Professional Documents
Culture Documents
The Memorial Stones of The Kutch, Gujarat
The Memorial Stones of The Kutch, Gujarat
ુ રાતની પા ળયા
જ ૃ ટ
ુ રાતની પા ળયા
જ ૃ ટ લોકસં ૃિતના તીક પ છે . સમ ુ રાતમાં પા ળયા
જ
ુ રાતમાં
જ ા ત પા ળયાઓમાં રણચંગા, પા ળયા, ખાંભી, લાટ, ૂરા ૂરા, ૂરધન, કમળ ૂ
અને સતીના પા ળયા તેમજ આ દવાસી િવ તારના લાકડા અને પ થરોના બનાવેલ િવિશ ટ
વીર ૂ ની થાનો િવકાસ વધાર થયેલો જણાય છે . આ દવાસીઓના પા ળયા િવ તાર માણે
ગરાિસયા ીના પા ળયા સોકલી અને ુ ુ ષના પા ળયા અગથા તર ક ઓળખાય છે . તો ડાંગમાં
ૃતા માની ૃિતને ચરં તન રાખવા માટ વીરગળની થા જોવા મળે છે . આ વીરગળને
હોવા ુ ં સંભવ છે .૧ તેનો યાપ રાજવી અને ઉ ચ ુ ુ ંબોમાં વધાર જોવા મળે છે .
દશ, દશ, ાંત અને એનાયે પેટા િવભાગોના ર ત- રવાજ અને યાં ઉપલ ધ ુ દરતી
નથી યાં આવી િશલાઓ લાવીને આવા મારક બનાવવા ુ કલ હોય છે . તેથી આવા દશમાં
106
આવા પા ળયા વ લેજ જોવામાં આવે છે . આથી ઉલ ુ ં ક છ અને સૌરા માં યાં િશલાઓ
ઉપલ ધ હોય છે , યાં આવા પા ળયા વધાર જોવા મળે છે . આમાં પણ આ થા વેપાર ક
વ ણક વગમાં એટલી ચ લત નથી ટલી લડાયક કોમો કાઠ , કોળ માં ચ લત હતી. ક છ
ત વ ાન પા ળયા રચવામાં છે , તે જ ત વ ાન આ ુ સી
લ ારો બનાવવામાં રહલ છે .
ુ ના
ગ ભાવે આ મારકો વધાર સં યામાં થપાયા છે . ૂવ ભારતમાં પા ળયા ભા યે જ જોવા
િનમાણ પામે છે અને ૂનાનો નાશ થઈ ર ો છે . તેની કોઈ સંભાળ લે ુ ં નથી, આથી તેનો
ુ
ત કરણમાં ૂ તાને યાનમાં રાખી પાડવામાં
દશના િવભાગો આલેખનની અ ુ ળ
પા ળયાઓ જોવા મળે છે . ગામને સીમાડ ક શેઢ, ગામના તરભેટ, નદ ઝરણાને કાંઠ અને ધાર
107
૩.૧.૧ આરં ભડાના પા ળયા :
ારકા પાસેના આરં ભડામાં પા ળયા આવેલા છે તેમાં વહાણની કોતરણી જોવા મળે
આ યા હશે. આ પા ળયામાં વહાણના ભાગ એની બનાવટ અને વહાણ ઉપર ફરતો વજ ું
દર
કંડારાયેલ જોવા મળે છે . આ આરં ભડા ઓખામંડળમાં આવેલ છે . િવ.સં. ૧૪૬૭ના ક િત તંભ
સાથેની વહાણની આ ૃિત કંડારલી છે . તેની ઉપર પા ળયાની ટોચના ભાગે ઉપસાવેલા ચોરસની
ુ
દર વ ળની બે આ ૃિતઓ છે , ૂય ચં ની હોવા ુ ં સંભવે છે . નૌકાસૈિનકોની યાદમાં આ
ખાંભી ઊભી કરાઈ છે .૪ આ ખાંભી પરના લેખની ભાષા ુ રાતી છે . લેખની લિપ પણ
જ
બીજને ુ ુ વાર કાઠ ઓ સાથે થયેલા ુ માં રાવલ કાહાનો ુ વણલ ૃ ુ પા યો. આ
૧૩૫૦)માં ૂનાગઢ તાબે ક ુ હ ,ુ ં ને યાંના રાવને ખંડણી આપવા ફરજ પાડ હતી. એમ
ફરહત ઊ ૂ ુ ક રા ત હતો.૬ પા ળયામાં બીજો ન ધપા ઉ લેખ કાઠ ઓનો મળે છે . ગૌર ા
108
૩.૧.૩ કશોદ િવ તારના પા ળયા :
સાથે રાય દાઓની કથા સંકળાયેલ છે . અહ કાકાભીની ખાંભી આવેલી છે . તેમ ુ ં ૃ ુ ઈ.સ.
૧૮૬૫માં થ ુ ં હ .ુ ં યારબાદ કવ ાના ગઢમાં કાકા નો પા ળયો સં. ૧૮૮૯માં ૂકવામાં આ યો.
પા ળયાથી મળે છે . કાકાભી કાઠ ઓના હાથે મરાયા હતા. કશોદના સ દરડામાં રાય દા
અમરસંઘ નો કમળ ૂ નો પા ળયો આવેલો છે . િશવમં દરમાં નાનકડ દર માં તેમની ખાંભી
આવેલી છે .૮
કશોદના બાલગામ પાસે ટ લોર ને કાંઠ દા ુ ૂકનો પા ળયો આવેલો છે . તેની માથે દર
ખાંભી આવેલ છે . કશોદના રાણીગપરા પાસે ુ લમભાઈ અને તેની પાછળ સતી થયેલ રબાર
કાઠ , આ હર, મૈયા રાજ ૂત, હાટ , કોળ વગેર ના અનેક પા ળયાઓ જોવા મળે છે .
કરણીના પાદરમાં ગીગો મૈયો, મેગળને કાંઠ માળે રની ર ા ખાતર ખપી ગયેલા પીઠા હાટ
તથા વા કાર ડયાના પા ળયા છે . ગામની ર ા ખાતર વીરગિતને વરલા હાટ ના પા ળયા
ુ ના પાદરમાં આવેલા છે . કશોદ ન ક લાઠોદરમાં ઈ.સ. ૧૨૬૭ના
મા ળયા, ચંદવાણા, દલ ર
સાર પણ િવયાણે વરસ દોઢ વરસ વીતી ગયે .ું એમાં ચાર ય દોહવા બેઠ ને ગાય ચટકભટક
કયા કર. ચારણથી કહવાઈ ગ ુ ં ક તને સાવજ ફાડ ખાય ? ઊભી રહ ને, બનવાકાળે બી
દવસે ગાયને ચરવા મોકલી ને એને સાચેસાચ સાવ માર નાખી. ચારણ આઈને થ ુ ં ક
109
પોતાના મોઢામાંથી શરાપ નીકળ ગયો, એના આઘાતમાં આ ચારણઆઈનો ાણ ટ ગયો.
રોણાજમાં ગાય અને આઈનો પા ળયો ૂ ય છે .૧૨ કોડ નાર ન કના આણંદ રુ ની ઉ ર
ુ ાનની
દશામાં તોસણના ટ બાની હ મ ૂિત પાસેના િવ મ સંવત ૧૪૮૧ના સં ૃ ત બાલબોધ
લિપના પા ળયા લેખમાં સોલંક નાગાજણ ગામની ર ા કરતા મરાયો એવી ન ધ ા ત થાય
છે .૧૩
(ઈ.સ. ૧૨૯૦)ના આ લેખમાં રાણ ી ભાણ ઠવાના રા યમાં રાજ ીસમર તથા રાજ ભારમલ
વગેર લડાઈમાં મરાયા એવી ન ધ છે .૧૪ આ સોનકંસાર ના દરા પાસેના એક િવરલ પા ળયામાં
ૂ તા અ
દ ઉપર રાજ ુ ંવર, અ ના પગમાં નાગ અને બા ુ ના પા ળયામાં પાખરવાળા અ પર
સોનના માનવામાં આવે છે .૧૫ ન ધવા ુ ં છે ક, ૂમલી ખાતે થયેલા કોઈ જગના
ં િનશાન
તર ક િવ.સં. ૧૩૧૮ (ઈ.સ. ૧૨૬૨)ના ચૌદ પા ળયા વાંચી શકાયા છે . વાંચન મોટાભાગ ુ ં
બેમત નથી. અ ુ નદવ વાઘેલાનો આ િતિનિધ હતો. પા ળયામાં સામંતિસહનો િનદશ હોઈ
કદાચ સામંતિસહ અને રાણા વ ચેના કોઈ િવ હને કારણે થયેલાં મરણોના આ પા ળયા િનદશ
કરતા હોય. બાક અ ુ નદવની સ ા હોય, િસધના નગર સમૈથી ઉ ડ અને બામ ણયો છે ક
સૌરા માં ૂમલીનો નાશ કર ય એ શ નથી. હક કતે એ સમયે ૂમલીનો નાશ થયો
નથી.૧૬
પા ળયા આવેલા હોવાથી લોકો અને ઢોર તેમના પર પગ ૂક ને જતા. હવે આ બધા
લખાણો ઉકલી ન યા હતા. માં (૧) સંવત ૧૧૧૨ કાિતક માસની ૧૩..... ભ ુ ગ, (૨) સંવત
૧૧૧૨ પોષ માસની ૭... ધાલોત, (૩) સંવત ૧૧૧૮ ફાગણ ુ દ ૧૫ સોમવાર મહારાજ હ રિસહ
ઠવા (૪) સંવત ૧૧૧૯ કાિતક માસની ૬ વીર... ઠવા અને (૫) ....િવકટ, ઉમરા અને વેણ
110
આવેલા છે . આ બધા પા ળયાઓ યો ાઓના છે . એમાં પાંચ વ પ દખાય છે . (૧) ઢાલ
તલવાર સાથે ઊભેલા પદાિત (૨) ઢાલ તલવાર સાથે ઘોડ વાર (૩) તીર કામઠાથી લડતા
પદાિત (૪) ધ ુ ય બાણ સાથે ઘોડ વાર (૫) પાખર નાખેલા ઘોડા પર છ ધારણ કર ને
થળે ફાળા ક હાથ ૂકાય છે . મેહઉજળ માંની ઉજળ ું ફ ં ૂમલી પાસે મોખાણની સીમમાં છે .
તો ઉજળ સતી થઈ તે ુ ં થાન પોતાના િપયર કાઝવદર માં પોરબંદર પાસે છે . સોનકંસાર ના
આસપાસ જોવા મળે છે . ૂમલીમાંના કટલાંક પા ળયા િવ.સં. ૧૩૧૮ (ઈ.સ. ૧૨૬૨)ના ફાગણ ુ
દ
ૂનમને મંગળવારનો દવસ ધરાવે છે . સંભવ છે ક હોળ ના દવસોમાં કોઈ લડાઈ થઈ હોય.
ચારણની ભસો ચોટ લાના ટ લાત દરબાર દવાયત ખાચરના માણસો, કાઠ ઓ ચોર લાવેલ
અને દરબાર ચારણને ભસો પાછ ન દ ધી એટલે કરણા ગોલ ચારણે ડગલો પહર ા ું કર .ું
યારથી ચોટ લામાં ચારણો રહતા નથી. દવાયત ખાચરનો વંશ ર ો નથી. ચોટ લાના
નવાગામની સીમમાં એક ધાર ઉપર વીકાની છતરડ આવેલી છે . પા ળયા, છતરડ ણ થયેલા
છે . દં તકથા છે ક આ ડર વીકા રાય દા ક સરવૈયા વીકા રાÕમાંડ લકના કાકા બહારવટ હતા
તેની હશે.૧૮
ચોટ લામાં ઘણા પા ળયાઓ છે , માં કાળા ખાચરના મોટા ુ સામંત ખાચર ચોટ લા,
માતા ને પોતાના ુ ળદવી થા યા. આ જગિશયા પરમાર સાથેની ૂટનીિત ભરલી લડાઈમાં તે
નાગ ખાચર અને બી પચાસ કાઠ ઓને માર ના યા તેમના પા ળયા ચોટ લામાં હતા. જોક
સમય જતા પેઢ દર પેઢ પા ળયાઓની ઓળખ ૂલાતી ગઈ છે . આ નાગ ખાચરનો પા ળયો
111
રશિમયાંની ન ક ભેડાધાર ઉપર રોમન શૈલીના પા ળયા ઊભા છે . રોમન શૈલીના
ગણાતા ચાર પા ળયાઓ ઘણે શે પદાિત પાળા સૈિનકના, કોઈ પાળા વીરના છે . તીરકામઠાને
બદલે રણમાં વેર ઉપર ઘા વ ઝતા ઢાલ તલવારવાળા જણાય છે . આ પા ળયા ૯ થી ૧૨મી
ગણાવે છે .
જસદણ ન કના ગઢમાં ઈ.સ. ૨૦૫ની સાલનો પા ળયો છે . તેના લેખમાં રાજકતા માટ
મહા પ, રા , વામી વગેર બ ુ દો વપરાયેલા જોવા મળે છે . પા ળયા માટ આમાં િશલાય ટ
શ દ યોગ મળે છે . તેના પરથી લાગે છે ક ત કાલીન સમાજમાં િશલા ક લાંબા પ થરોની
લ ટ ક ય ટઓ, પ થની મોટ લાટ ઊભી કરવાનો રવાજ ચ લત હોવા તરફ ુ લિનદશ
કર છે .૨૦ ક છનો લાખો લાણી ક છ ઉપરાંત સૌરા અને રાજ થાન ુ ી સ ા ધરાવતો
ધ
પરં ુ તે સૌરા ના આટકોટ પાસે થયેલા ુ માં તે કામ આ યો એવી લોકમા યતા છે . તે
લાખા લાણીનો પા ળયો આટકોટમાં છે અને લોકો અ યાર પણ દર વષ એને કાળ ચૌદસના
પા ળયાઓ આવેલા છે .
વીકો ખાચર અમદાવાદ ુ ાની ઢાલે ગયો યાર જસદણ માથે જસા
બ ુ ાણે ચડાઈ
મ
કર અને ભાર ધ ગા ુ ં થ .ુ ં માં જસમત ુ ંભાર કામ આવી ગયો. એનો પા ળયો આ
જસદણના દરવા જસમત બાપાનો પા ળયો નામે જોવા મળે છે . જસદણ ુ ં તોરણ બાંધનાર
નથી. કારણ ક ધરતી પર પોતાના વડવા ુ ં બ લદાન અપા ુ ં હોય તે ધરતી ુ ં પાણી અ ા
દવસ ૧૬-૨-૧૬૬૩ યાંના બે પા ળયા લેખોમાં ન ધાયો છે .૨૨ ૂચરમોર ું ુ સંવત ૧૬૪૭માં
થયે ,ું યાર એ ુ માં કામ આવી ગયેલ નાથા ૂત રાસો નો પા ળયો મનગરના મોડા
112
ગામમાં સંવત ૧૭૯૭માં મંડાણો.૨૩ આમ, ઘણા વષ પછ પણ પા ળયાઓ મંડાતા હોય છે .
એક સાથે ચાર સતીઓના પા ળયા છે . માં સતીના કોણી ુ ીના હાથ દશાવવામાં આ યા છે .
ધ
ુ રમાં એક
મનગરના બા ગ ા ણ ક યા પોતાના ભાિવ પિત પાછળ સતી થઈ તેનો પા ળયો
ઘણી ખાંભીઓ હતી. શહર ુ ં પ ું વસવાથી ખોદાઈને વ ખાઈ ગઈ છે . છતાં ઠવાઓની ઘણી
પા ળયો મનગરના નાગનામાં છે . હાલારમાં કોઈ કોઈ થળે ઢો લયા ઘાટની કબર પાસે
સતીના હાથનો પા ળયો જોવા મળે છે . ુ લમ રવાજ પાળનાર વીર અને સતીધમ પાળનાર
સચવાયા નથી. બી ુ ં કારણ એ ક આ લેખ હાથ જોડલી અને ભંગ ુ ામાં ઉભેલી
ૂનાગઢ ન કના પરબડ માં પંડ ા હરગોવનની ુ ી રુ બાઈ સાથે પરમાણંદ જોષી
પરણેલા. આ પરમાણંદ જોષી નાંદરખીમાં મરાયા યાર તેના સમાચાર પરબડ મળતાં
રુ બાઈને સત ચડ ું અને તેઓ પરબડ માં સતી થયા. તેમણે ગામને દરવા થાપા ચોડલા તે
113
ૂનાગઢ માણાવદરના વાઘેલાણામાંથી બે પા ળયાલેખ ા ત થયા છે . વાઘેલાણામાં
ૂ ા પાસે ખોડલા બે પા ળયા પર લેખ કોતરલા છે . આ બંને લેખ એક જ િમિતના છે . િવ મ
વ
પણ રાજ ુ ુ ંબના અવસાન થયેલ સ યોના મારક છે . ૂનાગઢ જ લાના સ દરડા ગામના
છે .
દ રયાઈ બાર વાટ ૂનાકાળમાં આરબ લોકો વહાણ માગ હ લો લઈ આ યા હશે. એ પરદશી
હ લાને હટાવવા ુ ખેલા ુ ં તેના થળને બતાવતી આ ખાંભી હોઈ શક. લગભગ ચાર ટ
તેમના નીચે લેખો છે , ઘસાઈ ગયા છે . ારકામાં ુ ળ ભાઈઓ અને એક સતીનો પા ળયો
ગ
114
હોય તેમ જણાય છે . અહ ના ુ ુ ષો મ મહારાજના મં દર તર ક ઓળખાતા મં દરમાં એક
હાથમાં હિથયાર છે . તેની પાઘડ , પોશાક વગેર ઉપરથી તે ચારણ અગર ભાટનો પા ળયો
હોવા ુ ં માની શકાય. લેખમાં સંવત ૧૯૭૮ (ઈ.સ. ૧૯૨૨) વંચાય છે . ારકામાં એક છતરડ માં
માથો ુ ં ચો સતીનો પા ળયો છે . લોકો ત માણે આ લાજબાઈનો પા ળયો છે . અહ
ારકાધીશના મં દરના પગિથયા ચડતા આશર પંદરથી વીસ પા ળયાઓ આવેલા છે ,
પરં પરાગત િશ પ ધરાવે છે . આ પા ળયા ુ ળ અને અબોટ
ગ ા ણોના માનવામાં આવે છે .૩૧
ારકામાં સતીના પા ળયાઓ પણ આવેલા છે . સતી ધોર કાક નો પા ળયો સોનીઓમાં ૂ ય છે .
ારકામાં સાદ છતરડ માં બે પા ળયાઓ ઊભા છે . તે વાઘેરોના માનવામાં આવે છે . લોકવાયકા
માણે સમૈયા માણેકના ુ ૂ માણેક બીજો અને તેના સાથીના આ પા ળયા છે . તેની પાસે
સતીઓના નવ પા ળયાઓ આવેલા છે .
115
१. संवत १५४० वरष मास चै-
२. ऽ सु द ६ छ ठ वार बुधे
३. पातसाहौीः िम हमूंद
४. व जयराजे नगेचाणा-
५. ममे पीठ आ मूंजा
६. सुत धसरा गाियनी
ુ રાતી લિપના પા ળયાલેખમાં પાદશાહ ી બહા ુ રશાહના િવજય રા યમાં પીઠ આ વાસંગ
જ
પાસેના િવ મ સંવત ૧૭૫૮ (ઈ.સ. ૧૭૦૨)ના પા ળયામાં બાદશાહ ઔરં ગઝેબના રા યમાં
રામદવ નો પા ળયો આવેલો છે . તે રાણ રુ માં રહ ને રાજ કરતા હતા. તેમના મામા
તરફ આવતો ર ો. આ રખડપ ીમાં ભાણ ૃ ુ પામતા તેની િવધવા રાણી કલાબાઈએ
116
હતો.૩૭ પોરબંદરના કલા ુ ુ માલદવભાઈના ફ ળયામાં કશવાબા રાણા ફોજદારનો કલા મક
ખાંભો છે .
ુ ાયની બે
પોરબંદર આસપાસના િવ તારમાં વણ રા સ દ ી સતીઓના પા ળયાની
પોરબંદર પાસેના ઓડદરમાં દ પડો ખભે વળ યો હોય તેવો રબાર નો પા ળયો આવેલો છે .
પોરબંદર ન ક કપડાં ધોવા જતા ૂ ીને મય હોય તેવો ધોબીનો પા ળયો આવેલો છે .
બ
એવી બે ુ દ વાત એક ફલકમાં બે ભાગ કર દશાવી હોતી નથી. યાર પોરબંદરના મેખડ
ગામના એક પા ળયામાં ઉપર અને નીચે બે ફલક બનાવી ઉપરના ફલકમાં િશવ લગની ૂ
કરતો વીર ુ ુ ષ છે . કદાચ એની પાછળ પા ળયો કોતરનાર ૃ ુ બાદ ૃતક યો ો િશવલોકમાં
િસ ૂ ર લાગેલો દખાય છે . ેજો સામે લડાઈ કરનાર ૂ માણેક અને એના ચાર સાથીદારો
ક યાઓ રોઝડા માટ સતી થયેલી તેના પા ળયાઓ અહ છે . પોરબંદરના માળે રમાં િશવ લગ
117
૩.૧.૧૩ લકાના પા ળયા :
પરમાર રાજ કશીઆ ગામના ઢોર તથા ીઓ ુ ં ર ણ કરતા મરણ પા યો હતો.૪૧ લકાના
અને મસાહણી બંને અટકનો ઉ લેખ એક સાથે મળે છે . અહ ના િવ.સં. ૧૪૪૮ના પા ળયામાં
માણે જણાય છે .
ધમસં હ કરવો એ બાબત ધાિમક ૃ ટએ ન ધપા બને છે . તેના ારા સમાજ પર ધમની
શહનશાહ અકબરના ુ લ લ કર વ ચે
ગ ુ થ ુ ં હ .ુ ં અમદાવાદના ુ તાન
લ ુ ફર
ઝ ી ને
અઝીઝકોકા, નવરં ગખાન વગેર શાહ ચોરને પકડવા કા ઠયાવાડ દોડાદોડ કરતા હતા. ુ ં વર
118
પા ળયામાં હાથ ુ ં િશ પ છે . પા ળયા પર દર છે . દ વાલોમાં ુ નો દખાવ લાલરં ગે
સંવત ૧૬૪૮ વંચાય છે . હાલમાં અહ ાવણ વદ ૧૩, ૧૪ અને અમાસે મેળો ભરાય છે .૪૩
૧. संवत १६४७
૨. वरषे सरा
૩. वण वद ८
૪. रव बारठ
૫. ौी गोपाः
૬. ना पाळ गो
૭. हे ड अ कु
૮. अर ौी अज
૯. सथ मराण
૧૦. षान ौी आज
૧૧. मषन नी टो
૧૨. ढ मराणा ग
રિવવાર બારહઠ ગોપાલદાસ ુ માં ુ ંવર અ સાથે મરાયા હતા. ગેડ ના ુ ંવર (વાઘેલા)
મકબરો પણ અહ છે .
119
૩.૧.૧૫ મેસવાણાના પા ળયા :
ૂનાગઢના મેસવાણામાં દર ની પાસે િવ મ સંવત ૧૪૪૪ (ઈ.સ. ૧૩૮૭)નો પા ળયો
પાળ સામે તે લડ ો અને મરાયો તે ુ ં લેખ પરથી જણાય આવે છે . આ પા ળયો ગામની ૂવ
બા ુ એ ન ધાયો છે .
રા યકાલમાં ગામની ગાયો વાળ જનાર સામે ગાયો ુ ં ર ણ કરવા જતા ધણાણીયા ંૂ ું
ૂ ધાર ચાહડની દ કર ભડમલા રાજ ી રાસીલની પાછળ સતી થઈ તેવો લેખ પા ળયામાં છે .
કુ લ કર સામે લડતા વાછાનો દ કરો મેલો મરાણો તેવી ન ધ આપે છે . આ બંને લેખો સં ૃ ત
120
ુ રાતના
જ ુ તાન મહમદશાહ ૧ લાની ફો
લ ૂડાસમા રા મે લગના સમયમાં િવ મ
સંવત ૧૪૬૯ (ઈ.સ. ૧૪૧૩)માં વંથળ પર ચડાઈ કર યાર તેમાં ૃ ુ પામેલા વીરોના
વંથળ માં આવેલા પાંચ પા ળયાઓ ન ધપા છે . આ બધા પા ળયાઓ એક જ દવસે એટલે ક
ુ ાર
થમ પા ળયાલેખ અ સ ૂણા ુ રાજ પાતાક
ત ઓ યાદવ વંશના હતા અને
મની શાખા અવટંક ૂબા હતી તે મરાયો. પરં ુ બાળકો, ૃ ો તેમજ વડ લો સ હત ૧૮ ુ ંવરો
ૂભા ુ લમો સામે લડતા મરાયો, તેની ન ધ આપે છે . ી પા ળયાલેખમાં દાસા સાચા ુ
ત
વેલા ુ ન
ુ ા ૃ ન
ુ ી ન ધ આપે છે . ચોથા પા ળયાલેખ અ સ
ુ ાર દવ મેરા ુ મેથા રણમાં
ત
ભંગ થતા થયેલ ુ માં કામ આ યો તેનો છે .૪૯ આ લડાઈ વંથળ ના ૂડાસમા વંશના રાજવી
છે . ાચીન નામોની ૃ ટએ જોતા વંથળ માટ વામન રુ ૂનાગઢ માટ ણ ાકાર નામો
અસર તે નગરજનોના પા ળયા હોવા ુ ં ૂચવે છે . ભાવનગર ાચીન શોધ- સં હમાંના અને
ુ પડ છે ક, એ
માંડ લકને હરાવેલો, પરં ુ વંથળ ના આ સમકાલીન પા ળયાલેખો પરથી મા મ
શકાય છે .
121
૩.૧.૧૭ વઢવાણના પા ળયા :
૧૭૩૯માં ૃ ુ પામેલા અરજનિસહ પાછળ એની રાણી હાડા, અમરિસહની ુ ંવર દવ ુ ંવરબા
સંવત ૧૯૭૫ શક ૧૬૬૧ ઈ.સ. ૧૭૩૯ ાવણ વદ ૫ના દવસે સતી થઈ. એ હાડ માં તર ક
ૂ ય છે . યાર વઢવાણ ક ૂ
ડુ ાના રાજ ળ ુ ં કોઈના લ ન થાય યાર વર-વ ુ હાડ માતાની
નામ વંચાય છે . ચો ુ ં નામ વંચા ુ ં નથી. આવા જ એક ૂરવીર ુ ં મારક વઢવાણના મહલમાં
આ યા.૫૦
આ યો. આ સમયે િસ રા બળજબર થી રાણકદવીને પોતાની સાથે લીધી અને પોતાની રાણી
બનાવવા પાટણ લઈ જવા માંગતો હતો. પરં ુ રાણકદવી ર તામાં વઢવાણ આગળ સતી થઈ.
આવેલા બાર રોડ ન ક િવશાળ વેશ ાર સાથે ુ ં રાણકદવી ુ ં મારક છે .૫૧ આ મં દરમાં
લ ન થયા હતા. આ બાઈ રાઠોડમાં કહવાતા હતા. સંવત ૧૬૯૯માં (ઈ.સ. ૧૬૪૩) રાજો
અવસાન પા યા યાર તે સતી થયા. વઢવાણમાં હાડ માની જ યામાં એક પા ળયો રાઠોડમાંનો
122
આ પા ળયાલેખની ભાષા ુ રાતી છે ,
જ યાર લિપ હ દ છે . માટ પોતાના ાણ
સમિપ દનાર વાઘેલા રા ના મં ી માધવના ુ અને ુ વ ન
ુ ા વૈ છક બ લદાનની
દં તકથા ધરાવતી માધાવાવ વઢવાણમાં આવેલી છે .૫૩ આ માધાવાવમાં ુ ુ ષ અને ીની ૂિત
નીચે લખાણ વાંચવામાં આવ ુ ં તે આ ન ટ પા ુ ં છે તેની ન ધ મળે છે . માં સંવત
૧૩૫૦ના વષનો ઉ લેખ છે .
123
રાતીદવડ માં અઢાર વણઝારાના પા ળયા સાથે ભંગીના પા ળયાઓ પણ છે . વાંકાનેરના
તીથવામાં ભરવાડ અને બોકડાના પા ળયા આવેલા છે . વાંકાનેરના મહ કામાં ગામ ર ણ માટ
બે ભંગી ુ વાનો વીરગિત પા યા તેના ચગા આવેલ છે .૫૬ વાંકાનેરના પંચાિશયા ગામના
એવી વાયકા છે .
આ મણ સંગે હમીર લાઠ યા નામના વીર ુ ાને તથા તેના સાથી વેગડા ભીલે
વ
દરવા ની બહાર ગામના ગ દરામાં આવેલી ભા ટયાની ધમશાળાના વેશ ારની સામે સહજ
હતો. પરં ુ ારવાળ હવા લાગવાના કારણે એ લેખના અ રો ઘસાઈ જવા પા યા છે . ાયઃ
બ યા હતા તેને ઉકલવાનો ય ન કય હતો. તેમાં संवत १३४२ અને हमीरजी એટલા જ અ રો
કથા સંકળાયેલી છે .
લેખનો હ ુ ગોદાનનો છે . પરં ુ સોમનાથ ભગવાનના દશનાથ આવેલા અને યાર કોઈ
ુ ાર આ પા ળયો
િશવરાજના સમયમાં મરનારની ઇ છા સ મારક તર ક ઊભો કરા યો હતો.
124
સં ૃિતનો યાલ આવી ય છે . આ સમ લેખ સં ૃ ત ભાષામાં છે . ઉપરાંત લેખમાં વોરા
આવેલા પીર સૈયદ હસન માયા ગયા અને એમના માનમાં પાછળથી દરગાહ થઈ પીર
વા માલના ુ ... હ વા પદમલ ભાઈ દપાલિસહ ુ કરતા બેઉ મરાયા છે .૬૨ એવી ન ધ
ા ત થાય છે . આ ુ ઉ ઘ
ુ ખાનના સૈ ય સાથે ુ ં હોવાનો મત પણ છે .
ુ ામ
ભાસ પાટણના પર ર ુ ો પા ળયો છે .
ે માં સા ન માં સા ુ અને િશવ લગની
કોતરણી જોવા મળે છે . ભાસ પાટણની બા ુ ના મંડોરના ૂના ટ બા ઉપર વ ચે પિત અને
ક યાણ કરતી સતી વની ભાવના દશાવવામાં આવી છે . આને આઈના મારક તર ક
સગા સાગવટ બાપ દ કરો હળવદથી દહ સર જવા નીક યા. ર તામાં ૂલા પડ ને ટંકારાની
વણઝારાને માર માર ને માલ ટં ૂ . વશરામ રાઠોડ અને એના દ કરા કરસને આડથી ધ ગા ુ ં
નોત .ુ બાપ દ કરો બંને હિથયારધાર હતા. તેમણે સાત ટલા ટં ૂ ારાઓને માર ના યા. તેમાં
સીમમાં છે . તેની બી ખાંભી હળવદ ટશન ન ક છે . એના ઉપર સંવત ૧૮૮૪ના (ઈ.સ.
૧૮૨૮) ફાગણ ુ
દ ીજની ન ધ છે .૬૩
125
એક સમય ુ ં રાજધાની ુ ં શહર હળવદ ધીમે ધીમે પા ળયા નગર બની ર .ું આ
છે .૬૪ તેમાં સતીઓના પા ળયા અને દર ઓ અિત મહ વના છે . બો બે ગેઝેટ યરના કા ઠયાવાડ
‘There are also a wonderful number of sati memorial stones and temples.’
ાંગ ા રા યના કટલાંક ઝાલા રા ઓની સાથે ગરાસ ગે હળવદના ા ણોને તકરાર થઈ
હતી. તે વખતે િવ મ સંવત ૧૫૪૪ પહલાંના પા ળયાઓ સતીઓના તથા ૂરા ૂરાના હતા
િશલાલેખોમાં ટાંકણાથી સાલ ઇ યા દના ફરફાર કરાવી ના યા. છતાં પણ કોતરણીનો આલેખ
ઇ યા દને યાલમાં રાખીને ઝીણવટથી જોઈએ તો રાજની નજરમાંથી બચી ગયેલ દટાયેલા
રુ ાણા પા ળયા જોવા મળે છે . આવા ૂના પા ળયાઓની સાલો મળ આવે, કોતરાયેલ શ દો
શકાય.૬૫
દશાએ માતર વાવ તરફ જતા તળાવકાંઠ સતીના પા ળયા છે . તે સતીઓ રાજ ુ ળ અને રજ ૂત
ુ ળની છે , તેમ તેના પરના િશલાલેખ વાંચતા જણાય છે . સંવત ૧૫૪૪માં કંકાવટ થી
ઝાલા ુ ળની રાજધાની હળવદમાં ગઈ. આ હળવદમાં રા રના ભવાની ૂતે રમાં રાજ ૂતો
સોલંક , વાઘેલા કોઠાર ના પા ળયા માં એ અટકો વાંચવા મળે છે . આમાં જનશાળ ના પા ળયા
પણ છે .
હળવદના આ દરક પા ળયા પર સતી થવાના સંવત, માસ, િતિથ, વાર, નામ અને અટક
કંડારલ છે . આ પા ળયાઓમાં કટલાંક પર સંવત ૧૮૨૫ અને યાર પછ ની સાલ મળે છે . આવા
મારક ૂિમમાં ુ ંવારા સતીમાંનો પા ળયો બતાવવામાં આવે છે , તે પા ળયાની પાછળ ઘટના
126
પડલ છે . માં તેના ભાિવ પિત ુ ં અવસાન થતાં તે સતી થઈ હતી. તે ુ ં નામ હળવદના
ુ માં વીરગિત પામેલ પિત પાછળ સતી થયેલી ીનો પા ળયો હળવદના માથકમાં
છે . િવ મ સંવત ૧૬૬૭ ચં િસહના રા યમાં ુ ંવર ભોજરાજ ુ માં વીરગિત પામતા તેમની ી
વહાલબા સતી થયાની ન ધ વાળો પા ળયો છે .૬૯ હળવદના પાંડાતીરથના માગ સોનારકાની
સોનારકાની ધાર પડ ું છે .૭૦ આમ, હળવદની આ મારક ૂિમમાં અનેક પા ળયાઓ આવેલા છે .
પા ળયામાં િશ પની ખાસ િવશેષતા નથી. પરં પરાગત ૂડ દાર હાથ ખાંભીઓમાં કોતરાયેલા
પા ળયા રિતયાળ ૂખરા પ થરના છે . મોટા ભાગના પા ળયાના િશખરનો ભાગ િ કોણની ટોચ
ાંગડના પા ળયા સાથે દં તકથા સંકળાયેલી છે .૭૧ ઈ.સ. ૧૮૮૩ના ુ ર માસની ૨૮મી
આ
કનડા ુ ગ
ં ર પર આવેલી છે .૭૨ તેમાં એક ભાઈ અને તેની બેનની ખાંભીઓ પણ છે . છાયામાં
127
ૂણ ર તે સ વટ ુ ત બરડાઈ ા ણનો અ ા ઢ ૂરા ૂરાનો પા ળયો આવેલો છે . ઉપર ું
દર
ુ રહ ું છે . િશ પ પ ટ દખાય છે .
કોતરણી છે . અ ા ઢના હાથમાં ધ ષ
અમરલીના વતની એવા દયરામ ુ ંવર મહતાના ચાર ુ ો હતા. તેઓ ધંધા માટ
કમરબાઈ સંવત ૧૮૫૦માં લાઠ ને પાદર સતી થઈ હતી. તેમનો પા ળયો લાઠ થી ચાંવડ
લાવવામાં આવેલો અને તેની ૂ િવિધ કરવામાં આવે છે .૭૩ દદો ૂ વાની
ટ થા સાથે
િવ.સં. ૧૬૫૦ શાક ૧૫૧૬, ઈ.સ. ૧૫૯૪ની સાલનો એક સતીનો પા ળયો છે . તેના ઉપર લેખ છે
ઊભો કરલો છે . એના ઉપર લોકો કપડા ુ ે છે . તેથી લેખ ઘસાઈ જવા આ યો છે . અહ
વ
ુ ાણોના બી
મ કટલાંક પા ળયા છે .૭૫ ચ ાસરમાં િસ ઉગાવાળાનો પા ળયો આવેલો છે .
આ પા ળયા પાછળ દં તકથા છે . ૂનાગઢના રાÕ વાંટના કદમાં પકડાવાની વાતની ખબર થતા
છોડાવવા માટ તે પાંજરા આગળ ગયો, પણ તેનામાં એટલી બધી અધીરાઈ આવી ગઈ ક
પાંજરાને લાત માર ઉઘાડ નાખતા તેનો પગ રાÕ વાટને લા યો. રાÕ વાટ આથી ઘણો ોધે
ભરાયો. મનમાં વેર રાખી વંથળ પાછા આવી લ કર લઈ ઉગાવાળા સામે ચડ ો ને તેને
દશાવવામાં આવે છે . તેની ખાંભી સાથે તેના બેનની કથા પણ સંકળાયેલ છે . અમરલીના
લાલવદરમાં દ પડા સાથે બાથ ભીડનાર ા ણનો ચગો આવેલો છે . બાબરાના ગોરાળામાં
હોય અને મં દર ુ ં ર ણ કરતા કામ આ યા હોય તેના હોવાની ધારણા છે . બધા જ પા ળયાઓ
હાથમાં ઢાલ અને તલવારવાળા છે .૭૭ આ બધા પા ળયાઓ પદાિતના છે . સંવત ૧૮૦૬ (ઈ.સ.
૧૭૫૦)ની કોઈ ઘટના સાથે સંકળાયેલ કાિનયા ઝાંપડાનો પા ળયો ુ ામડામાં આવેલો છે . કાઠ
દ
128
લેખ છે . સંવત ૧૯૮૭ (ઈ.સ. ૧૯૩૧) આસો વદ ૯ ને ૨..... ખવડ ચોમ માણભાઈ ુ ામડા
દ
ગામે તેમનો પા ળયો ઊભો કરવામાં આ યો. ુ ામડામાં હાલના સમયના પા ળયાઓ પણ
દ
આવેલા છે .
ાંગ ાના ૂવામાં િવ.સં. ૧૬૮૭ (ઈ.સ. ૧૬૩૧)નો પા ળયો આવેલો છે . તેમાં આ માણે
લેખ છે .
संवत १६८७ वष जेठ वद ११ दने झाला ौी लाषाजी सूत सूराजी सूत गोपालजी सूत
भीमजी गाियनी वाहारे ःवरग िथआ
ભીમ ગાયની વહાર વગવાસી થયા.૭૯ આ લેખ પરથી મરનારની ણ પેઢ ના નામનો
વેલડામાં બેઠલ વલો ુ ં તાણતી ીનો પા ળયો તરણેતરમાં આવેલો છે . છાયા ગામના પાદરમાં
હમીરની છે , મને હમાળમાં ગીર મળ ને માણસા ુ ામે કામ આવેલ. એમણે પોતાના બા ુ
ક
હમીર હાદાની ખાંભી િવિધ ૂવક ઉપરો ત ઠકાણે ખોડાવેલી. યારબાદ દાના હમીર ુ ં અવસાન
થતાં એમની ખાંભી પણ યાં જ ઊભી કરવામાં આવી. તેનાથી ૂ ર એક ચગો છે હ રજનનો
છે . ણે હમીર વ ના ૃ ન
ુ ા આઘાતથી ાણ આપેલા. હમીર વ ની ખાંભી પર સંવત ૧૮૬૫
ુ રાતમાં
જ ૂરા રુ ા અને સતીઓની ખાંભીઓની મ ગાય, હાથી, નાગ, ગધે ુ ,ં ટ,
અ ો અને ૂતરાઓની ખાંભીઓ અને પા ળયાના મારકો જોવા મળે છે . સૌરા માં આલેચના
ુગ
ં રમાં બોચવડ વાવ પર ૂ ચયા ૂતરાનો પા ળયો છે . વડાલના ર વે ટશન પાસે ૂ રાની
ત
તળાવ કનાર લાખા વણઝારાના ૂતરાની ખાંભી છે . સૌરા માં માણેકવાડા ગામના નદ કનાર
129
ઝાલાઓએ થમ પાટડ માં પોતાની રાજધાની થાપી, પછ અ ુ મે માંડલ, ૂવા અને
તર ક ર .ું િવ.સં. ૧૬૭૯ (ઈ.સ. ૧૬૨૩)ના સમયનો પા ળયો વાંકાનેર મહાલ મી માતાના મં દર
પાસે આવેલો છે . એના ઉપરથી મહા ુ ંવર સરતાન ના ૃ ુ ુ ં તેમજ એમની પ નીએ સહગમન
મહ વનો ગણી શકાય છે .૮૨ માંગરોળના બગસરામાં એક પા ળયો સંવત ૧૪૪૮ (ઈ.સ.
રિતયાળ પ થરના છે . ણમાંથી એક પા ળયો રયાભાઈ નામના પટલનો, બીજો કાઠ દરબાર
ઠ રુ ની માનેલી બેન તેના પાછળ સતી થઈ તેવી દં તકથા આ પા ળયાઓ પાછળ રહલી
ભેચડામાં પા ળયાના આગળના અને પાછળના બંને ફલક ઉપર ચ ક િશ પ જોવા મળે છે .
તેની દર અને દર પાસે ૂરવીરોના પા ળયા આવેલા છે . તેતર પ ીને બચાવવા જતા અહ
૧૭૮૦ (ઈ.સ. ૧૭૨૫)નો પા ળયો ૂ ધરજના નાના મં દરના ચોગાનમાં આવેલો છે . તેની
િવિશ ટતા એ છે ક તેમાં લેખ પા ળયાની ઉપરના ભાગમાં કોતરવામાં આ યો છે અને તેની
130
રાબો અને તેના અ ગયાર િમ થઈ બાર જણાએ બાદશાહ ફોજ સામે લડાઈ નોતરલ. માં
લડાઈ થઈ યાર અ ગયાર હાજર હતા અને બારમો દ કર ને વળાવવા ગયેલ તે ુ ં નામ તેજરવ
માળા હ પોતાના પરમ િમ ો અને સગાઓની ચેહમાં પોતાના વતા દહને બા યો. આ બાર
િમ ો યાં મરાણા યાં બાર ખાંભીઓ અને દર છે . ને ચારણવીશળક બાર કહવામાં આવે છે .
૧૭૪૦ થી ૧૭૫૦ વ ચેના ઘણા બધા પા ળયાઓ છે . તેમાં ઘણી બધી કોમના પા ળયા છે . ઉના
અનેક ગામડાઓમાં પા ળયાઓ જોવા મળે છે . આ પા ળયાઓમાં ઘણી જ યાએ ૂના વખતના
અને મોટા ભાગના િવ તારમાં મ યકાળ અને તેના પછ ના અવાચીન સમયના પા ળયા ા ત
િશ પ જોવા મળે છે . કોઈ થળે િવિશ ટ િશ પના પા ળયા પણ આવેલા છે . સતીના પા ળયાઓ
પણ ા ત થાય છે અને તેની થિત અ ય પા ળયા કરતા સાર જણાય છે . તેમાં મોટા
પા ળયાઓ આવેલા છે . આ પા ળયાઓ મોટાભાગે ગામ પાસેના તળાવને કાંઠ અગર તો યાં
જોવા મળે છે . કમરબંધમાં કટાર ખોસેલી જણાય છે . પીઠ ઉપર ઢાલ છે . ઉપરના ભાગમાં ૂય-
ચં ની આ ૃિત કંડારલી છે . નીચેના ભાગમાં સંવત ૧૮૨૬ (ઈ.સ. ૧૭૬૯)ની સાલનો લેખ છે .૮૫
131
ધરમ રુ માં સવવા હની નીદના કાંઠ સતીમાતા ુ ં ૧૯૨ વષ ૂ ુ ં મં દર આવેલ છે . આ
એમને ધરમ રુ રાજ ારા દળવીની પદવી આપવામાં આવી હતી. તેથી તેઓ કશવ દળવી
એક ુ ં નામ બયાબાઈ હ .ુ ં બયાબાઈ ચૌબક િવઠોબા સાથે પરણી હતી. િવઠોબા ુ ં ૃ ુ થતાં
ુ રાતમાં સૌથી
જ ૂનો પા ળયો આભા ર
ુ ઈડરની પોળોમાંથી મળે છે . એ પદાિતનો
132
પાટણના છે લા રા કણદવના પા ળયા તર ક ઓળખાવે છે ને ઘેલાવીર તર ક િસ ૂ ર ચડાવે
છે . પાટણ ચા પમાં નવલસંગ રાજ ૂતનો પા ળયો છે . તે હક કતે વીરતા દશાવી ધ ગાણે કામ
આ યો નથી, પણ એને વંશ ન હોવાથી એ ુ ં નામ કાયમ રાખવા પા ળયો ુ ાયો છે . િસ
ક ુ
ર
ુ ુ ર
ક ુ માં ુ માં વણઝારાના પદાિતના પા ળયા આવેલા
ન વા ણયાનો અને િવસનગર કરણ ર
છે . કરણ રુ માં સતીના પા ળયામાં આખી આ ૃિત કોતરાઈ છે . હમતનગર પાલમાં ચતાની
વાળાઓમાં સળગતી ીનો પા ળયો કોતરાયેલો છે . ું ર
જ ુ પાસેના લોટ રમાં િશકોતરોના
તેને રણચગો કહવામાં આવે છે . આ રણચગામાં િશવ લગની ૂ કરતી હારબંધ સૈિનકોની
િશવ લગને નમન કર લડવા જતા દશાવવામાં આ યા છે . મહસાણાના સમીના શંખે રમાં
મોકળ ઠાકોર બ યો. આ મોકળિસહ રાજિસહના ુ ને તીરથી માર નાં યો. આ વાતની ણ
થતા મહંત એ મરલ બાળકને લઈને મોકળિસહના રાજગઢને દરવા ગયા અને યાં ચતા
ખડકાવી પેલા બાળકને ખોળામાં લઈ વતા બળ ૂઆ. મહંતના િશ યોએ ખોળામાં ઠાકોરના
133
બાળકને લઈને લ લતાસને બેઠલ મહંતની ખાંભી કોતરાવી. વષ ુ ી આ ખાંભી દવડા
ધ
ુ ીન છે .
સાબરકાંઠાના મોટાભાગના પા ળયાઓ મ ય ગ િશણોલ, શોભરડા, પોળો,
દાવડ વગેરમાં જોવા મળે છે . વડાલીના ૧૬મી સદ ના પા ળયામાં ગોધનને બચાવવા વાઘ
સાથે તલવારથી લડતા વીર યો ાની આ ૃિત કોતરલી છે . દસર હોલોલમાંથી િવ.સં. ૧૩૪૭,
ગામમાં ઝાઝણી માતાના મં દર પાસે ઘણા પા ળયાઓ આવેલા છે . કાલવણ ન કના રુ ાણા
ક યાટાના ૂયમં દર પાસે પિત અને તેની પાછળ સતી થનાર ીની અનેક ખાંભીઓ આવેલી
કોતરાઈ છે . આવો એક પા ળયો સાબરકાંઠાના િશણોલ ગામ બહાર છતરડ માં ૂકાયેલ છે . આ
ુ ના કોઈ રાજ ુ માર અને તેની પાછળ સતી થયેલ બે રાણીઓનો પા ળયો
િવ.સં. ૧૮૮૨નો જોધ ર
ગામ બહાર રા અ ુન અને તેની પાછળ સતી થયેલ રાણી પ ાબાઈ અને અમર બાઈનો
પા ળયો આવેલ છે . પા ળયામાં રા પોતે ઘોડ વાર થયેલ દખાય છે . તેની બે પ નીઓ બા ુ માં
મોડાસાના ુ શીવાડામાં પટલનો પા ળયો છે . હાથમાં તલવાર અને ઢાલ સાથે પદાિત કોતરાયો
છે . નીચે લેખ છે . સમૌમાં ૧૮૫૭ના ડસે બરમાં સૈિનકોના હાથે મરાયેલ મગનલાલ ૂખણ
ઉ ડયા ગામ પાસે આવેલ નીલકંઠ ર મહાદવના મં દરમાં ૂકાયેલ એક પા ળયામાં ઘોડાને
સમરિસહનો માનવામાં આવે છે . સંવત ૧૩૫૦નો યવન શૈલીના પહરવેશવાળો પિત પ નીનો
ું
મટ ં
આકારના મથાળાવાળો પા ળયો પોળોના જગલમાં
થી મળ આ યો છે . આ પોળોના
સારણે રના મં દરમાં કમળ ૂ નો પા ળયો આવેલ છે . રા રામિસહ અને તેની રાણીનો
134
પાટડ થી ધામ તથા માંડલ અને યાંથી કંકાવટ ને રાજધાની બનાવી ૂકલા ઝાલાઓ
ૂ ાનો સવનાશ થતા નવી રાજધાની શોધવા મથી ર ા હતા યાર વાઘો ની સાથે
વ ૂ ામાં
વ
નાથો , મેય અને બી ુ ો કામ આવી ગયા. સાતમા ુ ંવર વીરમદવ સમી ુ ં રુ ના
જ
ુ લમ થાણદાર સામે લડતા કામ આવી ગયા અને તારં ગા પાસેના આણપોદ ુ ગામે
બનાવાયા છે . િસ ુ ના ચંડાલજમાં સા ન
ર ુ ો પા ળયો આવેલો છે . માણસાના મહારા
આણંદિસહ પાછળ તેમની રાણીઓ સતી થઈ હતી. આ બધાના પા ળયા અને છતરડ ઓ
માણસા તેમજ રોહ ડામાં આવેલ છે . ઈડર ન કના મહાકાળે રના મં દર પાસે અનશન કર
ં
પા ળયાઓ જોવા મળે છે . પોળોના જગલોમાં ાચીન સમયના પા ળયાઓ જોવા મળે છે . ઉ ર
ુ રાતમાં
જ ુ સી
લ ારાનો રવાજ પણ છે . ઉપરાંત પ ,ુ પ ી અને ાણીઓની ખાંભીઓ અને
ુ ની સાથેની ઝપાઝપીમાં
આવેલી ધાડને પાછ વાળવા જતા સં યાબળમાં વધાર એવા શ ઓ
મોતને વહા ું કરનાર ૂરવીરોના પા ળયા છે . થોડાઘણા ૂરધનના, િ યોના, રબાર ઓના
તરા કરવાની ઈ છા થતાં પગપાળા કાશીની તરા કરવા નીકળ પડ ા. સાકરબાને એવામાં
થતા સાકરબાને સત ચડ ું અને ભીલે ર ગામની ભાગોળે ખડકલી ચતામાં વેશી સાકરબા
135
ુ ાના ધમજ ગામના રતનદાસ
પેટલાદ તા ક રુ દાસની પાછળ એમના પ ની સતી થયા એમ ુ ં
થાનક છે . બોરસદ તા કુ ાના કાવીઠા, દહવાણા, દદરડા, રાસ અને વાલવોડ ગામોમાં
પા ળયો ઊભો છે . આણંદ ઉમરઠ ગામમાં તો ૧૪ સતીઓના પા ળયાઓ જોવા મળે છે .૯૩
અમદાવાદમાં ૯મી ુ લાઈએ બંડ પોકા .ુ માં એક બાહોશ અને િનડર સૈિનક તાજ રુ ગામના
ફરં ગીઓ આપણને હડપ કર ર ા છે , તેઓએ ૂમ પાડ . સ ાની આણ વતતી હતી, એટલે
સાતે સૈિનકો છાવણી છોડ ને ભા યા. સરખેજ તરફ ઘોડા દોડા યા. ઉપલ કર અિધકાર પીમ
આવવાની ફરજ પડ . એ બધાને ૧૪મી સ ટ બર, ૧૮૫૭ના રોજ ફાંસી આપવામાં આવી.
ુ માં આવેલા છે .
સાથે સંકળાયેલ શહ દોના પા ળયાઓ તાજ ર
ર ના ઠાકોર તાજ રુ ગામના હોવાનો સંકત મળે છે . બી સૈિનકોના નામોનો ઉ લેખ મળતો
નથી. આ મારકની દખરખ ગામના લોકો રાખે છે . મારકની આ ુ બા ુ માં બગીચો બનાવવામાં
આ યો છે . અ યાર ુ ીમાં
ધ ણેઅ ણે લોકોએ આ મારકને કુ સાન કર ું છે .૯૪
પા ળયા ઉપર સંવત ૧૬૭૨ (ઈ.સ. ૧૬૧૬)ની સાલ જોવા મળે છે .૯૫ બાવળામાં પટલ ાિતની
136
દહગામના સાંપામાં રાજ ૂતનો પદાિત પા ળયો છે . વીરના હાથમાં તલવાર અને ઢાલ છે .
બામાતાની કથા રહલી છે . તેજબા નામની ી પોતાના પિતના ૃ ુ પાછળ સતી થઈ હતી.
ઉપરાંત ચારકોર ન ૂનેદાર કોતરણી કરવામાં આવેલી છે .૯૬ ખંભાતના કમલસરમાં ઈ.સ.
કા ઠયાવાડમાંથી કાઠ લોકો ચડ આવતા. ગામ ભાંગતા ને લોકોને ટં ૂ તા, ઢોર હાંક જતા.
એમનો ાસ સતત ચા ુ રહતા એકવાર ગામના રજ ૂતોએ એકઠા થઈને સામનો કરવા ુ ં ન
લડાઈનો સામનો કરવાનો આ યો. એ મારામાર માં ગામના ચારપાંચ રજ ૂતો પણ કપાઈ ૂઆ.
છે . આ પરા મમાં લોકો કપાઈ ગયા ૂડાઈ ગયા એ પરથી જ ગામ ુ ં નામ ૂડલ પડ ગ ુ ં
એમ કહવાય છે .૯૭
ણે પા ળયા ઉપર ુ માં જતી સેના કોતરાઈ છે અને એ અ સેના ઉપર ુમલો કરનાર
પાયદળ પણ કોતરાયેલ છે . આ બધા પા ળયા ુ ં કોતરકામ ીક શૈલી ુ ં છે . સૈિનકોના માથા
ઉપર હ મેટ વો ુ ુ ટ તેનો વેશ પ રધાન ઘોડાનો સાજ િવગેર ીક શૈલીની અસરવાળા
137
થાણાસાવળ ગામમાં જોવા મ યો છે . ગોળ તંભ વી ખાંભી રચી તેના ઉપર મં દરના િશખર
સામે હાથમાં કટાર લઈને ગરાિસયાના ઘરસામે ગયા અને ા ું ક .ુ પોતાના જ હાથે કપાઈ
સંગટાણે ખાંભીની ૂ કરવાનો રવાજ થયો. આ ાગાની યાદ આપતા પા ળયા મ હસાની
બંને ભાઈઓની ધાકના લીધે ગામ િનરાંતની ઘ લઈ શક ુ ં હ .ુ ં એવામાં ગામ ટં ૂ ાતા ૂરા
સામળ અને ટં ૂ ા ઓ વ ચે ઝપાઝપી થઈ. એમાં એક પછ એક બંને ભાઈ કામ આવી ગયા.
એમના પા ળયા રુ ાસામળ અને નંદગામ વ ચે ઊભા છે . ન ડયાદના પીપલગ અને પીપળાતા
ન ડયાદના કાસોરમાં આવેલ છે . માં નીચે લની ભાત પાડવામાં આવી છે . ઉપર બંને બા ુ
138
પંચમહાલના ુ ાવાડા, ઝાલોદ,
ણ ુ વા, મહલોલ અને ક લયાણામાં પા ળયાઓ જોવા
મળે છે . ું
થ અને ુ સર વ ચે ઈ.સ. ૧૨૧૮ના પા ળયા જોવા મળે છે . હાલોલના
ખ
ખાખરફ ળયામાં સંવત ૧૫૬૨નો પા ળયો ન ધાયો છે . સાઠંબામાં ગામથી થોડ ૂ ર કાનિસહ
આ દવાસી રા નો પા ળયો પણ છે .
139
૧૮૫૭માં કાંતો ગોળ એ દવાયા હતા અથવા ુ માં મરાયા ક ફાંસીએ લટકાવાયા હતા.
આ દવાસીમાં કોઈ વીરતાથી મયા હોય તેની પાછળ પ થરની ક લાકડાની ચપટ
એટલે ક એમાં કોતરણી કર ને ૂકાય છે . િનિ ત તાર ખે કંડારાય, િનિ ત તાર ખે રોપાય ને
જવાથી, અ ણતા ઝેર પદાથ ખાઈ જવાથી થયેલ ુ ે અ ુ દરતી ગણે છે . આપઘાત અને
ૃ ન
140
ખતર ઓ પણ કહ છે , તે ઊભો કર ને તેમાં આ માને વસવાની િવનંતી કરવામાં આવે છે . આ
ભાભીના મહણાથી પોતે પાળે લા વાઘ સાથે લ ન કરનાર નમદા કનારાના ગામ
દામનની એક ુ તી દ બ
વ ુ ા ક દવયાની નામે સતી ુ ં સમાિધ મં દર આવેલ છે . આ સતી ીએ
વાઘ સાથે લ ન કયા હતા અને વાઘ મય યાર તેની સાથે સતી થઈ હતી તેવી દં તકથા છે .
આ ૃિતઓ ઉપર જતા પ ુ પર માનવ સવાર અને તેના ઉપર પ ી અને ઉપર ચં વી
ડઝાઈનવાળો િવશાળ ું
દર ખાંભો આવેલ છે . કાજોડમાં આ દવાસીઓ ુ ં ૃ ુ મારક પા ળયો
વેડરબનની કબર આવેલી છે , ઈ.સ. ૧૭૭૨ની છે .૧૦૮ રાજપીપળામાં સંવત ૧૩૦૪ની સાલનો
રાજપીપળાના વાય ય ૂણે આવેલા વાઘો ડયા ગામના બે પા ળયાઓમાં િવશલનો ઉ લેખ છે .
કદાચ આ િશ પ કલા ૃિત કા પિનક લાગશે. પરં ુ આ કોતરલી ૂિતઓને ડાંગી આ દવાસી
પોતાના ૂવજો ગણી તેમની ભાવથી ૂ કર છે . ડાંગમાં આવા ૃિત તંભો ઘણી જ યાએ
જોવા મળે છે . પરં ુ તેના સમય અથવા િશ પકાર બાબતે આ દવાસી રાજવંશીઓ કંઈ કહ
141
શકતા નથી. આવા ૃિત તંભો ભા યે જ લાકડા ઉપર, પણ મોટાભાગે પ થર પર જ કોતરલા
પાલન કરવામાં આવ ુ ં હ .ુ ં એના પર ૃિત તંભો સારો એવો કાશ પાડ છે . ઘોડા પર બેઠલી
િવષય ુ માં ખપી ગયેલા વીરોને માન આપી તેના િત આદર ય ત કરવાની ત કાલીન
ૃિત તંભોની િશ પકલા િવકસી હોવાથી કોતરણી કરતી વખતે િશ પકારોએ સ દય હ ુ ગૌણ
રમણીય ખીણમાં અગાઉના એક નગરના અવશેષો છે . એ નગરને હાલ થાિનક લોકો ુ મખલ
કહ છે . એ થળે કટલાંક ું
દર કોતરલા મં દરો અને અ ય ઈમારતોના ઘણા અવશેષ મળે છે .
६. र प ी सहगमनकृ त ।।૧૧૧
મળે છે . સંવત ૧૩૭૯ (ઈ.સ. ૧૩૨૩)નો આ પા ળયાલેખ છે . માં ુ મખલને ુ વખલા કહવામાં
આ ુ ં છે .
૧૩૮૭)ના ફા ુ
ન ુ ૩ ને સોમવારના રો હણી ન
દ ની િતિથ આ સતીના પા ળયામાં
ન ધવામાં આવી છે . રાણા ી તાપિસહની પાછળ તેની પ ની સતી થયાની ન ધ મળે છે . જોક
તેમાં વાર અને િતિથનો મેળ મળતો નથી તેથી પાઠ સં દ ધ ગણાય.૧૧૨
142
ભ ચ જ લાના અને રુ ત જ લાના આ દવાસીઓમાં ીઓની ખતર જોવા વી હોય
બનાવે ું હોય છે . ગરદનની નીચે ધડના ભાગમાં કાંઈ કોતરણી હોતી નથી. ખતર ના માથા પર
ંૂ
દડ ઓઢાડવામાં આવે છે અને ગરદન ઉપર નાડાછડ નો દોરો બાંધેલો હોય છે . આ દોરામાં
ડાંગમાં પ થર અને લાકાડના પા ળયા જોવા મળે છે . સામા ય મરણ હોય તો પા ળયા ઉપર
બ ુ ું
દર ચ ામણ જોવા મળે છે . આવા પા ળયામાં સૌથી ઉપર દવચકલી ૂકવામાં આવે છે .
દવચકલી આગળ નાની વાટક ચણ માટ ૂક હોય છે . તેની નીચે ૂય ચં ના તીક હોય છે .
તેની નીચે મરનાર ય તના તીક તર ક માનવ આ ૃિત કોતરવામાં આવે છે . પા ળયા ઉપર
ઢો ડયાઓ, ચૌધર , નાયકા વગેરમાં ૃતા મા પાછળ ખતરા, પા ળયા ૂકવાનો રવાજ જોવા
મળે છે .૧૧૩
દ ણ ુ રાતના આ દવાસીઓમાં
જ ૂમટો અથવા દવળા ૂકવાનો રવાજ પણ જોવા
મળે છે . આ ૂમટા મોટા માટ ના હોય છે . આ ૂપ ચારથી પાંચ ટ ચો હોય છે . નાનો ૂમટો
દોઢ ટનો હોય છે . આ ૂમટામાં ઘરના દરક મરનાર માણસના નામનો કર ને એક એક ગોળ
ૂકવાનો િવિધ બ ુ ૂનો લાગે છે . આ ૂમટા ઉપર િવિવધ ુ ોભન પણ કરવામાં આવે છે .
શ
આવે છે . આ સંગે ૂવા ુ ુ ષના ખતરાને સફદ કપડાં પહરાવે છે અને ીના ખતરાને લાલ
કપ ુ ં પહરાવી બંગડ , કાંસક , દોરો વગેર બાંધે છે . સગભા ી અવસાન પામી હોય તો બાળક
સાથે ુ ં ખત ું બનાવી તેની સાથે ૂસણી બાંધે છે . મરનાર અપર ણત હોય તો શમી ૃ સાથે
143
દ ણ ુ રાતમાં
જ ુ ય વે લાકડાના અને કોઈ િવ તારમાં પ થરના ૃ ુ મારકો
સંવત ૧૭૨૮ વરષે ફાગણ ુ દ ૩ દને કરાસાઆ પાંચા ુ કવાસી આષોજ ધાએ
ત
આવી રામસરણ થાઓ છે . રાજ ી રાયધણ ના.... નાર પાલીઉ માં ુ ં છે . ુ ાર સાસણ આપ
ત
ુ ાણા પાલીઉ ટાં ુ છે .
લ
144
ક છ ૂજમાં મીર મહારાવ ી લખપત ની છતરડ આવેલ છે . સંવત ૧૮૧૭ (ઈ.સ.
કળામય છે . આ છતરડ ઘણી જ યાએ ઘસાઈને પડ ગયેલ છે . છતાં ઘણો ભાગ બચી ગયો
છે .૧૧૮ દદા ભોજરાજ મોડ ના અવસાન પાછળ એમના પ ની પાળ બા વાઘેલા સતી થયા.
આવી છે . તેમના સમયમાં સતી થા પર િતબંધ હતો છતાં તેઓ સતી થયેલા.
ૂજમાં સંતોષી માતાના મં દર પાસે સંવત ૧૮૭૨ (ઈ.સ. ૧૮૧૬)નો સતીનો પા ળયાલેખ
ા ત થયો છે . ૂજમાં પાવડા કોદાળ ના તીકવાળા પા ળયા જોવા મળે છે . માં પા ળયાના
નીચેના ભાગમાં પાવડા કોદાળ ની કોતરણી કરવામાં આવી છે . ૂજના સંવત ૧૮૧૩ના ચારણના
દ વાન ૂ શેઠ િસધમાં ગયો. યાંનો ુ ામશાહ ક હોરા તેની મદદથી ક છ ઉપર સંવત
લ
૧૮૧૯ના ારં ભમાં ચડ આ યો. ઝારાની ટકર ઉપર થયેલા ુ માં િવજયી બ યો. આ ુ માં
હ રો માણસો કામ આ યા. આ ઝારાનો નામો લેખ ધરાવતા પા ળયાઓ થોડાક ન ધાયેલા છે .
આ ઉપરાંત મઉ, સમાઘોઘા, બદડા વગેર થળે થી પણ ઝારાના નામો લેખવાળા પા ળયા
145
નધ ા ત થાય છે . પા ળયામાં કટલાંક િવરલ પા ળયાઓ પણ હોય છે . આવો જ એક ી
શબ લીધે ું છે . તેમાં લેખ છે , સંવત ૧૭૭૩ ુ ં વષ દશાવે છે .૧૨૧ આવો પા ળયો પા ળયા
િશ પની બાબતમાં િવિશ ટ ગણાવી શકાય.
દ પડ દાઢ ો હોય અને અને કોઈ મર અથવા સાવજનો સામનો કરતાં મર તેના
પા ળયા હોય છે . ઓડદરમાં દ પડો ખંભે ચ ડ ો હોય એવો રબાર નો પા ળયો છે અને ભ ોસર
ક છમાં િસહ સાથે ઝપાઝપી કરતા વીરનો પા ળયો આવેલો છે . વધમ ક સ વર ા માટ ાગા
જળસમાિધ લીધી. અબડાસા ન ક લખા ણયાનો સંવત ૧૮૪૨ (ઈ.સ. ૧૭૮૬)નો પા ળયાલેખ
146
મહારાવ દશળ સંવત ૧૭૮૩ (ઈ.સ. ૧૭૨૭)માં વગવાસ થયા, પણ એના પા ળયાની
પરના લેખમાં એક ભા ટયાણી બાઈ માતાભાવે સતી થયાનો િનદશ છે . ગેડ માં સંવત ૧૨૭૭
હાથીના પા ળયાની ન ધ મળે છે . ૂઅડ ચાવડાનો પા ળયો ૂઅડ ક છમાં તેના મરણ થાને જ
ૂકાયો છે .
મેકરણદાદાના સમાિધ મં દરની બહાર ૂતરા અને ગધેડાના પા ળયા ૂકાયેલ છે . કહવાય છે ક
મેકરણદાદા ગધેડાની પીઠ ઉપર પાણી અને રોટલા ૂકતા પછ ૂતરો એ ગધેડાની સાથે રણમાં
જતો અને રણમાં ૂલા પડનાર મ ુ યોને એ બે નવર ખાવા પીવાની સગવડ આપી ાંગ
લઈ આવતા. આ બંને ાણીઓની ખાંભી અને દાદાની સમાિધ ાંગમાં આવેલા છે . ક છ ુ ં ાના
ગામથી થોડ ૂ ર આવેલ અ ખયાણા ગામમાં આવેલો છે . આના પાછળ ગાયોને બચાવવાની
કથા સંકળાયેલ છે .૧૨૩ ચારણ પાછળ તેની બેનો વર ુ અને નલ પોતાના ભાઈના શબને
ુ શરજણ બના
ત સાિથ થયા તેમ લેખ છે . આ પા ળયામાં પિત-પ ની સાથે છે , અથા ્ આ
ગામ ુ ક ુ ં એ ુ ં લખાણ મળે છે . આ ગેડ માં ૧૫મી થી ૧૭મી સદ ના િવિવધ કારના ઘણા
પા ળયા ુ ં િશ પ ું
દર છે . તેમાં સામસામા પોપટ છે . બંને બા ુ ૂય ચં છે . સતીના હાથમાં ુ ં
પા ળયામાં બાઈ લીલાવતીનો ઉ લેખ છે . આ પા ળયા ઉપર સંવત ૧૭૧૪માં છતરડ બંધાઈ.
આમ, પા ળયાની થાપના બાદ પણ તેના પર છતરડ બાંધવામાં આવતી. સંવત ૧૬૯૨ના
147
સંવત ૧૭૦૯ના વષનો પા ળયો ૂજમાં ન ધાયો છે . સતીના આ પા ળયામાં લખાણ
છે . તો ી એકમાં કારતક ુ દ ૭ દને ી છસરા મધે ગામ અરથે ગાલો વાંકો શ દ વંચાય
છે . આ ણેયનો સાથે િવચાર કરતા તે એક જ ય તના હોવા સંભવ છે . સંવત ૧૭૧૭ માગશર
ુ ૫ રિવવારના
દ ૂજના પા ળયા િતિથનો ફર જણાય છે . કમ ક એક જ યાએ ીજ બી
આ પા ળયો છે . લખાણ આ ુ ં છે .
પા ળયામાં પીરનો ઉ લેખ ન ધપા ગણાય. લખાણ આ માણે છે . સંવત ૧૭૧૮ વરષે આ ુ
વેદ ૧૪ ુ વાસર સામણ બાઈ દવક સતી થેઆ છે . સંવત ૧૭૭૬ના સાગ વાન લીધા છે .
ધ
પીર વંસતની વારમા રાઉ ી દસલ ની વારમાં પાલીઓ ષોડાવે છે મકંદગર ષોડા યો છે ગધર
148
ૂઅડ રના સંવત ૧૭૩૬ ફાગણ ુ ૮
દ ુ વારના ૂઅડના ણેય પા ળયામાં લખાણનો ારં ભ
સીધો સંવતથી થયો નથી. પરં ુ વ ત ી ૃપિવ માંક થી થયો છે , તે બાબત ન ધપા છે .
સં ૃ ત પરં પરાની અસર અહ વતાય છે . બેલામાં ઘણા પા ળયાઓ આવેલા છે . તેમાંના એક
પા ળયામાં ૂય ચં વ ચે ુ પ છે . લખાણ ઘોડસવારની નીચે છે . માં ી સંવત ૧૭૬૩ વરષે
પોષ ુ ૭ દને વાર સોમ વાઘોલા
દ ી કસર સતજ આ ન પાલીઅ વાઘે ી વીસ વારા
સતારવા ભહાનરકલ, એટ ું વંચાય છે . પલાંસવામાં સંવત ૧૭૬૭નો ટસવારનો પા ળયો
આવેલો છે . ભોમ, ૂજનો સંવત ૧૭૬૯ના માગશર વદ ૧૪નો ાગાનો પા ળયો આવેલો છે ,
તેમાં મોઢ ૂછો, કપાળે વૈ ણવી િતલક, ગળામાં કટાર, ખભે ખેસ અને લંગોટ ધાર વીરાસનમાં
બેઠલી ય ત ુ ં અને ું િશ પ કોતરાયેલ જણાય છે . ૧૭૯૨ના ગેડ ગામના પા ળયામાં ઢાલ
પકડ ને ઊભેલી ીની આ ૃિત કંડારલી છે . ીઓ ુ મોરચે જતી હશે એ ુ ં અ મ
ુ ાન આના
પરથી કર શકાય.૧૨૫
તેરા ગામે ઘોડસવારનો ઢાલ, તલવાર, ધ ુ યબાણ ધારણ કરલો પા ળયો છે . તેમાં ુ ં
લખાણ આ માણે છે .
૩. र पुअराणां जाम ौी
૫. छे कोठारामा मराणा छे
એટલે એને ભાંગવા સામા યતઃ ચડાઈ થતી. એવી કોઈ ચડાઈમાં કામ આ યા હોય એમ બને.
સંવત ૧૮૫૫ના આસો વદના પા ળયામાં આમર સલીઓ લાષાણી રના લ કરમાં
ઉપયોગી ગણાય.૧૨૬ આમ, ક છમાં લડાઈનો ઉ લેખ ધરાવતા પા ળયા પણ મોટા માણમાં
ા ત થયા છે .
ું
ૂડ ઓથી ભરચક છે . હથેળ માં ક ક કન છે . ૂઠ અને છે લી ગળ એ ક ુ ં આ ૂષણ
જણાય છે . ખભો પ ટ કંડારાયો છે અને તે ઉપર ુ ં ગોળ અને રવેયા ુ ં કોતરકામ િવરલ
ગણાવી શકાય છે . સંવત ૧૭૯૯નો રાજણસરના પા ળયામાં કોતરાયેલ પાઘડ નો ઘાટ ન ધપા
149
છે . સંવત ૧૮૧૮ ાવણ વદ ૩૦ના કાનમેરના પા ળયામાં ડોડ આ રણમલ ધાડામાં મરાયા
લાખ ણયાના પા ળયામાં ઊભેલા ી ુ ુ ષના પા ળયામાંના લખાણથી પિત સાથે સતી થનાર
૧૮૪૫ના પા ળયામાં ખવાસ કાિનયો મેઘ ઠકર ૂક ક ધી એમાં કામ આ યા, એમ વંચાય છે
ગતે ી ૂય િશિશર ઋતૌ પોષ િવદ ૨ ભોમેનો દન પોર ચડતે ી માંડવી મ યે ઠકર મેઘ એ
લખાણ છે .
બાંધવામાં આવતી છતરડ ઓ ુ રાતના અ ય િવ તાર કરતા ક છમાં વધાર જોવા મળે છે .
જ
ુ તા
આ દવાસીઓની આગવી કલા પરં પરાનો યાલ આપે છે . ક છ, સૌરા માં પા ળયાની િવ લ
150
પાદન ધ
૨. ુ (૧૯૮૩).
સાંક ળયા, હસ ખ રુ ાત વમાં ુ રાત,
જ ૃ. ૮૦.
ઊિમનવરચના, ૃ. ૩૯૦.
૪૨૮.
ૃ. ૫૬૭.
૨૩૦.
૧૨. ખારાવાળા, અમરદાસ (ઓ ટો.-નવે. ૧૯૭૫). સતી વ અને ૂર વનો વલંત ોત,
ઊિમનવરચના, ૃ. ૪૯૨.
૧૭. પર ખ, વીણચં , શેલત, ભારતી (૧૯૯૧). ુ રાતના અ ભલેખ વા યાય અને સમી ા,
જ
ૃ. ૧૧૧.
ઊિમનવરચના, ૃ. ૫૧૫.
૨૦. દવાન, રા ુલ (૨૦૦૯). ારં ભક સૌરા ુ ં સામા જક અને આિથક વન, ૃ. ૮૬.
151
૨૧. ુ (૧૯૯૦). જસમત બાપાનો પા ળયો, પિથક,
વામી, મન ખ ૃ. ૩૪.
૨૪. Parikh, Ramlal, Jamindar, Rasesh (1981). Epigraphic Resources in Gujarat, p. 24.
૨૫. ઔ દ ય, ન ુ લ
ુ સી, ગો હલવાડ ા ણ ાિત ુ ુ ંબોના ુ ળદવ દવીઓ તથા નૈવે ની
મા હતી, ૃ. ૧૬.
૩૮. Settar, S., Sontheimer, D. Gunther (Ed) (1982). Memorial Stones, p. 169.
152
૪૬. એજન, લેખ-૭૦.
૫૬. ખારાવાળા, અમરદાસ (ઓ ટો.-નવે. ૧૯૭૫). સતી વ અને ૂર વનો વલંત ોત,
ઊિમનવરચના, ૃ. ૪૯૫.
153
૬૯. પલાણ, નરો મ (ઓ ટો.-નવે. ૧૯૭૫). ઉપરો ત, ૃ. ૪૨૪.
૪૫૭.
અ યયન, ૃ. ૪૯.
૮૩. પટલ, ગીતા ( ૂન, ૧૯૯૮). દરડ ુ ંભા ના પા ળયા એક િવ લેષણ, પિથક, ૃ. ૧૨.
૧૨.
૮૯. પટલ, ગ રશ (૧૯૯૮-૯૯). સાબરકાંઠા ુ ં ઐિતહાિસક અને સાં ૃિતક અ યયન, ૃ. ૭૫.
૪૪૦.
154
૯૩. ડ , રા િસહ (ઓ ટો.-નવે. ૧૯૭૫). ચરોતરના પા ળયા, ઊિમનવરચના, ૃ. ૪૦૦.
મારકો, ૃ. ૭૭.
૧૦૫. Fischer, Eberhard, Shah, Haku (1973). Vetra ne Khambha Memorials for the Dead, p.
25.
૧૦૬. Koppar, D. H. (1971). Tribal Art of Dangs, p. 89.
૧૦૮. પરમાર, જયમ લ (સંપા) (ઓ ટો.-નવે. ૧૯૭૫). લોક વનના આરા ય દવો,
ઊમનવરચના, ૃ. ૫૬૩.
૧૦૯. દ ત, યતી (સંપા.) (૧૯૯૩). ુ રાતના રાજક ય અને સાં ૃિતક ઇિતહાસની
જ
સાલવાર , ૃ. ૧૩૫.
155
૧૧૭. શમા, ગોવધન, મહતા, ભાવના (૧૯૯૮). સં ૃિત સે ુ ક છ, ૃ. ૭૦.
ુ ાન (૧૯૭૮). ક છ દશન,
૧૧૮. ગઢવી, શં દ ૃ. ૧૩૬.
૧૧૯. શમા, ગોવધન, મહતા, ભાવના (૧૯૮૭). ક છ લોક અને સં ૃિત, ૃ. ૧૩૦.
ુ ાન, ઉપરો ત,
૧૨૨. ગઢવી, શં દ ૃ. ૪૩.
156