Professional Documents
Culture Documents
Bcom Ba Sem5 Unit 2 Ms
Bcom Ba Sem5 Unit 2 Ms
નાણાકીય સંચાલન
પ્રસ્તાવના: સરળ અર્થમાં નાણાંનં સંચાલન કરવં એટલે નાણાકીય સંચાલન. નાણં એ ધંધા માટે રક્ત સમાન છે રુધધરાધિસરણ વગર
માનવ જીવનનં અધસ્તત્વ શક્ય નર્ી તેવી જ રીતે નાણા વગર ધંધાકીય એકમનો અધસ્તત્વ શક્ય નર્ી. પયાથપ્ત નાણા વગર ધંધો શરૂ કરી
શકાતો નર્ી એટલે કે દરેક ધંધા માટે નાણં એ પાયાની ઈંટ છે . ધંધાના વ્યવહારોને ધનયધમત ચાલ રાખવા માટે નાણં જરૂરી છે .
વાસ્તવમાં નાણં એક એવી ધરી છે કે જે ની આસપાસ બધી જ આર્ર્થક પ્રવૃધિઓ ફયાથ કરે છે . નાણાકીય સંચાલન એવી પ્રવૃધિ કે
સંચાલકીય પ્રવૃધિ છે કે જે નાણાકીય સાધનોના આયોજન અને અંકશ સાર્ે સંબંધ ધરાવે છે . નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનો એવી
રીતે ઉપયોગ કરે છે કે જે ર્ી સંતોષકારક વળતર કમાવવા માટે કમાવા સાર્ે નાણાનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય. સમય પસાર ર્વા સાર્ે
નાણાકીય સંચાલનનં કાયથક્ષેત્ર ધવકાસ પામયં છે .
અર્થ/ખ્યાલ:
વ્યવહારમાં નાણા કાયોનં સંચાલન કરવં એટલે નાણાકીય સંચાલન. ધંધાની બધી જ નાણાકીય પ્રવૃધિઓના પાસાનો સમાવેશ નાણાકીય
સંચાલનમાં ર્ાય છે .નાણાકીય સંચાલન નાણાકીય બાબતોને લગતા ધનણથયો લે છે અને
તેનો અમલ કરે છે . વ્યાખ્યાઓ:
- એફ. ડબલ્ય. પાઇશ ના જણાવ્યા મજબ, “નાણાનો ઉપયોગ પર આધારરત
આધધનક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણા
મળી રહે તે પ્રમાણેની વ્યવસ્ર્ા કરવી.”
- રેમન્ડ જે . ચેમબસથના જણાવ્યા મજબ, “નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો
અંગે ધનણથયો લેવા, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા અને તેની
આલોચના કરવી.”
- પ્રોફેસર એમ. રકમબાલ ના જણાવ્યા મજબ, “નાણાકીય સંચાલન એટલે િંડોળ મેળવવં તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો તર્ા તેની યોગ્ય
ફાળવણી કરવી.” ઉપરોક્ત વ્યાખ્યાઓ ઉપરર્ી સ્પષ્ટ ર્ાય છે કે નાણાકીય સંચાલનનં ક્ષેત્ર એટલં ધવશાળ છે કે જે માં ધંધાની શરૂઆતર્ી
તેના ધવતરણ અને અંત સધીના ધંધાના બધા જ નાણાકીય ધનણથયો ને આવરી લેવાય છે .
નાણાની વ્યવસ્ર્ા કરવાની કળા અને ધવજ્ઞાન તરીકે નાણાકીય સંચાલનને વ્યાખ્યાધયત કરી શકાય છે . તેમાં નાણાકીય સેવા અને નાણાકીય
સાધનો નો પણ સમાવેશ ર્ાય છે . જરૂરરયાતના સમયે જોગવાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે . નાણાકીય સંચાલનની કાયથક્ષેત્ર બંને
પ્રાધપ્ત તેમજ તેનો અસરકારક વ્યવસાધયક પ્રવૃધિઓમાં ઉપયોગ સધી ધવસ્તરેલો છે . નાણાના ખ્યાલમાં મૂડી , િંડોળ., નાણાં અને રકમ
એમ ચાર શબ્દોનો સમાવેશ કરવામાં આવે છે . અલબિ, દરેક શબ્દના અર્થમાં ધિન્નતા છે વેપારની પ્રવૃધિઓ સમજવામાં નાણાના
અભ્યાસ એક મહત્વપૂણથ િાગ બની જાય છે .
9. ધંધાની શાખામાં વધારો:નાણાકીય સંચાલન ધંધાની પ્રગધત અને ધંધાના ધવકાસમાં મહત્વનો ફાળો આપે છે .કાયથક્ષમ નાણાકીય
સંચાલન નાણાકીય અનકૂળતાઓ ઊિી કરે છે , તેર્ી કમથચારીઓને પગાર, લેણદારોને સમયસર નાણાંની ચકવણી કરી શકાય છે .આને કારણે
ધંધાની શાખમાં વધારો ર્ાય છે .
નાણાકીય કાયથને વ્યાખ્યાધયત કરવાની ત્રણ રીતો છે . સૌપ્રર્મ, નાણાકીય સંચાલન કાયથને એકમ ના ઉદ્દેશ્યોને ધયાનમાં રાખીને, અનકૂળ શરતો
પર એકમ દ્વારા જરૂરી િંડોળ પૂરું પાડવાના કાયથ તરીકે લઈ શકાય છે .
ઉદાહરણ તરીકે, નાણાકીય વ્યવસ્ર્ાપનમાં, આપણે ડેટ-ઇધક્વટી ગણોિર (સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે ) તેમજ રડધવડન્ડ નીધતના
ધવધવધ ધહસાબી અને કાનૂની પાસાઓની ચચાથ કરીએ છીએ.
તેમાં કોઈ શંકા નર્ી કે નાણાકીય સંચાલક નં મૂળિૂત કાયથ એ નક્કી કરવાનં છે કે િંડોળ કેવી રીતે શ્રેષ્ઠ રીતે ઊિં કરી શકાય (એટલે કે,
ઓછામાં ઓછા શક્ય ખચે). બીજા શબ્દોમાં કહીએ તો, ફાઇનાન્સ ફંક્શનનો સાર એ છે કે વ્યવસાયને તેના ઉદ્દેશોને પરરપૂણથ કરવા માટે
પૂરતા િંડોળ સાર્ે પૂરા પાડવામાં આવે છે .
પરંત આવી વ્યાખ્યા ખૂબ જ સંકધચત છે અને તેનો બહ વ્યવહારુ ઉપયોગ નર્ી. તેમાં કોઈ શંકા નર્ી કે નાણાકીય કામગીરી ટૂંકા ગાળાના
અને લાંબા ગાળાના િંડોળની માત્ર ખરીદી કરતાં ઘણી વ્યાપક છે , જે ર્ી પેઢીની કાયથકારી મૂડી અને ધનધવચત મૂડીની જરૂરરયાતો પૂરી કરી
શકાય.
અન્ય આત્યંધતક મત એ છે કે નાણાં રોકડ સાર્ે સંબંધધત છે . આ વ્યાખ્યા ખૂબ વ્યાપક છે અને તેર્ી તે ખરેખર અર્થપૂણથ નર્ી.
ત્રીજો દૃધષ્ટકોણ - બંને વચ્ચેના સમાધાન પર આધારરત - વ્યવહારરક હેતઓ માટે વધ ઉપયોગી છે . આ નાણાકીય કાયથ ને િંડોળની પ્રાધપ્ત
અને વ્યવસાયમાં તેમના અસરકારક ઉપયોગ તરીકે ગણે છે . નાણાકીય સંચાલક એવા તમામ ધનણથયો લે છે જે િંડોળને લગતા હોય છે જે
મેળવી શકાય છે તેમજ રોકાણને ધધરાણ આપવાની શ્રેષ્ઠ રીત જે મ કે ફેક્ટરી-અર્વા ઓરફસ ધબલલ્ડંગની અંદર નવી મશીનરીની સ્ર્ાપના.
મશીનરીની કકંમત 8% સંધચત પ્રેફરન્સ શેરનો જાહેર ઇશ્યૂ કરીને ધધરાણ કરી શકાય છે . તે જ સમયે, તેણે ધવચારવં પડશે કે શં નવી
મશીનરી પાસેર્ી અપેધક્ષત વધારાનં વળતર (રોકડ પ્રવાહ) સમયાંતરે ચૂકવવાના વ્યાજના સંદિથમાં મૂડીના ખચથને આવરી લેવા માટે પૂરતં છે .
આ રકસ્સામાં, નાણાંકીય ધનણથય વૈકધલ્પક સ્ત્રોતો અને િંડોળના ઉપયોગના ધવવલેષણ પર આધારરત છે . નાણાકીય સંચાલક સાર્ે શરૂઆત
કરવા માટે કંપનીની ફંડની જરૂરરયાતની રૂપરેખા આપત આયોજન બનાવવ પડશે. આવી નાણાકીય યોજના કે આયોજન કંપનીની
નાણાકીય જરૂરરયાતોની આગાહી પર આધારરત છે . આવી આગાહીઓ વેચાણની આગાહી પર આધારરત છે .
નાણાકીય કાયથને બે વ્યાપક શ્રેણીઓમાં વગીકૃત કરી શકાય છે , જે મ કે.
A. સંચાલકીય અને
B. આનષાંધગક નાણાકાયથ.
A. સંચાલકીય નાણાકાયથ.
1.મૂડીની આવશ્યકતાઓનો અંદાજ:
7.નાણાકીય ધનયંત્રણો:
ફાઇનાન્સ મેનેજરને માત્ર િંડોળની યોજના, પ્રાધપ્ત અને ઉપયોગ કરવાની જરૂર નર્ી પરંત તેણે નાણાં પર ધનયંત્રણ પણ વાપરવં પડશે.
આ ગણોિર ધવવલેષણ, નાણાકીય આગાહી, ખચથ અને નફા ધનયંત્રણ વગેરે જે વી ઘણી તકનીકો દ્વારા કરી શકાય છે .
B. આનષાંધગક નાણાકાયથ
1. રોકડ પ્રવાહ અને આઉટફ્લોનં દેખરેખ:
રોકડ પ્રવાહ અને આઉટફ્લોનં સંચાલન એ કોઈપણ સંસ્ર્ા માટે નાણાકીય વ્યવસ્ર્ાપનનં ધનણાથયક પાસં છે . રોકડ પ્રવાહ કંપનીમાં
આવતા નાણાંનો સંદિથ આપે છે , જ્યારે રોકડ પ્રવાહ કંપનીમાંર્ી બહાર જતા નાણાંનો સંદિથ આપે છે . આ રોકડ ધહલચાલની અસરકારક
દેખરેખ નાણાકીય ધસ્ર્રતા જાળવવામાં મદદ કરે છે અને ખાતરી કરે છે કે સંસ્ર્ા તેની નાણાકીય જવાબદારીઓને પૂણથ કરી શકે છે .
રોકડ પ્રવાહ:
કેશ આઉટફ્લો:
- ઓપરેકટંગ ખચથ : આ વ્યવસાય ચલાવવા માટે ર્તા રોજબરોજના ખચથ છે , જે મ કે પગાર, િાડં, ઉપયોધગતાઓ અને અન્ય
ઓપરેશનલ ખચથ.
- મૂડી ખચથ (કેપએક્સ) : લાંબા ગાળાની અસ્કયામતોમાં રોકાણ માટે રોકડ પ્રવાહ, જે મ કે સાધનો, મશીનરી અર્વા ધમલકતની
ખરીદી.
- લોન ચૂકવણી: કંપનીએ લીધેલી લોન પર મદ્દલ અને વ્યાજની ધનયધમત ચૂકવણી.
- કર : આવકવેરો, વેચાણ વેરો, ધમલકત વેરો, વગેરે સધહત ધવધવધ કરની ચકવણી.
- રડધવડન્ડ અને ધવતરણ : શેરધારકોને રડધવડન્ડ તરીકે અર્વા િાગીદારોને નફાના ધવતરણ તરીકે ચૂકવવામાં આવેલ રોકડ.
અસરકારક દેખરેખ:
- રોકડ પ્રવાહ (કેશફ્લો) દેખરેખ :પેટનથ અને સંિધવત સમસ્યાઓને ઓળખવા માટે રોકડ પ્રવાહ અને આઉટફ્લોનં ધનયધમતપણે
ટ્રેકકંગ અને ધવવલેષણ કરવં.
- રોકડ પ્રવાહની આગાહી: સરપ્લસ અર્વા અછતના સમયગાળાની અપેક્ષા માટે િાધવ રોકડ પ્રવાહની આગાહી.
- બજે ટીંગ :ખચથને ધનયંધત્રત કરવા અને જરૂરી ખચથ માટે રોકડ ઉપલબ્ધ છે તેની ખાતરી કરવા માટે બજે ટ સેટ કરવં અને તેનં
પાલન કરવં.
- તરલતાનં સંચાલન: નાણાકીય ધસ્ર્રતાને જોખમમાં મૂક્યા ધવના ટૂંકા ગાળાની જવાબદારીઓને આવરી લેવા માટે હાર્માં પૂરતી
રોકડ છે તેની ખાતરી કરવી.
રેકોડથ કીપીંગ:
- નાણાકીય વ્યવ્હાર ની નોંધ : નાણાકીય નોંધ માં તમામ રોકડ પ્રવાહ અને આઉટફ્લોનં ચોક્કસ દસ્તાવેજીકરણ.
- એકાઉન્ટ સમાધાન : કોઈપણ ધવસંગતતાને ઓળખવા માટે બેંક સ્ટેટમેન્્સ સાર્ે નાણાકીય રેકોડથની ધનયધમત રીતે તલના કરવી.
નાણાકીય આયોજન
પ્રસ્તાવના: ધંધાના કોઈપણ પાસા નં આયોજન કયાથ ધવના સમગ્ર ધંધાની સફળતા શક્ય સફળતાની શક્યતા ઓછી છે .તેમાય નાણાંનં
આયોજન તો ધંધાની સફળતાનં હાદથ છે .નાણાકીય આયોજનને અિાવે કાતો ધંધો સતત નફાની અછત અનિવે અર્વા નાણાંની ધવપલતા
નો પ્રવન ઉપધસ્ર્ત ર્ાય. અપૂર્તથ નાણાકીય વ્યવસ્ર્ા કરવામાં આવી હોય તો ધંધો સતત નાણાકીય િીડ અનિવ છે . ચાલ જવાબદારીઓ
અદા કરી શકશે નહીં. જરૂરી કાયમી ધમલકતો ખરીદવા તેની પાસે પૂરતા નાણા હશે નહીં અને છે વટે ધંધો બંધ કરવો પડે એવી પરરધસ્ર્ધત
પણ ઉપધસ્ર્ત ર્ઈ શકે. બીજી બાજ જો જરૂરરયાત કરતા વધ નાણા ઉિા કયાથ હશે તો વધારાના નાણાંનં રોકાણ નફાકારક રીતે ર્ઈ શકશે
નહીં અને તેની અસર નફાકારકતા તર્ા રડધવડન્ડની વહેંચણી પર ર્શે ઘણી વાર કંપનીના સ્ર્ાપકો ખોટા આશાવાદ માં ખેંચાઈને જરૂર
કરતાં વધ મૂડી ઉિી કરતા આવી પરરધસ્ર્ધત સજાથય છે . તેર્ી જ નાણાકીય આયોજનનં મહત્વ જે ટલં વધ આકીએ તેટલં ઓછં છે . બને
તો આ કાયથ આ ક્ષેત્રની ધનષ્ણાંત વ્યધક્તને જ સોંપવં જોઈએ. નાણાકીય આયોજન નો પ્રવન કંપનીની સ્ર્ાપના ના તબક્કે જ નહીં પરંત
કંપનીના જીવનકાળ દરમયાન ધવકાસ ધવસ્તરણના તબક્કે ઉપધસ્ર્ત ર્ાય છે .
કાયમી ધમલકતોનં પ્રમાણ ઓછં હોય તે મોટા પ્રમાણમાં રડબેન્ચરો બહાર પાડી
શકે નહીં.
સામાન્ય રીતે ધમલકતો ની કકંમત તેના રડબેન્ચર કરતાં 50% જે ટલી વધ હોવી જોઈએ તે જ પ્રમાણે પ્રેફરન્સ શેર અને ઓર્ડથનરી શેરનં
પ્રમાણ પણ ધયાનમાં રાખવં જોઈએ.
4. મૂડી માળખાની સમતલા: કંપનીનં મૂડી માળખં સમતોલ રહે અને કંપની માટે લાિદાય રહે તે બાબત ધયાનમાં રાખીને આયોજન
કરવં જોઈએ. મૂડી માળખં સમતોલ બનાવવા જદા જદા પ્રકારની જામીનગીરીનં યોગ્ય પ્રમાણ જાળવવં જોઈએ. આ માટે કંપની ધમલકતો
ની કકંમત અને તેની કમાણી નં પ્રમાણ બંને બાબતો લક્ષમાં લેવી જોઈએ. કંપની માટે રડબેન્ચર લાિદાયી હોય તો બજારમાં િલે ઈધક્વટી
શેર સરળતા ર્ી વેચી શકાય છતાં રડબેન્ચર નો જ ઉપયોગ કરવો જોઈએ. આમ, આયોજનકારોએ કંપનીની વતથમાન જ નહીં પરંત િાધવ
જરૂરરયાતોનો પણ ખ્યાલ રાખવો જોઈએ.
5. કમાણી ન પ્રમાણ: કંપની જ્યારે નાણાંની પ્રાધપ્તનો ધવચાર કરે છે એટલે કે મૂડી માળખં ઘડવાનો ધવચાર કરે છે ત્યારે બે બાબતો
લક્ષમાં રાખવી પડે છે : એક, કંપની ધમલકતોની કકંમત અને બીજં , કંપનીની કમાણી નં પ્રમાણ. કંપનીએ ધવધવધ જામીનગીરીનો ધવચાર કરતા
તેની કમાણીનં પ્રમાણ નજર સમક્ષ રાખવં જરૂરી છે . આ માટે કેટલાક ધનયમો ખ્યાલમાં રાખવા પડે છે . દા.ત. કંપની રડબેન્ચર બહાર પાડે
નાણાકીય આયોજનના માગથદશથક ધસદ્ધાંતો કે સંગીત નાણાકીય યોજના ના ધસદ્ધાંતો અર્વા લક્ષણો
નાણાકીય આયોજન ઘટતા જો નીચેના માગથદશથક ધસદ્ધાંતોનો તેમાં સમાવેશ ર્ાય તો તે એક સગ્રંધર્ત યોજના બની રહેશે:
1.ધયેયને અનરૂપ: કોઈપણ યોજનાનં છે વટનં ધયેય ધંધાના ધનધવચત ઉદ્દેશોની ધસધદ્ધનં છે . નાણાકીય આયોજન પણ ધંધાના ધયેય પર
નજર રાખીને નજર સમક્ષ રાખીને જ ર્વં જોઈએ. જદા જદા ધયેયોને પાર પાડવા માટે આયોજન વૈધવધય િયિં બનાવી શકાય, છતાં મૂડી
માળખં જરટલ ન બને તેની કાળજી રાખવી જોઈએ.
2.સાધનોનો સઘન ઉપયોગ: નાણાકીય આયોજન એ રીતે ર્વં જોઈએ કે જે ર્ી પ્રાપ્ત પ્રાપ્ય નાણાકીય સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ ર્ઈ
શકે. પ્રાપ્ત કરેલ નાણાનો વાજબી ઉપયોગ ન ર્ાય તો તે ધંધાની નફાકારકતા પર પ્રધતકૂળ અસર કરે છે . ખાસ કરીને નાણા ઉિા કરવામાં
આવે તે ધસ્ર્ર અને કાયથશીલ મૂડી વચ્ચે સમતલા ઉિી કરે તે રીતે ઊિા ર્વા જોઈએ. તેનં કારણ એ છે કે નાણાં કાયમી ધમલકતો
ખરીદવા માટે ઉિા કરવામાં આવ્યા હોય તેનો ઉપયોગ ચાલ ધમલકતો માટે કરવો ન જોઈએ. વળી, ચાલ મૂડી માટે ઊિા કરેલ નાણાનો
ઉપયોગ જો કાયમી ધમલકતો ખરીદવા માટે કરવામાં આવે તો તે ધંધા માટે કટોકટી ઉિી કરી શકે છે . એટલે એકનો બીજા માટે ઉપયોગ
ધંધાના ધહતમાં ઈચ્છનીય નર્ી.
3.પરરવતથનશીલતા: દરેક પ્રકારના આયોજનમાં પરરવતથનશીલતા અવશ્યક છે . બદલાતી જતી ધંધાની પરરધસ્ર્ધતને અનરૂપ નાણાકીય
યોજનામાં ફેરફાર ર્ઈ શકે એવી વ્યવસ્ર્ા પહેલેર્ી જ કરવી આવશ્યક છે . િધવષ્યમાં ધવકાસને દરેક તબક્કે સરળતાર્ી પૂરતા પ્રમાણમાં
નાણાંની પ્રાધપ્ત ર્ઈ શકે તેવી યોજના જ ધંધાને માફક આવે છે . જો આયોજન જળ હશે તો તે ધંધાને સહાયરૂપ ર્વાને બદલે બોજારૂપ
બનશે. શ્રી હેલસ્ટંગ્સ લખે છે તેમ, “તેમાં પરરવતથનશીલતાનં પ્રમાણ હોવં જોઈએ કે જે ર્ી િધવષ્યમાં પરરધસ્ર્ધતમાં ર્તા ફેરફારોને પહોંચી
વળવા માટે નાણાકીય યોજનામાં ફેરફાર કરવાનં ઓછામાં ઓછા ધવલંબર્ી શક્ય બને.”
4.તરલતા કે પ્રવાહીતા: નાણાંના આયોજનમાં પ્રવાહી તા કે તરલતાનં વાજબી પ્રમાણ જાળવી રાખવાનં અધત આવશ્યક છે . ધંધો
નાણાકીય રીતે ગમે તેટલો સઘ્ધર હોય, પરંત જઓ તેમાં પૂરતી રોકડ યોગ્ય સમયે મળી શકે એવી વ્યવસ્ર્ા નો ધવચાર કરવામાં ન આવ્યો
હોય તો ધંધાની પ્રધતષ્ઠા જોખમમાં મકાશે અને કોઈ વાર ધંધો નાદાર પણ બને. તેર્ી ઉલટં, જો વધ પડતી રોકડની વ્યવસ્ર્ા હશે તો
નાણાકીય યોજના ધબનજરૂરી વ્યયમાં પરરણામ છે અને ધંધાની નફાકારકતા ને અસર કરશે. તેર્ી પ્રવાહી તા કે તરલતાનં વાજબી પ્રમાણ
જાળવી રાખવં જોઈએ અને તે માટે ધંધાનો પ્રકાર, ધંધાનં કદ, વ્યાપારચક્રની પરરધસ્ર્ધત વગેરે અનેક પરરબળો ધયાનમાં લેવા જોઈએ. દા.ત.
ઔદ્યોધગક એકમમાં વેપારી એકમ કરતા તરલતાનં પ્રમાણ ઓછં ચાલી શકે, જાહેર ઉપયોગીતા માં તેર્ી ઓછં પ્રમાણ ચાલી શકે.
5.અકધસ્મક સંજોગો માટે જોગવાઈ: આયોજન કરનારાઓએ પ્રર્મર્ી જ િાવી મશ્કેલીઓનો ધવચાર કરી તેને પહોંચી વળવાની
જોગવાઈ નાણાકીય યોજનામાં રાખવી જોઈએ.જો એમ કરવામાં આવ્યં ન હોય તો તે જ્યારે એકાએક કટોકટી આવે ત્યારે સંચાલકો
ગૂંચવાઈ જાય છે અને પ્રધતકૂળતા નો સામનો કરી ન શકે તો ધંધો ધનષ્ફળ જાય. તેર્ી મૂડી માળખં એ રીતે તૈયાર કરવં જોઈએ કે જે ર્ી
સંજોગો મજબ નાણા ઉિા કરી શકાય. અલબિ, તેનો અર્થ એવો નર્ી કે પ્રર્મર્ી જ ખૂબ વધ પ્રમાણમાં નાણા ઉિા કરવા, કારણકે તેમ
કરવાર્ી તો નાણા ધનધષ્ક્રય રહેતા ધંધાની નફાકારકતા ને અસર ર્શે. તેર્ી અગાઉર્ી મશ્કેલ સંજોગોનો અંદાજ મૂકી તેને પહોંચી વળવાની
પૂરતી તૈયારી રાખવી એટલં જ જરૂરી છે .