વળતર ભથ્થું: • વળતર ભથ્થુ પુર્ણત: ફાયદા નો સ્ત્રોત બની ન રહે તેવી રીતે નક્કી કરવાનુ રહે શે. વળતર ભથ્થના પ્રકાર: • સ્થનિક વળતર ભથ્થું • ઘરભાડા ભથ્થું • પ્રોજેક્ટ ભથ્થું • ડાંગ ભથ્થું • ને.પી.એ. સ્થાનિક વળતર ભથ્થું: શહેર જુનુ વર્ગીકરણ નવુ વર્ગીકરણ મેટ્ રો સીટી એ-1 x અમદાવાદ એ Y વડોદરા, સુરત બી-૧ Y ભાવનગર, જામનગર, રાજકોટ બી-૨ Y • જે કર્મચારીનું મુખ્ય મથક રાજ્ય બહાર આવેલુ હોય તો કેંન્દ્ ર સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવ્યું હોય તે. (નિ-12 નોંધ-2) • સી.એલ.એ માટે ગાંધીનગરને Y શહે ર ગણવાનું રહે શે. (નિ-૧૨ નોંધ-3) • વર્ગીક્રુત સિવાય ના સ્થળોએ મળવાપાત્ર નથી. ( નિ-૧૩) • કર્માચારીને તેના મુખ્ય મથક સિવાયના સ્થળ ઉપર રેહવાની પરવાનગી આપવામાં આવી હોય તો બે સ્થાળ માંથી જે ઓછુ હશે તે મળવાપાત્ર થશે. (નિ-૧૩ નોધ-૨) એચ.આર.એ ના દર: શહેરનો જુનો વર્ગ શહેરનો નવો વર્ગ જુના દર ( મુળ પગારના) નવા દર A-1 X 30% 30% A Y 15% 20% B-1 Y 15% 20% B-2 Y 15% 20% C Z 7.5% 10% OTHERS Z 5% 10% ઘરભાડા ભથ્થું: • જે કર્મચારીનું મુખ્ય મથક રાજ્ય બહાર આવેલુ હોય તો કેંન્દ્ ર સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવ્યું હોય તે. (નિ.૧૪ નોધ ૧) • ગાંધીનગરને Y શહે ર ગણવાનું રહે શે. (નિ.૧૪ નોધ ૨) • કોઇ પણ શહે ર કે ગામડા ના નિયાત દર કરતાં વધારે એચ.આર.એ સરકાર નક્કી કરી શકે . ( નિ. ૧૫) • પગાર માં મુળ પગાર, અંગત પગાર, ને.પી.એ, અને સ્થગીત ઇજાફાનો સમાવેશ થાય. ( નિ. ૧૫ નોધ ૧) • કર્માચારીને તેના મુખ્ય મથક સિવાયના સ્થળ ઉપર રેહવાની પરવાનગી આપવામાં આવી હોય તો બે સ્થાળ માંથી જે ઓછુ હશે તે મળવાપાત્ર થશે. એચ.આર.એ. આકરવાની શરતો: • નીચેના કર્મચારીઓને એચ.આર.એ મળવાપાત્ર નથી. (નિ ૧૬એ) • જેને ભાડામુક્ત મકાન ફાળવવામાં આવ્યું હોય અને તેવા અન્ય કર્માચારી સાથે રહે તા હોય. અથવા • કેંદ્ ર કે રાજય સરકાર, સ્થાનિક જાહે ર સંસ્થા, બેંક, એલ.આઇ.સી. દ્વારા કર્માચારીના માતા-પિતા, દિકરા કે દિકરીને ફાળવેલ રહે ણાંક મા તેમની સાથે રહે તા હોય. અથવા • કેંદ્ ર કે રાજય સરકાર, સ્થાનિક જાહે ર સંસ્થા, બેંક, એલ.આઇ.સી. દ્વારા તેના જીવન સાથીને રહે ણાંક મા તેમની સાથે રહે તા હોય કે પછી ભાડે લીધેલ રહે ણાંક માં અલગ-અલગ રહે તા હોય. • અન્ય કર્માચારી સાથે ભાડે થી ખાનગી રહે ણાંકમાં રહે તા હોય તો એચ.આર.એ મળવાપાત્ર થાય. • પતિ-પત્ની બન્ને પોતાના માલીકીના કે ભાડાના મકાનમાં રહે તા હોય તો પણ એચ.આર.એ મળવાપાત્ર છે. ( નિ.૧૭) • કર્માચારી પોતાની કે પોતાની પત્નીની, સંતતીની, પિતા કે માતાની માલીકીના મકાનમાં રહે તા હોય તો પણ આ નિયમ અન્વયે એચ.આર.એ. મળવાપાત્ર થાય. (નિ.૧૯,૧) • ફરજની જગ્યાએ પોતાનું મકાન હોવા છતાં ભાડના મકાનમાં રહે તો પણ મળવાપાત્ર થાય. ( નિ.૧૯,૨) • રજાના સમય દરમિયાન સરકારી રહે ણાંક ફાળવવામાં આવે ત્યારે તેવી ફાળવણીની આગળની તારીખ સુધી ઘરભાડું (નિ ૧૮) • રજા ઉપર ઉતરતા પહે લા મળતા એચ.આર.એ ના દરે અથવા • તેને રહે ણાંક ફાળવવામાં આવ્યુ ન હોત તો રજા ઉપર થી પાછા ફરે અને જે દરે એચ.આર.એ મળવાપાત્ર થાય
• તે બન્ને માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થાય
• રજા દરમિયાન રહે ણાંકની સોંપણી: ( નિ ૧૮,૨) • બપોર પહે લા હોય તો તે જ દિવસથી અને • બપોર બાદ હોય તો પછીના દિવસથી
• એચ.આર.એ મળવાપાત્ર થાય.
• સરકીટ હાઉસ/ ગેસ્ટ હાઉસ/ રેસ્ટ હાઉસ/ પથિકા આશ્રમમાં રહે તા કર્માચારીઓ ને ઘરભાડા ભથ્થું મળવાપાત્ર નથી. ( નિ.૨૧) બદ્ લી થયેલ કર્માચારીને એચ.આર.એ: ( નિ.૨૨) • સરકારી રહે ણાંક ફાળવવામાં આવેલ ન હોય તેવા કર્માચારીની બદ્ લી થતા, નવા સ્થળે ભાડાનું મકાન ન રાખવાને કારણે અથવા સરકારી રહે ણાંક ન ફાળવવાને કારણે, જુના સ્થળે તેના કુ ટું બ રહે વાસ ચાલુ રાખેલ હોય તેવા કર્માચારીને ચાર્જ લીધા તારીખથી ૬ માસ સુધી અથવા નવા સ્થળે મકાન ભાડે રાખે કે સરકારી મકાન ફાળવવામાં આવે તે તારીખ સુધી • બે પૈકી જે તારીખ પહે લી હોય ત્યાં સુધી એચ.આર.એ. નીચે મુજબ મળવાપાત્ર થાય. • નવા સ્થળે હવાલો સંભાળી લીધા તારીખથી ૨ માસ માટે – જુના દરે • ત્યારપછી ૪ માસ માટે - નવા દર અથવા જુનો દર, બે માંથી જે ઓછુ હોય તે
• જો સરકારી મકાન ફાળવવામાં આવે તો તે તારીખ પછી એચ.આર.એ મળવાપાત્ર ન થાય.
• બદ્ લી થયા બાદ જુના સ્થળે સરકારી મકાન ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી હોય તો તેમની બદ્ લી ની તારીખ પછી ૮ માસનો સમયગાળો પુરો થયા પછી એચ.આર.એ મળવાપાત્ર નથી. (નિ ૨૩) • પોતે ભાડુ નહી ભરતી મહિલા કર્માચારીઓ ( પરણિત કે અપરણિત) પોતાના પતિના કે પિતાના કે પરિવારના સભ્ય સાથે રહે તી હોય તો • એચ.આર.એ મળવાપાત્ર થશે. ( નિ. ૨૪) રજા દરમિયાન સી.એલ.એ અને એચ.આર.એ: (નિ ૨૫) • કર્માચારી રજા ઉપર જતા પહે લા જે દરે ભથ્થા મેળવતા હોય તે દરે ભથ્થા રજા દરમિયાન મેળવવા હકદાર છે. • આ માટે રજા એટ્ લે કોઇ પણ પ્રકારની ૧૮૦ દિવસથી વધુ નહિ તેટ્ લી કુ લ રજા • કુ લ રજા ૧૮૦ દિવસ થી વધુ હશે તો ૧૮૦ દિવસ સુધીની રજા. • આમા વેકે શન અને જાહે ર રજાનો સમાવેશ થઇ જશે. • રજામાં અસાધારણ રજાનો સમાવેશ થઇ જશે. • આવી રજા બાદ જો કર્માચારી ફરજ ઉપર હાજર ના થાય કે રાજીનામું આપે તો આ ભથ્થા વસુલ કરવાના રહે • પરંતુ અશક્તાને કારણે રાજીનામુ આપ્યુ હોય તો વસુલાત કરવાની રહે તી નથી. • ટીબી, કે ન્સર વગેરે બિમારીથી પીડાતા કર્મચારીઓને ૮ માસ સુધી ભથ્થા મળવાપાત્ર થશે. • “બિમારી” શબ્દમાં પ્રસુતીનો સમાવેશ થશે. કામચલાઉ બદ્ લી દરમિયાન સી.એલ.એ અને એચ.આર.એ. ( નિ ૨૬) • ૧૨૦ દિવસથી વધુ નહી તેવી કામચલાઉ બદ્ લી દરમિયાન સી.એલ.એ અને એચ.આર.એ બદલી થતાં પહે લા જે દરે મેળવતા હતા તે દરે આકારી શકશે. • ૧૨૦ દિવસથી વધુ સમયગાળાની બદલી માટે આવા ભથ્થા નવા મુખ્ય મથક સંર્દભે નિયમન થશે. જોઇનીંગ ટાઇમ દરમિયાન એચ.આર.એ અને સી.એલ.એ. ( નિ ૨૭) ફરજમોકુ ફી દરમિયાન એચ.આર.એ અને સી.એલ.એ. ( નિ ૨૮) તાલીમ દરમિયાન એચ.આર.એ અને સી.એલ.એ. ( નિ ૨૯) • ભારતમાં તાલીમમાં મોકલવામાં આવે ત્યારે તાલીમ ફરજ તરીકે ગણવાની રહે છે. • તાલીમ દરમિયાન ભથ્થા તાલીમના સ્થળના દર અથવા જે સ્થળે થી તાલીમમા મોકલવામાં આવ્યા હોય તે દર બે માથી જે વધુ હોય તે મળવાપાત્ર થશે. • જો તાલીમના સ્થળે મુસાફરી ભથ્થુ આપવામાં આવે તો આ ભથ્થા જે સ્થળેથી તાલીમમાં મોકલવામાં આવ્યા હોય તે જગ્યાનું માળવાપાત્ર થાય. • ભારત બહારની તાલીમ માટે આ ભથ્થા ના મળે. ડાંગ ભથ્થું: ( નિ ૩૫) ગ્રેડ પે દર Rs. 1800 210 Rs. 1800 to rs. 2800 250 Rs. 2800 to Rs 4200 280 Rs. 4200 to Rs 5400 310 Rs. 5400 and above 350 એન.પી.એ. ( નિ. ૩૭) • તબીબી અધિકારીઓને મળવાપાત્ર થાય • ખાનગી પ્રેક્ટીસ કરતા ના હોવા જોઇએ. • એન.પી.એ મુળ પગારના ૨૫% મળવાપાત્ર થાય, પરંતુ મુળ પગાર અને એન.પી.એ નો સરવાળો રુ.૮૫૦૦૦/- થી વધે નહી તે રીતે. ( જુનો રુ. ૨૬૦૦૦) • એન.પી.એ , ડીએ,મુસાફરી ભથ્થું, તેમજ નિવ્રુત્તિના લાભો માટે પગાર તરીકે ગણવાનો રહે શે. • ૩ માસ સુધીની કોઇ પણ પ્રકારની રજા દરમિયાન એન.પી.એ મળે. • જોઇનીંગ ટાઇમ દરમિયન મળે. • માનદ વેતન અને ફી: રેહણાંકના નિયમો: • આવાસ નો ભોગવટો • રેહણાંકનો ભોગવટો કરતા એક કર્માચારી સાથે બીજો કર્માચારી રહે તો હોય ત્યારે માત્ર તે જ કારણથી તે કર્મચારી રહે ઠાણ નો ભોગવટો કરે છે તેમ ના કહે વાય. • પ્રવાસ અંગે ગેર હાજર હોય ત્યારે • આવાસ નો કચેરી તરીકે અંશત: ભોગવટો • કર્મચારી પાસે થી આવાસનુ ભાડુ તેની કક્ષા માટે ફ્લેટ રેટ વસુલ થશે. • ઉપરની કક્ષા માટે સ્ટાન્ડર્ડ ભાડુ વસુલ થશે. • સરકાર ભાડાની રકમ જતી કરી શકે અને તેમા ઘટાડો પણ કરી શકે .