પછ ાંથી બહાર નીકળશે તે જ દ જડ ું
નથી. ઝ પ લાઈનમાં ુરસી પર બેસી તાર પરથી સરકવાની મ આવે છે , નીચે ડ ખીણ
છે , થોડો ડર પણ લાગે.
વ ચે અશોક તંભ ઉભો કરેલો છે . મરલીઓન ું સફેદ ું ત
ૂ ં ુ બહુ જ આકષક છે .
એક જગાએ મોટુ ડાયનોસોર બનાવે ું છે . ાંક હસતા ુ છે , તો ાંક વડના થડમાં
ઋ ષ. ખાણીપીણી વભાગમાં ખાવાની મ આવી ય છે . ારેક ત પ ત ઋ ષવનની
ુલાકાત લેજો.
ઝાંઝર ધોધ: ઝાંઝર ધોધ, સાબરકાઠા લામાં વા ક નદ પર આવેલો છે . ઝાંઝર ગામ
આગળ નદ પોતે ખડકોમાં થઈને ધોધ પે પડે છે , અને આગળ વહે છે . ધોધમાં ઉતર ું
ભયજનક છે , પણ ધોધ જોવાની તો મ આવે.

@Gujaratibookz
ઝાંઝર ધોધ
ઝાંઝર ધોધ જોવા માટે અમદાવાદથી દહેગામ થઈને બાયડના ર તે જવા ું. આ ર તેથી
ઝાંઝર ના બોડ આગળ જમણી બાજુ વળ જવા ું. એટલે વા કને કનારે પહ ચાય. અહ
ગાડ પાક કર દેવાની. દહેગામથી અહ ુધી ું અંતર આશરે ૩૪ ક .મી. જેટ ું છે . અહ થી
નદ માં ઉપરવાસ તરફ ૨ ક .મી. વ, એટલે ધોધ આગળ પહ ચાય. નદ માં આ ૨ ક .મી.
ચાલવા ું જરા અઘ છે , પણ ટ ભાડે મળે છે . ટ સવાર કરવાની મ આવે છે .
ધોધ આગળ ખડકો છે , અને તેના પરથી નદ ું પાણી જોસભેર ૨૪ ટ જેટ ું નીચે પડે છે .
નીચે પાણી ઘ ં ડુ છે , તેમાં ઉતરાય એ ું નથી. ધોધના ઉપરવાસમાં જરા દૂર જઈને
નદ માં નાહ શકાય. ચોમાસામાં પાણી વ ુ હોય યારે નહાવા ું જોખમ ખેડ ું ન હ.
ઉનાળામાં અહ સખત ગરમી લાગે છે . ધોધમાં પાણી પણ ઓછુ હોય છે . તે વખતે સવારના
કે સાંજના આવ ,ું કે જેથી ગરમી ઓછ લાગે. ધોધ આગળ ાંય છાયડો નથી. ખડકો પર
ારેક લીલ અને શેવાળ બાઝે લી હોય છે , એટલે લપસી ના જવાય તેનો યાલ રાખવો.
ખડકો પર ઉભા રહ , ધોધને નીરખવાનો આનંદ આવે છે .
ધોધ જોઇને પાક ગ આગળ પાછા આવી બેઘડ આરામ કર શકાય છે . ઘરેથી ખાવા ું
લઈને આ યા હોઈએ તો અહ બેસીને પીકનીક માનવી શકાય છે . અહ થોડ ક ખાવાની
ચીજો મળે છે ખર . પાક ગ આગળ કેદારે ર શીવ ભગવાન ું મં દર છે . આ જગા ગમે
એવી છે .
પાક ગથી નદ ના કનારે કનારે ધોધ ુધી ૨ ક .મી.નો ર તો બનાવી, યાં જવાની યવ થા
કર હોય તો વ ુ ુગમ રહે. વાસીઓ પણ વધે. ધોધ આગળ ચો ખાઈ રાખવાની જ ર
છે . કનારે વ ામ થાન ઉ ું કરવાની જ ર છે .
આ ધોધ ણીતો છે , એટલે ઘણા લોકો અહ આવે છે . આ ધોધ જોવા માટે સ ટે બરથી
ડસે બરનો સમયગાળો વ ુ સારો ગણાય. અમદાવાદથી એક દવસની પીકનીક મનાવવા
માટે આ સા થળ છે . વા કને કનારે ઉ કઠે ર મહાદેવ પણ એક સાર જગા છે .
દહેગામથી યાં જવાનો ર તો પડે છે .

@Gujaratibookz
૬. પાટણ લાનો વાસ
મહાલય, સ ુર: સ ુરનો મહાલય ૂબ જ ણીતો છે . ઈ તહાસ સ આ
મહાલય સ રાજ જય સહે અગીયારમી સદ માં બંધા યો હતો. તેના ાંગણમાં ુંદર શીવ
મં દર બંધા ું હ .ું મહમદ ઘોર એ ૧૨મી સદ માં સોમનાથ પર ચડાઈ કર યારે
મહાલય અને શીવ મં દરનો નાશ કય . આ મહાલય અને શીવ મં દર અ યારે ખંડરે હાલતમાં
છે . મહાલયના બે માળના થોડા ખં ડત થાંભલાઓ દેખાય છે . મં દરમાં આગળ પોઠ યો છે
અને ગભ ૃહમાં અંધા જ છે . સ રાજ જય સહના વખતમાં આ મહાલયની કેવી
હોજલાલી હશે તે ક પી શકાય એ ું છે . આ જગા અ યારે બાબર મ જદની જેમ
વવાદા પદ બની ગઈ છે . ચોક દાર અહ ચોક કરે છે . અહ ર નોવેશન થાય તો ઘણા લોકો
જોવા આવે.

@Gujaratibookz
મહાલય, પાટણ
રાણક વાવ, પાટણ: પાટણમાં સર વતી નદ ના કનારે આવેલી આ વાવ બહુ જ યાત
છે . દેશ અને વદેશના લોકો પણ તે જોવા આવે છે . સોલંક ુગના રા ભીમદેવની વધવા
રાણી ઉદયમતીએ, આ વાવ ઈ.સ. ૧૦૪૦ના અરસામાં બંધાવી હતી, એટલે એને રાણીક
વાવ કહે છે . ‘રાણીક ’ ું અપ ંશ થઈને ‘રાણક ’ થઇ ગ ું છે . વખત જતાં આ વાવ
સર વતીનાં ૂરમાં દટાઈ ગઈ. ૧૯૮૦ના દસકામાં ભારતીય ુરાત વ ખાતાએ ખોદકામ કર ને
તે શોધી કાઢ છે . અ યારે તે ુને કોની વ ડ હેર ટેજ સાઈટમાં સમાવેલ છે .
રાણક વાવ, પાટણ
વાવ બહુ જ ભ ય છે . તે સાત માળની છે . એટલે જમીનમાં સાત માળ જેટ ું ડે ઉતરો
યારે વાવના પાણીના લેવલે પહ ચાય. તે ૨૭ મીટર ડ છે . વાવમાં ઉતરવા માટે પગ થયાં
છે . સાત માળ ું માળ ું થાંભલાઓ પર ઉ ું કરે ું છે . પ થરના થાંભલાઓ અને દવાલો
પર અદ ૂત કોતરકામ કરે ું છે . એમાં વ ભગવાનના દસ અવતારો તથા સોળે શણગાર
સ ને તૈયાર થયેલી અ સરાઓની વ વધ ુ ાઓ, નાગક યા, યો ગની વગેરેનાં શ પો છે .

@Gujaratibookz
અહ આવતા વાસીઓ આ શ પો જોઇને દગ રહ
નથી.
ય છે , એનાં વખાણ કરતાં થાકતા

સહ લ ગ તળાવ, પાટણ: સહ લ ગ તળાવ એ પાટણ શહેરની ૂબ જ ણીતી જગા


છે . અહ ખોદકામ કરતાં, ૧૦૦૦ વષ જૂ ના આ તળાવના અવશેષો મળ આ યા છે .
ભારત ું ુરાત વ ખા ું એની સારસંભાળ રાખે છે .
સોલંક ુગમાં રા સ રાજ જય સહે આ તળાવ બંધા ું હ ું. સર વતી નદ માંથી આ
તળાવ ુધી નહેર કાઢે લી હતી, કે જેથી સર વતીમાં ૂર આવે યારે આ તળાવ પાણીથી
ભરાઈ ય. આ તળાવની પાળો પર શીવનાં લ ગ ધરાવતાં ૧૦૦૦ નાનાં મં દરોની થાપના
કરવામાં આવી હતી, આથી તે ું નામ સહ લ ગ તળાવ પ ું હ ું. તળાવમાં ઉતરવા માટે
બધી બાજુ પગ થયાં બનાવેલાં હતાં. વખત જતાં તળાવ દટાઈ ગ ું. આજે તેના અવશેષો
જોવા ઘણા વાસીઓ આવે છે .
કહે છે કે આ તળાવ બન ું હ ું યારે સ રાજને, યાં કામ કરતી જસમા ઓડણ નામની
એક ુંદર ી ગમી ગઈ. જસમા કોઈકની પ ની હતી. તેને આ ના ગ ું, એટલે તેણે શાપ
આ યો કે આ તળાવમાં પાણી ન હ રહે. કોઈકનો ભોગ આપશો તો જ એમાં પાણી આવશે.
પછાત ગણાતી તના કોઈ ુ ષે અહ પોતા ું બ લદાન આ ું, પછ તળાવમાં પાણી
આ ું. સ રાજને પ તાવો થયો, અને તેણે એ પછાત તના લોકોને પણ મોભાદાર
જગાએ રહેવાની છૂટ આપી.

સહ લ ગ તળાવ, પાટણ પટોળાં, પાટણ


પટોળાં, પાટણ: પાટણનાં પટોળાં એ એવી ખાસ કારની સાડ છે કે જે ફ ત પાટણમાં જ
બને છે અને ુજરાત તથા દેશ વદેશમાં ણીતાં છે . આ પટોળાં લોકગીતોમાં પણ વણાઈ
ગયાં છે . તમે આ ગીત સાંભ ું હશે, ‘છે લા રે માર હાટુ પાટણથી પટોળાં મ ઘાં

@Gujaratibookz
લાવજો.’ પાટણ ું પટો ં ુ પહેરનારનો એક ખાસ મોભો ગણાય છે . પાટણના સાળવી લોકોને
જ આ પટોળાં બનાવતાં આવડે છે . એક જમાનામાં પાટણમાં આ ૃહઉ ોગ બહુ જ
ધમધમતો હતો. અ યારે પાટણમાં માંડ ણેક જ સાળવી કુ ટુબો છે , જે હજુ પટોળાં બનાવે
છે . તેમને ઘેર જઇ પટોળાં બનાવવાની આ કળા જોવા જેવી છે .
આ પટોળાં કોઈ મોટ કાપડની મીલમાં નથી બનતાં. પણ તે ઘેર જ શાળ પર રેશમના
તારમાંથી બનાવવામાં આવે છે . પટોળા પર જે ડ ઝાઈન બનાવવાની હોય, તે ૂજબના
રગોથી તારને પહેલેથી જ રગી દેવામાં આવે છે . પછ વણીને પટો ં ુ તૈયાર કરાય છે . આ
પટોળાં બ રમાં દુકાને નથી મળતાં. પટો ં ુ જોઈ ું હોય તો પહેલેથી કાર ગરને યાં ઓડર
આપવાનો હોય છે , પછ જ કાર ગરો પટો ં ુ બનાવે છે . એક પટો ં ુ તૈયાર થતાં સહેજે છ
મ હનાથી એક વષ જેટલો સમય લાગે છે . કાર ગરની ૂ મ ગણતર , ધીરજ અને મહેનતથી
પટો ં ુ તૈયાર થાય છે . અને એક પટોળાની કમત કેટલી ધારો છો? એક લાખ પયાથી શ
કર ને કેટલાક લાખ પયા ું એક પટો ં ુ બને ! જે ું જે ું પટો ં ુ.
પાટણના પટોળાની કેટલીક ખાસ વશેષતાઓ છે . પટો ં ુ બંને બાજુ પહેર શકાય છે . બંને
બાજુ ની ડ ઝાઈન અને ચમક એકસરખી હોય છે . પટો ં ુ ૮૦ થી ૧૦૦ વષ ુધી પહેરો, તો
પણ તે ફાટ ું નથી, કે તેનો રગ ઝાંખો પડતો નથી.
શંખે ર પા નાથ તીથ: શંખે રમાં પા નાથ ભગવાન ંુ જૈન તીથ આવે ું છે . ૧૧મી
સદ માં સ જન શાહે અહ પેણ નદ ને કનારે આ મં દર બંધા ું હ ંુ, તેમાં વખતોવખત
ુધારા થતા ર ા છે .
મં દરના ગભ ૃહમાં પ ાસન ુ ામાં બેઠેલા ભગવાન પા નાથની ૬ ટ ચી ૂ ત છે .
મં દરમાં વશાળ ચોગાન, સભા ૃહ અને લોબીઓ છે . શંખે રમાં આ ઉપરાત, પ ાવતી
મં દર, ુ મં દર, ઉપા ય, આયંબીલશાળા, ાનમં દર, પાઠશાળા, ભોજનશાળા વગેરે
આવેલાં છે . શંખે ર બહુ ચરા થી ૩૧ ક .મી., મહેસાણાથી ૭૦ ક .મી., વરમગામથી ૪૯
ક .મી. અને અમદાવાદથી ૧૨૩ક .મી. દૂર છે .

@Gujaratibookz
પા નાથ તીથ, શંખે ર
૭. બનાસકાઠા લાની ુલાકાતે
અંબા મં દર: પ વ અંબા ધામમાં અંબા માતા ું મ દર આવે ું છે . આ મં દર ુજરાત
તેમ જ દેશ વદેશમાં યાત છે . દર વષ લાખો લોકો અહ દશને આવે છે . અંબા માતા
આરા ુર અંબા તર કે ઓળખાય છે . ભારતની ૪૧ શ તપીઠોમાં અંબા એ મહ વની
શ તપીઠ છે .
અંબા મં દર ઘ ં મોટુ અને ભ ય છે . વેશ ાર આકષક છે . તેનાં સોનેર શીખર અને
ધ નાં દૂરથી દશન થાય છે . તે બહુ જ મનોહર લાગે છે . મં દરના ચોગાનમાં બેસવાની મહુ
જ મ આવે છે . મં દરની બહાર પાક ગ છે . આજુ બાજુ ુંદડ , ીફળ, સાદ વગેરેની
કેટલીયે દુકાનો લાગેલી છે .
અહ મ દરમાં માતા ની ૂ ત નથી. પણ પ વ ‘ ી વીસા યં ’ છે , અને તેની ૂ થાય
છે . આ યં દશનાથ ઓને નર આંખે દેખા ું નથી. તેનો ફોટો પડવાની મનાઈ છે . અંબા
માતાની અસલ ૂ ત ગ બર પવત પર છે . આ પવત અંબા મં દરથી આશરે ૪ ક .મી. દૂર
આવેલો છે . અંબા આવતા ભ તો ગ બર દશને પણ જતા હોય છે . ૯૯૯ પગ થયાં
ચડ ને ગ બર પર પહ ચાય છે . ઉપર જવા માટે રોપ વેની પણ યવ થા છે .

@Gujaratibookz

અંબા મં દર
અંબા મં દરે ૂનમે બહુ જ લોકો દશને આવે છે . એમાં ય ભાદરવી ૂનમે અહ દશન
કરવાનો બહુ જ મ હમા છે . આ દવસે આ ું અંબા રોશનીથી ઝગમગી ઉઠે છે . ઘણા
લોકો ભાદરવી ૂનમે અહ ચાલતા આવવાની બાધા લે છે . એટલે ભાદરવી ૂનમ ન ક
આવે યારે ુજરાતના બધા ભાગોમાંથી અંબા તરફ આવતા ર તાઓ પર માનવ વાહ
વહેતો દેખાય છે . લોકો ચાલતા, માતા ની ૂન ગાતા અંબા તરફ જતા દેખાય છે .
ભ ત ું ણે કે ૂર ઉમ ું હોય એ ું લાગે છે . ર તે ઠેર ઠેર વસામા ઉભા કરેલા નજરે પડે
છે . લોકોને અહ ખાવાપીવાની, આરામ કરવાની અને ૂવાની સગવડ મળ રહે છે .
અંબા માં નવરા પણ બહુ જ ધામ મ ૂ થી ઉજવાય છે . મં દરના વશાળ ાંગણમાં
ગરબા ું ભ ય આયોજન થાય છે . અંબા માં રહેવા માટે ઘણી હોટેલો અને ધમશાળાઓ
છે . ખાવાપીવા ું પણ ઘ ં મળે છે .
અંબા આ ુ રોડથી ૨૦ ક .મી., દાતાથી ૧૮ ક .મી., પાલન ુરથી ૬૪ ક .મી. અને
અમદાવાદથી ૧૮૪ ક .મી. દૂર છે . રાજ થાનની સરહદ અહ થી ન ક છે . અંબા થી ૮
ક .મી. દૂર કોટે ર મહાદેવ ું મં દર આવે ું છે . આ જગાએ સર વતી નદ ું ઉદગમ થાન
છે .
કુ ભાર યા જૈન તીથ: આ તીથ અંબા મં દરથી ૨ ક .મી. દૂર આવે ુ છે . અહ કુ લ પાંચ
જૈન મં દરો છે . ુ ય મં દર ભગવાન ને મનાથ ું છે . આ મં દરો વમલ શાહે બારમી સદ માં
બંધા યાં હતાં. આરસનાં બનેલાં આ મં દરોના થાંભલા અને છત પર અદ ૂત કોતરણી
કરેલી છે . અંબા જનારા લોકો આ મં દરો જોવા અ ૂક ય છે .
હાથીધરા: હાથીધરા ગામ પાલન ુરથી ૨૦ ક .મી. દૂર આવે ું છે . પહેલાં અહ હાથીઓ

@Gujaratibookz
રહેતા હતા, એટલે અ જગા ું નામ હાથીધરા પ ું છે . અહ એક નદ વહે છે . તેના પર
ચેકડેમ બાંધેલો છે . ચેકડેમ ઓવર લો થતો હોય યારે તે જોવાનો બહુ જ આનંદ આવે છે .
ઘણા લોકો એમાં નહાવા પડે છે . નદ ને કનારે ી હરગંગે ર મહાદેવ ું મં દર છે . તેમાં એક
નાની ુફામાં શંકર ભગવાન બરાજમાન છે . બાજુ માં એક વાવ છે , પણ એમાં ઉતરાય એ ું
નથી. એક મોટો ાથના હોલ છે . હોલ ું નામ ી નમદા ુર ૃ ત ૃહ છે . લોકો અહ બેસી
ુ મરણ કરે છે . રહેવાજમવાની યવ થા છે . અહ આવનાર દરેક જણને મફત
જમવાની સગવડ છે . ાવણ મ હનાના છે લા સોમવારે અહ મોટો મેળો ભરાય છે .
અહ પ થરોની બનેલી એક ચી ટેકર છે . આ ટેકર મં દરને અડ ને જ છે . ૨૦૦ પગ થયાં
ચડ ને ટેકર પર પહ ચાય છે . દૂરથી જ આ ટેકર આપ ં યાન ખચે છે . લોકો તેના પર
ચડતા દેખાય છે . આ ય બહુ જ સરસ લાગે છે . ટેકર પરથી આજુ બાજુ નો નઝારો
જોવાની મ આવે છે . ટેકર પરની સમતલ જગા પર લોકો બેસે, ફોટા પડે અને કુ દરતી
સૌ દયની મ માણે છે .
બાલારામ મં દર: પાલન ુરથી દસેક ક .મી. દૂર ચ ાસણી ગામમાં નદ કનારે બાલારામ
મં દર આવે ું છે . ુજરાત ું આ એક ણી ું થળ છે . હાથીધરાથી તે દસ ક .મી. દૂર છે .
ડુગરોના સા ન યમાં ઝાડોની વ ચે આ મં દર આવે ું છે . મં દરમાં શંકર ભગવાનના શીવલ ગ
પર, ડુગરોમાંથી આવતા પાણીનો કુ દરતી ર તે જ અ ભષેક થાય છે . મં દર ઘ ં જ શોભે છે .
બાજુ માં નદ વહે છે . ઘણા લોકો નદ માં નહાય છે . પીકનીક મનાવવા માટે આ સરસ જગા
છે .
બાલારામમાં જ બાલારામ ર સોટ આવેલો છે . આ એક ભ ય હોટેલ છે . ર સોટનો દેખાવ
બહુ જ સરસ છે . આગળ સરસ બગીચો છે .

હાથીધરા

@Gujaratibookz

બાલારામ મં દર
વ ે ર મં દર, ઇકબાલગાઢ: ઇકબાલગાઢ ગામ, બાલારામથી ૧૬ ક .મી. દૂર આવે ું છે .
અહ થી ૩ ક .મી. દૂર બનાસ નદ ને કનારે વ ે ર ભગવાન ું મં દર છે . આ વ તારમાં
આ મં દર ઘ ં ણી ું છે . વહેતી નદ ના સામે કનારે ગાઢ જગલો છે . અહ ું ય બહુ જ
ુંદર લાગે છે . નદ માં નહાવાની મ આવે છે . આ નદ પર આગળ દાતીવાડા પાસે બંધ
બાંધેલો છે .
વ ે ર, ઇકબાલગઢ પાતાળે ર, પાલન ુર
પાતાળે ર મહાદેવ, પાલન ુર: આ મં દર પાલન ુર ગામમાં આવે ું છે . મં દર ણેક માળ
જેટ ું ડે ભ યરામાં છે . અને તેનો ુ મટ જમીનથી પાંચેક માળ જેટલો ચો છે . ડાઈ
અને ચાઇને લીધે આ મં દર વ શ કાર ું લાગે છે . અહ શીવ ભગવાન બધાની માનતા

@Gujaratibookz
ૂર કરે છે , એ ું કહેવાય છે .
૮. ખેડા અને મહ સાગર લાના પયટને
રણછોડ મં દર, ડાકોર: ડાકોર ું રણછોડ મં દર ુજરાતમાં ઘરે ઘરે ણી ું છે .
ુજરાત ું આ ુ ય ધા મક થળ છે , ભ તોની આ થા ું ધામ છે . દર વષ લાખો લોકો
રણછોડ ભગવાનનાં દશને આવે છે . રણછોડ ની ભ તનાં કેટલાંયે ભજનો ુજરાતમાં
ચ લત છે . રણછોડ એ કૃ ણ ભગવાન ું જ વ પ છે . રણછોડ એટલે જે રણ
( ુ ૂ મ )છોડ ને જતા ર ા હતા તે ભગવાન.
ડાકોર ું ૂળ નામ ડક ુર હ .ું ભગવાન રણછોડ ડાકોર કઈ ર તે પધાયા તેની કથા બહુ
જ ુંદર છે . આશરે તેરમી સદ માં બોડાણા નામના એક કૃ ણ ભ ત ડાકોરમાં રહેતા હતા.
તેઓ દર છ મહ ને ભગવાન ારકાધીશનાં દશન કરવા ારકા જતા હતા. ારકાધીશ પણ
કૃ ણ ું જ વ પ છે . ૭૨ વષની મર ુધી બોડાણા આ ર તે ારકા ગયા, પણ પછ શર ર
નબ ં ુ પ ું. તેમની ભ તથી સ થઈને ભગવાન ી ારકાધીશે પોતે ારકાથી ડાકોર
પધારવા ું વચન આ ું, અને બોડાણાની સાથે ગાડામાં બેસી ડાકોર આ યા. ભગવાનની
ૂ ત સૌ થમ ગોમતી તળાવમાં રાખવામાં આવી હતી, પછ ગોમતી ને કનારે મં દર
બનાવવામાં આ .ું ગોમતી માં ૂ ત યાં રાખવામાં આવી હતી યાં આજે તેમનાં
પગલાં ું મં દર છે , અને કનારેથી યાં જવા ૂલ બાંધેલો છે . ભગવાન ારકાથી આ યા, તેને

@Gujaratibookz
લીધે ભગવાનના વજનના ભારોભાર સો ું ારકાના ૂ ર ા ણોને આપવામાં આ ું
હ ,ું જો કે ભગવાને પોતા ું વજન બહુ જ ઘટાડ દ ું હ .ું ભગવાનને તોલવા માટેની ુલા
પણ હાલના મં દરમાં છે .
હાલ ું મં દર ી ગોપાલરાવ તા વેકરે ઈ.સ. ૧૭૭૨માં બંધા ું છે . મં દરને ચાર વેશ ાર
છે . અંદર મ યમાં મં દર છે , થોડા પગ થયાં ચડ , હોલમાં ઉભા રહ , રણછોડ ુનાં
દશન કર શકાય છે . દશન કર ને લોકો ધ ય ધ ય થઇ ય છે . મનમાં એક તનો આનંદ
અને સંતોષ થાય છે . મં દરની બધી બાજુ ુ લી જગા છે , એમાં બે મોટા દ પ તંભ છે . પછ
ઓ ફસો, ટોર, સાદ ૃહ વગેરે છે . ુ ય શીખર ૯૦ ટ ું છે .
ૂ મનો દવસ દશન માટે ખાસ અગ યનો ગણાય છે , દર ૂનમે બહુ જ લોકો દશને આવે

છે . ફાગણ માસની ૂનમ તો ૂબ જ અગ યની. એ દવસે હોળ નો તહેવાર ઉજવાય છે .
ઘણા લોકો આ દવસે અહ ચાલતા આવે છે . એ વખતે ડાકોર તરફના બધા ર તે લોકોનો
વાહ જોવા મળે છે . ભગવાન, બોડાણા સાથે ારકાથી અહ શરદ ૂ ણમાને દવસે
આ યા હોવા ું કહેવાય છે .
અહ જ મા મીનો તહેવાર પણ બહુ ભ ય ર તે ઉજવાય છે . ડાકોર અને ારકા બંને
મં દરોમાં ઉજવાતી જ મા મી ું આકાશવાણી પરથી સારણ થ ું હોય છે . બી ઘણા
હદુ તહેવારો અહ ઉજવાય છે . રણછોડ ના મં દરની ન ક લ મી ું મં દર આવે ું છે .
રણછોડ મં દર, ડાકોર
ુજરાતમાંથી તેમ જ બહારથી રોજેરોજે ઘણા લોકો ડાકોર આવતા હોય છે . એટલે અહ
મં દરની આસપાસ ઘર ઉપયોગી ચીજો ું મોટુ બ ર બ ું છે . ખાણીપીણીની દુકાનો પણ
ૂબ જ છે . ડાકોરના ગોટા તો ૂબ જ વખણાય છે . મં દરની આજુ બાજુ ના ર તા સાંકડા
છે . પાક ગ પણ દૂર છે . સાંકડા ર તાઓને લીધે ગાડ લઈને પાક ગ ુધી પહ ચવા ું પણ

@Gujaratibookz
અઘ છે . મં દરની બલકુ લ ન ક પાક ગ કરાય અને પાક ગ ુધી જવાના ર તા
મોકળાશવાળા થાય તો આ મં દરે જવા ું ઘ ં જ સરળ રહે. જો કે ુજરાત સરકાર
ડાકોરના વકાસ માટે પગલાં લઇ જ રહ છે .
મં દરની સામે ગોમતી ના કનારે ુ ું મેદાન છે . અહ લોકો હરેફરે, બેસીને તળાવ જુ એ,
ગોટા ફાફડા વગેરે ખાય અને જલસા કરે. બાળકના થમ ુંડન માટે ડાકોર ણી ું છે .
ુજરાતના મોટા ભાગના લોકો બાળક ું થમ ુંડન અહ કરાવે છે . ગોમતી ના કનારે
ુંડન વ ધ કરાવવાની થા છે .
ડાકોરમાં રહેવા માટે ઘણી ધમશાળાઓ અને હોટેલો છે . જમવા માટે રે ટોર ટસ પણ ઘણાં
છે . ુજરાતનાં લગભગ બધાં શહેરોથી ડાકોર આવવાની બસો મળ રહે છે . ડાકોર ટેશન,
આણંદ-ગોધરાના રે વે ટ પર આવે ું છે . એટલે ન
ે ારા પણ ડાકોર જઇ શકાય છે .
ગળતે ર મહાદેવ: શીવ ભગવાન ું આ એક ણી ું મં દર છે . તે ડાકોરથી આશરે ૨૦
ક .મી. દૂર, મહ અને ગળતી નદ ના સંગમ આગળ આવે ું છે . ડાકોરથી ગોધરાના ર તે
જતાં અંબાવ ગામ આગળથી જમણી બાજુ એક ર તો પડે છે . આ ર તે ૫ ક .મી. જતાં
આ મં દરે પહ ચાય છે .
સોલંક ુગમાં બને ું આ મં દર આશરે ૧૦૦૦ વષ જૂ ું છે . મં દર બદામી રગના પ થરો ું
બને ું છે . મં દરમાં આઠ સાઈડોવાળો હોલ છે , હોલથી ગભ ૃહ થોડુ નીચે છે . મં દરની
દવાલો અને થાંભલાઓ પર દેવીદેવતાઓ, રથ, હાથી વગેરેની અદ ૂત કોતરણી કરેલી છે .
મં દરની ઉપર શીખર નથી. એ ું કહેવાય છે કે ભગવાન શીવે આ મં દર તે બાં ું હ ું,
પણ બાંધકામ ૂ નહો ું ક ુ, એટલે શીખર બાક રહ ગ ું. બીજો એક મત એવો છે કે
મહમદ ગઝનીએ સોમનાથ મં દર ૂ ા પછ , આ મં દરના શીખરનો નાશ કય . ભારતીય
ુરાત વ ખાતાએ આ મં દરને ુરા ં મારક હેર ક ુ છે .

ગળતે ર મહાદેવ

@Gujaratibookz
ઘણા વાસીઓ દશન કરવા તથા મં દર ું થાપ ય જોવા અહ આવે છે . કહે છે કે ગળતી
નદ શીવલ ગની નીચેથી વહે છે અને શીવલ ગ પર તેના પાણીનો સતત છટકાવ થાય છે .
શીવલ ગ આગળ હાથ ૂક નીચે વહેતા પાણીનો અ ુભવ કર શકાય છે .
પીકનીક માટે આ બહુ જ સરસ જગા છે . લોકો મહ નદ માં નાન પણ કરતા હોય છે .
રાતના સમયે નદ નો માહોલ બહુ જ સરસ લાગે છે . ચાંદની રાતે ખળ ખળ વહેતા પાણીના
કનારે રેતીમાં બેસી મ ુર ગીતોનો આનંદ માણવાની કેવી સરસ મ આવે ! મં દરની
આજુ બાજુ ખાણીપીણીની ઘણી વ ુઓ મળે છે .
અંબાવથી ગળતે રના ર તે, ગળતે ર આવવા ું ૧ ક .મી. બાક રહે યાં વૈ ણવ સમાજ ું
‘ ુ ુ ધામ’ ઉ ું થ ું છે . અહ મહા ુ ની ૮૫ બેઠકો, મં દર અને ગૌશાળાની
થાપના કરાઈ છે . વૈ ણવોને રહેવા માટે મોની સગવડ પણ છે .
સંતરામ મં દર, ન ડયાદ: ન ડયાદમાં આવે ું સંતરામ મં દર દેશભરમાં ણી ું છે .
ગીરનારના સંતરામ મહારાજ અહ સંવત ૧૮૭૨ (ઈ.સ. ૧૮૧૬)માં આ યા હતા, અને ધમ
તથા ની સેવા ું કામ આર ું હ ું. તેમણે સંવત ૧૮૮૭માં સમા ધ લીધી હતી. તેમણે
શ કરેલી સેવાની યોત તેમના પછ ના મહતોએ ચા ુ રાખી છે , બ કે ઘણી વધાર છે .
સંતરામ મં દર ટની સેવાક ય ૃ ઓ જેવી કે આંખની હો પટલ, ફ ઓથેરાપી કે ,
દવાખા ,ું પેથોલો લેબ વગેરે ૂબ જ સરસ ર તે ચાલે છે . તેઓ બી સાં કૃ તક અને
સામા જક સેવાઓ પણ કરે છે . આ ટે કુ મારશાળા, ક યાશાળા, અ ત થ નવાસ,
આરો ય ભવન, હો ટેલ, યાન માટે હોલ વગેરે થા યાં છે . અહ સાંજના સમયે નય મત
ધા મક વચનો થાય છે , કેટલાય લોકો તે સાંભળવા આવે છે . સવારસાંજ અહ ગર બોને
મફત ભોજન આપવામાં આવે છે . અહ ૂ છે , ‘લોકોની સેવા એ ભગવાનની ૂ છે .’
રોજ ઘણા લોકો અહ મં દર અને સમા ધનાં દશન કરવા આવે છે . એક વાર આ મં દર
જોવા જે ું છે .
ભ મ રયો કૂ વો, મહેમદાવાદ: ભ મ રયો કૂ વો મહેમદાવાદ ગામને છે ડ,ે ખેડા જવાના રોડ પર
આવેલો છે . અમદાવાદથી તે ૩૫ ક .મી. દૂર છે . આ કૂ વો મહમદ બેગડાએ બંધા યો હતો.
મહેમદાવાદ ગામ પણ તેણે જ વસા ું હ ું. હાલ આ કૂ વો અવાવ છે . આ કૂ વો સાત માળ
જેટલો ડો હતો, પણ ચારેક માળ ૂરાઈ ગયા છે . હાલ તે ણ માળ જેટલો જ ડો
જણાય છે . તેમાં ઉતરવા માટે સાઈડમાં પગ થયાં હતાં, હાલ તે બંધ કર દેવાયેલાં છે . કહે
છે કે આ કૂ વાના ત ળયેથી, મહેમદાવાદથી અમદાવાદ જવાનો ૂગભ માગ બનાવેલો હતો.
આ કૂ વાને ુજરાતના સાં કૃ તક વારસા તર કે ળવી રખાયો છે . કૂ વાની અંદરની રચના
અને થાપ ય બેન ૂન છે .

@Gujaratibookz
ભ મ રયો કૂ વો, મહેમદાવાદ સ વનાયક મં દર, મહેમદાવાદ
ી સ વનાયક દેવ થાન મં દર, મહેમદાવાદ: આ મં દર, અમદાવાદથી ખા જ ચોકડ
જવાના ર તે, મહેમદાવાદ ગામની ન ક રોડને અડ ને, વા ક નદ ને કનારે આવે ું છે .
દૂરથી જ મં દરની ટોચ અને તેના પર ‘ ી સ વનાયક’ લખે ું દેખાય છે . દશને આવતા
ભ તો દૂરથી જ મં દર જોઇને સ થઇ ય છે .
મં દર ું સંકુલ ૂબ જ વશાળ છે . આગળ મોટુ પાક ગ છે . વેશ ાર ભ ય છે . વેશ ાર
પર ‘ ી સ વનાયક દેવ થાન’ લખે ું છે . મં દરનો આગળનો દેખાવ ગણપ તની મોટ
ૂ ત જેવો છે . મં દરની ચાઈ ૭૧ ટ છે . મં દરની બાજુ માં ગણપ ત ું વાહન એવા દરની
તમા છે . આગળ લોન, વારા અને બગીચો છે . લોનમાં સફેદ અ રે ુભ લાભ લખે ું છે .
મં દરને પાંચ માળ છે . મં દરમાં દાખલ થયા પછ , ગણેશ ની ૂ ત છે ક પાંચમા માળે છે .
આ ૂ તની જમીનથી ચાઇ ૪૬ ટ છે . ઉપર ચડવા માટે ઢાળવાળો ર તો છે , લ ટની પણ
સગવડ છે . ગણેશ નાં દશન કર ભ તો ધ યતા અ ુભવે છે . કોઈ પણ ુભ કાય માટે સૌ
થમ ી ગણેશ ું ૂજન કરાય છે . ગણેશ ુખ, સ ૃ અને ડહાપણ ું તક છે . તે
વ નહતા દેવ છે . અ ય માળો પર, ુંબઈના સ વનાયક મં દર તથા દુ નયાનાં બી ં
ગણેશ મં દરોની વગતો અને ફોટા જોવા મળે છે . અ ય દેવદેવીઓનાં મં દરો પણ છે .
મં દરની બાજુ માં ૂ ર તથા બહારથી આવેલા મહેમાનોને રહેવા માટે મો છે . બી
બાજુ ભોજન ૃહ છે , તેમાં ના તો અને જમવાની યવ થા છે .
ગરમ ઠડા પાણીના કુ ડ, લ ુ ા : ુજરાતના લ ુ ા નામના ગામમાં ગરમ અને ઠડા
પાણીના કુ ડ આવેલા છે . આ ગામ અમદાવાદથી કઠલાલ થઈને બાલા સનોર જવાના રોડ
પર આવે ું છે . તે અમદાવાદથી ૬૭ ક .મી., કઠલાલથી ૨૦ ક .મી. અને બાલા સનોરથી ૨૧
ક .મી. દૂર છે . અહ ગરમ અને ઠડા પાણીના કુ ડ ન ક ન ક જ છે , એ એક અ યબી
છે . અહ કુ ડને કારણે, આ થળ ું વાસ તથા ધા મક એ ઘ ં મહ વ છે . ઘણા લોકો
આ કુ ડ જોવા આવે છે .
ભાથી મહારાજ મં દર, ફાગવેલ: ફાગવેલ ગામ બાલા સનોરથી અમદાવાદના ર તે,

@Gujaratibookz
બાલા સનોરથી ૧૨ ક .મી. દૂર આવે ું છે . અહ ું ભાથી મં દર ૪૦૦ વષ જૂ ું હોવા ું
મનાય છે . હાલ તેનો ણ ધાર કરાયો છે , અને સફેદ આરસ ું મં દર બનાવા ું છે .
ભાથી મહારાજ સફેદ ઘોડા પર બરાજે છે . તેઓ એક સારા યો ધા છે . તેઓ સંત ુ ષ
છે , અને ની સેવા કરે છે . ઘણા લોકો તેમનાં દશને ફાગવેલ આવે છે . કારતક માસની
ૂ ણમાએ અહ મેળો ભરાય છે .
ડાયનોસોર ફોસીલ પાક, બાલા સનોર: ૧૯૮૦માં બાલા સનોરની ન કના રૈયોલી ગામની
આસપાસ ખોદકામ કરતાં ડાયનોસોરનાં ડા, હાડકા અને અ મઓ મળ આ યાં છે .
એટલે વૈ ા નકોએ એ ું તારણ કા ું છે કે ુજરાતમાં પણ ડાયનોસોર વસતાં હતાં.
યારથી અહ વશા ીઓ અને વાસીઓ આવવા માં ા છે . અહ ડાયનોસોર ફોસીલ
પાક ઉભો કરવામાં આ યો છે . બાલા સનોર જ એક એવી જગા છે યાં તમે ૬ કરોડ વષ
ુરાણા ડાયનોસોરના અવશેષોને હાથથી અડક શકો છો. રૈયોલી ગામ બાલા સનોરથી
ઉ ર દશામાં ૨૦ ક .મી. દૂર છે .
કુ ડ, લ ુ ા ડાયનોસોર પાક, બાલા સનોર
બાલા સનોરના રાજવીની કુ વર આ લયા ુલતાના બાબી, ડાયનોસોરને લગતી શોધ તથા
અહ મળ આવેલી ચીજોના ર ણ માટે બહુ જ ઉ સાહ છે . તેણે આ અંગે ઘણો
અ યાસ કય છે , અને તે રૈયોલીની ટુરો પણ ગોઠવે છે . તથા ગાઈડ તર કે પણ કામ કરે છે .
અહ ભારત ઉપરાત, બહારથી પણ લોકો આ પાક જોવા આવે છે . સાઈટ પર
ડાયનોસોરનાં, ખડકમાં ચ ટ ગયેલાં અંગો, ડા, અને હાડકા જોવા મળે છે . સાઈટની
બાજુ માં ુઝ યમ બના ું છે .
અહ એક ચોક દાર ા ય લોકોથી અને ઢોરોથી પાક ું ર ણ કરે છે . જો કે પાક બરાબર

@Gujaratibookz
સચવાતો નથી. બાલા સનોરમાં રાજવી કુ ટુબનો ગાડન પેલેસ જોવા જેવો છે . અ યારે તે
હેર ટેજ હોટેલમાં ફેરવાઈ ગયો છે . મહ નદ પરનો વણાકબોર ડેમ પણ અહ થી ન ક જ
છે .
૯. ચાલો પંચમહાલ લામાં
ગોધરા: ગોધરા એ પંચમહાલ લા ું ુ ય મથક છે . ગોધરામાં આર યક (વન સંશોધન
કે ), કનેલાવ તળાવ, વામીનારાયણ મં દર વગેરે જોવા જેવાં છે .
આર યક (વન સંશોધન કે ): ગોધરાથી મોડાસા જવાના રોડ પર આશરે ૧ ક .મી. દૂર આ
થળ આવે ું છે . અહ ત તના છોડના રોપા તૈયાર કર ને તે ું વતરણ કરવામાં આવે
છે . અહ ઘણી તનાં ઝાડ ઉગાડ ને વન ઉ ું ક ુ છે . એમાં ફરવામાં અને ઝાડોને
ઓળખવામાં આનંદ આવે છે . વનમાં મંડપ અને બેસવા માટે બેઠકો છે .

@Gujaratibookz
આર યક, ગોધરા નૈસ ગક વહાર, સામલી
નૈસ ગક વહાર, સામલી: આ જગા ગોધરાથી આશરે ૮ ક .મી. દૂર આવેલી છે . ગોધરાથી
અમદાવાદ રોડ પર પાંચેક ક .મી. જેટ ું ગયા પછ જમણી બાજુ ‘નૈસ ગક વહાર,
સામલી’ ું બોડ આવે છે . એ ફાટામાં ણેક ક .મી. વ એટલે આ થળે પહ ચી જવાય.
અહ ુજરાત ટુર ઝમે એક ુંદર કુ દરતી વહાર ઉભો કય છે . અહ બગીચો બના યો છે ,
તેમાં ત તનાં લ થાય છે . એક જગાએ વ ય ાણી ચેતના કે છે . વહારમાં ાણીઓ
અને પ ીઓ છે . એક પવનચ છે . બેસવા માટે સરસ મંડપ છે . રહેવા માટે મો છે .
આજુ બાજુ જગલમાં ફર શકાય છે . આમ, અહ એક સરસ કુ દરતી વાતાવરણ ઉ ું ક ુ
છે .
ગરમ પાણીના કુ ડ, ટુવા: ટુવા ગામ, ગોધરાથી અમદાવાદના ર તે, ગોધરાથી આશરે ૧૪
ક .મી. દૂર આવે ું છે . ટુવા રે વે ટેશન પણ છે . તે ગોધરા-આણંદ રે વે લાઈન પર આવે ું
છે . કુ દરતના સા ન યમાં વસે ું આ નાનકડુ ગામ, આ કુ ડને લીધે ૂબ જ યાત છે . અહ
ગામને છે ડ,ે જમીનમાંથી ગરમ પાણી નીકળે છે , યાં કુ ડ બના યા છે . ગરમ અને ઠડા
પાણીના કુ ડ બાજુ બાજુ માં જ છે , એ એક નવાઈ જે ું છે . આ કુ ડ એક પ વ થળ મનાય
છે . લોકો કુ ડની પાળ પર બેસી નાન કરે છે . કહે છે કે આ પાણીથી નહાવાથી ચામડ ના
રોગો અને સાંધાના દુખાવા મટ ય છે . કુ ડના કનારે ટેકર પર એક મં દર અને થોડ દુકાનો
છે . ભીમે હ ડબા સાથે લ આ થળે કયા હતાં. અહ ચો ખાઈ જોઈએ એવી નથી.
કુ ડમાં તથા આજુ બાજુ ચો ખાઈ કર , કુ ડની પાળ ઓ થોડ ુધારવામાં આવે અને સરસ
બગીચો, લોન, વરામ થાન વગેરે ઉ ુ કરવામાં આવે તો આ જગા એક સરસ ટુ ર ટ થળ
બની શકે એમ છે . એ ું થાય તો લોકો ું આકષણ અહ વધે.

ગરમ પાણીના કુ ડ, ટુવા

@Gujaratibookz
ુ તે ર મહાદેવ, ુસર: પંચમહાલ લાના ુ ય મથક ગોધરાથી ૧૬ ક .મી. દૂર ુસર
ગામમાં, ગોમા નદ ને કનારે ડુગરો વ ચે ુ તે ર મહાદેવ આવે ું છે . આ થળ ખાસ
ણી ું છે ન હ, પણ એક અદ ૂત કુ દરતી વાતાવરણ ધરાવતા આ મં દરે જવા ું ગમે એ ું
છે . ગોધરાથી ૧૧ ક .મી. દૂર વેજલ ુર ગામ અને યાંથી ૫ ક .મી. દૂર ુરેલી, યાંથી ગોમા
નદ ને કનારે કનારે ૧ ક .મી. વ એટલે ુસર પહ ચી જવાય. અહ નદ કનારે પથરાળ
ડુગરાઓ છે , તેમાંના એક ડુગર પર પ થરોની બનેલી ુફામાં ુ તે ર મહાદેવ બરાજમાન
છે . મં દરના વેશ ારથી થોડાક જ પગ થયાં ચડ ને ુફામાં પહ ચાય છે . ુફા સાંકડ છે .
મા ું ઉપર પ થરની છતને અડ ય છે . પણ ુંદર, શાંત વાતાવરણમાં થોડ વાર બેસી
શીવ ું યાન ધરવા ું મન જ ર થઇ ય એ ું છે . ડુગરની ટોચ પર પણ ચડાય એ ું છે .
આજુ બાજુ પ થરોમાં ક ે ગ કર શકાય છે નીચે ચોગાનમાં બાંકડાઓ પર બેસી અહ ના
કુ દરતી સૌ દયને નીરખવાની મ આવે છે . મં દરના પાછળના ભાગેથી ઢાળ ઉતર ને કે
આગળથી થોડુ ચાલીને ગોમા નદ માં ઉતર શકાય છે . ગોમાનો પટ ૂબ વશાળ છે .
ચોમાસામાં ગોમા બંને કાઠે વહેતી હોય યારે તે સાગર જેવી વશાળ લાગે.
ુ તે ર મહાદેવ, ુસર ધાબાડુગર , હાલોલ
ધાબાડુગર , હાલોલ: આ એક બહુ ણી ું થળ છે . હાલોલથી પાવાગઢ તરફ ૩ ક .મી.
જઈએ એટલે ધાબાડુગર આવે. વડોદરાથી હાલોલ ૫૦ ક .મી. દૂર છે . અહ એક ટેકર પર
હો પટલ, મં દર તથા એક ુંદર મઝા ું પીકનીક થળ ઉ ુ કરે ું છે . ૬૭ પગ થયાં ઉપર
ચડો એટલે પહેલાં તો હો પટલ દેખાય. અહ રાહત દરે તબીબી સારવાર ૂર પાડવામાં
આવે છે . આજુ બાજુ ના ગામડાના લોકો માટે આ હો પટલ આશીવાદ પ છે . હો પટલનાં
પગ થયાં આગળ સમે ટ કો ટની એક મોટ આંખ બનાવેલી છે , એ તરત જ આપ ં
યાન ખચે છે . હો પટલની આગળ માતા ું મં દર છે , બાગબગીચા છે . બાજુ માં એક

@Gujaratibookz
સા ુ મહારાજની સમા ધ છે . આ મહારાજે સૌ થમ આ જગાએ ુકામ કર આ થળ
વકસા ું છે . પાછળના ભાગમાં બદર નાથની ુફા છે . એની બાજુ માં સહેજ નીચે
દુગામાતા ું મં દર છે . હો પટલની બાજુ માં ટની ઓ ફસ તથા વશાળ ુ લી જગા છે .
ઝાડો વ ચે આવે ું આ આ ું સંકુલ બહુ જ ુંદર લાગે છે . અહ ટેકર પરથી આ ું
હાલોલ ગામ દેખાય છે . બી બાજુ આખો પાવાગઢ પવત પણ અહ થી દેખાય છે .
પાવાગઢ ું આ ું ુંદરતમ દશન તો અહ થી જ થઇ શકે.
અહ રસોડાની પણ યવ થા છે . અગાઉથી ન કર ને આવો તો જમવાની સગવડ પણ
થઇ શકે. ૃપમાં પીકનીક મનાવવા પણ આવી શકાય. આ જગા એટલી સરસ છે કે કલાકો
ુધી અહ બેસી રહેવા ું મન થાય.
વરાસત વન: હાલોલની ન ક જે ુરા ગામે કુ દરતી માહોલ ધરાવ ું વરાસત વન નામ ું
એક ુંદર વન ઉ ું કરવામાં આ ું છે . હાલોલથી પાવાગઢના ર તે ધાબાડુગર આગળ
ડાબા હાથે એક ર તો પડે છે , તે ર તે આશરે ણેક ક .મી. દૂર જતાં જે ુરા ગામ આવે છે .
વરાસત વન ું વેશ ાર ભ ય છે . વનમાં ત તના લછોડ ઉગા ા છે . અંદર ર તાઓ
અને ુંદર સકલ બના યાં છે . નાનકડ નદ પર ૂલ છે . અંદર ફરવાની બહુ મ આવે એ ું
છે .
વરાસત વન, જે ુરા
ચાંપાનેર: ચાંપાનેર એક ઐ તહા સક નગર છે . પાવાગઢ પવતની તળે ટ માં તે આવ ું છે . તે
વડોદરાથી ૫૭ ક .મી. અને ગોધરાથી પણ એટલા જ અંતરે છે . વડોદરા-ગોધરા રોડ પર
હાલોલથી તે મા ૭ ક .મી.ના અંતરે છે . ચાંપાનેરમાં ુ લમ રા ઓના મહેલ, મકબરા,

@Gujaratibookz
મ જદો, જૂ ના અવશેષો વગેરે જોવા જેવાં છે .
ચાંપાનેર, ચાવડા વંશના રા વનરાજ ચાવડાએ ઇ.સ.ની આઠમી સદ માં થા ું હ .ું
વનરાજના મ અને સપાહ એવા ચાંપાના નામ પરથી, આ નગરને ચાંપાનેર નામ આ ું
હ .ું તેના વંશજોએ ઘણાં વષ ુધી અહ રાજ ક ુ. ઇ.સ. ૧૫૮૨માં ુજરાતના ુલતાન
મહમદ બેગડાએ ચાંપાનેર પર હુ મલો કય અને ચાંપાનેર તી લી ું. આ મહમદ બેગડો,
એ, અમદાવાદ વસાવનાર અહમદશાહનો પૌ હતો. તેણે ચાંપાનેરને ુજરાત ું પાટનગર
બના ું. બેગડો અહ ૨૩ વષ ર ો તે દર યાન તેણે ચાંપાનેરમાં ઘણાં બધાં બાંધકામ કયા.
મહમદ બેગડાની કબર અમદાવાદમાં સરખેજના રો માં આવેલી છે . ૧૪૩૪માં ુગલ
બાદશાહ હુ મા ુએ ચાંપાનેર પર હુ મલો કય અને બધો ખ નો ૂંટ લીધો. ુજરાત ું
પાટનગર પાછુ અમદાવાદ જ ુ ર ું. ચાંપાનેરની પડતી દશા થઇ. ચાંપાનેરની થ તમાં પછ
યે ખાસ ુધારો થયો ન હ. અ યારે પણ એ ના ુ નગર જ છે .
પણ અહ સચવાયેલાં મારકો અને અવશેષોને જોઈને ભારતના ુરાત વ ખાતાએ ખાસ
રસ લઇ, તે બધાને સાફ ૂફ અને યવ થત કર , તે ું જતન કરવા ું શ ક .ુ અને
ુને કોને તેની ણ કરતાં, ુને કોએ
ચાંપાનેર
ચાંપાનેરમાં પ થરની મ જદો અને મકબરાઓ, જૈન મં દરો અને હ દુ યા ાધામને
અ ુલ ીને, ચાંપાનેરને ૨૦૦૫માં વ ડ હે રટેજ સાઇટ તર કે હેર ક .ુ અહ કુ લ ૧૧૫
મારકો શોધી કઢાયાં છે .
હાલોલથી રોડ માગ જઈએ એટલે ચાંપાનેર આવતા પહેલાં રોડ પર જ એક ગેટ આવે છે .

@Gujaratibookz
પછ રોડની ડાબી બાજુ ચાંપાનેર અને જમણી બાજુ પાવાગઢ છે . પાવાગઢ પહાડ પરનાં
જગલો ું ુંદર ય અહ થી જ દેખાય છે . ચાંપાનેર ગામ ક લેબંધ છે . ક લાની દવાલ
બહારથી દેખાય છે . ક લાના મોટા ગેટ આગળ હે રટેજ સાઈટ ું બોડ મારે ું છે . ગેટમાં
વેશો એટલે એક પછ એક ુ લમ મારકો દેખાય છે .
આ મારકોમાં સૌથી અગ યની છે મહમદ બેગડાએ બંધાવેલી મા મ જદ કે મી
મ જદ. આ મ જદ ુજરાતનાં ણીતાં બાંધકામોમાંની એક ગણાય છે . કોતરકામવાળા
ુંદર ભ ય વેશ ાર પછ મ જદ આગળ ૩૦ મીટર ચા બે મનારા છે . ુશો ભત
ળ ઓ છે , અંદર ૧૭૨ થાંભલા છે અને વચમાં મોટો ુ મટ છે . મા મ જદ આગળ
એક વાવ પણ છે . આ ઉપરાત, કેવડા મ જદ અને તેની જોડે એક ૃ ત ખંડ, નગીના
મ જદ અને ૃ ત ખંડ, શહર ક મ જદ, લીલા ુંબજની મ જદ, ખજૂ ર મ જદ,
કામાની મ જદ વગેરે મ જદો અહ આવેલી છે . નગરના કોટને નવ દરવા છે અને
લગભગ દરેક દરવા આગળ એક મ જદ છે .
ચાંપાનેરમાં રા ઓ પાણીના સં હને બહુ મહ વ આપતા. ચોમાસામાં વરસાદ પડે યારે
પાણીનો સં હ કર લેવાનો કે જેથી આ ું વષ પાણીની તકલીફ ન પડે. આ માટે અહ
તળાવો, વાવો અને ટાક ઓ બનાવવામાં આ યાં હતાં. બડા તળાવ એક આ ું જ તળાવ છે .
આ તળાવ પાસે ક ૂતરખાના છે , એનો ઉપયોગ ધમશાળા તર કે પણ થતો હતો. બેગડાનો
મહેલ બડા તળાવની ન ક જ હતો. અહ એક ક ટમ હાઉસ પણ હ ું, જે માંડવી તર કે
ઓળખા ું હ .ું
અ યારે ચાંપાનેરમાં રહેવા માટે થા નક ગે ટ હાઉસો અને ધમશાળાઓ છે . ચાંપાનેરનાં
થાપ યો જોવા આવો યારે પાવાગઢ જોવા પણ જજો જ.
પાવાગઢ: પાવાગઢ ડુગર, ચાંપાનેરની બાજુ માં જ છે . પાવાગઢની ટોચે કા લકામાતા ું
યાત મં દર આવે ું છે . અહ તળાવો તથા આજુ બાજુ ું અદ ૂત સૌ દય જોવા જેવાં
છે .
હાલોલથી રોડ માગ જઈએ એટલે ચાંપાનેર આવતા પહેલાં રોડ પર જ એક ગેટ આવે છે .
પછ રોડની ડાબી બાજુ ચાંપાનેર અને જમણી બાજુ પાવાગઢ છે . પાવાગઢ પહાડ પરનાં
જગલો ું ુંદર ય અહ થી જ દેખાય છે
પાવાગઢ પવતની ચાઈ સ ુ સપાટ થી ૮૦૦ મીટર જેટલી છે . ઉપર જવા માટે છે ક ુધી
પગ થયાં છે . લગભગ અડધે ુધી ચ ા પછ માંચી નામની સમતલ જગા આવે છે . માંચી
ુધી રોડ પણ બનાવેલો છે એટલે ગાડ , ટે સી, ર ા કે બસ ારા પણ માંચી ુધી પહ ચી
શકાય છે . આ અંતર સાત ક .મી. છે . આ ર તે પસાર થતાં, આજુ બાજુ ગાઢ જગલો ું

@Gujaratibookz
દશન થાય છે . આ જગલોમાં રખડવા ું ગમે એ ું છે . અહ ક
ાંક નાના ધોધ અને ઝરણાં જોવા મળ
ે ગ કરવા નીકળો તો અંદર
ય. માંચીમાં ધમશાળાઓ, દુકાનો અને
ખાવાપીવાની બ રો વગેરે છે . ગંદક પણ છે . અહ ુજરાત સરકાર ું એક ગે ટ હાઉસ
છે , તે ઘ ં જ સરસ છે . રહેવા માટે આ જગા બહુ જ સાર છે . અહ જમવા ું પણ ઘ ં
સરસ મળે છે .

મહાકાળ માતા ું મં દર, પાવાગઢ


માંચીથી પાવાગઢની ઉપર જવા માટે રોપ વે (ઉડન ખટોલા)ની સગવડ છે . રોપ વે ૭૫૦
મીટર લાંબો છે . રોપ વેમાં ના જ ું હોય તો પગ થયાં તો છે જ. પણ રોપ વેમાં બેસી અ ધર
લટકતા જવાની અને આજુ બાજુ નો નઝારો જોતા જવાની મઝા તો આવે જ. રોપ વે ૂરો
થયા પછ પણ ૨૦૦ પગ થયાં ચડવાનાં રહે છે , પછ માતા ું મં દર આવે.
પગ થયાંવાળા ર તે એક પછ એક એમ આઠ ગેટ આવે છે . પહેલો ગેટ અટક ગેટ તર કે
ઓળખાય છે . બીજો ગેટ ણ દરવા વાળો છે , તે ુ ઢયા ગેટ તર કે ણીતો છે . ીજો
ગેટ સદનશાહ ગેટ કે મોતી ગેટ કહેવાય છે . ચોથા ગેટ આગળ, એ જમાનામાં ટકશાળ હતી.
ર તામાં એક જગાએ સાત કમાન આવે છે . આ એક સરસ જગા છે . અહ થી આજુ બાજુ ું
ય બહુ જ સરસ દેખાય છે . ફોટા પાડવા લાયક જગા છે .
પાંચમો ગેટ માંચી પાસે આવેલો છે . તે ુલન ુલન ગેટ તર કે ણીતો છે . ચોથા અને
પાંચમા ગેટ વ ચે સાત મં જલ આવેલી છે , જે ૂળ સાત માળ ું મકાન હ ું. તળે ટ થી
માંચીની વચમાં ખાપરા ઝવેર નો મહેલ આવેલો છે . વ ા મ ી નદ પાવાગઢમાંથી નીકળે
છે . ખાપરા ઝવેર ના મહેલની છત પરથી વ ા મ ી ું ૂળ દેખાય છે . માંચીની ન ક પતાઈ
રાવળનો મહેલ પણ છે . તેના વંશનો છે લો રા જય સહ હતો. આ મહેલના અવશેષોમાં
પાણીની ટાક પણ દેખાય છે .

@Gujaratibookz
છ ા નંબરનો ગેટ ુલંદ દરવા કહેવાય છે . આ ગેટની ન ક મકાઈ કોઠાર આવેલા છે . એ
જમાનામાં મકાઈનો સં હ કરવા માટે આ કોઠાર બનાવેલા. આ ઉપરાત, અનાજ સંઘરવા
માટે નવલખા કોઠાર પણ હતા. સાતમા ગેટને મકાઈ ગેટ કહે છે . તેની ન ક લોખંડ
દરવાજો છે . આઠમો ગેટ તારાપોર ગેટ કહેવાય છે .
રોપ વે ૂરો થયા પછ ના વ તારમાં સં યાબંધ દુકાનો છે . રમકડા, ૂ સાદનો સામાન
ખાણીપીણી એમ ઘ ં બ ું અહ મળે છે . અહ દુ ધયા, છા શયા અને તે લયા તળાવો છે .
દુ ધયા તળાવ ું પાણી દૂધ જે ,ું છા શયા ું છાશ જે ું અને તે લયા ું તેલ જે ું દેખાય છે .
એના પરથી જ આ તળાવોનાં નામ પ ાં છે . આ વ તારમાં શીવ, ઇ અને અં બકાના
મં દરોના અવશેષો છે . દુ ધયા તળાવ પાસે પા નાથ ભગવાન ું જૈન મં દર છે . ક લાની
દવાલ પણ ાંક દેખાય છે .
આ બ ું જોઇ, ૨૦૦ પગ થયાં ચડ છે લે, ટોચ પર પહ ચો એટલે માતા કા લકાનાં દશન
થાય. દશન કર મન એક કારનો સંતોષ અને આનંદ અ ુભવે છે અને પગ થયાં ચડ ને
આ યાનો થાક ઉતર ય છે . માતા ની એ જ તો કૃ પા છે . મં દરમાં માતા ની ણ
તમાઓ છે . વ ચે કા લકા માતા, જમણી બાજુ મા કાલી અને ડાબી બાજુ બહુ ચરમાતા
છે . દર વષ આશરે દશેક લાખ લોકો અહ દશને આવે છે . ચૈ ી નવરા ની આઠમે અહ
મોટો મેળો ભરાય છે . તળે ટ માંથી, રા ે પહાડ પર ઝ ૂકતી લાઈટો ું ય બહુ જ મનોહર
લાગે છે . કહે છે કે જયારે ચાંપાનેર વ ું ન હ ું યારે પણ લોકો કા લકા માતાનાં દશને
આવતા હતા. ઉપર એક જગાએ ુ લમ પીરનો મકબરો પણ છે .
પાવાગઢ ધોધ: પાવાગઢ પર મહાકાળ માતાના મં દરની પાછળના ભાગમાં બે કે ણ ધોધ
પડે છે . આ ધોધ ચોમાસા દર યાન જ હોય છે . આ ધોધ પ લીકમાં ણીતા નથી. પણ
અહ ના થા નક લોકોને તેની ખબર છે . કે ગ કરનારા કે જગલમાં ફરવાવાળા લોકો આ
ધોધ શોધીને પણ જોવા અને તેનો આનંદ માણવા જતા હોય છે .
હાલોલથી પાવાગઢ જવાના ર તે, પાવાગઢ આવતા પહેલાં, ર તા પર જ એક મોટો ગેટ
આવે છે . આ ગેટમાં દાખલ થતા પહેલાં જમણી બાજુ એક કાચો ર તો પડે છે . આ ર તે
જતાં શંકર ભગવાન ું એક મં દર આવે છે , જે ૂણીયા મહાદેવ તર કે ણી ું છે . મં દર
ુધી પહ ચવાના ર તામાં નાની નદ પણ આવે છે . આ નદ પેલા ધોધના પાણીની જ બનેલી
છે . મં દરમાં દશન કરવા ઘણા લોકો આવે છે .

@Gujaratibookz
પાવાગઢનો ધોધ
મં દરથી આગળ જતાં ખડકો પર ચડાણ શ થાય છે . આડાઅવળા ખડકો પર ચડવા ું
અઘ છે . અહ જૂ ના ુરાણા ક લાના અવશેષો પણ જોવા મળે છે . થોડુક જઈએ એટલે
પહેલા ધોધ ુધી પહ ચાય છે . અહ ુધી પણ ઘણા લોકો આવે છે અને આ પહેલા ધોધની
મ માણે છે . નદ તો હજુ યે આગળથી આવતી દેખાય છે . એટલે ખડકો પર ચડવા ું અને
આગળ જવા ું ચા ુ રાખો તો બી ધોધ ુધી પહ ચાય. ખડકોમાં ચડવા ું બહુ જ ક ઠન
છે . સીધા ખડકો પર એક પછ એક પગ બહુ જ સાચવીને ૂકવો પડે, લીલ બાઝે લી હોય,
વાગે, ચામડ છોલાઈ ય, પાછા કઈ ર તે ઉતર ું તેની ફકર થાય, પણ સાહ સક લોકો
તો બી ધોધ પર પહ ચી, ખડકો પર બેસી નહાવાનો હાવો લેતા હોય છે . અહ એકદમ
ચો ખા અને ઠડા પાણીમાં નહાવાની કેટલી બધી મ આવે ! થા નક લોકો આ ધોધ વષે
ણતા હોય છે . તેમને ૂછ ને ર તો શોધી શકાય. બી ધોધ આગળથી ીજો ધોધ
દેખાય છે . આજુ બાજુ બધે જગલ જ છે . વાત, સાપ કે કોઈ નવરનો પણ ડર લાગે.
એટલે આ બધાથી પણ સાચવ ું પડે.
પાવાગઢના આ ધોધ ુધી પહ ચવા માટે કોઈ જ સગવડ ઉપલ ધ નથી. બસ, કુ દરતની
સમીપ વ અને કુ દરતને નીરખો. ધોધમાં પહ યા પછ , ઉપરથી નીચે ું ય કે ું ભ ય
લાગ ું હશે, એ તો યાં જનારા જ અ ુભવી શકે. માનવ વહ ન નઃશ દ એકાત જગાનો
માહોલ જોવો હોય તો આ ધોધ પર પહ ચી વ.
મગેનીઝની ખાણો, શીવરાજ ુર: શીવરાજ ુર ગામમાં મગેનીઝની ખાણો આવેલી છે . આ
ખાણો જોવા જેવી છે . મગેનીઝ ધા ુના ઘણા ઉપયોગો થાય છે . શીવરાજ ુર હાલોલથી ૨૭
ક .મી. દૂર છે .
ં ુઘોડા અ યાર ય અને કડા ડેમ: ં ુઘોડા, હાલોલથી બોડેલીના ર તે ૫૦ ક .મી. દૂર
છે . ં ુઘોડા આવતા પહેલાં જ રોડની બંને બાજુ ગાઢ જગલો શ થઇ ય છે . આ
જગલો ' ં ુઘોડા અભયાર ય' તર કે ઓળખાય છે . અહ તે ું બોડ મારે ું છે . આ
અભયાર ય વ તારમાં જ એક નદ પર કડા ડેમ બાંધેલો છે અને એક જગાએ ઝં ડ હ ુમાન

@Gujaratibookz
વસેલા છે .

ં ુઘોડા અ યાર ય
ં ુઘોડા અભયાર યમાં દ પડો, ર છ, શયાળ, વ , હરણ વગેરે ાણીઓનો વસવાટ છે .
અહ સાપ અને પાયથોન પણ જોવા મળ ય છે . આ જગલમાં ુ ય વે ટ ક, મહુ ડો અને
વાંસનાં ઝાડ છે .
કડા ડેમ ં ુઘોડાથી ફ ત ૩ ક .મી. દૂર છે . ર તો સાંકડો અને ઠ કઠ ક છે પણ ગાડ જઈ
શકે એવો છે . અડાબીડ ગાઢ જગલોમાં છુ પાયેલી નદ પર આ ડેમ બાંધેલો છે . અહ
બાંધેલા ડેમથી પાણી ું બહુ જ મોટુ વશાળ સરોવર રચા ું છે . સરોવરની બધી બાજુ
જગલો જ જગલો છે . નઃશ દ વાતાવરણ છે . ડેમ આગળ ઉભા રહ ને કુ દરતનો આ
નઝારો જોવા ું ગમે એ ું છે . ટેકરા પર વન વભાગની ઓ ફસ છે . નીચે કમચાર ઓનાં
રહેઠાણનાં થોડા મકાનો છે . ડેમ જોવા માટે ટ ક ટ રાખેલી છે પણ અહ ખાસ કોઈ વાસી
ફરવા આવતા હોય એ ું લાગ ું નથી.
ધનપર કે પ સાઈટ: આ કે પ સાઈટ કડા ડેમની ન ક આવેલી છે . આજુ બાજુ ગાઢ
જગલો છે . અહ ફરવાની મ આવે એ ું છે . અહ થી કડા ડેમ અને ઝં ડ હ ુમાન જોવા
જઇ શકાય. કડા ડેમ ું ય બહુ જ ુંદર છે . ઝં ડ હ ુમાન પણ જોવા જેવી જગા છે .
ઝં ડ હ ુમાન: ઝં ડ હ ુમાન, ં ુઘોડાના અ યાર યમાં જગલોની મ યે બરાજે છે .
ં ુઘોડાથી ઝં ડ હ ુમાન ૧૧ ક .મી. દૂર છે . આ ર તો બહુ સારો નથી. થોડેક ુધી પાકો
ર તો છે , પણ પછ મેટલવાળો કાચો ર તો અને તે પણ ખાડાટેકરાવાળો છે . આમ છતાં
ગાડ જઈ શકે તેવો છે . હા, ટાયર થોડા ઘસાય અને ગાડ ના સાંધા સહેજ હચમચી ય.
ઉપરનાં જગલોમાંથી એક નાની નદ નીકળ ને ઝં ડ હ ુમાન થઈને ં ુઘોડા તરફ વહે છે ,

@Gujaratibookz
તેને સમાંતર આ ર તો છે . એક જગાએ તો આ નદ , તેના પાણીમાં થઈને ઓળં ગવી પડે છે .
પણ પાણી સાવ છ છ હોવાથી, ગાડ ને વાંધો નથી આવતો. આગળનો ર તો કાચો છે .
એક જગાએ એક વ ડ મીલ ઉભી કરેલી છે . તેની તાકાતથી પાણીનો પંપ ચાલે છે .

ઝં ડ હ ુમાન
જગલોની મ યમાં, પેલી નદ ના કનારે ઝં ડ હ ુમાનની થાપના કરેલી છે . પચાસેક પગ થયાં
ચડ ને હ ુમાન ની ૂ ત આગળ પહ ચાય છે . ૂ ત વીસ ટ ચી છે . ખડક પર
ઉપસાવેલી સદૂર રગની આ ૂ ત ૂબ જ ભ ય લાગે છે . ૂ તનાં દશન કર મન સ થાય
છે . ચારે બાજુ પહાડો અને જગલો તથા વ ચે નદ અને આ ૂ ત – આ માહોલ ઘણો જ
મનોહર લાગે છે . નદ ના વહેણમાં ઉભા રહેવા ું ગમે એ ું છે . અહ ફળ, લ સાદ અને
ના તાની થોડ દુકાનો પણ છે . દુકાનોવાળા રા ે ં ુઘોડા જતા રહે છે . રા ે આ જગલ
કે ું બહામ ં લાગ ું હશે? એ તો અહ રહ એ તો જ ણવા મળે . હ ુમાન ની કૃ પા
હોય તો જ અહ ુધી પહ ચી શકાય અને હ ુમાન દશન આપે.
આ જગલમાં ઝં ડ હ ુમાનથી ૧ ક .મી. જેટ ું ચ ા પછ ‘ભીમની ઘંટ ’ તર કે ઓળખાતી
એક મોટ ઘંટ પડેલી છે . બે મોટા પડવાળ આ ઘંટ અહ કેવી ર તે આવી હશે? ભીમ પોતે
લા યા હશે? આ જગલ એ જ હ ડબા વન છે . પાંડવો આ વનમાં ફયા હતા. આ વનમાં
હ ડબા નામની રા સી રહેતી હતી. ભીમ હ ડબાને પર યા હતા, એવી કથા છે . આ ઘંટ
ભીમના જમાનાની હોય એ ું બને પણ ખ . બી એક કથા ૂજબ, વષ પહેલાં આ
વ તારમાંથી ૂનો મળતો હતો. તે વખતે ૂનાની ખાણના મા લકો ૂનો પીસવા માટે આ
મોટ ઘંટ અહ લા યા હતા. પછ ૂનો મળતો બંધ થઇ ગયો. પણ આ ઘંટ કોઈ પાછ
લઇ ગ ું ન હ.
ઝં ડ હ ુમાનની ૂ તની ન ક એક કૂ વો છે . એમ કહેવાય છે કે અજુ ને ૌપદ ની તરસ
છ પાવવા માટે આ કૂ વો ખો ો હતો. નદ કનારે એક જૂ ું ુરા ં શીવમં દર છે . પણ તે બંધ
હાલતમાં છે . કોઈ ૂ કર ુ નથી. અહ આજુ બાજુ ના જગલમાં ક ે ગ કર શકાય.

@Gujaratibookz
જગલમાં ુમવાની મઝા આવે એ ું છે . ઝં ડ હ ુમાન આગળ ઘણા વાસીઓ આવે છે .
ર તા સારા બના યા હોય તો આ થળ એક પયટક થળ તર કે સરસ વકાસ પામે તેમ
છે .
હાથણી માતા ધોધ: હાથણી માતા ધોધ એ ુજરાતનો યાત ધોધ છે . તે પંચમહાલ
લામાં ઘોઘંબાથી ૧૮ ક .મી. દૂર, સરસવા ગામ આગળ આવેલો છે . ઘોઘંબાથી બાકરોલ
ચાર ર તા પહ ચવા ું, યાંથી આ ધોધ ૩ ક .મી. દૂર છે . હાલોલથી પાવાગઢ અને
શીવરાજ ુર થઈને પણ આ ધોધ તરફ જવાય છે . ગોધરાથી આ ધોધ ું અંતર ૪૬ ક .મી.
અને વડોદરાથી ૮૦ ક .મી. છે .
બહુ જ લોકો હાથણી માતાનો ધોધ જોવા આવે છે . એમાં ય ર વવારે તો લોકોનો ધસારો
બહુ હોય છે . વળ છે ક ુધી સરસ પાકો રોડ છે , એટલે વાહન લઈને યાં પહ ચવામાં પણ
સરળતા રહે છે . ધોધ આગળ પાક ગની સાર યવ થા છે , એટલે વાહન પાક કરવામાં
તકલીફ પડતી નથી.
વાહન પાક કયા પછ , ઢાળવાળા ર તે લગભગ અડધો ક .મી. ચાલીને ધોધ આગળ
પહ ચાય છે . આ ર તે ુ કળ દુકાનો લાગેલી જોવા મળે છે . ભ યાં, ઈડલી, સમોસા,
શેકેલી અને બાફેલી મકાઈ, કાકડ , અમરખ એમ ત તની વ ુઓ મળે છે . આપણે યાં
જોવાલાયક થળોએ, બધે જ આ ું વાતાવરણ હોય છે .
ધોધ આગળ ૂબ ચી ખડકાળ ટેકર ઓ છે . એમાંની એક ટેકર પરથી આવતી નદ ું
પાણી, ટેકર ની ઉભી કરાડો પર થઈને ધોધ પે નીચે પડે છે . સામે ઉભા રહ ને, ટેકર ના
વાંકા ૂકા ખડકો પરથી ઉછળતો કૂ દતો અને નીચે પડતો ધોધ જોવાની મ આવે છે . ધોધ
નીચે જે જગાએ પડે છે યાં પણ વાંકા ૂકા ખડકો પથરાયેલા છે તથા આજુ બાજુ ૃ ો અને
ગીચ ઝાડ છે . એટલે યાં ુધી પહ ચવા ું પણ ક ઠન છે . આમ છતાં, ધીરે ધીરે સાચવીને
યાં જ ર પહ ચી શકાય છે . યાં ધોધ પડે છે તે જગાએ એક ુફા છે , અને તેમાં
હાથણીના આકારનો મોટો ખડક છે . એટલે તો આ ધોધ, હાથણી માતાનો ધોધ કહેવાય છે .
ઘણા લોકો ુફામાં હાથણી માતાની ૂ કરે છે અને માતા ને નૈવે ચડાવે છે . હાથણી
માતાના આ મં દરમાં જ શીવ ું લ ગ પણ છે . શીવ નો અહ વાસ છે . ધોધ જોવા
આવનારા લોકો માતા નાં અને શીવ નાં દશન અ ૂક કરે છે જ.

@Gujaratibookz
હાથણી માતા ધોધ
ધોધ યાં પડે છે યાંથી, ખડકો પર ધીરે ધીરે ચડ ું હોય તો ચડ શકાય છે . ઘણા લોકો
અહ શ એટ ું ચે ચડ ને બેસે છે અને ધોધના પાણીમાં નહાવાનો આનંદ માણે છે .
ગરદ બહુ હોય યારે ખડકો પર એટલા બધા લોકો ગોઠવાઈ ગયા હોય છે કે ધોધ ું પાણી
પણ દેખા ું નથી. જો ગરદ ઓછ હોય તો ધોધમાં નહાવાની ઓર મ આવે. ઘણા લોકો
આજુ બાજુ ખડકો અને ઝાડ ઓમાં ૂમે છે . ટેકર ની છે ક ઉપર જ ું હોય તો બીજો ર તો
પણ છે . ઘણા લોકો આ ર તે થઈને ટેકર ની ટોચે પણ જતા હોય છે . તેમને ઉપરથી આવતી
નદ પણ જોવા મળે .
ૃ અને અશ ત માણસોથી આ ધોધ ુધી અવાય એ ું નથી. તેમણે ધોધની સામે ઉભા
રહ , ધોધ જોયાનો સંતોષ માનવો પડે. હા, ખડકોના ખાડા ૂર , લા ટર કર , જમીન થોડ
સરખી કરાય તો સરળતા રહે. પણ પછ કુ દરતી માહોલ જતો રહે. બીજુ કે ચોમાસામાં
વરસાદ પડે યારે જ આ ધોધમાં પાણી હોય. બાક પાણી નથી હો .ું એટલે મા
ચોમાસામાં જ આ ધોધ જોવા મળ શકે.
ીનારાયણધામ, તાજ ુરા: તાજ ુરા ગામ, હાલોલની ન ક આવે ું છે . હાલોલથી
વડોદરાના ર તે બા કા ગામ આગળ થઈને તાજ ુરા જવાય છે . તાજ ુરામાં નારાયણ
બા ુનો આ મ અને નારાયણ આઈ હો પટલ છે .
નારાયણ બા ુએ સઘન યાન અને તપ કર ને ભગવાનના સા ા કારનો અ ુભવ કય હતો.
ગર બ અને જ રતમંદ લોકોને સગવડ મળ રહે એ હે ુથી તેમણે અહ તાજ ુરામાં
નારાયણ આંખની હો પટલ ઉભી કર છે . ુજરાત તથા બી ં રા યોના કેટલાય દરદ ઓ
આ હો પટલનો લાભ લઇ ર ા છે . કોઈ પણ તના ભેદભાવ વના સવ માનવની અહ
સરખી દેખભાળ કરાય છે . દરદ નાં સગાંને પણ રહેવા જમવાની સગવડ ૂર પડાય છે .
અહ ઘણા મહા ુ ષો ુલાકાતે આવી ગયા છે .
નારાયણ બા ુએ અહ આ મ પણ થા યો છે . તેમાં ગર બોને મદદ પ થવા ટ ઉ ું ક ુ
છે . અહ ખાવાપીવાની ુ વધા તથા અ ય રાહતો ૂર પડાય છે . ઘણા લોકો આ મને દાન
આપે છે .

@Gujaratibookz
આ મ ું વેશ ાર ભ ય છે . અંદર મં દર પણ છે . અહ
ઉજવાય છે . આ આ મની ુલાકાત લેવા જેવી છે .
ૂનમ તથા બી ઘણા તહેવારો

નારાયણધામ, તાજ ુરા


ી કૃ પા ુ સમા ધ મં દર અને આ મ, મલાવ: પંચમહાલ લાના મલાવ ગામમાં વામી
કૃ પા વાનંદ ું સમા ધ મં દર તથા કૃ પા ુ આ મ આવેલા છે . વામી યોગ ુ હતા. તેમણે
યોગસાધના અને યાનનો ગહન અ યાસ કય હતો અને યોગ ું ઉ ચતમ પદ ા ત ક ુ
હ .ું તેમણે લાંબા સમય ુધી મૌન ધારણ ક ુ હ ું. તેમણે ૧૯૮૧માં દેહ છો ો, યાર પછ
મલાવમાં તેમ ું સમા ધ મં દર બનાવવામાં આ ું છે . મં દરમાં યોગ માટેના હોલ છે . ઉપર
આરસનાં ચાં શીખરો છે . ઘણે દૂરથી તે લોકો ું યાન ખચે છે . મં દર આગળ ુંદર બચીચો
છે . મં દરની બાજુ માં આ મ છે . આ આ મમાં રહેવા જમવાની યવ થા છે . યાં રહ ને
યોગ શીખી શકાય છે , અને ભગવાન ું યાન ધર શકાય છે . મલાવ, ગોધરાથી આશરે ૨૪
ક .મી. દૂર આવે ું છે .

@Gujaratibookz ી કૃ પા ુ સમા ધ મં દર, મલાવ


કૃ પા ુ ુ ન તથા તેમના શ ય ી રાજ ષ ુ નએ કાયાવરોહણમાં પણ લકુ લીશ મં દર અને
આ મ થા યા છે . લકુ લીશ શીવના અવતાર ગણાય છે , તેમ ું ાગ કાયાવરોહણમાં
થ ું હ .ું તેમના શ યો ારા ુજરાતમાં લકુ લીશ યોગ ુનીવસ ટ ની થાપના ું કાય ચાલી
ર ું છે . રાજરાજે રધામ, ખણમાં પણ યોગ વ ા શીખવાડાય છે .
આપે ર મહાદેવ, મલાવ: વેજલ ુરથી મલાવ જતાં, મલાવ આવતા પહેલાં વ ચે આપે ર
મહાદેવ આવે છે . અહ ડુગરાઓની મ યમાં એક ડુગર પર શીવ ું આ મં દર બના ું છે .
ૂ ર પણ ડુગરની ટોચ પર, મં દરની સામેની નાની કુ ટ રમાં રહે છે . પગ થયાં ચડ ને ઉપર
જવાય છે . ચારે બાજુ વશાળ પ થરો અને જગલ છે . નીચે બેસવા માટે બાંકડા વગેરે છે .
અહ ના શાંત વાતાવરણમાં રખડવાની અને ક ે ગની મ આવે એ ું છે . શીવરા એ અહ
મેળો ભરાય છે , યારે અહ ઘણા લોકો આવે છે . આજુ બાજુ ના વ તારમાં અવારનવાર
ુજરાતી ફ મો ું ુટ ગ થાય છે . થોડે દૂર ચાબીડ વાળાની એક નાનીસરખી દુકાન છે .
મરડે ર મહાદેવ, શહેરા: શહેરા ગામથી ૧ ક .મી. દૂર હાઈવેને અડ ને ુ સ મરડે ર
મહાદેવ આવે ું છે . શહેરા, ગોધરાથી ુણાવાડાના ર તે ૨૫ ક .મી. દૂર છે . ાવણ માસમાં
અને શીવરા વખતે અહ માનવ મહેરામણ ઉમટ પડે છે . આ મં દરની બાજુ માં મહાકાળ
માતા ું મં દર છે .

મરડે ર મહાદેવ, શહેરા


મરડે ર મહાદેવ અહ વયં ૂ ગટ થયેલા છે . અહ ું શીવલ ગ પ થર ું બને ું નથી, પણ
તે ‘મરડ’ નામની માટ માંથી બને ું છે . આથી આ શીવ મરડે ર કહેવાય છે . શીવલ ગ

@Gujaratibookz
ા ના મણકાની જેમ ખરબચડ સપાટ વા ં ુ છે . શીવલ ગ પરથી સતત પ વ જળધારા
વહેતી રહે છે . આ પાણી સાફ કરવામાં આવે તો તે ફર થી પાછુ આવી ય છે . આથી તેને
શીવની જટામાંથી વહેતી ગંગા ગણીને ૂજનીય ગણવામાં આવે છે . ભ તો આ પાણીને
સાદ સમ ચરણા ૃત તર કે લે છે , અને પોતાને ધ ય ગણે છે . શીવલ ગ દર વષ
ચોખાના દાણા જેટ ું વધ ું હોવાની મા યતા છે .
પાનમ ડેમ: પાનમ નદ પર આ ડેમ બાંધેલો છે . ગોધરાથી ુણાવાડાના ર તે ૨૮ ક .મી.
જેટ ું ગયા પછ , જમણી બાજુ એક ર તો પડે છે . આ ર તે ૧૫ ક.મી. વ એટલે પાનમ
ડેમ પહ ચી જવાય. ર તો સ ગલ અને ચોનીચો છે , જગલઝાડ માંથી પસાર થાય છે . વ ચે
વ ચે નાનાં ગામડા આવે છે .
પાનમ નદ દેવગઢબાર આ ન ક આવેલા રતનમહાલના ડુગરોમાંથી નીકળે છે અને મહ
નદ ને મળે છે . કેળ ઉઝર ગામ આગળ એના પર ડેમ બાંધેલો છે . અહ નદ નો પટ બહુ
પહોળો છે , બંને બાજુ ચી ટેકર ઓ છે . ડેમ પાછળ ભરાયે ું વશાળ સરોવર, નાખી નજર
ના પહ ચે એટ ું વ તરે ું છે . પાણીના વશાળ સાગર જે ું લાગે. ડેમમાંથી કાઢે લી નહેરો
મારફતે ખેતી માટે પાણી ૂ પાડવામાં આવે છે . ૨ મેગાવોટ વીજળ પેદા કર ું ના ું
પાવરહાઉસ પણ છે . ડેમ પછ નીચવાસમાં વહેતી પાનમ નદ જરમાન લાગે છે . ડેમની
ન ક વ ામ ૃહમાં રહેવા જમવાની યવ થા છે . પાનમ ડેમ તરફ જતા ર તાની
આજુ બાજુ નાં જગલોમાં રખડવાની મ આવે એ ું છે .
સતકુ ડા ધોધ: પાનમ ડેમથી પંદરેક ક .મી. દૂર સતકુ ડા નામનો એક ધોધ છે . આ ધોધ એક
પછ એક સાત ટેપમાં નીચે પડે છે . જોવા જેવો છે .
કડાણા ડેમ: મહ નદ પર બાંધેલો આ ડેમ ુણાવાડાથી ૫૪ ક .મી. દૂર છે . આ ડેમમાંથી
ખેતી માટે પાણી ૂ પડાય છે , તથા વ ુત પણ પેદા કરાય છે . આ એક સા પીકનીક
થળ છે . ડેમના કમચાર ઓ માટે દ વડા કોલોની વસાવવામાં આવી છે .
માનગઢ હ લ: માનગઢ હ લ સંતરામ ુરથી ૨૧ ક .મી. દૂર છે . અહ ગો વદ ુ નામના
દેશભ તની સમા ધ છે . અહ ની ગામડાની અભણ, આ દવાસી ના તેઓ નેતા હતા.
તેમણે સંપ સભા નામે સંગઠન ઉ ું ક ુ હ ું. તેમણે અહ ની ને એકતા, યસન ના ૂદ ,
શ ણ, સદાચાર, ુનાથી દૂર રહે ું વગેરે માટે ૃત કર હતી. સંપ સભાએ વતં તા
ા ત માટે પણ કાય ક ુ હ ું. આ બાબત અં ેજ સ ાના યાનમાં આવતાં, અં ેજ સેનાએ
માનગઢની ટેકર ઓ પર ૧૯૧૩માં હુ મલો કર સં યાબંધ આ દવાસી ભ તોને માર ના યા.
ગો વદ ુ વતા પકડાયા. તેમને અં ેજોએ વષ ુધી જેલમાં ૂર રા યા. આ બનાવ
ઇ તહાસનાં ૃ ો પર કદાચ ન ધાયો નથી. આ ઘટના જ લયાંવાલા બાગ જેવી જ હતી.

@Gujaratibookz
શહ દોની યાદમાં, માનગઢ હ લ આજે પણ ુજરાત અને રાજ થાનના ા ય લોકો માટે
આ થા ું કે છે . આ જગાએ એક 'અમર યો ત તંભ' ઉભો કરવામાં આ યો છે . આ
જગાને 'ગો વદ ુ ૃ તવન' નામ આપવામાં આ ું છે . આ ૃ તવન ું ી નરે મોદ એ
તા. ૩૦-૭-૧૨ના રોજ લોકાપણ ક ુ હ .ું (પં બના ુ ગો વદ સહ અને આ ગો વદ ુ
અલગ ય તઓ છે .)
સંતરામ ુર, ગોધરાથી ૭૫ ક .મી. દૂર છે . સંતરામ ુરથી માનગઢ હ લ તરફનો બધો વ તાર
ટેકર ઓવાળો છે . છે લે, માનગઢ હ લ ૧ ક .મી. બાક રહે યાં તો એકદમ સીધો ઢાળ છે .
માનગઢની ચાઈ ૧૨૧૪ ટ એટલે કે ૩૭૦ મીટર છે .
ઉપર સાર એવી સપાટ જગા છે . ગાડ પાક કરવા માટે પણ ઘણી જગા છે . પાક ગની
જગાએ શેડ કરેલો છે . શેડમાં એક સરસ ઝાડ છે . પાક ગની સામે જ એક જૂ નો હોલ છે .
આ હોલમાં જ ગો વદ ુ ની સમા ધ છે . હોલની દવાલો પર આરસની તકતીઓ લગાડેલી
છે અને એમાં ગો વદ ુ ના જ મથી માંડ ને સંપ સભાની ૃ તઓ તથા અં ેજોએ કરેલ
સંહારની કથા વગતે લખેલી છે . એ વાંચીને એમ થાય કે આપણા દેશભ તો પર એક વદેશી
એ કેવી ૂ રતા આચર હતી ! આ હોલમાં એક બાજુ ગો વદ ુ ની સમા ધ પર ભ તો
ૂપ સળગાવે છે , લો ચડાવે છે અને ભજન ક તન કરે છે . આજુ બાજુ નાં ગામડામાંથી
કેટલા યે ભ ત લોકો અહ સમા ધનાં દશને આવે છે . હોલની બહાર ગો વદ ુ ું ટે ુ
ૂકે ું છે .

માનગઢ હ લ
હોલની બહાર એક ભ ત પર, અં ેજોએ ભ તો પર ગોળ ઓ ચલાવી યાર ું ય ી ડ
વ પમાં બનાવીને ચીત ુ છે . બે ઘડ ઉભા રહ ને આ ચ જોવા જે ું છે . આગળ
રેનબસેરા નામની મોમાં રા ે રહેવાની યવ થા છે . જો કે કોઈ વાસી અહ રા ે રોકાતા
હોય એ ું જણા ું નથી. બપોર પછ ફેર યાઓ, જમીન પર કોથળા પાથર ને, નાની દુકાનો
માંડ ને બેસે છે . કદાચ બપોર પછ વ ુ વાસીઓ આવતા હશે. રેનબસેરાથી આગળ શંકર

@Gujaratibookz
ભગવાન ું એક નાનકડુ મં દર છે . અહ આજુ બાજુ બધે જ સરસ બગીચા બના યા છે .
લોન પણ ઉગાડ છે . બાજુ માં એક છતવાળો ચોતરો છે . અહ બધે બેસવાની અને રમવાની
મ આવે છે . ફોટા પાડવા માટે લોકેશન ૂબ સરસ છે . આગળ જતાં, ટેકર ની ધાર પર
બીજો ચોતરો છે . અહ ઉભા રહ ને નીચેની ખીણ અને સામેની બી ટેકર ઓનો અદ ૂત
નઝારો જોવા મળે છે . ખીણમાં વહેતી નદ પણ અહ થી દેખાય છે . આ ટેકર ઓની પછ
રાજ થાનની હદ શ થાય છે . આ ટેકર પર જ એકાદ ક .મી. દૂર, રાજ થાન સરકાર એક
મારક બાંધી રહ છે . આ ર તે વચમાં એક જગાએ અં ેજોના હુ મલા વખત ું ૂબ મોટુ
ભ ત ચ ન ું બના ું છે .
કદમખંડ : ુણાવાડાની ન ક કદમખંડ માં ીગોકુ લનાથ ની બેઠક છે . ુણાવાડાથી
મોડાસાના ર તે જતાં ૧૩ ક .મી. પછ લીમડ યા આવે છે . અહ થી ડાબી બાજુ વીર ુરના
ર તે વળ જવા ું. ૧૦ ક .મી. પછ ર ુલ ુર ગામ આવે. અહ થી ૧ ક .મી.ના અંતરે
કદમખંડ છે . આ ૧ ક .મી.નો ર તો કાચો અને સાંકડો છે . પણ ગાડ જઈ શકે.
કદમખંડ પહ ચીએ યારે તો એમ જ લાગે કે આપણે બલકુ લ જગલની મ યે આવી ગયા
છ એ. ચારે બાજુ ઝાડ અને વ ચે મેદાન જેવી ુ લી જગામાં એક મં દર બાં ું છે , વશાળ
ઓટલો છે , ઓટલા પર કદમ ું અને વડ ું ઝાડ છે . મં દરમાં ી ગોકુ લનાથ ની બેઠક છે .
અહ કોઈ માણસ કે ુ યા રહેતા નથી. બલકુ લ એકાત જગા છે . ુ યા વીર ુરથી
સવારે ૮ વાગે આવે છે . વીર ુર અહ થી ૩ ક .મી. દૂર છે . ુ યા બેઠક માં ભગવાનની
સેવા ૂ કર , ઝાર ભર ને અને સાદ ધરાવીને ૧૧ વાગે પાછા વીર ુર જતા રહે છે .
એટલે મં દરમાં અંદર જઇને દશન કરવાં હોય તો આ ટાઈમે જ અહ આવ ું જોઈએ. જો
બી કોઈ સમયે આવો તો ફ ત ળ માંથી જ બેઠક નાં દશન કરવા મળે . ુ યા ને
અગાઉથી ફોન કર લીધો હોય તો વ ુ સા રહે. અહ કૃ ણ ભગવાને પાંડવોના વનવાસ
વખતે, તેમની સાથે બેઠક કર હતી. ૫૦૦ વષ પહેલાં, કપડવંજથી ીગોકુ લનાથ અહ
પધાયા હતા. અને કથાવાતા કર હતી. મહારાજ ી ભ તોને સારા માગ વાળવા કેવી કેવી
દુગમ જગાએ વચરે છે , તેની ક પના, આ જગા જોઈને, સહેજે આવી ય છે . અહ
કદમ ું ઝાડ હોવાથી, આ જગા કદમખંડ ની બેઠક તર કે ઓળખાય છે . અહ ફાગણ ુદ
ીજ અને ુ ૂ ણમાના દવસે મોટો ઉ સવ ઉજવાય છે , યારે અહ ઘણા વૈ ણવો દશને
આવે છે .

@Gujaratibookz
કદબખંડ ની બેઠક
ઓટલા પર બાજુ માં કૂ વો છે . વડવાઈઓએ ઝૂલવાની મ આવે છે . બેઠક ની સામે એક
ઝાડ નીચે આશારામ ના આ મના તક પે ૂ તની થાપના કરેલી છે . જો કે અહ
આ મ જે ું કઇ છે ન હ.
અહ થી વીર ુર તરફ આગળ જતાં ફ ત અડધો ક .મી. પછ ઝમજરમાં ુ મં દર આવે છે .
અહ એક ુરાણી અવાવ વાવ પણ છે . ઝમજરમાંના મં દર આગળ જ એક મોટો ડુગર
છે . એટલે આ મં દર ડુગરની તળે ટ માં આવે ું હોય એ ું લાગે. આ ડુગર અચલગઢના નામે
ઓળખાય છે . ડુગર પર પણ ઝમજરમાં ું થાનક છે . ડુગર પર ચડવા માટે પગ થયાં છે .
અહ થી કલે ર નામ ું થળ ૨૦ ક .મી. દૂર છે . આ ડુગર છે ક કલે ર ુધી લંબાયેલો છે .
કહે છે કે ઝમજરમાં અને કલે ીમાં, બંને બહેનો હતી. ઝમજરમાંને બાળકો ન હતાં, જયારે
કલે ર ને કળશી (સોળ) બાળકો હતાં. ઝમજરમાંએ બહેન કલે ર પાસે થોડા બાળકો
મા યાં. પણ કલે ર એ આપવાની ના પાડ . આથી ઝમજરમાંએ ડુગરના પોલાણમાં છે ક
કલે ર ુધી હાથ લંબાવી, કલે ર નાં બાળકો લઇ લેવાનો ય ન કય . કહે છે કે અ યારે
પણ ઝમજરના આ ડુગરથી કલે ર ુધી પોલાણ( ુફા) છે . જો કે તેમાં જ ું જોખમભરે ું
છે . અચલગઢ પર ુ લમોની દરગાહ પણ છે . જગલ અને ઝાડપાન વ ચે ઝમજરમાંના
મં દર આગળ બેઘડ બેસવા ું ગમે એ ું છે .
કલે ર (કલે ી): કલે ર ધામમાં માતા ું મં દર છે , અને ખાસ તો અહ ૧૦ થી ૧૪મી
સદ દર યાન બંધાયેલાં થાપ યોના અવશેષો છે , તે જોવા જેવાં છે . ુરાત વ ખા ુ તે ું
જતન કર ર ું છે . આ થાપ યો ઉપરાત એક સરસ મ ના વહારધામ તર કે પણ
કલે ર સરસ થળ છે .
લીમડ યાથી મોડાસાના ર તે ૧૧ ક .મી. જેટ ું ગયા પછ , બાબલીયા ગામ આવે છે .
અહ થી જમણી તરફ બાકોર-પાંડરવાડાના ર તે એક ક .મી. પછ , લવાણા ગામ આગળ
કલે ર નો નદશ કર ુ પા ટ ું છે . થોડુ અંદર જતાં, ‘કલે ર પ રસર’ નજરે પડે છે .

@Gujaratibookz
કલે ી
ગેટમાં દાખલ થયા પછ , અંદર ચાલીને જ ફરવા ું હોય છે . અહ ના દરેક થાપ ય આગળ
તેના વષે વગત લખેલી છે . વેશ ારની ન ક જ સૌ થમ સા ુની વાવ આવે છે . ૧૫ કે
૧૪ મી સદ માં બનેલી આ વાવની બંને બાજુ ની દ વાલો પરની કોતરણી જોવા જેવી છે .
સા ુની વાવની લગભગ સામે જ વહુ ની વાવ છે . અહ પણ ુંદર કોતરણીવાળા શ પો છે .
બંને વાવ લગભગ સરખી છે . વાવમાં પાણી છે , પણ ચો ખાઈ નથી. અહ આજુ બાજુ ના
વ તારમાં ઝાડપાન, બેસવા માટેના ચોતરા, ચાનીચા ઢાળવાળા ર તા – આ બ ું રમણીય
લાગે છે . બાજુ ના ડુગર પરથી આવ ું એક ઝર ં વચમાં વહે છે . ઝરણાની સામી બાજુ એ
સામસામે બે મં દરો છે . એક છે કલે ર માતા ું મં દર અને બીજુ છે શીવમં દર. કલે ર ના
મં દરમાં નટરાજની ૂ ત છે , પણ લોકો તેને જ કલે ર માતા તર કે ૂજે છે . સામે ું
શીવમં દર, કલે ર પ રસરમાં ું સૌથી જૂ ું મં દર હોવા ું મનાય છે . બંને મં દર પ થરનાં
બનેલાં અને થાપ ય કલાના ુંદર ન ૂના જેવાં છે . આ મં દરોના ાંગણમાં વ ામ કરવા ું
મન થાય એ ું છે . કલે ર માતાના મં દરની બાજુ માં ુ લામાં જ ક ભંજન હ ુમાનની
સદૂર ૂ ત છે .
શીવમં દરની પાછળ એક મોટો કુ ડ છે . કુ ડના ગોખમાં વ અને અ ય દેવોની ૂ તઓ
કડારેલી છે . આ કુ ડ હ ડબા કુ ડ તર કે ઓળખાય છે . કુ ડની બાજુ માં એક કૂ વો છે .
શીવમં દરની ન ક છત વગરની મ જેવી રચનામાં ુંદર કોતરકામવાળ ૂ તઓ ઉભી
કરેલી છે . અહ આજુ બાજુ ની જગામાં બધે જ ૂટલ ે ાં શ પો, થાંભલાઓ વગેરે તો
વેર વખેર પડે ું જ છે .
શીવમં દરની ન ક એક નાની ટેકર પર શકારમઢ નામની નાની મ છે . રા શકારે આવે
યારે ટેકર પરની આ જગાએથી શકાર શોધવા ું બહુ સહે ું પડ ું. શકારમઢ પરનાં
શ પો બહુ જ સરસ છે .
શકારમઢ ની બાજુ માં ચા ડુગર પર ચડવાનાં પગ થયાં છે . પગ થયાં સરસ પાકા અને
ચડવામાં તકલીફ ના પડે એવાં છે . ૨૩૦ પગ થયાં ચડ ને ઉપર પહ ચો એટલે ઉપરનાં
થાપ યો જોવા મળે . અહ સૌ થમ ભીમની ચોર છે . મહાભારતના ભીમે અહ લ કયા
હશે, એ ું અ ુમાન કર શકાય. ન કમાં જ અજુ ન ચોર છે . આ બંને બાંધકામો પરનાં
શ પો જોવા જેવાં છે . બાજુ માં જ ણ વેશ ારવાળા મં દરના ભ અવશેષો છે . અહ

@Gujaratibookz
મોટ સાઈઝના પગના અવશેષો દેખાય છે , જે ભીમ અને હ ડબાના પગ હોવા ું કહેવાય છે .
આ ડુગર પરથી ચારે બાજુ ું ય બહુ જ સરસ દેખાય છે . લાંબે ુધી ફેલાયેલો ડુગર, દૂર
દૂર દેખાતાં તળાવો અને જગલ, ે કગમાં નીકળવાની ણે કે ેરણા આપે છે . ર ુલ ુર
આગળનો ઝમજરમાંનો ડુગર અહ કલે ર માતાના ડુગર ુધી ફેલાયેલો દેખાઈ આવે છે .
અહ બધે પાંડવોનો જ ઇ તહાસ પથરાયેલો હોય એમ લાગે છે . આશરે છસો વષ પહેલાં,
આ બાંધકામો કોણે અને શા માટે કયા હશે, એ જમાનામાં આ થળની હોજલાલી કેટલી
બધી હશે, કેટલા બધા લોકો અહ દશને તથા ફરવા માટે આવતા હશે એ બહુ જ રસ દ
તથા સંશોધનનો વષય છે . અહ પ થરોનાં શ પોનો કેટલો બધો ભંગાર હજુ પડેલો છે . એ
બાંધકામો પણ જો ૂટ ના ગયાં હોત તો આ પ રસરમાં હજુ બી ં કેટલાં બધાં થાપ યો
હોત ! ુજરાતમાં કલે ર નાં આ મારકોને વ ુ ને વ ુ લોકો ણતા થાય એ જ ર છે .
બાકોર-પાંડરવાડા વ તારમાં જરમઈ માતા ું મં દર આવે ું છે , તે જોવા પણ જઈ શકાય.
૧૦. દાહોદ લાની દશનીય જગાઓ
રતનમહાલ: રતનમહાલ એક મનોહર કુ દરતી માહોલ ધરાવ ું થળ છે . 'રતનમહાલ'માં
'મહાલ' શ દ છે , પણ આ કોઈ રા મહારા નો મહેલ નથી, બ કે એ એક ડુગર છે .
ગોધરાથી તે ૮૬ ક .મી. દૂર આવે ું છે . ગોધરાથી ૫૦ ક .મી. દેવગઢબાર યા અને યાંથી
બી ૫૬ ક .મી. જઈએ એટલે રતનમહાલ પહોચી જવાય. ગોધરાથી કે દેવગઢબાર યાથી
બસમાં, કારમાં કે પ ભાડે કર ને રતનમહાલ જઈ શકાય છે . દેવગઢબાર યાથી કજેટા
ગામ જવા .ું કજેટા આગળથી જ રતનમહાલનો ડુગર શ થાય છે .
રતનમહાલના ડુગરમાં ર છોનો વસવાટ છે , એટલે આ ડુગર ર છ અભયાર ય તર કે
ઓળખાય છે . કજેટા ગામને છે ડે રતનમહાલ ું વેશ ાર છે . વેશ આગળ 'રતનમહાલ
ર છ અભયાર ય' એ ું બોડ મારે ું છે . આ વેશ ારમાં પેઠા પછ , ડુગરની ટોચ ુધી
પહ ચવા ૯ ક .મી. ું અંતર કાપ ું પડે. છે . ર તો ચડાણવાળો અને ૂટલો ટલો છે , પણ આ
ર તે પ જઈ શકે. નાજુ ક ગાડ ું અહ કામ ન હ. ઘરની ગાડ લઈને આ યા હો તો તેને
વેશ ાર આગળ ૂક દેવી પડે અને પ ભાડે કરવી પડે. અહ કદાચ પ ના પણ મળે .
એટલે ગોધરા કે દેવગઢબાર યાથી પ કર ને આવ ું સા .

@Gujaratibookz

રતનમહાલ ર છ અ યાર ય
વેશ ારમાં પેસો કે તરત જ જમણી બાજુ એક નાની ઓ ફસ છે . અહ થી ઉપર જવાની
મંજૂર અને ટ ક ટ લેવાની હોય છે . પછ ચડાણ શ થાય. ર તે બધી બાજુ બસ જગલો
જ જગલો છવાયેલાં છે . વ ચે એકબે નાનાં ગામ પણ છે . આવા ગાઢ જગલમાં પણ આ
લોકો કોઈ આ ુ નક સગવડ વગર રહે છે . તેઓ મકાઈ અને શેરડ ની ખેતી કરે છે ,
શાકભા ઉગાડે છે અને પોતાની મ તીમાં વે છે . ૂબ જ ઓછ જ રયાતોવાળ
તેમની રહેણીકરણી જોઈને જ ર અચરજ થાય.
રતનમહાલની ટોચ પર પહ યા પછ બી બાજુ થી ઉતરો તો મ ય દેશની સરહદ શ
થઇ ય છે . ારેક સરહદ પરના ુટારાઓ અહ ફરવા આવતા વાસીઓને ૂંટ લે છે .
ૂંટના આવા બેચાર બનાવો બ યા પછ , સરકારે વાસીઓની સલામતી માટે પોલીસની
યવ થા કર છે .
રતનમહાલના ડુગરની ટોચ પર ુ લા વ તારમાં એક મોટ છ ી બાંધેલી છે . અહ બેસીને
આજુ બાજુ ું ય જોવાનો આનંદ આવે છે . પાછળ મ ય દેશની બાજુ નો દૂર દૂર ુધીનો
વ તાર ગોચર થાય છે . નઝારો ૂબ સરસ છે . અહ બેસીને આરામ કરો, રમો,
હસી ુશી માણો અને બસ મઝા કરો. બાજુ માં એક જૂ ું ુરા ં શીવમં દર છે . પણ તેની
ળવણી કરાયેલ નથી. મં દરને બાર ં પણ નથી. કોઈ ૂં ર નથી, ૂં થતી નથી.
સફાઈ પણ કોઈ કર ું નથી.
દવસે અહ ુ લામાં ર છ જોવા ના પણ મળે , પણ આજુ બાજુ જગલો ૂંદ વળો કે
રાતના આવો તો ર છ જોવાં મળે ખરા.
નલધા કે પસાઈટ: રતનમહલના વેશ ારથી ડુગરની ધારે ધારે ૨ ક .મી. દૂર ભ ડોલ નામની
જગા છે . અહ એક સરસ કે પસાઈટ અને પીકનીક થળ બના ું છે . કે પસાઈટ ું નામ
નલધા કે પસાઈટ છે .

@Gujaratibookz
અહ ગાડ ઓના પાક ગની સરસ યવ થા છે . જો રતનમહાલની ટોચે ના જ ું હોય તો
ફ ત પીકનીક મનાવવા માટે પણ ભ ડોલ આવી શકાય છે . ભ ડોલ ુધી તો કોઈ પણ ગાડ
કે એસ.ટ . કે લ ઝર બસ આવી શકે છે . પ ભાડે કરવાની જ ર ન હ. ગાડ પાક કર ને
ઉતરો કે તરત જ, ણે કે જગલમાં મંગલ ઉ ુ ક ુ હોય એ ું ય લાગે. છ ીઓ ઉભી
કરેલી છે . બાગબગીચા, લોન, ચોતરો, જગલની ઝાડ , રહેવા માટેની કોટેજો - આ બ ું
જોઈને મન લત થઇ ય છે . જમવાની યવ થા છે . તમે ઓડર આપો તે માણે
જમવા ું તૈયાર કર આપે. રા રોકાણ કર ું હોય તો કોટેજમાં રહ શકાય. કોટેજમાં ન
રહે ું હોય તો તં ૂઓ પણ છે . આવા જગલમાં સાફ ુથર કરેલી જગામાં તાણેલા તં ૂમાં
રાત રહેવાની કેટલી બધી મઝા આવે ! ખાસ અગ યની વાત એ છે કે પાનમ નદ , જે
રતનમહાલની ટોચ પરથી નીકળે છે , તે ડુગરનો ઢાળ ઉતરતી, ઝરણા પે વહેતી, ભ ડોલ
આગળથી જ મેદાનમાં વેશે છે અને ભ ડોલમાં ઉભા કરેલા તં ૂઓ, ખળ ખળ વહેતી
નાનકડ પાનમને અડ ને જ બાંધેલા છે . રાતના શાંત એકાતમાં તં ૂમાં ૂતાં ૂતાં પાનમના
સંગીતને માણવાનો હાવો અદ ૂત છે .
જલધારા ધોધ: આ ધોધ નલધા કે પસાઈટના પાછળના ભાગમાં રતનમહાલ ડુગર પર
આવેલો છે . પાનમ નદ ધોધની પાછળથી નીકળ ને ધોધ પે પડે છે , અને ડુગરનો ઢાળ
ઉતર ને નીચે નલધા કે પસાઈટ થઈને નદ વ પે આગળ વહે છે .
નલધા કે પસાઈટના પાછળના ભાગેથી ડુગર પર ૩ ક .મી. જેટ ું ચડ ને જલધારા ધોધ
પહ ચાય છે . ડુગર પર ચડવાનો ર તો નદ ને કનારે કનારે જ છે . આ ચડાણ સાંકડ પગદડ
પર ચાલીને જ કાપ ું પડે છે . ગાઢ જગલો વ ચે વાંકા ૂંકા, ચડાણઉતરાણવાળા આ ર તે
ચાલવા ું અઘ છે . વચમાં ાંક ખડકો પરથી

નલધા કે પસાઈટ જલધારા ધોધ


પણ પસાર થ ું પડે. આ એક કાર ું ક
ે ગ જ છે . પણ યાં પહ યા પછ ધોધ ું સૌ દય
માણવાનો અનેરો આનંદ મળે છે .

@Gujaratibookz
ઉદલ મહુ ડા: આ એક જગલમાં ઉભી કરેલી કે પ સાઈટ છે . દેવગઢબાર આથી સાગટાળા
થઈને ઉદલ મહુ ડા જવાય છે . દેવગઢ બાર આથી સાગટાળા દ ણમાં ૨૫ ક .મી. અને
યાંથી ઉદલ મહુ ડા ૂવમાં પંદરેક ક .મી. દૂર છે . અહ એક સરસ તળાવ છે , તેને કનારે

ે ગ કરવા જઇ શકાય છે . અહ રહેવા માટે કોટેજો છે . રતનમહાલ અને ભ ડોલની નલધા
કે પ સાઈટ અહ થી ન ક છે . કુ દરતના શોખીનોને આ જગા ગમી ય એવી છે .

ઉદલમહુ ડા કે પસાઈટ
કેદારે ર મહાદેવ, ચોસાલા: દાહોદથી ઝાલોદ તરફના ર તે ૯ ક .મી.ના અંતરે ચોસાલા
ગામની ન ક કેદારે ર મહાદેવ નામ ું શીવ ું એક સરસ મં દર આવે ું છે . આ મં દર
જમીનની નીચે ુફામાં છે . જમીન પર બગીચો, લોન, બેસવાના બાંકડા એ ું બ ું છે .
બહારથી જરાય યાલ ના આવે કે આ બગીચાની નીચે ુફા છે અને એમાં ીકેદારે ર
મહાદેવ બરાજે છે ! વેશ ાર જમીન પર જ છે , અને તે એક સામા ય મં દરના વેશ ાર
જે ું જ લાગે. પણ અંદર પેસીને થોડા પગ થયાં ઉતયા પછ જ અંદરની ભ યતાનો યાલ
આવે છે . અહ એક મોટ વશાળ ુફા છે . આમ તો એને ુફા પણ ના કહેવાય , કેમ કે તે
એક બાજુ ુ લી છે .

કેદારે ર મહાદેવ, ચોસાલા


ુ ાની બી બાજુ તથા છત પ થરોની બનેલી છે . વશાળ જગામાં કુ દરતી ર તે જ ુફા ું

@Gujaratibookz
સજન થયે ું છે . છત યાં ૂર થાય યાં છત પરથી સતત પાણી પ ા કરે છે . વરસાદ
પડતો હોય એ ું જ લાગે. આને લીધે આ જગાનો દેખાવ સરસ લાગે છે . અહ સરસ ઠડક
રહે છે . બારે માસ પાણી આ ર તે પડે છે . આ વરસાદમાં ઉભા રહ ને નહાવાનો આનંદ માણી
શકાય છે .
ુ ામાં ીકેદારે ર મહાદેવ ું મં દર છે . મં દર બહુ જ સરસ છે . ઘણા લોકો અહ દશને

આવે છે અને કેદારે ર મહાદેવની ૂ કરે છે , બલીપ ચડાવે છે , પાણીનો અ ભષેક કરે
છે , અને ીફળ વધેરે છે . વાતાવરણ એ ું સરસ પ વ છે કે અહ કલાકો ુધી બેસી
રહેવા ું મન થાય.
બાજુ માં ીમહાકાલે ર મહાદેવની ૂ ત છે . તેની બાજુ માંથી એક ભ યરામાં ૂગભમાગ
શ થાય છે . કહે છે કે આ ભ ય છે ક ઉ જૈનમાં ુલે છે .
અહ છત પરથી પડ ું પાણી એકઠુ થઈને ુફાના ુ લા ભાગ બાજુ થી કોતરમાં વહે છે
અને ન કમાં આવેલી કાળ નદ માં ય છે . કોતર તરફની આ જગામાં ગીચ જગલ છે .
આ ય એ ું સરસ વાતાવરણ ઉ ું કરે છે કે અહ થોડુ રોકાવાની ઈ છા થઇ ય.
મં દરના સંકુલમાં કાલભૈરવબાબા મં દર, ીનાથબાબાની સમા ધ અને ીમહાકાળ માતા ું
મં દર આવેલાં છે . લોકો અહ આવીને પીકનીક મનાવે છે . સમા ધ મમાં યાન ધરવા પણ
બેસે છે . અહ બહાર થોડ દુકાનો લાગેલી છે , પણ ચો ખાઈનો અભાવ છે . આ થળને
ચો ું કર વકસાવવામાં આવે તો કેટલા બધા વાસીઓ આવતા થાય ! અને મં દર કેટ ું
બ ું ણી ું થાય ! દાહોદ, ગોધરાથી ૭૦ ક .મી. દૂર છે .
પાંડવ વન: આ થળ દાહોદથી ચોસાલા જતાં વ ચે જ આવે છે . દાહોદથી તે આશરે પાંચ
ક .મી. દૂર આવે ું છે . એ ર તે આજુ બાજુ નો ુ લો વ તાર અને ચોતરફ ફેલાયેલી
હ રયાળ મનને મોહ લે છે . પાંડવ વનમાં ચાનીચા, ઢોળાવવાળા દેશમાં ત તનાં
ઝાડ ઉગાડેલાં છે , અને તેને પાંડવોનાં નામ આપેલાં છે . જેમ કે “ ુ ધ ર બોરસ લી”,
“અજુ ન રાયણ” વગેરે. અહ બેસવા માટે છ ીઓ બનાવેલી છે . અહ બેસીને
આજુ બાજુ નો દૂર દૂર ુધીનો ટેકર ઓવાળો લીલોછમ વ તાર જોવાની બહુ જ મ આવે
છે . વનમાં અજુ ન ું ગાંડ વ ધ ુ ય અને ભીમની ુફા બનાવેલાં છે . આ બ ું જોઇને
મહાભારતની વાતા મનમાં તા થઇ ય છે .

@Gujaratibookz
પાંડવવન
કાળ ડેમ: કેદારે ર મહાદેવથી આશરે ણેક ક .મી. દૂર કાળ નામની નદ પર બંધ બાંધેલો
છે . ચોમાસામાં જયારે ડેમ ું ર ઝવ યર ૂરે ૂ ભરાયે ું હોય યારે આ જગા બહુ જ
નયનર ય લાગે છે . અહ આજુ બાજુ ું અદ ૂત સૌ દય જોવા જે ું છે .
ભેસાસ ગ: આ ધોધ, દાહોદ શહેરથી આશરે ૧૪ ક .મી. દૂર આવેલો છે . આ બહુ મોટો ધોધ
નથી. યાં જવા ું પણ અઘ છે . છતાં ધોધ ગમે તો ખરો જ.
આ ધોધ જોવા માટે દાહોદથી જેકોટ ગામ જવા ું. યાંથી કાચા ર તે ણેક ક .મી. જેટ ું
ગયા પછ ગાડ ખેતરમાં ૂક દેવાની. બાક ું એક ક .મી. ચાલતા જવા ું. ગાડ ૂક દ ધા
પછ નો ર તો સાવ પગદડ જેવો છે . આજુ બાજુ મકાઈનાં ખેતરો છે . ખેતરોમાં ાંક
ઝુંપડામાં ા ય લોકો રહે છે . તેઓ ખેતી કરે છે . ખેતરોમાં થઈને નદ કનારે પહ ચાય છે .
અહ નદ માં ચેકડેમ બાંધેલો છે . ચેકડેમમાંથી ઓવરફલો થ ું પાણી ચાનીચા ખડકો પર
થઈને વહે છે . પછ એક નાના ધોધ પે પડ આગળ વહે છે , અને બી ધોધ પે ખીણમાં
પડે છે . ચેકડેમથી ધોધ અને ખીણ ુધી નદ કનારે ચાલવા .ું ખીણની સાઈડમાં ઉતર ને
ધોધ સામે ઉભા રહેવાય એ ું છે . અહ ધોધ જોવાની મ આવે છે . ધોધ ભ ય લાગે છે .
ખીણમાં પાણી ડુ છે . તેમાં ઉતર ું ન હ. ફોટા પાડ ને સંતોષ માનવાનો.
આ ધોધ બહુ ણીતો નથી. ફ ત થા નક લોકો જ આ ધોધ વષે ણતા હોય છે . એટલે
દાહોદથી જેકોટ અને આગળનો ર તો ૂછ ૂછ ને જ જ ું પડે. ખાવા ું અને પાણી સાથે
લઈને જવા ું. ર તામાં અથવા યાં બેસીને ખાઈ શકાય. ચોમાસામાં આ ધોધમાં પાણી હોય,
પછ ના સમયે ના પણ હોય.

@Gujaratibookz ભસાસ ગ ધોધ


બાવકા: બાવકા, દાહોદથી દેવગઢબાર યા જવાના ર તે જેસાવડા ગામ પાસે આવે ું છે . તે
દાહોદથી આશરે ૧૫ ક .મી. દૂર છે . અહ ૧૨મી સદ માં બનેલા ુરાણા શીવમં દરના
અવશેષો છે . કહે છે કે એક દેવદાસીએ આ મં દર બંધા ું હ ું. મહમદ ગઝની ભારત પર
ચડ આ યો યારે તેણે આ મં દરનો ઉપરનો ભાગ તોડ પા ો હતો.
હાલ મં દરની દવાલો, થાંભલાઓ તથા ગભ ૃહ અ ત વ ધરાવે છે . દવાલો અને
થાંભલાઓ પર ું શ પકામ બહુ જ કલા મક છે . પ થરોમાં કડારેલાં દેવીદેવતાઓ, હાથી,
માનવ વનના સંગો વગેરેનાં શ પો જોવા જેવાં છે . આ થળ ુજરાત ું મીની
ખાજુ રાહો કહેવાય છે . અ યારે મં દરમાં કોઈ ૂ ર નથી. ૂ થતી નથી. ભારતીય
ુરાત વ ખાતાએ બાવકાને ર ત મારક હેર ક ુ છે અને તેને ટુ ર ટ થળ તર કે
વકસાવવા માંગે છે . અહ એક ચોક દાર રાખેલો છે . કમચાર માટે મ પણ બાંધી છે .
અહ થી કેટલાંયે ટે ુ અને કોતરેલા પ થરો ચોરાઈ ગયા છે .
મં દરનો માહોલ બહુ જ સરસ લાગે છે . આજુ બાજુ નો ુ લો વ તાર મં દરની શોભામાં
ઓર વધારો કરે છે . ન કમાં એક તળાવ છે . મં દરના ઓટલા પર બેસવામાં બહુ આનંદ
આવે છે . આજુ બાજુ ફરવા ું ગમે એ ું છે .
બાવકા શીવ મં દર
ગોળ રવૈયા: આ જગા પીપલોદથી આશરે ૮ ક .મી. દૂર આવેલી છે . અહ પ થરના જૂ ના
અવશેષો છે . એમાં ખાસ તો, પ થરની એક ગોળ છે , અને એમાં પ થરનો રવૈયો છે .
ગોળ માં દહ ભર ને તેને વલોવવા માટે રવૈયો રા યો હોય એ ું લાગે છે .

@Gujaratibookz
૧૧. આણંદ લામાં જોવા જે ું
વામીનારાયણ મં દર, વડતાલ: વામીનારાયણ સં દાયની વડતાલની ગાદ ું આ ુ ય
મં દર છે . અહ ણ ુ ય મં દરો છે . વ ચે ું મં દર લ મીનારાયણ અને રણછોડ ,
જમણી બાજુ ું વામીનારાયણ ભગવાન સાથે રાધા કૃ ણ અને ડાબી બાજુ વા ુદેવ,
ધમ પતા અને ભ તમાતા. આ મં દર ઈ.સ. ૧૮૨૫માં બને ું છે .
મં દરની લી થ કમળ આકારની છે . લાકડાના થાંભલાઓ પર ુંદર કોતરકામ કરે ું છે .
મં દરને નવ શીખરો છે . મં દરનો દેખાવ બહુ જ સરસ છે . રોજ અહ સકડો ભ તો દશને
આવે છે . મં દરના ાંગણમાં રહેવા માટે ધમશાળા છે . જમવાની યવ થા છે . વડતાલ,
આણંદથી મા ૧૧ ક .મી. દૂર છે . આણંદથી વડતાલ ુધી રે વે લાઈન પણ છે .

@Gujaratibookz
વામીનારાયણ મં દર, વડતાલ
મનકામે ર પાદ ર મહાદેવ, વલેટવા: વલેટવા ગામમાં આવે ું આ મં દર, ચાંગા ગામના
વદેશમાં વસતા એક સ જને ૨૦૧૦માં બંધા ું છે . ગામને છે ડે ુ લી વશાળ જગામાં,
સરસ કુ દરતી વાતાવરણમાં આ મં દર આવે ું છે .
અહ ુ ય મં દર તો પારા ું શીવલ ગ અને શીવ મં દર છે . આ ઉપરાત, ફ ટક શીવલ ગ
અને નમદે ર શીવલ ગ પણ છે . ુ ય મં દરની ચારે બાજુ જુ દા જુ દા ૧૧૬ દેવદેવીઓની
ૂ તઓ છે . આને લીધે જુ દા જુ દા ધમ અને બધી ા તના લોકો અહ પોતાના ઇ દેવનાં
દશન કર શકે છે . પારા (પારદ) ું લ ગ મં દરની બરાબર મ યમાં છે . તે ૧૪૧ કલો ામ
પારામાંથી બનાવે ું છે . જે માણસ પારાના શીવલ ગ ું ેમ, નઃ વાથ સેવા અને વ ધ ૂવક
ૂજન કરે છે , તેને બધા લોકનાં શીવલ ગ ૂ યા ું ફળ મળે છે , અને તેની મનોકામના ૂર
થાય છે . આથી આ મં દર મનકામે ર પાદ ર મહાદેવ તર કે ઓળખાય છે . વાહ
નાઈ ોજન અને બરફની મદદથી આ શીવલ ગ બને છે . અહ ઝની જેમ ઠડા શીવલ ગની
ઉપર હવામાંના ઠરેલા ભેજથી બરફ મે છે . જે જગાએ પારા અને ફ ટક શીવલ ગ બંને
હોય તે જગા અ ત પ વ મનાય છે . નમદે ર શીવલ ગ નમદા નદ ના પેટાળમાંથી કુ દરતી
ર તે ા ત થયેલ છે . મં દરમાં ઉપર ઘણી જ ઘંટડ ઓ લટકાવેલી છે . એ બધી એકસાથે
રણકે યારે જે મ ુર અવાજ આવે છે , તે મનને સ તાથી ભર દે છે .

પાદ ર મહાદેવ, વલેટવા

@Gujaratibookz
અહ રોજ ઘણા લોકો દશને આવે છે . મં દર પહેલા માળે છે . ભ યત ળયે સભા માટે હોલ,
ટોર વગેરે છે . આગળ બગીચો અને વશાળ ુ ું મેદાન છે , એમાં બેસવાની મ આવે
છે . મં દર ન ડયાદ-ચાંગા રોડ પર છે , અને ન ડયાદથી ૧૨ ક .મી. દૂર છે . આણંદથી વડતાલ
થઈને પણ વલેટવા જવાય છે . આણંદથી વલેટવા ૨૩ ક .મી. દૂર છે .
બાંધણીની બેઠક: વલેટવા ગામની ન ક બાંધણી ગામે ુ માગ ય ી દેવક નંદન
આચાય ની બેઠક આવેલી છે . તળાવને કનારે શાંત વાતાવરણમાં આવેલી આ જગા બહુ
જ ુંદર છે . બેઠકમાં સાદ લેવાની યવ થા છે . બેઠકની બાજુ માં ગ રરાજ નાં દશન
થાય છે . ગૌશાળા પણ છે . આણંદથી બાંધણી આશરે દસેક ક .મી. દૂર છે .

બાંધણી બેઠક અ ૂલ ડેર , આણંદ


અ ૂલ ડેર , આણંદ: આણંદની અ ૂલ ડેર એ ભારતની યાત ડેર છે . અહ અ ૂલ દૂધ
અને દૂધની બનાવટો જેવી કે દૂધનો પાવડર, બટર, ઘી વગેરે ચીજો બને છે . અ ૂલ ું ૂ
‘અ ૂલ, ધી ટે ટ ઓફ ઇ ડયા’થી આપણે બધા પ ર ચત છ એ. અ ૂલ ડેર ૧૯૫૬માં શ
થઇ, યાર પછ તેણે ઉ રો ર ગ ત સાધી છે . એને ‘સફેદ ા ત’ કહે છે . ડો. વગ સ
કુ રયને આ ડેર ના વકાસમાં ઘણો ફાળો આ યો છે . ડેર ું આ ું નામ ‘ખેડા લા
સહકાર દૂધ ઉ પાદક સંઘ લી.’ છે .
આ ડેર માં બધી ચીજો કઈ ર તે બને છે , તે જોવા જે ું છે . ડેર ની ુલાકાત લઇ શકાય છે .
અંદર એક ુઝ યમ છે , એમાં અ ૂલ ડેર શ થયાનો ઈ તહાસ તથા ડેર ોડ સ કઈ
ર તે બને છે , તેની મા હતી ચ ો અને વડ યો ારા ણવા મળે છે . ગાઈડ બ ું સમ વે
છે . ડેર માં આગળ વધતાં દૂધના મોટા સીલો નજરે પડે છે . પછ ડેર ના અલગ અલગ
વભાગો જેવા કે ોસેસ ગ, પેકે ં ગ, વોલીટ ક ોલ જોવા મળે છે . દરેક વભાગમાં
આ ુ નક મશીનર છે , અને બ ું જ કામ યં ો ારા થાય છે . લોબીમાં ચાલતાં ચાલતાં, બધા
જ વભાગો કાચની મોટ બાર ઓમાંથી જોવાના હોય છે . દરેક જગાએ ચો ખાઈ ૂબ જ
છે .
ડેર ચોવીસે કલાક ચા ુ હોય છે , કાર ગરોની પાળ બદલાતી રહે છે . ડેર ના કે પસમાં

@Gujaratibookz
બગીચા, વારો તથા ચીજોના વેચાણ માટેનો ટોલ વગેરે છે . ડેર જોવાની ઘણી મ આવે
છે .
સરદાર વ લભભાઈ પટેલ મેમોર યલ, આણંદ : આ મેમોર યલ, લોખંડ ુ ષ ી
વ લભભાઈ પટેલ અને તેમના ભાઈ વીર વ લભાઈ પટેલની યાદમાં, તેમના વતન
કરમસદની ન ક ઉ ું કરે ું છે . કરમસદ આણંદની ન ક જ છે . મેમોર યલ ું મકાન બહુ
જ આકષક છે . તે ું થાપ ય સરસ છે . તે અ કોણીય છે . અંદર બંને ભાઈઓના ઘણા
ફોટા ૂકેલા છે . લાય ેર છે . સરદારને મળે લો ભારત ર ન એવોડ અહ દ શત કરેલો છે .
સરદાર જે વ ુઓ વાપરતા, તે પણ અહ દશનમાં ૂકેલી છે . આ બ ું સરદારનાં કાય ની
યાદ અપાવી ય છે . ઓડ ટોર યમમાં સરદાર ીએ કરેલાં કાય નો વડ યો બતાવે છે , તે
જોવા જેવો છે . વ ચેના ુ ય હોલમાં ઘણા સામા જક તહેવારો ઉજવાય છે .
મકાનની આગળ સરસ બગીચો છે . બગીચામાં વારો છે , લોન છે , ઘણી તનાં ઝાડ છે .
તાડનાં ઝાડની વ ચે ચાલવા માટે ઈ
ે લ છે . સરદાર ું ટે ુ પણ છે .
ૂય મં દર, બોરસદ: ભારતમાં બે ુરાણાં ૂયમં દરો ૂબ જ ણીતાં છે , એક કોણાક ું
ૂ મં દર અને બીજુ મોઢે રા ું ૂયમં દર. આ ઉપરાત, ુજરાતના બોરસદમાં ૧૯૭૨માં એક

ન ું ૂયમં દર બ ું છે . આ મં દર પણ ઘ ં જ ભ ય અને જોવા જે ું છે .
ૂય મં દર, બોરસદ
આ મં દર બાંધવા પાછળની કથા કઇક આવી છે . ૧૯૭૨માં અહ એક દ ય સંગ બની
ગયો. બોરસદના એક વક લ ી રમણભાઈ પટેલ અને ડાહ બેનનો ૪ માસનો ુ ક પેશ,
જે હજુ બોલતાં પણ શી યો ન હતો, તે એક દવસ અચાનક બો યો, ‘ ૂયમં દર બંધાવો.’
રમણભાઈ અને ડાહ બેન તો આ સાંભળ ને ૂબ નવાઈ પા યાં. પાંચ માસ ું બાળક બોલી
જ કઈ ર તે શકે? પણ પછ તેમણે ેરણા થઇ કે કદાચ ભગવાન ૂયદેવ જ બાળકમાં ગટ
થયા હોય. તરત જ બાળકના શર ર પર કકુ દેખાવા લા .ું ણે કે ૂયદેવ પોતે જ કકુ

@Gujaratibookz
વ પે હાજર થયા હોય. પછ થોડ વારમાં કકુ અ ય થઇ ગ ું. રમણભાઈને થ ું કે હવે
બોરસદમાં ૂયમં દર બંધાવ ું જ જોઈએ. તેમની પાસે તો જમીન કે ૂડ હતાં ન હ. તેમણે
ગામમાં બી આગળ પડતા લોકોને ભગવાન ૂયદેવ ગટ થયાની અને મં દર બંધાવવાની
વાત કર . ૂયદેવે જ બોરસદના અંબાલાલ પટેલ અને હર ભાઈ પટેલને ૂયમં દર માટે
જમીન ું દાન કરવા માટે ેયા. ભગવાનની ેરણાથી જ નરે પટેલે ૂયમં દરની ડ ઝાઈન
અને મહે કથા રયાએ બાંધકામ કર આ ું. બી ઘણા લોકોએ દાન આ ું અને
જોતજોતામાં તો ૂયમ દર બનીને તૈયાર થઇ ગ ું. આ કથાનો શીલાલેખ યાં મં દરના
આંગણમાં કોતરેલો છે . યાં દશને જનારની સવ ઈ છા ભગવાન ૂયદેવ ૂર કરે છે .
મં દર ું વેશ ાર ભ ય છે . ાંગણમાં વારા છે . મં દરમાં ૂયભગવાન ઉપરાત, બી દેવો
પણ બરાજમાન છે . બધા દેવોની એકતા ું આ ઉદાહરણ છે . વેશની ઉપર ભગવાન
ૂયદેવ સાત ઘોડા જોડેલા રથ પર સવાર છે . આ દેખાવ બહુ જ ુંદર લાગે છે . મં દરની
આગળ વશાળ બગીચો અને પાક ગ માટેની જગા છે . અહ આવનાર યા ીઓ માટે
રહેવજમવાની ુ વધા છે . આણંદથી બોરસદ ૧૬ ક .મી. દૂર છે .
ૂ ભગવાને બોચાસણના
ય ુખ વામીને, ુંધેલીના છોટે મોરાર બા ુને અને ન ડયાદના
ભગવતી કેશવ મહારાજને દશન આ યાં છે . અહ મોરાર બા ુ, રમેશભાઈ ઓઝા, છોટે
મોરાર બા ,ુ કૃ ણશંકર શા ી, ચીમનભાઈ પટેલ, દમયંતી બરડાઈ, દવાળ બેન ભીલ
વગેરે મહા ુભાવો ુલાકાતે આવી ગયા છે .
દુ નયાની અ યબીઓ, નાપાડ: આણંદથી ૧૨ ક .મી. દૂર આવેલા નાપાડની એન.એલ.
હાઈ કુ લનો બગીચો ખાસ વ શ કારનો છે . આ બગીચામાં, પ થરમાંથી કોતરેલી
દુ નયાની આઠ અ યબીઓના ન ૂના ૂકવામાં આ યા છે , અને દરેક ું ટૂ કુ વણન સાથે
લખવામાં આ ું છે . આ ન ૂના આસામના ન ણાત કાર ગરો પાસે તૈયાર કરાવડા યા છે .
આ અ યબીઓમાં ઈ તના પીરામીડ, એફ લ ટાવર, ટે ુ ઓફ લીબટ , પીઝાનો
ઢળતો ટાવર, સીડની ું ઓપેરા હાઉસ, લે ડનો બીગ બેન ટાવર, ચીન ું ટેરાકોટા લ કર
અને તાજમહાલનો સમાવેશ થાય છે . વળ આ અ યબીઓ નાપાડથી કેટલા ક .મી. દૂર
છે , તે અંતરો અને તેમની દશા પણ અહ બતાવવામાં આવી છે . આ અ યબીઓ બહુ જ
આકષક લાગે છે . અહ મહા મા ગાંધી ની તમા પણ ૂક છે . ુજરાતના ચરોતરના
વતની અને લે ડમાં વસતા એક એનઆરઆઈ ુપે તેમનામાંની એક કૃ ત ેમી ય ત ું
ૃ ુ થતાં, તેમની યાદમાં આ અ યબીઓ તૈયાર કરાવીને ૂક છે . કુ લના આચાયએ પણ
આ કાય કરવામાં જહેમત ઉઠાવી છે . આ ન ૂનાઓ જોઇને કુ લનાં બાળકોને ઘ ં ણવા
અને શીખવા મળે છે , તથા અહ આવતા લોકોને પણ આ બગીચો જોઇને ુખદ આ ય

@Gujaratibookz
થાય છે . સમ દેશમાં આ બગીચો અલગ કારનો છે . અ ુકુળતાએ જોવા જજો, મ
આવશે.
વહેરાખાડ : વાસદથી ડાકોર જવાના ર તે વહેરાખાડ નામ ું ગામ આવે છે . આ ગામ
આગળ મહ નદ ને કનારે એક મોટો આ મ છે . આ મમાં અયો યાનાથ ું મં દર, સહ
લ ગે ર મહાદેવ, હ ુમાન મં દર તથા અ ય મં દરો છે . અયો યાનાથ ું મં દર સૌથી મોટુ છે .
અહ આવનાર ું તે ખાસ યાન ખચે છે . અહ બગીચા અને ઝાડપાન છે , શાકભા અને
ખેતી પણ થાય છે . બગીચા વ ચે મહારાજ ીની કુ ટર છે , તેમાં ધા મક વચન વગેરે થતાં
હોય છે . અહ ઘણા તહેવારો ઉજવાય છે . જમવાની યવ થા છે . આ મની પાછળ નદ
કનારે એક ટેકર છે , તે રામટેકર તર કે ઓળખાય છે . ટેકર પર તથા નદ ને કનારે
મહ સાગર માતા ું મં દર છે . આ મમાં ફરવામાં આનંદ આવે છે . નદ કનારા ું ય બહુ
જ સરસ છે . નદ માં નાન કર શકાય છે . વાસદથી વહેરાખાડ સાતેક ક .મી. દૂર છે .
૧૨. વહા ું વડોદરા
સયા બાગ: વડોદરામાં આ બાગ મહારા સયા રાવ ગાયકવાડે ઈ.સ. ૧૮૭૯માં
વ ા મ ી નદ ને કનારે બનાવડા યો હતો. તે કમાટ બાગ તર કે પણ ઓળખાય છે .
બાગના વેશ ાર સામે મહારા સયા રાવ ું ઘોડા પર સવાર ટે ુ છે , તે કાલા ઘોડા
તર કે ઓળખાય છે . કાલા ઘોડાની સામેના વેશ ાર ઉપરાત, બાગને બી ં બે વેશ ાર
છે , એક ફતેહગંજ આગળ અને બીજુ આ બંનેની વ ચે. કાલા ઘોડા, રે વે ટેશન અને બસ
ટે ડની ન ક જ છે . બાગમાં ઘણી તનાં ઝાડ ઉગા ાં છે . વારા છે . રોજ સકડો લોકો
ગાડનની ુટ જોવા અહ આવે છે . ઘણા લોકો અહ સવારે ચાલવા માટે આવે છે .
બાગમાં એક મોટુ ૨૦ ટના યાસવા ં ુ ઘ ડયાળ છે , તેના કલાક મનીટ અને સેકડ કાટા
ચાલતા દેખાય છે . ઘ ડયાળ ું યં જમીનમાં નીચે છે .

@Gujaratibookz
સયા બાગ
બાગમાં બાળકો માટેની નાનકડ ટોય ન ે છે . તે આખા બાગનો સાડા ણ ક .મી. નો
ચકરાવો લે છે . ચાર ફ મના ગીત ‘ચ ે પે ચ ા, ચ ે પે ગાડ ...’ ું આ ન ે પર
ુટ ગ કરા ું હ .ું હવે એક નવી મોટ ન ે અહ શ કરવામાં આવી છે . તે જોય ન ે
કહેવાય છે , મોટાઓ પણ તેમાં બેસી શકે છે . આ ન ે માટે ન ું લેટફોમ ‘ વામી વવેકાનંદ
ટેશન’ પણ ઉ ું ક ુ છે . સવારના દસથી રાતના દસ ુધી આ ન ે ચાલે છે . ુ વારે બંધ
હોય છે . ન
ે ની ુસાફર દર યાન વડોદરાના વારસાની વાત પીકરમાં સંભળાય છે .
બાગમાં બરોડા ુઝ યમ અને પી ચર ગેલેર , સરદાર પટેલ લેનેટોર યમ અને ાણી
સં હ થાન છે .
બરોડા ુઝ યમ: આ ુઝ યમ ૧૮૯૫માં બ ું હ ું. અહ કલા, થાપ ય, માનવ તઓ
અને સં કૃ તઓ, માનવનાં લ ણો અને અરસપરસના સંબંધોને લગતી બાબતોનો સં હ છે .
પી ચર ગેલેર માં દેશ વદેશની કલાનાં ચ ોનો સં હ છે , એમાં ટ શ ચ કારોનાં ચ ો,
તબેટ યન કલા અને મોગલ સમયનાં ચ ો છે . અહ ઈ ત ું મમી અને હેલ ું હાડ પજર
ખાસ આકષક ચીજો છે .

બરોડા ુઝ યમ

@Gujaratibookz
સરદાર પટેલ લેનેટોર યમ: લેનેટોર યમ એટલે આકાશમાં હો, તારાઓ વગેરે બતાવે
એવો મોટો અંધા રયો હોલ. આ લેનેટોર યમ સયા બાગના વેશ ાર આગળ આવે ું
છે . અહ પ લીક માટે આકાશદશનના શો યો ય છે . શ ણ સં થાઓના વ ાથ ઓ માટે
ખાસ શો પણ યો ય છે . આ બ ું અહ અં ે ઉપરાત ુજરાતી અને હ દ ભાષામાં
પણ સમ વાય છે .
ાણી સં હાલય: વ ા મ ીને કનારે વ તરેલા ાણી સં હાલયમાં સહ અને વાઘ
સ હત અનેક તનાં ાણીઓ અને પ ીઓ જોવા મળે છે . ૧૯૬૨થી અહ માછલીઘર
પણ શ કરવામાં આ ું છે .
ક ત મં દર: મહારા સયા રાવે બંધાવે ું આ મકાન વ ા મ ીના ૂલની ન ક આવે ું
છે . તેની સામે ફતેહ સહરાવ ગાયકવાડના ટે ુ છે . ગાયકવાડ પ રવારના રાજવીઓની
યાદગીર પે આ મકાન બાંધવામાં આ ું છે . પ થર ું બને ું આ મકાન, ુ મટો, ટેરેસ,
બા કનીઓ અને વ ચે ૩૩ મીટર ું શીખર ધરાવે છે . અંદર શીવમં દર ઉપરાત, મોમાં
ગાયકવાડ કુ ટુબના સ યોનાં ટે ુ અને ચ ો છે . મ યખંડમાં બંગાળ કલાકાર નંદલાલ
બોઝનાં પેઈ ટ ગ છે , એમાં ગંગાવતરણ, મહાભારત ુ , મીરાબાઈ ું વન વગેરે ુ ય છે .
લેનેટોર યમ યાયમં દર
યાય મં દર: બાયઝે ટાઇન ટાઈલ ું આ બાંધકામ બહુ જ સરસ લાગે છે . વડોદરા
લાની લા કોટ તેમાં બેસે છે . મ ય હોલ બહુ જ મોટો છે , તેમાં સયા રાવ
ગાયકવાડ ી નાં પ ની ચીમનાબાઇ ું ટે ુ છે .
ખંડરે ાવ માકટ: સયા રાવ ી એ ૧૯૦૬માં બંધા ંુ હ .ું એમાં અ યારે વડોદરા
ુનીસીપલ કોપ રેશનની ઓ ફસો છે તથા અંદર શાકભા અને લો ું બ ર પણ છે .

@Gujaratibookz
ચીમનાબાઇ ઘ ડયાળ ટાવર: રાવ ુરા વ તારમાં આવેલો આ ટાવર મહારા સયા રાવે
તેમની રાણી ચીમનાબાઇની યાદમાં ઈ.સ. ૧૮૯૬માં બંધા યો હતો. આ ટાવર પર ું ઘ ડયાળ
હજુ પણ ચા ુ હાલતમાં છે , અને તેમાં ચારે બાજુ થી ટાઈમ જોઈ શકાય છે .
રુ સાગર તળાવ અને શીવ ું ટે ુ: શહેરની મ યમાં આવે ું ુરસાગર તળાવ શહેરની
શોભામાં વધારો કરે છે . તળાવની વ ચે શીવ ું ટે ુ છે . તળાવની પાળે બેસવાની મ
આવે છે . તળાવની આજુ બાજુ ખર દ અને ખાણીપીણીની ઘણી દુકાનો છે .
એસ.ટ . બસ ટે ડ: વડોદરા ું ન ું બસ ટે ડ એક જોવાલાયક થળ જે ું છે . આપણાં
ચીલાચા ુ બસ ટે ડ કરતાં સાવ અલગ કાર ું આ બસ ટે ડ છે . બસ ટે ડનો દેખાવ
ૂબ જ સરસ છે . સગવડો તો એટલી બધી કે વાત ન હ ! છતાં ય બસ ટે ડમાં બધે જ યા
જ જ યા લાગે. અને ચો ખાઈ તો ઉડ ને આંખે વળગે એવી. અહ શોપ ગ મોલ, સીનેમા,
રે ટોર ટ એમ બ ું જ છે . બસમાં વડોદરા વ યારે, ફર ફર ને આ ું બસ ટે ડ જોઈ
લેજો.
ઘ ડયાળ ટાવર ુરસાગર તળાવ

@Gujaratibookz
બસ ટે ડ
લ મી વલાસ મહેલ: વડોદરાની શોભા વધારવામાં આ મહેલ શરમોર સમો છે . આ મહેલ
મહારા સયા રાવ ી એ સન ૧૮૯૦માં રાજકુ ટુબના રહેઠાણ માટે બંધા યો હતો.
મેજર ચા સ મંટ તેના આ કટે ટ હતા. તે જમાનામાં તેને બાંધવાનો ખચ ૬૦ લાખ પયા
થયો હતો. થાપ યનો આ એક ઉ મ ન ૂનો છે .
લ મી વલાસ મહેલ
મહેલના બહારના દેખાવમાં હદુ મં દર, ુ લમ મ દ, તી ચચ અને શીખ ુ ારા
જેવા ભાગો નજરે પડે છે . મહેલના ભ યત ળયાનો ભાગ પ લીક માટે ુ લો છે . તે જોવા
માટેનો સમય સવારના નવથી સાંજના પાંચ ુધીનો છે . સોમવારે બંધ હોય છે . ગાઈડ નથી

@Gujaratibookz
રા યા, પણ દરેક ુલાકાતીને એક ઓ ડયો ટેપ આપે છે . તેના પીકરના છે ડા કાનમાં ભરાવી
દેવાના, એટલે તમે જેમ મહેલ જોતા વ તેમ એના વશે ું વણન કાનમાં સંભળા ું ય.
મહેલમાં જૂ નાં શ ો, માબલ અને કાસાનાં શ પો, થાંભલા, છત અને ભ તો પરની અદ ૂત
કલાકાર ગર વગેરે જોવા મળે છે . મહેલમાં દરબાર હોલ છે , તેમાં મહારા નો દરબાર
ભરાતો. દરબાર હોલમાં બે યમથી મંગાવેલા કાચની બાર ઓ તથા મોઝે ઈક ચ ો
ધરાવતી દવાલો ુલાકાતીઓ ું તરત જ યાન ખચે છે .
અહ ના ૭૦૦ એકરના વ તારમાં મહેલ ઉપરાત, બી ઈમારતો પણ છે . તેમાં મોતીબાગ
પેલેસ અને મહારા ફતેહ સહરાવ ું ુઝ યમ ુ ય છે . ૧૯૩૦માં મહારા તાપ સહે
અહ મેદાનમાં ગો ફ કોસ બનાવેલ. મોતીબાગ પેલેસ અ યારે ગો ફ લબ ું લબ હાઉસ
છે .
ુ યમમાં રાજવી કુ ટુબનો કલાસં હ છે . ખાસ તો રા ર વ વમાનાં ચ ો જોવા જેવાં

છે . તેમાં રાજકુ ટુબનાં પો ઈટ તથા હદુ દેવદેવીઓનાં ચ ોનો સમાવેશ થાય છે . ુઝ યમ ું
આ મકાન શ આતમાં તો મહારા નાં બાળકોની કુ લ માટે હ .ું બાળકોને લ મી વલાસ
પેલેસમાંથી કુ લ ુધી જવા માટે નાનકડ ન ે ની યવ થા હતી. એ ને અ યારે ુઝ યમ
આગળ રાખેલી છે .
મહેલની બહારના ુ લા વ તારમાં લોન કરેલી છે , વારા છે , ઝાડપાન છે . અહ બેસવા ું
ગમે એ ું છે .
તાપ વલાસ મહેલ: અ યારે અહ રે વે ટાફ કોલેજ છે . એ ભારતીય રે વે ું ુ ય

ે ન ગ કે છે . અહ મોટા હોલમાં ને નાં વ વધ મોડેલ રાખેલાં છે . રે વેની કાયપ ત,
સી લ વષેની મા હતી વગેરે શીખવાડાય છે .
મકર ુરા પેલેસ: તે ગાયકવાડ રાજવીઓનો મહેલ હતો. ઇટા લયન ટાઈલનો આ મહેલ
૧૮૭૦માં ખે ડે રાવે બંધા યો હતો. સયા રાવ ી એ તેમાં ુધારાવધારા કયા હતા.
અ યારે તેમાં ભારતીય હવાઈ દળની ઈ ે ન ગ કુ લ ચાલે છે .
ઇએમઇ મં દર: ભારતીય લ કરે આ શીવ મં દર બાં ું છે . તે દ ણા ૂ ત તર કે પણ
ઓળખાય છે . મં દરની રચના ખાસ કારની છે . તે બધા ધમ ના થાપ ય ું મ ણ છે .
મં દરનો અંદરનો દેખાવ બહુ જ ુંદર છે . અંદર જૂ ના જમાનાની ઘણી ૂ તઓ છે . મં દર,
ભ તો અને વાસીઓ બધા માટે આકષણ ું કે છે .

@Gujaratibookz
ઈએમઈ મં દર
ઇ કોન મં દર: રાધા કૃ ણ ું આ મં દર ઘ ં જ સરસ છે . સાંજના આરતી સમયે દશન
કરવામાં આનંદ આવે છે , મનને અપાર શાં ત મળે છે . બગીચામાં બેસવા ું ગમે એ ું છે .
મં દરમાં સાદ અને ખીચડ મળે છે .
જધામ મં દર: ુ માગ ય પંથ ું આ મં દર ગો વામી ઇ દ રા બેટ મહોદયાએ
બંધાવેલ છે . બાંધકામ બહુ જ સરસ છે . હદુ ધમના બધા તહેવારો અહ ઉજવાય છે . આ
મં દર ધા મક, આ યા મક, સામા જક અને સાં કૃ તક કે છે .
ઇ કોન મં દર જધામ મં દર
હઝ રા મકબરો: તે કુ ુદ ન મકબરા તર કે પણ ઓળખાય છે . આ કુ ુદ ન મહમદખાનનો
મકબરો છે . ુગલ સ ાટ અકબરના શાહ દા સલીમના તે શ ક હતા. મકબરો ૧૮૪૬માં
બંધાયો હતો. તે અ કોણીય લેટફોમ પર બનેલો છે . દરેક બાજુ એ પાંચ કમાનો છે . કબર
મકબરાના ભ યરામાં છે . મકબરાની ન ક એક વાવ છે . આ મકબરો તાપનગર રે વે
ટેશન આગળના ઓવર ીજની ન ક છે .

@Gujaratibookz
હઝ રા મકબરો તપોવન
તપોવન: આ મં દર IPCL સંકુલની ન ક આવે ું છે . હદુ ધમના બધા ભગવાનનાં અહ
એકસાથે દશન થાય છે . શીવ મં દર, બાલા , અ યપા, ુ ગન વામી નવ હ મં દર એમ
બધા ભગવાન એકસાથે બરાજે છે . મં દરમાં યાન ધરવા માટે હોલ છે . મં દર ું વાતાવરણ
શાંત છે . થાપ યની એ પણ આ મં દર જોવા જે ું છે . તે દ ણ ભારતીય ટાઈલ ું
છે . મં દર આગળ સરસ બગીચો અન લોન છે . મં દર ગડા સકલથી ચારેક ક .મી. દૂર છે .
સ ધરોટ ચેક ડેમ: સ ધરોટ ગામની ન ક મહ નદ પર પાણીના સં હ માટે આ ડેમ
બાંધેલો છે . આ એક સરસ પીકનીક થળ છે . અંદર ઉતરવાની, ચાલવાની, નહાવાની અને
રમવાની મ આવે છે . જો કે લપસી ના જવાય તેની કાળ રાખવી. આજુ બાજુ
ખાણીપીણીની દુકાનો છે .
સ ઘરોટ ચેકડેમ
આજવા-નીમેટા ગાડન: વડોદરાથી વીસેક ક .મી. દૂર આજવા-નીમેટા કર ને એક સરસ
જગા છે . અહ બગીચો, સંગીતમય ડા સ ગ વારા, હ ચકા વગેરે છે . સંગીતના તાલે ઝૂમતા
રગબેરગી વારા જોઇને બધા ુશ થઇ ય છે . નાના અને મોટા બધાને બહુ મ આવે
છે . માયસોરના ૃંદાવન ગાડનની તકૃ ત હોય એ ું લાગે છે . અહ થી ન કમાં જ આજવા

@Gujaratibookz
ડેમ છે , ડેમથી સરોવર બ ું છે . આજવા ફન વ ડ પણ ન કમાં જ છે .
૧૩. વડોદરા અને છોટાઉદે ુર લો
કાયાવરોહણ: આ એક પૌરા ણક નગર છે . અહ ું શીવ મં દર ૂબ ણી ું છે . શીવ
અહ લકુ લીશ અવતાર વ પે ગટ થયા હતા. તેઓ પા ુપત પંથના થાપક ગણાય છે .
શીવ ુરાણમાં જણા યા માણે, કાયાવરોહણ, ભગવાન શીવનાં ૬૮ તીથ થાનોમાં ું એક
છે , જો કે તે બાર યો તલ ગોમાં નથી આવ ું. અહ ું શીવલ ગ કાળા પ થર ું બને ું છે .
આ લ ગ મહ ષ વ ા મ એ થાપે ું કહેવાય છે . અહ શવરા બહુ જ ધામ ૂમથી
ઉજવાય છે . કાયાવરોહણ વડોદરાથી ૩૦ ક .મી. દૂર આવે ું છે .

@Gujaratibookz લકુ લીશ શીવ મં દર, કાયાવરોહણ


કાયાવરોહણ મં દર એક યોગ કે પણ છે . મં દરની ભ તો પર યોગ ુ ાઓનાં ચ ો દોરેલાં
છે . આજુ બાજુ વશાળ બગીચો છે . આ મં દર ઘણી વાર ૂ ું છે , છે લે, ૧૯૭૫માં
યોગાચાય વામી કૃ પા ુનંદ મહારાજે આ મં દર બંધા ું છે . કાયાવરોહણ તીથ સેવા
સમાજ, આ મં દરનો વહ વટ સંભાળે છે . તેઓ યોગા યાસ, સમાજસેવા વગેરે કામ કરે
છે . અહ મોટો હોલ, લાસ મો વગેરે છે . યા ીઓને રાત રહેવા માટે ગે ટ હાઉસ (અ ત થ
ૃહ) છે . જમવાની પણ યવ થા છે .
કાયાવરોહણમાં ગાય ી મં દર તથા માતા મં દર પણ જોવા જેવાં છે . કાયાવરોહણમાં
ખોદકામ કરતાં બી સદ નાં ઘણાં થાપ યો મળ આ યાં છે . ભારતીય ુરાત વ ખાતાએ
કાયાવરણને હેર ટેજ સાઈટમાં ન ું છે .
કૃ પા ુનંદ નો જ મ ડભોઇમાં ુ ૧૩, ૧૯૧૩ના રોજ થયો હતો. તેઓ બા ુ તર કે
ઓળખાતા હતા. તેમના ુ વામી ણવાનંદ હતા, તે દાદા તર કે ણીતા હતા.
કૃ પા ુનંદ ના મત માણે, દાદા ભગવાન લકુ લીશ જ હતા.
દાદા એ કૃ પા ુનંદ ને ુંબઈમાં ુરાણી યોગ વ ા શીખવાડ , પછ તે અ ય થઇ ગયા.
કૃ પા ુ મહારાજ કાયાવરોહણમાં ઘ ં મેડ ટેશન કર ને યોગની ઉ ચતમ સપાટ એ પહ યા.
તેઓ ભારતમાં ઘ ં ફયા અને લોકોને યોગ વષે શીખવા ું. તેમણે અને તેમના શ ય
રાજ ષ ુ નએ, ૧૯૪૯માં પંચમહાલ લાના મલાવ ગામમાં કૃ પા ુ આ મ થા યો.
અહ યોગ શીખવાડાય છે , રહેવાજમવાની યવ થા પણ છે . કૃ પા ુનંદ ૧૯૭૭ થી
૧૯૮૧માં અમેર કા ગયા. પે સીલવેનીયાના સનીટાઉનમાં તેમના શ ય અ ૃત દેસાઈએ
થાપેલ ‘કૃ પા ુ યોગ ફેલોશીપ’ હેઠળ, યોગ વ ાનો ફેલાવો કય . સ ટે બર ૧૯૮૧માં
ભારત આવી, ડસે બર૧૯૮૧માં તેમણે દેહ છો ો. તેમની ઈ છા ૂજબ તેમના દેહને
મલાવમાં દાટવામાં આ યો. તેમની યાદમાં, તેમના શ ય યોગાચાય વામી ી આ ુતોષ
ુ નએ ૨૦૦૮માં મલાવમાં કૃ પા ુ સમા ધ મં દર બંધા ું છે .
યોગ શીખવા માટે, લકુ લીશ યોગ ુ નવસ ટ ઉભી કરાઈ છે . તે અમદાવાદમાં એસ
હાઈવે પર સોલા મં દરથી ન ક આવેલી છે . ુ નવસ ટ થી ગાંધીનગર ૧૪ ક .મી. દૂર છે .
ખણમાં રાજરાજે રધામ છે . અહ લકુ લીશ યોગ વ ાલય છે . અહ બે મોટા હોલ અને
ઓડ ટોર યમ છે .
માલસર: માલસર વડોદરાથી ૬૦ ક .મી. દૂર, નમદા નદ ને કનારે આવે ું છે . માલસર

@Gujaratibookz
ડ ગરે મહારાજને કારણે ખાસ ણી ું છે . ડ ગરે મહારાજ મહાન કથાકાર હતા.
તેઓએ આખી જદગી ભાગવતકથાઓ કર ને લોકોને સ માગ વા ા છે . માલસરમાં
ડ ગરે મહારાજની સમા ધ તથા ડ ગરે સેવા ભ ત આ મ છે . તેઓએ ૧૯૪૬થી
યા યાં ુધી (૧૯૯૦ ુધી) દર વષ એક ભાગવત કથા માલસરમાં કર હતી. તેઓ
આ ુ નક ુકદેવ કહેવાતા હતા. આ મમાં ાથના હોલ છે . અહ ૃ ધોને મ હનો કે વ ુ
રહેવાની સગવડ છે .
માલસરમાં, આ ઉપરાત, સ યનારાયણ મં દર, ી ગ નન આ મ અને અંગારે ર મં દર
છે . ગ નન આ મમાં બાળકોને સં કૃ ત અને અ ય શ ણ આપવામાં આવે છે .
માલસર ધોધ: માલસર આગળ નમદા નદ ને સામે કનારે એક ધોધ છે , હોડ માં બેસીને નદ
ઓળં ગી ધોધ જોવા જઇ શકાય છે . ધોધમાં નહાવાની મ આવે એ ું છે .
નારે ર ધામ: નમદા નદ ને કનારે આવે ું આ એક પ વ ધામ છે . અહ ી રગ અવ ૂત
મહારાજનો આ મ અને શીવ મં દર છે . આ મમાં ી રગ અવ ૂત મહારાજની સમા ધ છે .
રગ મં દરમાં અવ ૂત ની સફેદ આરસની તમા છે . રોજ સાંજે અવ ૂતની આરતી થાય
છે , યારે માહોલ બહુ ભ તમય લાગે છે . અહ ું વાતાવરણ બહુ પ વ અને શાંત છે . રગ
અવ ત
ૂ ના ઘણા ભ તો અને વાસીઓ અહ આવે છે . આ મમાં રહેવાજમવાની
યવ થા છે , સરસ બગીચો છે .

ડ ગરે મહારાજની સમા ધ, માલસર ધોધ, માલસર

@Gujaratibookz
નારે ર ધામ
અહ નમદાને કનારે ફરવાની મ આવે એ ું છે . સરસ પીકનીક થળ છે . નદ માં નહાવાય
એ ું છે . પાણી ું વહેણ ધી ું છે , પાણી ાં ડુ આવી ય તેની બહુ ખબર પડે તે ું નથી.
આથી સાચવીને પાણીમાં ઉતર .ું નદ કનારે ટ અને ઘોડેસવાર કરાવવાવાળા છે . ચા,
મકાઈ, પકોડા, રસ એ ું બ ું વેચવાવાળા ઉભા રહે છે , ચો ખાઈ નથી. નારે ર વડોદરાથી
આશરે ૭૦ ક .મી. દૂર છે .
ી રગ અવ ૂત મહારાજનો જ મ ઈ.સ.૧૮૯૮માં ગોધરા ુકામે થયો હતો. તેઓ ગાંધી
સાથે વતં તાની લડતમાં જોડાયા હતા. થોડો સમય શ ક તર કે પણ કામ ક ુ હ .ું પછ
નારે રમાં જઇ, યાન અને આ યા મક વકાસમાં મન પરો ું. અહ આ મ થાપી
લોકસેવાનાં કામ કરતા ર ા. તેમણે અનેક ુ તકો લ યાં છે .
વઢવાણા સરોવર અને કે પ સાઈટ : આ સરોવર ડભોઇની ન ક આવે ું છે . તે વઢવાણા
વેટલે ડ તર કે ણી ું છે . ચારે બાજુ લીલાં ખેતરોથી છવાયે ું આ સરોવર બહુ જ ુંદર
લાગે છે . આ એક પ ીઓ ું અ યાર ય છે . શયાળામાં અહ દેશ વદેશથી અસં ય
પ ીઓ ઉતર પડે છે , યારે અહ ઘણા પ ી વદો આવે છે . વઢવાણા એક સરસ બડ
વોચ ગ સાઈટ છે . સરોવરની ફરતે વોચ ટાવર ઉભા કરેલા છે . વઢવાણા એક ઇકો
કે પસાઈટ પણ છે . જગલ ખાતાએ અહ રહેવા માટે મો અને થોડ સગવડો ઉભી કર છે .
આજુ બાજુ સરસ બગીચો બના યો છે . આ સરોવરમાંથી આજુ બાજુ નાં ગામોને પીવા ું
અને ખેતી માટે પાણી ૂ પડાય છે . વડોદરાથી ડભોઇ ૩૩ ક .મી. અને ડભોઇથી વઢવાણા
૧૦ ક .મી. દૂર છે . ગાયકવાડ રાજવીઓએ સોએક વષ પહેલાં આ સરોવર બંધા ું હ ું.
અ યારે તે ટુ ર ટ થળ તર કે વક ું છે .

@Gujaratibookz વઢવાણા સરોવર અને કે પસાઈટ


કુ બેરભંડાર શીવ મં દર, કરનાળ : આ મં દર કરનાળ ગામમાં, નમદા નદ ને કનારે આવે ું
છે . કુ બેર ભંડાર એટલે અ અને સ ૃ નો ભંડાર ૂરો પાડતા શીવ ભગવાન. ુજરાતમાં
આ મં દર ઘ ં ણી ું છે . અમાસને દવસે અહ બહુ જ લોકો દશને આવતા હોય છે .
શવરા એ અહ મોટો મેળો ભરાય છે . મં દર આગળ નદ માં ઉતરવા માટે ચાલીસેક
પગ થયાં છે . લોકો અહ નમદા નદ માં નાન કરતા હોય છે . સામે કનારે પોઈચામાં યાત
વામીનારાયણ મં દર આવે ું છે . બોટમાં બેસીને યાં જવાય છે . કરનાળ માં આ ઉપરાત,
ગાય ી મં દર, મહાકાળ મં દર તેમ જ અ ય મં દરો છે . કરનાળ વડોદરાથી લગભગ ૬૦
ક .મી. દૂર, ચાણોદની ન ક આવે ું છે .
કુ ુમ વલાસ પેલેસ, છોટાઉદે ુર: કુ ુમ વલાસ પેલેસ, ુજરાતના યાત મહેલોમાંનો
એક છે . ૧૯૨૦ના દસકામાં બનેલો આ મહેલ એક આકષક ટુ ર ટ થળ છે . મહેલમાં
દાખલ થતામાં મોટો વરડો છે , લોબીઓ કમાનોથી શોભે છે . વાગત ક નાં વશાળ બારણાં
અને ચીતરેલી છત ે કો ું મન મોહ લે છે . ભ ય દવાન ખંડ, ઝુ મરો, ડાઈન ગ હોલ,
બલીયડ મ તથા અ ય મો જોઇને ટુ ર ટો ુશ થઇ ય છે . મહેલના ફન ચરમાં ચ
ટાઈલની છાટ દેખાઈ આવે છે . ુશોભનમાં બે યમના અર સા અને ઇટાલીના આરસ
વાપયા છે . દવાલો પર ભારતીય ચ કારોનાં ચ ો જોવા મળે છે . મહેલમાં રે ટોર ટ અને
વીમ ગ ૂલ છે . મહેલનો વચલો ભાગ પાંચ માળ ચો છે , અને તેની પર મોટો ુ મટ છે .
મહેલની બાંધણી એવી સરસ છે કે મોટા ભાગની મોમાં બહાર ું અજવા ં ુ આવે છે , લાઈટ
કરવાની જ ર નથી પડતી. મહેલ ું કે પસ ૫૦ એકર જમીન પર પથરાયે ું છે . મહેલ
આગળ વશાળ ુ લી જમીન છે . મહેલના લોખંડ દરવા ની અંદર લોનમાં વારા અને
ુરોપીય ીઓનાં આરસનાં ૩ ટે ુ છે . મહેલ, થાપ યનો એક ુંદર ન ૂનો છે . દર વષ
ઘણા ટુ ર ટો આ મહેલ જોવા આવે છે . હાલ એમાં રોયલ ફે મલીના વારસદારો રહે છે .
છોટાઉદે ુર, વડોદરાથી આશરે ૧૧૨ ક .મી. દૂર, ઓરસંગ નદ ને કનારે આવે ું છે .
કુ ુમ વલાસ પેલેસની બાજુ માં ેમ ુવન પેલેસ છે , તે ગે ટ હાઉસ તર કે વપરાતો હતો.
હાલ તે હેર ટેજ હોટેલમાં ફેરવાઈ ગયો છે .

@Gujaratibookz
કુ ુમ વલાસ પેલેસ, છોટાઉદે ુર કેવડ કે પ સાઈટ
કેવડ કે પ સાઈટ (છોટાઉદે ુર): દેવગઢ બાર આથી દ ણમાં સાગટાળા થઈને છોટાઉદે ુર
તરફ જતા ર તે સાગટાળાની ન ક, નદ કનારે આ કે પ સાઈટ આવેલી છે . અહ
જગલમાં લોથ ર છ, દ પડો, હાયના, ખસકોલી વગેરે ાણીઓ રહે છે . અહ ના ા ય
લોકોની જદગી જગલ આધા રત છે .
અહ મ તથા તં ૂમાં રહેવાની યવ થા છે . રસોઈઘર અને ભોજન મ છે . ઝાડ પર માંચડો
બાંધેલો છે , તેના પરથી આજુ બાજુ ના જગલ ું ય જોવાની મ આવે છે . જગલમાં
ચાલવા માટે ઈ ે લ છે . અહ થી આજુ બાજુ કજેટા, ઉદલ મહુ ડા, હાથણી માતા ધોધ,
પાવાગઢ, ં ુઘોડા વગેરે જગાઓ જોવા જઇ શકાય છે . કજેટા કે પ સાઈટ અહ થી ૧૫
ક .મી. દૂર છે . દેવગઢ બાર આથી સાગટાળા ૨૪ ક .મી. અને સાગટાળાથી છોટાઉદે ુર ૨૮
ક .મી. દૂર છે .
હાફે ર મહાદેવ : અહ હાફ નામના ગામમાં હાફે ર મહાદેવ ું મં દર છે . વડોદરાથી
વાઘો ડયા, સંખેડા કોસી ા, કવાંટ અને કડ પાની થઈને હાફે ર જવાય છે . વડોદરાથી તે
આશરે ૧૧૦ ક .મી. દૂર છે . હાફે રની ન ક પહ ચતાં થોડો પહાડ વ તાર આવે છે ,
એટલે વાહનો ચડતાં ચડતાં હાફ ય, એટલે એ ું નામ હાફે ર મહાદેવ પ ું. મં દર
નમદા નદ ના કનારે છે . નમદા ડેમના ર ઝવ યર ું પાણી ભરાયે ું છે , તેમાં બોટ ગ થઇ શકે
છે . અહ એક દવસની પીકનીક મનાવવા જઇ શકાય.
કૃ ત ઉ ાન : સ ઘરોટ(વડોદરા)થી આંકલાવ જવાના ર તે વચમાં ડાબા હાથે કૃ ત
ઉ ાન(Nature Education Park) ું બોડ આવે છે . યાંથી અંદર કાચા ર તે એક ક .મી.
જેટ ું જતાં કૃ ત ઉ ાન પહ ચાય છે . અહ મહ નદ ના કોતરોવાળા વ તારમાં એક
સરસ ાકૃ તક ઉ ાન ઉભો કય છે . જગલમાં નીલગાય, હરણાં, શયાળ, ઝરખ, વાંદરા,
સસલાં, સાપ વગેરે ાણીઓ અને મોર, કોયલ, ટ ટોડ , કલક લયો, દેવચકલી, કાબર જેવાં
પ ીઓ જોવા મળે છે . જગલમાં આંબલી, બાવળ, બોરડ , ુગળ જેવાં અસં ય ૃ ો છે .
વેશ ાર આગળ ઓ ફસ છે , ન કમાં રસોડુ છે . વ ચે ુ લા મેદાનમાં રા ે આકાશદશન
માટેનાં ટેલી કોપ

@Gujaratibookz
કૃ ત ઉ ાન
ગોઠવેલાં છે . ઓ ફસના પાછળના ભાગમાં બેસવા માટે બેઠકો, કાથીના ખાટલા, જમવા માટે
સમે ટનાં ટેબલ એ ું બ ું છે . પછ ઝાડ પર હચકા બાંધેલા છે . ઝાડ પર ચડવા માટે
દોરડાની નસરણી છે . દોરડાની ળ પર ચડવાની મ માણી શકાય છે . એક ઝાડથી
બી ઝાડ ુધી દોરડા પર ચાલીને જઈ શકાય છે . કોતર ઓળં ગવા માટે દોરડાનો ૂલ
બનાવેલો છે . બાજુ માં બાળકો માટે નાનો વીમ ગ ૂલ છે , તં ૂઓ છે , એક ચો વોચટાવર
છે , તેના પર ચડ ને આજુ બાજુ ું આ ું જગલ જોઈ શકાય છે . અહ રા ે રહેવાની
યવ થા છે . કુ લકોલેજના વ ાથ ઓ માટે અહ કે પ કે સે મનાર ગોઠવવાની પણ
સગવડ છે . એક વાર આ પાક જોવા જેવો છે .
સાવલી: વડોદરાથી ૨૯ ક .મી. દૂર આવેલા સાવલી ગામમાં ભીમનાથ મહાદેવ ું મં દર જોવા
જે ું છે . આશરે ૩૪૦ વષ પહેલાં ીગેબીનાથ દાદા નામના સ ુ ષે આ થળે વંત
સમા ધ લીધી હતી, તેવી વાયકા છે . યારથી આ થળ ભા વકો માટે એક અનેર ઉ નો
ોત બ ું છે . ૧૯૪૯માં આ મં દરનો ણ ધાર કરાયો છે . સાવલીમાં વૈ ણવ સં દાયના
ી હરરાય ુની બેઠક પણ આવેલી છે .
શ ુ ની માતા મં દર, લાંછન ુર: સાવલીથી ૭ ક .મી. દૂર લાંછન ુર ગામમાં આ મં દર
આવે ું છે . જગલની વ ચે ટેકર પર આવે ુ આ મં દર બહુ જ સરસ લાગે છે . અહ થી
મહ નદ દેખાય છે , તે ું દશન બહુ જ મનોહર લાગે છે . અહ બાજુ માં એક શીવમં દર પણ
છે . લાંછન ુર ગામમાંથી કોતરમાં થઈને મહ નદ તરફ જવાય છે . નદ માં નહાવાની મ
આવે એ ું છે .

@Gujaratibookz શ ુ ની માતા મં દર, લાંછન ુર


કે પ બંગલો, ડબકા : જૂ ના જમાનામાં ડબકા ગામની આજુ બાજુ ગાઢ જગલો હતાં અને
વડોદરાના ગાયકવાડ રા અહ શકાર ખેલવા આવતા. શકાર કયા પછ આરામ
ફરમાવવા માટે, તેમણે મહ નદ ના કનારે ચી ટેકર પર, એક બંગલો બંધા યો હતો. આજે
પણ આ એકલોઅટૂ લો બંગલો અહ ઉભો છે . જજ રત થઇ ગયો છે , પણ જોવા જેવો
ખરો. તે કે પ બંગલો ( શકારખા )ું તર કે ઓળખાય છે . દૂરથી આ બંગલાનો દેખાવ સરસ
લાગે છે . બંગલામાં વ ચે ુ ય ખંડ છે . આગળ વરડા જેવી મ, બી બાજુ રસોડુ, બધી
બાજુ ઓટલા, થાંભલા વગેરે છે . ફરસ પ થરની અને છત ન ળયાંવાળ છે . જૂ ના જમાનાની
હવેલી જે ું લાગે. બંગલા આગળથી નદ ું ય બહુ જ મનોહર લાગે છે . અહ થી નદ માં
ઉતરાય એ ું નથી. પણ ડબકા ગામમાંથી ઢાળ ઉતર ને નદ માં જવાય છે . વડોદરાથી ડબકા
આશરે ૩૦ ક .મી. દૂર છે .
કે પ બંગલો, ડબકા
ુ ળ માતા, ર : ડબકાની ન ક ર ગામમાં યાત ુળ ભવાની માતા ું મં દર

@Gujaratibookz
આવે ું છે . ઘણે દૂર દૂરથી લોકો અહ માતા નાં દશને આવે છે . માતા ું મં દર ઘ ં જ
સરસ છે . બાંધકામ ન ું જ લાગે છે . મં દરમાં છત, થાંભલા વગેરે પરની દેવીદેવતા, મોર
વગેરેની કોતરણી ઘણી જ આકષક છે . માતા ની ૂ ત ૂબ જ વંત લાગે છે . મં દરના
ાંગણમાં રહેવા-જમવાની યવ થા છે . બહાર પાક ગની પણ સાર સગવડ છે .
૧૫. ભ ચ લાના વાસે
કબીરવડ: ભ ચની ન ક ુ લતીથ ગામ પાસે નમદા નદ બે ફાટામાં વહચાઇ ય છે ,
પછ થોડુ આગળ જઇ એ બંને ફાટા ભેગા થઇ ય છે . આ ું થવાથી, ુ લતીથ આગળ
નમદા નદ ના બે ફાટા વ ચે એક ટા ુ બને છે . આ ટા ુ પર એક વશાળ વડલો છે , એ ું નામ
કબીરવડ. આ વડ એટલો બધો ફેલાયો છે કે એ એક જોવાલાયક વડ બની ગયો છે , અને
લાખો લોકો એને જોવા આવે છે . વડની વડવાઈઓમાંથી ઘણાં નવાં થડ બની ગયાં છે , ૂળ
થડ ક ું હશે, તેની ખબર પણ પડતી નથી. ૂળ વડ ૬૦૦ વષ જૂ નો મનાય છે . સંત કબીર
અહ વષ ુધી ર ા હતા. કહે છે કે તેઓ વડના ઝાડ ું દાતણ કરતા હતા, તેમણે ફકેલી
દાતણની ચીર માંથી આ વડ થયો છે . તેમના નામ પરથી આ વડ ું નામ કબીરવડ પ ું છે .
ુ લતીથ આગળથી બોટમાં બેસીને વડ જોવા જવાય છે . અહ કબીર મં દર પણ
બનાવા ું છે . મં દરમાં શાં તનો અહેસાસ થાય છે . બાજુ માં કબીર ુઝ યમ છે . લોકો અહ
પીકનીક મનાવવા માટે આવે છે . બાળકોને ુ લામાં રમવાની મ આવે છે . વડ પર
વાંદરાઓ રહે છે , તેઓ ારેક પ લીક પાસેથી ખાવા ું પડાવી લે છે . અહ ચા કોફ , પોપ
કોન, ફળ વગેરે વેચનારા ફે રયા જોવા મળે છે . કૂ તરા, ગાયો, કાગડા અને ચામાચી ડયાં પણ
છે . લોકો ગંદક યે કરે છે . અહ દ રયા કનારો સરસ છે . નમદા નદ માં નહાવાય એ ું છે .

@Gujaratibookz
ભ ચથી કબીરવડ આશરે ૧૫ ક .મી. દૂર છે . ુ લતીથમાં પણ શીવ મં દર છે .

કબીરવડ
તંભે ર મહાદેવ, કાવી-કબોઈ: શંકર ભગવાનના શીવલ ગ પર દ રયો પોતે જ અ ભષેક
કરતો હોય એ ું મં દર ાંય જો ું છે ? હા, એ ું મં દર એટલે કાવી-કબોઈ ગામોની ન ક
આવે ું તંભે ર મહાદેવ. મહ નદ ના ખંભાતના અખાત સાથેના સંગમ આગળ દ રયા
કનારે આ મં દર આવે ું છે . દ રયો તો દૂર દેખાય છે . આપણને ક પના પણ ના આવે કે આ
દ રયો શીવલ ગને ડુબાડ દે. પણ દ રયામાં ભરતી આવે યારે આ મં દરમાં પાણી ફર વળે
છે , શીવલ ગ આ ું ડૂ બી ય છે . થોડા કલાક પછ ભરતીનાં પાણી ઉતરવા માંડ,ે પછ
લ ગ ુ ું થઇ ય છે . દ રયો ાંય દૂર ખસી ય છે , આ ય ખાસ જોવા જે ું છે .
પછ ણે કઇ જ ન બ ું હોય એમ ા ણો ૂ તવન કરવા લ ગની આજુ બાજુ
બેસી ય છે . દવસમાં રોજ એક વાર આ ું થાય છે . ભરતી આવવાનો ટાઈમ રોજ જુ દો
જુ દો હોય છે , એટલે જે દવસે યાં જ ું હોય, એ દવસનો ભરતીનો ટાઈમ ણીને યાં
જ ું જોઈએ કે જેથી ભરતી પહેલાં ું ુ ું લ ગ તથા ભરતી ું ધસી આવ ું પાણી – બ ું
જોવા મળે . ભરતી વખતે સડસડાટ ધસી આવ ું દ રયા ું પાણી જોવાનો હાવો કોઈ ઓર
જ છે . દ રયા કનારે છે ક મં દર ુધી પોતા ું વાહન જઇ શકે છે . ભરતીના સમયે રોજ અહ
ઘણા લોકો આવતા હોય છે . શંકર ભગવાન ું આ લ ગ કા તકેય ભગવાને થાપે ું છે . મં દર
આશરે ૧૪૦ વષ પહેલાં બ ું છે . આમ તો કાવી અને કબોઈ બે જુ દા જુ દા ગામ છે , પણ
એકસાથે જ બોલવાની થા પડ ગઈ છે . કાવી-કબોઈ વડોદરાથી ૭૫ ક .મી., ભ ચથી ૭૦
ક .મી. અને જ ુસરથી ૩૦ ક .મી. દૂર છે .

@Gujaratibookz
તંભે ર મહાદેવ, કાવી-કબોઈ
બેઠક મં દર, ડાભા: ડાભા ગામ જ ુસરની ન ક આવે ું છે . આ ગામમાં ુ માગ ય
મહા ુ ું બેઠક મં દર છે . વૈ ણવો અહ દશન કરવા આવતા હોય છે . મં દરને થોડુ ર પેર
કરવાની જ ર છે . આશરે ૪૦૦ વષ પહેલાં થઇ ગયેલા મહા ુ ભારતભરમાં વચયા
હતા, અને લોકોને સ માગ વાળવાની ૃ કર હતી. તેઓએ જે થળોએ બેસીને કથા
કર હતી, તે થળો તેમની બેઠકો તર કે ઓળખાય છે .
ુમાનદેવ: ુમાનદેવ હ ુમાન ું મં દર ઝઘ ડયાની ન ક આવે ંુ છે . મં દર ઘ ં જૂ ંુ અને
ણી ું છે . દેશ વદેશથી હ ુમાનભ તો અહ આવે છે . મં દરમાં બેસવાથી શાં ત
અ ુભવાય છે . શ નવારે અહ બહુ ભીડ
બેઠક મં દર, ડાભા કડ યા ુફા
રહે છે . ાવણ માસમાં આ મં દર ભ તોથી ઉભરાય છે . મં દર ઘ ં વશાળ છે . ચો ખાઈ
સાર રહે છે . ુમાનદેવ ઝઘ ડયાથી ૪ ક .મી. અને ભ ચથી ૧૮ ક .મી. દૂર છે .
કડ યા ડુગર અને પાંડવ ુફા: કડ યા ડુગર, ભ ચથી ઝગ ડયા જવાના ર તે, ભ ચથી ૩૪
ક .મી. દૂર આવેલો છે . અહ એક ડુગર પર ુફાઓ છે . નીચે આ મ અને વડનાં ઝાડ છે .
વેશ પર 'હ રહર, ઉદાસીન અખાડા સંત ી ગંગાદાસ મહારાજ કડ યા ડુગર' ું બોડ
મારે ું છે . આ મમાં ઓ ફસ, મં દર અને બગીચો છે . દર ૂનમે અહ ઘણા લોકો આવે છે .
તે વખતે અહ જમવાની યવ થા પણ હોય છે . આ મની એક તરફ, આ મના થાપક

@Gujaratibookz
બાબાની સમા ધ છે . આ મના છે ડથ ે ી ડુગર પર ચડવાનાં પગ થયાં શ થાય છે . આશરે
૧૪૦ પગ થયાં ચ ા પછ મા મનસાદેવી અને ુ તે ર મહાદેવ ું મં દર છે . બી ં પચાસેક
પગ થયાં ચ ા પછ પાંડવ ુફાઓ આવે છે . પાંડવો વનવાસ દર યાન અહ થોડો સમય
ર ા હતા, એ ું કહેવાય છે . આ ુફાઓ કડ યા ડુગર પર આવેલી હોવાથી તેને કડ યા
ુફાઓ પણ કહે છે . અહ પ થરોમાં આઠદસ ુફાઓ કોતરેલી છે . અંદર ચો ખાઈ નથી.
બં ધયાર હવા ગંધાય છે . ુફાઓની બહાર ુ લી જગા પરથી વડનાં ઝાડ, આ મ અને દૂર
દૂર ુધીનો નઝારો જોવાની મ આવે છે . અહ થી બી ં વીસેક પગ થયાં ચડ , ડુગરની
ટોચ પર જવાય છે . ટોચ પર ુ લામાં ઉભા રહેવાનો આનંદ આવે છે , પણ બહુ જ સાચવ ું
પડે. પ ા તો ગયા સમજો. ટોચ પર ભીમની ચોર છે .
ટકાઉ ધોધ: આ ધોધ જૂ ના ઘાટા ગામ આગળ આવેલો હોવાથી તે જૂ ના ઘાટા ધોધના નામે
પણ ઓળખાય છે . આ ધોધ ભ ચથી રાજપીપળાના ર તે ૪૪ ક .મી. દૂર આવેલો છે . અહ
ટકાઉ નામની નદ જ ધોધ પે પડે છે . નદ બહુ ડ છે , સોએક ટ જેટ ું ઢાળ પર ઉતરો
યારે નદ માં પહ ચાય. યાર પછ યે ખડકોમાં થઈને થોડુ ઉતરો યારે ધોધની સામે અવાય.
પણ ધોધની સામે આ યા પછ મનમાં આનંદ છવાઈ ય, કે વાહ ! ું સરસ ધોધ છે !
ધોધ યાં પડે છે યાં ધોધમાં સહેલાઇથી નાહ શકાય એ ું છે . હા, ચોમાસામાં પાણીનો
વાહ વ ુ હોય યારે ધોધમાં ઉતરવામાં જોખમ ખ . એક દવસ ફરવા જવા માટે આ
સરસ જગા

ટકાઉ ધોધ
છે . અહ વનભોજન પણ મનાવી શકાય. અહ કોઈ ુ વધા ઉભી કરેલી નથી, ધોધ તરફ
જતાં બોડ પણ ાંય મારેલાં નથી. ૂછ ૂછ ને જ ું પડે.

@Gujaratibookz
૧૪. નમદા લો
નમદા ડેમ અને સરદાર સરોવર: ુજરાત પાસે ગૌરવ લેવા જેવી અનેક બાબતો છે . નમદા
નદ પરનો સરદાર સરોવર ડેમ (બંધ) તેમાંનો એક છે . નમદા પરના આ ડેમથી ભા યે જ કોઈ
અ ણ હશે. નમદા નદ મ ય દેશમાં અમરકટક નામના થળે થી નીકળે છે , અને ભ ચ
પાસે અરબી સ ુ ને મળે છે . તેના પર ુજરાતમાં નવાગામ ન ક બંધ બાં યો છે . આ બંધ
ઘણી ર તે અજોડ છે . આ બંધની ચાઈ હાલ ૧૨૨ મીટર છે . તે હજુ વધાર ને ૧૩૮ મીટર
કરવાની યોજના છે . હાલ ડેમમાં દરવા નથી, એટલે ઉપરવાસમાં વ ુ પાણી આવે યારે
બંધની ઉપર થઈને પાણી વહે છે . આટલી ચાઇએથી પાણી પડે એ ય બહુ જ ુંદર
લાગે છે . આ ઓવર લો જોવા હ રો લોકો ઉમટ પડે છે .
બંધની પાછળ ભરાતા સરોવરની લંબાઈ ૧૧૦ ક .મી. જેટલી છે . કેટ ું મોટુ સરોવર ! નમદા
બંધમાંથી કાઢે લી નહેરો ુજરાતના સૌરા , ક છ ુધી તથા રાજ થાનના થોડા વ તારને
પાણી પહ ચાડે છે . ડેમના પાવરહાઉસમાં ગોઠવેલાં ટબાઈનો ૧૫૪૦ મેગાવોટ જેટલી
વીજળ પેદા કર આપે છે . સરોવરમાંથી જે જગાએથી નહેર કાઢે લી છે , તે પાણી એક પછ
એક ચાર સરોવરોમાંથી પસાર થયા પછ ુ ય નહેરમાં ય છે . આ સરોવરોને કનારે ર તો
બનાવેલો છે , બસ કે ગાડ માં બેસી આ સરોવરો અને ુ ય નહેર જોઈ શકાય છે .

@Gujaratibookz

નમદા ડેમ

નીચવાસમાં નદ ને કનારે ૩ ૂ પોઈ ટ બનાવેલા છે . અહ થી બંધનાં સામેથી દશન થાય છે .


ી ૂ પોઈ ટ પર સરદાર પટેલ ું ટે ુ ૂકે ું છે . ભ વ યમાં, તેમ ું ૧૮૨ મીટર ું
ટે ,ુ બંધની સામે નદ ની વ ચે ૂકવાની યોજના છે . આ ટે ુ દુ નયા ું સૌથી ું ટે ુ
હશે. બંધના એક બાજુ ના છે ડથ
ે ી, ટેકર પરથી નજર પહ ચે યાં ુધી ઉપરવાસ ું સરોવર
દેખાય છે . આ ય બહુ જ ભ ય લાગે છે . આ સરોવરમાં બોટ ગ કર શકાય છે .
ડેમના નીચવાસમાં ડેમથી આઠેક ક .મી. દૂર કેવડ યા કોલોનીમાં, રહેવા માટે ઘણા બધા
ર સોટ અને ગે ટ હાઉસ છે . વડોદરાથી ડભોઇ, તલકવાડા અને ગ ડે ર થઈને નમદા
ડેમના થળે જઇ શકાય છે . આ અંતર ૯૩ ક .મી. છે . એક વાર નમદા ડેમ જ ર જોવા
જેવો છે .
ૂ પાણે ર મહાદેવ: નમદા ડેમના નીચવાસમાં કેવડ યા કોલોની આગળ નમદા નદ પર

ૂલ બાંધેલો છે . આ ૂલ પર થઈને નમદાને સામે કનારે જવાય છે . સામે ૂલપાણે ર
મહાદેવ ું ન ું મં દર છે . ૂલપાણે ર ું ૂળ મં દર ડેમના ઉપરવાસમાં હ ું, તે બંધના ડૂ બમાં
ગ ું, તેથી આ ન ું મં દર બાંધવામાં આ ું છે . મં દર બહુ સરસ છે . નમદા ડેમ જોવા વ
યારે સાથે સાથે આ મં દરમાં શીવ નાં દશન કરવા જ ર જજો.

@Gujaratibookz
ૂલપાણે ર મહાદેવ
ગ ડે ર મહાદેવ: ગ ડે ર, નમદા ડેમના નીચવાસમાં ડેમથી ૧૫ ક .મી. દૂર નમદાને કનારે
આવે ું છે . નદ કનારે ગ ડે ર મહાદેવ ું મં દર છે . આ મં દર ૨૦૦૦ વષ જૂ ું કહેવાય છે .
અહ ઘાટ પર ઘણાં બધાં પગ થયાં ઉતર ને નમદાના પાણીને પશ કરવા જઇ શકાય છે .
ઘણા લોકો અહ નદ માં નાન કરતા હોય છે . ગ ડે રમાં દ ા ેય મં દર પણ જોવા જે ું
છે .
ઝરવાણી ધોધ: ુજરાતનો આ એક ુંદર ધોધ છે . આ ધોધ રાજપીપળાથી મા ૧૨
ક .મી. દૂર, નમદા ડેમની આજુ બાજુ ની ટેકર ઓની વ ચે આવેલો છે . છે લા ૫ ક .મી.નો
ર તો કાચો અને ચોનીચો છે , પણ વાહન જઇ શકે. ધોધની ન ક પહ ચીએ એટલે, ધોધ
પ ા પછ વહેતી નદ ના ૂલ પરથી પસાર થવા ું હોય છે . પછ ગાડ ૂક દઈ નદ માં
અડધો ક .મી. જેટ ું ચાલતા જઈએ એટલે ધોધની સામે પહ ચાય. સામેથી ધોધનો દેખાવ
બહુ જ ભ ય લાગે છે . ધોધ પડે છે એ જગાએ પાણી ડુ છે , યાં જવાય એ ું નથી, પણ
સહેજ દૂરની જગાએ નહાવાનો આનંદ માણી શકાય છે . ચોમાસામાં ધોધમાં પાણી સા
એ ું હોય છે . ધોધ અને આજુ બાજુ નો વ તાર બહુ જ નયનર ય છે .

ઝરવાણી ધોધ ઝરવાણી કે પ સાઈટ


ઝરવાણી કે પ સાઈટ : ઝરવાની ધોધ પ ા પછ જે નદ વહે છે , તેને કનારે ચી ટેકર પર
વન વભાગે કે પ સાઈટ ઉભી કર છે . અહ સરસ કોટેજો બાંધી છે . મોટો કોમન મ અને
રસોડુ પણ છે . આ ટેકર પર ગોળ ગોળ ફરતા સાંકડા ર તા પર થઈને જવાય છે . વાહન

@Gujaratibookz
બહુ જ સાચવીને ચલાવ ું પડે. ઉપર પહ યા પછ નીચેની નદ ું અને આજુ બાજુ ના
જગલ ું ય બહુ જ સરસ લાગે છે .
માથાવડ અને બારાખડ : ઝરવાણીની ન ક માથાવડ અને બારાખડ માં પણ ધોધ છે .
નઃશ દ વાતાવરણમાં કુ દરતના સાં ન યમાં આવેલાં આ બંને થળો બહુ જ રમણીય છે .
મનને આનંદ આપે છે .
જુ નારાજ કે પ સાઈટ: જુ નારાજ ગામ બારાખડ ની ન ક કરજણ નદ ને કનારે આવે ું
છે . કરજણ નદ પર બાંધેલા બંધથી આ ગામ દસેક ક .મી. દૂર ઉપરવાસમાં છે . કરજણ ડેમ
ચોમાસામાં ૂરે ૂરો ભરાઈ ય યારે જુ નારાજ ગામની બધી બાજુ સરોવર ું પાણી ફર
વળે છે , અને ગામ બેટમાં ફેરવાઈ ય છે . ગામ ું શીવ મં દર તો લગભગ અડ ું પાણીમાં
ડૂ બી ય છે . જૂ ના જમાનામાં મં દરની ન ક કોઈ રા એ ક લો બંધાવેલો. એ ક લાના
અવશેષો અહ મોજૂ દ છે . આ બ ું જોવા માટે લોકો જુ નારાજ આવતા હોય છે .
જુ નારાજમાં નદ કનારે હમણાં કે પસાઈટ શ થઇ છે , અહ રહેવા માટે કોટેજો અને
તં ૂની યવ થા છે . જમવાની પણ સગવડ છે . ફરવા જવા માટે આ સરસ થળ છે . અહ
સરોવરમાં બોટ ગ કર શકાય છે . કરજણ ડેમ આગળથી બોટમાં બેસીને જુ નારાજ જઇ
શકાય છે . સરોવરને કનારે ર તો પણ બનાવેલ છે . પણ આ ર તો કાચો અને ચોનીચો છે ,
અને જગલમાં થઈને પસાર થાય છે , બહુ સાચવીને જ ું જોઈએ. કરજણ ડેમ
રાજપીપળાથી મા ૬ ક .મી. દૂર છે .

જુ નારાજ કે પસાઈટ
વીસલખાડ કે પ સાઈટ: જગલો, ડુગરા, ખીણ, સરોવર-આ બધે રખડવાનો આનંદ માણવો
હોય તો ુજરાતમાં એક સરસ જગા છે , એ જગા ું નામ છે વીસલખાડ . રાજપીપળાથી
ને ંગ જવાના ર તે, વીસ ક .મી. દૂર આ જગા આવેલી છે . અહ વન વભાગે ુંદર
કે પસાઈટ ઉભી કર છે . રહેવા માટે બે કોટેજ અને તં ૂની સગવડ છે . પાણીની ટાક અને
રસોઈઘર પણ છે . અહ રાત રહેવાની બહુ મ આવે એ ું છે . રા ે ઘોર અંધકારમાં

@Gujaratibookz
જગલમાં આંટો મારવાની મ કોઈ ઓર જ છે . આ કે પસાઈટ કરજણ નદ પરના ડેમથી
ભરાયેલા સરોવરને કનારે જ છે , અને તે જુ નારાજ કે પ સાઈટની લગભગ સામે કનારે છે .
વીસલખાડ માં પવન આવે યારે વીસલ વાગતી હોય એવો અવાજ સંભળાય છે , એટલે આ
જગા ું નામ વીસલખાડ પ ું છે . અહ બોટ ગ કર શકાય છે , અને આજુ બાજુ ની
ટેકર ઓ પર ક ે ગ કરવા જઇ શકાય છે . અહ કોઈ માનવવ તી નથી, ચાના તાની કોઈ
દુકાન નથી, કે મોબાઈલ ટાવર પણ નથી. બસ, અહ કુ દરતને ખોળે મહાલવાની મ છે .
રાજવંત મહેલ, રાજપીપળા: રાજપીપળામાં ૧૯૧૪માં વજય સહ મહારા એ
વજયરાજ પેલેસ બંધા યો હતો. રાજવંત મહેલ, આ પેલેસનો એક ભાગ છે . રાજવંત
મહેલ, અ યારે ર સોટમાં ફેરવાઈ ગયો છે . રહેવા માટે મો છે , ખાવા ું અને ચો ખાઈ સરસ
છે . પણ સગવડોનો અભાવ છે . મહેલમાં એક ના ું ુઝ યમ છે .
વીસલખાડ કે પ સાઈટ

@Gujaratibookz
રાજવંત મહેલ, રાજપીપળા
તેમાં ફોટા, જૂ ના જમાનાની વ ુઓ, કપડા, ાણીઓની ખાલ વગેરે છે . મહેલની
આગળનો બગીચો સારો છે . ઝાડ અને લોનને લીધે બગીચો સરસ લાગે છે . મહેલ ફ મોનાં
ુટ ગ માટે ભાડે આપે છે .
રાજપીપળામાં હર સ માતા ું યાત મં દર આવે ું છે , યાં રહેવા અને જમવાની સગવડ
છે .
વામીનારાયણ મં દર, પોઈચા: વડોદરાથી રાજપીપળાના ર તે વડોદરાથી આશરે ૬૪
ક .મી. દૂર નમદા નદ ના કનારે પોઈચા ગામમાં ભ ય વામીનારાયણ મં દર બ ું છે .
૨૦૧૩માં બને ું આ મં દર નીલકઠધામ તર કે ણી ું છે . ુ ય મં દરમાં શેષનાગ સાથે
વ ભગવાન બરાજમાન છે . તદુપરાત, ગણેશ , હ ુમાન , સ ત ષ, વ ના
અવતાર તથા અ ય મં દરો છે . મં દરમાં વારા છે , ૧૦૮ ગૌ ુખ છે , એમાં નાન કર શકાય
છે . સાંજની આરતી ું ઘ ં મહ વ છે , સાંજે આરતી સમયે વામી નારાયણ ુની હાથી
સાથે સવાર નીકળે છે , એ જોવા જેવી હોય છે . સાંજે બધે રગબેરગી રોશની કરાય છે , એ
મં દરની શોભામાં વધારો કરે છે . વડતાલ વામીનારાયણ મં દરની ગાદ અહ નો વહ વટ
સંભાળે છે .

@Gujaratibookz
વામીનારાયણ મં દર, પોઈચા
મં દર આગળ પાક ગની સરસ યવ થા છે . બાળકોને રમવા માટે મેદાન છે . રહેવા જમવાની
યવ થા છે . અહ થી નમદાને સામે કનારે કરનાળ ગામ છે . નમદા નદ માં નહાવાની મ
આવે એ ું છે . નદ ની રેતીમાં ર તો બના યો છે , એટલે ગાડ છે ક પાણીની ન ક લઇ જઇ
શકાય એ ું છે .
નીલકઠધામની બાજુ માં, સહ નંદ ુ નવસ નામ ું ન ું સંકુલ ૨૦૧૪માં બ ું છે . તેમાં
ત તનાં આકષણો ઉભાં કયા છે . અહ વામીનારાયણ ભગવાનની ૧૪૨ ટ ચી ૂ ત
છે . નીલકઠ દય કમળ છે , રામાયણ, મહાભારતના સંગો, કૃ ણલીલા અને બી ં અનેક
ટે ુ છે . ૂલ ૂલૈયા, હોરર હાઉસ, લાઈટ અને સાઉ ડ શો વગેરે છે . આખો વ તાર સાત
ભાગમાં વહચેલો છે . ગેટ બહુ જ આકષક છે . સમય સવારના ૧૧ થી સાંજના ૮ ુધીનો છે .
ફોટા પાડવાની છૂટ છે .
દશન કરવા તથા એક દવસની પીકનીક મનાવવા માટે આ સરસ જગા છે . પોઈચા
રાજપીપળાથી ૧૩ ક .મી. દૂર છે .
સગાઇ કે પ સાઈટ: આ કે પ સાઈટ ડેડ યાપાડા તા ુકામાં જગલોની વ ચે આવેલી છે .
અહ ાકૃ તક સૌ દય ૂરબહારમાં ખીલે ું છે . ડેડ યાપાડાથી સગાઇ ૨૯ ક .મી. દૂર છે .
ડેડ યાપાડાથી જ જગલો શ થઇ ય છે . શ ગરોટ અને મોઝદા પછ સગાઇની સાઈટ
આવે છે . શ ગરોટ થી મંજૂર લેવાની હોય છે . સાઈટ આગળ બોડ મારે ું છે , ‘Sagai Eco
Tourism and interpretation center’. અહ રહેવા માટે કોટેજો છે . જગલમાં એક
કોતરને કનારે આ કોટેજો બાંધી છે . આ ઉપરાત, તં ૂઓ, ડોરમીટર , રસોડુ, જમવા માટેની
જગા અને કે પ ફાયરની જગા પણ છે . જમવાની યવ થા સાર છે . જગલઝાડ ૂબ છે .
જગલમાં ફરવા માટે ઈ ે લ છે . માંચડો પણ ઉભો કરેલો છે , એના પરથી જગલનો ૂ જોઈ
શકાય છે . મ છરો છે . મ છર અગરબ ી સાથે રાખવી સાર . અહ ૂય દય, ૂયા ત અને
ખીણ જોવાની મ આવે છે . સગાઇમાં રહેવા માટે ડેડ યાપાડાના ફોરે ટ ઓ ફસરનો સંપક
કરવો. ડેડ યાપાડા રાજપીપળાથી ૫૪ ક .મી. દૂર છે .
સગાઇની ન ક નનાઈ ધોધ આવેલો છે . સગાઇથી ૨ ક .મી. આગળ જતાં, નનાઈ ધોધ ું
બોડ આવે છે . આ બોડથી કાચા ર તે ૫ ક .મી. જેટ ું ગયા પછ નનાઈ ધોધ પહ ચાય છે .

@Gujaratibookz
કુ દરતના સા ન યમાં વસે ું નનાઈ એક સરસ પીકનીક થળ છે . ઘણા લોકો આ ધોધ
જોવા આવે છે .
નનાઈ ધોધ: કુ દરતી સૌ દયથી ભર ૂર હોય એવાં કેટલાં યે થળો ુજરાતમાં છે . નનાઈ
ધોધ તેમાં ું એક છે . તે વડોદરાથી ૧૮૦ ક .મી. દૂર મહારા ની સરહદ આગળ આવે ું છે .
વડોદરાથી રાજપીપળા, મોવી, ડેડ યાપાડા, શ ગરોટ અને સગાઇ થઈને નનાઈ જવાય છે .
સગાઇથી ૨ ક .મી. જેટ ું ગયા પછ , “ કૃ ત ું અદ ૂત સૌ દય નનાઈ ધોધ” એ ું બોડ
મારે ું છે . નનાઈ અહ થી ૫ ક .મી. દૂર છે .આ ર તો કાચો છે , પણ વાહન જઇ શકે.

સગાઇ કે પ સાઈટ નનાઈ ધોધ


ધોધના વ તારમાં દાખલ થતામાં જ વાંસની એક મઢુ લી છે . યાર બાદ ઝાડો વ ચે થોડુ
ચા યા પછ વાંસના ૧૪૦ પગ થયાં ઉતર ને ધોધ આગળ પહ ચાય છે . ધોધ ું પાણી એક
તલાવડ રચે છે . તલાવડ ઉભરાઈને પાણી નદ વ પે આગળ વહે છે . તલાવડ ને કનારે
બેસીને નાહ શકાય એ ું છે . અહ બેસીને ધોધ જોવાની મ આવે છે . ધોધ આશરે
સોએક ટ ચાઇએથી પડે છે . માનવવ તી વગરના આ જગલમાં ધોધનો કણ ય અવાજ
સાંભળવામાં પરમ શાં તનો અ ુભવ થાય છે . ધોધની સામે ુ લી જગામાં બેઘડ બેસીને
યાન ધરવા ું મન થઇ ય એ ું છે . ઋ ષ ુ નઓ કદાચ આવી જ જગા પસંદ કરતા હશે.
નનાઈના બોડથી સીધા ૨ ક .મી. દૂર માલસામોટ ગામ છે . તે ટેકર પર વસે ું છે . ુજરાત ું
આ છે ું ગામ છે , પછ મહારા ની સરહદ શ થઇ ય છે . માલસામોટમાં પણ
રહેવાજમવાની સગવડ છે .
દેવમોગરા: ડેડ યાપાડાથી સાગબારા તરફના ર તે કણબીપીઠા થઈને દેવમોગરા જવાય છે .
ડેડ યાપાડાથી ૧૪ ક .મી. પછ કણબીપીઠા અને યાંથી ૧૦ ક .મી. પછ દેવમોગરા આવે.
કણબીપીઠા અને દેવમોગરા વ ચેનો ર તો થોડો સાંકડો છે , પણ છે ક ુધી ગાડ જઇ શકે.
દેવમોગરામાં પાંડરે માતા ું યાત મં દર આવે ું છે . આ દેવી વષે એવી એવી કથા છે કે તે
એક ુંદર રાજકુ માર હતી. ઘણા રાજકુ મારો અને મહારા ઓ તેની સાથે લ કરવા

@Gujaratibookz
માગતા હતા. રાજકુ માર ને એક બહેન પણ હતી. બહેન સાથે લ કરવા કોઈ તૈયાર ન હ ું,
કારણ કે તે દેવમોગરા કુ વર જેટલી ુંદર ન હતી. આથી દેવમોગરા માતાએ જગલમાં
જવાનો અને યાં રહેવાનો નણય કય . કહે છે કે પાંડવો વનવાસ દર યાન અહ આ યા
હતા.
૧૬. સહેલાણીઓ ું ૂરત
સાય સ સે ટર: ુરતમાં આ એક સરસ જોવા જેવી જગા છે . ુરત ુનીસીપલ કોપ રેશને
આ સે ટર, સીટ લાઈટ રોડ પર ૨૦૦૯માં બાં ું છે . અહ સાય સ સે ટર ઉપરાત
લેનેટોર યમ, ુઝ યમ, આટ ગેલેર ઓડ ટોર યમ અને એ ફ થીયેટર છે . સાય સ સે ટરમાં
વ ાનને લગતી ચીજો દ શત કરેલી છે . એમાં ડાયમંડ, ટેકસટાઇલ અને પેસના ખાસ
વભાગો છે . લેનેટોર યમ મોટા ગોળાના આકાર ું છે . એના આકાશમાં તારા, ચં , હો અને
અ ય અવકાશી પદાથ ું દશન કરાવે છે . સરદાર વ લભભાઈ પટેલ ુઝ યમમાં તાં ,ુ
કા ,ુ ટેકસટાઇલ, સ ા, પોસલીન, પેઈ ટ સ, થાપ યો વગેરે છે . ુરતના ૂતકાળની
અહ ઝાંખી થાય છે . આટ ગેલેર માં કલાનાં દશનો યો ય છે . ઓડ ટોર યમમાં સેમીનાર,
ભાષણો અને મીટ ગો ગોઠવાતી હોય છે . એ ફ થીયેટરમાં સાં કૃ તક કાય મો અને કો સટ
યો તી હોય છે .
આ ું મકાન એર કડ શન કરે ું છે . ભ યરામાં પાક ગ છે . મકાનમાં રે ટોર ટ પણ છે . છાપરા
પર સોલર પાવર લા ટ ગોઠવેલો છે , જે ૧.૧૫ લાખ kW પાવર પેદા કરે છે . ુરત વ
યારે આ સે ટર જોવા જ ર જજો.

@Gujaratibookz

સાય સ સે ટર
જગદ શચં બોઝ એ વેર યમ: ુરતના પાલ વ તારમાં આવેલા આ માછલીઘરમાં મીઠા
અને ખારા પાણીમાં થતી અનેક તની માછલીઓ જોવા મળે છે . માછલીઓ માટે નદ કે
સ ુ માં હોય એ ું અસલી વાતાવરણ ઉ ું ક ુ છે . અહ ગો ડ ફ શ, પીરા હા, ટાર ફ શ,
એલીગેટર જેવી માછલીઓ ઉપરાત જેલી ફ શ, શાક માછલી, અમેર કન લોબ ટર અને
કાચબા પણ છે . મકાનની બહાર બગીચાની વ ચે હેલ ું વશાળ હાડપ જર ગોઠ ું છે .
નાનાં બાળકો અને મોટાઓને પણ ગમી ય એ ું અહ ું વાતાવરણ છે .
એ વેર યમ
સરથાણા નેચર પાક: ૂરતના નાના વરાછા વ તારમાં આવે ું આ એક કાર ું ઝૂ છે , પણ
ઝૂ કરતાં જરા જૂ દુ છે . ઝૂમાં ાણીઓને પ જરામાં રાખે છે , અહ પ જરા મોટા છે , એમાં
ાણીઓને ુ ત ર તે વહરવા દેવાય છે . એટલે ાણીઓ એમના કુ દરતી ૂડમાં જોવા મળે
છે . અહ સહ, વાઘ, ચ ો, હ પો, ર છ, શયાળ, હરણ, હાયના, કાળ યાર જેવાં
ાણીઓ છે . પ ીઓ અને મગર તથા કાચબા પણ છે . પાક ૂબ મોટા વ તારમાં ફેલાયેલો
છે , આખો પાક જોવા માટે ઘ ં ચાલ ું પડે. નાનાં બાળકોને ાણીઓ જોવામાં મ આવે.

@Gujaratibookz
અહ બટર લાય પાક પણ છે . પાકમાં ીનર અને ચો ખાઈ સાર છે .
ડુમસ: ડુમસ, ુરતથી ૨૧ ક .મી. દૂર અરબી સ ુ ના કનારે આવે ું છે . અહ નો બીચ બહુ
જ યાત છે . બીચની બાજુ માં ગણેશ મં દર છે . બીચ આગળ ભ યાં, પાણી ૂર ,
પાંવભા , મકાઈ વગેરે વેચનારા ફેર યાઓ જોવા મળે છે , ભારતીય, ચાઇનીઝ
વાનગીઓનાં રે ટોર ટ પણ છે . આ એક બહુ જ ણી ું ટુ ર ટ કે છે .
ઇ કોન મં દર: ુરત ું ઇ કોન મં દર, ી ી રાધા દામોદર મં દર તર કે ણી ું છે . ુરતમાં
તે શહેરથી થોડે દૂર, જહાગીર ુરા વ તારમાં તાપી નદ ને કનારે આવે ું છે . ભગવાનની
ૂ ત બહુ જ આકષક છે . સાંજે ૬ વાગે આરતી થાય છે , યારે માહોલ બહુ જ ભ તમય
હોય છે . અહ દશન કર ને ુખદ શાં તનો અ ુભવ થાય છે . શર રમાં નવી તાકાતનો સંચય
થયો હોય એ ું લાગે છે . શર ર હળવાશ અ ુભવે છે . મં દરમાં ચો ખાઈ ૂબ જ છે .
મં દરની આજુ બાજુ ું વાતાવરણ શાંત છે . કે ટ નમાં ખાવા ું સરસ મળે છે . મં દર ું
નેચર પાક

@Gujaratibookz
ડુમસ બીચ
લાલાશ પડતા પ થરો ું બાંધકામ અને તેના પરની કોતરણી દેખાવમાં સાર લાગે છે . રામ
મઢ મં દર, ઇ કોનની ન ક આવે ું છે .
રામ મઢ : આ મં દર તાપી નદ ને કનારે ઇ કોનની ન ક આવે ું છે . અહ ઘણાં
દેવદેવીઓની ૂ તઓ છે . ુંદર અને શાંત જગા છે . મં દરમાં બેઘડ બેસવા ું ગમે એ ું છે .
અહ મં દરની પાછળ, ગીરનાર પવતની તકૃ ત જેવો મીની ગીરનાર બનાવેલો છે . આ
જગા બહુ જ સરસ છે .
રામ મઢ
ી શરડ સાંઇ મં દર: આ મં દર ુરતથી ડુમસ જવાના ર તે એરપોટ આગળ આવે ું છે .
દેખાવમાં તે શરડ ના સાંઇબાબા મં દર જે ું છે . બહાર ી સાંઇનો ફોટો અને અંદર તેમની
ૂ ત છે . અહ ું વાતાવરણ ઘ ં પ વ અને શાંત છે . ચો ખાઈ સરસ છે .

@Gujaratibookz
શરડ સાંઈ મં દર
સ વનાયક મં દર: ગણેશ ું આ મં દર ઘ ં ુંદર અને શાંત છે . મન અને આ માને અહ
શાં ત મળે છે . મગદ લા રોડ પર વે ુ ગામમાં તે આવે ું છે . ઘણા લોકો અહ દશને આવે
છે .
સ વનાયક મં દર
ચતામણી પા નાથ જૈન તીથ: શાહપોર વ તારમાં આવે ું આ જૈન તીથ સ રમી સદ ના
અંતમાં બ ું છે . અંદર જૈન તીથકર ચતામણી પા નાથની ૂ ત છે . બહારથી સાદુ દેખા ું

@Gujaratibookz
આ મં દર અંદરથી ઘ ં ુશો ભત છે . જૂ ના જમાનાનાં શ પો અને ચ ો છે . લાકડા પર ું
કોતરકામ બેજોડ છે . લાકડા અને પ થર પરની કલા ખાસ કારની છે . ભ તો પર આચાય
હેમચં , રા કુ મારપાળ અને સોલંક રા ઓનાં તૈલ ચ ો છે , તેમાં વન પ તજ ય રગો
વાપયા છે . અહ નાં શ પો અને ચ ો બહુ મહ વ ધરાવે છે . મં દર બહુ જ પ વ છે .
નો પાક: ૂરતના રાહુ લરાજ મોલમાં ી માળે નો પાક ઉભો કય છે . અંદર ું
વાતાવરણ બહુ ઠડુ છે . બહાર ભલે ગરમી હોય, નો પાકમાં હમાલય કે વી ઝરલે ડ જેવી
ઠડ અ ુભવવા મળે છે . તેઓ વેટર, ક ટ અને હાથમો ં પહેરવા આપે છે . બાળકો
અને મોટા બધાને અ ુકુળ હોય એવી બરફની રમતો અહ માણવા મળે છે . બરફ પર
સરકવા ,ું એકબી પર બરફના ગોળા ફકવાના, ડ કો લાઈટ, ઈ ૂ, પાટ – આ બધાં
અહ નાં આકષણો છે . અહ તમને મ તી, ફન અને મ આવે છે .
ડચ મકબરા: આ એક ઐ તહા સક જગા છે . જૂ ના જમાનામાં ડચ લોકો વેપાર અથ ૂરત
આવેલા. એમણે સૈ નકો રાખવાની જ ર પણ ઉભી થઇ હતી. આવા સૈ નકો, કમા ડરો,
વેપાર ઓ વગેરેના મકબરાઓ અહ છે . કતારગામ રોડ પર આવેલાં આ મારકો ૧૬મી
સદ માં બનેલાં છે . આ જગાને ડચ લોકો ું ધા મક થળ પણ કહ શકાય. અહ ું બાંધકામ
પ થર ું છે , અને ઘ ં મજ ૂત છે . મકબરા પર થાંભલા અને ુ મટ બાંધેલા છે . તે જમાના ું
આક ટે ચર અહ જોવા મળે છે . આ જૂ ું મારક છે , તેની સાચવણી કરવી જ ર છે .
અહ લોકો ખાસ આવતા નથી, પણ જેને ઈ તહાસમાં રસ હોય એને આ જગા જ ર
ગમશે.

ડચ મકબરા

@Gujaratibookz
૧૭. ુરત અને તાપી લો
કાકડાપાર અને ઉકાઈ ડેમ: કાકડાપાર ડેમ, તાપી નદ પર કાકડાપાર ગામ ન ક બાંધેલો
છે . ૧૯૪૫માં બંધાયેલા આ બંધનો હે ુ ૂર નયં ણ અને સચાઈનો છે . બંધની ચાઇ બહુ
નથી. અહ બંધમાં દરવા ઓ રા યા નથી. બંધની બંને બાજુ નહેર કાઢે લી છે . આ ડેમ
સાઈટ એક આકષક જગા છે . બંધથી બનેલા સરોવરમાં બોટ ગ અને વોટર કુ ટરની
યવ થા છે . મેઇન હાઈવેથી બંધ ુધી સરસ એ ોચ રોડ બનાવેલો છે . બંધની બાજુ માં
બગીચો છે , ઘણા લોકો અહ ફરવા આવે છે અને આનંદ માણે છે . કાકડાપાર બંધ, ુરતથી
૬૭ ક .મી. અને માંડવીથી ૧૩ ક .મી. દૂર છે .
ઉકાઈ ડેમ પણ તાપી નદ પર જ છે . તે ુરતથી ૯૩ ક .મી. અને સોનગઢથી મા ૧૩ ક .મી.
દૂર છે . આ ડેમ ૂર નયં ણ, વીજળ ઉ પાદન અને સચાઈના હે ુથી ૧૯૭૨માં બંધાયો
હતો. ડેમ સાઈટ બહુ સરસ છે , ર ઝવ યરનો દેખાવ મનને આનંદ આપે છે . સોનગઢથી
ઉકાઈ ડેમના ર તે, સોનગઢથી ૪ ક .મી. દૂર ુ ષો મ મં દર છે .

@Gujaratibookz
કાકડાપાર ડેમ
ઉનાઈ કુ ડ અને ઉનાઈ માતા મં દર: ઉનાઈમાં ગરમ પાણીના કુ ડ આવેલા છે . અહ
જમીનમાંથી આવ ું ગરમ પાણી એક હોજમાં ભે ું થાય છે અને એક વાહ પે બહાર વહે
છે . આ વાહને કનારે બેસીને નાન કર શકાય છે પર ુ પાણી ઘ ં ગરમ હોય છે . એમ
કહેવાય છે કે પાણીમાં સ ફર ું માણ વ ુ હોવાથી, નાન કરવાથી ચામડ ના રોગ મટ
ય છે . અહ કથા એવી છે કે રામસીતા વનવાસ દર યાન આ જગાએ આ યાં હતાં. એક
વાર સીતા ને નાન કર ું હ ું, અને પાણી ન હ ું. ીરામે ધરતી પર તીર તા ું અને
ધરતીમાંથી ગરમ પાણીનો વારો ઉ ો. સીતા તેમાં ના ાં અને બો યાં, ‘હુ નાહ ’
યારથી આ જગા ું નામ ઉનાઈ પડ ગ .ું અને અહ ગરમ પાણીના કુ ડ બની ગયા.
ઉનાઈ માતા મં દર
કુ ડની બાજુ માં જ ઉનાઈ માતા મં દર આવે ું છે . આ મં દર પણ રામાયણ કાળથી ણી ું
છે . ુજરાતમાં ઘણા લોકો આ મં દરે દશન કરવા આવે છે . ઉનાઈ બીલીમોરા-વઘઇ રે વે
લાઈન પર આવે ું છે . તે વાંસદાથી ૮ ક .મી. અને યારાથી ૩૨ ક .મી. છે . ઉનાઈ ન ક
પદમડુગર નામના થળે સરકાર ગે ટહાઉસમાં રહેવાની ુ વધા છે .
નક વન, ભીનાર : ફરવા માટે આ એક સરસ જગા છે . તે ઉનાઈથી આઠેક ક .મી. દૂર,

@Gujaratibookz
ખડકલા જવાના રોડ પર, ભીનાર ગામમાં આવે ું છે , વાંસદા અહ થી સાવ ન ક છે .
રામાયણના થીમ પર આ વન ઉ ું કરવામાં આ ું છે . અહ ઘણાં ૃ ો ઉગાડવામાં આ યાં
છે . પ રચય કે માં બધા ૃ ોનો પ રચય મળ રહે છે . નક વનમાં જે વભાગો છે તેનાં
નામ અશોક વા ટકા, પંચવટ વન, ચંદનવન, સદુરવન, વા મક આ મ, બાલવા ટકા,
આ વન, બલી વન વગેરે છે . વનમાં રામાયણના સંગો પર આધા રત રામ-સીતા અને
અ ય રગબેરગી ૂ તઓ બનાવી છે . અહ ઘણા ુલાકાતીઓ આવી ર ા છે . નક વનની
સામે એક સરસ રે ટોર ટ છે . નક વનનો સમય ૧૦ થી ૬ ુધીનો છે . સોમવારે બંધ રહે
છે .
પદમડુગર કે પ સાઈટ: આ કે પસાઈટ યારાથી ૩૦ ક .મી. અને ઉનાઈથી ૧૦ ક .મી. દૂર
અં બકા નદ ને કનારે આવેલી છે . યારાથી ઉનાઈ તરફના ર તે, ઉનાઈ આવતા પહેલાં,
પાઠકવાડ થી ડાબી બાજુ વળ ને પદમડુગર કે પસાઈટ જવાય છે . અહ કોટે સ,
ડોરમીટર , તં ૂ, ક ચન, કે ટ ન, ચો માંચડો, એ ફ થીયેટર વગેરે છે . માંચડા પરથી દૂર
ુધીનો ૂ જોવા મળે છે . અહ ઝ પ રાઈડ તથા ATV રાઈડ છે . કે પ સાઈટ પર તથા
અં બકા નદ તરફ રખડવાની મ આવે છે . અહ રહે ું ના હોય તો એમનેમ જોવા જઇ
શકાય છે . અંદર તે રાધવા દેતા નથી. સાઈટની બહાર રાધી શકાય. પદમડુગર થી ૫
ક .મી. દૂર ૂનાવાડ કર ને એક ગામ છે , અહ એક ધોધ જોવા જેવો છે .
નક વન

@Gujaratibookz
નક વન

પદમડુગર કે પસાઈટ
દેવઘાટ: દેવઘાટ નામ એ ું સરસ છે કે ણે અહ ઘાટ પર દેવો પધારતા હોય. આ જગા
ખરેખર એટલી ુંદર છે . અહ આંજણીયા નદ બે વાર ધોધ પે પડે છે . નદ ના કનારે જઇ
૧૩૪ પગ થયાં ઉતરો એટલે નદ માં પહ ચાય છે . પગ થયાં પરથી નદ અને ધોધ ું ય બહુ
જ ુંદર લાગે છે . ધોધ એક વાર પ ા પછ પાણી આગળ વહે છે , તેમાં ચેકડેમ બાં યો છે ,
પછ ચેકડેમમાંથી પાણી ઉભરાઈને આગળ વહ ને ફર ધોધ પે પડે છે . ચેકડેમ ઉભરાય યાં
નહાવાય એ ું છે . એકાત જગલમાં ધોધનો કણ ય નાદ મનને આનંદથી ભર દે છે . નદ ને
કનારે જગલોની વ ચે થોડ જગા સાફ ુથર કર , રહેવા માટે મો અને તં ૂઓ, રસોઈઘર
અને બગીચો બનાવેલ છે . અહ ૃ ોની છાયામાં ખાટલા પાથર ને આરામ ફરમાવવાની
સગવડ છે . જમવાની સરસ સગવડ છે . ભ ચથી અંકલે ર, વા લયા, વાડ , ઉમરપાડા,
ધનાવડ અને દ વતણ થઈને દેવઘાટ જવાય છે . ભ ચથી દેવઘાટ ૯૧ ક .મી. દૂર છે . છે લા ૬
ક .મી.નો ર તો કાચો છે . આ ૬ ક .મી.ના ર તે ગાઢ જગલો પથરાયેલાં છે .
કેવડ કે પ સાઈટ (માંડવી) અને ડેમ: આ કે પ સાઈટ કાકડાપારની ન ક કેવડ નદ ને
કનારે છે . (આ જ નામની બી કે પ સાઈટ છોટાઉદે ુર આગળ છે .) ઝં ખવાવથી માંડવી
જવાના ર તે ફેદર યા ચોકડ થી ડાબી બાજુ વળ ને કાકડાપાર જવાય. માંડવીથી ઝં ખવાવ
તરફ આવીએ તો ફેદર યા ચોકડ થી જમણી બાજુ વળ ને કાકડાપાર પહ ચાય.
કાકડાપારથી ઉકઈ તરફ જતા રોડ ઉપર દઢવાડાથી ડાબી બાજુ જતાં કેવડ કે પ સાઈટ
આવે. આ કે પ સાઈટને જેત ુર-કેવડ પણ કહે છે . બહાર ‘Welcome to Eco-Tourism

@Gujaratibookz
Centre Kevdi’ ું બોડ મારે ું છે .
અહ રહેવા માટે સાદ તથા એસી મો, ડોમ હાઉસ અને તં ૂ છે . એક હાઉસ છે , એમાં
પણ રહ શકાય. અગાઉથી ુક ગ કરાવ ું સા . સરસ જગા છે . જમવાની સગવડ છે .
પીકનીક પણ થઇ શકે. જગલમાં ફરવા માટે સાઈકલ ભાડે મળે છે . મ છર છે . ારેક લાઈટ
જ ું રહે એ ું બને.

દેવઘાટ
દેવઘાટમાં રહેવા માટેના તં ૂઓ
કેવડ નદ પર કેવડ ડેમ બાંધેલો છે . કે પ સાઈટ ડેમથી ભરાયેલા ર ઝવ યરને બલકુ લ
કનારે છે . કનારે વાંસનો નાનો માંચડો બાંધેલો છે . સરોવરના શાંત પાણીમાં સામે કનારે
આવેલાં ૃ ોનાં ત બબ પડે છે . માંચડા પર બેસીને સરોવર ું આ ય જોવાની મ

@Gujaratibookz
આવે છે . સરોવરને કનારે કનારે ક ે ગ કરવાની મ આવે એ ું છે . કે પ સાઈટથી ડેમ
બેએક ક .મી. દૂર છે . ચાલતા જવાય એ ું છે . ડેમમાંથી નહેરો કાઢ ને પાણી ખેતીના
ઉપયોગમાં લેવાય છે . કે પ સાઈટથી દેવઘાટ ધોધ તથા કાકડાપાર અને ઉકઇ ડેમ જોવા
જઇ શકાય.

કેવડ કે પ સાઈટ
કેવડ ડેમમાં ભરાયે ું પાણી

@Gujaratibookz
૧૮. ડાગ લો
સા ુતારા: ુજરાત ું ણી ું હવા ખાવા ું થળ છે . નવસાર થી વઘઇ થઈને સા ુતારા
જવાય છે . નવસાર થી વઘઇ ૭૧ ક .મી. અને યાંથી સા ુતારા ૪૦ ક .મી. દૂર છે . ડાગના
ુ ય મથક આહવાથી પણ સા ુતારા જવાય છે . સા ુતારા સ ા પવતમાળાની એક
ટેકર પર આવે ું છે , વઘઇથી જ ચડાણ શ થાય છે . ગાડ ને તો બહુ વાંધો ના આવે, પણ
માલસામાન ભરેલી કો તો હાફતી હાફતી ચડતી હોય એ ું લાગે. સા ુતારાની ચાઈ ૮૭૩
મીટર છે . ચાઈ પર હોવાને લીધે અહ વાતાવરણ ુશ ુમા રહે છે . ઉનાળામાં પણ બહુ
ગરમી નથી હોતી. આથી તો લોકો અહ ફરવા આવે છે . ુ ય ચોક આગળ ચાર બાજુ ચાર
ર તા પડે છે . શહેર ું લાન ગ અને ચો ખાઈ સરસ છે .
સા ુતારા ું ુ ય આકષણ અહ ું સરોવર (લેક) છે . તે ુ ય ચોકની ન કમાં જ છે .
સરોવરમાં બોટ ગની યવ થા છે . યાં ક અને પગથી પેડલ માર ને ચલાવાય એવી
હોડ ઓમાં લોકો બોટ ગની મ માણે છે . અહ ચાપાણી, ના તો, રમકડા વગેરેની ુ કળ
દુકાનો લાગેલી છે . બાળકોને તો બહુ જ મ આવે છે . અહ માનવમહેરામણ ઉમટ પ ો
હોય એ ું લાગે છે . અહ ગરદ હોવા છતાં ય ગંદક નથી, એ ખાસ મહ વની બાબત છે .
ગંદક ન હોવાથી આ જગા ગમી ય એવી છે .

@Gujaratibookz

સા ુતારા
આ જ વ તારમાં બે બગીચા છે , એક ટેપ ગાડન અને બીજો લેક ગાડન. ટેપ એટલે
પગ થયાં. ટેપ ગાડનના વેશ આગળ, ઉપર પ થરનો સાપ ૂકેલો છે . ગાડનમાં મોટા
પગ થયાં છે , અને દરેક પગ થયે ત તના લછોડ ઉગાડેલા છે . રગીન લોને લીધે ગાડન
શોભી ઉઠે છે . એક મંડપ નીચે પણ ઘણા છોડ છે . બગીચામાં લટાર મારવા જેવી છે . ફોટા
પાડવા માટે આ સરસ જગા છે . લેક ગાડન, બલકુ લ લેકના કનારે છે .
સા ુતારા ું બીજુ એક આકષણ રોપ વે છે . આ માટે એક ચી ટેકર પર જ ું પડે છે . લેકથી
એ જગા દૂર છે . એક ટેકર પરથી રોપ વેમાં બેસીને દૂરની બી ટેકર પર જવાય છે . રોપ
વેમાં બેઠા બેઠા નીચેની ખીણ ું અદ ૂત ય મનમાં અનેરો રોમાંચ જગાડે છે . વાસીઓ
આ દલધડક ય ું કાયમી સંભાર ં પોતાની સાથે લેતા ય છે . બી ટેકર પરથી
આથમતા ૂયનો ગોળો પણ ભ ય લાગે છે .
ચોકની બી બાજુ નેક ગાડન છે . અહ ગાડનની વ ચે પ થર અને સમે ટનો બનાવેલો
મોટો સાપ ૂકેલો છે . બાળકો તો તે જોઇને કદાચ ડર ય. સા ુતારામાં પહેલાં સાપ બહુ
થતા હતા. સા ુતારાનો અથ જ છે “સાપો ું રહેઠાણ”. આગળ જતાં રોઝ ગાડન આવે છે .
તેમાં ઘણી તનાં ુલાબનાં લો ઉગાડેલાં છે .
આગળ એક જગાએ પેરા લાઈડ ગની યવ થા છે . એમાં છ ીની નીચે લટકતા રહ ુ લી
હવામાં ઉડવાની મ આવે છે . ડર લાગે, કાચાપોચા ું તો કામ ન હ, મજ ૂત
મનોબળવાળાને તો એમાં મ પડ ય. આગળ એક જગાએ ગણેશ ું મં દર છે .
મં દર સરસ છે , પણ બહુ ઓછા લોકો યાં ય છે . ઇકો પોઈ ટ પણ આ તરફ જ છે .
સા ુતારાના ઢોળાવો પર સપગંગા નદ વહે છે . તેના કાઠે સાપની પ થરની ૂ ત છે .
સા ુતારાની ૂળ જગાની આ નશાની છે . સા ુતારામાં આ ઉપરાત, વન પ ત ઉ ાન,

@Gujaratibookz
વનકુ ટર, નાગે ર મહાદેવ, ડાગ
પણ આ દવાસી
ત ું ુઝ યમ વગેરે જોવા જેવાં છે . આજુ બાજુ હજુ
અહ વસે છે ખર . સા ુતારામાં રહેવા માટે ઘણી હોટેલો છે . ુજરાત
સરકાર ું ગે ટ હાઉસ પણ છે . ખાણીપીણીની દુકાનો પણ ઘણી છે .
ગીરા ધોધ: આપણા ુજરાતમાં નાનામોટા અનેક ધોધ આવેલા છે , એમાં ગીરાનો ધોધ
સૌથી વ ુ ણીતો છે . અહ વઘઇ પાસે અં બકા નદ ધોધ પે પડે છે . અં બકા નદ યાર
પછ આગળ વહ ને બીલીમોરા પાસે અરબી સ ુ ને મળે છે . આ ધોધની ચાઇ ૨૪ મીટર
જેટલી છે . આશરે ૩૦૦ મીટર પહોળ નદ આટલે ચેથી પડતી હોય એ ય કે ું ભ ય
લાગે ! નદ માં પાણી ઓછુ હોય યારે ધોધ આખો સળં ગ દેખાવાને બદલે, ઘણા નાનાનાના
ધોધમાં વહચાઇ ય છે . એ જોવાની પણ મ આવે છે . ચોમાસામાં નદ જયારે આખી
ભરેલી હોય યારે ધોધ ું વ પ બહુ જ જરમાન લાગે છે . એવે વખતે ધોધ જોવા અહ
હ રો ટુ ર ટો ઉમટ પડે છે . ચોમાસામાં ધોધમાં આવ ું પાણી ડહો ં ુ દેખાય છે . એનો
અવાજ પણ ગજના જેવો મોટો લાગે છે .
ગીરા ધોધ વઘઇથી મા ૫ ક .મી. જ દૂર છે . વઘઇથી સા ુતારા જવાને ર તે ૨ ક .મી.
જેટ ું ગયા પછ , સાઈડમાં ધોધ તરફ જવાનો ર તો પડે છે . આ સાઈડના ર તે બી ૨
ક .મી. વ એટલે અં બકા નદ ના કનારે પહ ચી જવાય. કનારેથી જ ધોધનાં દશન થાય
છે . ધોધ પ ા પછ નદ વળાંક લે છે . કનારેથી
ગીરા ધોધ
નદ ની રેતીમાં ઉતર ને, ખડકાળ પ થરોમાં પાંચેક મનીટ જેટ ું ચાલીને ધોધની બલકુ લ
સામે પહ ચાય છે . અહ ખડકો પર જ ઉભા રહ ને ધોધ જોવાનો અને ધોધનો કણ ય
અવાજ સંભાળવાનો. ધોધના ફોટા પાડવા માટે આ સરસ જગા છે . પાણીમાં ઉતરાય એ ું
છે ન હ. જો ઉતરો તો ડૂ બી જવાય કે નદ માં ખચાઈ જવાય. ધોધ ું પાણી જે જગાએ પડે
છે , તે જગાએ જવાનો તો જ ઉભો થતો નથી. યાં જઈને ધોધમાં નહાવા ું તો શ જ

@Gujaratibookz
નથી.
સામે ખડકો પર ઉભા રહ , ધોધ જોવાનો અનેરો આનંદ આવે છે . મન લત થઇ ય
છે . ધોધ પડવાથી ઉઠતાં પાણીનાં ફોરા અને ુ મસ છે ક આપણા ુધી આવે છે અને
આપણને સહેજ ભ જવે છે . પણ ભ વાની મ આવે છે . ધોધ જોવા આવેલા લોકો
આનંદની ચ ચયાર ઓ પાડે છે અને ુશી ય ત કરે છે . ધોધ ું ય જ એટ ું સરસ છે કે
બસ એને જોયા જ કર એ. અહ નો માહોલ જોઇને એમ લાગે છે કે ‘વાહ ! ુજરાતમાં
કેવો સરસ ધોધ આવેલો છે !’ આપણને ુજરાતનો યાત ધોધ જોયાનો સંતોષ થાય છે .
ટુ ર ટોનો આ માનીતો ધોધ છે . પીકનીક મનાવવા માટે આ એક સરસ થળ છે .
નદ કનારે ચાની લાર વાળા તથા ચવા ,ં પાપડ , ભ યાં, મકાઈ, બ ક ટ એ ું બ ું
વેચવાવાળા ફે રયાઓ ઉભા હોય છે . ધોધ જોયા પછ ચા ના તો કરવા ું મન થઇ જ ય
છે . થા નક લોકો વાંસમાંથી બનાવેલી ચીજો વેચવા બેઠા હોય છે . અહ નદ ની બંને
બાજુ એ ગાઢ જગલો આવેલાં છે . એમાં વાંસનાં ઝાડ ૂબ જ છે . ધોધની ન કમાં
અંબાપાડા ગામ આવે ું છે .
અહ ધોધ જોવા આવનારા લોકો ારેક ગંદક પણ કરતા હોય છે . કાગળના ડૂ ચા અને
લા ટ કની કોથળ ઓ ગમે યાં ફકે છે . દુકાનોવાળા પણ ચો ખાઈ નથી રાખતા. એ
પોતે વ છતા યે સભાનતા કેળવવાની જ ર છે . અહ સરકાર સરસ બગીચો બનાવે,
રહેવાજમવા માટે સાફ ુથ એક મહેમાન ૃહ ઉ ું કરે અને ધોધ જોવા માટે એક ુંદર ૂ
પોઈ ટ બનાવે તો લોકો ું આ ધોધ યે આકષણ વધે અને વ ુ લોકો આવતા થાય. વ ુ
લોકો અહ આવે તો સરકાર અને થા નક લોકોની આવક વધે અને ધોધ દુ નયામાં વધારે
ણીતો થાય.
ગીરા ધોધ જોવા માટે ચોમાસાથી ડ સે બર ુધીનો સમય ઉ મ છે . નદ ના કનારા ુધી
વાહનો જઇ શકે છે . વઘઇ જવા માટે બસની ઘણી જ સરસ ુ વધા છે . અમદાવાદ,
વડોદરા, ુરત, બીલીમોરા વગેરે શહેરોથી વઘઇની બસો મળે છે . આ શહેરોથી સા ુતારા
જતી બસો વઘઇ થઈને જ ય છે . ડાગના ુ ય મથક આહવાથી વઘઇ ૩૨ ક .મી. દૂર છે .
વઘઇને રે વે ટેશન પણ છે . બીલીમોરાથી વઘઇની નેરોગેજ લાઈન પર વઘઇ છે ું ટેશન
છે . લોકો પોતાની ાઇવેટ કાર લઈને પણ ગીરા ધોધ જોવા આવતા હોય છે .
વઘઇ આગળ બે નાના ધોધ: વઘઇથી સા ુતારા તરફ જતાં, એકાદ ક .મી. પછ , એક નાની
નદ ઓળં ગવાની આવે છે . આ નદ માં એક નાનો ધોધ પડતો દેખાય છે . વઘઇથી આહવા
તરફ જતાં, ૫ ક .મી. પછ એક નદ આવે છે , તેમાં એક ધોધ દેખાય છે .
વઘઇ બોટાનીકલ ગાડન: વઘઇ એ ડાગ ું વેશ ાર છે . વઘઇ વન પ ત ઉ ાન, વઘઇ

@Gujaratibookz
ગામથી લગભગ ૨ ક .મી.ના અંતરે આવેલો છે . અહ ૧૫૦૦ જેટલી અલગ અલગ તનાં
ૃ ો ઉગાડવામાં આ યાં છે . ગાડનમાં વેશતાં જ ૃ ોની હારમાળા જોઇને ુશ થઇ
જવાય છે . પેસતામાં જ અંદર એક જૂ ના જમાના ું ટ મ એ ન પડે ું છે . અહ ૃ ો
અલગ અલગ લોટ પાડ ને ઉગાડેલાં છે , અને લોટને નામ આપેલાં છે . કે ટસ, વાંસ, તાડ,
ડાગ, ઓચ ડ, રોઝ વગેરે આવા લોટ છે . કદમ, અશોક અને તાડનાં ઝાડ પણ છે . દરેક છોડ
અને ઝાડ પર તેના નામની તકતી લગાડેલી છે . ગાડનમાં ફરવા માટે સરસ ર તાઓ બનવેલા
છે . એનાં નામ ૃ ોના નામ પરથી અશોક રોડ, નીમ રોડ વગેરે રાખેલાં છે . ૃ ોને પાણી
પીવડાવવાની સરસ યવ થા છે , ળવણી સાર છે . સવ લીલોતર જોવા મળે છે .
આ ૃ ોને જોવાની અને તેમને ઓળખવાની અહ તક મળે છે . ૃ ોના ખોરાક, દવા કે
અ ય ઉપયોગ વશેની અહ મા હતી મળે છે . ગાડનમાં પ રચય કે , લાય ેર , સંશોધન
કે , સેમીનાર હોલ, ચા-ના તા માટે કે ટ ન, પીવા ું પાણી અને ટોઇલેટ મ છે . અહ વાંસ
અને અ ય પદાથ ની બનેલી ચીજો ું વેચાણકે પણ છે . ગાડન આગળ પાક ગની સરસ
જગા છે . આ ગાડન ૧૯૬૬માં ઉભો કરાયો છે . ગાડન જોવા માટે બધા દવસ ુ લો રહે છે ,
સમય સવારના ૮ થી સાંજના ૬ ુધીનો છે . વેશ માટે કોઈ ટ ક ટ નથી, મફત છે . ફોટા
પડવાની છૂટ છે . કૃ ત ેમીઓ માટે આ સરસ જગા છે . વઘઇમાં વનીલ ઉ ોગ કે માં
અહ ના લાકડામાંથી બનાવે ું ફન ચર મળે છે .
વઘઇ બોટાનીકલ ગાડન
કલાડ કે પ સાઈટ: ુજરાતમાં કુ દરતને ખોળે રહેવા માટે ઘણી કે પ સાઈટો ઉભી થઇ છે .
કલાડમાં પણ આવી જ એક કે પ સાઈટ છે . આ સાઈટ વાંસદા નેશનલ પાકની ન ક છે .
તે, વાંસદા-વઘઇ રોડ પર, વઘઇ આવતા પહેલાં જમણી બાજુ વ ા પછ ૨ ક .મી. દૂર,
અં બકા નદ ને કનારે છે . તે વાંસદાથી ૧૪ ક .મી. અને વઘઇથી ૫ ક .મી. દૂર છે . અહ
પ રચય કે , રહેવા માટે કોટેજો અને તં ૂ, રસોડુ, માંચડો, ૩ માળ ું હાઉસ, કે પ ફાયર

@Gujaratibookz
વગેરે છે . અહ રહેવા માટે ફોનથી ુક કરાવાય છે . સા ુતારા જતા લોકો ઘણી વાર અહ
રાત રોકાતા હોય છે , અને આ જગાનો હાવો લેતા હોય છે . યાં રહે ું ના હોય તો એમનેમ
જોવા પણ જઇ શકાય છે . અહ ું વાતાવરણ બહુ જ ુશ ુમા છે . શહેરના ધમા લયા
વાતાવરણમાંથી ર લે સ થવા માટે આ સરસ જગા છે . અહ કુ દરતી શ ણના કે પ પણ
ગોઠવાય છે .
ગૌ ુખ ધોધ: સોનગઢથી ડાગમાં વેશવાના ર તે ૧૦ ક .મી. જેટ ું ગયા પછ ધોણ ગામ
આવે છે , અહ થી ડાબી બાજુ વળ ૫ ક .મી. વ એટલે ગૌ ુખ આવે છે . અહ ગાઢ
જગલોની વ ચે એક જગાએ ગાયના ુખમાંથી પાણી નીકળે છે , એટલે આ જગા ગૌ ુખ
કહેવાય છે . અહ બેસીને જગલો માણવાની મ આવે છે . આ જગા ું ુ ય આકષણ તો
એક ધોધ છે . ગૌ ુખથી ૃ ોની ઘટાઓમાં પસાર થઈને ૧૨૪ પગ થયાં નીચે ઉતરતાં ધોધ
આગળ પહ ચાય છે . ધોધ ું પાણી પ થર પર પડ ને આગળ વહ ય છે , આથી પ થર
પર બેસીને કે ઉભા રહ ને નહાવા ું બહુ જ સરળ છે . ધોધ ું પાણી એટલા જોરથી વરસે છે
કે બરડા પર કોઈ ડડા માર ું હોય એવો અ ુભવ થાય છે ! ધોધ ું પાણી આગળ વહ ,
ફર થી ધોધ પે પડે છે . બાજુ માં ભગવાનની એક નાની દેર છે . જગલની વ ચે આ બ ું કેટ ું
સરસ લાગે ! ઉપર ગૌ ુખ આગળ બેચાર દુકાનો છે . અહ ચા-ના તો મળ રહે છે . ફરવા
જવા માટે એક ુંદર જગા.
કલાડ કે પ સાઈટ

@Gujaratibookz
ગૌ ુખ ધોધ
હ દલા ધોધ: હ દલા એ બહુ નાનકડો ધોધ છે . સોનગઢથી ુબીર જવાના ર તે,
સોનગઢથી ૨૦ ક .મી. દૂર હ દલા ગામ આવે ું છે . આ ગામ આગળ, રોડની એક સાઈડે
ડુગરાઓ છે . આ ડુગરાઓ પરથી રોડની સાઈડમાં જ ધોધ પડે છે . ધોધમાં પાણી ઓછુ
હોવાથી ધોધ નાનો લાગે છે . ચોમાસામાં વરસાદ આવે યારે આ ધોધમાં પાણી હોય,
બાક ના સમયમાં પાણી ના પણ હોય. રોડ પર ઉભા રહ ને ધોધ સાર ર તે જોઈ શકાય છે .
નહા ું હોય તો નાહ પણ શકાય.
હ દલા ધોધ
ચીમેર ધોધ: આપણા ુજરાતમાં ૂણેખાંચરે એવાં કેટલાં યે થળો છે જે જોવા જેવાં
હોય, પણ એ બહુ ણીતાં ના હોય, એટલે એવી જગાએ બહુ ઓછા લોકો જતા હોય.
આવી એક કુ દરતના સાં ન યમાં આવેલી સરસ જગા છે ચીમેરનો ધોધ. ડાગ લાના
અંત રયાળ દેશમાં આ ધોધ આવેલો છે . નામ બહુ ણી ું નથી, પણ તે જોવા જેવો
જ ર છે . આ ધોધને પોતા ું આગ ું સૌ દય છે . આશરે ૩૦૦ ટ જેટલે ચેથી, બલકુ લ

@Gujaratibookz
સીધો જ નીચે પડે છે . ચોમાસામાં પાણી ઘ ં વધારે હોય યારે આ ધોધ ૂબ ભ ય લાગે
છે . એટલે તો એને ' ુજરાતનો નાયગરા' કહે છે . આ ધોધ જુ ઓ યારે એમ લાગશે જ કે
'અરે ! અ યાર ુધી આપણે અહ કેમ ના આ યા ?'
ચીમેર ધોધ, ચીમેર ગામની ન ક આવેલો છે . યાં જવા માટે સોનગઢથી ુબીરના ર તે
જવા .ું આ ર તે ૨૮ ક .મી. જેટ ું ગયા પછ ચીમેર ગામ આવે છે . સોનગઢથી જ જગલ
વ તાર શ થઇ ય છે . આ ર તો એ કોઈ મોટો હાઈ વે નથી. પણ જગલમાં થઈને
પસાર થતો, વળાંકોવાળો ચોનીચો ર તો છે . આમ છતાં, ગાડ તેમ જ બસ પણ
આરામથી જઈ શકે.
ચીમેર ધોધ
અહ ગામ એટલે છૂટાછવાયાં ફ ત આઠ દસ ઘર જ. ગામ જે ું લાગે જ ન હ. ર તા પર
ચીમેર ું બોડ છે . ચીમેરમાં કુ લના મકાન આગળથી જમણી બાજુ ની સાંકડ ગલીમાં વળ
જવા .ું આ ગલીમાં એક ક .મી. ુધી ગાડ જઈ શકે છે . પછ ગાડ ૂક દેવાની અને

@Gujaratibookz
ચાલતા જવા ું. ચાનીચા, ખેતરમાંથી પસાર થતા, ાંક પાણીના વહેળામાંથી પસાર થતા
કેડ જેવા ર તે લગભગ ૨ ક .મી. જેટ ું ચા યા પછ ધોધ આગળ પહ ચાય છે . કેડ ની
આજુ બાજુ નાં ખેતરોમાં ડાગરના છોડ લહેરાતા જોવા મળે છે . બધે જ લીલોતર છે . ાંક
અહ ની આ દવાસી ું ખોરડુ દેખાય છે .
ચીમેરનો ધોધ જોઇને જ એમ લાગશે કે ‘આ હા ! ું ભ ય ધોધ છે !’ ધોધ નીચે પડ ને જે
નદ વહે છે , તેમાં ઉતરાય એ ું તો છે જ ન હ. બસ, ધોધથી આશરે ૧૦૦ ટ દૂર રહ ને
સામા કનારેથી જ ધોધ જોવાનો. અહ કુ લ ૫ ધોધ નીચે પડે છે . સામેના ધોધ ઉપરાત,
યાં ઉભા રહ ને ધોધ જોઈએ છ એ, તેની બાજુ માં વહે ું પાણી પણ નીચે ધોધ પે પડે છે .
જો આ પાણીમાં લપ યા કે ખચાઈ ગયા, તો ૩૦૦ ટ નીચેની નદ માં ખાબ ા જ સમજો.
કોઈ બચાવવા પણ ન આવી શકે. સાઇડમાં બી બે ધોધ નીચે પડે છે , જે ઝાડ ઝાંખરાને
કારણે દેખાતા નથી.
સામે દેખાતો ધોધ એ જ ચીમેરનો ુ ય ધોધ. ધોધનો દેખાવ અને જગલનો માહોલ
અદ ૂત છે . ૂમસામ જગલમાં એકમા ધોધનો કણ ય અવાજ. નીચે પડ ું પાણી
ુ મસમય વાતાવરણ સજ છે . અહ સામે પ થરો પર બેસી એમ થાય કે બસ, ધોધને
જોયા જ કર એ. ધોધ ું આ ય મગજમાં કોતરાઈ ય છે . નવાઈ લાગે છે કે આપણા
ુજરાતમાં આવી સરસ જગા છે . ધોધની અલગ અલગ ગલથી ત વીરો લઇ શકાય છે .
ધોધ આગળ કોઈ દુકાન નથી, કે બી કોઈ સગવડ નથી. અહ તો મા કુ દરતના
સા ન યનો જ અ ુભવ કર શકાય.
ગીરામલ ધોધ: ગીરામલ એ ુજરાતનો એક ણીતો ધોધ છે . તે ડાગ લાના ગરમાળ
ગામમાં આવેલો છે . ઘણા તેને ગ રમાલાના ધોધ તર કે પણ ઓળખે છે . ુજરાતનો આ
સૌથી ચો ધોધ છે . અહ બોડ પણ મારે ું છે , ‘ ુજરાતનો સૌથી ચો ધોધ’. અહ ધોધ
300 ટની ચાઇએથી પડે છે . ધોધનો દેખાવ ૂબ જ ુંદર છે .

@Gujaratibookz
ગીરામલ ધોધ
આ ધોધ ગીરા નદ પર આવેલો છે . ગીરા નદ આખી જ ધોધ પે ખાબકે છે , નીચે એક
તળાવ રચાય છે , પછ પાણી આગળ વહે છે . ધોધ બે મોટ ધારાઓ વ પે પડે છે .
ચોમાસામાં પાણી ઘ ં વધારે હોય યારે આ બે ધારાઓ એકાકાર પણ થઇ ય. ધોધમાં
ઉતરાય એ ું નથી. નહાવા ું પણ શ નથી. કનારે બેસીને ધોધ જોવાનો. કનારે બેસવા
માટે સરસ પોઈ ટ બના યા છે . તેમાં બેસવા માટે સમે ટની પાક બેઠકો તથા છાપ ઉ ું
કરે ું છે . અહ બેસીને ધોધ ું ય બહુ જ સરસ દેખાય છે . ધોધનો મ ુર અવાજ આપણને
ુશ કર દે છે . શહેર વસવાટથી દૂર ગાઢ અંત રયાળ જગલમાં આ ધોધને જોઈને એમ
થાય કે કેવી સરસ નૈસ ગક જ યાએ આપણે આવી પહ યા છ એ ! ું ખરેખર આપણે
ુજરાતમાં જ છ એ?
ધોધની ન ક જવા માટે, ઉપલા પોઈ ટથી શ કર , કનારે કનારે પગ થયાં બના યા છે .
પડ ના જવાય તે માટે વાડ પણ બનાવી છે . કુ લ ૧૦૮ પગ થયાં છે . આ પગ થયાં ઉતર
ધોધની સાવ ન ક જઇ શકાય છે , અને ધોધ જે જગાએથી પડે છે , તે જગા એકદમ
ન કથી જોઈ શકાય છે . અહ તો ધોધ ું પાણી એટલા વેગથી ધસમસ ું દેખાય છે કે ના
ૂછો વાત ! એમાં પ ા તો ગયા જ સમજો. સીધા ૩૦૦ ટ નીચે પડાય. બચવાની કોઈ
આશા ન હ. જો કે વાડ કરેલી છે , એટલે ધોધમાં પેસાય એ ું છે જ ન હ. અહ થી ધોધની
ઉપરવાસની નદ પણ જોઈ શકાય છે .
આ ધોધ જોવા જવા માટે સોનગઢથી ુબીરના ર તે જવા ું. સોનગઢથી ૫૫ ક .મી. ું અંતર
કાપીને, હ દલા, ચીમેર, ખપા ટયા વગેરે ગામોમાં થઈને શ ગણા પહ ચવા .ું અહ થી
જમણી બાજુ એક ફાટો પડે છે . આ ફાટામાં ૧૫ ક .મી. વ એટલે ગીરામલ ધોધ આગળ
પહ ચી જવાય. આખો ર તો ૂબ જ લીલોતર વાળો છે અને ગાઢ જગલોમાંથી પસાર થાય
છે . કુ દરતના સા ન યમાં પહ ચી ગયા હોઈએ એ ું લાગે. ગાડ છે ક ધોધ ુધી જઇ શકે છે .
છે લા ૫ ક .મી.નો ર તો ખરાબ છે , એટલે ગાડ સાચવીને ચલાવવી પડે. વ ચે એક જગાએ
ગીરા નદ ના ૂલ પરથી પસાર થવા ું આવે છે . આ ૂલ પરથી ગીરા નદ જોવાની બહુ મ
આવે છે . નદ માં એક ચેકડેમ બાંધેલો દેખાય છે , તે બહુ જ સરસ લાગે છે . વરસાદની

@Gujaratibookz
મોસમમાં તો ડેમ છલકાતો હોય. અહ થી ગીરા નદ ‘ ’ુ ટન લે છે . ુ ટન આગળ એક ૂ
પોઈ ટ બના ું છે . અહ થી ગીરા નદ નો દેખાવ બહુ જ અદ ૂત લાગે છે . આ પોઈ ટ
આગળ એક રે ટોર ટ છે , એ ું નામ પણ ‘ ુ ટન રે ટોર ટ’. નામ કેટ ું સરસ ! આટલા
અફાટ જગલની વ ચે મા એક જ મકાન. રે ટોર ટ ું નામ સાંભળ ને ૂખ ઉપડે, ખાવા ું
મન થઇ ય. અહ એ ું છે કે ધોધ તરફ જતી વખતે ખાવાનો ઓડર ન ધાવી દેવાનો.
પાછા વળો યારે ગરમાગરમ વાનગીઓ તૈયાર હોય. જમવામાં જલસો પડ ય તે ું છે .
ધોધ આગળ સરસ પાક ગ બના ું છે . અહ કોઈ દુકાન નથી. ખાવા ું કઇ મળ ું નથી.
એટલે ખાવા ું લઈને આવ ું અથવા પેલા રે ટોર ટમાં જમી લે ું. ખાવા ું સાથે લા યા
હોઈએ તો ૂ પોઈ ટ પર પીકનીક મનાવી શકાય. ુ ટન રે ટોર ટમાં ઈડલી, સંભાર, મસાલા
ઢ સા, ભ યાં, ચા, કોફ ઉપરાત રોટલા, ખીચડ , કઢ , ર ગણ ું શાક વગેરે મળે છે .
શબર ધામ: રામાયણમાં શબર ધામ અને પ પા સરોવર ની વાત આવે છે . ુબીર ગામને છે ડે
એક ચી ટેકર પર શબર ધામ મં દર આવે ું છે . ડાગ ું આ યાત મં દર છે . ગાડ છે ક
ઉપર મં દર ુધી જઈ શકે એવો ર તો છે , વશાળ પાક ગ છે , બગીચો, વારા અને પીવાના
પાણીની યવ થા છે . કહેવાય છે કે આ જ યાએ ભગવાન ીરામે શીલા પર બેસીને
શબર નાં એઠા બોર આરો યાં હતાં. મં દરમાં ીરામ, લ મણ, શબર ની તમા અને
શીલાનાં દશન થાય છે . શીલાની આજે પણ ૂ થાય છે . મં દરની દવાલો પર રામાયણના
સંગોનાં ુંદર ચ ો દોયા છે . દશન કરતાં જ ણે બધો થાક ઊતર ય છે . મં દરના
શખરેથી આસપાસ ું દ ય ૂબ જ ુંદર લાગે છે . નીચે જમવા ું મળ રહે એવાં રે ટોર ટ
છે . આ મં દર ૨૦૦૫માં બ ું છે . શબર ધામ, શ ગણાથી ૮ ક .મી. અને આહવાથી ૩૦
ક .મી. દૂર છે . આહવાથી આવો તો પંપા સરોવર થઈને ુબીર આવવા ું સા પડે.
શબર ધામથી ણેક ક.મી દૂર ‘શબર રસોટ’ નામની રહેવાજમવા માટેની એક સરસ જગા
છે . નવા ુર રોડ પર ફોરે ટ રે ટ હાઉસ પણ છે .

@Gujaratibookz શબર ધામ


પંપા સરોવર: શબર ધામની ન ક એક સરોવર છે , તે પંપા સરોવર તર કે ઓળખાય છે .
અહ પંપા સરોવર ું બોડ મારે ું છે . એમ કહેવાય છે કે ી રામચં એ લંકા તરફ આગળ
વધતાં વ ચે આ પંપા સરોવરમાં નાન ક ુ હ ું. પંપા સરોવર એ ૂણા નદ માં બને ું સરોવર
છે . અહ ૂણા નદ પર ચેકડેમ બાંધેલો છે . આ ડેમ છલકાઈને પડ ું પાણી ચાનીચા
પ થરો પર થઈને વહે છે , પછ ધોધ પે પડ ને એક સરોવર રચે છે , આ જ પંપા સરોવર.
ચોમાસામાં પાણી ઘ ં વધારે હોય યારે, ચાનીચા પ થરો પર વહે ું પાણી પણ જોરદાર
વાહ રચે છે , આડુઅવ ં ુ ુમરા ું આ પાણી જોવાની બહુ જ મ આવે છે . ધોધ પણ
ભ ય છે . પાણી બહુ જ હોય યારે સરોવરની સપાટ ચી આવી ય અને ધોધ પણ
ઢકાઈ ય એ ું બને. આ ધોધમાં ઉતરાય કે નહાવાય એ ું નથી. પ થરો પર વહેતા
પાણીમાં કનારે બેસીને નાહ શકાય ખ , તે પણ ૂબ સાચવીને. આ પ થરોને કનારે
બેસીને પાણી અને ધોધ જોવાનો ૂબ આનંદ આવે છે . ફોટા પાડવા માટે આ જગા સરસ
છે . ચેકડેમ છલકાતો ન હોય યારે પણ સરોવરમાં પાણી તો હોય જ. ગામડાનાં છોકરા આ
ધોધ આગળથી સરોવરમાં ુબાકા મારતાં હોય છે . એમને તરતાં આવડે, એટલે તેઓ
સહેલાઇથી પાણીની બહાર પાછા આવી ય. એમને માટે તો આ સામા ય છે , આપણા
જેવા વાસીઓ આ ું ના કૂ દે, બહુ જ બીક લાગે.
પંપા સરોવર
ધોધ ું ય બહુ જ ુંદર છે . વહેતા પાણીનો અને ધોધનો નાદ સાંભળવો ગમે એવો છે .
ધોધને કનારે એક મોટા ખડક પર ગદાધાર હ ુમાન ની મોટ ૂ ત બેસાડેલી છે .
હ ુમાન રામના ભ ત હતા. ુબીર ગામના ચાર ર તાથી પંપા સરોવર ૧૦ ક .મી. દૂર છે .
કણાટકમાં હ પીની ન ક ુંગભ ા નદ આગળ, પણ પંપા સરોવર અને શબર નાં

@Gujaratibookz
બોરવાળ જગા આવેલાં છે . સા ું પંપા સરોવર ક ું, ુજરાત ું કે કણાટક ું, તે દરેકની
પોતાની મા યતાનો વષય છે .
મહલ ફોરે ટ રે ટ હાઉસ અને મહલ કે પ સાઈટ : મહલ એ દસ બાર ઘરની વ તીવા ં ુ ના ું
સર ું ગામ છે . તે ડાગ લાની લગભગ મ યમાં આવે ું હોવાથી ણી ું થળ છે . અહ
ગામના ચાર ર તા આગળ, ૂણા નદ ને કનારે, જગલ ખાતા ું ફોરે ટ રે ટ હાઉસ છે , અને
અહ થી ચારેક ક .મી. દૂર મહલ કે પ સાઈટ આવેલી છે . આ બંને જગાએ રહેવાની
યવ થા છે . અગાઉથી ુક ગ કરાવ ું જ ર છે .
મહલ ફોરે ટ રે ટ હાઉસ

મહલ કે પ સાઈટ
ફોરે ટ રે ટ હાઉસની મોમાં એટે ડ સંડાસ, બાથ મ, પલંગો, ગાદલાં એમ બધી સગવડ છે .
એ.સી. પણ ખ . જમવાની સગવડ નથી, પણ તે રાધીને ખાઈ શકાય. મો આગળ
ઝાડપાન અને ુંદર બગીચો છે . એક બાજુ ની મોની પાછળ ૂણા નદ અને તેમાં બાંધેલો
ચેકડેમ દેખાય છે . નદ માં ઉતર ને નહાવા જઇ શકાય એ ું છે . સામે કનારે અડાબીડ
જગલો છે .

@Gujaratibookz
નદ ને સામે કનારેથી મહલ કે પ સાઈટ જવાય છે . આ ર તો ૂણાને કનારે કનારે
જગલોમાં થઈને ય છે . ર તો સાંકડો છે , સામેથી બીજુ વાહન આવે તો પણ તકલીફ પડે
એવો છે . મહલ કે પ સાઈટમાં વાંસ, ઘાસ અને લ પણથી બનાવેલી ગામઠ ટાઈલની મો
છે . રસોઈ માટે રસોડુ છે . જમવા બેસવા માટે મોટો પેવે લયન (મંડપ) છે . વ ચે વશાળ
ુ ું મેદાન છે . ણ માળ ચે ઝાડ અને માંચડા પર બાંધેલી બે ઝુંપડ ઓ છે . તેમાં ચડવા
માટે વાંસનાં પગ થયાંની સીડ બનાવેલી છે . ડાગનાં જગલોમાં વાંસ ૂબ જ થાય છે . ઝાડ
પરની ઝુપડ ઓમાંથી ૂણા નદ ું દૂર દૂર ુધી દશન થાય છે . ૂણા અહ થી જરમાન
લાગે છે . નદ માં ૂર આવે ું હોય યાર ું ય તો કે ું ભ ય હોય એની ક પના કર જોજો.
અહ કુ દરતના સા ન યમાં પીકનીક મનાવવાની કે બેચાર દવસ રહેવાની બહુ જ મ
આવે.
યારા, સોનગઢ, ુબીર અને આહવાથી મહલ જઇ શકાય છે . મહલ. યારાથી ૫૪ ક .મી.,
સોનગઢથી ૩૮ ક .મી., ુબીરથી ૨૧ ક .મી. અને આહવાથી ૨૪ ક .મી. દૂર છે .
ેબ ધોધ: ડાગ લામાં આવેલો આ ધોધ બહુ ણીતો નથી. પણ છે બહુ સરસ. તે
બલકુ લ રોડ સાઈડે આવેલો હોવાથી યાં પહ ચ ું બહુ જ સરળ છે .
સોનગઢથી મહલ તરફના ર તે, ટે કા અને બરડ પાડા થઈને ેબ ધોધ આગળ પહ ચાય છે .
સોનગઢથી તે આશરે ૩૦ ક .મી. દૂર આવેલો છે . ર તો આગળ મહલ ગામ તરફ ય છે .
ધોધથી મહલ ૬ ક .મી. દૂર છે . બરડ પાડાથી મહલનો ર તો ઘનઘોર જગલોથી ભર ૂર છે .
આ જગલો બહુ ણીતાં છે .
ધોધ આગળ, રોડની એક બાજુ ડુગરા છે , અને બી બાજુ ખીણ છે . ડુગરા પરથી ધોધ
પડે છે , અને તે ું પાણી રોડની નીચે થઈને ખીણમાં વહ ય છે . રોડ પર ઉભા રહ ને ધોધ
સરસ ર તે જોઈ શકાય છે . ધોધમાં આરામથી નાહ શકાય છે . નહાવાની બહુ જ મ
આવે છે . બાજુ ની ખીણમાં ખડકાળ ઢાળ છે , તેમાં ઉતરવા ું જોખમ ના કર .ું ચોમાસામાં
પાણી વ ુ હોય યારે ધોધ બહુ જ ભ ય લાગે છે . ચોમા ું ૂ થઇ ગયા પછ , ધોધમાં
પાણી ન હોય એ ું બને.
ધોધ આગળ બેસવાની કે બી કોઈ યવ થા નથી. દુકાન કે બીજુ કઇ જ નથી. રોડ પર
આવતોજતો ા ફક જોવા મળે એટ ું જ.
ૂ ા ધોધ: મહલથી સોનગઢ જવાના ર તે, મહલથી મા ૧ ક .મી. દૂર ૂણા નદ માં એક

ધોધ પડે છે . આ ધોધ જોવા જેવો છે .

@Gujaratibookz
ેબ ધોધ
ૂણ ધોધ
આ ધોધ રોડને કનારે જ આવેલો હોવાથી, યાં છે ક ુધી વાહન જઇ શકે છે . પછ નદ માં
ઉતર એ એટલે ધોધ દેખાય. નદ ની રેતી અને ખડકોમાં ઉભા રહ ને ધોધ જોઈ શકાય છે .

@Gujaratibookz
ધોધનો દેખાવ એટલો સરસ છે કે બસ જોયા કરવા ું જ મન થાય. એમ થાય કે વાહ ! ું
સરસ ધોધ છે ! ધોધ આશરે છએક મીટર ચેથી પડે છે . ધોધની સામેથી ફોટા પાડવા ું બહુ
જ સરળ છે .
આ ધોધ ચારપાંચ નાના ધોધમાં વભા ત થયેલો દેખાય છે . ધોધ ું પાણી વહ ને નદ માં જ
ય છે . ધોધ ું પાણી નીચે પડ ને વહ જ ું હોવાથી આ ધોધમાં ઉભા રહ ને આસાનીથી
નાહ શકાય છે . નહાવાની બહુ જ મ આવે છે . ધોધ ું પાણી બરડા પર જોરજોરથી પડે
અને વાગે, છતાં ય આનંદ આવે છે . ચોમાસામાં પાણી વ ુ હોય યારે આ ધોધ જરમાન
લાગે છે . ચોમાસા પછ એમાં પાણી ઘ ં ઓછુ થઇ ય છે .
અહ ૂણાનાં વહેતાં પાણીના કનારે બેસવા ું પણ ગમે એ ું છે . ૂણા, ણે કે હમાલયની
કોઈ નદ હોય એવી લાગે છે . આપણે ણે કે હમાલયના બદર નાથ કે સમલા જેવા કોઈ
વ તારમાં પહ ચી ગયા હોઈએ એ ું લાગે. ુજરાતના ડાગના વ તારમાં હમાલય જેવી
અનેક જગાઓ છે . આ જગાઓ જોવા અને માણવા જેવી છે .
ધોધ આગળ કોઈ દુકાન નથી. ખાણીપીણીની કોઈ ચીજ અહ મળે ન હ. ના તો વગેરે
ઘેરથી લઈને જ આવ .ું આમ છતાં, ધોધ ું અ ુપમ સૌ દય બધાને આકષ છે .
બરડા ધોધ: બરડા ધોધ ડાગ લાના અંત રયાળ વ તારમાં આવેલો છે . યાં જવા ું
જરા અઘ છે . પણ જવાય તો ખ જ. ધોધ જોવાની મ આવે એ ું છે . બરડાને બાલદા
પણ કહે છે .
મહલથી આહવા જવાના ર તે ૨૦ ક .મી. પછ ચનખલ ગામ આવે છે . અહ થી ુ ય
ર તાથી ડાબી બાજુ એ લગભગ અઢ ક .મી. જેટ ું ચાલીને બરડા ધોધ જવાય છે . વાહન
ચનખલમાં ૂક દેવા ું, ગામમાં ર તો ૂછ લેવાનો, જ ર લાગે તો ગામમાંથી એકબે છોકરાને
સાથે લઇ લેવાનાં અને ચાલવા માંડવા .ું લગભગ દોઢે ક ક .મી. જેટ ું ખેતરોમાં મકાઈના
પાકની વ ચે પગદડ એ જવા ું છે . વ ચે ઝુંપડા જેવાં કોઈક ઘર દેખાય છે . અહ નાગલી
નામ ું અનાજ થાય છે . અહ ના લોકો એના રોટલા બનાવીને ખાય છે . આપણે કહ એ તો
આ લોકો આવા રોટલા બનાવી આપે છે .
દોઢે ક ક .મી. જેટ ું ખેતરોમાં ચા યા પછ ઉતરાણ આવે છે . લગભગ એક ક .મી. જેટ ું
અંતર ઢાળ પર ઉતરવા ું છે . પછ ડે ખીણમાં બરડા ધોધ પહ ચાય છે . ચોનીચો, વળાંકો
લેતો ઢાળ ઉતરવામાં થોડ તકલીફ પડે ખર . લાકડ સાથે રાખવી સાર . પાછા વળતાં આ
ઢાળ ચડવાનો પણ ખરો ને?
ધોધ આગળ પહ ચો એટલે ધોધનાં સામેથી દશન થાય છે . ધોધ જોઇને શ ુ થઇ જવાય

@Gujaratibookz
છે . ધોધનો ું સરસ દેખાવ છે ! આશરે પચીસેક મીટર ચેથી ખડકો પર વહ ને સફેદ દૂધ
જે ું પાણી નીચે તલાવડ માં

બરડા ધોધ
પડે છે . તલાવડ ની સામે ઉભા રહ ને ધોધ જોવાનો. તલાવડ બહુ જ ડ છે . તેમાં ઉતર ને
ધોધને અડકવા તો જવાય જ ન હ. હા, એક બાજુ ના ખડકો પર ચડ ને યાં જવાય, પણ એ
તો એવરે ટ ચડવા જે ું દુ કર લાગે. એટલે અહ સામે જ ખડકો અને પ થરો પર બેસીને
ધોધ જોવા ું ફાવે. અહ નાં નાનાં છોકરા તો સામે પહ ચીને, ધોધની બાજુ માં ઉભાં રહ ,
તલાવડ માં ડૂ બક મારતાં હોય છે ! પણ એ તો નાનપણથી જ શીખેલાં હોય. એ એમને જ
આવડે.
તલાવડ માંથી ખડકોમાં થઈને પાણી આગળ વહ ય છે , એ કોઈ નદ માં ય છે .
ચનખલના એક ખેડૂતબં ુ, આ તલાવડ ું પાણી પંપથી ઉપર ચડાવી, ખેતરમાં શાકભા
ઉગાડવાનો ધંધો કરે છે , એ ઘ ં સરસ કહેવાય. ધોધ આગળ ખાવાપીવાની કે બી કોઈ
સગવડ નથી. ધોધ જોઇને ચનખલ પાછા આવી જવા ું. રાત રહેવા માટે મહલ ફોરે ટ રે ટ
હાઉસ તથા મહલ ઇકો કે પ સાઈટમાં યવ થા છે . ચનખલથી આહવા ૧૦ ક .મી. દૂર છે .
શીવઘાટ: ડાગ લામાં ઘણી જગાએ રોડની સાઈડે ધોધ જોવા મળે છે . શીવઘાટ પણ
એવો જ રોડ સાઈડનો ધોધ છે . ધોધ દેખાવમાં ઘણો જ સરસ લાગે છે . ધોધ પડે છે તેની
બાજુ માં જ એક શીવ મં દર છે , એથી આ ધોધને શીવઘાટ કહે છે .
આહવાથી વઘઇ જવાના ર તે, આહવાથી ૫ ક .મી. દૂર, રોડની બાજુ માં આ ધોધ આવેલો
છે . રોડની એક બાજુ ડુગર અને બી બાજુ ખીણ છે . ડુગર પરથી આશરે દસેક મીટર
જેટલી ચાઈ પરથી આ ધોધ પડે છે . ચોમાસામાં પાણી વ ુ હોય યારે આ ધોધ બહુ ભ ય
લાગે છે . બાક ના સમયે ધોધમાં પાણી ના હોય એ ું બને. ધોધ ું પાણી રોડની નીચે થઈને

@Gujaratibookz
ખીણમાં પડે છે . ખીણ બાજુ નજર કરો તો આ પાણી તેમાં પડ ું દેખાય છે . ધોધ જોવાની
મ આવે એ ું છે . નહાવાય એ ું છે ન હ.

શીવઘાટ
ધોધની જોડે શીવમં દર છે . ભગવા રગે રગે ું આ મં દર બહુ જ સરસ લાગે છે . અહ દશન
કર ને મન સ થઇ ય છે . મં દરના ઓટલે બેસવા ું ગમે એ ું છે . શીવ મં દરની બાજુ માં
હ ુમાન મં દર છે . ઘણા ભ તો આ મં દરોએ દશન કરવા આવે છે .
ધોધ આગળ ખાણીપીણી કે બી કોઈ સગવડ નથી. ધોધ જોઇને આગળનો વાસ ચા ુ
રાખવાનો.
ઝારખંડે ર મહાદેવ, આહવા: આ મં દર, આહવાથી ૨ ક .મી.ના અંતરે આહવા ઘાટ
ઉતરતામાં જ આવે છે . મં દરમાં બેસવા માટે બાંકડા ૂકેલા છે . બેઘડ અહ બેસીને મનને
અપાર શાં ત મળે છે . આ મં દરની બાજુ માં શાં તસાગર હ ુમાન ું મં દર છે .
માયાદેવી ધોધ: ુજરાતનો ડાગ લો કુ દરતી સૌ દયથી ભર ુર છે . અહ ગીરા, ગીરામલ,
ેબ, ચીમેર જેવા કેટલા યે નાનામોટા ધોધ છે , ૂણા, અં બકા જેવી ખડખડ વહેતી નદ ઓ
છે , જગલો, ટેકર ઓ, ચાનીચા ર તા, ઝરણાં, કુ દરતને ખોળે વસતા લોકો – એમ ઘ ં
બ ું છે . સવ પથરાયેલી હ રયાળ અને વાદળોથી વ ટળાયેલી ટેકર ઓ જોવાનો હાવો
અદ ૂત છે . ચોમાસામાં કુ દરતી સૌ દયનો નઝારો માણવો હોય તો ડાગ પહ ચી જ ું
જોઈએ. અહ આપણે ડાગમાં આવેલા માયાદેવી ધોધની વાત કર ું. ડાગમાં પેઠા પછ
સૌથી પહેલો ધોધ માયાદેવી આગળનો છે .
માયાદેવી જવા માટે સૌથી પહેલાં યારા જવા ું. ભ ચથી અંકલે ર, વા લયા, ઝં ખવાવ
અને માંડવી થઈને યારા ું અંતર ૧૧૦ ક .મી. છે . યારા મોટુ નગર છે . યારાથી ભસકાતર
ગામ જવા .ું ગામ કઇ મોટુ નથી. ઝૂંપડા જેવાં મા દસ બાર ઘરો જ છે . અહ ખડખડ

@Gujaratibookz
વહેતી ૂણા નદ જોવા જેવી છે . યારાથી ભસકાતર ું અંતર ૨૪ ક .મી. છે . ભસકાતર થી
માયાદેવી મા ણેક ક .મી. ના અંતરે છે . વેશ આગળ, ‘ ુ વાગતમ, માયાદેવી મં દર’ ું
કલર લ બોડ મારે ું છે . બોડથી એક ક .મી. ગયા પછ , રામે ર મહાદેવ નામ ું શીવમં દર
આવે છે . બાજુ માં હ ુમાન મં દર છે . મં દર આગળ બગીચો છે . બાળકોને રમવા માટે
હ ચકા, લપસણી વગેરે છે . એક દુકાન છે , યાં ચા-ના તો મળે છે . બહુ જ સરસ જગા છે .
અહ બી કોઈ વ તી નથી. મં દર આગળ બેઘડ આરામ ફરમાવવા ું મન થઇ ય એ ું
છે . માયાદેવીની ઉ પ કેવી ર તે થઇ તેનો ઈ તહાસ દશાવ ું અહ બોડ મારે ું છે .
માયાદેવી ધોધ
અહ ખાસ જોવા જેવી વ ુ તો મં દરની પાછળ ૂણા નદ , તેના પર બાંધેલો ચેકડેમ અને
ધોધ પે ખીણમાં પડ ું પાણી છે . મં દરમાં દશન કર ને પાછળ વ એટલે આ ન રો નજરે
પડે છે . વાહ ! ું સરસ ય છે ! અહ ચેકડેમ પરથી છલકાઈને ખડકો પર પડ ું પાણી જે
વાહ પેદા કરે છે , તે જોવા જેવો છે . ધસમસ ું આ પાણી ખીણમાં ધોધ પે પડ ને આગળ
વહે છે . એ જબલ ુર પાસેના ુંઆધાર ધોધની યાદ અપાવી ય છે . ચેકડેમ ઉપર ભરાયે ું
સરોવર પણ ભ ય લાગે છે . થોડા પગ થયાં ઉતર ખીણ આગળ જવાય છે . ખીણની એક
ધારે ભગવા કલરની એક નાની દેર છે . બોડમાં લખેલા ઈ તહાસ ૂજબ, હમાલયની ુ ી
દેવી, રા સ પાછળ પડતાં, અહ ૂણાની ખીણમાં સંતાઈ ગઈ હતી. માબાપે તેને શોધીને
શીવ સાથે પરણાવી અને રા સને માયા છોડવા જણા ું. આથી આ થળ માયાદેવી
કહેવાય છે .
ખીણની આજુ બાજુ ખડકો પર થઈને ચેકડેમની સાવ ન ક જવાય છે . મં દરની પાછળ
એક ઢાળ ઉતર ને પણ ચેકડેમની ન ક જવાય છે . ચેકડેમ બલકુ લ ન કથી જોતાં ૂબ
જ ભ ય લાગે છે . ખડકો પર અથડાતા અફળાતા પાણીનો જોરદાર અવાજ અને ખીણમાં
ધોધ પે પડતા પાણી ું ય અદ ૂત છે . પાણીની ન ક જવાય પણ તેમાં પગ બોળાય કે

@Gujaratibookz
ઉતરાય એ ું નથી. જો ઉતરો તો ગયા જ સમજો. પાણીનો સખત વાહ અને ખીણમાં
પડ ું પાણી – તમને કોઈ જ બચાવવા ના આવી શકે. અહ ખડકો પર બેસો, ફરો, ફોટા
પાડો, બસ મ કરો.
આ ધોધ જ ર જોવા જેવો છે . વરસાદની ઋ ુમાં અને પછ પણ નવે બર ુધી ધોધમાં
પાણી હોય છે . પછ ચેકડેમમાં પાણી ઓછુ થઇ ય કે ના હોય યારે ધોધ જોવાની મ
ના આવે. મં દર આગળની દુકાનમાં ના તો મળે છે . યાં બેઘડ બેસીને આરામ કરાય એ ું
છે . ારે ઓ છો માયાદેવી? યાં જશો તો, મનમાં એક સરસ થળ જોયાનો આનંદ
થશે.
પાંડવ ુફા: આ ુફા પાંડવ ગામમાં આવેલી છે . મહલથી મલા પાડા, ચનખલ અને
લ કર યા થઈને પાંડવ ુફા અને ડોન જવાય છે . મહલથી લ કર યા ૨૫ ક .મી. દૂર છે .
યાંથી ચ ચલી તરફ જવા .ું આ ર તે ૧૪ ક .મી. ગયા પછ પાંડવ ુફાનો ર તો પડે છે .
અહ પાંડવ ુફા ું બોડ મારે ું છે . એ ફાટામાં પાંડવ ુફા ૭ ક .મી. દૂર છે . છે લે દોઢે ક ક .મી.
તો ચાલતા પગદડ પર ક ે ગ કર ને જ ું પડે.
એ ું કહેવાય છે કે પાંડવો તેમના વનવાસ દર યાન અહ ર ા હતા. ફ ુ ામાં પાંચ જુ દા જુ દા
ખંડ છે . એમાં એક મ મોટો છે , તે ભીમ માટે હતો. ચોમાસામાં ૂર ંુ પાણી હોય યારે,
ુ ાની ઉપરના ખડકો પરથી ુફાની ધારે ધોધ પડે છે . આ
ફ ય બહુ જ સરસ લાગે છે . આ
ધોધમાં ઉતરવામાં જોખમ છે .

પાંડવ ુફા ડોન હ લ ટેશન


ડોન હ લ ટેશન: પાંડવ ુફાના બોડથી ચ ચલીવાળા રોડ પર ૫ ક .મી. ગયા પછ , ડોન
જવાનો ફાટો પડે છે . એ ફાટે ૮ ક .મી. ગયા પછ ડોન આવે છે . ડોન એ ચી ટેકર પર
આવેલી જગા છે . સરકાર એને સા ુતારાની જેમ વકસાવવાનો ય ન કર રહ છે . ર તો
ચડાણવાળો છે . પાંચેક ક .મી. ુધી ર તો સારો છે . આટ ું ચ ા પછ , વશાળ સપાટ
મેદાન આવે છે . તેમાં ગડદ નામ ું ના ું ગામ વસે ું છે . મેદાનમાં એક મંડપ બાંધેલો છે .

@Gujaratibookz
અહ થી આજુ બાજુ ું ય બહુ જ સરસ લાગે છે . વાદળાં આપણી ન કથી જ દોડતાં
દેખાય છે . આ જગા એક હ લ ટેશન જેવી લાગે છે . અહ થી છે લા ૩ ક .મી.નો ર તો
કાચો અને સાંકડો છે .
ડોન સ ા પવતમાળામાં છે . કહેવાય છે કે મહાભારતમાં આવતા ુ ોણના નામ પરથી
આ ટેકર ું નામ ડોન પ ું છે . તેની ચાઇ ૧૦૦૦ મીટર છે . ુજરાત ું આ સૌથી ું હ લ
ટેશન છે . સા ુતારા ૮૭૩ મીટર ચાઈ સાથે બી નંબરે આવે. ટોચ પરનો લે ડ કેપ બહુ
જ સીનીક છે . અહ ની ુ હવા મનને ુશ કર દે છે . આજુ બાજુ ઘણી ટેકર ઓ છે .
એમાંની એકાદ ટેકર પર ચડ ને ટોચે બેસો, બહુ જ મ આવશે. ીનર તો એટલી સરસ
છે કે વાત ન હ. અહ ના આ દવસીઓ જોડે વાતચીત કરવામાં પણ મ આવે છે . અહ
કોઈ થા નકના ઘરે રહ શકાય. તેઓ બધી સગવડ સાચવે છે . અહ ું થા નક અનાજ
પણ ખાવા મળશે. અહ નાગલી નામ ું અનાજ પાકે છે , અહ ના લોકો તેના રોટલા બનાવીને
ખાય છે . ધીરે ધીરે ટુ ર ટો અહ આવતા થયા છે . મહારા ની સરહદ અહ થી ૩ ક .મી. દૂર
છે .
દેવીનામલ કે પ સાઈટ
દેવીનામલ કે પસાઈટ: કુ દરતના સા ન યમાં જોડાવા માટે આ સરસ જગા છે . આહવાથી
સા ુતારાના ર તે પાંચેક ક .મી. જેટ ું ગયા પછ સાઈડમાં ૩ ક .મી. જતાં આ કે પસાઈટ
પર પહ ચાય છે . વ ચે એક ધોધ પણ આવે છે . જગલોની વ ચે, ખાપર નદ ને કનારે
આવેલી આ જગા અ ત મનોહર છે . દેવીનામલનો અથ છે , ‘ટેકર પર આવે ું
દેવીદેવતાઓ ું થાન’. અહ ટેકર પરની સપાટ જગામાં ભગવાન શીવ, ગણેશ, હ ુમાન,

@Gujaratibookz
કાળકા માતા અને રામલ મણસીતાની ૂ તઓ છે , એક મોટા સાપ ું ૂત ં ુ પણ છે . અહ
રહેવા માટે મો અને તં ૂઓ છે , રસોડુ છે , અને એક મોટો કોમન હોલ છે . ઝાડ પર માંચડો
બાંધેલો છે . અહ થી આજુ બાજુ નાં યો જોવાની મ આવે છે . કે પસાઈટની આસપાસ

ે ગ અને પ ી નર ણ થઇ શકે છે . અહ અવારનવાર શૈ ણક કે પ પણ યો ય છે .
અંજનીકુ ડ, અંજની ુફા અને અંજની પવત: પૌરા ણક કાળ ું દડકાર ય એટલે હાલનો
ડાગ વ તાર. કહે છે કે હ ુમાન નો જ મ અંજની પવતની એક ુફામાં થયો હતો. તે
અંજની ુફા તર કે ઓળખાય છે . હ ુમાન જયારે નાના હતા યારે અંજનીકુ ડમાં
નહાવા આવતા હતા. આહવાથી સા ુતારાના રોડ પર, પાયારઘોડ અને લગા થઈને
અંજનીકુ ડ જવાય છે . આહવાથી ૨૬ ક .મી. પછ લગા ગામ આવે છે . અહ થી ડાબી
બાજુ વળ ને ૬ ક .મી. જતાં અંજની કુ ડ પહ ચાય છે . અંજનીકુ ડ એ ના ું ગામ છે .
અંજનીકુ ડ ુધી ગાડ જઇ શકે એવો રોડ છે . અંજની ુફા અહ થી દોઢે ક કલોમીટર દુર છે .
યાં ચાલીને જઈ શકાય. અંજની પવત પર ક ે ગ કર ને ચડ શકાય છે . કે ગ જરા અઘ
છે . અંજની પવતની ચાઇ ૨૩૦૦ ટ જેટલી છે . અંજની માતાએ અંજની પવત પર તપ
ક ુ હ ,ું આથી એમને અંજની ુફામાં ુ હ ુમાનનો જ મ થયો હતો. એ ું પણ કહેવાય
છે કે લ મણને ૃ ુથી બચાવવા માટે હ ુમાન સં વની જડ ુ સાથેનો હમાલય
પવત લઈને લંકા તરફ જતા હતા યારે તે પવતનો થોડો ભાગ અહ પડ ગયો હતો, તે
અંજની પવત તર કે ઓળખાય છે .
અંજનીકુ ડ
હ ુમાન બાલ વ પે ફ ત અંજનીકુ ડમાં જ જોવા મળે છે . અહ એક નદ ું પાણી કુ ડમાં
આવે છે . દવાળ અને હ ુમાન જયં તએ અહ ઘણા લોકો આવે છે . અંજનીકુ ડમાં
બાજુ માં એક કૂ વો છે , તેમાં લાકડાની સીડ બનાવેલી છે . થા નક છોકરાઓ તેમાં પાણી
પીવા માટે નીચે ઉતરતા હોય છે . અહ ના આજુ બાજુ ના જગલને સીતાવન કહેવાય છે . તેમાં
રામલ મણસીતા અને હ ુમાનની ૂ ત છે . અંજની કુ ડની પાછળ ડોન હ લ છે .

@Gujaratibookz
૧૯. નવસાર અને વલસાડ લો
ઉભરાટ: ફરવા અને દ રયાની મ માણવા માટે આ બહુ સરસ બીચ છે . અહ બહુ જ
લોકો આવે છે . આ બીચ હમેશા લોકોથી ભય ભય લાગે છે . કુ ટુબ અને મ ો સાથે અહ
ફરવાની અને મો ંમાં નહાવાની મ આવે છે . કનારે ખાણીપીણીની ઘણી દુકાનો છે , ટ
અને ઘોડેસવાર ઉપલ ધ છે . પ મમાં સાંજના ૂયા ત ું ય બહુ જ સરસ હોય છે .
અહ રહેવા માટે ર સોટ અને ગે ટ હાઉસ છે . પાક ગની સગવડ સરસ છે . ચો ખાઈ સાર
છે . ઉભરાટ ુરતથી ૫૦ ક .મી. અને મરોલીથી ૧૮ ક .મી. દૂર છે .

@Gujaratibookz ઉભરાટ બીચ


દાડ : મહા મા ગાંધી એ ૧૯૩૦માં કરેલી દાડ કૂ ચને લીધે દાડ ગામ દુ નયાભરમાં યાત
થઇ ગ ું છે . ગાંધી એ તેમના સ યા હ ઓ સાથે અમદાવાદના તેમના સાબરમતી
આ મથી દાડ ુધી ચાલીને કૂ ચ કર હતી, અને અહ ના દ રયા કનારા આગળથી
અં ેજોના કાયદા વ ચપટ મીઠુ ઉપા ું હ ું. ભારતની વતં તા ચળવળમાં આ ઘટના
બહુ જ ણીતી છે . દાડ ની આ જગા જોવા દુ નયાભરમાંથી વાસીઓ આવે છે , અને
ગાંધી ની હમત અને સ ય ન ાને યાદ કરે છે . અહ મીઠાનો ઢગલો અને ગાંધી ું ટે ુ
ૂકેલાં છે . ુરતથી નવસાર ૩૮ ક .મી. અને યાંથી દાડ ૧૮ ક .મી. દૂર છે . દાડ નો બીચ
પણ જોવા જેવો છે .
વાંસદા નેશનલ પાક: આ એક ાણી અ યાર ય છે . પાકમાં ાણીઓ ુ ત ર તે વચરે છે .
અહ ચ ો, હાયના, દ પડો, હરણ, જગલી બલાડ , વાંદરા, ખસકોલી, સાપ એમ ઘણી
તનાં ાણીઓ રહે છે . ગીધ, સમડ , લ ડખોદ જેવાં પ ીઓ અને કરો ળયા પણ ખરા.
આ ું જગલ ઝાડપાનથી છવાયે ું છે . અંદર વ
દાડ

@Gujaratibookz
વાંસદા નેશનલ પાક
એમ જગલો ગાઢ થતાં ય છે . ઝાડોની ચાઇ પણ સાર એવી છે . ઝાડને લીધે જગલ
લી ુછમ લાગે છે . અહ સીસમ, ટ ક, ખાખરો, ટ મ , વાંસ, શીમળો, બેહડા, ઉમરો, મહુ ડો
જેવાં ઝાડ ઉગે છે .
પાકમાં નવતાડ અને કલાડ એમ બે બાજુ થી દાખલ થવાય છે . મોટા ભાગે કલાડ બાજુ ું
વેશ ાર જ ઉપયોગમાં લેવાય છે . અંદર ચારેક ક .મી. જેટ ું જવાય છે . તમે નસીબદર હો
તો કોઈ ાણી જોવા મળ ય. અહ થોડાક નયમો પાળવાના હોય છે . વાહન સાથે
પાકમાં અવાય છે , પણ વાહન ુ ું ના હો ું જોઈએ. બાઈકને નથી આવવા દેતા. વાહન
વ ચે ઉ ું ન હ રાખવા ું. વાહનમાંથી ઉતર ને ચાલીને ફરવા ું ન હ. પાકમાં કે પ ગ કરવાની
છૂટ નથી. ઝાડ કાપવાની મનાઈ છે . પાક બધા દવસ સવારના ૮ થી સાંજના ૪ ુધી ુ લો
રહે છે . ચોમાસામાં જૂ નના મ યથી ઓકટોબરના મ ય ુધી ુલાકાતીઓ માટે પાક બંધ રહે
છે . પાક જોવા માટે નવે બરથી ફે ુઆર સારો સમય છે . એ ફ ભરવાની હોય છે . ગાઈડ
કરવો સારો. ફોટો ાફ માટે આ સાર જગા છે . અહ ઘણા ોફેશનલ ફોટો ાફર આવતા
હોય છે .
આ નેશનલ પાક વાંસદા-વઘઇ રોડને અડ ને જ છે . બીલીમોરા-વઘઇ રે વે પણ અહ થી જ
પસાર થાય છે . પાક વાંસદાથી ૧૦ ક .મી. અને વઘઇથી ૩ ક .મી. દૂર છે . વાંસદામાં
જમવાની સગવડ સાર છે .
તીથલ: ુજરાતનો આ એક સરસ બીચ છે . બીચ સારો એવો લાંબો છે . દ રયાનાં મો ંમાં
નહાવાની મ આવે એ ું છે . અહ લોકો ચાલવા માટે ખાસ આવે છે , ઘણા લોકો ટબોલ
તથા બીચ ગો ફ રમે છે , તો કોઈક વળ પતંગ ઉડાડે છે . બહુ ુંદર બીચ છે . અહ ની રેતી
કાળાશપડતી છે . અહ બહુ જ લોકો ફરવા માટે આવે છે . શ ન-ર વ અને ર ના દવસોમાં
ગરદ વ ુ હોય છે . બીચ આગળ ખાણીપીણીની ઘણી દુકાનો છે . ચો ખાઈ ઠ ક છે . બીચ
આગળ પાક ગની યવ થા છે .

@Gujaratibookz
તીથલ બીચ વામીનારાયણ મં દર
બીચ આગળ જ બંને સાઈડે એક એક મં દર છે . એક વામીનારાયણ મં દર અને બીજુ
સાંઈબાબા મં દર. વામીનારાયણ મં દરમાં જમવા માટે કે ટ ન, રહેવા માટે મો અને
બાળકોને રમવા માટે સરસ ાઉ ડ છે . સાંઇ મં દરમાં પણ રહેવાજમવાની, બાળકોને
રમવાની અને સ સંગ હોલની સગવડ છે . સાંઇની આરસની ૂ ત એકદમ વંત લાગે છે .
બાજુ માં શાં તધામ મં દર છે . બીચ આગળ હોટેલો પણ છે . અહ ઘ ં બાંધકામ થયે ું છે .
અપંગ લોકો પણ બીચની મ માણવા આવી શકે એ માટે યવ થા કરવા ું ચા ુ છે .
વલસાડથી તીથલ પ મ તરફ ૭ ક .મી. દૂર છે .
પારનેરા ડુગર: પારનેરા ડુગર વલસાડથી ૭ ક .મી. દૂર દ ણ દશામાં અને અ ુલ ગામથી
ઉ ર દશામાં છે . ડુગરની ચાઇ આશરે ૩૦૦ મીટર જેટલી છે . ચડવા માટે પગ થયાં છે .
વલસાડ બાજુ થી આવો તો પારનેરા ગામથી ચડવા .ું અહ થી વાહન ઉપર ના ય, ૪૦૦
થી ૭૦૦ પગ થયાં ચડવાં પડે. અ ુલ બાજુ થી આવો તો વાહન અડધે ચે ુધી ય, પછ
મા ૨૦૦-૩૦૦ પગ થયાં જ ચડવાનાં. અહ ન કમાં પાર નામની નદ વહે છે , એના પરથી
આ ડુગર ું નામ પારનેરા પ ું છે .

પારનેરા ક લો અં બકા માતા મં દર


ડુગર પર કોઈ હદુ રા એ ક લો બાંધેલો. ઉપર ક લાના અવશેષો નજરે પડે છે . શવા
મોગલો સામેની લડાઈ દર યાન અહ રહેલા. ક લાની બાંધણી એવી છે કે દુ મનો તેમાં
ભા યે જ પેસી શકે, અને ક લામાં રહે ું લ કર દુ મનો સામે સહેલાઇથી લડ શકે.
દુ મનોના ઘેરા વખતે શવા બાર માંથી સીધા તેમના ઘોડા પર કૂ દ ને ભા યા હતા. ડુગર
પર ૩ તોપો દેખાય છે . અહ એક વાવ છે . કહે છે કે વાવની નીચે શવા ના લ કરે ખ નો

@Gujaratibookz
દા ો છે , જો કે હજુ ુધી કોઈ તે મેળવી શ ું નથી. ડુગર પર શીવ મં દર, મહાકાળ માતા
મં દર અને અં બકા માતા મં દર તથા ચાંદ પીર બાવાની દરગાહ છે . નવરા ની સાતમ-
આઠમ વખતે અહ મોટો મેળો ભરાય છે . એ ું કહેવાય છે કે તે વખતે અહ કા લકા માતા
ુફામાંથી ગટ થાય છે . વલસાડ અને આજુ બાજુ થી ઘણા લોકો મેળામાં આવે છે .
ડુગર પર વાતાવરણ ુશ ુમા રહે છે . ક
ે સ માટે અને આ યા મક બાબતો માટે આ આદશ
થાન છે . આ જગા ુરતથી ૧૦૦ ક .મી. દૂર છે . ડુગર પર રહેવાની યવ થા નથી, પણ
મં દરો આગળ ખાણીપીણી વેચનારા બેસે છે .
દેવકા બીચ, દમણ: દમણ અને દ વ એ કે શા સત દેશ છે . દમણ લાંબા સમય ુધી
પોટુગીઝોના તાબામાં ર ,ું એટલે અહ પોટુગીઝોના અવશેષો હજુ જોવા મળે છે . દમણ,
વાપીથી પ મમાં ૧૪ ક .મી. દૂર અરબી સ ુ ને કનારે આવે ું છે . અહ દમણગંગા નદ
અરબી સ ુ ને મળે છે , આ નદ દમણની વ ચે થઇને વહે છે , આથી દમણ બે ભાગમાં
વહચાઇ ય છે , મોટ દમણ અને નાની દમણ. દ રયા કનારે આવે ું હોવાથી, અહ ઘણા
બીચ છે , એમાં નાની દમણમાં આવેલો દેવકા બીચ વ ુ ણીતો છે . અહ રેતી કાળ છે .
બીચ થોડો ખડકાળ છે , નહા ું બહુ સલાહભ ુ નથી. બહુ જ લોકો આ બીચ પર ફરવા માટે
આવે છે . ગરદ પણ બહુ થાય છે , ગંદક છે . જો કે ૂયા ત જોવાની મ આવે છે . બીચ
પર માછલી વેચનારા હોય છે . દમણમાં દા છૂટથી મળે છે . ખાસ તો લોકો પીવા માટે આવે
છે . લોકો દ રયા કનારે બીયર પીતા પીતા ૂયા ત જુ એ છે . અહ ખાણીપીણીની દુકાનો
ૂબ છે . બીચ પર ટ અને ઘોડે સવાર થાય છે . બીચ આગળ ઘણી હોટેલો છે .
દમણમાં બીજો એક ણીતો બીચ મપોર બીચ છે . આ ઉપરાત, અહ બોમ સસ
ચચ, ડમ મેમોર યલ, લેડ ઓફ રોઝર ચચ, દ વાદાડ , મોટ દમણનો ક લો, પારગોલા
ગાડન વગેરે જોવા જેવી જગાઓ છે .
દૂધની: વાપીથી દ ણમાં સીલવાસા થઈને મ ુબન ડેમ અને દૂધની જવાય છે . વાપીથી
સીલવાસા ૨૦ ક .મી. દૂર છે . સીલવાસા, કે શા સત દેશ દાદરા અને નગર હવેલીમાં
આવે ું છે . સીલવાસાથી મ ુબન ડેમ ૧૨ ક .મી. દૂર છે . આ ડેમ, મ ુબન ગામ આગળ
દમણગંગા નદ પર બાંધેલો છે , ડેમથી જે સરોવર ભરાય છે , એ ું નામ મ ુબન સરોવર છે .
આ સરોવરને કનારે ઉપરવાસમાં દૂધની ગામ છે . સીલવાસાથી દૂધની ૩૪ ક .મી. દૂર છે .
દૂધની આગળ સરોવરમાં બોટ ગ અને વોટર પો સની સગવડ છે . અહ વોટર કુ ટર અને
પીડ બોટની મ માણવા મળે છે . આ જગા મીની કા મીર જેવી લાગે છે . ઘણા લોકો
અહ સરોવરમાં વહાર કરવા આવે છે . આથી અહ રહેવા જમવાની ઘણી સગવડો ઉભી
થઇ છે . અહ ઘણી હોટેલો છે , ગવનમે ટ ગે ટ હાઉસ પણ છે . ુંબઈથી ઘણા લોકો આ
જગાએ આરામ ફરમાવવા પણ આવતા હોય છે . ુંબઈથી દૂધની આશરે ૧૮૦ ક .મી. દૂર

@Gujaratibookz
છે . સીલવાસાથી પાંચ ક .મી.ના અંતરે ુંદર ‘લેક ગાડન’ આવેલો છે . ઘણી ફ મોના
ગીતોનાં ુટ ગ અહ થયેલાં છે . દૂધની જતાં વ ચે ૃંદાવન આવે છે યાં કૃ ણ અને શીવ ું
મં દર છે .
ફલધરા: ફલધરા એક પ વ ૂ મ છે . અહ જલારામ બાપા ું યાત મં દર આવે ું છે .
મં દર, વગવા હની નદ માંના એક બેટ પર છે , અને યાં નાવમાં બેસીને જઇ શકાય છે .
મં દર બહુ વશાળ છે અને જોવા જે ું છે . પાર નદ ફલધરાની ન કથી પસાર થાય છે .
ફલધરા, વલસાડથી ૨૩ ક .મી., અ ુલથી ૨૦ ક .મી. અને ધરમ ુરથી ૧૩ ક .મી. દૂર છે .
વ સન હ લ: વ સન હ લ એ ટેકર પર આવેલી જગા છે . ધરમ ુરથી વ સન હ લ ૨૪
ક .મી. દૂર છે . આ ર તે જતાં, વ ચે બ માળ, જો ડયા ધોધ અને શંકર ધોધ જવાના ફાટા
પડે છે . ર તો ચડાણવાળો છે . છે ક
દૂધની જલારામ મં દર, ફલધરા
ુ ી સરસ પાકો રોડ છે . ર તામાં એક ‘વેલી ૂ’ પોઈ ટ આવે છે . અહ ૩ માળનો એક

ટાવર બાં યો છે . તેના પરથી બાજુ ની ખીણનો ુંદર નઝારો નજરે પડે છે . જોડે એક સરસ
મંડપ પણ છે . વ સન હ લ પર સપાટ મેદાન છે , આ મેદાનમાં જૂ ના જમાના ું, પ થર ું
બને ું ગેટ જે ું એક સરસ મારક છે . વ સન નામના અં ેજે આ બાંધકામ કરા ું હશે,
એ ું અ ુમાન કર શકાય. આઠેક પગ થયાં ચડ , ઉપર બેસી શકાય એવી ુંદર જગા છે .
હ લના મેદાનમાં એક રે ટોર ટ છે . આજુ બાજુ ખીણ છે . આ ખીણમાં થોડે ુધી ઉતર
ખીણના નાકે જવાય એ ુ છે . અહ બેસીને આજુ બાજુ નાં યો સરસ દેખાય છે . ફરવા

@Gujaratibookz
માટે આ સરસ જગા છે . વ સન હ લ જોવા આવો યારે સાથે સાથે બ માળ, જો ડયા
અને શંકર ધોધ પણ જોઈ લેવાય.
બ માળ: ધરમ ુરની ન ક આવે ું બ માળ એક ધા મક અને પ વ થળ છે . ધરમ ુરથી
તે મા ૭ ક .મી. દૂર છે . ધરમ ુરથી વ સન હ લના ર તે પાંચેક ક .મી. જેટ ું ગયા પછ
સાઈડમાં બ માળનો ર તો પડે છે . બ માળ ભાવભાવે રના શીવ મં દર માટે યાત છે .
આ શીવ મં દર એ તેર ું યો તલ ગ ગણાય છે . બ માળ મં દર સદ ુ ધામ તર કે પણ
ણી ું છે . મં દર બહુ જ ુંદર અને વશાળ છે . મં દર ું વેશ ાર ૂ જ ભ ય છે . બે
બાજુ બે હાથી, વરમાળા લઇ ભ તો ું વાગત કરવા ઉભા હોય એ ું થાપ ય છે . વશાળ
કોર ડોરમાં પસાર થયા પછ , વીસેક પગ થયાં ચડ , મં દરના હોલમાં અવાય છે . ગભ ૃહમાં
તેર ું યો તલ ગ બરાજમાન છે . શીવલ ગ અ ધા ુ ું બને ું છે અને ૬ ટન વજન ધરાવે
છે . મહાદેવ ભગવાન ભાવભાવે ર દરબાર ભર ને બેઠા હોય એ ું લાગે છે . એમની
આજુ બાજુ ગણપ ત, ર સ , રામસીતા, ારકાધીશ, રાધાકૃ ણ, લ મીનારાયણ, મા
કાલી, નવ હ, ૂયનારાયણ, બ નાથ, જગ ાથ, દ ા ેય અને શંકરાચાયનાં નાનાં મં દરો
છે . મં દરની પાછળ કૈલાસ પવત પર ૧૨ યો તલ ગની થાપના કરેલી છે . મા વૈ ોદેવી
અને દુગામાતાની પણ ૂ તઓ છે . મં દરમાં અ ભષેક ૂ કરવાની યવ થા છે . મં દરની
પરસાળમાં વ વધ વ ુઓ તથા ઔષ ધઓની દુકાન છે . આ બધી ચીજો મં દર સંકુલમાં
જ તૈયાર થાય છે .
વ સન હ લ ભાવભાવે ર મં દર, બ માળ
બ માળ ું આ સદ ુ ધામ વામી ી વ ાનંદ સર વતી મહારાજે ૧૯૯૪માં થા ું છે .
આ ધામની થાપના સનાતન હદુ ધમના ચાર અને આ દવાસી સમાજના વા ય,
શ ણ અને સં કાર સચનના હે ુથી થઇ છે . અહ ાથ મક તથા મા ય મક શાળા,
પીટ સી તથા બીએડ કોલેજ, ક યા છા ાલય, મેડ કલ સે ટર, મોબાઈલ ડ પે સર વાન,
આંખ નદાન કે પ જેવી સં થાઓ ઉભી કર છે , તથા અનાજ અને કપડા વતરણ, યસન
અને માંસાહાર ુ ત અ ભયાન, હદુ સં કૃ ત યે ૃ ત જેવી સેવાક ય ૃ ઓ ચાલે
છે . વામી વ ાનંદ એ વામી ી અખંડાનંદ સર વતી ને પોતાના ુ માનેલા. મં દરમાં

@Gujaratibookz
લીન અખંડાનંદ મહારાજની ૂ ત પણ છે .
મં દરમાં રહેવાજમવાની યવ થા છે . ના તા માટે કે ટ ન પણ છે . જમવા ું ુ અને
સા વક હોય છે , જમવાની જગા ૂબ જ ચો ખી છે . રહેવાની મો પણ ૂબ જ ુઘડ
અને વ છ છે . ગાદલાં, પલંગો, સંડાસ, બાથ મ બ ું જ સરસ છે . ારેક અહ
અઠવા ડ ું રહેવા આવ ું જોઈએ, અને અહ ની સેવા ૃ માં જોડા ું જોઈએ, એ ું
લા યા વગર ન હ રહે.
જો ડયા ધોધ: અહ બે ધોધ જોડે જોડે હોવાથી એને જો ડયા ધોધ કહે છે . ચોમાસામાં આ
ધોધનો માહોલ બહુ જ ભ ય લાગે છે . યારે ઘણા લોકો આ ધોધ જોવા આવે છે .
ધરમ ુરથી વ સન હ લ જવાના ર તે બાર ક .મી. દૂર આ ધોધ આવેલો છે . બલ ુડ ગામ
આગળ ુ ય ર તેથી સાઈડમાં વળ જવા ું અને આ ર તે ૨ ક .મી. જવા ું, એટલે ધોધ
આગળ પહ ચી જવાય. આ ૨ ક .મી.નો ર તો જરા સાંકડો છે , પણ ગાડ જઇ શકે. ધોધ
આવતા પહેલાં ગાડ થોડે દૂર ૂક દેવાની અને થોડુક ચાલી નાખવા ું. ધોધ ું પાણી નીચે
સપાટ ખડક પર પડ આગળ વહ ય છે , એટલે અહ ધોધમાં ઉભા રહ આરામથી નાહ
શકાય છે . પાણી વધારે હોય તો પણ નહાવા ું શ છે . અહ ચારે તરફ સરસ લીલોતર
છવાયેલી છે . ધોધ જોવાની મ આવે એ ું છે . સહેલાણીઓ માટે આ સરસ આકષક
જગા છે . ચોમાસામાં કૃ ત ેમીઓ માટે કુ દરતને માણવા માટે આ બહુ જ ુંદર થળ છે .
જો ડયા ધોધ જોવાનો હાવો જદગીભર યાદ રહ ય એવો છે .
આ ધોધને બલ ુડ ધોધ પણ કહે છે . ધોધની ન ક માવલી માતા ું મં દર છે . એટલે એને
માવલી ધોધ પણ કહે છે .
બહાર ુ ય ર તા પર આ ધોધ ું ાંય બોડ મારે ું નથી. એટલે અહ ના થા નક લોકોને
ૂછ ૂછ ને આ થળ શોધ ું પડે છે . બહાર બોડ લગાડવા ું તથા ખાવાપીવાની અને બી
થોડ સગવડો ઉભી કરવામાં આવે તો આ ધોધ જોવા આવનારા વાસીઓની સં યા વધી
શકે. વલસાડથી આ ધોધ ૩૪ ક .મી. દૂર છે . આ ધોધ જોવા માટે જૂ નથી નવે બર સારો
સમય છે .

@Gujaratibookz જો ડયા ધોધ શંકર ધોધ


શંકર ધોધ: આ ધોધ ખાસ ણીતો નથી, પણ જોવા જેવો છે . કુ દરતી સૌ દયસભર
જગાએ આવેલો આ ધોધ બહુ જ ુંદર લાગે છે . ધરમ ુરથી શંકર ધોધ ૩૦ ક .મી. દૂર છે .
ધરમ ુરથી વ સન હ લના ર તે, હ લ ન ક આવતાં બે ફાટા પડે છે , ડાબો ફાટો વ સન
હ લ તરફ અને જમણો ફાટો શંકર ધોધ તરફ ય છે . અહ થી શંકર ધોધ ૬ ક .મી. દૂર છે .
ર તામાં વાઘવડ ગામ આવે છે . વાઘવડમાં રગ અવ ૂતની કુ ટ ર અને દ મં દર છે . વાઘવડ
પછ નો એકાદ ક .મી.નો ર તો થોડો ખરાબ છે , પણ ગાડ જઇ શકે.
ધોધની ન ક પહ યા પછ , ગાડ ૂક દેવાની, અને અડધો ક .મી. જેટ ું ચાલવા .ું એટલે
સાઈડમાંથી, ઉપરવાસમાંથી ધોધ નીચે પડતો દેખાશે. ધોધ ું પાણી બે ધારાઓમાં આશરે
વીસેક મીટર જેટ ું નીચે પડે છે . આજુ બાજુ ગીચ જગલઝાડ છે . ધોધને બલકુ લ સામેથી
જોવો હોય તો હજુ અડધો ક .મી. જેટ ું ઢાળમાં ઉતર ને નીચવાસમાં ધોધની સામે
આવવા ું. અહ થી ધોધ બલકુ લ સામેથી દેખાય છે . ધોધ ું આ ય બહુ જ ુંદર લાગે છે .
ધોધ આગળ જગલ જ છે . કોઈ જ યવ થા નથી. એટલે ધોધ જોઇને પાછા વળવા ું.
૨૦. ુરે નગર લો
ચોટ લા ડુગર: ચોટ લા ગામની બાજુ માં એક ડુગર છે , તેના પર ચા ુંડા માતા ું મં દર આવે ું
છે . આ મં દર ઘ ં જ યાત છે . ચા ુંડા માતા એ શ તનો એક અવતાર છે . ચા ુંડા એ
દુગામાતા ું બીજુ વ પ છે . મા પાવતીએ ચંડ અને ચા ુંડા માતાઓના વ પે, ચંડ અને ુંડ
નામના બે રા સોનો સંહાર કય હતો. આથી ચા ુંડા માતા ચંડ ચા ુંડા પણ કહેવાય છે .
એમ ું આ થાનક છે . માતા વયં ૂ છે .
૬૩૪ પગ થયાં ચડ ને ડુગર પરના મં દરે પહ ચાય છે . સાંજે માંની આરતી થાય છે . માં ું
વાહન સહ છે , મં દરની સામે સહની ૂ ત છે . મં દર આ ું વષ યા ીઓથી ઉભરાય છે ,
નવરા વખતે તો અહ ભારે ભીડ થાય છે . રોજેરોજ અહ હ રો યા ા ુઓ દશને
આવતા હોય છે . અહ ભ તો માતા નાં દશન કર , પોતાની મનોકામના ૂર કરવા
માતા ના આશીવાદ માંગે છે . ઉપર ચડવાના વેશ આગળ ઘણી દુકાનો લાગેલી છે , એમાં
માતા ની ુંદડ , કકુ , નાળ યેર, ૂ સામ ી, સાદ, કેસેટો વગેરે મળે છે . ખાણીપીણીની
પણ ઘણી દુકાનો છે . બાજુ માં પાક ગ છે . મં દર ું ર નોવેશન થ ું છે , પગ થયાં સારા
બનાવાયાં છે , ઉપર ચડતાં ચડતાં તાપ ન લાગે એ માટે, પગ થયાં પર છે ક ુધી છાપ બ ું
છે , રેલ ગ પણ છે .

@Gujaratibookz

ચોટ લા ડુગર
માં ું મં દર નીચે પણ છે , જે લોકો પગ થયાં ના ચડ શકે, તેઓ અહ દશન કર શકે છે .
ઉપર ચડાનારાએ પણ નીચે દશન કરવાં જોઈએ, તો જ યા ા ૂણ થયેલી ગણાય છે .
ચા ુંડા માતા ઘણા હદુઓની કુ ળદેવી છે . મં દરમાં ફોટા પડવાની મનાઈ છે . ડુગર પર અને
ચોટ લામાં યા કો માટે રહેવાજમવાની સાર સગવડ છે . ચોટ લા અમદાવાદ-રાજકોટના
મેઈન રોડ પર જ છે . ચોટ લા ુરે નગરથી ૬૧ ક .મી., લીમડ થી ૬૮ ક .મી. અને
રાજકોટથી ૫૬ ક .મી. દૂર છે . ચોટ લા ક વ ઝવેરચંદ મેઘાણી ું જ મ થળ છે .
તરણેતરનો મેળો અને ને ે ર મહાદેવ: ુરે નગર લાના થાન (થાનગઢ) ગામથી ૧૦
ક .મી. દૂર ને ે ર મહાદેવ ું મં દર આવે ું છે . અહ દર વષ ભાદરવા ુદ ચોથ, પાંચમ
અને છ એમ ણ દવસ મેળો ભરાય છે . આ મેળો ‘તરણેતરના મેળા’ તર કે ઓળખાય
છે , અને તે ભારતમાં તથા વદેશોમાં પણ ણીતો છે . મં દરમાં ણ આંખોવાળા શંકર
ભગવાન બરાજે છે , એટલે તેમને ને ે ર કહેવાય છે . મં દરની દવાલો પર દેવદેવીઓનાં
શ પો કડારેલાં છે . એવી કથા છે કે ૌપદ નો વયંવર અહ યો યો હતો, અને પાંડવ
અજુ ન મ યવેધ કર , વયંવરમાં યો હતો. મં દર આગળ પાણીનો મોટો કુ ડ છે , એમાં
નહાવાનો મ હમા છે . મેળાના દવસોમાં લાખો લોકો મહાદેવનાં દશન કરે છે .

@Gujaratibookz તરણેતરનો મેળો


તરણેતરના મેળામાં લોકો રગબેરગી કપડા પહેર ને લફટાક થઈને આવે છે , અને અજુ નની
જેમ, પોતાને પણ અહ યો ય વનસાથી મળ ય એવી આશા રાખે છે . અહ
ત તની દુકાનો હોય છે , એમાં બંગડ ઓ, ગળાનો હાર, ઘરેણાં, બદ , કકુ , કપડા એમ
ઘણી વ ુઓ વેચાતી હોય છે . અહ શણગારેલી છ ી અને ગાડા જોવા મળે છે . ચગડોળ
હોય છે . લોકો ખર દ કરે છે , ગરબા ગાય છે , ગીતો લલકારે છે , નાચે છે , ખેલ કરે છે અને
આનંદ માણે છે . કેટલાયે વદેશી ી ુ ષો પણ આ મેળામાં ુમતાં જોવા મળે છે . તેઓને
ભારતની ભાતીગળ સં કૃ ત જોવાની અને ણવાની મ આવે છે . લોકો ફોટા પડે છે ,
છાપાંઓમાં પણ તરણેતરના મેળાની વાતો અને વગતો છપાય છે . આમ આ મેળો એ એક
અનોખો સંગ છે . એક વાર આ મેળો જ ર માણવા જેવો છે . ને ે ર મં દરની બાજુ માં
નદ વહે છે . મેળાની જગામાં ી ખાખર યા હ ુમાન મં દર છે . ચોટ લાથી થાન ૨૨ ક .મી.
દૂર છે .
ને ે ર મહાદેવ
ઝ રયા મહાદેવ: ઝ રયા મહાદેવ, ચોટ લાથી થાનગઢના ર તે આશરે ૧૪ ક .મી. દૂર આવે ું
છે . અહ નીચે એક નાનકડ પ થરની ુફામાં શંકર ભગવાન બરાજે છે . રેલ ગ આગળ
ઉભા રહ ને દશન થાય છે . થોડા પગ થયાં ઉતર ને ુફા આગળ જવાય છે . બાજુ માં એક
પીપળો છે . પીપળાના થડ પરથી અને ુફાની છત પરથી બારે માસ પાણી ઝમીને આવે છે

@Gujaratibookz
અને તેનો લ ગ પર અ ભષેક થાય છે . એથી એને ઝ રયા મહાદેવ કહે છે . આ પાણી ુ
મીનરલ વોટર જે ું છે . અહ લાઈટની યવ થા નથી. તેથી દશન કરવામાં ૂર ું અજવા ં ુ
નથી મળ ું. મં દર ન ક જગલઝાડ ૂબ જ છે . ગૌશાળા અને બેચાર દુકાનો છે . અહ
શીવ નાં દશન કર ને મનને અપાર શાં ત મળે છે . અહ બેઘડ બેસવા ું મન થાય એ ું છે .
ભીમોરા: ચોટ લા પાંચાળ પંથક કહેવાય છે . પાંચાળ નરેશની ુ ી ૌપદ ું બીજુ નામ
પાંચાલી હ ું. આથી ૌપદ ું પયર ચોટ લા પંથક હોવાની પણ દતકથા છે . ચોટ લા સાથે
વ વધ લોકકથાઓ જોડાયેલી છે . એક કથા એવી છે કે પાંડવો જયારે ુ તવેશે પ ર મણ
કરતા હતા યારે તેઓએ ચોટ લા પાસેના ભીમોરા ગામમાં વસવાટ કય હતો. આ જગાએ
પાંડવોની માતા કુ તા યાં રસોઈ બનાવતાં હતાં તે રસોડુ અ યારે પણ જોવા મળે છે . તેવી
જ ર તે ભીમ જે પ થરની ર ામાં ફરતો હતો, તે ભીમર ા પણ હાલ અહ મોજૂ દ છે .
વળ , માતા કુ તા છાશ વલોવતાં હતાં યારે છાશ ભરેલી માટ ની ગોળ ની નીચે રાખવા
ભીમને એક કાકર લાવવા ક ું હ ું. યારે પડછદ કાયા અને વરાટ બાહુ બળ ધરાવતા ભીમ
કાકર ને બદલે એક વશાળ શીલા ઉપાડ લા યા હતા. પ થરની આ શીલા પર ભીમનાં પાંચ
આંગળાંની છાપ પડ ગઈ હતી. આ છાપવાળો પ થર પણ હાલ ભીમોરામાં જોવા મળે છે .
આ કથાઓ ભલે સ ય હોય કે ના હોય, પણ આવી
ઝ રયા મહાદેવ
વાતો ણવા અનેક શાળાના વ ાથ ઓ ભીમોરા આવતા હોય છે . આમ, ભીમોરા એક
જોવા જે ું થળ બની ગ ું છે . ભીમોરા, ચોટ લાથી જસદણના ર તે આશરે ૧૩ ક .મી. દૂર
આવે ું છે .

@Gujaratibookz
ભીમની ર ા, ભીમોરા
રાજરાજે ર ધામ, ખણ: અમદાવાદથી રાજકોટના ર તે, લીમડ આવવાના ૮ ક .મી.
બાક રહે યારે રોડની ડાબી બાજુ ખણ ગામમાં રાજરાજે ર ધામ નામ ું મં દર આવે
છે . અમદાવાદથી આ મં દર ું અંતર આશરે ૧૦૦ ક .મી. છે . ૨૦૦૭માં બને ું આ મં દર બહુ
જ ભ ય છે . અહ ા, વ અને મહેશનાં મં દરો છે . આ ણે દેવો ું મં દર એકસાથે
હોય એ ું આ એક જ થળ છે . મં દરમાં દશન કર ને મન આનંદ અ ુભવે છે . ઘણા લોકો
અહ દશને આવે છે . ુ ય મં દરની પાછળ સવધમ મં દર છે .
રાજરાજે ર ધામ, ખણ
મલાવ અને કાયાવરણના રાજ ષ ુ નના માગદશન હેઠળ આ મં દર ચાલે છે . મં દર
ઉપરાત, અહ યોગ વ ાલય, યોગને લગતો દશન હોલ, કુ લ, હો પટલ અને લાય ેર
છે , એક રેસીડે શીયલ કુ લ બની રહ છે . અહ દેશની બધી નદ ઓનાં પાણી લાવીને
બનાવે ું એક સરોવર છે . વશાળ ુ ું કપાઉ ડ અને બાગબગીચા ધરાવ ું નૈસ ગક

@Gujaratibookz
વાતાવરણ છે . અહ જમવા અને રહેવાની યવ થા છે . દશને આવનાર દરેકને જમવા ું
મળે છે .
રાજમહલ પેલેસ, વઢવાણ: વઢવાણનો આ મહેલ રા બાલ સહ એ ૧૯મી સદ માં
બંધાવેલો છે . હાલ તે હેર ટેજ હોટેલમાં ફેરવાઈ ગયો છે . મહેલનો દરબારહોલ જોવા જેવો
છે , હોલની છત સરસ ર તે ચીતરેલી છે . દવાલો લ સાઈઝનાં પો ઈટથી શોભે છે . રોયલ
સહાસન છે . થાંભલાઓવાળ મોટ પરસાળમાં આરસનાં ૂતળાં ે કો ું તરત જ યાન
ખચે છે . મહેલના વશાળ ાઉ ડમાં ટેનીસ કોટ, તળાવ, વારા, કમચાર ઓનાં રહેઠાણો,
કેટ પીચ વગેરે છે . તળાવમાં કમળો છે . એકબાજુ જૂ ની વ ટેજ કારોનો સં હ અને
ઓટોમોબાઈલનાં ુ તકોની લાય ેર છે . હોટેલમાં સગવડ સાર છે . ૧૨ મો છે , ગાડન
રે ટોર ટ છે , જમવામાં ુજરાતી ડ શ મળે છે . આ ઉપરાત, વીમ ગ ૂલ, બલીયડ મ,
લો મ, ુટ પાલર, લોકર, પો ટલ સેવા, મની એ સચેઈ જ, રે ટલ કાર, આજુ બાજુ
ફરવા માટેની સગવડ અને ડો ટરને બોલાવવાની સગવડ છે . લ માટે હોલ મળે છે . હોટેલનો
માહોલ બહુ જ સરસ છે . અહ દોરદમામ સા બીમાં ર ાનો અ ુભવ થાય છે . વઢવાણ
વીરમગામથી ૬૫ ક .મી. દૂર છે .
રાજમહલ પેલેસ, વઢવાણ

@Gujaratibookz
૨૧. ર ળયામ ં રાજકોટ
ુ બલી ગાડન: આ જૂ નો ટ શ જમાનાનો ગાડન છે . શહેરની મ યમાં આવેલો છે .
પહેલાં આ ગાડન બહુ સરસ હતો, આજે ળવણીનો અભાવ લાગે છે . અહ ું કુ દરતી
સૌ દય સરસ છે . અંદર ર તાઓ અને ઝાડ છે . શયાળામાં લોને લીધે બગીચો ુંદર લાગે
છે . ગાડનમાં પ લીક લાય ેર અને ઓડ ટોર યમ છે . બગીચામાં બેસવા અને ચાલવાની
સરસ સગવડ છે . લોકો અહ ચાલવા અને આરામ ફરમાવવા આવે છે . આ ગાડન નાના
અને મોટા સહુ ને ગમે એવો છે . આ વ તારની ચીક અને ચેવડો યાત છે .

@Gujaratibookz
વોટસન ુઝ યમ: આ ુઝ યમ
ુ બલી ગાડન
ુ બલી ગાડન પાસે વ ટો રયા મેમોર યલ બ ડ ગમાં
આવે ું છે . ઈ.સ. ૧૮૮૧થી ૧૮૮૯ દર યાન કાઠ યાવાડના ટ શ પોલીટ કલ એજ ટ કનલ
વોટસનના માનમાં આ ુઝ યમ ું નામ રખા ું છે . વોટસન ઈ તહાસના અ યા ુ હતા, તેમને
રાજકોટને લગતી મા હતી ભેગી કરવાનો શોખ હતો. તેમણે એકઠ કરેલી ઘણી વ ુઓ આ
ુઝ યમમાં છે . ુઝ યમ ૧૮૯૩માં પ લીક માટે ુ ું ૂકાયે .ું અહ વેશ ાર આગળ બે
ય સાઈડે રાખેલાં સહનાં ટે ુ તરત જ યાન ખચે છે . મોહેનજોદેડો અને હડ પા
સં કૃ તના અવશેષો, ૧૩મી સદ નાં કોતરકામ, ટે ુ, પહેરવેશ, ા ય લોકોનાં ઘર, સ ા,
શ પો, લખાણો, સંગીતનાં સાધનો, ખડકો, શ ો, ચ ો, જમ, ુરશી, ઘરેણાં એમ
ઘણી ચીજો દશનમાં ૂકેલી છે . લાય ેર પણ છે . આ બધામાંથી સૌરા નો ઈ તહાસ
ણવા મળે છે . ઈ તહાસ શોખીનોને આ બ ું જ ર ગમશે. અહ ડે ક પરથી ુઝ યમનાં
કાશનો વેચાતાં મળે છે . ુઝ યમનો વહ વટ ુજરાત સરકારને હ તક છે . દર વષ અહ
ુઆર માં ભારતીય શ પ સ ૃ સ તાહ ઉજવાય
વોટસન ુઝ યમ
છે . ુઝ યમ જોવાનો સમય સવારે ૯ થી ૧ અને બપોર પછ ૩ થી ૬ ધ
ુ ીનો છે . ુઝ યમ
ર વવાર, હેર ર ઓ તથા મ હનાના બી -ચોથા શ નવારે બંધ રહે છે . રાજકોટમાં આ
જોવા જે ું થળ છે . વદેશીઓ પણ આ ુઝ યમ જોવા આવે છે . કબા ગાંધીનો ડેલો
અને મોહનદાસ ગાંધી હાઈ કુ લ અહ થી ન ક જ છે .

@Gujaratibookz
કબા ગાંધીનો ડેલો: મહા મા ગાંધી ના પતા કરમચંદ ગાંધી કબા ગાંધી તર કે ઓળખાતા
હતા. તેઓ જયારે રાજકોટના રા ના દવાન તર કે કામ કરતા હતા યારે અહ રહેતા
હતા, એટલે તેમના નામ પરથી આ ડેલો કબા ગાંધીનો ડેલો કહેવાય છે . ડેલો એટલે રહેઠાણ.
ગાંધી નાનપણમાં જયારે રાજકોટમાં ભણતા હતા યારે પતાની સાથે અહ ૧૮૮૧ થી
૧૮૮૭ ુધી ર ા હતા. આ ડેલો એ સૌરા ના ઘરની ઢબ ું ઘર છે .
ગાંધી અહ ર ા હોવાને લીધે આ જગા ું ઐ તહા સક મહ વ ઘ ં છે . આ એક રા ય
મારક છે . આ જગા તમને એ જમાનાના ભ ય ૂતકાળની ઝાંખી કરાવે છે . ગાંધી ની
ઘણી ૃ તઓ અહ સંકળાયેલી છે . ડેલા ું ર નોવેશન કરાયે ું છે . આ જગા અ યારે ગાંધી
ૃ ત નામના ુઝ યમમાં ફેરવાઈ ગઈ છે . ગાંધી ની જદગીના ઘણા સંગોના ફોટા અહ
ટાગેલા છે . તેમની ઘણી વ ુઓ અહ દશનમાં ૂકેલી છે . અ યારે અહ છોકર ઓ માટે
સીવણ અને ભરતકામના વગ પણ ચાલે છે . આ ડેલો શહેરની મ યમાં ઘીકાટા રોડ પર
આવેલો છે .
કબા ગાંધીનો ડેલો
મોહનદાસ ગાંધી હાઈ કુ લ: આ એ જ કુ લ છે , યાં મહા મા ગાંધી ઈ.સ.૧૮૮૭ ુધી
ભ યા હતા. યારે તે રાજકોટ હાઈ કુ લ તર કે ઓળખાતી હતી. ૧૯૦૭થી તે ું નામ
બદલીને આ ેડ હાઈ કુ લ થ ું. ૧૯૫૭માં ભારત વતં થ ું યારે તે ું નામ ગાંધી ની
યાદમાં મોહનદાસ ગાંધી હાઈ કુ લ કરવામાં આ .ું આમ, આ ૂબ જ જૂ ની કુ લ છે , અને
તે ું ઐ તહા સક મહ વ છે . આ કુ લ જોઈએ યારે એક રોમાંચ થાય છે કે ગાંધી જેવા

@Gujaratibookz
મહાન વાતં ય વીર આ કુ લમાં ભ યા હતા ! ગાંધી ની યાદગીર પે આ કુ લ જોવી
જોઈએ. કુ લ ું બાંધકામ ુરો પયન મકાન જે ું છે . કુ લના લાસ મ હજુ એવા ને એવા
જ રહેવા દ ધા છે . વ ચેના ુ ય હોલમાં દવાલ પર ગાંધી
જન તો તેને રે કહ એ...” લખે ું છે .
ું ખાસ પસંદ ભજન “વૈ ણવ

મોહનદાસ ગાંધી હાઈ કુ લ


રેસ કોસ ાઉ ડ : શહેરની વ ચે આવે ુ આ ાઉ ડ રાજકોટ ું મહ વ ું ટુ ર ટ આકષણ
છે . અહ ઇ ડોર ટેડ યમ, કેટ, ટબોલ, વોલીબોલ અને હોક નાં મેદાનો છે , બાળકો માટે
બાલ ભવન, ા ફક પાક અને ફન વ ડ વગેરે છે તથા વીમ ગ ૂલ અને મ છે . અહ
બગીચો અને ચાલવા માટેની લ ે છે . રાતના રોશની થાય છે . ાઉ ડમાં બધે બેસવાની
યવ થા છે , એટલે ૃ ધો તથા જુ વા નયા બધાને આરામ ફરમાવવાની મ આવે છે . લોકો
પ રવાર સહ ત અહ ફરવા આવે છે .

રેસ કોસ ાઉ ડ
કો ુનીટ સાય સ સે ટર અને લેનેટોર યમ: રેસ કોસ વ તારમાં આવે ું આ સે ટર
૧૯૯૨માં શ થ ું હ .ું અહ બાળકોને શૈ ણક કાય મો, વકશોપ અને સે મનારો ારા

@Gujaratibookz
વ ાન અને ગ ણત શીખવાની તક મળે છે . અહ આયભ સાય સ ુઝ યમ છે . તેમાં
વ ાનના સ ાતો સમ વતાં મોડેલ રાખેલાં છે . અહ ઇલે ોની સ, ગ ણત, ભૌ તક,
રસાયણ અને વશા ને લગતી યોગશાળાઓ છે . છોકરાઓ તે યોગો કર શકે છે .
લેનેટોર યમમાં અવકાશ, ૂયમાળા અને ાંડને લગતી મા હતી મળે છે . અહ હોની
ગ ત અને તેની અસરોને લગતા તથા અ ય ય ા ય શો યો ય છે . સે ટરમાં ુ તકો અને
વ ાન સામ યકોને સમાવતી લાય ેર છે , ઓડ ટોર યમ છે , ઓપન એર સભા ૃહ છે ,
દશન ખંડ છે , અવકાશદશન માટેનો ટાવર છે , અને મોડે સ બનાવવા માટે વકશોપ છે .
સે ટરનો સમય સવારના ૧૦ થી સાંજના ૪ ુધીનો છે , સોમવારે બંધ રહે છે .
રા ય શાળા: ઐ તહા સક મહ વ ધરાવતી આ શાળા યા ક રોડ આગળ આવેલી છે . આ
કુ લ ું જૂ ું મકાન છે . આ શાળાના એક મમાં ગાંધી એક વાર ઉપવાસ પર બેઠા હતા.
તેમની યાદમાં અ યારે આ મમાં ગાંધી ને લગતી ચીજો ૂકેલી છે . તે જમાનામાં આ
શાળાના બે ઉ ે ય હતા, એક ગાંધી ના વચારો પર આધા રત શ ણ આપ ું અને બીજુ
દેશની વતં તા માટે સ યા હની ચળવળ ચલાવવી.
શાળામાં એક મ ય થ હોલ છે . ાથના કે મીટ ગ માટે આ હોલ ભાડે લઇ શકાય છે .
ચોગાનમાં પણ કોઈ ફ શન ગોઠવી શકાય છે . આજે આ શાળામાં બાલ મં દર, સંગીત,
ભારતના મ, પટોળાં તાલીમ, તેલની ઘાણી ું શ ણ અને એવા બધા સાં કૃ તક વગ
ચાલે છે . લાય ેર અને ખાદ મં દર પણ છે .
રામકૃ ણ આ મ અને જગત મં દર: યા ક રોડ પર આવેલો આ આ મ એક આ યા મક
કે છે . તેની થાપના ૧૯૨૭માં થઇ હતી. રામકૃ ણ પરમહસ એ વામી વવેકાનંદના ુ
હતા. તેઓ માનતા કે જગતના બધા ધમ સરખા છે . તેમની આ વાત અહ શીખવાડાય છે .
આ આ મમાં જગત મં દર ૧૯૭૯ થી શ થ ું હ ું. તે ું ખ નામ ગનાથ મં દર છે . તે
લાલ પ થર ું બને ું છે . તેમાં ેનાઈટ અને પ થરના ૬૫ થાંભલા છે . ગભ ૃહમાં કમળના
આસન પર બરાજમાન રામકૃ ણ પરમહસની સફેદ આરસની તમા છે . યાન ધરવા અને
મનની શાં ત માટે આ આ મ એક સરસ જગા છે . યાનમાં ડૂ બી વ યારે ભગવાનની
સમીપ હો એ ું લાગે. સાંજે આરતી થાય છે . રોજ ઘણા ભ તો દશને આવે છે , અને
આ યા મક તાકાત અને મનની શાં ત ા ત કરે છે . તહેવારો વખતે અહ ખા સી ભીડ થાય
છે .
અહ સારા ુ તકોનો સં હ છે . આ આ મ ક યાકુ માર અને બે ુરના રામકૃ ણ મઠની
તકૃ ત જેવો છે . અહ પ થર પર કોતરેલાં શ પો અને કેનવાસ પર દોરેલાં તૈલ ચ ો બહુ
જ ુંદર લાગે છે . આ મની આજુ બાજુ સરસ બગીચો છે .

@Gujaratibookz
રામકૃ ણ આ મ
રોટર ડો સ ુઝ યમ: દેશ વદેશની ઢ ગલીઓનો અદ ૂત સં હ આ ુઝ યમમાં જોવા
મળે છે . અહ દુ નયાના ૧૦૦થી વ ુ દેશોની ઢ ગલીઓનો સં હ કરેલો છે , અને તે બહુ
સરસ ર તે શો કેસમાં ગોઠવીને ૂકેલી છે . આ ઢ ગલીઓ જોઇને દુ નયાના જુ દા જુ દા
દેશોની સં કૃ ત કેવી છે , તેનો યાલ આવે છે . ે કોને અને ખાસ તો બાળકોને ઢ ગલીઓ
જોવાની મ આવે છે . ગાઈડ રાખેલા છે , તે દરેક ઢ ગલી વષે સમ વે છે . દરેક ઢ ગલીની
સાથે તેના દેશનો વજ ૂકેલો છે અને સાથે તેની વ શ તા લખેલી છે . ુઝ યમની
ળવણી સાર છે . કાઉ ટર પરથી સોવેનીયર અને કલર લ પો ટકાડ મળે છે . ૨૦૦૫થી
શ થયે ું આ ઝ ુ યમ શહેરની મ યમાં આવે ું છે . રોટર લબે આ ુઝ યમ ઉ ું ક ુ
છે , તેમ ું આ કાય સંશાને પા છે . ુઝ યમ દર સોમવારે બંધ હોય છે .

રોટર ડો સ ુઝ યમ
આ ડેમ ગાડન: રાજકોટથી આઠેક ક .મી. દૂર આ નદ પર આ ડેમ બાંધેલો છે ,
અહ ભરાયેલા સરોવરમાંથી રાજકોટ શહેરને પાણી ૂ પાડવામાં આવે છે . ડેમના
નીચવાસમાં કનારે ુંદર બગીચો બના યો છે . અહ ટેપ ગાડન, બાળકો માટે મનોરજન
પાક, ાણી સં હાલય, પ ી વભાગ, માછલીઘર, મગર પાક વગેરે ઉભા કરવામાં આ યા

@Gujaratibookz
છે . બગીચામાં ુંદર લો, છોડ અને ઝાડ છે . ગાડનની જોડે ખાણીપીણીની દુકાનો પણ છે .
ઘણા લોકો અહ ફરવા અને ચાલવા માટે આવે છે . એક દવસની પીકનીક પણ મનાવી
શકાય. શયાળામાં અહ ઘણા પ ીઓ ખોરાક અને આ યની શોધમાં આવે છે .
ચોમાસાની ઋ ુમાં ડેમ ઓવર લો થાય યારે અહ ૂબ મ આવે છે . રાજકોટમાં ફરવા
માટે આ એક ઉ મ થળ છે . આ ગાડન રાજકોટ-ભાવનગર રોડ પર આવેલો છે . હાલ
અહ ના ઝૂનાં ાણીઓને ુમન ાણી સં હાલયમાં લઇ ગયા છે .
ઇ કોન મં દર: રાજકોટ ું ઇ કોન મં દર ી ી રાધા નીલમાધવ ધામ તર કે ઓળખાય છે .
તે કાલાવાડ રોડ પર આવે ું છે . રાધાકૃ ણની ૂ ત ૂબ જ ભાવી છે . દશન કર ને મન
આનંદ અ ુભવે છે . આ એકદમ
આ ડેમ ગાડન

@Gujaratibookz
ઇ કોન મં દર, રાજકોટ
શાંત થળ છે , મં દરમાં બેસવા ું અને ુનામ લેવા ું ગમે એ ું છે . અહ ખીચડ અને
બીજો સાદ મળે છે .
લાલ પર લેક: રાજકોટથી પાંચેક ક .મી. દૂર આવે ું છે . ચોમાસામાં વરસાદ પડે યારે આ
સરોવર બહુ ુંદર લાગે છે . સરોવર કુ દરતના સા ન યમાં આવે ું છે . લોકલ અને વદેશી
પ ીઓ ું તે ઘર છે . પ ી નર ણ માટે આ સરસ જગા છે . જો કે અહ બાગ કે
ખાણીપીણી કઈ નથી. ુમન ાણી સં હાલય આ લેકથી ન ક છે .
ુ ન ાણી સં હાલય: રાજકોટમાં આ એક સરસ ટુ ર ટ જગા છે . અહ ઘણી તનાં

ાણીઓ, પ ીઓ અને ઝાડ જોવા મળે છે . આ ડેમ ગાડનના ઝૂનાં ાણીઓ અહ
લાવવામાં આ યાં છે . અહ વાઘ, એ શયાઈ સહ, ચ ો, સાબર, ચકારા, મગર, કાળ યાર,
હરણ વગેરે ાણીઓ છે . સફેદ વાઘ પણ છે . સહો ું ીડ ગ પણ થાય છે . મગર
વભાગમાં મગરો છે . પાકમાં ચો ખાઈ સરસ છે . આ એક ુંદર શાંત જગા છે . પાક ૂબ
વશાળ છે . અંદર ફરવા માટે સાઈકલ મળે છે , ૃ લોકો માટે બેટર ગાડ પણ છે .
વઝ ટસને માગદશન માટે, વ ચે વ ચે સાઇન બોડ છે . પાકમાં પીવા ું પાણી, ટોઇલેટ,
બેસવા માટે શેડ વગેરેની યવ થા છે . ખાવાપીવા ું પણ મળે છે . આ પાક લાલપર અને
રડારડા સરોવરોની વ ચે આવેલો છે . પાક જોવાનો સમય સવારના ૯ થી સાંજના ૭ ુધીનો
છે . ુ વારે બંધ રહે છે .

ુમન ાણી સં હાલય ઈ ર યા મં દર

@Gujaratibookz
ઈ ર યા મં દર: શીવ ું આ મં દર રાજકોટથી મનગર જવાના ર તે, રાજકોટથી ૧૦
ક .મી.દૂર માધા ુર ગામ આગળ આવે ું છે . ુ ય રોડથી થોડુ સાઈડમાં છે . મં દર નાની
ટેકર પર છે , આજુ બાજુ પણ ટેકર ઓ છે . અહ ું શીવલ ગ વયં ૂ છે . ઘણા લોકો અહ
દશને અને ફરવા માટે આવે છે . મં દરની પાછળ વશાળ બગીચો છે . યાં છોકરાને રમવાની
મ આવે છે . ગાડનમાં જ તળાવ છે , તેમાં બોટ ગ થઇ શકે છે . ગાડનમાં વેશ ફ છે .
મં દર ું ુંદર અને શાંત વાતાવરણ અને લીલોતર ભય બગીચો મનને લત બનાવી દે
છે . મં દરની બાજુ માં હોટેલ છે , યાં ુજરાતી જમવા ું મળે છે . ર વવારે અહ બહુ જ
લોકો આવે છે . ાવણ માસમાં વ ુ ગરદ હોય છે . અહ દર વષ મેળો ભરાય છે . આ એક
સરસ ટુ ર ટ કે છે .
૨૨. રાજકોટ-મોરબી લો
ઘેલા સોમનાથ: ઘેલા સોમનાથ ું મં દર બહુ જ સરસ છે . અહ કોઈ ગામ વસે ું નથી. ફ ત
આ શંકર ભગવાન ું મં દર અને અહ આવતા વાસીઓ માટે ખાણીપીણીની થોડ દુકાનો
– એટ ું જ છે . દશન માટે મં દર હમેશાં ુ ું હોય છે . સાંજની આરતી વખતે ઘણા
ભા વકો અહ આવે છે , મન સ થઇ ય છે . મં દરના ઓટલે બેસી સ ૂહમાં વાતોચીતો
કરવામાં બહુ આનંદ આવે છે . મં દરના સંકુલમાં રહેવા માટે થોડ મો બાંધેલી છે . આ મો
બહુ જ સરસ અને બધી જ સગવડવાળ છે .
કહે છે કે આ ઘેલા સોમનાથ ું શીવલ ગ એ જ ૂળ સોમનાથ મહાદેવ ું યો તલ ગ છે .
ભ તો એટલા જ ભ તભાવથી ઘેલા સોમનાથમાં ા ધરાવે છે . વ મ સંવત ૧૫૪૭ની
આસપાસ અમદાવાદનો ુલતાન ફર મહમદ સોમનાથ પર ચડ આ યો. ઘેલા નામના
વા ણયાએ શીવલ ગને આ જગા ુધી પહ ચા ું અને છે વટે પોતાના નની આહુ ત
આપી. તેથી આ શીવલ ગ ઘેલા સોમનાથ તર કે ઓળખા ું. અહ જે નદ વહે છે , એ ું નામ
ઘેલો નદ છે .

@Gujaratibookz

ઘેલા સોમનાથ
ઘેલા સોમનાથ મહાદેવની સામે ટેકર પર મીનળદેવીની સમા ધ છે . ૧૪૩ પગ થયાં ચડવાનાં
છે . મીનળદેવી જૂ નાગઢના રા રા’મ હપાળની ુ ી હતી. તેણે શીવલ ગને સોમનાથથી
ઘેલા સોમનાથ ુધી પાલખીમાં લઇ જવા ું સાહસ ક ુ હ ું. ુલતાનની ુ ી હુ રલ,
મીનળદેવીની ભ તસાધના જોઇને ૂબ જ ભા વત થઇ હતી. તેણે પણ મીનળદેવીને
સાથ આ યો. મીનળદેવીની સમા ધની બાજુ માં હુ રલની કબર છે . ઘેલા સોમનાથ રાજકોટથી
૮૦ ક .મી. અને જસદણથી ૨૧ ક .મી. દૂર છે .
હગોળગઢનો ક લો: હગોળગઢ ગામ, જસદણથી વછ યાના ુ ય હાઈવે પર આવે ું છે .
હગોળગઢ ું ુ ય આકષણ અહ નો ક લો છે . તે, હાઈવેની બાજુ માં, ચી ટેકર પર
આવેલો છે . વાહન નીચે પાક કર , ટ ક ટ લઈને, પંદરેક મનીટ જેટ ું ચડ ને ક લા આગળ
પહ ચાય છે .

હગોળગઢનો ક લો
વીકા ખાચર નામના રાજવીએ આ ક લો ઈ.સ. ૧૬૬૦માં બંધા યો હતો. તેમના દકરા

@Gujaratibookz
આલા ખાચર અને પછ ના વારસદારો પણ અહ ર ા હતા. વીકા ખાચરની અ ગયારમી
પેઢ ના સ ય ત ખાચર હાલ જસદણમાં તેમના પેલેસમાં રહે છે અને દર ર વવારે
હગોળગઢમાં હગળાજ માતાના દશને આવે છે .
હગોળગઢના ક લામાં જૂ ના જમાનાની ઘણી ચીજો સાચવીને રાખેલી છે . પ ળ અને
કાસાનાં મોટા વાસણો, પેટ પટારાઓ, કલાકાર ગર વાળ ચીજો, ુરસી, પલંગો, રસોઈ
માટેના મોટા ૂલાઓ, ઘંટ , ચ ો – એમ ઘણી જોવા જેવી વ ુઓ છે . આગળ બગીચામાં
બતકા, મરઘાં, પ ીઓ વગેરે છે . ક લા ું બાંધકામ જૂ ું ુરા ં છે . હગોળગઢમાં કૃ ત
શ ણ અ યાર ય આવે ું છે . અહ જગલમાં ુ ત ર તે વહરતાં ાણીઓ અને પ ીઓ
જોવા મળે છે . ભીમકુ ઈ અને ગીર વાઈ ડ લાઈફ પણ જોવા જેવાં છે . ઘેલા સોમનાથથી
કળાસર અને લીલાપર થઈને હગોળગઢ જવાય છે . આ અંતર ૨૫ ક .મી. છે . લીલાપરમાં
વ ંભર માતા ું મં દર જોવા જે ું છે . ઘેલા સોમનાથથી કળાસર બાજુ વળ , ગામડાઓમાં
થઈને પણ હગોળગઢ જવાય છે . આ અંતર આશરે ૨૦ ક .મી. જેટ ું થાય છે . જસદણથી
હગોળગઢ ૧૯ ક .મી. દૂર છે .
બલે ર મહાદેવ: હગોળગઢથી ૨ ક .મી. દૂર બલે ર મહાદેવ ું મં દર આવે ું છે . બલી
અને અ ય ૃ ોની વ ચે ઉભે ું આ મં દર બહુ જ સરસ લાગે છે . જગલની વ ચે વસેલા
મહાદેવનાં દશન કર મન સ થઇ ય છે .
ઓચાડ પેલેસ, ગ ડલ: એક જમાનામાં ગ ડલ એ રા ું રા ય હ ું. ગ ડલમાં ઓચાડ
પેલેસ, નવલખા પેલેસ અને ર વરસાઈડ પેલેસ જોવા જેવા છે . ઓચાડ પેલેસ બહારથી
લાલ રગનો અને કમાનોવાળો છે . મહેલની આગળ બગીચામાં ુંદર શ પ ધરાવતી અનેક
ૂ તઓ છે . બે માળનો આ મહેલ ૧૨૦ વષ જૂ નો છે . રા ભગવત સહે એમના જમાનામાં
આ મહેલને ૂબ જ સ વેલો. અ યારે પણ આ સ વટ જોવા મળે છે . મહેલમાં
દવાનખંડ, ુરસીઓ, સોફા, શકાર કરેલ ાણીઓનાં ડોકા, અર સા, ઝુ મરો,
ગાદ ત કયાવાળ બેઠકો, ભોજન મ, બાથ મ, ભ ય ગેલેર – આ બ ું જોવામાં આનંદ
આવે છે . ગેલેર માં સરસ રાચરચી ું ગોઠવે ું છે . બ ું જ ફોટો નક છે . ‘હમ દલ દે ૂકે હૈ
સનમ’ અને ‘ ેમ રતન ધન પાયો’ના અ ુક અંશો ું ુટ ગ અહ થયે ું. અ યારે આ મહેલ
એક હોટેલમાં ફેરવાઈ ગયો છે . સાત મો ભાડે અપાય છે . જમવા ું શાહ પ રવારમાંથી
આવે છે . ભગવત સહ ની વારસદાર, આ મહેલની પાછળના ભાગમાં જ રહે છે .

@Gujaratibookz
ઓચાડ પેલેસ, ગ ડલ
રા ભગવત સહ બહુ જ વ ાન રાજવી હતા. તે આ કટે ટ, એ નીયર ગ, ડો ટર,
વક લ એમ બધા જ ે ો ું ાન ધરાવતા હતા. તેમના રા યમાં દરેક કુ ટુબનાં બાળકો માટે
ભણવા ું ફર યાત હ .ું આજે પણ ભારતની બધી અ ગ ય કોલેજોમાં ભગવત સહની
બે સીટો અનામત છે . રા શ તના બહુ જ આ હ હતા. ઓચાડ પેલેસ એક વાર જ ર
જોવા જેવો છે .
મહેલની એક બાજુ એ રા એ એકઠ કરેલી જૂ ના જમાનાની કારો ું ુઝ યમ છે . તેના
વેશ આગળ ‘ વ ટેજ કાર કલે શન’ એ ું બોડ મારે ું છે . દરેક કાર યવ થત ૂકેલી છે .
દરેક કાર ું નામ અને તે કઈ સાલમાં બનેલી છે , તે લખે ું છે . ૧૯૦૬ના વષમાં બનેલી કાર
પણ અહ છે . આ કારો આજની કારો કરતાં ઘણી ર તે જુ દ છે , કોઈ કારમાં લાઈટની
રચના જુ દ હોય તો કોઈમાં સ પે શન ગો જુ દ તની હોય. ભ વ યમાં સોએક વષ
પછ જયારે નવી તની કારો જ મશે યારે આપણી હાલની કારો પણ ુઝ યમમાં ૂક ,
આપણી ભા વ પેઢ ઓ તેને જોશે, એવી ક પના કર શકાય.
મહેલની બી બાજુ રે વે ું એક નાનકડુ લેટફોમ બનાવે ું છે અને પાટા પર રે વેનો એક
ડ બો પડેલો છે . કહે છે કે એ જમાનામાં રા આ ડ બામાં બેસી બી ં થળોએ જતા.
રે વે ું એ ન અહ લાવી, આ ડ બાને ખચી જઇ, ુ ય ન ે સાથે જોડ દેવાની યવ થા
હતી. ડ બાની અંદરની સગવડ બહુ જ સરસ છે . સોફા, ુવા માટેની ગાદ , બાથ મ,
સાધનો – એમ બધી સગવડ ડ બામાં છે . ગ ડલ, રાજકોટથી ૫૧ ક .મી. અને જસદણથી
૫૮ ક .મી. દૂર છે .
નવલખા મહેલ, ગ ડલ: ભગવત સહનો આ પેલેસ એ જમાનામાં નવ લાખ પયામાં તૈયાર
થયો હતો. એટલે એ ું નામ નવલખા પેલેસ પડ ગ .ું ુ ય મહેલ ણ માળનો છે . રા
ભગવત સહ બહુ જ વ ા ેમી હતા. તેમણે ઉભી કરેલી લાય ેર અહ મોજૂ દ છે . તેમણે
વસાવેલાં દેશ વદેશનાં સકડો ુ તકો આ લાય ેર માં છે . તેમણે સૌ થમ વાર ુજરાતી
વ કોષ તૈયાર કરાવેલો. તેની ૂળ નકલ આ લાય ેર માં છે . હાલ ુજરાતી સા હ ય
પ રષદે આ ુ નક ુજરાતી વ કોષ તૈયાર કય છે , તે જોવાવાંચવા જેવો છે .

@Gujaratibookz
ભગવત સહનાં પ ની નંદકુ વરબા પણ પ તની ૃ ઓમાં એટલો જ રસ લેતાં.
મહેલમાં ીજે માળે દરબાર હોલ છે . રા અહ સભા ભર ને બેસતા. હોલમાં દવાલો પર
ચ ા વગેરેનાં ડોકા લગાવેલાં છે . આર રાજકુ માર ફ મ ું ુટ ગ અહ થયે ું. આ મહેલમાં
ઘ ડયાળો ું કલે શન પણ છે .
ુ ય મહેલની બાજુ ના મકાનમાં ઢ ગલીઘર છે . અહ દેશ વદેશની સકડો ઢ ગલીઓનો
સં હ છે . નાનાં બાળકોને અહ મ પડ ય એ ું છે . જો કે આના કરતાં યે વ ુ સાર
ઢ ગલીઓ આજે બધે મળે છે , અને સામા ય માણસો પણ તે ખર દ શકે છે .
એની બાજુ નાં બે મકાનોમાં ત તની ઘોડાગાડ ઓનો સં હ છે . રા એ ઉપયોગમાં
લીધેલી સોએક જેટલી ઘોડાગાડ ઓ અહ દશનમાં ૂકેલી છે . જોઇને નવાઈ લાગે. તેની
બાજુ ના મકાનમાં રા ની રો જદ વ ુઓનો સં હ છે . સવારના ના તા ું ટેબલ, રાઈટ ગ
ટેબલ, મોટા ફોટાઓ, રા નો ટાફ સાથેનો ફોટો, મોટ ુલા, સટ ફ કેટો, રસોઈનાં વાસણો
વગેરે છે . રા ના પતા સં ામ સહને ુલામાં સોનાથી તોલાતા. બા મ ઘીબા બહુ જ
મર દ હતાં. તેઓ પોતા ું જમવા ું તે જ રાધતાં.
નવલખા મહેલ, ગ ડલ
બી એક મકાનમાં ઉપરના માળે તાંબા પ ળનાં વાસણોનો સં હ છે . તેની બાજુ ના
મકાનમાં ોકર , પ ીઓને લગતી ચોપડ ઓ, ડા, રમકડાની સકડો કારો, ોફ ઓ વગેરે
ચીજો ૂકેલી છે .

@Gujaratibookz
આ બધાં મકાનોની વ ચેના ભાગમાં આનંદમયી માતા ું મં દર છે . હાલના વારસદાર રા
આ મં દરની ુલાકાતે અવારનવાર આવે છે . તે વખતે મહેલનો બધો ટાફ ખડેપગે હાજર
હોય છે . રા ની હાજર માં શ ત ૂવક કેવી ર તે વત ,ું એની ન
આવે છે .
ે ગ ટાફને આપવામાં

નવલખા મહેલના બધા વભાગો જોવાની ટ ક ટ માણમાં મ ઘી છે . આમ છતાં, ગ ડલના


બધા મહેલો સરસ છે . ગ ડલનો ીજો ણીતો પેલેસ ર વર સાઈડ પેલેસ છે . પેલેસનો
બહારનો દેખાવ બહુ જ સરસ છે . ફ મ ‘ ેમ રતન ધન પાયો’માં આ પેલેસ જોવા મળે છે .
વામીનારાયણ મં દર, ગ ડલ: મં દર બહુ જ ભ ય છે . આગળ વશાળ બગીચો છે . રહેવા
જમવાની સરસ સગવડ છે . બાજુ માં ગ ડલી નદ વહે છે . મં દરમાં અ ર દેર છે . મં દરમાં
એટલા બધા લોકો આવે છે કે ણે અહ રોજ તહેવાર હોય એ ું લાગે.
જલારામ મં દર, વીર ુર: વીર ુર ું જલારામ મં દર, સંત જલારામ બાપાને લીધે દેશ વદેશમાં
ણી ું છે . જલારામ બાપા ૧૭૯૯માં વીર ુરમાં જ યા હતા, અને ૧૮૮૧માં તેમનો
દેહ વલય થયો હતો. તેઓ ધા મક ૃ ના હતા. તેમણે, તેમના ુ ના આશીવાદથી,
વીર ુરમાં સા ુ સંતો અને ગર બોને ખવડાવવા માટે
વામીનારાયણ મં દર, ગ ડલ

@Gujaratibookz
જલારામ મં દર, વીર ુર
સદા ત ખો ું હ ,ું અને વનના અંત ુધી આ કાય ચા ુ રા ું હ ું. તેઓ માંદા માણસો
માટે ભગવાનને ાથના કરતા, અને માંદા સ થઇ જતા. તેઓ વીર ુરમાં યાં રહેતા હતા,
યાં અ યારે જલારામ મં દર છે . અહ જલારામ બાપાની તમા છે . રોજ હ રો ભ તો
દશને આવે છે . જલારામ બાપા જેમની ૂ કરતા હતા તે રામ-લ મણ-સીતા અને
હ ુમાનની ૂ તઓ છે . ૂ તઓ આગળ તેમની સમા ધ છે . ભગવાને બાપાને આપેલી ઝોળ
અને લાકડ તથા તેમનો ૃ ુ પહેલાં લેવાયેલો ફોટો પણ છે . મં દરમાં તાંબાના ણ મોટા
ઘડા છે , જેમાં ગંગા, જમના અને સર વતી નદ ઓનાં પાણી છે કહે છે કે ઘડામાંથી ગમે
તેટ ું પાણી વાપરો તો પણ તેમાં ું પાણી ૂટ ું નથી, અને આ પાણી પીવાથી કોઈ રોગ થતા
નથી. ઘ દળવા માટે અહ બે મોટા હ લ છે , આ હ લ ાંગ ાના રા એ બાપાને ભેટ
આપેલાં. અહ અ યારે પણ સદા ત ચાલે છે . દશને આવનાર દરેકને સવારસાંજ જમવા ું
અને ચા અપાય છે . ગર બ હોય કે તવંગર બધાએ એક લાઈનમાં જ જમવા બેસવા ું હોય
છે . જમવામાં સવારે ગાં ઠયા, ુંદ અને શાક તથા સાંજે ખીચડ , કઢ અને ઘી હોય છે .
જમવા ું પતરાળામાં હોય છે . અહ કોઈ દાન કે ભેટ વીકારવામાં આવતાં નથી.
બાપાના ભ તો આજે પણ તેમને ભગવાન માને છે , અને ભ તો ખરા દલથી તેમની ાથના
કરે તો બાપા તેમની ઈ છા ૂણ કરે છે . વીર ુર ગામના લોકો, બાપા હજુ તેમની જોડે હાજર
હોય એવો અ ુભવ કરે છે . બાપાની જ મ ત થ, કારતક ુદ સાતમ, જલારામ જયં ત તર કે
ઉજવાય છે . હ રો ભ તો યારે વીર ુર આવે છે , અને દશન કર ને ગાં ઠયા, ુંદ અને
ખીચડ નો સાદ લે છે . દેશમાં અને વદેશમાં યાં જલારામ મં દરો છે , યાં બધે આ
તહેવાર ઉજવાય છે . વીર ુર ગ ડલથી ૧૯ ક .મી. દૂર આવે ું છે .
શૈલ બૌ ુફાઓ, ખંભાલીડા: ગ ડલથી ૨૪ ક .મી. દૂર ખંભાલીડા ગામમાં શૈલ બૌ
ુફાઓ છે . સાતવડાની ડુગરમાળાની ગોદમાં આવેલી આ બૌ ુફાઓની શોધ ુરાત વ
વભાગના ી પી. પી. પં ાએ કરેલ છે . આ ુફાઓ ી અને ચોથી સદ માં કોતરાયેલી
છે . ગ ડલથી વીર ુર અને કાગવડ થઈને ખંભાલીડા જવાય છે . ુફાઓ આગળ રોડની
બાજુ માં બોડ મારે ું છે , ‘ખંભાલીડા, શૈલ બૌ ુફાઓ’. અહ થી થોડા આડાઅવળાં

@Gujaratibookz
પગ થયાં ઉતરવાનાં છે . પગ થયાં આગળ એક બોડમાં ુફાની વગતો લખી છે . પગ થયાં
ઉતર ને ુફાઓ આગળ પહ ચાય છે . ચારેક જેટલી ુફાઓ છે . ુફાના વેશ ાર પર એક
બાજુ બો ધસ વ પ પા ણ અવલો કતે ર અને બી બાજુ વ પા ણ અવલો કતે રનાં
ૂરા કદનાં શ પો કડારેલાં છે . ુફાઓમાં કોતરણી ઘણી જ સરસ છે . તે અજતા-ઈલોરા
જેવી દેખાય છે . ભારતમાં આ તમાઓ કલાની એ અન ય છે . ુજરાતમાં ાચીન
શ પો ધરાવતી મા આ એક જ ુફા છે . અહ હજુ વ ુ ખોદકામ કરવા જે ું ખ .
ન કમાં ુ ને લગ ું કઇક બાંધકામ થઇ ર ું છે . ુફાઓ જોવા જેવી છે .
ખોડલધામ, કાગવડ: કાગવડમાં પટેલ સમાજ ું યાત ખોડલધામ મં દર આવે ું છે .
વીર ુરથી કાગવડ ૪ ક .મી. દૂર છે . મં દર બહુ વશાળ જગામાં છે . અહ ખોડ યાર માની
ભ ય ૂ ત છે , તે ઉપરાત, અંબેમા, બહુ ચરમા, વેરાઈમા, મહાકાળ મા, અ ૂણામા,
ગૌ લમા, રાદલમા, ુટભવાનીમા, ાણીમા, મોમાઈમા,
શૈલ બૌ ુફાઓ, ખંભાલીડા

@Gujaratibookz
ખોડલધામ, કાગવડ
ચા ુંડામા, ગેલમા અને શહોર માની ૂ તઓ છે . અ ય મં દરો પણ છે . ભ ત ારા
એકતાની શ ત ું સજન કરવાના ુભ આશયથી આ મં દર ું નમાણ થ ું છે . મં દર જ ર
જોવા જે ું છે .
રણ ત વલાસ પેલેસ, વાંકાનેર: વશાળ જગામાં પથરાયેલો આ મહેલ રા અમર સહે
ઈ.સ. ૧૯૦૭માં બંધા યો હતો. થાપ ય અને કલાન એ આ મહેલ બેન ૂન છે . મહેલ
એક ટેકર પર આવેલો છે . મહેલનો દવાનખંડ ૂબ ભ ય છે , મહેલમાં વશાળ કમાનો અને
ઝ ખાઓ છે . અહ રાજવીઓની ચીજો જેવી કે તલવાર, ભાલા, ઢાલ, બ તરો,
ુરસીઓ, અર સા વગેરે દશનમાં ૂકેલ છે . મહેલમાં મસાલા ભર ને સાચવેલાં ાણીઓનાં
શર રો છે . દવાલો પર રા ઓનાં પો ઈટ ચ ો છે . મહેલ બનાવવામાં દુ નયાની ઉ કૃ
ચીજોનો ઉપયોગ થયેલો છે . ફન ચર માટે બમા ું લાકડુ અને બે યમના કાચ વાપયા છે .
મહેલનો ુ મટ ુગલ શૈલીનો છે . ટોચ પર ુંદર વોચટાવર છે . બહાર બગીચા, વારા, વાડ
અને વાવ છે . મહેલની જોડે કા ઠયાવાડ ઘોડાનો તબેલો છે .

રણ ત વલાસ પેલેસ, વાંકાનેર


હાલ રા ના વારસદારો આ મહેલની દેખભાળ કરે છે . મહેલ આજે એક હોટેલમાં ફેરવાઈ
ગયો છે . ભારતનાં ાચીન મારકોમાં આ મહેલ આગ ું થાન ધરાવે છે . ટુ ર ટો માટે આ

@Gujaratibookz
મહેલ અગ ય ું આકષણ છે . ફ મ ‘મટ ક બીજલીકા મંડોલા’નાં કેટલાંક યો ું ુટ ગ
આ મહેલમાં થયે .ું રાજકોટથી વાંકાનેર ૬૧ ક .મી. દૂર છે .
દરબારગઢ, મોરબી: મોરબી સૌરા ું એક ુંદર શહેર ગણાય છે . ટાઈ સ, ઘ ડયાળ અને
ચનાઈ માટ નાં વાસણો એ અહ ના ુ ય ઉ ોગો છે . દરબારગઢ રોયલ પેલેસ એ અહ ના
રાજવી ું રહેઠાણ હ .ું થાપ યનો એ ઉ મ ન ૂનો છે . મોરબીમાં આ એક જોવા જે ું
થળ છે . અ યારે આ મહેલ હોટેલમાં ફેરવાઈ ગયો છે . મહેલથી સીધો ર તો ીન ચોક અને
નહે ગેટ ુધી ય છે . આ બ ું જ બાંધકામ ુંદર અને યવ થત છે . નેહ ગેટનો
ઘ ડયાળવાળો ટાવર બહુ જ આકષક છે .
દરબારગાઢ, મોરબી
ઝૂલતો ૂલ: મોરબી ું આ સૌથી અગ ય ું આકષણ છે . મ છુ નદ પર સામસામે મજ ૂત
થાંભલા ઉભા કર દોરડા વડે ઝૂલતો ૂલ બના યો છે . આ ૂલ પર ચાલતા જઇ શકાય છે .
ચાલીએ યારે ૂલ ૂબ હાલે છે , પણ એમાં મ આવે છે . ૂલનો એક છે ડો દરબારગઢ
આગળથી શ થાય છે . સામે છે ડે મહા ુ ની બેઠક અને એ નીયર ગ કોલેજ

@Gujaratibookz
આવેલાં છે . આ બંને જગાઓ જોવા જેવી છે . કોલેજ એક મહેલના મકાનમાં જ ચાલે છે .
આ ૂલ ઋ ષકેશના લ મણ ઝુલાની નાની આ ૃ જેવો છે .
મણીમં દર: મોરબી ટેટના જમાનાના આ મં દર સંકુલમાં લ મીનારાયણ, મહાકાળ ,
રામચં , રાધા-કૃ ણ અને શંકર ભગવાનનાં મં દરો છે . એ ઉપરાત, અહ વહ વટ
ઓ ફસો પણ હતી, આજે અહ ર નોવેશન ચાલે છે . આખા સંકુલ ું થાપ ય બહુ જ
સરસ છે . મં દરની સામે બગીચો છે , સાંજના ટાઈમે બહુ જ લોકો બગીચામાં આવે છે .
મણીમં દરની બાજુ માં જ મ છુ નદ પરનો ૂલ છે . ૂલ પર રોડ અને રે વે લાઈન
બાજુ બાજુ માં જ છે . ન
ે પસાર થતી હોય યાર ું ય જોવા જે ું છે .
રફાળે ર મહાદેવ: મોરબીની ન ક આવે ું આ યાત શીવમં દર છે . કહે છે કે આ
વયં ૂ લ ગ છે , ર ુ રા એ અહ તેના પર મં દર બંધાવે .ું આ મં દર ું અવારનવાર
ર નોવેશન થ ું છે . ાવણ મ હનામાં અહ ણ દવસ મેળો ભરાય છે . તે વખતે અહ
ુજરાત તથા બી ં રા યોમાંથી પણ હ રો ભ તો આવે છે . મોરબીથી રફાળે ર ૧૩
ક .મી. દૂર છે .
ઝૂલતો ૂલ, મોરબી

@Gujaratibookz
મણીમં દર, મોરબી
રફાળે ર મહાદેવ
રાજ સમઢ યાળા: આ ગામ રાજકોટથી ૨૦ ક .મી. દૂર આવે ું છે . આજે આ ગામ
ુજરાત ું એક આદશ ગામ છે . અહ ૧૯૮૬ના અરસા ુધી પાણીની બહુ જ તંગી હતી.
નોકર ધંધા પણ ન હતા. પણ પછ અહ ના લોકોએ ગામને ુધારવાનો નણય કય . પાણી
માટે ચેકડેમ બાં યા. વરસાદ પાણીને જમીનમાં ઉતારવાના અને ટાકામાં સંઘરવાના ઉપાયો
કયા. ૃ ારોપણ કર હ રો ૃ ો વા યાં. ગામને સાફ ુફ કર , ગંદક ન હ કરવાના નયમો
કયા. યસન ુ ત, દા ન હ પીવાનો, લોકો ામા ણકપણે વે, ચોર ન કરે, એકબી ને
મદદ પ થાય – આ બધા માટે સઘન ય નો કયા. આજે આ ગામ એક ન ૂના પ ગામ બ ું
છે . આજે ગામના કૂ વાઓ અને બોરવેલમાં ુ કળ પાણી છે . પડતર જમીનો પણ હવે
ઉપયોગમાં લેવાવા માંડ છે . ખેડૂતો બારે માસ ખેતી કર ને કપાસ, અનાજ અને શાકભા
ઉગાડે છે . સ ૃ આવી છે , એટ ું જ ન હ, લોકો ું માન સક તર પણ ું આ ું છે .
અહ ુનો ભા યે જ થાય છે , લોકો તેમનાં ઘર ુ લાં ૂક ને બહાર જઇ શકે છે . એક વાર
આ ગામની ુલાકાત લેવા જેવી છે . ટ વી પર આ ગામની ુલાકાતો આવી ગઈ છે . ભારત ું
દરેક ગામ રાજસમઢ યાળાના માગ ચાલે તો આ દેશનો ઉ ાર થઇ ય.

@Gujaratibookz
૨૩. ભાવનગર શહેર
વ ટોર યા પાક: ભાવનગર શહેરની વ ચે આવેલો આ પાક કુ દરતના ચાહકો માટે વગ
સમાન છે . પાકમાં જગલ ઉગા ું છે , એમાં ઘણી તનાં ઝાડ છે . જગલમાં શયાળ,
કાળ યાર, હરણ, નીલગાય, વ વગેરે ાણીઓ રહે છે . અહ ત તનાં પ ીઓ પણ
રહે છે . પાકમાં વ ચે તળાવ છે , તેના કનારે બેસવાની અને તળાવ ું અવલોકન કરવાની
યવ થા છે . પ ી નર ણ માટે આ જગા સરસ છે . પાકમાં ુંદર બગીચો બના યો છે .
પાકની બધી બાજુ દવાલ કરેલી છે . સવારે અહ ઘણા લોકો ચાલવા, દોડવા અને કસરત
કરવા આવે છે . ચાલવા માટે સરસ ર તા છે . ઘણા લોકો પીકનીક મનાવવા આવે છે . પાકમાં
નસર છે , તેમાંથી છોડ ખર દ શકાય છે . પાકનો સમય સવારે ૯ થી ૧૧ અને બપોર પછ ૫
થી ૭નો છે .
ત તે ર મહાદેવ: ભાવનગર ું આ જૂ ું ને ણી ું મં દર છે . ભાવનગરના મહારા
ત ત સહ એ આ મં દર ૧૮૯૩માં બંધાવે ું. તેમના નામ પરથી મં દર ું નામ ત તે ર
મહાદેવ પ ું છે . તે એક ટેકર પર આવે ું છે . સોએક જેટલાં સફેદ આરસનાં પગ થયાં
ચડ ને મં દરે પહ ચાય છે . પગ થયાંની આજુ બાજુ ઝાડ અને લીલોતર છે . આ ું મં દર અને
થાંભલાઓ સફેદ આરસના છે . ગભ ૃહમાં બરાજમાન શીવ ણ ને વાળા છે .

@Gujaratibookz
ગભ ૃહની સ ુખ પરસાળમાં નંદ છે . પરસાળમાં કુ લ ૧૮ થાંભલા છે . પરસાળમાં બેસીને
શીવ ું યાન ધર શકાય છે . ગભ ૃહની બહારની દવાલો પર દેવીદેવતાઓનાં ચ ો છે .

ત તે ર મહાદેવ
મં દરના ટેકર પરના લોકેશનને કારણે મં દર બહુ જ સરસ લાગે છે , મં દર પરથી આ ું
ભાવનગર શહેર અને ખંભાતના અખાતનો દ રયો પણ દેખાય છે . મં દર આખા ુજરાતમાં
ણી ું છે . હ રો લોકો ટેકર ચડ ને, શીવ નાં દશન કર ને ધ યતા અ ુભવે છે .
શવરા અને બી તહેવારોએ અહ સખત ભીડ થાય છે . પગ થયાં ના ચડવાં હોય તો
કુ ટર કે ગાડ પણ ઉપર મં દર ુધી જઇ શકે એવો ર તો છે .
નીલમબાગ પેલેસ: ભાવનગરના રાજવીઓનો આ ણીતો મહેલ છે . તે ૧૮૪૯માં બનેલો
છે . તેની ડ ઝાઈન જમન આ કટે ટ સી સે કર હતી. વેશ પછ વશાળ બગીચો અને લોન
છે . મહેલમાં ઘણા થાંભલાઓ, કમાનો, ભ ય પરસાળો અને આરસની સીડ ઓ છે .
ભોજન ૃહમાં જમનીનાં ઝુ મરો લગાડેલાં છે . આ મહેલ અ યારે હેર ટેજ હોટેલમાં ફેરવાઈ
ગયો છે , અને સાર આગતા વાગતા માટે ણીતો છે .

@Gujaratibookz નીલમબાગ પેલેસ


ગૌર શંકર સરોવર: વ ટો રયા પાકની ન ક આવે ું આ તળાવ, બોર તળાવ કે ભાવનગર
તળાવ તર કે પણ ઓળખાય છે . આ એક ણી ું ટુ ર ટ આકષણ છે . આ તળાવ
ભાવનગરના મહારા એ પીવાના પાણીના સં હ માટે ૧૮૭૨માં બંધાવે .ું ભાવનગરના
દવાન ગૌર શંકર ઓઝાના નામ પરથી આ તળાવ ું નામ પડે ું છે . તળાવને કનારે પીલ
ગાડન નામનો ુંદર બગીચો છે . અહ બાલવા ટકા, સંગીત વારા, લેનેટોર યમ, બોટ
હાઉસ વગેરે છે , આ બધાને લીધે આ એક સરસ પીકનીક થળ ગણાય છે . અહ બોટ ગની
સગવડ છે . તળાવ આગળથી ૂયા ત સરસ દેખાય છે . પ ી નર ણ માટે આ સરસ જગા
છે . તળાવ ઝાડપાન અને જગલોથી ઘેરાયે ું છે . જગલમાં નસર પણ છે . આ તળાવ
આગળ ઘણા સંગો ઉજવાય છે .
ગૌર શંકર સરોવર
ભાવ વલાસ પેલેસ: આ મહેલ ગૌર શંકર સરોવરની સામે આવેલો છે . મહેલ આગળથી
તળાવ ું ય બહુ જ સરસ લાગે છે . પહેલાં અહ રા ું લબહાઉસ હ ું. અ યારે તે
મહારા શીવભ સહ અને તેમ ું કુ ટુબ રહે છે . આ મહેલનો લોખંડનો ગેટ ડ લીન
(આયરલે ડ)માં બનેલો. ભાવનગર ટેટના રા ના ઘણા સંગો આ મહેલમાં ઉજવાયેલા.

@Gujaratibookz
અહ ૃત જગલી ાણીઓનો સં હ છે . આ જગા ફોટો નક છે .
બાટન ુઝ યમ અને ગાંધી ૃ ત: બાટન ુઝ યમ, સે ટ સકલ આગળ, ટાવર કલોકની
ન ક આવે ું છે . તે ૧૮૮૫માં બને ું છે . અહ ખેતીનાં ઓ રો, મણકા, લાકડા પર
કોતરકામ, ધા મક શ પો, શ ો, વા જ ો, કાપવાનાં સાધનો, સ ા, ટ ક ટો, શ પો,
ા ય કલા, તાડપ ો, માટ કામ, દ રયાઈ ન ૂના, સૌરા ની સં કૃ ત વગેરેનો સં હ છે .
આ જ મકાનમાં પહેલા માળે ગાંધી ૃ ત નામ ું ઐ તહા સક મારક ૧૯૪૪માં ઉ ું ક ુ છે .
મહા મા ગાંધી ભાવનગરમાં ભણતા હતા તેની યાદમાં બનાવેલા આ મારકમાં
ગાંધી નાં ચ ો અને વ ુઓનો સં હ છે , અહ મહા મા ગાંધી નાં ુ તકો અને
ત વીરો ધરાવતી લાય ેર છે . તેમના બાળપણથી માંડ ને ૃ ુ ુધીની ત વીરો છે . એમાંથી
ગાંધી ું સંઘષભ ુ વન ણવા મળે છે . ગાંધી ના કેટલાક અલ ય ફોટો અહ છે .
અહ ખાદ ામો ોગ ભંડારનો કપડાનો ટોર પણ છે . આ થળે ઘણા વાસીઓ આવે છે .
બાટન લાય ેર : ૧૮૯૪માં બને ુ બે માળ ું આ મકાન, શહેરમાં ચાર ર તાના એક કોનર પર
આવે ું છે . વ ચે ટાવર અને બે બાજુ વ સ ધરાવતી આ લાય ેર ગોથીક થાપ યનો
ન ૂનો છે . થાપ ય સરસ છે . સૌરા ના ટ શ ત ન ધ કનલ બાટનના નામ પરથી આ
લાય ેર ું નામ પ ું છે . ગાંધી ભાવનગરમાં હતા યારે અહ અવારનવાર આવતા હતા.
અહ ુજરાતી, લીશ, હ દ અને સં કૃ ત ભાષાનાં મળ ને કુ લ ૬૦૦૦૦થી વ ુ ુ તકો
છે . અહ લાય ેર ઉપરાત, હ ત તો, સ ાઓ, વા જ ો, હ થયારો, કોતરકામ વગેરેનો
પણ સં હ છે .

ગંગાજહા (ગંગાદેર ) મં દર: આ મં દર ગંગાદેવીને સમ પત છે . મહારા ત ત સહ એ,


મહારાણી મ રાજબાની યાદમાં તે ૧૮૯૩માં બંધાવે .ું જોહન ીફ થે તેની ડ ઝાઈન કર
હતી. મં દર સફેદ આરસ ું છે . તેના પર એક વશાળ છતર છે . ભાવનગર શહેરમાં આ એક

@Gujaratibookz
જોવાલાયક થળ છે .
ગંગાજ લયા લેક: પહેલાં આ તળાવમાં પાણી ન હ ું. લોકો અહ કચરો નાખતા હતા.
આજે ર નોવેશન કર ને અહ સરસ તળાવ બનાવા ું છે . તળાવને એક કનારે ગંગાદેર છે .
તેને કનારે સરસ પગથી બનાવી જોગસ પાક ઉભો કય છે . આખી પગથી પર સરસ સંગીત
પીરસતાં પીકર ગોઠ યાં છે . તળાવને એક છે ડે ગંગાદેર છે .
લોક ગેટ: ટ શ જમાનામાં અહ બંદરની ન ક દ રયામાં ગેટ બનાવાયા હતા. હજુ પણ
આ ગેટ ચા ુ હાલતમાં છે . એને લીધે બંદર આગળ ભરાયે ું પાણી ઓટ વખતે પાછુ નથી
જ ું રહે ું, અને પાણી ું લેવલ જળવાઈ રહે છે , આથી વહાણ તર ું રહ શકે છે . આ ગેટ
જોવા માટે મંજૂર લેવાની હોય છે . આ ગેટ જોઇને તે વખતની ઈજનેર કુ શળતાનો યાલ
આવે છે .
ગંગાજહા મં દર

@Gujaratibookz
લોક ગેટ
શામળદાસ કોલેજ: ભાવનગરની આ કોલેજ મહારા ત ત સહ એ ૧૮૮૪માં થાપી
હતી. તેમના દવાન શામળદાસ મહેતાના નામ પરથી આ કોલેજ ું નામ પા ું હ ું. મહા મા
ગાંધી આ કોલેજમાં ભ યા હતા, એ એ એ ું ઐ તહા સક મહ વ ઘ ં છે .
શામળદાસ કોલેજ
દરબારગઢ: ભાવનગર ું આ આકષક થળ છે . શ આતમાં આ ભાવનગરના રાજવીઓ ું
રહેઠાણ હ .ું દર વષ અહ ઘણા ટુ ર ટો આવે છે .

@Gujaratibookz
૨૫. ભાવનગર-બોટાદ લો
કાળ યાર નેશનલ પાક, વેળાવદર: વેળાવદરનો કાળ યાર અને હરણાંના વસવાટવાળો
નેશનલ પાક ુજરાત અને દેશભરમાં ણીતો છે . અહ ખાસ કાર ું ઘાસ થાય છે , અને
એમાંથી કાળ યારને ભોજન મળ રહે છે . અમદાવાદથી આ પાક ૧૫૫ ક .મી. અને
ભાવનગરથી ૫૬ ક .મી. દૂર આવેલો છે . અમદાવાદથી ભાવનગરના રોડ પર બાવળા,
બગોદરા, ફેદરા, પીપળ , ધોલેરા અને અધેલાઇ થઇ વેળાવદર જવાય છે . અધેલાઇથી તે
૧૦ ક .મી. દૂર છે . અધેલાઇથી જ રોડની બંને બાજુ પાકનો વ તાર શ થઇ ગયો હોય
એ ું લાગે છે . ાંક દોડતાં અને કૂ દતાં હરણાં દેખા દે છે .
પાકના વેશ આગળ બોડ મારે ું છે , “કાળ યાર રા ય ઉ ાન, વેળાવદર. (Blackbuck
National Park).” ટ ક ટ લેવાની હોય છે . ગાડ અંદર લઇ જવાની છૂટ છે . ગાઈડ બહાર
ઉભા હોય છે . ગાઈડ કર લેવો સારો. પાકમાં ર તા બનાવેલા છે , પણ તે કાચા છે . ર તાની
બંને બાજુ ઝાડ ઉગાડેલાં છે . ઝાડો પછ ના ુ લા વ તારમાં કાળ યાર, હરણ, નીલગાય
વગેરે ાણીઓ ુ તપણે હરેફરે છે . કાળ યારને ુ ના આંટા જેવાં લાંબાં શ ગડા હોય છે .
નરના શર રનો ઉપરનો ભાગ કાળાશપડતો અને નીચે તરફનો ભાગ સફેદ હોય છે . માદા
બદામી રગની હોય છે , એને મોટે ભાગે શ ગડા નથી હોતાં. તેઓ બહુ ઝડપે અને કૂ દકા

@Gujaratibookz
માર ને દોડે છે . ઘણી વાર હરણાં ું ટો ં ુ ર તો ોસ કર ુ દેખાય છે . તેઓ તેમની ચાઇ
કરતાં પણ ચો કૂ દકો લગાવતાં હોય છે , એ જોવાની મ આવે છે .

કાળ યાર નેશનલ પાક, વેળાવદર

આ પાકમાં કાળ યાર ઉપરાત, હરણાં, નીલગાય, ઝરખ, વ , શયાળ અને જગલી
બલાડ ઓ પણ છે . જો કે વાઘ, સહ જેવાં શકાર ાણીઓ અહ નથી. કાળો કોશી,
ચોટેલ, અને હે રયર જેવાં પ ીઓ પણ જોવા મળે છે . અહ ચોમાસામાં લગભગ ૨ ટ
ું ઘાસ થાય છે , એટલે ાણીઓને ૂરતો ખોરાક મળ રહે છે . ઉનાળામાં ઘાસ ુકાઈને
પી ં ુ પડ ય છે , પણ ૂકુ ઘાસે ય તેમના ખાવાના કામમાં આવે છે . હરણાં તો રાતે વાડ
ઠેક ને આજુ બાજુ નાં કપાસનાં ખેતરોમાં પહ ચી ય છે અને કપાસનાં પાંદડા આરોગીને
સવારે પાછા આવી ય છે .
પાકમાં અનેક ઠેકાણે પાણીની કુ ડ ઓ અને નાનાં તળાવો બનાવેલાં છે . ઉનાળામાં તેમાં
નય મત ર તે પાણી ભરવામાં આવે છે કે જેથી ાણીઓને પાણીની તકલીફ ના પડે. અહ
પાકમાં ૧૫ ક .મી. જેટલા કાચા ર તા બનાવેલા છે . દ રયો અહ થી ૪૦ ક .મી. જેટલો દૂર
છે , પણ દ રયાની એક ખાડ છે ક અહ ુધી લંબાયેલી છે . ાણીઓ માટે ડો ટરની
યવ થા પણ કરેલી છે . કોઈ ાણી માંદુ પડે તો ડો ટર તરત જ આવી ય.
પાકમાં જૂ ના વખતનો એક મહેલ છે . હાલ તે અવાવ હાલતમાં છે . પાકમાં એક ુઝ યમ
પણ છે . એમાં અહ વસતાં ાણીઓની વગતો ણવા મળે છે . પાક સવારે ૮ વા યાથી
સાંજે ૬ વા યા ુધી ુ લો રહે છે . આ પાક ચોમાસાના ચાર મ હના, વાસીઓ માટે બંધ
રહે છે .
અયો યા ુરમ: બરવાળાથી ૨૦ ક .મી. પછ અયો યા ુરમ નામે એક યાત જૈન મં દર છે .
આ મં દર ૂબ જ ભ ય અને આકષક છે . બહારથી તે બહુ જ જરમાન દેખાય છે . અહ

@Gujaratibookz
આ દનાથ ઋષભદેવ ભગવાનની ભ ય ૂ તનાં દશન કર ને મન લત થઇ ય છે .
આ દનાથ દાદા એટલે જૈનોના પહેલા તીથકર. મહાવીર વામી એ ચોવીસમા તીથકર.
જૈનોના યાત તીથ સમેત શખર માં પણ પા નાથ ુ બરાજે છે . અયો યા ુરમમાં
રહેવાજમવાની સગવડ છે . જૈનોનાં બધાં તીથ માં જમવાની યવ થા હોય જ છે . દશને
આવનારાઓને તકલીફ ના પડે તેની સાર કાળ લેવાય છે . તમે આ ર તે નીકળો તો
અયો યા ુરમ થોભીને આ મં દર જ ર જોજો.
વલભી ુર : વલભી ુર એ યાત જૈન તીથ છે . અહ પ ાસનમાં બેઠેલા ી આ દ ર
ભગવાનની આરસની ૂ ત છે . અહ થી પસાર થતા જૈન યા ીઓને રા નવાસ કરવો હોય
તો અહ યવ થા છે . વલભી ુરમાં સ ે ર શીવ મં દર અને શીવલ ગ છે . આ શીવલ ગ
૭ ટ ું અને ૯ ટનો ઘેરાવો ધરાવે છે . અમદાવાદથી ભાવનગરના ર તે બગોદરા, ધં ુકા,
બરવાળા અને અયો યા ુરમ પછ વલભી ુર આવે છે . તે અમદાવાદથી ૧૬૦ ક .મી. દૂર છે .
અયો યા ુરમથી તે મા ૮ ક .મી. દૂર છે . વલભી ુરથી ભાવનગર ૩૯ ક .મી. અને
પાલીતાણા ૪૨ ક .મી. દૂર છે .
પાલીતાણા: પાલીતાણા એ ુજરાતમાં જૈનો ું ુ ય તીથ છે . બહુ જ પ વ યા ા ધામ છે .
અહ નાં જૈન મં દરો શ ુંજય ડુગર પર આવેલાં છે . અહ જૈન ઉપરાત, બધા ધમના લોકો
દશને આવે છે . અમદાવાદથી બગોદરા, ધં ુકા, બરવાળા, વલભી ુર, શહોર અને સોનગઢ
થઈને પાલીતણા જવાય છે . ર તામાં પણ

અયો યા ુરમ

@Gujaratibookz

શ ુંજય પરનાં જૈન મં દરો


ઘણાં જૈન મં દરો આવે છે . સોનગઢથી આગળ જઈએ એટલે 'શ ુંજય વેશ ાર' લખેલી
મોટ કમાન આવે છે . અહ થી પા લતણા મા ૨૮ ક .મી. દૂર છે . શ ુંજય એટલે શ ુ પર
વજય.
પા લતણામાં વષના કોઈ પણ સમયે લોકોની ભીડ દેખાય છે . તહેવારોમાં તો માનવ
મહેરામણ ઉમટે છે . જૈનોના સંઘ તો અવારનવાર આ યા જ કરે છે . આટલા બધા લોકોને
રહેવા માટે અહ ઘણી ધમશાળાઓ ઉભી થઇ છે . નામ ભલે 'ધમશાળા' હોય, પણ તેમાં
હોટેલ જેવી બધી સગવડો હોય છે .
પા લતણા શહેર એક નાના નગર જે ું લાગે. શહેરના ર તાઓ ૂબ જ સારા અને પહોળા
છે . ર તાઓ પર ચો ખાઈ ૂબ જ છે . પા લતણા નગરના છે ડથ ે ી જ શે ુંજય ડુગર શ
થાય છે . આ જગાને તળે ટ કહે છે . પા લતણાની મોટા ભાગની ધમશાળાઓ તળે ટ ની
ન ક જ આવેલી છે . શે ુંજય તીથની યા ાએ આવનારા લોકો, તળે ટ થી ડુગર ચડવા ું
શ કરે છે . અહ ડુગર તરફ ભ ય વેશ ાર બના ું છે . વેશ ારમાં દાખલ થતામાં જ
એક મોટુ મં દર છે . તેને બા ુ દેરાસર કહે છે . દેરાસરમાં આ દનાથ ભગવાનની ૂ ત છે . આ
દેરાસર ૂબ વશાળ પ રસરમાં પથરાયે ું છે . જેને શે ુંજય ડુગર ન ચડવો હોય કે શાર રક
તકલીફને કારણે ચડ શકાય તેમ ન હોય તે બા ુ દેરાસર ુધી તો આવે જ. એટલે અહ તો
મોટા મેળા જે ું લાગે. લોકો બા ુ દેરાસરમાં ૂ પાઠ, અચન કરતા હોય છે . જૈન ધમની
દ ા લેવાની વ ધ પણ અહ થાય છે . અહ મહારાજ સાહેબ(મ.સા.) તથા સા વીઓનાં
દશન કરવાની તક પણ આસાનીથી મળે .
બા ુ દેરાસરની બાજુ માં સમોવષણ નામ ું દેરાસર છે . તેનો દેખાવ ૂબ જ ભ ય અને
આકષક છે . અ યબીમાં ગણી શકાય એવી સરસ આ કલાકૃ ત છે . સમોવષણની ત વીર

@Gujaratibookz
એ પા લતણાની ઓળખ છે . થોડ વાર ુધી જોયા જ કરવા ું મન થાય એવો એનો દેખાવ
છે .
શે ુંજય પર ચડવાનો ર તો બા ુ દેરાસર અને સમોવષણ દેરાસરની વ ચે થઈને પસાર થાય
છે . ર તો પગ થયાંવાળો છે . પગ થયાં એટલાં સરસ અને પહોળાં બના યાં છે કે ચડવા ું
સહે ું લાગે. વળ , દરેક પગ થયાની ચાઈ પણ છ ચથી વધારે નથી એટલે ચડવામાં થાક
ઓછો લાગે. દર પચાસ પગ થયાંએ પગ થયાંનો નંબર લખેલો છે એટલે તમે કેટલાં પગ થયાં
ચ ા, તેનો અંદાજ મળતો રહે. ડુગરની ટોચ ુધી કુ લ ૩૩૬૫ પગ થયાં છે . થોડા થોડા
અંતરે પગ થયાંની બંને બાજુ એ શીલાઓ પર ભગવાનને નમન કરતાં ૂ ો લખેલાં નજરે પડે
છે . ઘણા લોકો ચંપલ પહેયા વગર ડુગર ચડવાની બાધા રાખતા હોય છે , એટલે ગરમીમાં
પગે દઝાવાય ન હ તે માટે પગ થયાં પર બંને બાજુ એ થોડા ભાગમાં સફેદ રગ કરેલો છે . એક
બાજુ નો સફેદ પ ો ચડનારાઓ માટે તથા બી બાજુ નો પ ો ઉતરનારાઓ માટે. થોડા થોડા
અંતરે વસામાઓ પણ આવે છે . વસામા પર માટલા ું ઠડુ ચો ું પીવા ું પાણી મળ રહે
છે . અહ પાણી પીને બે ઘડ બેસવાથી ન ું જોમ આવી ય અને પછ યા કો આગળ
પગ થયાં ચડવા ું શ કરે.
લગભગ છસો એકાવન પગ થયાં પછ થોડો સપાટ ર તો આવે છે . પછ વળ પાછા
પગ થયાં. લગભગ અઢારસો પગ થયાં પછ હગળાજ માતા ું મં દર આવે છે . માતાને પગે
લાગી યા કો આગળ વધે છે . બધાને ઠેઠ ટોચ પર પહ ચી આ દનાથ દાદાને મન ભર ને
નરખવા છે . અને ભગવાનની કૃ પા ા ત કર ં દગીમાં ધ યતા અ ુભવવી છે . એ
ઉ સાહમાં થાક વતાતો નથી. આમ છતાં, યા કો ચડતાં ચડતાં હાફ ય તો દર થોડા
પગ થયાંએ સહેજ ઉભા રહ ને થાક ખાઈ લે છે . તે ન ચડ શકનારા માટે ડોળ મળ રહે
છે . પણ ચઢાણવાળા ર તે આપણી તને બી મ ુ યો ારા ઉચકાવવી એ માનવતા
વ ું કૃ ય લાગે છે . ડોળ માં બેસીને યા ા કરવાથી ભગવાન સ થતા હશે કે કેમ, એ
તો ભગવાન જ ણે !
શે ુંજયની ઉપરનાં મં દરોનો માહોલ તો ખરેખર અદ ૂત છે . અહ કુ લ કેટલાં મં દરો હશે, તે
ક પી શકો છો? લોકોના કહેવા માણે, અહ મં દરોની સં યા ૯૦૦ જેટલી છે ! દરેક
મં દરમાં દશનનો હાવો લેવા જેવો છે . ભારત ું આ મોટામાં મોટુ મં દરો ું નગર છે .
આ મં દરો અ ગયારમી સદ થી ઓગણીસમી સદ ુધીના આઠસો વષના ગાળામાં બંધાયાં
છે . મં દરો બાંધવામાં પ થર અને આરસનો ઉપયોગ થયેલો છે . મં દરોની દવાલો પરની
દેવદેવીઓની વ વધ ુ ાવાળ ૂ તઓ જોતાં એમ લાગે છે કે એ વખતના લોકો કેવા
કલા ેમી હશે ! આટ ું બ ું શ પકામ કરવામાં કેટલો બધો સમય લા યો હશે ! પણ
ન ુણતા, ુભ ત અને શોખને લીધે આ બ ું શ છે . અને મં દરો કેવાં ભ ય અને

@Gujaratibookz
ઉ ુંગ શખરોવાળાં છે ! એક જુ ઓ અને એક ૂલો, એવાં આ મં દરો જોઈને મન આનંદ,
ભ ત અને ુ ેમમાં તરબોળ થઇ ય છે . અહ નાં મં દરોમાં ુ ય મં દર આ દનાથ
દાદા ું છે . અહ આ દનાથની ચાર દશામાં ચાર ુખવાળ ૂ ત છે . આ મં દરને દાદાની ટુક
પણ કહે છે . આ દનાથ દાદાનાં દશન કર ને મન પાવન થઇ ય છે . એક વાર તો અહ
દશન કરવા જજો જ.
શે ુંજયની ટોચ પરથી, પા લતણાની બાજુ માં વહેતી શે ું નદ ું ય બહુ જ ુંદર લાગે
છે . શે ું પર બાંધેલા બંધને લીધે ઉપરવાસમાં ભરાયેલ સરોવર અહ થી દેખાય છે . ટોચ
પથી ચારે બાજુ નજર કરતાં એમ લાગે કે ભગવાને કેવી સરસ ૃ રચી છે ! ઘણે દૂર એક
અ ય ડુગર પર બાંધેલાં મં દરો પણ ઝાંખાં ઝાંખાં દેખાય છે . એ છે હ ત ગ ર પર ું જૈન
મં દર.
તળે ટ માં ચાના તાની દુકાનો છે . તે એકદમ યવ થત ર તે લાઈનબંધ ઉભી કરેલી છે .
ચો ખાઈ તો ૂબ જ. અહ શેરડ નો રસ બારે માસ મળે છે . અહ કા ું પપૈ ું અને ચવા ં
નાખેલી ખાસ કારની ભેળ મળે છે . બાજુ માં જ ભાતા ૃહ છે , એમાં ખાવાપીવા માટે ુંદ ,
સેવ અને ચા મળે છે , અને તે પણ જોઈએ તેટલાં. ખાધા પછ સાકર-વ રયાળ ું પાણી મળે
છે . આ બધાથી ડુગર ચ ાઉતયાનો થાક ઉતર ય છે .
તળે ટ ની ન કના વ તારમાં મણીભ દેરાસર, કાચ ું દેરાસર તથા અ ય ણીતાં મં દરો
છે . મ.સા. તથા સા વીઓના ુકામ માટે પણ યવ થા છે . પાલીતાણાથી ભાવનગર ૪૧
ક .મી. દૂર છે .
હ ત ગ ર તીથ : હ ત ગ ર ડુગર પા લતણાથી ૧૭ ક .મી. દૂર આવેલો છે . યાં જવા માટે
શે ું નદ ના કનારે કનારે ર તો છે . હ ત ગ ર ડુગરની ટોચ પર છે ક મં દર ુધી ગાડ તેમ
જ લ ઝર બસો જઈ શકે છે . વળાંકો તેમ જ ઢાળ પર જરા સાચવીને ાઈ વગ કરવા .ું
કુ લ છ કલોમીટર ું ચઢાણ છે . ઉપર ઋષભદેવ(આ દનાથ) ભગવાન ું ભ ય દેરાસર અને
પ રસરમાં ૭૨ જનાલય છે . આ ું બાંધકામ સફેદ આરસ ું છે . સવારના ૂયના કોમળ
તડકામાં આ મં દરોનાં શખરો ૂબ જ ભાવશાળ લાગે છે . મં દરની બહાર ચારે બાજુ
વશાળ ચોગાન અને તેમાં ઉભાં કરેલાં નાનાં મં દરો અહ ના આકષણમાં ઓર વધારો કરે છે .
એમ થાય કે આ જગાએ બસ, બેસી જ રહ એ. મનને અ ૂવ શાં ત મળે છે અને ચારે
બાજુ નો નઝારો એટલો સરસ કે બસ જોયા જ કરો. દૂર દૂર શે ુંજયની ટોચ પણ દેખાય છે .
હવા મહલ, પાલીતાણા: ૧૯૩૦ના અરસામાં બનેલો આ મહેલ હાલ હેર ટેજ હોટેલમાં
ફેરવાઈ ગયો છે . મહેલમાંથી શે ુંજય ડુગરની ટેકર ઓ દેખાય છે .
ા કુ ડ, શહોર: શહોરમાં આવેલા ા કુ ડ ું ધા મક અને આ યા મક મહ વ ઘ ં છે .

@Gujaratibookz
કુ ડમાં ઉતરવા માટે ચારે બાજુ પગ થયાં છે . કુ ડને કનારે ઘણાં મં દરો છે . પ થરોમાં ુંદર
કોતરકામ છે . આ એક ઐ તહા સક જગા છે . કહે છે કે સ રાજ જય સહ અહ થી પસાર
થતો હતો યારે આ કુ ડના પાણીથી એને ચામડ નો રોગ મટ ગયો હતો. પછ તેણે આ કુ ડ ું
ર નોવેશન કરા ું. ાવણી અમાસે અહ મોટો મેળો ભરાય છે .
ખોડ યાર મં દર, રાજપરા: ખોડ યાર મા ું મં દર, ભાવનગર-રાજકોટ રોડ પર, ભાવનગરથી
૧૪ ક .મી. દૂર રાજપરામાં આવે ું છે . આ મં દર ભાવનગરના રા એ ૧૯૧૧માં બંધાવે ું.
મં દર તાતનીયાવાલી તળાવને કનારે છે . કુ દરતના સા ન યમાં આવે ું આ મં દર બહુ જ
સરસ અને જોવાલાયક છે . માતાને લાપસીનો સાદ ધરાવાય છે . માતાની બાધા રાખનારની
બાધા જ ર ફળે છે . મહા ુદ આઠમ અને ચૈ ુદ પાંચમે અહ જ થાબંધ લાપસી રધાય
છે , અને ભ તોને સાદમાં વહચાય છે . નવરા વખતે ઘણા ભ તો અહ ઉમટ પડે છે .
ચો ખાઈ સાર છે . અહ રસોડુ છે , તથા રહેવા માટે મો છે . મં દર આગળનો ર તો સારો
એવો પહોળો છે . મં દર આગળ બહાર ચોકમાં ુ કળ દુકાનો લાગેલી છે . મં દર ું
ઐ તહા સક અને ધા મક મહ વ ઘ ં છે . ભાવનગરના રાજવીઓની એ કુ ળદેવી છે .
ખોડ યાર માતા એ ભ તોનાં આદરણીય માતા છે . શહોરથી આ મં દર ૫ ક .મી. દૂર છે .
ખોડ યાર મં દર, રાજપરા
ઘોઘા બીચ: આ બીચ ભાવનગરથી ૨૦ ક .મી. દૂર ખંભાતના અખાતને કનારે છે . ઘણા
લોકો અહ કુ ટુબ પ રવાર અને મ ો સાથે ફરવા આવે છે . અહ ની સોનેર રેતી અને મો ં ું
સતત કણ ય સંગીત, ૂય દય અને ૂયા ત દશન આ જગાને અદ ૂત સૌ દય બ ે છે .
આ એક મનોહર પીકનીક થળ છે . અહ શાં ત અને આનંદ મળે છે . ચાલવા માટે કનારો
બહુ જ સરસ છે . જો કે અહ બી સગવડો નથી. ઘોઘામાં શીવ અને જૈન મં દર છે .
કાલીકા માતા ું મં દર પણ છે . આપણે એક કહેવત ણીએ છ એ, “લંકાની લાડ ને
ઘોઘાનો વર”, એ કદાચ એ અથમાં હશે કે ઘોઘાને લંકા સાથે કદાચ દ રયાઈ સંબંધ હોય.

@Gujaratibookz
ઘોઘાથી દહેજની ફેર સવ સ ું કામ ચા ુ છે . એ ૂ થયા પછ ભાવનગરથી ુરત અને
ુંબઈ ું અંતર બહુ જ ઘટ જશે.
ન કલંક મહાદેવ, કોડ યાક : શીવ ું આ મં દર કોડ યાક ગામથી ણેક ક .મી. દૂર
દ રયા કનારે પાણીમાં ખડક પર આવે ું છે . મં દરની અંદર પાંચ શીવલ ગ છે . મ દર આગળ
થાંભલો અને ઉપર ધ છે . આ મં દરમાં નય મત ૂ થાય છે . ભરતી ના હોય યારે લોકો
કનારેથી ચાલતા મં દરે જઇ શકે છે . અહ ખાસ આ યજનક વાત એ છે કે ભરતી આવે
યારે ખડકની આજુ બાજુ પાણી ફર વળે છે . ખડક અને શીવલ ગ પાણીમાં ડૂ બી ય છે ,
મા થાંભલાનો ઉપરનો ભાગ અને ધ દેખાય છે . ભરતીથી આ ધ ારેય પડ ગઈ
નથી. ભરતી વખતે કનારેથી મં દર ુધી જવાય જ ન હ. દવસમાં એક વાર ભરતી આવતી
હોય છે .
ન કલંક મહાદેવ, કોડ યાક
આ મં દર મહાભારતના જમાના ું છે . પાંડવો મહાભારત ું ુ યા, પછ તેમનાં
ભાઈભાંડુઓને માર ના યા ું ાય ત કરવા ી કૃ ણની સલાહ ૂજબ, અહ આ યા,
અને શીવ ું યાન ધ .ુ શીવ તેમના પર સ થયા, અને દરેક ભાઈ ું એક એમ પાંચ
શીવલ ગ પે અહ ગટ થયા. પાંડવોએ શીવલ ગની ૂ કર , અને અહ મં દર થા ું.

@Gujaratibookz
પાંડવો પર ું કલંક અહ ધોવાઈ ગ ,ું એટલે આ શીવ ન કલંક મહાદેવ તર કે
ઓળખાયા. આ મં દર ભાદરવા માસની અમાસે થપા ું, ાવણની અમાસે અહ મેળો
ભરાય છે . લોકો અહ દૂધ, દહ અને ીફળ ધરાવે છે .
ન કલંક મહાદેવ ું મં દર એક વાર ખાસ જોવા જે ું છે , યાં ું ય કાયમ ું સંભાર ં બની
જશે. કોડ યાક ગામની બાજુ માં માલે ી નદ છે , એના પર કોડ યાક ડેમ બાંધેલો છે .
કોડ યાક ભાવનગરથી ૨૪ ક .મી. દૂર છે .
અલંગ શીપ ેક ગ યાડ: તે ખંભાતના અખાતમાં દ રયા કનારે આવે ું છે . જૂ નાં નકામાં થઇ
ગયેલાં વહાણોને તોડ તેમાંથી ઉપયોગી વ ુઓ જુ દ કાઢવા ું કામ અહ થાય છે .
દુ નયાના ઘણાખરા દેશોનાં શીપ તોડાવા માટે અહ આવે છે . અલંગમાં આ ું યાડ ઉ ું
કરવા ું કારણ એ કે અહ નો દ રયા કનારો અને ભરતી ું વ પ આ કારના કામ માટે બહુ
જ અ ુકૂળ છે , વળ વહાણોની વ ુઓ અને ભંગાર ખર દ ને વાપર શકે એવાં કારખાનાં
આ વ તારમાં છે . ભારતનો અને દુ નયાનો આ સૌથી મોટો ભંગારવાડો છે . અહ મોટ
ટે કરો, સામાનવાહક જહાજો અને ુ જહાજો પણ ેક ગ માટે આવતાં હોય છે .
ભાવનગરથી અલંગ ૫૯ ક .મી. દૂર છે . ઘણા લોકો વહાણોમાંથી નીકળે લી વ ુઓ ખર દવા
માટે પણ અહ આવતા હોય છે .
અલંગ શીપ ેક ગ યાડ
તળા ની બૌ ુફાઓ: તળા ગામની બાજુ ના ડુગર પર ુરાતન બૌ ુફાઓ હોવાની
ઈ તહાસમાં ન ધ છે . એના પરથી, ૂતકાળમાં તળા બૌ ધમ ું કે હશે, એ ું માનવામાં
આવે છે . આ ુફાઓ, ુ ભગવાનની ૂ અને બૌ સા ુઓના નવાસ માટે
ગ રકદરામાં કોતરાયેલી છે . અહ ૩૦ જેટલી ુફાઓ છે . ુફાઓમાં બો ધસ વનાં ુંદર

@Gujaratibookz
કોતરકામ છે . એક ુફામાં એભલ મંડપ તર કે ઓળખતો હોલ છે , એમાં ચાર થાંભલા છે .
આ ુફાઓ ૨૦૦૦ વષ જેટલી જૂ ની મનાય છે . ડુગર પર જૈન દેરાસર અને ખોડ યાર
માતા ું મં દર છે . જૈન દેરાસર ભગવાન ુમ તનાથને સમ પત છે , એમાં અખંડ દ વો બળે
છે . તળા ભાવનગરથી ૪૩ ક .મી. દૂર છે .
ગોપનાથ મહાદેવ અને બીચ: આ શીવ મં દર ખંભાતના અખાતમાં દ રયા કનારે આવે ું છે .
તે ભાવનગરથી ૭૪ ક .મી. અને તળા થી ૨૨ ક .મી. દૂર છે . મં દરમાં થાંભલાઓ, ુ મટ,
છત, લોર વગેરે પરની કોતરણી બહુ જ સરસ છે . આશરે ૪૦૦ વષ પહેલાં નર સહ
મહેતાએ અહ ુ સાધના કર હતી. અહ દ રયા કનારે ુંદર બીચ છે . હેર ટેજ હોટેલ
પણ છે . હોટેલની મોમાંથી દ રયો દેખાય છે . ઘણા લોકો અહ ધા મક હે ુથી તેમ જ બીચ
પર ફરવા માટે આવે છે . પ ી નર ણ માટે આ સરસ જગા છે .
ગોપનાથ મહાદેવ
બાપા સીતારામ આ મ, બગદાણા: બગદાણાનો, બાપા સીતારામ આ મ બહુ જ યાત
છે . બાપા સીતારામે અહ વષ ુધી ગર બ ુરબાઓની સેવા કર છે . તેમ ું નામ
બજરગદાસ હ ,ું પણ તેઓ બાપા સીતારામ તર કે ણીતા હતા. તેઓ એક સંત ુ ષ
હતા અને ભગવાનમાં અપાર ા ધરાવતા હતા. તેઓ ૧૯૦૬માં જ યા હતા, ૧૯૧૪માં
ના સક કુ ભમેળામાં ગયા હતા, ચ કૂ ટ પવત પર સાધના કર . પછ દેશભારમાં યા ા કર ,

@Gujaratibookz
અને તેમના ુ ની ઈ છા ૂજબ, તેમણે ગામડાઓમાં લોકસેવા ું કાય ક .ુ પછ તેઓ
બગદાણા આ યા. અહ પણ મઢુ લી બનાવી, વનપયત લોકો ું વનધોરણ ુધારવા ું
કામ ક ુ, અને લોકોને કુ દરતી ોતોનો ઉપયોગ કર સાર જદગી વતાં શીખ ું.
૧૯૭૭માં બગદાણામાં તેઓ તેમની મઢુ લીમાં જ મર ગયા. દર વષ તેમની ૃ ુ ત થ
ઉજવાય છે .

બાપા સીતારામ આ મ, બગદાણા


તેમની મઢુ લી આગળ આ મ બનાવાયો છે . આ મ ું મકાન આરસ ું બને ુ છે . આ મમાં
બાપા સીતારામની ૂ ત છે . વેશ આગળ શીવ પાવતીની ૂ તઓ છે . આ મમાં
ભોજનશાળા છે , દરેક યા ીને જમવા ું મળે છે . ધમશાળા છે , ગૌશાળા છે , અને
આક મક સંજોગોમાં ૧૦૮ સવ સ તરત જ ઉપલ ધ છે . બગદાણા, ભાવનગરથી ૭૯
ક .મી., તળા થી ૨૯ ક .મી. અને હ ત ગ ર જૈન મં દરથી ૧૪ ક .મી. દૂર છે .
વામીનારાયણ મં દર, ગઢડા: ગઢડા ું વામીનારાયણ મં દર ૂબ જ ણી ું છે . આ મં દર
વામીનારાયણ ભગવાનની સીધી દેખરેખ હેઠળ બને ું છે . મં દર ટેકર પર છે . આશરે
સોએક પગ થયાં ચડવાનાં છે . મં દરમાં મોટો સભાખંડ, ધમશાળા અને રસોડુ છે . ઉપરથી
આજુ બાજુ ું ય અને નીચે વહેતી ઘેલો નદ બહુ જ ુંદર લાગે છે . અહ દશને આવતા
દરેક ભ તોને માટે જમવા ું છે . મં દરની બાજુ માં લોન અને બગીચો છે . ભાવનગરથી
વલભી ુર થઈને ગઢડા ું અંતર આશરે ૧૨૦ ક .મી. છે . ગઢડાથી ઘેલા સોમનાથ ું અંતર
આશરે ૩૦ ક .મી. છે .
લોકભારતી, સણોસરા : સણોસરામાં લોકભારતી નામની ા ય ુ નવસ ટ છે . આ
સં થાએ ગામડાના લોકોને કુ લ તેમ જ કોલેજ ું શ ણ આપીને ા ત સ છે . અહ
ખેતી ું શ ણ, ખેતી કર ને ય ર તે આપવામાં આવે છે . સંશોધન પણ ઘ ં થાય છે .

@Gujaratibookz
બાળકોને રહેવા માટે હો ટેલની યવ થા બહુ જ સરસ છે . મોટા ભાગના શ કો અહ
કે પસમાં જ રહે છે . ગામડાના લોકો ું વન ુધારવામાં આ સં થાએ મોટો ફાળો આ યો
છે . એક વાર અહ
ક .મી. દૂર છે .
તે આવીને આ સં થા જોવા જેવી છે . સણોસરા, ભાવનગરથી ૫૪

વામીનારાયણ મં દર, ગઢડા


ં ક ધોધ : ભાવનગરની આજુ બાજુ ના વ તારમાં આ ધોધ
બ ણીતો છે . અહ નહાવાની
અને નાનાં બાળકોને રમવાની મ આવે એ ું છે .
આ ધોધ, ભાવનગરથી દ ણમાં મહુ વા જવાના ર તે, ભાવનગરથી ૨૦ ક .મી. દૂર આવેલો
છે . આ ર તે કોબાડ ગામ આગળથી ંબક જવાનો ફાટો પડે છે . વલભી ુરથી ભાવનગર
ગયા વગર, સીધા શહોર કે વરતેજથી પણ ંબક જઇ શકાય છે .
આ ધોધ એક નાના ટેકરા પરથી, ીસેક ટની ચાઇએથી પડે છે . આજુ બાજુ લીલોતર
છવાયેલી છે . ધોધની બાજુ માં ઉભા રહ , ધોધ ું ુંદર ય માણી શકાય છે . ધોધમાં
સહેલાઇથી નાહ શકાય છે . બાળકોને અહ રમવા ું અને પાણી ઉડાડવા ું ગમે છે . ર વવારે
કે ર ના દવસે અહ ઘણા લોકો આવે છે , અને પીકનીક મનાવે છે . કુ દરતી સૌ દયના
ચાહકોને આ જગા બહુ જ પસંદ આવે એવી છે . ફોટો ાફ માટે આ સરસ થળ છે . અહ
ુલાકાત લેવા માટે ઓ ટોબરથી માચનો સમયગાળો બહુ જ અ ુકુળ છે .
મલનાથ મહાદેવ: યંબક ધોધથી ૪ ક .મી. દૂર આવે ું મલનાથ ું શીવ મં દર જોવા જે ું છે .
ંબકથી સીધા મલનાથ જ ું હોય તો ટેકર ઓમાં ચાલીને જ ું પડે. અ ય ર તે પણ મલનાથ
જઇ શકાય છે . આ વ તારમાં ઘણી પવનચ ઓ ગોઠવેલી છે . અહ આજુ બાજુ
ટેકર ઓમાં કે ગ કર શકાય છે . અહ ના નીરવ વાતાવરણમાં મનને શાં ત મળે છે .

@Gujaratibookz

ંબક ધોધ
પીરમ બેટ: આ નાનકડો ટા ુ ઘોઘા બંદરથી દસેક ક .મી. દૂર દ રયામાં આવેલો છે . આ ટા ુ
પાંચેક ક .મી. લાંબો અને ૨ ક .મી. પહોળો છે . ટા ુ પર એક દ વાદાડ છે . દ વાદાડ ની
દેખભાળ કરનારા થોડા માણસો સવાય અહ કોઈ રહે ું નથી. માનવવ તી વગરના આ
વેરાન ટા ુ નીરખવા ઘોઘાથી કે ઘોઘા પાસેના કુ ડા ગામથી બોટમાં બેસીને જઇ શકાય છે .
દ વાદાડ સવાય જોવા જે ું કઈ નથી, પણ ટા ુ પરની લીલોતર માં રખડવાની મ આવે
એ ું છે . ખાવા ું અને પાણી લઈને જ .ું પયાવરણ, ુરાત વ, ફોટો ાફ અને ૂગોળના
શોખીનોને આ જગા ગમે એવી છે .

@Gujaratibookz
૨૪. અમરેલી લો
ખોડ યાર ડેમ, ગળધરો અને ખોડ યાર માતા મં દર: ધાર ગામથી આઠેક ક .મી. દૂર, શે ું
નદ પર, ૧૯૬૭માં ડેમ બાંધવામાં આ યો છે . બંધના નીચવાસમાં નદ કનારે ખોડ યાર
માતા ું થાનક છે , તેથી આ ડેમ ખોડ યાર ડેમ તર કે ઓળખાય છે . ડેમથી ભરાયેલા
ર ઝવ યરનાં પાણી સચાઈ માટે વપરાય છે . નહેરો કાઢે લી છે . ડેમની ન ક સફાર પાક
બના યો છે , એમાં એ શયાઈ સહો ારેક જોવા મળ ય. ડેમમાંથી અમરેલી શહેરને
પીવા ું પાણી ૂ પડાય છે .
ડેમનાં પાણી થોડે આગળ જઇ ધોધ પે નીચે પડે છે , અને પછ આગળ વહે છે . આ જગા
ખોડ યાર માનો ગળધરો કહેવાય છે . બહુ જ સરસ જગા છે , જોવા જેવી છે . ન કમાં જ
માતા ું મં દર છે . બહુ જ લોકો દશને આવે છે . ર વવારે અને મંગળવારે લોકો અહ
લાપસીની માનતા ધરવા પધારે છે . અમરેલીથી ધાર ૫૩ ક .મી. દૂર છે .

@Gujaratibookz
ખોડ યાર ડેમ અને ગળધરો
નાગનાથ મહાદેવ: અમરેલીમાં આવેલા આ શીવમં દર ું ઐ તહા સક મહ વ ઘ ં છે .
ુજરાત ઉપરાત, બહારના લોકો પણ અહ દશને આવે છે . શવરા અને નાગપંચમીના
તહેવારો અહ ૂબ ધામ ૂમથી ઉજવાય છે . આ મં દર સ રમી સદ માં અમરેલીના દ વાને
બંધા ું છે .
ખોડ યાર માતા મં દર

@Gujaratibookz
નાગનાથ મહાદેવ, અમરેલી

ુરખીયા હ ુમાન, લાઠ : લાઠ થી બારેક ક .મી. દૂર આવેલા ુરખીયા ગામમાં યાત
હ ુમાન મં દર આવે ું છે . અહ નય મત ર તે ૂ આરતી થાય છે . ઘણા લોકો દશને આવે
છે . ક વ કલાપી લાઠ ના વતની હતા.
ુરખીયા હ ુમાન, લાઠ
પીપાવાવ પોટ: અમરેલીથી ૯૦ ક .મી. દૂર અરબી સ ુ ને કનારે આવે ું છે . આ પોટ
ખાનગી ે ું છે . બધી જ સગવડો સહ ત ું આ એક આ ુ નક બંદર છે .

@Gujaratibookz

પીપાવાવ પોટ
૨૬. જૂ નાગઢની ઝાંખી
જૂ નાગઢનો અથ છે જૂ નો ક લો. જૂ નાગઢનો ઉપરકોટનો ક લો સૌ થમ સ ાટ ચં ુ ત
મૌયએ ઈ.સ. ૂવ ૩૧૯માં બંધા યો હતો. ભ ત સંત ી નર સહ મહેતા જૂ નાગઢમાં રહેતા
હતા. જૂ નાગઢ ઈ.સ. ૧૭૫૮થી ભારત વતં થ ું યાં ુધી નવાબો ું રા ય હ ું. એ
દર યાન જૂ નાગઢમાં ઘણાં સરસ બાંધકામ થયાં. એમાં મહાબતખાનનો મકબરો ખાસ
આકષક છે . જૂ નાગઢ એક સરસ ટુ ર ટ કે છે . અહ ની કેસર કેર બહુ જ વખણાય છે .
અમદાવાદથી જૂ નાગઢ ૩૧૭ ક .મી. દૂર છે . આવો, અહ જૂ નાગઢ શહેરની મ માણીએ.
ઉપરકોટનો ક લો: આ ક લો જૂ નાગઢ શહેરમાં ચી ટેકર પર આવેલો છે . એ ું મનાય છે
કે આ ક લો સ ાટ ચં ુ ત મૌયએ આશરે ૨૩૦૦ વષ પહેલાં બંધા યો હતો. પછ
વખતોવખત તેમાં ુધારાવધારા થયા છે . અહ થી જૂ નાગઢ શહેર અને ગીરનાર પવતનાં
યો બહુ જ ુંદર લાગે છે . ક લામાં રાણકદેવીનો મહેલ હતો, તે ુલતાન મહમદ
બેગડાએ મ દમાં ફેરવી નાખેલ છે . તેમાં ૧૫૦ થાંભલાઓ છે . મહેલમાંથી ભાગી છૂટવા
માટેના ુ ત ર તાઓ પણ છે . મ દની ન ક બૌ ુફાઓ છે તે આશરે ૨૦૦૦ વષ
પહેલાં ખડકમાંથી કોતરેલી છે , તેમાં થાંભલાવાળો એક ુ ય હોલ છે . ક લાની દવાલો
કેટલીક જગાએ ૨૦ મીટર ચી છે .

@Gujaratibookz
ઉપરકોટનો ક લો
ક લામાં ૫૧ મીટર ડ બે વાવ છે , તે અડ -કડ વાવ તર કે ઓળખાય છે . આ વાવો ૧૪મી
સદ માં ખડકોમાંથી જ કોતરેલી છે . બે બહેનો અડ -કડ ના નામ પરથી એનાં નામ પ ાં છે .
આ બંને છોકર ઓ નોકરાણીઓ હતી. કહે છે કે રા એ વાવ ખોદાવી પણ પાણી ના
નીક ું, યારે જોશીએ ક ું કે બે જુ વાન ક યાઓનો ભોગ આપો, પછ પાણી આવશે,
અડ -કડ બહેનોએ તે પોતાનો ભોગ આ યો અને વાવમાં પાણી આ .ું આ બે બહેનોની
યાદમાં અહ ઝાડ પર બંગડ ઓ અને કપડા લટકાવેલાં છે . ક લામાં ૪૨ મીટર ડો નવઘણ
કૂ વો છે , તે ૧૦૦૦ વષ જૂ નો છે . કૂ વામાં ઉતરવા માટે તેની ફરતે પગ થયાં છે . વાવ અને કૂ વો
આ બંને જગાઓ જોવા જેવી છે . એક ુજરાતી કહેવત છે કે ‘અડ કડ વાવ ને નવઘણ
કૂ વો, જેણે ના જોયો તે વતે ૂઓ.’
ક લામાં પાણીનાં ટાકા અને અનાજ સંઘરવાના કોઠાર છે . મહેલની ન ક બે તોપો નીલમ
અને માણેક છે , જે દ વથી અહ લાવવામાં આવી છે . નીલમ ૧૫ ટ લાંબી છે , અને
ઈ તમાં બનેલી છે . ક લામાં એક ધ ાબાર છે , જે ુનેગારોને ધ ો માર ને ખીણમાં ફક
દેવાની સ માટે વપરાતી હતી, હાલ તે પ લીકને જોવા માટે બંધ છે . ક લામાં ચાલવા ું
ઘ ં થાય છે . ક લાની ન ક ખાપરાકોળ યા અને બાબા યારાની ુફા છે . વાસીઓએ
અને ઈ તહાસના શોખીનોએ આ ક લો જોવા જેવો છે .
દામોદર કુ ડ: જૂ નાગઢમાં આવે ું આ એક ણી ું પ વ થળ છે . આ કુ ડ ગીરનાર
પવતની તળે ટ માં આવેલો છે . જૂ નાગઢથી તે આશરે ૪ ક .મી. દૂર છે . કુ ડની બધી બાજુ ઘાટ
બાંધેલો છે . કુ ડનાં પાણી પાંચ ટ ડા છે . ુજરાતના ણીતા સંત અને ક વ ી નર સહ
મહેતા દરરોજ આ કુ ડમાં નાન કરવા આવતા. તેમને લગતી એક ક વતા બહુ ણીતી છે .
‘ ગ ર તળે ટ ને કુ ડ દામોદર, યાં મહેતા નહાવા ય’ અહ કુ ડ આગળ બેસીને એમણે
ઘણાં ભા તયાં ર યાં હતાં. અહ દશને આવતા લોકો કુ ડમાં નાન કરતા હોય છે ગીરનાર
પર ચડવાનાં પગ થયાં આ કુ ડ આગળથી શ થાય છે .

@Gujaratibookz
દામોદર કુ ડ ભવનાથ મહાદેવ મં દર
કુ ડ આગળ ભગવાન દામોદર અને રાધા રાણી ું મં દર છે . દામોદર મં દરની બાજુ માં
નર સહ મં દર પણ બ ું છે . દામોદર કુ ડની બાજુ માં રેવતી કુ ડ છે . તેની જોડે મહા ુ ની
બેઠક છે . રેવતી કુ ડની ન ક ુચકુ દની ુફા છે , તેમાં ી કૃ ણ મં દર છે . દામોદર કુ ડ એ
સરકાર ારા આર ત મારક છે . અહ ટોઇલેટ વગેરેની સગવડ છે .
ભવનાથ મહાદેવ મં દર: આ મં દર ગીરનાર પવતની તળે ટ આગળ ભવનાથ ગામમાં આવે ું
છે . તેની બાજુ માં ૃગી કુ ડ છે . કહે છે કે શીવ અને પાવતી જયારે ગીરનાર પરથી પસાર થઇ
ર ાં હતાં, યારે તેમ ું એક વ ૃગી કુ ડમાં પડ ગ ું, અને અહ શીવ ું થાનક બ ું.
અહ દર વષ મહા મ હનામાં શવરા દર યાન ભવનાથનો મેળો ભરાય છે . આ મેળો પાંચ
દવસ ુધી ચાલે છે . લોકો મેળામાં નાચે છે , ગાય છે અને આનંદ માણે છે . મેળામાં ઘણી
તની દુકાનો લાગે છે , એમાં ૂ તઓ, માળાઓ, ા , તાંબા પ ળનાં વાસણો વગેરે
વેચાય છે . આ મેળા ું ખાસ આકષણ નાગા બાવાઓ છે . તેઓ આ મેળામાં ખાસ જોડાય
છે . તેઓ શવરા ના વરઘોડામાં જતા પહેલાં ૃગી કુ ડમાં નાન કરે છે , ઘણા બાવાઓ
હાથી પર સવાર થઇને અને હાથમાં હદુ વજ લઈને ભગવાન ી દ ા ેય ું યાન ધરે છે .
ઘણા નાચે છે , અને ઘણા અંગકસરત કરે છે . આખો વ તાર સંગીત, શંખનાદ, ુંગી અને
ુર જેવાં વા ોના અવાજથી ું ઉઠે છે . નાગા બાવાઓના હઠ યોગ અને બી યોગો
જોઇને લોકો આ ય પામી ય છે . એવી મા યતા છે કે શવરા એ શીવ ભગવાન તે
અહ પધારે છે . મેળામાં ુજરાત ઉપરાત, દેશ તથા વદેશના ટુ ર ટો પણ આવે છે .
દશેરાથી ૂ ણમા ુધીના પાંચ દવસ દર યાન અહ ગીરનારની લીલી પ ર મા નીકળે છે , એ
પ ર મા ભવનાથ મં દર પર ધ ફરકાવીને શ થાય છે . પ ર મા ગીરનારની ફરતે ૩૬
ક .મી. જેટ ું ફર ને પાછ ભવનાથ આવે છે .
અશોક શીલાલેખ: સ ાટ અશોકે બૌ ધમનો ચાર કરવા ઘણી જગાએ શીલાલેખો
કોતરા યા છે . આવો જ એક શીલાલેખ ઈ.સ.૧૮૮૨માં જૂ નાગઢમાં મળ આ યો છે .
જૂ નાગઢ શહેરથી ૨ ક .મી. દૂર, ગીરનાર જવાના ર તે આ શીલાલેખ છે . પાલી ભાષામાં

@Gujaratibookz
લખાયેલો આ શીલાલેખ ઈ.સ. ૂવ ૨૬૩માં એટલે કે આશરે ૨૨૮૦ વષ પહેલાં લખાયેલો
હોવા ું ણવા મળે છે . લખાણ એક મોટા ખડક પર છે . એમાં સ ાટ અશોકની વાતા અને
૧૫ ઉપદેશો કડારેલા છે . ખડક એક મકાનમાં છે . ખડકની બાજુ માં બોડ પર આ લેખ ું
અં ે ભાષાંતર લખે ું છે . આ લખાણમાં ધમ, શાં ત, ઉપદેશ, સહકાર અને
સહનશીલતાની વાતો લખેલી છે . ુ નો સંદેશો ને પહ ચાડવા ઉમદા વન કેવી ર તે
વ ું, તે એમાં બતા ું છે . શીલાલેખ જોઇને આપણે આપણા દેશના ભ ય ૂતકાળમાં
સર પડ એ છ એ. ઈ તહાસ શોખીનો માટે આ ખાસ અગ ય ું ઐ તહા સક થળ છે .

અશોક શીલાલેખ
નર સહ મહેતાનો ચોરો: જૂ નાગઢમાં આ એક પ વ જગા છે . પંદરમી સદ માં યાત સંત
અને ભ ત ક વ ી નર સહ મહેતા આ જગાએ લોકોને એકઠા કર ને ધા મક વાતો અને
ભજનો કરતા. અહ ગોપનાથ ું એક ના ું મં દર છે . એમાં દામોદરરાય અને નર સહ
મહેતાની ૂ તઓ છે . નર સહ મહેતા કૃ ણભ ત હતા, અહ એમને ીકૃ ણનાં દશન થયાં
હતાં. તે વ ાન, ચતક અને સમાજ ુધારક હતા. તેમણે રચે ું ભજન ‘વૈ ણવજન તો તેને
રે કહ એ....’ગાંધી ું ય ભજન હ ું. તેમ ું એક ભા ત ું ‘ ગને દવા, કૃ ણ
ગોવા ળયા...’ ુજરાતમાં ઘેરેઘેર ગવાય છે . તેઓ નાગર ા તના હતા. તેઓ રોજ દામોદર
કુ ડમાં નાન કરવા જતા. તેમણે વનનાં ઘણાં વષ જૂ નાગઢમાં ગા ાં હતાં.

@Gujaratibookz
નર સહ મહેતાનો ચોરો
સ રબાગ ઝૂ: જૂ નાગઢમાં આ ાણી સં હાલય ૧૮૬૩માં શ થ ું હ .ું અહ ગીરના
સહ, વાઘ, ર છ, ચ ો, હરણ, કાળ યાર, સફેદ વાઘ ઉપરાત લગભગ બધી તનાં
ાણીઓ છે . અહ એ શયાઈ સહોના ઉછે ર માટે ું કે છે . ઝૂમાં મોર, ગીધ વગેરે પ ીઓ
તથા મગર અને સાપ જેવા સ ર ૃપ વો પણ છે . આ સં હાલય શહેરની વ ચે વશાળ
જગામાં આવે ું છે . અહ ાણીઓની ળવણી અને કાળ સાર ર તે લેવાય છે .
બાળકોને અહ બહુ મ આવે છે , તેમને ઘ ં ણવા મળે છે . અહ બગીચામાં ગ ા
પાણીનો કૂ વો હતો, તેના પરથી આ બાગ ું નામ સ રબાગ રખા ,ું એવી મા યતા છે . ઝૂમાં
એક ુઝ યમ પણ છે , એમાં ચ ો, હ ત તો, ુરાત વની ચીજો વગેરે રાખે ું છે .
ઝૂના સંચાલકોએ ૨૦૦૩માં વેટરનર હો પીટલમાં નેચરલ હ ુઝ યમ શ ક ુ છે ,
એમાં સહ, ચ ો, હરણ, કાળ યાર સાબર વગેરેનાં હાડ પજર રા યાં છે . પ ીઓનાં ડા,
ચાંચ અને પ છા પણ છે . ાણીઓ અને પ ીઓ વષે એમાં ઘ ં શીખવા મળે છે .
સ રબાગ ઝૂ
સાય સ ુઝ યમ: આ ુઝ યમ ખાનગી મા લક ું છે . લોકોમાં વ ાન યે અ ભ ચ
કેળવાય અને લોકો આ ુ નક ટેકનોલો થી ાત રહે એ આ ુઝ યમનો હે ુ છે . અહ
કાશ, અવાજ, મે ેટ, વ ુત, વ ંશા વગેરેને લગતા ૬૦ થી વ ુ ોજે ટ દ શત
કરેલા છે . લોકો તે યોગો કર શકે છે . અહ ‘Do not touch’ ું બોડ ાંય મારે ું
નથી. ુજરાતની બધી કુ લના વ ાથ ઓ આ ુઝ યમ જોવા ય એવો આ હ દરેક

@Gujaratibookz
કુ લ પાસે રખાય છે . અહ ૩ડ ફ મ થીયેટર છે , એમાં દ રયામાં ડૂ બક , ા ડ કે યનની
સફરે, અવકાશયા ા અને વાઈ ડ લાઈફ જેવી ફ મો બતાવવામાં આવે છે . આ અ ુભવ
રોમાંચ અને સાહસથી ભરેલો લાગે છે . અહ લેનેટોર યમ છે , જે ૂયમાળા, ૂમકે ુ,
ગેલે સી, લેક હોલ અને અવકાશ વાસે લઇ ય છે . ુઝ યમમાં એક ના ું માછલીઘર
છે , ગાડન રે ટોર ટ પણ છે . એક વાર આ ુઝ યમ જોવા જે ું છે .
વીલ ગટન ડેમ: જૂ નાગઢથી આશરે ણેક ક .મી. દૂર ગીરનારની બે ટેકર ઓ વ ચે અને
દાતાર હ લની તળે ટ આગળ કલવા નદ પર આ ડેમ બાંધેલો છે . આ ડેમ અં ેજોના
જમાનામાં બંધાયો છે , અને ગવનર લોડ વીલ ગટનના નામ પરથી તે ું નામ વીલ ગટન ડેમ
રખા ું છે . આ થળ અ ુપમ કુ દરતી સૌ દય ધરાવે છે . ચોમાસાની ઋ ુમાં જૂ નાગઢના લોકો
માટે આ એક અને આકષણ છે . ગીરનારની ટેકર ઓને વાદળાં અડકતાં હોય અને
ટેકર ઓ પરથી નાના નાના ધોધ અને ઝરણાં પે પાણી ડેમ તરફ આવ ું હોય એ ય બહુ
જ ુંદર લાગે છે . ડેમ ઓવર લો થતો હોય એ જોવાની બહુ મ આવે છે . અહ પ ીઓ
ઘણાં જોવા મળે છે . ઠડ હવાની લહેરો માણવા મળે છે . ડેમ તરફ જતા ર તે ૃ ો વાવીને
સરસ લીલોતર ઉભી કર છે . ડેમની ન કમાં ગાડન અને પીકનીક પોઈ ટ છે . બહુ જ લોકો
અહ ફરવા આવતા હોય છે . ડેમના પાણીમાંથી જૂ નાગઢ શહેરને પીવા ું પાણી ૂ પડાય
છે .
સાય સ ુઝ યમ
દરબાર હોલ ુઝ યમ: જૂ નાગઢ શહેરની મ યમાં આવે ું આ ુઝ યમ જૂ નાગઢ ુઝ યમ
તર કે ણી ું છે . નવાબના મહેલમાં જ આ ુઝ યમ ઉ ું ક ુ છે . જૂ નાગઢના નવાબની
વનશૈલી અહ ણવાજોવા મળે છે . નવાબ જે ચીજો વાપરતા, તે બધી અહ
દશનમાં ૂકેલી છે . એમાં કપડા, ઘરેણાં, ચાંદ ની ચીજવ ુઓ, ોકર , લદાનીઓ,
ુરાનો લાસની ચીજો, કારપેટ, સહાસન, રજવાડ ુરશીઓ, વેને યન ઝુ મરો, હાથીની

@Gujaratibookz
અંબાડ , શ ો, બં ૂકો, શકાર કરેલાં ાણીઓનાં મ તક, સ ાઓ વગેરે છે . આ ઉપરાત,
ત તનાં ચ ો, પેઈ ટ ગ, નવાબોનાં તૈલ ચ ો વગેરે પણ દ શત કરેલ છે . આ બ ું
આપણને નવાબના જમાનામાં લઇ ય છે . ુઝ યમમાં ગોઠવણી બહુ જ સરસ છે .
ુઝ યમ જોવાનો સમય ૯થી ૧૨ અને ૩થી ૬ છે . ુધવાર, બીજો ચોથો શ નવાર અને
હેર ર ઓએ ુઝ યમ બંધ રહે છે .
મહાબત ખાનનો મકબરો: જૂ નાગઢમાં આવેલો આ મકબરો એક જમાનામાં જૂ નાગઢના
નવાબ ું રહેઠાણ હ .ું તે બહાદુદ નભાઈ હસનભાઈના મકબરા તર કે પણ ઓળખાય છે .
બહાદુદ ન જૂ નાગઢના નવાબ મહાબતખાન બી ના દરબારમાં વ ર હતો. મહાબતખાને
આ મકબરા ું બાંધકામ ૧૮૭૮માં શ ક ુ હ ું, અને તેના વારસ બહાદુરખાને ૧૮૯૨માં ૂ
ક ુ હ .ું
મકબરો જૂ નાગઢના ભરચક વ તારમાં આવેલો છે . તે ગોથીક અને ઇ લામીક થાપ ય ું
મ ણ છે . મકબરાની અંદર અને બહારનાં કોતરકામ, કમાનો, ચ ટાઈલની બાર ઓ,
થાંભલા અને ચાંદ કલરના દરવા બ ું જ ભ ય છે . મકબરાની બાજુ માં મ દ છે , તેને
ચાર મીનારત છે , દરેક મીનારતને ગોળ ફરતી સીડ છે , સીડ ચડ ને મીનારતની ઉપર જવાય
છે . બંને મકાનોને ઉપર ડુગળ આકારના ુ મટ છે . ુલાકાતીઓ માટે મકબરાનો ાઉ ડ
લોર અને આખી મ દ જોવા માટે ુ લાં છે . મકબરાની અંદરની કબર ફ ત બહારથી
જ જોવાય છે . મકબરાનો બહારનો દેખાવ બહુ જ સરસ છે , અને વાસીઓ ું મન મોહ લે
છે . મકબરો આટલો સરસ હોવા છતાં બહુ ણીતો નથી. એની ૂરતી કાળ લેવાતી
નથી.

દરબાર હોલ ુઝ યમ

@Gujaratibookz

મહાબત ખાનનો મકબરો


મોતી બાગ: એને બોટાનીકલ ગાડન પણ કહે છે . તે જૂ નાગઢ એ ીક ચર ુનીવસ ટ ના
કે પસમાં આવેલો છે . આ એક મોટો અને ુંદર બગીચો છે . ઘણા લોકો અહ ફરવા આવે
છે . જોગ ગ અને ચાલવા માટે આ સરસ જગા છે . અહ ઘણી તનાં ઝાડપાન છે . બાગમાં
પર નામ ું તળાવ છે .
દાતાર હ લ: જૂ નાગઢની આ એક ફરવા જેવી જગા છે . તે ૮૫૭ મીટર ચી છે . ઉપર ચડવા
માટે પગ થયાં છે . ચડવામાં થોડુ ક
ે ગ પણ થઇ ય છે . ટેકર પર મં દર અને દરગાહ બંને
છે , એટલે હદુ અને ુ લમ બધા લોકો અહ આવે છે . અહ કુ દરતી સૌ દય વખરાયે ું
પ ું છે . અહ થી જૂ નાગઢ શહેર અને ગીરનાર ડુગરના ૂ બહુ જ મ ત લાગે છે .
ચોમાસામાં અહ ની મ કોઈ ઓર જ છે . વાદળાં, લીલીછમ ખીણ, ભી ું ભી ું
વાતાવરણ, ઉપર ુ ું આકાશ-કુ દરતને માણવા આનાથી વ ુ ું જોઈએ?

દાતાર હ લ
ગાય ી અને વાઘે ર માતા મં દરો: આ મં દરો જૂ નાગઢથી ગીરનાર તરફ જતાં ર તામાં

@Gujaratibookz
આવે છે . ગીરનાર જતા લોકો અહ અ ૂક દશન કર ને આગળ ય છે .
૨૭. જૂ નાગઢ અને ગીર સોમનાથ લા
ગીરનાર પવત: ગીરનાર પવતને કોણ ન હ ણ ું હોય? ુજરાતનો આ ચામાં ચો પવત
છે . તે જૂ નાગઢ શહેરથી પાંચેક ક .મી. દૂર આવેલો છે . હદુ અને જૈનો ું આ પ વ થળ
છે . જૂ નાગઢથી ગીરનાર તરફ જતાં ર તામાં વ ચે ગાય ી અને વાઘે ર માતા મં દરો તથા
અશોકનો શીલાલેખ આવે છે . પછ ગીરનારની તળે ટ માં દામોદર કુ ડ, ભવનાથ મં દર અને
બી ં તીથ છે . ગીરનાર પવત પર ચડવા માટે પગ થયાં બનાવેલાં છે . તળે ટ થી શ કર
ટોચ ુધી કુ લ ૯૯૯૯ પગ થયાં છે . આશરે ૫૦૦૦ પગ થયાં ચ ા પછ જૈન મં દરો આવે
છે . બી ં ૧૨૦૦ પગ થયાં પછ એટલે કે પવતની લગભગ અડધી ચાઇએ અંબા
શીખર આવે છે , અહ માં અંબા ું મં દર છે . અહ આરામ કરવા માટે સાર જગા છે .
લોકો અહ અંબા માના આશીવાદ લઇ આગળ વધે છે . અહ થી આગળ ૫૦૦ પગ થયાં
ઉતરવાનાં અને ૮૦૦ ચડવાનાં છે , યાર પછ ૧૨૦૦ પગ થયાં ઉતરવાનાં અને પછ ૨૩૦૦
ચડવાનાં છે . છે લે ુ દ ા ેયના મં દરે પહ ચાય છે . અહ જગા બહુ ઓછ છે . ઉપર
ચડતાં ૪ થી ૬ કલાક લાગે છે . પવતનો ઢોળાવ જરા સીધો છે . સામા ય ર તે ગીરનાર
ચડવા ું વહેલી સવારે ૫ વાગે શ કર ું જોઈએ. કે જેથી બપોરના તાપમાં બહુ ચડ ું ના
પડે. પાણી અને થોડો હળવો ના તો સાથે રાખવો. ઉપર જગા ઓછ હોવાથી, બહુ રોકાયા

@Gujaratibookz
વગર, ઉતર ને અંબામાના મં દરે પાછા આવી જ ું અને અહ થોડો આરામ કરવો. સવારે ૫
વાગે નીકળો તો ૧૦ વાગે ઉપર પહ ચાય અને ૧૨ વાગે અંબા પાછા આવી જવાય.
પગ થયાં ના ચડવાં હોય તો ડોળ પણ મળે છે .

ગીરનાર પવત
ગીરનાર પવત પર પાંચ ુ ય શખરો છે . અંબા , ગોરખનાથ, ુ દ ા ેય, ઓઘડ
અન ુયા અને કાલકા. એમાં ગોરખનાથ સૌથી ું છે . તેની ચાઈ ૩૬૬૬ ટ છે . તે
દ ા ેય મં દરની બાજુ ું જ શીખર છે . કાલકા જવા ું બહુ અઘ છે . યવ થત પગ થયાં
નથી. અંબા માતા ું મં દર નવાં પરણેલાં વરવ ૂઓમાં ખાસ ણી ું છે . તેઓ ુખી
લ વન માટે માના આશીવાદ માગવા અહ આવતાં હોય છે . ગીરનારની યા ા માટે
ઓ ટોબર થી ફે ુઆર સારો સમય છે .
દર વષ આસો મ હનામાં દશેરાથી ૂ ણમા ુધી અથવા તો કારતક ુદ ૧૧થી ગીરનારની
લીલી પ ર મા યો ય છે . એ પ ર મા ભવનાથ મં દર પર ધ ફરકાવીને શ થાય છે અને
ગીરનારની ફરતે ૩૬ ક .મી. જેટ ું ફર ને પાછ ભવનાથ આવે છે . એમાં સા ુબાવાઓ ખાસ
ભાગ લે છે .
ગીરનાર પરનાં જૈન મં દરો: અહ લગભગ ૧૬ જેટલાં મં દરો છે . આ મં દરોની છે ક ુધી
ર તો બનાવેલો છે . જૈનો ું આ અ ત પ વ થળ છે . સૌથી મોટુ મં દર ૨૨મા તીથકર
ભગવાન ને મનાથ ું છે . તેમ ું આ મો થળ છે . મં દરો આરસ અને પ થરનાં બનેલાં છે .
જૈન સવાયના લોકો પણ અહ આવે છે .

@Gujaratibookz
ગીરનાર પરનાં જૈન મં દરો સાસણગીરના સહો
સાસણગીર: સાસણગીર વ તારમાં આવે ું ‘ગીર જગલ રા ય ઉ ાન અને ાણી
અ યાર ય’ આજે દુ નયાભરમાં યાત છે . એ શયાઈ સહો ું આ વતન છે . આ ૂબ જ
ર ત વ તાર છે . અહ જગલમાં ુ ત ર તે વહરતા સહોને જોવા માટે દેશ વદેશથી દર
વષ લાખો ટુ ર ટો ઉમટ પડે છે . ુ લી પમાં બેસી, જગલમાં ફરતાં ફરતાં, સહને જોવા
એ એક અદ ૂત હાવો છે . ઘણી વાર તો સહ- સહણ અને બ ચાં સ હતનો આખો
પ રવાર જોવા મળ ય છે . ારેક સ ૂહમાં ુમતા કે આરામ ફરમાવતા સહો ું ટો ં ુ
પણ નજરે પડ ય છે . કો ટનાં જગલોમાં વસતા માણસોને આવાં કુ દરતી જગલોમાં,
સહો વ ચે ફરવાની કેવી મ આવી ય ! આ જગલોમાં, આ ઉપરાત, બી ં ઘણી
તનાં ાણીઓ, પ ીઓ અને સાપની તના વો વસે છે . અહ ની ઝાડપાન અને
વ વધ છોડની વન પ ત ૃ પણ ઘણી મોટ છે . આ બ ું જોવા, માણવા એક વાર
સાસણગીરની ુલાકાત અવ ય લેવી જોઈએ.
આ અ યાર ય, ણ મોટા શહેરો જૂ નાગઢ, અમરેલી અને સોમનાથની લગભગ વ ચેના
એર યામાં વ તરે ું છે . સાસણગીર જૂ નાગઢથી દ ણમાં ૬૪ ક .મી., અમરેલીથી
પ મમાં ૬૦ ક .મી. અને સોમનાથથી ૂવમાં ૫૩ ક .મી. દૂર છે . સાસણગીરને રે વે ટેશન
પણ છે . જૂ નાગઢથી રે વે મારફતે સાસણગીર અવાય છે . આ અ યાર ય ૧૯૬૪માં
થપાયે ું છે . જો કે આ જગલ વ તાર અને સહોને, જૂ નાગઢના નવાબે છે ક ૧૯૦૦ની
સાલથી ર ત હેર કરેલ છે . તેથી તો અહ સહો બ યા છે .
અહ દર પાંચ વષ સહોની ગણતર થાય છે . એ લ ૨૦૧૦ની ગણતર માં અહ ૫૧૧
સહો મા ુમ પ ા હતા. એ લ ૨૦૧૪ની ગણતર હમણાં જ ૂર થઇ. આ ૧૫મી
વખતની ગણતર છે . આ ગણતર માં ૪૨૩ સહો જોવા મ ા. આ સં યામાં ગીર ઉપરાત,
તેમાં આવેલ દેવલીયા સફાર પાક અને જૂ નાગઢના સ રબાગ ાણીસં હાલયના સહોનો
પણ સમાવેશ થાય છે . વળ , અહ તથા જૂ નાગઢ ઝૂમાં ‘ સહ ઉછે ર ો ામ’ તો ચાલતો જ
હોય છે . એમાં સહોની સં યા વધારવાના યોગો ચાલે છે .
ગીરના જગલમાં સાત મોટ નદ ઓ વહે છે , હરણ, શે ું , દાતરડ , શગોડા, મછુ ,
ગોદાવર અને રવાલ. ચાર નદ ઓ હરણ, શગોડા, મછુ અને રવાલ પર બંધ બાંધેલા છે ,
એટલે તે જળાશયોમાંથી ૂર ું પાણી મળ રહે છે . કમલે ર જળાશય સૌથી મોટુ છે અને
તે ગીરની વનરેખા સમાન છે . આખા વ તારમાં, ઉનાળામાં ાણીઓને પાણી મળ રહે તે
માટે, બ ું મળ ને ૩૦૦ જેટલાં પાણીકે બનાવેલાં છે . આમ છતાં, વરસાદ ઓછો પડે કે

@Gujaratibookz
દુકાળ પડે યારે ઘણાં કે પર પાણી હો ું નથી. અહ ની આ એક વકટ સમ યા છે .
ગીરમાં ૫૦૦થી યે વ ુ તનાં ઝાડ અને છોડ થાય છે . અહ ટ કના ઝાડનાં જગલો છે . આ
ઉપરાત, બોર, ં ,ુ બા ુલ, કરજ, ઉમળો, આંબલી, વડ, ઢાક, કલમ, શ વગેરે ૃ ો
થાય છે . મોટા ભાગનાં ઝાડ પહોળા પાનવાળાં છે એટલે છાયડો મળ રહે છે અને ભેજ પણ
સારા માણમાં સચવાય છે . અહ ઘણા લોકો વન પ તને લગ ું સંશોધન કરવા આવે છે .
શૈ ણક, વૈ ા નક અને જગલની મ માણવાની એ આ જગલો બહુ જ ઉપયોગી
છે . અહ થી દર વષ ઘાસ તથા બાળવા માટે ું લાકડુ ુ કળ માણમાં મળે છે .
વન પ તની જેમ, આ જગલ ાણીઓની વ વધતાથી ભરે ું છે . અહ સહો તો ખરા જ.
એ ઉપરાત, ચ ો, હાયના, શયાળ, સાબર, નીલગાય, ચકારા, ુવર, નો ળયો અને
સસલા જેવાં ાણીઓ પણ છે . પાણીવાળ જગામાં મગર અને કાચબા રહે છે . ઝાડ ઓમાં
સાપ પણ છે . એ સવાય, ગીધ, સમડ , ુવડ, લ ડખોદ જેવાં પ ીઓ પણ જોવા મળે
છે .
ગીર નેશનલ પાક અને અ યાર ય જોવા માટે અગાઉથી ુક ગ કરા ું હોય તો વ ુ સા .
ઓનલાઈન ુક ગ થાય છે . ણ મ હના અગાઉથી ુક ગ કરાવી શકાય છે . સામા ય ર તે
છ સીટની પમાં ફરવા ું હોય છે . ફરવાનો સમય સવારના ૬ થી ૯, ૯ થી ૧૨ અને સાંજના
૩ થી ૬નો છે . ગીર નેશનલ પાક વાસીઓ માટે ૧૬ જૂ નથી ૧૪ ઓ ટોબર ુધી બંધ રહે
છે . ટ ક ટના દરની મા હતી ઈ ટરનેટ પરથી મળ રહે છે . ચા ુ દવસો કરતાં શ ન-ર વ અને
તહેવારના દવસોમાં ટ ક ટના ભાવ વ ુ હોય છે . જયારે જોવા વ યારે ાઈવ ગ
લાયસ સ કે એ ું કોઈ ઓળખપ જોડે રાખ ું સા . જગલમાં ફરવાના ર તાને ‘ગીર
જગલ ઈ ે લ’ કહે છે .
ગીર નેશનલ પાકના વેશ આગળ વાગત કે (Reception Centre) છે . અહ વાહન,
ગાઈડ, કેમેરાની ફ વગેરેની મા હતી મળ રહે છે . ુક ગ કરા યા વગર આ યા હો તો પણ
કદાચ અહ થી ચા ુ ટ ક ટ મળ ય ખર . વેશ આગળ, રા ે રહેવા માટે ઘણી હોટેલો
અને ર સોટ છે .
ગીરનાં જગલો અને સહ જોવા માટે એટલા બધા ુલાકાતીઓ આવે છે કે તેમને બધાને
જગલમાં ફેરવવા ું કામ બહુ અઘ થઇ પડે છે . એટલે ગીર ું ભારણ ઓછુ કરવા, આ
અ યાર યમાં જ ગીરથી ૧૩ ક .મી. દૂર ‘દેવલીયા સફાર પાક’ ઉભો કય છે . અહ પણ
વાગત કે છે . ફરવાનો સમય આશરે ૮ થી ૧૧ અને સાંજના ૩ થી ૪ છે . આ નાના
વ તારમાં સહ તેમ જ ગીરનાં અ ય ાણીઓ, જગલો, ૃ ો, પ ીઓ એમ બ ું જ છે .
આથી ઓછુ ફર ને પણ બ ું જ જોવા મળે છે . અહ ટ ક ટનો દર પણ ઓછો છે . દેવલીયા
સફાર પાક વાસીઓ માટે આ ું વષ ુ લો હોય છે . ફ ત દર ુધવારે તે બંધ રહે છે . આ

@Gujaratibookz
પાકને ‘Gir Interpretation Zone’ પણ કહે છે . દેવલીયા જૂ નાગઢથી ૪૬ ક .મી. દૂર છે .
જૂ નાગઢની યાત કેસર કેર ગીરની આજુ બાજુ ના વ તારમાં પાકે છે .
સોમનાથ મં દર: સોમનાથ મહાદેવ મં દર વેરાવળની ન ક ભાસ પાટણમાં અરબી સ ુ ને
કનારે આવે ું છે . શીવ નાં બાર યો તલ ગમાં ું આ પહે ું યો તલ ગ છે . આ એક
બહુ જ ણી ું યા ા અને વાસ ું થળ છે . આ મં દર અનેક વાર ુ લમ આ મણોમાં
નાશ પા ું છે , અને દર વખતે ફર બ ું છે . અફઘા ન તાનના મહમદ ગીઝનીએ ૧૦૨૫
કરે ું આ મણ બહુ ણી ું છે . તેણે સોમનાથ મં દર તો ું હ ું અને અઢળક માલમ ા
ૂટ ને લઇ ગયો હતો. છે લે ભારત વતં થયા પછ , સરદાર વ લભભાઈ પટેલે સોમનાથ
મં દર ું નવ નમાણ કાય આર ું, તેમના ૃ ુ પછ કનૈયાલાલ માણેકલાલ ુ શીએ એ કાય
ૂ ક ુ, આજે આપણી પાસે એક ુંદર જગ વ યાત મં દર ખડુ છે . હાલ ું બાંધકામ
ચા ુ ટાઈલ ું છે . દ રયાથી મં દરના ર ણ માટે, દ રયા કનારે ચી દવાલ ચણેલી છે .
મં દર ું થાન એ ું છે કે મં દરથી દ ણ દશામાં દ ણ ુવ પરના એ ટાકટ કા ખંડ ુધી
સીધી લીટ દોર એ તો આ લીટ પર ાંય જમીન નથી, ફ ત સ ુ છે . દ રયા આગળની
દવાલ પર, બાણ તંભ તર કે ઓળખાતા એક તંભ પર સં કૃ તમાં આ ું લખાણ લખે ું છે .
યો તલ ગ એ એવી જગા છે યાં શીવ અનંત કાશ વ પે ગટ થયા હતા.
સોમનાથનો અથ છે ચં ના દેવતા. મં દર સવારના ૬ થી રાતના ૯ ુધી ુ ું રહે છે . રોજ
સવાર, બપોર અને સાંજ એમ ૩ વાર આરતી થાય છે . દેશભરમાંથી અહ લોકો દશને આવે
છે . સોમનાથ મં દર આગળ ણ નદ ઓ સર વતી, હરણ અને ક પલાનો વેણી સંગમ
થાય છે . સંગમમાં લોકો નાન કરતા હોય છે .

સોમનાથ મં દર
ભાલકા તીથ: ભાલકા તીથમાં ીકૃ ણ ભગવાનનો, પારધીના બાણથી દેહ વલય થયો હતો,
અને તેઓ વધામ પધાયા હતા. ભગવાન ીકૃ ણ અહ પીપળાના ઝાડ નીચે બેસીને યાન

@Gujaratibookz
ધરતા હતા, તે વખતે રા નામના પારધીએ, ીકૃ ણના પગને હરણ સમ ને દૂરથી તીર
છો ું હ ,ું અને તે ીકૃ ણને પગ પર વા ું હ ું. ભગવાને પારધીને માફ કય હતો, અને
આશીવાદ આ યા હતા. ભગવાનની લીલા કાયમ અં કત કરવા માટે અહ સરસ મં દર
બના ું છે , જૂ ું પીપળા ું ઝાડ પણ છે . ભાલકા તીથ સોમનાથથી વેરાવળના ર તે ૪ ક .મી.
દૂર આવે ું છે .

ભાલકા તીથ
અહમદ ુર-માંડવી: આ થળ ઉના શહેરથી ૧૭ ક .મી. દૂર અરબી સ ુ ને કનારે આવે ું
છે . અહ ના બીચ બહુ જ ણીતા છે . ઘોઘલા બીચ એમાંનો એક છે . હોટેલોવાળાના
બીચ પણ છે . અહ ઘણી વોટર પો સ વકસી છે . દ રયાના પાણી પર દોડ ંુ કુ ટર, મો ં
પર સવાર સોફા સેઈલીગ, ડો ફ ન જોવા ું વગેરે રમતો લોકો માણે છે . દ રયા કનારે
પેરાસેઇલ ગ પણ થાય છે .
દ વ: દ વ એક નાનો ટા ુ છે , અને તે અહમદ ુર-માંડવીની ન ક અરબી સ ુ માં આવેલો
છે . વ ચેના દ રયાની પહોળાઈ આશરે અડધા ક .મી. જેટલી જ છે . એના પર ુલ બાંધેલો
છે , એટલે વાહનો આરામથી દ વ ટા ુ પર જઈ શકે છે . આશરે ૫૦૦ વષ પહેલાં, ુરોપના
પોટુગલ દેશના લોકોએ અહ આવીને દ વ, દમણ અને ગોવા પચાવી પાડેલાં અને ભારતને
આઝાદ મળ યાં ુધી એ એમના કબ માં ર ાં. દ વ તો છે ક ૧૯૬૧માં, ભારતે લડાઈ
કર ને પાછુ મેળ ું.

@Gujaratibookz નાગવા બીચ, દ વ દ વનો ક લો


પોટુગલોના ગયા પછ અહ સારો વકાસ થયો છે . નવા સરસ ર તાઓ બ યા છે . સરસ
મ ું બસ ટે ડ છે . ઘણા લોકો અહ ઘર વસાવીને રહેવા લા યા છે . ઘણી નવી હોટલો
અને રસોટ ઉભા થયા છે . નાગવા બીચ એ દ વનો જૂ નો અને ણીતો બીચ છે . બી
બીચો પણ વકસાવાયા છે .

નાગવા બીચ પર ફરવા જવાની મ આવે એ ું છે . અહ રોજ માનવ મહેરામણ ઉમટે છે .


લોકો દ રયામાં નહાય છે , વીમ ગ કરે છે , ઘણી વોટર પો સ ચાલતી હોય છે , સવ
કૂ દાકૂ દ, મ તી અને ક લોલ ું વાતાવરણ દેખાય છે . દ રયા કનારે ઢગલાબંધ દુકાનો લાગેલી
છે . ચા, ના તા, મીઠાઈ, રમકડા- એમ બધી તની દુકાનોમાં, મીઠાઈ પર મેલી
માખીઓની જેમ લોકો ટોળે વળે છે .

નાગવા બીચ તરફ જતાં વચમાં નઇડા ુફાઓ, ગંગે ર મહાદેવ અને શેલ ુઝ યમ આવે
છે . નઈડા ુફાઓમાં અંદર લાઈટ ગની સરસ યવ થા છે . ગંગે ર શીવ મં દર ગંગે ર
બીચ આગળ આવે ું છે . એમાં પાંચ પાંડવોનાં પાંચ શીવલ ગ છે . ભરતી આવે યારે
દ રયા ું પાણી આ શીવલ ગો પર ફર વળે છે . એ ય જોવાનો બહુ આનંદ આવે છે . શેલ
ુઝ યમમાં છ પલાં, શંખ વગેરે દ રયાઇ ચીજો દશનમાં ૂકેલી છે .
દ વમાં દ રયા કનારે એક જગાએ ચી ટેકર પર, આપણી ુ ટ મર INS ુકર ું મોટુ
મોડેલ ૂકે ું છે . તે જોવા જે ું છે . ૧૯૭૧ના પા ક તાન સાથેના ુ ધ વખતે ુકર નામની
આપણી ટ મર, દ વના દ રયા કનારાથી ૫૦ માઇલ દૂર દ રયામાં પા ક તાની હુ મલાનો
ભોગ બની હતી અને ૧૭૬ ઓ ફસર તથા જવાનો સ હત ટ મરે જળસમા ધ લીધી હતી.
તેની યાદમાં આ મેમોર યલ ઉ ુ ક ુ છે . ડૂ બી ગયેલા ૧૭૬ જવાંમદ નાં નામ અહ લખેલાં
છે . આ મેમોર યલ જોવા આવતા લોકો, બે ઘડ આપણા સૈ નકોનાં બ લદાનને યાદ કર લે
છે . મેમોર યલની આજુ બાજુ લ છોડ ઉગાડેલા છે . અહ થી ણ બાજુ દેખાતો દ રયો,
બીચ તથા ૂયા ત જોવાની મ કોઈ ઓર જ છે ! પગ થયાં ઉતર દ રયા કનારે બેસવાની
સગવડ છે .
દ વના ુ ય બ રમાં ખાણીપીણી, દા ના બાર, કપડા વગેરેની અઢળક દુકાનો છે . ુ ય
બ રને છે ડે દ રયા કનારે ટેકર પર દ વ ક લો આવેલો છે . જૂ ના જમાના ,ું પ થરો ું
બાંધકામ છે . ક લા ફરતે દવાલ છે , અંદર, દ રયામાંથી આવતા વહાણમાંથી સી ું ક લામાં
ઉતરાય એવી યવ થા છે . ક લા પર ઉચાઈવાળા ભાગમાં ૂરજ બાંધેલા છે . ૂરજ પર
તોપો ગોઠવેલી છે . ભારેખમ તોપો અહ ુધી કેવી ર તે લા યા હશે, એ માટે કેટલી મહેનત
પડ હશે, એ ક પનાનો વષય છે . તોપોનાં નાળચાં દ રયા તરફ તાકેલાં છે . દુ મન ું વહાણ
દેખાય તો તેને તોપ વડે ક દેવાય તે ું લાનીગ છે . ૂરજો પર ચડવા માટે પગ થયાં નથી

@Gujaratibookz
પણ ઢળતા ર તા જ છે , એટલે તોપો અને સામાન ગાડા પર ૂક , ગાડાને ધકેલીને ઉપર
ચડાવતા હશે, એ ું અ ુમાન કર શકાય. સૌથી વ ુ ઉચાઇવાળા ભાગે દ વાદાડ છે .
ક લાથી થોડે દૂર દ રયામાં, એક નાના ટા ુ પર, જેલ બનાવી છે . યાં તો હોડ માં બેસીને જ
જઈ શકાય. ક લો ખંડરે જેવી હાલતમાં છે .

દ વ કે શા સત દેશ છે , એ ુજરાતમાં ભળે ું નથી. ુજરાતમાં દા બંધી છે , પણ દ વમાં


નથી. એટલે દ વમાં દા છૂટથી મળે છે . ઘણા લોકો ‘પીવા’ માટે દ વ જતા હોય છે , અને
પાછા વળતાં દા ની બોટલ ુજરાતમાં લઇ આવાનો ય ન પણ કરતા હોય છે . જોકે
ુજરાતમાં વેશ આગળ પોલીસ ચેક ગ છે , તે દા અહ લાવવા દેતા નથી.
ગરમ પાણીના કુ ડ, ુલસી યામ: ુલસી યામ ગરમ પાણીના કુ ડ માટે ણી ું છે . ધાર થી
ુલસી યામ ૫૦ ક .મી. દૂર છે . ધાર થી ુલસી યામ તરફના ર તે સાસણગીરના સહો ું
અભયાર ય વ તરે ું છે . આ ર તે ાંક જગલમાં વહરતાં હરણાં પણ જોવા મળ ય
છે .

ુ સી યામમાં બસ ટે ડ આગળ જ ગરમ પાણીના કુ ડ છે . જમીનમાંથી ગરમ પાણી ઝરા



પે ટ કુ ડમાં એકઠુ થાય છે , પાણી સખત ગરમ છે . તેમાં નહા ું હોય તો છૂટ છે . ૂ ષ
અને ી માટે કુ ડમાં નહાવાની અલગ યવ થા છે . કુ ડની આજુ બાજુ ગંદક ૂબ જ છે .
જો અહ ચો ખાઈ કર નાનો બગીચો બના યો હોય તો આ જગા કેટલી બધી દ પી ઉઠે!
જોવા આવનારની સં યા પણ વધી ય. પછ ટ ક ટ રાખે તો પંચાયતને કમાણી પણ થાય.
બસ ટે ડ આગળ ઝાડપાન અને ીનર ૂબ છે .

ગરમ પાણીના કુ ડ, ુલસી યામ

કુ ડની સામે યામ ુંદર ભગવાન ું મં દર છે . કહે છે કે આ મં દર ૧૦૦૦ વષ જૂ ું છે .


દૂધાધાર બા ુએ આ મં દરનો ણ ધાર કરાવેલો. બા ુની સમા ધ પણ અહ જ છે .
અ યારે આ મં દર ઘ ં સરસ અને ન ું લાગે છે . યામ ુંદર ભગવાનનાં દશન કર મન

@Gujaratibookz
સ તા અ ુભવે છે . ાંગણમાં કાળ મેઘનાથ મહાદેવ ું મં દર છે .
યામ ુંદર મં દરની સામેની ચી ટેકર પર મણીમાતા ું મં દર છે . પગ થયાં ચડ ને ઉપર
જવાય છે . ુલસી યામમાં તપોદક કુ ડ અને ભીમચાસ નામની એક ુરાણી જગા છે .
અહ થી ચાહ નામની નદ નીકળે છે .
ુલસી યામ હમણાં હમણાં ‘ વ ધ કારના ુ વાકષણ’ માટે પણ ણી ુ થ ું છે .
ધાર થી ુલસી યામ આવતાં, ુલસી યામ અડધો ક .મી. બાક રહે યારે રોડ પર સોએક
મીટરની લંબાઈ જેટલા વ તારમાં વ ધ ુ વાકષણની અસર મા ુમ પડે છે . અહ
ચઢાણવાળો ઢાળ છે . સામા ય ર તે, બંધ એ ન અને ુ લમાં ૂકેલી ગાડ , એની તે
ઢાળ પર ઉતરવા માંડ,ે જયારે અહ બંધ ગાડ એની તે ઢાળ ઉપર ચડવા માંડે છે .
ુ વાકષણનથી વ ધ કારની આ ઘટના છે . આ ું ાંય બને ન હ, પણ અહ બને છે .
લોકોએ આ ું અ ુભ ુ છે . TV 9 ની ટ મે પણ અહ તે આવીને આ યોગ જોયો છે
અને એ ઘટનાને TV 9 પર વડ ઓ વ પે બતાવેલી છે . ભલે ઢાળ બહુ ાંસો નથી, પણ
ઢાળ છે એનો યાલ તો આવી જ ય. આ જગા એક વાર જોવા જેવી ખર . ૃ વીના
પેટાળમાં ઢાળના ચા ભાગ તરફ વ ુ ુ વાકષણ ધરાવે એવા પદાથ ની જમાવટ હશે
એ ું માની શકાય. ુલસી યામથી ઉના ૩૦ ક .મી. દૂર છે .
સતાધાર મં દર: સૌરા એ સંતોની ૂ મ છે . સતાધારમાં ી આપા ગીગા નામે એક સંત
થઇ ગયા. સતાધારમાં તેમ ું મં દર અને સમા ધ છે . આપા ગીગા આશરે ૧૮૦૦ની સાલમાં
સતાધાર આ યા, અને દુકાળ પી ડત ૂખે મરતા લોકોને ખવડાવવા ું શ ક ુ, ૂ યાને
જમાડવાની આ થા અ યારે પણ અહ ચા ુ છે . તેમનામાં ઈ રે બ ેલી દૈવી શ ત હતી.
તેઓ સેવા કાય માં ારેક ચમ કારો કર બતાવતા. તેઓ ૂંગા ઢોરોની પણ સેવા કરતા.
દરેકને રોજેરોજ ખાવા ું મળ રહે એવા એમના ય નો હતા. તેમણે અહ ગૌશાળા શ
કર છે . તેઓ માનતા કે મ ુ યો અને ાણીઓની સેવા એ જ સાચો ધમ છે . અહ ઘણા
સા ુ મહા માઓ આવતા અને આ જગાના પ વ અને શાંત વાતાવરણનો આનંદ લેતા.
સતાધાર એટલે સ યનો આધાર. સ યનો આધાર માનવ વનમાં ઘણી હકારા મકતા લાવે
છે . સતાધાર એ આ યા મક વાતાવરણ ધરાવતી જગા છે . અહ તકલીફો લઈને આવતો
માણસ હળવો લ થઈને પાછો ય છે , એવી આ જગા છે . આ જગાને આપા ગીગાના
આશીવાદ છે . અનેક લોકો આજે અહ એમની સમા ધનાં દશને આવે છે . સમા ધની સામે
શંકર ભગવાન ું મં દર છે . સતાધાર વસાવદરથી ૭ ક .મી. દૂર છે .

@Gujaratibookz
સતાધાર મં દર
કનકાઈ માતા મં દર: અહ જગલની વ ચે કનકે ર માતા ું મં દર છે , તે કનકાઈ માતા
તર કે વ ુ ણી ું છે . આ મં દર શગોડા નદ ને કનારે, સાસણગીર અભયાર ય વ તારમાં
આવે ુ છે . ારેક અહ જગલમાં વહરતા સહ જોવા મળ ય. ારેક સહની ાડ
પણ સંભળાય. રા ે સહો મં દરની આજુ બાજુ પણ ફરતા હોય. રાતે અહ મં દરમાં રોકાવ,
તો આવો રોમાંચક અ ુભવ માણવા મળે . રા ે આ વ તારમાં ફરવાની મનાઈ છે . મં દર
આગળ વાંદરાઓ છે . કનકાઈ માતા, ઘણા લોકોની કુ ળદેવી છે . બહુ જ લોકો અહ દશને
આવે છે . સાસણગીરથી તે ૪૦ ક .મી. દૂર છે . મં દરની બાજુ માં ુદર દાદા ું મં દર છે .
જૂ નાગઢ, સતાધાર કે મવાડાથી કનકાઈ જવાય છે .
કનકાઈ માતા મં દર
કનકાઈ મં દરથી ૧૪ ક .મી. દૂર બાણેજ નામ ું થળ આવે ું છે . એવી કથા છે કે પાંડવો
જયારે વનમાં ફરતા હતા, યારે એક વાર તેમને તરસ લાગી તો અજુ ને ધરતી પર બાણ માર
આ જગાએ પાણી કા ું હ ું. અહ મહાદેવ ું મં દર છે .

@Gujaratibookz
જમ ર ધોધ: જમ રનો ધોધ ુજરાતનો એક

છે .
ણીતો ધોધ છે . તે ગીર સોમનાથ
લામાં આવેલો છે . ચોમાસામાં પાણી ઘ ં હોય યારે આ ધોધની ુલાકાત લેવા જેવી

આ ધોધ મવાળા ગામ આગળ, શ ગોડા નદ પર આવેલો છે . અહ શ ગોડા નદ જ


ધોધ પે પડે છે . મવાળામાં આવેલો હોવાથી, તે મવાળા ધોધ તર કે પણ ઓળખાય
છે . અહ નદ ું પાણી ખડકો પર વહ ને ખીણમાં પડે છે , અને પછ આગળ વહે છે . ધોધ
ખીણમાં જે જગાએ પડે છે , યાં પાણી ઘ ં ડુ છે . એમાં ઉતર શકાય ન હ. પણ કનારે
ઉભા રહ ને ધોધને સામેથી, સાવ ન કથી જોઈ શકાય છે . ઘણા લોકો અહ એકસાથે
આ યા હોય યારે મેળા જે ું વાતાવરણ લાગે છે . લોકો નદ ના ઉપરવાસમાં અને
આજુ બાજુ ના ુ લા વ તારમાં બધે ફરે છે , અને આનંદ માણે છે .
જમ રનો ધોધ જોવા જૂ નાગઢ, તલાલા, કોડ નાર, સાસણ ગીર વગેરે થળોએથી જઇ
શકાય છે . ધોધ જૂ નાગઢથી ૮૯ ક .મી., તલાલાથી ૫૦ ક .મી., કોડ નારથી ૩૭ ક .મી. અને
સાસણ ગીરથી ૫૪ ક .મી. દૂર છે . મવાળા એ ણી ું ગામ છે . મવાળા ણ બાબતો
માટે ણી ું છે , દૂધના પડા, કેસર કેર અને જમ રનો ધોધ.
જમ રનો ધોધ
ધોધ આગળ દુકાનો કે રહેવાની કોઈ સગવડ નથી. આ ધોધ જોવા માટે ઓગ ટથી
ઓ ટોબરનો સમય ઉ મ છે . કનકાઈ માતા મં દર આ ધોધથી ૨૦ ક .મી. દૂર છે .
બીલખા: જૂ નાગઢથી ૨૨ ક .મી. દૂર આવેલા બીલખા ગામમાં શેઠ સગાળશા ચેલૈયાની
જગા, આનંદ આ મ, રામનાથ મં દર વગેરે જોવા જેવાં ધા મક થળો છે .

@Gujaratibookz
પાંચ પાંડવ ુફા, વેરાવળ: આ ુફાઓ વેરાવળ અને સોમનાથની ન ક લાલઘાટ માં ટેકર
પર આવેલી છે . કહેવાય છે કે પાંડવોએ તેમના વનવાસ દર યાન થોડો સમય અહ પસાર
કય હતો. ુફામાં પાંચ પાંડવો ું મં દર બના ું છે . ભગવાન ીરામ, દેવી દુગા અને શીવ
ભગવાનની ૂ તઓ પણ છે . અંદર હગળાજ માતાની ુફા છે . મં દર પરથી વેરાવળ શહેર
અને દ રયાનો ૂ સરસ લાગે છે . આ જગા કુ દરતી સૌ દય અને શાં તથી ભર ુર છે . દર વષ
હ રો લોકો અહ દશને આવે છે .
ાચી તીથ: આ એક પ વ તીથ છે , કહે છે કે ‘સો વાર કાશી, એક વાર ાચી’. ભગવાન
ીકૃ ણ પાંડવોને શોધવા અહ આ યા હતા. તેમણે ઉ વને અહ ાચીમાં એક પીપળાના
ઝાડ નીચે બેસીને ીમદ ભાગવતગીતાનો બોધ આ યો હતો. એ પીપળાને ાચી પીપળો કહે
છે . આજે પણ લોકો આ પીપળાના ઝાડને ૂજે છે . લોકો અહ પ ૃતપણ કરે છે . અહ
પાણીનો એક કુ ડ છે . ાચી સોમનાથથી ૨૪ ક .મી. દૂર છે .
ાચી તીથ

@Gujaratibookz
૨૮. મનગર શહેર
મનગર શહેર ી મ રાવલે ૧૪૫૦માં થા ું હ ું. યારે તે ું નામ નવાનગર હ ું.
મનગર શહેરના વકાસમાં, મસાહેબ ીરણ ત સહ નો મોટો ફાળો છે . તેમના
પછ ી દ વજય સહ એ શહેરનો વ ુ વકાસ કય . આજે મનગરમાં ભારતીય
લ કરના આમ , નેવી અને એર ફોસના મથકો છે . મોટ ખાવડ માં ર લાય સની ઓઈલ
ર ફાઈનર , દુ નયાની મોટ ર ફાઈનર ઓમાંની એક છે . બેડ બંદરથી આયાત નકાસનો મોટો
વેપાર ચાલે છે . મનગરની બાંધણી વખણાય છે . અહ પ ળની ચીજો બનાવવાની ઘણી
ફે ટર ઓ છે . અહ આ ુવદ ુનીવસ ટ છે . કેટની યાત રણ ોફ મનગરના
મહારા રણ ત સહ ના નામ પરથી છે . રાજકોટથી મનગર ૯૨ ક .મી. દૂર છે .
આવો, મનગર શહેરની રોનકને અહ માણીએ.
દરબારગઢ: આ મ સાહેબ ું ૂળ રહેઠાણ હ ું. ૧૪૫૦માં બ ંુ, પછ વ તર ું ગ ું.
બાંધકામ રાજ ૂત અને ુરોપીયન શૈલીના મ ણ જે ું છે . અધવ ળાકાર
ુ સંકુલમાં ઘણાં
મકાન છે , અધવ ુળાકારને લીધે આગળની ુ લી જગામાં રા ને સંબોધન કરતા.
૨૦૦૧ના ધરતીકપમાં અહ થોડુ ુકશાન થ ું છે .

@Gujaratibookz

દરબારગઢ
દરબારગાઢનો અ ુક ભાગ તીલામેડ કહેવાતો. આ જગાએ નવા રા નો રા યા ભષેક
થતો. રા ું સહાસન, તલવાર, ભાલો અને અ ય હ થયારો અહ રહેતાં. અહ પ થર પર
કોતરકામ, દવાલ પર ચ ો, ળ ઓમાં કોતરણી, ુશો ભત અર સાઓ, કલા મક
થાંભલાઓ અને થાપ યો, ઝ ખાઓ. કમાનો વગેરે હ ું.
દરબારગઢની ન ક લાખોટા લેક અને લાખોટા પેલેસ, બાલા હ ુમાન મં દર અને આ ુવદ
ુનીવસ ટ છે .
લાખોટા તળાવ: મનગર ું આ એક અનો ું આકષણ છે . તે રણમલ તળાવ પણ કહેવાય
છે . ર નોવેશન પછ તે ઓર સરસ બ ું છે . લેકમાં વ ચે બનાવેલા ટા ુ પર લાખોટા ક લો
અને લાખોટા ુઝ યમ છે . કનારેથી ચાલતા અંદર જવા માટે બે ર તા છે . ક લો
૧૮૩૯-૫૨ના અરસામાં મ રણમલ સહના વખતમાં બ યો છે . તે લાખો કોર ના ખચ
બ યો હોવાથી લાખોટા ક લા તર કે ણીતો છે . ક લામાં તોપો, તલવારો અને બી
અનેક ચીજો છે . ુઝ યમમાં ાચીન શ પો, પેઈ ટ ગ ગેલેર , ફોટો ાફ ગેલેર , હ થયારો,
માટ નાં વાસણો, વગેરે રાખે ું છે .

@Gujaratibookz લાખોટા તળાવ


તળાવને કનારે બગીચો છે . સાંજ પડે અનેક લોકો અહ ફરવા આવે છે , બાંકડાઓ પર
બેસી ત તની સામા જક વાતો કરતા નજરે પડે છે . તેઓ અહ માન સક શાં ત
અ ુભવે છે . બગીચામાં મહારા રણ ત સહ ું સોનેર રગ ું ટે ુ છે . તળાવની ફરતે
ચાલવા માટે ર તો બનાવેલો છે . અહ ઘણી દુકાનો લાગેલી છે . તળાવમાં બોટ ગની પણ
સગવડ છે ..રા ે તળાવ પર લાઈટો ઝગમગે છે . પણ ગંદક યે ૂબ છે . તળાવને ચો ું
રાખવા માટે અહ ઘણાં ૂ ો લખેલાં છે . ન કમાં કમલા નેહ પાક છે .
લાખોટા તળાવમાં દેશપરદેશનાં પ ીઓ આવે છે . બડ વોચ ગ માટે આ સરસ થળ છે .
અહ કૃ ત શ ણ કે છે , એમાં પ ીઓ વષે મા હતી મળે છે .
કોઠા બે ટન: લાખોટા તળાવમાં ક લાની ન ક આવે ું છે . અહ તાંબાનાં વાસણો,
શ પો, સ ા અને લખાણોનો સં હ છે . હેલ ું હાડ પજર પણ છે . એમાં એક ખાસ કૂ વો
છે એમાં જમીનમાં છ પાડ હવા કવાથી પાણી બહાર આવે છે . આ જગા જોવા જેવી
છે .
બાલા હ ુમાન સંક તન મં દર: આ મં દર સંત ી ેમ ભ ુ મહારાજે બંધા ું છે . અંદર
રામ, લ મણ, સીતા અને હ ુમાનની ૂ તઓ છે . ૧૯૬૫થી અહ અખંડ રામ ુન ‘ ીરામ,
જય રામ, જય જય રામ’ ચા ુ છે , ગીનીસ ુક ઓફ વ ડ રેકોડમાં પણ આ અખંડ
રામ ુનની ન ધ લેવાઈ છે . અહ સવાર સાંજ આરતી થાય છે , સાંજની આરતીની લોકો
ખાસ આ ુરતાથી તી ા કરતા હોય છે .

બાલા હ ુમાન સંક તન મં દર

@Gujaratibookz
વીલ ગડન સ ટ: રણ ત સહે બંધા યો હતો. તેના ભ યત ળયા અને પહેલા માળે
કમાનોવા ં ુ બાંધકામ છે . આગળ એક ચા લેટફોમ પર મ સાહેબ ું ટે ુ છે ,
તાપ વલાસ પેલેસ: આ પેલેસ રણ ત સહના જમાનામાં બંધાયેલો છે . અહ ુરો પયન
ુંદર

થાપ ય અને ભારતીય કોતરણી ું મ ણ છે . પેલેસ કલક ાના વ ટોર યા મેમોર યલની
કોપી જેવો છે . થાંભલાઓ પર પ ીઓ, ાણીઓ, લો અને પાંદડાની કોતરણી બહુ જ
સરસ છે .
સોલાર યમ: ૧૯૩૯માં મ રણ ત સહે ઉ ું ક ુ છે . તેમાં કાકડા, આંજણી, ર ત પત
વગેરે રોગોની ૂય કરણો ારા ટમે ટ થાય છે . આ ું સોલાર યમ દુ નયામાં બે જ જગાએ
છે . એક અહ અને બીજુ ા સમાં છે . તે જમીન પર એક ટાવર ઉભો કર તેના પર બના ું
છે . ૂયનાં જુ દા જુ દા કરણો તેમાં આવે તેવી યવ થા છે , જેવાં કે અ ા વાયોલેટ, ઇ ા
રેડ વગેરે. સોલાર યમ, ટાવર પર ગોળ ફરે એવી યવ થા છે . હવે આ બધી ટમે ટ
લેબોરેટર માં મળે છે , એટલે આ સોલાર યમ બંધ જેવી હાલતમાં છે , પણ એક ઐ તહા સક
મહ વ ધરાવ ું હોવાથી ઘણા લોકો તે જોવા આવે છે .
વીલ ગડન સટ
ુ યો કોઠો: પાંચ માળનો આ કોઠો ખંભા ળયા ગેટ આગળ લાખોટા તળાવને કનારે
આવેલો છે . બહારના હુ મલા સામે ર ણ માટે તે બંધાયો હતો. પહેલા માળે બધી દશામાં
તોપો ગોઠવેલી છે . ઉપરના માળે પાણી સંઘરવા માટેનો ટાકો છે . ૨૦૦૧ના ધરતીકપ વખતે
થોડો ભાગ ૂટ ગયો છે .

@Gujaratibookz
રણ તસાગર ડેમ અને મ રણ ત સહ પાક: આ ડેમ મનગરથી ૧૫ ક .મી. દૂર છે .
અહ થી મનગરને પીવા ું પાણી ૂ પડાય છે . ડેમ આગળ પાક ઉભો કય છે . એમાં
બગીચો અને રગીન વારા છે , તથા લોન, લો, બાળકો માટે રાઈડો અને રમવા ું મેદાન છે .
અહ એર ફોસ ું એક વમાન ૂકે ું છે . પ રવાર સાથે પીકનીક મનાવવા માટે આ સરસ
થળ છે . ચો ખાઈ સરસ છે . સોમવારે પાક બંધ રહે છે . ડેમ ઓવર લો થાય યાર ું ધોધ
જે ું તે ું ય બહુ જ ુંદર લાગે છે . લોકો એમાં નહાવા પડે છે , અને આનંદ માણે છે .
વામીનારાયણ મં દર: બા સ સં થા ું આ મં દર બહુ જ વશાળ જગામાં પથરાયે ું છે .
શાંત થળ છે . રહેવા જમવાની સરસ ુ વધા છે . આગળ બગીચો છે . થાપ ય બહુ જ
સરસ છે . મનગર શહેરની બહાર ારકા જવાના ર તે તે આવે ું છે .
તાપ વલાસ પેલેસ

@Gujaratibookz
સોલાર યમ
રણ તસાગર ડેમ

@Gujaratibookz
વામીનારાયણ મં દર, મનગર
૨૯. મનગર અને ારકા લાઓ
ારકા: ારકા એ હદુઓ ું પ વ યા ા થળ છે . ારકા નગર ગોમતી નદ ના દ રયા
સાથેના સંગમ આગળ વસેલી છે . ારકાધીશ ભગવાન ું યાત મં દર ગોમતી ના કનારે
છે . ારકાધીશ મં દરને જગત મં દર પણ કહે છે . મં દર પાંચ માળ ું છે , શીખર પર
ૂયચં ની સં ાવળ ધોળ ધ ફરકે છે . મં દરમાં ગભ ૃહ અને અંતરાલ છે , ગભ ૃહમાં
ચાર ુ વળ ારકાધીશની ૂ ત છે , જે વ ું વ મ વ પ છે . મં દરની પાછળ
ગોમતી ઘાટ છે , અહ પગ થયાં પરથી સી ું જ ગોમતી નદ માં ઉતરાય છે . ઘાટ પર
સર વતી, લ મી અને સ ુ દેવનાં નાનાં મં દરો છે . જ મા મી અહ નો મહ વનો તહેવાર છે .

@Gujaratibookz ારકાધીશ મં દર
ારકા ચાર ધામની યા ામાં ું એક છે . ારકા નગર , ીકૃ ણએ મ ુરામાં કસનો વધ કયા
પછ વસાવી હતી. આ દ શંકરાચાયએ વસાવેલી ચાર શારદાપીઠોમાંની એક ારકા છે .
ારકાધીશ મં દરની સામે, ગોમતી નદ ના સામા કનારે પંચતીથ છે , અહ પાંચ નાના કૂ વા
છે . દરેક કૂ વાના પાણીનો ટે ટ જુ દો આવે છે . ારકાથી ૨ ક .મી. દૂર ીકૃ ણની પટરાણી
કમણી દેવી ું મં દર છે . ારકામાં દ રયા કનારે દ વાદાડ છે . ારકાની ન ક એક વ ડ
ફામ ઉ ું થ ું છે . કહે છે કે ારકા નગર એક કરતાં વ ુ વાર દ રયામાં ડૂ બી ગઈ છે , અને
દરેક વખતે નવી બની છે , અહ દ રયામાં ુરાણી ારકા ું સંશોધન ચા ુ છે . ારકા
મનગરથી ૧૩૨ ક .મી. દૂર છે .
બેટ ારકા: આ અરબી સ ુ માં આવેલો એક ટા ુ છે . તે શંખો ાર બેટ પણ કહેવાય છે .
ારકાથી ઓખા બંદર આવીને, ઓખાથી બોટમાં બેસીને બેટ ારકા જવાય છે . ારકાથી
ઓખા બંદર ૩૦ ક .મી. અને ઓખાથી બેટ ારકા ૩ ક .મી દૂર છે . ઓખાથી બોટમાં અડધો
કલાકમાં બેટ ારકા પહ ચી જવાય છે .
બેટ ારકા, શંખો ાર
કૃ ણ ું ૂળ રહેઠાણ બેટ ારકા હ ું. કૃ ણના મ ુદામા ચોખાની પોટલી લઈને તેમને
મળવા આ જગાએ આવેલા. બેટ ારકા ું ારકાધીશ મં દર આચાય ીમહા ુ એ
બંધા ું છે . અહ મહા ુ ની બેઠક છે . આ ઉપરાત, કેશવરાય , શીવ, વ ,
હ ુમાનદડ , દેવક , રાધા, કમણી, સ યભામા, ંબવતી તથા બી ં મં દરો પણ છે .

@Gujaratibookz
અહ સીદ બાવા પીર દરગાહ અને ુ ારા પણ છે . અહ એક દુ ી પોઈ ટ છે , જે ઇકો
ટુર ઝમ તર કે વકસાવા ું છે .
ગોપી તળાવ: ગોપી તળાવ, ારકાથી ૨૦ ક .મી. દૂર છે . ીકૃ ણ મ ુરાથી ારકા આવી
ગયા, પછ ગોપીઓ તેમનો વરહ સહન ન થતાં, અહ ગોપી તળાવ આગળ આવી અને
અહ ીકૃ ણ સાથે ૂનમની રાતે રાસ રમી હતી. પછ ગોપીઓએ પોતાની ત અહ ની
ધરતીને સમ પત કર દ ધી. આથી આ ધરતી પીળા રગની થઇ ગઈ. આજે પણ ગોપી
તળાવની માટ પીળ અને લીસી છે , અને તે ગોપી ચંદન તર કે મળ આવે છે . અહ થી
નાગે ર ૪ ક .મી. દૂર છે .
નાગે ર યો તલ ગ: શીવ નાં ૧૨ યો તલ ગોમાં ું એક છે . મં દર ું હમણાં જ
ર નોવેશન થ ું છે . મં દરમાં દશન કરવા માટેનો હોલ બહુ વશાળ છે . હોલમાં ૮ થાંભલા છે .
શીવલ ગ ગભ ૃહમાં ડે છે .
ગોપી તળાવ

@Gujaratibookz
નાગે ર યો તલ ગ
યો તલ ગ સામે બેઘડ બેસવાથી મનને અપાર શાં ત મળે છે . લ ગની સામે નંદ નથી, પણ
જોડે જ નંદ કે ર ું એક જુ દુ જ મં દર છે . ુ ય મં દરમાં બી ં નાનાં મં દરો છે . ચો ખાઈ
સાર છે . પાક ગની સગવડ સાર છે . મં દરની જોડે કપા ડમાં શીવ ું ૨૪ મીટર ું
ટે ુ છે . અહ શીવ બેઠેલી ુ ામાં છે . મં દરને વશાળ બગીચો અને તળાવ છે . કહે છે કે
આ શીવલ ગની ાથના કરનારાને ઝે રની અસર થતી નથી.
મં દરની આજુ બાજુ ઘણો બધો ુ લો વ તાર છે . પહેલાં અહ દા કાવન નામ ું જગલ
હ .ું આ મં દરના ર નોવેશનમાં વ. ુલશનકુ મારે સારો સહકાર આ યો છે . નાગે ર
મહાદેવ, ારકાથી ૧૭ ક .મી. દૂર આવે ું છે . ારકાથી બેટ ારકા, ગોપીતળાવ અને
નાગે ર થઈને જવા ું અ ુકુળ રહે છે .
નાગે ર યો તલ ગ ંુ ચો સ થાન થોડુ વવાદા પદ છે . જ ુ રાત ઉપરાત, બી ં બે
થળો - મહારા માં ધ નાગનાથ મં દર અને ઉ રાખંડમાં ગે ર મહાદેવ ું મં દર –
આ બંને થળો નાગે ર યો તલ ગ કહેવાય છે .
હષદ માતા (હર સ માતા) મં દર: હષદ માતા ું મં દર, ારકાથી પોરબંદર જવાના ર તે
આશરે ૬૫ ક .મી. દૂર મયાની ગામ આગળ કોયલા ડુગર પર આવે ું છે . તે હર સ માતા
તર કે પણ ઓળખાય છે . મં દર ચે ટેકર પર દ રયા કનારે છે . આશરે ૩૦૦ પગ થયાં
ચડવાનાં છે . મં દર ું થાન બહુ જ સરસ છે . ટેકર પરથી દ રયાનો અને નીચેનો ૂ બહુ જ
સરસ લાગે છે . મં દરમાં સવારસાંજ એમ બે વખત આરતી થાય છે . લોકો અહ હર સ
માતાના આશીવાદ ા ત કરે છે . અહ ધમશાળા છે , યાં તે રસોઈ બનાવી શકાય છે .
મં દર આગળ લ સી મળે છે , તે પીવાની મ આવે છે . તળે ટ આગળ દ રયા કનારે બીજુ
મં દર છે . આ મં દરો શેઠ જગડુશાએ બંધાવેલાં. પોરબંદર અહ થી ૫0 ક .મી. દૂર છે .

@Gujaratibookz હષદ માતા મં દર


દ રયાઈ રા ય ઉ ાન, નરારા: દ રયાઈ વો જોવા માટે નરારાનો રા ય ઉ ાન (Marine
National Park) બહુ જ સરસ જગા છે . નરારા, મનગરથી આશરે ૪૦ ક .મી. દૂર
ક છના અખાતના દ રયા કનારે આવે ું છે . મનગરથી મોટ ખાવડ થઈને નરારા જવાય
છે . નરારાના વેશ આગળ બોડ મારે ું છે , ‘દ રયાઈ રા ય ઉ ાન, નરારા નેચરલ
એ ુકેશન કે પ સાઈટ’. થોડુ આગળ ગયા પછ ઓ ફસ છે . દ રયાઈ ૃ જોવા માટે
અહ થી ગાઈડ મળ રહે છે .
દ રયાઈ રા ય ઉ ાન, નરારા
અહ દ રયામાં રોજ બે વાર ભરતી આવે છે . ભરતીનો ટાઈમ રોજ જુ દો જુ દો હોય. ભરતી
આવે યારે દ રયા ું પાણી આશરે ચારેક ક .મી. જેટ ું ધસી આવે. પછ ઓટ આવે યારે
આ પાણી પાછુ જ ું રહે. ત ળ ું ુ ું દેખાય, મા થોડુ જ પાણી રહે. ભરતી વખતે
ખચાઈ આવેલા દ રયાઈ વો આ છ છરા પાણીમાં રહ ય. આ છ છ પાણી એ જ
નેશનલ પાક. ઓટ વખતના આ છ છરા પાણીમાં, આરામથી ૫ ક .મી. જેટ ું દ રયામાં જઇ

@Gujaratibookz
શકાય. આ છ છરા પાણીમાં ચાલવા માટે મજ ૂત પો સ ુઝ પહેરવા પડે. સાદા ચંપલ તો
થોડ વારમાં ૂટ ય. ુ લા પગે તો ચલાય જ ન હ. દ રયાના પ થરો પગને છોલી કાઢે .
રેતી અને પ થરોમાં ચાલ ું અઘ છે .
ગાઈડ બ ું સમ વતો હોય છે . ાંક દ રયાઈ ાણી નજરે ચડ ય યારે તે હાથમાં
લઇને બતાવે છે . આપણને હાથમાં જોવા પણ આપે છે . અહ કરચલો, દ રયાઈ ઘોડો,
ઓકટોપસ, કકુ બર વગેરે વો જોવા મળ ય છે . અસલી વ ૃ જોઇને ઘણો
આનંદ થાય છે . દ રયામાં આટલે અંદર ગયા પછ ચારે બાજુ નજર કરો તો મધદ રયે ઉભા
હોઈએ એ ું લાગે. ચાલીને દ રયો માણવાની મ કોઈ ઓર જ છે . પાછા વળતી વખતે
યાન ના રા ું હોય તો, યાંથી ગયા હોઈએ તેના કરતાં જુ દ જગાએ કનારે પહ ચાય,
ખોવાઈ જવાય, ર તો બતાવના કોઈ ના મળે .
મોટ ખાવડ માં ર લાય સની ર ફાઈનર આવેલી છે , દુ નયાની મોટ ર ફાઈનર ઓમાંની તે
એક છે .
ખીજડ યા પ ી અ યાર ય: પ ી નર ણ માટે આ એક ઉ મ જગા છે . મનગરથી
રાજકોટના ર તે પાંચેક ક .મી. ગયા પછ , ડાબી બાજુ ૭ ક .મી વ એટલે ખીજડ યા
આવે. અહ Khijadia Bird Sanctuary ું બોડ મારે ું છે . અ યાર ય જોવા માટે ટ ક ટ
લેવાની હોય છે , ગાઈડ પણ મળે છે . અંદર ગાડ ઓ જઇ શકે એવા કાચા ર તા છે .
અ યાર ય બે ભાગમાં વહચાયે ું છે . ર તાની ડાબી બાજુ ના ભાગ-1 માં દ રયા ું ખા
પાણી અને જમણી બાજુ મીઠુ પાણી જોવા મળે છે . અહ ઠેર ઠેર નાનાં તળાવ બનાવેલાં છે
કે જેથી પ ીઓને ૂર ું પાણી મળ રહે. વરસાદ ઓછો પડે એ વષ પાણી ઓછુ હોય છે ,
અને પ ીઓ પણ ઓછા હોય છે . જો પ ીઓ મોટ સં યામાં હોય તો જોવાની ઓર મ
આવે. તળાવોને કનારે પ ીઓને નીરખવા માટે બેઠકો પણ બનાવેલી છે . અહ ખારા
પાણીનાં અને મીઠા પાણીનાં બંને તનાં પ ી જોવા મળે છે . ૩૦૦ જેટલી તનાં પ ીઓ
અહ આવે છે . એમાં ુ ય ગજપા , મોટો ગડેરો, દ રયાઈ ધોમડ , ુલામણી ઢ ગીલી,
ટ ટોડ , કાળો કોશી, સારસ વગેરે ગણાવી શકાય. ાંક વોચ ટાવર પણ ઉભા કરેલા છે ,
તેના પરથી દૂર દૂર ુધી ું ય દેખાય છે . પ ીઓ અહ પોતાની કુ દરતી છટામાં જોવા મળે
છે . ઓ ફસ આગળ પ ીઓ ું એક સં હાલય પણ બનાવે ું છે
ભાગ-1 દ રયા તરફનો હોવાથી યાં મે ોવનાં ઝાડ ુ કળ છે . આ ઝાડ સામા ય ઝાડ
કરતાં ચાર ગણો ઓ સીજન આપે છે . દુકાળના વખતમાં ાણીઓ મે ોવનાં પાન ખાઈને
વી શકે છે .
ખીજડ યાની ન ક બાલાચડ સૈ નક કુ લ આવેલી છે . આ એક જૂ ની અને ણીતી કુ લ
છે .

@Gujaratibookz

ખીજડ યા પ ી અ યાર ય
સસોઈ ડેમ: મનગરથી ૨૫ ક .મી. દૂર સસોઈ નદ પર બાંધેલો છે . તે ું પાણી સચાઈ
માટે વપરાય છે . ચોમાસામાં ડેમ જયારે ઓવર લો થાય છે યારે ડેમ પરથી છલકા ું સફેદ
દૂધ જે ું પાણી મનોહર ય સજ છે , અને સહેલાણીઓ ું તે આકષણ કે બની રહે છે .
ડેમના પાણીના વશાળ શાવરમાં નહાવાનો લાભ લેવા ું સહેલાણીઓ ારે ય ૂકતા નથી.
ર ના દવસોમાં અહ માનવમહેરામણ ઉમટ પડે છે .
સસોઈ ડેમ
મર ન નેશનલ પાક, પીરોટન ટા ુ: આ ટા ુ મનગરના બેડ બંદરથી ૨૨ ક .મી. દૂર અરબી
સ ુ ના દ રયામાં આવેલો છે . આજુ બાજુ બી ટા ુઓ પણ છે , પણ પીરોટન સૌથી વ ુ
ણીતો છે . આ ટા ુ તથા અહ ની પરવાળાંની હારમાળાને મર ન નેશનલ પાક તર કે હેર
કરવામાં આ યા છે . અહ સહેલાણીઓ આવતા હોય છે , તેઓએ અહ આવવા માટે

@Gujaratibookz
મંજૂર લેવાની હોય છે . બેડ બંદરથી બોટ ભાડે કર ને આવવા ું હોય છે , ટા ુની
આજુ બાજુ નો દ રયો છ છરો છે . એટલે ભરતી હોય યારે જ બોટ અહ આવી શકે છે .
ઓટ વખતે પાણી ઉતર ય યારે દ રયાઈ વ ૃ ું અહ અદ ૂત દશન થાય છે .
લોકો આ મર ન પાક જોવા જ આવે છે . તેઓ સવારે આવીને સાંજ ુધીમાં પાછા જતા રહે
છે .
અહ બીચ છે , મે ોવના ુ કળ ઝાડ છે , પ વ સંત વા ખીજેરની દરગાહ છે , અને
૨૫ મીટર ચી દ વાદાડ છે . દ વાદાડ ના લાઈટ માટે ૂયશ ત અને ડ ઝલ પાવરની
યવ થા છે . અહ જગલના ર કો, દ વાદાડ ના કામદારો અને દરગાહના ૂ ર ઓ
સવાય બી કોઈ વ તી નથી. પણ અહ ની શાં ત, દ રયાનાં ભરતીઓટ, વ ૃ ,
ચાલવા ું – આ બ ું ગમી ય એ ું છે .
ુ લી: ુમલી, મનગર
મ લામાં બરડા ડુગરની તળે ટ માં આવે ું એક ઐ તહા સક
થળ છે . મનગરથી તે ૮૮ ક .મી. દૂર છે . ુમલી ુજરાતની એક ુરાત વ સાઈટ છે .
અહ ઘણા ુરાણા અવશેષો ઈ તહાસની સા ી પે ખડા છે . એમાં નવલખા મં દર, ુમલી
ગણેશ મં દર, આશા ુરા માતા મં દર, વ યાવાસીની મં દર, સોનકસાર મં દર, વીકઈ અને
જેઠા વાવ, ઐ તહા સક દરવા ઓ વગેરે ુ ય છે . નવલખા ૂયમં દર મં દર જેઠવા
રા ઓએ ૧૨મી સદ માં બંધાવે .ું ુજરાત ું આ જૂ નામાં જૂ ું ૂયમં દર છે , અ યારે તે
ખંડરે છે . તેમાં ગભ ૃહ, દ ણા માગ, સભામંડપ અને ૃંગાર ચોક છે . સભામંડપમાં આઠ
બાજુ વાળા થાંભલા છે . મં દર બે માળ ું છે , તેના લી થના ભાગ પર શ પો કડારેલાં છે ,
પાછળની દવાલ પર બે મોટા લડતા હાથી છે . આ મં દર નવ લાખ પયાના ખચ બંધાયે ું,
એટલે તે નવલાખા મં દર કહેવાય છે . થાપ ય અને અંદરની રચનામાં તે મોઢે રાના
ૂયમં દરની તોલે આવે એ ું છે . મં દર જોવા જે ું છે . એની બાજુ માં વીકઈ અને જેઠા વાવો
છે . આ વ તારમાં જ ભાણ ગેટ અને રામપોલ ગેટ છે . નવલખા મં દરની જોડે જ ુમલી
ગણેશ મં દર છે .

@Gujaratibookz નવલખા મં દર, ુમલી


સોનકસાર મં દર સતી સોનની યાદમાં બ ું છે . તે આશા ુરા માતા મં દર અને નવલખા
મં દરથી થોડે દૂર ટેકર પર આવે ું છે . તેની આજુ બાજુ ઘણા અવશેષો છે . નવરા વખતે
અહ મેળો ભરાય છે . વ યાવાસીની મં દર પણ એક ટેકર પર છે .
ુ લીથી કલે ર મહાદેવ આશરે ૧૦ ક .મી. દૂર છે , અહ કુ ડમાં નહાવાની મ આવે છે .

કહે છે કે ુમલી ાપને લીધે નાશ પા ું છે . ુમલી પોરબંદરથી ૫૪ ક .મી. દૂર, ભાણવડની
ન ક આવે ું છે .
૩૦. પોરબંદર લો
ક ત મં દર : પોરબંદરમાં મહા મા ગાંધી ું આ મારક મં દર છે . પોરબંદરમાં ગાંધી ૨
ઓ ટોબર, ૧૮૬૯ના રોજ જે ઘરમાં જ યા હતા તે ુરાણા ઘરની આજુ બાજુ જ આ
ક તમં દર બનાવા ું છે . આ મં દર બાંધવામાં પોરબંદરના મહારા ીનટવર સહ અને
રાજર ન ીનાન કા લદાસ મહેતાનો મોટો ફાળો છે . ુ ષો મ મ ીએ બાંધકામ ક ુ
છે . ક ત મં દર ૧૯૪૦માં બનીને તૈયાર થ ું, અને સરદાર વ લભભાઈ પટેલે તે માટે
ુ ું ૂ ું હ .ું મં દરની ચાઇ ૭૯ ટ છે , જે ગાંધી ની ૭૯ વષની ઉમરનો નદશ કરે છે .
ગાંધી ને બધા ધમ યે આદર હતો, ક ત મં દરના થાપ યમાં એવા છ ધમ – હદુ,
બૌ , જૈન, પારસી, ચચ અને મ દ ું મ ણ દેખાય છે . મં દરની મ યમાં ગાંધી અને
ક ૂરબાનાં લ સાઈઝનાં પેઈ ટ ગ જોડે જોડે ૂકેલાં છે . તેમના પગ આગળ તેમના
વનનાં ૂ ો ‘સ ય’ અને ‘અ હસા’ લખેલાં છે . જમણી બાજુ ના બે મોમાં અ ુ મે
મગનલાલ ગાંધી અને મહાદેવ દેસાઈનાં મારકો છે . ડાબી બાજુ ની મમાં દશન છે ,
ગાંધી ના જૂ ના ફોટા છે . આ બધી મોમાં ખાદ અને હ તકલાની વ ુઓ ૂકેલી છે .
મં દરમાં ુ તકો ું વેચાણ કે અને ક ૂરબા મ હલા લાય ેર પણ છે . મં દરમાં ગાંધી
જે જગાએ જ મેલા તે જગાએ વ તક ું ચ દોરે ું છે . મં દરમાં સાંજે ૫ વાગે ગાંધી ું

@Gujaratibookz
ય ભજન ‘વૈ ણવજન તો તેને રે કહ એ...’ ગવાય છે . ુલાકાતીઓને અહ ગાંધી ુગમાં
પહ ચી ગયાનો અ ુભવ થાય છે . ક ત મં દર એ અગ ય ું ટુ ર ટ આકષણ છે . ભારતના
અને વદેશના કેટલા યે મહા ુભાવોએ આ થળની ુલાકાત લીધેલી છે .

ક ત મં દર ુદામા મં દર
ુદામા મં દર: ભગવાન ીકૃ ણ અને ુદામા ા ણની મ તાની યાદમાં પોરબંદરમાં આ
મં દર બનાવા ું છે . ુદામાનો જ મ આ જગાએ થયો હતો. તે ુદામા ુર પણ કહેવાય છે .
ુદામા ા ણ ીકૃ ણ ભગવાનના મ હતા. તેઓ ૂબ ગર બ હતા. તેમની પ નીના
કહેવાથી, તેઓ ીકૃ ણ પાસે મદદ માગવા ારકા ગયા હતા. સાથે, ીકૃ ણને ભેટ આપવા
માટે પૌઆ (તાંદલ
ુ )ની પોટલી લઈ ગયા હતા.
આ મં દરમાં ુદામાની ૂ ત છે , તેની એક બાજુ ીકૃ ણ અને બી બાજુ ુદામાની પ ની
ુશીલા ની ૂ ત છે . ીકૃ ણ ુદામાને આવકારતા હોય તથા તેમના પગ ધોતા હોય એવાં
ચ ો છે . મં દરને આરસના થાંભલા છે , મં દર ણ બાજુ થી ુ ું છે . હ રો લોકો આ
મં દર જોવા આવે છે . સાંજે સાત વાગે સં યાઆરતી થાય છે . અહ સાદ તર કે પૌઆ
અપાય છે . સવારસાંજ દશનાથ ઓને જમવાની યવ થા છે . મં દર આગળ બગીચો છે ,
અને ુદામા જે કૂ વામાંથી પાણી ખચતા હતા, તે કૂ વો ( ુદામા કુ ડ) પણ છે . લોકો મં દરની
પ ર મા કરે છે . મં દર શહેરની વ ચે છે . દેશમાં ુદામા ું આ એક જ મં દર છે .
પોરબંદર બીચ: પોરબંદરના દ રયા કનારે આવેલો આ બીચ બહુ જ ુંદર છે . અહ બેસવા
માટે બાંકડા અને ચાલવાની ઈ ે લ છે . દ રયામાં જોરદાર મો ં આવે છે . ખાણીપીણીની
દુકાનો માટે કનારાથી સહેજ દૂર, ચો સ જગા ફાળવી આપવામાં આવી છે , આથી દ રયા
કનારે ચો ખાઈ સાર રહે છે . અહ ૂયા ત જોવાની મ આવે છે . લોકો અહ
દ રયા કનારે ચાલે છે , દોડે છે , દ રયામાં નહાય છે , રમે છે , ખાયપીવે છે અને મ કરે છે .
ઘણા લોકો ટસવાર કરે છે અને સાઈકલ ચલાવે છે . અહ પ ીઓ પણ જોવા મળે છે .

@Gujaratibookz
આ જગા ચોપાટ અને મર ન ાઈવ તર કે પણ ઓળખાય છે .
હુ ઝુર પેલેસ: આ પેલેસ પોરબંદરમાં મર ન ાઈવ બીચ આગળ આવેલો છે . રાણા
નટવર સહ એ ૨૦મી સદ ની શ આતમાં તે બંધા યો હતો. અ યારે તે તેમના વારસદારોના
કબ માં છે . પેલેસ ફ ત બહારથી જ જોવા મળે છે . મહેલ ુરોપીયન શૈલીનો, ઢળતા
છાપરાવાળો છે . મહેલમાં લોબીઓ, મોટ બાર ઓ, થાંભલાઓવાળ અધગોળાકાર પોચ,
શણગારેલો ગેટ વગેરે જોવાલાયક છે . ુલાબી રગથી શણગારેલ વશાળ ભોજન મ,
કલા મક ટેબલ ુરશીઓ, રા રાણીનો સંગીત મ – આ બ ુ જ ભ ય છે . ઝુ મરો તરત જ
યાન ખચે છે . મહેલની આગળ બગીચા અને વારા છે . મહેલનો અ ભાગ દ રયા તરફ છે ,
મહેલમાંથી દ રયા ું ય તથા દ રયા આગળથી મહેલ બહુ જ સરસ દેખાય છે .
જવાહરલાલ નેહ આકાશ ૃહ( લેનેટોર યમ), પોરબંદર : તે તારા મં દર પણ કહેવાય છે .
જો કે અહ કોઈ મં દર નથી. અહ થીયેટરમાં ુંબજ જેવા મોટા પડદે ચં , હો, તારા
વગેરે આકાશી પદાથ ું ૂવી ારા દશન કરાવે છે . ણે કે આકાશમાં વહરતા હોય એ ું
લાગે. નાના અને મોટા બધાને મ પડ ય છે .
ભારત મં દર: નેહ લેનેટોર યમની સામે આવે ું છે . ભારતીય સં કૃ ત, સંતો અને ધમનાં
ચ ો, થાપ યો વગેરે અહ દશનમાં ૂકેલાં છે . થાંભલાઓ પર ભારતના સ ૂતોનાં
કોતરેલાં શ પો અને પ ળનાં ૂતળાં છે . અંદર જમીન પર ભારતનો મોટો નકશો દોરેલો છે .
ભારતીય વન ણાલી ું અહ દશન થાય છે .

હુ ઝુર પેલેસ

@Gujaratibookz

ભારત મં દર
ીહ ર મં દર: આ મં દર પોરબંદરથી ૮ ક .મી. દૂર એરપોટ આગળ આવે ું છે . અહ
સાં દપની આ મમાં આ મં દર બના ું છે . મં દરમાં વશાળ ગભ ૃહ અને હોલ છે .
ગભ ૃહમાં રાધા-કૃ ણ, સીતા-રામ, લ મી-નારાયણ, શીવ, દુગા તથા અ ય ૂ તઓ છે .
અહ સમય માણે મંગળા, રાજભોગ, શયન વગેરે દશન થાય છે . દશન કર ને મનને શાં ત
ા ત થાય છે . સાંજની આરતીના સમયે અનેક લોકો અહ દશને આવે છે . મં દર ું થાપ ય
બહુ જ સરસ છે . દવાલો પર ુંદર કોતરકામ અને ધા મક સંગોનાં ચ ો છે . થાંભલાઓ
પર વ ના દસ અવતારોનાં ચ ો છે , અને તેને લગતા ોક લખેલા છે . મં દર આગળ
સરસ બગીચો છે . બગીચામાં ગાંધીબા ુ અને ક ૂરબા ું ટે ુ છે . મં દરમાં વેદો અને
ભારતીય સં કૃ તનો અ યાસ કરાવાય છે . મં દર જોઇને ુ કુ ળ અને આ મમાં ભણવાનો
ુરાણો ુગ યાદ આવી ય છે . મં દરમાં ચો ખાઈ ૂબ છે . શોપમાં ુ તકો, સોવેનીયર
અને સીડ ઓ મળે છે .

ીહ ર મં દર
દરબારગઢ: પોરબંદરનો આ મહેલ રાણા સરતાન એ બંધાવેલ. મહેલ ણ માળનો છે .

@Gujaratibookz
ુ ય ગેટ પ થરનો, ુંદર કોતરકામવાળો છે , એને લાકડા ું મોટુ બાર ં છે . અંદરના મહેલને
ચાર બાજુ ચાર દરવા છે . બી ણ નાના ગેટ છે , જે બાર કહેવાય છે . મહેલમાં સહ,
સંગીતકારો વગેરેનાં ુંદર કોતરકામ છે . અંદરના થાંભલાઓ પણ ુંદર છે .
સરતાન ચોરો, પોરબંદર: આ એક ણ માળનો વશાળ ઉના ુ પેલેસ છે . રાણા
સરતાન એ તે બંધાવેલો. ગાડનની વ ચોવચ બંધાવેલા આ મંડપ ું થાન બહુ જ સરસ
છે . થાંભલાઓ ઉપર સંગીતકારોનાં ચ ો, કોતરેલી કમાનો અને છે ક ઉપર ુ મટ બહુ જ
શોભે છે . રાણા સરતાન અહ બેસીને જ ભાષામાં ક વતાઓ રચતા. ચોરો આજુ બાજુ
ફર ને બહારથી જોઈ શકાય છે .
સરતાન ચોરો
પોરબંદર બડ સે ક ુર : શહેરની વ ચે આવેલી છે . માનવ અને પ ીના સાથે નવાસ ું આ
સરસ ઉદાહરણ છે . વ તાર માણમાં ઓછો છે . વચમાં તળાવ પણ છે . અહ હસ, બતક,
સારસ, અઈબીસ વગેરે દેશી વદેશી પ ીઓ આવે છે .

@Gujaratibookz
માધવ ુર ઘેડ: પોરબંદરથી ૬૦ ક .મી. દૂર દ રયા કનારે આવે ું છે . આ જગાએ ીકૃ ણ
અને કમણીના લ થયા હતા. એની યાદમાં અહ માધવરાય ું મં દર છે . માધવરાય એ
કૃ ણ ું જ વ પ છે . ૂળ મં દર ુ લીમોના આ મણનો ભોગ બ ું છે , છતાં એના થોડા
અવશેષો હજુ ટક ર ા છે . એની ન કમાં ન ું મં દર બ ું છે . અહ રામનવમી વખતે,
માચ-એ ીલમાં મેળો ભરાય છે . તે વખતે શણગારેલા રથમાં ીકૃ ણની ૂ ત ૂક વરઘોડો
કાઢવામાં આવે છે . માધવ ુરમાં ીમહા ુ ની બેઠક અને ઓશો આ મ પણ છે . ઓશો
આ મમાં ુ ખંડ, ગોકુ લ, ગોવધન વગેરે ઉભાં કયા છે . માધવ ુરના દ રયા કનારે સરસ
બીચ છે .
પોરબંદર બડ સે ક ુર

@Gujaratibookz
માધવ ુર ઘેડ
૩૧. ૂજની ૂ મ પર
ૂ ક છ
જ લા ું ુ ય શહેર છે . અહ માણમાં વરસાદ ઘણો ઓછો પડે છે . ૨૦૦૧ના
ધરતીકપે અહ ઘણો વનાશ વેય હતો. પણ પછ ૂજ બેઠુ થઇ ગ ું છે . ઘણા નવા ર તા
બ યા છે , હમીરસર તળાવને ર પેર કર તેમાં પાણી આવે તેની યવ થા કર છે , ઘણાં નવાં
મકાનો બ યાં છે . ૂજમાં શીવ નાં મં દરો ઘણાં છે . ૂજને એરપોટ છે . લ કર એ
ૂજ ું મહ વ ઘ ં છે .
ાગ મહેલ: ૂજના રાજવીનો આ મહેલ ૂજ શહેરની વ ચે આવેલો છે . રાવ ાગમલ
બી ના નામ પરથી આ મહેલ ું નામ ાગ મહેલ રખા ું છે . તેમણે મહેલ ું બાંધકામ
૧૮૬૪માં શ ક ુ. કનલ હેનર વ ક સે ડ ઝાઈન કર . ૧૮૭૪માં ાગમલ મર ગયા,
પછ ખગાર ના વખતમાં ૧૮૭૯માં મહેલ ું કામ ૂ થ ું. ઇટા લક ગોથીક શૈલી ું
બાંધકામ છે . મહેલના બાંધકામમાં ઇટાલીનો આરસ અને રાજ થાનના પ થર વપરાયા છે .
અહ કામ કરતા કાર ગરોને વેતન સોનાના સ ા વ પે અપા ું હ .ું મહેલ બાંધવામાં તે
જમાનામાં કુ લ ૩૧ લાખ પયા ખચ થયો હતો.

@Gujaratibookz

ાગ મહેલ
૨૦૦૧ના ધરતીકપમાં મહેલને ુકશાન થ ું છે . ઘણી ચીજો ચોરાઈ ગઈ છે , આમ છતાં,
ટાવર અને ઘ ડયાળ ું ર પેર ગ કરા ું છે , અને પ લીકને જોવા માટે ુ લો ૂકાયો છે .
મહેલમાં દાખલ થતામાં પહેલાં ભ ય દરબાર હોલ આવે છે . તેમાં ૂતળાં, પેઈ ટ ગ, ઝુ મર,
ુરાણી શૈલી ું ફન ચર અને થાંભલાઓ પર ું કોતરકામ અદ ૂત છે . આગળ જતાં, રા
જે વ ુઓ વાપરતા, તેનો સં હ છે . તેમાં હ થયારો, વાસણો, વા જ ો, શકાર કરેલાં
ાણીઓની ખાલ વગેરે છે . મહેલને ૫૪ ટ ચો ટાવર અને તેના પર ઘ ડયાળ છે . આશરે
૬૦ પગ થયાં ચડ ને ટાવરની ટોચે પહ ચાય છે , અહ થી આ ું ૂજ શહેર દેખાય છે .
મહેલની પાછળ એક ના ું મં દર છે . આ મહેલમાં ‘હમ દલ દે ૂકે હૈ સનમ’ અને ‘લગાન’
ફ મના કેટલાક અંશો ફ માવાયા છે . મહેલ આગળ ઘણી દુકાનો લાગી ગઈ છે . એમાં
ખાસ શેરડ નો રસ પીવાની તમને મ આવશે. ાગ મહેલની બાજુ માં જ આયના મહલ છે .

આયના મહેલ
આયના મહેલ: આ મહેલ રાવ લખપત એ ૧૭૬૧માં બંધા યો હતો. રામસ ગ માલમે
બાંધકામ ક ુ હ .ું બે માળના આ મહેલમાં ઘણી જગાએ અર સાઓ લગાડેલા છે . એથી

@Gujaratibookz
તો એને આયના મહેલ કહે છે . આયના લગાડવાથી એક તો મકાન ુશો ભત લાગે છે , અને
બીજુ આયના પરથી કાશ પરાવ તત થવાથી અજવા ં ુ વધે છે . બેડ મમાં તો બધી
દવાલો અને છત પર અર સાઓ છે . એને લીધે એક જ મીણબ ી સળગાવો તો પણ મમાં
લલાઈટ મળ રહે છે . આ મ સાર ર તે સચવાયો છે . મહેલમાં ઘણી ુરાણી ચીજો
રાખેલી છે . બેડ મ ઉપરાત, સંગીત મ, કલાના ન ૂનાઓ, ચ ો, પાલખીઓ અને એ ું બ ું
છે . અહ એક ચં ઘ ડયાળ છે , એ હજુ પણ ચા ુ હાલતમાં છે . એક વજન કરવાનો કાટો
છે , રા તે વાપરતા હતા. ઘણાં વા જ ો છે . બેડ મમાં જે પલંગ છે , તેના ચાર પાયા
સોનાના છે . રા ના ૂટ છે , રા એ પહેર ને જયારે ચાલતા, યારે ૂટમાંથી પર ુમ
છટા .ુ મહેલમાં હાથીના દ ુ ૂળમાંથી બનાવેલ બારણાં છે . ધરતીકપ વખતે કેટ ુક ૂટ ગ ું
છે . આયના મહેલ જોવાનો ટાઈમ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ છે . ુ વારે બંધ
હોય છે . આ મહેલ જોવા જેવો છે . અર સાઓ જોઇને આ ય પામી જશો.
વામીનારાયણ મં દર, ૂજ : ૂજમાં ધરતીકપ દર યાન વામીનારાયણ મં દરનો ઘણો
ભાગ ૂટ જતાં, અહ ન ું મં દર બાંધવામાં આ ું છે . મે, ૨૦૧૦માં નવા મં દર ું ઉદઘાટન
થ ું છે . મં દરમાં ુ ય ૂ ત નરનારાયણ ભગવાનની છે , તે ઉપરાત, ઘન યામ ભગવાન તથા
રાધાકૃ ણની ૂ તઓ છે . ભગવાનની ૂ ત ું સહાસન, મં દરનો ુ મટ અને બારણાં સોનાથી
મ ાં છે . કોતરણીવાળા થાંભલાઓ અને છત સફેદ આરસની છે . આખા મં દરમાં બધે જ
કલા મક કોતરણીઓ જોવા મળશે. મં દરને એક ુ ય ુ મટ અને બી નાના ૨૫ ુ મટ
છે . મં દર દેખાવે બહુ જ સરસ લાગે છે . ન ું મં દર ૪ એકર જમીન પર બ ું છે , બાંધવાનો
ખચ ૧૦૦ કરોડ પયા થયો છે . ૂજ આવતા વાસીઓ અને ભ તો ું આ ખાસ આકષણ
છે . મં દરને ણ વેશ ાર છે . પાક ગની સરસ ુ વધા છે . રાતની રોશની મં દરની ુંદરતામાં
ઓર વધારો કરે છે .

વામીનારાયણ મં દર, ુજ

@Gujaratibookz
હમીરસર તળાવ: ૂજ શહેરની મ યમાં આવે ું છે . ૂજ શહેર માટે આ અ ૂ ય નજરા ં
છે . તે શહેરને પાણી ૂ પાડવા ઉપરાત, શહેરની શોભામાં વધારો કરે છે . રાવ ખગાર ના
સમયમાં આ તળાવ બંધા ું હ ું. ૫૪૦ વષ જૂ ના આ તળાવ ું નામ ૂજના થાપક રા
રાવ હમીરના નામ પરથી પ ું છે . ખગાર એ આ તળાવમાં પાણી એકઠુ કરવા માટે,
આજુ બાજુ નહેરો અને ટનેલો બાંધી છે . તળાવની વ ચે એક ટા ુ છે , એના પર સરસ
બગીચો બ યો છે , તે રાજે પાક તર કે ણીતો છે . તળાવને કનારે સરસ ઝાડો ઉગા ાં
છે . કનારે ર તાઓ તથા બેસવાની ુંદર યવ થા છે . સંગીતનો કે અ ય કોઈ હેર ો ામ
કરવો હોય તો ે કો બેસી શકે એ ું ુ ું ઓડ ટોર યમ છે . સાંજના સમયે તળાવને કનારે
પવનની સરસ ઠડ લહેરો માણવા મળે છે . કનારે લોકો ચાલવા નીકળે છે . ર વવારે તો લોકો
અહ બહુ જ મ કરે છે . ફોટા પાડવા માટે આ સરસ જગા છે . ચોમાસામાં તળાવ
ઓવર લો થાય તો એની ૂ કરવાની અને બધાને લાડુ જમાડવાની થા છે . છે લે
૨૦૧૦માં ઓવરફલો થ ું હ ું. અહ ઘણાં પ ીઓ આવે છે .
હમીરસર તળાવ
ક છ ુઝ યમ: બે માળ ું આ ુઝ યમ, ુજમાં હમીરસર તળાવની ન ક છે . તે
મહારા ખગાર ી ના સમયમાં ૧૮૮૫માં શ થ ું હ ું. યારે એ ું નામ ફ ુસન
ુઝ યમ રખા ું હ .ું એમાં ક છના લોકોની વનશૈલી દશાવતી ઘણી ચીજો દશનમાં
ૂકેલી છે . ાઉ ડ લોર પર જુ દ જુ દ તના લોકોનાં લ સાઈઝનાં ૂતળાં, તેમની
ઉ પ તથા તેમની વવાની ર તભાત વગેરે ૂકે ું છે . વચલા મમાં સાત દ ુશળવાળો
સફેદ ઐરાવત હાથી ૂકેલો છે , તે ખાસ યાન ખચે છે . પહેલા માળે કાપડની ચીજો,

@Gujaratibookz
થા નક લોકોએ હાથે વણે ું કાપડ તથા ચાંદ ું આટ વક વગેરે છે . ુઝ યમમાં જૂ ના
જમાનાનાં લખાણો તથા રા ઓએ વાપરેલાં હ થયારો પણ છે . એ ઉપરાત, સ ા,
વા જ ો, ભરતકામ, દ રયાઈ સફર માટેનાં સાધનો વગેરે દ શત કરે ું છે . જગલી ગધેડો,
મગર વગેરેનાં મોડેલ પણ છે . ુઝ યમની બહાર બગીચામાં તોપો ૂકેલી છે . એમાં હૈદર
નામની તોપ ટ ુ ુલતાને બ સમાં આપેલી છે .
રામ ૂન મં દર અને રામકુ ડ: હમીરસર તળાવને કનારે રામ ૂન મં દર છે . અહ અખંડ રામ
ૂન ચાલે છે . બાજુ માં જ રામ કુ ડ છે . આ કુ ડની દવાલો પર રામાયણનાં પા ો અને
સંગોનાં ચ ો કડારેલાં છે .
હ લ ગાડન: ૂજથી માંડવી જવાના ર તે શહેરને છે ડ,ે એક ચી ટેકર પર મોટો ગાડન
બના યો છે , તે હ લ ગાડન કહેવાય છે . ગાડનમાં એક નાનો ડુગર બનાવી તેના પર શીવ ની
ૂ ત બેસાડેલી છે . ગાડનમાં લછોડ, છ ી, બેઠકો, લોન વગેરે બના ું છે . બાળકો માટે
લપસણી, હ ચકા, ચગડોળ એમ ઘણાં સાધનો છે . તેમને અહ રમવાની મ આવે છે .
એક જગાએ ડાયનોસોર ું હાડપ જર ગોઠવે ું છે . ટેકર પરથી આજુ બાજુ નો ૂ જોવાની
મ આવે છે . અહ ખાણીપીણી અને ૃંગારની ચીજોની દુકાનો પણ છે . હ લ ગાડનમાં
નવરા ના ગરબા યો તા હોય છે .
ક છ ુઝ યમ

@Gujaratibookz
હ લ ગાડન
શરદ બાગ પેલેસ: ૂજના આ મહેલમાં ૂજના છે લા રા મદન સહ ું રહેઠાણ હ ું.
મદન સહ ૧૯૯૧માં લંડનમાં ૃ ુ પા યા, પછ આ મહેલ ુઝ યમમાં ફેરવાઈ ગયો છે .
રા ની કેટલીક જૂ ની ચીજો અહ દશનમાં છે . પેલેસની આજુ બાજુ લોનો ુંદર બગીચો
છે . થોડા ઔષ ધના છોડ પણ છે . આ બગીચો શરદ બાગ નસર તર કે ણીતો છે . અહ
ઝાડોને લીધે પ ીઓ પણ આવે છે . મદન સહ અ છા ટેનીસ લેયર હતા, તેઓ ઘણી
ોફ ઓ યા હતા. આ મહેલ આગળ તેમણે ટેનીસ લોન બનાવેલી, તે હજુ પણ ળવી
રખાઈ છે .
છ રડ , ુજ: જૂ ના જમાના ંુ થાપ ય ધરાવતી આ જગા હમીરસર તળાવની ન ક છે .
અહ ુજમાં થઇ ગયેલા રા ઓના મકબરા બાં યા છે . લાલ પ થરના બાંધકામવાળા આ
મકબરા છ ી જેવા આકારના હોઈ, ‘છ રડ ’ નામ પ ું છે . ૨૦૦૧ના ધરતીકપમાં અહ
ઘણો વનાશ થયો છે , પણ ર ટોરેશન કરાઈ ર ું છે . આ બહુ જ સરસ સાઈટ છે .
ઈ તહાસ અને ુરાત વના ર સયાઓ માટે આ સરસ જગા છે . કોતરકામ અદ ૂત છે .
૧૭૭૦માં બંધાયેલો રાવ લાખા નો મકબરો સૌથી મોટો છે . છ રડ ની આજુ બાજુ
બગીચો બના યો છે . અહ ના ું તળાવ પણ છે . ટુર ટોને બેસીને આરામ કરવાની જગા છે .
ફ મ ‘હમ દલ દે ૂકે હૈ સનમ’ ું કેટ ુક ુટ ગ અહ થ ું હ ું.
ુ યો ડુગર: ૂજ શહેરની જોડે આવેલો આ ડુગર ુ યા ડુગર તર કે ઓળખાય છે .
અહ ડુગર પર, ૂજના રા ઓએ નગરના ર ણના હે ુથી ક લો બાંધેલો છે . ક લા ું
બાંધકામ રાવ ગોડ એ ૧૭૧૪ના અરસામાં શ કરે ,ું અને તે તેમના ુ દેશળ એ ૂ
કરે .ું ક લાના એક ભાગમાં ુજગ નાગ મં દર છે . આ મં દર પણ દેશળ ના વખતમાં જ
બંધા ું છે . ડુગર ઉપર ચડતાં, પહેલાં નાગ મં દર અને પછ ક લો આવે છે . ૩૦૦ પગ થયાં
ચડવાનાં છે . નાગ મં દર પ લીક માટે નાગપંચમીએ ુ ું ૂકાય છે . નાગપંચમીએ અહ
સરઘસ નીકળે છે , એમાં નાગા બાવાઓ જોડાય છે , મેળો પણ ભરાય છે . ક લો થોડો નાશ
પા યો છે . બે ગેટમાંથી પસાર થયા પછ ક લામાં જવાય છે . વતં તા પછ આ ક લો,
હ થયારો રાખવા માટે ભારતીય લ કરના કબ માં હતો. પણ હવે લ કર માટે ુજમાં જુ દ

@Gujaratibookz
જગા તૈયાર થઇ ગઈ છે . ડુગર ઉપરથી ૂજ શહેર ું ય ુંદર લાગે છે .
ડુગર પર, ૨૦૦૧ના ધરતીકપમાં ૃ ુ પામેલા લોકોની યાદમાં ૃ તવન અને ુઝ યમ
બના યાં છે . ઘણાં ઝાડ વા યાં છે . ઉપર વરસાદ ું પાણી એકઠુ કરવા માટે ડુગરના ઢોળાવ
પર પાળાઓ બાં યા છે . આ બ ું જોવાલાયક છે . ડુગરની બાજુ માંથી અમદાવાદ તરફ જતો
હાઈવે પસાર થાય છે . ડુગરની તળે ટ માં એક જૈન ધમશાળા છે .
૩૨. ક છ લો – ૧
ક છ, એ વ તારની એ ુજરાતનો સૌથી મોટો લો છે . જ
ુ રાત સરકાર અહ દર
વષ ક છ રણો સવ ઉજવે છે . આ ઉ સવ ું આકષણ ખાસ અને છે . ક છ નહ દેખા તો
કુ છ નહ દેખા.
આશા ુરા માતા મં દર, માતાનો મઢ: માતાનો મઢ નામના ગામમાં આશા ુરા માતા ું યાત
મં દર આવે ું છે . ક છના ડે રાજવીઓની એ કુ ળદેવી છે . તે, ુજથી નારાયણ
સરોવર જવાના ર તે, ુજથી ૯૪ ક .મી. દૂર છે . આ મં દર આજો અને અનાગોર નામના
બે વાણીયાઓએ ૧૫મી સદ માં બંધા ું હ .ું તેઓ બંને લાખા લાણીના પતાના
દરબારમાં ધાન હતા. ૧૮૨૩માં મં દર ફર બંધા .ું ૨૦૦૧ના ધરતીકપમાં ુકશાન થતાં, તે ું
ર નોવેશન કરા ું છે . મં દરમાં મોટો ઘંટ છે , તે સ ધના ુલામ શાહે ભેટ આપેલો છે .

@Gujaratibookz
આશા ુરા માતા મં દર
માતાના હ રો ભ તો ુજરાત અને બી ં રા યોમાંથી ચૈ ી નવરા અને આસોની
નવરા એ અહ માતાના દશને આવે છે , એમાં ય આસો માસની નવરા ું મહ વ વ ુ છે .
આ સંગે અનેક લોકો ચાલીને માતાના મઢ ય છે . એ તરફ જતા બધા ર તાઓ પર ઠેર
ઠેર રાહત કે પ લાગી ય છે . ચાલીને આવતા લોકોને અહ મફત ચા, કોફ , ખાવા ,ું દવા
અને રાતના આરામ કરવાની સગવડ ૂર પડાય છે . આ ું વાતાવરણ ભ તમય બની ય
છે . આ માહોલ જ ર જોવા જેવો છે . ૂજ બસ ટે ડથી માતાના મઢ જવા માટે ખાસ
બસોની યવ થા કરવામાં આવે છે . મં દરની ન ક મોટો કે પ ઉભો કરાય છે , યાં
યા ીઓ દૈ નક કમ પતાવી, મં દરે દશન કરવા જઇ શકે છે . આસો ુદ આઠમે રાજવી
કુ ટુબની ય ત ારા ખાસ ૂ થતી હોય છે . મા આશા ુરા ભ તોની આશા હમેશા ૂર
કરે છે . ુજરાત ું આ એક અ ત પ વ થળ છે .
માતાના મઢમાં ચાચર મા ું મં દર પણ છે . માતાના મઢથી ણેક ક .મી. ઉ રમાં ગોરા
ટેકર પર એક નાની ુફા છે , એમાં ગોરા આશા ુરા માતા બરાજે છે . માતાના મઢથી
નારાયણ સરોવર ૬૦ ક .મી. દૂર છે . જ ુ થી નારાયણ સરોવરની પમાં નીકળો યારે
માતાનો મઢ વ ચે આવે.
નારાયણ સરોવર: આ એક પ વ યા ાધામ છે . ક છને છે વાડે આવે ું છે . ગામ ના ું જ છે ,
પણ અહ ના નારાયણ સરોવરને લીધે ૂબ ણી ું છે . આ સરોવરમાં નાન કરવાનો
મ હમા છે . હદુ ધમમાં પાંચ પ વ સરોવરોનો ઉ લેખ છે , (માન સરોવર, બદુ સરોવર,
નારાયણ સરોવર, પંપા સરોવર અને ુ કર સરોવર) તેમાં ું આ એક છે . અહ સરોવરને
કનારે નારાયણ ( વ ) ભગવાન ું મં દર છે , એ ઉપરાત, જોડે જોડે જ બી ં સાત
મં દરો છે . મં દરો આગળથી થોડા પગ થયાં ઉતર ને સરોવરમાં ઉતરાય છે . ગામમાં, રહેવા
માટે ધમશાળાઓ છે . ભોજનની પણ સાર સગવડ છે . સરોવરના પાણીમાં ચો ખાઈ
કરવાની જ ર છે . અહ વષમાં બે વાર, કારતક અને ચૈ માસમાં મેળો ભરાય છે . અહ થી
ન કમાં નારાયણ સરોવર ચકારા અ યાર ય છે .

@Gujaratibookz

નારાયણ સરોવર મહા ુ બેઠક


ગામને છે ડે ી મહા ુ બેઠક આવેલી છે . ુ માગ ય વૈ ણવો માટે આ બહુ જ પ વ
જગા છે . અહ એક વન છે , તે ીઓધવ ઉપવન કહેવાય છે . અહ ઘણી તનાં ઔષ ધય
ઝાડો ઉગાડેલાં છે . ન કમાં ી વાલારામ સરોવર છે .
કોટે ર મહાદેવ: કોટે ર મહાદેવ, નારાયણ સરોવરથી બેએક ક .મી. દૂર ‘કોર ખાડ ’ના
દ રયા કનારે ટેકર પર આવે ું છે . આ મં દર ભારતના પ મ છે ડા ું છે ું થળ છે . આ
ખાડ ના સામા કનારે પા ક તાન શ થઇ ય છે , લોકો કહે છે કે રા ે એ બાજુ જે દ વા
દેખાય છે તે પા ક તાનના કોઈ ગામના છે . ચીની ુસાફર ુએન સંગે કોટે ર વષે ન ું છે
કે દેશના પ મ છે ડે અને સ ુ નદ ની ન ક આવે ું આ થળ છે . આપણી એક પૌરા ણક
કથા ૂજબ, રાવણ શીવ ું લ ગ લઈને જતો હતો, તે નીચે ૂકવા ું ન હ ું, તો પણ તેનાથી તે
લ ગ આ જગાએ પડ ગ ું, એમાંથી એના જેવાં જ અનેક લ ગ બનતાં ગયાં, લ ગની સં યા
વધીને એક કોટ (કરોડ) થઇ ગઈ. રાવણ તેમાંથી સા ું લ ગ શોધી ના શ ો, એટલે તે ગમે
તે એક લ ગ લઈને ચાલતો થયો. સા ું લ ગ અહ રહ ગ ું, તે જગાએ આ કોટે ર મં દર
બ ું.

@Gujaratibookz કોટે ર મહાદેવ


અહ શીવ ઉપરાત, હ ુમાન અને ગણેશનાં મં દરો છે . મ દરમાં મોટો હોલ અને મંડપ છે .
ઉપરથી દ રયાનો ૂ બહુ જ સરસ દેખાય છે . મં દર આગળ દ રયા કનારે ર તો છે , યાં
શરણે ર મહાદેવ અને બી ં મં દરો છે , પાપ- ુ યનો થાંભલો છે , જે છે . આ જગાએ
ફરવાની અને દ રયાઈ લહેરો માણવાની મ આવે છે . અહ થોડ દુકાનો લાગેલી છે . એક
ઝાડના થડ પર કપાળની બદ લગાવવાની થા છે
ુ રે ર મં દર, મંજલ: ૂજથી લખપતના ર તે, ૂજથી ૩૦ ક .મી. દૂર મંજલ ગામમાં,

રોડની બાજુ માં જ ુંઅરે ર મં દર છે . મંજલના રા ુનવાર, સ ધના રા ની કુ વર ને
પર યા હતા. કુ વર શીવની ભ ત હતી. તે પોતાની સાથે શીવની ૂ ત સાસરે લાવી હતી.
અહ મંજલમાં એક મં દર બનાવીને એમાં એ ૂ તની થાપના કર હતી. આ મં દર
ુંઅરે ર મં દર કહેવાય છે . પ થર ું આ મં દર ૯મી સદ માં બને ું છે . ક છનાં મં દરોમાં
આ જૂ નામાં જૂ ું મં દર મનાય છે . આ મં દર ચી પીઠ પર બાંધે ું છે , ઓછુ ુશો ભત
અને માણમાં ના ું છે , થોડુ ૂટ ગ ું છે . પર ુ એમાં ગભ ૃહ, મંડપ અને દ ણાક
બ ું છે .
ુઅરે ર મં દર, મંજલ
રા ુનવારે ૯મી સદ માં મંજલમાં મહેલ બંધા યો હતો. તે ુનવારનોગઢ (પ ધરગઢ)નો
મહેલ કહેવાય છે . ુંઅરે ર મં દરથી થોડેક છે ટે તેના અવશેષો છે . પ ધરગઢ આગળ વેદ
મેદ નામ ું બાંધકામ છે , તે બે માળ ું છે , અને થાંભલા અને બીમ ું બને ું છે . ુનવાર
જુ મી રા હતો. જખ બોતેરાએ ઘણા લોકોને તેના ાસમાંથી છોડા યા હતા.
ક ડભીટ ય : મંજલથી લખપત તરફ જતાં, બે ક .મી. પછ ક ડભીટ ય નામ ું

@Gujaratibookz
થળ આવે છે . અહ ક ડભીટની ટેકર પર જખ બોતેરા મં દર અને ય ે ર મહાદેવ
આવેલાં છે . જખ બોતેરા મં દરમાં ઘોડા પર સવાર એવા ૭૨ ય કે જખ યો ાઓની
ૂ તઓની ૂ કરવામાં આવે છે . આ યો ાઓ અંગે ઘણી દતકથાઓ ચ લત છે . એક
કથા એવી છે કે આ યો ાઓ રોગ મટાડનાર હતા, તેઓ ઘોડા પર નીકળતા, અને લોકોને
મદદ કરતા. લોકો તેમને ઈ રના દૂત સમજતા. લોકોમાં તેઓ ૂબ જ ય હતા. તેમની
સ યાંના ુનવાર રા ને ગમી ન હ. રા એ તે બધાને માર ના યા. તેમના
બ લદાનની યાદગીર માં ક ડભીટ ટેકર પર તેમ ું મં દર બનાવા ું છે . સૌથી મોટા ય ના
નામ ક ડ હ ,ું તેના પરથી આ ટેકર ું નામ ક ડભીટ પ ું. એ ું કહેવાય છે કે આ જખ
લોકો ગોરા રગના હતા, અને કદાચ ઈરાન કે ીસથી આ યા હતા. તેઓ ું વહાણ ૂટ
જતાં તેઓ અહ ક છના કનારે પહ યા હતા. તેઓ જે જગાએ ઉતયા તે બંદર ું નામ
‘જખ’ પરથી જખૌ પ .ું ક ડભીટની તળે ટ માં દર વષ ભાદરવા મ હનામાં મેળો ભરાય
છે તે જખ બોતેરાનો મેળો કે મોટા જખનો મેળો કહેવાય છે . ક છના લોકો આ મેળો
માણવા આવે છે . નાના ય ું મં દર ૂજની ન ક માધાપરમાં આવે ું છે .
જખ બો ેરા મં દર
સીયોટ ુફાઓ (કાટે ર): આ ુ ુફાઓ ઈ ુની પહેલી સદ માં બનેલી મનાય છે .
ુજથી લખપતના ર તે આશરે ૧૧૦ ક .મી. ગયા પછ , સાઈડમાં ૧૦ ક .મી.જતાં,
સીયોટ ગામ આવે છે . ગામની ન ક ટેકર પર આ ુફાઓ છે . સાંકડે ર તે ુફાઓ ુધી
પહ ચાય છે . અહ ની દૂર અને શાં ત જોતાં લાગશે કે તમે ુ ની ન ક પહ ચી ગયા છો.
અહ કુ લ પાંચ ુફાઓ છે . ુ ય ુફાની ફરતે દ ણા માગ છે . કહેવાય છે કે પહેલી
સદ માં આ શીવમં દર હ ,ું પણ પાછળથી ુ ધો તેનો ઉપયોગ કરવા લા યા. બાક ની

@Gujaratibookz
ુફાઓ સાદ છે . ુફાઓ આગળ એક ુરાણી વાવ છે . ુફાની દવાલો પર ાણીઓનાં
ચ ો અને લખાણો કોતરેલાં છે . ચીની ુસાફર ુએન સંગ સાતમી સદ માં અહ આ યો
હતો. કેટ ું અદ ૂત લાગે છે કે ુએન સંગે યાં પગ ૂ ો હતો, યાં આજે તમે પગ
ૂક ર ા છો ! એ જમાનામાં સ ુ નદ અહ અને લખપત વ તારમાં વહેતી હતી.
લખપત: ભારત ું પા ક તાન સાથેની સરહદ ું આ છે ું નગર છે . જો કે સરહદ અહ થી
ચાલીસેક ક .મી. દૂર છે . પણ લખપત પછ દ રયાની કોર ક અને ક છ ું રણ જ છે .
એટલે લખપત પછ , સરહદ ુધી કોઈ ગામ નથી. ૂજથી લખપત ૧૩૬ ક .મી. દૂર છે .
લખપત એ ક લેબંધ શહેર છે . શહેરની ફરતે ૭ ક .મી. લાંબી દવાલ છે , અને તેમાં વ ચે
વ ચે કોઠ ઓ બાંધેલી છે . અહ ના રા રાવ લાખાના નામ પરથી આ ગામ ું નામ પ ું
છે . પહેલાં આ એક સા બંદર હ ું, સ ુ નદ ું ુખ અહ જ હ ું. દ રયા પારના દેશો
જોડે વેપારધંધો ઘણો ચાલતો. પણ ૧૮૧૯ના ધરતીકપમાં સ ુ નદ અહ થી ખસી ગઈ,
અને લખપત ઉ જડ બન ું ચા .ું
લખપત વેશ ાર
કોટની દવાલમાંની બે કોઠ ઓ વ ચેથી ગામમાં દાખલ થવાય છે . ગામમાં તમે કોટની
દવાલ જોઈ શકો છો. BSFના જવાનો પ મ બાજુ દવાલ પર ચડ ને સરહદ ું યાન
રાખતા જોવા મળે છે . લખપતમાં હદુ, શીખ અને ુ લમ ધમનાં થાપ યો છે . અહ
હાટકે ર ું શીવમં દર છે , અને ુ ારા છે . ુ નાનક ૧૪મી સદ માં મ ા જવા
નીક ા યારે થોડા દવસ અહ રોકાયા હતા. અહ લંગરમાં બધાને ચા પીવા માટે આપે

@Gujaratibookz
છે . અહ પીર કમલશાહની દરગાહ અને પીર ઘોસ મોહમદનો મકબરો છે . ઘોસ મોહમદ
હદુ અને ુ લમ બધાના આદરપા સંત હતા. તેમનો આ મકબરો આશરે ૧૮૪૪માં
બંધાયો હતો. તેના પરની કોતરણી સરસ છે . લખપતથી નારાયણ સરોવર ૩૫ ક .મી. દૂર
છે . રે ુ ફ મ ું ુટ ગ અહ લખપતમાં થયે ું.
માતા ડેમ અને મં દર : ૂજથી ઉ ર દશામાં ખાવડા અને કાળો ડુગર જવાના ર તે,
ૂજથી વીસેક ક .મી. દૂર ખાર ુર નદ પર બાંધેલો ડેમ માતા ડેમ તર કે ણીતો છે .
ૂજથી એરપોટ અને પાલારા થઇ માતા ડેમ જવાય છે . આ ડેમ પ થરો અને માટ નો
બનેલો છે . ડેમ પર ચાલીને કે ગાડ માં સામી બાજુ જઈ શકાય છે . ડેમની ન ક ડેમની
વગતો દશાવ ું બોડ ૂકે ું છે . ડેમના પાણીથી આજુ બાજુ ના ૂકા વ તારમાં ખેતી કરવા ું
શ બ ું છે . જો ડેમ આખો ભરેલો હોય તો અહ મહાસાગર જેવો વશાળ જલરા શ
લાગે. ડેમ પર ઉભા રહ ને, આજુ બાજુ ું ય જોવાની મઝા આવે છે . ૂયા ત બહુ જ
સરસ દેખાય છે . ડેમના નીચવાસનો વ તાર ૃ ોથી ઘેરાયેલો દેખાય છે . આ ૃ ોના ઝુંડ
વ ચે એક મં દર દેખાય છે , એ છે માતા ું મં દર.
માતા ડેમ માતા મં દર
મં દરના વેશ ાર આગળ ઘડામાંથી પાણી પીવડાવતી ક યા, બે હાથ જોડ નમન કરતો
ગોવાળ અને બે બાજુ મોઢાવાળા વાઘનાં ટે ુ ૂકેલાં છે , એ અહ ની સં કૃ તના તક
સમાં લાગે છે . માતાનાં દશન કર ને મન સ થાય છે . અહ ઝાડપાન એટલાં બધાં છે કે
મં દર ઝાડોની વ ચે છુ પાયે ું હોય એ ું લાગે. અહ ું એકાત, શાં ત અને કુ દરતી વાતાવરણ

@Gujaratibookz
ૂબ જ ગમે એ ું છે . મં દર આગળ પીકનીક મનાવવાની મ આવે એ ું છે .
મેકરણ દાદા મં દર અને સમા ધ: માતાથી થોડુ આગળ ગયા પછ લોડઈ ગામ જવાનો
ફાટો પડે છે , એ ર તે ૧૬ ક .મી. જતાં ંગ ગામ આવે છે , અહ મેકરણ દાદા ું મં દર અને
સમા ધ છે . તેઓ આ વ તારના ણીતા સંત હતા. દાદા ૧૬૬૬માં જ યા હતા. તેઓ
તેમની જદગીમાં ક છના રણમાં ફરતા ર ા છે , અને લોકોને મદદ અને સેવા કર છે .
ક છના રણમાં લોકો ૂલા પડ જવાના અને ખોવાઈ જવાના બનાવો બહુ બને છે .
મેકરણદાદાના બે સાથીઓ લા લયો ગધેડો અને મો તયો કૂ તરો હતા. દાદા ગધેડા પર ખોરાક
અને પાણી લાદ ને રણમાં નીકળતા, કૂ તરો ક છના રણમાં ૂલા પડ ગયેલાની દશા
બતાવતો. દાદા ૂ યા તર યા આવા લોકોને અને વણઝારાઓને ખાવા ું અને પાણી
આપતા. પાછલાં વષ માં તેમણે ંગમાં ુકામ રા યો હતો. તેમની સાથે તેમના પાંચ શ યો
પણ સેવા ું કામ કરતા. દાદા ગામલોકોને ઉપદેશ પણ આપતા. ંગ ું મં દર ક છના
રા ઓએ બંધાવેલ છે . રાવ દેશળ પણ દાદાના ભ ત હતા. દાદા કાપડ તના હતા.
કાપડ , મ ી, આહ ર અને રબાર તમાં તેમના ઘણા શ યો છે . દાદાએ ઘણી
ક વતાઓ પણ રચી છે .
મેકરણ દાદા મં દર
તેમના સમા ધ મં દરમાં તેમની સમા ધ ઉપરાત, શીવ મં દર, તેમના પાંચ ભ તોની
સમા ધઓ, લા લયા અને મો તયની સમા ધઓ અને એક જૂ ની વાવ છે . મં દરમાં, તેમણે
વાપરેલી ચીજો તથા તેઓ જે કોટ પહેરતા હતા તે કોટ સાચવી રાખેલાં છે . દાદાની યાદમાં
મહાશીવરા વખતે અહ મોટો મેળો ભરાય છે , ુજરાત અને રાજ થાનમાંથી ઘણા લોકો
મેળામાં આવે છે . મેળામાં અખાડા કુ તી અને રકડા દોડ પણ યો ય છે .

@Gujaratibookz
ક છ રણો સવ, ઘોરડો: રણો સવ એ દર વષ ક છમાં ઘોરડો ખાતે ઉજવાતો ખાસ ઉ સવ
છે . એ સંગીત, ૃ ય, ક છ કલા અને ક છના સફેદ રણના અદ ૂત સૌ દયનો ઉ સવ છે .
શયાળાની અડધી રાતની ઠડ માં, સફેદ રણમાં ુ લા આકાશ નીચે ૂનમના ચં ું દશન –
વગની અ ુ ૂ ત કરાવે છે .
માતાથી ખાવડા તરફ ૯ ક .મી. જેટ ું ગયા પછ રોડ આગળ એક બોડ મારે ું છે . ‘તમે
૨૩.૪ અંશ ઉ ર અ ાંસ પરથી પસાર થઇ ર ા છો.’ એટલે કે અહ થી કક ૃત પસાર થાય
છે . આગળ જતાં, ભીરડ યારા ગામ આગળથી હોડકા અને ઘોરડો જવાનો ર તો પડે છે .
ઘોરડો અહ થી ૨૦ ક .મી. દૂર છે . ક છના રણ વ તારમાં વ તી ઓછ , ઝાડપાન ખાસ ન હ
અને દ રયાની ખારાશને લીધે જમીન પર ફેલાયેલી સફેદ – ઘોરડો આવી જગાએ આવે ું
છે . અહ રણમાં નવે બરથી ફે ુઅર દર યાન, ઘણા બધા તં ૂ ઉભા કર આખી એક
નગર ું આયોજન કરવામાં આવે છે . તં ૂ બધી જ સગવડવાળા અને
@Gujaratibookz ક છ રણો સવ, ઘોરડો
આરામદાયક હોય છે . તં ૂમાં રહેવા ું ુક ગ અગાઉથી કરાવ ું પડે છે , ઓનલાઈન ુક ગ
પણ થાય છે . અહ આવનારા માટે ખાવાપીવાની બધી સગવડ હોય છે . બાજર ના રોટલા,
ઢોકળાં, ખાંડવી, ફાફડા, અથા ં વગેરે ુજરાતી-ક છ વાનગીઓ ખાવાની મ પડ ય
છે . રાતના, કલાકારો ારા ક છ સંગીત, ગાન, વા જ ો અને નાચનો ો ામ જોવાનો
જલસો પડ ય છે . નજર પહ ચે યાં ુધી ફેલાયેલી સફેદ પર પડ ું ચં ું અજવા ં ુ
એક અદ ૂત માહોલ સજ છે . દવસે બી ો ામો જેવા કે રણમાં ટસવાર , એટ વી
રાઈડ, પેરામોટર ગ, યોગ, યાન, મોટ ચેસ, પપેટ શો વગેરે ું આયોજન થાય છે . આ
ઉપરાત, ક છ ભરતકામ, ા ય ઘરેણાં, બાંધણી, અને અ ય કલા મક ચીજો જોવા મળે
છે . અહ ATM, શોપ ગ, રમવા માટે મેદાન, નેશીયમ, કો ફર સ મ વગેરે સગવડ પણ
રખાય છે . અહ રહેવાનો અ ુભવ કોઈ ઓર જ છે . અહ આવતા ુલાકાતીઓને ભારત-
પાક બોડરની વઝ ટે લઇ ય છે .
કાળો ડુગર: ભીરડ યારા ગામથી સીધા આગળ જતાં ખાવડા ગામ આવે. ખાવડાનો મે ૂબ
ૂબ વખણાય છે . અહ થી હવે કાળો ડુગર ૨૦ ક .મી. દૂર છે . ખાવડાથી ૭ ક .મી ગયા પછ
જમણી બાજુ વળ જવા ું. અહ દ મં દર ું બોડ મારે ું છે . જો સીધા જઈએ તો
કુ વરબેટ અને સીર ક પરના ઇ ડયા ીજ થઇ પા ક તાનની સરહદે પહ ચી જવાય. દ
મં દર બાજુ વળ ને ોબાણ થઇ કાળો ડુગર જવાય.
ડુગર ું ચડાણ ોબાણ ગામ આગળથી જ શ થઇ ય છે . ડુગરની છે ક ટોચ ુધી ગાડ
ય એવો ર તો છે . આજુ બાજુ નો દેશ વેરાન જ છે . ડુગર ખડકાળ છે અને લગભગ
કાળા રગના ખડકોનો બનેલો છે . આજુ બાજુ બધે થોડાઘણાં કાટાળાં નાનાં ઝાડ દેખાય છે .
ડુગરની ટોચે પહ ચવામાં થોડુ બાક રહે યાં બાજુ માં 'પવત શખર વનકેડ ' લખે ું નજરે પડે
છે . આ કેડ પાંચેક ક .મી. જેટ ુ જગલમાં ય છે . જગલમાં ૂલા ના પડ જવાય એ માટે
થોડા થોડા અંતરે કેડ ની બંને બાજુ ના પ થરો પર સફેદ ૂનો લગાવેલો છે . કેડ વાંક ૂક ,
ચે ચડે છે અને નીચે ઉતરે છે . દૂર એક વસામો પણ છે . આજુ બાજુ નાં યો મનને હર લે
તેવાં છે . ડુગરાઓની વ ચે આ ર તે ુમવાનો કેવો આનંદ આવે ! આ એક કાર ું ક ે ગજ
કહેવાય.

@Gujaratibookz
વ ય કેડ , કાળો ડુગર
કાળો ડુગર એ ક છ ું ચામાં ું શીખર છે . ડુગરની ટોચે ુ દ ા ેય ભગવાન ું મં દર
છે . ણ ાર કર ને મં દર ન ું બનાવડાવે ું છે . બહુ જ સરસ જગા છે . અહ દ
ભગવાનની ૂણ વ પની ૂ ત છે . અહ દશન કર , થોડા પગ થયાં ચડ બલકુ લ ટોચ પર
પહ ચાય છે . અહ થી ડુગરનો પાછળનો ભાગ દેખાય છે . તે એકદમ સીધા ઢાળવાળો છે .
અહ થી નીચે ઉતરાય એ ું નથી. અહ જો ૂલથી પડ ગયા તો ગયા, સમજો કે મોત
ન ત છે . અહ થી દૂર દૂર સીર ક એટલે કે ખાડ દેખાય છે . દ રયાના ખારા પાણીથી
મેલો સફેદ ાર પણ દેખાય છે . પછ રણ છે , પણ તે ૂંધ ં ુ દેખાય છે . ધાર ધાર ને
જુ ઓ તો ઇ ડયા ીજ પણ નજરે પડે. એ દશામાં પા ક તાનની સરહદ, અહ થી આશરે
૮૦ ક .મી. દૂર છે . અહ તમને લ કરના સપાહ ઓ પણ જોવા મળે છે . મનમાં એમ થાય કે
આપણી ર ા માટે આ લોકો અહ ડુગરોમાં કેવી કપર જદગી વતાવે છે !
કાળો ડુગર
અહ બપોરે બાર વાગે અને સાંજે છ વાગે એક શયાળ ખાવા માટે નય મત આવે છે . અહ
ભોજન ૃહ છે , તેમાં બધા વાસીઓને ેમથી જમાડે છે . જ યા પછ , જે ઈ છા હોય તે
ભેટ ન ધાવવાની. ચો ખાઈ સાર છે . રાત રહે ું હોય તો મોની પણ સગવડ છે . સરકાર આ
થળને પયટન થળ તર કે વકસાવી રહ છે .

@Gujaratibookz
અહ ગામડાઓમાં ક છ ઢબની નળાકાર અને માથે શંકુ આકારની ઝુંપડ ઓ ઘણી જગાએ
દેખાય છે . આવી ઝુપડ ને ૂંગા કહે છે . ઝુંપડ વાસીઓ, ઝુંપડ ને બહારથી લ પે છે , અને
સરસ રગરોગાન કરે છે . તેઓ ઝુંપડ માં ઘરવખર અને રસોડુ બહુ જ સરસ ર તે ગોઠવે છે .
ઝુંપડ ું વેશ ાર, છાપ , આંગણામાં પાથરેલા ખાટલા, ુ લી જગા - આ બ ું બહુ જ
મજેદાર લાગે છે . આવી જગાએ, કોઈ તના ટે શન વગર, કુ દરતના ખોળે વવાનો કેવો
આનંદ આવે ! પંદરેક વષની, ચણીયાચોળ પહેરેલી છોકર ઓ માથે દેગડો અને કાખમાં ઘડો
લઈને પાણી ભરવા જતી હોય એ ું ભારતીય સં કૃ ત ું તક સ ું ુંદર ય અહ જોવા
મળે છે . કાળો ડુગર ુજથી ૯૦ ક .મી. દૂર છે . કાળો ડુગર આવતા પહેલાં એક જગાએ
મે ેટ ક અસર જરા જુ દ તની છે . અહ ુ લમાં રાખેલી ગાડ , એ ન ચા ુ કયા
વગર ઢાળ ચડ ય છે , જો કે ઢાળ બહુ નથી. આ જગા રોડ પરના ઈલે કના થાંભલા
નં. KHV/DHA/186/R 084 આગળ છે .
સફેદ રણ, ડયા ીજ અને સર ક: ખાવડાથી, દ મં દર બાજુ વ ા વગર, સીધા
જઈએ તો ક છ ું સફેદ રણ, ડયા ીજ, સર ક અને કુ વર બેટ પછ વીઘાકોટ અને
ભારત-પાકની સરહદ આવે છે . ખાવડામાં પો લસથા ં છે . અહ ફોમ ભરો, ફોટો
ઓળખપ બતાવો અને ફ ભરો એટલે સફેદ રણમાં જવા દે છે . ખાવડાથી પંદરેક ક .મી.
પછ સફેદ રણ શ થાય છે , અહ BSF ું થા ં છે , જે તમારા કાગળો જોઇને જવા દે છે .
અહ રણમાં ખાડ મારફતે દ રયા ું પાણી આવી જ ું હોવાથી જમીન પર ાર મી ય
છે . આથી જમીન પર બરફ જેવી સફેદ પથરાયેલી દેખાય છે . આને લીધે આ વ તારને
સફેદ રણ કહે છે . ખાવડાથી ઇ ડયા ીજ, ૧૮ ક .મી. દૂર છે . BSFની મંજૂર થી ડયા
ીજ ુધી આવવા દે છે . ીજના ફોટા નથી પાડવા દેતા. ીજની આજુ બાજુ ફરવા દે છે ,
પણ ીજ ોસ નથી કરવા દેતા. ીજ આગળ એક ના ું મં દર છે , BSF વાળા તેનો
વહ વટ કરે છે . ીજ પછ ન કમાં સર ક છે . તેમાં થા નક માછ મારોને મંજૂર સાથે
જવા દે છે . ૂજથી ડયા ીજ આશરે ૯૦ ક .મી. દૂર છે .

@Gujaratibookz
કુ વર બેટ, વીઘાકોટ અને બોડર:
ડયા ીજ
ડયા ીજ ોસ કર ને વાસીઓએ આગળ જ ું હોય
તો, તેની મંજૂર BSFના ુજ હેડ વાટરથી લેવાની હોય છે , મંજૂર આપવામાં એક દવસ
તો લાગે જ છે , અગાઉથી લેવી સાર . ડયા ીજ પછ ની ચોક એ મોબાઈલ ફોન, કેમેરા
વગેરે ુ ત કર દેવાના હોય છે . યાર બાદ, કુ વર બેટ વ તાર અને પછ વીઘાકોટ તરફ
ર તો આગળ વધે છે . આ બધે કોઈ ઝાડપાન નથી, પાણી નથી, બસ ુ લી વેરાન જમીન
છે . ડયા ીજથી વીઘાકોટ આશરે ૯૦ ક .મી. દૂર છે . વીઘાકોટથી બોડર આઉટ પો ટ
દેખાય છે . અહ વોચ ટાવર છે , થોડેક છે ટે સરહદ અને વાડ છે , ટાવર પરથી વાડ દેખાય છે .
પા ક તાને વાડ જે ું ખાસ કઇ બના ું નથી. વ ચે ૧૦૦ મીટર પહોળ no man’s land છે ,
એમાં બરાબર વ ચે થોડા થોડા અંતરે માકર થાંભલાઓ છે . સામી બાજુ પા ક તાનના વોચ
ટાવર દેખાય છે . વાડની આ બાજુ ભારતના અને સામી બાજુ પા ક તાનના જવાનો ચોક
કરતા હોય છે . આ જવાનોને આપસમાં કોઈ વેર નથી. તેઓ ઈદ અને દવાળ એ મીઠાઈની
આપલે પણ કરતા હોય છે . સામી બાજુ એ કજરકોટ ક લાના અવશેષો બોડરની ન ક છે .
ૂજથી વીઘાકોટ આશરે ૧૮૦ ક .મી. દૂર છે .
હા પીર દરગાહ: ક છના બ ી વ તારને સાવ પ મ છે ડે આ દરગાહ આવેલી છે .
ૂજથી તે લગભગ ૧૦૦ ક .મી. અને માતાના મઢથી ૫૨ ક .મી. દૂર છે . આ દરગાહ ુ લીમ
સંત હા પીરને સમ પત છે . લોકો તેમને વલી પીર કે ઝ દા પીર તર કે પણ ઓળખે છે .
હા પીર ૧૨મી સદ માં થઇ ગયા. તેઓ લ કરમાં એક સૈ નક હતા, પણ લ કરે અનેક
નદ ષ લોકોને ર ડયા, તે જોઇને તેઓ લ કર છોડ ને ફક ર બની ગયા, અને ક છના નરા
ગામમાં થાયી થયા. તેમણે આ જગાને પોતાની કમ ૂ મ બનાવી દ ધી. અહ તેમણે તળાવ
ખોદ ને આ જગાની પાણીની સમ યા હલ કર દ ધી. અહ તેમણે વનપયત લોકોની સેવા
કર . વદયાનાં કાય માં તેઓ હમેશાં અ ેસર રહેતા. રણ વ તારના વાસીઓને તેઓ
હમેશા મદદ પ રહેતા. ુટા ઓ પાસેથી ગાયોને છોડાવવા જતાં તેઓ શહ દ થયા. તેમના
પરચાની અનેક કથાઓ ચ લત છે . તેમની યાદમાં દર વષ ચૈ મ હનામાં અહ મેળો ભરાય
છે . એમાં દેશદેશાવરથી લોકો આવે છે . કહે છે કે અહ ાથી માનતા માનવામાં આવે તો
દરેકની માનતા ૂર થાય છે . હા પીરના દશને આવતા લોકો માતાના મઢમાં પણ દશને
ય છે . ઘણા લોકો ન ક આવેલી કરોલ દરગાહે પણ જતા હોય છે . હા પીર દરગાહ
પા ક તાની સરહદથી ન ક છે .

@Gujaratibookz
હા પીર દરગાહ
ક છ ફોસીલ પાક: આ ફોસીલ પાક, ૂજથી ૪૬ ક .મી. દૂર, ગોધીયાર અને હર પર
ગામોની ન ક આવેલો છે . નખ ાણાથી તે ૨૧ ક .મી. દૂર છે . મોહન સહ સોઢા નામના
એક લ કર અફસરે રણ વ તારમાં આ પાક ઉભો કય છે . તેમણે વષ ુધી ક છના
રણમાં બધે ફર ફર ને દ રયાઈ અ મઓ ભેગાં કયા છે , અને પોતે અહ ાઈવેટ પાક
થા યો છે . આ પાક પ લીકને જોવા માટે ુ લો છે . અહ દ રયાઈ વોનાં અ થઓ,
હાડપ રો અને સંલ ચીજો જોવા મળે છે . કરોડો વષ પહેલાંનાં ુરા સક અને
ડાયનોસોર જેવાં ાણીઓનાં અ મઓ પણ અહ છે . તમે અહ ફોસીલને તે અડક ને
જોઈ શકો છો. મી. સોઢા તે જ બ ું ઉ સાહથી સમ વે છે . તેમણે દ રયાઈ ગાયની
નવી ત શોધી છે , તેમના નામ પરથી એ ું નામ ડોમી ગીયા સોઢા પા ું છે . છે ક પાક
ુધી પહ ચવાનો ર તો બહુ સારો નથી. આ પાક વષે લોકોને બહુ ખબર પણ નથી.

@Gujaratibookz
૩૩. ક છ લો -૨
ક છ લાની વાત આગળ વધાર એ.
ધોળાવીરા : આજથી આશરે ૫૬૦૦ વષ પહેલાં લોકો કે ું વન વતા હતા, તેઓએ ું
ું ણકાર હાસલ કર હતી, એની થોડ ઘણી વગતો આજે નજરે જોવા મળ ય તો
કેવો અદ ૂત રોમાંચ થાય ! ધોળાવીરા આ ું એક નગર છે , જેની ાચીન સ ુ ખીણ
સં કૃ ત ઈ.સ. ૂવ ૨૬૪૦માં એટલે કે આશરે ૫૬૬૬ વષ પહેલાં શ થઇ હતી, અને આશરે
ઈ.સ. ૂવ ૧૫૪૦ ુધી ટક રહ હતી. સમયના વહેણમાં તેમ ું નગર દટાઈ ગ ું. પણ
ખોદકામ કરતાં આ બ ું મળ આ ું છે . ધોળાવીરા, ક છના મોટા સફેદ રણની વ ચેના
ખદ ર બેટ પર આવે ું છે . બેટની બધી બાજુ દ રયો ન હ, પણ દ રયાની સફેદ ખારાશ
ધરાવ ું રણ છે . ગાંધીધામથી ભચાઉ, સામખીયાળ , ચ ોડ, રાપર, બાલાસર અને
લોડરાની થઈને ધોળાવીરા જવાય છે . છે ક ુધી પાકો ર તો છે . લોડરાની પછ સફેદ રણના
ભાગ પર ૂલ બાંધેલો છે . ગાંધીધામથી ધોળાવીરા ું અંતર ૧૯૩ ક .મી. છે . ધોળાવીરાથી
ન ક ું મોટુ શહેર રાપર છે . રાપરથી ધોળાવીરા ું અંતર ૯૦ ક .મી. છે . ધોળાવીરા તથા
આજુ બાજુ નાં ગામોમાં સાવ પાંખી વ તી છે . ભચાઉથી રાપર જવા ખરોઈ અને રામવાવનો
ર તો પણ પસંદ કર શકાય.

@Gujaratibookz

ધોળાવીરા
ધોળાવીરા વષે ૧૯૬૭-૬૮માં ણવા મ ું, પછ અહ ૧૯૮૯થી ૨૦૦૪ ુધી ભારતીય
ુરાત વ ખાતા ારા ખોદકામ ચા .ું એમાં ાચીન સ ુ ખીણ સં કૃ ત (હ પન સં કૃ ત)ના
અવશેષો મળ આ યા. ધોળાવીરા આઠ હ પન સં કૃ તમાંની એક છે , બી ણીતી
સં કૃ તઓ હડ પા, મોહેન જોડેરો અને લોથલ છે . ઈ ત અને મેસોપોટેમીયાની સં કૃ ત
પણ એ જ અરસાની છે . ધોળાવીરા નગરનો વ તાર આશરે ૧૨૦ એકર જેટલો છે . તેની
ઉ રે માનસર અને દ ણે મનહર નામની નાની નદ ઓ છે . જો કે તેમાં ચોમાસા ૂર ું જ
થોડુ પાણી હોય છે .
ધોળાવીરા સાઈટને કોટડા ટ બા પણ કહે છે . અહ ધા ુનાં સીલ, મણકા, ાણીઓનાં
હાડકા, સો ું, ચાંદ , ઘરેણાં, માટ અને કાસાનાં વાસણો, પ થરની બેઠકો, ટેબલ વગેરે મળ
આ ું છે . ધોળાવીરા નગર લંબચોરસ વ તારમાં પથરાયે ું હ .ું નગરને ક લો, મ ય શહેર
અને નીચ ું શહેર એમ ણ ભાગ હતા. નગરને સંર ણ યવ થા, દરવા , મકાનો,
ર તાઓ, કૂ વા અને વશાળ ુ લા ચોક હતા. બાંધકામ બ ું પ થર ું છે . અહ પાણીનો
સં હ કરવાની યવ થા બહુ જ સરસ હતી. પાણી સંઘરવાના જળાશયો અને નહેરો
બાંધેલી હતી. એ જમાનામાં પણ આજના જેવી યવ થા કરવા ું ાન એ લોકોમાં હ ું !
ધોળાવીરાને દ ણ ુજરાત, સ ધ અને પં બ સાથે વેપાર ચાલતો હોવાના ૂરાવા મ ા
છે . તાંબા, કાસા, માટ , પ થર વગેરે પરનાં ઘણાં લખાણો મળ આ યાં છે , આ લખાણો
પ થરના સીલ વડે કોતયા કે ઉપસા યાં હોય એ ું લાગે છે . જો કે ભાષા હજુ ઉકેલી શકાઈ
નથી. એક મોટુ સાઇનબોડ મળ આ ું છે , એના પર મોટા દસ અ રો ું કોઈ લખાણ છે .
આ લખાણ બહુ ણી ું થ ું છે . હજુ ઘ ં ખોદકામ કરવા ું બાક છે .
ખોદકામ સાઈટની ન ક એક ુઝ યમ ઉ ું કરા ું છે . એમાં અહ થી મળ આવેલી ચીજો

@Gujaratibookz
જેવી કે સીલ, બંગડ ઓ, પ થરનાં રમકડા દ રયાઈ છ પલાંમાંથી બનાવેલા ગળાના હાર,
બટન, હ થયારો વગેરે છે . ુઝ યમ જોવા જે ું છે . સાઈટથી થોડેક દૂર ફોસીલ પાક
બના યો છે . અહ લોકલ ગાઈડ મળે છે . તે આ બ ું સરસ ર તે સમ વી શકે છે .
મા હતીપ ક પણ મળે છે . સાઈટ આગળ ધોળાવીરા ટુર ઝમ ર સોટ અને તોરણ ટુ ર ટ
સંકુલ છે . રહેવાજમવા ું સા છે . આ સં કૃ ત કેટલી આગળ વધેલી હતી, તે ભણવાની
ચોપડ ઓમાં વાં ું હશે, પણ નજરે જોવાની મ તો કોઈ ઓર જ છે .
જવાણી મં દર: બાલાસર આગળ ૂવ તરફ એક ર તો પડે છે , તે આનંદપર થઈને
જવાણી ય છે . બાલાસરથી જવાણી ૧૬ ક .મી. દૂર છે . અહ એક સતી મં દર છે , તે
જોવા જે ું છે . અહ ના લોકો માટે આ એક પ વ મં દર છે . આ મં દરમાં ગરબે ુમતી ૧૫૦
ીઓનાં લ સાઈઝનાં ૂતળાં ૂકેલાં છે . દરેક ૂતળાની પાછળ અને નીચે એ સતીબાઈ ું
નામ લખે ું છે . આ અંગેની કથા એવી છે કે સકડો વષ પહેલાં અહ એક વાર જ મા મીની
રાતે, આહ ર ીઓ ઢોલીના ઢોલના નાદે ગરબે ુમતી હતી. સવાર પડ ગઈ, પણ તાનમાં
મ ત એવા ઢોલી કે આ હરાણીઓને સમય ું કોઈ ભાન ર ું ન હ. ીઓને, ણે કે
ગોપીઓ કૃ ણની રાસલીલામાં જોડાઈ ગઈ હોય એ ું લાગ ું હ ું. તે ીઓના પ તઓ ઘેર
રાહ જોઇને અકળાયા, તેઓએ અહ આવીને તેમની ીઓને ઘેર પાછા ફરવા જણા ું,
પણ રાસ અટ ો ન હ. આથી ુ સે ભરાયેલા એક આ હરે ઢોલી ું ગ ં ુ કાપી ના .ું આ
જોઇને તે બધી ીઓ યાં સતી થઇ. આ ીઓની યાદમાં અહ તેમનાં ૂતળાં ૂક મં દર
બનાવા ું છે . ઘણા લોકો આ મં દર જોવા આવે છે . કપા ડમાં દરેક ીના પ થરના
પા ળયા ઉભા કયા છે .
મં દર આગળ એક ઝાડ પર રમકડાનાં નાનાં ઘો ડયાં જોવા મળે છે . લોકો અહ ઘો ડ ું
લટકાવી સંતાન ા તની માનતા માને છે .

@Gujaratibookz

જવાણી મં દર
રવેચી માતા મં દર: રવેચી માતા ું મં દર રાવ ગામમાં તળાવને કનારે આવે ું છે . રાપરથી
બાલાસરના ર તે તે, રાપરથી ૧૩ ક .મી. દૂર છે . ક છના વાગડ વ તારના લોકોની તે દેવી
છે . માતાની ૂ તની સામે નકલંક ઘોડાની ૂ ત છે . મં દરમાં અખંડ યોત જલે છે . બાજુ માં
ગૌશાળા છે . અહ દશને આવતા લોકોને દૂધ, દહ અને રોટ જમાડવામાં આવે છે .
વાસીઓને રહેવાની યવ થા છે . દર ભાદરવા ુદ આઠમે અહ મેળો ભરાય છે . આ
દવસે માતાને સરસ શણગાર આપવામાં આવે છે . મેળામાં હાથે ભરેલાં કપડા,
ચાટલાવાળાં કપડા, ભરતકામ, લેસ વગેરે વેચાય છે . આ હર, રબાર અને ચારણો સહ ત
ઘણા લોકો મેળામાં આવે છે . બીજુ રવેચી ધામ, લોડરાની પાસે છે . રાપરથી તે ૪૦ ક .મી.
દૂર છે .
કથકોટનો ક લો: ભચાઉથી રામવાવ થઈને રાપર જતાં વ ચે કથકોટ ગામ આવે છે .
ભચાઉથી તે ૩૩ ક .મી. દૂર છે . અહ ટેકર પર ક લો છે . સ ધમાંથી આવેલ ૂયભ ત
કાઠ ઓએ ૮મી સદ માં કથકોટ કબજે ક ,ુ અને આ ક લો બાં યો. અ યારે અહ ક લા
ફરતેની દવાલ જોવા મળે છે . ક લામાં ૩ મં દરોના અવશેષો છે , ૂય મં દર, કથડનાથ
અને મહાવીર જૈન મં દર. ૂય મં દર ૧૦મી સદ ની આસપાસ બંધા .ું એમાં ૂય
ભગવાનની ૂ ત તથા આજુ બાજુ બી અવશેષો છે . મં દરમાં વેશચોક , ગભ ૃહ,
સભામંડપ અને દ ણામાગ છે . અહ ની તમા તથા કડારેલાં શ પો આ ૂયમં દર
હોવા ું ૂચવે છે . કઠડનાથ ું મં દર ચા લેટફોમ પર છે . અંદર કઠડનાથની આરસની
તમા છે . જૈન મં દર ભ ે રના જગડુશાના સગાઓએ બાં ું હોવા ું કહેવાય છે .
ક લામાં બે ડા કૂ વા અને એક વાવ છે .

@Gujaratibookz
કથકોટનો ક લો
રોહા ક લો: ૂજથી કોઠારા જવાના ર તે, ૫૪ ક .મી. પછ , રોહા ગામ આવે છે , અહ
ટેકર પર રોહા ક લો છે . ક છના રાવ ખગાર ના ભાઈ સાહેબ એ રોહા ગામ થા ું
હ .ું તેમના વારસદાર ઠાકોર નોગાન એ રોહા ક લો બાં યો હતો. અહ ૧૨૦ ુમરા
રાજ ૂત કુ વર ઓએ પોતાની જદગીનો ભોગ આપીને સમા ધ લીધી હતી, આથી આ
જગા ુમર રોહા તર કે ણીતી થઇ છે . સમા ધઓ ક લામાં છે . રોહા ગામથી પગ થયાં
ચડ ને ક લામાં જવાય છે . ક લો પ થરનો બનેલો છે , કોતરણી બહુ ુંદર છે . ક લાના
ઝ ખા ઘણા સરસ છે . ક લા પાસે કૃ ણ ભગવાન ું મં દર છે . બે નાનાં તળાવો છે , ાંક
નીલગાય જોવા મળ ય છે , થોડાક ૂટલ
ે ા અવશેષો પણ છે . ક લા પરથી
આજુ બાજુ નો ૂ સરસ લાગે છે . ક વ કલાપીએ અહ ું શાંત અને ુંદર વાતાવરણ તથા
ટહુ કતા મોર અને બી ં પંખીઓ જોઇને અહ ુમ ુર ક વતાઓ રચી હતી. રોહા ક લા
આગળ મોર તો અ યારે પણ જોવા મળે છે . અહ ફ મ ‘લગાન’ના થોડા અંશો ું ુટ ગ
થ ું હ .ું રોહા અ યારે ક છ ું અગ ય ું ટુ ર ટ આકષણ બની ગ ું છે .

રોહા ક લો
કોઠારા જૈન તીથ: આ જૈન તીથ ૂજથી પ મમાં ૮૦ ક .મી. દૂર નાયરો નદ ને કનારે
આવે ું છે . અહ સોળમા જૈન તીથકર ીશાં તનાથ ુ પ ાસન ુ ામાં બરાજે છે .

@Gujaratibookz
ૂ તની થાપના આચાય ીર નસાગર ુર એ ૧૯૧૮માં કર હતી. મં દર પર ું
કોતરકામ અને થાપ ય અદ ૂત છે . ચોક, કમાનોવાળો ગેટ અને થાંભલાઓ બહુ જ
શોભે છે .
પ ગલે ર બીચ: કોઠારાથી સ ર ક .મી. દૂર દ રયા આગળ પ ગલે ર ગામ છે . અહ
દ રયા કનારે સોનેર રેતીવાળો ુંદર બીચ છે , આ એક સરસ ટુ ર ટ કે છે , જો કે લોકો
ઓછા આવે છે . અહ દ રયાનાં ઉછળતાં મો ંમાં નહાવાની મ આવે છે . અહ
પ ીઓ પણ ઘણાં આવે છે . ન કમાં પ ગલે ર મહાદેવ મં દર છે . મં દર બહુ જ સરસ
છે . દ રયા કનારાના વ તારમાં ઘણી પવનચ ઓ ઉભી કર છે , જે દ રયા પરથી નરતર
આવતા પવનમાંથી વીજળ પેદા કર આપે છે . એકાદ પવનચ ની પાસે જઇ તેના
થાંભલાને અઢે લીને ઉભા રહો, ઉપર નજર કર , ુમતી લેડ ું ય જુ ઓ, અને સાવ
ન કથી પસાર થતા પાં ખયા વડે કપાતી હવાનો અવાજ સાંભળો, મ આવી જશે.
કોઠારા જૈન તીથ

@Gujaratibookz
પ ગલે ર મં દર
વજય વલાસ પેલેસ, માંડવી: માંડવીનો આ મહેલ, ક છના મહારા ીખગાર એ
તેમના ુ અને ુવરાજ ી વજયરાજ માટે બંધાવેલો, અને ુ ના નામ પરથી જ
મહેલ ું નામ વજય વલાસ રા ું હ .ું મહેલ ૧૯૨૯માં બનીને તૈયાર થયો. મહેલ લાલ
પ થરનો બનેલો છે . બહારથી જોતાં મહેલ ૂબ જ ભ ય લાગે છે . ણે કે પ થરોમાંથી
કડારે ું ણ માળ ું મોટુ ગ ું જ જોઇ લો ! મહેલની પોચ, રગીન કાચવાળ બાર ઓ,
પ થરમાં કોતરણીવાળ ળ ઓ, ધાબા પર ચારે બાજુ ુ મટવાળ છ ીઓ, વ ચેનો
ુ મટ – મહેલની શોભામાં વધારો કરે છે .
વજય વલાસ પેલેસ, માંડવી
મહેલની આગળ આરસના વારા છે . મેદાનમાં મહારા ઓફ ક છ, મહારાજ ધીરજ
મીરઝા ું ટે ુ ૂકે ું છે . આગળના ુ લા મોટા વ તારમાં ૂબ જ ઝાડપાન ઉગાડેલાં
છે . મહેલને ભ યત ળયે બેઠક મ, બેડ મ, લોબીઓ, વરડા વગેરે છે . બેઠક મમાં ું ફન ચર

@Gujaratibookz
ઉ ચ ક ા ું છે . લોબીઓમાં રા ઓ અને તેમના વંશજોના ફોટા ૂકેલા છે . રા ઓએ
કરેલ શીકાર, ુ ધ વગેરેના પણ ન ૂના ૂકેલા છે . ભ યત ળયે પાથરેલી જમ, ઝુ મરો,
દ વાઓ, સોફા, બેડ બ ું જ ભ ય લાગે છે .
પહેલે માળે રા ું રહેઠાણ છે . પણ એ મો પ લીક માટે ુ લા નથી. સીડ ારા બી
માળે ચડ એ પછ ધા ુ આવે છે . ધાબા પરથી આજુ બાજુ નાં યો બહુ જ સરસ દેખાય
છે . જગલ, ઝાડપાન, દૂર દેખાતાં બી ં મકાનો, એક બાજુ દૂર દેખાતો દ રયો, દ રયાકાઠે
ઉભી કરેલી પવનચ ઓ - આ બ ું મનને હર લે છે . માહોલ ઘણો જ સરસ છે . નાનાં
છોકરાને દોડાદોડ અને ધમાલ કરવા ું અહ સા ફાવે એ ું છે . મોટાઓને પણ અહ
દ રયા પરથી આવતી ઠડા પવનની લહેરોમાં બે ઘડ આડા પ ા રહેવા ું કે પેલી
છ ીઓની વ ચેની જગામાં બેસવા ું મન થઇ ય એ ું છે . ફોટા પાડવા માટે આ બહુ જ
સરસ જગા છે . ફ મ ' દલ દે ૂકે હૈ સનમ'ના કેટલાક અંશો ું ૂટ ગ અહ થયે ું. મહેલ
પરથી દ રયા તરફ એક ુ લમ ધા મક થળ દેખાય છે . માંડવી ગામથી મહેલ ચારેક
ક .મી. દૂર છે . માંડવી, ૂજથી ૪૯ ક .મી. દૂર છે .
માંડવી બીચ: માંડવીના દ રયા કનારે બીચ ઘણો જ સરસ છે . પોચી, ુલાયમ રેતી અને
પાણી પણ ડુ ન હ, દ રયામાં ડર વગર ઉતર ને નાહ શકાય એવી સરસ આ જગા છે .
મો ં તો એવાં જ બર આવે કે પાણીમાં ઉભા હો તો મો ંના ધ ાથી ગબડ પડાય.
પણ મો ંનો માર ખાવાની અને ગબડવાની પણ મઝા આવે. પાણીમાંથી બહાર નીકળવા ું
જ મન ના થાય.

માંડવી બીચ
બહુ જ લોકો અહ ફરવા માટે આવે છે . લોકો કનારે ટસવાર , ખાણીપીણી, ચગડોળ
વગેરેની મ માણે છે . અહ થી દૂર દૂર વજય વલાસ મહેલ દેખાય છે .

@Gujaratibookz
દ રયા કનારે લાઈનબંધ પવનચ ઓ લગાડેલી છે . દ રયાના પવનની લહેરોમાં આ
ચ ઓ ફયા કરે છે . તેનાથી ઉ પ થતી વીજળ પાવર ીડમાં પહ ચે છે . પવનથી આ
વીજળ પેદા થતી હોવાથી, તે લગભગ મફતમાં મળે છે . ુજરાત અને દેશને એટલો
ફાયદો થાય છે . દ રયામાં ઉભા રહ ને, ૂમતી પવનચ ઓ ું ય મનોહર લાગે છે .
માંડવીમાં દ રયા કનારે મોટુ બંદર પણ છે . અહ ું શીપ બી ડ ગ યાડ ણી ું છે .
ા ત તીથ, યામ કૃ ણ વમા મારક: યામ કૃ ણ વમા ભારતની વતં તાના
લડવૈયા હતા. તેઓ માંડવીમાં જ યા હતા. તેઓ તથા તેમનાં પ ની ભારતની વતં તાની
લડત લંડનમાં રહ ને લડતા હતા. તેઓ લંડનમાં જે મકાનમાં રહેતા હતા, તે ું નામ ડયા
હાઉસ રા ું હ .ું તેમની યાદમાં અહ માંડવીમાં તેમ ું મારક બના ું છે . આ મારક ું
નામ ા ત તીથ છે . ૨૦૧૦માં બનેલા આ મારક ું મકાન બલકુ લ તેમના લંડનના ડયા
હાઉસની નકલ જે ું છે . તેમની ઈ છા હતી કે તેમના ૃ ુ પછ , તેમની રાખ વતં
ભારતમાં રાખવામાં આવે. તેમના અને તેમની પ નીના દેહની રાખનો કુ ભ, માંડવી લાવીને
અહ આ મારકમાં રાખેલો છે . મારક આગળ યામ અને તેમની પ નીનાં ટે ુ છે .
મારકમાં અંદર યામ ના ફોટા છે . બી વાતં ય વીરોના ફોટા પણ છે . અહ
ઓડ ટોર યમ છે , એમાં યામ એ કરેલાં કાય નો વડ યો બતાવે છે . અહ હે ડ ા ટ
ચીજો ું વેચાણકે છે . સોવેનીયર મળે છે . રે ટોર ટ પણ છે . મારકની આજુ બાજુ
વશાળ જગા છે , ુંદર બગીચો પણ બના યો છે . એક વાર જોવા જે ું થળ છે .
અંબેધામ, ગોધરા, ક છ: ક છના ગોધરા ગામમાં યાત અંબેધામ આવે ું છે .
(પંચમહાલ લામાં આવે ું ગોધરા એ અલગ છે .) ૂજથી માંડવી જવાના ર તે, માંડવી
આવતા પહેલાં કોડાય ચાર ર તાથી ગોધરા ગામ જવાનો ર તો પડે છે . અહ થી ગોધરા
૧૬ ક .મી. દૂર છે . અહ આરસ ું બનાવે ું અંબામાતા ું ભ ય મં દર છે . મં દરનો ગેટ,
ઓટલો, છત, થાંભલા - બ ું જ આરસ ું છે . મં દરના ઓટલા પર વાઘની બે પ ળની
ૂ તઓ ગોઠવેલી છે . તે તરત જ યાન ખચે છે . મં દર ણે હમણાં જ બ ું હોય એટ ું
ન ું લાગે છે . માતા નાં દશન કર મન આનંદ પામે છે . અહ વાસીઓ કરતાં ભ તો વ ુ
આવતા હોય એ ું લાગે છે . ૂજથી કોડાય ચાર ર તા ૪૦ ક .મી. અને કોડાય ચાર
ર તાથી માંડવી ૧૦ ક .મી. દૂર છે .
અંબેધામ મં દર ું સંકુલ ઘ ં વશાળ છે . સંકુલમાં બી ં ઘણાં મં દરો છે . ુ ય મં દરની
પાછળ ભારતમાતાની ભ ય મોટ ૂ ત છે . ૂ તને વંદન કરવા ું મન થઇ ય છે . મનમાં
દેશદાઝ ગટ આવે છે . બાજુ માં જ એક દશન મ છે . તે જોવા જે ું છે . બી એક
નાના કુ ડમાં પાણી ભરે ું છે અને તેમાં ૂકેલો પ થર પાણી પર તરે છે . પાણી પર તર શકે

@Gujaratibookz
એવા પ થરનો આ ન ૂનો છે . રામાયણની કથા ૂજબ, રામ ભગવાને આવા પ થર
વાપર ને લંકા જવા માટેનો ૂલ, સ ુ પર બના યો હતો.
એની બાજુ માં ેરણાધામ છે . અહ મહાવીર વામીની ૂ ત અને વ વધ સંગોને અ ુ પ
જગલ તથા ાણીઓ વગેરેની તકૃ ત અને ૂ તઓ છે . બે ઘડ ઉભા રહ ને આ બ ું
જોવા ું ગમે એ ું છે . તેની બાજુ માં એક વ ુ દશન ક છે . અહ આપણા ધા મક
ંથોમાં આવતા સંગોને ૂતળાં પે રજૂ કયા છે . એ જોઈને આપણને આ સંગોની યાદ
મનમાં તા થઇ ય છે . જેમ કે એક પગે ઉભા રહ ને તપ કરતા ુવ, હર યક યપનો
વધ કરતા નર સહ ભગવાન વગેરે.
@Gujaratibookz
અંબેધામ, ગોધરા, ક છ
એની બાજુ માં પ થર અને માટ નો ઉપયોગ કર ને મોટો કૈલાસ પવત બના યો છે . એની
ટોચ પર શંકર ભગવાન બરાજે છે . પવત બહુ જ સરસ અને જોવા જેવો છે . દૂરથી જ તે
ે કો ું યાન ખચે છે . પવતની અંદર ુફામાં દાખલ થઇ, વાંકા ૂકા ચઢાણવાળા માગ
ફર , છે ક ટોચ પર બહાર નીકળાય છે . ુફાના માગમાં પણ ઘણા દેવદેવીઓની ૂ તઓ
છે . ુફાની રચના ૂબ જ આકષક અને અદ ૂત છે . ટોચ પર શંકર ભગવાનની ૂ તનાં
સાવ ન કથી દશન થાય છે . ટોચ પરથી પગ થયાં ઉતર ને નીચે આવી જવાય છે .
આ બધાં મં દરો આગળ બગીચા અને ર તાઓ પણ છે . તેમાં થઈને અ ે માં જવાય
છે . અ ે માં અહ આવતા વાસીઓને માટે જમવાની યવ થા છે . જમવાનો કોઈ
ચાજ લેવામાં આવતો નથી, જે ઈ છા હોય એટલી ભેટ ન ધાવી દેવાની. જમવા ું ૂબ જ
સા અને યવ થા પણ ઘણી સાર છે . રસોડામાં અને જમવાના હોલની ચો ખાઈ ઉડ ને
આંખે વળગે એવી છે . આમ જુ ઓ તો આખો અંબેધામ વ તાર ૂબ જ ચો ખો છે .
જમીને બગીચામાં કે મં દરમાં કે ઓ ફસ વ તારમાં બેસવા ું કે થોડો આરામ ફરમાવવા ું
ગમે એ ું છે . આ ું થળ એ ું સરસ છે કે અહ બેસીને બ ું જોયા કરવા ું મન થાય.
અંબેધામમાં ણેક કલાક તો સહેજે પસાર થઇ ય. ખરેખર આ એક જોવાલાયક જગા
છે .
શીવ મં દર, કોડાય ચાર ર તા: કોડાય ચાર ર તા આગળ, એક સરસ શીવમં દરછે . મં દર
કમળ આકાર ું છે . મં દરનો દેખાવ બહુ ુંદર છે . બાજુ માં એક મોટુ વામીનારાયણ મં દર
છે . મં દર ઘ ં વશાળ છે .

@Gujaratibookz ૭૨ નાલય
૭૨ નાલય: કોડાય ચાર ર તાની ન ક, તલવાના ગામ પાસે, ૭૨- નાલય નામ ું
જૈનો ું એક પ વ થળ છે . જૈનો ું આ ધામ ઘ ં જ મોટુ છે અને ૂબ યાત છે . તેમાં
એક ુ ય મં દર તથા ચારે બાજુ બી ં ૭૨ મં દર આવેલાં છે . આ મં દરોમાં મહાવીર
વામી તથા જૈન તીથકરોની ૂ તઓ છે . બધાં જ મં દરો આરસનાં છે . બહારથી બધાં
મં દરોનાં શીખરો દેખાય છે . આટલાં બધાં મં દરો એક જ થળે સળં ગ બનાવવામાં કેટલો
બધો સમય લા યો હશે, કેટલા કાર ગરો, કેટલો આરસપહાણ, કેટલા પ થરો, કેટલો
સમે ટ અને કેટ ું બ ું ધન વપરા ું હશે, એની ક પના કર જુ ઓ ! મં દરોની ડ ઝાઈન
કરનારા ન ણાતો, બાંધકામ કરનારા અને યવ થા તથા સંચાલન કરનારાઓની
ૂઝસમજને દાદ દેવી ઘટે. જૈન સમાજે આવાં મં દરો ઘણી જગાએ બાં યાં છે .
આ મં દરે ઘણી વશાળ જગા રોક છે . ૭૨ જનાલય ઉપરાત, બહારના ભાગમાં મોટુ
ાંગણ, પાક ગ, રહેવા માટેની ુ વધા, બાગબગીચા, ભાતાઘર - આ બ ું મળ ને આ ું
સંકુલ બહુ મોટુ છે . ભાતાઘરમાં બધા દશનાથ ઓને ચા અને ના તો મળે છે . મં દરની
ઓ ફસેથી કુ પન લઇ, ભાતાઘરમાં પહ ચી જવા ું. તેનો સમય સવારે ૯ થી ૧૧ અને બપોરે
૨-૩૦ થી ૪ છે .
વસઈ જૈન મં દર, ભ ે ર: અહ જૈનો ું યાત મં દર આવે ું છે . મં દર સફેદ આરસ ું
બને ું છે . વ ચે ું ુ ય મં દર બહુ જ સરસ છે , તેની ફરતે બી ં ૪૨ મં દરો છે . અહ
રહેવાજમવાની સાર યવ થા છે . ૂતકાળમાં જગડુશા શેઠે આ મં દર ું ર નોવેશન
કરાવેલ છે . ભ ે ર તીથ, ુ ાથી ૨૩ ક .મી. અને ૂજથી ૪૯ ક .મી. દૂર દ રયા કનારે
આવે ું છે .
ભ ે રમાં બારમી સદ માં બનેલી દુદા નામની એક મ દ છે . કહે છે કે ભારતમાં બનેલી
આ પહેલી મ દ છે .

@Gujaratibookz
જૈન મં દર, ભ ે ર
વામીનારાયણ મં દર અને ખેતરપાળદાદા ું મં દર, બળ દયા: ૂજથી આશરે ૧૮ ક .મી.
દૂર આવેલા બળ દયા ગામમાં યાત વામીનારાયણ મં દર આવે ું છે . ઘણા ભ તો
અહ દશને આવે છે . ગામમાં ખેતરપાળદાદા ું શીવમં દર પણ છે . શીવ નાં દશન કર
મન સ થઇ ય છે . અહ શીવ પાવતી, હ ુમાન, ગણેશ તથા અ ય ટે ુ ૂકેલાં
છે , એ જોવા ું ગમે એ ું છે .
ખેતરપાળ દાદા ું મં દર, બળ દયા
શીવ મં દર, કેરા: કેરા ગામ, ૂજથી ુ ા જવાના ર તે ૨૧ ક .મી. દૂર આવે ું છે .
(બળ દયા પછ ). અહ ક લો અને શીવ મં દરના અવશેષો, ુ લમ સંત ુલામ અલીની
દરગાહ અને વામીનારાયણ મં દર જોવા જેવાં છે . ૧૦મી સદ ના બળવાન શાસક લાખો
લાણીની રાજધાની કેરામાં હતી. ક લો અને શીવ મં દર એણે બંધા યાં હોવા ું કહેવાય
છે . કેરા તે વખતે ક પલકોટ તર કે ઓળખા ું હ ું. લાલ અને પીળા પ થરના બનેલા આ

@Gujaratibookz
મં દરનો ઘણો ભાગ ૧૮૧૯ના ધરતીકપ વખતે ૂટ ગયો હતો. બાક બચેલા મં દરમાં,
અંદર ગભ ૃહ અને સભામંડપ છે . દવાલો પરની કોતરણી સરસ છે . મં દરનાં શ પો અને
કોતરણીની, તે વખતે બંધાયેલા ખાજુ રાહો મં દર જોડે ુલના કરાય છે . ુજરાતના
ુરાત વ ખાતા ારા આ મં દર ર ત છે . ક લાના અવશેષો શીવ મં દરની ન ક જ છે .
ટપકે ર માતા મં દર: ૂજ અને આજુ બાજુ ના વ તારમાં આ મં દર બહુ ણી ું છે .
ૂજથી તે આશરે આઠેક ક .મી. દૂર છે . ૂજથી આ મં દરે જતો ર તો મં દર આગળ
સમા ત થઇ ય છે . મં દરની બાક ની ણે બાજુ એ ડુગર છે , મં દરની જોડે કુ ડ છે .
ડુગરમાંથી ટ પે ટ પે ઝમ ું પાણી આ કુ ડમાં એકઠુ થાય છે , એટલે આ મં દરને ટપકે ર
માતા ું મં દર કહે છે . મં દરના ાંગણમાં વશાળ ુ લી જગા છે . અહ કૂ વો અને ચ ૂતરો
છે . મં દરની બે ય બાજુ જૂ નાં બાંધકામો છે , એમાં એક શીવ મં દર પણ છે . બી રહેવા
માટેની મો હોય એ ું લાગે છે , પણ બ ું હાલ બ માર હાલતમાં છે . મં દરમાં માતા ના
તહેવારો ઉજવાતા હોય છે . મં દરના વ તારમાં ઝાડપાન ૂબ જ છે . ચોમાસામાં બધે જ
ીનર છવાઈ જતી હોય છે .
શીવ મં દર, કેરા
બાજુ ના ડુગરો પર કુ દરતી ર તે બનેલી ુફાઓ છે . નીચેથી પણ આ ફ
ુ ાઓના અ ભાગ
નજરે પડે છે . ઘણા લોકો ઢાળ ચડ ને ુફાઓ જોવા જતા હોય છે . આ ુફાઓ એ
અહ ું અગ ય ું આકષણ છે . અહ આવવા માટે ુજથી પોતા ું કુ ટર, બાઈક કે ગાડ
લઈને આવવા ું વ ુ અ ુકુળ રહે.

@Gujaratibookz
ટપકે ર મં દરની ન કમાં ુના રા ડેમ છે . ડેમની પાછળ વશાળ સરોવર ભરાયે ું છે .
ય બહુ જ ુંદર લાગે છે . ડેમમાંથી ઓવર લો થયે ું પાણી ૂજના હમીરસર
સરોવરમાં પહ ચે છે .
જડે ર મહાદેવ, ુરલભીટ: શંકર ભગવાન ું આ મં દર ૂજથી આશરે સાતેક ક .મી. દૂર
ચી ટેકર પર આવે ું છે . ૂજથી ુ યા ડુગર જવાના ર તે આગળ જતાં ુરલભીટ
પહ ચાય છે . અહ ઉપર ચડવા માટે પગ થયાં છે . મં દર ું થાન બહુ જ સરસ છે .
ઉપરથી આજુ બાજુ નો ૂ બહુ ુંદર લાગે છે . તળે ટ માં શંકર ભગવાન ું મોટુ ૂત ં ુ છે .
અહ શીવરા એ મેળો ભરાય છે . પીકનીક મનાવવા માટે આ ઉ મ જગા છે .
જડે ર મહાદેવ, ુરલભી

@Gujaratibookz
હ રાલ મી પાક, ુજોડ
હ રાલ મી પાક, ુજોડ : ૂજથી અં ર તરફના ર તે, દસેક ક .મી. દૂર, ુજોડ
ગામમાં હ રાલ મી ા ટ પાક આવેલો છે . ા ટ એટલે કળાઓ. ક છનાં ગામડાઓમાં
રહેતા કાર ગરો ત તની કળાઓના ણકાર છે , એ કળાઓ ું આ પાકમાં દશન
કરે ું છે . આ કળાઓમાં કાપડ પર બીબાંથી છપાઈ, ભરતકામ, ઉનની શાલ અને જમ,
મશ , ધા ુનાં ઘરેણાં, માટ ના વાસણો પર ચ કામ, ચામડાની ચીજો, લાકડા પર
કોતરકામ, તાંબાની ઘંટડ , ચ પાં, ૂડ વગેરેનો સમાવેશ થાય છે . અહ નાની નાની ઘણી
મો બનાવી છે , અને દરેક કાર ગરને એક એક મ ફાળવવામાં આવી છે . વાસીઓ આ
મોમાં ફર આ બધી ચીજો જોઈ શકે છે , અને ખર દ શકે છે . પૈસાના અભાવે ુ ત થઇ
રહેલી ક છ કાર ગર ને ટકાવી રાખવા અને આ કાર ગર દુ નયા સમ ૂકવા આ પાક
ઉભો કય છે . મોની આજુ બાજુ બગીચો બના યો છે , ચાલવા માટે ુંદર ર તા બના યા
છે , ણે કે કોઈ આદશ ગામડે પહ ચી ગયા હોઈએ, એ ું લાગે. ુંદર વાગત ક ,
ના ુંસર ું એક તળાવ, તળાવ પર ૂલ, તળાવમાં બતકો, કાથીનો ખાટલો, ચ ૂતરો,
સસલાં, એક ના ું મં દર, ખાણીપીણીની બે ણ દુકાનો – અહ ફરવાની કેટલી બધી મ
આવે ! અહ વામી વવેકાનંદ ું ટે ુ અને ભારતની લોકસભા ું મોડેલ મકાન બના ું
છે . ઘણા વાસીઓ અહ આવે છે , અને આ બ ું જોઇને છક થઇ ય છે . લોકોએ
અહ ની ચીજો ખર દ ને આ કાર ગરોને ો સાહન આપ ું જોઈએ.

ૂરજબાર ૂલ

@Gujaratibookz
રૂ જબાર ૂલ: મોરબીથી મા ળયા થઈને ક છમાં વેશતાં મા ળયા પછ દ રયાઈ ખાડ
આવે છે , તેના પર ૂલ બાંધેલો છે , આ ૂલ ૂરજબાર ૂલ કહેવાય છે . સૌરા માંથી
ક છમાં આ ૂલ પર થઈને જ દાખલ થવાય છે . એ એ આ ૂલ ૂબ અગ યનો છે .
ખાડ ની પોચી જમીનમાં આ ૂલ ખાસ ટેકનીકથી બાંધેલો છે . ૂલ પરથી પસાર થતી
વખતે બંને બાજુ ખાડ ું ય જોવા મળે છે . વળ , આ વ તારમાં ઘણી પવનચ ઓ
ઉભી કરાઈ છે . એ જોવામાં પણ આનંદ આવે છે . સાવ ન કની કોઈ પવનચ નાં
ુમતાં પાં ખયાં જોઇને મન રોમાં ચત થઇ ઉઠે છે . દ રયા ું પાણી અહ આવી જ ું
હોવાથી અહ ઠેર ઠેર મીઠાના અગરો પણ જોવા મળે છે .

ૂરજબાર આગળ પવનચ ઓ


જેસલ તોરલની સમા ધ, અં ર: આ સમા ધની જોડે જેસલ અને તોરલ નામનાં બે
પા ોની ેમકહાની જોડાયેલી છે . જેસલ એક ડાકુ હતો, તોરલે તેને સ માગ વા ો હતો.
તેઓના વન દર યાન સમાજે તેમને પ ત-પ ની તર કે વીકાયા નહોતા, એટલે ૃ ુ
પછ , તેઓની સમા ધઓ દર વષ થોડ થોડ એકબી ની ન ક આવી રહ છે , એ ું
લોકો કહે છે . જેસલ-તોરલને લાગ ું એક ુજરાતી ગીત, ‘પાપ તા પરકાશ ડે
ધરમ તારો સંભાળ રે.......’ બહુ ણી ું છે .

@Gujaratibookz જેસલ-તોરલની સમા ધ


જોગણીનાર મં દર, વીરા: અં ર પાસે આવેલા વીરા ગામે જોગણી માતા ું મં દર છે . તે
જોગણીનાર તર કે ઓળખાય છે . અહ એક પાણીનો કુ ડ છે . એમાં અખંડ જલધારા વહે
છે . આ મં દર આગળ એક ખાસ કાર ું ઝાડ છે , તે જોઇને નવાઈ લાગે એ ું છે .
જોગણીનાર મં દર

@Gujaratibookz
લેખક વષે બે બોલ
ડો. વીણ શાહ મહેલોલ, . પંચમહાલના વતની છે . તેઓએ ઈજનેર ે માં ડો ટરેટની
પદવી મેળવી છે , અને શ ણને પોતાની કાર કદ બનાવી છે . તેઓએ ોફેસર અને
સીપાલની ફરજો નભાવી, વષ ુધી શ ણકાય ક ુ છે . વ ાથ ઓના તેઓ ય
શ ક છે . અ યાસ ઉપરાત, વ ાથ ઓની અંગત, ઘરે ું અને સામા જક ૂંઝવણોમાં
તેમણે તેઓને માગદશન આ ું છે . તેઓ વાસ, ફોટો ાફ અને લખવાનો શોખ ધરાવે છે .
જોવાલાયક થળોએ તે ફર ને તેની મા હતી લખવા ું તેમને ગમે છે . તેઓ, વ ાન દશન,
નવનીત સમપણ, અખંડ આનંદ અને મમતા જેવાં સામ યક તથા દૈ નક છાપાંઓમાં વાસ,
વ ાન અને વાતાઓ લખતા ર ા છે . વ ાનને તેમણે લોકભો ય બના ું છે . તેમનાં

@Gujaratibookz
વાસવણન વાંચનારને, પોતે જોડે જોડે ફરતો હોય એ ું વા ત વક લાગે. તેઓ નવાં નવાં
થળોની મા હતી શોધીને ફરતા રહે છે , અને લોકોને તેના વષે જણાવતા રહે છે . ઘણા
લોકો તેમની પાસેથી મા હતી મેળવીને ઘ ં ફયા છે , અને તેમના ચાહક બની ગયા છે . તેમના
સૌજ ય ૂવકના યવહારથી અને વાંચકના દયમાં સમાઈ જવાની ભાવનાથી, તેઓ
લોકલાડ લા લેખક બ યા છે . તમે તેમને મળો તો તેઓ તમને જ ર બધી જ મા હતી આપે
અને તેઓ તમારા અંગત નેહ બની ય એવા માનવીય ુણો તેઓ ધરાવે છે .

You might also like