You are on page 1of 127

ડી. એલ. એડ્ .

અભયા7સક્રમ મ મ ડય ૂલ

પ્રથમ વર્ષ

કોસક્ષ – ૪ (અ)

ુ રા7તીમા7ાં પ્રા7વીણ્ય (સક્જ્જતા7)


ગજ

જીસીઇઆરટી, વિદ્યાભિન, ઉદ્યોગભિન સામે, સેકટર-૧૨, ગાાંધીનગર


પ્રેરક પ્રસ્તા7વના7ાઃ
શ્રી બી.સી.સોલાંકી પરરિર્તનના પગવિયાાં ચડીને જ પ્રગવર્ના રાજમાગત સુધી પહોંચી શકાય છે .

સભચિ, જીસીઈઆરટી ગાાંધીનગર પ્રગવર્ના પીય ૂષ પીિા માટે પરરિર્તન આિશ્યક છે . આ બાબર્ને અનુલક્ષીને પ્રાિવમક

વશક્ષક પ્રવશક્ષણ પ્રભાિી બનાિિા માટે સમયાાંર્રે ર્ેના અભ્યાસક્રમમાાં ફેરફાર કરિાની

જરૂરરયાર્ ઊભી િર્ાાં ક્રમશઃ પુનઃરચના કરિામાાં આિી હર્ી.


કન્વીનર પ્રાિવમક વશક્ષક પ્રવશક્ષણ અભ્યાસક્રમની પુનઃરચનાના ઇવર્હાસમાાં ડોરકયુ ાં કરીએ

ડૉ. ન ૂર્નબેન પી. રાિલ ર્ો ઈ.સ. 1995માાં રાજ્યવ્યાપી અમલી બનેલ ક્ષમર્ાકે ન્દ્રી અભભગમને અનુલક્ષીને

ક્રમશઃ ઈ.સ. 1999 અને 2002માાં અભ્યાસક્રમની પુનઃરચના કરિામાાં આિી. ત્યારબાદ

રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખુ ાં (NCF) -2005ની જાહેરાર્ અન્દ્િયે રાજ્યની પ્રાિવમક


વવર્ય સક્લા7હકા7ર શાળાઓના પાઠ્યક્રમમાાં પરરિર્ન
ત આિર્ાાં ર્ેમજ અભ્યાસક્રમમાાં પુનરાિર્તન પામર્ી

ુ ર ઈ.સ. 2008-09માાં અભ્યાસક્રમને પુનગતરઠ્ર્ કરિામાાં


ક્ષમર્ાઓ દૂ ર કરિાના હેતસ
ડૉ. યોગેન્દ્ર વ્યાસ
આિેલ.
ડૉ.અરવિિંદ ભાાંડારી િર્તમાન સમયના પરરપ્રેક્ષ્યમાાં ગુજરાર્ રાજ્યમાાં NCF-2005, RTE-2009 અને

NCTE દ્વારા પવસદ્ધ કરિામાાં આિેલ NCFTE-2009 ર્િા 12મી પાંચિષીય યોજનાની

ભલામણોને ધ્યાને લઈને પ્રાિવમક વશક્ષણ ક્ષેત્રે િયેલ ફેરફારોના અનુસધ


ાં ાને પ્રાિવમક

લેખન-સક્ાંપા7દન વશક્ષક પ્રવશક્ષણ અભ્યાસક્રમનુ ાં પુનઃગઠ્ન ઈ.સ. 2014માાં કરી ર્ેન ુ ાં નવુ ાં નામાભભધાન

ડી.એલ.એડ્ . (D.El.Ed.) રાખિામાાં આિેલ છે . નિા અભ્યાસક્રમમાાં ક્ષમર્ાઓને બદલે


ડૉ. બેલાબેન આર. શાહ અધ્યયન વનષ્ટ્પવિઓ(Learning Outcomes)ને સ્િાન આપિામાાં આિેલ છે .
શ્રી રકરીટભાઈ એમ. પટેલ ડૉ. રિીન્દ્રભાઈ દિે સાહેબના અધ્યક્ષપણા હેઠ્ળ રચિામાાં આિેલ અભ્યાસક્રમ

શ્રી લાભુભાઈ એન. ચાિડા સવમવર્ અને ડી.એલ.એડ્ . કોર ટીમના માગતદશતનને અંર્ે ડી.એલ.એડ્ . (D.El.Ed.)

શ્રી ભરર્ભાઈ કે. મેવસયા અભ્યાસક્રમનુ ાં ઘડર્ર કરિામાાં આિેલ છે .

આ બે િષીય ડી.એલ.એડ્ . અભ્યાસક્રમ ત્રણ વિભાગોમાાં વિભાજજર્ છે . જેના

પ્રિમ વિભાગમાાં સાર્ અધ્યયન ક્ષેત્રો, બીજા વિભાગમાાં પાાંચ કાયત કૌશલ્ય ક્ષેત્રો અને

ત્રીજા વિભાગમાાં પાાંચ પ્રવર્બદ્ધર્ા ક્ષેત્રો સમાવિષ્ટ્ટ છે .


સક્મીક્ષા7
આ િર્તમાન ડી.એલ.એડ્ . (D.El.Ed.) અભ્યાસક્રમને અનુલક્ષીને ર્ૈયાર િયેલ
ડૉ.ગજેન્દ્રભાઈ જોષી
મૉડય ૂલની સાંરચનામાાં જીસીઇઆરટી-ગાાંધીનગર, જજલ્લા વશક્ષણ અને ર્ાલીમ ભિનો,
ડૉ. જયરામભાઇ જોષી
અધ્યાપન માંરદરો અને વિષય ર્જજ્ઞશ્રીઓ ર્ેમજ સમીક્ષકશ્રીઓનો સહયોગ પ્રાપ્ર્

િયેલ છે . આ ઉપરાાંર્, UNICEF નો પણ આવિિક ર્ેમજ શૈક્ષભણક સહયોગ પ્રાપ્ર્ િયો

છે . પ્રસ્તુર્ અભ્યાસક્રમ ડી.એલ.એડ્ . (D.El.Ed.) પ્રવશક્ષણાિીઓને ઉપયોગી બનશે ર્ેિી


વનમા7ષણ સક્ાંયોજન શ્રદ્ધા છે .

શ્રી આઈ. િી. પટેલ આ મૉડય ૂલ ક્ષવર્રરહર્ બને ર્ે માટે જીસીઇઆરટી દ્વારા પ ૂરર્ી કાળજી લેિામાાં

(સભ્ય સભચિ) આિી છે . આમ છર્ાાં ર્ેની ગુણિિા િધારે ર્ેિાાં સ ૂચનો જીસીઇઆરટી સદાય આિકારે

ડૉ. હરે શભાઇ ચૌધરી છે .

ડૉ. અભખલ ઠ્ાકર સભ્ય સભચિ વનયામક

ડૉ. ગૌરાાંગ વ્યાસ ડી.એલ.એડ્ . અભ્યાસક્રમ સવમવર્ જીસીઇઆરટી,


જીસીઇઆરટી, ગાાંધીનગર ગાાંધીનગર
અનરમ ુ મણણકા7

ક્રમ એકમ પાનાાં નાંબર

1 ભાષા અને ર્ેનાાં કૌશલ્ય 4 - 49

2 ગુજરાર્ી ભાષાનો ઇવર્હાસ અને સારહત્યસ્િરૂપો 50 – 88

3 ગુજરાર્ી માત ૃભાષાનુ ાં મહત્ત્િ 89 – 98

4 વ્યાિહારરક વ્યાકરણ 99 – 127

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 3


એકમ – 1
ભા7ર્ા7 અને તેના7ાં કૌશલ્ય
1.1 પ્રસ્તા7વના7

1.2 હેતઓ
1.3 ભા7ર્ા7 અધ્યયનપ્રક્રરમ યા7 (અથષગ્રહણ)
1.3.1 શ્રિણ કૌશલ્ય
1.3.2 શ્રિણનુાં મહત્િ
1.3.3 શ્રિણક્ષમર્ા ( 3 િી 6 િષતનાાં બાળકો)
1.3.4 શ્રિણપ્રરક્રયામાાં વશક્ષકની ભ ૂવમકા
1.3.5 શ્રિણદોષ િિાનાાં કારણો
1.3.6 શ્રિણ કૌશલ્ય ખીલિણી માટે ધ્યાનમાાં રાખિાની બાબર્ો
1.3.7 શ્રિણ કૌશલ્ય વિકસાિિાની પ્રવ ૃવિઓ
1.4 વા7ાંચનકૌશલ્ય
1.4.1 િાાંચનના પ્રકાર
1.4.2 પ્રરક્રયાગર્ પ્રકારો
1.4.3 હેત ુ આધારરર્ પ્રકારો :
1.5 વા7ાંચન આકલન
1.6 ગ્રહણશક્તત (અથષગ્રહણ અને અથષઘટન)
1.7 અણભવ્યક્તત
1.7.1 મૌભખક અભભવ્યક્તર્ (કિનક્ષમર્ા)
1.7.2 મૌભખક અભભવ્યક્તર્નુ ાં મહત્િ
1.7.3 મૌભખક અભભવ્યક્તર્નાાં લક્ષણો
1.7.4 મૌભખક અભભવ્યક્તર્ પર અસર કરર્ાાં પરરબળો
1.7.5 મૌભખક અભભવ્યક્તર્ (કિનપ્રરક્રયા)માાં વશક્ષકની ભ ૂવમકા
1.7.6 મૌભખક અભભવ્યક્તર્ વિકસાિનારી પ્રવ ૃવિઓ
1.8 લેખનકૌશલ્ય
1.8.1 લેભખર્ અભભવ્યક્તર્નુ ાં મહત્િ
1.8.2 લેભખર્ અભભવ્યક્તર્ના ઉદ્દે શો
1.8.3 લેખનના પ્રકારો
1.9 તા7ક્રકિક ણચિંતન
1.10 સક્ર્જના7ત્મકતા7

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 4


1.11 વ્યા7વહા7ક્રરક ઉપયોજન
1.12 શબ્દભાંડોળ
1.13 ભા7ર્ા7વપરા7શ
1.14 ભા7ર્ા7પ્રા7પ્તત અને ભા7ર્ા7પ્રભત્ુ વ
1.15 સક્ા7રા7ાંશ
1.16 સ્વા7ધ્યા7ય
1.17 સક્ાંદભષસ ૂણચ

1.1 પ્રસ્તા7વના7 :

ભાષા માનિીને પ્રાપ્ર્ િયેલ સામાજજક િારસો છે . મનુષ્ટ્ય પોર્ાની આજુબાજુના

િાર્ાિરણ, પરરક્સ્િવર્, માનિ સમુદાય અને િારસા દ્વારા ભાષા શીખર્ો આવ્યો છે . ભાષા વિના

કોઇપણ સમાજ ટકી શકે નરહ. ભાષા સાંસગત અને સાંપકત દ્વારા શીખાય છે . ભાષા આનુિવાં શક સાંસ્કાર

નિી પણ સાાંસ્કૃવર્ક ઘટના છે , વિચારો કે લાગણી વ્યતર્ કરિા માટેન ુ ાં એક શ્રેષ્ટ્ઠ્ ઉપાદાન છે . એ

માનિીના વિચાર-વિવનમયનુ ાં માત્ર સાધન નિી, પણ સામાજજક વ્યિહાર અને સાંપકતન ુ ાં સાધન છે .

ભાષાનાાં મુખ્ય ચાર કૌશલ્યો શ્રિણ,કિન,િાચન અને લેખન છે . અને આ ક્રમમાાં જ વિકાસ પામે છે

ત હણ’ અને ‘અભભવ્યક્તર્’. માત ૃભાષા દ્વારા પ્રાપ્ર્


આ ચાર કૌશલ્યોને બે ક્ષેત્રોમાાં િહેંચી શકાય. ‘અિગ્ર

િયેલી પાયાની ક્ષમર્ાઓ બીજા વિષયોની સાંકલ્પના શીખિા – શીખિિામાાં અને સમજિામાાં

મદદરૂપ બને છે . ભાષાવશક્ષણ દ્વારા અિતગ્રહણ, અભભવ્યક્તર્, ર્ારકિકભચિંર્ન, સર્જનાત્મકર્ા અને

વ્યાિહારરક ઉપયોજન કૌશલ્ય ખીલિિાનો હેત ુ રહેલો છે . ભાષામાાં અિતગ્રહણના વિકાસાિે શ્રિણ

અને િાાંચન કૌશલ્યનો વિકાસ જ્યારે અભભવ્યક્તર્ના વિકાસાિે કિન અને લેખન કૌશલ્યોનો વિકાસ

જરૂરી છે .

ભાષા અધ્યયનનાાં મુખ્ય ક્ષેત્રો

અિતગ્રહણ અભભવ્યક્તર્ ર્ારકિક ભચિંર્ન સર્જનાત્મકર્ા વ્યાિહારરક ઉપયોજન

શ્રિણ િાાંચન કિન લેખન

ુ :
1.2 હેતઓ

 પ્રવશક્ષણાિીઓ અિતગ્રહણ અને અિતઘટનનો ભેદ સમજે.

 પ્રવશક્ષણાિીઓ વિચારોને અભભવ્યકર્ કરર્ાાં શીખે.

 પ્રવશક્ષણાિીઓમાાં સર્જનાત્મકર્ાનુ ાં કૌશલ્ય વિકસે.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 5


 પ્રવશક્ષણાિીઓ અિગ્ર
ત હણ અને અિતઘટનના આધારે ભાષાનો અસરકારક િપરાશ કરર્ાાં

શીખે.

અધ્યયન વનષ્પવિ :
 પ્રવશક્ષણાિીઓ અિતગ્રહણ અને અિતઘટનનો અિત સમજી શકશે.

 પ્રવશક્ષણાિીઓ અિગ્ર
ત હણ કરી શકશે.

 પ્રવશક્ષણાિીઓ ર્ારકિક ભચિંર્ન કરી શકે.

 પ્રવશક્ષણાિીઓ િાાંચન – આકલનની મનોિૈજ્ઞાવનક પ્રરક્રયાને સમજશે.

 પ્રવશક્ષણાિીઓ ભાષા કૌશલ્યના વિકાસની સમજ કેળિશે.

 પ્રવશક્ષણાિીઓ અભભવ્યક્તર્ કૌશલ્યને સમજશે.

 પ્રવશક્ષણાિીઓ લાગણીઓ, ભાિો, વિચારો અને કલ્પનાઓને અભભવ્યતર્ કરી શકશે.

 પ્રવશક્ષણાિીઓમાાં સર્જનાત્મકર્ાનો વિકાસ િાય કરી શકશે.

 પ્રવશક્ષણાિીઓ સાંદભત સારહત્યનો ઉપયોગ કરશે.

 પ્રવશક્ષણાિીઓ લેભખર્ સ્િરૂપે વિચારોની રજૂઆર્ કરિાનુ ાં કૌશલ્ય કેળિશે.

 પ્રવશક્ષણાિીઓ મૌભલક વિચારોને મૌભખક સ્િરૂપે અભભવ્યતર્ કરર્ાાં શીખશે.

 પ્રવશક્ષણાિીઓ ભાષાપ્રભુત્િ સમજી શકશે.

 પ્રવશક્ષણાિીઓ જીિનવ્યિહારમાાં અસરકારક પ્રત્યાયન કરી શકશે.

 પ્રવશક્ષણાિીઓમાાં લેભખર્ અને મૌભખક અભભવ્યક્તર્નુ ાં કૌશલ્ય વિકસાિી શકશે.

 પ્રવશક્ષણાિીઓ શબ્દકોશનો ઉપયોગ કરર્ાાં શીખશે.

 પ્રવશક્ષણાિીઓ શબ્દ ભાંડોળ વિકસાિિાની વિવિધ પ્રવ ૃવિઓિી િાકેફ બનશે.

 પ્રવશક્ષણાિીઓ શબ્દ ભાંડોળ વિકસાિિા માટે વિવિધ પ્રવ ૃવિઓમાાં સહભાગી બની શકશે.

 પ્રવશક્ષણાિીઓ જોડણીકોશ અને ભખસ્સાકોશનો ઉપયોગ કરર્ાાં શીખી શકશે.

 પ્રવશક્ષણાિીઓ શબ્દ અને પદનો ભેદ સમજે અને ર્ેન ુ ાં ઉપયોજન કરી શકશે.

 પ્રવશક્ષણાિીઓ ભાષામાાં પ્રાિીણ્ય કેળિી શકશે.

 પ્રવશક્ષણાિીઓ િાક્ય અને પરરચ્છે દનુ ાં અિતગ્રહણ અને અિતઘટન કરી શકશે.

1.3 ભા7ર્ા7 અધ્યયન પ્રક્રરમ યા7 (અથષગ્રહણ)

અથષગ્રહણ :

અિતગ્રહણ એ અભભવ્યક્તર્ની બુવનયાદ છે . બાળકો આસપાસના િાર્ાિરણ, કૌટુાંભબક

િાર્ાિરણ, ઘટના, પરરક્સ્િવર્ િગેરેમાાંિી અિગ્ર


ત હણ કરે છે . અિગ્ર
ત હણ દ્વારા જ અભભવ્યક્તર્

અસરકારક બનાિી શકાય છે .

અિતગ્રહણના વિકાસમાાં શ્રિણ અને િાાંચન કૌશલ્ય મહત્િનો ભાગ ભજિે છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 6


1.3.1 શ્રિણ કૌશલ્ય :
ભાષા વશક્ષણની સૌ પ્રિમ શરૂઆર્ કણેન્દ્ન્દ્રય દ્વારા િાય છે . શ્રિણ એ ભાષા વશક્ષણની

ત હણ કરે છે . બહેરુાં
બુવનયાદ છે . બાળક જેવુ ાં સાાંભળે છે ર્ેવ ુ ાં બોલે છે . િયકક્ષાને અનુરૂપ ર્ેન ુ ાં અિગ્ર

બાળક બોલી શકતુ ાં નિી, કારણ કે ર્ેને કાન દ્વારા શ્રિણના અનુભિો જ મળર્ા નિી. શ્રિણ જેટલુાં

ચોક્કસ હશે ર્ેટલુાં ભાષા અિતગ્રહણ સ્પષ્ટ્ટ િશે. ધ્યાનિી સાાંભળનાર બાળકનુ ાં કિન અને લેખન

પણ સારુાં િાય છે .

વિદ્યાિી પાાંચ જ્ઞાનેન્દ્ન્દ્રયો દ્વારા વ્યિહારમાાંિી, પયાતિરણમાાંિી, સ્િાનુભિમાાંિી શીખે છે .

આંખ, કાન, નાક, જીભ, ચામડી પાાંચ જ્ઞાનેન્દ્ન્દ્રયો દ્વારા જ્ઞાન પ્રાપ્ર્ કરે છે . શ્રિણ કૌશલ્યમાાં બે

ઇન્દ્ન્દ્રયોની સરક્રય ભ ૂવમકા છે . આંખ અને કાન દ્વારા મેળિેલ જ્ઞાન મગજ સુધી પહોંચે છે . કોયલના

મીઠ્ા ટહક
ુ ા, િાદળનો ગડગડાટ, ખળખળ િહેર્ી નદીનો અિાજ, માંરદરની ઝાલર, વિમાનનો

અિાજ, િાહનોનો અિાજ, રે રડયો, ટી.િી.નો અિાજ િગેરેના મધુર, કકતશ અિાજો કાન દ્વારા

સાંભળાય છે , પણ ર્ેમાાંન ુ ાં કેટલુકાં સમજાતુ ાં નિી. વિદ્યાિીઓને જે સાંભળાય ર્ે સમજાય ર્ે જ ‘શ્રિણ’

િયુ ાં કહેિાય.

શ્રવણ કૌશલ્યની સક્ાંકલ્પના7 :

“ ધ્િવનસાંકેર્ો સાાંભળે , સાાંભળીને અિતગ્રહણ અને અિતઘટન કરે ર્ે શ્રિણ કૌશલ્ય”

‘શ્રિણ એટલે ધ્િવનભેદ પારખિો, ધ્િવનને માનવસક રીર્ે ધારણ કરીને ર્ેન ુ ાં અિતઘટન કરવુ.’ાં

‘શ્રિણ ગ્રહણશીલ કૌશલ્ય છે .’ વિદ્યાિી અિતઘટન કરે છે , સમજે છે અને પોર્ે ભાષા શીખે છે ,

વિકસાિે છે . બાળકના જન્દ્મ પછી ર્ે વ ૃદ્ધદ્ધ, વિકાસના ક્રમે જો કોઇ જન્દ્મજાર્ ખામી ન હોય ર્ો

સહજર્ાિી વિકસતુ ાં રહે છે .

1.3.2 શ્રિણનુ ાં મહત્િ :


શ્રિણ એ પાયાનુ ાં કૌશલ્ય છે . કેળિણીની શરૂઆર્ કાનિી િાય છે . ભાષાવશક્ષણની ઇમારર્

શ્રિણના અનુભિો પર બાંધાય છે . પાયો જેટલો મજબ ૂર્ એટલી ઇમારર્ પણ મજબ ૂર્ બને છે .

વિદ્યાિી જે સાાંભળે છે એની અસર અિતગ્રહણ, કિન અને લેખન પર પડર્ી હોય છે .

શ્રવણપ્રક્રરમ યા7ની અસક્રકા7રકતા7 :


 નાનુ ાં બાળક માના લાડભયાત સાંબોધનિી રડતુ ાં બાંધ િઇ જાય છે . હાલરડાાં, ભજન, ગીર્

સાાંભળર્ાાં સ ૂઇ જાય છે .

 બાળકો વિમાનના અિાજ કે ફટાકડાના અિાજિી ગભરાય છે , ચમકે છે , ડરે છે , રડે છે .

ગમર્ા કે અણગમર્ા શ્રિણાનુભિો માટે બાળક, વિવિધ પ્રકારની આંભગક ચેષ્ટ્ટાઓ અને

હાિભાિ પણ કરે છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 7


 અંગ્રેજીમાાં રક્રકેટ કોમેન્દ્રી, ટી.િી.માાં આિર્ી રહન્દ્દી, ગુજરાર્ી વસરરયલો, કમ્પપ્ય ૂટરની વિવિધ

ગેમ્પસ િગેરેની મદદિી ભબલકુલ અભણ હોય ર્ેિી વ્યક્તર્ને િારાં િાર અનુભિો મળર્ાાં

વસરરયલનો કે રમર્નો આનાંદ માણી શકે છે .

 બાળકો ઘર, શાળા, સમાજની અનેક વ્યક્તર્ઓના સાંપકતમાાં આિર્ાાં શાળાએ ગયા વિના

વ્યાકરણની રન્દ્ષ્ટ્ટએ સાચુ ાં બોલર્ાાં શીખી જાય છે . ‘બહેન આિી’, ‘ભાઇ આવ્યો’, ‘બા

આવ્યાાં’, ‘િરસાદ આવ્યો’, ‘પિન આવ્યો’, ‘કેરી મીઠ્ી લાગે છે ’, ‘મરચુ ાં ર્ીખુાં લાગે છે ’ એમ

બોલે છે . બાળક સાાંભળીને જાવર્, વિશેષણ, િચન, કાળ અને રક્રયાપદનો સાચો ઉપયોગ

સહજર્ાિી કરે છે .

 બાળકો શાળામાાં આિે છે ત્યારે પોર્ાના ઘરની કે શેરીની બોલીના ઉચ્ચારણો લઇને સાિે

આિે છે . ઉદા : નળને બદલે નર કે નલ, ચાલ્યાને બદલે ચાભલયા, શાકને બદલે હાક કે

સાક, ગયા ને બદલે ગીયા, પાણીને બદલે પૉણી, ઘરને બદલે ગર ર્ેમજ મા-બાપના

લાડકોડમાાં બોલાર્ી કાલી-ધેલી બોલીની અસર પણ બાળકના ઉચ્ચારણમાાં જોિા મળે છે .

 ત ુ ાં િાય ત્યાાં સુધીમાાં ઘણા શ્રિણાનુભિો મેળિર્ો હોય છે .


બાળક જન્દ્મિી પાાંચ િષન

શ્રિણશક્તર્ એ કુદરર્ી બભક્ષસ છે .

1.3.3 શ્રિણક્ષમર્ા ( 3 િી 6 િષતનાાં બાળકો) :


1. બાળકો આસપાસના અિાજો સાાંભળીને ઓળખી શકે છે .

2. િાર્ાત ધ્યાનપ ૂિતક સાાંભળે છે .

3. પશુ-પક્ષીઓના અિાજ સાાંભળીને નકલ કરે છે .

4. ગીર્ સાાંભળીને ગાય છે અને સાંભળાિે છે .

5. િાકય સાાંભળીને ર્ેન ુ ાં પુનરાિર્તન કરે છે .

6. બે કે ત્રણ િાકયોની સ ૂચના સમજીને ર્ે અનુસાર કાયત કરે છે .

7. અિાજ સાાંભળીને અિાજ ઉત્પન્ન કરનારી િસ્તુઓ ઓળખી શકે છે .

8. અિાજ સાાંભળીને કોનો અિાજ છે ર્ે પારખે છે .

9. અિાજ સાાંભળીને આરોહ-અિરોહ સાિે અનુકરણ કરી શકે છે .

10. સાાંભળે લી િાર્ાત કે ઘટનાઓને યાદ રાખીને બોલી શકે છે .


11. નિો શબ્દ સાાંભળીને ર્ેનો િાકયમાાં પ્રયોગ કરી શકે છે .
12. સરળ શબ્દ સાાંભળીને ર્ેનો પ્રિમ અક્ષરનો ધ્િવન ઓળખી શકે છે .

1.3.4 શ્રિણપ્રરક્રયામાાં વશક્ષકની ભ ૂવમકા :


 શ્રિણપ્રરક્રયા રસપ્રદ અને અસરકારક બને એ માટે ભાિાિરણ વનમાતણ કરવુ.ાં

 બાળકો સાિે આજત્મયર્ાભયો વ્યિહાર રાખિો.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 8


 હાિભાિ, આરોહઅિરોહ યુતર્, કિન અને િાાંચન કરિાિી બાળકોનુ ાં ધ્યાન કેન્દ્ન્દ્રર્ કરી

શકાય.

 વશક્ષકની ભાષા બાળકો સમજી શકે ર્ેિી સ્પષ્ટ્ટ અને સરળ હોિી જરૂરી છે .

 વશક્ષકનો અિાજ સપ્રમાણ હોિો જોઇએ.

 સમયાાંર્રે બાળકોને રસપ્રદ િાર્ાત કહેિી.

 કાવ્યનુ ાં ભાિિાહી અભભનય સાિે ગાન કરવુ ાં અને કરાિવુ.ાં

 શ્રિણ કૌશલ્યના વિકાસાિે વિવિધ ભાષાકીય પ્રવ ૃવિઓનુ ાં આયોજન કરવુ.ાં

 ઉિમ િકર્ાઓનુ ાં િતર્વ્ય ગોઠ્િવુ.ાં

 રશ્યશ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરિો.

 બાલભોગ્ય પુસ્ર્કોનુ ાં િાાંચન કરાિવુ.ાં

1.3.5 શ્રિણદોષ િિાનાાં કારણો :


 પ્રાદે વશકર્ા અને સામાજજકર્ા( િાર્ાિરણ )ની અસરો.

 શારીરરક અને માનવસક ખામી હોય.

 વિદ્યાિીઓમાાં એકાગ્રર્ાનો અભાિ.

 વિદ્યાિીઓમાાં શબ્દભાંડોળનો અભાિ.

 અિતગ્રહણ અને અિતઘટન ક્ષમર્ાનો અભાિ.

 ઘોંઘાટમય િાર્ાિરણ.

 િતર્ા અને શ્રોર્ા િચ્ચેન ુ ાં અંર્ર િધુ હોય.

 વિષયિસ્તુની રસપ્રદ રજૂઆર્નો અભાિ.

 સપ્રમાણ અિાજનો અભાિ.

 સ્પષ્ટ્ટ ઉચ્ચાર, માન્દ્યભાષા, રસપ્રદ શૈલીનો અભાિ.

 રજૂઆર્ની ગવર્ ખ ૂબ ઝડપી કે ધીમી.

 વિદ્યાિીઓમાાં રહેલી ચાંચળર્ા.

1.3.6 શ્રિણ કૌશલ્ય ખીલિણી માટે ધ્યાનમાાં રાખિાની બાબર્ો :


 શ્રિણ કૌશલ્ય ખીલિણી માટે વશક્ષકે સર્ર્ જાગ્રર્ રહેવ ુ ાં જરૂરી છે .

 વશક્ષકે વિદ્યાિીઓની િયકક્ષાને અનુલક્ષીને વિષયિસ્તુની પસાંદગી કરિી.

 વિદ્યાિીઓના અનુભિ જગર્માાંિી રસ પડે, એમની જજજ્ઞાસા વ ૃવિને ઉિેજન મળી એિી

વિષયિસ્તુની પસાંદગી કરિી.

 સ્પષ્ટ્ટ અને ભાિિાહી કિન સાાંભળિાની ટેિ પાડિી.

 વિદ્યાિીઓ િતર્ા ર્રફ ધ્યાન આપે, ર્ેમના િકર્વ્યની િસ્તુને સમજીને સારગ્રહણ કરે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 9


 વિદ્યાિીઓમાાં શ્રિણેન્દ્ન્દ્રયની ખામી હોય ર્ો િાલીને જાણ કરી દાકર્રની સલાહ મુજબ

ત ડાં માાં આગળની હરોળમાાં બેસિાની વ્યિસ્િા કરિી.


ઇલાજ કરાિિો. ર્ેમજ િગખ

 વિદ્યાિીઓ સ્પષ્ટ્ટ રીર્ે સમજી શકે, સાાંભળી શકે એિી રજૂઆર્ની ગવર્ હોિી જોઇએ.

 ત ેદ, શબ્દભેદ ર્રફ વિદ્યાિીઓનુ ાં ધ્યાન દોરવુ.ાં ઉદા : સાલ/શાલ, રદન/દીન, સુર/સ ૂર
અિભ

1.3.7 શ્રિણ કૌશલ્ય વિકસાિિાની પ્રવ ૃવિઓ :


 શ્રિણ કરો અને અનુસરો. ઉદા : ‘ગાાંધીજી કહે’, ‘મને ઓળખો’, ‘નેર્ા શોધ’ જેિી રમર્ો.

 વશક્ષકે વિદ્યાિીઓને શબ્દો, અંકો, પ્રાણી, પક્ષીઓનાાં નામ સાંભળાિિાાં, ત્યારબાદ પુન:

સ્મરણ કરો એિી સ ૂચના આપિી.

 પાઠ્યપુસ્ર્કમાાં આિર્ા સાંિાદો કે કાવ્યોનુ ાં ગાન ટેપરે કોડતરમાાં ટેપ કરી વિદ્યાિીઓને

અિારનિાર સાંભળાિિાાં જોઇએ સાિે અભભનય કરિાની ર્ક પણ આપી શકાય.

 ‘શ્રુર્લેખન’ માટેનો મહાિરો આપી શકાય.

 શાળામાાં પ્રાિતના સાંમેલનમાાં અપાર્ી સ ૂચનાઓ.

 ત ા સાંમેલનમાાં ઘરડયા બોલાિિા, સમાચાર, ભજન, ધ ૂન િગેરેનો સમાિેશ કરી શકાય.


પ્રાિન

 ટી.િી.માાં પ્રસારરર્ િર્ા શૈક્ષભણક કાયતક્રમો, બાળરફલ્મો અને બાળકોની વસરરયલો બર્ાિિી.

 નાના સાંિાદો અને નાટકોની ભજિણી િગતમાાં કરાિી શકાય.

 મહાન નેર્ાઓના જીિનપ્રસાંગો, બાળઘડર્રના પ્રેરક પ્રસાંગો ર્ેમજ ધાવમિક પુસ્ર્કોમાાંિી

પ્રસાંગો પસાંદ કરીને વિદ્યાિીઓને સાંભળાિિા.

 જુદી-જુદી િસ્તુઓને જોયા વિના અિાજ સાાંભળીને ભેદ સમજીને િસ્તુ ઓળખી શકે ર્ેિી

પ્રવ ૃવિ કરાિિી. ઉદા : માંજીરા, ખાંજરી, ઘાંટડી, લેજીમ, ચાિીનો ઝૂમખો િગેરે.

 િગતમાાં પ્રિમ હરોળમાાં બેઠ્ેલા પ્રિમ વિદ્યાિીને સાંદેશો કાનમાાં કહેિો ર્ે પછી સાંદેશો

બીજાને કહે, બીજો ત્રીજાને કહે આમ પાંદરમાાં વિદ્યાિી પાસેિી સાંદેશો મેળિિો અને

ર્ફાિર્ ચકાસિો.

 રાષ્ટ્રીય, સામાજજક, ધાવમિક ર્હેિારોની ઉજિણી કરિી. વિવશષ્ટ્ટ વ્યક્તર્ઓને આમાંત્રણ

આપીને ર્ેઓનુ ાં પ્રિચન યોજી શકાય.

1.4 વા7ાંચન કૌશલ્ય :

વિશ્વ જ્યારે એકિીસમી સદીમાાં હરણફાળ ભરી રહ્ુાં છે ત્યારે વિકસર્ા જ્ઞાન-વિજ્ઞાન અને

ટૅકનોલોજી ધસમસર્ા પ્રિાહની સાિે સ ૂર, ર્ાલ વમલાિિા િાાંચનરૂપી નાિના સિિારે પ્રગવર્ના

પાંિે ડગ માાંડિા પડશે. અધ્યયનની પ્રરક્રયામાાં િાાંચન એ ગુરૂચાિી છે . િાાંચન નિી દુવનયામાાં

ડોરકયુ ાં કરાિનારી બારી છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 10


વા7ાંચન કૌશલ્યની સક્ાંકલ્પના7 :

િાાંચન એક કલા છે . િાાંચનની કલા સાધ્ય કરિાનુ ાં પ્રિમ પગવિયુ ાં ર્ે અક્ષરજ્ઞાન. િાાંચન

એટલે ભલવપભચહ્નોની ઓળખ, શબ્દોની સમજણ.

ભાષાના બે ઉપયોગ છે . (1) વિચારદશતન

(2) વિચારસાંકલન.

વિચારદશતન બોલીને કે લખીને િઇ શકે છે , જ્યારે વિચારસાંકલન િાાંચન દ્વારા િાય છે .

‘િાાંચન એટલે લખેલા શબ્દોમાાં કે ભાષાના ધ્િવનઓના રશ્ય સાંકેર્ો ઓળખીને ર્ેમનો અિત

સમજિાની પ્રરક્રયા’ – રોભબન્દ્સન

‘િાાંચન એ અિત મેળિિાની પ્રરક્રયા કરર્ાાં અિત ર્ારિિાની પ્રરક્રયા છે .’ – ગુડમેન

’િાાંચન એ અિત સાંશોધિાની અને પ્રાપ્ર્ કરિાની સરક્રય પ્રરક્રયા છે .’ – ડેબ્રો

1.4.1 િાાંચનના પ્રકાર :

િાાંચનકૌશલ્યના વિકાસ માટે િગત વશક્ષણકાયતમાાં મુખ્ય બે પ્રકારના િાાંચનનો ઉપયોગ િાય છે .

(1) પ્રરક્રયાગર્

(2) હેત ુ આધારરર્

િાાંચન

પ્રરક્રયાગર્ હેત ુ આધારરર્

મુખિાાંચન મ ૂકિાાંચન આદશતિાાંચન સમ ૂહિાાંચન

1.4.2 પ્રરક્રયાગર્ પ્રકારો :


િાાંચન સર્ર્ ચાલર્ી વિકાસાત્મક પ્રરક્રયા છે , વિદ્યાિી જ્યારે િાાંચન શરૂ કરે છે , ત્યારે આંખ,

ર્ાળવુ,ાં જજહ્વા, હોઠ્, દાાંર્ િગેરેની સાિે આંખ, નાક અને મગજ (ભચિ) નો ઉપયોગ િાય છે . એટલે

ાં શરીરના અિયિો સાિે િાાંચનપ્રરક્રયા દરવમયાન સાંિાદ સાધે છે .


કે ધ્િવનના ઉચ્ચારણનો સાંબધ

ુ વા7ાંચન (Oral Reading) :


(1) મખ
વિદ્યાિી વ્યક્તર્ગર્ રીર્ે પ્રગટિાાંચન, મુખર્ -િાાંચન કરે ર્ે મુખિાાંચન. વિદ્યાિી જ્યારે

લેભખર્ કે ભલવપબદ્ધ સાંકેર્ોને ઉકેલર્ાાં શીખે છે , ત્યારિી મુખિાાંચનની પ્રરક્રયા શરૂ િાય છે .

વિદ્યાિીઓનુ ાં વ્યક્તર્ગર્ વનદાન કરીને ર્ેને યોગ્ય માગતદશતન પ ૂરુાં પાડી શકાય છે . ધોરણ 1 િી 4

માાં મુખિાાંચનને વિશેષ મહત્િ આપિામાાં આિે છે . વશક્ષકના આદશત િાાંચનનો હેત ુ વિદ્યાિીઓમાાં

િાાંચન કૌશલ્ય ખીલિિાનો છે , વિદ્યાિી વશક્ષકના િાાંચનનુ ાં જૂિમાાં અનુસરણ કરે છે . પ્રાિવમક

શાળામાાં જ મુખિાાંચનનો પાયો રઢ બને એ જરૂરી છે . મુખિાાંચનને શરૂમાાં જૂિિાાંચન રૂપે વશખિી

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 11


શકાય પછી વ્યક્તર્ગર્ મુખિાાંચન કરાિી શકાય. આમ િાય ર્ો બાળકો સાંકોચ/ક્ષોભ વિના િાાંચર્ાાં

િાય.

ુ વા7ાંચનના7 ઉદ્દે શ :
મખ
 િાચક સ્િયાં ગદ્ય/પદ્યનુ ાં અિતગ્રહણ કરે .

 શ્રોર્ાને કૃવર્નો આસ્િાદ કરાિે.

ુ વા7ાંચનના7ાં લક્ષણો :
મખ
 વિષયિસ્તુ પ્રમાણે આરોહ-અિરોહયુતર્ ભાિિાહી િાાંચન.

 માન્દ્ય ઉચ્ચારણ.

 િાચકની યોગ્ય ગવર્.

 સુશ્રાવ્ય અિાજ.

 ક્ષોભરરહર્.

 યોગ્ય વિરામભચહ્ન, સ્િરભાિ, લય અને પ્રિારહર્ા.

 પુસ્ર્કને િૈજ્ઞાવનક રન્દ્ષ્ટ્ટએ યોગ્ય અંર્ર જાળિી પકડવુ.ાં

(2) મ ૂકવા7ાંચન (Silent Reading) :


મુખિાાંચન પછીનુ ાં િાાંચનવશક્ષણનુ ાં બીજુ ાં પગવિયુ ાં મ ૂકિાાંચન છે . મ ૂકિાાંચનને મૌનિાાંચન કે

શાાંર્િાાંચન પણ કહી શકાય. મ ૂકિાાંચન વિદ્યાિીના િાાંચનવિકાસ માટે અવનિાયત છે . ‘મુખિાાંચન’ એ

જાહેરજીિનની જરૂરરયાર્ છે , જ્યારે ‘મ ૂકિાાંચન’ વ્યક્તર્ગર્ જીિનની જરૂરરયાર્ છે . ભાષાવશક્ષણમાાં

મુખિાાંચન જેટલુાં જ મહત્િ ‘મ ૂકિાાંચન’નુ ાં છે . મ ૂકિાાંચનની પ્રરક્રયામાાં બાળકની આંખો અને મક્સ્ર્ષ્ટ્ક

જ રક્રયાશીલ રહે છે , એકાગ્રર્ા િધે છે અને અિતગ્રહણની ક્ષમર્ા વિકસે છે .

બાળક ચાલર્ાાં શીખ્યા પછી ઘટાં ૂ ભણયે ખસિાનુ ાં છોડી દે છે , ર્ેમ વિદ્યાિી ‘મ ૂકિાાંચન’માાં

વનપુણર્ા પ્રાપ્ર્ કરી લે એટલે મુખિાાંચનની ટેિ છૂટી જિી જોઇએ.

મ ૂકવા7ાંચનના7 ઉદ્દે શ :

 િાચક ઝડપિી, એકાગ્રર્ાિી િાાંચીને અિગ્ર


ત હણ કરે .

 ઓછા પ્રયત્નિી િાાંચન દ્વારા િધુ સારાાં પરરણામ પ્રાપ્ર્ િઇ શકે.

 ફુરસદના સમયનો સદુપયોગ કરી શકે.

 મૌભલક વિચારશક્તર્ વિકસાિી શકે.

 સારહત્યમાાં રસરુભચ વિકસે.

 િાચકમાાં આત્મવિશ્વાસ રઢ બને.

 અિતગ્રહણ અને અિતઘટનનો વિકાસ િઇ શકે

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 12


મ ૂકવા7ાંચન કરતી વખતે ધ્યા7નમા7ાં રા7ખવા7ની બા7બતો :
 મ ૂતિાાંચનમાાં એકાગ્રર્ા ખ ૂબ જરૂરી છે .

 િાચકે ધીરજિી સમજપ ૂિતકનુ ાં િાાંચન કરવુ ાં એટલે કે દરે ક િાક્યમાાં શુ ાં કહેિામાાં આવ્યુ ાં છે

ર્ેન ુ ાં અિતગ્રહણ અને અિતઘટન કરવુ.ાં

 યોગ્ય અંર્રે પુસ્ર્ક રાખીને િાાંચવુ.ાં

 િાાંચન સમયે હોઠ્નો ફફડાટ િિો જોઇએ નરહ.

 િાચકે યોગ્ય ગવર્િી વિરામભચહ્નને ધ્યાનમાાં રાખીને િાાંચન કરવુ.ાં

 જીિનનાાં વિવિધ ક્ષેત્રોમાાં અને વ્યિહારોમાાં મ ૂકિાાંચન ઉપયોગી છે . માનિી સ્િવિકાસ અિે

મનમાાં જ િાાંચર્ો હોય છે .

1.4.3 િાાંચનના હેત ુ આધારરર્ પ્રકારો :


આદશષવા7ાંચન : વશક્ષક બાળકોને સારા િાાંચનનો જે નમ ૂનો પ ૂરો પાડે છે ર્ે આદશતિાાંચન ર્રીકે

ઓળખાય છે . આદશત િાાંચન દ્વારા વશક્ષક બાળકોને માન્દ્ય ઉચ્ચારણ, આરોહ-અિરોહ, યોગ્ય ઝડપ

ત ાહી ર્ેમજ ભાિિાહી િાાંચનનો ઉિમ નમ ૂનો પ ૂરો પાડે છે . વશક્ષકનુ ાં આ િાાંચન બાળકોને
સાિે અિિ

સારા િાચક બનિા પ્રેરે છે .

બાળકો સ્િભાિે જ અનુકરણશીલ હોય છે , વશક્ષકે પોર્ાનુ ાં િાાંચન બને ર્ેટલુાં પરરશુદ્ધ

બનાિિા પ્રયત્નશીલ રહેવ ુ ાં જોઇએ. વશક્ષકે પાઠ્યપુસ્ર્ક વસિાયના અન્દ્ય સાંદભતગ્રિ


ાં ોમાાંિી પસાંદ

કરે લા ગદ્યાાંશો, િાર્ાતઓ, વનબાંધો, નાટયખાંડો િગેરેના ઉિમ નમ ૂના બાળકોને એમની કક્ષાને અનુરૂપ

પ ૂરા પાડિા જોઇએ. િાાંચનના ઉિમ નમ ૂના પ ૂરા પાડિા માટે ટેપરે કોડતર, કમ્પપ્ય ૂટર, સીડીનો પણ

ઉપયોગ િઇ શકે.

સક્મ ૂહવા7ાંચન: પ ૂિતપ્રાિવમક કે પ્રાિવમક કક્ષાએ નીચલા ધોરણોમાાં બાળકો સમ ૂહમાાં િાાંચન

કરે ,ર્ેને સમ ૂહિાાંચન કહે છે . સમ ૂહિાાંચન િગતખડાં અિિા નાના જૂિમાાં કરાિી શકાય.

પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન - 1 નીચેના વિકલ્પોમાાંિી યોગ્ય વિકલ્પ પસાંદ કરીને ઉિર આપો.

1. ર્મારા કોઇપણ એક પાનાના લખાણમાાં ઓછામાાં –ઓછી બે ભ ૂલ ર્ો હોિાની જ,

ક) માત્ર બે ભ ૂલો હોય ર્ેવ ુ ાં એક પણ પાનુ ાં ર્મે લખ્યુ ાં નિી.

ખ) ર્મે એક પાનાનુ ાં લખાણ કરો ત્યારે ર્ેમાાં બે કે િધુ ભ ૂલો િાય છે .

ગ) ર્મે ભ ૂલ વિનાનુ ાં લખાણ કરો એ અસાંભિ છે .

ઘ) ર્મારા કોઇ પણ પાનાાં પર લખાણની ત્રણેક ભ ૂલો મળે જ.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 13


2. બધા લેખકો લખે છે કે નિી િસ્તુ શીખિા માટે ઉંમરનો બાધ કદાવપ નડર્ો નિી.

ક) ગમે ર્ે ઉંમર નવુ ાં શીખી શકાય ર્ેિી બધા લેખકોની માન્દ્યર્ા છે .

ખ) િધર્ી ઉંમરે શીખિામાાં અડચણરૂપ િાય, પણ બધા લેખકોને એવુ ાં લાગતુ ાં નિી.

ગ) લેખકોને મોટી ઉંમરે નવુ ાં શીખિામાાં ઉંમરનો બાધ નડર્ો નિી.

ઘ) જો કોઇ મોટી ઉંમરની વ્યક્તર્ આ લેખકોને િાાંચે ર્ો ર્ેમને નવુ ાં શીખિાની પ્રેરણા મળે .

3. ‘અિતગ્રહણ’ ક્ષેત્રમાાં કયાાં કૌશલ્ય સમાવિષ્ટ્ટ છે ?

(ક) િાચન – લેખન (ખ) શ્રિણ – િાચન (ગ) શ્રિણ – કિન (ઘ) કિન – િાચન

4. નીચેનામાાંિી શેનો અિત ‘આઝાદ’ િાય છે ?

(ક) સ્િર્ાંત્ર (ખ)આધુવનક (ગ) સમ ૂહ (ઘ) શહેરી

5. ‘મેં કશુ ાં લ ૂટ્ુાં નહોતુ,ાં સાહેબ’.

ઉપરના િાક્યમાાં ‘લ ૂટ્ુ’ાં નો અિ_


ત _____જેિો િાય છે ?

(ક) સાંર્ાડયુાં (ખ) લીધુ ાં (ગ) ચોયુું (ઘ) ઝૂાંટવ્યુ ાં

6. સમુરમાાં સળગર્ો મનાર્ો અક્ગ્ન____________________

(ક) દાિાક્ગ્ન (ખ) િડિાક્ગ્ન (ગ) જઠ્રાક્ગ્ન (ઘ) જલાક્ગ્ન

7. હયાર્ીમાાં હોય છર્ાાં કોઇ કારણિી ગુમ િયુ ાં હોય ર્ેને ફરીિી મેળિિાની પ્રરક્રયા_______

(ક) ખોળવુ ાં (ખ) શોધવુ ાં (ગ) ફાંફોળવુ ાં (ઘ) ટાળવુ ાં

8. ‘વિનાશ િિાનો હોય ત્યારે બુદ્ધદ્ધ બગડે છે ’ અિતના આધારે કહેિર્ લખો.

(ક) ખાડો ખોદે ર્ે પડે. (ખ) વિનાશકાળે વિપરીર્ બુદ્ધદ્ધ.

(ગ) વિશ્વાસે િહાણ ન ચાલે. (ઘ) શ્રમ વિના પ્રારબ્ધ પાાંગળાં.

9. ‘જાણ્યુ ાં ન જાણ્યુ ાં કરવુ’ાં એ માટે કયો શબ્દપ્રયોગ કરશો?

(ક) આંખ આડા કાન કરિા. (ખ) આંખવમચામણાાં કરિાાં.

(ગ) બેધ્યાન રહેવ.ુ ાં (ઘ) કાન ધરિા.

1.5 વા7ાંચન આકલન : િાાંચનની પ્રરક્રયા ક્રવમક છે . આ પ્રરક્રયામાાં માનવસક ર્ેમજ શારીરરક

પ્રરક્રયાઓનો સમાિેશ િાય છે . મુરરર્ સામગ્રી ઉપર વિદ્યાિીની પકડ જેટલી ઝડપિી આિે એટલી

ર્ેની શીખિાની ગવર્ ઝડપી અને સરળ બને છે , ખાસ કરીને હાિે લખેલી સામગ્રી કરર્ાાં મુરરર્

અિિા છપાયેલી સામગ્રી ઉપર પકડ મેળિિાનુ ાં સરળ હોય છે . ર્ેમાાં અક્ષરો ઉકેલિાની ઝાંઝટમાાં

પડવુ ાં પડતુ ાં નિી. એક સરખુાં અને એક િાક્યમાાં સાિે છપાયેલ ુાં લખાણ આંખની મદદિી મગજ

સુધી સરળર્ાિી પહોંચે છે અને મગજમાાં આકલનની પ્રરક્રયા શરૂ િાય છે . િાાંચન આકલનની

પ્રરક્રયા આઠ્ ર્બક્કામાાંિી પસાર િાય છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 14


વા7ાંચન આકલનની પ્રક્રરમ યા7ના7 આઠ તબક્કા7 :

1. છાપેલી સામગ્રીને ભચિ પકડે છે , અિિા ગ્રહણ કરે છે .

2. શબ્દ કે િાક્યમાાં કઇ કઇ બાબર્ોનો સમાિેશ િયો છે ર્ેની ગણર્રી કરે છે .

3. શબ્દ કે િાક્યમાાં સમાવિષ્ટ્ટ બાબર્ોની સાિે વિચારિાનુ ાં કામ (વિચારપ્રરક્રયા) પણ શરૂ િઇ

જાય છે .

4. વિચારપ્રરક્રયાની સાિે ઘટકોના અરસપરસના સબાંધો, સબાંધોની પ્રસ્તુર્ર્ા અને યોગ્યર્ા,

એમાાંિી િર્ા અિતબોધની પ્રરક્રયા ચાલુ િાય છે .

5. આ અિતબોધમાાં અિિા અિતગ્રહણનો ર્બક્કો ભાષાના સ્ર્ર ઉપર અને અનુભિના સ્ર્ર

ઉપર એમ એક સાિે બે સ્ર્ર ઉપર સમાાંર્ર ચાલે છે . ભાષાના સ્ર્ર ઉપર શબ્દોના યોગ્ય

િપરાશની ર્િા એ શબ્દોના અમુક અિત શબ્દોની સાિે આિિાિી િર્ા અિતબોધની

ુ િની સ્મ ૃવર્ સર્ેજ બને છે અને પ ૂિાતનભ


પ ૂિાતનભ ુ િની સાિે અિતબોધમાાંિી જન્દ્મેલો અનુભિ

સાંક્ર્મણ િર્ાાં અિતગ્રહણનુ ાં એક િતુળ


ત પ ૂરૂાં િાય છે .

6. ‘ચકાસણી’ અિિા ‘પ ૂછપરછ’નો ર્બક્કો શરૂ િાય છે ર્ે સમયે ભચિમાાં જે અિતગ્રહણ િયુ ાં છે

ર્ે િાજબી છે કે સામગ્રી રજૂ કરનારે ધારે લા વનશાન મુજબનુ ાં જ છે ર્ેની ખાર્રી કરે છે .

7. િાચકને ખાર્રી િાય છે કે છપાયેલી અિિા રજૂ િયેલી સામગ્રી પોર્ે બરાબર સમજ્યો છે .

8. અિતઘટનનો ર્બક્કો આત્મલક્ષી અને િાચકકેન્દ્રી હોિા છર્ાાં એ જેટલો િધારે ર્ારકિક અને

સિતમાન્દ્ય બની શકે એિો હોય ર્ેટલુાં િાચકનુ ાં અિતઘટન ચોકસાઇપ ૂણત અને વ્યાપક સ્િીકૃવર્

ધરાિતુ ાં બની શકે છે . સમગ્ર સામગ્રીને િાચક ભચિસ્િ અિિા આત્મસાર્ કરે છે .

ુ િ ઉપરાાંર્ના બીજા કયા અનુભિ


કોઇપણ સામગ્રી િાાંચર્ી િખર્ે આપણુ ાં ભચિ પ ૂિાતનભ

વિશ્વમાાં કઇ રીર્ે અને કેટલી મુસાફરી કરી શકે છે , ર્ેન ુ ાં સરિૈય ુ ાં કાઢિામાાં આિે ત્યારે િાાંચેલ ુાં સાિતક

િયુ ાં ગણાય. જ્યારે િાચક િાાંચન સામગ્રીમાાંિી પસાર િાય છે ર્ે િાાંચન સામગ્રીમાાંિી શુ-ાં શુ ાં

સાંરદગ્ધ હતુ?ાં અિિા પોર્ાને સમજાય એવુ ાં શુ ાં ન હતુ?,


ાં શુ-ાં શુ ાં િધારાનુ ાં અિિા અપ્રસ્તુર્ હતુ?,
ાં શુ-ાં

શુ ાં પુનરાિવર્િર્ િયુ?ાં અને શુ ાં ચોકસાઇપ ૂિતક સમજિા જેવુ ાં હતુ?ાં એટલુાં િાચક સ્િયાં ર્ારિી શકે એ

જરૂરી છે . વશક્ષક ર્રીકે વિદ્યાિીઓને િાાંચન શીખિર્ી િખર્ે આ સમગ્ર પ્રરક્રયા ઉદાહરણ સરહર્

શીખિિી જોઇએ. આ પ્રરક્રયા નાના પરરચ્છે દિી શરૂ કરીને વનબાંધ કે લેખોને વિદ્યાિીઓ સમક્ષ રજૂ

કરીને કરી શકાય છે .

કોઇપણ લખાણનો દરે ક પરરચ્છે દ અને દરે ક પરરચ્છે દનુ ાં િાક્ય કશાકના વિશે કશુકાં કહેત ુ ાં

હોય છે . વશક્ષકનુ ાં મ ૂળભ ૂર્ અને પ્રાિવમક કાયત આ છે કે દરે ક િાકયમાાં શેના વિશે અિિા કોના વિશે,

શુ ાં કહેિાયુ ાં છે ર્ે શોધી કાઢિાની પ્રયુક્તર્ વિદ્યાિીને શીખિિી. બીજા શબ્દોમાાં કહીએ ર્ો દરે ક

િાક્યના િપરાશ પાછળનો િપરાશકારનો હેત ુ શુ ાં છે ર્ે શોધી કાઢિાનુ ાં કામ ખ ૂબ મહત્િનુ ાં છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 15


િાક્ય ભેગાાં િઇને પરરચ્છે દ બને છે અને પરરચ્છે દ સામાન્દ્ય રીર્ે કોઇ મુદ્દાને અિિા મહત્િની

બાબર્ને ઉપસાિર્ી હોય છે . આ મહત્િની બાબર્ કઇ છે ર્ે શોધી કાઢિા માટે સ ૂચનાઓ અને

પ્રશ્નોની મદદ વશક્ષક લઇ શકે. જેમ દરે ક પરરચ્છે દમાાં કોઇ મહત્િના મુદ્દાને ઉપસાિિામાાં આિે છે

ર્ેમ બધાાં પરરચ્છે દોમાાં રજૂ િયેલા મહત્િના મુદ્દાઓને સાાંકળી લઇને એમના સુગ્રવિર્ ક્રમિી અને

પરસ્પરના ર્ારકિકસબાંધિી કોઇ એક વિચારને અિિા કિવયર્ત્િને રજૂ કરિાનો લેખતનો પ્રયાસ

હોય છે . િાચક એ હાદત અિિા મમત પકડી શકે એ ખ ૂબ મહત્િનુ ાં છે , કિવયર્વ્ય એ લેખકની સમગ્ર

રજૂઆર્નુ ાં કેન્દ્રભબિંદુ(Point Of View) હોય છે . એ રન્દ્ષ્ટ્ટભબિંદુ અિિા કેન્દ્રભબિંદુ સ્પષ્ટ્ટપણે સમજાઇ જાય

ર્ો લેખકનો એને રજૂ કરિા પાછળનો હેત ુ સ્પષ્ટ્ટ કરિાનુ ાં કામ સરળ બને છે . લેખકનો લખાણને

પ્રસ્તુર્ કરિા પાછળનો આશય સ્પષ્ટ્ટ સમજાય અને ર્ેન ુ ાં રન્દ્ષ્ટ્ટભબિંદુ સ્પષ્ટ્ટ િાય ર્ો ર્ેના અિઘ
ત ટનો

કરિાનાાં સરળ બને.

િાાંચન-આકલનને િાાંચન સામગ્રીની િાચકની વિચારપ્રરક્રયા સાિે મનોમાંિન કરર્ી પણ

િણતિામાાં આિે છે . િાંચાર્ી જર્ી કૃવર્નુ ાં પોર્ાની વિચારપ્રરક્રયાની મદદિી ભચિમાાં કઇ રીર્ે

ત ન િતુ ાં હોય છે ર્ેની વિગર્ો આપિાની કામગીરી વશક્ષકે કરિાની છે . કૃવર્ની


પુનઘટ પુનરતચના

માટેની વ્ય ૂહરચનાનાાં કયાાં કયાાં સોપાનો હોઇ શકે ર્ેન ુ ાં સોદાહરણ વનદશન ત ાાં કરવુ ાં
ત વશક્ષકે િગમ

જોઇએ. ઉદા : ‘એક ભબહામણી ઘોર અંધારી વશયાળાની રાર્ હર્ી’. આ િાકયમાાં ‘ભબહામણી’ અને

‘ઘોર અંધારી’ એ બેમાાંિી એક જ વિશેષણ પસાંદ કરિાનુ ાં હોય ર્ો કયુ ાં કરાય? શા માટે? જેિા પ્રશ્નો

પ ૂછી વિદ્યાિીઓની સ ૂઝને કેળિિાનુ ાં કામ કરી શકાય.

િાક્યો, પરરચ્છે દો અને સમગ્ર લખાણમાાં કયા કયા શબ્દો અપરરભચર્ છે ર્ે ર્ારિિાનુ ાં કામ

સૌ પ્રિમ કરિાનુ ાં રહે. અપરરભચર્ શબ્દોના પયાતયો અિિા સમાનાિી શબ્દોિી મોટાભાગે કામ

ચલાિિામાાં આિે છે , પરાં ત ુ ર્ેમની ચોકસાઇ પ ૂિતકની સમજૂર્ી આપિામાાં આિે ર્ો એ િધુ

ઉપયોગી િઇ શકે. ‘રે રઢયાળ છોકરો’ એિા પ્રયોગમાાં ‘રે રઢયાળ’ અપરરભચર્ શબ્દ છે . ‘સાિત

ગ ૂજરાર્ી જોડણીકોશ’માાં ર્ેનો અિત ‘ધણી વિનાનુ’ાં એિો આપ્યો છે . ‘છોકરો’ ધણી વિનાનો હોય?

ખરે ખર ર્ો ગુજરાર્ીમાાં રે ઢુાં હોય કે મુકાયેલ ુાં હોય ર્ેના ઉપરિી ‘રે રઢયાળ’ વિશેષણ િયુ ાં છે . રે ઢુાં હોય

કે મુકાયેલ ુાં હોય ર્ેવ ુ ાં રે રઢયાળ, રે ઢુાં એટલે છૂટુાં અિિા ટોળામાાંિી વિખ ૂટુાં પડેલ ુાં ર્ેિી માભલક કે

વનયાંત્રક વિનાનુ.ાં એટલે અહીં ‘રે રઢયાળ’ એટલે ‘વનયાંત્રણ વિનાનો, મન ફાિે ર્ેમ િર્તનારો, વશસ્ર્

વિનાનો’ એિી સમજૂર્ી આપિી જોઇએ. શબ્દોની આિી સમજૂર્ી શબ્દગ્રહણ, ગદ્યાિતગ્રહણ અને

િાાંચન આકલન માટે મહત્િની બાબર્ કહી શકાય.

િાાંચન આકલનમાાં મ ૂલ્યાાંકન માટે િરસોિી એક જ પ્રકારની કસોટીનો ઉપયોગ કરિામાાં

આિે છે . સામાન્દ્ય રીર્ે કોઇપણ કક્ષાના, કોઇપણ િયના, કોઇપણ સ્ર્રની ભાષા સજ્જર્ા ધરાિર્ા

વિદ્યાિીઓને એક જ પ્રકારની કસોટી આપિામાાં આિે છે . પાંદર-િીસ િાકયનો પરરચ્છે દ આપિામાાં

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 16


આિે છે અને ર્ેમાાંિી ‘મારહર્ી’ અિિા ‘વિગર્ો’ કેટલી સમજાઇ છે ર્ેને ચકાસણી માટે નીચે પાાંચેક

પ્રશ્નો પ ૂછિામાાં આિે છે . એમાાંિી એક પ્રશ્ન ‘પરરચ્છે દને યોગ્ય શીષતક આપો.’ એિો પ ૂછિામાાં આિે

છે . આ પ્રશ્ન આકલન મ ૂલ્યાાંકન માટે મહત્િનો છે . જ્યારે અન્દ્ય જિાબો પરરચ્છે દમાાંિી શોધીને એના

એ શબ્દોમાાં, એના એ જ િાક્યરૂપે આપિામાાં આિે છે , ર્ેમ આ પ્રશ્નનો ઉિર પણ આંધળાના

ગોળીબાર રૂપે આપિામાાં આિે છે . આના બદલે િાક્યની જેમ જ આખા પરરચ્છે દની પુનરતચના

કરિાનુ ાં પણ સ ૂચિી શકાય. આમા સાંક્ષપ


ે ીકરણ અિિા સારાાંશલેખન મહત્િની કસોટી બની શકે.

કાયતકારણ માટેના પ્રશ્નો પણ પ ૂછી શકાય. ઉદા : ‘મગર અને િાાંદરાની િાર્ાતન ુ ાં આકલન કરર્ાાં કેટલુાં

ફાવ્યુ ાં છે .’ સમજિા કે ર્ેન ુ ાં મ ૂલ્યાાંકન કરિા માટેની કસોટી યોજિાની હોય ર્ો નીચેના જેિા પ્રશ્નો

પ ૂછી શકાય.

1. મગરના સ્િભાિનાાં ત્રણ મહત્િનાાં લક્ષણો િણતિો.

2. ધારો કે મગરીને બદલે િાાંદરીએ મગરનુ ાં કાળજુ ાં ખાિા માટે માંગાવ્યુ ાં હોર્ ર્ો િાાંદરો શુ ાં કરર્?

3. ધારો કે િાાંદરાની જગ્યાએ ર્મે હોર્ ર્ો શુ ાં કરર્?

4. મગર જો માણસ હોર્ ર્ો ર્મે એને ર્મારો વમત્ર બનાિિાનુ ાં પહેલેિી જ પસાંદ કરર્ ખરા?

કે િાાંદરાની જેમ ર્ેના વિશ્વાસઘાર્ી સ્િભાિની જાણ િયા પછી જ વમત્રર્ા છોડર્?

5. ર્મે િાાંદરાની વમત્રર્ા કરિાનુ ાં પસાંદ કરો? શા માટે?

6. િાાંદરાની યુક્તર્ સફળ ન િઇ હોર્ ર્ો? એણે પછી બીજી કઇ યુક્તર્ છૂટિા માટે વિચારી હોર્?

7. પત્ની ર્રીકે મગરીની વિશેષર્ા કઇ ગણાય?

વિદ્યાિીઓની કલ્પના શક્તર્ને છૂટો દોર મળે . ઉપરાાંર્ વિદ્યાિીઓએ લખાણમાાં િપરાઇ

હોય ર્ેના કરર્ાાં જુદા પ્રકારની ભાષા િાપરિી પડે. લખાણમાાંન ુ ાં હાદત કે ર્ાત્પયત સમજી વિચારીને

રજૂ કરવુ ાં પડે, એિા પ્રશ્નો પ ૂછિાિી િાાંચન-આકલન બરાબર િયુ ાં છે કે કેમ ર્ે સમજી શકાય.

ભાષા વશક્ષણની પ્રરક્રયાનો મુખ્ય આધાર વિદ્યાિીઓની અિતગ્રહણ, અિતઘટન અને આકલન

ક્ષમર્ા ઉપર રહેલો છે , વશક્ષકે આ બાબર્નો ખ્યાલ અધ્યયન અધ્યાપનપ્રરક્રયા દરવમયાન રાખિો

જોઇએ.

ૂ માાં કહીએ ર્ો કોઇપણ સામગ્રી િાાંચર્ી િખર્ે સૌ પ્રિમ ભચિમાાં વિચાર પ્રરક્રયા ચાલે છે .
ટાંક

ર્ેને િાચક કેટલી સભાનર્ાિી અિલોકી, ર્પાસી, ચકાસી શકે છે ર્ેના ઉપર િાાંચન-પ્રરક્રયાની

સફળર્ાનો આધાર રહે છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 17


પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન 1. નીચે આપેલ ફકરો િાાંચીને જિાબ આપો.

એક ભ ૂલની સજા હુ ાં આજ લગી ભોગિી રહ્યો છાં. ભણર્રમાાં અક્ષર સારા લખિાની જરૂર
નિી એિો ખોટો ખ્યાલ મારામાાં ક્યાાંિી આવ્યો એ હુ ાં જાણર્ો નિી, પણ છે ક વિલાયર્ જર્ાાં સુધી
એ રહ્યો, પછી અને મુખ્યત્િે કરીને દભક્ષણ આરિકામાાં જ્યાાં િકીલોના અને દભક્ષણ આરિકામાાં જન્દ્મેલા
અને ભણેલા નિયુિકોના મોર્ીના દાણા જેિા અક્ષરો જોયા ત્યારે હુ ાં લજિાયો અને પસ્ર્ાયો. મેં
જોયુ ાં કે નઠ્ારા અક્ષર એ અધ ૂરી કેળિણીની વનશાની ગણિી જોઇએ. મેં મારા અક્ષર પાછળિી
સુધારિા પ્રયત્ન કયો, પણ ‘પાકે ઘડે કાાંઇ કાાંઠ્ા ચડે?’ જુિાનીમાાં જેની મેં અિગણના કરી ર્ે હુ ાં
આજ લગી નિી જ કરી શક્યો. દરે ક નિયુિક અને યુિર્ી મારા દાખલાિી ચેર્ે અને સમજે કે
સારા અક્ષર એ વિદ્યાનુ ાં આિશ્યક અંગ છે . સારા અક્ષર શીખિાને સારુાં લેખનકળા આિશ્યક છે . હુ ાં
ર્ો એિા અભભપ્રાય ઉપર પહોંચ્યો છાં કે બાળકોને લેખનકળા પ્રિમ શીખિિી જોઇએ. - ગાાંધીજી
નીચેના પ્રશ્નોના જિાબ યોગ્ય વિકલ્પ પસાંદ કરીને આપો :
1. ગાાંધીજીને કઇ ભ ૂલની સજા પોર્ે ભોગિી રહ્યા હોય એવુ ાં લાગે છે ?
(ક) ભણિામાાં સારા અક્ષર લખિાની જરૂર નિી. (ખ) ભણર્રમાાં િાાંચવુ ાં ને જ્ઞાન મેળિવુ ાં એ જ
મહત્િનુ ાં છે . (ગ) હ્રદ્દયની કેળિણી એ જ ખરી કેળિણી.
(ઘ) ભણિાની સાિે રોજી રોટી મળે ર્ેવ ુ ાં કામ કરવુ ાં જોઇએ.
2. ગાાંધીજી શુાં જોઇને લજિાયા ને પસ્ર્ાયા?
(ક) પરદે શમાાં ગુજરાર્ીઓની ક્સ્િવર્ જોઇને.
(ખ) પરદે શમાાં ગુજરાર્ીઓના ઉદ્યમ અને ખાંર્ જોઇને.
(ગ) પરદે શમાાં ગુજરાર્ીઓની સમ ૃદ્ધદ્ધ જોઇને.
(ઘ) પરદે શમાાં નિયુિકોના મરોડદાર અક્ષર જોઇને.
3. ‘પાકે ઘડે કાાંઇ કાાંઠ્ા ચડે’ કહેિર્નો શો અિત િાય?
(ક) અશક્ય શક્ય ન બને.
(ખ) સ્િભાિ બદલિો મુશ્કેલ છે .
(ગ) લાાંબો સમય િીર્ી ગયા પછી પરરક્સ્િવર્ ન સુધરે .
(ઘ) અમુક િખર્ િીર્ી ગયા પછી પરરિર્તન આિે છે .
4. ગાાંધીજી વિદ્યાનુાં આિશ્યક અંગ કોને ગણે છે ?
(ક) શ્રમ (ખ) સારાઅક્ષર (ગ) સેિા (ઘ) પ્રાિતના
5. વશક્ષણના આરાં ભમાાં બાળકને શુ ાં શીખિવુ ાં જોઇએ?
(ક) તક્કો (ખ) આંક (ગ) લેખનકળા (ઘ) િાચન
6. આ ફકરાને શુ ાં શીષક
ત આપી શકાય?
(ક) લેખન કળાની જરૂરરયાર્ (ખ) સારા અક્ષરની જરૂરરયાર્ નિી
(ગ) ભ ૂલ અને ર્ેની સજા (ઘ) ‘નઠ્ારા અક્ષર એ સારી કેળિણીની વનશાની છે ’
7. આ ફકરાનુ ાં ત્રીજા ભાગમાાં સાંક્ષેપીકરણ અિિા સારલેખન કરો.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 18


પ્રશ્ન 2 આજિી એકસો દસ િરસ પહેલાાં દાનાભાઇ શાળામાાં દાખલ િયા. એક પણ ધોરણમાાં

નાપાસ િયા વિના ર્ે એકિીસમા િરસે મેરરક પાસ િયા ત્યારે પ્રિમ વિશ્વ યુદ્ધનો આરાં ભ િયો

હર્ો.

1. દાનાભાઇનો જન્દ્મ કઇ સાલમાાં િયો હશે? ________________

2. દાનાભાઇ કઇ ઉંમરે શાળામાાં દાખલ િયા હશે? ________________

3. પ્રિમ વિશ્વયુદ્ધ કઇ સાલમાાં શરૂ િયુ ાં હશે? ________________

1.6 ગ્રહણશક્તત (અથષગ્રહણ અને અથષઘટન) :

અથષઘટન : પદાિતની કોઇ પરરક્સ્િવર્ રૂપે કે પરરક્સ્િવર્ઓના સરિાળા રૂપે અનુભિ ક્સ્િર િાય છે .

‘પાાંદડુ’ાં કહેર્ાાંની સાિે ર્ેન ુ ાં લીલાપણુ,ાં ર્ેનો આકાર, ર્ેન ુ ાં ઝાડ ઉપર હોવુ ાં કે ર્ેનો ઝાડ સાિેનો

ાં િગેરે પરરક્સ્િવર્ઓ ભચિમાાં ફરીિી જન્દ્મે છે .


સાંબધ

શબ્દોનુ ાં કે િાક્યનુ ાં અિગ્ર ુ િોના આધારે


ત હણ અને અિતઘટન દરે ક વ્યક્તર્ પોર્ાના પ ૂિાતનભ

કરે છે . શબ્દોનો અિત શબ્દમાાં નિી પણ વ્યક્તર્ના ભચિમાાં રહેલો છે . સ્પષ્ટ્ટ, ચોક્કસ અિગ્ર
ત હણ અને

ત ટન માટે શબ્દની કે િાક્યની સ્પષ્ટ્ટર્ા ખ ૂબ જરૂરી છે .


અિઘ

કોઇ પણ ગદ્ય કે પદ્યની કૃવર્માાં અપરરભચર્ શબ્દો હોય છે . જેનો અિત વિદ્યાિી કઇ રીર્ે

સમજી શકે? શબ્દોનો અિત અને કૃવર્ના હાદતને કેિી રીર્ે સમજાિી શકાય ર્ેની યુક્તર્, પ્રયુક્તર્ઓિી

િાકેફ િઇએ. આપણને શબ્દનો અિત કઇ રીર્ે સમજાય છે ? સમાજવ્યિહારમાાં ર્ેના િપરાશના

આધારે જે શબ્દ વ્યિહારમાાં િપરાય છે ર્ે બધા વ્યિહારો ર્ેનો અિત બની જાય છે . ઉદા : રટરકટ,

ર્ેનો અિત : બસમાાં કે રેનમાાં મુસાફરી કરિા ખરીદે લો છાપેલો કાગળનો નાનો ટુકડો રટરકટ ર્રીકે

ઓળખાય છે . વસનેમા, નાટક કે સરકસ જોિા જવુ ાં હોય ત્યારે પણ પૈસા આપી એિો એક કાગળનો

નાનો છાપેલો ટુકડો ખરીદિો પડે છે . જુદા-જુદા વ્યિહારના આધારે સમજી શકાય કે ક્યાાંક આિિા,

જિા કે પ્રિેશ મેળિિા, મુસાફરી કરિા, કે ટપાલમાાં કશુકાં મોકલિા નક્કી કરે લી રકમ ર્ેની સામે

મળર્ો કાગળનો છાપેલો નાનો ટુકડો ર્ે રટરકટ. કોશમાાં જોઇએ ર્ો ‘પ્રિેશના પરિાનાની કાપલી,

ચટાં ૂ ણીમાાં પક્ષ ર્રફિી ઉભા રહેિાનો પરિાનો’ એિો અિત અંગ્રેજી ગુજરાર્ી કોશમાાં ‘પ્રિેશિા, જિા

ર્િા મોકલિા પરિાનાનો કાગળ કે પઠ્ાં ૂ ાનો કકડો’ એિો અિત આપ્યો છે . સમજી શકાશે કે અંગ્રેજી

કોશ રચનાર ‘ટપાલની રટરકટ’ નો િપરાશ અને ‘સાિત’ ગુજરાર્ી જોડણીકોશ રચનાર ‘ચટાં ૂ ણીમાાં

પક્ષ ર્રફિી ઉભા રહેિાનો પરિાનો’ એિો િપરાશ આપિાનુ ાં ચ ૂકી ગયા છે . કદાચ એવુ ાં પણ બન્દ્યુ ાં

હોય કે ‘ચટાં ૂ ણીમાાં પક્ષ ર્રફિી ઉભા રહેિાનો પરિાનો’ ર્ે રટરકટ એિો િપરાશ પાછળિી શરૂ િયો

હોય. ‘પોભલસ રટરકટ પકડાિે’ ત્યાાં િળી નિો જ અિત િાય.

શબ્દ સાાંભળીને, એ શબ્દ કયાાં-કયાાં િપરાય છે ર્ેના પ ૂિાતઅનુભિો યાદ કરીને, ર્ે

અનુભિો સાિે સાંકળાયેલો ર્ે શબ્દનો િપરાશ સમજીને જે સમજણ ર્ારિીએ ર્ે અિત એટલે

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 19


શબ્દના સમાજવ્યિહારમાાં િર્ા િપરાશ વિશેની સમજણનો સરિાળો એમ કહી શકાય.

ત ે આ રીર્ે સમજીએ છીએ ખરા? સમજીએ ર્ો છીએ પણ એ સમજણ


આપણે શબ્દોના અિન

એ શબ્દના વ્યાપક િપરાશની સમજણના આધારે કેળિાઇ હોય છે . બધા ભાિક અને િાચક માટે

આવુ ાં શક્ય ન પણ બને, એટલે કોઇ એવુ ાં િાક્ય િપરાયેલ ુાં જુએ કે સાાંભળે કે એમને હાટત-એટેક

આવ્યો, જાણે ઇશ્વરે અંવર્મ યાત્રાની રટરકટ મોકલી આપી. અહીં ‘હાટત-એટેક’ એટલે ‘અંવર્મ યાત્રાની

રટરકટ’ એમ ‘રટરકટ’ નો અિત વિસ્ર્ાર પામ્પયો એટલે કે અિતઘટન િાય. આ ‘રટરકટ’ શા માટે ર્ેનો

અિત સમજિો પડે. એટલે વશક્ષક ર્રીકે આપણે શબ્દોના િપરાશને સમજિા પડે અને ર્ેની મદદિી

શબ્દોના જુદા જુદા અિોને સમજિા પડે. ‘સાિત’ ગુજરાર્ી જોડણીકોશમાાંિી િોડાાં ઉદાહારણ જોઇએ.

‘ખાડો’ શબ્દ વિશે ‘સાિ’ત ગુજરાર્ી જોડણીકોશમાાં નીચેની મારહર્ી મળે છે .

ખાડો પુ.ાં ખાધરો; જમીનમાાં ખોદાણ (2) ખોટ; નુકસાન (ખાડામાાં ઉર્ારવુ/
ાં ખાડામાાં નાખવુ),
ાં

નુકસાનમાાં ઉર્ારવુ,ાં (2)પાયમાલ કરવુ,ાં ખાડામાાં પડવુ,ાં ભ ૂલ કરિી. હિે આ મારહર્ીની મદદિી

‘ખાડો’ નો અિત આપણને સમજાયો ખરો? એ ર્ો સારુાં છે કે આપણે અનેક ‘ખાડા’ જોયા અનુભવ્યા

છે . ર્ેિી આ મારહર્ી વિના પણ ‘ખાડા’ શબ્દનો અિત આપણને આિડે છે . ખાડો એટલે ખાધરો

કહેિાિી શુ ાં સમજાયુ?ાં જમીનમાાં ખોદાણ માત્ર કયુું હોય અને માટી કાઢી ન લીધી હોય ર્ો એને ખાડો

કહેિાય એિો સિાલ અત્યાર સુધી કોઇને ન સ ૂઝયો એટલે લગભગ એંસી િરસિી આ અિત

સ્િીકારાયો છે પણ કોઇ પ ૂછે કે ‘કોદાળી, વત્રકમ કે પાિડાિી અિિા આખરે ખ ૂરપીિી જમીનમાાં માત્ર

ખોદાણ કયુું હોય ર્ેને જ ખાડો કહેિાય? (સાિત ગુજરાર્ી જોડણીકોશમાાં ખ ૂરપી એટલે ખરપડી એિો

અિત આપ્યો છે અને ખરપડી એટલે ખરપિાનુ ાં એિો અિત આપ્યો છે . િળી ખડ(2)પવુ ાં એટલે

ખોર્રી ઉખેડી કાઢવુ ાં સોરવુ.ાં એિો અિત આપ્યો છે . આ બધાાં અિોની મદદિી ‘ખ ૂરપી’નો અિત

સમજાય) િળી જે બીજા બે અિત આપ્યા છે . ખોટ અને નુકસાન ર્ે લાક્ષભણક અિત છે , જે લાક્ષભણક છે

એનો ઉલ્લેખ કોશમાાં નિી. િધુમાાં ખાડો જમીનમાાં જ હોય? એિો સિાલ કોઇના મનમાાં ઉદ્દભિી

શકે? ખાડો ર્ો ભીંર્માાં પણ હોય, ઝાડમાાં પણ હોય, (કયારે ક પેટમાાં, માિામાાં, ગાલમાાં પણ હોય,

ઘા પડિાિી શરીરના કોઇ અંગમાાં પણ ખાડો પડી શકે)

આ ઉપરિી સમજાશે કે પયાતયો કે સમાનાિી શબ્દો આપિાિી અિગ્ર


ત હણ ચોકસાઇિી સરળ

રીર્ે િતુ ાં નિી. ‘ખાડો’ શબ્દ સમજાિિા ‘ખાડા’નુ ાં ભચત્ર બર્ાિી દે િાય પણ ભચત્ર ન બર્ાિાય ર્ો

શબ્દભચત્ર પણ ખડુાં કરી શકાય. ‘સપાટીનો િોડોક અંશ કે ભાગ સપાટી કરર્ાાં કોઇ પણ કારણે િોડો

અંદર હોિાિી જણાતુ ાં ઊંડાણ ર્ે ખાડો એમ સમજૂર્ી આપિાિી ‘ખાડો’ એટલે શુ ાં ર્ેન ુ ાં અિતગ્રહણ

ાં કસાન િવુ,ાં ખાડો પ ૂરિો – નુકસાન સરભર કરવુ,ાં પેટનો


સરળ રીર્ે િઇ શકે. ‘ખાડામાાં ઉર્રવુ-નુ

ખાડો ભરિો કે પ ૂરિો – ભોજન કરવુ’ાં જેિા રૂરઢપ્રયોગો ચલણી બન્દ્યા છે ર્ે પણ સમજાિી શકાય.

હિે જોઇએ કે ખાડાનુ ાં ભચત્ર બર્ાિી શકાય કે િાસ્ર્િમાાં હોય ર્ે બર્ાિી શકાય પણ

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 20


ભાઇબાંધ, પ્રેમ જેિા શબ્દોના અિતને કેિી રીર્ે સમજાિીશુ?ાં (પ્રેમ ભાિિાચક છે જેનો સાંબધ
ાં હેર્,

પ્રીવર્, સ્નેહ સાિે છે .)

‘સાિ’ત ગુજરાર્ી જોડણીકોશમાાં ‘ભાઇબાંધ’ શબ્દની મારહર્ી નીચે મુજબ આપી છે .

ભાઇબાંધ પુ.ાં વમત્ર. હિે વમત્ર શબ્દ જુઓ ર્ો ત્યાાં લખ્યુ ાં છે – વમત્ર પુ.ાં (સાં) ભાઇબાંધ (2) સ ૂયત

આ ઉપરિી એટલુાં સમજાય છે કે ભાઇબાંધ એટલે વમત્ર અને વમત્ર એટલે ભાઇબાંધ. અંગ્રેજી

માધ્યમમાાં ભણર્ાાં બાળકોને સમજાિિામાાં આિે છે કે ભાઇબાંધ એટલે Boyfriend પણ આિી

ભાઇબાંધનો જે ખરે ખરો ગુજરાર્ી અિત છે ર્ે સમજાર્ો નિી. ‘ભાઇની જેમ બાંધાયેલો ર્ે ભાઇબાંધ’ –

ભાઇની જેમ ખાિામાાં, પીિામાાં, હરિામાાં, ફરિામાાં, ભણિામાાં, રમિામાાં અને ભાર્ભાર્નાાં પરાક્રમ

કરિામાાં સાિે હોય, જાણે કે બાંધાયેલો હોય ર્ે ભાઇબાંધ. આ અિગ્ર


ત હણ ઉપરાાંર્ અિઘ
ત ટન પણ

ગણાય. હિે ગુજરાર્ી છોકરીઓના પણ જો ભાઇબાંધ હોય ર્ો ર્ે Boyfriend ન હોય, ખરે ખર

ભાઇબાંધ હોય. ગુજરાર્ી છોકરી ર્ો એને દર બળે િે રાખડી પણ બાાંધે અને ભાઇબીજના રદિસે

જમિા પણ બોલાિે. Boyfriend કહેર્ાાં જુદા જ સાંબધ


ાં ો સમજાય પણ ભાઇબાંધ કહેર્ાાં જુદા જ સબાંધો

સમજાય. આ ઉપરિી સમજાશે કે ભાઇબાંધ એટલે વમત્ર એમ કહી દે િાિી ગુજરાર્ી સાંસ્કાર કે

ગુજરાર્ી સમાજની પરાં પરામાાં ભાઇબાંધનો જે વ્યાપક અિત િાય છે ર્ેની સ્પષ્ટ્ટર્ા જરાપણ િર્ી

નિી.

આ ઉપરિી સમજાશે કે શબ્દનુ ાં અિતગ્રહણ સ્પષ્ટ્ટ રીર્ે િાય ર્ે માટે શબ્દોના િપરાશની

સમજૂર્ી આપિાનો પ્રયાસ કરિો જોઇએ. નોંધી શકાય કે અિતગ્રહણનો કલ્પના, ર્કત અને

ુ િને આધારે જ્યારે વિસ્ર્ાર િાય ત્યારે અિતઘટન િાય. આ રીર્નુ ાં સ્પષ્ટ્ટ, ચોકસાઇપ ૂિતકનુ,ાં
પ ૂિાતનભ

સમજપ ૂિક
ત નુ ાં અિગ્ર
ત હણ અને અિઘ
ત ટન એ ભાષાપ્રભુત્િનો પાયો છે અિિા મુખ્ય આધારસ્ર્ાંભ છે .

શબ્દોના અિતને ચોકસાઇિી સમજિામાાં આિે ર્ો જ ભાષાના િાસ્ર્વિક િપરાશ સમયે

યોગ્ય સ્િળે યોગ્ય શબ્દ િાપરી શકાય.

અવા7જમા7ાંથી અથષ પકડવો :


 ગીર્ની ધ ૂન પરિી ગીર્ના શબ્દો પડકિા.

 રમર્ અંગેની ધ ૂન પરિી સાંકેર્ પકડિો.

 આક્રમક પરરક્સ્િવર્માાં પશુ-પ્રાણી દ્વારા િર્ા અિાજનુ ાં અિતઘટન ર્ારિવુ.ાં

 માનિના હકારાત્મક- નકારાત્મક ધ્િવનકરણનુ ાં ર્ેમજ ધ્િવનયુતર્ આલાપ-પ્રલાપનુ ાં શાન્દ્બ્દક

અિતઘટન આપવુ.ાં

 ર્ાલબદ્ધ િતુ ાં ર્બલાિાદન કે સ ૂરબદ્ધ િતુ ાં િાજજિંત્રિાદનમાાંિી શબ્દો ર્ાલ, સ ૂર પકડાિી

શકીએ.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 21


કોઇપણ કૃવર્ના લખાણ પાછળ કાાંઇક હેત,ુ ઇરાદો કે આશય હોય અિિા લેખકનુ ાં રન્દ્ષ્ટ્ટભબન્દ્દુ

હોય. લખાણનુ ાં એ કિવયર્વ્ય અિિા હાદતને સમજવુ ાં એટલે આકલન, અિતગ્રહણ અને અિતઘટન.

1. દરે ક પરરચ્છે દમાાં લેખકે કયા મુદ્દાને રજૂ કયો? કઇ કઇ મારહર્ી છે ?

2. એ મુદ્દાને રજૂ કરિા કેટલાાં િાકય (અને શબ્દો) િાપયાત?

3. એમાાંિી કયા શબ્દ અિિા િાકય ન હોય ર્ો ચાલે?

4. કયા શબ્દ અિિા િાકયને બીજી સરળ રીર્ે કહી અિિા રજૂ કરી શકાય?

5. કયા શબ્દ અિિા િાકયને પરસ્પર સાાંકળી શકાય?

6. છે લ્લે આખા પરરચ્છે દની પોર્ાના શબ્દોમાાં કઇ રીર્ે પુનરતચના કરી શકાય?

ઉદા : િણજોઇતુ ાં િાપરવુ ાં અિિા મળર્ી સગિડનો દુરુપયોગ એટલે રહિંસા એ ગાાંધીજીએ

શીખવ્યુ.ાં પોર્ે રે લિેનાાં બે ખાનાાંની સગિડ ભોગિે અને બીજા મુસાફરો લટકીને મુસાફરી કરે એ

રહિંસા ગણાય મળર્ી સગિડનો સાિ ખપપ ૂરર્ો ઉપયોગ અરહિંસાપાલનનો પાયો છે ર્ે પાઠ્

મનુબહેનને શીખિા મળ્યો. (ધો. 7 પ્રિમ સત્ર પાઠ્ – 4 બે ખાનાનો પરરગ્રહ)

પાઠ્યપુસ્ર્કમાાંિી નાના-નાના પરરચ્છે દમાાંિી સારલેખન કે સાંક્ષેપીકરણ કરાિીને અધ્યયન-

અધ્યાપન પ્રરક્રયા દરવમયાન નીચે મુજબના અન્દ્ય મહાિરા આપી શકાય.

પક્રરચ્છે દ :
માણસમાાં જ્યારે યાચનાવ ૃવિ જાગે છે ત્યારે ર્ેન ુ ાં ર્ેજ, ખુમારી અને વ્યક્તર્ત્િ ઢીલુઢ
ાં સ િઇ

જાય છે ર્ેનો ‘મને પ્રવર્ક્ષણ અનુભિ િિા લાગ્યો. લગભગ દોઢ માઇલના રસ્ર્ા ઉપર કેટલાાંય

માણસો સામે મળ્યાાં. મેં સૌને વનહાળ્યાાં, પણ કોઇની પાસે અઢી આના માગી શક્યો નરહિં. ભબહારીજીનુ ાં

માંરદર હિે નજીક આિી ગયુ ાં હતુ.ાં મને િઇ ગયુ ાં કે હુ ાં અઢી આના માગી શકીશ નરહ અને પુસ્ર્ક

વિના ભણી શકીશ નરહિં. વનરાશા િધી ગઇ હર્ી. ર્ેિામાાં મારી રન્દ્ષ્ટ્ટ રોડ ઉપર બેસીને ટોપલામાાં

ફળો િેચર્ા એક માણસ ઉપર પડી. કોઇ અગમ્પય પ્રેરણાિી હુ ાં ર્ેની પાસે ગયો. મારી હિેળીમાાં

રાખેલા આઠ્ આના ર્ેને બર્ાવ્યા અને કહ્ુ,ાં ‘મારે એક સાંસ્કૃર્ પુસ્ર્ક જોઇએ છે . અઢી આના ખ ૂટે છે .

જો ર્મે મને આપશો ર્ો હુ ાં ર્મને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઇશ. પણ જો નરહિં મળે ર્ો

નરહિં આપુ’ાં (129 શબ્દો)

સક્ાંક્ષેપીકરણ :
યાચનાવ ૃવિ માણસનુ ાં ર્ેજ ખુમારી ઢીલુઢ
ાં સ કરે . દોઢમાઇલના રસ્ર્ે અનેક માણસો મળિા છર્ાાં

કોઇ પાસે કશુ ાં માગ્યુ ાં નહીં. ભબહારીજીનુ ાં માંરદર આિર્ાાં િયુ ાં કે અઢી આના નહીં માાંગી શકુાં ર્ો પુસ્ર્ક

વિના ભણાશે કેમ? ર્ેિામાાં ફળો િેચર્ો ફેરરયો દે ખાયો. સ ૂઝયુ ાં કે આની પાસે માગુ.ાં આઠ્ આના

બર્ાિી ર્ેને કહ્ુ,ાં એક સાંસ્કૃર્ પુસ્ર્ક ખરીદિા સાડા દસ આના જોઇએ છે . ર્મે અઢી આના આપશો

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 22


ર્ો મળશે ત્યારે પાછા આપી દઇશ. (66 શબ્દો)

સક્ાંક્ષેપીકરણ :

યાચનાવ ૃવિ માણસને ઢીલોઢસ બનાિે. દોઢ માઇલના રસ્ર્ે કોઇપણ પાસે કશુ ાં મગાયુ ાં નહીં.

િયુ ાં કે પુસ્ર્ક વિના ભણાશે કેમ? ર્ેિામાાં ફળો િેચનારને જોર્ાાં કહ્ુ,ાં ‘મારે એક સાંસ્કૃર્ પુસ્ર્ક

ખરીદવુ ાં છે આઠ્ આના છે પણ અઢી આના ખ ૂટે છે , ર્મે આપશો ર્ો મળશે ત્યારે પાછા આપી દઇશ.

(45 શબ્દો)

પ્રિમ પરરચ્છે દમાાં 129 શબ્દોમાાં પ્રસાંગની િાર્ રજૂ િાય છે . જ્યારે બીજા અને ત્રીજા

પરરચ્છે દમાાં એ જ પરરચ્છે દનો સાર અનુક્રમે 66 શબ્દોમાાં અને 45 શબ્દોમાાં રજૂ કરી શકાય છે . આ

ત ટન માટેની ઉિમ પ્રવ ૃવિ છે . વિદ્યાિીઓના અિગ્ર


ગ્રહણશક્તર્ અને અિઘ ત હણ અને અિઘ
ત ટન વિકાસ

માટે વશક્ષકે આ પ્રકારના પરરચ્છે દ આપીને મહાિરા પ ૂરા પાડિા જોઇએ.

પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન 1 નીચેનો ફકરો િાાંચીને પ્રશ્નના ઉિર આપો.


ાં ૂ કાયત કરે ને કાયન
બહુ શોરબકોર કરે એ જ કાાંઇ ખરો દે શભતર્ નિી. સેિક ર્ો મગુ ત ા
પરરણામિી પોર્ાની સેિા જાહેરમાાં લાિે. ગમે ર્ેિો સેિક હોય છર્ાાં ર્ેણે જબાન બાંધ રાખર્ાાં
શીખવુ ાં જોઇએ. એ જો જબાન બાંધ ન રાખે ર્ો ર્ેન ુ ાં કાયત વનષ્ટ્ફળ જિાનુ.ાં માત્ર બોલિાિી કશુ ાં કાયત
િતુ ાં નિી. કામિી જ માણસે પોર્ાની શક્તર્ પ ૂરિાર કરિાની છે . જો કોઇ કાયતકર્ાત મગ
ાં ૂ ો હશે ર્ો
પણ ર્ેન ુ ાં કાયત ર્ેને પ્રકાશમાાં લાિશે. એ બોલે કે ના બોલે છર્ાાં ર્ેન ુ ાં કાયત ર્રર્ જ પોકારી ઊઠ્શે.
પ્રસાંગે પ્રસાંગે બોલી ઊઠ્નાર માણસની કશી રકિંમર્ નિી. એિા માણસો કેટલીક િાર નુકસાન પણ
કરી બેસે છે . પ્રસાંગ વિના બોલનાર માણસો ર્રફ કોઇ ઝાઝાં લક્ષ પણ નિી આપતુ.ાં િતર્ાબાજી
કરર્ાાં રચનાત્મક કાયત કરનાર ખરો સેિક છે .
નીચેના પ્રશ્નોના જિાબ યોગ્ય વિકલ્પ પસાંદ કરીને આપો.
1. દે શભતર્ે બોલિાની બાબર્માાં શી કાળજી રાખિી જોઇએ?
(ક) ભાષણો કરીને ર્ેણે લોકોને ર્ૈયાર કરિા જોઇએ. આ કાળજી એણે રાખિી જોઇએ.
(ખ) બોલિાની બાબર્માાં ‘બોલે એનાાં બોર િેચાય’ એ સ ૂત્ર એણે યાદ રાખવુ.ાં
ાં ૂ કાયત કરર્ો રહે એ કાળજી એણે રાખિી જોઇએ.
(ગ) એ શોરબકોર ન કરે ને માત્ર મગુ
(ઘ) બોલીને નરહિં પણ છાપાાં દ્વારા પોર્ાની કામગીરી બર્ાિર્ો રહે.
2. ‘માત્ર બોલિાિી કશુ ાં કાયત િતુ ાં નિી’ ને માટે કહેિર્ આપિી હોય ર્ો કઇ આપી શકાય?
(ક) નિ બોલિામાાં નિ ગુણ (ખ) વિચારીને યાર ઉચ્ચારણ િાણી
(ગ) િણબોલાયુ ાં બોલે એ ર્ણખલાની ર્ોલે (ઘ) સબસે બડી ચ ૂપ
3. િતર્ાબાજી માટે નીચેનામાાંિી કયો અિત િધુ બાંધ બેસે?
(ક) દલીલબાજી (ખ) ભાષણખોરી (ગ) રચનાત્મક કાયત (ઘ) સાંભાષણકળા

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 23


4. આખા ફકરાનો મુખ્ય વિચાર શો છે ?
(ક) કહેિા કરર્ાાં કરી બર્ાિવુ ાં િધુ ઉિમ
(ખ) ન બોલાયુ ાં બોલે એ ર્ણખલાની ર્ોલે
(ગ) કામ કરો પણ બણગાાં ન ફાંકો
ાં ૂ ા કામ કરો અને એના પરરણામને જ બોલિા દો.
(ઘ) મગ
5. ફકરાને કયુ ાં શીષતક આપી શકાય?
(ક) ખરો દે શ ભતર્ (ખ) આચાર વિનાની િાણી વનરિતક છે .
(ગ) રચનાત્મક કાયત એ જ ખરી સેિા (ઘ) બોલે એના બોર િેચાય
પ્રશ્ન 2. નીચે આપેલ રટરકટનુ ાં િાચન કરીને પ્રશ્નોના ઉિર આપો.
1. રટરકટ કયા રાજ્યની છે ? ......................
2. રટરકટ કયા બસ ડેપોની છે ? ......................
3. રટરકટ કયા સ્િળે િી કયાાં જિાની છે ? ......................
4. કુલ કેટલા રક.મી. નુ ાં અંર્ર છે ? ......................
5. કઇ ર્ારીખે કેટલા િાગે મુસાફરી કરે લ છે ? ......................
6. રટરકટનો નાંબર કયો છે ? ......................
7. કુલ કેટલી વ્યક્તર્એ મુસાફરી કરે લ છે ? ......................
8. રટરકટનુ ાં ભાડુ કેટલા રૂવપયા છે ? ......................
પ્રશ્ન 3 નીચેનો ફકરો િાાંચીને પ્રશ્નોના ઉિર આપો.
પરાગ પરીક્ષામાાં નાપાસ િયો, ર્ે ખ ૂબ વનરાશ િયો. ર્ે ભારે હૈયે ઘરે ગયો. ર્ેન ુ ાં પરરણામ

જોર્ાાં ર્ેના પપ્પા રાર્ાપીળા િઇ ગયા. ર્ેમણે પરાગનો ઉધડો લીધો. આ રશ્ય જોઇને ર્ેની

મમ્પમીનુ ાં હૈય ુ ાં ભરાઇ આવ્યુ.ાં પરાગના દાદાએ પરાગને સમજાવ્યો. દાદાની િાર્ પરાગના ગળે ઉર્રી

ગઇ. પરાગના પપ્પાને પોર્ાની ભ ૂલ સમજાઇ ગઇ. ર્ેમણે પરાગને હ્રદય સરસો ચાાંપ્યો. પરાગે

અભ્યાસમાાં ર્નર્ોડ મહેનર્ કરિા માટે પાણી લીધુ.ાં બા ખુશ િઇને બોલ્યા, “આજે ર્ારી આંખો

ઉઘડી ખરી”

1. ફકરામાાં કુલ કેટલાાં રૂરઢપ્રયોગનો ઉપયોગ િયો છે ? ................

2. પ્રવર્જ્ઞા લીધી ર્ે માટે કયો શબ્દ િપરાયો છે ? ................

3. રાર્ાપીળા િઇ જવુ ાં રૂરઢપ્રયોગનો શો અિત િાય? ................

4. પરાગને ધમકાવ્યો ર્ે માટે કયો શબ્દ પ્રયોગ કરિામાાં આવ્યો છે ? ................

5. મમ્પમીનુ ાં હૈય ુ ાં શાિી ભરાઇ આવ્યુ?ાં ................

પ્રશ્ન 4 નીચેનો ફકરો િાાંચીને પ્રશ્નોના ઉિર આપો.

શાળાનો ઘાંટ િાગ્યો, શાળાનાાં બધાાં બાળકો દફર્ર લઇને ઘરે જિા લાગ્યાાં. મીનાની મમ્પમી ર્ેને
ઘેર લઇ જિા આિી હર્ી. જયારે ર્ેઓ ઘરે પહોચ્યાાં ત્યારે જોયુ ાં ર્ો ર્ેની બહેનપણી ગીર્ા ર્ેની રાહ

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 24


જોર્ી હર્ી. ગીર્ાએ મીનાને કહ્ુ,ાં ચાલને રમિા જઇએ.

1. શાળાનો ઘાંટ િાગ્યો પછી મીના ક્યાાં ગઇ?


(ક) બગીચામાાં (ખ) ર્ેના ઘરે (ગ) ર્ેનાાં માસીના ઘરે (ઘ) ગીર્ાના ઘરે

2. ગીર્ા કોણ હર્ી?


(ક) મીનાની બહેન (ખ) મીનાની વશભક્ષકા (ગ) મીનાની મમ્પમી (ઘ) મીનાની બહેનપણી

પ્રશ્ન 5. નીચેના ભબલનુ ાં િાચન કરીને પ્રશ્નોના ઉિર આપો.

સાંકેર્ રક્રએશન

ન્દ્ય ૂ. માકે ટ, બાગબાન ગલી પાસે, ઢાલગરિાડ, અમદાિાદ – 1

પાંજાબી સ ૂટ ર્િા લેડીઝ ડ્રેસ મરટરરયલ્સ ર્િા નાની સાઇઝમાાં ફેન્દ્સી પાંજાબી સ ૂટ મળશે.

નાં: 65 ર્ારીખ : 27-10-2013

નામ : ભારર્ીબેન રમણલાલ માળી

અ.નાં. વિગર્ જથ્િો રકિંમર્ ચ ૂકિિાની રકમ

રૂ. પૈસા

1 સારટિન ડ્રેસ મરટરરયલ્સ 1 800 800 00

2 વસફોન – ઓઢણી 2 100 200 00

3 કોટન ડ્રેસ મરટરરયલ્સ 3 435 435 00

શબ્દમાાં : એક હજાર ચારસો પાત્રીસ પ ૂરા કુ લ 1435 00

Fixed Rate (એકજ ભાિ)

િેચેલો માલ અઠ્િારડયા સુધીમાાં જ બદલી આપિામાાં આિશે.

શુક્રિાર 12.45 િી 1.45 િેચાણ બાંધ. રવિિારે રજા રહેશ.ે સાંકેર્ રક્રએશન

ભબલનો અભ્યાસ કરીને નીચેના પ્રશ્નોના ઉિર આપો.


1. માલ િેચાણ આપનારનુ ાં નામ લખો ______________________

2. માલ લેનારનુાં નામ લખો ______________________

3. કુલ કેટલાાં રૂવપયાનો માલ ખરીદ્યો છે ? ______________________

4. માલમાાં કઇ કઇ િસ્તુઓની ખરીદી કરી છે ? ______________________

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 25


5. ભબલનાંબર અને ર્ારીખ જણાિો. ______________________

6. િેચાણ ક્યારે બાંધ હોય છે ? ______________________

7. કયા િારે દુકાન બાંધ હોય છે ? ______________________

1.7 અણભવ્યક્તત :

ભાષાિપરાશમાાં અભભવ્યક્તર્ દ્વારા વ્યક્તર્ના વ્યક્તર્ત્િની ચોક્કસ છબી પ્રગટ િાય છે ,

વ્યક્તર્ પોર્ાના મનમાાં ઉદ્દભિર્ા વિચારો, માંર્વ્યો, લાગણીઓ અને સાંિેદનોને અભભવ્યક્તર્ દ્વારા

વ્યતર્ કરે છે . પ્રત્યાયન એ આદાન-પ્રદાનની પ્રરક્રયા છે . પ્રત્યાયન એ પોર્ાની િાર્, વિચાર અને

અનુભિને પરસ્પર પહોંચાડિાનુ ાં માધ્યમ છે . બાળકની શારીરરક જરૂરરયાર્ો પણ ર્ેને બોલિાની,

અભભવ્યતર્ િિાની પ્રેરણા પ ૂરી પાડે છે . અભભવ્યક્તર્ના ક્ષેત્ર સાિે મૌભખક (કિન) અને લેખન

કૌશલ્ય સાંકળાયેલાાં છે .

િાણીમાાં અદભ ૂર્ શક્તર્ રહેલી છે . મધુર અને વપ્રયિાણી ચારે ર્રફ સુખ-શાાંવર્ લાિે છે ,

જયારે કઠ્ોર અને કટુિાણી ચારે બાજુ અશાાંવર્ ફેલાિે છે . લોકશાહી સમાજરચનામાાં ર્ો અભભવ્યક્તર્

કૌશલ્યનુ ાં મહત્િ અનેક ગણુ ાં છે . અબ્રાહમ ભલિંકને લોકશાહીની વ્યાખ્યા આ રીર્ે કરી છે ‘લોકશાહી

એટલે લોકોની, લોકો માટે, લોકો િડે ચાલર્ી શાસનપ્રણાલી’ લોકશાહી સમાજવ્યિસ્િામાાં દરે ક

નાગરરકને િાણીસ્િાર્ાંત્ર્યનો અવધકાર છે . અભભવ્યક્તર્ કૌશલ્ય ન વિકસ્યુ ાં હોય ર્ો વ્યક્તર્ આ

અવધકારનો યોગ્ય રીર્ે ઉપયોગ કરી શકે નરહ. આિી જ લોકશાહી સમાજરચનામાાં અભભવ્યક્તર્

કૌશલ્યની ભખલિણીને અભગ્રમર્ા આપિામાાં આિી છે . વ્યક્તર્ના વ્યાિસાવયક વિકાસનો આધાર પણ

ત હણ અને અભભવ્યક્તર્ એકબીજાનાાં પ ૂરક છે .


અભભવ્યક્તર્ કૌશલ્ય પર રહે છે . ભાષાવશક્ષણમાાં અિગ્ર

અભભવ્યક્તર્નુ ાં કૌશલ્ય કેટલીક િખર્ ઘણુ ાં જાણનાર કરર્ાાં ઘણુ ાં અનુભિનાર પાસે િધુ

જોિા મળે છે . વશક્ષક માટે ફતર્ અભભવ્યક્તર્ નહીં પણ અભભવ્યક્તર્નુ ાં કૌશલ્ય હોવુ ાં અપેભક્ષર્ છે . બે

પ્રકારની અભભવ્યક્તર્ આિશ્યક છે . (1) વશક્ષકની વ્યક્તર્ગર્ અભભવ્યક્તર્ (2) વશક્ષકની વ્યાિસાવયક

અભભવ્યક્તર્. અભભવ્યક્તર્ એ વ્યક્તર્ગર્ કૌશલ્ય છે . જેને વ્યક્તર્ના વ્યક્તર્ત્િને ઘડનાર અનુભિો

ાં
સાિે સાંબધ છે , વશક્ષક ભાષાકીય અભભરુભચ, િાાંચન દ્વારા કેળિી શકે. ઉચ્ચારિી માાંડી

િાકયરચનાની રજૂઆર્, રજૂઆર્ની ઝડપ, સ્િરભાર, યોગ્ય અિાજ જેિાાં ભાષાકીય અંગોની

કેળિણી વશક્ષકને વ્યિસાયલક્ષી અભભવ્યક્તર્ કેળિિામાાં સાિતક નીિડે છે .

1.7.1 મૌભખક અભભવ્યક્તર્ (કિનક્ષમર્ા) :


મૌભખક અભભવ્યક્તર્ કિન કૌશલ્ય ર્રીકે પણ ઓળખાય છે . અસ્પષ્ટ્ટ, અિહ
ત ીન ઉચ્ચારણોિી

આરાં ભાર્ી આ પ્રકારની િાણીવિકાસની યાત્રા મહદાં શે સામાજજક િાર્ાિરણ, વશક્ષકો ર્ેમજ

પારરિારરક માહોલના આધારે આગળ િધે છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 26


સક્ાંકલ્પના7 :

“વ્યક્તર્ માત્ર પોર્ાના વિચારો કિન દ્વારા, ગાનિી, પ્રશ્નોના જિાબ રૂપે, િણન
ત દ્વારા,

સાંિાદ સ્િરૂપે રજૂ કરે ર્ે પ્રરક્રયાને કિન પ્રરક્રયા કે મૌભખક અભભવ્યક્તર્ કહેિાય”

‘વ્યક્તર્ જ્યારે પોર્ાના વિચારોને પ્રસાંગોભચર્ રીર્ે યોગ્ય ગવર્, લય, માધુય,ત સ્પષ્ટ્ટર્ા સાિે

સ્િાભાવિક િાણીમાાં રજૂ કરે ર્ેને મૌભખક અભભવ્યક્તર્ કહેિાય.’

1.7.2 મૌભખક અભભવ્યક્તર્નુાં મહત્િ :


મૌભખક અભભવ્યક્તર્ દ્વારા વિદ્યાિીનુ ાં વ્યક્તર્ત્િ ઘડાય છે . િાણી પરિી વ્યક્તર્ની પરખ િાય

છે . વ્યક્તર્ની શબ્દ પસાંદગી, રજૂઆર્ અને પ્રભાિક જુસ્સા સાિે રજૂ િયેલ ુાં કિન એક વિવશષ્ટ્ટ

છાપ પાડે છે .

વિદ્યાિી માન્દ્ય ઉચ્ચારણિી બોલે, િાર્ચીર્માાં ક્ષોભ ન અનુભિે, ભાિિાહી રીર્ે બોલીને

પોર્ાના વિચારો રજૂ કરે , મુદ્દાસર બોલે, કલ્પના શક્તર્નો ઉપયોગ કરીને બોલે, યોગ્ય શબ્દોમાાં

ર્ેમજ િાકયોમાાં સ્િાભાવિકર્ાિી બોલે અને પોર્ાની િાણીમાાં ચોકસાઇના ગુણ કેળિે ર્ે અપેભક્ષર્

છે .વ્યક્તર્ની મૌભખક અભભવ્યક્તર્ પર ર્ેના જીિનની સફળર્ા કે વનષ્ટ્ફળર્ાનો આધાર રહેલો છે .

વ્યક્તર્ને વિકસિા માટે, ટકી રહેિા માટે પોર્ાની મૌભખક અભભવ્યક્તર્ને સમ ૃદ્ધ, પ્રભાિક બનાિિી

પડે.

1.7.3 મૌભખક અભભવ્યક્તર્નાાં લક્ષણો :


કિન અને શ્રિણ એક વસક્કાની બે બાજુ જેિાાં છે . ર્ેિી વશક્ષકોએ ઉિમ અને પ્રેરક

િાર્ાિરણ સર્જવુ ાં જોઇએ. વિદ્યાિીના માનસપટ પર જેિા ઉચ્ચારો, હાિભાિ ઝીલાય છે ર્ેવ ુ ાં જ

અનુકરણ વિદ્યાિીઓ કરર્ા હોય છે . મૌભખક અભભવ્યક્તર્ની ર્ાલીમ માટે વશક્ષકે ઉિમ ઉદાહરણો

પ ૂરાાં પાડિાાં જોઇએ.

 માન્દ્ય અને સ્પષ્ટ્ટ ઉચ્ચારણ

 યોગ્ય ઝડપ અને સુશ્રાવ્યર્ા

 યોગ્ય સ્િરભાર

 વિચારોની ક્રવમકર્ા

 માધુયત અને પ્રાસારદકર્ા

 યોગ્ય શબ્દોની પસાંદગી

મા7ન્ય અને સ્પષ્ટ ઉચ્ચા7રણ : માન્દ્ય સ્પષ્ટ્ટ ઉચ્ચારણ એ સાંસ્કારરર્ાની વનશાની છે .

ઘર છોડી શાળાએ આિર્ો વિદ્યાિી મહદાં શે ‘લોકબોલી’ પ્રાદે વશક ભાષાના સાંસ્કારો લઇને

આિે છે . ઉદા : ચ ના સ્િાને સ ; છ ના સ્િાને શ, ચકલીને બદલે સકલી કહેશે.-રહે છે - રહેસે.

સ ને સ્િાને હ  શાક – હાક, આંધીને બદલે ઓંધી  પાણી – પોણી

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 27


સાસુ – હાહુ , શાસનાવધકારી - છાશનાવધકારી

આ સાંજોગોમાાં લોકબોલીના આ સાંસ્કારો કે ટેિ સુધારિા ર્ેમજ શુદ્ધ ઉચ્ચારણના સાંસ્કાર

પાડિા વશક્ષકે ખ ૂબજ ધીરજ રાખી ઘણા પ્રયત્નો કરિા પડે.

ુ ા7વ્યતા7 : પરસ્પરના િાણી વ્યિહારને અસરકારક બનાિિા વિદ્યાિીના


યોગ્ય ઝડપ અને સશ્ર

ઉચ્ચારણમાાં યોગ્ય ઝડપ અને સુશ્રાવ્યર્ા હોય ર્ે ખ ૂબ જરૂરી છે . વિદ્યાિી સારી રીર્ે સાાંભળી શકે ર્ે

માટે વશક્ષક પોર્ાનુ ાં ઉચ્ચારણ સ્પષ્ટ્ટ રીર્ે ખ ૂબ ધીમુ ાં નરહ અને અવર્ઝડપી પણ નરહ ર્ે મુજબ કરે

ર્ેિો મહાિરો પ ૂરો પાડિો જોઇએ.

યોગ્ય સ્વરભા7ર : વિચારોની મૌભલક અભભવ્યક્તર્ને પ્રભાિશાળી બનાિિા શબ્દોમાાં રહેલ સ્િરો પર

યોગ્ય ભાર મ ૂકાય ર્ે જરૂરી છે . સ્િરભારયુતર્ મૌભખક અભભવ્યક્તર્ અસરકારક બને છે .

રમ વમકતા7 : કિન દરવમયાન વ્યતર્ િર્ી િાર્માાં કે બોલાયેલ િાકયોમાાં શબ્દ સહજ આિે ર્ેનો

પ ૂરર્ો ખ્યાલ રાખિો જોઇએ. ક્રવમક શબ્દિી િાકયરચના અિપ


ત ૂણત બને છે . જો ક્રમ ન જળિાય ર્ો

કિનનો સાચો અિત સરર્ો નિી. ઉદા: ‘ગાયનુ ાં શુદ્ધ દૂ ધ બોલાય’ નરહિં કે ‘શુદ્ધ ગાયનુ ાં દૂ ધ.’

ુ ષ અને પ્રા7સક્ા7ક્રદકતા7 : મૌભખક અભભવ્યક્તર્માાં િાણીની મીઠ્ાશ, મધુરર્ા આિશ્યક અંગ મનાય
મા7ધય

છે . જીિનવ્યિહારમાાં સરળર્ા, પરસ્પરનો સુમેળ ટકાિી રાખિા િાણીમાાં મધુરર્ા અને શબ્દવિિેક

ખ ૂબ જરૂરી છે .

યોગ્ય શબ્દોની પસક્ાંદગી : વિદ્યાિી પોર્ાના સ્િાનુભિ, વિચારો અન્દ્યની સામે સરળ રીર્ે રજૂ કરી

શકે ર્ે માટે ર્ેમની પાસે યોગ્ય શબ્દભાંડોળ અને કયા કયા શબ્દ િપરાય ર્ેની ર્ાલીમ ઉદાહરણ

દ્વારા પ ૂરી પાડી શકાય.

1.7.4 મૌભખક અભભવ્યક્તર્ પર અસર કરર્ાાં પરરબળો :


બા7ળકની બદ્ધુ િશક્તત : જે વિદ્યાિીની બૌદ્ધદ્ધક પ્રવર્ભા િધુ હોય છે ર્ે િધુ સાંિેદનશીલ અને

ગ્રહણશીલ હોય છે . ર્ેિા વિદ્યાિીઓ િહેલાાં લખર્ાાં-િાાંચર્ા શીખે છે .

પક્રરવા7રના7 સક્ભયોનો ભા7ર્ા7પ્રયોગ : મૌભખક અભભવ્યક્તર્ના વિકાસમાાં વિદ્યાિીના પરરિારજનો ર્ેને

ખ ૂબ સહાયક બને છે , કિન પર સહિ


ુ ી વિશેષ પ્રભાિ પરરિારના સભ્યોના ભાષાપ્રયોગનો હોય છે ,

પરરિારના સભ્યોમાાં માર્ા-વપર્ા, વમત્રિતુળ


ત નો સમાિેશ િાય છે .
ાં ૂ અને પ્રેરક શબ્દો અભભવ્યક્તર્ના વિકાસમાાં મહત્િનો ભાગ ભજિે છે . પ્રેરણા-
પ્રેરણા7-પ્રોત્સક્ા7હન : હફ

પ્રોત્સાહન કિન કૌશલ્યના વિકાસની આધારવશલા છે , િડીલો અને વશક્ષકો દ્વારા િર્ી પ્રશાંસા-

પ્રોત્સારહર્ શબ્દો ર્ેના માટે પ્રેરણાસ્ત્રોર્ બની રહે છે .

સક્મ ૂહ મા7ધ્યમો : બાળકની મૌભખક અભભવ્યક્તર્ના વિકાસ પર રે રડયો, દૂ રદશતન અને ભચત્રપટની

સારી-નરસી બાંને પ્રકારની અસર જોિા મળે છે . સમ ૂહ માધ્યમો દ્વારા રજૂ િર્ા કાયતક્રમોિી ર્ેમનુ ાં

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 28


શબ્દ ભાંડોળ વિકસે છે . દૂ રદશતન પર રજૂ િર્ા કાયતક્રમો, કમ્પપ્ય ૂટર, રે રડયો પરના િાર્ાતલાપો,

કાવ્યગાન, ગીર્ િગેરેન ુ ાં શ્રિણ ર્ેમની મૌભખક અભભવ્યક્તર્ પર અમીટ છાપ મ ૂકી જાય છે . સારાાં

ચલભચત્રો બાળકના માત ૃભાષાના અધ્યયનને પોષક બને છે .

1.7.5 મૌભખક અભભવ્યક્તર્માાં વશક્ષકની ભ ૂવમકા :

 બાળકને પોર્ાની િાર્ કહેિાની ર્ક આપિી અને બાળક બોલતુ ાં હોય ત્યારે િચમાાં ટોકવુ ાં

નરહ.

 બાળકને વિવિધ ઘટનાઓ, રક્રયાઓ સબાંધી અનુભિો અને િણન


ત રજૂ કરિાની ર્ક આપિી.

 બાળકો સાિે િધુ િાર્ચીર્ કરિી.

 બાળકો પ ૂરા િાકયમાાં સ્પષ્ટ્ટ ઉચ્ચારણિી બોલે ર્ેિા મહાિરા પ ૂરા પાડિા.

 બાળકની િાર્ને ધ્યાનિી સાાંભળીને પ્રશ્નોના ઉિર આપિા.

 બાળકોને નાના નાના જૂિમાાં એકબીજાની સાિે રમર્ો રમિાની અને કામ કરિાની ર્ક

આપિી. જેનાિી ભાષાનો વિકાસ સારી રીર્ે િઇ શકે છે .

1.7.6 મૌભખક અભભવ્યક્તર્ વિકસાિનારી પ્રવ ૃવિઓ :

વશક્ષક િય કક્ષા અનુસાર અને અનુભિો ર્િા આગિી સ ૂઝના આધારે નીચેના જેિી

પ્રવ ૃવિઓ યોજી શકે.

 વિદ્યાિીઓ પાસે નાની-નાની િાર્ાતઓનુ ાં કિન કરાિવુ ાં (િગતખડાં /પ્રાિતના સાંમેલનમાાં)

 દરે ક વિદ્યાિી પોર્ાના કુટુાંબનો પરરચય, સ્િ-પરરચય, કુટુાંબના સભ્યોના વ્યિસાયની િાર્

િગતખડાં માાં રજૂ કરે .

 વિદ્યાિી નાનાાં-નાનાાં જોડકણાાં, કવિર્ા, ઉખાણાાં, બાળગીર્, અભભનયગીર્, પ્રશ્નમાંચ,

િગતસમક્ષ કે પ્રાિતના સાંમેલનમાાં સાાંસ્કૃવર્ક કાયતક્રમોમાાં રજૂ કરે .

 વિદ્યાિીને વિવિધ પ્રાણી, પક્ષી, િાહન, યાંત્રના અિાજોના અનુકરણની રમર્ રમાડિી.

ધોરણ 1 િી 8 નાાં પાઠ્યપુસ્ર્કમાાંિી વિવિધ પાત્રો િચ્ચેના સાંિાદો પુસ્ર્કમાાં જોઇને િગત

સમક્ષ કે રાં ગભ ૂવમ પર રજૂ કરાિિાાં.

 રોલપ્લે, નાટયીકરણ, એકપાત્રીય અભભનય કરાિવુ.ાં

 પાઠ્યપુસ્ર્કમાાં આિર્ા નિા શબ્દો કે જોડાક્ષરિાળા શબ્દોનુ ાં મોટેિી િગત સમક્ષ અનુકરણ

કરાિીને રઢીકરણ કરાિવુ.ાં

 સમાચાર િાાંચન, અંત્યાક્ષરી, શહેરના, નદીઓનાાં, કે વ્યક્તર્ઓના નામની અંત્યાક્ષરીનુ ાં

આયોજન પણ કરી શકાય.

 વિવિધ શબ્દરમર્, િાકયરમર્ રમાડિી.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 29


 ધોરણ 3 િી 8 નાાં બાળકોની િકત ૃત્િ સ્પધાત યોજી પ્રેરકબળ પ ૂરુાં પાડી શકાય.

1.8 લેખન કૌશલ્ય :

લેખન બાળકને પોર્ાના વિચારોની અભભવ્યક્તર્ અિે સ્પષ્ટ્ટ અને ચોક્કસ રદશા બર્ાિનારુાં કૌશલ્ય

છે . લેખન દ્વારા વિદ્યાિી પોર્ાની સાંિેદના, કલ્પનાઓને ભલવપબદ્ધ કરે છે . મનોવિજ્ઞાનીઓ વ્યક્તર્ના

હસ્ર્ાક્ષર સાિે ર્ેના મનોવિકાસનો સબાંધ દશાતિે છે . લેખનની કલા, ઢબ, વ્યક્તર્ના વ્યક્તર્ત્િની

આગિી ઓળખ આપે છે . સામાન્દ્ય રીર્ે બાળક જેવુ ાં સાાંભળે છે ર્ેવ ુ ાં બોલે છે અને જેવુ ાં બોલે છે ર્ેવ ુ ાં

લખે છે . એટલે કહી શકાય કે લેભખર્ અભભવ્યક્તર્ના પાયામાાં શ્રિણ કૌશલ્ય, કિન કૌશલ્ય રહેલાાં

છે . લેભખર્ અભભવ્યક્તર્ દ્વારા વ્યક્તર્ પોર્ાના વિચારો, માન્દ્યર્ાઓ, લાગણીઓ અને અનુભિોને

વ્યતર્ કરે છે . લેભખર્ અભભવ્યક્તર્ એ ભાષા વશક્ષણનુ ાં અંવર્મ કૌશલ્ય છે . લેખનની શરૂઆર્ પહેલા

ધોરણિી િાય છે .‘લેખન વ્યક્તર્ના ચારરત્ર્યનુ ાં દપણ


ત છે .’હસ્ર્ાક્ષર વ્યક્તર્ની પ્રવર્ભાને પ્રગટ કરે છે .

મહાત્મા ગાાંધીજીએ સારા અક્ષરનુ ાં મહત્િ સ્પષ્ટ્ટ કરર્ાાં કહ્ુાં છે કે ‘ખરાબ અક્ષર એ અધ ૂરી કેળિણીની

વનશાની છે . ’સારા હસ્ર્ાક્ષર બાળકના વશક્ષણમાાં અગત્યનુ ાં સ્િાન ધરાિે છે .

1.8.1 લેભખર્ અભભવ્યક્તર્નુ ાં મહત્િ :

વિદ્યાિીઓ સરળ, સચોટ, પ્રિાહી, પયાતપ્ર્, શુદ્ધ અને અસરકારક રીર્ે પોર્ાના વિચારોને

લેભખર્ સ્િરૂપે રજૂ કરે છે . નાગરરક ર્રીકે લેભખર્ સ્િરૂપમાાં માત ૃભાષાનો કુશળર્ાપ ૂિતક અને

ક્ષમર્ાપ ૂિતક ઉપયોગ કરર્ાાં આિડે એ જરૂરી છે .

શાળા છોડીને વિદ્યાિી સમાજમાાં પગ મ ૂકે ત્યારે એણે જે ર્ાલીમ મેળિી છે ર્ેના કારણે

સમાજમાાં ક્ષોભ અનુભિર્ો નિી. પોર્ે જે અનુભવ્યુ ાં છે ર્ેની રજૂઆર્ સારી રીર્ે કરી શકે છે .

લઘુર્ાગ્રાંવિિી એ પીડાર્ો નિી અને સમાજમાાં માથુ ાં ઊંચુ ાં રાખીને જીિી શકે છે . નોકરી માટે અરજી

કરિાની હોય કે અહેિાલ લખિાનો હોય ત્યારે ર્ે પોર્ાની રીર્ે લખી શકે છે . ર્દુપરાાંર્ પોર્ાના

વિચારો બીજાને અસર કરે એ રીર્ે લેખન દ્વારા રજૂ કરી શકે છે . લેખનનો પ્રભાિ લાાંબા સમય સુધી

સમાજ પર પડે છે .

1.8.2 લેભખર્ અભભવ્યક્તર્ના ઉદ્દે શો :

 યોગ્ય શબ્દોની પસાંદગી કરે .

 પોર્ાના વિચારોની સ્પષ્ટ્ટ ક્રમબદ્ધ રીર્ે રજૂઆર્ કરે .

 સુિાચ્ય અને સુરેખ હસ્ર્ાક્ષરમાાં લખર્ાાં શીખે.

 અક્ષર, શબ્દો અને લીટી િચ્ચે યોગ્ય અંર્ર જાળિીને લખે.

 અક્ષરના મરોડ અને કદ જાળિીને લખર્ાાં શીખે.

 વિરામભચહ્નોનો યોગ્ય ઉપયોગ કરર્ાાં શીખે.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 30


 યોગ્ય િાકયરચનાનો ઉપયોગ કરે .

 વ્યાકરણ શુદ્ધદ્ધ ર્િા જોડણી શુદ્ધદ્ધ જાળિીને લખે.

 લેખનમાાં કલ્પના શક્તર્નો ઉપયોગ કરર્ાાં શીખે.

 યોગ્ય ઝડપ અને ચોકસાઇિી લખર્ાાં શીખે.

 પરરચ્છે દ દ્વારા લેખનની યોગ્ય રજૂઆર્ કરે .

 સ્િાનુભિ આધારરર્ લખાણ કરે .

 લેખનનાાં વિવિધ સ્િરૂપોને સમજે.

 આત્મવિશ્વાસિી લખર્ાાં શીખે.

 શ્રુર્લેખન, અનુલેખન અને શીઘ્રલેખનની ટેિ કેળિે.

સક્ા7રા7 હસ્તા7ક્ષરના7ાં લક્ષણો :

અક્ષરોની રચના7 : લખાણના બધાાં જ અક્ષરોના મરોડ વ્યિક્સ્િર્ અને યોગ્ય હોિા જોઇએ. ઘ અને

ધ, પ અને ય, ક અને ફ, ટ, ઠ્, ડ, ઢ િગેરે...

અક્ષરોન ાંુ કદ : પ્રત્યેક અક્ષરોનુ ાં કદ સપ્રમાણ હોય, અક્ષરોનુ ાં કદ િાાંચન માટે અનુકળ
ૂ હોય ર્ે

પ્રકારનુ ાં હોવુ ાં જોઇએ.

બે અક્ષરો વચ્ચેન ાંુ અંતર : બે અક્ષર િચ્ચે, બે શબ્દ િચ્ચે ર્ેમજ બે લીટી િચ્ચે યોગ્ય સપ્રમાણ

અંર્ર હોવુ ાં જોઇએ.

સ્વચ્છતા7 : લખાણ સ્િચ્છ, સુઘડ, ડાઘાડૂઘી વિનાનુ,ાં છે કછાક રરહર્, અક્ષર ઘટાં ૂ યા વિનાના હોિા

જોઇએ.

સક્ીધી લીટીમા7ાં લખા7ણ : બધા જ અક્ષરો અને શબ્દો સીધી લીટીમાાં લખાયા હોિા જોઇએ.

દબા7ણયતુ ત લખા7ણ : લખાણના અક્ષરો જાડા-પાર્ળા કે ત ૂટક ના હોિા જોઇએ. લખાણ યોગ્ય

દબાણિી લખાયેલ ુાં હોવુ ાં જોઇએ.

બાળકો જ્યારે જોડાક્ષર લખે ત્યારે ર્ેમના અક્ષરોનુ ાં કદ અને અક્ષરો િચ્ચેન ુ ાં અંર્ર યોગ્ય

હોવુ ાં જોઇએ. કયા અક્ષરોને કયા અક્ષર સાિે કેિી રીર્ે જોડાય ર્ે વિદ્યાિીને ઉદાહરણ દ્વારા શીખિવુ ાં

જોઇએ.

1.8.3 લેખનના પ્રકારો :


શરૂઆર્માાં વિદ્યાિીઓને અનુલેખન, શ્રુર્લેખન, સુલખ
ે ન, ભચત્રિણતન અને પ્રસાંગિણતનની

ર્ાલીમ આપિી જરૂરી છે .

ુ ેખન : અનુલખ
અનલ ે નમાાં મ ૂળાક્ષરલેખન, શબ્દલેખન અને પછી બીજા ધોરણિી િાકયોનુ ાં

અનુલેખન કરાિી શકાય. લેખનકાયતમાાં સ્િસુધાર દ્વારા સુધારો લાિિા અનુલેખન ઉિમ માગત છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 31


ે ન દ્વારા િાાંચન પણ સુધરે છે . કારણ કે અનુલખ
અનુલખ ે ન કરર્ી િખર્ે વિદ્યાિી સૌ પ્રિમ િાાંચે છે

અને પછી જ લખે છે .

 અનુલેખન માટે અપાર્ો પરરચ્છે દ મરોડદાર અક્ષરોમાાં, શબ્દો િચ્ચે યોગ્ય અંર્ર સાિે,

સીધી લીટીમાાં અને યોગ્ય વિરામભચહ્નોના ઉપયોગિાળો હોિો જોઇએ.

 નમ ૂનારૂપ આપેલ પરરચ્છે દ, ગદ્યપાઠ્- અંશ કે સુવિચાર વિષયિસ્તુ સાંદભે ઉિમ હોિા

જોઇએ.

 સફળ અનુલેખન માટે વશક્ષકનુ ાં આયોજનબદ્ધ અિલોકન અને માગતદશન


ત પણ જરૂરી છે .

 અનુલેખનના રઢીકરણ માટે વશક્ષક ર્રફિી વિદ્યાિીઓને પ્રેરણા અને હફ


ાં ૂ સભર િાર્ાિરણ

પ ૂરાાં પાડિાાં જોઇએ.

 ઉિમ અનુલેખન માટે લખાણમાાં સ્િચ્છર્ા, સુઘડર્ા અને ક્રમબદ્ધર્ાનુ ાં મહત્િ વશક્ષકે

શરૂઆર્િી જ સમજાિવુ ાં જોઇએ.

 અનુલેખન માટેની અલગ નોટ રાખિાિી ર્ેમજ ર્ેના વનયવમર્ અને વનવિર્ રીર્ે

અનુલેખન કરાિિાિી લખાણમાાં સુધારો જોિા મળે છે .

ુ લેખન : અનુલખ
શ્રત ે ન આંખની ર્ાલીમ છે ર્ો શ્રુર્લેખન કાનની ર્ાલીમ છે , શ્રુર્લેખન દ્વારા

વિદ્યાિીઓનુ ાં ભચિ લેખન-એકાગ્રર્ા કેળિે છે . ઉચ્ચાર સાાંભળી ર્ે અનુસાર જોડણી લખિાની ટેિનુ ાં

ઘડર્ર િાય છે . શ્રુર્લેખન એ વશક્ષાપાઠ્ છે , કસોટી નિી. શ્રુર્લેખનમાાં વશક્ષક બોલે છે . પરરણામે

વશક્ષકના માન્દ્ય ઉચ્ચારો ર્િા કિનનો લાભ વિદ્યાિીઓને મળર્ો હોિાિી શ્રિણ કૌશલ્યની

ભખલિણી પણ િાય છે . માત ૃભાષાની ર્ાલીમમાાં શ્રિણ એ કિન અને લેખન િચ્ચે અનુબધ
ાં ને જોડે

છે .

 વશક્ષક િારાફરર્ી વિદ્યાિીઓનુ ાં લખાણ જુએ છે . આ ઉિમ પદ્ધવર્ છે . જેિી વિદ્યાિીઓને

સાંર્ોષ િાય છે . ર્ેમને સાચા અિતમાાં માગતદશતન મળી શકે છે .

 વિદ્યાિીઓ પરસ્પર એકબીજાનુ ાં લેખન ર્પાસે પણ આ પદ્ધવર્ સાંર્ોષકારક નીિડર્ી નિી.

 ઘણીિાર િગતના હોવશયાર વિદ્યાિીઓનુ ાં શ્રુર્લેખન આરાં ભમાાં વશક્ષક દ્વારા િાય છે અને

હોવશયાર વિદ્યાિીઓ દ્વારા અન્દ્ય વિદ્યાિીઓનુ ાં લેખન ર્પાસણી િાય છે . ભ ૂલો શોધાય છે .

ત શતન પણ પ ૂરુાં પાડિામાાં આિે છે .


વનદશતન િાય છે અને માગદ

ુ ેખન : સુલખ
સલ ે ન શબ્દ જ સ ૂચિે છે કે સુદર
ાં નમ ૂનેદાર લેખન. સુલેખનના મહાિરાિી બાળકના

ાં ૂ ભયાત માગતદશતન સાિે લખર્ી િખર્ે અિલોકે,


હાિના સ્નાયુઓ કેળિાય છે , વશક્ષક વિદ્યાિીને હફ

ર્ેમને યોગ્ય સ ૂચનો, બેઠ્ક વ્યિસ્િા, પેન પકડિાની સાચી રીર્ વિશે માગતદશતન આપે ર્ો સુલખ
ે ન

પ્રવ ૃવિ ઉપકારક બને છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 32


પક્રરચ્છે દ લેખન : કોઇપણ લેખમાાં નિો વિચાર કે નિો ભાિ રજૂ િર્ાાં નિો પરરચ્છે દ રચાય છે .

આ સિતસામાન્દ્ય સ્િીકૃર્ વનયમ છે . પ્રત્યેક પરરચ્છે દ લેખના આગળ-પાછળના વિચારો સાિે યોગ્ય

રીર્ે સાંકળાયેલા હોય છે , ર્ેિી પ્રત્યેક પરરચ્છે દની રચના સહેતકુ બની જાય છે . વિદ્યાિીઓને

પરરચ્છે દ રચિાની ર્ાલીમ આરાં ભકાળિી મળિી જોઇએ. પરરચ્છે દ લેખનમાાં પ્રાિવમક કક્ષાએ

બાળક પરરભચર્ વિષયો ઉપર સ્િર્ાંત્ર રીર્ે પાાંચિી સાર્ િાકયો લખે એિી અપેક્ષા રાખિામાાં આિે

છે .

પરરચ્છે દ લેખન માટે શકય હોય ત્યાાં સુધી પાઠ્યપુસ્ર્કના પાઠ્ો ઉપર આધારરર્ હોય ર્ેિા

વિષયને પ્રિમ પસાંદગી આપિી, પછી પયાતિરણલક્ષી પરરભચર્ એિા લેખન વિષયોની પસાંદગી

કરિી. પરરચ્છે દ લેખનની શરૂઆર્ ત્રીજા ધોરણિી કરિી. આમાાં પાઠ્યપુસ્ર્ક આધારરર્ અને

સ્િાવનક પયાતિરણ પ્રમાણે પરરભચર્ વિષયો ઉપર બાળક પાાંચિી સાર્ િાક્યોમાાં સ્િર્ાંત્ર રીર્ે

પોર્ાની રજૂઆર્ કરે ર્ે અપેભક્ષર્ છે .

ણચત્રવા7તા7ષ લેખન :ભચત્રિાર્ાત લેખન સામાન્દ્ય રીર્ે ત્રીજા ધોરણ પછીના ધોરણોમાાં િાર્ાતઓ પર

આધારરર્ વિવિધ ભચત્રદશન


ત દ્વારા લેભખર્ અભભવ્યક્તર્ વિકસાિિાનો પ્રકાર છે . વશક્ષક શરૂઆર્માાં જે

િાર્ાત શીખિિાની હોય, એનાાં ભચત્રો એક પછી એક બાળકોને ક્રમમાાં દશાતિે છે . બાળકો ર્ે ભચત્રોનુ ાં

ત ાાંના િોડાક વિદ્યાિીઓને ઊભા કરી પ્રશ્નો દ્વારા ભચત્રોનુ ાં િણતન


અિલોકન કરે , એ પછી વશક્ષક િગમ

કરિાનુ ાં પહેલાાં કહેશે.

ાં ાનમાાં ભચત્રિાર્ાતના બીજા ભચત્રનુ ાં કરે લ અિલોકન ર્ેન ુ ાં િણતન બાળકોને રજૂ
ર્ેના અનુસધ

કરિા કહે. એ જ પ્રમાણે આખી િાર્ાત ચારિી પાાંચ ભચત્રમાાં પ ૂરી િાય ર્ેિાાં ભચત્રો દ્વારા બાળક પાસે

મૌભખક અને લેભખર્ સ્િરૂપે રજૂઆર્ કરાિે, ભચત્રિાર્ાતનાાં શીષક


ત અને બોધ જરૂર જણાય ત્યાાં વશક્ષક

યોગ્ય માગતદશતન દ્વારા બાળકોને સમજાિે એ જરૂરી છે , જ્યાાં િાર્ાતન ુ ાં સાંકલન ત ૂટતુ ાં જણાય ત્યાાં

ત આપે એ જરૂરી છે . શબ્દભાંડોળની વ ૃદ્ધદ્ધ માટે આ પ્રકારનુ ાં કિન અને


વશક્ષક વ્યક્તર્ગર્ માગતદશન

પછી લેખન ફળદાયી બને છે . બાળકના પયાતિરણને લક્ષમાાં રાખીને આિી ભચત્રિાર્ાતઓનો મહાિરો

આપિો જરૂરી છે .

પ્રસક્ાંગ વણષન : વિદ્યાિીઓને સ્િાનુભિ રજૂ કરિાની ર્ક આપિી એ ખ ૂબ જ જરૂરી છે . વિદ્યાિીને

પોર્ાના અનુભિોનુ ાં િણતન કરવુ ાં ખ ૂબ ગમે છે . શરૂઆર્માાં વશક્ષક પોર્ાના અનુભિો, ઘટના કે

પ્રસાંગનુ ાં િણતન કરે છે અને ત્યારબાદ વિદ્યાિી પાસે ર્ેમણે અનુભિેલ પ્રસાંગ કે ઘટનાનુ ાં િણતન

કરિા જણાિે છે , રે લિેસ્ટેશન, બાગ, મેળો, બસસ્ટેન્દ્ડ, આગ જેિા જોયેલા બનાિોનુ ાં િણતન કરવુ,ાં

સાાંભળવુ ાં ર્ેમને ખ ૂબ ગમે છે . ત્યારબાદ લેભખર્ સ્િરૂપે રજૂઆર્ કરિાનુ ાં કહી શકાય.

આ ઉપરાાંર્ પાાંચમા ધોરણ પછી લેભખર્ અભભવ્યક્તર્ના વિકાસાિે સાંક્ષેપીકરણ, મુદ્દા પરિી

િાર્ાતલેખન, વનબાંધલેખન, અહેિાલલેખન, પત્રલેખન, આત્મકિા, પ્રિાસિણતન, રોજનીશી િગેરેનો

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 33


મહાિરો આપી શકાય. લેભખર્ અભભવ્યક્તર્ની સાિે ર્ારકિક ભચિંર્ન અને સર્જનાત્મકર્ાનો પણ વિકાસ

િાય છે .

લેભખર્ અભભવ્યક્તર્ની સાિે ર્ારકિક ભચિંર્ન, સર્જનાત્મકર્ા અને વ્યાિહારરક ઉપયોજન

ર્ાણાિાણાની જેમ િણાયેલાાં છે .

1.9 તા7ક્રકિક ણચિંતન :

ર્ારકિક ભચિંર્ન એ ભાષા સજ્જર્ાનુ ાં અભભન્ન અંગ છે . બાળક નાનુ ાં હોય ત્યારિી અનેક પ્રશ્નો

કરે છે . આ શુ ાં છે ? આવુ ાં કેમ િયુ ાં ? આ કેિી રીર્ે િાગે છે . ? આમાાંિી ર્ારકિક ભચિંર્નનુ ાં બીજા રોપણ

િાય છે . ધીમે ધીમે વિકાસ પામે છે . રક્રયા, પ્રરક્રયા અને સમસ્યા ઉકેલની સાિે અનુમાન કરે છે .

અંદાજ કરે છે અને સ્િયાં સમસ્યા ઉકેલે છે . મનમાાં ઉદ્દભિર્ી સમસ્યાઓના વનરાકરણ માટે મિામણ

ુ િો, પરરક્સ્િવર્ અને પયાતિરણના આધારે અનુમાન કરે છે અને અંદાજ


કરે છે . વિદ્યાિીઓ પ ૂિાતનભ

કરે છે . દરે ક બાળકમાાં વિચારની ક્ષમર્ા છે , વિચાર, ઘટના, પ્રસાંગ, પરરક્સ્િવર્, અનુમાન, સમીક્ષા,

તુલના ર્િા પ્રવર્રક્રયા િગેરે વિશે ભચિંર્ન કરે છે . આમ શા માટે બન્દ્યુ?ાં શા કારણે હોઇ શકે? જેિા

પ્રશ્નો અંગે ર્ારકિકભચિંર્ન કરી સમજપ ૂિતક લેખન કરી શકે.

શ્રિણ, િાાંચન, લેખન અને કિન આ ચારે ય કૌશલ્યની સાિે ર્ારકિકભચિંર્ન િણાયેલ ુાં છે .

વિદ્યાિીઓ જજજ્ઞાસુ હોય છે . ર્ેના મનમાાં અનેક પ્રશ્નો ઉદ્ ભિે છે . આ ઉદ્ ભિર્ા પ્રશ્નનોના વનરાકરણ

માટે મિામણ કરે છે .

 સારી નરસી બાબર્ો અંગે ભચિંર્ન કરી યોગ્ય વનણય


ત લઇ શકે છે .

 ાં ૂ િણભરી પરરક્સ્િવર્માાંિી યોગ્ય ઉકેલ શોધે છે .


મઝ

 િાાંચેલી કે સાાંભળે લી સામગ્રીમાાંિી કાયતકારણ સબાંધો ર્ારિીને જિાબ આપે છે .

વિદ્યાિીઓના માનવસક અને બૌદ્ધદ્ધક વિકાસ માટે ર્ારકિક ભચિંર્ન મહત્િની ભ ૂવમકા ભજિે છે . ગદ્ય અને

પદ્ય કૃવર્નો અભ્યાસ કરીને, અિતઘટન કરી શકે છે , રસાસ્િાદ માણી શકે છે .

તા7ક્રકિક ણચિંતન વવકસક્ા7વવા7 મા7ટેની પ્રવ ૃવિઓ :

 ભાષામાાં એક શબ્દના અનેક અિત શોધિા.

 રૂરઢપ્રયોગનો અિત સમજીને ર્ેનો િાક્યમાાં પ્રયોગ કરાિિો.

 અધ ૂરી િાર્ાત પ ૂણત કરો.

 િાર્ાતની ઘટનાઓને ક્રવમકર્ામાાં મ ૂકો.

 બહવુ િકલ્પ કસોટી.

 કાવ્યપાંક્તર્ પ ૂણત કરો.

 વનબાંધલેખન, સાંક્ષેપીકરણ, ભચત્રિાર્ાત લેખન, પ્રકૃવર્ િણતન કરાિવુ.ાં

 પાદપ ૂવર્િ કરાિિી, જોડણી સુધારો.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 34


 શબ્દોને શબ્દકોશના ક્રમમાાં ગોઠ્િો.

ઉપયુતત ર્ પ્રવ ૃવિઓની સાિે ભાષા વશક્ષણની પ્રવ ૃવિઓને જોડિાિી ર્ારકિક ભચિંર્ન ની પ્રરક્રયાને

ગવર્શીલ બનાિી શકાય છે .

1.10 સક્ર્જના7ત્મકતા7 :

પ્રત્યેક વ્યક્તર્માાં સર્જનશક્તર્ હોય છે , વ્યક્તર્ સર્જન-શક્તર્ દ્વારા જ ઉપયોગી નિસર્જન કરી

શકે છે . દરે ક બાળક એક સર્જક છે અને ર્ેનામાાં સુષપ્ુ ર્ રીર્ે સર્જન શક્તર્ છૂપાયેલી છે .

સર્જનાત્મકર્ા એ બાળકોની સર્જન શક્તર્નો પરીપાક છે . ભાષા પ્રાિીણ્યની પારાશીશી છે . બાળકો સૌ

પ્રિમ પોર્ાની માત ૃભાષામાાં ભચિંર્ન કરે છે , કલ્પના કરે છે અને સ્િપ્ન જૂએ છે . ર્ેમાાંિી કઇક નવુ ાં

સર્જન કરે છે . બાળકોમાાં રહેલી સર્જનશક્તર્ને પારખીને બહાર લાિિાનુ ાં કાયત વશક્ષકનુ ાં છે . વશક્ષક

પોર્ાની આગિી સ ૂઝ દ્વારા સર્જન શક્તર્ને શોધી કાઢે છે અને યોગ્ય માગતદશતન આપીને

ુ િો, િાર્ાિરણ અને રસરુભચ


વિકસાિિાની ર્ક પ ૂરી પાડે છે . સર્જનાત્મકર્ાની સાિે પ ૂિાતનભ

જોડાયેલાાં છે . ર્ેની સફળર્ામાાં વિચાર, રક્રયા, ર્ત્પરર્ા અને ઉત્સાહનો સમન્દ્િય મહત્િ નો ભાગ

ભજિે છે . બાળકો સ્િસર્જનનો આનાંદ માણી શકે છે .

સક્ર્જના7ત્મકતા7ના7 વવકા7સક્ મા7ટેની પ્રવ ૃવિઓ:

 મ ૂળાક્ષર પરિી શબ્દ બનાિો.

 શબ્દ ઉપરિી વિવિધ િાક્ય બનાિો.

 શબ્દપરિી િાર્ાત બનાિો.

 અધ ૂરી િાર્ાત પ ૂણત કરો.

 જોડકણાાંની રચના કરો.

 અહેિાલ લેખન, પ્રકૃવર્િણન


ત કરાિવુ.ાં

 રાં ગ પ ૂરણી કરાિિી, ભચત્ર દોરાિિા.

બાળગીર્, જોડકણાાં, બાળિાર્ાત, મુદ્દા પરિી િાર્ાત, વનબાંધલેખન, કાવ્ય િગેરેમાાં વિદ્યાિીઓ

પોર્ાની કલ્પનાસ ૃન્દ્ષ્ટ્ટ અને મૌભલક વિચારોની સાિે પ ૂિાતનભ


ુ િોને જોડીને નાિીન્દ્યપ ૂણત લેખન કરી

શકે છે . સર્જનાત્મકર્ા એ અભભવ્યક્તર્ની બુવનયાદ છે .

1.11 વ્યા7વહા7ક્રરક ઉપયોજન :

બાળક શાળામાાં આિે એ પહેલાાં ઘર-પરરિાર અને વમત્રો પાસેિી વ્યાકરણના સાંસ્કારો સાિે

લઇને જ આિે છે .

ઉદા. ‘ બા તુ ાં ક્યાાં ગઇ હર્ી? ’

‘ બાપુજી ર્મે ક્યાાં ગયા હર્ા? ’

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 35


બાળકને ભલિંગ, િચન, કાળનુ ાં પદ્ધવર્સરનુ ાં જ્ઞાન હોતુ ાં નિી ર્ેમ છર્ાાં વ્યિહારમાાં બોલાર્ી

ભાષા દ્વારા વ્યાકરણ વશક્ષણ આપોઆપ મળે છે .

ઉદા. ‘ ખુરશી ત ૂટી ગઇ અને ટેબલ પડી ગયુ.ાં ’

‘ ગાય આિી અને કૂર્રો ગયો.’

જેિા ભલિંગ, િચનના પ્રત્યયો જાર્ે ગોઠ્િે છે . આ વ્યાિહારરક વ્યાકરણને ગદ્ય-પદ્યના પાઠ્

શીખિર્ાાં-શીખિર્ાાં વ્યાિહારરક વ્યાકરણ સહજર્ાિી જ શીખિીએ છીએ અને ર્ે શીખે છે . જેમ જેમ

બાળક ઉપલા ધોરણમાાં જતુ ાં જાય છે ર્ેમ ર્ેમ વ્યાિહારરક વ્યાકરણ સઘન બનતુ ાં જાય છે .

પ્રાિવમક વશક્ષણમાાં ભાષા વશક્ષણ સાિે વ્યાકરણ શીખિાય છે ; જ્યારે માધ્યવમક અને ઉચ્ચ-

માધ્યવમક કક્ષાએ અલગ વ્યાકરણ વશક્ષણના એકમો શીખિિામાાં આિે છે .

ભાષાનુ ાં મુખ્યકાયત વિચારોના આદાન-પ્રદાનનુ ાં છે . જેના દ્વારા વ્યક્તર્ સામાજજક,

વ્યાિસાવયક, કૌટુાંભબક વ્યિહાર કરી શકે છે . જે મનુષ્ટ્યમાાં અભભવ્યક્તર્ કૌશલ્યનો યોગ્ય વિકાસ

િયેલો હોય ર્ે પોર્ાના વિચારો મૌભખક અને લેભખર્ સ્િરૂપે સમાજમાાં યોગ્ય જગ્યાએ અને યોગ્ય

રીર્ે રજૂ કરી શકે છે . વ્યક્તર્ પોર્ાના વ્યક્તર્ત્િની આગિી ઓળખ ઊભી કરી શકે છે .

પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન 1. ધોરણ - 3 િી 5 માાં કિન કૌશલ્યના વિકાસ માટે શુ ાં શુ ાં કરશો?

પ્રશ્ન 2. લેખનકલાનો ઉપયોગ ક્યાાં કેિી રીર્ે કરશો ર્ે જણાિો.

પ્રશ્ન 3. લેભખર્ અભભવ્યક્તર્માાં ધ્યાન રાખિાની બાબર્ો જણાિો.

પ્રશ્ન 4. અભભવ્યક્તર્ના વિકાસ માટે ર્મે શુ ાં શુ ાં કરશો?

પ્રશ્ન 5. નીચે આપેલ રૂપરે ખા પરિી આશરે 150 શબ્દોમાાં િાર્ાત બનાિો.

િનરાજવસિંહ વ ૃદ્ધ િયો – રોજ એક પ્રાણી સ્િેચ્છાએ ર્ેમનો વશકાર બનિા જાય – એક સસલાનો

િારો આવ્યો – મરવુ ાં ન ગમ્પયુ ાં – ચાલાકી કરી – મોડુાં પહોચ્યુ ાં – ગુસ્સે િયેલ િનરાજ – ધ્રુજર્ાાં

સસલુાં કહે : મહારાજ રસ્ર્ે કૂિામાાં બીજા િનરાજે મને રોકી લીધો – માાંડ પહોચ્યો છાં – ‘ક્યાાં છે

ર્ે દુષ્ટ્ટ, બર્ાિ મને’, િનરાજે કહ્ુાં – કૂિામાાં પ્રવર્ભબિંબ – ત્રાડ નાાંખી – ત્રાડ સાંભળાઇ – કૂિામાાં

વસિંહ કૂદી પડયો – પ્રાણીઓને મુક્તર્ મળી.

પ્રશ્ન 6. નીચે આપેલા શબ્દમાાંિી મ ૂળાક્ષરોના સ્િાનફેર કરીને અિપ


ત ૂણત શબ્દ બનાિો.

(ઉદા. કામગરો : કામ, મગર, ગરમ, ગરમી, રોમ, મગ, કાગ િગેરે . . . )

ભમરડો, સ ૂરજમુખી, નગરપવર્, ધરમપુર, આસોપાલિ

પ્રશ્ન 7. નીચે આપેલા મ ૂળાક્ષરના બારાક્ષરી મુજબ શબ્દો બનાિો અને ર્ે શબ્દોનો િાક્યમાાં પ્રયોગ

કરો : (ઉદા. ક, કા, રક, કી, કુ, કૂ, કે, કૈ , કો, કૌ, કાં,

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 36


કમળ, કાંચન, કાગળ. રકસ્મર્, કીર્તન, કુટેિ, કૂજન, કેળિણી, કોયડો, કૌરિો, કૈ કૈયી.

કમળ કાદિમાાં ખીલે છે . )આ પ્રમાણે ન, સ મ ૂળાક્ષરના શબ્દ બનાિી િાક્યમાાં પ્રયોગ કરો.

પ્રશ્ન 8. નીચેનામાાંિી દરે ક શબ્દનો ઉપયોગ કરીને અલગ અલગ જોડકણાાં કે કાવ્યપાંક્તર્ બનાિો.

ગગન, ટહક
ુ ો, માડી, ચાાંદની, પાન, પુષ્ટ્પ

પ્રશ્ન 9. નીચેના વિકલ્પોમાાંિી યોગ્ય વિકલ્પ પસાંદ કરીને ઉિર આપો.

1. ‘અભભવ્યક્તર્’ ક્ષેત્રમાાં કયાાં કૌશલ્ય સમાવિષ્ટ્ટ છે ?

(ક) કિન – લેખન (ખ) શ્રિણ – િાચન (ગ) િાચન – લેખન (ઘ) શ્રિણ – કિન

1.12 શબ્દભાંડોળ :

િણ/
ત સ્િર:
જેના ઉચ્ચારણમાાં જરા પણ અિરોધ કે વિરોધ, સ્પશત કે સાંઘષત વિના હિા બહાર આિે છે ર્ે

સ્િર છે . ઉદા. અ,આ,ઈ,ઈ,ઊ,ઊ,એ,ઐ,ઓ,ઔઅં,અને અ: કુલ બાર સ્િર છે .

અ, ગુજરાર્ીમાાં અ િી અ: સુધી બારાક્ષરી લખાય છે ર્ે છર્ાાં મુખ્ય સ્િર ર્ો અ, આ, ઈ,

ઊ, એ, ઐ, ઓ, ઔ મળીને કુલ આઠ્ જ છે .

વ્યાંજન : જેનુાં ઉચ્ચારણ સ્િર્ાંત્ર રીર્ે ન િઇ શકે ર્ે વ્યાંજન.સ્િરોની મદદ િી બોલાર્ા િણત.

ક,ખ,ગ.....જ્ઞ સુધીના કુલ 3૪ િણત છે .

જોડાક્ષર : બે કે બે િી િધારે િણત કે અક્ષર જોડાિિાિી બનર્ા અક્ષરો.

ઉદા. જ્ઞ = ગ+ન+ય, ક્ષ= ક+શ+ય

શબ્દ એટલે શ?ાંુ ‘શબ્દ એટલે િણોની વ્યિક્સ્િર્ અિપ


ત ૂણત ગોઠ્િણી.’

‘ અિપ ત ુ ાં િહન કરનાર શબ્દો છે .'


ત ૂણત િાણી વ્યિહારમાાં અિન

એક અિિા િધારે ધ્િવન સાંકેર્ો કે અક્ષરોના અિપ


ત ૂણત સમ ૂહિી શબ્દ બને છે . ઉદા : મ, ક,

ળ, સ, ર આ અક્ષરો છે પરાં ત ુ શબ્દ નિી. જ્યારે કમળ, રસ િગેરે શબ્દ છે .

ચોક્કસ (વનયર્) ધ્િવનઓ ભેગા મળીને શબ્દ કે પદ બને છે . શબ્દ કે પદના ભેગા િિાિી િાકય

બને છે . સ્િર કે વ્યાંજનોમાાં ફેરફાર િિાિી શબ્દના અિતમાાં પરરિર્તન િાય છે . િણતમાળાના

અક્ષરોને જુદી જુદી યોગ્ય રીર્ે જોડિાિી અનેક શબ્દો બને છે . ઉદા : ‘ક’ અને ‘પ’ બે વ્યાંજન છે .

આ બે વ્યાંજનોમાાં સ્િરો જોડાર્ાાં કાપ, કાંપ, પાક, પોંક, કાાંપ, પાકુાં, પાકી, કોપ, પોક િગેરે. આ દરે ક

શબ્દોના અિત ભભન્ન િાય છે . શબ્દોમાાં અક્ષરોને જોડિાની રક્રયા ખ ૂબ જ મહત્િની છે . જુદા જુદા

અક્ષરોને પદ્ધવર્સર ગોઠ્િિાની પ્રરક્રયા એટલે જ જોડણી. િણતમાળાના અક્ષરોને ગોઠ્િિાિી

જોડણીની સહાયિી હજારો શબ્દો બને છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 37


શબ્દ રચના7 : એકાક્ષરી શબ્દો : જા, ઘી, બી, ખા, મા, બા,ગા િગેરે...

દ્ધદ્વઅક્ષરી શબ્દો : માર્ા, વપર્ા, ભાઇ, લખ, ચઢ, િડ, પડ, લડ, િટ, ઘર િગેરે...

વત્રઅક્ષરી શબ્દો : રમેશ, કમળ, ગુલાબ, સ ૂરજ, આકાશ િગેરે....

પદ અને વા7કય :

પ ૂરો અિત કે વિચાર દશાતિર્ો યોગ્ય ક્રમિાળો પદસમ ૂહ ર્ે િાકય. પરાં ત ુ િાકયમાાં ન

િપરાયો હોય ત્યાાં સુધી શબ્દ શબ્દ જ રહે છે . ઉદા : (1) આકાશમાાં ર્ારા ચમકે છે . ‘ર્ારા’ િાકયમાાં

એક ઘટક ર્રીકે આિી અને બીજા શબ્દ સાિેનો સબાંધ પ્રગટ કરે એટલે ર્ે ‘પદ’ બને છે . (2)

‘વિવધએ સસલાને પાંપાળ્યુ’ાં એ િાકય છે . ‘વિવધ’, ‘સસલુ’ાં ,’પાંપાળ્યુ’ાં એ શબ્દ છે . જ્યારે ‘વિવધએ,

સસલાને, પાંપાળ્યુ’ાં એ પદો છે .

શબ્દભાંડોળ

કોઈપણ ભાષાની સમ ૃધ્ધ્ધ એનુ ાં શબ્દભાંડોળ છે . ગુજરાર્ી ભાષામાાં સાંસ્કૃર્ભાષાના મ ૂળ

શબ્દો ર્ેના ર્ે સ્િરૂપે સ્િીકારાયા ર્ેિા શબ્દોને ‘ર્ત્સમ’ શબ્દો કહે છે .

ત્યાર પછી પ્રાકૃર્ અને અપભ્રાંશ ગુજરાર્ીના શબ્દો સાંસ્કૃર્ ભાષામાાંિી રૂપાાંર્રરર્ િઈને

ગુજરાર્ી ભાષામાાં આિે છે . ર્ેને ર્દૃભિ શબ્દો કહે છે .

કેટલાક શબ્દો એિા છે જે પરાં પપરાગર્ રીર્ે િપરાય છે પણ ર્ેમનો ઉદભિ ર્ર્સમ કે

ર્દભિ શબ્દોમાાં નિી ર્ેિા શબ્દો મ ૂળ િર્નીઓની ભાષામાાં, ર્ેમજ સમાજમાાં રૂઢ િયેલાાં ર્ળપદા

શબ્દોને દે શી, દે શજ ર્રીકે ઓળખીએ છીએ.

ગુજરાર્ની આજુબાજુના પ્રાાંર્ો કે રાજ્યોની ગુજરાર્ સાિે િેપારીક સાંબધોને કારણે

ગુજરાર્ી ભાષામાાં પરપ્રાાંર્ીય ભાષાના શબ્દો ગુજરાર્ીમાાં સ્િીકાયાત છે .

ૂ , પલ્લિ, કુશાણ ઉપરાાંર્ મધ્યયુગમાાં તુકત, ગુલામ,


ભારર્ ઉપર પ્રાચીન સમયિી શક, હણ

ભખલજી અને મોગલિાંશના શાસન દરમ્પયાન ફારસી, અરબી, ઉદુત ભાષાના શબ્દો ગુજરાર્ી ભાષાના

શબ્દો સ્િાન પામ્પયા.

તત્સક્મ શબ્દો – પુસ્ર્ક, વશષ્ટ્ય, સ ૂયત, વિદ્યાપીઠ્

તદભવ શબ્દો – સાંસ્કૃર્માાં હસ્ર્ હાિ/શીર્કાલ-વશયાળો/શ્રુગાલ-વશયાળ/સ્િક્સ્ર્ક-સાવિયો

દે શી/ દૅ શ્ય - પ ૂડી, ઘાગડી, રોળાં, જાખરુ, ઢેખાળો.

પરપ્રા7ાંવતય શબ્દો –

મરાઠ્ી – આઈ, ચળિળ, લબાડ, મિાળ, પાંત ુજી.

રહન્દ્દી – ન્દ્યોછાિર, ભૈયા,બાંસી, ભબરાજવુ ાં .

બાંગાળી – મહાશય, બાબુ, શ્રીમાન

કન્ન ડ – િકટ, લેણ, મ ૂર, નાર, એલચી, જશમાાં(યશમ્પમા)

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 38


વવદે શી શબ્દો

ફારસી – ગરીબ, ર્િાંગર , જાનિર , બક્ષીસ ,

અરબી – ઈજા ,ઉમદા , મહેલ , વમનારો ,અલવિદા .

ત ૂકી – જાજમ, ચમચો ,ર્ોપ, કાબ ૂ,

પોટત ુ ગીઝ – ર્માકુ, બટાટા, પગાર, વપસ્ટોલ

અંગ્રેજી – ડોતટર, સ્ટુડન્દ્ટ, કૉલેજ, બસ, સ્ટેશન

જાપાની – બોનસાઈ, સુમો, હાઈકુ િગેરે.

ુ રા7તી ભા7ર્ા7ની બોલીઓ –


ગજ

કહેિર્ છે કે બાર ગાઉએ બોલી બદલાય ગુજરાર્ રાજ્યની સાાંસ્કૃવર્ક વિવિધર્ાને લીધે

ગુજરાર્માાં નીચે મુજબની બોલીઓ બોલાય છે . બોલીએ વશષ્ટ્ટ ભાષાનુ ાં પ્રાદે વશક સ્િરૂપ છે .

ઉિરગુજરાર્ની પટ્ટણી બોલી, ચરોર્રની ચરોર્રી બોલી, સુરર્ની સુરર્ી બોલી, સૌરાષ્ટ્રની

ાં
કારઠ્યાિાડી બોલી, કચ્છની કચ્છી બોલી ઉપરાાંર્ દાાંર્ા ર્ાલુકાિી દમણ સુધીના િનિાસી

ભાઈઓમાાં ભીલી બોલી અને ડાાંગની ડાાંગી બોલી બોલાય છે .

પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન 1. ધોરણ-3માાં બાળકો જોડાક્ષરયુતર્ શબ્દલેખનમાાં ભ ૂલો કરે છે ? આ સુધારણા માટે વશક્ષક

ર્રીકે કઇ યુક્તર્ / પ્રયુક્તર્નો ઉપયોગ કરશો?

પ્રશ્ન 2. શબ્દભાંડોળના વિકાસ માટેની પ્રયુક્તર્ઓ જણાિો.

પ્રશ્ન 3. નીચેના વિકલ્પોમાાંિી યોગ્ય વિકલ્પ પસાંદ કરીને ઉિર આપો.

1. શબ્દસમ ૂહ માટે કયો વિકલ્પ પસાંદ કરશો?

ગામની અને જ્ઞાવર્ની સ્ત્રીઓ અમુક અમુક સામાજજક પ્રસાંગે કઇ રીર્ે િર્તવ ુ ાં ર્ેના પ્રશ્નો લઇ

ધમલ
ત ક્ષ્મી પાસે આિર્ી.

(ક) રીર્ –રરિાજના (ખ) લોકાચારના (ગ) ધમાતચારના (ઘ) આચાર – વિચારના

2. વિરુદ્ધાિી શબ્દ પસાંદ કરો : ર્ેનો શોક સમજી શકાય એમ હર્ો.

(ક) ઉમાંગ (ખ) આનાંદ (ગ) ઉલ્લાસ (ઘ) ઉમળકો

3. પવર્ પત્ની ર્રફ આસતર્ હોય ર્ો પત્નીઘેલો ગણાય. િાક્યમાાં રે ખાાંરકર્ શબ્દનો સમાનાિી

શબ્દ શોધો.

(ક) બાયલો (ખ) પોચકો (ગ) પોચટ (ઘ) િેિલો

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 39


4. ‘બળિાંર્’ શબ્દનો વિરુદ્ધાિી શબ્દ શોધો

(ક) બહાદુર (ખ) બળિાન (ગ) બહારિટુ (ઘ) વનબતળ

5. ‘કીવર્િ’ શબ્દનો વિરુદ્ધાિી શબ્દ શોધો.

(ક) પ્રવર્ષ્ટ્ઠ્ા (ખ) મોભો (ગ) નામી (ઘ) અપકીવર્િ

6. ‘સાંકેર્’ શબ્દનો સમાનાિી આપો.

(ક) ઇશારો (ખ) શાન (ગ) શાબાશ (ઘ) બાન

7. ‘સાંર્ાન’ શબ્દનો સમાનાિી શબ્દ આપો.

(ક) સાંર્ાપ (ખ) સાંર્વર્ (ગ) શયર્ાન (ઘ) ભચિંર્ા

8. પ ૃથ્િીનો સાંપ ૂણત વિનાશ એટલે . . . . .

(ક) ધરર્ીકાંપ (ખ) સુનામી (ગ) પ્રલય (ઘ) ભ ૂકાંપ

9. હાિિી ફેંકીને મારિાનુ ાં હવિયાર

(ક) અસ્ત્ર (ખ) શસ્ત્ર (ગ) શાસ્ત્ર (ઘ) ભાલો

10. સિારના નાસ્ર્ાને શુ ાં કહેિાય?

(ક) રોંઢો (ખ) િાળાં (ગ) વશરામણ (ઘ) બપોર

11. ‘રળનારો’ એટલે શુ?ાં

(ક) કમાનારો (ખ) આપનારો (ગ) રડનારો (ઘ) દે નારો

12. ‘કલ્યાણ’ શબ્દના અિન


ત ી સાિે કયો શબ્દ બાંધ બેસર્ો નિી?

(ક) વશિ (ખ) માંગલ (ગ) શુભ (ઘ) લાભ

13. નીચેના શબ્દોમાાં કયો શબ્દ અલગ છે ?

(ક) રહમાાંશ ુ (ખ) સુધાાંશ ુ (ગ) મયાંક (ઘ) ચાંરરકા

14. નીચેનામાાંિી કઇ જોડ સાચી નિી?

(ક)હરણ – સારાં ગ (ખ)ઉષા – સાંધ્યા (ગ)રાવત્ર – રજની (ઘ)અસુર – દાનિ

15. ‘જેમાાંિી િસ્તુ ખ ૂટે નરહ ર્ેવ ુ ાં પાત્ર’ _____________

(ક) અક્ષયપાત્ર (ખ) અમરપાત્ર (ગ) અખાંડપાત્ર (ઘ) અભયપાત્ર

16. ‘પોર્ાનાાં િખાણ પોર્ે કરિાાં ર્ે’ ______________

(ક) આત્મશ્લાઘા (ખ) પ્રશાંસા (ગ) આત્મજ્ઞાની (ઘ) ઉત્સાહી

17. નીચેનામાાંિી કઇ જોડ જુદી પડે છે ?

(ક) સાંભક્ષપ્ર્ – વિસ્ત ૃર્ (ખ) ર્ત્સમ – ર્દ્ભિ (ગ) ઉન્ન વર્ – અિનવર્ (ઘ) ભુજગ–અરહ
ાં

18. નીચેનામાાંિી સાચી જોડણીિાળો શબ્દ શોધો.

(ક) ક્ષીવર્જ (ખ) ભક્ષર્ીજ (ગ) ભક્ષવર્જ (ઘ) ક્ષીર્ીજ

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 40


19. સ્િયાં સેિકનો સમ ૂહિાચક શબ્દ કયો?

(ક) દળ (ખ) ટોળાં (ગ) જૂિ (ઘ) ગણ

20.’સાઠ્ િષત પ ૂરાાં િિાનો મહોત્સિ ઊજિિાનો છે .’

(ક) રજર્ મહોત્સિ (ખ) હીરક મહોત્સિ (ગ) દશન્દ્બ્દ મહોત્સિ (ઘ) સુિણત મહોત્સિ

21. કૂિો : ઊંડાણ :: શબ્દ:______________

(ક) ભાષા (ખ) સારહત્ય (ગ) બોલી (ઘ) અિત

22.. નીચેનામાાંિી કયો શબ્દ બાંધબેસર્ો નિી?

(ક) સારાં ગ (ખ) મ ૃગ (ગ) હરણ (ઘ) મ ૃદાં ગ

પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના એક િાક્યમાાં ઉર્ર આપો.

1. સ્િર કોને કહે છે ? ગુજરાર્ીમાાં કુલ કેટલા સ્િરો છે ?

2. વ્યાંજનો કોને કહે છે ?

3. ગુજરાર્માાં બોલાર્ી મુખ્ય બોલીઓ કઈ કઈ છે ?

4. િનિાસીઓમાાં કઈ બોલીઓ પ્રચભલર્ છે ?

પ્રશ્ન 5 શબ્દભેદ લખી િાક્યમાાં પ્રયોગ કરો :

1. પાભણ –પાણી 2. સરકસ – સરઘસ

3. િાગે – િાગ્યે 4. િધુ – િધ ૂ

5. સાાંજ – સાજ 6. કાપ –કાાંપ

7. બાંગડી – બગડી 8. ઝાડુાં –જાડુાં

પ્રશ્ન 6 નીચે આપેલા ઉદાહરણ મુજબ એક સરખા પ્રાસિાળા દસ-દસ શબ્દ લખો.

(ઉદા. ધારદાર, કલદાર, છડીદાર, શાનદાર, પાણીદાર, િાનેદાર, નામદાર, ચોટદાર, ભારદાર,

કામદાર, હિાલદાર, િજનદાર. . . . )

1. ચણર્ર , 2. ધાવમિક, 3. ઝટપટ, 4. માટલી, 5. િાગ્યો

1.13 ભા7ર્ા7 વપરા7શ

ભા7ર્ા7 વપરા7શનો અથષ :

ભાષાનુ ાં મુખ્ય કાયત પ્રત્યાયનનુ ાં છે . જેના દ્વારા જ મનુષ્ટ્ય જીિનવ્યિહાર ચલાિે છે . સાક્ષર

કે વનરક્ષર વ્યક્તર્ ભાષાના ઉપયોગ દ્વારા જ વ્યાિહારરક કાયો કરે છે . જો વ્યક્તર્ ભાષાનો િપરાશ

યોગ્ય રીર્ે ન કરી શકે ર્ો એના વ્યક્તર્ત્િની છબી પર વિપરીર્ અસર પડે છે . ભાષાના િપરાશ

ઉપર વનયાંત્રણ અિિા કાબ ૂ મેળિિા ભાષા િપરાશની કામગીરી અિિા પ્રવ ૃવિને સમજિી પડે.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 41


અભભવ્યક્તર્ની િૈકધ્લ્પકર્ા ભાષાના િપરાશની અસરકારકર્ાને િધારે છે . વશક્ષક જે ભાષા

િગતમાાં બોલે – િાપરે ર્ે ભાષા બોલિા િાપરિા વિદ્યાિી પ્રેરાર્ો હોય છે . આિી બધા વિષયના

વશક્ષકોએ માન્દ્ય ગુજરાર્ી ભાષા િપરાશ િગતમાાં અને લેખનમાાં કરિાનો આગ્રહ રાખિો. ખરે ખર ર્ો

માનિની પ્રકૃવિ જ એિી છે કે એને સામાજજક બનવુ ાં ગમતુ ાં હોય છે . સમાજમાાં યોગ્ય સ્િાન

મેળિિા એ પ્રયત્નશીલ હોય છે . વિદ્યાિીના મનમાાં સમજાઇ જાય કે માન્દ્ય ભાષાનો વ્યિહાર ર્ેને

સાંસ્કારી, ભણેલો-ગણેલો અને વશષ્ટ્ટ બનાિે છે , ર્ો એ સ્િયાં ભાષા િપરાશ માટે પ્રવ ૃિ િાય છે .

વિદ્યાિીઓનો ભાષા વ્યિહાર પણ બદલાય છે . ખાસ કરીને રકશોરાિસ્િામાાં ર્ો પોર્ાની જાર્ને

પ્રસ્િાવપર્ કરિા ર્ત્પર બને છે . ધીમે-ધીમે સિતસ્િીકૃર્ ઉચ્ચારણો, શબ્દ પ્રયોગો અને િાક્ય

પ્રયોગોનો ભાષા િપરાશમાાં ઉપયોગ કરર્ો િાય છે . ર્ેના કારણે ર્ેન ુ ાં વ્યક્તર્ત્િ અસરકારક અને

પ્રભાિક બને છે . આ બાબર્િી વિદ્યાિીને સભાન કરિામાાં આિે ર્ો વશક્ષકની અડધી મહેનર્ બચી

જાય છે . ભાષાનો િપરાશ પછી ર્ે આસપાસ માાંિી શીખિા માાંડશે, પુસ્ર્કોમાાંિી શીખિા માાંડશે,

સારા િતર્ાઓને સાાંભળીને શીખિા માાંડશે.

પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન – 1 નીચેના પ્રશ્નોના જિાબ આપો.


1. ‘ભાષા િપરાશ’ એટલે શુ?ાં

2. ‘ભાષા િપરાશ’ની સફળર્ાનો આધાર શાના ઉપર રહેલો છે ?

3. વ્યક્તર્ વ્યિહારમાાં ભાષાનો ઉપયોગ કરે છે ? ર્ેમાાં કેિી વિવશષ્ટ્ટર્ાઓ જોિા મળે છે ?

4. ‘ભાષા િપરાશ’માાં ભભન્ન ર્ા જોિા મળે છે , શા માટે?

પ્રશ્ન – 2 નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસાંદ કરીને જિાબ આપો.


1. ‘કુટુાંબમાાં કોઇનુ ાં અિસાન િયુ ાં છે ’ ર્ેનો સાંદેશો મોકલિાનો પત્ર ______________

(ક) કાંકોત્રી (ખ) કાળોર્રી (ગ) શોકસાંદેશ (ઘ) શ્રદ્ધાાંજભલ

2. િડીલોપાજર્જર્ વમલકર્ની િહેંચણીનો કરાર/લખાણ ____________

(ક) ર્હોમર્નામુ ાં (ખ) િવસયર્નામુ ાં (ગ) મુખ્ત્યારનામુ ાં (ઘ) કબ ૂલાર્નામુ ાં

3. કયો શબ્દ સાચો અિત ધરાિર્ા નિી?

(ક) સ્નેહ – આપણાિી નાનાઓ ર્રફિી લાગણી (ખ) િાત્સલ્ય – મોટાની નાના માટેની લાગણી

(ગ) પ્રેમ – બધા માટેના હેર્ની લાગણી ાં ૂ – વ્યક્તર્ની સમાજ પ્રત્યેની લાગણી
(ઘ) હફ

4. મય ૂર રૂપલ કરર્ાાં_____________ છે .

(ક) નાનુ ાં (ખ) નાનો (ગ) નાની (ઘ) નાના

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 42


5. ‘સુખદાયી’ શબ્દનો અિત શુ ાં િાય?

(ક) સુખ આપિાિાળાં (ખ) સુખ લેિાિાળાં (ગ) સુખમાાં હોવુ ાં (ઘ) સુખમાાં રહેવ ુ ાં

6. વશયાળામાાં નદીનુ ાં પાણી િીજે છે . પરાં ત ુ ઉનાળામાાં ર્ે_________________છે .

(ક) ઉકળે (ખ) પીગળે (ગ) ઠ્રે (ઘ) પડે

7. જો મ ૃત્યુ એટલે અંર્ ર્ો, શરૂઆર્ એટલે_________________

(ક) બાળપણ (ખ) જન્દ્મ (ગ) પહેલ ુાં (ઘ) પ્રિમ

8. ‘કૃપા કરી ર્મે આિર્ીકાલની મારી રજા ........ કરશો’.

(ક) માન્દ્ય (ખ) પરર્ (ગ) રદ (ઘ) જમા

9. ઘરમાાં ખ ૂબ જ અંધારુાં હતુ ાં ર્ેિી મેં બારીનો પડદો ઊંચો કયો પણ નીરજે અંદર આિી ર્ેને

ફરીિી___________________

(ક) નીચો કયો (ખ) પાડયો (ગ) ઓછો કયો (ઘ) બાંધ કયો

1.14 ભા7ર્ા7-પ્રા7પ્તત અને ભા7ર્ા7-પ્રભત્ુ વ :

ભાષા-પ્રભુત્િ શીખિાની ગવર્ને ઝડપી અને સરળ બનાિે છે . વિદ્યાિીઓને કયા શબ્દનો,

કયા સમયે, કયા િાકયમાાં કેિી રીર્ે ઉપયોગ કરિો ર્ે શીખિા અને શીખિાની કળા એટલે ‘ભાષા-

પ્રભુત્િ’મનુષ્ટ્ય પાસે મ ૂળભ ૂર્ રીર્ે અલૌરકક સર્જનશક્તર્ છે , એ શક્તર્ જન્દ્મજાર્ છે . મોંમાાંિી

ધ્િવનનો ઉચ્ચાર કરિાની શક્તર્ અન્દ્ય પ્રાણીઓની જેમ મનુષ્ટ્ય પાસે છે . મનુષ્ટ્ય પોર્ાની વિવશષ્ટ્ટ

એિી સર્જનશક્તર્ની મદદિી ધ્િવનઓના ઉચ્ચારણની સાિે, પોર્ાના જીિનના અનેક અનુભિો,

સાંિેદનાઓ, લાગણીઓ, વિચારો િગેરેને જોડીને અભભવ્યતર્ કરે છે અને વ્યિહારમાાં ઉપયોજન કરે

છે .

ભા7ર્ા7 પ્રભત્ુ વના7ાં પા7ાંચ લક્ષણો છે .

1. ઇન્દ્ન્દ્રયોિી િર્ા અનુભિોને શાન્દ્બ્દક પ્રરક્રયાઓને ભાષામાાં ઢાળિાની/રૂપાાંર્રરર્ કરિાની

શક્તર્ ર્ે ભાષા પ્રભુત્િ.

2. પદાિો, પદાિોના પરસ્પર સબાંધો અને ર્ેમની વિવિધ પરરક્સ્િવર્ઓ અનુભિરૂપે જોડાય

છે .

3. બાળક કમેન્દ્ન્દ્રયોિી િર્ા અનુભિોને (સ્થ ૂળ અનુભિોને) કઇ રીર્ે મન, બુદ્ધદ્ધ, ભચિિી િર્ા

સ ૂક્ષ્મ અિિા અમ ૂર્ત અનુભિોના રૂપમાાં ઢાળે છે , ર્ેનો આધાર ભાષા પ્રભુત્િ પર રહે છે .

4. સ્થ ૂળ પદાિોના અનુભિો વિવિધ રક્રયાઓ, પ્રરક્રયાઓ, પ્રવ્ર ૃવિઓ, પરરક્સ્િવર્ઓ રૂપે િર્ા

ૂ માાં અનુભિવપિંડ,
ાં ભાષાની મદદિી સમજાય છે . ટાંક
હોય છે ; ર્ેમની િચ્ચેનો સાંબધ

ભાષાવપિંડ રૂપે ભચિમાાં આકારાય છે અને બુદ્ધદ્ધિી સમજાય છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 43


5. અનુભિો - આકક્સ્મક, પ ૂિત આયોજજર્, સહજ, ઇરાદાપ ૂિતકના, િેરવિખેર ગોઠ્િાયેલા અિિા

વ્યિક્સ્િર્, અણધાયાત ર્ેમજ ધારણા મુજબ િર્ાાં હોય છે , પછી ર્ેને વ્યિક્સ્િર્ કરિા,

મિામણ કરિા, સાંપારદર્ કરિા, વિચાર, લાગણી અને ર્કતની શક્તર્ ભાષાની મદદિી

કાયાતક્ન્દ્િર્ િાય છે .

ભા7ર્ા7 પ્રભત્ુ વને સક્મજવા7, કેળવવા7 થોડા7ાંક ઉદા7હરણો જોઇએ.

ાં નો અનુભિ િયો. જુદી જુદી વ્યક્તર્ઓ ર્ેને જુદી જુદી રીર્ે ભાષામાાં
1. નાકિી સુગધ

ઢાળિાનો પ્રયત્ન કરે છે .

ાં ! (સરસ એટલે કેિી? સુગધ


(ક) સરસ સુગધ ાં સરસ હોય?)

ાં ! (મજાની એટલે કેિી? સુગધ


(ખ) મજાની સુગધ ાં મજાની હોય? હોય ર્ો એને િધુ સ્પષ્ટ્ટ

કઇ રીર્ે કરાય? ઘણાને પદાિોને આ રીર્ે ‘સરસ’ કે ‘મજાની’ કહેિાની આદર્ હોય છે .

‘મજાની ચોપડી’, ‘મજાનુ ાં વ્યાખ્યાન’, ‘સરસ મજાની િાર્’, ‘સરસ મજાનો દાખલો ગણી

કાઢયો’ િગેરે....

ાં (મોગરા, ચાંપા, જૂઇ િગેરેની નહીં). અહીં સ્પષ્ટ્ટર્ા િઇ


(ગ) ગુલાબની સુગધ

ાં (િધુ સ્પષ્ટ્ટર્ા િઇ)


(ઘ) ગુલાબના અિરની સુગધ

ાં (િધુ સ્પષ્ટ્ટર્ા િઇ) સુગધ


(ચ) ગુલાબના અિરની આછી/ર્ીવ્ર સુગધ ાં અંગેની

2. દૃશ્યનો અનુભિ, દૃશ્યના અનુભિમાાં એક સાિે અનેક પદાિો જોડાયેલા હોય છે . ‘ગુલાબ’

નો અનુભિ – કાાંર્ો ગુલદસ્ર્ામાાં, છોડ પર, કોઇકના માિામાાં એમ િર્ો હોય છે . ઉપરાાંર્

ર્ેના વિવિધ આકાર, રાં ગ, રૂપ અને સુગધ ુાં ખીલુાં ખીલુાં િતુ/પ
ાં પણ હોય. કળીરૂપે રહેલ/ ાં ૂણત

ાં િાળાં, છોડપર/ગુલદસ્ર્ામાાં શોભતુ ાં ગુલાબ.


વિકવસર્, લાલ/પીળાં/સફેદ, આછી/ર્ીવ્ર સુગધ

3. બાળકે ‘મા’ને પાાંચ હજારિાર જુદા જુદા રૂપમાાં/પરરક્સ્િવર્માાં જોઇ છે . ર્ેના ઉપરિી

સામાન્દ્યીકરણ કરીને પોર્ાની ‘મા’નો એક બેજોડ અનુભિ એના ભચિમાાં ક્સ્િર િયો છે .

મોટા િર્ાાં િાસ્ર્િ અને કલ્પના જગર્ની અનેક ‘મા’ના પરરચયમાાં આિર્ાાં ર્ે બધા

અનુભિોની મદદિી ‘મા’નો એક અમ ૂર્ત ખ્યાલ કે વિભાિના ર્ેના ભચિમાાં ક્સ્િર િાય છે .

ર્ેમાાં સુધારા િધારા િર્ા રહે છે .

4. સૌ પ્રિમ ભચિમાાં અનુભિ પદાિતની કોઇ પરરક્સ્િવર્રૂપે કે પરરક્સ્િવર્ઓના સરિાળા રૂપે

ક્સ્િર િાય છે . ‘પાાંદડુ’ાં કહેર્ાાંની સાિે ર્ેન ુ ાં લીલાપણુ,ાં ર્ેનો આકાર, ર્ેન ુ ાં ઝાડ ઉપર હોવુ ાં કે

ર્ેનો ઝાડ સાિેનો સબાંધ િગેરે પરરક્સ્િવર્ઓ ભચિમાાં ફરીિી જન્દ્મે છે .

5. અચાનક ‘પક્ષી’ દે ખાયુ.ાં ર્ેની આંખ, ચાાંચ, પાાંખ, પગ, રાં ગ અને ર્ેનો આકાર િગેરે આ

બધા અનુભિોને ર્ેમજ ર્ેના પ ૂિન


ત ા અનુભિોને એકઠ્ા કરીને ર્ેનો વિચાર કરીને અનુભિો

સાિે સાાંકળીને ર્ે કયુ ાં પક્ષી છે ર્ે સ્િયાં નક્કી કરે છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 44


‘બા7ળકો ભા7ર્ા7 ઉપર પ્રભત્ુ વ કેવી રીતે પ્રા7તત કરે છે તે જાણવ ાંુ જરૂરી છે .’

બાળક જન્દ્મે છે ત્યારિી એના મગજમાાં ભાષા શીખિા માટે ર્ાંત્ર હોય છે , જેના િડે સ્િયાં

ભાષા શીખી શકે છે .

 બાળક સ્િયાં ચાલર્ાાં શીખે છે ર્ેિી જ રીર્ે અનુકરણ દ્વારા બોલર્ાાં શીખે છે .

 નાનાાં બાળકો પોર્ાની કાલીઘેલી ભાષામાાં બોલે છે .

 બાળક ભાષા શીખે ર્ે પહેલાાં જ ર્ે આપણી સાિે સાંદેશ-વ્યિહાર શાન્દ્બ્દક, અશાન્દ્બ્દક રીર્ે

કરે છે . ચહેરા ઉપર જુદા-જુદા ભાિો દે ખાય છે , અિાજો કાઢે છે . પોર્ાની જરૂરરયાર્ો માટે

જુદી-જુદી રીર્ે રડે છે , કે સાંકેર્ કરે છે .

 બાળક બાર મરહના પછી ર્ે મા, બા, દાદા, મમ, ભ ૂ, પપ્પા જેિા શબ્દો બોલે છે .

 બે િષતની ઉંમરિી બાળક રોજ 10 નિા શબ્દો શીખે છે .

 બે કે ત્રણ િષતન ુ ાં બાળક આખાાં િાકય બોલિા લાગે છે .

 દરે ક બાળકની ભાષા શીખિાની ઝડપ અલગ-અલગ હોય છે .

 માર્ા-વપર્ાના શબ્દભાંડોળની અસર બાળક ઉપર પડે છે .

 બાળકો બહુ ઝડપિી શબ્દોના અિત સમજી શકે છે .

 ભાષાવિકાસમાાં મદદરૂપ િિા બાળકો સાિે ખ ૂબ િાર્ો કરિી જોઇએ, િાર્ાત કહેિી જોઇએ,

બાળગીર્ોનુ ાં ગાન કરાિવુ ાં જોઇએ.

 બાળકો સ્િયાં પોર્ાના જ્ઞાનનુ ાં સર્જન કરે છે .

 બાળકો ઇન્દ્ન્દ્રયો દ્વારા, કુટુાંબના સભ્યો, આસપાસના િાર્ાિરણમાાંિી, અનુભિિી, વમત્રો

પાસેિી ર્ેમજ િાાંચન કરીને ભાષા સ્િયાં શીખે છે .

ભાષા વ્યિહાર જેટલો સ્પષ્ટ્ટ, પારદશતક ર્ેટલી સમજ અને વિચારપ્રરક્રયા પારદશતક બને છે .

વ્યક્તર્વિકાસ અને ર્ેની પ્રગવર્ ભાષા સાિે જોડાયેલી છે .

પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન 1. ‘ભાષા પ્રભુત્િ’ કેળિિા માટે શાનો વિકાસ જરૂરી છે ?

પ્રશ્ન 2. યૌભગક શબ્દોનો િાક્યમાાં પ્રયોગ કરો.


ઉ.દા. બ ૂમાબ ૂમ – પરાગે મગર જોઇને બ ૂમાબ ૂમ કરી.
ાં મ –
લીલુછ આસપાસ –
ખીચોખીચ – રગે રગ –
હયુભ
ું યુું –

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 45


પ્રશ્ન – 3 ‘આકાશ’ શબ્દ ઉચ્ચારર્ાાં ર્મારા ભચિમાાં કેવ ુ ાં ભચત્ર અંકાય છે ?

ે છા પાઠ્િિા માટેનાાં પાાંચ િાક્યો લખો.


પ્રશ્ન – 4 જન્દ્મરદન, લગ્નવર્વિની ઉજિણી વનવમિે શુભચ્

પ્રશ્ન 5. ‘ક’ વિભાગની કહેિર્ોના ભાિ વ્યતર્ કરર્ી કહેિર્ ‘ખ’ વિભાગમાાંિી શોધી ક્રમ લખો.

અ.નાં. ક જવા7બ ખ
1 સાપ ગયાને ભલસોટા રહ્યા ાં વિના વિકાસ કે ઉન્ન વર્ િર્ી નિી.
સહારા કે સાંબધ

2 જેિી રન્દ્ષ્ટ્ટ ર્ેિી સ ૃન્દ્ષ્ટ્ટ રરિાજોની પરાં પરા ચાલુ રાખિી.

3 એક પાંિ દો કાજ જેની આંખમાાં કમળો િયો હોય ર્ેને બધુ ાં પીળાં દે ખાય.
4 સાંગ ર્ેિો રાં ગ એક જ ઉપાયિી બે પ્રકારનો લાભ િાય.
5 િાડ વિના િેલો ન ચડે જેની જેિી સોબર્ ર્ેિી ર્ેની અસર

6 નિરો બેઠ્ો નખ્ખોદ િાળે કામ વિનાનો માણસ સૌનુ ાં નુકસાન કરે .

પ્રશ્ન 6. નીચેના વિકલ્પોમાાંિી યોગ્ય વિકલ્પ પસાંદ કરીને ઉિર આપો.

1. ‘ભાષા પ્રભુત્િ કેળિિા માટે શાનો વિકાસ જરૂરી છે ?

(ક) અિતગ્રહણ – અિતઘટન (ખ) અભભવ્યક્તર્

(ગ) ર્ારકિક ભચિંર્ન (ઘ) ઉપરના ત્રણેય

2. ‘કૂિામાાંનો દે ડકો’ રૂરઢપ્રયોગનો અિત શોધો. ___________

(ક) ખ ૂબ જ ધીમી ગવર્ (ખ) સાંકુભચર્ વિચારનુ ાં

(ગ) નુકસાન િવુ ાં (ઘ) બીજાની વનિંદા કરિી

3. ‘અશક્ય િસ્તુ’ માટે વ્યિહારમાાં કયા રૂરઢપ્રયોગનો િપરાશ િાય છે ?

(ક) ધાડ મારિી (ખ) દે ડકાની પાાંચ શેરી

(ગ) દમ મારિો (ઘ) રડિંગ હાાંકિી

4.. ઘોડો હણ હણે છે એમ કહેિાય ર્ો, વસિંહના અિાજને શુ ાં કહેિાય ?

(ક) બરાડે (ખ) ભસે (ગ) ડણકે (ઘ) ઘ ૂરકે

5. નીચેનામાાંિી કયુ ાં િાક્ય અિતપ ૂણત છે ર્ે શોધો.

(ક) દરે ક વિદ્યાિીને ઇનામ મળ્યાાં. (ખ) દરે ક વિદ્યાિીઓને ઇનામ મળ્યાાં.

(ગ) વિદ્યાિીને ઇનામ મળ્યુ ાં દરે કને. (ઘ) ઇનામ વિદ્યાિીઓને મળ્યાાં દરે કને.

6. ‘પડદો ખોલિો’ રૂરઢપ્રયોગનો અિત શોધો.

(ક) ઉધાડુાં પાડવુ ાં (ખ) અિાજ સાંભળાયો (ગ) નાટક શરૂ િયુ ાં (ઘ) કાન ફટી જિા

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 46


1.15 સક્ા7રા7ાંશ

જન્દ્મર્ાાં પહેલાાં જ જે ભાષા કાને પડે, માર્ાની જે ભાષા હોય ર્ે બાળકની માત ૃભાષા છે .

જેમ માર્ાના ધાિણ દ્વારા બાળકનુ ાં પોષણ િાય છે , ર્ેમ માત ૃભાષા દ્વારા બાળકના ભાિકોષનુ ાં

પોષણ િાય છે .

ભાષાપ્રાધ્પ્ર્ અને ભાષા ઉપર પ્રભુત્િ મેળિિા માટે અિતગ્રહણ અને અભભવ્યક્તર્ બાંને

ક્ષેત્રનો વિકાસ જરૂરી છે . અિતગ્રહણ અને અભભવ્યક્તર્ના વિકાસાિે ભાષાનાાં ચાર કૌશલ્યો શ્રિણ,

કિન, િાાંચન અને લેખનનો વિકાસ આિશ્યક છે . આ કૌશલ્યો પરસ્પર પ ૂરક અને પોષક છે .

1.16 સ્વા7ધ્યા7ય

ૂ માાં જિાબ આપો.


પ્રશ્ન - 1 નીચેના પ્રશ્નોના ટાંક

1. શ્રિણકૌશલ્ય પ્રાપ્ર્ કરિા માટે જ્ઞાનેન્દ્ન્દ્રયોની ભ ૂવમકા શી છે ?

2. અસરકારક અિતગ્રહણ માટેની ધ્યાનમાાં રાખિાની બાબર્ો જણાિો.

3. ‘અિતગ્રહણ ક્ષેત્ર’ ના વિકાસ માટે ર્મે શુ ાં શુ ાં કરશો?

4. ધોરણ – 1,2 માાં શ્રિણકૌશલ્યના વિકાસ માટે ર્મે શુ ાં શુ ાં કરશો?

5. વિદ્યાિીઓ અિગ્ર
ત હણ કરે છે , પરાં ત ુ દરે ક વિદ્યાિીના અિઘ
ત ટનમાાં ર્ફાિર્ હોય છે . શા માટે?

6. િાાંચન આકલનનાાં સોપાનો જણાિો.

7. િાાંચન આકલન, અિગ્ર


ત હણ માટે કઇ રીર્ે ઉપયોગી છે ?

ાં સ્પષ્ટ્ટ કરો.
8. ‘ર્ારકિક ભચિંર્ન’નો ભાષાકૌશલ્ય સાિેનો સાંબધ

9. અનુલેખન અને શ્રુર્લેખન િચ્ચેનો ર્ફાિર્ સમજાિો.

10. ‘ભાષા િપરાશ’માાં શબ્દભાંડોળનુ ાં શુ ાં મહત્િ છે ?

11. ‘ભાષા િપરાશ’માાં પ ૂિાતનભ


ુ િોની ભ ૂવમકા સ્પષ્ટ્ટ કરો.

12. ‘ભાષા િપરાશ’ના ઉપયોગ જણાિો.


પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના સવિસ્ર્ાર ઉિર આપો.

1. ધોરણ – 5 માાં પાાંચ બાળકો માન્દ્ય ભાષામાાં સ્પષ્ટ્ટ િાાંચન કરી શકર્ાાં નિી. આ બાળકોના

િાાંચન કૌશલ્યના વિકાસ માટે ર્મે શુ ાં શુ ાં કરશો?

2. ધોરણ – 7માાં સર્જનાત્મકર્ાના વિકાસ માટે ભાષામાાં ર્મે કઇ કઇ પ્રવ ૃવિઓ કરાિશો?

3. શબ્દ અને પદનો ર્ફાિર્ રષ્ટ્ટાાંર્ સરહર્ લખો.

પ્રશ્ન - 3 પરરચ્છે દ િાાંચી ર્ેની નીચે આપેલા પ્રશ્નોના ઉિર લખો.

આક્સ્ર્કર્ા ર્કતસાધ્ય નિી હોર્ી. શ્રદ્ધાસાધ્ય હોય છે . બૌદ્ધદ્ધકર્ા જેમ ર્ત્િ છે , ર્ેમ શ્રદ્ધા પણ

ર્ત્િ છે . જેમાાં બાંને ર્ત્િો ખ ૂબ વિકસ્યા હોય ર્ેન ુ ાં જીિન ધન્દ્ય બની જાય. બૌદ્ધદ્ધકર્ા વિનાની શ્રદ્ધા

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 47


અંધશ્રદ્ધા બની જિા સાંભિ છે અને શ્રદ્ધા વિનાની કોરી બૌદ્ધદ્ધકર્ા એ નાક્સ્ર્કર્ા બની જર્ી હોય છે .

આ બાંને ર્ત્િો બૌદ્ધદ્ધકર્ા અને શ્રદ્ધાનો ઉભચર્ સમન્દ્િય કરિો ર્ે કલ્યાણકારી વિિેક યોગ છે .

પ્રશ્નો :

1. આક્સ્ર્કર્ા કેિી રીર્ે વસદ્ધ કરી શકાય છે ?

2. કયાાં બે ર્ત્િો વિકસાિિાિી જીિન ધન્દ્ય બની શકે?

3. અંધશ્રદ્ધા અને નાક્સ્ર્કર્ા કેિી રીર્ે જન્દ્મે છે ?

4. ‘કલ્યાણકારી વિિેક યોગ’ ક્યારે વસદ્ધ િયો કહેિાય?

5. પરરચ્છે દને યોગ્ય શીષતક આપો.

પ્રશ્ન 4. અહીં ‘કાન’ ઉપર બે રૂરઢપ્રયોગ આપ્યા છે . ઉદા. કાનમાાં ડૂચા મારિા, કાન ઘરે ણે મ ૂકિા. એ

મુજબ માથુ ાં / હાિ / પગ / જીભ જેિાાં અંગો સાિે જોડાયેલા પાાંચ – પાાંચ રૂરઢપ્રયોગ લખો.

પ્રશ્ન 5. નીચે આપેલ શબ્દનો િાક્યમાાં પ્રયોગ કરો. ઉદા. અદ્દભુર્ : ર્ાજમહેલ ખરે ખર અદ્દભ ૂર્ છે .

પ્રખ્યાર્, આજીિન, અપ ૂિત, પ્રિીણ, સમન્દ્ષ્ટ્ટ.

પ્રશ્ન :6 નીચે આપેલા વિષયોને ધ્યાનમાાં રાખીને પ્રોજેતટ કાયત પ ૂણત કરો.

(1) ધો. 3 િી 8 ના ગુજરાર્ી પાઠ્યપુસ્ર્કોમાાંિી ર્મારો મનપસાંદ એકમ પસાંદ કરી સાંક્ષેપીકરણ કરો.

ૂ ીિાર્ાત બનાિો.
(2) 10 શબ્દો પસાંદ કરી ટાંક

(3) ધો. ૪ના ગુજરાર્ી પાઠ્યપુસ્ર્કમાાંિી એક એકમ પસાંદ કરી ર્ેન ુ ાં સાર લેખન કરો.

પ્રશ્ન : 7 નીચે આપેલા વિષયોનાાં અસાઇનમેન્દ્ટ ર્ૈયાર કરો :

(1) ભાષા અધ્યયનપ્રરક્રયા અને િગતવ્યિહાર

(2) શબ્દકોશનો ઉપયોગ કરી ૨૫ શબ્દોના અિત લખો.

(3) સર્જનાત્મકર્ાના વિકાસ માટેની પ્રવ ૃવિઓની નોંધ કરો.

(4) શબ્દભાંડોળ વિકસાિિાની વિવિધ પ્રયુક્તર્ઓ જણાિો.

પ્રશ્ન : 8 ક્ષેત્રીયકાયત :

(1) ઇન્દ્ટનતશીપ કાયતક્રમ અહેિાલ પ્રવ ૃવિઓનુ ાં સાંક્ષેપીકરણ

(2) ગ્રહણશક્તર્ ર્િા શ્રિણ કૌશલ્ય વિકાસ માટે િાર્ાતલાપનુ ાં આયોજન

(3) પાઠ્યપુસ્ર્કની િાર્ાતઓનુ ાં નાટયીકરણ કરો.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 48


1.17 સક્ાંદભષ સ ૂણચ

1. વ્યાસ યોગેન્દ્રભાઇ, દે સાઇ પારુલ, પાંડયા વપિંકી, માત ૃભાષા લેખન કૌશલ્ય અને વશક્ષણ -ગુજરાર્ી

સારહત્ય પરરષદ (2011)

2. કોઠ્ારી જયાંર્, ભાષા પરરચય અને ગુજરાર્ી ભાષાનુ ાં સ્િરૂપ. યુવનિવસિટી ગ્રાંિ વનમાતણ બોડત

(1973): અમદાિાદ

3. પટેલ મોર્ીભાઇ, દિે જયેન્દ્ર, ડાભી દયાળભાઇ અને પટેલ રમેશ, ગુજરાર્ી વિષયિસ્તુન ુ ાં

અધ્યયન- બી. એસ. શાહ પ્રકાશન (2006-07)

4. ભાષા શુદ્ધદ્ધલેખન કૌશલ્ય, ડૉ. ચાંપકભાઇ મોદી, ડૉ. બેલાબેન શાહ. નિસર્જન પ્રકાશન (2008).

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 49


એકમ – 2

ુ રા7તી ભા7ર્ા7નો ઇવતહા7સક્ અને સક્ા7ક્રહત્ય સ્વરૂપો


ગજ

2.1 પ્રસ્તા7વના7


2.2 હેતઓ

2.3 ભા7ર્ા7નો વવકા7સક્

2.3.1 ગુજરાર્ી અને સાંસ્કૃર્નો સાંબધ


ાં
2.3.2 જૂની ગુજરાર્ીિી અિાતચીન ગુજરાર્ી સુધીની વિકાસયાત્રા
2.3.3 પ્રાચીન સારહત્ય, ર્ેની વિશેષર્ાઓ અને અસરો
2.3.4 મધ્યકાલીન સારહત્ય, ર્ેની વિશેષર્ાઓ અને અસરો
2.3.5 અિાતચીન સારહત્ય, ર્ેની વિશેષર્ાઓ અને અસરો
2.3.6 સાાંપ્રર્ સારહત્યકારો
2.3.7 ગુજરાર્ી સારહત્ય સ્િરૂપો
2.3.8 ગુજરાર્ી સારહત્યનાાં પદ્ય સ્િરૂપો
2.3.9 ગુજરાર્ી સારહત્યના ગદ્ય સ્િરૂપો
2.4 સક્ા7રા7ાંશ

2.5 સ્વા7ધ્યા7ય

2.6 સક્ાંદભષ સ ૂણચ

2.1 પ્રસ્તા7વના7 :

નિા અભ્યાસક્રમમાાં પ્રવશક્ષણાિીઓ અને અધ્યાપકો માટે ગુજરાર્ી ભાષાનો અભ્યાસક્રમ

ઘવનષ્ટ્ટ બને, વિષયિસ્તુના જ્ઞાનમાાં િધારો િાય ર્ેમજ પ્રાિવમક શાળાઓના પાઠ્યપુસ્ર્કોમાાં

આિર્ા એકમોમાાં માત ૃભાષાના સારહત્ય સ્િરૂપો ર્િા સારહત્યકારોનો પરરચય િધે ર્ે માટે અંહી

પ્રયાસ કરે લ છે .

અહીં ગુજરાર્ી ભાષાના ઉદ્દગમિી ર્ેના વિકાસની ગાિા પ્રાચીન ગુજરાર્ી, મધ્યકાલીન

ગુજરાર્ી અને અિાતચીન ગુજરાર્ી સારહત્યની વિશેષર્ાઓ ર્ેની સમાજજીિન પર અસર વિશે

જાણકારી આપિા પ્રયત્ન કયો છે .

ગુજરાર્ી સારહત્યની વિકાસયાત્રામાાં સાંસ્કૃર્ – પ્રાકૃર્ – અપભ્રાંશ અને પ્રાદે વશક ગુજરાર્ી

ભાષા ર્િા ર્ેની શબ્દ વ્યુત્પવિ જાણે અને એ દ્વારા ગુજરાર્ી ભાષાના વિકાસની પ્રવશક્ષણાિીઓને

જાણકારી પ્રાપ્ર્ િાય એ હેત ુ રહેલો છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 50


ુ :
2.2 હેતઓ

પ્રવશક્ષણાિીઓ ગુજરાર્ીનુ ાં ઉદ્ભિ સ્િાન જાણે અને સમજે.

 પ્રવશક્ષણાિીઓ સારહત્ય સ્િરૂપોને સમજે.

 પ્રવશક્ષણાિીઓ ગદ્ય અને પદ્યસારહત્ય સ્િરૂપોની સાંકલ્પના સમજે.

 પ્રવશક્ષણાિીઓ ગદ્ય અને પદ્યસારહત્ય સ્િરૂપોની વિશેષર્ાઓ સમજે.

 પ્રવશક્ષણાિીઓ ગદ્ય અને પદ્યસારહત્ય સ્િરૂપોના લક્ષણોિી િાકેફ બને,

અધ્યયન વનષ્પવત :

 પ્રવશક્ષણાિીઓ ગુજરાર્ી અને સાંસ્કૃર્ ભાષા િચ્ચેનો સાંબધ


ાં સમજશે.

 પ્રવશક્ષણાિીઓ િર્તમાન પરરપ્રેક્ષ્યમાાં ગુજરાર્ી અને સાંસ્કૃર્ િચ્ચેના સાંબધ


ાં વિશે જાણશે.

 પ્રવશક્ષણાિીઓ પ્રાચીન સારહત્યને સમજશે.

 પ્રવશક્ષણાિીઓ મધ્યકાલીન્ સારહત્યને સમજશે.

 પ્રવશક્ષણાિીઓ અિાતચીન સારહત્યને સમજશે.

 પ્રવશક્ષણાિીઓ જૂની ગુજરાર્ીિી અિાતચીન ગુજરાર્ી સુધીની વિકાસ યાત્રાને જાણશે.

 પ્રવશક્ષણાિીઓ ગદ્ય અને પદ્યસારહત્ય સ્િરૂપોની સાંકલ્પના સમજશે.

 પ્રવશક્ષણાિીઓ ગદ્ય, પદ્ય અને વમશ્રસારહત્ય સ્િરૂપોની વિશેષર્ાઓ જાણશે.

 પ્રવશક્ષણાિીઓ ગદ્ય અને પદ્યસારહત્ય સ્િરૂપો િચ્ચેના ર્ફાિર્ો સમજશે.

2.3 ભા7ર્ા7નો વવકા7સક્ :

ભાષા મનુષ્ટ્યને ઇશ્વર ર્રફિી મળે લ અણમોલ ભેટ છે . અન્દ્ય પ્રાણીઓની તુલનામાાં માણસે

કુદરર્ ર્રફિી મળે લી આ બભક્ષસને સારી રીર્ે વિકસાિી અને એનો ઉિરોિર વિકાસ કયો.

માનિના પ્રારાં ભભક કાળમાાં માનિ અન્દ્ય પ્રાણીઓની જેમ પોર્ાના ભાિો, લાગણીઓ અને

ઇચ્છાઓને વિવિધ પ્રકારના ધ્િવનઓ દ્વારા વ્યકર્ કરર્ો. અન્દ્ય પ્રાણીઓ પણ આજે જે સીવમર્

ધ્િવન વ્યિહારો કરી શકે, ર્ેમ માનિ પણ ગુસ્સો, ભ ૂખ, પીડા, આનાંદ અને જાર્ીય આિેગો માટે

સીવમર્ ધ્િવન વ્યિહારો દ્વારા વ્યતર્ િર્ો. કાળક્રમે આ ધ્િવન સાંકેર્ોમાાં સુધારો િર્ાાં ધ્િવન

વ્યિહારો વિકસર્ા ગયા. આજે વિશ્વમાાં બધા જ ભ ૂવમખાંડો પર એણે આવધપત્ય જમાવ્યુ.ાં ભાષાના આ

વિકાસમાાં ર્ેન ુ ાં મ ૂળ શોધવુ ાં મુશ્કેલ છે . ધ્િવન સાંકેર્ોમાાં શરૂમાાં અસ્પષ્ટ્ટ ઉદ્દગારો માનિીની ઉવમિઓ કે

ભાિો ને વ્યકર્ કરર્ા હશે. આ ધ્િવન ઉદ્દગારોમાાં અન્દ્ય પ્રાણી, પક્ષીઓના અિાજનુ ાં અનુકરણ કરર્ાાં

મ ૂળભ ૂર્ વ ૃવિઓને િશ િઇ િાણીનો ઉચ્ચાર િયો. અભભવ્યક્તર્ માટે ઇશારા, હાિભાિ, ચેષ્ટ્ટાઓ

જેિાાં માધ્યમો મયાતરદર્ હશે અને એટલે જ શબ્દમાાં સાંકેર્ મ ૂકીને વ્યિહારને સરળ બનાિાયો હશે.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 51


ૂ ા િાક્યોના પ્રયોગો વિકસ્યા અને દરે ક ભાષાએ જરૂરરયાર્ મુજબ
શબ્દપ્રયોગ પછી એકાક્ષરી ટાંક

પોર્ાની આગિી ધ્િવન વ્યિસ્િા ઉભી કરી.

માનિની આ ભાષા વિકવસર્ બની, વશષ્ટ્ટ બની ર્ેમ છર્ાાં કેટલાક ધ્િવન-સાંકેર્ો આરદકાળિી

આજે પણ િપરાય છે . જેમ કે પશુઓ હાંકારિા િર્ા ડચકારાના ઉદ્ગાર, દદતિી કણસર્ા માણસનો

ઉંહકારો, લજ્જા કે ભય પામર્ા નીકળર્ો વસસકારો, વિશ્વની કેટલીક ભાષાઓમાાં ર્ે ધ્િવન સાંકેર્ોને

સ્િાન છે . સહરાના રણ પ્રદે શમાાં િસર્ી પ્રજા કે ટુાંડ્પ્પ્રદે શમાાં રહેર્ી એન્દ્સ્કમો પ્રજા પાસે સીવમર્ ધ્િવન

સાંકેર્ો અને ભાષાવ્યિહારો છે . ર્ેના પ્રમાણમાાં નગરોમાાં રહેર્ી માનિ િસાહર્ો ઘણા ધ્િવન

વ્યિહારો, શબ્દો, િાક્યોનો ઉપયોગ કરે છે .

અિાક શ્રમ, સમ ૂહમાાં વશકાર કે અન્દ્ય ટોળી પર મેળિેલ વિજય માટે ટોળાબાંધ ભેગા િયેલા

માનિ સમુદાયે આનાંદની અભભવ્યક્તર્ રકરકયારીઓ દ્વારા અને પછી ગીર્-ન ૃત્યારદનો આશ્રય લીધો

અને કાંઠ્સ્િ સારહત્ય મુખોપમુખ પરાં પરા બાંધાઇ હશે.

ત ા ઋવષઓ, માંત્રરષ્ટ્ટાઓએ પ્રકૃવર્ના


આજિી ચાર કે પાાંચ હજાર િષત પ ૂિે આયાતિર્ન

ર્ત્િોની પ ૂજા કે સ્ર્િન કરર્ા ઉદ્દગારો કાઢયા. આ પ્રારાં ભભક સારહત્ય િૈરદક સારહત્ય બન્દ્યુ.ાં િેદો

ત ાએ િૈરદકસારહત્યનુ ાં રૂપ લીધુ.ાં


રચાયા. િેદોના શ્રુવર્િચનો, સ્ર્િનો કે પ્રાિન

કાળક્રમે આ ધ્િવન સાંકેર્ોને પથ્િર પર, વ ૃક્ષના િડ પર કે ગુફાઓની દીિાલો પર ભચત્રો

દ્વારા ભાિો, ઇચ્છાઓ કે વ્યિહારોને વ્યતર્ કરર્ાાં કરર્ાાં ભચત્રભલવપમાાંિી મ ૂળાક્ષરો, શબ્દો અને

િાક્યોને અક્ષરદે હ મળ્યો. ધ્િવન સાંકેર્ોનુ ાં ભલવપ સાંકેર્ોમાાં આલેખન િિા લાગ્યુ ાં અને કાંઠ્સ્િ સારહત્ય

ભલવપબદ્ધ િયુ.ાં ભોજપત્રો, માટીની ર્કર્ીઓ, ચામડા કે ઝાડની છાલ પર ફલક બનાિી ભલવપ લખર્ાાં

શીખ્યો. કાળક્ર્મે પેપીરસની છાલમાાંિી પેપર (કાગળ) અને મુરણયાંત્રો શોધાયાાં.

2.3.1 ગુજરાર્ી અને સાંસ્કૃર્નો સાંબધ


ાં :
ભારર્ીય ઉપખાંડમાાં (INDO ARYAN) એટલે કે િૈરદક સાંસ્કૃર્ ભાષા પ્રચભલર્ બની. િેદો,

ઉપવનષદો અને રામાયણ મહાભારર્ જેિાાં મહાકાવ્યો રચાયાાં. આ િૈરદક સાંસ્કૃર્ ભાષા કાળક્રમે

સ્િાવનક લોકો દ્વારા પ્રાકૃર્ અને અપભ્રાંશ બની. પ્રાદે વશક ભાષા-બોલીઓએ વ્યિહારમાાં સ્િાન લીધુ ાં

અને એ રીર્ે ગુર્જર પ્રાાંર્માાં બોલાર્ી ભાષા- ‘ગુર્જર’, ‘મારુ ગુર્જર’ કે ‘ગુજરાર્ી’ ભાષા બની. જેનો

વિકાસક્રમ સાંસ્કૃર્  પ્રાકૃર્  અપભ્રાંશ  પ્રાદે વશક ગુજરાર્ી. આ વિકાસક્રમ ગુજરાર્ી

ભાષાના શબ્દોની વ્યુત્પવિ જોર્ાાં જણાશે કે સાંસ્કૃર્ શબ્દો પ્રાકૃર્ અને અપભ્રાંશમાાં ફેરફાર િઇ

ગુજરાર્ી ભાષામાાં સ્િાન પામ્પયા.

સક્ાંસ્કૃત પ્રા7કૃત અપભ્રાંશ ુ રા7તી


ગજ

હસ્ર્ હથ્િઅઉ હથ્િઉ હાિ

સ્િક્સ્ર્ક સધ્થ્િઅઉ સધ્થ્િઉ સાવિયો

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 52


પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન: 1 નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસાંદ કરીને ઉિર આપો.

(1) અન્દ્ય પ્રાણીઓની તુલનામાાં મનુષ્ટ્યને ઇશ્વરે કઇ અણમોલ ભેટ આપી છે ?

(ક) હાિ – પગ (ખ) ભાષા (ગ) ધન – દોલર્ (ઘ) હવિયારો

(2) માનિના ભાષા વિકાસનો પ્રિમ ર્બક્કો કયો છે ?

(ક) મ ૂળાક્ષર (ખ) બારાક્ષરી (ગ) ધ્િવન (ઘ) ભલવપ

(3) ગુજરાર્ી ભાષા વિકાસને યોગ્ય ક્રમમાાં ગોઠ્િો.

(ક) પ્રાકૃર્, સાંસ્કૃર્, ગુજરાર્ી, અપભ્રાંશ

(ખ) અપભ્રાંશ, પ્રાકૃર્, સાંસ્કૃર્, ગુજરાર્ી

(ગ) ગુજરાર્ી, પ્રાકૃર્, સાંસ્કૃર્, પ્રાકૃર્

(ઘ) સાંસ્કૃર્, પ્રાકૃર્, અપભ્રાંશ, ગુજરાર્ી

2.3.2 જૂની ગુજરાર્ીિી અિાતચીન ગુજરાર્ી સુધીની વિકાસયાત્રા:


ુ રા7તી ભા7ર્ા7
ગજ

ઉિરે કચ્છ અને મારિાડ (રાજસ્િાન), દભક્ષણે િાણા જજલ્લો (મહારાષ્ટ્ર), પ ૂિતમાાં ખાનદે શ-

માળિા (મધ્યપ્રદે શ) અને પવિમમાાં અરબી સમુરની િચ્ચેના પ્રદે શમાાં બોલાર્ી ભાષા ગુજરાર્ી.

કવિ પ્રેમાનાંદ પોર્ાની કૃવર્ દશમસ્કાંદ – અધ્યાય-16, કડવુ ાં 54માાં ‘ગુજરાર્ી’ એિો શબ્દ પ્રયોગ

ભાષાના સાંદભતમાાં સૌ પ્રિમ કરે લો જોિા મળે છે .

“હ્દય ઉપની માહરે અભભલાષા, બાાંધ ુ નાગદમણ ગુજરાર્ી ભાષા ”

ગુજરાર્ એ “ગુર્જર રાષ્ટ્ર” ગુર્જરોનો પ્રદે શ એ રીર્ે ઇ.સ.ના આઠ્મા સૈકાિી ચૌદમા સૈકા

સુધી ઓળખાર્ો રહ્યો છે . ગુર્જરોિી રક્ષાયેલ કે ગુર્જરોને આશ્રય આપનારી ભ ૂવમ – ગુર્જરભ ૂવમનો

પ્રાદે વશક સીમા વિસ્ર્ાર િારાં િાર શાસકો બદલાર્ાાં બદલાર્ો રહયો છે . આ પ્રદે શમાાં િસર્ા લોકોની

બોલાર્ી ભાષા એટલે ગુજરાર્ી.

‘ગુજરાર્ી’ ર્રીકે ઓળખાર્ી ભાષા અગાઉ પ્રાકૃર્, અપભ્રાંશ અને ગુર્જરભાષા ર્રીકે

ઓળખાર્ી રહી છે .

સાંસ્કૃર્ એ ભારર્ીય આયત (INDO ARYAN) કુળની ભાષા છે . કાળક્રમે સમગ્ર ભારર્માાં પ્રાકૃર્

સ્િરૂપે પ્રાદે વશક ભાષા સ્િરૂપો ઉદ્દભવ્યા. ગુજરાર્ી ભાષા જે પ્રાદે વશક પ્રાકૃર્ ભાષામાાંિી ઉર્રી આિી

ર્ેન ુ ાં કેન્દ્ર મથુરા (ઉિર ભારર્) હતુ ાં આિી ર્ે પ્રાકૃર્ કે “શૌરસેની પ્રાકૃર્” અને એમાાંિી કાળક્રમે

બદલાયેલ ુાં ભાષાનુ ાં સ્િરૂપ “અપભ્રાંશ” ર્રીકે ઓળખાયુ.ાં ગુજરાર્ી ભાષા જે અપભ્રાંશ સ્િરૂપમાાંિી

ઉર્રી આિી ર્ે “ગુર્જર અપભ્રાંશ” કે ગુજરાર્ી અપભ્રાંશ ર્રીકે ઓળખિામાાં આિે છે . આમ, િૈરદક

સાંસ્કૃર્ – સાંસ્કૃર્ - શૌરસેની પ્રાકૃર્ – ગુર્જર અપભ્રાંશ – ગુજરાર્ી વિકાસ જોિા મળે છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 53


ાં છે ક વસદ્ધરાજ સોલાંકીના રાજ્યશાસન સુધી
ગુજરાર્ી ભાષાનો અપભ્રાંશ સાિે સીધો સાંબધ

ત હેમચન્દ્રાચાયતએ રચેલા પ્રાકૃર્ વ્યાકરણ ગ્રાંિ “ વસદ્ધહેમ


પ્રયોજાર્ો જોિા મળે છે , કભલકાલ સિજ્ઞ

શબ્દાનુશાસન” માાં અપભ્રાંશ દુહાઓ (કાવ્ય કાંરડકાઓ) આપ્યા છે , ર્ે સાંસ્કૃર્ અને પ્રાકૃર્િી અલગ

એિી અપભ્રાંશ ભાષામાાં છે , અહીં કેિળ નમ ૂનારૂપે બે રષ્ટ્ટાાંર્ો જોઇએ :

1. ‘ ભલ્લા હઆ
ુ જુ મારરઆ બરહભણ મહારા કન્દ્તુ ;

લજ્જેજ્જ ાં તુ િપવસઅહુ જઇ ભગ્ગા ઘરૂ એન્દ્તુ.’

(ભલુ િયુ,ાં બહેન કે મારા કાંિ(પવર્) િીરગર્ી પામ્પયા.(રણમેદાનમાાં ખપી ગયા.)

જો એ ભાગીને ઘેર આવ્યા હોર્ ર્ો સખીઓ આગળ હુ ાં લાજી મરર્ અને હુ ાં મારા પ્રાણ

ત્યાગી દે ર્.

2. ાં ભણઈ મ ૃણાલ િહી જુવ્િણુ ાં ગઈ ન જૂરી,


‘મુજ

જઈ શક્કર સુઈ ખાંડ ર્ોઈ મીઠ્ઠી સ ચુહી’

ાં મ ૃણાલને કહે છે : જુિાની ગઈ એને રડિાનુ ાં ના હોય, સાકરના સો સો ટુકડા િિા છર્ાાં
મુજ

ર્ેનો સ્િાદ મીઠ્ો જ હોય છે .

પ્રગવત ચકા7સક્ો.

ૂ માાં ઉિર આપો.


પ્રશ્ન:1 નીચેના પ્રશ્નોના ટાંક

(1) ‘ગુજરાર્ી ભાષા’ શબ્દ પ્રયોગ સૌિી પ્રિમ કોણે કયો ?

(2) ગુજરાર્ી ર્રીકે ઓળખાર્ી ભાષા અગાઉ કયા નામે ઓળખાર્ી?

(3) સાંસ્કૃર્ ભાષા કયા ભાષા કુળમાાંિી ઉર્રી આિી છે ?

(4) હેમચાંરાચાયે કયા ગ્રાંિની રચના કરી?

2.3.3 પ્રાચીનસારહત્ય, ર્ેની વિશેષર્ાઓ અને અસરો


પ્રા7ચીનસક્ા7ક્રહત્ય :

ગુજરાર્ી ભાષામાાં મધ્યકાલીન ગુજરાર્ી સારહત્ય પ ૂિે એટલે કે (ઇ.સ.1088) નુ ાં જે સારહત્ય

ર્ેને પ્રાચીન ગુજરાર્ી સારહત્ય ર્રીકે ઓળખિામાાં આિે છે .

ૂ માાં ઇ.સ. 600 ની આસપાસ સાંસ્કૃર્, પ્રાકૃર્ની સાિે સાિે અપભ્રાંશ સારહત્યરચનાઓ િઇ.
ટાંક

ઇ.સ. 1250 સુધીની જૂની ગુજરાર્ી (ગુર્જરભાષા) કહેિાઇ. ર્ેને આપણે પ્રાચીનગુજરાર્ી કે

જૂનીગુજરાર્ી કહી શકીએ. જૂની ગુજરાર્ી કે પ્રાચીન ગુજરાર્ી ભાષાને ડૉ.ર્ેક્સ્સર્ોરીએ “પ્રાચીન

પવિમી રાજસ્િાની”ર્રીકે ઓળખાિી છે . જ્યારે શ્રી ઉમાશાંકર જોષી એને “મારુ – ગુર્જર” ભાષા

ર્રીકે ઓળખાિે છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 54


પ્રાચીન ગુજરાર્ી સારહત્યની એકમાત્ર કૃવર્ ઈ.સ. 1185માાં રચાયેલી જૈન મુવન શાભલભરસ ૂરીની

ભરર્ેસર બાહબ
ુ લીરાસ છે .

પ્રા7ચીનસક્ા7ક્રહત્યની વવશેર્તા7ઓ

 પ્રાચીનસારહત્ય મોટાભાગે હસ્ર્ભલભખર્ પ્રર્ોમાાં હોિાિી અપ્રાપ્ય હોઇ શકે.

 ર્ેના પર સાંસ્કૃર્ – પ્રાકૃર્ અને અપભ્રાંશ ગુજરાર્ી ભાષાની અસર દે ખાઇ આિે છે .

 પ્રાચીન ગુજરાર્ી સારહત્યની એકમાત્ર કૃવર્ ઇ.સ. 1185માાં રચાયેલી જૈન મુવનશાભલભરસ ૂરરની

ુ ભલરાસ” નામની કૃવર્ છે .


“ભરર્ેસર બાહબ

 જૈન ધમતની અસર ર્ળે આ સારહત્યકૃવર્ની રચના િઇ છે .

પ્રા7ચીનસક્ા7ક્રહત્યની અસક્ર

 ગુજરાર્ી પ્રાચીનસારહત્યની પ્રજાજીિન અને સમાજ ઉપર ખાસ અસર જોિા મળર્ી નિી.

 ર્ે હસ્ર્ભલભખર્ પ્રર્ોમાાં જૈન મુવનઓ દ્વારા સચિાર્ો ગ્રાંિ છે .

 સામાન્દ્ય પ્રજા અવશભક્ષર્ હોિાિી આ કૃવર્ની સમાજ ઉપર ખાસ અસર જોિા ન મળે એ

સ્િાભાવિક છે .

 આ રચનાઓ સારહત્યના અભ્યાસુઓ અને વિદ્યાિીઓ માટે ઉપયોગી છે .

પ્રગવત ચકા7સક્ો.

પ્રશ્ન:1 નીચેના7 પ્રશ્નોના7 ટૂાંકમા7ાં ઉિર આપો.

1. પ્રાચીન ગુજરાર્ી સારહત્યનો સમયગાળો જણાિો.

2. ડૉ ર્ેસ્સીર્ોરીએ પ્રાચીન ગુજરાર્ી ભાષાને કયુ ાં નામ આપ્યુ ાં છે ?

3. શ્રી ઉમાશાંકર જોષી પ્રાચીન ગુજરાર્ી ભાષાને કયા નામિી ઓળખે છે ?

4. પ્રાચીન ગુજરાર્ી સારહત્યની એકમાત્ર કૃવર્ કઈ છે ?

2.3.4 મધ્યકાલીન સારહત્ય, ર્ેની વિશેષર્ાઓ અને અસરો:


મધ્યકા7લીન સક્ા7ક્રહત્ય :

ાં કપાઇ
ઇ.સ. 1407માાં ગુજરાર્ની સલ્ર્નર્ સ્િર્ાંત્ર બને છે , રદલ્હી સાિેનો એનો સાંબધ

જાય છે . ઇ.સ.1411માાં રાજધાની પાટણિી ખસીને અમદાિાદ આિે છે . ગુજરાર્ એ રીર્ે

રાજસ્િાનિી અલગ પડિા લાગે છે . રાજપ ૂર્ રાજ્યો રદલ્હીની વનકટ આિર્ાાં જાય છે અને એના પર

એ પ્રાાંર્નો ભાષાકીય પ્રભાિ જોિા મળે છે .

ઇ.સ.1456માાં રચાયેલા “કાન્દ્હડદે પ્રબાંધ” માાં ગુજરાર્ી – રાજસ્િાની ભાષાની વમશ્ર અસરો

જોિા મળે છે . નરવસિંહ – મીરાાંબાઇ અને ભાલણ જેિા સાંર્ કવિઓની રચનાઓ પણ આ સમયમાાં

પ્રાપ્ર્ િાય છે . ર્ેમાાં ક્યાાંક ક્યાાંક રાજસ્િાની – ગુજરાર્ી અસર જોિા મળે છે . સિરમા સૈકાિી

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 55


પ્રયોજાર્ી ગુજરાર્ી ભાષા મધ્યકાલીન ગુજરાર્ી સારહત્ય ર્રીકે ઓળખાય છે . ર્ેમાાં નરવસિંહ

મહેર્ાની આદ્યકવિ ર્રીકે ગણના િાય છે .

ુ રા7તી સક્ા7ક્રહત્ય
મધ્યકા7લીન ગજ

ઐવર્હાવસક રન્દ્ષ્ટ્ટએ ગુજરાર્ી સારહત્યનો મધ્યકાલ હેમચન્દ્રાચાયન


ત ા જન્દ્મ ઇ.સ. 1088 િી

દયારામના અિસાન સુધી ઇ.સ. 1852 સુધીનો કાળ ગણી શકાય. મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યને

નીચે મુજબ ત્રણ ભાગમાાં િહેંચી શકાય.

1. હેમયુગ : ઇ.સ.ની બારમી સદીિી ચૌદમી સદીના અંર્ સુધી.

2. નરવસિંહયુગ : ઇ.સ.ની પાંદરમી સદીિી સોળમી સદીના અંર્ સુધી.

3. પ્રેમાનાંદયુગ: ઇ.સ.ની સિરમી સદીિી ઇ.સ. 1852 સુધી.

મધ્યકા7લીન સક્ા7ક્રહત્યની વવશેર્તા7ઓ

 મધ્યકાલીન ગુજરાર્ી સારહત્ય મોટાભાગે પદ્ય સ્િરૂપમાાં ખેડાયુ ાં છે .

 મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યમાાં ભક્તર્રસ અને પ્રકૃવર્િણતનો જોિા મળે છે .

 મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યમાાં પદ્યમાાં વિવિધર્ા સભર સારહત્ય રચાયુ ાં છે . જેમકે – રાસ,

ફાગ, બારમાસા, છાંદ, પદ, પ્રભાવર્યાાં, છપ્પા, પદ્યિાર્ાત, આખ્યાન, કાફી, ધોળ, ચાબખા

અને ગરબી, ગરબા જેિા વિવિધ પદ્ય પ્રકારો લખાયા.

 સારહત્યગુણિાળાં ગદ્ય સૌ પ્રિમ જૈનસાધુ ર્રુણપ્રભુસ ૂરરની ઇ.સ. 1355માાં લખાયેલા ઉપદે શ

કિાઓમાાં જોિા મળે છે .

 મધ્યકાલીન સારહત્ય સ્િરૂપમાાં “ પ ૃથ્િીચાંર ચરરત્ર” ગદ્ય સ્િરૂપોમાાં સાંર્ો દ્વારા લખાયેલ. “

ગુરૂ – વશષ્ટ્ય સાંિાદો” અને સહજાનાંદ સ્િામીનાાં િચનામ ૃર્ો એ ગદ્ય સ્િરૂપનાાં રષ્ટ્ટાાંર્ો છે .

 મધ્યકાલીન સારહત્ય સ્િરૂપમાાં નરવસિંહ–ભાલણિી, દયારામ સુધીના સારહત્યકારોનો સમાિેશ

િાય છે .

ુ રા7તી સક્ા7ક્રહત્યની અસક્રો


મધ્યકા7લીન ગજ

 મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યની પદ્યરચનાઓ મોટેભાગે જ્ઞાન–િૈરાગ્ય અને ભક્તર્ના રાં ગે

રાં ગાયેલી જોિા મળે છે .

 ક્રૃષ્ટ્ણ પ્રેમ–વિરહનાાં કાવ્યો, કૃષ્ટ્ણ અને ગોપી કે રાધાને કેન્દ્રમાાં રાખી રચાયાાં છે .

 આખ્યાન કાવ્યો દીઘત સ્િરૂપે “અધમતનો નાશ અને ધમતનો જય” દ્વારા પ્રજામાાં નીવર્, ધમત

અને સેિાના ગુણો પ્રવર્ભબિંભબર્ કરે છે .

 વિદે શી હમ ાં ૂ
ુ લાખોરો અને આક્ર્મણો સામે અંધાધધીમાાં પ્રજાને ધમત જાળિિા અને ટકાિી

રાખિા માટે િીરરસનાાં કાવ્યો, આખ્યાનો નિજાગૃવર્નુ ાં કામ કરે છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 56


 ગામડામાાં િસર્ા અવશભક્ષર્ અને શ્રમપ્રધાન સમાજમાાં આખ્યાનકિાઓ, પદ્યિાર્ાતઓ જ્ઞાન

સાિે મનોરાં જનનુ ાં કામ કરે છે .

ુ રા7તી સક્ા7ક્રહત્યકા7રો અને તેમની કૃવતઓ


મધ્યકા7લીન ગજ

ક્રમ સમયગાળો સારહત્યકાર સારહત્યકૃવર્

હેમચાંરાચાયત ાં
વસદ્ધહેમશબ્દાનુશાસન(અપભ્રાં

1 ઇ.સ. 12મી િી
પ્રાકૃર્ અને અપભ્રાંશ ગુજરાર્ી કાવ્યકાંરડકાઓ)
14મી સદી
વિનયચાંરસ ૂરર નેવમનાિ –ચતુષ્ટ્પારદકા(બારહમાસા)
હેમયુગ
જજનપદ્મસ ૂરર વસરરથુભલભર ફાગુ. (ફાગ)

જૈનેતર કવવઓ

અજ્ઞાર્ કવિ િસાંર્ વિલાસ (ફાગુ)

અસાઇર્ “હાંસા ઉલી”

ભીમ “સધ્યિત્સ ચરરર્”

અબ્દુર રહેમાન “સાંદેશક રાસ”

શ્રીધર વ્યાસ “રણમલ્લ છાંદ”


2 ઇ.સ. 15મીિી નરવસિંહ મહેર્ા પદ, પ્રભાવર્યાાં, સુદામાચરરત્ર,

16મી સદી આધ કવિ ગોવિિંદગમન, સુરર્સાંગ્રામ જેિા આખ્યાન


પ્રકારની કૃવર્ઓ
નરવસિંહયુગ વશષ્ટ્ટ ગુજરાર્ી
આત્મચરરત્રાત્મક પદો વિશેષ છે .
3 ઇ.સ.1459 િી ભાલણ કાદાં બરીનો અનુિાદ, નળાખ્યાન,

ઇ.સ.1514 દશમસ્કાંદ જાલાંધારખ્યાન, ધ્રુિાખ્યાન


રુકમભણહરણ, સત્યભામા વિિાહ,
કૃષ્ટ્ણવિન્દ્ષ્ટ્ટ, કૃષ્ટ્ણબાલચરરત્ર.
4 ઇ.સ.1499 િી મીરાાંબાઇ મીરાાંના પદો વ્રજ, રાજસ્િાની અને

ઇ.સ.1547 ગુજરાર્ી ભાષામાાં


5 ઇ.સ.1591 િી અખો અખેગીર્ા, અનુભિભબિંદુ, પાંચીકરણ,

ઇ.સ.1656 ભચિ–વિચાર સાંિાદ, ગુરુ–વશષ્ટ્ય સાંિાદ,

અને છપ્પા કાવ્યપ્રકાર


6 ઇ.સ.1636 િી પ્રેમાનાંદ ઓખાહરણ, સુદામાચરરત્ર, અભભમન્દ્યુ

ઇ.સ.1734 ુ ાં ી, મામેરુાં અને


આખ્યાન, નળાખ્યાન, હડ

(પ્રેમાનાંદ યુગ) શ્રાદ્ધ (નરવસિંહના જીિન પર આધારરર્)

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 57


7 ઇ.સ.1700 િી શામળ (પદ્ય િાર્ાત) નાંદબત્રીસી,સ ૂડાબહોર્ેરી, ભરાભાવમની,

ઇ.સ.1740 વિદ્યાવિલાવસની, ‘મદનમોહના’

પદ્યિાર્ાતઓ રૌપદી િસ્ત્રાહરણ, રાિણ –

માંદોદરી સાંિાદ જેિાઆખ્યાનો


8 ઇ.સ.1680 િી િલ્લભ મેિાડો ગરબા / ગરબો, આનાંદનો ગરબો,

ઇ.સ.1780 આરાસુરનો ગરબો, મહાકાળીનો ગરબો


9 ઇ.સ.1725 િી પ્રીર્મ ભક્તર્, િૈરાગ્ય અને જ્ઞાનને લગર્ાાં પદ,

ઇ.સ.1798 કક્કો, વર્વિ, મરહના, જ્ઞાનગીર્ા,

ગરબીઓ, ધોળ, પ્રેમલક્ષણા ભક્તર્નાાં પદ


10 ઇ.સ.1787 િી ભગરધર આખ્યાન કવિ, રામાયણ, ભગરરધરકૃર્,

ઇ.સ.1852 બારમાસ, રાજસ ૂય યજ્ઞ, તુલસી વિિાહ,

જેિાાં આખ્યાનો
11 ઇ.સ.1772 િી સ્િાવમનારાયણ સાંપ્રદાયના સ્િાવમનારાયણ સાંપ્રદાયનાાં કૃષ્ટ્ણભક્તર્નાાં

ઇ.સ.1859 કવિઓ બ્રહમાનાંદ, પદો

મુતર્ાનાંદ,પ્રેમાનાંદ,વનષ્ટ્કુળાનાંદ
12 ઇ.સ.1777 િી દયારામ મધ્યકાલીન સારહત્યના છે લ્લા અને

ઇ.સ.1852 પ્રવર્ભાિાંર્ કવિ દયારામ ગરબી –

“શ્યામ રાં ગ સમીપે ન જાઉં”

ઉપરાાંર્ કવિ રત્નો, ધીરો, વનરાાંર્, ભોજો, નરભેરામ અને બાપુ સાહેબ ગાયકિાડ જેિા કવિઓ િઇ

ગયા.

ુ રા7તી સક્ા7ક્રહત્યમા7ાં સ્ત્રી કવવઓ


મધ્યકા7લીન ગજ

મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યમાાં એક વિશેષર્ા જોિા મળે છે કે, સારહત્ય સર્જનમાાં સ્ત્રી

કવિઓએ પ્રદાન આપ્યુ ાં છે . મીરાાંબાઇ એમાાં ઉચ્ચ સ્િાને છે . જો કે મીરાાં પછીના લગભગ બસો િષત

સુધીના સારહત્યસર્જનમાાં મુખ્ય સ્ત્રીકવિઓમાાં રદિાળીબાઇ (ઇ.સ.1789), ગૌરીબાઇ (ઇ.સ.1759),

કૃષ્ટ્ણાબાઇ, રાધાબાઇ (ઇ.સ. 1834) અને ગાંગાસર્ી જેિી કિવયત્રીઓનો સમાિેશ િાય છે .

 રદિાળીબાઇ ઇ.સ 1789માાં રામજન્દ્મ, રામવિિાહ, રામરાજ્યાભભષેક, જેિા પ્રસાંગો પર પદ

રચ્યાાં છે . આ પદમાાં સ્ત્રી સ્િભાિની સ ૂક્ષ્મ ખાવસયર્ોનુ ાં ખ ૂબ બારીકાઇિી િણતન કરે લ છે .

 ગૌરીબાઇ ( ઇ.સ.1759): ર્ેમણે 662 પદ લખેલાાં છે . ર્ે ગુજરાર્ની એકમાત્ર િેદાન્દ્ર્ી

સ્ત્રીકવિ છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 58


 કૃષ્ટ્ણાબાઇ (ઇ.સ. 1834): કૃષ્ટ્ણનાાં હાલરડાાં, સીર્ાજીની કાાંચળી વિશેષ જાણીર્ી છે . જેમાાં

સુિણત મ ૃગિાળો પ્રસાંગ િણવ્ત યો છે .

 રાધાબાઇ (ઇ.સ.1834) કૃષ્ટ્ણભતર્ મીરાાં, જ્ઞાનેશ્વર, તુકારામ આરદ સાંર્ોનાાં સાંભક્ષપ્ર્ ચરરત્રો

લખ્યાાં છે .

 ગાંગાસર્ી (ઇ.સ.1843) ‘મેરુ ર્ો ડગે પણ જેનાાં મન ના ડગે.’ ‘િીજળીને ચમકારે મોર્ીડાાં

પરોિો’ જેિાાં પાનબાઇને ઉદ્દે શીને લખેલાાં પદ લોકમુખે ગિાય છે .

ુ રા7તી લોકસક્ા7ક્રહત્ય
મધ્યકા7લીન ગજ

મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યમાાં લોકસારહત્ય પ્રકારનો મોટો િૈભિ અને િૈવિધ્ય જોિા મળે

છે . દરે ક સમાજને પોર્ાની આગિી જીિનશૈલી અને સાંસ્કૃવર્ હોય છે . લોકસમુદાયમાાં લોકો માટે

અને લોકો દ્વારા રચાયેલ ુાં સારહત્ય છે . ર્ેનો કોઇ એક રચનાકાર હોર્ો નિી. સમાજ કે પ્રાાંર્ના

લોકજીિનનુ ાં પ્રવર્ભબિંબ ભઝલાય એવુ ાં આ સારહત્ય આપણા સમ ૃદ્ધ સાંસ્કાર િારસાનો ભાંડાર છે . જે

મુરણયાંત્રના વિકાસ પ ૂિે લોકકાંઠ્ે અને લોકહ્રદયે સાંગ્રાહેલ ુાં અને સચિાયેલ ુાં સારહત્ય છે . ર્ે

જનમાનસની ર્ળપદી ભાષામાાં રચાયેલ ુાં છે . જીિાર્ા જીિનના વિવિધ રાં ગો અને ભાિોને વ્યતર્

કરતુ ાં આ સારહત્ય માનિને કાંટાળજનક અને એક જ ઘરે ડના જીિનચક્રમાાં વનરસર્ા ટાળિા વ્રર્ો,

પિો, ઉત્સિો, મેળાઓ, દ્વારા જીિાંર્ બનાિિામાાં આવ્યુ.ાં લોકમાનસને હલબલાિી મ ૂકે એિા

પ્રસાંગો, ઘટનાઓ, વ્યક્તર્ઓને ધ્યાને રાખી રચાયેલ ુાં છે . વિવિધ પ્રસાંગોએ પોર્ાના ભાિો કે

ઊવમિઓને વ્યતર્ કરે છે . દરે ક દે શની પ્રજાને પોર્ાનુ ાં આગવુ ાં લોકસારહત્ય હોય છે .

લોકસારહત્ય અલાંકૃર્િાણી, િીર, શૃગ


ાં ાર, કરૂણ, અદ્દભ ૂર્, હાસ્ય આરદ રસોની વનષ્ટ્પવિિી

સમ ૃદ્ધ છે .

લોકસારહત્યમાાં – કહેિર્ો, દૂ હા, છાંદ, ભડલીિાક્યો, ઉખાણાાં, હાલરડાાં, જોડકણાાં, વ્રર્કિાઓ,

ૂ ો ગાર્ા) સાંર્ોની
લગ્નગીર્ો, પ્રણયગીર્ો, િીરકાવ્યો, શ્રવમકોનાાં ગીર્ો (કોશ ખેંચર્ી િખર્ે ખેડર્

ભજનિાણી, રાસડા, ગરબા, રાજજયા અને મરવસયા જેિાાં વિલાપ ગીર્ો, શૌયતકિાઓ, લોકિાર્ાત કે

લોકકિાઓ જેિા વિવિધ પ્રકારો પ્રચભલર્ છે .

આ ઉપરાાંર્ લોકનાટય કે ભિાઇને પણ સ્િાન મળ્યુ ાં છે .

લોકસારહત્યને અક્ષરબદ્ધ કરિામાાં રાષ્ટ્રરીયશાયર ઝિેરચાંદ મેઘાણી, દુલાભાયા કાગ,

ખોડીદાસ પરમાર, જોરાિરવસિંહ જાદિ ઉપરાાંર્ ગુજરાર્ના િનિાસી (ભીલીસારહત્ય) માટે

ભગિાનદાસ પટેલનો ફાળો પ્રશાંસનીય રહ્યો છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 59


પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન:1 નીચેના પ્રશ્નોના ઉિર યોગ્ય વિકલ્પ પસાંદ કરીને આપો.

(1) ગુજરાર્ી સારહત્યના આદ્યકવિ ર્રીકે કોને ઓળખિામાાં આિે છે ?

(ક) અખો (ખ) શામળ (ગ) નરવસિંહ મહેર્ા (ઘ) પ્રેમાનાંદ

(2) પ્રેમાનાંદે કયા સારહત્ય સ્િરૂપમાાં પ્રદાન આપ્યુ ાં છે ?

(ક) ગરબી (ખ) આખ્યાન (ગ) ખાંડકાવ્ય (ઘ) પદ

(3) ‘મુજ અબળાને મોટી વમરાર્’ પદના રભચયર્ા કોણ છે ?

(ક) નરવસિંહ ાં
(ખ) પ્રેમાાંનદ (ગ) મીરાાંબાઇ (ઘ) ગાંગાસર્ી

(4) ગાંગાસર્ીએ નીચેમાાંિી કયુ ાં પદ રચ્યુ ાં છે ?

(ક) રામ રાખે ર્ેમ રહીએ.....

(ખ) િીજળીને ચમકારે મોર્ીડાાં પરોિો પાનબાઇ,

(ગ) પાપ ર્ારુાં પરકાશ જાડેજા....

(ઘ) અભખલ બ્રહમાાંડમાાં એક તુ શ્રી હરર.....

(5) ‘છપ્પા’ કાવ્ય સ્િરૂપ કોણે ખેડયુાં છે ?

(ક) પ્રેમાનાંદ (ખ) નરવસિંહમહેર્ા (ગ) અખો (ઘ) મીરાાંબાઇ

(6) ‘ગરબો’ કાવ્યપ્રકાર માટે કયા કવિ જાણીર્ા છે ?

(ક) િલ્લભ મેિાડો (ખ) પ્રેમાનાંદ (ગ) નરવસિંહ (ઘ) દયારામ

(7) ‘લોકસારહત્ય’ માટે કયુ ાં વિધાન સાચુ ાં છે ?

(ક) બધુ જ લોકસારહત્ય પદમાાં લખાયુ ાં છે .

(ખ) બધુ જ લોકસારહત્ય ગદ્યમાાં લખાયુ ાં છે .

(ગ) લોકસારહત્યનો કોઇ એક કવિ નિી હોર્ો.

(ઘ) લોકસારહત્ય અંગ્રેજી સારહત્ય સ્િરૂપ છે .

(8) ‘મેરુ ર્ો ડગે પણ જેના........પદના રચનાકાર કોણ છે ?

(ક) પાનબાઇ (ખ) મીરાાંબાઇ (ગ) કૃષ્ટ્ણાબાઇ (ઘ) ગાંગાસર્ી

(9) ‘રાિણનુ ાં વમથ્યાભભમાન’ કાવ્યનો પ્રકાર જણાિો.

(ક) ખાંડકાવ્ય (ખ) આખ્યાન (ગ) પદ (ઘ) ગરબો

(10) ‘પ્રભાવર્યા’નુ ાં ખેડાણ કયા કવિએ કયુત છે ?

(ક) મીરાાંબાઇ (ખ) નરવસિંહ (ગ) ધીરો (ઘ) અખો

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 60


(11) ‘એક મ ૂરખને એિી ટેિ, પથ્િર એટલા પ ૂજે દે િ’ આ પદ્ય સારહત્યનો પ્રકાર ઓળખો.

(ક) છપ્પા (ખ) કાફી (ગ) પદ (ઘ) દુહા

(12) નીચેનામાાંિી કઇ પાંક્તર્ મીરાાંના પદની છે ?

(ક) અભખલ બ્રહમાાંડમાાં એક તુ ાં શ્રી હરર.

(ખ) જાગને જાદિા કૃષ્ટ્ણ ગોિાભળયા.

(ગ) શ્યામ રાં ગ સમીપે ન જાવુ,ાં મારે આજ સખી શ્યામ રાં ગ સમીપે ન જાવુ.ાં

(ઘ) ‘મેરે ર્ો ભગરરધર ગોપાલ દૂ સરા ન કોઇ’

2.3.5 અિાતચીન સારહત્ય, ર્ેની વિશેષર્ાઓ અને અસરો:


ુ રા7તી સક્ા7ક્રહત્ય
અવા7ષ ચીન ગજ

(ઇ.સ. 1852 િી આજ સુધી)

ગુજરાર્ી સારહત્યનો અિાતચીન યુગ એટલે ઇ.સ. 1852 િી આજસુધીના સમય ગાળાને

અિાતચીન ગુજરાર્ી સારહત્યનો યુગ કહીશુ.ાં

સારહત્યનો અિાતચીન યુગ એટલે ભારર્ની ક્રાાંવર્કારી પરરિર્તનની 19મી સદી. અંગ્રેજી

કેળિણીની અસર નીચે અંગ્રેજી સારહત્યના સાંપકતમાાં આવ્યા અને ગુજરાર્ીના અિાતચીન સારહત્યમાાં

અંગ્રેજી સારહત્ય સ્િરૂપોને સ્િાન મળ્યુ.ાં

મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યમાાં છે લ્લા સર્જક દયારામ પછી એટલે કે ઇ.સ. 1852 િી આજ

રદન સુધીના સર્જકોની સારહત્ય પ્રરક્રયાને આ સમયગાળામાાં સમાવિષ્ટ્ટ કરિામાાં આિે છે .

ુ રા7તી સક્ા7ક્રહત્યની વવશેર્તા7ઓ


અવા7ષ ચીન ગજ

 આ યુગમાાં વિષય િૈવિધ્ય પ્રચ ૂરમાત્રામાાં જોિા મળે છે .

 અિાતચીન ગુજરાર્ી સારહત્યમાાં ગદ્ય, પદ્ય અને અછાાંદસ રચનાઓ જોિા મળે છે .

 મોગલશાસનનો અંર્ અને યુરોવપયન પ્રજાઓનુ ાં આગમન અંગ્રેજી શાસનના અત્યાચારો,

રાષ્ટ્રીય ચળિળોની અસરો જોિા મળે છે .

 અંગ્રેજી વશક્ષણની અસર નીચે નિલકિા, નિભલકા, ઊવમિગીર્ (ભલરરક), એકાાંકી,

રે રડયોનાટકો, વનબાંધ – જેિા સારહત્ય સ્િરૂપો ખેડાયા.

 આઝાદીની ચળિળ અને પ ૂ.ગાાંધીબાપુના સત્યાગ્રહો અને વિચારો સાિે બુવનયાદી વશક્ષણનુ ાં

પ્રવર્ભબિંબ આ સમયગાળામાાં ઝીલાયુ.ાં

 સુધારાયુગમાાં સમાજની અનેક કુરૂરઢઓ, સ્ત્રીઓની દયનીય ક્સ્િવર્, ધમતમાાં ચાલર્ા પાખાંડો,

બાળલગ્નપ્રિા, સર્ીપ્રિા, ગુલામી મનોદશા, પરદે શગમનનો વિરોધ, જ્ઞાવર્બાંધનો, જેિા

અનેક વિઘ્નો િચ્ચે આ સારહત્યકારોએ નિા ખેડાણ કયાું.

 આ યુગના સારહત્યકારોના સારહત્યસર્જનમાાં પ્રયોગશીલર્ા જોિા મળે છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 61


ુ રા7તી સક્ા7ક્રહત્યની અસક્રો
અવા7ષ ચીન ગજ

 અિાતચીન ગુજરાર્ી સારહત્ય શરૂઆર્ના સુધારાયુગના સારહત્યકારોનો રીર્સરનો ઉગ્ર પ્રકોપ

એમના સર્જનમાાં જોિા મળે છે .

 સમાજમાાં ચાલર્ી બદીઓ, કુરૂરઢઓ અને અંધશ્રદ્ધામાાંિી સમાજને નિા યુગ ર્રફ લઇ

જિાના પ્રયાસો છે .

 આ સમયના સર્જકોએ પોર્ાના જીિનમાાં પણ આ સાંઘષો સહન કરિા પડયા અને ર્ેન ુ ાં

પ્રવર્ભબિંબ એમના સારહત્ય સર્જનમાાં જોિા મળે છે .

 પાંરડર્યુગમાાં ર્ેના નામ પ્રમાણે પ્રભાિશાળી વિદ્વાન અને ઉચ્ચજીિન મ ૂલ્યોિાળા સર્જકો

ગોિધન
ત રામ, મભણલાલ અને નરવસિંહરાિ જેિા સમિત સારહત્યકારો મળ્યા. આ સારહત્યકારો

યુવનિવસિટી વશક્ષણ મેળિેલ અને અંગ્રેજી વશક્ષણના ર્ેમજ દુવનયામાાં ચાલર્ી શાસન

પ્રણાભલઓના અભ્યાસુ હોિાિી ર્ેમના સર્જનમાાં ર્ેની અસર દે ખાઇ આિે છે .

 આ સારહત્ય માનિજીિનને કેન્દ્રમાાં રાખી સજાતયેલ કરે છે .

 કોંગ્રસની સ્િાપના, સ્િાવનક ચળિળો, રાજકીય પ્રવ ૃવિઓ, રામકૃષ્ટ્ણ પરમહાંસ અને

વિિેકાનાંદનો ન ૂર્ન રહિંદુધમત પ્રબોધ, શ્રી અરવિિંદ, માર્ાજી અને ગુરૂદે િ રિીન્દ્રનાિ

ટાગોરની અસરો આ સારહત્યકારોના સર્જનમાાં જોિા મળે છે .

 ગાાંધીવિચારો અને ગાાંધીયુગની ઉદાિ ભાિનાઓની અસર જોિા મળે છે .

 ગાાંધીજીના વ્યક્તર્ત્િની અસરર્ળે રકશોરલાલ મશરૂિાલા, કાકાસાહેબ કાલેલકર, િાડીલાલ

ડગલી, ભગજુભાઇ, ઝિેરચાંદ મેઘાણી, ઉમાશાંકર જોષી, સુદરમ,


ાં સ્નેહરક્શ્મ, ઉશનસ્, દશતક,

મહાદે િભાઇ દે સાઇ જેિા સારહત્યકારોના સર્જનમાાં ગાાંધી મ ૂલ્યોને પ્રસ્તુર્ કયાું છે .

 આ સમયગાળામાાં િર્તમાનપત્રો, સામાવયકો, જેિાાં માધ્યમો દ્વારા સારહત્યનાાં વિવિધ સારહત્ય

સ્િરૂપોને સ્િાન મળ્યુ.ાં નિો િાચક િગત મળ્યો.

 રે રડયો, દૂ રદશતન દ્વારા સારહત્યકારો અને કૃવર્ઓને એક નિો જ ભાિકિગત (શ્રોર્ાઓ અને

રષ્ટ્ટાઓ) મળ્યો.


અવા7ષ ચીન યગ

અિાતચીન ગુજરાર્ી સારહત્યને ર્ેના કેટલાાંક પ્રભાિક પરરબળોને ઓળખીને નીચેના જેિા ચાર

વિભાગોમાાં િહેંચી શકાય.

1. સુધારાયુગ: નમતદ – દલપર્યુગ પણ કહી શકાય. ઇ.સ. 1851 િી ઇ.સ. 1887 સુધીનો.

2. પાંરડર્યુગ: ગોિધતનરામયુગ પણ કહી શકાય. ઇ.સ. 1887 િી ઇ.સ. 1920 સુધીનો.

3. ગાાંધીયુગ: ઇ.સ. 1921 િી ઇ.સ. 1988 સુધીનો.

4. સાાંપ્રર્ સારહત્યકારો: ઇ.સ. 1988 િી આજ સુધીનો.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 62


ુ ા7રા7યગ
1. સધ ુ : નમષદ – દલપતયગ
ુ (ઇ.સક્. 1851 થી ઇ.સક્.1887)

અિાતચીનયુગના પ્રભાર્ની છડી પોકારનાર બે મુખ્ય કવિઓ નમતદ અને દલપર્.

દલપર્રામનો જન્દ્મ િયો ત્યારે મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યના છે લ્લા કવિ દયારામનો મધ્યાહ્ન

ર્પર્ો હર્ો. દલપર્રામે પ્રિમકૃવર્ “બાપાની પીંપર” (ઇ.સ.1845) લખી, નિયુગનો સાંદેશો લઇને

ુ રખાનની ચઢાઇ’નુ ાં પદ્યવ્યાખ્યાન (ઇ.સ. 1851) અપાઇ ગયુ ાં હતુ.આ


‘હન્ન ાં યુગના સમાજજીિનની

અસરો ર્ેમના સારહત્ય સર્જનમાાં જોિા મળે છે . સમાજમાાં અનેક કુરૂરઢઓ અને અંધશ્રદ્ધા ર્િા

સ્ત્રીઓની દયનીય ક્સ્િવર્ હર્ી. ધમતમાાં પાખાંડો, ભાાંગર્ી જર્ી કુાંટુાંબબવ્યિસ્િા, બાળલગ્નો,

વશક્ષણપ્રિા, િેપાર-ઉદ્યોગ, શ્રમનુ ાં આિમતુ ાં ગૌરિ, ગુલામી માનસ, પરદે શગમનનો વિરોધ,

જ્ઞાવર્બાંધનો, જેિા અનેક પ્રશ્નો સામે નિર્ર જીિન ર્રફ આકષાતર્ી અંગ્રેજી કેળિણી, પરરણામે

સર્જકોમાાં આ પરરબળોનો સર્જનમાાં પડઘો પડયો અને આદ્ય પ્રિર્તકો આ યુગને મળ્યા.

ુ ા7રા7યગ
સધ ુ ુ રા7તી સક્ા7ક્રહત્યકા7રો અને તેમની કૃવતઓ
ગજ

ક્રમ સક્ા7ક્રહત્યકા7રન ાંુ ના7મ અને સક્ા7ક્રહત્યકૃવત


1 દલપતરા7મ ડા7હ્યા7ભા7ઇ ત્રવા7ડી - ઇ.સક્. 1820 – ઇ.સક્.1888

પદ્ય : દલપર્વપિંગળ, હરરલીલામ ૃર્, િેનચરરત્ર, શ્રિણાખ્યાન, ફાબતસવિરહ, શેરસટ્ટાનીગરબી,

હાંસ કાવ્યશર્ક

ગદ્ય :ભ ૂર્ વનબાંધ, જ્ઞાવર્ વનબાંધ, બાળવિિાહ વનબાંધ, ‘લક્ષ્મી’ અને ‘વમથ્યાભભમાન’ બે નાટકો

2 નમષદા7શાંકર લા7લશાંકર દવે- ઇ.સક્. 1833 – ઇ.સક્.1886

નમષપદ્ય -“જયજય ગરિી ગુજરાર્” “સુરર્ સોનાની મ ૂરર્”, “નિ કરશો કોઇ શોક રવસકડાાં”

ાં જીર્િા”, “ડગલુાં ભયુું કે ના હટવુ”,


“સહુ ચાલો જગ ાં નમષગદ્ય-મારી હકીકર્ (આત્મકિા)

‘માંડળી મળિાિી િર્ા લાભ’ (પ્રિમ ગુજરાર્ી વનબાંધ)

‘રાજ્ય રાં ગ, રામજાનકી દશતન, કૃષ્ટ્ણકુમારી, સીર્ાહરણ, શ્રીસાર શાકુન્દ્ર્લ, શ્રી બાળકૃષ્ટ્ણ

વિજય અને રૌપદી દશતન’ જેિાાં નાટકો, દાાંરડયો – પાભક્ષક, નમતકોશ – શબ્દકોશ

3 નવલરા7મ લક્ષ્મીરા7મ પાંડયા7 - ઇ.સક્.1836 – ઇ.સક્.1888

‘ભટ્ટનુ ાં ભોપાળાં’ અને ‘િીરમર્ી’ બે નાટકો. ‘મેઘદૂ ર્’નુ ાં ભાષાાંર્ર.બાળલગ્નની બત્રીસી અને

બાળગરબાિલી બે કાવ્યસાંગ્રહો
4 મહીપતરા7મ રૂપરા7મ નીલકાં ઠ - ઇ.સક્.1829 – ઇ.સક્.1891

‘સાસુ િહન
ુ ી લડાઇ’ પ્રિમ સામાજજક િાર્ાત, ‘િનરાજ ચાિડો’, ‘સઘરા જેસાંગ’ બે પ્રિમ

ઐવર્હાવસક િાર્ાતઓ., ‘ઉિમ કપોળ કરસનદાસ મ ૂળજી’ દુગાતરામ ચરરત્ર, પાિર્


ત ીકુાંિર

આખ્યાન – એ એમનાાં ગુજરાર્ી ભાષાનાાં પ્રિમ જીિન ચરરત્રો.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 63


5 ુ જાશાંકર મહેતા7 - ઇ.સક્.1835– ઇ.સક્.1915
નાંદશાંકર તળ

‘કરણ ઘેલો’ પ્રિમ ગુજરાર્ી નિલકિા

ુ : ગોવધષનયગ
2. પાંક્રડતયગ ુ (ઇ.સક્. 1877 થી ઇ.સક્.1920)

ગુજરાર્ી સારહત્યમાાં નમતદયુગ પછીની પેઢી એટલે પાંરડર્યુગિી જાણીર્ી સારહત્યકારોની

શ્રેણી. જેમાાં પ્રવર્વનવધઓ – ગોિધતનરામ વત્રપાઠ્ી, મભણલાલ દ્ધદ્વિેદી અને નરવસિંહરાિ રદિેરટયા

મોટાભાગના સારહત્યકારો પ્રભાિશાળી, ઉચ્ચ જીિનમાંત્ર અને આગિી સારહત્યછટાિી ઉદય પામર્ી

આ પેઢી યુવનિવસિટી વશક્ષણ મેળિેલી સર્જકોની પેઢી. રાષ્ટ્રીય કોંગ્રેસની સ્િાપના, સ્િાવનક સ્િરાજની

ચળિળો, રટળક અને રફરોજશા મહેર્ાની રાજકીય પ્રવ ૃવિઓ ર્િા રામકૃષ્ટ્ણ પરમહાંસ અને સ્િામી

વિિેકાનાંદનો ન ૂર્ન રહિંદુધમત – પ્રબોધ િગેરે સાક્ષરયુગના સર્જકોનાાં પ્રેરકબળો હર્ાાં.

ુ ના7 ગજ
પાંક્રડતયગ ુ રા7તી સક્ા7ક્રહત્યકા7રો અને તેમની કૃવતઓ

ક્રમ સક્ા7ક્રહત્યકા7રન ાંુ ના7મ અને સક્ા7ક્રહત્યકૃવત


1 ગોવધષનરા7મ મા7ધવરા7મ વત્રપા7ઠી - ઇ.સક્. 1855 થી ઇ.સક્.1906
સરસ્િર્ીચાંર–મહાનિલકિા, સ્નેહમુરા-સુદીધત કાવ્યકૃવર્. લીલાિર્ી જીિનકલા.’
નિલગ્રાંિાિભલનુ ાં સાંપાદન, દયારામનો અક્ષરદે હ અને તલાવસક પોએટ્સ ઓફ ગુજરાર્.
વિિેચન પુસ્ર્કો
2 નરવસક્િંહરા7વ ભોળા7ના7થ ક્રદવેક્રટયા7 - ઇ.સક્. 1858 થી ઇ.સક્.1927
‘કુસમ
ુ માળા’ ઉપરાાંર્ ‘હ્દયિીણા’, ‘ન ૂપુરઝાંકાર’ અને ‘બુદ્ધચરરર્’ એમના કાવ્યસાંગ્રહો.
ઉપરાાંર્ વિિેચન, વનિંબધકાર.
3 રમણભા7ઇ મ. નીલકાં ઠ - ઇ.સક્.1868 થી ઇ.સક્.1928
‘ભર ાંભર’ ગુજરાર્ી ભાષાની સળાંગ હાસ્યરવસક િાર્ાત. ‘રાઇનો પિતર્’ નાટક આપ્યુ.ાં
4 મણણશાંકર રત્નજી ભટ્ટ (કા7ન્ત) - ઇ.સક્.1867 થી ઇ.સક્.1923
અવર્જ્ઞાન, િસાંર્વિજય, ચક્રિાક વમથુન, દે િયાની’ જેિાાં ખાંડકાવ્યો. િસાંર્પ્રાિતના,
મિમય ૂર, પ ૂિાતલાપ કાવ્ય સાંગ્રહ, અંવર્મપ્રાિતના મારીરકશ્ર્ી – ઊવમિકાવ્યો.
5 સ ૂરવસક્િંહજી તખ્તવસક્િંહજી ગોક્રહલ (કલા7પી)- ઇ.સક્.1874 થી ઇ.સક્.1900
‘કલાપીનો કેકારિ’ માાં એમનાાં ઊવમિગીર્ો- ગઝલો સાંગ્રહાયેલ છે . ‘માલા અને મુરરકા’
ર્ેમજ ‘નારીહ્રદય’ જેિી નિલકિાઓ ‘ કાશ્મીરનો પ્રિાસ’ પ્રિાસ લેખ. ‘કલાપી
પત્રધારા’ ર્ેમની નોંધપાત્ર કૃવર્ ‘ગ્રામમાર્ા’, ‘આપની યાદી’, વશકારીને’, ‘જન્દ્મરદિસ’.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 64


6 ના7ના7લા7લ દલપતરા7મ કવવ.(પ્રેમભક્તત) - ઇ.સક્.1877 થી ઇ.સક્.1946
‘દામ્પપત્ય સ્ત્રોર્ો’, ‘કુરૂક્ષેત્ર’, ‘હરરદશતન’, ’િેણવુ િહાર’, ’રાજ્યસ ૂત્રોની કાવ્યવત્રપ ૂટી’,
’િસાંર્ોત્સિ’, ’ન્દ્હાનાલાલ- રાસ- ભાગ- 1-2-3’, ’પ્રેમભક્તર્ ભજનમાળા’,-મહાકાવ્યો, રાસ,
ભજન, પદ, છાંદોબદ્ધ અને અછાાંદસ રચનાઓ. ઉવમિકાવ્યો, નાટકો – ‘જયા- જયાંર્’
ઇન્દ્દુકુમાર, સાંઘવમત્રા, શાહનશાહ અકબરશાહ, જહાાંગીર-ન ૂરજહાન, શ્રી હષદ
ત ે િ, રાજવષિ
ભરર્, વિશ્વગીર્ા, - ડોલનશૈલીની છટાદાર રચનાઓ.
7 ે ી) - ઇ.સક્.1869 થી ઇ.સક્.1952
બળવાંતરા7ય ક. ઠા7કોર (સક્ેહન
‘ભણકારા, ધારા: 1-2-3 અને મ્પહારાાં સોનેટના કાવ્યગ્રાંિો આપ્યા. ‘પ્રેમનો રદિસ’,
કાવ્યમાલા છે . ‘મોગરો’, ‘િધામણી’, ‘જૂન ુ ાં વપયર ઘર’, અને ‘િષાતની સુદર
ાં સાાંજ’ ઉિમ
સોનેટ કાવ્યો છે .
8 અરદે શર ખબરદા7ર (અદલ) - ઇ.સક્.1881 થી ઇ.સક્.1951
કાવ્યસાંગ્રહ- ‘કાવ્યરવસકા’ ‘વિલાવસકા’, ‘તલ્યાભણકા’, ‘પ્રકાવશકા’, ‘ભારર્રત્નો ટાંકાર’,
‘સાંદેવશકા’, ‘કભલકા’, ‘ભજવનકા’, ‘દશતવનકા’, ‘કલ્યાભણકા’.

9 ુ ા7લદા7સક્ બોટા7દકર - ઇ.સક્.1780 થી ઇ.સક્.1924


દા7મોદર ખશ
‘રકલ્લોભલની’, ‘સ્ત્રોર્ક્સ્િની’, ‘વનઝતરરણી’, રાસર્રાં ભગણી’ અને ‘શૈિભલની’ કાવ્યસાંગ્રહ ર્ેમજ
માત ૃિાત્સલ્યનાાં કાવ્યો.
ુ :
ગા7ાંધીયગ

ગુજરાર્ી સારહત્યના ઇવર્હાસમાાં ગાાંધીયુગના સારહત્યકારો એટલે ગાાંધી - વિચારો અને

ગાાંધીયુગની ઉદ્દાર્ ભાિના લઇને સારહત્યસર્જન કરનાર સારહત્યકારોનો યુગ જેમાાં મોટા પ્રમાણમાાં

નાટકો, નિલકિાઓ, મુખ્ય હર્ા. પ્રકૃવર્નાાં િણતન, પ્રણય, વિરહ, વિપ્રલાંભ શૃગ
ાં ાર, પ્રભુભક્તર્,

દામ્પપત્યભાિ, સ્િદે શભક્તર્ અને સમાજસુધાર જેિા વિષયો પર પદ્ય રચનાઓ િઇ.

ગાાંધીજીના પ્રભાિર્ળે દભલર્, પવર્ર્, ગ્રાવમણ, શ્રમજીિી અને અસ્પ ૃશ્ય ગણાર્ા િગતની

વશષ્ટ્ટસમાજ ર્રીકે પ્રવર્ષ્ટ્ઠ્ા કરી સારહત્યમાાં ર્ેમના જીિનપ્રશ્નો, પ્રસાંગો વનરૂપિા લાગ્યા. સ્િદે શી અને

ગ્રામોદ્વારની ભાિનાઓ અનેક કવિઓ, િાર્ાતકારો, નાટયકારોના સર્જનમાાં જોિા મળે છે .

આ યુગનુ ાં માંડાણ ઉમાશાંકર જોષીના ‘વિશ્વશાાંવર્’ કાવ્યિી િયુ.ાં મુનશીની ‘સ્િપ્નરષ્ટ્ટા’,

ુ ી ‘પોસ્ટઓરફસ’ અને ‘ભૈયાદાદા’ જેિી િાર્ાતઓ, ઝિેરચાંદ મેઘાણીનાાં કેટલાક કાવ્યોમાાં


ધ ૂમકેતન

ુ ો’, ‘ગાંગોત્રી’, ‘કાવ્યમાંગલા’, ‘કોરડયાાં’,


નિાયુગના આગમનનાાં એંધાણ જોિા મળે છે . ‘વસિંધડ

‘િસુધા’, ‘અધ્યત’, ‘યુગિાંદના’ િગેરે કાવ્યસાંગ્રહો ર્િા રમણલાલ દે સાઇની ‘કોરકલા’, ‘રદવ્યચક્ષુ’,

‘ગ્રામલક્ષ્મી’ અને ‘ભારે લોઅક્ગ્ન’ જેિી નિલકિાઓ ઉમાશાંકર જોષીના ‘સાપના ભારા’ એકાાંકી

સાંગ્રહ ગાાંધીયુગની આગિી દે ન છે . અિાતચીનયુગના આ વિભાગને ‘ગાાંધીયુગ’ ર્રીકે ઓળખીએ

છીએ.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 65


ગા7ાંધીજીના7 પ્રભા7વ હેઠળના7 સક્ર્જકો :

કાકા કાલેલકર, રકશોરલાલ મશરૂિાલા, મહાદે િભાઇ દે સાઇ, નરહરર પરીખ, પાંરડર્

સુખલાલજી, નાનાભાઇ ભટ્ટ, ક.મા.મુનશી, રમણલાલ દે સાઇ, ગૌરીશાંકર જોશી(ધ ૂમકેત)ુ , રા.વિ.પાઠ્ક,

ઝિેરચાંદ મેઘાણી, ગુણિાંર્રાય આચાય,ત ચુનીલાલ િધમ


ત ાન શાહ, ધનસુખલાલ મહેર્ા, જયભભખ્ખુ,

મનુભાઇ જોધાણી, સુન્દ્દરમ, ઉમાશાંકર જોષી, સ્નેહરક્શ્મ, કૃષ્ટ્ણલાલ શ્રીધરાણી, સુદરજી


ાં બેટાઇ,

બાદરાયણ, મનસુખલાલ ઝિેરી, દે શળજી પરમાર, કરસનદાસ માણેક પ ૂજાલાલ, પ્રજારામ રાિળ,

પર્ીલ, ઇન્દ્દુલાલ ગાાંધી, દુગેશ શુતલ. ચાંરિદન મેહર્ા, પન્ન ાલાલ પટેલ, જ્યોવર્ન્દ્ર દિે,

ઉમરિારડયા, ચુનીલાલ મરડયા, ઈશ્વર પેટલીકર, પીર્ાાંબર પટેલ, જયાંર્ી દલાલ, બ્રોકર, મનુભાઇ

પાંચોળી, વશિકુમાર જોષી. િગેરે.

ુ ના7 ગજ
ગા7ાંધીયગ ુ રા7તી સક્ા7ક્રહત્યકા7રો અને તેમની કૃવતઓ

રમ મ સક્મયગા7ળો સક્ા7ક્રહત્યકા7ર સક્ા7ક્રહત્યસક્ર્જન


1 ઇ.સ. 1869 મોહનદાસ ‘સત્યના પ્રયોગો’ આત્મકિા ઉપરાાંર્ – કેળિણી, રાજકારણ,
િી ઇ.સ. કરમચાંદ ધમમ
ત ીમાસા, પત્રલેખન, આરોગ્ય, રોજનીશી, ‘દભક્ષણ
1948 આરિકાનો સ્િર્ાંત્રર્ાનો ઈવર્હાસ’ સિોદય, રહન્દ્દ સ્િરાજ્ય,
ગાાંધી
ગીર્ાબોધ, ખરી કેળિણી, આશ્રમજીિન, વ્યાપક ધમભ
ત ાિના,
2 ઇ.સ.1885 કાકાસાહેબ ત ાં ગ (ઇવર્હાસ), જીિનસાંસ્કૃવર્ (સાંસ્કૃવર્)
પ ૂિર

િી કાલેલકર કાલેલકરના લેખો – ભાગ -1-2-3.જીિનભારર્ી (સારહત્ય),

ઇ.સ.1981 જીિર્ા ર્હેિારો ધમોદય, જીિનપ્રદીપ, ગીર્ાધમત(ધમ)ત

ઓર્રાર્ી દીિાલો, મીઠ્ાને પ્રર્ાપે (જેલજીિન) -રહમાલયનો

પ્રિાસ, ઉિરાખાંડની યાત્રા, બ્રહ્મદે શનો પ્રિાસ, પ ૂિત આરિકામાાં,

ઉગમણો દે શ જાપાન-પ્રિાસ
3 ઇ.સ.1893 મહાદે િભાઇ ”મહાદે િભાઇની ડાયરી’ ભાગ: 1 િી 15 ઉપરાાંર્ ટાગોરકૃર્

િી દે સાઇ ‘પ્રાચીન સારહત્ય’નો, શરદચાંરની વિરાજિહુ િાર્ાતનો, માલેના’

ઇ.સ.1942 ઓન કોમ્પપ્રોમાઇઝ’ નામના અંગ્રેજી ગ્રાંિનો, ‘સત્યાગ્રહની

મયાતદા’ િગેરેના ુ ાઇ
અનુિાદ કયાત. ‘િીરિલ્લભભાઇ’ બેખદ

ભખદમર્ગારો – ચરરત્ર પુસ્ર્કો


4 ઇ.સ.1883 નાનાભાઇ ‘કોરડયુ’ાં માવસક, રહિંદુધમતની આખ્યાવયકાઓ

િી ભટ્ટ ‘ઘડર્ર અને ચણર્ર’ ભાગ – 1-2-3.

ઇ.સ.1960 ‘પિારીમાાં પડયા પડયા’

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 66


5 ઇ.સ.1887 કનૈયાલાલ શ્રેષ્ઠ ઐવતહા7વસક્ક નવલકથા7ઓ

િી મુનશી ગુજરાર્નો નાિ, રાજાવધરાજ, પાટણની પ્રભુર્ા, કોના િાાંકે?,

ઇ.સ.1971 (ઘનશ્યામ) જય સોમનાિ, પ ૃથ્િીિલ્લભ, લોહહવષિણી, ભગ્નપાદુકા,

ભગિાન પરશુરામ, ર્પક્સ્િની, કૃષ્ટ્ણાિર્ાર :ભાગ – 1-2-3-4.

નાટકો- અવિભતર્ આત્મા, કાકાની શશી, લોપામુરા,

બ્રહ્મચયાતશ્રમ, પુરાંદર પરાજય, પીડાગ્રસ્ર્ પ્રોફેસર, ધ્રુિસ્િાવમની

દે િી, છીએ ર્ે જ ઠ્ીક,

િાહ રે ભૈ િાહ, ડૉ. મધુરરકા.

જીવનચક્રરત્રો– ગુજરાર્ના જ્યોવર્ધર


ત ો, નમદ
ત , અિાતચીનોમાાં

આદ્ય અને ‘નરસૈયો ભતર્ હરરનો’

આત્મકથા7 – અડધે રસ્ર્ે, સીધાાં ચઢાણ, સ્િપ્નપ્રવસદ્ધદ્ધની

શોધમાાં. ’પ્રાચીન, મધ્યકાલીન અને અિાતચીન ગુજરાર્ી

સારહત્યનો ઇવર્હાસ.’
6 ઇ.સ.1892 રમણલાલ નિલકિાઓ -‘જયાંર્, વશરીષ, કોરકલા અને હ્રદયનાિ, ગાાંધી

િી િસાંર્લાલ વિચારે રાં ગાયા પછી ર્ેમણે ‘રદવ્યચક્ષુ’ાં , ‘ભારે લો અક્ગ્ન’,‘

ઇ.સ.1954 દે સાઇ ગ્રામલક્ષ્મી’, ‘ઝાંઝાિાર્’, પ્રલય.

એકાાંકી- ‘પરી અને રાજકુમાર’‘ર્પ અને રૂપ’, ‘ઉશ્કેરાયેલો

આત્મા’, ‘બૈજુ બાિરો’, કાવ્યસાંગ્રહ- વનહારરકા,

નિભલકાસાંગ્રહ- ઝાકળ, કાાંચન અને ગેરુ,

નિભલકાસાંગ્રહ- પહાડના પુષ્ટ્પો,


7 ઇ.સ.1892 ગૌરીશાંકર નવણલકા7ઓ

િી ગોિધતનરામ ર્ણખા માંડળ ભાગ : 1-2-3-૪, પ્રદીપ, અિશેષ, પરરશેષ,

ઇ.સ.1965 જોષી વત્રભેટો, મધ્લ્લકા, આકાશદીપ, િનકુાંજ, જલદીપ, ચાંરરે ખા જેિા

(ધ ૂમકેત)ુ ાં હો.
િાર્ાતસગ્ર

નવલકથા7ઓ- ુ ,
રાજમુગટ પ ૃથ્િીશ, અજજર્ા, પરાજય,

િાભચનીદે િી, ચૌલાદે િી, રાજસાંન્દ્યાસી, કણાતિર્ી, રાજકન્દ્યા,

વસદ્ધરાજ જયવસિંહ, રાય કરણઘેલો, આમ્રપાલી, િૈશાલી,

મહાઅમાત્ય, ચાણક્ય, ચન્દ્રગુપ્ર્ મૌયત, રુરશરણ, વપ્રયદશી

અશોક.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 67


વનબાંધ-સર્જન અને ભચિંર્ન, રજકણ, પદ્મરે ણ,ુ ાં િાર્ાયન,

પગદાં ડી, પાનગોન્દ્ષ્ટ્ઠ્

ના7ટકો- ઠ્ાંડી ક્રૂરર્ા અને બીજા નાટકો, પડઘા, એકલવ્ય અને

બીજાાં નાટકો

જીવન ચક્રરત્ર-હેમચાંરાચાયત, િીર િનરાજ, હ્ુ-એન-સાંગ,

નરિીર નેપોભલયન, જજબ્રાનની જીિન િારટકા


8 ઇ.સ.1887 રામનારાયણ ‘શેષકાવ્યો’ – વિશેષ કાવ્યો

િી વિશ્વનાિ દ્ધદ્વરે ફની િાર્ો ભાગ : 1-2-3

ઇ.સ.1958 પાઠ્ક (શેષ, સ્િૈરવિહાર વનબાંધો :ભાગ : 1-2 -

દ્ધદ્વરે ફ, મુકુાંદરાય, ખેમી, જક્ષણી, કવપલરાય, નિો જન્દ્મ, બુદ્ધદ્ધવિજય, –

સ્િૈરવિહારી) ર્ેમની શ્રેષ્ટ્ઠ્ િાર્ાતઓ છે .


9 ઇ.સ.1896 ઝિેરચાંદ ‘વશિાજીનુ ાં હાલરડુ,ાં ર્લિારનો િારસદાર, કોઇનો લાડકિાયો,

િી મેઘાણી સ ૂના સમાંદરની પાળે , ‘છે લ્લી પ્રાિતના’ જેિાાં પ્રેરક કાવ્યોએ

ઇ.સ.1947 (રાષ્ટ્રીય રાષ્ટ્રીયશાયરનુ ાં ભબરૂદ અપાવ્યુ.ાં ‘છે લ્લો કટોરો’ અને ‘માર્ા

શાયર) ુ ો કાવ્ય સાંગ્રહ


ર્ારો બેટડો આિે’ ,યુગ િાંદના, વસિંધડ

રિીન્દ્ર િીણા – ટાગોરના કાવ્યોનો અનુિાદ

“િેણીનાાં ફલ” અને ‘રકલ્લોલ’ બાળકાવ્ય સાંગ્રહો.

નવલકથા7- સમરાાંગણ, સોરઠ્ર્ારાાં િહેર્ાાં પાણી,

રા’ગાંગાજભળયો, ગુજરાર્નો જય, તુલસીક્યારો, િેવિશાળ,

વનરાં જન,

લોકસક્ા7ક્રહત્ય-‘ડોશીમાની િાર્ો’ ‘દાદાજીની િાર્ો’, સૌરાષ્ટ્રની

રસધાર ભાગ 1-5, સોરઠ્ી બહારિરટયા ભાગ 1-3, કાંકાિટી

ભાગ 1-2, સોરઠ્ી ગીર્કિાઓ, રાં ગ છે બારોટ, રરઢયાળી રાર્

ભાગ 1-4, સોરઠ્ી સાંર્િાણી, સોરરઠ્યા દુહા, પુરાર્ન જ્યોર્નુ ાં

સાંપાદન.

નવણલકા7-કુરબાનીની કિાઓ (અનુિાદ), મેઘાણીની

નિભલકાઓ,‘જેલ ઓરફસની બારી’, ‘વિલોપન’, અને

માણસાઇના દીિા – રવિશાંકર મહારાજના મુખે સાાંભળે લી

કિા.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 68


ના7ટકો- િાંઠ્ેલા, રાણાપ્રર્ાપ – રાજા – રાણી અને શાહજહાાં

ત્રણેય અનુિાદ છે .

જીવન ચક્રરત્ર- બે દે શી દીપકો, ઠ્ક્કરબાપા, મરે લાનાાં રુવધર,

અકબરની યાદમાાં, દયાનાંદ સરસ્િર્ી,

પરકમ્પમા, છે લ્લુપ્રયાણ અને ભલ. સ્નેહાધીન મેઘાણી- આત્મ-

કિન

‘િેરાનમાાં’, ‘પરરભ્રમણ’ ભાગ:1-2-3 સારહત્ય અને ઇિર

લેખો.જન્દ્મભ ૂવમમાાં ‘કલમ અને રકર્ાબ’નુ ાં સાંપાદન.- ‘ફલછાબ’

પત્રના સાંપાદક.
10 ઇ.સ.1908 વત્રભુિનદાસ કાવ્યસાંગ્રહો -‘કોયા ભગર્ની કડિી િાણી’, અને ‘ગરીબોનાાં

િી પુરસોિમદા ગીર્ો’, ‘કાવ્યમાંગલા’, ‘િસુધા’, ‘યાત્રા’ ‘અભયદાન’,‘રાં ગરાં ગ

ઇ.સ.1991 સ લુહાર. િાદભળયા’ (બાળકાવ્ય સાંગ્રહ)

ાં
(‘સુદરમ’), નિભલકા - ખોલકી અને નાગરરક’, ‘વપયાસી’, ‘ હીરાકણી અને

(‘વત્રશ ૂળ’) બીજીિાર્ો’, ‘ઉન્દ્ન્દ્યન’.

‘દભક્ષણાયન’ પ્રિાસિણતન. ’મ ૃચ્છકરટકમ’ અને

‘ભગિજ્જુકીયમ’ જેિાાં સાંસ્કૃર્ નાટકોનો ગુજરાર્ી અનુિાદ

આપેલ છે . ‘કાયા પલટ’ નામે જમતન કવિ – નાટયકારના એક

નાટકનો અનુિાદ કયો છે .


11 ઇ.સ.1911 ઉમાશાંકર કા7વ્યસક્ાંગ્રહો:

િી જેઠ્ાલાલ ’વિશ્વશાાંવર્’, ‘ગાંગોત્રી’, વનશીિ’, ‘પ્રાચીના’,‘ આવર્થ્ય’,

ઇ.સ.1988 જોશી ‘‘િસાંર્િષાત’, ‘મહાપ્રસ્િાન’ .(‘વનશીિ’ કાવ્યસાંગ્રહને ભારર્ીય

‘િાસુરક’ જ્ઞાનપીઠ્ પારરર્ોવષક)

એકા7ાંકી : ‘સાપના ભારા’, ‘શહીદ’ અને ‘હિેલી’.

ૂ ીવા7તા7ષ ના7 સક્ાંગ્રહો : ‘શ્રાિણી મેળો’ અને ‘વિસામો’


ટાં ક

નવલકથા7 : ‘પારકાાં જણ્યાાં’

વનબાંધસક્ાંગ્રહો : ‘ગોન્દ્ષ્ટ્ઠ્’ અને ‘ઉઘાડી બારી’


12 ઇ.સ.1903 ઝીણાભાઇ કા7વ્યસક્ાંગ્રહો : ‘અધ્યત’, ‘પનઘટ’,

િી રર્નજી ‘સોનેરી ચાાંદ રૂપેરી સ ૂરજ’(365 હાઈકુનો સાંગ્રહ) ‘ જાપાની

ઇ.સ.1990 દે સાઇ કાવ્ય પ્રકાર હાઇકુના પ્રણેર્ા

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 69


‘સ્નેહરક્શ્મ’ ાં હો : ‘ત ૂટેલા ર્ાર’, ‘ગાર્ા આસોપાલિ’, ‘હીરાનાાં
વા7તા7ષ સક્ગ્ર

લટકભણયાાં’, સ્િગત અને પ ૃથ્િી

નવલકથા7 : ‘અંર્ર પટ’

આત્મકથા7 : ‘મારી દુવનયા’, ‘સાફલ્ય ટાણુ’ાં , ‘ ઊઘડે નિી

ાં ’ જેિી સારહત્યકૃવર્ઓ
ભક્ષવર્જો’ ર્િા ‘િળી ફરી નિાાં શૃગ

આપી છે .
13 ઇ.સ.1912 કરસનદાસ ાં ાયનની િાણી’,
કાવ્યસાંગ્રહો:- ‘આલબેલ’ ‘ િૈશપ મહોબર્ને

િી નરવસિંહ માાંડિે’, ‘પ્રેમશનુષ્ટ્ય’, ‘મધ્યાહન’, ‘હરરના લોચવનયાાં’

ઇ.સ.1978 માણેક વનબાંધ - ‘કળીઓ અને કુસમ


ુ ો’, ‘ગીર્ા વિચાર’,

ાં ાયન)
(િૈશપ
14 ઇ.સ.1901 ચાંરિદન ‘ઇલાકાવ્યો’ અને ‘રર્ન’ કાવ્યસાંગ્રહોમાાં ભાઇ-બહેનના સ્નેહને

િી ચીમનલાલ ાં રીર્ે રજૂ કયો છે .


સુદર

ઇ.સ. 1991 મહેર્ા


15 ઇ.સ. 1912 પન્ન ાલાલ નવલકથા7:- ‘િળામણાાં’, ‘મળે લાજીિ’, ‘માનિીની ભિાઇ’ ,

િી નાનાલાલ ‘ભાગ્યાના ભેરુાં’, ‘ઘમ્પમર િલોણુ ાં ભાગ-1,2’,’નવુ ાં લોહી’, ‘કાંકુ’.

ઇ.સ.1989 પટેલ ૂ ીવા7તા7ષ :-‘સુ:ખદુ:ખ ના સાિી’, ‘િાત્રકને કાાંઠ્ે’, ‘ઓરર્ા’,


ટાં ક

‘વર્લોર્મા’‘સુરભભ’, ‘પાછલે બારણે’, ‘જીિો દાાંડ’, ‘ભીરુ સાિી’,

‘આંધી અષાઢની’.

1950માાં રણજજર્રામ સુિણતચરાં ક અને 1985 માાં ભારર્ીય

જ્ઞાનપીઠ્ પુરસ્કાર
16 ઇ.સ 1901 જ્યોવર્ન્દ્ર હ. ‘અમે બધાાં’ – ધનસુખલાલ મહેર્ાના સહયોગમાાં સળાંગ

. િી ઇ.સ. દિે (હાસ્ય હાસ્યરસની નિલકિા આપી છે .


1980 લેખક) ‘હાસ્યર્રાં ગ’, ‘પાનનાાં બીડા’, ‘ મારી નોંધપોિી’, રાં ગર્રાં ગ

ભાગ :1 િી 6 ’, રોગ, યોગ અને પ્રયોગ, ‘અલ્પાત્માનુ ાં

આત્મપુરાણ’, ‘રે ર્ીનીરોટલી’, ‘બીરબલ અને બીજા’ ર્ેમના

હાસ્ય લેખના સાંગ્રહો છે .


17 ઇ.સ. 1922 ચુનીલાલ ના7ટકસક્ાંગ્રહો : ‘રાં ગદા’ અને ‘રતર્વર્લક’

િી ઇ.સ. કાળીદાસ નવલકથા7ઓ : ‘વ્યાજનો િારસ’, ‘પાિક જ્િાળા’,


1968 મરડયા ‘િેળાિેળાની છાાંયડી’, ‘લીલુડી ધરર્ી ભાગ-1-2’, ‘કુમકુમ અને

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 70


આશાંકા’, ‘સધરા જેસાંગનો સાળો’.

વા7તા7ષ સક્ગ્ર
ાં હો : ‘ઘ ૂઘિર્ાાં પ ૂર’, ‘પવદ્મની” ‘ચાંપોને કેળ’,

‘શરણાઇના સ ૂર’, ‘ અંર્:સ્ત્રોર્ો’, ‘ક્ષર્-વિક્ષર્’

વનબાંધ:- ‘ચોપાટીને બાાંકડેિી’.


18 ઇ.સ.1916 ઇશ્વર નવલકથા7ઓ:-‘જનમટીપ’, ‘ધરર્ીનો અિર્ાર’, ‘કભળયુગ’,

િી મોર્ીભાઇપેટ ‘મારી હૈયા સગડી’, ‘ભિસાગર’, ‘ર્રણા ઓિે ડુગ


ાં ર’, ‘યુગનાાં

ઇ.સ.1983 લીકર એંધાણ’, ‘લાક્ષાગૃહ .

ાં હો: ‘ર્ાણાિાણા’, ‘કાશીનુ ાં કરિર્’, ‘લોહીની સગાઇ’,


વા7તા7ષ સક્ગ્ર

‘અભભસારરકા’.
19 ઇ.સ.1914 મનુભાઇ નવલકથા7 : ‘બાંધન અને મુક્તર્’, ‘પ્રેમ અને પ ૂજા’, ‘ બાંરદઘર’, ‘

િી 2001 રાજારામ દીપવનિાતણ’, ‘ઝેર ર્ો પીંધાાં છે જાણી જાણી’ (ભાગ-1,2) અને

પાંચોળી ‘સોક્રેટીસ’, ‘કુરુક્ષેત્ર’ .

(દશક
ત ) ના7ટકો: ‘જભલયાાંિાલા’ અને ‘1857’ ‘પરરત્રાણ’ (1985 ના

િષતનો મ ૂવર્િદેિી સારહત્ય પુરસ્કાર ‘ઝેરર્ો પીધાાં છે જાણી

જાણી’ નિલકિા માટે મળ્યો છે .)

પ્રગવત ચકા7સક્ો.

પ્રશ્ન:1 નીચેના પ્રશ્નોના ઉિર યોગ્ય વિકલ્પ પસાંદ કરીને આપો.

(1) ‘સરસ્િર્ીચાંર’ નિલકિા કયા યુગમાાં રચાયેલી છે ?

(ક) પાંરડર્યુગ (ખ) નમતદયુગ (ગ) ગાાંધીયુગ (ઘ)સાાંપ્રર્યુગ

(2) ‘જય જય ગરિી ગુજરાર્’ કાવ્યના કવિ કોણ છે ?

(ક) દલપર્રામ (ખ) નમતદ (ગ) દયારામ (ઘ) ખબરદાર

(3) ગુજરાર્ી સારહત્યની પ્રિમ નિલકિા કઇ છે ?

(ક) પાટણની પ્રભુર્ા

(ખ) કરણઘેલો

(ગ) ઝેરર્ો પીધાાં જાણી જાણી

(ઘ) સરસ્િર્ીચાંર

(4) ‘માંડળી મળિાિી િર્ા લાભ’ સારહત્યનો કયો પ્રકાર છે ?

(ક) નાટક (ખ) વનબાંધ (ગ) એકાાંકી (ઘ) નિભલકા

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 71


(5) નાટક સારહત્ય સ્િરૂપ અન્દ્ય ગદ્ય સ્િરૂપોિી કઇ રીર્ે જુદુાં પડે છે ?

(ક) વિષયિસ્તુ (ખ) પાત્રાલેખન (ગ) િાર્ાિરણ (ઘ) ર્ખ્ર્ાલાયકી

(6) પાંરડર્યુગની પ્રખ્યાર્ મહાનિલકિા કઇ છે ?

(ક) સરસ્િર્ીચાંર (ખ) ભર ાંભર (ગ) જય સોમનાિ (ઘ) કાંકુ

(7) ‘કાળ’નુ ાં પાત્ર પન્ન ાલાલની કઇ નિલકિામાાં છે ?

(ક) મળે લાજીિ (ખ) માનિીની ભિાઇ (ગ) કાંકુ (ઘ) ના છૂટકે

(8) કૃવર્ અને કર્ાતન ુ ાં કયુ ાં જોડકુ સાચુ ાં નિી.

(ક) ઝેર ર્ો પીધાાં જાણી જાણી –દશતક

(ખ) મળે લા જીિ – પન્ન ાલાલ

(ગ) કલાપીનો કેકારિ – કલાપી

(ઘ) સત્યના પ્રયોગો – મહાદે િભાઇ દે સાઇ

(9) ‘વનશીિ’ નીચેનામાાંિી કોનો કાવ્યસાંગ્રહ છે ?

(ક) પન્ન ાલાલ પટેલ (ખ) ઝિેરચાંદ મેઘાણી (ગ) ઉમાશાંકર જોશી (ઘ) સુન્દ્દરમ

ાં હ છે ?
(10) ‘ર્ણખામાંડળ’ કોનો િાર્ાતસગ્ર

(ક) શેષ (ખ) ધ ૂમકેત ુ (ગ) સ્નેહરક્શ્મ (ઘ) ઉશનસ્

(11) ‘રાષ્ટ્રીય શાયર’ ર્રીકે કયા કવિ ઓળખાય છે ?

(ક) ઉમાશાંકર જોશી (ખ) પન્ન ાલાલ પટેલ

(ગ) ગોિધતન વત્રપાઠ્ી (ઘ) ઝિેરચાંદમેઘાણી

(12) ‘સોનેટ’ કાવ્યમાાં કેટલી પાંક્તર્ઓ હોય છે ?

(ક) 14 (ખ) 17 (ગ) 19 (ઘ) 15

(13) ‘જ્યાાં જ્યાાં નજર મારી ઠ્રે યાદી ભરી ત્યાાં આપની’ કાવ્યના કવિ કોણ છે ?

(ક) રાિજી પટેલ (ખ) ઝિેરચાંદ મેઘાણી (ગ) કલાપી (ઘ) ઉશનસ્

(14) નીચે આપેલ વિકલ્પોમાાંિી કયુ ાં કાવ્ય કવિ કાન્દ્ર્નુ ાં નિી.

(ક) અવર્જ્ઞાન (ખ) િસાંર્વિજય (ગ) ઉવમિલા (ઘ) ચક્રિાક વમથુન

(15) આપેલા જોડકામાાંિી કયુ ાં સાચુ ાં નિી.

(ક) ઝિેરચાંદમેઘાણી – રાષ્ટ્રીય શાયર (ખ) મનુભાઇ પાંચોળી – દશતક


(ગ) મભણશાંકર રત્નજી ભટ્ટ – ધ ૂમકેત ુ (ઘ) વત્રભોિન લુહાર - સુદાંરમ
(16) ‘એક જ દે ભચનગારી’ના કવિ કોણ છે ?
(ક) રાજેન્દ્ર શાહ (ખ) હરરહર ભટ્ટ (ગ) સ્નેહરક્શ્મ (ઘ) કલાપી

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 72


(17) આપેલાાં જોડકામાાંિી કયુ ાં જોડકુાં યોગ્ય નિી?
(ક) ‘અભખલ બ્રહમાાંડમાાં એક તુ ાં શ્રી હરર’ – મીરાબાાંઇ
(ખ) ‘િીજળીને ચમકારે મોર્ીડાાં પરોિો પાનબાઇ’ – ગાંગાસર્ી
(ગ) ‘એક મ ૂરખને એિી ટેિ’ – અખો
(ઘ) ‘જાગને જાદિા કૃષ્ટ્ણ ગોિાભળયા’ – નરવસિંહ મહેર્ા
(18) ‘રહિંદમાર્ાને સાંબોધન’ કાવ્યના કવિ કોણ છે ?
(ક) કાન્દ્ર્ (ખ) નાિાલાલ દિે (ગ) સાંર્બાલ ((ઘ)ખબરદાર
(19) નીચે આપેલા વિકલ્પોમાાંિી કયો વિકલ્પ સાચો નિી?
(ક) જ્યોર્ીન્દ્ર દિે – ‘અમે બધાાં’
(ખ) ગોિધન
ત રામ વત્રપાઠ્ી – ‘સરસ્િર્ીચાંર’
(ગ) પન્ન ાલાલ પટેલ – ‘જનમટીપ’
(ઘ) રઘુિીર ચૌધરી – ‘અમ ૃર્ા’
(20) મધ્યકાલીન સારહત્યના છે લ્લા કવિ ર્રીકે કોણ જાણીર્ા છે ?
(ક) દલપર્રામ (ખ) દયારામ (ગ) નાનાલાલ (ઘ) પ્રેમાનાંદ
(21) અિાતચીન સારહત્યના ‘સુધારાયુગ’ની કઇ જોડી સાચી છે ?
(ક) દલપર્રામ – નમતદ (ખ) કાન્દ્ર્ – કલાપી
(ગ) દશતક – ઉશનસ્ (ઘ) મીરાાં – નરવસિંહ
(22) ‘ભર ાંભર’ હાસ્ય રવસક િાર્ાતના લેખક કોણ છે ?
(ક) વિનોદીની નીલકાંઠ્ (ખ) રમણલાલ નીલકાંઠ્
(ગ) રમણલાલ િ. દે સાઇ (ઘ) રમણલાલ સોની
(23) ‘સોનેટ’ કાવ્ય પ્રકારના વિકાસમાાં કોનો મહત્િનો ફાળો છે ?
(ક) કલાપી (ખ) બ.ક.ઠ્ાકોર
(ગ) ઝિેરચાંદમેઘાણી (ઘ) સ્નેહરક્શ્મ
(24) ‘જય સોમનાિ’ ઐવર્હાવસક નિલકિાના લેખક કોણ છે ?
(ક) પન્ન ાલાલ (ખ) ઉમાશાંકર (ગ) રઘુિીરચૌધરી (ઘ) ક.મા.મુનશી
(25) ‘ધ ૂમકેત’ુ રભચર્ ‘ર્ણખા માંડળ’ સારહત્યનુ ાં કયુ ાં સ્િરૂપ છે ?
ાં હ (ખ) કાવ્યસાંગ્રહ
(ક) િાર્ાતસગ્ર (ગ) નાટયસાંગ્રહ (ઘ) વનબાંધસાંગ્રહ

2.3.6. સાાંપ્રર્ સારહત્યકારો


1. રા7જેન્ર શા7હ (ઇ.સક્.1913 થી ઇ.સક્ 2010)

કાવ્યસાંગ્રહો : ધ્િવન, આંદોલન, શ્રુવર્, શાાંર્ કોલાહલ, મધ્યમા, ઉદ્દગવર્, ઇભક્ષણા, પત્રલેખા, પ્રસાંગ

સપ્ર્ક, રકિંજન્દ્લ્કની, વિભાિન, રાસુપણાત, વનલાગ્જના, આરણ્યક, હા.....હુ ાં સાક્ષી છાં િગેરે ૨૬ જેટલા

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 73


કાવ્યસાંગ્રહો પ્રગટ િયા છે . ચટાં ૂ ાયેલા કાવ્યોનો એક સાંચય ‘વનરુદ્દેશ’ે નામે પ્રવસદ્ધ િયો છે . નરવસિંહ

મહેર્ા એિોડત ૧૯૯૪માાં મળે લ છે . ભારર્ીય જ્ઞાનપીઠ્નો ૨૦૦૧નો રાષ્ટ્રીય પુરસ્કાર મળે લ છે .

ુ ાંુ દ દવે (ઇ.સક્. 1916 થી ઇ.સક્.1993)


2. બા7લમક

કાવ્યસાંગ્રહો: પરરક્રમા, સોનચાંપો, ઝરમરરયાાં અને કુાંર્લ – એમના કાવ્યસાંગ્રહો છે . ‘જૂન ુ ાં ઘર ખાલી

કરર્ાાં, નમતદા ર્ટે પ ૂભણિમા, ર્ીિોિમ, ખાંડર


ે પરનો પીંપળો, પરોઢ, રહના, ભીના િાયરા, હરરનો

હાંસલો, ઉિમ કાવ્યો છે .

3. નટવરલા7લ કુ બેરદા7સક્ પાંડયા7 (ઉશનસ્) (ઇ.સક્.1920 થી ઇ.સક્.2011)

‘પ્રસ ૂન’, નેપથ્યે, ‘આરા’, ‘મનોમુરા’, ‘ત ૃણનો સાંગ્રહ’ – સ્પાંદ અને છાંદ. ‘રકિંકણી, અશ્વત્િ,
રૂપનાલય, વ્યાકુળ િૈષ્ટ્ણિ, પ ૃથ્િીને પવિમ ચહેરે, વશશુલોક, આરોહ અિરોહ, પ ૃથ્િીગવર્ના છાંદોલય,

એકમાનિીને લેખ,ે રૂપ-અરૂપ િચ્ચે, મારાાંનક્ષત્રો, છે લ્લો િળાાંક, ગઝલની ગલીમાાં, શબ્દ મેં

પ્રેમભણી િાળ્યો છે ’ અને ‘િનોમાાં પહાડોમાાં.’ કાવ્યસાંગ્રહો આપ્યા છે .

‘કવિર્ાસર્જન અને ભાિન’, ‘િાકસાંદભત’, ‘મારો િાઙમય ઉપભોગ’ એમના વિિેચનસાંગ્રહો છે .

‘િગડો’ લઘુનિલ છે અને ‘હળિાશની ક્ષણોમાાં’ હાસ્યલેખો છે .

‘િળાિી બા આિી’ એમની પ્રખ્યાર્ સોનેટ કાવ્યરચના છે .


4. રા7વજી છોટા7લા7લ પટેલ (ઇ.સક્.1939 થી ઇ.સક્.1968)

એકમાત્ર કાવ્ય સાંગ્રહ ‘અંગર્’ આપ્યો છે . આ ઉપરાાંર્ ‘અશ્રુધર’ અને ‘ઝાંઝા’ નિલકિાઓ આપી છે .

ૂ ાગાળામાાં રાિજી પટેલ ગુજરાર્ી સારહત્યને ઘણુ આપી ગયા.


ખ ૂબ ટાંક

‘મારી આંખે કાંકુના સ ૂરજ આિમ્પયા.’ (આભાસી મ ૃત્યુન ુ ાં ગીર્)

’મારે ખેર્રને શેઢ’ે અછાાંદસ ઊવમિકાવ્ય.

‘બપોરી િેળાનુ ાં હરરર્િરણુ ાં ખેર્ર....’ સોનેટ કાવ્ય.

ુ ા7મનબી મન્સ ૂરી. ‘આક્રદલ’ (ઇ.સક્. 1936 થી 2008 )


5. શ્રી ફકીર મહમ્મદ ગલ

કાવ્યસાંગ્રહો: ‘િળાાંક’, ‘પગરિ’ અને ‘સર્ર્’ ર્િા ‘ગઝલના આયના ઘરમાાં’ એમના કાવ્યસાંગ્રહો છે .

‘નદીની રે ર્ીમાાં રમતુ ાં નગર મળે ન મળે ’ ર્ેમની પ્રખ્યાર્ ગઝલ છે .

6. અમ ૃતલા7લ લા7લજીભા7ઇ ભટ્ટ ‘ઘા7યલ’ (ઇ.સક્.1916 થી 2002)

ૂ ા ર્ખલ્લુસિી જાણીર્ા બનેલા ગઝલકાર છે .


ર્ેઓ અમ ૃર્ ‘ઘાયલ’ના ટાંક

ગુજરાર્ી ગઝલને નિો િળાાંક આપ્યો.

‘શ ૂળ અને શમણાાં’, ‘ રાં ગ, રૂપ, ઝાાંય, અક્ગ્ન – િગેરે ર્ેમના ગઝલ સાંગ્રહો છે .

ઉદૂત કાવ્ય પ્રકારો જેિા કે નઝમ, ખમાસા, કર્આ, રૂબાયર્ િગેરેને ગુજરાર્ી ભાષામાાં લાવ્યા. ઉદૂત

ગઝલોના અનુિાદ આપ્યા છે .‘કાયર’, ‘અજાણ્યાાં બે જણ’, ‘અશ્વદોડ’ એમની જાણીર્ી નિલકિાઓ

છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 74


7. હરીન્ર દવે (ઇ.સક્.1930 થી ઇ.સક્.1995)

‘આસિ’, ‘મૌન’, ‘અપતણ’, ‘સમય’, ‘સ ૂયોપવનષદ’, ‘હયાર્ી’ – એમના કાવ્યસાંગ્રહો છે .

‘અગનપાંખી’, ‘પળનાાં પ્રવર્બાંધ’, ‘સુખ નામનો પ્રદે શ’, ‘અનાગર્’, ‘માધિ ક્યાાંય નિી’, ‘સાંગ –

અસાંગ’, ‘લોહીનો લાલરાં ગ’, ‘ગાાંધીની કાિડ’, ‘મુખિાટો’ અને ‘િવસયર્’ એમની નિલકિાઓ

છે .‘નીરિ સાંિાદ’ - લભલર્ વનિંબધોનો સાંગ્રહ છે .

ઉપરાાંર્ નાટક, વિિેચન, સાંપાદન અને અનુિાદનાાં પુસ્ર્કો આપ્યાાં છે .

’મધુિન’ ગુજરાર્ી ગઝલોનુ ાં સાંપાદન કરે લ પુસ્ર્ક છે . જ્યારે ‘કવિ અને કવિર્ા’ માાં ગુજરાર્ી

ઉપરાાંર્ અન્દ્યભાષાની પ્રવર્વનવધ કાવ્યરચનાઓનો આસ્િાદ કરાવ્યો છે .

ુ ીરભા7ઇ દલવસક્િંહ ચૌધરી (ઇ.સક્.1938)


8. રઘવ

રઘુિીર ચૌધરીની ગણના િર્તમાન પેઢીના સારહત્યકારોમાાં અગ્રસ્િાને ગણી શકાય. ‘ર્મસા’

કાવ્યસાંગ્રહ. ‘પ ૂિતરાગ’, ‘ઉપરિાસ, સહિાસ, અંર્રિાસ, અમ ૃર્ા, િેણ ુ િત્સલા, લાગણી, કાંડકટર,

રુરમહાલય’. જેિી નિલકિાઓ. નિભલકા, નાટક, વિિેચન, વનબાંધ િગેરે ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન છે .

ભારર્ીય જ્ઞાનપીઠ્ 2016 નો રાષ્ટ્રીય પુરસ્કાર ર્ેમને મળે લ છે .

9. ચીન ુ મોદી (ઇ.સક્.1939)

-‘િાર્ાયાન’, ‘ઊણતનાભ’, ‘ક્ષણોના મહેલમાાં’, ‘શાવપર્ િનમાાં’, ‘ઇશાતદાબાદ’, ‘ઇશાતદગઢ’, ‘દે શિટો’

જેિા કાવ્યસાંગ્રહો આપ્યા છે .

- ‘કોલબેલ’, ‘ડાયલનાાં પાંખી’, ‘જી હક


ુ મ માભલક’ જેિા એકાાંકી સાંગ્રહો.

- શૈલા મજમુદાર, ભાિ – અભાિ, ‘ભાિચક્ર’ અને ‘લીલાનાગ’ નિલકિાઓ.

-‘મારા સમકાલીનોની શ્રેણીમાાં ર્ેમણે મભણલાલ દે સાઇ, રાિજી પટેલ, લાભશાંકર ઠ્ાકર અને મનહર

મોદી વિશે પરરચયાત્મક પુસ્ર્કો લખ્યાાં છે .

10. રવતલા7લ મોહનલા7લ બોરીસક્ા7ગર (ઇ.સક્.1938)

જાણીર્ા હાસ્યલેખક છે . ‘મરક મરક’, ‘એંજયોગ્રાફી’, ‘આનાંદલોક’ જેિી હાસ્યકૃવર્ઓ પ્રવસદ્ધ છે .

11. રમેશ મોહનલા7લ પા7રે ખ (ઇ.સક્.1940 થી ઇ.સક્.2006)

-‘કયાાં’, કાવ્યસાંગ્રહિી ‘સ્િગર્ પિ’ત સુધીની બધી જ કાવ્યરચનાઓ ‘છ અક્ષરનુ ાં નામ’ એ શીષક

નીચે ગ્રાંિસ્િ િઇ છે .હાઉક અને ચી ર્ેમના બાળકાવ્યોનો સાંગ્રહ છે . છાાંદસ – અછાાંદસ કાવ્ય, ગીર્,

ગઝલ જેિા કાવ્ય સ્િરૂપો લખ્યાાં છે . -મુખ્યત્િે ગીર્ કવિ છે . ‘ગોરમાને પાાંચે આંગભળયે.....’, ‘ર્મને

ફલ દીધાનુ ાં યાદ’, ‘િરસાદ ભીંજિે’, ‘સૈ મને ચટાં ૂ ી ર્ો ખણ’મ ‘શુ ાં છે ?’, ‘દરરયાઇ શમણાાં આવ્યાાં’,

‘બાળપણનુ ાં રૂસણુ’ાં , ‘ર્કર્ાને આંગભળયો ફટી’ ઉપરાાંર્ સોનલ શ્રેણીનાાં ગીર્ો, ‘ર્ારો મેિાડ મીરાાં

ાં હ પ્રખ્યાર્ છે .
છોડશે’ જેિાાં ઉિમ ગીર્ો આપ્યાાં છે . દે ર્ાલ્લી બાળ િાર્ાતસગ્ર

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 75


12. અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવા7લા7 (ગની દહીંવા7લા7) (ઇ.સક્.1908 થી 1987)

‘ગની દહીંિાલા’ નામિી ગઝલ અને કવિર્ા લખે છે . ‘ગાર્ાાં ઝરણાાં’, ‘મહેક’, ‘મઘુરપ’ અને ‘વનરાાંર્’

કાવ્યસાંગ્રહો છે .‘ગની મર્’ નામે મુતર્ક સાંગ્રહ આપ્યો છે .

13. મોહનલા7લ બા7ભા7ઇદા7સક્ પટેલ (ઇ.સક્.1927)

-ગુજરાર્ી સારહત્યના ગદ્ય સ્િરૂપોમાાં ‘લઘુકિા’ જેિા િામન સારહત્ય સ્િરૂપને વિરાટ પ્રદાન

ૂ ી િાર્ાતઓ સાંગ્રહાઇ છે . ‘વિવધનાાં


આપનાર. ;પ્રત્યાલાંબન’ સાંગ્રહમાાં ર્ેમની લઘુકિાઓ અને ટાંક

ૂ ા રસ્ર્ા’, ‘હિા તુમ ધીરે બહો’ જેિા ટાંક


ત ’, ‘ટાંક
િતુળ ૂ ી િાર્ાતના સાંગ્રહો છે . ‘હેર્નાાં પારખા’, ‘ખાલી

ૂ ી િાર્ાત ‘વમમાાંસા’ વિિેચન કૃવર્ છે .


ખેપ’ અને ‘અંવર્મ દીપ’ નિલકિાઓ છે . ‘ટાંક

ુ રી ઇ.સક્.1927)
14. કુ ન્દવનકા7 કા7પક્રડયા7 (11 જાન્યઆ

ૂ ીિાર્ાત, અનુિાદો અને નિલકિાક્ષેત્રે પ્રદાન આપ્યુ ાં છે .‘પ્રેમના આંસુ’, ‘િધુને િધુ સુદર’,
ટાંક ાં

‘કાગળની હોડી’, ‘જિા દઇશુ ાં ર્મને’ – મુખ્ય િાર્ાત સાંગ્રહો છે .‘િસાંર્ આિશે’, ‘રદલભર મૈત્રી’,

‘પ ૂણતકુાંભ’ – અનુિાદો છે .‘દ્વાર અને રદિાલ’ પ્રકીણ લેખોનો સાંગ્રહ છે .પરોઢ િર્ા પહેલા, ‘અગન

વપપાસા’ અને ‘સાર્ પગલાાં આકાશમાાં’ મહત્િનુ ાં પ્રદાન આપનારી નિલકિાઓ છે .ઉપરાાંર્ ‘પરમ

ત ા સાંગ્રહનુ ાં સાંકલન કયુું છે .


સમીપે’ પ્રાિન

15. વવનોદ જશવાંતલા7લ ભટ્ટ (ઇ.સક્.1938)

-વિનોદભટ્ટના નામે જાણીર્ા હાસ્ય લેખક છે . ‘ઈદમ્ ત ૃર્ીયમ’, ‘ઇદમ્ ચતુિતમ’, શ્ર્લીલ અને

અશ્ર્લીલ ‘વિનોદની નજરે ’, ‘આંખ આડા કાન’ અને ‘ગ્રાંિની ગડબડ’ એમના મૌભલક હાસ્યલેખોના

ૂ ી િાર્ાતઓના સાંપાદક અને િર્તમાનપત્રોમાાં કટાર લેખક હર્ા.


સાંગ્રહો છે .‘ગુજરાર્ીની હાસ્યધારા’, ટાંક

પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન- 1 નીચેના7 પ્રશ્નોના7 ટૂકમા7ાં ઉિર આપો.

(1) રાજેન્દ્ર શાહના કાવ્ય સાંગ્રહોની યાદી આપો.

(2) જૂન ુાં ઘર ખાલી કરર્ાાં કાવ્યના કવિ કોણ છે ?

(3) ઉશનસ ્ કોનુ ાં ર્ખલ્લુસ છે ?

(4) રાિજી પટેલની સારહત્યકૃવર્ઓ જણાિો.

(5) નદીની રે ર્માાં રમતુાં નગર પ્રખ્યાર્ ગજલ કોની છે ?

(6) 2016 માાં જ્ઞાનપીઠ્ એિોડત ગુજરાર્ના કયા સારહત્યકારને મળ્યો?

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 76


ુ રા7તી સક્ા7ક્રહત્ય સ્વરૂપો:
ગજ

2.3.7 મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યના પદ્યસ્િરૂપો.


પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યનુ ાં મોટાભાગે પદ્ય સ્િરૂપમાાં ખેડાણ િયુ ાં છે . જેમાાં

રાસ, રાસો, પ્રબાંધ, આખ્યાન, પદ્યિાર્ાત, છાંદ, ફાગ, બારમાસા, કોયડો, પહેભલકા, છપ્પા, ગરબી-

ગરબો, પદ–ભજન, પ્રભાવર્યાાં, ધોળ, કાફી, ચાબખા, મુતર્ક, સુભાવષર્, ઉખાણાાં િગેરે કાવ્ય સ્િરૂપો

લખાયાાં છે . એમાાંિી કેટલાાંક સારહત્ય સ્િરૂપોનો પરરચય મેળિીશુ.ાં

1. પદ:

‘પદ’ શબ્દનો ઉલ્લેખ આપણને સાંસ્કૃર્ કવિ જયદે િનાાં ‘ગીર્-ગોવિિંદ’માાં મળે છે . જેમાાં પદનો અિત

ૂ ુ ાં, સાદુાં ગેય,


પાંક્તર્ કરિામાાં આિે છે , મધ્યકાળમાાં પદ કાવ્યના સ્િરૂપમાાં મળે છે . પદ એટલે કે ટાંક

ઊવમિકાવ્ય. પદનુ ાં ઉત્પવિ સ્િાન ઊવમિ છે . પદને અિાતચીન કાવ્ય સાંજ્ઞા આપિી હોય ર્ો પદને

ઊવમિકાવ્ય (ભલરરક) કહી શકાય.

ઉદા. ‘વનરખને ગગનમાાં કોણ ઘ ૂમી રહ્યો, ર્ે જ હુ ાં ર્ે જ હુ ાં શબ્દ બોલે’

‘જીિને શ્વાસ ર્ણી સગાઇ , ઘરમાાં ઘડી ન રાખે ભાઇ’

‘હરરનો મારગ છે શ ૂરાનો, નરહ કાયરનુ ાં કામ જો ને’.

નરવસિંહ, મીરાાં, ધીરો, ભોજા ઉપરાાંર્ નાકર, પ્રેમાનાંદ, ભાલણે અને દયારામે પણ પદ રચ્યા છે .

2. પ્રભા7વતયા7ાં :

’પ્રભાર્ે ગિાર્ાાં ગીર્ો એટલે પ્રભાવર્યાાં, સિારનાાં ઊઠ્ર્ાાં જ પ્રભુસ્મરણિી રોજનુ ાં દૈ વનકકાયત શરૂ

કરર્ાાં ગિાર્ાાં ગીર્ ર્ે પ્રભાવર્યાાં.’

’નરવસિંહ મહેર્ાના ઝૂલણા બાંધમાાં લખાયેલાાં પ્રભાર્માાં ગાિાનાાં પદ એટલે પ્રભાવર્યાાં.’

પ્રભાવર્યુ ાં આમ ર્ો ‘પદ’ નો જ એક પ્રકાર છે . ર્ેના ઢાળ અને ગાિાના સમયને કારણે અલગ

પ્રકારમાાં સ્િાન પામે છે .

ઉદા. ‘જાગને જાદિા કૃષ્ટ્ણ ગોિાભળયા, તુજ વિના ધેનમાાં કોણ જાશે? .........’

* વનરાને પરહરી સમરિા શ્રી હરર, એક તુ ાં એક તુ ાં એમ કહેવ’ુ ાં

* ‘રાર્ રહે જાહરે પાછલી ખટ ઘડી , સાધુ પુરૂષોએ સ ૂઇ ન રહેવ–ુ ાં નરવસિંહ

* ‘સ ૂરજ ઊગ્યો રે કેિરડયાની ફણસે કે િહાણેરાાં ભલે િાયાાં રે ’ – લગ્નગીર્નુ ાં પ્રભાવર્યુ.ાં

3. ભજન:

ભજનનો પ્રકાર મધ્યયુગમાાં અવર્ પ્રચભલર્ અને વ્યાપક છે .ઇશ્વરસ્તુવર્ના, જગર્ના

વમથ્યાભાિના, પરબ્રહ્મની મહિાના ર્િા ભવ્યર્ાના, આત્મા-પરમાત્મા ઐક્યના, ઇશ્વરસાિેની

એકાકાર ભાિિી અનુભિાર્ી આનાંદ મ ૂછાતના અને અવપ્રર્મ શ્રદ્ધા ભાિોને ભજનમાાં આલેખ્યા છે .

 ઉદા. જેમકે, * ‘અભખલ બ્રહ્માાંડમાાં એક તુ શ્રી હરર’. – ઈશ્વરનુ ાં એક જ સ્િરૂપ.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 77


* ‘જૂન ુ ાં ર્ો િયુ ાં રે દે િળ જૂન ુ ાં ર્ો િયુ’ાં – જગર્નુ ાં વમથ્યાપણુ ાં

* ‘રામ રાખે ર્ેમ રહીએ’ - ઇશ્વર પ્રત્યેની અપ્રવર્મ શ્રદ્ધા

* ‘ત્યાગ ન ટકે િૈરાગ્ય વિના, કરો કોરટ ઉપાયજી’ – િૈરાગ્ય

` ભજનમાાં સાંગીર્ ર્ત્િ ઉમેરાય છે . ર્ેિી જીિાંર્ લાગે છે .

ુ ા7વર્ત :
4. સભ

સુભાવષર્નો અિત િાય સુષ્ટ્ઠુભાવષર્ – સુદર


ાં રીર્ે બોલાયેલ વિચાર.

સુભાવષર્માાં સચોટ અને ધારી અસર પહોંચાડિાની અજબ શક્તર્ હોય છે .

સાંસ્કૃર્માાંિી ઉર્રી આિેલો પ્રકાર છે .

ઉદા : પાન પદારિ સુઘડ નર, િણર્ોલ્યાાં િેચાય : જેમ જેમ ભ ૂવમ પાલટે, ર્ેમ મ ૂલ મોંઘેરા િાય.

5. મતુ તક :

મુતર્ક એટલે કાવ્યનુ ાં પાણીદાર મોર્ી. જે નાનકડુાં કાવ્ય, રસ, િેગ, ચોટ અને ચમત્કારિી

રવસકને પાણીદાર લાગે ર્ે મુતર્ક. બહુ જ અલ્પક્ષણોમાાં ર્ે કાવ્યનો રસાસ્િાદ કરાિી શકે એ એની

ાં
વિવશષ્ટ્ટર્ા છે . મુતર્ક દ્વારા લોકો પોર્ાના અનુભિો ટાાંકર્ા, ઉપદે શ આપર્ા, પ્રબળ ઊવમિ કે સુદર

વિચાર વનરુપર્ા, ઋજુ શબ્દભચત્રો કે અિભત ચત્રો આલેખર્ા અને રાજા કે પોર્ાના આશ્રયદાર્ાની

પ્રશક્સ્ર્ કરર્ા.ચાર ચરણ અને ચમત્કાર વિચાર એ મુતર્કનુ ાં મુખ્ય લક્ષણ છે . મુતર્ક મુખ્યત્િે દુહા કે

સોરઠ્ામાાં જોિા મળે છે .

ઉદાહરણ : સ ૂકાાં પણો િન ગજિર્ાાં, શાાંર્ લીલાાં સદાયે...

6. ઉખા7ણ ાંુ :

લોક અનુભિમાાંિી ઉખાણાાંનો જ્ન્દ્મ િયો છે . અનુભિમાાંિી કાળક્રમે રૂઢ િયેલાાં લોક િચનો છે .

ર્ેનો સર્જક લોકસમ ૂહ છે . ર્ેિી ઉખાણાને ‘લોકોરકર્’ પણ કહે છે .

ઉદાહરણ : 1. ‘િન િગડામાાં ડોસો, કેડ બાાંધી સ ૂર્ો’. (પ ૂળો)

2. ‘રાર્ા રાર્ા રર્નજી, ઉપર લીલા પાન,

મ ૂળાના ર્ો સગાભાઇ, અિાણાાંમાાં માન’. (ગાજર)

7. છતપા7 :

છપ્પા માત્રામેળ છાંદનો પ્રકાર છે . ર્ેમાાં છ પદ (પાંક્તર્) રહેલ છે . ર્ેિી ર્ે છપ્પય છાંદ

નામિી ઓળખાય છે . ચાર પદ રોળા છાંદના અને બે પદ ઉલ્લાસ છાંદના હોય છે . નીવર્ અને

વ્યિહારના બોધને છપ્પામાાં રજૂ કરિામાાં આિે છે . પહેલાાં ચાર પદમાાં એક વિચાર રજૂ કરિામાાં

આિે છે અને બાકીના બે પદમાાં ઉપસાંહાર કરાય છે .

અખાના છપ્પા છ કે આઠ્ પાંક્તર્ઓમાાંનો ચોપાઇ સમ ૂહ. અખા એ છપ્પામાાં કટાક્ષનો ઠ્ીક

ઉપયોગ કયો છે . ર્ો ધીરાની ‘અિળિાણી’ છપ્પામાાં રજૂ િઇ છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 78


ઉદા. ‘એક મ ૂરખને એિી ટેિ, ‘વર્લક કરર્ાાં ત્રેપન િયાાં,

પથ્િર એટલા પ ૂજે દે િ’. જપમાળાનાાં નાકાાં ગયાાં’.

‘ગુરુ કીધા મેં ગોકુલનાિ, ‘ઊંડો કૂિો ને ફાટી બોખ,

ઘરડા બળદને ધાલી નાિ’. વશખવ્યુ,ાં સાાંભળ્યુ ાં સિે ફોક’.

8. આખ્યા7ન :

મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યનો સૌિી મહત્િનો કાવ્યપ્રકાર આખ્યાન છે . ‘આખ્યાન’ શબ્દ

સાંસ્કૃર્ આ + ખૈ (ખ્યા) પરિી આવ્યો છે . જેનો અિત િાય ‘માાંડીને કિા કહેિી’ મ ૂળ ર્ો આખ્યાન

એટલે પૌરાભણક પ્રસાંગનુ ાં સાભભનય કિાગાન.

ત ાત્મક કાવ્ય છે ર્ેન ુ ાં કદ મધ્યમ હોય છે ઊવમિ કાવ્ય જેટલુાં નરહ અને મહાકાવ્ય જેટલુાં
આખ્યાન િણન

વિસ્ત ૃર્ પણ નહી એવુ ાં આખ્યાનનુ ાં કદ હોય છે આખ્યાન કડિાબદ્ધ કાવ્ય છે .

મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યના મુખ્ય આખ્યાન કવિઓ ર્રીકે ભાલણ, પ્રેમાનાંદ,ભગરધર

અને શામળની કૃવર્ઓ પ્રવસદ્ધ છે .

‘છે િીરક્ષેત્રે િડોદરુાં ગુજરાર્ મધ્યે ગામ;

ચતુિુંશી ન્દ્યાર્ બ્રાહ્મણ, કવિ પ્રેમાનાંદ નામ,

ઉદર વનવમિે પરદે શ કીધો સેવ્યુ ાં નાંદ દરબાર. -પ્રેમાનાંદ

9. ગરબી – ગરબો :

- ‘ગરબો’ શબ્દ િલ્લભ મેિાડાએ રચેલા માર્ાજીના ગરબા પરિી પ્રચભલર્ િયો.

- ગરબો શબ્દ સાંસ્કૃર્ ‘ગભદ


ત ીપ’ ઉપરિી ઊર્રી આવ્યો જેનો અિત માટીના ઘડાની

અંદર મ ૂકેલ દીિો. આ વછરોિાળા ઘડાને ગુજરાર્માાં ‘ગરબો’ કહે છે .

‘મા પાિાગઢિી ઉર્યાત મહાકાળી રે ....’ ગરબો

મોટાભાગે દે િી ભક્તર્ સાિી સબાંધ ધરાિે છે . જેમ કે ‘મહાકાળીનો ગરબો’,

‘શણગારનો ગરબો’, ‘આનાંદનો ગરબો’ િલ્લભ મેિાડાના ગરબા પ્રવસદ્ધ છે .

ગરબીમાાં એક જ વિષય આલેખાયેલો હોય એિાાં રષ્ટ્ટાાંર્ો પણ છે . કૃષ્ટ્ણની બાળલીલા

દયારામે ગરબી ર્ેમજ ગરબામાાં કૃષ્ટ્ણની બાળલીલા િણતિી છે . ગરબી િૈષ્ટ્ણિ

સાંપ્રદાયના કૃષ્ટ્ણલીલા સાિે જોડાયેલ છે .

જેમ કે : ‘ શ્યામ રાં ગ સમીપે ના જાઉ’

‘ઝઘડો લોચન મનનો, રવસયા ર્ે જનનો’ દયારામની ગરબી છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 79


પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન- 1 નીચેના7 પ્રશ્નોના7 ઉતર એક વા7ક્યમા7ાં આપો.

(1) મધ્યકાલીન ગુજરાર્ી સારહત્ય સ્િરૂપો ક્યાાં ક્યાાં છે ?

(2) પદ એટલે શુ?ાં

(3) પ્રભાવર્યા કાવ્યપ્રકારના પ્રણેર્ા કોણ છે ?

(4) કોઈ પણ પાાંચ પ્રભાવર્યાના નામ આપો..

(5) મુતર્ક શબ્દનો અિત આપો.

2.3.8 અિાતચીન ગુજરાર્ી સારહત્યનાાં પદ્ય સ્િરૂપો :


ઇ.સ.1850 પછી એટલે કે મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યના છે લ્લા કવિ દયારામ પછીના

ગુજરાર્ી સારહત્ય સમયને અિાતચીન ગુજરાર્ી સારહત્યનો કાળ કહે છે . આ સમયગાળામાાં મોગલોનુ ાં

પર્ન અને યુરોપીયન પ્રજા એમાાંય ‘અંગ્રેજો’નુ ાં આવધપત્ય અને એ સામેના રોષે ર્ેમજ સ્િર્ાંત્રર્ા

પ્રાધ્પ્ર્ માટેનાાં આંદોલનો, જગર્ની નિી ક્રાાંવર્ઓના વિચારોની અસર આ સારહત્યકારો પર જોિા

મળે છે . મહાત્મા ગાાંધીની વિચારસરણી લઇને આિર્ા સારહત્યકારોની એક આખી પેઢી મળે છે . આ

સમયગાળામાાં ગુજરાર્ી પદ્ય સિરૂપોમાાં – સોનેટ, ખાંડકાવ્ય, ઊવમિકાવ્ય, ગઝલ, હાઇકુ, મુતર્ક જેિા

વિવિધ કાવ્ય સ્િરૂપોમાાં સર્જન િયુ ાં છે .

આપણે ર્ેમાાંિી કેટલાક પદ્ય સ્િરૂપો વિશે મારહર્ી મેળિીએ.

1. સક્ોનેટ :

ત ાન ગુજરાર્ીમાાં આ કાવ્યપ્રકારમાાં સારુાં એવુ ાં


સોનેટ એ અંગ્રેજી પદ્યનો એક પ્રકાર છે . િર્મ

ખેડાણ િયુ ાં છે .

સોનેટ શબ્દ ઇટાભલયન ‘Suono’ (અિાજ)ના લઘુર્ાિાચક શબ્દ ‘Sonneto’ (સોનેટો) પરિી

ૂ ી કાવ્યરચના હર્ી. કેટલાાંકના મર્ે


આવ્યો છે . ઇટાલીમાાં સોનેટ િાદ્ય સાિે ગિાર્ી એક પ્રકારની ટાંક

ૂ માાં
એનુ ાં મ ૂળ ગ્રીક ‘એવપગ્રામ’ જેમાાં એક જ િસ્તુ, વિચારને કે ઊવમિને આલેખિાનો ઉદ્દે શ હર્ો. ટાંક

‘ચૌદ પાંક્તર્ના અને એક વિચાર ધરાિર્ા ભચિંર્ન પ્રધાન કાવ્યને સોનેટ કહે છે ’.

ઉદા. :

 ‘બેસી ખાટે વપયર ઘરમાાં, જજિંદગી જોઇ સારી’

 ‘રજાઓ રદિાળી ર્ણી પ ૂરી િઇને, ઘર મહીં’

 ‘વપ્રયે તુજ લટે ધરુાં ધિલ સ્િચ્છ આ મોગરો’

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 80


શ્રી બ.ક.ઠ્ાકોર ભાિચમત્કૃવર્ સાિે શબ્દસર્જનની કલાને નવુ ાં નોંખુ રૂપ આપી સોનેટની

ાં
પ્રાણપ્રવર્ષ્ટ્ઠ્ા કરી છે . આ ઉપરાાંર્ ઉમાશાંકર, સુદરમ, સ્નેહરક્શ્મ, રાજેન્દ્ર શાહ, રાિજી પટેલ,

બાલમુકુાંદ દિે અને ઉશનસ્ નુ ાં પ્રદાન આ કાવ્ય સ્િરૂપ વિકસાિિામાાં મહત્િનો ફાળો છે .

2. ખાંડકા7વ્ય :

ખાંડકાવ્ય એટલે કાવ્યનો એક ખાંડ નરહ, પણ જેમાાં િસ્તુનો એક ખાંડ માત્ર સ્પશતિામાાં આવ્યો

હોય ર્ેિી રચના અને જેમાાં જીિનનુ ાં અખાંડદશતન નહી પણ ખાંડદશતન રજૂ િાય ર્ેિી કિાનુ ાં કાવ્ય.

ૂ ી િાર્ાતને મળર્ો આિર્ો આખ્યાન કરર્ાાં નાનો, પણ પદ કરર્ાાં મોટો એિો


ખાંડકાવ્ય એ ટાંક

કાવ્ય પ્રકાર છે . રામાયણ, મહાભારર્ અને પુરાણો ઉપરિી ખાંડકાવ્યનુ ાં વિષયિસ્તુ લેિામાાં આિે છે .

ઇવર્હાસ, માનિજીિન કે પશુ-પક્ષી જીિન પણ એનો વિષય બને છે .

ખાંડ કાવ્યનો આરાં ભ કવિકાન્દ્ર્ના ‘િસાંર્વિજય’ િી િયો. ત્યારપછી ર્ેમણે ‘અવર્જ્ઞાન’,

‘ચક્રિાક વમથુન’, ‘દે િયાની’ આપ્યાાં છે .

કવિકલાપીનુ ાં ‘ભરર્’ લભલર્નુ ાં ‘બાહક


ુ ’, નરવસિંહરાિનુ ાં ‘મહાભભવનષ્ટ્કમણ’ ર્િા ‘ઉિરા અને

અભભમન્દ્યુ’ાં બોટાદકરનુ ાં ‘ઊવમિલા’, ‘બુદ્ધનુ ાં ગૃહાગમન’ િગેરે પુરાણ પ્રવસદ્ધ વિષયોિાળાાં ખાંડકાવ્યો છે .

ાં
આ ઉપરાાંર્ કવિ ખબરદાર, નરવસિંહરાિ, સુદરજી બેટાઇ, શ્રી બાદરાયણ, મનસુખ ઝિેરી,

ાં , ઉમાશાંકર િગેરેએ અનેક ભાિોનાાં ખાંડકાવ્યો લખ્યાાં છે . સ્નેહરક્શ્મ અને પ ૂજાલાલે પણ


સુદરમ્

ખાંડકાવ્યો આપ્યાાં છે . પ્રહલાદ પારે ખનુ ાં ‘બારી બહાર’ પણ ઉલ્લેખનીય છે .

ઉદા. ‘નહીં નાિ, નહીં નાિ, જાણો કે સિાર છે ’ િસાંર્ વિજય – ‘કાન્દ્ર્’

‘ઊગે છે સુરખી ભરી રવિ મ ૃદુ હેમર્


ાં નો પ ૂિતમાાં’ ગ્રામ માર્ા – ‘કલાપી’

3. ઊવમિકા7વ્ય :

મધ્યકાળમાાં પદ,પ્રભાવર્યાાં અને ગરબી જેિા પ્રકારો ઉિમ ઊવમિકાવ્યો જ છે . આધુવનક

યુગમાાં અંગ્રેજી કેળિણીના સાંપકતના પરરણામે ગુજરાર્ીમાાં ઊવમિકવિર્ા ર્ેના સ્િરૂપ, વિષય અને

અભભવ્યક્તર્ સિત રીર્ે વિવિધર્ા અને વિપુલર્ા લઇને આિે છે . છાંદોબદ્ધ કવિર્ા, સોનેટ, ગઝલ,

ખાંડકાવ્ય ઇત્યારદ સ્િરૂપોમાાં ઊવમિકાવ્યના દશતન િાય છે .

’ઊવમિકાવ્ય’ એ પધ સ્િરૂપોમાાં એક અિાતચીન પ્રકાર છે . અંગ્રેજીમાાં ‘Lyric’ એ ગુજરાર્ીમાાં

ઊવમિકાવ્ય ર્રીકે ઓળખાય છે . ગ્રીક શબ્દ ‘Lyric’ એટલે લાયર નામના પક્ષીના પીંછાની

આકારની િીણા સાિે ગિાર્ા ગીર્ માટે આ શબ્દ પ્રયોજાર્ો અને એ પછી ઊવમિગીર્ માટે રૂઢ

બન્દ્યો.

નરવસિંહિી માાંડી રાજેન્દ્ર શાહ સુધી મોટાભાગના કવિઓએ આ કાવ્યપ્રકાર અજમાવ્યો છે .

ઉદા. ‘પાન લીલુાં જોયુ ાં ને ર્મે યાદ આવ્યા’ - હરીન્દ્ર દિે.

4. ગઝલ :

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 81


ગઝલ એ ફારસી સારહત્ય સ્િરૂપ છે . ગઝલ એ ગુજરાર્ી ભાષાની ભ ૂવમમાાં પરદે શી રોપો છે . પણ

આ પરદે શી સારહત્ય રોપાને ગુજરાર્ી ભ ૂવમ બહુ જ પસાંદ પડી હોિાિી ર્ે ખ ૂબ જ ફલ્યો ફાલ્યો છે .

ફારસીમાાં ગઝલનો અિત ‘પ્રેમનુ ાં બયાન’ અિિા ‘પ્રેમયુતર્’ ભાષામાાં એટલે ‘કાવ્યરૂપે

બોલવુ’ાં એિો િાય છે . ‘કલમિી ટપકર્ાાં આંસુ એટલે ગઝલ’ એમ પણ કહેિાયુ ાં છે .

ગઝલમાાં પ્યાર, સૌંદયત, મનની િેદના, વિયોગ, સાંયોગ, રૂદન, વમલનની ર્ીવ્રઇચ્છા, જેિા

વિષયો લઇ રચના િાય છે . ગઝલનો કવિ આત્મલક્ષી બની આંર્રમન ઠ્ાલિે છે . જેમાાં પ્રભુ પ્રેમનુ ાં

િણતન િયુ ાં હોય (પ્રભુને માશ ૂક ગણીને) ભક્તર્ કરિામાાં આિે ર્ેને ‘ઇશ્કે હકીકી’ અિિા ‘ઇશ્કે

ઇલાહી’ ર્રીકે અને માનિ –પ્રણયનુ ાં દુન્દ્િયી પ્રેમનુ ાં િણતન હોય ર્ેિી ગઝલ “ઇશ્કે વમજાજી’ ર્રીકે

ઓળખાય છે .

ઉદા. * ‘મને આ જોઇને હસવુ ાં હજારો િાર આિે છે ;

પ્રભુ ! ર્ારા બનાિેલા, જે ર્ને આજે બનાિે છે ! –શયદા.

* ‘નદીની રે ર્માાં રમતુ ાં નગર મળે ન મળે ’. – આરદલમન્દ્સુરી

* ‘ઓ હ્રદ્દય ભલા કેિો ફસાવ્યો છે મને,

જે નિી બન્દ્યાાં મારાાં એનો બનાવ્યો છે મને. – બેફામ.

ાં દે સાઇ
આપણે ત્યાાં બાલાશાંકર કાંિારરયા, શયદા, લભલર્, કલાપી, ગની દહીંિાલા, હેમર્

ઉપરાાંર્ આધુવનક ગઝલકારમાાં પર્ીલ, િેણીભાઇ પુરોરહર્, આરદલ મન્દ્સુરી, જિાહર બક્ષી, રમેશ

પારે ખ, શ ૂન્દ્ય પાલનપ ૂરી, બરકર્ િીરાણી, શેખાદમ આબુિાલા, જલન માર્રી, મરીઝ િગેરે એ

પ્રર્ીકો પ્રયોજી ગઝલો લખી છે .

5. હા7ઇકુ : ‘હાઇકુ’ એ જાપાની સારહત્ય સ્િરૂપ છે . આપણે ત્યાાં ગુજરાર્ી હાઇકુમાાં શ્રી ઝીણાભાઇ

રર્નજી દે સાઇ ‘સ્નેહરક્શ્મ’ જેિા કવિઓિી આ પ્રકાર પુરસ્કૃર્ િયો છે .

ઉદા. 1) ઝાકળ જેવુ,ાં 2) નિાાં ફલોએ,

જીિી ગઇ તુ ાં હિે, ગયા ઢાંકાઇ કાાંટા

સ્મરણો ભીનાાં. જૂની િાડના.

સ્નેહરક્શ્મ એ આ સારહત્ય સ્િરૂપ માટે ‘સોનેરી સ ૂરજ રૂપેરી ચાાંદ’ હાઇકુ સાંગ્રહ ગુજરાર્ી

સારહત્યને આપ્યો છે . અન્દ્ય ગુજરાર્ી કવિઓએ પણ આ કાવ્ય સ્િરૂપને ખેડયો છે .

પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન -1 નીચેના પ્રશ્નોના ઉિર આપો.

(1) અિાતચીન ગુજરાર્ી સારહત્ય પદ્યસ્િરૂપો જણાિો.

(2) ગુજરાર્ી સારહત્યમાાં કયા કયા કવિઓએ સોનેટ કાવ્યો રચ્યા છે ?

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 82


(3) ખાંડકાવ્ય એટલે શુ ાં ?

(4) ગુજરાર્ી ગઝલકારોની યાદી આપો.

2.3.9 ગુજરાર્ી સારહત્યનાાં ગદ્ય સ્િરૂપો


1. નવણલકા7:

કિાનાાં બે મુખ્ય સ્િરૂપો ર્ે નિલકિા અને નિભલકા, આ બે સ્િરૂપો આપણને ઓગણીસમી

અને િીસમી સદીના સાંવધકાળમાાં પ્રાપ્ર્ િયાાં. અંગ્રેજી કેળિણીની શરૂઆર્ અને વિશ્વના અન્દ્ય

દે શોમાાં િયેલ વિચારોની ક્રાાંવર્ એ આપણા ગુજરાર્ી સારહત્યમાાં ર્ેની અસર ર્ળે ગદ્ય સ્િરૂપો

લખાયાાં. ર્ેમાાં નિભલકા એ ખ ૂબ જ ખેડાયેલ ુાં સારહત્ય સ્િરૂપ છે .

ૂ ીિાર્ાત) િોડા સમય ઉપર જ વિવશષ્ટ્ટ સ્િરૂપ લઇને જન્દ્મેલી છે . નિભલકાનો


નિભલકા (ટાંક

ઉદ્ ભિ અને ર્ેની લોકવપ્રયર્ા િર્તમાનયુગની ઝડપને આભારી હોિાનુ ાં વિિેચકો માને છે . પણ

ૂ ીિાર્ાત ર્ો ‘રહર્ોપદે શ’ અને ‘પાંચર્ાંત્ર’માાં પણ મળે છે . આમ છર્ાાં િીસમી સદીના આરાં ભમાાં જે
ટાંક

નિભલકા નિા સ્િરૂપે આિી ર્ે યાંત્રયુગ અને માનિીના દોડ-ધામ અને હાડમારીભયાત જીિનને

આભારી છે .

નિભલકામાાં જીિનનો એક નાનકડો ભાગ જ આિે છે . નિલકિામાાં કોઇ વ્યક્તર્નુ ાં આખુાં

જીિન કે જીિનનો મોટો ભાગ આલેખિામાાં આિે છે . નિલકિામાાં જીિનની અભખલાઇ હોય છે .

જ્યારે નિભલકામાાં આમ નિી. નિભલકાકાર માટે િસ્તુની પસાંદગી, ભબનજરૂરી િસ્તુનો ત્યાગ અને

ૂ ીિાર્ાત કે નિભલકા નિલકિાની જેમ સાંપ ૂણત જીિનનો ખ્યાલ કદાવપ


સુબદ્ધર્ાએ મહત્િનાાં બને છે . ટાંક

આપી નરહ શકે.

‘જે િીજળીના ચમકારા પેઠ્ે એક રન્દ્ષ્ટ્ટભબિંદુ રજૂ કરર્ાાં સોંસરિી નીકળી જાય અને બીજી

ઝાઝી લપછપ વિના અંગુભલવનદે શ કરી સ ૂર્ેલી લાગણીઓને જગાડીને િાચકની આસ-પાસ એક

ૂ ીિાર્ાત’. – ધ ૂમકેત.ુ
નિીન કલ્પનાસ ૃન્દ્ષ્ટ્ટ ઘડી કાઢે ર્ે ટાંક

ૂ ીિાર્ાતનો આરાં ભ ૧૯૧3માાં ‘મલયાવનલ’ની ‘ગોિાલણી’ િી િયો.


ગુજરાર્ી પ્રિમ ટાંક

ૂ ીિાર્ાતના લેખકોમાાં ક.મા.મુનશી, ધનસુખલાલ, ગોિધન


ટાંક ત રામ જોશી ‘ધ ૂમકેત’ુ , પન્ન ાલાલ, ઈશ્વર

પેટલીકર, ગુલાબદાસ બ્રોકર, ચુનીલાલ મરડયા, સુરેશ જોશી, મધુરાય, ચાંરકાાંર્ બક્ષી, રાિજી પટેલ,

ધીરુ ઠ્ાકર િગેરે મુખ્ય છે .

2. નવલકથા7 :

નિલકિા નાના-મોટા સૌને આનાંદ આપનાર ગદ્ય છે . એટલે જ એ સૌિી િધુ લોકવપ્રય છે .

વિષય િૈવિધ્ય હોિાિી દરે કને રુભચ પ્રમાણેન ુ ાં િાાંચન સારહત્ય મળી રહે છે .

નિલકિાનુ ાં આયોજન આનાંદ આપિાનુ ાં છે . આમ, છર્ાાં, સાચી કલા એિી વિશેષ છે . નિલકિા

મુખ્યત્િે જીિનદશન
ત કરાિે છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 83


‘નિલકિા’ એટલે ‘ગદ્યમાાં લખેલ અમુક વ્યિાઓ અને વિસ્ર્ારિાળો િાર્ાતરૂપ વ ૃર્ાાંર્’

‘કરણઘેલો’ ગુજરાર્ી સારહત્યની પ્રિમ નિલકિા નાંદશાંકર તુળજાશાંકર મહેર્ાએ આપી. આ

ઐવર્હાવસક નિલકિા છે .

મહીપર્રામ નીલકાંઠ્ે ‘સઘરા જેસાંગ’ જેિી ઐવર્હાવસક અને ‘સાસુ િહન


ુ ી લડાઇ’ સામાજજક

નિલકિાઓ આપી. હરગોવિિંદદાસ કાાંટાિાળાએ ‘અંધેરી નગરીનો ગાંધિતસેન’ નિલકિા આપી.

પાંરડર્યુગમાાં ગુજરાર્ી સારહત્યની સફળ મહાનિલકિા ‘સરસ્િર્ીચાંર’ ગોિધતનરામ

વત્રપાઠ્ીએ આપી.

ક.મા.મુનશીએ ઐવર્હાવસક નિલકિાઓ – ‘પાટણની પ્રભુર્ા’, ‘રાજાવધરાજ’ અને ‘જય

સોમનાિ’ ર્ેમજ પૌરાભણક અને સામાજજક નિલકિાઓ આપી.

અિાતચીનયુગના નિલકિાકારોમાાં રમણલાલ િ.દે સાઇ, ઝિેરચાંદ મેઘાણી, ધ ૂમકેત,ુ

ચ ૂનીલાલ િ. શાહ, ગુણિાંર્રાય આચાયત, પન્ન ાલાલ પટેલ, ઇશ્વર પેટલીકર, ચ ૂનીલાલ મરડયા,

મનુભાઇ પાંચોળી ‘દશતક’ આ ઉપરાાંર્ સારાં ગ બારોટ, વિઠ્ઠલ પાંડયા, રઘુિીર ચૌધરી, રાિજી પટેલ,

રાધેશ્યામ શમાત, ધીરુબહેન પટેલ, કુાંદવનકા કાપરડયા જેિા સારહત્યકારોએ નિલકિાઓ આપી છે .

3. વનબાંધ :

નિલકિા અને નિભલકાની જેમ પાિાત્ય સારહત્યના સાંપકતને કારણે ગુજરાર્ી સારહત્યમાાં

‘વનબાંધ’ સારહત્યના ગદ્ય પ્રકારને સ્િીકારાયો છે .

સારહત્યના ભારે ખમપણામાાંિી ભચિ જ્યારે મુતર્ હોય ત્યારે અને કાંઇક સ્મરણોમાાં રાચી

પોર્ાને િયેલા અનુભિો વિશે વિચાર કરતુ ાં હોય ત્યારે વનબાંધ સજાતય છે . આિા સ્મરણો જ્યારે

લખિાની પ્રેરણા િાય છે . ત્યારે વનબાંધ સર્જન િાય છે .

‘જે સારહત્ય રચનામાાં સાંગઠ્ન હોય, બુદ્ધદ્ધર્ત્િ હોય, અનાિશ્યક વિસ્ર્ાર ન હોય અને જેમાાં

વિષય દ્વારા વ્યક્તર્ના વ્યક્તર્ત્િનુ ાં પ્રકાશન િતુ ાં રહેત ુ ાં હોય ર્ેિી પ ૂણત. સાંભક્ષપ્ર્ અને વ્યક્તર્ત્િ વનષ્ટ્ઠ્

સારહત્યરચના એટલે વનબાંધ’.

- ઇ.સ. 1851 માાં ગુજરાર્ી સારહત્યનો પ્રિમ વનબાંધ ‘માંડળી મળિાિી િર્ા લાભ’ નમતદે આપ્યો.

વનબાંધને કલાત્મક ઘાટ આપનાર નિલરામ છે . ત્યારપછી રણજીર્રામ, ચાંરશેખર પાંડયા,

ઉિમલાલ વત્રિેદીએ ગુજરાર્ી વનબાંધો આપ્યા. મભણલાલ દ્ધદ્વિેદી, રમણલાલ નીલકાંઠ્ અને

આનાંદશાંકર ધ્રુિે સામાવયકોમાાં વનબાંધ આપ્યા. કાકાકાલેલકર, રકશોરલાલ મશરુિાળા, રા.વિ.પાઠ્ક,

વિષ્ટ્ણુપ્રસાદ વત્રિેદી, જ્યોવર્ન્દ્ર દિે(હાસ્ય વનબાંધ), ગગનવિહારી મહેર્ા, વિનોરદની નીલકાંઠ્,

ઉમાશાંકર જોશી, બકુલ વત્રપાઠ્ી, ગુણિાંર્ શાહ, પ્રિીણ દરજી, મભણલાલ હ. પટેલ, ડૉ.ભોળાભાઇ

પટેલના વનબાંધોએ ગુજરાર્ી વનબાંધ સારહત્યને સમ ૃદ્ધ બનાવ્યુ ાં છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 84


4. જીવનચક્રરત્ર :

જીિનચરરત્ર એક એિો સારહત્ય પ્રકાર છે કે જે એકી િખર્ે ઇવર્હાસ કે વિજ્ઞાન અને કલાનાાં ર્ત્ત્િોનુ ાં

ૂ ર્ા કરી આપે છે . અમુક ચોક્કસ સ્િળ-


સામાંજસ્ય સાાંધી જ્ઞાનવનષ્ટ્ઠ્, કલાવનષ્ટ્ઠ્ આસ્િાદની અનુકળ

કાળમાાં જીિી ગયેલી ચોક્કસ વ્યક્તર્ઓના જીિનનુ ાં ઇવર્હાસવનષ્ટ્ઠ્ વનરૂપણ કરર્ો ગદ્ય પ્રકાર છે .

5. આત્મકથા7 કે આત્મચક્રરત્ર :

આત્મચરરત્ર પણ ગદ્ય સ્િરૂપનુ ાં એવુ ાં વ ૃર્ાાંર્ છે જેનો કર્ાત જ કિાનો પ્રધાન નાયક છે .ગાંભીર

અને સત્યપ્રવર્ષ્ટ્ઠ્ા આત્મસમીક્ષા જ આત્મકિા અભભધાનને યોગ્ય ગણાય. સત્યસ ૂત્રિી જોડાયેલો

વ્યક્તર્નો ભચર્ાર એટલે આત્મચરરત્ર કે આત્મકિા. આત્મકિામાાં પોર્ાના જીિનની સામગ્રી સત્યને

િફાદાર રહી આલેખિાની હોય છે .

“સત્યના પ્રયોગો”-ગાાંધીજી, ‘મારી હકીકર્” – નમતદ, “સ્મરણયાત્રા” - કાકા કાલેલકર જેિી ગુજરાર્ી

સારહત્યની પ્રવસદ્ધ આત્મકિાઓ છે .

6. ના7ટક :

નાટક એ સારહત્યનાાં બધાાં સ્િરૂપોમાાં વિવશષ્ટ્ટ પ્રકારનુ ાં ગદ્ય સ્િરૂપ છે . અન્દ્ય ગદ્ય સ્િરૂપોની

જેમ નાટક કેિળ લખાયેલા શબ્દો ઉપર એની અસર પર આધાર રાખતુ ાં નિી. નાટકની સાંપ ૂણત

અસર અનુભિિા માટે સર્જક, અભભનેર્ા અને અભભનેત્રીઓ, પ્રેક્ષકો એમ ત્રણેયની અપેક્ષા રહે છે .

એટલે આ સ્િરૂપ લોકભોગ્ય અને લોકવપ્રય સ્િરૂપ છે .

નાટકનો લેખક વિષયિસ્તુની પસાંદગીમાાં બહુ સ્િર્ાંત્ર નિી. મયાતરદર્ હદમાાં રહીને એક જ બેઠ્કે બે

કે ત્રણ કલાકમાાં પ ૂણત કરી ભાિક ર્ેને માણી શકે છે . નિલકિા કે નિભલકાનો સર્જક લાાંબા િણન
ત ો

દ્વારા રસવનષ્ટ્પન કરે છે , જ્યારે નાટક લેખકે ર્ખ્ર્ા પર એ રશ્યો ર્ારશ્ય કરિાાં પડે છે .

ના7ટકના7ાં અંગો :

1. િસ્તુસકાં લન 2.પાત્રાલેખન, 3.સાંિાદ, 4.દે શકાલ-િાર્ાિરણ, 5. સાંઘષત,

6 .શૈલી, 7. જીિનદશન
ત , 8.ર્ખ્ર્ાલાયકી, 9. રસવનષ્ટ્પવર્ 10. વત્રવિધ ઐક્ય.

ુ રા7તી સક્ા7ક્રહત્યમા7ાં ના7ટકનો વવકા7સક્ :


ગજ

ગુજરાર્ી સારહત્યમાાં પ્રિમ ‘રાઇનો પિતર્’ રમણભાઈ નીલકાંઠ્નુ ાં પ્રવસદ્ધ નાટક છે .

નાનાલાલ, ચાંરિદન મહેર્ા, મુનશી વશિકુમાર, ચુવનલાલ મરડયા, પુષ્ટ્કર ચાંદરિાકર, જયાંર્ી

દલાલ, દામુ સાાંઘાણી, પ્રાગજી ડોસા, રફરોજ આંરટયા અને પન્ન ાલાલ પટેલનો ફાળો નોંધપાત્ર છે .

એકા7ાંકી :

વત્રઅંકી લાાંબા નાટકોની જગ્યાએ આધુવનક ગુજરાર્ી સારહત્યમાાં નાટકના એક અંકિાળા

આજની દોડધામિાળી જીિન પ્રણાલીને માફક આિી ગયુ.ાં ૧૯૨૨માાં બટુભાઇ ઉમરિારડયાએ

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 85


‘લોમહષતણી’ લખીને ગુજરાર્ી એકાાંકીના શ્રી ગણેશ કયાત. એકાાંકીની સફળર્ાનો આધાર અનુભિની

ઉત્કટર્ા પર, લાગણીની ર્ીવ્રર્ા પર રહે છે .

પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન –1 નીચેના પ્રશ્નોના ઉિર આપો.

(1) ‘સરસ્િર્ીચાંર’ કૃવર્નો સારહત્યપ્રકાર કયો છે .

ૂ ી િાર્ાત કઈ છે ?
(2) ગુજરાર્ી સારહત્યમાાં પ્રિમ ટાંક

(3) ર્ણખામાંડળ કોનો િાર્ાત સાંગ્રહ છે ?

(4) ગુજરાર્ી સારહત્યની પ્રિમ નિલકિા કઈ છે ?

(5) ક.માાં.મુનશીની ઐવર્હાવસક નિલકિાઓ જણાિો.

(6) જીિનચરરત્ર અને આત્મકિાનો ર્ફાિર્ જણાિો.

2.4 સક્ા7રા7ાંશ :

અભ્યાસક્રમમાાં પ્રાદે વશક ભાષાના મહત્િને સ્િીકારાયુ ાં છે . આ માટે માત ૃભાષા ગુજરાર્ીના

મહત્િને વિદ્યાિીઓ/પ્રવશક્ષણાિીઓ/અધ્યાપકો સમજે અને ર્ેમાાં પ્રાિીણ્યર્ા પ્રાપ્ર્ કરે એ માટે

માત ૃભાષાના ઉદ્ભિ અને વિકાસની પ્રરક્રયા સમજિી જોઇએ.

માત ૃભાષાના ઉદ્ભિ અને વિકાસ પ્રરક્રયામાાં પ્રાચીન ગુજરાર્ી, મધ્યકાલીન ગુજરાર્ી અને

અિાતચીન ગુજરાર્ીના વિકાસક્રમને સમજાિિા માટે આ ત્રણેય ર્બક્કાના સારહત્યસર્જન અને

સર્જકોમાાંિી કેટલીક સારહત્ય કૃવર્ઓ અને જાણીર્ા કેટલાાંક સારહત્યકારો વિશેની મારહર્ી આપિામાાં

આિી છે .

માત ૃભાષા ગુજરાર્ી જે પ્રદે શ કે પ્રાાંર્માાં બોલાય છે . ર્ે પ્રદે શ કે પ્રાાંર્ની ભૌગોભલક અને

રાજકીય સમજ આપિામાાં આિી છે . િળી, ગુજરાર્ી ભાષા સાંસ્કૃર્–પ્રાકૃર્–અપભ્રાંશ અને ગુજરાર્ી

એમ ક્રવમક વિકાસ પામી ર્ેના વિકાસનો ક્રમ સમજાિિામાાં આવ્યો છે .

ગુજરાર્ી ભાષાના કાળ વિકાસને પ્રાચીન, મધ્યકાલીન અને અિાતચીન એમ ત્રણ વિભાગોમાાં

િહેંચી દરે ક સમયગાળાના સારહત્યની વિશેષર્ાઓ અને ર્ેની જે ર્ે સમયે સમાજ પર અસરો

જણાિી છે .

પ્રાચીન-મધ્યકાલીન અને અિાતચીન ગુજરાર્ી સારહત્યના સારહત્ય પ્રકારોની રચના અને વિકાસ પર

જે ર્ે સમયની રાજ્યવ્યિસ્િા અને સામાજજક પરરક્સ્િવર્ની અસર પ્રવર્ભબિંભબર્ િાય છે . મધ્યકાલીન

સારહત્ય સ્િરૂપો અને ર્ેના સર્જકોની સારહત્ય સેિાઓ વિશે મારહર્ી આપેલ છે . અિાતચીન સારહત્ય

સ્િરૂપો અને ર્ેના સર્જકોમાાં વિષયની વિશાળર્ા અને િૈવિધ્યનાાં દશતન િાય છે . અિાતચીન ગુજરાર્ી

સારહત્ય સર્જનમાાં આઝાદીની ચળિળ, ગાાંધીજી, વિિેકાનાંદ, રિીન્દ્રનાિ ટાગોર, શ્રી અરવિિંદ ર્િા

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 86


માર્ાજીના આધ્યાત્મ વિષયક વિચારોનુ ાં લેખન િયુ ાં છે . ઉપરાાંર્ અંગ્રેજી વશક્ષણની અસરર્ળે નિા

સારહત્ય સ્િરૂપોનુ ાં સર્જન િયુ ાં ર્ેની જાણકારી આપિા પ્રયત્ન કયો છે .

2.5 સ્વા7ધ્યા7ય

પ્રશ્ન -1 નીચેના પ્રશ્નોના જિાબ આપો :

(1) ગુજરાર્ી ભાષાનો ક્રવમક વિકાસ સમજાિો.

(2) પ્રાચીન ગુજરાર્ી સારહત્યની વિશેષર્ાઓ જણાિો.

(3) મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યની અસરો જણાિો.

(4) અિાતચીન ગુજરાર્ી સારહત્યના કયા ચાર ર્બક્કા છે ?

(5) ગાધીયુગના સારહત્યકારોની યાદી બનાિો

(6) નરવસિંહ મહેર્ાની સારહત્ય સેિાઓ જણાિો.

(7) મીરાબાાંઇનુ ાં સારહત્ય પ્રદાન જણાિો.

(8) પ્રેમાનાંદની સારહત્યકૃવર્ની યાદી બનાિો.

(9) ‘આખ્યાન’ કાવ્ય સ્િરૂપની સમજ આપો.

(10) સાંસ્કૃર્માાંિી અપભ્રાંશ િઇ ગુજરાર્ીમાાં આિેલ શબ્દોની યાદી બનાિો.

(11) સાંસ્કૃર્ભાષાના ર્ત્સમ (મ ૂળસ્િરૂપે) ગુજરાર્ીમાાં ઉર્રી આિેલા શબ્દોની યાદી બનાિો.

(12) નરવસિંહયુગના સારહત્યકારોના નામ જણાિો.

(13) ‘જુમો ભભસ્ર્ી’ િાર્ાતની સારહત્યકૃવર્ ર્રીકે મ ૂલિણી કરો.

(14) ‘નાટક’ અને ‘એકાાંકી’ના ર્ફાિર્ો સ્પષ્ટ્ટ કરો.

(15) આત્મચરરત્ર (આત્મકિા) અને જીિનચરરત્ર િચ્ચેનો ભેદ ર્ારિો.

પ્રશ્ન :2 નીચે આપેલા વિષયોને ધ્યાનમાાં રાખીને પ્રોજેતટ િકત કરો:

ૂ ા પરરચય સરહર્ ફોટોસાંગ્રહ બનાિો.


(1) ધોરણ 3 િી 8 માાં આિર્ા સારહત્યકારોના ટાંક

(2) નરવસિંહ મહેર્ા અને મીરાાંના પદસાંગ્રહનો હસ્ર્ભલભખર્ અંક બનાિો.

પ્રશ્ન :3 નીચે આપેલા વિષયો માટે અસાઇનમેન્દ્ટ ર્ૈયાર કરો :

(1) મધ્યકાલીન સારહત્યની કોઇ એક કૃવર્ પસાંદ કરી ર્ેની સમીક્ષા કરો.

(2) અિાતચીન સારહત્યના કોઇ એક સારહત્યકારનુ ાં જીિન-કિન આલેખો.

(3) મધ્યકાલીનસારહત્ય સ્િરૂપોમાાંિી કોઇ બે ની મારહર્ી આપો.

(4) મધ્યકાલીન પદ્ય સારહત્યમાાંિી કોઇ બે કવિઓની સારહત્યકૃવર્નો પરરચય કરાિો.

પ્રશ્ન : 4 પ્રાયોભગક કાયત :

(1) કવિસાંમેલન, લોકડાયરો, ભજનસાંધ્યા, સુગમ – સાંગીર્, િષાતગીર્ો કાયતક્રમ િગેરેમાાં ભાગ લો.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 87


(2) શ્રોર્ા ર્રીકે ગુજરાર્ી સારહત્ય સ્િરૂપ વિશે ર્ેના આધારે નોંધ ર્ૈયાર કરો.

ઇન્દ્ટરનેટના માધ્યમિી ર્મે શુ ાં મેળિશો ?

1. સારહત્યકૃવર્ઓની મારહર્ી 2. લેખકના પરરચય

3. કવિ અને ર્ેના કાવ્યનો પરરચય 4. ગુજરાર્ી સારહત્યનો ઇવર્હાસ

ૂ રફલ્મો
5. કાવ્યને આનુષાાંભગક અન્દ્ય કાવ્યોની યાદી 6. બાળિાર્ાતઓ, ભચત્રિાર્ાતઓ/કાટત ન

2.6 – સક્ાંદભષ સ ૂણચ

1. રાિળ અનાંર્રાય, ગુજરાર્ી સારહત્ય – મધ્યકાલીન - ગુર્જર પ્રકાશન (2005)

2. વત્રિેદી રમેશ, મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યનો ઇવર્હાસ- આદશત પ્રકાશન (2013)

3. ઠ્ાકર ધીરુભાઇ, અિાતચીન ગુજરાર્ી સારહત્યની વિકાસરે ખા. આધુવનક અને આધુવનક પ્રિાહો-

ગુર્જર પ્રકાશન (2006)

4. ઠ્ાકર ધીરુભાઇ, ગુજરાર્ી સારહત્યની વિકાસરે ખા, ગાાંધીયુગ અને અનુગાાંધીયુગ.-ગુર્જર પ્રકાશન

(2006)

5. રાિળ અનાંર્રાય ગુજરાર્ી સારહત્ય મધ્યકાલીન - એસ.જી.િાસનલ (1976)

6. વત્રિેદી રમેશ, અિાતચીન ગુજરાર્ી સારહત્યનો ઇવર્હાસ. આદશત પ્રકાશન (2013)

7. ઠ્ાકર ધીરૂભાઇ, ગુજરાર્ી સારહત્યની વિકાસરે ખા મધ્યકાળ, ગુર્જર પ્રકાશન (2005)

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 88


એકમ – 3
ુ રા7તી મા7ત ૃભા7ર્ા7નુાં મહત્વ
ગજ
3.1 પ્રસ્તા7વના7


3.2 હેતઓ

3.3 અધ્યયનના7 મદ્દુ ા7ઓ

3.3.1 NCF -2005માાં ભાષાનુ ાં મહત્િ


3.3.2 િૈવશ્વક કક્ષાએ માત ૃભાષા
3.3.3 માત ૃભાષાનુાં મહત્િ અને િૈજ્ઞાવનક રન્દ્ષ્ટ્ટકોણ
3.3.4 અન્દ્ય વિષયોના અધ્યયનમાાં માત ૃભાષાનો અનુબધ
ાં
3.3.5માત ૃભાષા ગૌરિ અને માત ૃભાષા ગૌરિરદનની ઉજિણી
3.4 સક્ા7રા7ાંશ

3.5 સ્વા7ધ્યા7ય

3.1 પ્રસ્તા7વના7:

માત ૃભાષાના માધ્યમિી વશક્ષણમાાં પ્રાિીણ્ય પ્રાપ્ર્ કરી શકાય છે . રાષ્ટ્રીય અભ્યાસક્ર્મ

માળખુાં (NCF-2005) માાં પણ માત ૃભાષાના મહત્િને સ્િીકારિામાાં આવ્યુ ાં છે . માત ૃભાષા સમ ૃદ્ધ હશે ર્ો

ાં ફળદાયી બને. આપણી માત ૃભાષા માટે આપણે ગૌરિ


અન્દ્ય વિષયોના વશક્ષણમાાં પણ ર્ેનો અનુબધ

અનુભિીએ. માત ૃભાષાના માધ્યમ માટેના િૈજ્ઞાવનક આધારો પણ સમજીએ.

શ્રેષ્ટ્ઠ્, ઉત્કૃષ્ટ્ઠ્ વશક્ષણ પ્રરક્રયા માટે માત ૃભાષા એ જ સબળ, સાિતક માધ્યમ છે ર્ેમ સમજીએ

અને સ્િીકારીએ.

ુ :
3.2 હેતઓ

 પ્રવશક્ષણાિીઓ NCF -2005 મુજબ ભાષાનુ ાં મહત્િ સમજે અને ર્ેન ુ ાં ગૌરિ જાળિે.

 પ્રવશક્ષણાિીઓ માત ૃભાષા ર્રીકે ગુજરાર્ીનુ ાં મહત્િ સમજી અન્દ્ય વિષયોના સાંદભતમાાં ર્ેની

અગત્ય સમજે.

અધ્યયન વનષ્પવત :

 પ્રવશક્ષણાિીઓ NCF -2005 મુજબ ભાષાનુ ાં મહત્િ સમજશે.

 પ્રવશક્ષણાિીઓ માત ૃભાષાનુ ાં મહત્િ સમજીને ર્ેન ુ ાં ગૌરિ જાળિશે.

 પ્રવશક્ષણાિીઓ િૈજ્ઞાવનક રન્દ્ષ્ટ્ટકોણની અગત્યર્ા સમજશે.

 ુ ાવષર્ા અને વત્રભાષા સ ૂત્રને સમજશે.


પ્રવશક્ષણાિીઓ બહભ

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 89


3.3 અધ્યયનના7 મદ્દુ ા7ઓ :

3.3.1 NCF – 2005માાં ભાષાનુાં મહત્િ:


શાળાના સાક્ષરી વિષયોમાાં ભાષા કૌશલ્ય પર ભાર મ ૂકિામાાં આવ્યો છે . પ્રાિવમક કક્ષાએિી

માાંડીને છે ક ઉચ્ચર્ર માધ્યવમક કક્ષા દરવમયાન બાળકોના જ્ઞાનવનમાતણ કાયતમાાં ભાષાકૌશલ્યની

પાયાગર્ ભ ૂવમકા છે , ર્ેનો સ્િીકાર કરિો રહ્યો. આ બાબર્ે ભાષાના મહત્િ અને નીવર્ વિષયક

વિગર્ોની ચચાત NCF -2005 માાં કરિામાાં આિેલ છે .

 વશક્ષણના માધ્યમ ર્રીકે બાળકોની માત ૃભાષા (આરદિાસી બોલીઓ કે પોર્ાની બોલી

સરહર્) ના સ્િીકાર પર ભાર મ ૂકિો. ર્ે સાિે વત્રભાષાસ ૂત્રનો અમલ કરિા નિેસરિી પ્રયત્ન

કરિો.

 ુ ાષી સ્િરૂપને એ રીર્ે જોવુ ાં જોઇએ કે જેિી દરે ક બાળકમાાં


ભારર્ીય સમાજના બહભ

ુ ાષી નૈપણ્ુ ય વિકસાિિાનુ ાં ર્ે સાંસાધન બને. આમાાં અંગ્રેજી ભાષામાાં નૈપણ્ુ યનો સમાિેશ
બહભ

િાય છે .

 ધોરણ 6-7-8 માાં પ્રાદે વશક ભાષા અને અંગ્રેજી ભાષાનો અભ્યાસ બાળકો કરે . અરહન્દ્દી ભાષી

રાજ્યોમાાં બાળકો રહન્દ્દીનો અભ્યાસ કરે . આ ભાષાઓ ઉપરાાંર્ આધુવનક ભારર્ીય ભાષા

ર્રીકે સાંસ્કૃર્ ભાષાનો અભ્યાસ પણ કરી શકે.

 માત ૃભાષામાાં સાંગીન ભાષા અધ્યાપનશાસ્ત્રના આધારે જ અંગ્રેજીના અધ્યયનમાાં સફળર્ા

શક્ય છે .

 િાાંચન અને લેખન, શ્રિણ અને કિન, િાણી(Speech) એ બધા કૌશલ્ય બાળકની પ્રગવર્માાં

પ્રદાન કરે છે .

 પ્રત્યેક બાળકના શાળાકીય અધ્યયન માટે ઘવનષ્ટ્ઠ્ પાયો નાખિા માટે બધાજ પ્રાિવમક

િગોમાાં િાાંચન ઉપર ભાર મ ૂકિો આિશ્યક છે .

વશક્ષણને પ્રિર્મ ાં ર્ બનાિિા ર્િા ભાવિ જરૂરરયાર્ોને અનુરૂપ


ત ાન પરરક્સ્િવર્ સાિે સુસગ

બનાિિા ર્ેમજ આજે બાળકો જે ભાર કે દબાણનો સામનો કરી રહ્યા છે , ર્ેને દૂ ર કરિા શાળાકીય

અભ્યાસક્રમનાાં ચાર ક્ષેત્રો ભાષા, ગભણર્, વિજ્ઞાન અને સામાજજક વિજ્ઞાનમાાં મહત્િના ફેરફારોની

ભલામણ કરિામાાં આિી છે .

3.3.2 િૈવશ્વક કક્ષાએ માત ૃભાષા :


સમગ્ર વિશ્વમાાં વશક્ષણના માધ્યમ ર્રીકે માત ૃભાષાનો સ્િીકાર િયો છે . કેળિણીકારો અને

મનોિૈજ્ઞાવનકોએ પણ ર્ેને સમિતન આપ્યુ ાં છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 90


ગુજરાર્ી પ્રજા આજે દે શ અને પરદે શમાાં બધે જ ફેલાઇ છે . ગુજરાર્ીઓ જ્યાાં જ્યાાં િસ્યા છે .

ત્યાાં-ત્યાાં ગુજરાર્ી ભાષા અને ગુજરાર્ી સાંસ્કૃવર્ને લઇ ગયા છે . ર્ેમ છર્ાાં આપણે સ્િીકરવુ ાં પડશે કે

ગુજરાર્ી ભાષા પ્રાાંવર્ય ભાષા છે .

આજે વિશ્વ સીવમર્ બન્દ્ય ુ ાં છે . લોકો પરસ્પર એકબીજાના સાંપકતમાાં આિે છે અને એક ભાષા

બીજી ભાષામાાંિી શબ્દો સ્િીકારે છે . શબ્દોના સ્િીકારિી ભાષા સમ ૃદ્ધ બને છે .

જેમે કે, : ‘જો બેટા, સ્કાયમાાં ડિ ઊડે છે ’ અિિા ‘હિે તુ ાં વમલ્કી નહીં પી લે ર્ો પેલી બીગ કીટીને

આપી દઇશ’ – જેિાાં અનેક િાક્યો આપણી આસપાસની મમ્પમીઓ પાસે સાાંભળિા મળે છે . ‘મને

ાં ી આપજે ને !’, ‘ કાલે સોચીને કહીશ.’ જેિાાં િાક્યો રમર્ાાં બાળકોના જૂિમાાં સાાંભળિા
પેલી ગેમ ઢૂઢ

મળે છે .

ગુજરાર્ી ભાષામાાં ‘અણીશુદ્ધ’ ગુજરાર્ીપણુ ાં હોય છે ? આપણા રોજબરોજના વ્યિહારમાાં

ગુજરાર્ી ભાષા ‘ગુજરાર્ીપણુ’ાં ધીરે -ધીરે ગુમાિર્ી રહી છે . દા.ર્. આઇસ્ક્રીમ, એંજજવનયર, નોરટસ,

પેન્દ્શન િગેરે . . . આ બધા શબ્દોનો સાિતવત્રક ઉપયોગ – વ્યાપ િધી રહ્યો છે .

આપણી ગુજરાર્ી ભાષાનુ ાં ‘ગુજરાર્ીપણુ’ાં અકબાંધ જાળિિા પ્રવર્બદ્ધ છીએ? ગુજરાર્ી

ભાષા અત્યારે વિદ્યાના અનેક ક્ષેત્રો માટે પ ૂણપ


ત ણે વિકવસર્ હોિાનો દાિો આપણે અિશ્ય કરી શકીએ

ર્ેમ છીએ. જો કે કેટલીક માનિવિદ્યાઓની અભભવ્યક્તર્ માટે આપણી ભાષાની ધાર સજિાનુ ાં કામ

આપણે માટે ઘણુ ાં બાકી છે . સર્જનાત્મકર્ાની રન્દ્ષ્ટ્ટએ આટલી સુવિકવસર્, ‘ભાષાની જ્ઞાનભાષા

બનિાની ક્ષમર્ા અંગે શાંકા રાખિાનુ ાં કોઇ જ કારણ નિી.’ છર્ાાં એટલુાં યાદ રાખીએ કે,‘ભાષા

બોલનાર ભાષાને ગૌરિ અપાિે છે .’ અને બીજુ ાં કે ‘કોઇપણ ભાષા ચરડયાર્ી પણ નિી કે, ઊર્રર્ી

પણ નિી.’

િૈવશ્વક કક્ષાએ માત ૃભાષાનુ ાં અક્સ્ર્ત્િ અને ગૌરિ જળિાઇ રહે ર્ે માટે વશક્ષક સજ્જ હોય,

વનષ્ટ્ઠ્ાિાન હોય, વિદ્યાિીઓ પ્રત્યે પ્રેમભાિિાળો હોય અને માત ૃભાષાના ગૌરિ માટે જાગૃર્ હોય ર્ે

પ્રિમ આિશ્યકર્ા છે . વશક્ષક સજ્જ અને ર્ત્પર હશે ર્ો સાધનો, પદ્ધવર્ઓ અને પ્રયુક્તર્ઓની

રકિંમર્ અનેકગણી િધી જશે, એ સઘળાં અસરકારક અને ફળદાયી બનશે.

આમ, િર્મ
ત ાન સમયમાાં વિવિધ ભાષાઓમાાં અન્દ્ય ભાષાઓનો પ્રયોગ જોિા મળે છે . માત્ર

ગુજરાર્ીમાાં જ નહી. પરાં ત ુ અન્દ્ય ભાષાઓમાાં પણ અન્દ્ય ભાષાઓના ઉપયોગનુ ાં પ્રમાણ િધ્યુ ાં છે .

3.3.3 માત ૃભાષાનુ ાં મહત્િ:

જૂના સમયમાાં કહેિાતુ ાં કે માણસ ડહાપણ ધરાિી શકે છે એ એની વિશેષર્ા છે , કે મકે બીજા

પ્રાણીઓ વિચાર કરી શકર્ાાં નિી અને વસદ્ધાાંર્ો બાાંધી શકર્ાાં નિી, પરાં ત ુ માણસ એવુ ાં કરી શકે છે .

િાસ્ર્વિક રીર્ે આજે હિે એમ પણ કહી શકાય કે માણસ બોલી શકે છે એ એની વિશેષર્ા છે , કેમકે

માણસની બૌદ્ધદ્ધક, સાાંસ્કૃવર્ક ર્ેમજ સામાજજક બધી પ્રગવર્માાં ભાષાનો ફાળો ઘણો મોટો છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 91


ભાષા અન્દ્ય માનિસાંસ્િાઓની જેમ સિતવ્યાપક છે છર્ાાં પ્રજાએ – પ્રજાએ એનુ ાં સ્િરૂપ અને

નામ જુદાાં છે , જે પરરિર્તનીય પણ છે , બાળક સૌ પ્રિમ પોર્ાની માર્ાના દૂ ધમાાંિી જે ભાષા મેળિે

છે એ એની માત ૃભાષા ગણાય છે . કોઇપણ માનિ – બાળક પોર્ાની માની અિિા કુાંટુાંબની ભાષાના

ર્ાંત્રને જેટલી ઝડપિી આત્મસાર્ કરી લે છે ર્ેટલી ર્ેના પછીના જીિનકાળ દરવમયાન કોઇપણ

ભાષા શીખી શકર્ો નિી, અગર શીખે ર્ો પણ ર્ેન ુ ાં જીિન કે જીિનમ ૂલ્યો માત ૃભાષા દ્વારા જ ઘડાય

છે . વિશ્વની કોઇપણ સર્જકપ્રવર્ભા એિી નહી હોય જેનુ ાં પ્રિમ સર્જન માત ૃભાષામાાં ન િયુ ાં હોય;

કવિિર ટાગોર લખે છે કે, “ વશક્ષણ ર્ો આહાર જેવુ ાં છે . પહેલા જ કોભળયે સ્િાદનો આનાંદ મળિો

જોઇએ.” માત ૃભાષામાાં એ બને છે . અન્દ્ય ભાષાના વશક્ષણમાાં એવુ ાં બનિાનો સાંભિ નિી. આ રન્દ્ષ્ટ્ટએ

દરે ક વ્યક્તર્ને પોર્ાની માત ૃભાષા માટે ગૌરિ હોવુ ાં જ જોઈએ. હુ ાં જે ભાષામાાં સ્િપ્ન જોઉં છાં, મેં જે

ભાષામાાં સૌ પ્રિમ હાલરડુાં સાાંભળ્યુ ાં છે , ર્ે ભાષા મારી માર્ાના ખોળા જેિી પવિત્ર છે . માત ૃભાષામાાં

બોલવુ,ાં લખવુ ાં અને ર્ેમાાં વશક્ષણ મેળિવુ ાં એ વ્યક્તર્ના લાભમાાં છે .

ગુજરાર્ીમાાં એક કહેિર્ છે કે,“સો વશક્ષક બરાબર એક માર્ા” માર્ાના ધાિણમાાંિી જે

સાંસ્કાર અને ભાષા વસિંચાય છે ર્ે બાળકનો િારસો બની જાય છે અને પેઢીઓ સુધી ર્ે ચાલે છે .

ગુજરાર્ી માર્ા – વપર્ાનુ ાં બાળક ભલે ઇંગ્લેન્દ્ડમાાં જન્દ્મે પણ ગળથ ૂિીમાાં ર્ો ગુજરાર્ી ભાષા જ

આિિાની.

ૂ માાં......
ટાંક

 માત ૃભાષા દ્વારા બાળક પોર્ાની લાગણીઓ કે સાંિેદનાઓની અભભવ્યક્તર્ સરળર્ાિી

કરી શકે છે .

 સમાજમાાં પારસ્પારરક આદાન – પ્રદાન અને પ્રત્યાયન માત ૃભાષા દ્વારા સરળર્ાિી કરી

શકાય છે .

 માત ૃભાષા દ્વારા વિદ્યાિીનુ ાં અિતગ્રહણ ઝડપી અને સ્પષ્ટ્ટ બને છે .

 બાળક વશક્ષણની સમસ્યાઓને માત ૃભાષા દ્વારા સારી રીર્ે વ્યતર્ કરી શકે છે .

 બાળક માત ૃભાષા દ્વારા મૌભખક અને લેભખર્ સ્િરૂપે પોર્ાનો વિચાર સ્પષ્ટ્ટ રીર્ે રજૂ કરી

શકે છે .

 બાળકની અધ્યયન પ્રરક્રયામાાં કાયતશક્તર્ અને સમયનો બચાિ િાય છે .

 બાળકમાાં રહેલી સર્જનાત્મકર્ા ખીલિિા માટેન ુ ાં માત ૃભાષા એક અસરકારક માધ્યમ છે .

વૈજ્ઞા7વનક રષ્ષ્ટકોણના7 સક્ાંદભષમા7ાં મા7ત ૃભા7ર્ા7નુાં મહત્વ:

સક્ાંવેદના7ની સક્મજ- પ્રગટીકરણ :

સ ૂક્ષ્મ સાંિેદનાઓને િાચા આપિાનુ ાં કાયત માત ૃભાષા દ્વારા જ શક્ય બને છે . શારીરરક

મનોવિજ્ઞાન અનુસાર સમગ્ર ચેર્ાર્ાંત્ર, લાગણીર્ાંત્ર માત ૃભાષાના શબ્દો િકી જાગૃર્ રક્રયાશીલ બને

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 92


છે . જે પ્રેમ – ક્રોધ િગેરે સાંિેદના પ્રગટીકરણ માટેન ુ ાં માધ્યમ બને છે . (Effect express only your
Mother Tung).
સ્મ ૃવતતાંત્રની સક્જ્જતા7 :

સમજણપ ૂિતકનુ ાં અિતઘટન સ્મ ૃવર્ર્ાંત્રને સજ્જ કરે છે . અિતવિહીન બાબર્ો એ ફતર્

ગોખણપટ્ટીનુ ાં જ કાયત કરે છે . અન્દ્ય ભાષાઓના શ્રિણ િખર્ે પ્રિમ ર્ો આપણે ર્ેન ુ ાં સાંકેર્ાાંકન (D-

coding) માત ૃભાષામાાં જ કરીએ છીએ. આિી માત ૃભાષા દ્વારા અસરકારક શ્રિણ – કિન િઇ શકે છે

અને ર્ે લાાંબાગાળા સુધી સ્મ ૃવર્માાં સ્િાયી રહે છે . અસમજણનો ભાર ઘટે છે .

જનીનતત્ત્વોન ાંુ મનોવવજ્ઞા7ન : (Genetic Psychology)

ગભાતધાનિી જ માર્ાના ઉદરમાાં વશશુન ુ ાં પ ૂિતવશક્ષણ (Prenatal Learning) શરૂ િઇ જાય છે .

માર્ા પોર્ાની માત ૃભાષામાાં જે કાંઇ વિચારે છે , સાંિેદનાઓ અનુભિે છે , ર્ે સાિે વશશુન ુ ાં ગભાતધાન

વશક્ષણ શરૂ િઇ જાય છે . જનીનર્ત્ત્િોના પ્રભાિિી વશશુનો ગભતમાાં વિકાસ િાય છે . પ્રભાિી અને

પ્રચ્છન જનીનર્ત્ત્િો (િારસાનાગુણો)ના ગુણો ર્ે આ ગભાતિસ્િા દરવમયાન જ પ્રાપ્ર્ કરી લે છે .

જન્દ્મ બાદ વશશુનો ઉછે ર અને માર્ા – વપર્ા સાિેની ર્ેની આંર્રરક્રયા દરવમયાન

જનીનર્ત્ત્િોનો પ્રભાિ જળિાઇ રહે છે .

આમ, મ ૂળભ ૂર્ રીર્ે જ માત ૃભાષા ર્ેને િારસામાાં જ પ્રાપ્ર્ િયેલી હોય છે . જે માત ૃભાષા

દ્વારા વશક્ષણના વિચારોને બળિિર બનાિે છે .

મનોવલણ :

જન્દ્મિી જ પ્રાપ્ર્ િયેલ માત ૃભાષાના િાર્ાિરણના પરરણામે ર્ેના ર્મામ મનોવ્યાપારો,

ાં ોનો વિકાસ માત ૃભાષાના માધ્યમિી િાય છે . જન્દ્મિી જ પ્રાપ્ર્


આંર્રરક્રયાઓ, માનિીય સાંબધ

િયેલ ભાષાપ્રભાિ ર્ેના મનોિલણને માત ૃભાષા ર્રફ દૃઢ કરે છે . વિકાસના ક્રમમાાં આ

મનોિલણને સાિે રાખી માત ૃભાષા દ્વારા વશક્ષણ િધુ પરરણામદાયી બને છે .

પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન – 1 નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસાંદ કરી જિાબ આપો.

(1) NCF –2005 મુજબ ભાષાકૌશલ્યની પાયાગર્ ભ ૂવમકા શી છે ?

(ક) જ્ઞાનવનમાતણ (ખ) જ્ઞાન ભચિંર્ન (ગ) જ્ઞાનમીંમાસા(ઘ) જ્ઞાનરીવર્

(2) માત ૃભાષામાાં અન્દ્ય ભાષાના શબ્દોનો ઉમેરો ભાષાની કઇ બાબર્ દશાતિે છે ?

(ક) િૈવિધ્યર્ા (ખ) િૈવશ્વકર્ા (ગ) વિશેષર્ા (ઘ) વિશાળર્ા

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 93


(3) બાળક માત ૃભાષાનુ ાં વશક્ષણ કઇ અિસ્િામાાં પ્રાપ્ર્ કરિાની શરૂઆર્ કરે છે ?

(ક) ગભાતિસ્િા (ખ) વશશુિસ્િા (ગ) રકશોરાિસ્િા (ઘ) ર્રુણાિસ્િા

(4) માત ૃભાષા દ્વારા બાળક શાની અભભવ્યકવર્ સૌિી પહેલા કરી શકે છે ?

(ક) જ્ઞાન (ખ) સ્મ ૃવર્ (ગ) વિચાર (ઘ) સાંિેદના

(5) NCF – 2005 માાં કઇ ભાષા ઉપર ભાર મ ૂકિામાાં આવ્યો છે ?

(ક) રાષ્ટ્રભાષા (ખ) માત ૃભાષા (ગ) િૈવશ્વકભાષા (ઘ) રાજભાષા

(6) પ ૂિતવશક્ષણની શરૂઆર્ ક્યારિી િાય છે ?

(ક) વશશુ અિસ્િા (બ) ગભાતિસ્િા (ગ) બાલ્યાિસ્િા (ઘ) ત્રણેય

3.3.4 અન્દ્ય વિષયોના અધ્યયનમાાં માત ૃભાષાનો અનુબધ


ાં (માધ્યમ ર્રીકે) :
ભાષા એ વિષયનુ ાં માધ્યમ હોિાિી દરે ક વિષય સાિે એનો અનુબધ
ાં હોય એ સ્િાભાવિક છે .

ગભણર્, વિજ્ઞાન, પયાતિરણની વિવિધ સાંકલ્પનાઓ સ્પષ્ટ્ટ િાય એ માટે અનુરૂપ ભાષાનુ ાં ઘડર્ર િવુ ાં

જોઇએ. િૈજ્ઞાવનક રન્દ્ષ્ટ્ટકોણ વિકસે એમાાં ભાષા સહાયરૂપ બને છે . અન્દ્ય ભાષાઓનુ ાં વશક્ષણ પણ એની

માત ૃભાષા સાિે સાંલગ્ન હોય છે . અન્દ્ય ભાષાઓને બાળક પોર્ાની માત ૃભાષાની સાિે તુલના કરી

શીખે છે . જેમની માત ૃભાષા સહજ હોય એના માટે અન્દ્ય ભાષા અને અન્દ્ય વિષયો સરળ હોય છે .

ગણણત :

ગુજરાર્ીભાષા ગભણર્ના કોયડા/સમસ્યા ઉકેલ માટે ભચિંર્ન કરિા માટે પ્રેરે છે . ગભણર્

વિષયની સાંકલ્પના સ્પષ્ટ્ટ કરિા માટે, સમજૂર્ી મેળિિા ભાષાનુ ાં વશક્ષણ અવનિાયત છે . ગભણર્ના

ુ ની વસદ્ધદ્ધઓ માત ૃભાષાના વશક્ષણ દ્વારા િધારે સારી રીર્ે િાય છે . ભાષા વશક્ષણના
મ ૂળભ ૂર્ હેતઓ

માધ્યમિી જ ગભણર્ વશક્ષણ િધારે સફળ બને છે .

વવજ્ઞા7ન અને ટેતનોલ જી :

વિજ્ઞાન વિષયના મુખ્ય ઉદ્દે શ્યો જેિા કે જજજ્ઞાસાવ ૃવિ, અિલોકન, ચોક્કસાઇ, વિિેચનાત્મક

ભચિંર્ન, િૈજ્ઞાવનક રન્દ્ષ્ટ્ટકોણ, વનણતયશક્તર્, ર્ેમજ સર્જનાત્મકર્ાના વિકાસ માટે માત ૃભાષા ગુજરાર્ી

ત ો, વનષ્ટ્કષો, ર્ારણો માત ૃભાષા દ્વારા જ


વિષયનુ ાં વશક્ષણ પાયારૂપ છે . વિજ્ઞાન વિષયના ર્મામ વનણય

વ્યતર્ િઇ શકે છે .

પયા7ષ વરણ:

પયાતિરણ વિષયનુ ાં વશક્ષણ ભાષા દ્વારા જ િાય છે . ભાષા અને પયાતિરણ એકબીજાને પ ૂરક

છે . બાળક પોર્ાની આસપાસના પયાતિરણનુ ાં વશક્ષણ પણ ભાષા દ્વારા જ મેળિે છે . કાવ્યિણતન,

ત , ર્ેમજ કેટલાક સાંિાદોમાાં સહજ રીર્ે જ પયાતિરણ સાંકળાયેલ ુ છે . દા.ર્. પ્રકૃવર્ગીર્ો,


ભચત્રિણન

ઉત્સિગીર્ો, ક્ષેત્રીય મુલાકાર્ો, મેળાઓ િગેરે. ભાષાના સ્િર્ાંત્રલેખનમાાં પણ પયાતિરણ વશક્ષણ

સાંકળાયેલ ુાં હોય છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 94


3.3.5 માત ૃભાષાનુાં ગૌરિ અને માત ૃભાષા ગૌરિરદનની ઊજિણી :
જે સમાજ માર્ા, માત ૃભ ૂવમ અને માત ૃભાષાનુ ાં યોગ્ય રીર્ે જર્ન નિી કરર્ો ર્ે અધોગવર્ને

પામે છે .

21મી સદી જ્ઞાનની સદી માત ૃભાષાના માધ્યમિી જ સાંભિી શકે. માત્ર ‘જ્ઞાનની સદી’ નહીં

આપણે ર્ો ‘પ્રજ્ઞાનમયી સદી’ બનાિિાની છે . માત ૃભાષાના મહાત્મયને સમજી યુ.એન. વિશ્વસાંસ્િા

ુ રીને વિશ્વ માત ૃભાષારદન ર્રીકે ઉજિે છે . યુનેસ્કોએ 17મી નિેમ્પબર 1999ના રોજ
21મી ફેબ્રઆ

વિશ્વકક્ષાએ ર્ેની જાહેરાર્ કરી હર્ી.

ુ રી 1952ના રોજ બાાંગ્લાદે શમાાં, જ્યારે ર્ે પ ૂિત પારકસ્ર્ાન હર્ો ત્યારે પવિમ
21મી ફેબ્રઆ

પારકસ્ર્ાનના િચતસ્િિાળા પારકસ્ર્ાને ઉદૂત ભાષા ફરજજયાર્ કરે લી. માત ૃભાષા બાંગાળી ભાષાનો

અનાદર સહન ન િર્ાાં દે શમાાં ર્ોફાન ફાટી નીકળે લા અને ચાર બાાંગ્લાદે શિાસી શહીદ િયેલા.

ુ રીના રોજ શહીદ િયેલાઓનુ ાં સ્મારક છે . આ માત ૃભાષા માટે િયેલા શહીદોની
ઢાકામાાં 21મી ફેબ્રઆ

ુ રીના રોજ વિશ્વ માત ૃભાષા રદન ઉજિાય છે .


યાદમાાં વિશ્વમાાં 2000 ની સાલિી 21મી ફેબ્રઆ

યુનેસ્કોની સામાન્દ્ય સભામાાં નિેમ્પબર 1999માાં ‘માત ૃભાષારદન’ની ઉજિણી 21મી ફેબ્રઆ
ુ રીના

રોજ કરિાનો ઠ્રાિ કરિામાાં આવ્યો. યુનેસ્કો 2000 ના િષતિી આ રદિસ ઉજિર્ી આિી છે . સમગ્ર

વિશ્વના બધા દે શો પોર્પોર્ાની માત ૃભાષાનુ ાં ગૌરિગાન કરે અને ર્ેના વિકાસ ર્ેમજ જાળિણીના

કાયતક્રમ યોજે ર્ેિો સાંદેશ વિશ્વસાંસ્િા પાઠ્િે છે . વિશ્વમાાં રહેલા ભાષાકીય િૈવિધ્ય અને સાાંસ્કૃવર્ક

ભાર્ીગળ જુદાઇઓને ઓળખી, ઉત્કૃષ્ટ્ટર્ાની ક્સ્િવર્એ પહોંચાડિાનો સાંદેશ રહેલો છે . વિશ્વની

ુ ાષીય શોભાને િધારે શણગારિાનો પ્રેરક સાંદેશ ર્ેમાાં રહેલો છે .


બહભ

આપણે માત ૃભાષા ગુજરાર્ીના ગૌરિગાન અને સાંિધન


ત માટે, ર્ેની ઉિમોિમ ઉજિણી ઠ્ેર

ઠ્ેર કરીએ. માત ૃભાષા ગુજરાર્ીનુ ાં સાંગોપન કવિિર ‘ઉમાશાંકર જોષી’ ના શબ્દોને ઉજાગર કરર્ા

હોય ર્ે રીર્ે ‘હુ ાં છાં ગુર્જર ભારર્િાસી’ ની રીર્ે કરીએ. સાંકુભચર્ ગુજરાર્ીપણુ ાં આપણને ના ગમે,

આપણને ર્ો વિશ્વનાગરરતત્િ જ ભઝિંદાબાદ ! પણ ગુજરાર્ી ઉિમોિમ !!

આજે વિશ્વમાાં લગભગ 7000 ભાષાઓ બોલાય છે . દરે ક ભાષાનુ ાં એક ભાષાકુળ ર્ેના

ઉદ્દભિ-સ્િાનના આધારે હોય છે . આ ભાષાકુળની કુલ સાંખ્યા 94 છે . જેમાાંના 10 ભાષાકુળ એિાાં છે

જેમાાં વિશ્વની 96 ટકા િસ્ર્ી આિી જાય છે . બાકીના 84 ભાષાકુળોમાાં વિશ્વિસ્ર્ીના 4 ટકા લોકો

આિે છે . ભારર્માાં કુલ 427 ભાષા બોલીનો ઉપયોગ કરે છે . ભારર્ના રાજ્યોનુ ાં વનમાતણ ભાષા

આધારરર્ િયેલ ુાં છે . અત્યારે 22 ભાષા બાંધારણીય રાજભાષા ર્રીક માન્દ્ય છે . ભારર્નુ ાં દશતન જ

‘િસુધૈિ કુટુમ્પબકમ’ છે . આિા જીિનદશન


ત િી વસિંચાયેલી દરે ક ભાષાને ર્ેની આગિી સાંસ્કૃવર્ છે .

આિી સાંસ્કૃવર્ઓની શોભાિી જ માનિ જીિન રચાય છે - કસાય છે . વિશ્વની સૌિી િધારે

માત ૃભાષકો ધરાિર્ી 30 ભાષાઓમાાં ગુજરાર્ી ભાષાનુ ાં 23મુ ાં સ્િાન છે . વિશ્વ માત ૃભાષા રદનની

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 95


ઉજિણીના આ રદિસને આપણે આપણી માત ૃભાષા ગુજરાર્ીના ગૌરિરદન ર્રીકે ઉજિીએ. છે લ્લા

દશકાના ગાળામાાં અંગ્રેજી માધ્યમના વ્યાપક પ્રિેશિી પ્રજાકીય માનસમાાં ઊભા િયેલા

ાં િાડામાાંિી મુક્તર્ અપાિિાનો, યોગ્ય સમજણ કેળિિા માટેનો આ રદિસ અિિા ર્ો સપ્ર્ાહનો
ગુચ

ગાળો છે .

વિશ્વ માત ૃભાષા રદનની ઉજિણી એ આપણી િૈવિધ્યપ ૂણત સાાંસ્કૃવર્ક િારસાને જાળિી

રાખિાના સાંદેશ ઝીલિાનુ ાં વનવમિ બની રહેશે. ર્ેમાાં વિશ્વવ્યાપક બનર્ી પ્રજાકીય જીિનની

ભાષાકીય અને સાાંસ્કૃવર્ક વિશેષર્ાઓની જાળિણીનો સાંદેશ રહેલો છે .

ુ રીના એક રદિસને અિિા સપ્ર્ાહને સાપ્ર્ારહક પ્રવ ૃવિઓના આધારે માત ૃભાષાના
21 ફેબ્રઆ

સશક્તર્કરણ અને સાંિધન


ત માટેના વિવિધ કાયક્ર
ત મો હાિ ધરી શાળા અને સમાજમાાં ઉજિીએ –

માત ૃભાષારદનની ઉજિણી માટે આટલુાં કરીએ:

 ‘પહેલાાં માત ૃભાષા ગુજરાર્ી પછી ઉિમ અંગ્રેજી’ વિષય આધારરર્ વ્યાખ્યાન કે ચચાત યોજી

શકાય.

 પ્રજાને ગુજરાર્ી સારહત્યનો પરરચય કરાિીએ.

 ‘માધ્યમ માત ૃભાષા’ ઉિમ અંગ્રેજીને કેન્દ્રમાાં રાખી િાલી સાંમેલન યોજી શકાય.

 ુ રી પહેલાાં ગુજરાર્ી સારહત્ય પરરચય પ્રદશતન યોજિામાાં આિે.


21મી ફેબ્રઆ

 ‘ભીંર્પત્રો ગુજરાર્ીમાાં’ (સાઇન બોડત) અભભયાન ચલાિી શકાય.

 િેપાર ધાંધાના સાઇનબોડત ગુજરાર્ી ભાષામાાં લખાય.

પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન – 1 નીચેના પ્રશ્નોના ઉિર આપો.

(1) ગભણર્ શીખિિામાાં માત ૃભાષાનુ ાં સ્િાન શુ ાં હોઇ શકે?

(2) પયાતિરણ અને માત ૃભાષાનો સાંબધ


ાં જણાિો.

(3) યુ.એન. વિશ્વ માત ૃભાષા રદિસ ક્યારે ઉજિે છે ?

(4) વિશ્વના ર્મામ દે શો કઇ સાલિી માત ૃભાષા રદિસ ઉજિે છે ?

(5) માત ૃભાષાનુ ાં ગૌરિ જાળિિા ર્મે શુ ાં શુ ાં કરશો?

(6) માત ૃભાષા રદન 21 ફેબ્રઆ


ુ રીના રોજ શા માટે જ ઉજિાય છે ?

પ્રશ્ન – 2 નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસાંદ કરી જિાબ આપો.

(1) માત ૃભાષા ગૌરિરદન કઇ ર્ારીખે ઉજિિામાાં આિે છે ?

ુ રી
(ક) 21 ફેબ્રઆ ુ રી
(ખ) 12 ફેબ્રઆ (ગ) 11 જુલાઇ (ઘ) 1 રડસેમ્પબર

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 96


(2) યુનેસ્કોએ કઇ ર્ારીખે માત ૃભાષારદન ઉજિણીની જાહેરાર્ વિશ્વ કક્ષાએ કરી હર્ી?

ુ રી 1999
(ક) 17મી જાન્દ્યઆ ુ રી 1999
(ખ) 17મી ફેબ્રઆ

(ગ) 17મી નિેમ્પબર 1999 (ઘ) 17મી રડસેમ્પબર 1999

(3) વિશ્વમાાં વિવિધ માત ૃભાષાઓમાાં ગુજરાર્ી ભાષાનુ ાં સ્િાન કેટલામુ ાં છે ?

(ક) 21 મુ ાં (ખ) 23 મુ ાં (ગ) 13 મુ ાં (ઘ) 17 મુ ાં

(4) વિશ્વમાાં અંદાજીર્ કેટલી ભાષાઓ બોલાય છે ?

(ક) 7000 (ખ) 3000 (ગ) 9000 (ઘ) 6000

3.4 સક્ા7રા7ાંશ

NCF-2005માાં ભાષાકૌશલ્ય ર્િા વશક્ષણના માધ્યમ ર્રીકે માત ૃભાષા પર ભાર મુકિામાાં

આવ્યો છે . ઉચ્ચ પ્રાિવમક કક્ષાએ પ્રાદે વશક ભાષાને મહત્િ અપાયુ ાં છે . અભ્યાસક્રમ ના ક્ષેત્ર ર્રીકે

કિન – િાાંચન - લેખન – ગણનની અવનિાયતર્ા પર ભાર મુકાયો છે . િૈવશ્વક કક્ષાએ માત ૃભાષાનુ ાં

અક્સ્ર્ત્િ ટકી શકે ર્ેમજ ર્ે વિવનયોગનુ ાં માધ્યમ બની રહે ર્ે જરૂરી છે .

સર્જન – સાંિેદના – અભભવ્યક્તર્ ર્િા કૌશલ્ય જેિાાં લક્ષણો માત ૃભાષા માધ્યમ ર્રીકે

સ્િીકારિાિી જ હસ્ર્ગર્ કરી શકાય છે . માત ૃભાષા માધ્યમિી પ્રાપ્ર્ િયેલ ુાં વશક્ષણ ભચરાં જીિી બને

છે . માધ્યમ ર્રીકે માત ૃભાષાને સ્િાન આપિાની ર્રફેણ વિજ્ઞાન અને સાંશોધન પણ કરી રહ્યા છે .

ગભણર્–વિજ્ઞાન –સામાજજક વિજ્ઞાન–પયાતિરણ જેિા વિષયોની સાંકલ્પના સમજિા માટે માત ૃભાષા

ાં આિશ્યક છે . માત ૃભાષા િૈવશ્વક સ્ર્રે આદરપાત્ર બને ર્ેિા ગૌરિપ ૂણત
સાિે ર્ે વિષયોનો અનુબધ

ભાિનુ ાં પ્રગટીકરણ આિશ્યક છે . માત ૃભાષાનુ ાં મહત્િ જ નહીં પરાં ત ુ ર્ેના ર્રફ મમત્િ જળિાય રહે

ર્ે ઉદ્દે શ્યિી માત ૃભાષા િૈવશ્વક સ્ર્રે આદરપાત્ર બને ર્ેિા ગૌરિપ ૂણત ભાિનુ ાં પ્રગટીકરણ આિશ્યક

છે .

3.5 સ્વા7ધ્યા7ય

પ્રશ્ન – 1 નીચેના પ્રશ્નોના ઉિર આપો.

(1) NCF -2005ના સાંદભે ભાષાનુ ાં મહત્િ સ્પષ્ટ્ટ કરો.

(2) અભ્યાસક્રમના કયા ચાર ક્ષેત્રોમાાં ફેરફારની ભલામણ કરે લ છે ?

(3) માત ૃભાષામાાં અન્દ્ય ભાષાના કયા કયા શબ્દપ્રયોગો િાય છે ? ઉદા. આપો.

(4) ર્મારા મર્ે કયા માધ્યમનુ ાં વશક્ષણ અસરકારક બને? શા માટે?

(5) પ્રાણીઓ અને માનિ કઇ રીર્ે અલગ પડે છે ?

(6) માર્ાના દૂ ધ સાિે મળર્ી ભાષાને માત ૃભાષા શા માટે કહે છે ?

(7) ર્મે માત ૃભાષા વિશે ગૌરિ અનુભિો છો ? શા માટે?

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 97


(8) માત ૃભાષાનો િૈજ્ઞાવનક રન્દ્ષ્ટ્ટકોણ સમજાિો.

પ્રશ્ન – 2 નીચે આપેલા વિષયો પર પ્રોજેતટ કાયત ર્ૈયાર કરો:

(1) માત ૃભાષા માધ્યમ સાિે અભ્યાસ કયો હોય ર્ેિા વિવિધ વ્યિસાયક્ષેત્રના સફળ વ્યક્તર્ની

મુલાકાર્ લઇ મારહર્ીનુ ાં એકત્રીકરણ કરો.

(2) માત ૃભાષામાાં અન્દ્ય ભાષાના શબ્દોનો પ્રયોગ િર્ો હોય ર્ેિા 15-20 િાક્યો લખો.

પ્રશ્ન – 3 નીચે આપેલા વિષયો પર અસાઇનમેન્દ્ટ ર્ૈયાર કરો :

(1) ‘માત ૃભાષા મરહમાગાન’ પર લેખ ર્ૈયાર કરો.

(2) િૈવશ્વક કક્ષાએ ગુજરાર્ીનુ ાં મહત્િ.

પ્રશ્ન – 4 પ્રાયોભગક કાયત

માત ૃભાષા િાંદના યાત્રાનુ ાં આયોજન કરો

ઇન્દ્ટરનેટના માધ્યમિી ર્મે શુ ાં મેળિશો ?

ુ ો’ અને ‘રીડ ગુજરાર્’ જેિી ગુજરાર્ી િેબસાઇટ પરિી માત ૃભાષા મરહમા જાણો .
‘ટહક

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 98


એકમ – 4
વ્યા7વહા7ક્રરક વ્યા7કરણ
4.1 પ્રસ્તા7વના7


4.2 હેતઓ

4.3 અધ્યયનના7 મદ્દુ ા7ઓ

4.3.1 સાંજ્ઞા, વિશેષણ, વિભક્તર્, રક્રયાપદ, કાળ, રક્રયા-વિશષણ


4.3.2 િાકયરચના અને પ્રકાર
4.3.3 જોડણી અને ર્ેના સિત સામાન્દ્ય વનયમો
4.3.4 વિરામભચહ્નો
4.4 સક્ા7રા7ાંશ

4.5 સ્વા7ધ્યા7ય

4.6 સક્ાંદભષ સ ૂણચ

4.1 પ્રસ્તા7વના7 :

ાં હોય છે . ખાસ કરીને


વ્યાિહારરક વ્યાકરણને પણ ભાષાવશક્ષણના ઉદ્દે શ્ય સાિે સાંબધ

માત ૃભાષાના વશક્ષણમાાં એનુ ાં મહત્િ િધારે છે . શાળામાાં આિતુ ાં બાળક એની માત ૃભાષા શીખીને જ

આિે છે . એટલે ભાષા શીખિા માટે વ્યાકરણ શીખિિાનુ ાં હોતુ ાં નિી. માત ૃભાષાનાાં જુદાાં-જુદાાં

કૌશલ્યો શીખિિાનાાં હોય છે . એ કૌશલ્ય શીખિિામાાં જેટલુાં ઉપયોગી હોય ર્ેટલુાં જ વ્યાકરણ

શીખિવુ ાં એ વ્યાિહારરક વ્યાકરણનો ઉદ્દે શ છે .

આપણે એવુ ાં અને એટલુાં વ્યાકરણ ભણાિિા માાંગીએ છીએ જેને આપણા વ્યિહાર સાિે

ાં છે . એનો અિત એ નિી કે વશક્ષકે વ્યાકરણનુ ાં ઊંડુાં જ્ઞાન મેળિિાની જરૂર નિી. વશક્ષક
સાંબધ

ભાષાની િપરાશ અને વ્યાકરણને જેટલુાં સારુાં જાણશે એટલુાં એને માટે સારુાં રહેશે કારણ કે ર્ો જ એ

વ્યિહારને સમજીને સરળર્ાિી જરૂરી વ્યાકરણ ભણાિી શકશે.

વ્યાિહારરક વ્યાકરણ એની ઉપયોભગર્ા પર ભાર મ ૂકે છે અને જે બાબર્ો ભાષાનાાં કૌશલ્યો

શીખિિામાાં મદદરૂપ િાય છે એમનો જ સમાિેશ કરે છે . રોજજિંદા વ્યિહારના ખ્યાલોનો ઉપયોગ

કરીને વ્યાકરણના મુદ્દાઓને સ્પષ્ટ્ટ કરે છે . પરરભાષાનો જૂજ ઉપયોગ કરે છે , જરૂર પડે ત્યાાં સાિતક

પરરભાષા િાપરે છે . આ બાબર્ોને ધ્યાનમાાં રાખીને જ સ્િાધ્યાય ઘડે છે . વ્યાિહારરક વ્યાકરણ

જ્યારે કસોટી કરે છે ત્યારે એ કદી વ્યાખ્યાઓ પ ૂછતુ ાં નિી પણ િપરાશ આિડે છે કે કેમ એ જાણિા

માગે છે . પાઠ્યપુસ્ર્કોમાાં આિર્ા વ્યાિહારરક વ્યાકરણના પાઠ્ અને સ્િાધ્યાય આ બાબર્ોને

ધ્યાનમાાં રાખીને રચિા જોઇએ. વશક્ષકે પણ એને અનુરૂપ િધારાના સ્િાધ્યાય રચિા જોઇએ. આ

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 99


રીર્ે ઉપયોગી વ્યાકરણ વિદ્યાિીઓ સરળર્ાિી સમજી શકે છે , ર્ેના આધારે ભાષાનો ઉપયોગ અને

કૌશલ્યનો વિકાસ કરી શકે છે .

ુ :
4.2 હેતઓ

પ્રવશક્ષણાિીઓ સાંજ્ઞા, વિશેષણ, વિભક્તર્, રક્રયાવિશેષણ, રક્રયાપદ, પ્રકાર, કાળ વિશે સમજે.

 પ્રવશક્ષણાિીઓ િાક્યરચનાના પ્રકાર જાણે અને ર્ેનો વ્યિહારમાાં ઉપયોગ કરે .

 પ્રવશક્ષણાિીઓ જોડણી અને જોડણીના વનયમોિી િાકેફ બને.

 પ્રવશક્ષણાિીઓ વિરામભચહ્નિી િાકેફ બની ર્ેનો વ્યિહારમાાં યોગ્ય ઉપયોગ કરે .

અધ્યયન વનષ્પવત :

 પ્રવશક્ષણાિીઓ અધ્યયન–અધ્યાપન પ્રરક્રયા દરવમયાન સાંજ્ઞા, વિશેષણ, વિભક્તર્, રક્રયા

વિશેષણ, રક્રયાપદ, પ્રકાર, કાળ વિવિધ પ્રવ ૃવિઓ અને વ્યાિહારરક રષ્ટ્ટાાંર્ો દ્વારા

વિદ્યાિીઓને સમજાિશે.

 પ્રવશક્ષણાિીઓ અધ્યયન–અધ્યાપન પ્રરક્રયા દરવમયાન િાક્ય અને િાક્યરચનાના પ્રકાર

વિવિધ પ્રવ ૃવિઓ અને વ્યાિહારરક રષ્ટ્ટાાંર્ો દ્વારા વિદ્યાિીઓને સમજાિશે.

 પ્રવશક્ષણાિીઓ અધ્યયન–અધ્યાપન પ્રરક્રયા દરવમયાન જોડણીના વનયમો વિવિધ પ્રવ ૃવિઓ

અને વ્યાિહારરક રષ્ટ્ટાાંર્ો દ્વારા વિદ્યાિીઓને સમજાિશે.

 પ્રવશક્ષણાિીઓ અધ્યયન–અધ્યાપન પ્રરક્રયા દરવમયાન વિરામભચહ્નના વનયમો વિવિધ

પ્રવ ૃવિઓ અને વ્યાિહારરક રષ્ટ્ટાાંર્ો દ્વારા વિદ્યાિીઓને સમજાિશે.

 પ્રવશક્ષણાિીઓ ગુજરાર્ી ભાષાના વ્યાકરણને સમજીને વ્યિહારમાાં ઉપયોગ કરશે.

4.3 અધ્યયનના7 મદ્દુ ા7ઓ :

4.3.1 નામ – સાંજ્ઞા

રોજજિંદી ભાષામાાં ‘નામ’ શબ્દ પ્રચભલર્ છે . દુવનયામાાં દરે ક વ્યક્તર્ને નામ હોય છે . િાર્ચીર્

કરિા માટે એની જરૂર છે . દસ માણસ બેઠ્ા હોય એમાાંિી કોઇ એકને બોલાિિો હોય ર્ો કેિી રીર્ે

બોલાિિો? આંગળી બર્ાિિાિી કામ ચાલતુ ાં નિી એિો આપણો અનુભિ કહે છે . પણ નામ દઇને

બોલાિીએ ર્ો ર્રર્ કામ પર્ી જાય છે .

જે શબ્દ વ્યક્તર્, િસ્તુ, ગુણ, ભાિ કે રક્રયાનો વનદે શ કરર્ો હોય અને િાક્યમાાં કર્ાત કે કમતની

જગ્યાએ આિી શકર્ો હોય ર્ે ‘નામ’ કહેિાય. ‘નામ’ ને બદલે ‘સાંજ્ઞા’ શબ્દ પણ િપરાય છે . નામ

કેિા પ્રકારના પદાિતને દશાતિે છે એના આધારે નામના પ્રકાર પાડિામાાં આિે છે .

(1)વ્યક્તર્િાચક (2) જાવર્િાચક (3) રવ્યિાચક

(4) સમ ૂહિાચક (5) ભાિિાચક (6) રક્રયાિાચક.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 100


આ બધા પ્રકારોનાાં ભેદલક્ષણ અને ઉદાહરણો નીચે આપ્યાાં છે .

(1) વ્યક્તતવા7ચક : કોઇ ચોક્કસ પદાિતને દશાતિિા માટે અપાયેલ ુાં નામ એ વ્યક્તર્િાચક નામ હોય

છે . આપણાાં સૌનાાં નામ વ્યક્તર્િાચક છે એ આપણી વિવશષ્ટ્ટ ઓળખ છે . દા.ર્. : સ્િાવર્, વમરહર,

રહમાલય, ભારર્, ગુજરાર્, નમતદા, િગેરે...

(2) જાવતવા7ચક : કોઇ ચોક્કસ પદાિતને બદલે અનેક પદાિોમાાંિી ર્ારિેલ સામાન્દ્ય લક્ષણોનો

ત ે દશાતિે છે . જેમ કે, ‘બારી’ કહીએ એટલે કોઇ ચોક્કસ બારી નહીં પણ અનેક
ખ્યાલ આખા િગન

પ્રકારની બારીઓમાાંિી ર્ારિેલ સામાન્દ્ય લક્ષણોનો બનેલો એક ખ્યાલ – ‘ભીંર્માાં રાખેલ ચોકઠ્ામાાં

ગોઠ્િેલ સામાન્દ્ય રીર્ે લાંબચોરસ આકારની ખોલી કે બાંધ કરી શકાય ર્ેિી હિા ઉજાસ માટેની

વ્યિસ્િા.’ એના અિતને વિશેષણ દ્વારા મયાતરદર્ કરી શકાય છે . દા.ર્. : ‘કાચની બારી’, ‘પેલી

બારી’, ‘નાની બારી’.

(3) રવ્યવા7ચક : પાણી, દૂ ધ, લોખાંડ, માટી જેિા નામોને રવ્યિાચક નામો કહેિામાાં આિે છે . એમનો

િગત જાવર્િાચકિી એટલા માટે અલગ કરિામાાં આવ્યો કે એમને સાંખ્યાિાચક વિશેષણો લાગર્ા

ુ ચનનો પ્રત્યય પણ લાગર્ો નિી. દા.ર્. આપણે ‘બે દૂ ધ કે દૂ ધો’ એવુ ાં કહી શકર્ા
નિી. એમને બહિ

નિી.

(4) સક્મ ૂહવા7ચક : કેટલાક નામો કોઇ એક પદાિતને નરહ પણ પદાિતના સમ ૂહને દશાતિર્ા હોય છે .

દા.ર્. : ટોળાં, જૂિ, િગત, સમાજ, સરઘસ, ફોજ, સૈન્દ્ય, ટુકડી િગેરે....

(5) ભા7વવા7ચક : નામ જ્યારે અમ ૂર્ત પદાિતને દશાતિે ત્યારે ર્ેને ભાિિાચક નામ કહેિામાાં આિે છે .

દા.ર્. : સમાનર્ા, ગુસ્સો, ધમત, ફરજ, િગેરે....

(6) ક્રરમ યા7વા7ચક : જે નામ રક્રયાને દશાતિે ર્ેમને રક્રયાિાચક નામ કહેિામાાં આિે છે . આપણે જાણીએ

છીએ કે રક્રયા દશાતિિા માટે રક્રયાપદનો ઉપયોગ કરિામાાં આિે છે . પણ જો રક્રયા વિશે િાર્ કરિી

હોય ર્ો રક્રયાિાચી નામ બનાિીને કરિામાાં આિે છે . ભાષામાાં રક્રયાિાચી નામો ધાતુ પરિી બને

છે . દા.ર્. : રમર્, આિડર્, જમણ, દોડ, ગોઠ્િણ, મિામણ િગેરે...

વવશેર્ણ :

જે શબ્દ નામના અિતમાાં િધારાના ગુણને કે સાંખ્યા દશાતિી ર્ેના અિતમાાં િધારો કરે ર્ે

ૂ માાં, ‘જે નામના અિતમાાં િધારો કરે એ વિશેષણ’ િાક્યમાાં વિશેષણ નામ પહેલાાં આિે
વિશેષણ. ટાંક

છે . એનો અન્દ્િય નામ સાિે જ કરિામાાં આિે છે . દા.ર્. : ‘ઝાડ પરિી અમે ત્રણ નાની કેરી પાડી’

આ િાક્યમાાં ‘ત્રણ નાની કેરી’ એવુ ાં નામપદ છે . નામપદ એટલે નામ અને એની સાિે આિર્ા

વિશેષણો. િાક્ય બોલાય ત્યારે પણ આખુાં નામપદ એક સાિે બોલાય છે . ‘કેરી’ નામ સાિે બે

વિશેષણો આવ્યા છે . ‘ત્રણ’ અને ‘નાની’. આપણે નામના અિત વિશે જોર્ી િખર્ે એમ કહ્ુાં હતુ ાં કે

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 101


નામ મુખ્યત્િે પદાિતને દશાતિે છે . કેરી એ પદાિત છે . આ પદાિતને એના કદ, આકાર, સ્િાદ િગેરે...

લક્ષણોિી ઓળખીએ છીએ. કેરી એક ફળ છે અને અન્દ્ય ફળો કરર્ા એ કદ, આકાર, સ્િાદને કારણે

અલગ પડે છે . પદાિતને ઓળખિા માટે અને એને બીજા પદાિતિી અલગ સમજિા માટે એના ભેદક

લક્ષણોનો ઉપયોગ કરીએ છીએ. ભેદક વસિાયના િધારાના લક્ષણો વિશેષણિી દશાતિાય છે .

દા.ર્. : ગળી રોટલી, કોરી રોટલી

િાક્યરચનામાાં વિશેષણ નામની નજીક ડાબી ર્રફ હોય છે . નામપદની ડાબી ર્રફ આિે

ત્યારે એ નામના અિતમાાં િધારો કરે છે . અને એ જ્યારે રક્રયાપદની સાિે વિધેયના ભાગરૂપે આિે

ત્યારે નામ વિશે વિધાન કરે છે . વિશેષણ જે નામ પ ૂિે આિે છે ર્ે સાંદભતમાાં નામ દ્વારા દશાતિેલ

ત ે અલગ ઓળખિામાાં મદદ કરે છે . એ જ વિશેષણ


વ્યક્તર્ કે પદાિન વિવધિાચક બને છે ત્યારે

નામનુ ાં લક્ષણ દશાતિે છે .

દા.ર્. : ‘રોટલી ઘઉંની હોય છે ’. ‘માણસ બે પગુાં પ્રાણી છે ’. ‘રોટલી િાસી હર્ી. (વિવધિાચ(ક)’.

િધારાનાાં લક્ષણો દશાતિર્ાાં વિશેષણો નામની ડાબી ર્રફ ર્ેમજ વિધેયના ભાગ ર્રીકે

જમણી ર્રફ આિી શકે છે . વિધેયના ભાગ ર્રીકે આિર્ા વિશેષણોને વિવધ વિશેષણો કહેિાય છે .

વિશેષણના વિવિધ પ્રકારો વિવિધ પ્રકારના અિત ઉમેરે છે . વિવિધ અિોને આધારે એમના પ્રકાર

પાડિામાાં આિે છે .

ુ વા7ચક વવશેર્ણ : નામપદાિતના વિવિધ ગુણ હોય છે . દા.ર્. એનો આકાર, કદ, રાં ગ, રવ્ય,
(1) ગણ

સ્િભાિ, ગુણ, કાય,ત સ્િાદ, િગેરે... આ બધા ગુણધમો દશાતિિા માટે જે શબ્દો િપરાય ર્ે

ગુણિાચક વિશેષણ. આ વિશેષણો બે પ્રકારના હોય છે . (અ) વિકારી (બ) અવિકારી

(અ) વવકા7રી વવશેર્ણ : વિશેષ્ટ્ય-નામ મુજબ પ્રત્યયો લાગે છે . દા.ર્. ભોળાં, મોટુાં, નાનુ,ાં લીલુ,ાં ર્ીખુ,ાં

ગળ્યુ ાં

(બ) અવવકા7રી વવશેર્ણ : ભલિંગ િચનના પ્રત્યયો લાગર્ા નિી, ર્ે અવિકારી વિશેષણ કહેિાય.

ાં
દા.ર્. ચોરસ, સફેદ, ગુલાબી, સુદર, ાં
જગલી

અંગસાધક પ્રત્યયોિી બનર્ા વિશેષણો :

‘વ્યિહાર’ નામ પરિી બનતુ ાં ‘વ્યાિહારરક’, ‘પ્રસાંગ’ પરિી ‘પ્રાસાંભગક’, ‘ઉપયોગ’ પરિી

‘ઉપયોગી’, ‘લોખાંડ’ પરિી ‘લોખાંડી’ િગેરે. ભાષામાાં નામ કે ધાતુ પરિી બનર્ાાં કેટલાાંક વિશેષણો

ાં
આ પ્રમાણે છે .– ભોગી, ધની, જગલી, સામાજજક, આવિિક, માયાિી, દયાળ, કૃપાળ, સ્નેહાળ, િાચાળ,

ભારર્ીય, રાં ગીન, િાચક, લેખક, િગેરે...

ત ાાં એ સાંખ્યાનો અિત ઉમેરે છે . નામ જે પદાિતને સ ૂચિે છે ,


(2) સક્ાંખ્યા7વા7ચક વવશેર્ણ : નામના અિમ

ર્ે પદાિતની સાંખ્યા સાંખ્યાિાચક વિશેષણ સ ૂચિે છે . ભાષામાાંના બધા સાંખ્યાિાચક શબ્દો વિશેષણો

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 102


હોય છે . સાંખ્યા બે પ્રકારની હોય છે . મ ૂળ અને ક્રવમક. મ ૂળ સાંખ્યાિાચક વિશેષણો પરિી ક્રવમક

ાં
સાંખ્યાિાચક વિશેષણો બને છે . દા.ર્. ‘બે’ પરિી ‘બીજો’ એક િી દસ સુધીની સાંખ્યાના ક્રવમક

વિશેષણો – પહેલ,ુાં બીજુ,ાં ત્રીજુ,ાં ચોથુ,ાં ... , દસમુ.ાં

ગુણિાચક અને સાંખ્યાિાચક વિશેષણોને પોર્ાના વિશેષણો પણ લાગી શકે છે . ગુણિાચક

વિશેષણને લાગનાર વિશેષણ એમાાં ‘માત્રા’ નો અિત ઉમેરે છે . દા.ર્. ‘અત્યાંર્ ખાંર્ીલા’, ‘ર્મે ર્દ્દન

સાચી િાર્ કહી’, ‘િોડી કાચી કેરીઓ’, િગેરે...

ાં વા7ચક વવશેર્ણ : આ વિશેષણ નામને છઠ્ઠી વિભક્તર્નો પ્રત્યય લાગીને રચાય છે .


(3) સક્ાંબધ

ાં િાચક હાંમેશા વિકારી હોય છે . છઠ્ઠી વિભક્તર્ના નામને લાગર્ો પ્રત્યય છે ‘ન’ એમાાં નામ
સાંબધ

મુજબ ભલિંગ-િચનનો પ્રત્યય ઉમેરાર્ા વિશેષણ ર્ૈયાર િાય છે . દા.ર્. ‘રવિિારનો રદિસ’, ‘બુદ્ધદ્ધની

કસોટી’, ‘દસ રૂવપયાનુ ાં પુસ્ર્ક’, ‘િાલની દાળ’.

છઠ્ઠી વિભક્તર્નો પ્રત્યય અમુક સિતનામો સાિે અલગ હોય છે . દા.ર્. મારુાં, ર્ારુાં, અમારુાં,

ર્મારુાં, આપણુ,ાં બાકીના સિન


ત ામોને ‘ન’ પ્રત્યય જ લાગે છે . દા.ર્. આનુ,ાં કોનુ,ાં એનુ,ાં જેનુ,ાં પોર્ાનુ,ાં

સૌનુ ાં સાંબધ
ાં િાચક વિશેષણ સાંખ્યાિાચક વિશેષણની પહેલા આિતુ ાં હોય છે . સાંખ્યાિાચક ન હોય

ાં િાચક આિે છે . અને જો બાંને હોય ર્ો એની પહેલાાં


અને ગુણિાચક હોય ર્ો એની પહેલાાં સાંબધ

આિતુ ાં હોય છે . દા.ર્. ‘પાડોશીની બે દીકરીઓ’, ‘મારી બે ર્દ્દન નિી નોટ’

(4) સક્ા7વષના7વમક વવશેર્ણ : ગુજરાર્ી ભાષામાાં આ, એ, ર્ે, પેલ,ુાં આ દશતક સિતનામો વનવિર્ર્ાિાચક

છે . જ્યારે કોઇ, કોઇક, કશુકાં અવનવિર્ર્ાિાચક છે . દશક


ત સિતનામો પણ નામ સાિે જોડાઇને નામને

વનવિર્ કરે છે . િતર્ા દ્વારા ‘ઇશારાિી જે દશાતિિામાાં આિે છે ર્ે’ એિી વ્યાખ્યા આપી શકાય છે .

દા.ર્. ‘કોઇ જાડો સરખો માણસ’ – અવનવિર્ર્ાિાચક

‘પેલ ુાં ત્રણ માળનુ ાં મકાન’ – વનવિર્ર્ાિાચક (દશતક સિન


ત ામ)

સક્ાંજ્ઞા7 રૂપ પરથી બનતા7ાં વવશેર્ણો :

ઇક-પ્રત્યય સામાજજક, આવિિક, ધાવમિક, ધવનક, અઠ્િારડક

ઇય-પ્રત્યય રાષ્ટ્રીય, માનિીય, માનનીય, ભારર્ીય

ઇ-પ્રત્યય વિિેકી, ભોગી, િાસી, ર્રાં ગી

ળ-પ્રત્યય દયાળ, કૃપાળ, માયાળ

આળ-પ્રત્યય રે ર્ાળ, હેર્ાળ, પ્રેમાળ

ઉ-પ્રત્યય આળસુ, જડસુ

માન-પ્રત્યય શક્તર્માન, બુદ્ધદ્ધમાન

િાળ-પ્રત્યય અક્કલિાળાં, ભેજિાળાં

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 103


ધા7ત ુ રૂપ પરથી બનતા7ાં વવશેર્ણો :

અક-પ્રત્યય પાલક, િાચક, લેખક

ટ-પ્રત્યય ઇષ્ટ્ટ, નષ્ટ્ટ, પુષ્ટ્ટ

ય-પ્રત્યય પ ૂજ્ય, િજ્યત, સહ્ય

ધાતુ પરિી બનર્ા વિશેષણોમાાં કૃદાંર્ રૂપોનો પણ સમાિેશ કરિો પડે. િર્તમાનકૃદાંર્ અને

ભ ૂર્કૃદાંર્

ત ાનકૃદાંર્ : દોડતુ,ાં ફરતુ,ાં રમતુ,ાં ઉપડતુ,ાં ખેંચતુ,ાં બોલતુ ાં


િર્મ

ભ ૂર્કૃદાંર્ : પીધેલ,ુાં ત ૂટેલ,ુાં િાપરે લ,ુાં ફેંકેલ,ુાં સાાંધેલ,ુાં ફાટેલ ુાં

વવભક્તત:

વિભક્તર્નુ ાં કાયત સમજિા આપણે આખા રદિસમાાં શુ ાં શુ ાં કરીએ છીએ ર્ેનો વિચાર કરીએ.

કેટલીક ઘટનામાાં આપણે મ ૂક સાક્ષી હોઇએ છીએ, ક્યાાંક આપણે આપનાર હોઇએ, ક્યાાંક મેળિનાર

હોઇએ, ક્યાાંક આપણને તશુકાં અનુભિાય છે . આપણે એટલે કે કોઇ ચેર્ન વ્યરકર્ અિિા અચેર્ન

િસ્તુ બધા પદાિો વિવિધ પ્રકારની ઘટનામાાં વિવિધ ભ ૂવમકા ભજિર્ા હોય છે . એ સાંબધ
ાં ોને

ાં ો કહેિાય છે . આ સાંબધ
વિભરકર્ સાંબધ ાં ો જેમના દ્વારા વ્યતર્ િાય છે એ પ્રત્યયો અિિા અવ્યયો

હોય છે , અિિા એક સાિે બાંને હોય છે .

નીચેનાાં િાક્યોમાાં કઇ ઘટના છે અને કયા પદાિો છે ર્ેમજ જે-ર્ે ઘટનામાાં એ પદાિોની શી

ભ ૂવમકા છે ? ર્ે સમજીએ.

1. ‘મમ્પમી ચપ્પુિી સફરજન સમારર્ી હર્ી’.

વ્યરકર્ પદાિત પદાિત ઘટના

સમારનાર - સમારિાનુ સાધન - સમારાર્ો પદાિત

2. ‘દાદા માંરદરે ગયા છે ’ વ્યરકર્ સ્િળ ઘટના જનાર સ્િાન

આિા અનેક ઉદાહરણો મળી શકે છે . વ્યાકરણમાાં અનેક ભ ૂવમકાઓનુ ાં િગીકરણ કરી એમના

ાં ો કહેિાય છે . દા.ર્.
િગત કરિામાાં આવ્યા છે . અને એમને વિભરકર્ સાંબધ

 સમારનાર ,જનાર ાં ) કહેિાય છે .


- - કર્ાત (સાંબધ

 સમારર્ી ાં ) કહેિાય છે .
- - કમત (સાંબધ

 સમારિાનુ ાં સાધન ાં ) કહેિાય છે .


- - કરણ (સાંબધ

 જિાનુ ાં સ્િાન ાં )
- - અવધકરણ/અપાદાન (સાંબધ

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 104


અથષ પ્રત્યય/અવ્યય વવભક્રકતન ાંુ ના7મ

કર્ાત /શ ૂન્દ્ય/પ્રત્યય પ્રિમા


/એ/પ્રત્યય
કમત /શ ૂન્દ્ય/પ્રત્યય દ્ધદ્વર્ીયા
/ને/પ્રત્યય
કરણ્ /િી/ પ્રત્યય ત ૃર્ીયા
િડે’ અવ્યય
સાંપ્રદાન /ને/ પ્રત્યય ચતુિી
અપાદાન /િી/ પ્રત્યય પાંચમી
અવધકરણ /માાં/પ્રત્યય સપ્ર્મી
પર’ અવ્યય
ઉપરના પ્રત્યયોની યાદી જોર્ાાં ખબર પડશે કે જેટલી વિભરકર્ઓ છે એટલા પ્રત્યય નિી.

અમુક પ્રત્યય એકિી િધારે વિભરકર્માાં આિે છે .

કમષ : સામાન્દ્ય રીર્ે કર્ાત પોર્ાના પ્રયત્નો જેને ધ્યાનમાાં રાખીને કરે . એટલે કે, જે પદાિતમાાં ફેરફાર

લાિિા રક્રયાના પ્રયત્નો કરે ર્ે પદાિત (વ્યક્તર્ અિિા િસ્તુ) કમત કહેિાય છે . કમતના અનેક પ્રકાર

પડે છે એટલે એની વ્યાખ્યા આપિી સહેલી નિી.

ઉદા. ‘છોકરી ચોકલેટ ખાય છે ’.

‘છોકરાઓ રક્રકેટ રમે છે ’.

પહેલા િાક્યમાાં ‘ચોકલેટ’ એ િસ્તુ છે જેના પર રક્રયા કરિામાાં આિી છે અને જેમાાં ફેરફાર િાય છે .

બીજા િાક્યમાાં ‘રક્રકેટ’ નામની િસ્તુ નિી. એ અમ ૂર્ત િસ્તુ છે . રમિાની એક રીર્ને રક્રકેટ કહેિાય

છે . પણ કર્ાતન ુ ાં ‘લક્ષ્ય’ એ હોિાિી એને કમત કહેિાય છે .

‘દાદા છાપુ ાં િાાંચે છે ’.

આ િાક્યમાાં ‘છાપુ’ાં િસ્તુ છે . પણ એમાાં િાાંચિાિી કોઇ ફેરફાર િશે નહીં. િાાંચિાની રક્રયામાાં ‘છાપુ’ાં

એ લક્ષ્ય છે . ર્ેિી ‘કમત’ છે . રક્રયા જેને અનુલક્ષીને કરિામાાં આિે ર્ે કમત હોય છે .

સક્ાંપ્રદા7ન: (મેળિનાર) કર્ાત અને કમતની ભ ૂવમકાઓ િાક્યની અત્યાંર્ મહત્િની અને આિશ્યક

ભ ૂવમકાઓ છે . એમના વિનાના િાક્યો સાંભિર્ાાં નિી.બીજી ભ ૂવમકાઓ એમના જેટલી મહત્િની નિી

હોર્ી અને કેટલેક અંશે િૈકધ્લ્પક પણ હોય છે . કર્ાત અને કમત ભ ૂવમકાઓ જેટલો જેનો િપરાશ ન હોય

પણ અમુક પ્રકારનાાં િાક્યોમાાં એ ભ ૂવમકા આિશ્યક હોય એિી ભ ૂવમકા મળે છે . સૌિી પ્રચભલર્ ધાતુ

છે – ‘આપવુ’,ાં ‘પ ૂછવુ’,ાં ‘કહેવ’.ુ ાં

દા.ર્. ‘ડૉકટરે દરદીને દિા આપી’.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 105


‘ડૉકટરે દરદીને સિાલ પ ૂછયો’.

’ડૉકટરે દરદીને સમયસર દિા લેિાનુ ાં કહ્ુ’ાં .

આ ત્રણે િાક્યોમાાં ‘ડૉકટર’ કર્ાત છે . દરે કમાાં કમત અલગ અલગ છે . ‘દિા’, ‘સિાર’, ‘સમયસર દિા

લેિાનુ’ાં આ ત્રણે િાક્યમાાં ‘દરદી’ની ભ ૂવમકા એક સરખી છે . રક્રયામાાં એની ભ ૂવમકા છે . ‘મેળિનાર’ ની

ઘણીિાર આ ભ ૂવમકાને ‘ગૌણકમ’ત ની ભ ૂવમકા પણ કહેિાય છે . રક્રયામાાં કર્ાત વસિાયની વ્યક્તર્

ઘણીિાર ‘સાંપ્રદાન’ (મેળિનાર) હોય છે .

ઉદા. ‘હુ ાં વિચારુાં છાં’ (કર્ાત)

‘મને વિચાર આિે છે ’ (સાંપ્રદાન)

‘હુ ાં સાાંભળાં છાં’ (કર્ાત)

‘મને સાંભળાય છે ’ (સાંપ્રદાન)

સક્ા7ધન :

જ્યારે કોઇ રક્રયા કરનાર માટે કર્ાત કોઇ િસ્તુનો ઉપયોગ સાધન ર્રીકે કરર્ો હોય ત્યારે એ

િસ્તુની ભ ૂવમકા સાધનની ગણાય છે .

દા.ર્. ‘માળી ઝારીિી છોડને પાણી પાય છે ’

કર્ાત સાધન સાંપ્રદાન કમત રક્રયા

સાધન હાંમેશા િસ્તુ હોય છે . એક વ્યક્તર્ બીજી વ્યક્તર્નો સાધન ર્રીકે ઉપયોગ કરે ત્યારે

એને ‘માધ્યમ’ કહેિાય છે .

દા.ર્. ‘શેઠ્ે નોકર પાસે સાંદેશો મોકલ્યો’

અપા7દા7ન (ઉદ્દગમસ્થા7ન) :

જ્યારે કોઇ રક્રયા / ઘટના બને અને એનાાં પરરણામે િસ્તુ એક સ્િાનેિી બીજા સ્િાને પહોંચે

ત્યારે એ બાંને સ્િાનોને અલગ ભ ૂવમકાએ મ ૂકાય છે . જ્યાાંિી પદાિત છૂટો િાય એ સ્િાન અપાદાન

કહેિાય છે . ‘નીકળવુ’,ાં ‘પડવુ’,ાં ‘છૂટવુ’ાં જેિા ધાતુઓ.

દા.ર્. ‘મહેમાન અમારા ઘેરિી નીકળી ગયા છે ’

‘હુ ાં ભાિનગરિી હમણાાં જ આવ્યો’

જ્યારે બે ભબિંદુઓ િચ્ચેન ુ ાં અંર્ર માપિાનુ ાં િાય ત્યારે જ્યાાંિી શરૂઆર્ િાય ર્ે ભબિંદુની

ભ ૂવમકા પણ અપાદાન ગણાય.

દા.ર્. ‘ભાિનગરિી અમદાિાદ 200 રક.મી. છે ’

ક્રરમ યા7પદ :

ગુજરાર્ી વ્યાકરણમાાં ‘રક્રયાપદ’ શબ્દ િોડી સાંરદગ્ધર્ા સાિે િપરાય છે . રચનાનો કેન્દ્રસ્િ

ઘટક અને એની સાિે જોડાર્ા ઘટકોિી બનર્ી રચના એમ બાંને માટે રક્રયાપદ શબ્દ િપરાય છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 106


રક્રયાપદ એ રચના માટે િાપરીશુ ાં અને ર્ે રચનાના કેન્દ્રસ્િ ઘટક માટે ‘ધાતુ’ એિો શબ્દ િાપરીશુ.ાં

એિી જ રીર્ે ‘આખ્યાર્’ એિો શબ્દ પણ રક્રયાપદના પયાતય ર્રીકે િાપરીશુ.ાં દા.ર્. ‘ઉપાડશે’,

‘ઉપાડર્ો હર્ો’ એિી રચનાઓને રક્રયાપદ કહીશુ ાં અને ‘ઉપાડ’ એિા રૂપને ધાતુ કહીશુ.ાં ગુજરાર્ીની

કોશ પરાં પરા એને ‘ઉપાડવુ’ાં એમ દશાતિે છે . ગુજરાર્ીનુ ાં રક્રયાપદ બે પ્રકારનુ ાં મળે છે : સાદુાં અને

વમશ્ર. સાદા રક્રયાપદમાાં અંગ + પ્રત્યય એિી રચના મળે છે . આ રચનાનુ ાં કેન્દ્ર અંગ હોય છે જે

કોશગર્ અિત દશાતિે છે અને પ્રત્યયરૂપ વ્યાકરભણક અિત (કાળ, અિસ્િા, અિત અને પદ સાંિાદ)

દશાતિે છે . સાદા રક્રયાપદમાાં એક અંગ અને પ્રત્યય એકિી િધુ હોઇ શકે છે . દા.ર્. ‘લખ’ એિા ધાતુ

પરિી ‘લખશે, લખે, લખાય, લખર્ો, લખ’.એિા સાદા રક્રયાપદ બનશે. સાદા રક્રયાપદમાાં આિર્ો

ત ે સ ૂચિનાર હોય છે અને બીજો પ્રત્યય ભલિંગિચન / પુરૂષિચનનો


પહેલો પ્રત્યય કાળ – અિન

પદસાંિાદ દશાતિનાર હોય છે . વમશ્ર રક્રયાપદમાાં એકિી િધુ ધાતુ િપરાય છે . જેમાાંિી એક ધાતુ

કોશગર્ અિત દશાતિે છે અને અન્દ્ય ધાતુ કાળ અિત દશાતિનાર ર્રીકે કામ કરે છે . કોશગર્ અિત

દશાતિનાર ધાતુને મુખ્ય ધાતુ અને અન્દ્ય ધાતુઓને સહાયકારી કહેિામાાં આિે છે .

વમશ્રધા7ત ુ :

‘લખ’ મુખ્ય ધાતુ સાિે ‘હો’, ‘કાઢ’, ‘આપ’ જેિા સહાયકારી ધાતુ જોડાય ર્ો ‘લખર્ી હર્ી’, ‘લખી

કાઢયો’, ‘લખી આપીશુ’ાં એિા વમશ્ર રક્રયાપદ મળશે.

શબ્દ િગતના પ્રકાર ર્રીકે ધાતુ િાક્યમાાંની ઘટના દશાતિે છે એની સામે નામ અને વિશેષણ ક્સ્િવર્

દશાતિે છે . દા.ર્. ‘બગલો માછલી પકડે છે ’ િાક્યમાાં રક્રયાપદ જે પકડિાની ઘટના દશાતિે છે એ

દશાતિનાર ધાતુ પકડ છે . જયારે બગલો ધોળો છે . એ િાક્યમાાં બગલાની જે ક્સ્િવર્ દશાતિિામાાં

આિે છે એ ધોળો એ એિા વિશેષણ િડે દશાતિાય છે . ઘટના બે પ્રકારની હોય છે : રક્રયા અને

પ્રરક્રયા. રક્રયા એટલે જેમાાં જોડાર્ા કોઇ કારકનુ ાં એના પર વનયાંત્રણ હોય છે અને પ્રરક્રયા એટલે જેમાાં

જોડાર્ા કારકોનુ ાં એના પર વનયાંત્રણ હોતુ ાં નિી. દા.ર્. ‘નીલા કપડાાં ધ ૂિે છે ’. – ધોિાની રક્રયા પર

નીલાનુ ાં વનયાંત્રણ છે . ‘નીલા િાકી છે ’. – િાકિા પર નીલાનુ ાં વનયાંત્રણ નિી.

ક્રરમ યા7વા7ચક પ્રક્રરમ યા7વા7ચક

ધોવુ,ાં રોકવુ,ાં પીરસવુ,ાં કાપવુ,ાં ખેંચવુ,ાં પાિરવુ,ાં ત ૂટવુ,ાં સડવુ,ાં ટપકવુ,ાં ફાિવુ,ાં ભાિવુ,ાં જડવુ,ાં

નાખવુ,ાં ચાળવુ,ાં હસવુ,ાં દોડવુ,ાં નાચવુ,ાં બેસવુ,ાં ઉઠ્વુ.ાં બગડવુ,ાં િાકવુ,ાં સ ૂઝવુ,ાં સળગવુ.ાં

પારાં પારરક વ્યાકરણો આ બન્ન ે િચ્ચે ભેદ કરર્ા નિી. ઘણીિાર ર્ે પ્રરક્રયાિાચકને અકમક

રક્રયાિાચક ગણાિે છે જે યોગ્ય નિી. અકમતક ધાતુઓને કમતભણનો પ્રત્યય લાગીને ભાિે રચના શક્ય

છે પરાં ત ુ પ્રરક્રયાિાચકને એિો પ્રત્યય લાગી શકર્ો નિી.‘મારાિી દોડાતુ ાં નિી’ શક્ય છે પરાં ત ુ

‘મારાિી િકાતુ ાં નિી’ એવુ ાં શક્ય નિી. ગુજરાર્ી ભાષામાાં આ ભેદ ચોખ્ખો અને અગત્યનો છે .

રક્રયાિાચક ધાતુઓમાાં સકમતક અને અકમતક એિો ભેદ જાણીર્ો છે . સકમતક ધાતુમાાં કમત કારકની

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 107


ઉપક્સ્િવર્ આિશ્યક હોય છે અને જ્યારે એને કમતભણનો પ્રત્યય લાગે છે ત્યારે પદસાંિાદ કર્ાતને બદલે

કમત પ્રમાણે હોય છે . અકમક


ત ધાતુના સાંદભતમાાં કમતભણનો પ્રત્યય લાગે ત્યારે પદસાંિાદ કર્ાત સાિે

હોર્ો નિી અને રક્રયાપદ ર્ટસ્િ (Nutral) િઇ જાય છે . ધાતુની રક્રયા કે પ્રરક્રયામાાં કેટલાક કારકો

અને ક્યા કારકો છે , ર્ેના આધારે એમનુ ાં િગીકરણ શક્ય છે . દા.ર્. પ્રરક્રયામાાં અમુક ધાતુ સાિે કમત

ઉપરાાંર્ ભાિક કારક પણ આિી શકે છે . ભાિવુ,ાં ફાિવુ,ાં આિડવુ ાં જ્યારે ત ૂટવુ,ાં બગડવુ ાં જેિા સાિે

ભાિક કારક આિર્ો નિી. રક્રયામાાં એિા પણ ધાતુ છે જેમને દ્ધદ્વકમતક કહેિાય છે . દા.ર્. આપવુ,ાં

કહેવ ુ ાં જેમાાં કમત ઉપરાાંર્ ગ્રાહક કારક પણ આિે છે .

ગુજરાર્ીમાાં મુખ્ય ધાતુ અને સહાયકારી ધાતુ એવુ ાં િગીકરણ પણ જરૂરી છે . મોટાભાગના

ધાતુઓ મુખ્ય ધાતુ ર્રીકે કામ કરે છે , પરાં ત ુ કેટલાક ધાતુઓ એિા છે જે સહાયકારી ર્રીકે િધુ

િપરાય છે . મુખ્ય ધાતુ રક્રયા/પ્રરક્રયાનો અિત દશાતિે છે જ્યારે સહાયકારી કાળ, અિસ્િા અને

કેટલાક વિવશષ્ટ્ટ ભાિો અભભવ્યતર્ કરે છે .

રક્રયાપદમાાં ધાતુની સાિે કાળ – અિસ્િા – અિતના પ્રત્યયો અિિા સહાયકારી ધાતુઓ

આિર્ા હોય છે . સહાયકારી ધાતુઓ કાળ અને વિવિધ અિો દશાતિર્ા હોય છે . ‘હોવુ’ાં ધાતુના

વિવિધ રૂપો કાળ અને અિત દશાતિે છે . ‘છે , છાં, છીએ, છો’ રૂપો િર્મ
ત ાનકાળ દશાતિે છે . ‘હર્ો, હર્ી,

હતુ,ાં હર્ાાં’ રૂપો ભ ૂર્કાળ દશાતિે છે . ‘હશે, હોઇશ, હોઇશુ,ાં હશો’ રૂપો ભવિષ્ટ્યકાળ દશાતિે છે . ‘હોય,

ત શરર્ાિત દશાતિે છે . ‘જવુ,ાં નાખવુ,ાં કાઢવુ,ાં ચ ૂકવુ’ાં ધાતુઓ સહાયકારી ર્રીકે


હોર્’ રૂપો સાંભાિનાિ/

પ ૂણતત્િનો અિત આપે છે . ‘માાંડવુ,ાં લાગવુ’ાં ધાતુ શરૂઆર્નો અિત આપે છે .

દા.ર્. (1) બાએ બટાકા બાફયા. (બા નામની વ્યક્તર્એ બટાકા નામના પદાિતમાાં લાિેલ વિવશષ્ટ્ટ

ફેરફારને બાફિાની રક્રયા કહેિાય છે )

(2) િાાંદરાઓ ઝાડ પર કૂદાકૂદ કરર્ા હર્ા. (કૂદીને સ્િાનમાાં ફેરફાર)

(3) ઝાડ પર ઘણા િાાંદરા છે . (િાાંદરાઓ ઝાડ પર હોિાની ક્સ્િવર્)

ધાતુ માત્ર રક્રયા દશાતિે છે એમ કહેિા કરર્ાાં ધાતુ રક્રયા ર્ેમજ ઘટના (પ્રરક્રયા) દશાતિે છે . ભાષામાાં

રક્રયા અને પ્રરક્રયા દશાતિર્ા રક્રયાપદ અલગ છે .

રક્રયાપદના મુખ્ય બે પ્રકાર : રક્રયા અને પ્રરક્રયા

ક્રરમ યા7 પ્રક્રરમ યા7

ર્ોડવુ ાં ત ૂટવુ ાં

મારવુ ાં મરવુ ાં

ફાડવુ ાં ફાટવુ ાં

ચોરવુ ાં ચોરાવુ ાં

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 108


આપણે મ ૂળરૂપ માટે ધાતુ અને એને વિવિધ પ્રત્યયો લાગ્યા બાદ જે બનશે એના માટે

રક્રયાપદ શબ્દ િાપરીશુ ાં જેિી કોઇ સાંરદગ્ધર્ા ઊભી ન િાય. ધાતુના ત્રણ કાયો – રક્રયા દશાતિિી,

પ્રરક્રયા દશાતિિી, ક્સ્િવર્ દશાતિિી.

દા.ર્. (1) રક્રયા- આશાએ કપડાાં પલાળ્યાાં.(2) ક્સ્િવર્-કપડાાં ભીનાાં છે . (3)પ્રરક્રયા - કપડાાં પલળે છે .

ુ ા7 પેટા7 પ્રકા7રો ત્રણ છે . (1) અકમષક (2) સક્કમષક (3) દ્ધિકમષક


ક્રરમ યા7પદ ધા7તન

(1) અકમષક : રક્રયાના અિતમાાં ‘ફેરફાર કરનાર વ્યક્તર્’ મહત્િનો છે . જો એના પ્રયત્નને કારણે ફેરફાર

એ વ્યક્તર્માાં જ િાય ર્ો ર્ે અકમતક રક્રયાપદ કહેિાય. દા.ર્. ઉર્રવુ,ાં ચઢવુ,ાં હસવુ,ાં ફરવુ,ાં જવુ,ાં

િગેરે....

(2) સક્કમષક : અન્દ્ય પદાિત કે વ્યક્તર્માાં ફેરફાર િાય ર્ો ર્ેને સકમતક રક્રયાપદ કહેિાય. દા.ર્.

ઉકળવુ ાં એિી રક્રયાને કારણે ‘ઉકાળનાર’ વ્યક્તર્માાં કોઇક ફેરફાર નરહ િાય પરાં ત ુ પાણી, દૂ ધ જેિા

પદાિતમાાં િશે. અિાતત ્ આિી રક્રયામાાં પ્રયત્ન કરનાર વ્યક્તર્ (કર્ાત) અને ફેરફાર ભોગિનાર

પદાિ/
ત વ્યક્તર્ (કમ)ત બન્ન ેની આિશ્યકર્ા હોય છે . િાક્યમાાં કર્ાત અને કમત બન્ન ેનો વનદે શ આિશ્યક

બની જાય છે . આિા ધાતુઓને સકમતક ધાતુ કહેિામાાં આિે છે . દા.ર્. ર્ોડવુ,ાં ખાવુ,ાં િાાંચવુ,ાં ફેંકવુ,ાં

લખવુ,ાં ખાાંડવુ,ાં રાાંધવુ,ાં કાઢવુ,ાં લેવ,ુ ાં ર્ળવુ,ાં ઉર્ારવુ,ાં ખેંચવુ,ાં સાાંધવુ ાં

અકમતક ધાતુ અને સકમતક ધાતુ િચ્ચેનો ભેદ જોઇએ; જ્યારે સકમતક ધાતુના િાક્યો

ભ ૂર્કાળમાાં આિે ત્યારે અકમતક ધાતુના િાક્યમાાં રક્રયાપદ કર્ાત પ્રમાણે ચાલે જ્યારે સકમતક ધાતુ

િાળા િાક્યમાાં રક્રયાપદ કમત પ્રમાણે ચાલે.

(3) દ્ધિકમષક : ધાતુઓમાાં બે કમત હોય ર્ેિા ધાતુઓને દ્ધદ્વકમક


ત ધાતુ કહેિામાાં આિે છે . કર્ાતની રક્રયાને

કારણે એક નરહ પણ બે પદાિતમાાં ફેરફાર િઇ શકે છે . દા.ર્. આપવુ,ાં કહેવ,ુ ાં મોકલવુ ાં

િાક્યમાાં રક્રયાપદનુ ાં સ્િાન સૌિી વનવિર્ છે . કોઇપણ પદનુ ાં સાંદભત મહત્િ િધે ર્ો એ પોર્ાનો

સ્િાભાવિક ક્રમ છોડી રક્રયાપદની નજીક જાય છે .

ુ ા7 પ્રકા7ર
ધા7તન

(1) રક્રયાિાચી સકમતક – (કાપવુ,ાં ખાવુ,ાં લખવુ)ાં

અકમતક – (દોડવુ,ાં જવુ,ાં બેસવુ)ાં

ત – (આપવુ,ાં કહેવ,ુ ાં સમજાવુ)ાં


દ્ધદ્વકમક

(2) પ્રરક્રયાિાચી ત – (પડવુ,ાં ત ૂટવુ,ાં સડવુ)ાં


એકકમક

દ્ધદ્વકમતક – (િાગવુ,ાં ભાિવુ,ાં ફાિવુ)ાં

(3) સહાયકારી કાળ – અિત દશતક (હોવુ)ાં

વિવશષ્ટ્ટ અિસ્િા દશતક(કાઢવુ,ાં આિવુ,ાં પડવુ)ાં

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 109


ક્રરમ યા7પદની રચના7

(1) સાદુાં રક્રયાપદ ધાતુ + કાળ = અિતના પ્રત્યય

(2) સાંયતુ ર્ રક્રયાપદ મુખ્ય + સહાયકારી ધાતુ

(3) સાંકુલ રક્રયાપદ પ ૂરક (નામ/વિશે) + સહાયકારી

કા7ળ :

કાળ એટલે ‘સમય’ એમ ર્મે જાણો છો સમયને આપણે શેની મદદિી સમજીએ છીએ? ર્મે

કહેશો કે ઘરડયાળની મદદિી પણ આપણી પાસે ઘરડયાળ ન હોય ર્ો? અડધી રાર્ે ઊંઘમાાંિી

જાગીએ ત્યારે શુ ાં સમય િયો એની આપણને ખબર પડર્ી નિી. કારણ કે ત્યારે અંધારુાં હોય છે .

આખો િખર્ અંધારુાં હોય અિિા આખો િખર્ અજિાળાં હોય ર્ો સમયનુ ાં ભાન ન િાય. અંધારુ

હોય અને સ ૂરજ ઉગે ર્ો અજિાળાં િાય ર્ો આપણે એને ‘સિારનો સમય’ કહીએ છીએ. સ ૂરજ માિે

આિે અને ર્ાપ આકરો લાગે એને ‘બપોરનો સમય’ કહીએ છીએ. સ ૂરજ ધીરે ધીરે આિમિા લાગે

અને અજિાળાં ઘટિા માાંડે એટલે ‘સાાંજનો સમય’ કહીએ છીએ અને સાિ અંધારુાં િાય ર્ો ‘ રાર્નો

સમય’ કહીએ છીએ.

સમયની ગવર્ના ખ્યાલને વ્યાકરણમાાં કાળ કહે છે . કાળ એ ઘટના ક્રમ બર્ાિે છે જે

ઉદાહરણ દ્વારા જોઇએ.

ભ ૂતકા7ળ વતષમા7નકા7ળ ભવવષ્યકા7ળ

જે ઘટના િાર્ચીર્ના સમય જે ઘટના િાર્ચીર્ના સમયની જે ઘટના િાર્ચીર્ના સમય

પહેલાની હોય ર્ે. દા.ર્. ર્ે સાિે હોય ર્ે. દા.ર્. ર્ે આજે બાદની હોય ર્ે. દા.ર્.એ

કાલે ભાિનગર હર્ો. અહીં છે આિર્ીકાલે હભળયાદ હશે.

ભ ૂર્કાળ અને ભવિષ્ટ્યકાળમાાં વનદે શાિતમાાં ર્ે ર્ે કાળમાાં રક્રયા િિી અને રક્રયા ચાલુ હોિી

એિો ભેદ વ્યતર્ િઇ શકે છે .

કાળની સાિે અિસ્િાની િાર્ પણ અહીં જોઇએ. મુખ્ય ધાતુને લાગર્ો /-ર્-/ પ્રત્યય રક્રયા /

પ્રરક્રયાની અપ ૂણાતિસ્િા દશાતિે છે . /-ય-/ પ્રત્યય પ ૂણાતિસ્િા અને /-િાન-/ પ્રત્યય અપેભક્ષર્

અિસ્િા દશાતિે છે .

દા.ર્. એ જમર્ો હર્ો. જમિાની રક્રયાની ભ ૂર્કાળની અપ ૂણાતિસ્િા દશાતિે છે .

અપ ૂણત ભ ૂર્કાળ

એ જમ્પયો હર્ો. - જમિાની રક્રયાની ભ ૂર્કાળની પ ૂણાતિસ્િા દશાતિે છે .

એ જમ્પયો છે . - જમિાની રક્રયાની િર્તમાન પ ૂણાતિસ્િા દશાતિે છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 110


એ જમર્ો હશે.- જમિાની રક્રયાની સાંભવિર્ અપ ૂણાતિસ્િા દશાતિે છે .

ક્રરમ યા7વવશેર્ણ :

રક્રયાપદમાાં જે ધાતુ હોય છે એ રક્રયા અિિા પ્રરક્રયા દશાતિે છે . ધાતુના અિતમાાં િધારો કરે

ર્ેને રક્રયાવિશેષણ કહેિાય. રક્રયા અિિા ઘટના એટલે પદાિોમાાં િર્ાાં પરરિર્ન
ત નો ખ્યાલ.

પદાિતનો ખ્યાલ ક્સ્િરર્ાનો હોય છે . પદાિતનો ખ્યાલ આપણા મગજમાાં એના વિવિધ લક્ષણોની

મદદિી રચાય છે . એિી જ રીર્ે રક્રયા અિિા ઘટના દશાતિનાર ધાતુનો ખ્યાલ એની સાિે

સાંકળાયેલા પદાિો અને એમનામાાં િર્ા ફેરફારોને આધારે રચાય છે .

વિશેષણ નામને ઓળખિામાાં, મયાતરદર્ કરિામાાં ઉપયોગમાાં લેિાય છે જ્યારે રક્રયા

વિશેષણ રક્રયાપદના િધારાની મારહર્ી ઉમેરિા માટે ઉપયોગમાાં લેિાય છે . ધાતુ સાિે સાંકળાયેલ

કર્ાત, કમત, ગૌણકમ,ત દશાતિર્ા નામો વસિાયના નામો રક્રયા વિશેષણ ર્રીકે આિે છે . વિશેષણ અને

રક્રયાવિશેષણ િચ્ચે એ રીર્ે રચનાગર્ ભેદ છે .

ક્રરમ યા7વવશેર્ણના7 પ્રકા7રો :

(1) સાદાાં રક્રયાવિશેષણો : આ રક્રયાવિશેષણો કોઇ અન્દ્ય અંગ પરિી બનર્ા નિી પણ સ્િર્ાંત્ર

હોય છે . દા.ર્. પછી, ચોક્કસ, એટલે, ફતર્, આગળ, પાછળ, કદાચ, લગભગ િગેરે...

(2) સાવધર્ રક્રયાવિશેષણો : આ રક્રયાવિશેષણોની સાંખ્યા િધારે છે .

નામ પરિી સધાર્ાાં – આજે, કાલે, સરળર્ાિી, ભ ૂલિી, વનયમસર વિશેષણ પરિી સધાર્ાાં – આડે,

ધીમે, િહેલાાં, પહેલાાં, ધાતુ પરિી સધાર્ાાં – અજાણર્ાાં, અડીને

દ્ધદ્વરુતર્ કે સામાવસક – િખર્ો િખર્, દરરોજ, આસપાસ, ફટાફટ

નામ પરિી સધાર્ા વિશેષણો વિભક્તર્ પ્રત્યયો લે છે અિિા રક્રયાવિશેષણ સાધક અલગ

પ્રત્યય લે છે . નામ પરિી બનર્ા રક્રયા વિશેષણોમાાં બનર્ા એમના અિતકાયતને આધારે રીર્િાચક,

ુ ાચક, રક્રયાવિશેષણો બને


સ્િાનિાચક, સમયિાચક, માધ્યમિાચક, સાધનિાચક, કારણિાચક, હેતિ

છે . કયા વિભક્તર્ પ્રત્યયો કયા વિશેષણને બનાિે છે ર્ે નીચેના કોષ્ટ્ટક પરિી સ્પષ્ટ્ટ િશે.

વવભક્તત પ્રત્યય / ના7મયોગી ક્રરમ યા7 વવશેર્ણના7 પ્રકા7ર / કા7યષ

/એ/ પ્રત્યય સમયિાચક (આજે, સાાંજે, દસ િાગ્યે)


વિષયિાચક (અંગે, વિશે, સાંદભે)
રીર્િાચક (રીર્ે, સુપેરે)
સ્િાનિાચક (છે ડ,ે આંગળીને િેઢે)
/ માાં/ પ્રત્યય સ્િાનિાચક (આકાશમાાં, ભખસ્સામાાં)
કારણિાચક (ઉર્ાિળમાાં, ભ ૂલમાાં)
વિષયિાચક (બાબર્માાં, રમર્માાં)

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 111


/ િી/ પ્રત્યય સાધનિાચક (દિાિી, કુહાડીિી)
રીર્િાચક (શાાંવર્િી, ધીરે િી)
ઉદ્દગમિાચક (અરહિંિી, પાછળિી)
વનવમિિાચક (સરકારિી, માણસિી)
/ ને / લીધે / નામયોગી કારણિાચક (ભેજને લીધે, ગરમીને લીધે)

/ ને / માટે / નામયોગી ુ ાચક (ભવિષ્ટ્યને માટે, ધોિા માટે)


હેતિ

/ પર / નામયોગી સ્િાનિાચક (ટેબલ પર, ઝાડ પર)

/ િડે / નામયોગી સાધનિાચક (ચાંદન િડે, આંગળી િડે)

/ દ્વારા / નામયોગી માધ્યમિાચક (ટપાલ દ્વારા, નોકર દ્વારા મોકલીશુ)ાં

/ પાસે / નામયોગી ધારકિાચક (દાદા પાસે, મારી પાસે)


સ્િાનિાચક (માંરદર પાસે, િાાંભલા પાસે)
માધ્યમિાચક (નસત પાસે ઇન્દ્જેક્ષન અપાવ્યુ)ાં
પ્રગવત ચકા7સક્ો

ુ બ કરો
પ્રશ્ન : 1 સ ૂચના7 મજ

(1) નમતદા નદી ગુજરાર્ની લોકમાર્ા ગણાય છે . (સાંજ્ઞાનો પ્રકાર જણાિો નમતદા, નદી, ગુજરાર્)

(2) આપણો દે શ ........... છે . (વ્યક્તર્િાચક સાંજ્ઞાનો ઉપયોગ કરી િાક્ય ફરીિી લખો)

(3) મારી પાસે ઘણી બધી ચાિીઓનો ............. છે . (સમ ૂહિાચક સાંજ્ઞા મ ૂકી િાક્ય લખો)

(4) મહેનર્ કરનારને સફળર્ા મળે છે . (નામને સ્િાને વિશેષણ મ ૂકો)

(5) િહેમી માણસો દુ:ખી િાય છે . (‘િહેમી’ વિશેષણને બદલે નામ સાંજ્ઞાનો ઉપયોગ કરી િાક્ય

ફરીિી લખો.)

(6) કાાંટાળી કેડી પર પુષ્ટ્પ બની પિરાજો (વિશેષણ – વિશેષ્ટ્ય બર્ાિો)

(7) બુદ્ધની ભવ્ય મ ૂવર્િ ર્ૈયાર િઇ. (વિશેષણ – વિશેષ્ટ્ય બર્ાિો)

(8) રાજા...... રીંગણા ભાિે છે . (વિભક્તર્નો ઉપયોગ કરી િાક્ય લખો)

(9) મમ્પમી સફરજન ચપ્પુ ........ સુધારે છે . (વિભક્તર્નો ઉપયોગ કરી િાક્ય લખો)

(10) અરવિિંદભાઇ લખે છે . (ભવિષ્ટ્યકાળમાાં િાક્ય લખો)

(11) જીનાલી જમર્ી હર્ી. (િાક્ય પ ૂણત ભ ૂર્કાળમાાં લખો)

(12) કૂમળો ર્ડકો આખા આંગણામાાં પિરાય છે . (‘ધીરે ધીરે ’ શબ્દ ઉમેરી િાક્ય ફરીિી લખો)

(13) વિવિધ પ્રકારનાાં વશયાળામાાં શાકભાજી મળે છે . ( ‘વશયાળામાાં’ શબ્દને ઉભચર્ જગ્યાએ મ ૂકી

િાક્ય લખો)

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 112


(14) આજે બસ ........ આિી. (રક્રયાવિશેષણનો ઉપયોગ કરી િાક્ય લખો)

(15) બાળક ........ રડે છે . (માત્રા સ ૂચક રક્રયાવિશેષણનો ઉપયોગ કરી િાક્ય લખો)

4.3.2 વા7ક્યરચના7 :

એક કે િધારે પદ મળીને એક સમગ્ર અિત સ્પષ્ટ્ટ કરે ર્ેિા પદસમ ૂહને આપણે િાક્ય

કહીએ છીએ. િાક્યની રચના કરર્ી િખર્ે આપણે િાક્યનાાં પદને ચોક્કસ ક્રમમાાં ગોઠ્િીએ છીએ.

દા.ર્. (1) સુધન્દ્િા પુસ્ર્ક િાાંચે છે . (2) ભ ૂપેન ફળ ખાય છે .

ઉપરના િાક્યોમાાં પ્રિમ કર્ાત છે પછી કમત છે અને છે લ્લે રક્રયાપદ છે . સાદાાં િાક્યોમાાં

પદનો ક્રમ આ પ્રમાણે હોય છે . કર્ાત, કમત અને રક્રયાપદ. દા.ર્. (1) ધોળી ગાય ઘાસ ખાય છે . (2)

લાલ ઘોડો દોડે છે . ઉપરનાાં િાક્યોમાાં ‘ધોળી’ અને ‘લાલ’ વિશેષણ પદ છે . વિશેષણો ર્ેમના

વિશેષ્ટ્યની પહેલા આિે છે . દા.ર્. (1) ર્ે માણસ સુખી છે . અહીં ‘સુખી’ વિધેય વિશેષણ છે . ‘માણસ’

વિશેષ્ટ્ય પદ છે .

દા.ર્. ‘વશક્ષક વિદ્યાિીને અંગ્રેજી સારી રીર્ે શીખિે છે ’. આ િાક્યમાાં પાાંચ પદ છે . આ પદની

ગોઠ્િણી જુઓ જે પદની િચ્ચે વનકટનો સાંબધ


ાં હોય છે . ર્ેની પાસે ગોઠ્િાય છે . િાક્યોમાાં આપણે

ાં વ,ુ ાં જેમ-ર્ેમ, જેટલુ-ાં ર્ેટલુાં આ


ઘણીિાર નીચેના પદનો ઉપયોગ કરીએ છીએ. દા.ર્. જે-ર્ે, જેવુ-ર્ે

જોડકાનો સાિે જ ઉપયોગ િાય છે . ‘જે’ ની સાિે ‘ર્ે’ િાપરવુ ાં જ જોઇએ. ‘જેવુ’ાં ની સાિે ‘ર્ેવ’ુ ાં

િાપરવુ ાં જોઇએ. દા.ર્. (1) જે કરશે ર્ે ભરશે. (2) જેવુ ાં િાિીએ ર્ેવ ુ ાં લણીએ. િાક્યોમાાં પદનો ક્રમ

ગોઠ્િિા નીચેના વનયમો ધ્યાનમાાં રાખિા.

 િાક્યમાાં કર્ાત શરૂઆર્માાં અને રક્રયાપદ છે લ્લે આિે છે .

 જ્યાાં બે કમત હોય ત્યાાં ‘ને’ પ્રત્યયિાળાં કમત પહેલ ુાં અને પ્રત્યય વિનાનુ ાં કમત એની પછી મ ૂકાય

છે . દા.ર્. વશક્ષક વિદ્યાિીઓને િાર્ાત કહે છે .

 અન્દ્ય વિભક્તર્િાળાાં નામપદ કર્ાત અને કમતની િચ્ચે મ ૂકાય છે .

 રક્રયાવિશેષણ રક્રયાપદની પહેલાાં િાક્યની િચ્ચે મ ૂકાય છે . દા.ર્. તુ ાં અહીં જ ઊભો રહેજે. હુ ાં

ઝટ પાછો આવુ ાં છાં. હાલ મારે આિિાની જરૂર નિી.

વા7કયના7 પ્રકા7ર :

(1) વવધા7નવા7ક્ય : જે િાકયમાાં કાંઇક હકીકર્ વનિયાત્મક રીર્ે કહેિામાાં આિી હોય ર્ેિા િાક્યને

વિધાન િાક્ય કહે છે વિધાન િાક્યના છે ડે પ ૂણતવિરામ આિે છે .

(2) પ્રશ્ના7થષકવા7ક્ય : પ્રશ્નાિક


ત રચના મારહર્ી માગે છે . મારહર્ી માગિાની બે રીર્ે છે . પ્રશ્નિાચક

સિતનામોનો ઉપયોગ કરીને અને વનદે શાિતક િાક્યોનો લય બદલીને. દા.ર્. ‘ભારર્ના પહેલા

રાષ્ટ્રપવર્ કોણ હર્ા?’, ‘આ ઘર છે કે ધોબીની દુકાન?’

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 113


ૂ ામાાં ટાંક
(3) આજ્ઞા7થષકવા7ક્ય : આજ્ઞાિતકિાક્ય ટાંક ૂ ુ ાં હોઇ શકે છે , કારણકે એમાાં ઉદ્દે શ્યનો લોપ િઇ શકે

છે , ઉદ્દે શ્ય કર્ાત હોય છે અને એ હાંમેશાાં સાાંભળનાર વ્યક્તર્ હોિાને કારણે એનો લોપ િઇ શકે છે .

કેિળ વિધેય ધરાિતુ ાં િાક્ય આજ્ઞાિતક હોઇ શકે છે . દા.ર્. ‘જા’, ‘દોડ’, ‘આિજો’, ‘જલદી આિ’,

આમ, વનદે શાિક


ત િાક્ય અને આજ્ઞાિક
ત િાક્યમાાં લયમાાં કોઇ ફેરફાર હોર્ો નિી. િતર્ાને

જરૂર પડે ર્ો આજ્ઞાિતક િાક્યમાાં કર્ાત રાખી શકે છે . તુ ાં જલદી આિ, ર્મે જરૂર આિજો.

(4) વવધ્યથષકવા7ક્ય : આજ્ઞામાાં જેમ િાક્યનુ ાં પ્રયોજન શ્રોર્ા પાસે કશુકાં કરાિિાનુ ાં હોય છે એમ

ત નુ ાં કાયત પણ એ જ છે . આજ્ઞા બધાને આપી શકાર્ી નિી. એિા સાંજોગોમાાં વિધ્યિક


વિધ્યિક ત ની

રચના િપરાય છે . વિધ્યિક


ત િાક્ય સીધી આજ્ઞાને બદલે સલાહ કે વનયમ દશાતિીને કામ કરાિિાની

રીર્ છે . કરનાર વ્યક્તર્ પાસે શુ ાં અપેભક્ષર્ છે એ દશાતિીને એની પાસે કામ કરાિિાની ર્રકીબ

એટલે વિધ્યિતિાક્ય. દા.ર્. ‘અહીં ગાંદકી કરિી નહીં’, ‘શાાંવર્ જાળિિી જોઇએ’ સહાયકાયતનો

ઉપયોગ પણ આ રચનામાાં િાય છે . દા.ર્. ‘ર્મારે ખાાંડ બાંધ કરિી જોઇએ’.

(5) ઉદ્ ગા7રવા7ક્ય : ઉદ્ગારિાચક એના નામ મુજબ ઉદ્ગાર હોય છે . એનુ ાં કાયત ભાિોની અભભવ્યક્તર્

હોય છે . ભાિોની અભભવ્યક્તર્ અિે ભાષામાાં ખાસ શબ્દો પણ હોય છે . જેમ કે, અરે રે, ઓહો, િાહ,

ઉફ, ઓ.

ઉદ્ગારિાચક િાક્યોમાાં શબ્દોની રચના અને એમનો લય અગત્યનો હોય છે . ઘણીિાર

િાક્ય વનદે શાિતક છે કે પ્રશ્નિાચક છે કે ઉદ્ ગારિાચક છે એ કેિળ લય પરિી જ નક્કી િઇ શકે છે .

દા.ર્. ‘કેિો ગાાંડો છે મારો દીકરો!’

ઉદ્ ગારિાચક િાક્યોને અન્દ્ય િાક્યોિી અલગ સમજિા માટે એમનુ ાં કાયત, એમાાંના

ઉદ્ગારિાચક શબ્દો, એમની સામાન્દ્ય િાક્ય કરર્ાાં અલગ રચના અને લય એમ બધી બાબર્ોનો

ખ્યાલ રાખિો પડે છે .

રચના7ની દૃષ્ષ્ટએ વા7ક્યના7 પ્રકા7ર :

કર્તરર-કમતભણ, ભાિે અને પ્રેરક િાક્યરચના


કતષક્રર વા7ક્ય : જ્યારે કર્ાતન ુ ાં મહત્િ હોય ત્યારે કર્તરર િાક્ય િપરાય છે . કર્તરર િાક્યમાાં કર્ાતને ‘એ’

પ્રત્યય લાગે છે . કર્તરર િાક્યમાાં રક્રયાપદમાાં ફેરફાર િાય છે . કર્તરર િાક્યમાાં રક્રયા હોય છે અને

કર્ાતન ુ ાં સ્િાભાવિક મહત્િ હોય છે . દા.ર્. ‘હુ ાં બે જ ભાખરી ખાઇ શકીશ.’ ‘નેહા લખે છે .’

કમષણણ વા7ક્ય : કોઇ કારણસર કર્ાતન ુ ાં મહત્િ ઘટે ર્ો કમતન ુ ાં મહત્િ ઊભુ ાં િાય છે . ત્યારે એ િાક્ય

કમભત ણ િાય છે . કર્રત ર પરિી કમભત ણ િાક્ય બનાિર્ી િખર્ે ફેરફાર કર્ાત નામમાાં અને રક્રયાપદમાાં

િાય છે . કમતનામમાાં કોઇ ફેરફાર િર્ો નિી. એનો અિત એ િાય કે ફેરફાર કર્ાતના મોભામાાં િાય છે

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 114


અને કર્ાતન ુ ાં મહત્િ ઘટે છે અને એના કારણે કમતન ુ ાં મહત્િ દે ખાય છે . દા.ર્. ‘મારાિી બે જ ભાખરી

ખિાશે.’, ‘નેહાિી િધુ ાં મરચુ ાં નાંખાઇ ગયુ’ાં .

ભા7વેવા7ક્ય : જો ધાતુ અકમતક હોય (અિાતત ્ જેમાાં કમતની શક્યર્ા ન હોય) ત્યારે કર્ાતન ુ ાં મહત્િ ઘટે

છે . પણ કમત ન હોિાને કારણે રક્રયાપદ કમત મુજબ પદસાંિાદ દશાતિી શકતુ ાં નિી. આિા િાક્યને

ભાિેિાક્ય કહેિામાાં આિે છે . દા.ર્. ‘નેહાિી હિે ચલાતુ નિી’.

પ્રેરકવા7ક્ય (પ્રયોજકવા7ક્ય) : નિો કર્ાત ઉમેરાય અને મ ૂળકર્ાત ગૌણ કમત કે માધ્યમ બને અને એના

કારણે વિભક્તર્ બદલાય ત્યારે ર્ેને પ્રેરક કે પ્રયોજક િાક્ય કહેિાય. દા.ર્. ‘ર્ેમણે નેહા પાસે

લખાિડાવ્યુ’ાં .

સક્ા7દા7ાં, સક્ાંયતુ ત અને વમશ્રવા7ક્યો : િાક્યોના વિવિધ પ્રકારોમાાં સાદાાં, સાંયતુ ર્ અને સાંકુલ (વમશ્ર) િાક્યો

હોય છે . એક િાક્યમાાં એક રક્રયાપદ હોય ર્ો એ સાદુાં િાક્ય હોય છે . બે સાદાાંિાક્યો જોડીને એક

િાક્ય બનાિી શકાય છે .

સક્ા7દુાંવા7ક્ય : એક િાક્યમાાં એક રક્રયાપદ હોય ર્ો એ સાદુાં િાક્ય કહેિાય છે . દા.ર્. ‘અમે અમદાિાદ

ગયાાં હર્ાાં’

સક્ાંયતુ તવા7ક્ય : એક િાક્યમાાં બે િાક્યો હોય અને બાંનેનો મોભો સરખો હોય, બાંને િાક્યો અને,

અિિા, પણ, ઉપરાાંર્, ર્ેમજ, ર્િા, પછી, ત્યારબાદ જેિાાં સાંયોજકોિી જોડાયેલા હોય ર્ેને

સાંયતુ ર્િાક્ય કહેિામાાં આિે છે . દા.ર્. ‘ અમે લગ્નમાાં અમદાિાદ ગયા હર્ા અને ત્યારબાદ

ગાાંધીનગર ગયાાં હર્ાાં..’

વમશ્રવા7ક્ય : બાંને િાક્યના મોભામાાં ફેર પડે એટલે કે એક િાક્ય મુખ્ય હોય અને બીજુ ાં િાક્ય ગૌણ

હોય ર્ેને વમશ્ર િાક્ય કહેિાય. વમશ્ર િાક્યના સાંયોજક – એિી, ર્ેિી, લીધે, એટલે, માટે, જે, ર્ે, િે,

ર્ો, જ્યાાંિી, જ્યારિી, ત્યારિી, જ્યારે , ત્યારે , જ્યાાં, ત્યાાં, જેને, ર્ેન,ે જેમાાં, ર્ેમાાં, છર્ાાં, પણ, ર્ેમ

છર્ાાં, જેવુ,ાં ર્ેવ,ુ ાં એટલે કે, એમ કે, જેમ કે... દા.ર્. ‘નાણાાંની િોડી બચર્ િઇ’ (ગૌણિાક્ય) એટલે

એણે મકાન બનાિિાનુ ાં નક્કી કયુ’ું (મુખ્યિાક્ય). ‘જે ભણે છે ’(ગૌણિાક્ય) ‘ર્ે આગળ આિે

છે ’(મુખ્યિાક્ય).

સક્ાંકુલ વા7ક્ય : જ્યારે કોઇ િાક્ય સાંયોજકના ઉપયોગ વિના ગૌણ બને અને મુખ્યિાક્યમાાં વિશેષણ,

રકયાતવિશેષણ નામ ર્રીકે આિે ત્યારે જે પ્રકારની િાક્યરચના િાય છે એને સાંકુલ િાક્ય કહેિાય છે .

દા.ર્. પ્રજાનો વિસામો બનનાર આ યુિાન કોણ હર્ો? ગૌણ િાક્ય (વિશેષણ)

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 115


પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન – 1 સ ૂચના મુજબ કરો :

(1) દાદા ખાટલા પરિી ____________ િયા. (રક્રયાપદનો ઉપયોગ કરી ખાલી જગ્યા પ ૂરો)

(2) ‘ઝરણાાં સાગરમાાં નદીમાાં ને નદી ભળે છે . ( શબ્દોને ગોઠ્િી િાક્ય લખો)

(3) ભારર્ના પ્રિમ િડાપ્રધાન જિાહરલાલ નહેરુ હર્ા. (પ્રશ્નાિતિાક્ય બનાિો)

(4) ‘વિદ્યાિી’ (શબ્દ પરિી આજ્ઞાિિ


ત ાક્ય બનાિો)

(5) ‘ગીર્ા સરસ ગીર્ ગાય છે ?’ (ઉદ્દગારિાક્ય બનાિો)

(6) ‘નેહાિી હિે ચલાતુ ાં નિી’ (કર્તરરિાક્ય રચો)

(7) ‘હુ ાં બે જ ભાખરી ખાઇશ’ (કમતભણિાક્યમાાં લખો)

(8) ‘રકરીટભાઈ લખે છે ’ (ભાિેિાક્યમાાં ફેરિો)

(9) ‘લાભુભાઈએ િાર્ાત કહી’ (પ્રેરક િાક્યમાાં ફેરિો)

(10) ‘અમે ગાાંધીનગર ગયા હર્ા’ િરસાદ પડયો હર્ો (સાંયતુ ર્ િાક્યમાાં ફેરિો)

પ્રશ્ન – 2 નીચેનાાં િાક્યો સુધારીને અિતપ ૂણત િાક્ય બનાિો.

(1) ‘માંરદરમાાં નિો પ્રિેશ માટેનો રસ્ર્ો’

(2) ‘ચોમાસા પછી ગીરનુ ાં હરરયાળાં જગલ


ાં બની જાય છે ’.

(3) ‘મારુાં ભબલકુલ ઘર માંરદરની સામે છે ’.

ાં
(4) ‘જગલના એકદમ રસ્ર્ા કાચા છે ’.

(5) શુદ્ધ ગાયનુ ાં ઘી મળશે.

3.3 જોડણી – જોડણીના સિત સામાન્દ્ય વનયમો :

‘જોડણી’ શબ્દમાાં જ એની પ્રરક્રયાનો અિત સમાઇ જાય છે . ‘કાપવુ ાં ર્ે કાપણી’, ‘માપવુ ાં ર્ે

માપણી’, ‘માાંડવુ ાં ર્ે માાંડણી’ એમ ‘જોડવુ ાં ર્ે જોડણી’

આમ, અક્ષરોને લખિાની અને શબ્દો બનાિિા માટે એમને જોડિાની એક સિતસામાન્દ્ય

પદ્ધવર્ને જોડણી કહે છે . વશષ્ટ્ટ અને ચોકસાઇપ ૂણત વ્યિહાર અને યોગ્ય અિઘ
ત ટન માટે લેખનમાાં

જોડણી ઉપર ખાસ ભાર મ ૂકિામાાં આિે છે . પરરણામે ભાષામાાં જોડણી પણ એક મહત્િનુ ાં અંગ

મનાય છે .

ગુજરાર્ીમાાં આપણે સ્િર-વ્યાંજન જેિા ધ્િવનઓ ઉચ્ચારીએ છીએ, ઉચ્ચારણનાાં આિાાં

એકમોને ભલવપમાાં દશાતિિા આપણે િણો બનાિીએ છીએ અને અક્ષરોને જોડી શબ્દો બનાિીએ

છીએ.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 116


દરે ક ભાષામાાં જે ર્ે શબ્દની જોડણી વનયર્ હોય છે . એ જોડણી યાદ રાખિી જોઇએ.

ગુજરાર્ી ભાષાના ઘણા શબ્દ સાંસ્કૃર્ ભાષામાાંિી આિેલા છે ને ર્ેમાાંના ઘણા શબ્દ ર્ત્સમરૂપે

અિાતર્ મ ૂળ ભાષામાાં હોય ર્ે જ રીર્ે લખાય છે . આિી એિા ર્ત્સમ શબ્દોની જોડણીને લગર્ી

કેટલીક ચાિીઓ યાદ રાખીએ ર્ો ર્ેિા ઘણા શબ્દોની સાચી જોડણી કરિી સરળ પડે.

‘અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરર્ાાં આપણને શરમ લાગે છે . ર્ેના કરર્ાાં

માત ૃભાષાની જોડણીનો િધ કરર્ાાં આપણને િધારે શરમ લાગિી જોઇએ.’ - ગાાંધીજી

કોઇપણ ભાષાની વિવિધ બોલીઓ હોય છે . એક જ શબ્દના બોલીગર્ ઉચ્ચારણો અલગ

અલગ હોઇ શકે છે . ર્ેમજ ભાષાનુ ાં બોલાતુ ાં સ્િરૂપ બદલાય પણ લખાતુ ાં સ્િરૂપ બદલાતુ ાં નિી એટલે

લેખનમાાં ભ ૂલો િિાની શક્યર્ા િધુ હોય છે . જેમકે બોલાય ‘કૂત્રો’, અને લખાય ‘કૂર્રો’ જો બોલાય

ર્ેમ લખિા જઇએ ર્ો એટલી બધી વિવિધર્ા આિે કે અરાજકર્ા ફેલાય એિી માન્દ્ય જોડણી જરૂરી

બને છે . એને કારણે એકરૂપર્ા સધાય છે .

(1) સાંસ્કૃર્ ઉપસગોમાાં બધે જ ઇ – ઉ હ્ર્સસ્િ છે .

અવર્ – અવર્શય, અવર્જ્ઞાન, અવર્વ ૃન્દ્ષ્ટ્ટ

અવધ – અવધકારી, અવધસ ૂચના, અવધવનયમ

અભભ – અભભમાન, અભભનેત્રી, અભભમુખ, અભભનિ

વન – વનભખલ, વનગમ, વનબાંધ, વનમેષ, વનયમ, વનયાંત્રણ

પરર – પરરગ્રહ, પરરચય, પરરભચર્, પરરણામ, પરરમલ

પ્રવર્ – પ્રવર્કાર, પ્રવર્કૂળ, પ્રવર્ક્ષણ, પ્રવર્રદન, પ્રવર્વનવધ, પ્રવર્બાંધ

વિ – વિકલ્પ, વિજ્ઞાન, વિજય, વિપ્લિ, વિભકત્, વિયોગ, વિરોધ

અનુ – અનુકરણ, અનુભિ, અનુરૂપ, અનુકાંપા, અનુશીલન

ઉપ – ઉપસગ,ત ઉપિાસ, ઉપગ્રહ, ઉપદે શ, ઉપવનષદ, ઉપાધ્યાય

ુ , સુલખ
સુ – સુવિચાર, સુપત્ર ે ન, સુગધ
ાં

(2) ગુજરાર્ી પ્રત્યય લેર્ા વ્યાંજનાાંર્ શબ્દો નીચે મુજબનાાં જ હલન્દ્ર્ લખિા.

અિાતત,્ પિાત્, સાક્ષાત્, યિાિત્, કદાભચત્, રકિંભચત્

(3) શબ્દના અંર્ે ઇન, ઇય આિે ત્યાાં દીઘત ‘ઈ(ીી)’ િાય છે .

િાંદનીય, કમનીય, નિીન, આત્મીય, રમણીય, ભારર્ીય

અપિાદ – મભલન, પુભલન

(4) ‘અધીન’માાં દીઘત ‘ઈ(ીી)’આિે છે .

આજ્ઞાધીન, પરાધીન, સ્નેહાધીન, સ્િાધીન

(5) ઈન્દ્ર અને ઈશમાાં દીઘત ‘ઈ(ીી)’ આિે છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 117


અિનીન્દ્ર, રિીન્દ્ર, હરીન્દ્ર, રજનીશ, જગદીશ, ન્દ્યાયાધીશ

અપિાદ – અહવનિશ

(6) ઈક્ષ – ઈક્ષામાાં દીઘત ‘ઈ(ીી)’ હોય છે .

પરીક્ષક, પરીક્ષણ, પરીક્ષા, સમીક્ષા, સમીક્ષક

(7) ‘િર્ી’ કે ‘મર્ી’ લાગે ત્યારે દીઘત ‘ઈ(ીી)’ િાય છે .

સરસ્િર્ી, ભગિર્ી, કલાિર્ી, ચારુમર્ી, રૂપમર્ી

(8) અર્ીર્ – બે ‘ઇ’ જોડિાને લીધે દીઘત ‘ઈ(ીી)’ બને છે .

કાલાર્ીર્, કલ્પનાર્ીર્

(9) ‘ઇક’ ર્ેમજ ‘ઇકા’ પ્રત્યય હાંમેશા ‘હ્ર્સસ્િ’ ‘ઇ’ િાળાાં હોય છે .

માનવસક, સામાજજક, ધાવમિક, િાસ્ર્વિક, અનુક્રમભણકા, વશભક્ષકા, પુક્સ્ર્કા

(10) શ્રેષ્ટ્ઠ્ર્ાદશતક ‘ઇષ્ટ્ઠ્’ આિે ત્યારે ‘ઇ’ ‘હ્ર્સસ્િ’ હોય છે .

‘ઇષ્ટ્ટ’ પણ ગવિિષ્ટ્ઠ્, કવનષ્ટ્ઠ્, ધવમિષ્ટ્ઠ્, અવનષ્ટ્ટ, વિવશષ્ટ્ટ, વશષ્ટ્ટ

(11) ‘ય’ ની પહેલાાં આિર્ો ‘ઇ’ ‘હ્ર્સસ્િ’ હોય છે .

કરડયો, કારઠ્યાિાડ, નરડયાદ, ફરજજયાર્, જરૂરરયાર્, રેં રટયો, ભબયારણ,હભળયાદ

(12) ‘ઇલ’ કે ‘ઇન’ પ્રત્યય આિર્ો હોય ત્યારે ‘ઇ’ ‘હ્ર્સસ્િ’ હોય છે .

અવનલ, સભલલ, ઊવમિલ, કવિર્, વનિાતવસર્, અભચિર્, ખાંરડર્

અપિાદ – નીલ અને શીલ –સુશીલ અને નીલકમલ

(13) ‘ર્ા’ કે ‘ત્િ’ પ્રત્યયિી વિશેષણ પરિી બનર્ાાં નામોને અંર્ે દીઘત‘ઈ(ીી)’ ‘હ્ર્સસ્િ’ િાય છે .

ઉપયોગી – ઉપયોભગર્ા, સ્િામી – સ્િાવમત્િ, ર્ેજસ્િી – ર્ેજક્સ્િર્ા

ે ો ‘ઉ’ પણ ‘હ્ર્સસ્િ’ હોય છે .


(14) નામોમાાં છે ડન

ધેન,ુ રઘુ, વિષ્ટ્ણુ,

અપિાદ – િધ ૂ

(15) શબ્દમાાં જોડાક્ષર પહેલાાંના ઇ,ઉ ‘હ્ર્સસ્િ’ હોય છે .

વશષ્ટ્ય, રદવ્યા, ઉત્સાહ, રુર, પરરવશષ્ટ્ટ, હલ્ુ લડ્ , સમુર

(16) એકાક્ષરી શબ્દોમાાં દીઘત ‘ઈ’ ‘ઊ’ આિે છે .

ફી, ઘી, જી, બી, પી, લ ૂ, ભ ૂ, જૂ, છૂ, સ્ક્રૂ

(17) બે અક્ષરિાળા શબ્દમાાં પહેલા અક્ષરમાાં ‘ઇ’ કે ‘ઉ’ દીઘત આિે છે .

બીક, ભીલ, ઢીલ, ભીખ, ચીજ, ખીર, ગીધ, ગીચ, ભ ૂખ, ભ ૂર્, કૂખ, ભ ૂકી, જૂિ, દૂ ધ, ભ ૂરુાં, સ ૂકુ ાં

(18) ત્રણ અક્ષરના શબ્દોમાાં ગુરુ અક્ષર પહેલાાં ‘હ્ર્સસ્િ’ ‘ઇ’ ‘ઉ’ હોય છે .

જ્યારે લઘુ અક્ષર પહેલાાંના ‘ઇ’ ‘ઉ’ દીઘત હોય છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 118


ૂ , મજૂર, ખજૂર, ર્ડબ ૂચ, ભબલાડી, ભીલડી, કૂર્રુાં, ધુર્ારો,
રકનારો, વમનારો, સુિાર, ખેડર્

નીલમ, દીકરો, કીચડ, કીટલી, ચીભડુ,ાં સ ૂપડુ ,ાં કૂકડી

(19) ચાર કે િધુ અક્ષરિાળા શબ્દમાાં પ્રિમ ‘ઇ’ ‘ઉ’ ‘હ્ર્સસ્િ’ હોય છે .

ુ ામણુ ાં
રહલચાલ, ભખસકોલી, વિલાયર્, ઉિરાયણ, વશફારસ, રકલરકલાટ, હલ

(20) વિશેષણ પરિી બનર્ા નામમાાં પહેલો અક્ષર દીઘત હોય ત્યાાં બીજો અક્ષર પણ દીઘત રહે છે .

ઢીલુાં – ઢીલાશ, ચીકણુ ાં – ચીકાશ, ફીકુાં – ફીકાશ, જૂઠુાં – જૂઠ્ાાંણ,ુ મીઠુાં – મીઠ્ાઇ

(21) ‘ઇ’ કે ‘ઉ’ પછી જોડાક્ષર આવ્યો હોય ર્ો ‘ઇ’ કે ‘ઉ’ ‘હ્ર્સસ્િ’ કરિા

ઇક્સ્પર્ાલ, રકસ્સો, ભચઠ્ઠી, જજલ્લો, વશસ્ર્, પારકસ્ર્ાન, ખુલ્લુાં

(22) અનુનાવસક ઉચ્ચારણ હોય ર્ો ઇ – ઉ ‘હ્ર્સસ્િ’ હોય છે . જેમ કે,

ભચિંર્ા, કુાંર્ા, કુાંભ, કુાંજ, રહિંદ, ચુબ


ાં ક, કુાંડલા, રરિંકુ, ઇંદુ, સુદર
ાં

(23) નાવસક્ય સ્િર હોય ર્ો ઈ – ઊ દીઘત હોય છે . જેમ કે,

ાં ૂ , પછ
ઈંટ, િીંટ, િીંટી, િીંછી, ભીંસ, ભીંર્, ઢીંકો, ઊંઘ, ઊંટ, ઊંચાઇ, મછ ાં ૂ

(24) મ ૂળ શબ્દમાાં રે ફ પહેલાાં ઈ – ઊ દીઘત હોય છે . જેમ કે,

ત , આશીિાતદ, ઇષાત, ઉિીણ,ત પ ૂણ,ત પ ૂિ,ત સ ૂય,ત મ ૂખ,ત ઊજાત


ર્ીિ,ત શીષક

(25) શબ્દને છે ડે રહેલી ઇ દીઘત હોય છે . જેમ કે,

પહેલી, માનિી, બાજરી, િાદળી, પાર્ળી

ે ા ‘ઓ’ પહેલાનાાં ઈ – ઊ દીઘત હોય છે . જેમ કે,


(26) શબ્દને છે ડન

ચીલો, ખીલો, ચ ૂલો, ચ ૂનો, કદરૂપો, ધ ૂડો, સ ૂડો, ડૂમો, કૂિો

(27) એક કરર્ાાં િધુ રીર્ે લખાર્ી એકના એક શબ્દની જોડણી

જેમકે – ઉમર – ઉંમર, ઓશીકુાં – ઓસીકુાં, કાંકોર્રી- કાંકોત્રી, ખવનજ – ખનીજ,

ખરચ – ખચ,ત ગુજરાન – ગ ૂજરાન, જગા – જગ્યા, ર્રિાર – ર્લિાર, દુઆ – દુિા,

વનકાશ – વનકાસ, પેનવસલ –પેક્ન્દ્સલ, પ્રમાભણક – પ્રામાભણક, ભબના – બીના,

બરાબર – બરોબર, બાલટી – બાલદી, બટાકા – બટાટા, રાષ્ટ્રીય – રાન્દ્ષ્ટ્રરય,

ભલવપ – ભલપી, લીમડી – લીંબડી, િસર્ી – િસવર્, વિગર્ – િીગર્, વિશે – વિષે,

સુર્ાર – સુિાર.

નોંધ:

ગુજરાર્ી જોડણી વિશેની આ ચાિીઓ જોડણી અંગેન ુ ાં રદશાસ ૂચન કરે છે , પરાં ત ુ જોડણી એ

મહાિરાનો વિષય હોિાિી અને મહાિરાિી જ આંખ/મગજ ટેિાર્ાાં હોય છે ર્ે કારણે મહાિરો જ

િધુ ઉપયોગી ગણાય. ઘણીિાર ચાિીઓની સામે અપિાદો િધુ છે ર્ે જોર્ાાં અધ્યાપક વમત્રોએ

વિદ્યાિીઓને આ ચાિીઓ સમજાિિી પરાં ત ુ ગોખાિિી નહીં.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 119


જોડા7ક્ષરોની જોડણી મા7ટે આટલ ાંુ યા7દ રા7ખો.

પ+ર= પ્ર પ્રણિ, પ્રકાશ, પ્રદભક્ષણા, પ્રયોગ, પ્રત્યુિર

શ+ર= શ્ર શ્રિણ, આશ્રમ, પરરશ્રમ, આશ્રય

દ+ર= ર રાક્ષ, રવ્ય, રૌપદી, રૌણ, દ્ર ુપદ, રાિણ

દ+િ= દ્વ દ્વાર, દ્વારરકા, દ્વારપાળ, વિદ્વાન, દ્ધદ્વર્ીય, દ્વાદશ

ર+ય= યત કાયત, મયાતદા, ભાયાત, માયાત, ફયાત

ર+મ=મત ધમ,ત કમ,ત મમત, ચમ,ત માવમિક, ધાવમિક

દ+ધ= દ્ધ શુદ્ધ, વ ૃદ્ધ, યુદ્ધ, વસદ્ધાિ,ત પદ્ધવર્, વસદ્ધરાજ, શુદ્ધોધન

દ+ઘ= દ્ઘ ઉદ્ઘોશ, ઉદ્ઘાટક, ઉદ્ઘાટન, ઉદ્ઘોષક,ઉદ્ઘોષ્ટ્ણ

દ+ય= દ્ય પદ્ય, વિદ્યાિી, વિદ્યાવિિની, ગદ્ય, સમાજવિદ્યા

દ+મ= દ્મ પદ્મ, પદ્માસન, પવદ્મની, પદ્માિર્ી

પ+ઋ= પ ૃ પ ૃથ્િી, પ ૃષ્ટ્ઠ્, પ ૃથ્િીરાજ

િ+ઋ= વ ૃ વ ૃક્ષ, વ ૃન્દ્ષ્ટ્ટ, વદાિન,


ાંૃ પ્રવ ૃવિ, વનવ ૃવિ, વ ૃિા

ર્+ર= ત્ર ત્રણ, ત્રાડ, ત્રાસ, વત્રરાં ગી, સ્ત્રી, પત્ર

શ+િ= શ્વ શ્વાસ, વિશ્વાસ, ઇશ્વર, પરમેશ્વર, શ્વસન, શ્વેર્, અવશ્વન

િ+ય= વ્ય વ્યાકરણ, વ્યસ્ર્, વ્યાયામ, કાવ્ય, વ્યય, વ્યાવધ

હ+ઋ= હૃ હૃદય, હૃદ્ય, હૃષ્ટ્ટપુષ્ટ્ટ

 શાળામાાં ભીંર્પત્રો પર આ જોડણીનુ ાં લેખન મ ૂકવુ,ાં જેિી વિદ્યાિીઓની િારાં િાર

નજર પડિાિી ર્ેન ુ ાં િાાંચન િાય અને સાચી જોડણીિાળા શબ્દોની સામે રઢીકરણ

િાય.

 શાળામાાં ભીંર્પત્રોમાાં ખોટી જોડણીિાળા શબ્દોની સામે સાચી જોડણીિાળા શબ્દો

લખિાાં.

 વિદ્યાિીઓને શબ્દ લેખન કરાિવુ,ાં ચકાસવુ ાં અને ભ ૂલો કરનારને યોગ્ય માગતદશતન

આપવુ.ાં

 વિવિધ અંગ સાધક પ્રત્યય પરિી બનર્ા શબ્દો માટે પણ ભીંર્પત્રોનો ઉપયોગ

િાય.

દા.ર્. સમાજને લગર્ા પ્રશ્નો – સામાજજક પ્રશ્નો

િાસ્ર્િમાાં બનર્ી ઘટના – .........................

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 120


જોડણીકોશ : શબ્દકોશ વિદ્યાિીઓ અને વશક્ષકોનો સાચો વમત્ર છે . ભાષાવશક્ષણમાાં આનો

અિારનિાર ઉપયોગ િાય ર્ે ખ ૂબ જરૂરી છે . શબ્દકોશ એ શબ્દનો ખજાનો છે . ર્ેનાિી જોડણીની

ખરાઇ કરી શકાય છે .

શબ્દકોશના7 ઉપયોગની રીત :

શબ્દકોશનો ઉપયોગ કરિો એ પણ એક કલા છે , આિડર્ છે . શબ્દકોશના ઉપયોગ માટેની

ચોતતસ રીર્ છે . ર્ે જાણિી ખ ૂબ જ જરૂરી છે . શબ્દકોશમાાં શબ્દોની યાદી નક્કી કરે લા ક્રમમાાં

આપેલી હોય છે .

સ્િર :અ, અં, આ, આં, ઇ,ઇં, ઈ, ઈં, ઉ, ઉં, ઊ, ઊં, ઋ, એ, એં, ઐ, ઓ, ઓં, ઔ, ઔં

વ્યાંજન : ક, કાં, કા, કાાં, રક, રકિં, કી, કીં, કુ, કુાં, કૂ, કૂાં, કૃ, કે, કેં, કૈ , કૈં , કો, કોં, કૌ, કૌં, કય, કયા, કયાાં,

ક્ર, ક્રા, ક્રાાં, રક્ર,ક્રી, ક્રુ, ક્રૂ, ક્રો, ક્રાં, તલ, તલા, ક્ષ

સૌિી પહેલાાં સ્િરિી શરૂ િર્ા શબ્દો આિે ત્યારબાદ વ્યાંજનિી શરૂ િર્ા શબ્દોનો સમાિેશ

િયેલો હોય છે . આ ક્રમ મુજબ શબ્દકોશમાાં જોિાનો િારાં િાર મહાિરો કરિાિી ઝડપિી શબ્દ

શોધિાનુ ાં કૌશલ્ય કેળિી શકાય છે .

શબ્દકોશના7 ઉપયોગ મા7ટેની પ્રવ ૃવિઓ :

- વિદ્યાિીઓને એક શબ્દ આપી ર્ેનો સમાનાિી શબ્દ શોધિાનુ ાં કહેવ.ુ ાં

- જુદા જુદા શબ્દો આપીને કક્કાિારી પ્રમાણે ક્રમમાાં ગોઠ્િિા.

- કહેિર્ો અને રૂરઢપ્રયોગોના અિત શોધિા.

- શબ્દરમર્ રમાડી શબ્દ લખાિિાનો મહાિરો આપિો.

- શીઘ્ર શબ્દશોધ સ્પધાતન ુ ાં આયોજન કરવુ.ાં

પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન – 1 નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસાંદ કરી જિાબ આપો.

1. ‘ઇય’ પ્રત્યય લાગર્ો હોય ર્ેિી જોડણી દશાતિો.

(અ) સ્િાધીન (બ) મલીન (ક) ભારર્ીય (ડ) સભલલ

૨. સાચી જોડણી કહો.

(અ) પરરક્સ્િવર્ (બ) પરીક્સ્િવર્ (ક) પરરક્સ્િર્ી (ડ) પરરસ્િીવર્

3. સાચી જોડણી ઓળખો.

(અ) ભખચરડ (બ) ભખચડી (ક) ખીચરડ (ડ) ખીચડી

પ્રશ્ન - 2. નીચેના શબ્દો શબ્દકોશ મુજબ ગોઠ્િો

િરસાદ, િાિાઝોડુ,ાં િાદળ, િારી, િાાંદરુાં, િખર્, િઘાર, િહેંચણી, વ્યિહાર, િેપારી, વ્યસન.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 121


કાપડ, કાપણી, કાપો, કાપલી, કાપવુ,ાં કાપાલી, કાર્ર, કાિેરી, કાજલ, કામધેન,ુ કદાિર, કચરો,

કરરયાિર.

પ્રશ્ન- 3. ફકરામાાંિી ખોટી જોડણી શોધી સાચી લખો.

એમ િીચારી રાજાએ ર્ે દીિસિી માાંદગીનો ખાટલો છોડી દીધો ને રાજકાજમા મન પરોવ્યુ ર્િા સાચા

રદલિી સેિા કરિા માાંડી. હિે ર્ેઓ દૂ નીયા જાણિા લાગ્યા.રાજરકય રીર્ે ર્ેઓ મહાન છે . લોકોની

પરીક્સ્િર્ીિી િાકેફ િિા લાગ્યા છે . ત્યાર પછી પોર્ે દુ:ખી કે માાંદો છે , એવુ ાં એને કદી પણ લાગ્યુ ાં

નરહ.

4.3.4 વિરામભચહ્નો :
ભાષામાાં વિરામભચહ્નો ખ ૂબ અગત્યનાાં કહી શકાય. િાક્યમાાં જ્યાાં અટકિાનુ ાં હોય, આરોહ-

અિરોહ હોય અિિા શબ્દ પર ભાર મ ૂકિાનો હોય ત્યાાં વિરામભચહ્નોનો ઉપયોગ િાય છે . લખાણમાાં

રહેલાાં અિત અને ભાિને સ્પષ્ટ્ટ કરિામાાં વિરામભચહ્નો અગત્યનો ભાગ ભજિે છે . વિરામભચહ્નો

અભભવ્યક્તર્ને િાચક સુધી પહોંચાડિા િપરાર્ાાં હોય છે .

ુ ય વવરા7મણચહ્નો નીચે પ્રમા7ણે છે .


મખ્

1. પ્રશ્નાિતભચહ્ન (?)

૨. પ ૂણતવિરામ (.)

3. અલ્પવિરામ (,)

4. અધતવિરામ (;)

5. ગુરુવિરામ (:)

6. ઉદ્ગારભચહ્ન (!)

7. લઘુરેખા (-)

8. ગુરુરેખા (-)

9. અિર્રણભચહ્ન (‘ ’)

10. લોપભચહ્ન ( `)

(1)પ્રશ્ના7થષણચહ્ન (?)

િાક્યમાાં પ્રશ્નનો ભાિ હોય ત્યાાં છે ડે આ ભચહ્ન મ ૂકાય છે ; જેમ કે – ‘ર્મે ક્યાાં રહો છો?’

વમશ્રિાક્ય હોય અને મુખ્ય િાક્યમાાં પ્રશ્ન હોય ર્ો પણ છે ક છે ડે પ્રશ્નાિતભચહ્ન મ ૂકાય છે ; જેમ કે

– ‘મને શી ખબર કે ર્મે નહીં આિો?’

(2) પ ૂણષવવરા7મ (.)

િાક્યમાાં એક કિન કે વિચાર પ ૂણત િાય ત્યાાં પ ૂણતવિરામ મ ૂકાય છે . એટલે કે, એક િાક્ય પ ૂરુાં

િાય ત્યાાં પ ૂણવત િરામ મ ૂકવુ ાં જોઇએ; જેમકે –

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 122


આજે રજા છે .

હુ ાં આખી ફાઇલ િાાંચી ગયો છાં.

આજે સ્િાર્ાંત્ર્યરદનનો રાષ્ટ્રીય ર્હેિાર છે .

ત , શબ્દ કે િાક્યની શરૂઆર્માાં ક્રમસ ૂચક 1,2,3 િગેરે આંકડા કે ક,ખ,ગ િગેરે
કોઇપણ શીષક

અક્ષરો મ ૂકીએ ત્યારે (જો એ કૌંસ કરીને એમાાં મ ૂકિાના ન હોય ત્યારે ) એમની પછી પ ૂણતવિરામ

અિશ્ય મ ૂકવુ ાં જોઇએ; જેમ કે –

1. ન્દ્યાયાલય ક. ન્દ્યાયાલય

૨. ઉદ્યોગભિન ખ. ઉદ્યોગભિન

3. સભચિાલય ગ. સભચિાલય

પરાં ત ુ પુસ્ર્ક, પ્રકરણ અને લખાણમાાં અંદર આિર્ા વિષયના શીષતક પછી પ ૂણતવિરામ મ ૂકવુ ાં

નરહ.

વ્યક્તર્ કે સાંસ્િાનુ ાં નામ, હોદ્દો, પદિી િગેરેન ુ ાં સાંભક્ષપ્ર્રૂપ મ ૂકર્ી િખર્ે નીચે પ્રમાણે

પ ૂણતવિરામ મ ૂકવુ ાં જોઇએ; જેમ કે –

મો.ક.ગાાંધી (મોહનદાસ કરમચાંદ ગાાંધી), શ્રી. (શ્રીમાન), કુ. (કુમારી), ભચ. (ભચરાં જીિી), ડૉ.

(ડૉતટર) િગેરે સાંભક્ષપ્ર્રૂપમાાં પ્રિમ અક્ષર પછી પ ૂણતવિરામ મ ૂકાય છે .

(3) અલ્પવવરા7મ (,) :

ાં હોય
એક સાિે એક િગતના શબ્દો આિે અને એમની િચ્ચે સમુચ્ચય (‘અને’નો) સાંબધ

‘અને’િી જોડાય ત્યારે અલ્પવિરામિી દશાતિાય છે . ‘અને’ છે લ્લા શબ્દ પ ૂિે જ લખાય.

જેમ કે –

- સાદાઇ, પ્રામાભણકર્ા, ધૈયત અને ખાંર્ વિદ્યાિીનાાં સાચાાં લક્ષણો છે .

- સાંબોધનાિે િપરાયેલા પદ પછી અલ્પવિરામ આિે છે . શીલા, બારણુ ાં ખોલ.

- ૂ માાં, જેમ કે, એટલે કે, ખરે ખર િગેરેમાાં અલ્પવિરામ મ ૂકાય છે .


અલબર્, ટાંક

- ‘કારણ કે ’ અને ‘કેમ કે’ ની પહેલાાં અલ્પવિરામ મ ૂકાય છે ; જેમ કે – ઠ્ાંડી િધિા માાંડી

છે , કારણ કે આ સાલ િરસાદ િધુ િયો છે .

- હા, ના, જી, કાાં, કેમ, િગેરે કેિળ પ્રયોગીઓ જો િાક્યની શરુઆર્માાં હોય ર્ો ર્ે

દરે કની પછી અલ્પવિરામ મ ૂકાય છે ; જેમ કે – હા, એ લખાણ મેં જ લખ્યુ ાં છે .

- અિર્રણભચહ્ન પહેલા અલ્પવિરામ દા.ર્. ર્ેણે કહ્ુ,ાં સાંપ ત્યાાં જપ


ાં

- જે િાક્યો પણ, પરાં ત,ુ માટે, ર્ો, જ્યારે , િગેરેિી જોડાય છે ર્ે ગૌણ – મુખ્ય

અલ્પવિરામિી જુદા પડાય છે ; જેમ કે – મેં ર્નર્ોડ મહેનર્ કરી, માટે જ મને

સફળર્ા મળી.

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 123


(4) અધષવવરા7મ (;)

સાંયતુ ર્ િાક્યમાાં ‘પરાં ત’ુ , ‘અને’, ‘િગેરે’ જેિા ઉભયાન્દ્િયી અવ્યયો િાપયાત વિના વિધાનોને

અલગ પાડિા માટે ર્ે િપરાય છે .

- વિિેચક ભલે નાટકને ઉંચી ગુણિિાિાળાં ગણર્ા ન હોય; પ્રેક્ષકો ર્ો એને મન ભરીને

માણે છે .

- સ ૂચન કરી શકાય; વનયમ ટાાંકી શકાય; અભભપ્રાય ન અપાય.

- ‘હજી ર્ો કચેરી શરૂ િયાને કલાક િયો નિી ત્યાાં કમચ
ત ારીઓ ચા પીિા ગયા,

પટ્ટાિાળા જમિા ગયા; મહેમાનો આવ્યા હર્ા; બેલ રણક્યા જ કયો; ર્ે સાાંભળનાર

કોઇ ન હતુ ાં ; ભબચારા સાહેબે જાર્ે ઉઠ્ીને મહેમાનોને પાણી આપ્યુ.ાં ’

ુ ુ વવરા7મ (:)
(૫) ગર

િાક્યમાાં કોઇપણ એક વિધાન િઇ ગયા પછી ર્ેનાાં સમિતન રૂપે બીજુ ાં વિધાન કરિાનુ ાં હોય

ત્યારે બાંને િચ્ચે ગુરુવિરામ મુકાય છે ; જેમ કે – ‘આપણે સત્ય બોલીએ છીએ : સત્ય એટલે મન,

િાણી કે િચનિી પણ અસત્ય ન િવુ ાં જોઇએ’

(૬) ઉદ્ ગા7રણચહ્ન (!) (આશ્ચયષ ણચહ્ન)

ક્રોધ, આિય,ત વધક્કાર કે પ્રશાંસાની લાગણી બર્ાિિી હોય ત્યારે સામાન્દ્ય રીર્ે

ઉદ્ગારિાચક શબ્દ અને શબ્દપ્રયોગ પછી ર્િા િાક્ય પ ૂરુાં િાય ત્યારે આિયતભચહ્ન કે ઉદ્ગારભચહ્ન

મ ૂકાય છે ; જેમ કે – ‘અહા ! શુ ાં સાંધ્યા ખીલી છે .’ , ‘િાહ ! ધન્દ્ય છે ર્ારી ટેકને’, ‘ખબરદાર ! ત્યાાં જ

િોભી જા’

ુ ે ખા7 (-)
(૭) લઘર

ુ ી કરિામાાં આિે છે .
લઘુરેખા (-) ર્દ્દન નાની આડી રે ખાનો ઉપયોગ મુખ્યત્િે બે હેતિ

લખર્ી િખર્ે લીટી પ ૂરી િર્ાાં કોઇ શબ્દ અધ ૂરો રહી જર્ો હોય ર્ો ત્યાાં લધુરેખા (-) મ ૂકીને, બીજી

લીટીમાાં ર્ે શબ્દના બાકીના અક્ષર લખિામાાં આિે છે ;

જેમ કે  આ િષે અવર્શય િરસાદ િર્ાાં, ર્ાપી નદી છલકાઇ અને પ ૂરિી ‘તા7રા7- જી’ િઇ.

સામાવસક શબ્દો દશાતિિા માટે, શબ્દોના ઘટકોને અલગ પાડીને દશાતિિા માટે ર્ેનો ઉપયોગ િાય

છે ; જેમ કે  ‘કુટુાંબ-કબીલો, ધાાંધલ-ધમાલ, સામાજજક-આવિિક ક્સ્િવર્, કારકુન-ટાઇવપસ્ટ, સભ્ય-

સભચિ, િગેરે’

ુ ુ રેખા7 (-)
(૮) ગર

ગુરુરેખા(–) લઘુરેખાિી િોડી મોટી આડી રે ખાનો ઉપયોગ નીચેના હેતિ


ુ ી કરિામાાં આિે છે .

- જુદા-જુદા શબ્દો કે વિચાર એક સાિે વ્યતર્ કરિા / બનાિિા ઘણીિાર િાક્યમાાં ગુરુરેખા

મ ૂકિામાાં આિે છે . દા.ર્. અન્ન , જળ અને િાયુ –આ ત્રણ આિશ્યક છે .

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 124


- સાંિાદ, િગેરેમાાં રજૂ િર્ો વિચાર ઇરાદાપ ૂિતક અધિચ્ચે પડર્ો મ ૂકાય ત્યારે ગુરુરેખા મ ૂકિામાાં

આિે છે ; જેમ કે- ‘જો આજે તુ ાં ર્ોફાન કરીશ ર્ો પછી – ‘

- વિચારમાાં ફેરફાર દશાતિિાનો હોય કે કહેર્ાાં કહેર્ાાં િચ્ચે કાંઇ ઉમેરિાનુ ાં બને ર્ો આિા ફેરફાર કે

ઉમેરણની પહેલાાં અને પછી એમ બે ગુરુરેખા મ ૂકિામાાં આિે છે .

- જેમ કે  ‘રડગ્રી પ્રાપ્ર્ કરે એ જ્ઞાની િઇ જાય છે એમ નિી – સમાજે એવુ ાં માની પણ લેવ ુ ાં

જોઇએ નરહ – મારો એ સ્પષ્ટ્ટ અભભપ્રાય છે .’

(૯) અવતરણણચહ્ન (‘દ’ અને “ઑ”)

કોઇના બોલેલા શબ્દો કે કોઇની કહેલી િાર્ જો ર્ેના જ શબ્દોમાાં રજૂ કરિી હોય ર્ો

અિર્રણ ભચહ્નોિી બર્ાિાય છે ; જેમ કે – ગાાંધીજી કહે છે , “માનિી નરહ, પણ એનુ ાં ખરાબ આચરણ

જ વનિંદ્ય ગણાવુ ાં જોઇએ”.

ગ્રાંિ, સામાવયક કે કૃવર્નુ ાં નામ, ર્ખલ્લુસ, ઘર, ગાડી કે વિમાનનુ ાં નામ અિિા મહત્િના

કોઇ શબ્દ કે ઉક્તર્ િાક્યમાાં િપરાયેલ હોય ત્યારે અિર્રણ ભચહ્નોમાાં મ ૂકાય છે ; જેમ કે –

‘સરસ્િર્ીચાંર’ નો પહેલો ભાગ 1887માાં પ્રગટ િયો હર્ો.

(૧૦) લોપણચહ્ન ( ’ )

શબ્દમાાં કોઇ અક્ષરનો લોપ િયો હોય ત્યારે આ ભચહ્ન િપરાય છે . મોટાભાગે કાવ્યોમાાં ર્ે

િપરાય છે . ર્ે ઉપરાાંર્, િાર્ચીર્ દશાતિર્ાાં િાક્યોમાાં પણ ર્ે િપરાય છે ; જેમ કે-

અમદાિાદ-અ’િાદ , સુરેન્દ્રનગર – સુ’નગર, અમે ત્યાાં ગયા હર્ા. – અમે ત્યાાં ગયા’ર્ા.

મેં નહોતુ ાં કહ્ુાં – મેં નો’તુ કહ્ુ.ાં

પ્રગવત ચકા7સક્ો

પ્રશ્ન – ૧ સ ૂચના મુજબ લખો

(1) આજે બુધિાર છે ? (પ ૂણતવિરામ ઉપયોગ કરી િાક્ય લખો)

(2) અલ્પવિરામનો ઉપયોગ િર્ો હોય ર્ેવ ુ ાં એક િાક્ય લખો.

(3) અિર્રણભચહ્નનો ઉપયોગ કરી કોઇ એક િાક્ય લખો.

(4) લોપભચહ્નિાળાં એક િાક્ય લખો.

(૫) અધતવિરામના ઉપયોગિાળાં એક િાક્ય લખો.

(૬) કેમ હુ ાં ખોટુાં કહેર્ો હર્ો. (યોગ્ય વિરામભચહ્નો મ ૂકો)

૪.૪ સક્ા7રા7ાંશ :

પ્રવશક્ષણાિીઓ વ્યાિહારરક વ્યાકરણના અભ્યાસ દ્વારા ભાષા પ્રભુત્િ મેળિી શકે ર્ેિો હેત ુ

રહેલો છે . માત ૃભાષામાાં નામ/સાંજ્ઞાના પ્રકાર, વિશેષણ અને ર્ેના પ્રકાર, રક્રયાપદ અને કાળ વિશે

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 125


જ્ઞાન પ્રાપ્ર્ કરી શકે. િાક્યરચના અને ર્ેના પ્રકાર ર્િા ર્ેનો વ્યિહારમાાં કુશળર્ા પ ૂિતક ઉપયોગ

કરી શકે. પ્રવશક્ષણાિીઓ શબ્દનુ ાં શુદ્ધ ઉચ્ચારણ, લેખન ર્ેમજ િાક્યમાાં પ્રયોગ કરી શકે ર્ો જ ખરા

અિતમાાં માત ૃભાષામાાં પ્રાિીણ્ય મેળિી શકશે. માત ૃભાષામાાં વિરામભચહ્નોની પણ અગત્યની ભ ૂવમકા છે .

4.5 સ્વા7ધ્યા7ય

ૂ માાં ઉિર લખો.


પ્રશ્ન : 1 નીચેના પ્રશ્નોના ટાંક

(1) વ્યક્તર્િાચક સાંજ્ઞાઓનો ઉપયોગ કરી બે િાક્યો લખો.

(2) વિશેષણ દશાતિર્ાાં હોય ર્ેિાાં પાાંચ િાક્યો લખો.

(3) કોઇ પણ બે િાક્ય લખી ર્ેમાાં રહેલી વિભક્તર્ઓ દશાતિો.

(4) વિશેષણ, રક્રયાવિશેષણનો ઉદાહરણ દ્વારા ભેદ સ્પષ્ટ્ટ કરો.

(5) ‘ઇક’ પ્રત્યય લાગર્ો હોય ર્ેિા દસ શબ્દો લખો.

(6) ‘બે’ અક્ષરિાળી જોડણીનો વનયમ ઉદા. આપી લખો.

(7) ‘એકાક્ષરી’ શબ્દોમાાં ‘ઇ’ કે ‘ઉ’ હસ્િ કે દીધત હોય? ર્ેિા દસ ઉદાહરણો લખો.

પ્રશ્ન – 2 નીચેના ફકરામાાં યોગ્ય જગ્યાએ વિરામભચહ્નો મ ૂકો.

ાં
એક ગાઢ જગલ ુ ાાં ઘણાાં મોટાાં ઝાડ હર્ાાં
હતુ ાં ર્ેમાાં એક મોટી નદી હર્ી નદીના રકનારે જાાંબન

ર્મે ર્ો જાાંબ ુ ખાધાાં જ હશે બહુ જ મીઠ્ાાં હોય છે ખરુાં ને

એક રદિસ એક િાાંદરો રકનારો બેસીને જાાંબ ુ ખાર્ો હર્ો એ જ િખર્ે ઝાડ ઉપરિી એક

જાાંબ ુ નદીમાાં પડયુાં નદીમાાં એક મગર રહેર્ો હર્ો જાાંબ ુ જોઇને ર્ેના મોઢામાાં પાણી આિી ગયુ ાં ર્ે

જાાંબ ુ ખાઇ ગયો જાાંબ ુ મીઠુાં હતુ ાં એ ખાઇને મગર ર્ો ગીર્ ગાિા લાગ્યો.

પ્રશ્ન : 3 નીચેના વિષયો પર પ્રોજેતટ કાયત ર્ૈયાર કરો :

(1) ધોરણ 3 િી 5 ના પાઠ્યપુસ્ર્કમાાં આિર્ાાં વિશેષણ અને રક્રયાવિશેષણની યાદી બનાિો.

(2) ઇન્દ્ટરનેટના માધ્યમિી ભગિદ્દગોમાંડળ નો ઉપયોગ કરો.

(3) જોડણીસુધાર માટેની ભાષા પ્રવ ૃવિ : દા.ર્.

- પાઠ્યપુસ્ર્કમાાંિી કોઇ એક શબ્દ પસાંદ કરી ર્ે ‘શબ્દ’, સાંબવાં ધર્ પુસ્ર્કમાાં કેટલી

િખર્ િપરાયો છે ર્ે સાંખ્યા લખો.

- જોડણીની રન્દ્ષ્ટ્ટએ બાંને રીર્ે લખાર્ા શબ્દો પાઠ્યપુસ્ર્કનો ઉપયોગ કરી ર્ારિો. દા.ર્. રાષ્ટ્રીય

– રાન્દ્ષ્ટ્રય...િગેરે.

(4) ધોરણ 3 િી 5 ના પાઠ્યપુસ્ર્કમાાં આિર્ા જોડાક્ષરોની યાદી બનાિો.

પ્રશ્ન : 4 નીચેના વિષયો પર અસાઇનમેન્દ્ટ ર્ૈયાર કરો :

(1)કોઇ એક એકમમાાંિી પાાંચ િાક્યો લખીને ર્ેન ુ ાં વિશ્લેષણ કરો.

(કર્ાત, કમત, રક્રયાપદ, વિશેષણ, રક્રયાવિશેષણ)

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 126


(2) ‘Gujarati language teaching’ માટેની મારહર્ી મેળિી નોંધ કરો.

પ્રશ્ન : 5 પ્રાયોભગક કાયત:

ઇન્દ્ટનતશીપ કાયતક્રમમાાં જોડણી / જોડાક્ષર વનદાન ર્િા ઉપચારાત્મક કાયત કરો.

ઇન્દ્ટરનેટના માધ્યમિી ર્મે શુ ાં મેળિશો ?

1. ગુજરાર્ી વ્યાકરણ પરરચય

2. ભગિદ્દગોમાંડળનો ઉપયોગ

3. વિવિધ શબ્દોના અિત

4.6 સક્ાંદભષ સ ૂણચ

1. ભાાંડારી અરવિિંદભાઇ, ગુજરાર્ી વ્યાિહારરક વ્યાકરણ- અરુણોદય પ્રકાશન (2010)

2. વ્યાસ યોગેન્દ્ર, ગુજરાર્ી ભાષાનુ ાં વ્યાકરણ - નિસર્જન પબ્બ્લકેશન (2013)

3. વ્યાસ યોગેન્દ્ર, ભાંડારી અરવિિંદ, પાંડયા વપિંકી ગુજરાર્ી શબ્દાિતકોશ.- અરુણોદય પ્રકાશન (2013)

4. કોઠ્ારી જયાંર્, ભાષા પરરચય અને ગુજરાર્ી ભાષાનુ ાં સ્િરૂપ. યુવનિવસિટી ગ્રાંિ વનમાતણ બોડત

(1973) અમદાિાદ.

5. પરરખ રામલાલ (પ્રકાશક)સાિત ગુજરાર્ી જોડણીકોશ, ગ ૂજરાર્ વિદ્યાપીઠ્, અમદાિાદ (1967).

6. ભાષા શુદ્ધદ્ધલેખન કૌશલ્ય, ડૉ. ચાંપકભાઇ મોદી, ડૉ. બેલાબેન શાહ. -નિસર્જન પ્રકાશન (2008).

શબ્દશદ્ધુ િ:

અશિ ુ
શિ

ર્ત્િ તત્ત્વ

મહત્િ મહત્ત્વ

પ્રભુત્િ પ્રભુત્ત્વ

ગુજરાર્ીમાાં પ્રાિીણ્ય પાન 127

You might also like