You are on page 1of 52

કરણ-૩

ુ રાતની પા ળયા
જ ૃ ટ

૩.૧ સૌરા ના પા ળયા


૩.૧.૧ આરં ભડાના પા ળયા
૩.૧.૨ ઓસાના પા ળયા
૩.૧.૩ કશોદ િવ તારના પા ળયા
૩.૧.૪ કોડ નાર િવ તારના પા ળયા
૩.૧.૫ ૂમલીના પા ળયા
૩.૧.૬ ચોટ લા િવ તારના પા ળયા
૩.૧.૭ જસદણના પા ળયા
૩.૧.૮ મનગરના પા ળયા
૩.૧.૯ ૂનાગઢના પા ળયા
૩.૧.૧૦ ારકાના પા ળયા
૩.૧.૧૧ નગીચાણાના પા ળયા
૩.૧.૧૨ પોરબંદરના પા ળયા
૩.૧.૧૩ લકાના પા ળયા
૩.૧.૧૪ ૂચરમોર ના પા ળયા
૩.૧.૧૫ મેસવાણાના પા ળયા
૩.૧.૧૬ વંથળ ના પા ળયા
૩.૧.૧૭ વઢવાણના પા ળયા
૩.૧.૧૮ વાંકાનેરના પા ળયા
૩.૧.૧૯ સોમનાથના પા ળયા
૩.૧.૨૦ હળવદના પા ળયા
૩.૧.૨૧ સૌરા ના અ ય પા ળયાઓ

૩.૨ ઉ ર ુ રાતના પા ળયા


૩.૩ મ ય ુ રાતના પા ળયા


૩.૪ દ ણ ુ રાતના પા ળયા


૩.૫ ક છના પા ળયા


કરણ-૩
ુ રાતની પા ળયા
જ ૃ ટ

ુ રાતની પા ળયા
જ ૃ ટ લોકસં ૃિતના તીક પ છે . સમ ુ રાતમાં પા ળયા

થાપ ય જોવા મળે છે . આ પા ળયાઓ તેના ૂતકાળને પોતાનામાં સમાવીને અડ ખમ ઊભા છે .

ુ રાતમાં
જ ા ત પા ળયાઓમાં રણચંગા, પા ળયા, ખાંભી, લાટ, ૂરા ૂરા, ૂરધન, કમળ ૂ

અને સતીના પા ળયા તેમજ આ દવાસી િવ તારના લાકડા અને પ થરોના બનાવેલ િવિશ ટ

પા ળયાઓ જોવા મળે છે . આ પા ળયા થા ાચીનકાળથી અ ત વ ધરાવે છે . એક સમયે

જનસમાજમાં પા ળયા થાનો ૂબ ભાવ જણાતો હતો.

ુ રાતમાં ખાંભી અને પા ળયા


જ એક િવિશ ટ અથમાં લેવાય છે તે ર તે રાજ થાન

અને ુ રાતમાં કામ થયે ું જણાય છે . અ ય િવ તારો કરતા આ બે રા યોમાં પા ળયાની


વીર ૂ ની થાનો િવકાસ વધાર થયેલો જણાય છે . આ દવાસીઓના પા ળયા િવ તાર માણે

અલગ-અલગ નામોથી ઓળખાય છે . પંચમહાલના ભીલોમાં ગટલા અને ચીર, દ ણ

ુ રાતના વસાવાઓમાં ખાંભા, બનાસકાંઠા અને સાબરકાંઠાના ગરાિસયાઓમાં


જ રહમ,

ગરાિસયા ીના પા ળયા સોકલી અને ુ ુ ષના પા ળયા અગથા તર ક ઓળખાય છે . તો ડાંગમાં

ૃતા માની ૃિતને ચરં તન રાખવા માટ વીરગળની થા જોવા મળે છે . આ વીરગળને

પોતાના ૂવજો ગણી તેમની ભાવથી ૂ કરવામાં આવે છે . આ વીરગળની ૂ ડાંગના ૂળ

વતની રાજવંશીય ભીલોમાં ખાસ જોવા મળે છે . ને વીરગિતના મારક તર ક આ દવાસીઓ

ઓળખાવે છે . રુ ત જ લાના ચૌધર અને ગામીતોના પા ળયા વે ા, વડોદરા િવ તારના

રાઠવા અને નાયકાઓના પા ળયા ખ ી અને ચૌધર ગામીતોના ખ ુ તર ક ઓળખાય છે .

અક માતે ૃ ુ પામેલ, ૂન થયેલ અથવા રુ ો હત ક ગામનો ુ ી


ખ ૃ ુ પામે તો તેમની ખ ી

ઊભી કરવામાં આવતી હતી. ુ રાતમાં મ યકાલીન સમયમાં સૌથી િવશેષ િવ લ


જ ુ માણમાં

પા ળયા થા ચ લત થયેલ જણાય છે . આ વીરગિત પામેલા યો ાને લગતા પા ળયામાં

મોટભાગે ઘોડસવાર યૌ ાની આ ૃિત કંડાર હોય છે . સતીના પા ળયાઓ પણ ુ રાતમાં િવ લ


જ ુ

માણમાં જોવા મળે છે . ુ રાતમાં સતી થા સાતમી-આઠમી સદ માં સારા


જ માણમાં ચ લત

હોવા ુ ં સંભવ છે .૧ તેનો યાપ રાજવી અને ઉ ચ ુ ુ ંબોમાં વધાર જોવા મળે છે .

દશ, દશ, ાંત અને એનાયે પેટા િવભાગોના ર ત- રવાજ અને યાં ઉપલ ધ ુ દરતી

સાધનો પર આ થા ુ ં વ -ુ ઓ ં ચલન અને એમાંયે િવિવધતા દખાય છે . ઉ ર, મ ય અને

દ ણ ુ રાત અને એમાંયે દ રયા કનારાના


જ દશોમાં, યાં ુ દરતી પ થરની િશલાઓ મળતી

નથી યાં આવી િશલાઓ લાવીને આવા મારક બનાવવા ુ કલ હોય છે . તેથી આવા દશમાં

106
આવા પા ળયા વ લેજ જોવામાં આવે છે . આથી ઉલ ુ ં ક છ અને સૌરા માં યાં િશલાઓ

ઉપલ ધ હોય છે , યાં આવા પા ળયા વધાર જોવા મળે છે . આમાં પણ આ થા વેપાર ક

વ ણક વગમાં એટલી ચ લત નથી ટલી લડાયક કોમો કાઠ , કોળ માં ચ લત હતી. ક છ

સૌરા માં સૌથી ૂના પા ળયા મળ આવે છે . ઉપરાંત પોળોના જગલ


ં િવ તારોમાં પણ ૂના

પા ળયાઓ ા ત થયા છે . આમ, ઉ ર ુ રાત પણ પા ળયાની


જ ાચીનતા ધરાવે છે . મ ય

ુ રાતમાં પા ળયાના થાને પાટ દાર


જ ાિતમાં ુ સી
લ ારો તૈયાર કરાવવાનો રવાજ હતો.

ત વ ાન પા ળયા રચવામાં છે , તે જ ત વ ાન આ ુ સી
લ ારો બનાવવામાં રહલ છે .

ાિતઓમાંથી શાસકો પેદા થયા તેઓમાં પા ળયા ઊભા કરવા ક ુ સી


લ ારો બંધાવવાનો,

પા ળયા પે વીર ુ ુ ષની ૃિત ળવવાનો િવચાર સિવશેષ જોવામાં આવે છે .

આ પા ળયા મારકો સમ ભારતમાં વ ા-ઓછા તેમજ િવિવધ પે દખાય છે . રાજ ૂત

ુ ના
ગ ભાવે આ મારકો વધાર સં યામાં થપાયા છે . ૂવ ભારતમાં પા ળયા ભા યે જ જોવા

મળે છે . રાજ થાન, ક છ, કા ઠયાવાડ, ુ રાત, મ ય દશ અને દ


જ ણમાં ખાસ કર ને

કણાટકમાં પા ળયા ઘણા લાંબાગાળાથી થપાતા આ યા છે . સૌરા માં અ ગયારમી સદ ના

પા ળયાઓ સં હ થાનોમાં જોવા મળે છે . ૂમલીમાં બારમી સદ ના પા ળયાઓ ા ત થયા છે .

ઓગણીસમી સદ માં પા ળયાની સં યામાં વધારો થયેલો જણાય છે . આ પા ળયાઓ મોટભાગે

પોતાના િપ ૃઓની ૃિતમાં ૂરધનના વ પમાં જ છે . આ પણ આ થા છે . નવા પા ળયા

િનમાણ પામે છે અને ૂનાનો નાશ થઈ ર ો છે . તેની કોઈ સંભાળ લે ુ ં નથી, આથી તેનો

ઇિતહાસ પણ નાશ પામી ર ો છે . ુ રાતમાં આ પા ળયાઓ મોટાભાગના િવ તારોમાં


જ ણ

અવ થામાં, કોઈક જ યાએ ભ ન થિતમાં તો નવા ૂરધનના ક ુ સી


લ ારાના મારકો સાર

હાલતમાં જોવા મળે છે . આમાં પણ ક છ અને સૌરા પા ળયાની બ લ


ુ તા ધરાવતા દશો છે .


ત કરણમાં ૂ તાને યાનમાં રાખી પાડવામાં
દશના િવભાગો આલેખનની અ ુ ળ

આ યા છે . અલગ ૃ ટ અને થિતએ આ િવભાગોમાં ફરફાર હોવા સંભવ છે .

૩.૧ સૌરા ના પા ળયા :

સૌરા ના દ રયા કનારાના દશોમાં સમ સૌરા ના ગામો અને તેના પાદર

પા ળયાઓ જોવા મળે છે . ગામને સીમાડ ક શેઢ, ગામના તરભેટ, નદ ઝરણાને કાંઠ અને ધાર

ઉપર યાં ુઓ યાં આપણને પા ળયા ૃ ટગોચર થાય છે . આ સૌરા ના ભાવનગર,

અમરલી, ૂનાગઢ, પોરબંદર, મનગર, રાજકોટ, રુ નગરના િવ તારોમાં પા ળયાઓ જોવા

મળે છે . ુ તાને કારણે આ િવ તારને પા ળયા ૂિમ કહ


ાચીન અને ત કાલીન ખાંભીઓની બ લ

શકાય એટલા માણમાં પા ળયાઓ આવેલા છે .

107
૩.૧.૧ આરં ભડાના પા ળયા :

ારકા પાસેના આરં ભડામાં પા ળયા આવેલા છે તેમાં વહાણની કોતરણી જોવા મળે

છે . આ ુ ં કારણ એ છે ક અહ ના રહવાસીઓ ખાસ કર ને વાઘેર વહાણવટ હતા. સાગર

હ લામાં એમનામાંથી ૃ ુ પા યા હશે તેમની યાદગીર માં આ પા ળયા ઊભા કરવામાં

આ યા હશે. આ પા ળયામાં વહાણના ભાગ એની બનાવટ અને વહાણ ઉપર ફરતો વજ ું
દર

લાગે છે .૨ અહ ના સંવત ૧૬૨૪ (ઈ.સ. ૧૫૬૮)ના આઠ પા ળયામાં ુ દા ુ દા સૈિનકોના ૃ ુ

ન ધાયા છે . એ સમયે ુ રાતમાં છે લા


જ ુ તાન
લ ુ ફરશાહ
ઝ ી ુ ં અને હાલારમાં મ

િવભા ુ ં રા ય હ .ુ ં ૩ અહ ના અ ય ખલાસીઓના પા ળયામાં ઘોડા અને અસવાર ુ ં િશ પ

કંડારાયેલ જોવા મળે છે . આ આરં ભડા ઓખામંડળમાં આવેલ છે . િવ.સં. ૧૪૬૭ના ક િત તંભ

લેખ ક ખાંભી લેખ મળ આ યો છે . આઠ પં તના આ લખાણની ઉપર ૂરવીરોની હલચાલ

સાથેની વહાણની આ ૃિત કંડારલી છે . તેની ઉપર પા ળયાની ટોચના ભાગે ઉપસાવેલા ચોરસની


દર વ ળની બે આ ૃિતઓ છે , ૂય ચં ની હોવા ુ ં સંભવે છે . નૌકાસૈિનકોની યાદમાં આ

ખાંભી ઊભી કરાઈ છે .૪ આ ખાંભી પરના લેખની ભાષા ુ રાતી છે . લેખની લિપ પણ

ુ રાતીના અસલી વ પવાળ છે . આ લેખમાં સંવત ૧૪૬૭ના (ઈ.સ. ૧૪૧૧)


જ ાવણ વદ ૩ ને

વાર ુ એટ ું ઉકલી શકાય છે .૫


૩.૧.૨ ઓસાના પા ળયા :

ઓસામાંથી િવ.સં. ૧૪૩૫ (ઈ.સ. ૧૩૭૮)ના વષનો પા ળયો એક દર માં આવેલો છે .

પા ળયાનો અ ભ લ ખત ભાગ ૧’ ૪’’ લાંબો અને ૯’’ ચો છે . એ ૂનાગઢમાં થાણાદાર

મહામ લક ુ મદ સ કના અને મહારાણા જયિસહના


હ ુ રાવલ મ હપાલ દવના શાસનનો

િનદશ કર છે . તેમાં ન ધ છે ક, ઓસા ગામની ગાયો ુ ં ર ણ કરતા િવ.સં. ૧૪૩૫ના પોષ ુ


બીજને ુ ુ વાર કાઠ ઓ સાથે થયેલા ુ માં રાવલ કાહાનો ુ વણલ ૃ ુ પા યો. આ

અ ભલેખ ુ ં મહ વ એ છે ક, થાિનક ડુ ાસમા રા ની પહલા ૂનાગઢના ુ લમાન થાણા ુ ં


નામ આપે છે . આપણે ણીએ છ એ ક દ હ ના બાદશાહ ુ મદ


હ ુ લક હ.સં. ૭૬૦ (ઈ.સ.

૧૩૫૦)માં ૂનાગઢ તાબે ક ુ હ ,ુ ં ને યાંના રાવને ખંડણી આપવા ફરજ પાડ હતી. એમ

જણાય છે ક, એણે ુ રાતના ના ઝમની નીચે સોરઠનો વહ વટ કરવા


જ ૂનાગઢમાં િનયિમત

થાણાદાર ૂ ો હતો. અ ભલેખના સમયે બાદશાહ ફરોઝ ુ લક નીમેલો


ઘ ુ રાતનો ના ઝમ

ફરહત ઊ ૂ ુ ક રા ત હતો.૬ પા ળયામાં બીજો ન ધપા ઉ લેખ કાઠ ઓનો મળે છે . ગૌર ા

અથ ાણ આ યાનો ઉ લેખ પણ ન ધપા બાબત છે .

108
૩.૧.૩ કશોદ િવ તારના પા ળયા :

કશોદ પાસે કણેર ગામના નીલકંઠ મહાદવના ાંગણમાં એક જ પ થરમાં બેલાડ

પદાિતનો પા ળયો આવેલ છે . કશોદના ગાંગેચાના ગંગનાથ મં દરના ાંગણમાં બે ગોવધનના

ખાંભા છે .૭ કશોદના કવ ામાં ૂ ભા રાઠોડની ખાંભી ગામની ૂવ દશાએ આવેલી છે , ની

સાથે રાય દાઓની કથા સંકળાયેલ છે . અહ કાકાભીની ખાંભી આવેલી છે . તેમ ુ ં ૃ ુ ઈ.સ.

૧૮૬૫માં થ ુ ં હ .ુ ં યારબાદ કવ ાના ગઢમાં કાકા નો પા ળયો સં. ૧૮૮૯માં ૂકવામાં આ યો.

આ પા ળયો રુ ત છે . એક જ ય તના બે પા ળયા હોઈ શક તેની સા બતી કાકાભીના આ

પા ળયાથી મળે છે . કાકાભી કાઠ ઓના હાથે મરાયા હતા. કશોદના સ દરડામાં રાય દા

અમરસંઘ નો કમળ ૂ નો પા ળયો આવેલો છે . િશવમં દરમાં નાનકડ દર માં તેમની ખાંભી

આવેલી છે .૮

કશોદના બાલગામ પાસે ટ લોર ને કાંઠ દા ુ ૂકનો પા ળયો આવેલો છે . તેની માથે દર

છે . કશોદના ચગ રયાના પાદરમાં ઝાઝરવાળાના માથાનો પા ળયો અને િસલોદરામાં ધડની

ખાંભી આવેલ છે . કશોદના રાણીગપરા પાસે ુ લમભાઈ અને તેની પાછળ સતી થયેલ રબાર

બેનની કબરો આવેલ છે . ને ાંગડશાનો ટકરો કહવામાં આવે છે .૯ કશોદની આ ુ બા ુ મેર,

કાઠ , આ હર, મૈયા રાજ ૂત, હાટ , કોળ વગેર ના અનેક પા ળયાઓ જોવા મળે છે .

કરણીના પાદરમાં ગીગો મૈયો, મેગળને કાંઠ માળે રની ર ા ખાતર ખપી ગયેલા પીઠા હાટ

તથા વા કાર ડયાના પા ળયા છે . ગામની ર ા ખાતર વીરગિતને વરલા હાટ ના પા ળયા
ુ ના પાદરમાં આવેલા છે . કશોદ ન ક લાઠોદરમાં ઈ.સ. ૧૨૬૭ના
મા ળયા, ચંદવાણા, દલ ર

વષનો ઠ ર લવંગનો પા ળયો ન ધાયો છે .૧૦

૩.૧.૪ કોડ નાર િવ તારના પા ળયા :

કોડ નાર પાસે નાનીફાફણી નામ ુ ં ગામ છે . અહ કાંધમરોડ નામના થળ પાસે ણ

મોટા પા ળયાઓની ન ધ મળે છે . આ પા ળયાઓમાં ઘોડાને બદલે ટ પર સવાર કરતા

લડવૈયા કોતરવામાં આ યા છે . રમત-ગમત િનિમ ે રા ુ ીથી મેળાવડામાં પોતાનો


ુ ાના આદપોકર ગામે છે .


ાણ યાગ કય હોય તેવો પા ળયો કોડ નાર તા ક માં િવસળના

દ કરા રા કા હડદવના મેળાવડામાં ાણ યાગ કયાની ન ધ મળે છે .૧૧

ુ ાના રોણાજ ગામે સતીમાં અને ગાયનો પા ળયો


કોડ નાર તા ક ૂ ય છે . તેની પાછળ

દં તકથા છે . વષ પહલાં અહ એક ચારણ ુ ુ ંબ રહ ુ ં હ .ુ ં એમને એક ગાય હતી. ગાય બ ુ

સાર પણ િવયાણે વરસ દોઢ વરસ વીતી ગયે .ું એમાં ચાર ય દોહવા બેઠ ને ગાય ચટકભટક

કયા કર. ચારણથી કહવાઈ ગ ુ ં ક તને સાવજ ફાડ ખાય ? ઊભી રહ ને, બનવાકાળે બી

દવસે ગાયને ચરવા મોકલી ને એને સાચેસાચ સાવ માર નાખી. ચારણ આઈને થ ુ ં ક

109
પોતાના મોઢામાંથી શરાપ નીકળ ગયો, એના આઘાતમાં આ ચારણઆઈનો ાણ ટ ગયો.

રોણાજમાં ગાય અને આઈનો પા ળયો ૂ ય છે .૧૨ કોડ નાર ન કના આણંદ રુ ની ઉ ર

ુ ાનની
દશામાં તોસણના ટ બાની હ મ ૂિત પાસેના િવ મ સંવત ૧૪૮૧ના સં ૃ ત બાલબોધ

લિપના પા ળયા લેખમાં સોલંક નાગાજણ ગામની ર ા કરતા મરાયો એવી ન ધ ા ત થાય

છે .૧૩

૩.૧.૫ ૂમલીના પા ળયા :

ૂમલી પાસેના કંસાર ના દરા ન કના એક ક િત તંભની ન ધ મળે છે . િવ.સં. ૧૩૪૭

(ઈ.સ. ૧૨૯૦)ના આ લેખમાં રાણ ી ભાણ ઠવાના રા યમાં રાજ ીસમર તથા રાજ ભારમલ

વગેર લડાઈમાં મરાયા એવી ન ધ છે .૧૪ આ સોનકંસાર ના દરા પાસેના એક િવરલ પા ળયામાં
ૂ તા અ
દ ઉપર રાજ ુ ંવર, અ ના પગમાં નાગ અને બા ુ ના પા ળયામાં પાખરવાળા અ પર

રાજરમણી છે . રમણીવાળો અ દ ણ ુ ે છે . ચૌદમી સદ


ખ ૂવના આ પા ળયા હાલામણ

સોનના માનવામાં આવે છે .૧૫ ન ધવા ુ ં છે ક, ૂમલી ખાતે થયેલા કોઈ જગના
ં િનશાન

તર ક િવ.સં. ૧૩૧૮ (ઈ.સ. ૧૨૬૨)ના ચૌદ પા ળયા વાંચી શકાયા છે . વાંચન મોટાભાગ ુ ં

અ પ ટ છે . સં. ૧૩૧૮ના ફાગણ ુ દ ૧૫ને મંગળવાર હણને દવસે મરાયેલાના એ પા ળયા

છે . માંનો એક પા ળયો વાઘેલા રા યના િતિનિધ સામંતનો િનદશ કર છે . એ સમયે

ૂમલીના ઠવાઓ ઉપર સાવભૌમ સ ા ુ રાત પાટણના વાઘેલાઓની હતી. એ િવશે આ


બેમત નથી. અ ુ નદવ વાઘેલાનો આ િતિનિધ હતો. પા ળયામાં સામંતિસહનો િનદશ હોઈ

કદાચ સામંતિસહ અને રાણા વ ચેના કોઈ િવ હને કારણે થયેલાં મરણોના આ પા ળયા િનદશ

કરતા હોય. બાક અ ુ નદવની સ ા હોય, િસધના નગર સમૈથી ઉ ડ અને બામ ણયો છે ક

સૌરા માં ૂમલીનો નાશ કર ય એ શ નથી. હક કતે એ સમયે ૂમલીનો નાશ થયો

નથી.૧૬

ૂમલીમાં રામપોળ દરવા બહાર ઘણા પા ળયાઓ છે . આ પા ળયાઓમાંથી ઘણા પડ

ગયેલા અને કટલાંક ભાંગી ગયેલા છે . શૈલેસર તળાવ તરફ જવાના ુ ય ર તા વ ચે આ

પા ળયા આવેલા હોવાથી લોકો અને ઢોર તેમના પર પગ ૂક ને જતા. હવે આ બધા

પા ળયાઓ યવ થત લેટફોમ પર થાિપત કરવામાં આ યા છે .

કનલ ટોડ ઈ.સ. ૧૮૨૨માં ૂમલીની ુ ાકાત વખતે તેમણે પાંચ


લ ટલા પા ળયાના

લખાણો ઉકલી ન યા હતા. માં (૧) સંવત ૧૧૧૨ કાિતક માસની ૧૩..... ભ ુ ગ, (૨) સંવત

૧૧૧૨ પોષ માસની ૭... ધાલોત, (૩) સંવત ૧૧૧૮ ફાગણ ુ દ ૧૫ સોમવાર મહારાજ હ રિસહ

ઠવા (૪) સંવત ૧૧૧૯ કાિતક માસની ૬ વીર... ઠવા અને (૫) ....િવકટ, ઉમરા અને વેણ

ઠ એ લખાણ ટોડ વાંચેલા. જોક હાલ આ પા ળયા ા ત નથી. હાલ અહ ૪૯ પા ળયાઓ

110
આવેલા છે . આ બધા પા ળયાઓ યો ાઓના છે . એમાં પાંચ વ પ દખાય છે . (૧) ઢાલ

તલવાર સાથે ઊભેલા પદાિત (૨) ઢાલ તલવાર સાથે ઘોડ વાર (૩) તીર કામઠાથી લડતા

પદાિત (૪) ધ ુ ય બાણ સાથે ઘોડ વાર (૫) પાખર નાખેલા ઘોડા પર છ ધારણ કર ને

બેઠલા યો ા. અહ ના મોટા ભાગના પા ળયા પર લખાણ છે , પરં ુ લખાણ અથવા અ રો

ખવાઈ ગયા છે .૧૭

ીએ યાં ૂડલી ભાંગી હોય તે થળ અને યાં સતી થઈ હોય તે થળ એમ બંને

થળે ફાળા ક હાથ ૂકાય છે . મેહઉજળ માંની ઉજળ ું ફ ં ૂમલી પાસે મોખાણની સીમમાં છે .

તો ઉજળ સતી થઈ તે ુ ં થાન પોતાના િપયર કાઝવદર માં પોરબંદર પાસે છે . સોનકંસાર ના

ઝઘડામાં ા ણો મરાણા તેના પા ળયા ૂમલીમાં છે . ગોવધનની ખાંભીઓ પણ ૂમલી

આસપાસ જોવા મળે છે . ૂમલીમાંના કટલાંક પા ળયા િવ.સં. ૧૩૧૮ (ઈ.સ. ૧૨૬૨)ના ફાગણ ુ

ૂનમને મંગળવારનો દવસ ધરાવે છે . સંભવ છે ક હોળ ના દવસોમાં કોઈ લડાઈ થઈ હોય.

૩.૧.૬ ચોટ લા િવ તારના પા ળયા :

ચોટ લાના એક ખેતરમાં ચારણ કરણા ગોલની સમાિધની ડર અને ખાંભી છે . આ

ચારણની ભસો ચોટ લાના ટ લાત દરબાર દવાયત ખાચરના માણસો, કાઠ ઓ ચોર લાવેલ

અને દરબાર ચારણને ભસો પાછ ન દ ધી એટલે કરણા ગોલ ચારણે ડગલો પહર ા ું કર .ું

યારથી ચોટ લામાં ચારણો રહતા નથી. દવાયત ખાચરનો વંશ ર ો નથી. ચોટ લાના

નવાગામની સીમમાં એક ધાર ઉપર વીકાની છતરડ આવેલી છે . પા ળયા, છતરડ ણ થયેલા

છે . દં તકથા છે ક આ ડર વીકા રાય દા ક સરવૈયા વીકા રાÕમાંડ લકના કાકા બહારવટ હતા

તેની હશે.૧૮

ચોટ લા પાસેના રશિમયામાં આઈ વે ની ખાંભી આવેલ છે . ની સાથે રશિમયાંની

કથા સંકળાયેલ છે . ન કના ભેડાધારમાં પદાિતનો પા ળયો છે . ના અ રો ખવાઈ ગયા છે .

ચોટ લામાં ઘણા પા ળયાઓ છે , માં કાળા ખાચરના મોટા ુ સામંત ખાચર ચોટ લા,

સેજક રુ , શાહ રુ યા હતા. સામંત ખાચરના ુ નાગ ખાચર જગિશયા પરમાર ુ ં મા ુ ં

વાઢ લી .ુ ં સંવત ૧૬૨૨ (ઈ.સ. ૧૫૬૬)માં ચોટ લામાં પોતાની ગાદ ું ા


થાપી અને ચા ડ

માતા ને પોતાના ુ ળદવી થા યા. આ જગિશયા પરમાર સાથેની ૂટનીિત ભરલી લડાઈમાં તે

નાગ ખાચર અને બી પચાસ કાઠ ઓને માર ના યા તેમના પા ળયા ચોટ લામાં હતા. જોક

સમય જતા પેઢ દર પેઢ પા ળયાઓની ઓળખ ૂલાતી ગઈ છે . આ નાગ ખાચરનો પા ળયો

ઓળખાતો નથી.૧૯ ચોટ લામાં ગઢના દરવા પરમારોની ખાંભીઓ હતી. પણ આ તે

ખાંભીઓ જમીનમાં દટાઈ ગઈ છે . ફ ત ખાંભીઓનો ટોચનો ભાગ દખાય છે .

111
રશિમયાંની ન ક ભેડાધાર ઉપર રોમન શૈલીના પા ળયા ઊભા છે . રોમન શૈલીના

ગણાતા ચાર પા ળયાઓ ઘણે શે પદાિત પાળા સૈિનકના, કોઈ પાળા વીરના છે . તીરકામઠાને

બદલે રણમાં વેર ઉપર ઘા વ ઝતા ઢાલ તલવારવાળા જણાય છે . આ પા ળયા ૯ થી ૧૨મી

સદ ુ ીના હોઈ શક છે . જયમ લ પરમાર આ પા ળયાઓને ઈ.સ. ૧૦૦૦ આસપાસના


ગણાવે છે .

૩.૧.૭ જસદણના પા ળયા :

જસદણ ન કના ગઢમાં ઈ.સ. ૨૦૫ની સાલનો પા ળયો છે . તેના લેખમાં રાજકતા માટ

મહા પ, રા , વામી વગેર બ ુ દો વપરાયેલા જોવા મળે છે . પા ળયા માટ આમાં િશલાય ટ

શ દ યોગ મળે છે . તેના પરથી લાગે છે ક ત કાલીન સમાજમાં િશલા ક લાંબા પ થરોની

લ ટ ક ય ટઓ, પ થની મોટ લાટ ઊભી કરવાનો રવાજ ચ લત હોવા તરફ ુ લિનદશ

કર છે .૨૦ ક છનો લાખો લાણી ક છ ઉપરાંત સૌરા અને રાજ થાન ુ ી સ ા ધરાવતો

ુ િસ રાજવી થઈ ગયો. પાટણના ૂળરાજ સોલંક ને પણ તેણે કટલીકવાર હરા યો હતો,

પરં ુ તે સૌરા ના આટકોટ પાસે થયેલા ુ માં તે કામ આ યો એવી લોકમા યતા છે . તે

લાખા લાણીનો પા ળયો આટકોટમાં છે અને લોકો અ યાર પણ દર વષ એને કાળ ચૌદસના

ુ ં ચડાવે છે . ડાયરો ભરાય છે . આ પા ળયો પોતાની સં ા


દવસે ક બો ુ ાવી બેઠો છે . તેની

ન કમાં લાખા લાણીના ભાણેજ રાખાઈશની ખાંભી પણ છે . સાથે ક ૂરો મેઘવાળના

પા ળયાઓ આવેલા છે .

વીકો ખાચર અમદાવાદ ુ ાની ઢાલે ગયો યાર જસદણ માથે જસા
બ ુ ાણે ચડાઈ

કર અને ભાર ધ ગા ુ ં થ .ુ ં માં જસમત ુ ંભાર કામ આવી ગયો. એનો પા ળયો આ

જસદણના દરવા જસમત બાપાનો પા ળયો નામે જોવા મળે છે . જસદણ ુ ં તોરણ બાંધનાર

જસમત તેમજ એના બે િમ ો કા અને પી ુ પણ શહ દ થયેલાં મની દરગાહો ગઢમાં છે .

જસમતના વંશજો આ પણ દર વષ રાજકોટ ગ ડલથી આવે છે . તેઓ જસદણ ુ ં પાણી પીતા

નથી. કારણ ક ધરતી પર પોતાના વડવા ુ ં બ લદાન અપા ુ ં હોય તે ધરતી ુ ં પાણી અ ા

ગણવામાં આવે છે એવી મા યતા ચ લત છે . વીકા ખાચરને પોતાના િમ જસમતના

અવસાનથી ુ ઃખ થાય છે અને એનો પા ળયો માંડ છે .૨૧

૩.૧.૮ મનગરના પા ળયા :

મનગર, નવાનગરની ગાદ માટ રણમલ ની રાણીની વહાર ધાનાર ૂબેદાર


ુ ુ નની ફોજ સાથે શેખપાટ પાસે ુ થ .ુ ં તેમાં રણમલ નો ભાઈ રાયિસહ મરાયો તેનો

દવસ ૧૬-૨-૧૬૬૩ યાંના બે પા ળયા લેખોમાં ન ધાયો છે .૨૨ ૂચરમોર ું ુ સંવત ૧૬૪૭માં

થયે ,ું યાર એ ુ માં કામ આવી ગયેલ નાથા ૂત રાસો નો પા ળયો મનગરના મોડા

112
ગામમાં સંવત ૧૭૯૭માં મંડાણો.૨૩ આમ, ઘણા વષ પછ પણ પા ળયાઓ મંડાતા હોય છે .

મનગર ખરડ માં લોમા ુ ાણની ખાંભી અને ડર આવેલા છે .


મ મનગર પાસેના હ ડયાણામાં

એક સાથે ચાર સતીઓના પા ળયા છે . માં સતીના કોણી ુ ીના હાથ દશાવવામાં આ યા છે .

ુ રમાં એક
મનગરના બા ગ ા ણ ક યા પોતાના ભાિવ પિત પાછળ સતી થઈ તેનો પા ળયો

આવેલો છે . મનગરના હાલારમાં ખીમરા અને લોડણની દર અને ખાંભીઓ છે . યાં

માનતાઓ આવે છે . અહ ભાદરવી અમાસે મેળો ભરાય છે .

મનગરમાં રાણા ુ ં રા ય હ .ુ ં આ મનગરના નાગે રના મં દર પાસે ઠવાઓની

ઘણી ખાંભીઓ હતી. શહર ુ ં પ ું વસવાથી ખોદાઈને વ ખાઈ ગઈ છે . છતાં ઠવાઓની ઘણી

ખાંભીઓ મો ૂદ છે . રાણાના રા યના અવશેષ તર ક નાગે ર મહાદવના મં દર પાછળ ૂ ું

િવશાળ મં દર ઠવાઓની ુ ળદવી વીસોત માતા ુ ં હાલ જોવા મળે છે . રાણાના રા ય

વખત ુ ં છે . વીર ુ ુષ અ ુ લનો


પર અને સાથે એક સતીનો જમણો હાથ એવો વીર ગ

પા ળયો મનગરના નાગનામાં છે . હાલારમાં કોઈ કોઈ થળે ઢો લયા ઘાટની કબર પાસે

સતીના હાથનો પા ળયો જોવા મળે છે . ુ લમ રવાજ પાળનાર વીર અને સતીધમ પાળનાર

રમણીના આ મારક છે . આ પણ મનગરમાં પા ળયાઓ જોવા મળે છે . માં ઘણી

છતરડ ઓ અને દર નો પણ સમાવેશ થાય છે .

૩.૧.૯ ૂનાગઢના પા ળયા :

ૂનાગઢ સં હાલયમાં રુ ત પાંચ િશલાલેખો ૧૯૬૪ ુ ી અ િસ


ધ હતા. હ રશંકર

શા ીએ સૌ થમ વખત આ લેખો િસ કયા. થમ, ું ા ત થાન ાત નથી એવો છ

પં તનો એક લેખ િવ મ સંવતના વષ ૧૨૩૦ (ઈ.સ. ૧૧૭૪)નો છે . સોલંક રાજસ ા સમયનો

આ પા ળયાલેખ બે કારણસર અન ય છે . એક તો એ ક આ રાજવંશના પા ળયાલેખ બ ુ

સચવાયા નથી. બી ુ ં કારણ એ ક આ લેખ હાથ જોડલી અને ભંગ ુ ામાં ઉભેલી

ુ ુ ષા ૃિતથી ુ ત છે . એમ જણાય છે ક આ લેખ ુ મારપાળના સમયનો છે .૨૪

ૂનાગઢ ન કના પરબડ માં પંડ ા હરગોવનની ુ ી રુ બાઈ સાથે પરમાણંદ જોષી

પરણેલા. આ પરમાણંદ જોષી નાંદરખીમાં મરાયા યાર તેના સમાચાર પરબડ મળતાં

રુ બાઈને સત ચડ ું અને તેઓ પરબડ માં સતી થયા. તેમણે ગામને દરવા થાપા ચોડલા તે

હ ુ ળવી રખાયા છે . ુ બાઈ સતી થયા તેમનો પા ળયો છે . આ પા ળયામાં પં થી ખભા


ુ ીનો હાથ કોતરલો છે . તેની નીચે લખાણમાં, પંડ ા હરગોવનની


ધ ુ ી ુ બાઈ તે પરમાણંદ

જોષી..... સંવત ૧૭૩૭ (ઈ.સ. ૧૬૮૧) કારતક ુ ર એટ ું ઉકલે છે .૨૫ આ


દ તેના પર િસ ૂ ર

વગેર હોવાથી લેખ પ ટ જણાતો નથી.

113
ૂનાગઢ માણાવદરના વાઘેલાણામાંથી બે પા ળયાલેખ ા ત થયા છે . વાઘેલાણામાં
ૂ ા પાસે ખોડલા બે પા ળયા પર લેખ કોતરલા છે . આ બંને લેખ એક જ િમિતના છે . િવ મ

સંવત ૧૪૭૧ (ઈ.સ. ૧૪૧૫)ના ભા પદ વ દ ૪ ને શિનવારના છે . લેખ રા મે લગના

રા યકાલના છે . બંને લેખ ધામલીયા ાિતના બે માણસોના વાઘેલાણામાં થયેલ ૃ ન


ુ ી નધ

આપે છે .૨૬ ધારાતીથ મરાણા તેમ કોતરાયેલ જણાય છે .

ૂનાગઢ દાતરાણામાં નાગબાઈ ુ ં મં દર અને પા ળયો છે . ૂનાગઢના નવાબી મકબરા

પણ રાજ ુ ુ ંબના અવસાન થયેલ સ યોના મારક છે . ૂનાગઢ જ લાના સ દરડા ગામના

રાજવી અમરિસહ પોતાને કત યપાલનમાં અસમથ જોઈ મહાદવના મં દર જઈ ગળા ઉપર

તલવાર ગોઠવી મા ુ ં િશવ લગ ઉપર પડ તે ર તે કમળ ૂ કર દહ યાગ કરલો. ૂનાગઢના

ગામ વાગોદડના દરબાર ૂક રવાલાએ પણ િશવ લગ ઉપર પડ તે ર તે કમળ ૂ કર

દહ યાગ કરલો. ૂનાગઢના લોઢવામાંથી પા ળયાલેખ ા ત થયો છે . એ વા રા રામદવના

રા યકાલ દર યાન િવ.સં. ૧૪૯૯ (ઈ.સ. ૧૪૪૨)માં લોઢવા ગામમાં વા યો ા ુ ં ૃ ુ થ ું

તેની ન ધ આપે છે . ૂનાગઢના અવા ણયામાંથી પણ પા ળયા અને પા ળયાલેખો ા ત થયા

છે .

૩.૧.૧૦ ારકાના પા ળયા :

ારકા ઓખામંડળના દશમાં મળતા પા ળયાઓ પૈક ૂનામાં ૂના પા ળયા

પકાળની ય ટઓ ગણાય છે . ારકામાં ર વેના પાટા ન ક આવી બે ય ટઓ જોવા મળે

છે . મીઠા રુ પાસેના ભીમરાણા ગામના રણ ે માં ખાંભી આવેલી છે . એ ુ ં અ મ


ુ ાન થાય છે ક

દ રયાઈ બાર વાટ ૂનાકાળમાં આરબ લોકો વહાણ માગ હ લો લઈ આ યા હશે. એ પરદશી

હ લાને હટાવવા ુ ખેલા ુ ં તેના થળને બતાવતી આ ખાંભી હોઈ શક. લગભગ ચાર ટ

ચી ખાંભીની ટોચને દવળના િશખરનો આકાર આપવામાં આ યો છે . ખાંભીમાં તલવાર અને

ઢાલવાળો પદાિત કોતરાયેલો છે . યો ાએ સા ુ ધોિત ુ ં પહ ુ છે . તેના શર ર પર ુ ો ભત


પછે ડ પહરલી જણાય છે . કડ પર ભેટ બાંધેલી છે . તેના પરના લેખના અ રો બાળબોધ

ુ ાન કર શકાય છે ક આ ખાંભી સાતમી સદ પછ ની હશે.


લિપના છે .૨૭ લિપ પરથી અ મ

વાઘેર સરદારોના સંવત ૧૬૬૧ (ઈ.સ. ૧૬૦૫)ના પા ળયા ારકાના ાન મં દર પાસે

જોવા મળે છે . અહ ના ભથાણા ુ ે માં જસરાજનો પા ળયો આવેલ છે .૨૮ ારકામાંથી

લોહાણા ઠ ર બે ુ ુ ષોના અને રાજગોર ા ણોના બે પા ળયાલેખ ા ત થયા છે . ારકામાં

ગોમતીના કાંઠ પા ળયાઓ જોવા મળે છે . આ પા ળયાઓમાં મોટાભાગના ણ અવ થામાં છે .

તેમના નીચે લેખો છે , ઘસાઈ ગયા છે . ારકામાં ુ ળ ભાઈઓ અને એક સતીનો પા ળયો

છે . તેમાં એકમાં ૧૮૫૭ વંચાય છે . એક અ ય પા ળયામાં સા ુ ુ ુ ષે પોતા ુ ં બ લદાન આ ું

114
હોય તેમ જણાય છે . અહ ના ુ ુ ષો મ મહારાજના મં દર તર ક ઓળખાતા મં દરમાં એક

ાચીન પા ળયો છે , સા ી ગોપાળની િતમાની બેઠક નીચે છે . પા ળયામાં ૂય-ચં ની

આ ૃિતઓ નથી. વીર ુ ુ ષ ઘોડા પર બેઠલ જણાય છે . તેમાંનો લેખ આ માણે છે .

ौी गणेशाय नमः । संवत ६८xx वतमाने


पोष मासे xxxx ितथौ ौी भृगुवासरे xxx
बोघा शादल xxxx ।

સા ી ગોપાલના મં દરના ર ણ માટ તેણે ાણ આ યા ુ ં લોકો જણાવે છે . ન કમાં


સંવત ૧૯૬૬નો પરં પરાગત પા ળયો આવેલો છે .૨૯ સા ી ગોપાલ મં દર આગળ જતા પગિથયા
પાસે ું
દર ચૌ ુ કાલીન િશ પ ધરાવતી િવશાળ ૬ x ૬ ની ુ લી છતરડ નીચે બે રાજગર
ા ણોના પા ળયા છે . તેમાં પદાિત ને ૂય-ચં ના તીક છે . પા ળયા પરના લેખમાં સંવત
૧૮૮૯ (ઈ.સ. ૧૮૩૩) અને રાજગર ઠા એટલા શ દો એક પા ળયામાં વંચાય છે .૩૦ ારકામાં
એક અ ય છતરડ માં િવિશ ટ પા ળયો છે . તે ૂબ નાનો છે . તેમાં અ ા ઢને દાઢ વાળો
કોતરવામાં આ યો છે . ૂબ મો ુ ં મા ુ ં અને ૂ ુ ં શર ર એ આ િશ પની િવિશ ટતા છે . બંને

હાથમાં હિથયાર છે . તેની પાઘડ , પોશાક વગેર ઉપરથી તે ચારણ અગર ભાટનો પા ળયો
હોવા ુ ં માની શકાય. લેખમાં સંવત ૧૯૭૮ (ઈ.સ. ૧૯૨૨) વંચાય છે . ારકામાં એક છતરડ માં
માથો ુ ં ચો સતીનો પા ળયો છે . લોકો ત માણે આ લાજબાઈનો પા ળયો છે . અહ
ારકાધીશના મં દરના પગિથયા ચડતા આશર પંદરથી વીસ પા ળયાઓ આવેલા છે ,
પરં પરાગત િશ પ ધરાવે છે . આ પા ળયા ુ ળ અને અબોટ
ગ ા ણોના માનવામાં આવે છે .૩૧
ારકામાં સતીના પા ળયાઓ પણ આવેલા છે . સતી ધોર કાક નો પા ળયો સોનીઓમાં ૂ ય છે .
ારકામાં સાદ છતરડ માં બે પા ળયાઓ ઊભા છે . તે વાઘેરોના માનવામાં આવે છે . લોકવાયકા
માણે સમૈયા માણેકના ુ ૂ માણેક બીજો અને તેના સાથીના આ પા ળયા છે . તેની પાસે
સતીઓના નવ પા ળયાઓ આવેલા છે .

૩.૧.૧૧ નગીચાણાના પા ળયા :


ૂનાગઢના નગીચાણામાં ગામના વેશ ાર પાસે આવેલ મહાદવના મં દર ન ક
િવ મ સંવત ૧૪૩૪ (ઈ.સ. ૧૩૭૭)ના બાલબોધ લિપના પા ળયાલેખમાં રા જયિસહદવ ુ ં
િવજય રા ય હ ુ ં યાર પટલ સોમાનો દ કરો આહ ર સાંગો ગામ ુ ં ર ણ કરતા ૃ ુ પા યો

તેવી ન ધ છે .૩૨ અહ ગોસાની દર પાસેના િવ મ સંવત ૧૪૮૯ (ઈ.સ. ૧૪૩૩)ના ુ રાતી



ુ નો
લિપના પા ળયાલેખમાં પીઠ યા પટ લ ુ સાબરશી ૃ ુ પા યો તેની પાછળ તેની ી
મહ સતી થઈ.૩૩ તેવી ન ધ ા ત થાય છે . નગીચાણામાં ગોસલાની દર પાસે ુ
ૂવા ભ ખ
પાંચ પા ળયા છે . એમાં અ રો માથે બાંધેલી ચા ુ લીટ એ ૂની નાગર લિપમાં કોતરલા છે .

તેમાંના િવ મ સંવત ૧૫૪૦ (ઈ.સ. ૧૪૮૪)ના પા ળયાનો લેખ આ માણે છે .

115
१. संवत १५४० वरष मास चै-
२. ऽ सु द ६ छ ठ वार बुधे
३. पातसाहौीः िम हमूंद
४. व जयराजे नगेचाणा-
५. ममे पीठ आ मूंजा
६. सुत धसरा गाियनी

७. बाह र मरण द धूं ૩૪

આ લેખ પરથી ગાયોના ર ણ માટ વહોરલા ૃ ન


ુ ી મા હતી ા ત થાય છે . િવ.સં.

૧૪૮૯ના નગીચાણાના પા ળયામાં પીઠ આનો ઉ લેખ છે . તે કદાચ અ યાર પીઠવા તર ક

ઓળખાતી શાખા હોઈ શક.

નગીચાણામાં ગોસાની દર પાસેના િવ મ સંવત ૧૫૯૦ (ઈ.સ. ૧૫૩૪)ના ૂની

ુ રાતી લિપના પા ળયાલેખમાં પાદશાહ ી બહા ુ રશાહના િવજય રા યમાં પીઠ આ વાસંગ

ુ આણંદ સં ામમાં મરાણાની ન ધ


ત ા ત થાય છે . અહ ના િવ મ સંવત ૧૫૬૯ (ઈ.સ.

૧૫૧૩)ના પા ળયામાં બાદશાહ ી મદાફરશાહના રા યમાં પીઠ આ ું ુ વાછા સં ામમાં


મરાણાની ન ધ છે . િવ મ સંવત ૧૫૪૭ (ઈ.સ. ૧૪૯૧)ના પા ળયામાં પીઠ આ વાસંગ ુ



ુ ં
ચ સં ામમાં મરાણો એવી ન ધ છે .૩૫ િવ.સં. ૧૫૫૯ (ઈ.સ. ૧૫૦૩)ના નગીચાણાના

પા ળયામાં પીઠ આ વાસંગ ુ અરશી સં ામમાં મરાણાની ન ધ આપે છે . ગામના ચોરા


પાસેના િવ મ સંવત ૧૭૫૮ (ઈ.સ. ૧૭૦૨)ના પા ળયામાં બાદશાહ ઔરં ગઝેબના રા યમાં

પીઠ આ વે ણંદ ુ રણમલે સં ામમાં શર ર પાડ ું એવી ન ધ છે . િવ મ સંવત ૧૭૭૯


(ઈ.સ. ૧૭૨૩)ના પા ળયામાં પાદશાહ ી ફરકશાહના રા યમાં કામળ આ દવાણંદ ુ દવાત


સં ામમાં મરાણા૩૬ એવી ન ધ ા ત થાય છે . નગીચાણાના પાદરમાં ગોરાંદનો પા ળયો છે

તેની પાછળ લાખણશીની કથા સંકળાયેલી છે .

૩.૧.૧૨ પોરબંદરના પા ળયા :

પોરબંદરમાં ુ ામા મં દરના પટાંગણમાં િવ મ સંવત ૧૬૩૦ (ઈ.સ. ૧૫૭૪)નો રાણા


રામદવ નો પા ળયો આવેલો છે . તે રાણ રુ માં રહ ને રાજ કરતા હતા. તેમના મામા

નવાનગરના મ સતા એ દગાથી તેમનો ઘાત કરલો. રામદવ ના ૃ ુ સાથે જ રાણ ર


ઉપર મ ુ ં લ કર આવી પડ ું અને ુ રાજ ભાણ


વ પોતાના ુ ુ ંબ સાથે રાણ રુ છોડ છાયા

તરફ આવતો ર ો. આ રખડપ ીમાં ભાણ ૃ ુ પામતા તેની િવધવા રાણી કલાબાઈએ

રાજમાતા તર ક વહ વટ હાથમાં લીધો અને પોતાના ણ ુ ોમાંથી મોટા ખીમા ને છાયાની

ગાદ એ બેસાડ ો. ખીમા એ ગાદ એ આ યા પછ પોતાના દાદાનો આ પા ળયો થાિપત કય

116
હતો.૩૭ પોરબંદરના કલા ુ ુ માલદવભાઈના ફ ળયામાં કશવાબા રાણા ફોજદારનો કલા મક

ખાંભો છે .

ુ ાયની બે
પોરબંદર આસપાસના િવ તારમાં વણ રા સ દ ી સતીઓના પા ળયાની

ન ધ મળે છે . પા ળયામાં સં ૂણ આ ૃિત કોતરવામાં આવી છે . ીના માથા પર ૂ ધપા અને

વલોણાની કોતરણી પણ કરાય છે . આ િશ પમાંથી તેમના સામા જક દર નો યાલ આવે

છે .૩૮ આમ, આ િવિશ ટ કારનો પા ળયો ગણાવી શકાય છે .

પોરબંદરના છાયામાં કમળ ૂ નો પા ળયો આવેલો છે . પોરબંદર પાસે ુ છડ કાટલામાં

બેલાડ પા ળયા છે . એક જ પા ળયામાં બે અ ો અને તેના ઉપર બે અસવારો કંડારલા છે .

પોરબંદર પાસેના ઓડદરમાં દ પડો ખભે વળ યો હોય તેવો રબાર નો પા ળયો આવેલો છે .

પોરબંદર ન ક કપડાં ધોવા જતા ૂ ીને મય હોય તેવો ધોબીનો પા ળયો આવેલો છે .

સામા ય ર તે પા ળયામાં એક ફલકમાં કન હોય છે . એમાં ચ ની મ ૃ વી અને વગ ક

એવી બે ુ દ વાત એક ફલકમાં બે ભાગ કર દશાવી હોતી નથી. યાર પોરબંદરના મેખડ

ગામના એક પા ળયામાં ઉપર અને નીચે બે ફલક બનાવી ઉપરના ફલકમાં િશવ લગની ૂ

કરતો વીર ુ ુ ષ છે . કદાચ એની પાછળ પા ળયો કોતરનાર ૃ ુ બાદ ૃતક યો ો િશવલોકમાં

જઈ િશવની ૂ માં લીન બ યો એમ દશાવવાનો હ ુ હોય.૩૯ ુ


પોરબંદરમાં એક સા એ

પોતાના િ ય વાંદરાની ખાંભી ઊભી કરા યાની ન ધ ા ત થાય છે .

પોરબંદરના વછોડામાં એક મકાનના ફ ળયામાં કટલાંક પ થરો પડ ા છે . ના પર

િસ ૂ ર લાગેલો દખાય છે . ેજો સામે લડાઈ કરનાર ૂ માણેક અને એના ચાર સાથીદારો

મરાયા હતા, તે ુ ં છે ું આ ય થાન દ લત હ રજન ુ ં ઘર હ .ુ ં યાંથી તેઓ ેજ િસપાહ ઓ

સાથે લડ ા હતા.૪૦ પોરબંદરના કાંટલામાં પા ળયાઓ મોટા માણમાં જોવા મળે છે . આ

પા ળયાઓમાં ટ સવારોના પા ળયાની સં યા વધાર છે . પોરબંદરના દ રયા કનારા ન ક

કો ટયા શાખાના એક બહા ુ ર ખારવાનો પા ળયો છે . વાસની આબ માટ લડ ો ને મરાયો.

તેને આ કો ટયા શાખાના ખારવાઓ માનભેર ૂ છે . પોરબંદરના રુ તાન ના ચોરા પાસે

િવ.સં. ૧૨૪૫ (૧૩૮૯)ના ગ ેખાંભીની ન ધ ા ત થાય છે . પોરબંદરના મીિતમાં ચારણ

ક યાઓ રોઝડા માટ સતી થયેલી તેના પા ળયાઓ અહ છે . પોરબંદરના માળે રમાં િશવ લગ

અને િ ુ ો પા ળયો આવેલો છે . કોલીખડામાં કલાભગતની ડર


ૂળવાળો સા ન અને ૂિત

આવેલા છે . પોરબંદરના ઓડદર પાસે નાગબંધ કોતરલા િવિશ ટ પા ળયાઓ આવેલા છે .

પોરબંદરથી પિ મ કંઠાર િવભાગમાં છે ક િમયાણી ુ ી દરક ગામના પાદર પા ળયાઓ જોવા


મળે છે . તેની સાથે દં તકથાઓ સંકળાયેલી છે .

117
૩.૧.૧૩ લકાના પા ળયા :

ૂનાગઢના લકામાં િવ મ સંવત ૧૪૪૮ (ઈ.સ. ૧૩૯૨)નો મસાહની તના સાયાના

દ કરા લાખાનો એક પા ળયો છે . તેણે લકા તળાવને કાંઠ એક મં દર બંધા ુ ં હ .ુ ં પા ળયા પર

Ôિવજયી િશવગણના રા યમાં ઊભો કય Õ એમ ન ધા ુ ં છે . આ િશવગણ તે ુ ાટ બીના લેખનો


િશવગણ તે એક જ હશે, તે સોમનાથનો કોઈ વા રા હશે. વળ યાં એક સંવત ૧૪૭૫

(ઈ.સ. ૧૪૧૯)ની સાલનો બીજો પા ળયો છે . તેમાં લ ુ ં છે ક પરમાર મ હ રયાનો દ કરો

પરમાર રાજ કશીઆ ગામના ઢોર તથા ીઓ ુ ં ર ણ કરતા મરણ પા યો હતો.૪૧ લકાના

િવ મ સંવત ૧૪૪૩ (ઈ.સ. ૧૩૮૬)ના પા ળયામાં રા શવગણના િવજય રા ય દર યાન

પરમાર ાિતના મસાહણી લખણના ુ ના


ત ૃ ન
ુ ી ન ધ છે . લકાના પા ળયાઓમાં પરમાર

અને મસાહણી બંને અટકનો ઉ લેખ એક સાથે મળે છે . અહ ના િવ.સં. ૧૪૪૮ના પા ળયામાં

િતમ પં તઓમાં ન ધપા િવગત ા ત થાય છે . તેમાં પં ત ૯ થી ૧૧ માં એક લોક આ

માણે જણાય છે .

अशा तािन (श) र रािन वभव नैव सार वत ।


िन यं स यहतो मृ यु कत यते धम संमहा ।

(x शर रा ण शा तः (x) स नहतो धम संमह)૪૨

આ પં તઓ ત કાલીન ર ત માણે લોકની મ લખવાને બદલે સીધો લખી

નાખવામાં આ યો છે . લોકમાં ૂલો પણ થયેલી છે . ૃ ુ હંમેશા િનકટ આવી ર ું છે માટ

ધમસં હ કરવો એ બાબત ધાિમક ૃ ટએ ન ધપા બને છે . તેના ારા સમાજ પર ધમની

અસર કવી હશે તે સમ શકાય છે .

૩.૧.૧૪ ૂચરમોર ના પા ળયા :

મનગર ુ ં ૂચરમોર એ ૂચરમોર ના ુ થી ણી ુ ં થયેલ થળ છે . સંવત ૧૬૪૭

(ઈ.સ. ૧૫૯૧)ના ાવણ વદ ૮ રિવવાર ોળ પાસેના ૂચરમોર ના ુ માં મગનરના

(નવાનગર) મસતા લોમા ુ ાણ (ખેરડ ) અને


મ ૂનાગઢના દોલતખાન ઘોર ની સેના અને

શહનશાહ અકબરના ુ લ લ કર વ ચે
ગ ુ થ ુ ં હ .ુ ં અમદાવાદના ુ તાન
લ ુ ફર
ઝ ી ને

નવાનગરના મસતા અને બી રાજવીઓએ આ ય આપતા મોગલ સેનાના સેનાપિત

અઝીઝકોકા, નવરં ગખાન વગેર શાહ ચોરને પકડવા કા ઠયાવાડ દોડાદોડ કરતા હતા. ુ ં વર

અ ુ માં વીરગિત પા યા હતા. વ ર જસા લાડક, નાગડા વ ર અને બી ઘણા વીરો

મરાયા હતા. ુ લ સેનાના સૈિનકો પણ મરાયા હતા. અ


ગ પાછળ તેની પ ની સતી થઈ

હતી. આ બંનેના પા ળયા યાં ઊભા છે . વીરના પા ળયામાં ઘોડસવાર ુ ં િશ પ છે . સતીના

118
પા ળયામાં હાથ ુ ં િશ પ છે . પા ળયા પર દર છે . દ વાલોમાં ુ નો દખાવ લાલરં ગે

ચતરાયેલો છે . રખા ચ ો ુ કથા ર ૂ કર છે . ઉપર કાળા આરસમાં આઠ લીટ નો લેખ છે . માં

સંવત ૧૬૪૮ વંચાય છે . હાલમાં અહ ાવણ વદ ૧૩, ૧૪ અને અમાસે મેળો ભરાય છે .૪૩

અ ની દર ની પાસે જમણી બા ુ એ બી પા ળયાઓ આવેલા છે .

આ લડાઈમાં ભ ત કિવ ચારણ ઈસરદાસ નો સૌથી નાનો ુ ગોપાળદાસ પણ

વીરગિત પા યા હતા. ૂચરમોર ના પા ળયામાં બારહડ ગોપાળદાસનો પા ળયો વંચાય તેવી

થિતમાં છે . આ પા ળયાની વાચના નીચે ુ બ કરવામાં આવી હતી.


૧. संवत १६४७

૨. वरषे सरा

૩. वण वद ८

૪. रव बारठ

૫. ौी गोपाः

૬. ना पाळ गो

૭. हे ड अ कु

૮. अर ौी अज

૯. सथ मराण

૧૦. षान ौी आज

૧૧. मषन नी टो

૧૨. ढ मराणा ग

૧૩. जधर १ मेया

૧૪. पालीअ टाक ૪૪

ઉપર ુ બના પા ળયાના લખાણથી


જ ણી શકાય છે ક સંવત ૧૬૪૭ના ાવણ વદ ૮

રિવવાર બારહઠ ગોપાલદાસ ુ માં ુ ંવર અ સાથે મરાયા હતા. ગેડ ના ુ ંવર (વાઘેલા)

પણ મરાયા હતા. ખાન ી આઝમખાન સાથેના ુ માં આ યો ાઓ વીરગિત પા યા હતા, તેમ

ગજધર મેયાએ પા ળયો કંડાર ને લખાણ કોત ુ છે . અહ ના પા ળયાઓ રણખાંભી પણ કહ

શકાય. કમ ક ુ ના થળ પર જ આ પા ળયાઓ માંડવામાં આ યા છે . સો , નાગડો ,

વેજો , મેરામણ , ભાણ દલના પા ળયાઓ ૂચરમોર માં આવેલા છે . આઝમકોકાનો

મકબરો પણ અહ છે .

119
૩.૧.૧૫ મેસવાણાના પા ળયા :
ૂનાગઢના મેસવાણામાં દર ની પાસે િવ મ સંવત ૧૪૪૪ (ઈ.સ. ૧૩૮૭)નો પા ળયો

આવેલો છે . પા ળયામાં ૂય અને ચં ના તીકો છે . િશવ લગની કોતરણી પણ કરવામાં આવી

છે . આ પા ળયામાંનો લેખ મોકલિસહ ૂડાસમા વંશનો રા હોવો જોઈએ તેના રા યમાં

માગસરની અમાવ યાએ ુ વારના દવસે


ધ ુ માં ચાવડા યો ા ુ ં ૃ ુ થ ુ ં તેની ન ધ આપે

છે . આ દવસે ૂય હણ હ .ુ ં ૪૫ ગામ ભાગતા તે મરાયો તેમ લેખ પરથી જણાય છે . અહ ના

એક બી પા ળયામાં લેખ ા ત થાય છે . ન ધે છે ક રા મે લગના રા યમાં ૂડાસમા

વંશનો હતો, તે સમયે િવ મ સંવત ૧૪૭૦ (ઈ.સ. ૧૪૧૪)ના અષાઢ વ દ ૭ ને સોમવાર

મેસવાણામાં થયેલ સં ામમાં ધણાણીઆ ાિતના આહ ર વીતા ૃ ુ પા યા.૪૬ ગામ ભાગતા

પાળ સામે તે લડ ો અને મરાયો તે ુ ં લેખ પરથી જણાય આવે છે . આ પા ળયો ગામની ૂવ

બા ુ એ ન ધાયો છે .

મેસવાણાના િવ મ સંવત ૧૪૯૫ (ઈ.સ. ૧૪૩૯)ના પા ળયામાં મ હપાલદવના

રા યકાલમાં ગામની ગાયો વાળ જનાર સામે ગાયો ુ ં ર ણ કરવા જતા ધણાણીયા ંૂ ું

ુ માં ૃ ુ થયાની ન ધ છે . માઘ ુ ૩ ને રિવવારનો એ દવસ હતો. તેમાં જણાવેલ


મ હપાલ એ ૂનાગઢના ૂડાસમા વંશનો હતો.૪૭ અહ ના જ ગામના પાદરમાં આવેલ પા ળયા

પર સંવત ૧૪૮૮ (ઈ.સ. ૧૪૩૨)ના માગસર ુ ૫ ને


દ ુ વારના ગામની ગાયો ુ ં ર ણ કરવા

જતા ખવા નામનો આહ ર ૃ ુ પા યો. રા મહ પાલદવના રા યમાં આ ઘટના બની તેવી

નધ ા ત થાય છે . અહ એ બાબત ન ધપા બને છે ક િવ મ સંવત ૧૪૮૮ના અ િવ મ

સંવત ૧૪૯૫ના આ ગામના બંને પા ળયામાં ૃ ુ પામનાર ગો હ એટલે ક ગાયોને ચોરો

પાસેથી છોડાવવા જતા ૃ ુ પામી િવ ુ રણે વાસ પા યાની ન ધ છે . આ બાબત પરથી


ત કાલીન સમાજની ભાવના અને મા યતાનો યાલ આપે છે .

૩.૧.૧૬ વંથળ ના પા ળયા :

ૂનાગઢના વંથળ માં િવ મ સંવત ૧૪૦૮ (ઈ.સ. ૧૩૫૨)ના પા ળયાની ન ધ મળે છે .

ૂ ધાર ચાહડની દ કર ભડમલા રાજ ી રાસીલની પાછળ સતી થઈ તેવો લેખ પા ળયામાં છે .

અહ ના િવ મ સંવત ૧૪૦૯ (ઈ.સ. ૧૩૫૩)ના પા ળયામાં રાણ ી ચાવ ગદવના રા ય દર યાન

કુ લ કર સામે લડતા વાછાનો દ કરો મેલો મરાણો તેવી ન ધ આપે છે . આ બંને લેખો સં ૃ ત

બાલબોધમાં છે .૪૮ એક પા ળયો સતીની ન ધ આપે છે તે મહ વ ુ ં છે . વંથળ ના િવ મ સંવત

૧૩૪૬ (ઈ.સ. ૧૨૮૯)ના એક પા ળયાના લેખમાં રણ તંભ શ દનો ઉ લેખ મળે છે . ૃ ન


ુ ે

વરલા વીરનો એના ભાઈએ રણ તંભ ઊભો કરા યો એવો ઉ લેખ છે .

120
ુ રાતના
જ ુ તાન મહમદશાહ ૧ લાની ફો
લ ૂડાસમા રા મે લગના સમયમાં િવ મ

સંવત ૧૪૬૯ (ઈ.સ. ૧૪૧૩)માં વંથળ પર ચડાઈ કર યાર તેમાં ૃ ુ પામેલા વીરોના

વંથળ માં આવેલા પાંચ પા ળયાઓ ન ધપા છે . આ બધા પા ળયાઓ એક જ દવસે એટલે ક

િવ મ સંવત ૧૪૬૯ના જયે ઠ ુ ૭ ને રિવવારના છે . એ વખતે રાજવી તર ક મે લગદવ ુ ં


રા ય હ .ુ ં મે લગદવ એ મોકલિસહના ુ હતા. તે ૂડાસમા વંશના હતા. તેમની રાજધાની

વંથળ તથા ૂનાગઢ હતી. ઉપ ુ ત દવસે મે લગના અનેક સૈિનકો ુ લમ સૈ યના આ મણ

સામે લડતા કામ આ યા હતા. આ પા ળયા પરના લેખો આ માણે છે .

ુ ાર
થમ પા ળયાલેખ અ સ ૂણા ુ રાજ પાતાક
ત ઓ યાદવ વંશના હતા અને

મની શાખા અવટંક ૂબા હતી તે મરાયો. પરં ુ બાળકો, ૃ ો તેમજ વડ લો સ હત ૧૮ ુ ંવરો

ૂનાગઢ સ હસલામત પહ ચી ગયા. બી ુ ાર બારડ


પા ળયાલેખ અ સ ાિતના ુ ણનો
ઘ ુ

ૂભા ુ લમો સામે લડતા મરાયો, તેની ન ધ આપે છે . ી પા ળયાલેખમાં દાસા સાચા ુ

વેલા ુ ન
ુ ા ૃ ન
ુ ી ન ધ આપે છે . ચોથા પા ળયાલેખ અ સ
ુ ાર દવ મેરા ુ મેથા રણમાં

ૂતો તે ન ધાયે ું છે . પાંચમા પા ળયામાં પઢ આર આ ઝાટા ુ રાઉત થાપા વામન થલી


ભંગ થતા થયેલ ુ માં કામ આ યો તેનો છે .૪૯ આ લડાઈ વંથળ ના ૂડાસમા વંશના રાજવી

મે લગદવ અને ુ રાતના


જ ુ તાન વ ચેની છે . તેમાં મે લગદવની હાર થતા વંથળ છોડ

ૂનાગઢ નાસી જ ુ ં પડલ હોય તેમ લાગે છે . ઐિતહાિસક ૃ ટએ આ પા ળયા મહ વની

લડાઈનો અહવાલ આપે છે . પા ળયામાં બારડ, યાદવ, પ ઢયાર વી િ ય કોમોનો ઉ લેખ

છે . ાચીન નામોની ૃ ટએ જોતા વંથળ માટ વામન રુ ૂનાગઢ માટ ણ ાકાર નામો

આપેલ છે . પા ળયામાં વેલા ુ ું નામ પણ અલગ પડ ુ ં છે . પા ળયા પરની સં ૃ ત ભાષાની

અસર તે નગરજનોના પા ળયા હોવા ુ ં ૂચવે છે . ભાવનગર ાચીન શોધ- સં હમાંના અને

અહ આપેલ પાંચ પા ળયાના લેખોમાંના એક બે ભળતા હોય તેમ પણ જણાય છે . જોક

ભાવનગર શોધસં હમાં સંવત ુ ં વષ અલગ દશાવવામાં આ ુ ં છે . તે ૃ ટએ અહ લીધા છે .

આ લેખો ૂનાગઢના ુ ઝયમમાં જળવાયા છે .

િમરાતે-િસકંદર જણાવે છે ક અહમદશાહ ૧ લાએ ઈ.સ. ૧૪૧૪માં ૂનાગઢના રા

ુ પડ છે ક, એ
માંડ લકને હરાવેલો, પરં ુ વંથળ ના આ સમકાલીન પા ળયાલેખો પરથી મા મ

પહલા વંથળ પર પાદશાહના સૈ ય સામે મહારાણા મે લગદવના રા યકાલ દર યાન સંવત

૧૪૬૯માં ુ થ ુ ં હ .ુ ં આમ, એ સમયે ૂનાગઢ વંથળ માં રાÕમાંડ લક ૨ જો નહ પણ તેનો

ઉ રાિધકાર મે લગદવ રા ય કરતો હતો. આમ, આ મા હતી પા ળયાલેખો પરથી તારવી

શકાય છે .

121
૩.૧.૧૭ વઢવાણના પા ળયા :

વઢવાણના રાણકદવીના મારક ન કમાં હાડ માંનો પા ળયો આવેલો છે . ઈ.સ.

૧૭૩૯માં ૃ ુ પામેલા અરજનિસહ પાછળ એની રાણી હાડા, અમરિસહની ુ ંવર દવ ુ ંવરબા

સંવત ૧૯૭૫ શક ૧૬૬૧ ઈ.સ. ૧૭૩૯ ાવણ વદ ૫ના દવસે સતી થઈ. એ હાડ માં તર ક

ૂ ય છે . યાર વઢવાણ ક ૂ
ડુ ાના રાજ ળ ુ ં કોઈના લ ન થાય યાર વર-વ ુ હાડ માતાની

દર એ જઈ તેની ૂ કર છે . િવ મ સંવત ૧૮૪૪ (ઈ.સ. ૧૭૮૮)ના મહાવદ ૩ના દવસે

ુ ની પાછળ પડ ગાયોને બચાવવા ધ ગાણામાં


ગાયોના ધણને વાળ જતા શ ઓ ૃ ુ પામેલ

માનાભાઈના ચાર ુ ોના પા ળયા પણ વઢવાણમાં છે . એમાં હઠ િસહ , મોડ તથા ુ ના

નામ વંચાય છે . ચો ુ ં નામ વંચા ુ ં નથી. આવા જ એક ૂરવીર ુ ં મારક વઢવાણના મહલમાં

છે . વઢવાણના સબળિસહના કાકાનો ુ બનેિસહ બ ુ બળવાન હતો. એ બનેિસહ ને

દરબારગઢમાં જ માર નંખાયો. પછ થી તેને ૂરધન તર ક સંવત ૧૯૩૮માં બેસાડવામાં

આ યા.૫૦

િસ રાજ જયિસહ રાÕખગાર સામે બદલો લેવા ૂનાગઢ ઉપર ચડાઈ કર . વષ ુ ી


ઉપરકોટનો ઘેરો રા યો પણ સફળતા ન મળ . તે રાÕખગારના ભાણેજ દશળ સોલંક અને

િવશળ સોલંક ટ જતા િસ રાજ ુ ં લ કર ક લામાં વે .ુ ં રાÕખગારને માર નાખવામાં

આ યો. આ સમયે િસ રા બળજબર થી રાણકદવીને પોતાની સાથે લીધી અને પોતાની રાણી

બનાવવા પાટણ લઈ જવા માંગતો હતો. પરં ુ રાણકદવી ર તામાં વઢવાણ આગળ સતી થઈ.

આ દં તકથા સાથે વઢવાણ ુ ં રાણકદવી મં દર જોડાયેલ છે . વઢવાણની ઉ ર ભોગાવો પાસે

આવેલા બાર રોડ ન ક િવશાળ વેશ ાર સાથે ુ ં રાણકદવી ુ ં મારક છે .૫૧ આ મં દરમાં

રાણકદવીનો પા ળયો આવેલો છે . આ મં દર ૧૦મા સૈકા ુ ં હોવાનો લગભગ મત છે . પરં ુ ૧૨મી

સદ માં થઈ ગયેલ રાણકનામે કવી ર તે ચડ ગ ુ ં તે જણા ુ ં નથી. આ રાણક ઈ.સ. ૧૧૧૩ની

આસપાસ સતી થઈ હોવા ુ ં મનાય છે . રાણકદવીના સતી મારકની આસપાસ અ ય સતીઓના

મારકો આવેલા છે . આ બધા સમાિધ મં દર તર ક ઓળખાય છે .

ઈડરના રાઠોડ રા વીરમદવના ુ ુ ંબી રાવદાસ ની દ કર શામ ુ ંવર સાથે રાજો ના

લ ન થયા હતા. આ બાઈ રાઠોડમાં કહવાતા હતા. સંવત ૧૬૯૯માં (ઈ.સ. ૧૬૪૩) રાજો

અવસાન પા યા યાર તે સતી થયા. વઢવાણમાં હાડ માની જ યામાં એક પા ળયો રાઠોડમાંનો

કહવાય છે . તેના ઉપર નીચેનો પા ળયાલેખ છે .

संवत १६९९ ना वष शाके १५६५ ना वैशाक मासे शुकल प े ૨ गु वार बाई ौी

राठोडमा महाराण ौी राजाजी पछवाडे सती थयां छे .૫૨

122
આ પા ળયાલેખની ભાષા ુ રાતી છે ,
જ યાર લિપ હ દ છે . માટ પોતાના ાણ
સમિપ દનાર વાઘેલા રા ના મં ી માધવના ુ અને ુ વ ન
ુ ા વૈ છક બ લદાનની
દં તકથા ધરાવતી માધાવાવ વઢવાણમાં આવેલી છે .૫૩ આ માધાવાવમાં ુ ુ ષ અને ીની ૂિત
નીચે લખાણ વાંચવામાં આવ ુ ં તે આ ન ટ પા ુ ં છે તેની ન ધ મળે છે . માં સંવત
૧૩૫૦ના વષનો ઉ લેખ છે .

વઢવાણની આ પા ળયા ૂિમમાં વઢવાણમાં રા અને તે પછ ના થઈ ગયેલા


રા ઓની દર ઓ આવેલી છે . રાણકદવીના મારક પાસે એક ાગાનો પા ળયો પણ આવેલો
છે . આમ, વઢવાણમાં સતીઓના પા ળયા પણ મોટ સં યામાં જોવા મળે છે .

૩.૧.૧૮ વાંકાનેરના પા ળયા :


વાંકાનેર અને એના ગામડાઓમાં અનેક પા ળયાઓ આ પણ જોવા મળે છે . વાંકાનેર
ુ ાનવાળ શેર ના એક વંડામાં પા ળયાઓ આવેલા છે . એમાંનો અમરિસહ
ગામમાં મસા ણયા હ મ
વાંકાનેરના ઝાલા રાજ સરતાન ઉપર ચડ આવેલ. એમાં સરતાન ખપી ગયેલા તેનો
પા ળયો છે . એ ધ ગાણામાંથી ઘાયલ થયેલ એક રજ ૂત ુ વાનને ઘોડો પાછો ઘેર લાવેલો
માંએ એ ુ વાનને કારો દ ધો ક સરતાન રણમાં પોઢ ા યાર ુ ં કમ વતો પાછો આ યો.
આ ઘાયલ ુ વાન ફર પાછો ફય ને હળવદના િવજયી પાળ માથે ાટક ને પછ રણમાં
વેતરાઈ ગયો એનો પા ળયો પણ અહ હોવા સંભવ છે .

વાંકાનેરના દરબારગઢ સામેની હવેલીમાં દાખલ થતા ખડક ના બારણા પાસે જ એક


ા ણનો પા ળયો હતો. રાજ તરફથી હાલાક થતા ગળે ોસ નાખીને એણે ા ુ કર .ું
વાંકાનેર ગામમાં જ ટા-છવાયા પા ળયા દબાઈને પડલા છે . વાંકાનેરના પાદરમાં અને
ધોળે ર ુ ગ
ં રની ધકમાં પા ળયાની હારમાળા પડ છે . યાંથી બે માઈલ ૂ ર રાતીદવળ ગામે
ગરાિસયાના દ કર ને પરાણે ઉપાડ જવા આવેલ પાળ સામે ગામને પાદર પડાવ નાંખીને
પડલા વણઝારાની આખી પોઠ હાથ લા ુ ં એ સાધન લઈ પાળની સામે થયેલ અને ખપી
ગયેલ. એમાં કૌક હ રજનો પણ કામ આવી ગયેલ. એ બધાના પા ળયા આ પણ યાં ઊભા છે .
વાંકાનેરના ખોરવા ગામે ુ િસ અરસીવાળાની ખાંભી છે . અહ ના જડ ર મહાદવની જ યામાં
પણ ઘણા પા ળયા આવેલા હતા.૫૪

ુ દરતી મોતે ૃ ુ પામેલા પિત પાછળ પણ ીઓ સતી થતી. આવો પા ળયો


વાંકાનેરમાં ન ધાયો છે . િવ મ સંવત ૧૬૭૯ (ઈ.સ. ૧૬૨૩)માં રાયસંઘ ના ુ ંવર સરતાન
ૃ ુ પામતા ાણવંતી સતી થઈ હતી. કમળ ૂ ના પા ળયામાં કોઈ એક ય ત અથવા બે
ય ત હારોહાર પોતાના હાથથી જ તલવાર વડ મ તક ઉતાર દતી કોતરાયેલી હોય છે . આ
પા ળયા િશવ લગ આગળ કમળ ૂ ખાધી હોય તેના મારક છે . આવા પા ળયા વાંકાનેર
જડ ર મં દરના ાંગણમાં જોવા મળે છે .૫૫ આ પા ળયો રાવળ મનો હોવાની વાયકા છે .

123
રાતીદવડ માં અઢાર વણઝારાના પા ળયા સાથે ભંગીના પા ળયાઓ પણ છે . વાંકાનેરના

તીથવામાં ભરવાડ અને બોકડાના પા ળયા આવેલા છે . વાંકાનેરના મહ કામાં ગામ ર ણ માટ

બે ભંગી ુ વાનો વીરગિત પા યા તેના ચગા આવેલ છે .૫૬ વાંકાનેરના પંચાિશયા ગામના

પાદરમાં એક ઢોલી ભંગીની ખાંભી છે . િમયાણાના ધાડાં સામે એ સૌ પહલાં જ શહ દ થયેલો

એવી વાયકા છે .

૩.૧.૧૯ સોમનાથના પા ળયા :

મહ ૂદ બેગડાએ ૂનગાઢની ત કર પછ સોમનાથ પર આ મણ ક .ુ મહ ૂદના

આ મણ સંગે હમીર લાઠ યા નામના વીર ુ ાને તથા તેના સાથી વેગડા ભીલે

સોમનાથની સખાતે પોતાના ાણ આ યા તેવી એક વાતા પણ લોકસા હ યમાં ઘણી િસ

પામી છે . સોમનાથમાં આ બંને વીરોના પા ળયા બતાવવામાં આવે છે .૫૭ સોમનાથના આ

ધમ ુ માં હમીર ગો હલ તથા વેગડો ભીલ ૃ ુ પા યા પછ એ બંને વીરોના પા ળયાની

િત ઠા ભાસ પાટણમાં કરવામાં આવી હતી. સોમનાથના મં દરની ુ ાન ની દર


ૂવમાં હ મ

પાસે બી એક દર છે . તેમાં હમીર ગો હલનો પા ળયો છે . નાનો ઝાંપો અથવા િ વેણી

દરવા ની બહાર ગામના ગ દરામાં આવેલી ભા ટયાની ધમશાળાના વેશ ારની સામે સહજ

ૂ ર વેગડા ભીલના પા ળયાવાળ દહર હતી. છે લા વષ માં સવથા ન ટ થઈ ગઈ છે . ી

હ રશંકર ન ધે છે ક, હમીર ગો હલના પા ળયામાં બાલબોધ લિપનો લેખ કોતરવામાં આ યો

હતો. પરં ુ ારવાળ હવા લાગવાના કારણે એ લેખના અ રો ઘસાઈ જવા પા યા છે . ાયઃ

ઈ.સ. ૧૯૩૭ના વષમાં મારા િમ ી કશવરામ શા ીએ અને મ એ લેખના ટક અ રો

બ યા હતા તેને ઉકલવાનો ય ન કય હતો. તેમાં संवत १३४२ અને हमीरजी એટલા જ અ રો

અમે વાંચી શ ા હતા.૫૮ આ હમીર ના સમય ગે પણ મતમતાંતરો રહલા છે . તેની સાથે

કથા સંકળાયેલી છે .

૧૯૫૩માં ભાસ પાટણના ુ ય દરવા ની દરના ભાગમાં ખોદકામ કરતા િવ મ

સંવત ૧૪૫૧ (ઈ.સ. ૧૩૯૪)નો એક પા ળયાલેખ હાથ લા યો હતો. ુ ં સંપાદન હ રશંકર .

શા ીએ ક ુ હ .ુ ં સં ૃત અને ુ રાતી એમ બે ભાષામાં અને નવ પં તઓમાં લખાયેલા આ


લેખનો હ ુ ગોદાનનો છે . પરં ુ સોમનાથ ભગવાનના દશનાથ આવેલા અને યાર કોઈ

સંઘષમાં વીરગિતને પામેલા રાજ ૂત પરમાર ુ ન


ુ ી૫૯ ૃિતમાં ભાસના વા વંશના રા

ુ ાર આ પા ળયો
િશવરાજના સમયમાં મરનારની ઇ છા સ મારક તર ક ઊભો કરા યો હતો.

સંવત ૧૪૬૨ની ાવણ ુ ૮ નો સોમનાથ પાટણનો એક પા ળયો પણ ન ધપા


દ છે . આ

પા ળયાલેખની શ આતમાં िभ ःम लाह रहमान रह म થી થાય છે . તે વાંચતા જ ુ લમ

124
સં ૃિતનો યાલ આવી ય છે . આ સમ લેખ સં ૃ ત ભાષામાં છે . ઉપરાંત લેખમાં વોરા

ાિતનો ઉ લેખ કરલો છે . પા ળયાલેખમાં જણા યા માણે પાટણમાં િસગનાથના ુ

દાસના રા યમાં દફરખાનના ુ હબયતખાન મ લક બદ ુ નના ુ મા લક સાલે અને

મ લક શેખના ુ સેરાએ મોટા સૈ ય સાથે સોમનાથ પાટણ ઉપર હ લો કય યાર દાસ

તરફથી આ મણકાર કુ ની સાથે લડતા વોરા મહમદનો ુ ફર દ મરાયો. અહ લેખમાં ौी

पाने िशमनाथ એમ પ ટ છે . પરં ુ હક કતમાં તે િશવનાથ હોઈ શક. આ મા હતીના આધાર તે

સા બત થઈ શક ક ઈ.સ. ૧૪૦૫માં ુ લમ સૈ યે સોમનાથ પાટણ ઉપર ચડાઈ કરલી.૬૦

સોમનાથ પર ઉ ૂઘખાને ચડ આવી ં


વંસ કય . એ સમયના જગમાં માંગરોળથી

આવેલા પીર સૈયદ હસન માયા ગયા અને એમના માનમાં પાછળથી દરગાહ થઈ પીર

મગરોલીશાહની દરગાહ તર ક ણીતી થઈ.૬૧ િવ મ સંવત ૧૩૫૫ (ઈ.સ. ૧૨૯૯)માં એક ુ

કુ સાથે થયા ુ ં સોમનાથ પાટણના જ એક પા ળયામાં ન ધા ુ ં છે . માં સોમનાથ ને બારણે

વા માલના ુ ... હ વા પદમલ ભાઈ દપાલિસહ ુ કરતા બેઉ મરાયા છે .૬૨ એવી ન ધ

ા ત થાય છે . આ ુ ઉ ઘ
ુ ખાનના સૈ ય સાથે ુ ં હોવાનો મત પણ છે .

ુ ામ
ભાસ પાટણના પર ર ુ ો પા ળયો છે .
ે માં સા ન માં સા ુ અને િશવ લગની

કોતરણી જોવા મળે છે . ભાસ પાટણની બા ુ ના મંડોરના ૂના ટ બા ઉપર વ ચે પિત અને

તેની બંને બા ુ સતીની ુ ય આ ૃ િત વડા જ સતીના બે હાથ દશાવી બી ભવમાઈ પિત ુ ં

ક યાણ કરતી સતી વની ભાવના દશાવવામાં આવી છે . આને આઈના મારક તર ક

ઓળખવામાં આવે છે . આ ટ બા પર અ ય પા ળયા પણ આવેલા છે .

૩.૧.૨૦ હળવદના પા ળયા :

હળવદને પાદર ૂરાઓ અને સતીઓના જોડાજોડ જન િ ય ૂરા અને સતીઓની

ખાંભીઓ સં યામાં પણ ઓછ નહ ઉતર એ એની ગવાહ છે . એક કથા વશરામ રાઠોડની છે .

સગા સાગવટ બાપ દ કરો હળવદથી દહ સર જવા નીક યા. ર તામાં ૂલા પડ ને ટંકારાની

કાંટયમાં નીક યા યાં કકળતા માણસોની ચીસો સાંભળ કાંટય આડ જો ુ ં તો આઠ દસ ટં ૂ ારા

વણઝારાને માર માર ને માલ ટં ૂ . વશરામ રાઠોડ અને એના દ કરા કરસને આડથી ધ ગા ુ ં

નોત .ુ બાપ દ કરો બંને હિથયારધાર હતા. તેમણે સાત ટલા ટં ૂ ારાઓને માર ના યા. તેમાં

વશરામ પણ મરાયો. આ દં તકથા સાથે સંકળાયેલ વશરામની ખાંભી ટંકારાના મેઘપરની

સીમમાં છે . તેની બી ખાંભી હળવદ ટશન ન ક છે . એના ઉપર સંવત ૧૮૮૪ના (ઈ.સ.

૧૮૨૮) ફાગણ ુ
દ ીજની ન ધ છે .૬૩

125
એક સમય ુ ં રાજધાની ુ ં શહર હળવદ ધીમે ધીમે પા ળયા નગર બની ર .ું આ

હળવદની મશાન ૂિમમાં પાંચેક સો ટલા પા ળયા હળવદના ભ ન ગૌરવની સા ી પે ઊભા

છે .૬૪ તેમાં સતીઓના પા ળયા અને દર ઓ અિત મહ વના છે . બો બે ગેઝેટ યરના કા ઠયાવાડ

પરના ૮મા ં માં હળવદના ઉ ર ૂવ દશાના પાદરમાં આવેલી દહર ઓ માટ લ


થ ુ ં છે :

‘There are also a wonderful number of sati memorial stones and temples.’

હળવદમાં આ પણ સતીઓના અસં ય પા ળયાઓ જોવા મળે છે . લોકો ત છે ક

ાંગ ા રા યના કટલાંક ઝાલા રા ઓની સાથે ગરાસ ગે હળવદના ા ણોને તકરાર થઈ

હતી. તે વખતે િવ મ સંવત ૧૫૪૪ પહલાંના પા ળયાઓ સતીઓના તથા ૂરા ૂરાના હતા

તેમને રા યે તાભણ નદ ના ડા કદાર ધરામાં પધરાવી દ ધા અને કટલાંક પા ળયાના

િશલાલેખોમાં ટાંકણાથી સાલ ઇ યા દના ફરફાર કરાવી ના યા. છતાં પણ કોતરણીનો આલેખ

ઇ યા દને યાલમાં રાખીને ઝીણવટથી જોઈએ તો રાજની નજરમાંથી બચી ગયેલ દટાયેલા

રુ ાણા પા ળયા જોવા મળે છે . આવા ૂના પા ળયાઓની સાલો મળ આવે, કોતરાયેલ શ દો

અને વા ો ુ ા ય બને તો સતી થવાનો ચાલ હળવદમાં કટલો


વ ૂનો છે તે ન કર

શકાય.૬૫

ઝાલાવાડની ધરતી પર ુ ં પહ ું ઝીલારાણ ુ ં પાટનગર કંકાવટ હ .ુ ં કંકાવટ ની પિ મ

દશાએ માતર વાવ તરફ જતા તળાવકાંઠ સતીના પા ળયા છે . તે સતીઓ રાજ ુ ળ અને રજ ૂત
ુ ળની છે , તેમ તેના પરના િશલાલેખ વાંચતા જણાય છે . સંવત ૧૫૪૪માં કંકાવટ થી

ઝાલા ુ ળની રાજધાની હળવદમાં ગઈ. આ હળવદમાં રા રના ભવાની ૂતે રમાં રાજ ૂતો

તેમ જ રજ ૂત ીઓના પા ળયા છે .૬૬ આ પા ળયા ૂિમમાં અરજણ નો સોળમી સદ નો

પા ળયો, ઔ દ ય સતીના પા ળયા તથા અઢારમી સદ ના ચૌહાણ, ડુ ાસમા, ગો હલ, પરમાર,

સોલંક , વાઘેલા કોઠાર ના પા ળયા માં એ અટકો વાંચવા મળે છે . આમાં જનશાળ ના પા ળયા

પણ છે .

હળવદમાં આ મોચી સતીઓ ુ ં થળ ી જન િ ય સતી ૂરા મારક ૂિમના નામે

ઓળખાય છે . આ થળ હળવદ ર વે ટશન ન ક આવે ું છે . ી હષદ િ વેદ એ તે

મારક ૂિમમાં ને ુ પા ળયા હોવા ુ ં બતા ુ ં છે . તેમાં સતીઓની દસ બાર દહર ઓ છે .

હળવદના આ દરક પા ળયા પર સતી થવાના સંવત, માસ, િતિથ, વાર, નામ અને અટક

કંડારલ છે . આ પા ળયાઓમાં કટલાંક પર સંવત ૧૮૨૫ અને યાર પછ ની સાલ મળે છે . આવા

પા ળયા પર મોચી શ દ કોતરલ છે . જનશાળ શ દ હિથયાર ઘડનાર કોમ માટ ઇિતહાસમાં

વપરાયા ુ ં ણમાં છે . આ પા ળયાઓમાંથી જનશાળ , જન િ ય એવા ઉ લેખો મળે છે .૬૭ આ

મારક ૂિમમાં ુ ંવારા સતીમાંનો પા ળયો બતાવવામાં આવે છે , તે પા ળયાની પાછળ ઘટના

126
પડલ છે . માં તેના ભાિવ પિત ુ ં અવસાન થતાં તે સતી થઈ હતી. તે ુ ં નામ હળવદના

મોચીઓ જમનાબાઈ આપે છે . પણ પા ળયામાં તેમ ુ ં નામ ધનાદ છે .૬૮

ુ માં વીરગિત પામેલ પિત પાછળ સતી થયેલી ીનો પા ળયો હળવદના માથકમાં

છે . િવ મ સંવત ૧૬૬૭ ચં િસહના રા યમાં ુ ંવર ભોજરાજ ુ માં વીરગિત પામતા તેમની ી

વહાલબા સતી થયાની ન ધ વાળો પા ળયો છે .૬૯ હળવદના પાંડાતીરથના માગ સોનારકાની

ધાર પર એકવીસ પા ળયાઓ આવેલા છે . ની પાછળ અઢ સો- ણસો વષ ૂવ સોનીઓની

સ ૂહ નને બહારવ ટયાઓએ તર ને ટં ૂ તેમાં અ ગયાર મ ઢળબંધા અને દસ ુ ાનો


મરાયા. તેના પા ળયાઓ આ પણ એ ધાર પર આવેલા છે . આના ઉપરથી તે ધાર ુ ં નામ

સોનારકાની ધાર પડ ું છે .૭૦ આમ, હળવદની આ મારક ૂિમમાં અનેક પા ળયાઓ આવેલા છે .

પા ળયામાં િશ પની ખાસ િવશેષતા નથી. પરં પરાગત ૂડ દાર હાથ ખાંભીઓમાં કોતરાયેલા

જોવા મળે છે . ૂય અને ચં ના તીકો છે . આ ખાંભીઓ સાદ કોતરણીવાળ છે . તેમાં

વપરાયેલ પ થર હળવદ, ાંગ ાની ખાણનો કણીદાર લાલપીળો પ થર છે . હળવદના રા ર

ભવાની ૂતે રની મારક ૂિમ પણ પા ળયાની ૃ ટએ સ ૃ છે . અહ ઝાલા રા ઓની

છતરડ ઓ અને દહર ઓ આવેલી છે . આ થળે ઔ દ ય અને ીમાળ ા ણ, વા ણયા,

કંસારા, સલાટ, નંદવાણા અને રજ ૂત ીઓના પા ળયા આવેલા છે . આ પા ળયાઓમાં

કોતરણી ુ ં વૈિવ ય મળે છે . કલા મક ન કત જોવા મળે છે . રખાઓમાં વ પ, પ અને લાવ ય

છે . જોક િસ ૂ ર ચડાવીને આ ખાંભીઓને િવ પ કરવામાં આવી છે .

૩.૧.૨૧ સૌરા ના અ ય પા ળયાઓ :

આ િસવાય પણ સૌરા િવ તારમાં અનેક થળોએ પા ળયાઓ આવેલા છે . ઘેડ

ુ ન કના મોચામાં આ મ ન ક સો કરતા પણ વધાર પા ળયાઓ ઊભા


િવ તારના માધવ ર

છે . તેમાં ટસવાર અને અ સવારના પા ળયાઓ છે . સતીઓના પા ળયા પણ ખરા. આ બધા

પા ળયા રિતયાળ ૂખરા પ થરના છે . મોટા ભાગના પા ળયાના િશખરનો ભાગ િ કોણની ટોચ

વો છે . બધામાં પરં પરાગત િશ પ જોવા મળે છે .

બરડાના મોઢવાડામાં ુ દા ાંગડનો પા ળયો અને ખાંભી આવેલા છે . ગામના પાદરમાં

પા ળયાઓ જોવા મળે છે . ુ દાની પ ની પી અને તેની બહનોની ખાંભીઓ આવેલી છે . આ ુ દા

ાંગડના પા ળયા સાથે દં તકથા સંકળાયેલી છે .૭૧ ઈ.સ. ૧૮૮૩ના ુ ર માસની ૨૮મી

તાર ખે મદરડા પાસે આવેલા કનડા ુગ


ં ર ઉપર ર સામણે બેઠલા મહ યાઓ ઉપર ૂનાગઢ

રા યના પોલીસદળે તથા અિનયિમત શીબંદ એ આ મણ કર ને ૮૧ મહ યાઓનો સંહાર કય , તે

અિતક ણ સંગની કથા લોક ભે વહતી રહ છે . આ સંહારમાં મરાયેલા મહ યાઓની ખાંભીઓ

કનડા ુ ગ
ં ર પર આવેલી છે .૭૨ તેમાં એક ભાઈ અને તેની બેનની ખાંભીઓ પણ છે . છાયામાં

127
ૂણ ર તે સ વટ ુ ત બરડાઈ ા ણનો અ ા ઢ ૂરા ૂરાનો પા ળયો આવેલો છે . ઉપર ું
દર

ુ રહ ું છે . િશ પ પ ટ દખાય છે .
કોતરણી છે . અ ા ઢના હાથમાં ધ ષ

અમરલીના વતની એવા દયરામ ુ ંવર મહતાના ચાર ુ ો હતા. તેઓ ધંધા માટ

ૂનાગઢમાં વસેલા, તેમનો મોટો ુ આ મારામ ૂનાગઢમાં ૃ ુ પામતા તેમની પ ની

કમરબાઈ સંવત ૧૮૫૦માં લાઠ ને પાદર સતી થઈ હતી. તેમનો પા ળયો લાઠ થી ચાંવડ

લાવવામાં આવેલો અને તેની ૂ િવિધ કરવામાં આવે છે .૭૩ દદો ૂ વાની
ટ થા સાથે

સંકળાયેલ દદા આહ રની ખાંભી લાઠ ના પાદરમાં આવેલી છે . આ દદો ુ લમ લ કર સામે

લડતા મરાયો. તે ુ ં મ તક કપાયા પછ ધડ લડ ું એવી દં તકથા છે .૭૪ લ લયાના ટા ળયામાં

િવ.સં. ૧૬૫૦ શાક ૧૫૧૬, ઈ.સ. ૧૫૯૪ની સાલનો એક સતીનો પા ળયો છે . તેના ઉપર લેખ છે

ક, સામંત ની ી બાઈ જતનાએ ચૈ ુ ૭ને રોજ પોતાનો આ મા ર ન


દ ુ ાથ ને અપણ કય .

એ સામંત ખેરડ ના લોમા ુ ાણના બાપનો કાકો થતો. એ પા ળયો મં દરના


મ ૂવા ઉપર

ઊભો કરલો છે . એના ઉપર લોકો કપડા ુ ે છે . તેથી લેખ ઘસાઈ જવા આ યો છે . અહ

ુ ાણોના બી
મ કટલાંક પા ળયા છે .૭૫ ચ ાસરમાં િસ ઉગાવાળાનો પા ળયો આવેલો છે .

આ પા ળયા પાછળ દં તકથા છે . ૂનાગઢના રાÕ વાંટના કદમાં પકડાવાની વાતની ખબર થતા

ઉગાવાળાએ એક મોટ બળવાન ફોજ સ જ કર િશયાળબેટ આગળ આવી પહ યો. ુ તથી

ગામમાં ુ ી યાંના ર કો માર ના યા ને િવરમદવને પણ માર ના યો. પછ રાÕ વાંટને


છોડાવવા માટ તે પાંજરા આગળ ગયો, પણ તેનામાં એટલી બધી અધીરાઈ આવી ગઈ ક

પાંજરાને લાત માર ઉઘાડ નાખતા તેનો પગ રાÕ વાટને લા યો. રાÕ વાટ આથી ઘણો ોધે

ભરાયો. મનમાં વેર રાખી વંથળ પાછા આવી લ કર લઈ ઉગાવાળા સામે ચડ ો ને તેને

ચ ાસર આગળ હરાવી માર ના યો.૭૬ ઉગાવાળાનો પા ળયો હ ુ એ ઉનાના ચ ાસરમાં

દશાવવામાં આવે છે . તેની ખાંભી સાથે તેના બેનની કથા પણ સંકળાયેલ છે . અમરલીના

લાલવદરમાં દ પડા સાથે બાથ ભીડનાર ા ણનો ચગો આવેલો છે . બાબરાના ગોરાળામાં

નવ ા ણોએ ાગા કર ને ાણ યાગ કયાના પા ળયા રામ મં દર પાસે ઊભા છે .

રુ નગરના સેજક રુ માં મં દર બહાર સ ર અઢાર પા ળયાઓ છે . માં એકમાં સંવત

૧૫૨૮ (ઈ.સ. ૧૪૭૨) વંચાય છે . કદાચ આ પા ળયાઓ કોઈ આ મણખોરો મં દર તોડવા આ યા

હોય અને મં દર ુ ં ર ણ કરતા કામ આ યા હોય તેના હોવાની ધારણા છે . બધા જ પા ળયાઓ

હાથમાં ઢાલ અને તલવારવાળા છે .૭૭ આ બધા પા ળયાઓ પદાિતના છે . સંવત ૧૮૦૬ (ઈ.સ.

૧૭૫૦)ની કોઈ ઘટના સાથે સંકળાયેલ કાિનયા ઝાંપડાનો પા ળયો ુ ામડામાં આવેલો છે . કાઠ

દરબારોની ખાંભી સાથે તે ૂ ય છે . ુ ામડામાં એક અ ય પા ળયો છે , તેના પર આ


દ માણે

128
લેખ છે . સંવત ૧૯૮૭ (ઈ.સ. ૧૯૩૧) આસો વદ ૯ ને ૨..... ખવડ ચોમ માણભાઈ ુ ામડા

ધાંધલ રુ રિવવાર મરણ થયા છે .૭૮ ુ ામડામાંથી


દ ા ત અ ય એક પા ળયાલેખમાં સંવત

૨૦૪૩ (ઈ.સ. ૧૯૮૭) ભાદરવા ૧૪ ને મંગળવાર લખપશીરામ રુ ોલખમશી કળોતરા ુ ામડા


ગામે તેમનો પા ળયો ઊભો કરવામાં આ યો. ુ ામડામાં હાલના સમયના પા ળયાઓ પણ

આવેલા છે .

ાંગ ાના ૂવામાં િવ.સં. ૧૬૮૭ (ઈ.સ. ૧૬૩૧)નો પા ળયો આવેલો છે . તેમાં આ માણે

લેખ છે .

संवत १६८७ वष जेठ वद ११ दने झाला ौी लाषाजी सूत सूराजी सूत गोपालजी सूत
भीमजी गाियनी वाहारे ःवरग िथआ

સંવત ૧૬૮૭ વષ ઠ વદ ૧૧ દને ઝાલા ી લાખા ૂત રુ ા ૂત ગોપાલ ૂત

ભીમ ગાયની વહાર વગવાસી થયા.૭૯ આ લેખ પરથી મરનારની ણ પેઢ ના નામનો

યાલ આવે છે . ઉપરાંત ગાયોને બચાવવા માટ ાણ આ યાની મા હતી ા ત થાય છે .

વેલડામાં બેઠલ વલો ુ ં તાણતી ીનો પા ળયો તરણેતરમાં આવેલો છે . છાયા ગામના પાદરમાં

દર ની દર કમળ ૂ નો પા ળયો આવેલ છે . આ જોડાજોડ આવેલા બે પા ળયા ા ણ

દં પતીના છે . મણે ભ તભાવથી કમળ ૂ ખાધી એ ુ ં મનાય છે . ફરાબાદના હમાળમાં

બ રમાં ણ ખાંભીને એક ચગો છે . થમ ખાંભી સંવત ૧૮૭૨ (ઈ.સ. ૧૮૧૬)ની વ દાના

હમીરની છે , મને હમાળમાં ગીર મળ ને માણસા ુ ામે કામ આવેલ. એમણે પોતાના બા ુ

હમીર હાદાની ખાંભી િવિધ ૂવક ઉપરો ત ઠકાણે ખોડાવેલી. યારબાદ દાના હમીર ુ ં અવસાન

થતાં એમની ખાંભી પણ યાં જ ઊભી કરવામાં આવી. તેનાથી ૂ ર એક ચગો છે હ રજનનો

છે . ણે હમીર વ ના ૃ ન
ુ ા આઘાતથી ાણ આપેલા. હમીર વ ની ખાંભી પર સંવત ૧૮૬૫

કારતક વદ ૨ એ ુ ં વંચાય છે .૮૦

ુ રાતમાં
જ ૂરા રુ ા અને સતીઓની ખાંભીઓની મ ગાય, હાથી, નાગ, ગધે ુ ,ં ટ,

અ ો અને ૂતરાઓની ખાંભીઓ અને પા ળયાના મારકો જોવા મળે છે . સૌરા માં આલેચના

ુગ
ં રમાં બોચવડ વાવ પર ૂ ચયા ૂતરાનો પા ળયો છે . વડાલના ર વે ટશન પાસે ૂ રાની

ખાંભી છે . કવ ા ગામમાં ૂટા ું સામે થનાર ૂતરાની ખાંભી છે . ઉના તા ક


ુ ાના ચ ાસર ગામને

તળાવ કનાર લાખા વણઝારાના ૂતરાની ખાંભી છે . સૌરા માં માણેકવાડા ગામના નદ કનાર

નાગદવનો પા ળયો છે .૮૧ આ ઉપરાંત પણ ુ રાતમાં ઘણી જ યાએ અ ય


જ ાણીઓની

ખાંભીઓ જોવા મળે છે .

129
ઝાલાઓએ થમ પાટડ માં પોતાની રાજધાની થાપી, પછ અ ુ મે માંડલ, ૂવા અને

હળવદ રાજધાની બદલી. પછ ઈ.સ. ૧૭૩૦થી ાંગ ા જ આ રા ઓની રાજધાનીના નગર

તર ક ર .ું િવ.સં. ૧૬૭૯ (ઈ.સ. ૧૬૨૩)ના સમયનો પા ળયો વાંકાનેર મહાલ મી માતાના મં દર

પાસે આવેલો છે . એના ઉપરથી મહા ુ ંવર સરતાન ના ૃ ુ ુ ં તેમજ એમની પ નીએ સહગમન

કયા ુ ં તેમજ સરતાન ના ૂવજોના નામ મળે છે . તેથી ઐિતહાિસક ૃ ટએ આ પા ળયાલેખ

મહ વનો ગણી શકાય છે .૮૨ માંગરોળના બગસરામાં એક પા ળયો સંવત ૧૪૪૮ (ઈ.સ.

૧૩૯૨)નો છે . તે ઉપરથી જણાય છે ક સમાનો દ કરો પાતો બગસરા આગળ મોકલિસહના

રા યમાં હણાયો હતો. આ ી મોકલિસહ ૂનાગઢનો ૂડાસમા રાÕ હતો. એ સાલ પછ ના

પા ળયાઓમાં અમદાવાદના ુ તાનોના નામો મળે છે .


રાજકોટના દરડ ુ ંભા નામના ગામમાં ણ પા ળયાઓ આવેલા છે . આ પા ળયા

રિતયાળ પ થરના છે . ણમાંથી એક પા ળયો રયાભાઈ નામના પટલનો, બીજો કાઠ દરબાર

ઠ રુ નો અને ીજો પા ળયો ચારણ મ હલા રાજબાઈનો છે . આ પા ળયાઓ ઈ.સ. ૧૭૫૧ના

છે .૮૩ તેમની પાછળ રયાભાઈ અને ઠ રુ ની િમ તા અને ુ મનાવટની કથા છે . રાજબાઈ એ

ઠ રુ ની માનેલી બેન તેના પાછળ સતી થઈ તેવી દં તકથા આ પા ળયાઓ પાછળ રહલી

છે . અમરલી રા ુ લાના રામપરની સીમમાં એક ખેતરની મ યમાં એક નાની દર છે . દર માં એક

પા ળયો છે , હાથ અને કંકણ ઉપરથી સતી પે ૂ ય છે . આ દર થી ઉ રમાં થોડ ૂ ર બે

પા ળયાઓ છે . તે અ ા ઢના પા ળયાઓ છે . આ પા ળયાઓ સાથે વાળા રાજ ૂતોની કથા

સંકળાયેલ છે . આ ઘટના ઈ.સ. ૧૨૬૦ આસપાસની માનવામાં આવે છે .૮૪ રુ નગરના

ભેચડામાં પા ળયાના આગળના અને પાછળના બંને ફલક ઉપર ચ ક િશ પ જોવા મળે છે .

આ ુ ં ભા યે જ બને છે . બંને બા ુ િશ પ કમ કોતરાયા હશે તે પણ સંશોધનની બાબત છે .

ાંગ ા ન ક કાન ોડ માં છતરડ ઓમાં સતીઓના પા ળયા આવેલા છે . તે મકવાણા

રજ ૂતાણીઓના મરણાથ છે . તેના ઉપરના લેખ અવા ય છે . એક પા ળયા પર સંવત ૧૫૯૩ની

સાલ તથા મકવાણા સા ુ લ એટ ું ઉકલે છે . રુ નગરના ૂળ પાસે જોમબાઈ સતી થયા

તેની દર અને દર પાસે ૂરવીરોના પા ળયા આવેલા છે . તેતર પ ીને બચાવવા જતા અહ

અનેક ૂરવીરો મરાયા હતા તેવી કથા આ સાથે જોડાયેલ છે .

રુ નગરના ૂ ધરજમાં વેગબંધ ધસતા ઘોડા માથે ભા ું તોળે લો નાજભાઈનો સંવત

૧૭૮૦ (ઈ.સ. ૧૭૨૫)નો પા ળયો ૂ ધરજના નાના મં દરના ચોગાનમાં આવેલો છે . તેની

િવિશ ટતા એ છે ક તેમાં લેખ પા ળયાની ઉપરના ભાગમાં કોતરવામાં આ યો છે અને તેની

નીચે ુ ય િશ પ આવેલ છે . ઝાલાવાડ બરડ માં વીશળક બાર નામે થળ છે . અહ વીશળ

130
રાબો અને તેના અ ગયાર િમ થઈ બાર જણાએ બાદશાહ ફોજ સામે લડાઈ નોતરલ. માં

લડાઈ થઈ યાર અ ગયાર હાજર હતા અને બારમો દ કર ને વળાવવા ગયેલ તે ુ ં નામ તેજરવ

સાખે સોયો ણે ધ ગા ુ ં થયા પછ આવી ચડતા અ ગયારની સળગતી ચતા પર ચડ હાથમાં

માળા હ પોતાના પરમ િમ ો અને સગાઓની ચેહમાં પોતાના વતા દહને બા યો. આ બાર

િમ ો યાં મરાણા યાં બાર ખાંભીઓ અને દર છે . ને ચારણવીશળક બાર કહવામાં આવે છે .

ૂળ માં જોમબાઈ અને તેના ુ ું ના પા ળયા છે . પોરબંદર પાસેના છાયામાં સંવત

૧૭૪૦ થી ૧૭૫૦ વ ચેના ઘણા બધા પા ળયાઓ છે . તેમાં ઘણી બધી કોમના પા ળયા છે . ઉના

બો ડદરમાં આહ ર ઉગા દવાયતની ખાંભીની ન ધ મળે છે . ઉના પાસે ુ ત યાગમાં ઢોલીનો

પા ળયો આવેલો છે . બેટશંખો ારમાં રાણા િવ મિસહ નો પા ળયો આવેલો છે .

સૌરા ના આ પા ળયાઓની યાદ તો હ ઘણી અ ૂર છે . આ િસવાય પણ સૌરા ના

અનેક ગામડાઓમાં પા ળયાઓ જોવા મળે છે . આ પા ળયાઓમાં ઘણી જ યાએ ૂના વખતના

અને મોટા ભાગના િવ તારમાં મ યકાળ અને તેના પછ ના અવાચીન સમયના પા ળયા ા ત

થાય છે . સામા યપણે ૂરધનની ખાંભીઓ જ છે . સૌરા ના આ પા ળયાઓમાં પરં પરાગત

િશ પ જોવા મળે છે . કોઈ થળે િવિશ ટ િશ પના પા ળયા પણ આવેલા છે . સતીના પા ળયાઓ

પણ ા ત થાય છે અને તેની થિત અ ય પા ળયા કરતા સાર જણાય છે . તેમાં મોટા

ભાગનાની ૂ િવિધ આ પણ થતી જણાય છે . અહ તો ુ રાતના સૌરા માં આવેલા


પા ળયા મારકનો આછો ચતાર આપવાનો જ હ ુ રહલો છે .

૩.૨ ઉ ર ુ રાતના પા ળયા :


ઉ ર ુ રાત પણ પા ળયાની બાબતમાં


જ ાચીનતા ધરાવે છે . મહસાણા, પાટણ,

બનાસકાંઠા, ઈડરની પોળો વગેરમાં પા ળયાઓ આવેલા છે . ઉ ર ુ રાતમાં કટલાંક ગામોમાં


પા ળયાઓ આવેલા છે . આ પા ળયાઓ મોટાભાગે ગામ પાસેના તળાવને કાંઠ અગર તો યાં

ૂરવીર કામ આ યો હોય યાં મંડાયેલા છે . ઉ ર ુ રાતના િવસનગર દવાડાના દાદાભાનો


પા ળયો, િસ રુ મે ાણામાં ચાચરટ દાદાની ખાંભી, બનાસકાંઠાના લાધાભા વગેર વા

પા ળયા થાનકોમાં તેમના નામથી આ પણ મેળાઓ ભરાય છે .

એક પા ળયો શામળા િવ તારમાંથી ુ રાતના


જ રુ ાત વ ખાતાને મળ આવેલો. તેમાં

વીરયો ો હાથમાં ઘોડાની લગામ પકડ અ ા ઢ થયેલો કંડારવામાં આવેલ છે . બી હાથમાં

માળા છે . કપાળમાં વૈ ણવ િતલક છે . પહરવેશમાં પાઘડ , કાનમાં ગોળ કડ ઓ, ગળામાં માળા

જોવા મળે છે . કમરબંધમાં કટાર ખોસેલી જણાય છે . પીઠ ઉપર ઢાલ છે . ઉપરના ભાગમાં ૂય-

ચં ની આ ૃિત કંડારલી છે . નીચેના ભાગમાં સંવત ૧૮૨૬ (ઈ.સ. ૧૭૬૯)ની સાલનો લેખ છે .૮૫

શામળા મં દર ન ક પણ ઘણા પા ળયાઓ જોવા મળે છે .

131
ધરમ રુ માં સવવા હની નીદના કાંઠ સતીમાતા ુ ં ૧૯૨ વષ ૂ ુ ં મં દર આવેલ છે . આ

સતીમં દર પાછળ કથા સંકળાયેલ છે . કશવ રામનગરના સૈ યમાં ઉ ચ અિધકાર હતા.

એમને ધરમ રુ રાજ ારા દળવીની પદવી આપવામાં આવી હતી. તેથી તેઓ કશવ દળવી

તર ક ઓળખાતા હતા. એમના બી ભાઈ જગ ાથ હતા. જગ ાથની ણ દ કર હતી, તેમાં

એક ુ ં નામ બયાબાઈ હ .ુ ં બયાબાઈ ચૌબક િવઠોબા સાથે પરણી હતી. િવઠોબા ુ ં ૃ ુ થતાં

બયાબાઈ સતી થઈ હતી. તેની યાદમાં સતીમાતા ુ ં મં દર બાંધવામાં આ ુ ં છે .૮૬ મં દરનો

ણ ાર કરવામાં આ યો છે . ના પરથી સામા જક ભાવ સમ શકાય છે .

િવસનગરમાં દ ળયા તળાવ આવેલ છે . તેની ન ક એક પા ળયો છે . તેની પર ૂવ

દશામાં હાથી અને પદાિત વ ચે ુ ં ુ દશા ુ ં છે . દ ણ દશામાં પાખરવાળા અને પાખર

િવનાના અ ો પર સવાર થયેલ યો ાઓ ુ ં ૃ ય છે . પિ મ તરફ િશવ ૂ ુ ં હોય તે ુ ં ૃ ય છે .

યાર ઉ ર તરફ પદાિત ુ દશા ુ ં છે . આ પા ળયાનો નીચેનો ભાગ પણ ચોરસ હોઈ તે

ગોવધન ુ ં વ પ સાચવતો નથી. તે ુ ુ ં કોઈ ૃ ય છે . પરં ુ તે ુ ાર અને કોની વ ચે

થ ુ ં હશે તે લખાણ િસવાય પ ટ થ ુ ં નથી. આ પા ળયાની શૈલી પરથી તે તેરમી-ચૌદમી

સદ નો હોય એમ લાગે છે . તે ુ ં હાલ ુ ં થાન તે ુ ં ૂળ થાન નથી. તે ાંયથી લાવવામાં

આ યો હશે એમ લાગે છે .૮૭ આ િવિશ ટ કારનો પા ળયો છે . ગોવધનના ઘાટને મળતો

આવતો હોવાથી ગોવધનનો ખાંભો છે ક કમ એ પણ છે .

ઈડરમાંથી રથા ઢ ૂરવીરનો પા ળયો ા ત થયો છે . ઈડરમાં છતરડ ઓ આવેલી છે .


ઈડરના ટકરા પર તે જોઈ શકાય છે . છતરડ માં એક અથવા બે પા ળયાઓ છે . છતરડ નો
આકાર ુ મટ વો છે . ઈડરના રા ગંભીરિસહ સાહબ સંવત ૧૮૯૦માં અવસાન પા યા
હતા. તેઓ ુ ં અવસાન થતા તેમની ૧૪ રાણીઓ સતી થઈ હતી. મના પા ળયા અને
છતરડ ઓ અહ જોઈ શકાય છે .૮૮ ઈડરના વડાલીના પ થર ઉપર ૧૩મી સદ અને ુ રાતના

રા અ ુ નદવના નામનો ઉ લેખ છે . ઈડરના દાવડમાં કોલ માતાની વાવ ન ક ુ ંડલે ર
મહાદવના મં દરમાં આવા ૧૩મી સદ ના પા ળયા છે . દાવડના પા ળયા ઉપર મહામંડલે ર
ુ રરાજ ુ ધવલના નામનો ઉ લેખ છે . આ લેખોમાં મળ આવતા
ણ ુ રાતના રા ઓના

નામ તથા સમયનો ઉ લેખ ઘણો અગ યનો છે .૮૯

ુ રાતમાં સૌથી
જ ૂનો પા ળયો આભા ર
ુ ઈડરની પોળોમાંથી મળે છે . એ પદાિતનો

પા ળયો છે . તે િવ.સં. ૮૧૨નો છે . પોળોના િવ.સં. ૧૩૫૭ના પા ળયામાં ુ ુ ષ અને ી


આ ૃિતઓને બાર ક ીક શૈલીના વ ો કોતરલા દશા યા છે . િવ.સં. ૧૩૬૨ના ઉ ડયા
સાબરકાંઠા ાંતીજના પા ળયામાં રા સમરિસહ ઘોડસવાર કર છે . તેમાં ઘોડાને ીક શૈલીના
બ તરમાં સ વેલો દશા યો છે . િવસનગર કમાણામાં રથા ઢનો પા ળયો છે . લોકો એને

132
પાટણના છે લા રા કણદવના પા ળયા તર ક ઓળખાવે છે ને ઘેલાવીર તર ક િસ ૂ ર ચડાવે
છે . પાટણ ચા પમાં નવલસંગ રાજ ૂતનો પા ળયો છે . તે હક કતે વીરતા દશાવી ધ ગાણે કામ
આ યો નથી, પણ એને વંશ ન હોવાથી એ ુ ં નામ કાયમ રાખવા પા ળયો ુ ાયો છે . િસ
ક ુ

ુ ુ ર
ક ુ માં ુ માં વણઝારાના પદાિતના પા ળયા આવેલા
ન વા ણયાનો અને િવસનગર કરણ ર
છે . કરણ રુ માં સતીના પા ળયામાં આખી આ ૃિત કોતરાઈ છે . હમતનગર પાલમાં ચતાની
વાળાઓમાં સળગતી ીનો પા ળયો કોતરાયેલો છે . ું ર
જ ુ પાસેના લોટ રમાં િશકોતરોના

અસં ય પા ળયાઓ ઊભા છે . િવસનગરના દવાડામાં દાદાભા હંગરામશનો ચાંદ નો પા ળયો છે .


ુ માં લાકડાના પા ળયાઓની ન ધ પણ મળે છે .૯૦
કરણ ર

મહસાણા જ લાના દલમાલ ગામના િનબની માતાના મં દર પાસે પિત-પ નીની


જોડ વાળ ચાર ખાંભીઓ ૂકાયેલી છે . તેમાં અગ યની ખાંભી યે ૂ પહલવાન અને તેની પ ની
ંૂ ની છે . આ યે ૂ પહલવાને પોતાના લ ન થયાને થોડો સમય ગયા પછ ઊ ૂઘખાનના
લ કર સામે લીમડો ઉખેડ નાખવાની શરત કર હતી. પહલવાને એક જ ધ ે લીમડો ઉખેડ
ના યો પણ લીમડો ઉખેડતા અણધાયા બળથી તેના ાણ ગયા. આ યે ૂ પાછળ તેની પ ની
ું
સતી થઈ. યે ૂ પહલવાનની યાદમાં પિત-પ નીના દર કોતરણીવાળા પા ળયા માંડવામાં
આ યા છે . પહલવાનના હાથમાં મ લ અને સતીની બે હાથ જોડલી ૂણ આ ૃિતઓ કોતરવામાં
આવી છે . ઉપર ૂય-ચં ના તીકો છે . તેની યાદમાં િનબની માતાના મં દરમાં એક તોરણ પણ
કોતરાયેલ છે .

મહસાણાના ચાણ મા ુ ં રુ માં લોટ ર મહાદવના મં દર પાસે એક પા ળયો ઊભો છે .


તેને રણચગો કહવામાં આવે છે . આ રણચગામાં િશવ લગની ૂ કરતી હારબંધ સૈિનકોની

હારમાળ દખાય છે . આ હારમાળ બે ખાંભીઓ ઉપર કોતરાયેલી દખાય છે . માં સૈિનકો

િશવ લગને નમન કર લડવા જતા દશાવવામાં આ યા છે . મહસાણાના સમીના શંખે રમાં

ાગાનો પા ળયો આવેલો છે .

મહસાણા િવ રુ ના સોખડા આ ડુ ા અને દવડા નામે ગામો છે . સંવતના ચૌદમા

સૈકાના ઉ રાધમાં પાટણ ઉપર ુ લમ શાસન થપા ુ ં એ સમયે આ ણ ગામનો ઠાકોર

રાજિસહ દવડો પોતા ુ ં રા ય ળવી શ ો હતો. આ રાજિસહને તેના ુ ુ ંબીએ દગો કર

ઘાયલ કય . રાજિસહ ૃ ુ પથાર એ પડ ો હતો યાર તેણે સોખડાના િસ નાથ મહાદવના

મહંતને પોતાના ુ ના ઉછે રની જવાબદાર આપી. રાજિસહ ૃ ુ પામતા તેનો ુ મન

મોકળ ઠાકોર બ યો. આ મોકળિસહ રાજિસહના ુ ને તીરથી માર નાં યો. આ વાતની ણ

થતા મહંત એ મરલ બાળકને લઈને મોકળિસહના રાજગઢને દરવા ગયા અને યાં ચતા

ખડકાવી પેલા બાળકને ખોળામાં લઈ વતા બળ ૂઆ. મહંતના િશ યોએ ખોળામાં ઠાકોરના

133
બાળકને લઈને લ લતાસને બેઠલ મહંતની ખાંભી કોતરાવી. વષ ુ ી આ ખાંભી દવડા

રજ ૂતોની ડલી સામે રહ . પછ થી આ ખાંભી િસ નાથ મહાદવના મં દરમાં લાવવામાં આવી.

ખોળામાં ખાંભીનો આ કાર ાગાના ુ દા ુ દા કારોમાં ગણાવી શકાય.૯૧

ુ ીન છે .
સાબરકાંઠાના મોટાભાગના પા ળયાઓ મ ય ગ િશણોલ, શોભરડા, પોળો,

ુ , દરોલ, ઉભરાણ, મોડાસા, ઈડર, ગણેર, શામળા ,


ઉ ડયા, હાથરોલ, વાડોદ, ચોપલ ર

દાવડ વગેરમાં જોવા મળે છે . વડાલીના ૧૬મી સદ ના પા ળયામાં ગોધનને બચાવવા વાઘ

સાથે તલવારથી લડતા વીર યો ાની આ ૃિત કોતરલી છે . દસર હોલોલમાંથી િવ.સં. ૧૩૪૭,

૧૩૫૮, ૧૩૬૯ અને ૧૩૭૨ના લેખવાળા ચાર પા ળયાઓ મ યા છે . દલમાલમાં અજયપાળનો

પા ળયો આવેલો છે . હમતનગરના પાલમાં હાથી સવાર રા નો પા ળયો આવેલો છે . પાલ

ગામમાં ઝાઝણી માતાના મં દર પાસે ઘણા પા ળયાઓ આવેલા છે . કાલવણ ન કના રુ ાણા

ક યાટાના ૂયમં દર પાસે પિત અને તેની પાછળ સતી થનાર ીની અનેક ખાંભીઓ આવેલી

છે . રા ના પા ળયા સાથે એક બે ક ણ ટલી રાણીઓ સતી થઈ હોય તેની િત ૃિતઓ

કોતરાઈ છે . આવો એક પા ળયો સાબરકાંઠાના િશણોલ ગામ બહાર છતરડ માં ૂકાયેલ છે . આ

ુ ના કોઈ રાજ ુ માર અને તેની પાછળ સતી થયેલ બે રાણીઓનો પા ળયો
િવ.સં. ૧૮૮૨નો જોધ ર

છે . ઉપર ૂય અને ચં છે . રા બે રાણી અને નીચે લેખ કોતરાયો છે . બનાસકાંઠાના ચડોતરા

ગામ બહાર રા અ ુન અને તેની પાછળ સતી થયેલ રાણી પ ાબાઈ અને અમર બાઈનો

પા ળયો આવેલ છે . પા ળયામાં રા પોતે ઘોડ વાર થયેલ દખાય છે . તેની બે પ નીઓ બા ુ માં

ઊભેલ છે . નીચે લેખ કોતરલ છે .૯૨

સાબરકાંઠાના ગણેરગઢમાં જૌહરનો પા ળયો આવેલ છે . માં સતીઓને જૌહર કરતા

પહલા િશવ લગની ૂ ુ ધાર ની


કરતી દશાવવામાં આવી છે . સાબરકાંઠાના હાથરોલમાં ધ ષ

ખાંભી આવેલ છે . યો ાના હાથમાં કમાન પર ચડાવેલ તીર સાથે ુ ં ધ ષ


ુ દશાવેલ છે .

મોડાસાના ુ શીવાડામાં પટલનો પા ળયો છે . હાથમાં તલવાર અને ઢાલ સાથે પદાિત કોતરાયો

છે . નીચે લેખ છે . સમૌમાં ૧૮૫૭ના ડસે બરમાં સૈિનકોના હાથે મરાયેલ મગનલાલ ૂખણ

વ ણકની ખાંભી શાળા પાસે આવેલી છે . અહ અ ય પા ળયાઓ પણ આવેલા છે . ાંતીજના

ઉ ડયા ગામ પાસે આવેલ નીલકંઠ ર મહાદવના મં દરમાં ૂકાયેલ એક પા ળયામાં ઘોડાને

ીક શૈલી ુ ં આ ું બ તર પહરાવેલ છે . સંવત ૧૩૬૨નો ીક શૈલીનો આ પા ળયો રા

સમરિસહનો માનવામાં આવે છે . સંવત ૧૩૫૦નો યવન શૈલીના પહરવેશવાળો પિત પ નીનો

ું
મટ ં
આકારના મથાળાવાળો પા ળયો પોળોના જગલમાં
થી મળ આ યો છે . આ પોળોના

સારણે રના મં દરમાં કમળ ૂ નો પા ળયો આવેલ છે . રા રામિસહ અને તેની રાણીનો

પા ળયો દસ ટની ચાઈનો છે . તંભની મ તેમાં કોતરણી કરવામાં આવી છે .

134
પાટડ થી ધામ તથા માંડલ અને યાંથી કંકાવટ ને રાજધાની બનાવી ૂકલા ઝાલાઓ

ૂ ાનો સવનાશ થતા નવી રાજધાની શોધવા મથી ર ા હતા યાર વાઘો ની સાથે
વ ૂ ામાં

નાથો , મેય અને બી ુ ો કામ આવી ગયા. સાતમા ુ ંવર વીરમદવ સમી ુ ં રુ ના

ુ લમ થાણદાર સામે લડતા કામ આવી ગયા અને તારં ગા પાસેના આણપોદ ુ ગામે

વીરમનાથ નામે પા ળયો બનીને ૂ યા.

ઉ ર ુ રાતમાં મહસાણાના પાલોદરામાં


જ પશંકર મહારાજનો પા ળયો, િવસનગર

દવાડામાં ઘોડસવારના પા ળયા િશહોર , ભીલડ ના પા ળયા ૂટલા મં દરોના પ થરોમાંથી

બનાવાયા છે . િસ ુ ના ચંડાલજમાં સા ન
ર ુ ો પા ળયો આવેલો છે . માણસાના મહારા

આણંદિસહ પાછળ તેમની રાણીઓ સતી થઈ હતી. આ બધાના પા ળયા અને છતરડ ઓ

માણસા તેમજ રોહ ડામાં આવેલ છે . ઈડર ન કના મહાકાળે રના મં દર પાસે અનશન કર

ાણ યાગ કરલ ુ ો પા ળયો આવેલ છે . આમ, ઉ ર


ન સા ન ુ રાતની
જ ૂિમમાં પણ


પા ળયાઓ જોવા મળે છે . પોળોના જગલોમાં ાચીન સમયના પા ળયાઓ જોવા મળે છે . ઉ ર

ુ રાતમાં
જ ુ સી
લ ારાનો રવાજ પણ છે . ઉપરાંત પ ,ુ પ ી અને ાણીઓની ખાંભીઓ અને

મં દરો, દર ઓ વગેર ઉ ર ુ રાતમાં જોવા મળે છે .


જ ીકશૈલીના પા ળયાઓ આ િવ તારમાં

વધાર ા ત થયા છે . આમ, પા ળયા ૃ ટની ૃ ટએ આ િવ તાર પણ સ ૃ કહ શકાય છે .

૩.૩ મ ય ુ રાતના પા ળયા :


મ ય ુ રાતમાં પા ળયાની સં યા હાલની


જ થિતએ ઓછ છે . આ િવ તારના કોઈક

થળે પા ળયા જોવા મળ ય છે . આમાંના મોટાભાગના પા ળયા તો ગામ ટં ૂ વા ચડ

ુ ની સાથેની ઝપાઝપીમાં
આવેલી ધાડને પાછ વાળવા જતા સં યાબળમાં વધાર એવા શ ઓ

મોતને વહા ું કરનાર ૂરવીરોના પા ળયા છે . થોડાઘણા ૂરધનના, િ યોના, રબાર ઓના

પા ળયા પણ છે અને એવી જ ર તે સતીઓના પા ળયા તથા દર ઓ પણ જોવા મળે છે .

ુ ાના ભીલે ર ગામના પાદર સતીમાતા ુ ં


આણંદ તા ક થાનક બનાવે ું છે . તેનો

ઇિતહાસ, દં તકથા મળ આવે છે . યાંથી થોડ ૂ ર આવેલા તરણોલ ગામના પં ડત ી રુ ભ

અને એમના પ ની સાકરબા દવોને પણ ઈષા આવે એ ુ ં દાંપ ય વન ુ રતા હતા. રુ ભ ને

તરા કરવાની ઈ છા થતાં પગપાળા કાશીની તરા કરવા નીકળ પડ ા. સાકરબાને એવામાં

અચાનક ખબર આ યા ક રુ ભ તો કાશીમાં જ દહ છોડ ગયા છે . તેમના અવસાનની ખાતર

થતા સાકરબાને સત ચડ ું અને ભીલે ર ગામની ભાગોળે ખડકલી ચતામાં વેશી સાકરબા

સતી થયા. એ જ થળે એમનો પા ળયો અને દર બનાવવામાં આ યા, આ પણ મો ુ દ છે .

ુ ાના મહ ઈટાડ ગામે સોલંક િશવ


ઠાસરા તા ક િસગા ના દ કર સતી થયેલા તેની દહર છે .

135
ુ ાના ધમજ ગામના રતનદાસ
પેટલાદ તા ક રુ દાસની પાછળ એમના પ ની સતી થયા એમ ુ ં

થાનક છે . બોરસદ તા કુ ાના કાવીઠા, દહવાણા, દદરડા, રાસ અને વાલવોડ ગામોમાં

સતીઓના પા ળયા ુ ાના ફણાવ ગામે પણ સતીનો


થાનકો મળ આવે છે . ખંભાત તા ક

પા ળયો ઊભો છે . આણંદ ઉમરઠ ગામમાં તો ૧૪ સતીઓના પા ળયાઓ જોવા મળે છે .૯૩

અમદાવાદ ન કના તાજ રુ માં ૯ ુ લાઈ, ૧૮૫૭ના રોજ ુ ખેલા .ુ ં આ ૧૮૫૭ના

સં ામના ગાળા ુ ં ુ હ .ુ ં ુ રાતના અિનયિમત અ ારોહ


જ દળના સાત સૈિનકોએ

અમદાવાદમાં ૯મી ુ લાઈએ બંડ પોકા .ુ માં એક બાહોશ અને િનડર સૈિનક તાજ રુ ગામના

ર ના ઠાકોર હોવા ુ ં જણાય છે . આ સૈિનકોનો ઈરાદો સરકાર શ ાગાર અને શ ો કબ

કરવાનો હતો, પરં ુ તેમની િવરોધી ુ કડ ના િસપાઈઓએ એમને સાથ આ યો નહ . ુ ખાઓ,


ફરં ગીઓ આપણને હડપ કર ર ા છે , તેઓએ ૂમ પાડ . સ ાની આણ વતતી હતી, એટલે

સાતે સૈિનકો છાવણી છોડ ને ભા યા. સરખેજ તરફ ઘોડા દોડા યા. ઉપલ કર અિધકાર પીમ

તથા ક ટન ઈલરની લ કર ુ કડ ઓએ એમનો પીછો કર ને અમદાવાદ ધોળકા માગ પર

તાજ રુ ગામ પાસે તયા. યાં સંઘષ થતાં પીમના િસપાઈઓએ ુ


વાતં ય બં ઓ સામે

લડવાનો ઈ કાર કય . પરં ુ ઈલરની કોળ ુ કડ એ વાતં ય બં ઓ


ુ ને મહાત કયા. સાતમાંથી

બે સૈિનકો ગોળ એ વ ધાયા, ક ટન ઈલર પણ ગંભીર ર તે ઘવાયો. બાક ના પાંચને શરણે

આવવાની ફરજ પડ . એ બધાને ૧૪મી સ ટ બર, ૧૮૫૭ના રોજ ફાંસી આપવામાં આવી.

તેઓને મદદ કરવાના આરોપસર બી દસ સૈિનકોને લની સ કરવામાં આવી. આ ઘટના

ુ માં આવેલા છે .
સાથે સંકળાયેલ શહ દોના પા ળયાઓ તાજ ર

ુ શહ દોના ખાંભી મારકની થાપના


આ તાજ ર ુ ર , ૨૦૦૧માં કરવામાં આવી.

ભારતીબેન શેલતના ઉપ મે કાય મ ુ ં આયોજન કરવામાં આ ુ ં અને શહ દોની ણ ખાંભી ુ ં

અનાવરણ કરવામાં આ ુ ં હ .ુ ં તેમાં ણે ખાંભીમાં શહ દ વીરોના કન કરલા છે . તેમાં

ર ના ઠાકોર તાજ રુ ગામના હોવાનો સંકત મળે છે . બી સૈિનકોના નામોનો ઉ લેખ મળતો

નથી. આ મારકની દખરખ ગામના લોકો રાખે છે . મારકની આ ુ બા ુ માં બગીચો બનાવવામાં

આ યો છે . અ યાર ુ ીમાં
ધ ણેઅ ણે લોકોએ આ મારકને કુ સાન કર ું છે .૯૪

જહાંગીરના અમા ય સોનપાલના ુ પચંદની પાછળ એની ણ પ નીઓ સતી

થયેલી એની યાદગીર નો પા ળયો અમદાવાદના ૂ ધે ર િવ તારના એક ખેતરના ૂવાના

થાળામાંથી મળ આવેલ છે . પા ળયામાં એક ઘોડસવાર અને તેની ણ પ નીઓ ઊભેલી

કોતરવામાં આવી છે . આ પા ળયા પરનો લેખ દવનાગર લિપમાં લખવામાં આ યો છે . આ

પા ળયા ઉપર સંવત ૧૬૭૨ (ઈ.સ. ૧૬૧૬)ની સાલ જોવા મળે છે .૯૫ બાવળામાં પટલ ાિતની

સતીમાતા ુ ં મં દર છે . પોતાના પિત પાછળ સતી થઈ તેની કથા સંકળાયેલ છે . અમદાવાદ

136
દહગામના સાંપામાં રાજ ૂતનો પદાિત પા ળયો છે . વીરના હાથમાં તલવાર અને ઢાલ છે .

વીરમગામ પાસેના માંડલમાં સતીનો એક પા ળયો આવેલો છે . તે ુ ંભારની સતીનો માનવામાં

આવે છે . તેની પાછળ લોકવાયકા છે ક તે તેના પિતના ઘણા વષ પછ પિતના અવશેષો

ખોળામાં રાખી સતી થયેલ તેનો પા ળયો માંડલના પાદરમાં આવેલો છે .

સતી થનાર ીનો એક ુ દા જ કારનો પા ળયો ખાંભાતના કનીસા ગામના િશવ

મં દરમાંથી મળ આ યો છે . એ પા ળયાના નીચલા ભાગમાં બામાતાની િસહસવાર વાળ ૂિત

કોતરાયેલ છે અને તેને માથે ૂય ચં ની આ ૃિતઓ કોતરવામાં આવી છે . આ પા ળયા પાછળ

બામાતાની કથા રહલી છે . તેજબા નામની ી પોતાના પિતના ૃ ુ પાછળ સતી થઈ હતી.

તેજબાના પા ળયામાં બે હાથ વ ચે ગણપિત બંને બા ુ એ ર ને િસ અથવા ૂ રણીઓ ક

પ રચા રકાઓ જણાય છે . પા ળયાના વચલા િવ ુ ભાગમાં િસહા ઢ બા છે . ૂય અને ચં

ઉપરાંત ચારકોર ન ૂનેદાર કોતરણી કરવામાં આવેલી છે .૯૬ ખંભાતના કમલસરમાં ઈ.સ.

૧૭૩૫ના દવ રાયા ૂલાના પા ળયાની ન ધ ા ત થાય છે . કા ૂિમયા ન ુ િમયાની કબર પણ

અહ છે . ગામની હદ બાબતના રમખાણમાં તેઓ મરાયા હતા.

ખંભાતના ૂડલ ગામના પા ળયા સાથે પણ કથા સંકળાયેલ છે . આ દશમાં પહલા

કા ઠયાવાડમાંથી કાઠ લોકો ચડ આવતા. ગામ ભાંગતા ને લોકોને ટં ૂ તા, ઢોર હાંક જતા.

એમનો ાસ સતત ચા ુ રહતા એકવાર ગામના રજ ૂતોએ એકઠા થઈને સામનો કરવા ુ ં ન

ક .ુ પછ ની ધાડમાં ટં ૂ ા ઓના દાંત ખાટા થઈ ગયા. ટં ૂ ની મ માણવાને બદલે ર તસરની

લડાઈનો સામનો કરવાનો આ યો. એ મારામાર માં ગામના ચારપાંચ રજ ૂતો પણ કપાઈ ૂઆ.

તે થળે એમના પા ળયા ુ ં થાપન કરવા ઉપરાંત યાં શંકર ુ ં મં દર પણ બનાવવામાં આ ું

છે . આ પરા મમાં લોકો કપાઈ ગયા ૂડાઈ ગયા એ પરથી જ ગામ ુ ં નામ ૂડલ પડ ગ ુ ં

એમ કહવાય છે .૯૭

ૂણાવાડાના ડોલ રયા ગામ પાસે એકબી ને અડ ને ણ પા ળયાઓ આવેલા છે . આ

ણે પા ળયા ઉપર ુ માં જતી સેના કોતરાઈ છે અને એ અ સેના ઉપર ુમલો કરનાર
પાયદળ પણ કોતરાયેલ છે . આ બધા પા ળયા ુ ં કોતરકામ ીક શૈલી ુ ં છે . સૈિનકોના માથા

ઉપર હ મેટ વો ુ ુ ટ તેનો વેશ પ રધાન ઘોડાનો સાજ િવગેર ીક શૈલીની અસરવાળા

દખાય છે . સાથોસાથ ણે પા ળયાની એક બા ુ ૂય બી બા ુ ચં અને વ ચે ીક

અસરવા ં કવડા ુ ં લ દખાય છે . આ પા ળયાઓને રણચગાના પા ળયા કહ શકાય.

અજયપાળની દવસેનાની હરોળની એક ખાંભી અમદાવાદ જ લાના દસ ોઈના હરસોલીમાંથી

મળ આવી છે . આડ ખાંભીને નામે ઓળખાતી આ ખાંભી ઉપર ઘોડસવારોની હરોળ કોતરાઈ

છે . આ ખાંભીને રણચગાની હરોળમાં ૂક શકાય.૯૮ રણચગાનો ીજો કાર ુ ાવાડાના


137
થાણાસાવળ ગામમાં જોવા મ યો છે . ગોળ તંભ વી ખાંભી રચી તેના ઉપર મં દરના િશખર

ું ુ બનાવી તેના ઉપર એકબા ુ ૂય અને બી બા ુ ચં કોતરલ આ ગોળાકાર

પા ળયાને રણચગો કહવામાં આવે છે . આ કારની એક ખાંભી પાંથાવાડા ન ક પણ આવેલી છે .

ન ડયાદના મ હસા ગામની બ રમાં કટલાંક પા ળયાઓ ઊભા છે . લોકો એમને

બારોટના પા ળયા તર ક ણે છે . તેના પાછળ દં તકથા છે ક ગામના ગરાિસયાઓના અ યાય

સામે હાથમાં કટાર લઈને ગરાિસયાના ઘરસામે ગયા અને ા ું ક .ુ પોતાના જ હાથે કપાઈ

મયા. એમની પાછળ એમના પ નીએ પણ કટાર ખાઈને દહ છોડ ો. આ બનાવથી

ગરાિસયાઓની ખ ઉઘડ . એમણે જ બારોટની ખાંભીઓ ખોડાવી. એ ુ ુ ંબોમાં વાર તહવાર ક

સંગટાણે ખાંભીની ૂ કરવાનો રવાજ થયો. આ ાગાની યાદ આપતા પા ળયા મ હસાની

બ રમાં ઊભા છે . ન ડયાદના નદગામમાં બે પા ળયાઓ છે . આ પા ળયા યાંથી થોડ ૂર

આવેલ રુ ાસામળ ગામના બે પરા મી ભાઈઓના છે . એ ગામ ુ ં નામ પણ એ બંને વીરની

યાદગીર સ ુ ં છે . એ સમયમાં ધાડ પાડ ને ગામ ટં ૂ વાની બીના અસામા ય નહોતી. પણ આ

બંને ભાઈઓની ધાકના લીધે ગામ િનરાંતની ઘ લઈ શક ુ ં હ .ુ ં એવામાં ગામ ટં ૂ ાતા ૂરા

સામળ અને ટં ૂ ા ઓ વ ચે ઝપાઝપી થઈ. એમાં એક પછ એક બંને ભાઈ કામ આવી ગયા.

એમના પા ળયા રુ ાસામળ અને નંદગામ વ ચે ઊભા છે . ન ડયાદના પીપલગ અને પીપળાતા

ગામમાં પણ પા ળયાઓ આવેલા છે . સંવત ૧૭૫૮નો પગપાળા પદાિત સૈિનકનો પા ળયો

ન ડયાદના કાસોરમાં આવેલ છે . માં નીચે લની ભાત પાડવામાં આવી છે . ઉપર બંને બા ુ

લો કોતરવામાં આ યા છે . નીચે લેખ છે .

સતી ધનકોરબાઈનો પા ળયો બોરસદ િવ તારમાંથી મળ આ યો છે . રાજબાઈના


પા ળયાની ન ધ વીરમગામમાં મળે છે .૯૯ નવાગામમાં ગામ ર ાથ મરાયેલા ુ ુ ષોના પા ળયા
ૂરધન તર ક ૂ ય છે . ૂણેલમાં રબાર ના ૂરધનોના પા ળયા આવેલા છે . અરજનપર કોટ
ગામે બાલપીરનો પા ળયો મળ આવે છે . ઉ રસંડામાં પણ ખોદકામ દર યાન હાથમાં ઢાલ
અને તલવારવાળો ઘોડસવારનો પા ળયો મળ આ યો છે . સંદશરમાં મ હ પટલના બે પટલ
ભાઈઓના પા ળયાઓ ઊભા છે . ગરાિસયાઓ સાથે લડતા મરાયા હતા. આણંદના ઉમરઠ,
ખાંભોળજ, ઝાલા, બોરડ , ભરોડા, વહરાખડ અને શીલી ગામે પા ળયાઓ જોવા મળે છે .
આણંદના લ ગડાના પાદરમાં એક પગી તના બારયાઓનો અને બીજો કોટવાળ તના
બારયાનો પા ળયો આવેલો છે . સામરખામાં ગઢવી અને રબાર ના ૂરધનોના પા ળયા છે . ું
દણ
ગામે ભાથી ુ ગામે
મહારાજના ચોતરા પાસે બે પા ળયાઓ આવેલા છે . હાડ ડ ૂ ો ગાળતા

એક ૂનો પા ળયો મળ આ યો છે . ની િવગત મળતી નથી. બેડવા ગામથી સારસા જવાના
ર તા પર એક પા ળયો આવેલો છે , તેને અ પાળના પા ળયા તર ક ઓળખવામાં આવે છે .
રાસનોલમાં ીદાદાનો પા ળયો આવેલ છે . ું
દલ ુ ામાં નારણદાદાનો પા ળયો આવેલ છે .

138
પંચમહાલના ુ ાવાડા, ઝાલોદ,
ણ ુ વા, મહલોલ અને ક લયાણામાં પા ળયાઓ જોવા

મળે છે . ું
થ અને ુ સર વ ચે ઈ.સ. ૧૨૧૮ના પા ળયા જોવા મળે છે . હાલોલના

ખાખરફ ળયામાં સંવત ૧૫૬૨નો પા ળયો ન ધાયો છે . સાઠંબામાં ગામથી થોડ ૂ ર કાનિસહ

સોલંક ના ખેતરમાં બે ૂના પા ળયા છે . લો ઢયા પ થરમાંથી ઘડલા છે . એક પા ળયામાં ૂય


ચં અને તીર કામઠાવાળો માનવી કોતરાયો છે . બી પા ળયામાં ઢાલ અને તલવારધાર ની
કોતરણી છે . બા ુ માં વાઘ કોતરાયેલ છે .૧૦૦ સાણંદના ચરલમાં તળાવની પાળે ચાર ય
વીરામાતાનો પા ળયો અને દર છે . તેની પાછળ લીમડા કાપતા બચાવવાની કથા છે . આ
બનાવ સંવત ૧૯૬૪ (ઈ.સ. ૧૮૦૭)માં બ યો હોવા ુ ં માનવામાં આવે છે .૧૦૧ ઠાસરાના વસોમાં
વાઘ સાથે બાથ ભીડનાર પરમાર સોમાભાઈ દ પાભાઈનો પા ળયો આવેલો છે . ઠાસરાના
સરનાલમાં હરસદ ભવાનીના નામનો એક પા ળયો પણ મળ આ યો છે . ઉપરાંત આગરવા
કોત રયામાં ગામ ર ણ માટ મરાયેલા વીરોના પા ળયાઓ જોવા મળે છે . રા ણયા ગામમાં
ગમસંગ અને બાલાસંગના પા ળયા છે . સૈયાત ગામે હઠ સ ગનો પા ળયો છે . પોરડા, માસરા,
બાંધર રુ ા, કોસમ, શાહ ર
ુ , હરખોલ, વાદડ અને ઉપલેટમાં પણ પા ળયાઓ જોવા મળે છે .

બોરસદના આસોદ, કહાનવાડ , ખડોલ, ગંભીરા, નીસરાયા, બોલાદ, ભેટાસી ગામોમાં


પા ળયા જોવા મળે છે . ઝારોડા ગામની ભાગોળે અ પ ટ લખાણવાળો પા ળયો ઊભો છે .
કાનાસં યાડ ગામે સાદાભાઈનો પા ળયો છે . માતરના ખરટ , દલોલી, હાડવા અને રાણાસર
ગામે પા ળયા ઊભા છે , ધાડને પાછ વાળતા મરાયેલા વીરોના હોવા ુ ં મનાય છે . વારસ
ગામના પાદરમાં બહારવ ટયા સામે લડતા ૃ ુ પામેલા ુ ાઈની
ી લા ભ ૃિતમાં પા ળયો
ઊભો કરાયો છે . શે ા અને હરજમાં ૂરધનની ખાંભીઓ છે . પેટલાદના દં તાલીમાં ધાડ વાળતા
મરાયેલા બારયા ૂલાભાઈ દાદાભાઈનો પા ળયો ઊભો છે . દવા ગામમાં બે પા ળયા આવેલા છે ,
ુ ં લખાણ વંચા ુ ં નથી. ધમજમાં પણ દવાખાના પાસે ૂરવીરોના પા ળયા આવેલા છે .
પેટલાદ નારમાં ખો ડયાર તલાવડ એ મલાવ તળાવના કનાર પા ળયા છે . શાળા આગળના
પા ળયા પર સંવત ૧૭૬૫ ઠ ુ ૭ મંગળવાર વંચાય છે . મહમદાવાદના રોહ સામાં પના

પરમારનો પા ળયો આવેલ છે . સાંખેજ ગામને સીમાડ મામા, હ રા રબાર ના પા ળયા છે .
વાડાશીનોરમાં વડદલામાંથી ણ પા ળયાઓ મળ આ યા છે .૧૦૨ વડોદરાના છોટાઉદ રુ ના
પાનવડ ગામમાં આગમાં સતી થનાર ી ું ૃ ય ધરાવતો પા ળયો આવેલો છે . અહ

આ દવાસી રા નો પા ળયો પણ છે .

વીરમગામના કોકતામાં સંવત ૧૭૨૨નો અલં ૃ ત ટસવારનો પા ળયો આવેલો છે .


કપડવંજના પાવઠ ગામે ભરવાડ મેરાભાઈની સમાિધ આવેલ છે . ધાડપા ુ સામે લડતા
મરાયા હતા. ની દરડ ના નામ પરથી ગામને પણ દરડ પાવઠ તર ક ઓળખવામાં આવે
છે .૧૦૩ સંતરામ રુ ના અિતિથ હૃ પાસેના ચોગાનમાં કટલાંક પા ળયાઓ આવેલા છે . આ બધા

139
૧૮૫૭માં કાંતો ગોળ એ દવાયા હતા અથવા ુ માં મરાયા ક ફાંસીએ લટકાવાયા હતા.

સંતરામ રુ માં ૧૮૫૭માં જમાદાર ુ ફુ ાખાને િવ લવનો ઝંડો ઉઠાવેલો. રા તો ડર ગયો,


તેણે ેજોની મદદ માંગી. ુ ફુ ાખાન અને િવ લવીઓ સાથે દગો થયો. ક ટન આ બટ અને
તેના સૈિનકોએ બળવો રગદોળ ના યો. આ બધા વીરોની સમાિધ આ ય ઊભી છે .૧૦૪ નંદલી
ગામની ભાગોળે ધાડમાં મરાયેલા ભગવાનિસહ રાઠોડ અને માનિસહ ઝાપડાના પા ળયાની ન ધ
મળે છે . આ ઉપરાંત મ ય ુ રાતના ઈદરણજ, મ હથાર , ક બારા, ચાંગડા, તામસા, નભોઈ,

પાંદડ, મોટા કલોદરા, વડગામ, વટાદરા, વરસડા, વાલદ રુ ામાં અને વૈણજ તથા ુ ગાર ,

ગ લયાણાની સીમમાં પણ પા ળયાઓ જોવા મળે છે . આમ, આ િવ તારમાં પા ળયા ૃ ટની

મા હતી ા ત થાય છે . આ પા ળયાઓમાં ધાડપા ુ ઓ સામે લડતા મરાયાના પા ળયાઓ વધાર


માણમાં જોવા મળે છે . સતી મારકો પણ ા ત થાય છે , ની સાથે દં તકથા સંકળાયેલ જોવા
મળે છે . મ ય ુ રાતમાં
જ માણમાં ાચીન પા ળયાઓની ન ધ ઓછ મળે છે .

૩.૪ દ ણ ુ રાતના પા ળયા :



દ ણ ુ રાત પા ળયા
જ ૃ ટની બાબતમાં અલગ કારની િવિશ ટતા ધરાવતો દશ
છે . અહ ના આ દવાસી િવ તારોમાં લાકડાના પા ળયા જોવા મળે છે . તેના નામની ૃ ટએ પણ
ભ તા રહલી છે . આ Memorial Slab દ ણ ુ રાતમાં
જ ુ ય વે સોનગઢ, ઉ છલ, િનઝરના

જગલ અને પવતીય િવ તારોમાં જોવા મળે છે . ખાસ કર ને વસાવા, ગામીત, ુ ંકણા

આ દવાસીની વ તી ધરાવતા િવ તારોમાં તે વધાર જોવા મળે છે .૧૦૫ દ ં


ણના જગલ
િવ તારોમાં લાક ુ ં સરળતાથી ા ત થાય છે , માટ આ મારકો લાકડાના જોવા મળે છે . જોક
ડાંગના િવ તારોમાં લાકાડની સાથે પ થરોના ૃિત મારકો પણ જોવા મળે છે . આ દવાસી
ય ત કોઈ પરા મ કર ને ૃ ુ પામે તો તેની યાદ પે અહ લાકડા અથવા પ થરના મારકો
બનાવવામાં આવે છે .૧૦૬ આ મારકો આ દવાસીઓ પોતાની આગવી કલાથી બનાવે છે . આમ,
તેઓ વીરગિત પામેલાની ૃિત ળવે છે .

આ દવાસીમાં કોઈ વીરતાથી મયા હોય તેની પાછળ પ થરની ક લાકડાની ચપટ

એટલે ક એમાં કોતરણી કર ને ૂકાય છે . િનિ ત તાર ખે કંડારાય, િનિ ત તાર ખે રોપાય ને

િનિ ત પે એની ૂ , ૂપ ને નૈવે ધરાય છે . એમાં ુ યકાય ક પરોપકારનો કોઈ બંધન

નથી. મા એમાં વીર ૃ ુ થ ુ ં હો ુ ં જોઈએ. એવી જ ર તે સપદં શથી, ઝાડ ઉપરથી પડ

જવાથી, અ ણતા ઝેર પદાથ ખાઈ જવાથી થયેલ ુ ે અ ુ દરતી ગણે છે . આપઘાત અને
ૃ ન

ુ ાવડ દરિમયાન થયેલા


વ ૃ ન
ુ ો સમાવેશ આ વગમાં થાય છે . તેઓની મા યતા ુ બ આવી

ર તે મરનારનો આ ુ યકાળ અગાઉથી જ ન થયેલો હોય છે . આવી ર તે મરનારનો આ મા

ઘરમાં રહ ય છે તેમ માનવામાં આવે છે . આ આ માથી બચવા માટ લાકડાના ફળા, ને

140
ખતર ઓ પણ કહ છે , તે ઊભો કર ને તેમાં આ માને વસવાની િવનંતી કરવામાં આવે છે . આ

ખતર ટક યાં ુ ી તે ુ ં અ ત વ મનાય છે .


આ દવાસીઓના ૃ ુ મારકોનો અ યાસ કરતા જણાય છે ક, આ દવાસીઓના ૃ ુ

મારકો વધાર ા ૃ ત છે . એમાં સં ૃ તજનોના પા ળયાની એકધા રતા નથી પણ ચ વૈિવ ય

ઘ ુ ં છે . આ ૃિતઓ સં ૃ તજનોના પા ળયા વી ને આ દ કારની પણ પાળા રખાંકનવાળ છે .

એમાં ભાગ, િવ ુ ાગ ને િશવભાગમાં વહચાતા પા ળયા કરતા વ ુ બી


ભ બે ભાગ પણ

હોય છે . કટલાંક ગોવધન કારના બે ક ણ બા ુ કોતરલા પણ હોય છે . એમાં ૂય, ચં , પ ,ુ

પંખી, માનવ અને ૃિતના ૃ યો પણ ઉતાર છે . ૃ ુ પહલા પણ વતા જગિત ુ ં કર તેના

મારકો ૂકાતા હોય છે . પણ એને વીર ૂ ં નથી, એના


સાથે જ સંબધ ૂવાના આદશ માણે

લાક ુ ં ક પ થર પસંદ કરવાથી માંડ ને એની િત ઠા કરવા ુ ીની


ધ યા થાય છે .

ભાભીના મહણાથી પોતે પાળે લા વાઘ સાથે લ ન કરનાર નમદા કનારાના ગામ

દામનની એક ુ તી દ બ
વ ુ ા ક દવયાની નામે સતી ુ ં સમાિધ મં દર આવેલ છે . આ સતી ીએ

વાઘ સાથે લ ન કયા હતા અને વાઘ મય યાર તેની સાથે સતી થઈ હતી તેવી દં તકથા છે .

તે ુ ં સમાિધ મં દર નમદા કનાર આવેલ છે .૧૦૭

વાડપાડા ગામમાં આ દવાસીઓનો સૌથી ું


દર ખાંભો આવેલો છે . માં નીચે માનવ

આ ૃિતઓ ઉપર જતા પ ુ પર માનવ સવાર અને તેના ઉપર પ ી અને ઉપર ચં વી

ડઝાઈનવાળો િવશાળ ું
દર ખાંભો આવેલ છે . કાજોડમાં આ દવાસીઓ ુ ં ૃ ુ મારક પા ળયો

આવેલ છે . માં વીરના હાથમાં ભાલો છે , અ ા ઢ છે , ફરતે કોતરણી કરવામાં આવી છે .

રુ તના ેજોના ક તાનમાં ભ ચ શહર તી લઈ વીરગિત પામનાર જનરલ ડવીડ

વેડરબનની કબર આવેલી છે , ઈ.સ. ૧૭૭૨ની છે .૧૦૮ રાજપીપળામાં સંવત ૧૩૦૪ની સાલનો

પા ળયો આવેલ છે . રુ ત િવ તારમાંથી િશવકોરબાઈ નાગરનો પા ળયો મળ આ યો છે . એવી

જ ર તે ભ ચ િવ તારમાંથી સતી દવાળ નો પા ળયો મળ આ યો છે . ઈ.સ. ૧૨૫૫નો

રાજપીપળાના વાય ય ૂણે આવેલા વાઘો ડયા ગામના બે પા ળયાઓમાં િવશલનો ઉ લેખ છે .

બી માં િવશલ ૂ અને મં ી દવપાલનો િનદશ થયો છે .૧૦૯

ડાંગમાં ૃતા માની ૃિત ચરં તન રાખવાની વીરગળની થા ાચીનકાળથી ચાલતી

આવી છે . વીરગળ એટલે પ થર અથવા લાકડા પર કોતર ું માનવી ુ ં ચ . આ િુ નક ૃ ટએ

કદાચ આ િશ પ કલા ૃિત કા પિનક લાગશે. પરં ુ આ કોતરલી ૂિતઓને ડાંગી આ દવાસી

પોતાના ૂવજો ગણી તેમની ભાવથી ૂ કર છે . ડાંગમાં આવા ૃિત તંભો ઘણી જ યાએ

જોવા મળે છે . પરં ુ તેના સમય અથવા િશ પકાર બાબતે આ દવાસી રાજવંશીઓ કંઈ કહ

141
શકતા નથી. આવા ૃિત તંભો ભા યે જ લાકડા ઉપર, પણ મોટાભાગે પ થર પર જ કોતરલા

છે . ુ રાતના માનવવંશશા ી ડૉ. ડ . એચ. કો યર માને છે ક આ િશ પની વીરગળોનો સમય


અ ગયારમી ક બારમી સદ નો હોવો જોઈએ. એક સમયમાં ડાંગ દશમાં સતી થા ુ ં કડક ર તે

પાલન કરવામાં આવ ુ ં હ .ુ ં એના પર ૃિત તંભો સારો એવો કાશ પાડ છે . ઘોડા પર બેઠલી

એક હાથમાં તલવાર અને બી હાથમાં ઢાલ ધારણ કરતી ય ત ુ ં ૃ ય આ ÔવીરગળÕનો

િવષય ુ માં ખપી ગયેલા વીરોને માન આપી તેના િત આદર ય ત કરવાની ત કાલીન

આ દવાસીઓની આ એક થા હોવી જોઈએ. હાલના ડાંગી આ દવાસીઓમાં ૃિત તંભો

બનાવવાની થા ચ લત નથી. ૂવજો તથા વીરો ુ ી જ


યે આદર ય ત કરવાના હ થ

ૃિત તંભોની િશ પકલા િવકસી હોવાથી કોતરણી કરતી વખતે િશ પકારોએ સ દય હ ુ ગૌણ

રાખી વા તિવકતા પર જ વધાર યાન ક ત કર ું લાગે છે .૧૧૦

દ ણમાંથી આવતી દવગંગા નદ ુ પાણ


લ ુ ામે નમદામાં ભળે છે . દવગંગાની

રમણીય ખીણમાં અગાઉના એક નગરના અવશેષો છે . એ નગરને હાલ થાિનક લોકો ુ મખલ

કહ છે . એ થળે કટલાંક ું
દર કોતરલા મં દરો અને અ ય ઈમારતોના ઘણા અવશેષ મળે છે .

યાં સતીના બે પા ળયા છે . એમાંના એક પર લેખ છે , આ માણે છે .

१. संवत १३७९ वष माघ व द १२ गु रो दव


ु खला

२. महाराणा ौीराजदे व ूितप ौ षडहयराणा

३. महं हरपालसुत ूधानमं(ऽी) जयदे व वापी

४. दे वीवाममतम (पृ) वीदे वसमेत जातू

५. िै ः पित- नदे वपुऽी सिचवप ी चापदे

६. र प ी सहगमनकृ त ।।૧૧૧

આ પા ળયા લેખમાં ન ધ છે ક જયદવ નામના ય તના ૃ ુ પાછળ તેની પ ની

ચાપદ સહગમન ક ુ છે . એટલે સતી થઈ છે . લેખમાં મહારાણા ી રાજદવના રા યનો ઉ લેખ

મળે છે . સંવત ૧૩૭૯ (ઈ.સ. ૧૩૨૩)નો આ પા ળયાલેખ છે . માં ુ મખલને ુ વખલા કહવામાં

આ ુ ં છે .

ુ મખલના અવશેષોમાંથી અ ય એક પા ળયો પણ મળ આ યો છે . િવ.સં. ૧૪૪૩ (ઈ.સ.

૧૩૮૭)ના ફા ુ
ન ુ ૩ ને સોમવારના રો હણી ન
દ ની િતિથ આ સતીના પા ળયામાં

ન ધવામાં આવી છે . રાણા ી તાપિસહની પાછળ તેની પ ની સતી થયાની ન ધ મળે છે . જોક

તેમાં વાર અને િતિથનો મેળ મળતો નથી તેથી પાઠ સં દ ધ ગણાય.૧૧૨

142
ભ ચ જ લાના અને રુ ત જ લાના આ દવાસીઓમાં ીઓની ખતર જોવા વી હોય

છે . ીનીખતર બે ટ ચી લાકડાની હોય છે . તેમાંથી દોઢ ટ બહાર રહ છે અને છ ચ

જમીનમાં રહ તે ર તે ઊભી કરવામાં આવે છે . ખતર ના ઉપરના ભાગે ણથી ચાર ચ ુ ં મા ુ ં

બનાવે ું હોય છે . ગરદનની નીચે ધડના ભાગમાં કાંઈ કોતરણી હોતી નથી. ખતર ના માથા પર

ંૂ
દડ ઓઢાડવામાં આવે છે અને ગરદન ઉપર નાડાછડ નો દોરો બાંધેલો હોય છે . આ દોરામાં

ના ુ ં આભ ,ું કાંસક , ધાવણી, બંગડ ઓ વગેર ચીજો બાંધેલી હોય છે . રુ ત જ લો અને

ડાંગમાં પ થર અને લાકાડના પા ળયા જોવા મળે છે . સામા ય મરણ હોય તો પા ળયા ઉપર

બ ુ ું
દર ચ ામણ જોવા મળે છે . આવા પા ળયામાં સૌથી ઉપર દવચકલી ૂકવામાં આવે છે .

દવચકલી આગળ નાની વાટક ચણ માટ ૂક હોય છે . તેની નીચે ૂય ચં ના તીક હોય છે .

તેની નીચે મરનાર ય તના તીક તર ક માનવ આ ૃિત કોતરવામાં આવે છે . પા ળયા ઉપર

અ ય ઘણી કોતરણી જોવા મળે છે . આ પા ળયાઓ ભાતીગળ હોય છે . ુ ય વે ભીલો,

ઢો ડયાઓ, ચૌધર , નાયકા વગેરમાં ૃતા મા પાછળ ખતરા, પા ળયા ૂકવાનો રવાજ જોવા

મળે છે .૧૧૩

દ ણ ુ રાતના આ દવાસીઓમાં
જ ૂમટો અથવા દવળા ૂકવાનો રવાજ પણ જોવા

મળે છે . આ ૂમટા મોટા માટ ના હોય છે . આ ૂપ ચારથી પાંચ ટ ચો હોય છે . નાનો ૂમટો

દોઢ ટનો હોય છે . આ ૂમટામાં ઘરના દરક મરનાર માણસના નામનો કર ને એક એક ગોળ

શા લ ામના આકારનો પ થર ૂક છે . તેમાં મરનારની િતિથએ દ વો ૂકવામાં આવે છે . ૂમટા

ૂકવાનો િવિધ બ ુ ૂનો લાગે છે . આ ૂમટા ઉપર િવિવધ ુ ોભન પણ કરવામાં આવે છે .

આ દવાસીઓમાં ખતરા ૂજન પણ જોવા મળે છે . ુ રાતમાં વસતા ગામીત, ચૌધર ,


વારલી, ઢો ડયા, ૂ બળા, નાયકા વગેર િતઓમાં િપ ૃ ૂ નો એક કાર છે . િપ ૃઓની અ ૃ ત

વાસનાઓને ૃ ત કરવા માટ આ ૂ કરવામાં આવે છે . ખતરા ૂજન એટલે દવંગત

ુ ુ ંબીઓની યાદમાં કરવામાં આવતી લાકડાના પા ળયાની ૂ . ુ ુ ંબીના અવસાન પછ અ ક


દવસે દોઢથી બે ટ લાકડાના ુ કડામાંથી બનાવેલી િતમાની ખતરા તર ક થાપના કરવામાં

આવે છે . આ સંગે ૂવા ુ ુ ષના ખતરાને સફદ કપડાં પહરાવે છે અને ીના ખતરાને લાલ

કપ ુ ં પહરાવી બંગડ , કાંસક , દોરો વગેર બાંધે છે . સગભા ી અવસાન પામી હોય તો બાળક

સાથે ુ ં ખત ું બનાવી તેની સાથે ૂસણી બાંધે છે . મરનાર અપર ણત હોય તો શમી ૃ સાથે

તેના લ ન કરાવીને પછ હમાયા દવના થાનક લઈ જઈ તેમની થાપના કરાય છે . પછ

ખતરાને ભાત જમાડવાની િવિધ કર ઘટ, ુ ટમાં દ વો


મ ગટાવવામાં આવે છે . ુ ુ ષના ુ ટ

ઉપર ધોળ અને ીના ુ ટ ઉપર રાતી ધ


મ ૂકવામાં આવે છે .૧૧૪ આ ખતરાઓ ગામના

ર તે અને તેમાં પણ મોટા ૃ નીચે માંડવામાં આવે છે .

143
દ ણ ુ રાતમાં
જ ુ ય વે લાકડાના અને કોઈ િવ તારમાં પ થરના ૃ ુ મારકો

ઊભા કરવામાં આવે છે . વાડપાડામાં ું


દર કોતરણી ધરાવતો ચાર ફલકવાળો લાકડાનો ખાંભો
જોવા મળે છે . કાંજોડમાં અ ા ઢના હાથમાં ભાલો અને લગામ તથા અ ય કોતરણીવાળો
પા ળયો જોવા મળે છે . માંડવા, કમલ ૂઈ, ઉ છલ, િનઝર, વાલોડ, માંડવી, યારા, સોનગઢ
અને અ ય િવ તારોમાં લાકડાના ૃ ુ મારકો જોવા મળે છે . ુ રાતના અ ય આ દવાસી

િવ તારોમાં પણ મોટાભાગે સમાનતા ધરાવતા ૃ ુ મારકો થાપવાનો રવાજ છે . દ ણ
ુ રાતના આ મારકો સાથે અનેક િવિધ િવધાનો, કથા અને ભય સંકળાયેલા રહ છે . સમાજની

ધાિમકતા આ મારકો સાથે વણાયેલી છે .

૩.૫ ક છના પા ળયા :


પા ળયા ૃ ટની બાબતમાં ક છ સમ ુ રાતમાં અને કદાચ ભારતભરમાં
જ ાચીનતા
ધરાવે છે . ક છની ૂિમને પા ળયા ૂિમ કહ શકાય એટલા માણમાં પા ળયાઓ આવેલા છે .
ક છમાંથી ઉપલ ધ પા ળયાઓમાં પકાલીન ય ટલેખો સમ ભારતમાં સંભવતઃ
ૂવકાલીન છે . તે પછ સૈકાઓ ુ ી ય ટલેખો જોવા મળતા નથી. િવ મ સંવત ૧૧૨૧ (ઈ.સ.

૧૦૬૫)નો બાલાસરનો પા ળયો ક છમાંથી ા ત ઢ અથવાળો થમ પા ળયો ગણાય. સંવત
૧૬૦૨ (ઈ.સ. ૧૫૪૬)નો બાઈપાલી દવ ળયા ગામે સતી થઈ હોવાનો પા ળયો સતી થાનો
ઉ લેખ કરતો સવ થમ અ ભલેખ ગણાય. પકાલીન ય ટલેખોનો હ ુ ૃતકને મરવાનો ક
ુ ુ ંબક યાણનો હતો. યાર િવ મની બારમી સદ થી ઉપલ ધ પા ળયાઓનો આશય વીરગિત
પામેલાના કાય ને ક િત આપવાનો ક સતી ીની હમતને બરદાવવાનો હોઈ શક.૧૧૫

ક છ ગેડ ન ક ગૌશાળામાં એક પા ળયો આવેલો છે . તેમાં નીચે ુ બનો લેખ છે .


સંવત ૧૭૨૮ વરષે ફાગણ ુ દ ૩ દને કરાસાઆ પાંચા ુ કવાસી આષોજ ધાએ

આવી રામસરણ થાઓ છે . રાજ ી રાયધણ ના.... નાર પાલીઉ માં ુ ં છે . ુ ાર સાસણ આપ

ુ ાણા પાલીઉ ટાં ુ છે .

અહ ગૌચરમાં એક અ ય પા ળયો મ યો છે , ના ઉપર નીચેનો લેખ છે .

સંવત ૧૭૪૩ વ..... માહ.... વદ ૧૨ દને.... અણ ુ ં ગૌચર ડ ી ક હયા ની વાર


ઓલી આવા.૧૧૬

આ લેખોમાં એકમાં રાયધણ અને બી માં ક હયા ના રા યનો ઉ લેખ ા ત થાય


છે . ગેડ ના પાદરમાં સતીના જમણા હાથના તીકવાળો પા ળયો આવેલો છે . ગેડ ગામમાં
આવેલા પા ળયામાં રથસવાર ુ ં િશ પ કોતરાયેલ છે . ઉપર ૂય ચં ના તીકો છે . પા ળયાના
ુ ય િશ પ ફરતે કોતરણી કરવામાં આવી છે . નીચે લેખ છે . ગેડ માંથી િશલાલેખવાળો સંવત
૧૨૬૮ (ઈ.સ. ૧૨૧૨)નો પા ળયો મળ આ યો છે , ુ જોશીના નામનો ઉ લેખ મળે છે .૧૧૭
માં દલ ખ

144
ક છ ૂજમાં મીર મહારાવ ી લખપત ની છતરડ આવેલ છે . સંવત ૧૮૧૭ (ઈ.સ.

૧૭૬૧)ના ઠ ુ ૫ના દવસે લખપત


દ ુ ં અવસાન થ .ુ ં આથી તેમની પાછળ તેમની પંદર

રાણીઓ સતી થઈ હતી. રા ના પા ળયા સ હત સોળ પા ળયાઓ લખપત ની છતરડ માં

આવેલા છે . આ છતરડ મશાન ૂિમમાં પછ થી ી ગ ડ એ બંધાવી છે . આ છતરડ ૂબ જ

કળામય છે . આ છતરડ ઘણી જ યાએ ઘસાઈને પડ ગયેલ છે . છતાં ઘણો ભાગ બચી ગયો

છે .૧૧૮ દદા ભોજરાજ મોડ ના અવસાન પાછળ એમના પ ની પાળ બા વાઘેલા સતી થયા.

તેઓ ક છના છે લા સતી માનવામાં આવે છે . આ સતીમાતાની છતરડ સૌથી છે લે બાંધવામાં

આવી છે . તેમના સમયમાં સતી થા પર િતબંધ હતો છતાં તેઓ સતી થયેલા.

ૂજમાં સંતોષી માતાના મં દર પાસે સંવત ૧૮૭૨ (ઈ.સ. ૧૮૧૬)નો સતીનો પા ળયાલેખ

ા ત થયો છે . ૂજમાં પાવડા કોદાળ ના તીકવાળા પા ળયા જોવા મળે છે . માં પા ળયાના

નીચેના ભાગમાં પાવડા કોદાળ ની કોતરણી કરવામાં આવી છે . ૂજના સંવત ૧૮૧૩ના ચારણના

પા ળયામાં સતીના હાથ ઉપર િ ૂળ ુ ં ચ છે . યાર સંવત ૧૭૧૭ના ૂજના પા ળયામાં

સતીના હાથ ઉપર ુ ટ


ગ ું ચ અને પાંદડાવાળ ડાળખી કોતરવામાં આવી છે . ૂજ

ુ ઝયમમાં પણ પા ળયાઓ સં હવામાં આ યા છે . માં ાચીનતમ તર પા ળયો

અણ હલવાડ પાટણના વાઘેલા રા સારં ગદવનો છે . એક પા ળયામાં વહાણ પર ુ

દખાડવામાં આ ુ ં છે , સાગરખે ુ કોમના સાહસને ખ ુ ં કર છે . બી પા ળયામાં માનવિસહ

દશાવવામાં આ યો છે . લાખોદ ગામના તળાવ કનારથી ા ત ગ ેખાંભીમાં ગાય ુ ર ું


િશ પ છે . લેખમાં િન દ ટ તળાવને હ ુ કુ સાન પહ ચાડ તો ગોમાંસ ખાવા ુ ં અને ુ લમાન


કુ સાન પહ ચાડ તો ુ રમાંસ ખાવા ુ ં પાપ લાગશે તે ુ ં


વ ૂ ચત છે . અહ સં હ ત ફરાદ

ગામથી મળે લા ગ ેપા ળયામાં ગધેડા ુ ં મૈ ન


ુ દશાવેલ છે . આ ખાંભાઓ ત કાલીન થિતઓને

ગટ કર છે .૧૧૯ આ ક છ ૂજ ુ ઝયમમાં ઝારાના ુ ના પા ળયાઓ પણ સં હવામાં આ યા છે .

ક છના ઇિતહાસમાં ુ િસ ુ ોમાં ઝારાની લડાઈ ણીતી છે . સંવત ૧૮૧૭માં રાવ ી

ગોડ ગાદ એ બેઠા. એમણે પોતના ૂના દ વાનને દ વાનપદ આ ુ ં નહ , આથી તે પદ ટ

દ વાન ૂ શેઠ િસધમાં ગયો. યાંનો ુ ામશાહ ક હોરા તેની મદદથી ક છ ઉપર સંવત

૧૮૧૯ના ારં ભમાં ચડ આ યો. ઝારાની ટકર ઉપર થયેલા ુ માં િવજયી બ યો. આ ુ માં

હ રો માણસો કામ આ યા. આ ઝારાનો નામો લેખ ધરાવતા પા ળયાઓ થોડાક ન ધાયેલા છે .

આ ઉપરાંત મઉ, સમાઘોઘા, બદડા વગેર થળે થી પણ ઝારાના નામો લેખવાળા પા ળયા

મ યા છે .૧૨૦ ુ ઝયમમાં આવેલા એક પા ળયા પર સંવત ૧૮૧૯ માગસર ુ ૧૦ ના


ગોવરધન ખવાસ ઝારાના ુ માં વગ ા ત થયો તેવી ન ધ છે . આ પા ળયાલેખની શ આત

ौी गणेशाय नमः થી થાય છે . ૂજ શહરમાં અ ય જ યાએ પણ ઝારાના ુ ના પા ળયાની

145
નધ ા ત થાય છે . પા ળયામાં કટલાંક િવરલ પા ળયાઓ પણ હોય છે . આવો જ એક ી

ઘોડસવારનો પા ળયો ૂજ ુ ઝયમમાં છે . સંવત ૧૭૧૪ના કાનમેરના પા ળયામાં સતીના

હાથમાં ુ હાડ ુ ં હિથયાર દખાય છે .

માંડવી અને ુ ં ામાં વહાણની આ ૃિત ધરાવતા પા ળયા મ યા છે . સંવત ૧૬૨૧ના એક


પા ળયામાં બગલો નામ છે , નામ વહાણ ુ ં છે . સતીની સાથે સતા થયેલાના પા ળયા પણ
મળે છે . સંવત ૧૭૧૦માં ભણસાલી કટારમલ ગોધરામાં અને સંવત ૧૭૨૭માં ચારણ વાલો
ચારણ બાઈ સતી થતા તેની ભેર સતો થયો એવી ન ધ છે . ગોર અરિવજય ન સં દાયના
ૂ ય મનાતા સા ુ સંવત ૧૭૨૮માં મોટા રતાડ આ ગામે ગાયની વહાર ચડ આ મસમપણ કર
ગયાની ન ધ ા ત થાય છે .

આ ડસરમાં એક છતરડ છે . તેમાં સતીનો એક પા ળયો આવેલો છે . ઉપરાંત પાછળના


ભાગમાં અઢારક પા ળયાઓ ઊભા છે . મોટાભાગના પા ળયાઓના લખાણ ખવાઈ ગયા છે . આ
બધા પા ળયા ુ છે . એક પા ળયામાં સૌભા યવતી
ૂવા ભ ખ ી ઊભી છે . તેના હાથમાં ુ ું

શબ લીધે ું છે . તેમાં લેખ છે , સંવત ૧૭૭૩ ુ ં વષ દશાવે છે .૧૨૧ આવો પા ળયો પા ળયા
િશ પની બાબતમાં િવિશ ટ ગણાવી શકાય.

સાભરાઈ ગામે બંધાયેલ ૂના વખત ુ ં અ લયાસર નામ ુ ં તળાવ છે . આ તળાવની

પિ મ બા ુ ની પાળ પર એક ઓટલાના પા ળયા પર લેખ સચવાઈ ર ો છે એ એની સા ી


ૂર છે . લેખ ૂળ હ દ માં છે , આ માણે છે .

સંવત ૧૮૦૬ લોતરો વરષે માઘ ુ ૧૩


ત ુ વાસર શાક ૧૬૭૧
ધ વતમાને ઉ રાયને
ગતે ી ૂય રાઉ ી ભોજરાજ ુ અલઈયા નો પા ળયો
ત ડ ી બાવા એ કરા યો છે .
અ લયારસની પાળ ઉપર ી સાભરાઈ.

અ લયા આખા વરડા ાંતમાં પીર તર ક ૂ ય છે અને એક િવશાળ ઓટલા ઉપર

તેમની યાં ખાંભી-પા ળયો ઊભો કરવામાં આવેલ છે યાં દર વષ આ ુ બા ુ ના ગામોના

ુ ં ચડાવવામાં આવે છે .૧૨૨


ભાયાતો ભેગા થઈ એક મેળો ઉજવે છે . આ ખાંભી પર ક બો

દ પડ દાઢ ો હોય અને અને કોઈ મર અથવા સાવજનો સામનો કરતાં મર તેના

પા ળયા હોય છે . ઓડદરમાં દ પડો ખંભે ચ ડ ો હોય એવો રબાર નો પા ળયો છે અને ભ ોસર

ક છમાં િસહ સાથે ઝપાઝપી કરતા વીરનો પા ળયો આવેલો છે . વધમ ક સ વર ા માટ ાગા

કર ને મરનાર ુ ુ ષોના પા ળયા પણ મળે છે . ક છના ડ રાસંગ નારાયણ સરોવર સદહ

સતવાતમાં સાગવન લીધો. સંવત ૧૭૨૬માં એનો પા ળયો પણ ૂ ય છે . એટલે ક એમણે

જળસમાિધ લીધી. અબડાસા ન ક લખા ણયાનો સંવત ૧૮૪૨ (ઈ.સ. ૧૭૮૬)નો પા ળયાલેખ

ઉપરાંત રમાં લેખવાળા ા ણ સતી ીઓના પા ળયા પણ મળ આ યા છે . ક છના

146
મહારાવ દશળ સંવત ૧૭૮૩ (ઈ.સ. ૧૭૨૭)માં વગવાસ થયા, પણ એના પા ળયાની

ુ ાસ ના ચોપડામાં એની ન ધ મળે છે .


િત ઠા સંવત ૧૯૧૮માં થઈ. શં દ ૂજના એક પા ળયા

પરના લેખમાં એક ભા ટયાણી બાઈ માતાભાવે સતી થયાનો િનદશ છે . ગેડ માં સંવત ૧૨૭૭

(ઈ.સ. ૧૨૨૦)નો એક સાંચોરા ા ણે કરલા આ મઘાતનો પા ળયો આવેલ છે . ખડ રના રણમાં

હાથીના પા ળયાની ન ધ મળે છે . ૂઅડ ચાવડાનો પા ળયો ૂઅડ ક છમાં તેના મરણ થાને જ

ૂકાયો છે .

ક છ ૂજથી ઉ ર અઢાર માઈલ ૂર ાંગ નામે ગામ આવેલ છે . આ ગામમાં

મેકરણદાદાના સમાિધ મં દરની બહાર ૂતરા અને ગધેડાના પા ળયા ૂકાયેલ છે . કહવાય છે ક

મેકરણદાદા ગધેડાની પીઠ ઉપર પાણી અને રોટલા ૂકતા પછ ૂતરો એ ગધેડાની સાથે રણમાં

જતો અને રણમાં ૂલા પડનાર મ ુ યોને એ બે નવર ખાવા પીવાની સગવડ આપી ાંગ

લઈ આવતા. આ બંને ાણીઓની ખાંભી અને દાદાની સમાિધ ાંગમાં આવેલા છે . ક છ ુ ં ાના

ુ ંદરોડ ગામના પાદર િશ ભ ુ ાનો પા ળયો ુ ંદરોડ


ુ ાની માતાનો પા ળયો આવેલો છે અને િશ ભ

ગામથી થોડ ૂ ર આવેલ અ ખયાણા ગામમાં આવેલો છે . આના પાછળ ગાયોને બચાવવાની

કથા સંકળાયેલ છે .૧૨૩ ચારણ પાછળ તેની બેનો વર ુ અને નલ પોતાના ભાઈના શબને

ખોળામાં લઈ સતી થઈ તેની ખાંભી ક છ ગઢડામાં આવેલ છે . ક છ ુ ં ાના છસરા ગામે

કાઠ ઓની છ સાત ખાંભીઓ આવેલી છે . ુ રાસરમાં પણ કાઠ ઓની ખાંભીઓ છે . ભ


મ ર

પાવડ માં બે ખાંભીઓ સાર થિતમાં ઊભી છે .

પલાંસવાના સંવત ૧૬૩૩ ચૈ ુ ૧૫ ને સોમવારના સતીના પા ળયામાં બાઈ મલેર


ુ શરજણ બના
ત સાિથ થયા તેમ લેખ છે . આ પા ળયામાં પિત-પ ની સાથે છે , અથા ્ આ

ુ લ પા ળયો છે . સંવત ૧૬૮૨ ભાદરવા વદ ૧૧ ના ગેડ ના પા ળયામાં કલા


ગ ુ
ત ુ ંભા જતે

ગામ ુ ક ુ ં એ ુ ં લખાણ મળે છે . આ ગેડ માં ૧૫મી થી ૧૭મી સદ ના િવિવધ કારના ઘણા

પા ળયા અ ત વ ધરાવે છે . આ પા ળયાઓમાં હાથ, અ , ૂય, ચં , ુ પ, પોપટ વગેરની

કોતરણી જોવા મળે છે .

ગેડ ના સંવત ૧૬૮૬ મહા વદ ૪ના પા ળયામાં Ôરાણા ી પંચાઅણ વાઘેલા ી

થીરાજ વજરા બા ઉદાસમાણી બાઈ હરષા રા ની દ ર એ મત ક Õુ ં એ ુ ં લખાણ છે .

પા ળયા ુ ં િશ પ ું
દર છે . તેમાં સામસામા પોપટ છે . બંને બા ુ ૂય ચં છે . સતીના હાથમાં ુ ં

પ િવિશ ટ ગણાય. નીચે ૂણામાં મોર ુ ં કન ન ધપા છે . સંવત ૧૬૮૮ના ૂજના

પા ળયામાં બાઈ લીલાવતીનો ઉ લેખ છે . આ પા ળયા ઉપર સંવત ૧૭૧૪માં છતરડ બંધાઈ.

આમ, પા ળયાની થાપના બાદ પણ તેના પર છતરડ બાંધવામાં આવતી. સંવત ૧૬૯૨ના

ગેડ ના બે પા ળયામાં ગેહડ એવો ઉ લેખ છે .૧૨૪

147
સંવત ૧૭૦૯ના વષનો પા ળયો ૂજમાં ન ધાયો છે . સતીના આ પા ળયામાં લખાણ

નથી, પરં ુ િશ પની ૃ ટએ મનોહર છે . આ પા ળયો ુ લનો છે . ઉપરના ભાગે


ગ ૂય ચં અને

વ ચે ડાળ સાથે ુ ં ખીલે ું ુ પ છે . ૂય ચં ને જોડતી કમાનના ઉપરના ભાગે ચૈ યબાર વી

આ ૃિતઓ કંડારલી છે . સંવત ૧૭૧૭ કારતક ુ ૭ સોમવારના છસરાના ઘોડસવારના


પા ળયામાં ગાલા વાંકાનો િનદશ છે . એની બા ુ ના પા ળયામાં કારતક ુ દ સોમ, એટ ું વંચાય

છે . તો ી એકમાં કારતક ુ દ ૭ દને ી છસરા મધે ગામ અરથે ગાલો વાંકો શ દ વંચાય

છે . આ ણેયનો સાથે િવચાર કરતા તે એક જ ય તના હોવા સંભવ છે . સંવત ૧૭૧૭ માગશર

ુ ૫ રિવવારના
દ ૂજના પા ળયા િતિથનો ફર જણાય છે . કમ ક એક જ યાએ ીજ બી

પાંચમ અને ી છ નો િનદશ કય છે . છતાં બધે જ રિવવારનો િનદશ છે . ધાય ની સતીનો

આ પા ળયો છે . લખાણ આ ુ ં છે .

ઘાય ુ દા ુ માધવ રામશરણ


ત યાણ ક ધા, તે સાથે િશવા ુ ા બાઈ અજબાઈએ

ાણ સમપણ કર સહગમન ક ું ત ુ રામદાસે દર સં ૂણ ક ધી ને દર સંવત ૧૮૨૮ના


વતમાને રાઉ ી ાગમલ ની વખતમાં ઘાય કશવ દવરાયે ણ ાર સતીના પા ળયા

િસખે નવી દર ક ધી ાવણ વદ ૧૨ ૨વૌ દને.

આમ, ૂવજના પા ળયા ુ ં સં ૂણ લખાણ ળવી અને નવેસરના પા ળયામાં રુ ા ુ ં

બ ુ ં યથાવત રાખી દર સ હતનો ણ ાર કય અને તે પણ રા ના નામ વષ િતિથ સ હત એ

િવરલ ગણાય. સતીના હાથ કાંડાથી કોણી ુ ી અને ખભાથી કોણી


ધ ુ ી
ધ ૂડ ઓથી ભરચક છે .

હાથમાં ચ ુ કોણની વ ચે ગોળ છે અને બા ુ પર વ તક છે . તેની ઉપર અધવ ળાકારની


ઉપર ધા િ કોણની આ ૃિત છે . ૂજના સંવત ૧૭૧૮ આસો વદ ૧૪ ુ વારના સતીના


પા ળયામાં પીરનો ઉ લેખ ન ધપા ગણાય. લખાણ આ માણે છે . સંવત ૧૭૧૮ વરષે આ ુ

વેદ ૧૪ ુ વાસર સામણ બાઈ દવક સતી થેઆ છે . સંવત ૧૭૭૬ના સાગ વાન લીધા છે .

પીર વંસતની વારમા રાઉ ી દસલ ની વારમાં પાલીઓ ષોડાવે છે મકંદગર ષોડા યો છે ગધર

સદઋ કાન , એવી ન ધ જણાય છે .

રમાં આવેલ સંવત ૧૭૧૯નો પા ળયો સાર વત બાઈનો છે . અહ થી પંડ ા, યાસ,


િ વેદ , ુ કરણા, ઓઝા, નંદવાણા વગેર ા ણ સતીઓના તથા મોઢ, કાગદ , સોરઠ વગેર
વા ણયા સતીના પા ળયા યાનાકષક છે . રવેચીના સંવત ૧૭૨૪ ફાગણ ુ ૨ના સતીના

પા ળયામાં પાલીઉ ટાં ુ ં છે , એવો શ દ યો યો છે . સતીઓ તથા યો ાઓના સં યાબંધ
પા ળયા રવ ગામે રવેચી માતાના મં દરના માગ ઊભા છે . અહ ૧૭મી અને ૧૮મી સદ ના
પા ળયા િવશેષ છે . હાથ જોડ મા યાચતી ી, પડદાનશીન ીના હાથ ુ ં ચ , બંને હાથોમાં
ૃત પિતને ઉપાડ ઊભેલી ી વગેર ૃ યો આપણી સતી થવાની થા ુ ં કા ુ ય દશાવે છે .

148
ૂઅડ રના સંવત ૧૭૩૬ ફાગણ ુ ૮
દ ુ વારના ૂઅડના ણેય પા ળયામાં લખાણનો ારં ભ
સીધો સંવતથી થયો નથી. પરં ુ વ ત ી ૃપિવ માંક થી થયો છે , તે બાબત ન ધપા છે .
સં ૃ ત પરં પરાની અસર અહ વતાય છે . બેલામાં ઘણા પા ળયાઓ આવેલા છે . તેમાંના એક
પા ળયામાં ૂય ચં વ ચે ુ પ છે . લખાણ ઘોડસવારની નીચે છે . માં ી સંવત ૧૭૬૩ વરષે
પોષ ુ ૭ દને વાર સોમ વાઘોલા
દ ી કસર સતજ આ ન પાલીઅ વાઘે ી વીસ વારા
સતારવા ભહાનરકલ, એટ ું વંચાય છે . પલાંસવામાં સંવત ૧૭૬૭નો ટસવારનો પા ળયો
આવેલો છે . ભોમ, ૂજનો સંવત ૧૭૬૯ના માગશર વદ ૧૪નો ાગાનો પા ળયો આવેલો છે ,
તેમાં મોઢ ૂછો, કપાળે વૈ ણવી િતલક, ગળામાં કટાર, ખભે ખેસ અને લંગોટ ધાર વીરાસનમાં
બેઠલી ય ત ુ ં અને ું િશ પ કોતરાયેલ જણાય છે . ૧૭૯૨ના ગેડ ગામના પા ળયામાં ઢાલ
પકડ ને ઊભેલી ીની આ ૃિત કંડારલી છે . ીઓ ુ મોરચે જતી હશે એ ુ ં અ મ
ુ ાન આના
પરથી કર શકાય.૧૨૫

તેરા ગામે ઘોડસવારનો ઢાલ, તલવાર, ધ ુ યબાણ ધારણ કરલો પા ળયો છે . તેમાં ુ ં
લખાણ આ માણે છે .

૧. संवत १८०० वरषे स

૨. रावण सुद १२ दे षी हमी

૩. र पुअराणां जाम ौी

૪. ना गढने काम आवीआ

૫. छे कोठारामा मराणा छे

આ પા ળયામાં મરનાર ગઢને કામ આ યા છે , એ શ દ યોગ ન ધપા છે . ગઢ હોય

એટલે એને ભાંગવા સામા યતઃ ચડાઈ થતી. એવી કોઈ ચડાઈમાં કામ આ યા હોય એમ બને.

સંવત ૧૮૫૫ના આસો વદના પા ળયામાં આમર સલીઓ લાષાણી રના લ કરમાં

કામ આ યો છે . આ આમર એટલે હ ુ ક ુ લમાન તે


સ છે . આમ સલીઓ રના

લ કરમાં કામ આ યો છે . સંભવતઃ આ અરસામાં મેઘ શેઠ ર પોતાના કબ ક ુ હ .ુ ં જો

આ સમય એ હોય તો ક છના ઇિતહાસની એક કડ તર ક આ પા ળયો ઐિતહાિસક ૃ ટએ

ઉપયોગી ગણાય.૧૨૬ આમ, ક છમાં લડાઈનો ઉ લેખ ધરાવતા પા ળયા પણ મોટા માણમાં

ા ત થયા છે .

રાજણસરમાં સંવત ૧૭૯૫ના પા ળયામાં સતીના હાથ ુ ં કન િવિશ ટ છે . હાથ

ું
ૂડ ઓથી ભરચક છે . હથેળ માં ક ક કન છે . ૂઠ અને છે લી ગળ એ ક ુ ં આ ૂષણ

જણાય છે . ખભો પ ટ કંડારાયો છે અને તે ઉપર ુ ં ગોળ અને રવેયા ુ ં કોતરકામ િવરલ

ગણાવી શકાય છે . સંવત ૧૭૯૯નો રાજણસરના પા ળયામાં કોતરાયેલ પાઘડ નો ઘાટ ન ધપા

149
છે . સંવત ૧૮૧૮ ાવણ વદ ૩૦ના કાનમેરના પા ળયામાં ડોડ આ રણમલ ધાડામાં મરાયા

તેવો ઉ લેખ છે . સંવત ૧૮૩૦નો પદાિતનો પા ળયો ૂજમાં છે . આ પા ળયામાં ધડ ુ ીની


આ ૃિત છે . કમર બંધ જણાય છે . ઢ ચણ ુ ીની ચ


ધ પહર છે . ચ ની કોર ૂઘરમાળ વી

ભાત જણાય છે . કાનમેરના સંવત ૧૮૩૮ ભાદરવા વદ ૭ ના પા ળયામાં રાઠોડ સામંત

રામશરણ થયા છે એ ુ ં વંચાય છે . ચોબાર માં િસધના ફતેહઅલી તાલ ૂર જોધ ર


ુ ના

મહારા ના લ કરને હરા ુ ં તેના પા ળયાઓ અહ આવેલા છે . સંવત ૧૮૪૨ અષાઢ ુ ૨ ના


લાખ ણયાના પા ળયામાં ઊભેલા ી ુ ુ ષના પા ળયામાંના લખાણથી પિત સાથે સતી થનાર

પિત-પ નીના સં ુ ત પા ળયા હોવા ુ ં ૂચવાય છે . ુ પા ળયામાં ભા સ


ત ુ ાલી સવ ની

પ ની તાબાઈ પોતાના પિત પાછળ સગવત લીધો છે , એ ુ ં વંચાય છે . માંડવીમાં સંવત

૧૮૪૫ના પા ળયામાં ખવાસ કાિનયો મેઘ ઠકર ૂક ક ધી એમાં કામ આ યા, એમ વંચાય છે

તથા ખવાસ મેઘ ુ ં નામ છે . એક પા ળયામાં લખાણ આ ુ બ ુ ં છે .


ી રણછોડ સ ય છે . સંવત ૧૮૪૫ના વરસે શા લવાહન ૃત શાક ૧૭૧૦ વતમાને

ગતે ી ૂય િશિશર ઋતૌ પોષ િવદ ૨ ભોમેનો દન પોર ચડતે ી માંડવી મ યે ઠકર મેઘ એ

ૂક ક ધી તેમાં ખવાસ કાનીયો કામ આ યો તેની છતરડ રાઉ ી રાયધણ ની વારમાં ક ધી

તેનો વા ુ સંવત ૧૮૪૯ના ફાગણ ુ ૩નો છે . બી


દ પા ળયામાં પણ નામફર સાથે ુ ં આ ુ ં

લખાણ છે .

આમ, ક છ દશ પા ળયા ૃ ટની ૃ ટએ બ ુલતા ધરાવતો દશ છે . ક છમાં

પકાળની ય ટથી લઈને આ િુ નક કાળના પા ળયાઓ આવેલા છે . આ પા ળયા અનેક ર તે

િવિવધતા સભર છે . સતીના પા ળયા ક છમાં મોટા માણમાં ા ત થાય છે . પા ળયા પર

બાંધવામાં આવતી છતરડ ઓ ુ રાતના અ ય િવ તાર કરતા ક છમાં વધાર જોવા મળે છે .

આ દશના પા ળયા િશ પની ૃ ટએ પણ ૂબ િવિવધતા ધરાવે છે .

આમ, ુ રાતના પા ળયાઓ


જ દશ ભેદ થોડ ભ તા િસવાય સમાનતા ધરાવે છે .

ુ રાતમાં વસતા આ દવાસીઓના પા ળયા કલાની ર તે અલગ તર આવે છે . આ પા ળયાઓ


ુ તા
આ દવાસીઓની આગવી કલા પરં પરાનો યાલ આપે છે . ક છ, સૌરા માં પા ળયાની િવ લ

આ દશના ઇિતહાસની ણકાર માટ ઉપયોગી સા બત થઈ છે . ઉ ર ુ રાતમાં


જ ાચીન

સમયના અને ીક શૈલીના પા ળયાઓ ા ત થયા છે . ુ રાતના મ ય િવ તારમાં પણ


પા ળયાઓ જોવા મળે છે . આ િવ તારના પા ળયાઓમાં મોટાભાગના બહારવ ટયા સાથેની

તકરારના છે . તાજ રુ માછરડા વગેરમાં િવ લવના ગાળાના પા ળયાઓ જોવા મળે છે . સમ

ર તે અ યાસ કરતા ુ રાતની પા ળયા સં ૃિત એક પતા ધરાવતી જણાય છે .


જ ુ રાતની

પા ળયા સં ૃિતનો અહ ૂ માં પ રચય આપવાનો


ંક ય ન કય છે .

150
પાદન ધ

૧. આચાય, નવીનચં (૧૯૭૩). ુ રાતના ચાવડા રા યનો ઇિતહાસ,


જ ૃ. ૬૧.

૨. ુ (૧૯૮૩).
સાંક ળયા, હસ ખ રુ ાત વમાં ુ રાત,
જ ૃ. ૮૦.

૩. શા ી, હ ર સાદ (ઓ ટો.-નવે., ૧૯૭૫). ખાંભી પા ળયા અને એના અ ભલેખ,

ઊિમનવરચના, ૃ. ૩૯૦.

૪. જમીનદાર, રસેશ (૧૯૯૦). ુ રાતનો સાં ૃિતક વારસો,


જ ૃ. ૫.

૫. જોષી, ક યાણ (૧૯૭૪). ારકા વસઈના ુ ાણા અવશેષો,


ર ૃ. ૬૫.

૬. શા ી, હ ર સાદ (સંપા.) (૧૯૭૯). ુ રાતના ઐિતહાિસક લેખ, ભાગ-૪,


જ ૃ. ૯.

૭. ુ (ઓ ટો.-નવે. ૧૯૭૫). પા ળયા એક ન ધ, ઊિમનવરચના,


ગો વામી, મોહન ર ૃ.

૪૨૮.

૮. રાય દા, રા િસહ (ઓ ટો.-નવે. ૧૯૭૫). રખો ,ુ ં ઊિમનવરચના, ૃ. ૪૫૯.

૯. ુ ાના પા ળયા, ઊિમનવરચના,


જગોદ ડયા, નંદલાલ (ઓ ટો.-નવે. ૧૯૭૫). કશોદ તા ક

ૃ. ૫૬૭.

૧૦. પલાણ, નરો મ, રયારલા, નાથાલાલ (સંપા) (૧૯૮૧). ં ,


ી ક. કા. શા ી વાલ થ ૃ.

૨૩૦.

૧૧. પલાણ, નરો મ (ઓ ટો.-નવે. ૧૯૭૫). પા ળયાની િવભાવના, ઊિમનવરચના, ૃ. ૪૨૪.

૧૨. ખારાવાળા, અમરદાસ (ઓ ટો.-નવે. ૧૯૭૫). સતી વ અને ૂર વનો વલંત ોત,

ઊિમનવરચના, ૃ. ૪૯૨.

૧૩. ઓઝા, િવજયશંકર (૧૮૮૭). ભાવનગર ાચીન શોધસં હ, ૃ. ૩૭.

૧૪. એજન, ૃ. ૪૭.

૧૫. વોરા, મ ણલાલ (૧૯૭૯). સં ૃિત ૂ , ૃ. ૫૬.

૧૬. શા ી, કશવરામ (૧૯૮૨). ૂમલી રાજક ય અને સાં ૃિતક, ૃ. ૧૬૯.

૧૭. પર ખ, વીણચં , શેલત, ભારતી (૧૯૯૧). ુ રાતના અ ભલેખ વા યાય અને સમી ા,

ૃ. ૧૧૧.

૧૮. પાલીયા, ૂ ભાઈ (ઓ ટો.-નવે. ૧૯૭૫). આપણી સં ૃિતના અણ ીછયાં તીકો,

ઊિમનવરચના, ૃ. ૫૧૫.

૧૯. ખાચર, ુ ન (૧૯૯૭). કાઠ ઇિતહાસ અને સં ૃિત, ૃ. ૫૦.

૨૦. દવાન, રા ુલ (૨૦૦૯). ારં ભક સૌરા ુ ં સામા જક અને આિથક વન, ૃ. ૮૬.

151
૨૧. ુ (૧૯૯૦). જસમત બાપાનો પા ળયો, પિથક,
વામી, મન ખ ૃ. ૩૪.

૨૨. શા ી, હ ર સાદ (૧૯૮૩). ઇિતહાસના સાધન તર ક ુ રાતના અ ભલેખો,


જ ૃ. ૧૫.

૨૩. પરમાર, જયમ લ (ઓ ટો.-નવે. ૧૯૭૫). ખાંભીને પા ળયાના અ યાસ ે માં,


ઊિમનવરચના, ૃ. ૩૬૮.

૨૪. Parikh, Ramlal, Jamindar, Rasesh (1981). Epigraphic Resources in Gujarat, p. 24.

૨૫. ઔ દ ય, ન ુ લ
ુ સી, ગો હલવાડ ા ણ ાિત ુ ુ ંબોના ુ ળદવ દવીઓ તથા નૈવે ની
મા હતી, ૃ. ૧૬.

૨૬. શા ી, હ ર સાદ (૧૯૭૯). ઉપરો ત, ૃ. ૭૧.

૨૭. જોષી, ક યાણ, ઉપરો ત, ૃ. ૬૬.

૨૮. ગોકાણી, ુ કરભાઈ, દવે, રુ શભાઈ (૧૯૭૩). ારકા સવસં હ, ૃ. ૨૦૦.

૨૯. દવે, રુ શભાઈ (ઓ ટો.-નવે.-૧૯૭૫). ારકાના પા ળયા, ઊિમનવરચના, ૃ. ૪૮૭.

૩૦. એજન, ૃ. ૪૮૮.

૩૧. એજન, ૃ. ૪૮૯.

૩૨. ઓઝા, િવજયશંકર, ઉપરો ત, ૃ. ૪૧.

૩૩. એજન, ૃ. ૪૦.

૩૪. શા ી, હ ર સાદ (૧૯૭૯). ઉપરો ત, લેખ-૧૬.

૩૫. ઓઝા, િવજયશંકર, ઉપરો ત, ૃ. ૪૦.

૩૬. એજન, ૃ. ૪૧.

૩૭. શા ી, કશવરામ, ઉપરો ત, ૃ. ૧૮૮.

૩૮. Settar, S., Sontheimer, D. Gunther (Ed) (1982). Memorial Stones, p. 169.

૩૯. ની, વષા (૧૯૯૨). સૌરા ના પા ળયા (ઈ.સ. ૧૫૦૦ ુ ી),


ધ ૃ. ૬૪.

૪૦. પંડ ા, િવ ,ુ પંડ ા, આરતી (૨૦૦૯). ુ રાતના ાંિતતીથ ,


જ ૃ. ૭૫.

૪૧. ખાચર, ુ ન, ઉપરો ત, ૃ. ૩૨૭.

૪૨. ની, વષા, ઉપરો ત, ૃ. ૩૩.

૪૩. નાંણાવટ , જયે (૨૦૦૩). અ ત ુ ાત વ


ર ુ રાતનો ઇિતહાસ,
જ ૃ. ૨૩૬.

૪૪. બારહડ, કસરદાન (ઓ ટો.-નવે. ૧૯૭૫). બારહડ ગોપાળદાસનો પા ળયો,


ઊિમનવરચના, ૃ. ૪૯૯.

૪૫. શા ી, હ ર સાદ (૧૯૭૯). ઉપરો ત, લેખ-૬૦.

152
૪૬. એજન, લેખ-૭૦.

૪૭. એજન, લેખ-૭૭.

૪૮. ઓઝા, િવજયશંકર, ઉપરો ત, ૃ. ૩૩.

૪૯. ની, વષા, ઉપરો ત, ૃ. ૩૭.

૫૦. રિસક, િનમલ (સંપા) (૨૦૦૫). ઐિતહાિસક નગર વઢવાણ, ૃ. ૯૭.

૫૧. પરમાર, હતેશ ુ માર (૨૦૧૨). વઢવાણ રા ય એક ઐિતહાિસક અ યાસ, ૃ. ૯૭.

૫૨. મહારાણા ી બાળિસહ સાહબ (૧૮૮૬). સં થાન વઢવાણની હક કત, ૃ. ૩૭.

૫૩. જ લા િશ ણ અને તાલીમ ભવન (૨૦૧૪). આપણો જ લો રુ નગર, ૃ. ૪.

૫૪. વાંકાનેર (ઓ ટો.-નવે. ૧૯૭૫). વાંકાનેરના પા ળયા, ઊિમનવરચના, ૃ. ૪૨૦.

ુ (ઓ ટો.-નવે. ૧૯૭૫). પા ળયા એક ન ધ, ઊિમનવરચના,


૫૫. ગો વામી, મોહન ર ૃ.
૪૨૭.

૫૬. ખારાવાળા, અમરદાસ (ઓ ટો.-નવે. ૧૯૭૫). સતી વ અને ૂર વનો વલંત ોત,
ઊિમનવરચના, ૃ. ૪૯૫.

૫૭. દસાઈ, શં ુ સાદ (૧૯૭૮). ભાસ અને સોમનાથ, ૃ. ૨૪.

૫૮. શા ી, હ રશંકર (ઓ ટો.-નવે. ૧૯૭૫). ગો હલ વીર હમીર ના પા ળયાનો લેખ,


ઊિમનવરચના, ૃ. ૩૯૭.

૫૯. Parikh, Ramlal, Opcit, p. 25.

૬૦. ની, વષા, ઉપરો ત, ૃ. ૩૬.

૬૧. શા ી, કશવરામ (૧૯૯૪). ઇિતહાસ સં ૃિત દશન, ૃ. ૧૨૫.

૬૨. પર ખ, રિસકલાલ, શા ી, હ ર સાદ (૧૯૭૬). .ુ રા.સાં.ઇ., સોલંક કાલ, ં -૪,


થ ૃ.
૧૪૯.

૬૩. પિત, ખોડાભાઈ (ઓ ટો.-નવે. ૧૯૭૫). જવાંમદ જન િ ય, ઊિમનવરચના, ૃ.


૪૯૮.

૬૪. ભ ી, નાગ (૧૯૮૭-૮૮). પા ળયા નગર હળવદ, પિથક, ૃ. ૧૦૨.

૬૫. ચંદરવાકર, ુ કર (૧૯૬૯-૭૦). હળવદના સતીના પા ળયા અને દહર ઓ, વા યાય, ૃ.


૨૪૦.

૬૬. એજન, ૃ. ૨૪૧.

૬૭. એજન, ૃ. ૨૪૩.

૬૮. એજન, ૃ. ૨૪૪.

153
૬૯. પલાણ, નરો મ (ઓ ટો.-નવે. ૧૯૭૫). ઉપરો ત, ૃ. ૪૨૪.

૭૦. પંચોળ , મહશ (ઓ ટો.-નવે. ૧૯૭૫). એક કથા એકવીશ પા ળયા, ઊિમનવરચના, ૃ.

૪૫૭.

૭૧. બાપોદરા, ભરત (૨૦૧૧). અમર છે મેર ઇિતહાસમાં, ભાગ-૧, ૃ. ૩૭૦.

૭૨. દસાઈ, શં ુ સાદ (૧૯૮૪). કનડાનો કર, ૃ. ૩.

૭૩. પાઠક, ુ ુ ંદરાય (૧૯૮૬). નાગર સવસં હ, ભાગ-૧, ૃ. ૧૭૦.

૭૪. આહ ર, જયંિતભાઈ (૨૦૧૨). આહ ર કથા ૃત, ૃ. ૧૭૫.

૭૫. ખાચર, ુ ન (સંપા) (૨૦૦૫). કા ઠયાવાડ સવસં હ, ૃ. ૧૮૪.

૭૬. એજન, ૃ. ૨૬૩.

ુ વન (ફ .ુ -એિ લ ૨૦૧૪). સેજક રુ , અ ુ ય વારસો,


૭૭. નાયર, પી. ક. વા દ ૃ. ૧૫.

૭૮. વજકાણી, વરાજભાઈ (૨૦૦૩). સાયલા તા કુ ાના પા ળયાઓ એક ઐિતહાિસક

અ યયન, ૃ. ૪૯.

૭૯. શા ી, હ ર સાદ (૧૯૭૩). ભારતીય અ ભલેખિવ ા, ૃ. ૩૬૦.

૮૦. અલગાર , દાન (ઓ ટો.-નવે. ૧૯૭૫). હમીર વ ની ખાંભી, ઊિમનવરચના, ૃ. ૫૬૬.

૮૧. યા ક, હ ુ (સંપા) (૨૦૧૦). ી જોરાવરિસહ દવ અ યયન ં ,


થ ૃ. ૩૮૧.

૮૨. િ વેદ , ઈ વદન ( ુ લાઈ, ૧૯૭૩). મ યકાલીન અ ભલેખો, પિથક, ૃ. ૨૫.

૮૩. પટલ, ગીતા ( ૂન, ૧૯૯૮). દરડ ુ ંભા ના પા ળયા એક િવ લેષણ, પિથક, ૃ. ૧૨.

૮૪. િ વેદ , િવ ુ સાદ (ફ .ુ ૧૯૯૨). અજબાઈ ક અજબાઈ ગોરાણીનો પા ળયો, પિથક, ૃ.

૧૨.

૮૫. આચાય, નવીનચં (૧૯૮૪). ુ રાતનો સાં ૃિતક ઇિતહાસ,


જ ૃ. ૨૩૧.

૮૬. ચૌહાણ, રમેશ (૨૦૦૮). ધરમ રુ નગર એક ઐિતહાિસક અ યયન, ૃ. ૭૬.

૮૭. મહતા, રમણલાલ (૧૯૮૭). િવસનગર, ૃ. ૧૪.

૮૮. જોષી, જોગીદાસ (૧૯૨૪). ઈડર રા યનો ઇિતહાસ, ભાગ-૧, ૃ. ૪૦૩.

૮૯. પટલ, ગ રશ (૧૯૯૮-૯૯). સાબરકાંઠા ુ ં ઐિતહાિસક અને સાં ૃિતક અ યયન, ૃ. ૭૫.

૯૦. પટલ, અ ૃત (એિ લ, ૧૯૯૬). ઉ ર ુ રાતના પા ળયા, પિથક,


જ ૃ. ૧૩.

૯૧. ગૌદાની, હ રભાઈ (ઓ ટો.-નવે. ૧૯૭૫). ુ રાતની પા ળયા


જ ૃ ટ, ઊિમનવરચના, ૃ.

૪૪૦.

૯૨. એજન, ૃ. ૪૩૭.

154
૯૩. ડ , રા િસહ (ઓ ટો.-નવે. ૧૯૭૫). ચરોતરના પા ળયા, ઊિમનવરચના, ૃ. ૪૦૦.

૯૪. મકવાણા, જયંત ુ માર (૨૦૦૪-૨૦૦૫). અમદાવાદના વાતં ય સં ામના રા ય

મારકો, ૃ. ૭૭.

૯૫. જોટ, ર નમ ણરાવ (૧૯૨૯). ુ રાત ુ ં પાટનગર અમદાવાદ,


જ ૃ. ૬૬૮.

૯૬. ગૌદાની, હ રભાઈ, ઉપરો ત, ૃ. ૪૩૩

૯૭. ડ , રા િસહ, ઉપરો ત, ૃ. ૪૦૩.

૯૮. ગૌદાની, હ રભાઈ, ઉપરો ત, ૃ. ૪૩૨.

૯૯. રામાનંદ , ુ ુ ંદ (મે, ૧૯૮૮). ુ રાતમાં સતી થા, પિથક,


જ ૃ. ૫.

૧૦૦. આચાય, અરિવદ (ઓ ટો.-નવે. ૧૯૭૫). પાદરના િતહાર , ઊિમનવરચના, ૃ. ૪૭૨.

૧૦૧. મેઘાણી, મહ (૨૦૦૮). અરધી સદ ની વાચનયા ા, ભાગ-૧, ૃ. ૧૦૯.

૧૦૨. ડ , રા િસહ, ઉપરો ત, ૃ. ૪૦૪.

૧૦૩. રાત ડયા, રામ (ઓ ટો.-નવે. ૧૯૭૫). મદ મેરાદાદા, ઊિમનવરચના, ૃ. ૪૬૦.

૧૦૪. પંડ ા, િવ ,ુ ઉપરો ત, ૃ. ૩૦.

૧૦૫. Fischer, Eberhard, Shah, Haku (1973). Vetra ne Khambha Memorials for the Dead, p.
25.
૧૦૬. Koppar, D. H. (1971). Tribal Art of Dangs, p. 89.

૧૦૭. ગૌદાની, હ રભાઈ, ઉપરો ત, ૃ. ૪૩૮.

૧૦૮. પરમાર, જયમ લ (સંપા) (ઓ ટો.-નવે. ૧૯૭૫). લોક વનના આરા ય દવો,

ઊમનવરચના, ૃ. ૫૬૩.

૧૦૯. દ ત, યતી (સંપા.) (૧૯૯૩). ુ રાતના રાજક ય અને સાં ૃિતક ઇિતહાસની

સાલવાર , ૃ. ૧૩૫.

૧૧૦. માહલા, વ લભ (એિ લ-મે- ૂન ૨૦૦૨). ડાંગ િશ પ થા તય એક ઝલક, પિથક, ૃ. ૩૫.

૧૧૧. શા ી, હ ર સાદ (૧૯૭૯). ઉપરો ત, લેખ-૧૦૩.

૧૧૨. એજન, લેખ-૧૦૪.

૧૧૩. શેલત, ભારતીબેન (૧૯૮૩). આ દમ િતઓની સં ૃિતઓ, ૃ. ૬૫.

૧૧૪. દવ, જોરાવરિસહ (૧૯૭૬). ુ રાતની લોકસં ૃિત,


જ ૃ. ૬૯.

૧૧૫. જમીનદાર, રસેશ, ઉપરો ત, ૃ. ૪૩.

૧૧૬. જોષી, નર ુ માર (૧૯૭૭). ભાતીગર ભોમકા ક છ, ૃ. ૧૧૬.

155
૧૧૭. શમા, ગોવધન, મહતા, ભાવના (૧૯૯૮). સં ૃિત સે ુ ક છ, ૃ. ૭૦.

ુ ાન (૧૯૭૮). ક છ દશન,
૧૧૮. ગઢવી, શં દ ૃ. ૧૩૬.

૧૧૯. શમા, ગોવધન, મહતા, ભાવના (૧૯૮૭). ક છ લોક અને સં ૃિત, ૃ. ૧૩૦.

૧૨૦. ભ ી, નાગ ( .ુ -ફ .ુ ૧૯૮૪). ક છના પા ળયા, પિથક, ૃ. ૧૬.

૧૨૧. ભ ી, નાગ ભાઈ ( .ુ ૧૯૬૯). અમારો ક છ વાસ, પિથક, ૃ. ૬૪.

ુ ાન, ઉપરો ત,
૧૨૨. ગઢવી, શં દ ૃ. ૪૩.

૧૨૩. કારાણી, ુ લેરાય (ઓ ટો.-નવે. ૧૯૭૫). ગૌધનની વહાર, ઊિમનવરચના, ૃ. ૪૫૫.

૧૨૪. જમીનદાર, રસેશ, ઉપરો ત, ૃ. ૪૯.

૧૨૫. એજન, ૃ. ૫૨.

૧૨૬. ભ ી, નાગ (૧૯૮૭). ક છનો સાં ૃિતક વારસો પા ળયા, ૃ. ૫૮.

156

You might also like