Professional Documents
Culture Documents
9da1d91f-COURSE 4 A
9da1d91f-COURSE 4 A
અભયા7સક્રમ મ મ ડય ૂલ
પ્રથમ વર્ષ
કોસક્ષ – ૪ (અ)
સભચિ, જીસીઈઆરટી ગાાંધીનગર પ્રગવર્ના પીય ૂષ પીિા માટે પરરિર્તન આિશ્યક છે . આ બાબર્ને અનુલક્ષીને પ્રાિવમક
વશક્ષક પ્રવશક્ષણ પ્રભાિી બનાિિા માટે સમયાાંર્રે ર્ેના અભ્યાસક્રમમાાં ફેરફાર કરિાની
ડૉ. ન ૂર્નબેન પી. રાિલ ર્ો ઈ.સ. 1995માાં રાજ્યવ્યાપી અમલી બનેલ ક્ષમર્ાકે ન્દ્રી અભભગમને અનુલક્ષીને
ક્રમશઃ ઈ.સ. 1999 અને 2002માાં અભ્યાસક્રમની પુનઃરચના કરિામાાં આિી. ત્યારબાદ
NCTE દ્વારા પવસદ્ધ કરિામાાં આિેલ NCFTE-2009 ર્િા 12મી પાંચિષીય યોજનાની
લેખન-સક્ાંપા7દન વશક્ષક પ્રવશક્ષણ અભ્યાસક્રમનુ ાં પુનઃગઠ્ન ઈ.સ. 2014માાં કરી ર્ેન ુ ાં નવુ ાં નામાભભધાન
શ્રી લાભુભાઈ એન. ચાિડા સવમવર્ અને ડી.એલ.એડ્ . કોર ટીમના માગતદશતનને અંર્ે ડી.એલ.એડ્ . (D.El.Ed.)
પ્રિમ વિભાગમાાં સાર્ અધ્યયન ક્ષેત્રો, બીજા વિભાગમાાં પાાંચ કાયત કૌશલ્ય ક્ષેત્રો અને
શ્રી આઈ. િી. પટેલ આ મૉડય ૂલ ક્ષવર્રરહર્ બને ર્ે માટે જીસીઇઆરટી દ્વારા પ ૂરર્ી કાળજી લેિામાાં
(સભ્ય સભચિ) આિી છે . આમ છર્ાાં ર્ેની ગુણિિા િધારે ર્ેિાાં સ ૂચનો જીસીઇઆરટી સદાય આિકારે
1.1 પ્રસ્તા7વના7 :
િાર્ાિરણ, પરરક્સ્િવર્, માનિ સમુદાય અને િારસા દ્વારા ભાષા શીખર્ો આવ્યો છે . ભાષા વિના
કોઇપણ સમાજ ટકી શકે નરહ. ભાષા સાંસગત અને સાંપકત દ્વારા શીખાય છે . ભાષા આનુિવાં શક સાંસ્કાર
નિી પણ સાાંસ્કૃવર્ક ઘટના છે , વિચારો કે લાગણી વ્યતર્ કરિા માટેન ુ ાં એક શ્રેષ્ટ્ઠ્ ઉપાદાન છે . એ
માનિીના વિચાર-વિવનમયનુ ાં માત્ર સાધન નિી, પણ સામાજજક વ્યિહાર અને સાંપકતન ુ ાં સાધન છે .
ભાષાનાાં મુખ્ય ચાર કૌશલ્યો શ્રિણ,કિન,િાચન અને લેખન છે . અને આ ક્રમમાાં જ વિકાસ પામે છે
િયેલી પાયાની ક્ષમર્ાઓ બીજા વિષયોની સાંકલ્પના શીખિા – શીખિિામાાં અને સમજિામાાં
વ્યાિહારરક ઉપયોજન કૌશલ્ય ખીલિિાનો હેત ુ રહેલો છે . ભાષામાાં અિતગ્રહણના વિકાસાિે શ્રિણ
અને િાાંચન કૌશલ્યનો વિકાસ જ્યારે અભભવ્યક્તર્ના વિકાસાિે કિન અને લેખન કૌશલ્યોનો વિકાસ
જરૂરી છે .
ુ :
1.2 હેતઓ
શીખે.
અધ્યયન વનષ્પવિ :
પ્રવશક્ષણાિીઓ અિતગ્રહણ અને અિતઘટનનો અિત સમજી શકશે.
પ્રવશક્ષણાિીઓ અિગ્ર
ત હણ કરી શકશે.
પ્રવશક્ષણાિીઓ શબ્દ ભાંડોળ વિકસાિિા માટે વિવિધ પ્રવ ૃવિઓમાાં સહભાગી બની શકશે.
પ્રવશક્ષણાિીઓ શબ્દ અને પદનો ભેદ સમજે અને ર્ેન ુ ાં ઉપયોજન કરી શકશે.
પ્રવશક્ષણાિીઓ િાક્ય અને પરરચ્છે દનુ ાં અિતગ્રહણ અને અિતઘટન કરી શકશે.
અથષગ્રહણ :
ત હણ કરે છે . બહેરુાં
બુવનયાદ છે . બાળક જેવુ ાં સાાંભળે છે ર્ેવ ુ ાં બોલે છે . િયકક્ષાને અનુરૂપ ર્ેન ુ ાં અિગ્ર
બાળક બોલી શકતુ ાં નિી, કારણ કે ર્ેને કાન દ્વારા શ્રિણના અનુભિો જ મળર્ા નિી. શ્રિણ જેટલુાં
ચોક્કસ હશે ર્ેટલુાં ભાષા અિતગ્રહણ સ્પષ્ટ્ટ િશે. ધ્યાનિી સાાંભળનાર બાળકનુ ાં કિન અને લેખન
પણ સારુાં િાય છે .
આંખ, કાન, નાક, જીભ, ચામડી પાાંચ જ્ઞાનેન્દ્ન્દ્રયો દ્વારા જ્ઞાન પ્રાપ્ર્ કરે છે . શ્રિણ કૌશલ્યમાાં બે
ઇન્દ્ન્દ્રયોની સરક્રય ભ ૂવમકા છે . આંખ અને કાન દ્વારા મેળિેલ જ્ઞાન મગજ સુધી પહોંચે છે . કોયલના
મીઠ્ા ટહક
ુ ા, િાદળનો ગડગડાટ, ખળખળ િહેર્ી નદીનો અિાજ, માંરદરની ઝાલર, વિમાનનો
અિાજ, િાહનોનો અિાજ, રે રડયો, ટી.િી.નો અિાજ િગેરેના મધુર, કકતશ અિાજો કાન દ્વારા
સાંભળાય છે , પણ ર્ેમાાંન ુ ાં કેટલુકાં સમજાતુ ાં નિી. વિદ્યાિીઓને જે સાંભળાય ર્ે સમજાય ર્ે જ ‘શ્રિણ’
િયુ ાં કહેિાય.
“ ધ્િવનસાંકેર્ો સાાંભળે , સાાંભળીને અિતગ્રહણ અને અિતઘટન કરે ર્ે શ્રિણ કૌશલ્ય”
‘શ્રિણ એટલે ધ્િવનભેદ પારખિો, ધ્િવનને માનવસક રીર્ે ધારણ કરીને ર્ેન ુ ાં અિતઘટન કરવુ.’ાં
‘શ્રિણ ગ્રહણશીલ કૌશલ્ય છે .’ વિદ્યાિી અિતઘટન કરે છે , સમજે છે અને પોર્ે ભાષા શીખે છે ,
વિકસાિે છે . બાળકના જન્દ્મ પછી ર્ે વ ૃદ્ધદ્ધ, વિકાસના ક્રમે જો કોઇ જન્દ્મજાર્ ખામી ન હોય ર્ો
શ્રિણના અનુભિો પર બાંધાય છે . પાયો જેટલો મજબ ૂર્ એટલી ઇમારર્ પણ મજબ ૂર્ બને છે .
વિદ્યાિી જે સાાંભળે છે એની અસર અિતગ્રહણ, કિન અને લેખન પર પડર્ી હોય છે .
સાાંભળર્ાાં સ ૂઇ જાય છે .
ગમર્ા કે અણગમર્ા શ્રિણાનુભિો માટે બાળક, વિવિધ પ્રકારની આંભગક ચેષ્ટ્ટાઓ અને
હાિભાિ પણ કરે છે .
ગેમ્પસ િગેરેની મદદિી ભબલકુલ અભણ હોય ર્ેિી વ્યક્તર્ને િારાં િાર અનુભિો મળર્ાાં
બાળકો ઘર, શાળા, સમાજની અનેક વ્યક્તર્ઓના સાંપકતમાાં આિર્ાાં શાળાએ ગયા વિના
વ્યાકરણની રન્દ્ષ્ટ્ટએ સાચુ ાં બોલર્ાાં શીખી જાય છે . ‘બહેન આિી’, ‘ભાઇ આવ્યો’, ‘બા
આવ્યાાં’, ‘િરસાદ આવ્યો’, ‘પિન આવ્યો’, ‘કેરી મીઠ્ી લાગે છે ’, ‘મરચુ ાં ર્ીખુાં લાગે છે ’ એમ
બોલે છે . બાળક સાાંભળીને જાવર્, વિશેષણ, િચન, કાળ અને રક્રયાપદનો સાચો ઉપયોગ
સહજર્ાિી કરે છે .
બાળકો શાળામાાં આિે છે ત્યારે પોર્ાના ઘરની કે શેરીની બોલીના ઉચ્ચારણો લઇને સાિે
આિે છે . ઉદા : નળને બદલે નર કે નલ, ચાલ્યાને બદલે ચાભલયા, શાકને બદલે હાક કે
સાક, ગયા ને બદલે ગીયા, પાણીને બદલે પૉણી, ઘરને બદલે ગર ર્ેમજ મા-બાપના
શકાય.
વશક્ષકની ભાષા બાળકો સમજી શકે ર્ેિી સ્પષ્ટ્ટ અને સરળ હોિી જરૂરી છે .
ઘોંઘાટમય િાર્ાિરણ.
વિદ્યાિીઓના અનુભિ જગર્માાંિી રસ પડે, એમની જજજ્ઞાસા વ ૃવિને ઉિેજન મળી એિી
વિદ્યાિીઓ િતર્ા ર્રફ ધ્યાન આપે, ર્ેમના િકર્વ્યની િસ્તુને સમજીને સારગ્રહણ કરે .
વિદ્યાિીઓ સ્પષ્ટ્ટ રીર્ે સમજી શકે, સાાંભળી શકે એિી રજૂઆર્ની ગવર્ હોિી જોઇએ.
ત ેદ, શબ્દભેદ ર્રફ વિદ્યાિીઓનુ ાં ધ્યાન દોરવુ.ાં ઉદા : સાલ/શાલ, રદન/દીન, સુર/સ ૂર
અિભ
વશક્ષકે વિદ્યાિીઓને શબ્દો, અંકો, પ્રાણી, પક્ષીઓનાાં નામ સાંભળાિિાાં, ત્યારબાદ પુન:
પાઠ્યપુસ્ર્કમાાં આિર્ા સાંિાદો કે કાવ્યોનુ ાં ગાન ટેપરે કોડતરમાાં ટેપ કરી વિદ્યાિીઓને
ટી.િી.માાં પ્રસારરર્ િર્ા શૈક્ષભણક કાયતક્રમો, બાળરફલ્મો અને બાળકોની વસરરયલો બર્ાિિી.
જુદી-જુદી િસ્તુઓને જોયા વિના અિાજ સાાંભળીને ભેદ સમજીને િસ્તુ ઓળખી શકે ર્ેિી
પ્રવ ૃવિ કરાિિી. ઉદા : માંજીરા, ખાંજરી, ઘાંટડી, લેજીમ, ચાિીનો ઝૂમખો િગેરે.
િગતમાાં પ્રિમ હરોળમાાં બેઠ્ેલા પ્રિમ વિદ્યાિીને સાંદેશો કાનમાાં કહેિો ર્ે પછી સાંદેશો
બીજાને કહે, બીજો ત્રીજાને કહે આમ પાંદરમાાં વિદ્યાિી પાસેિી સાંદેશો મેળિિો અને
ર્ફાિર્ ચકાસિો.
વિશ્વ જ્યારે એકિીસમી સદીમાાં હરણફાળ ભરી રહ્ુાં છે ત્યારે વિકસર્ા જ્ઞાન-વિજ્ઞાન અને
ટૅકનોલોજી ધસમસર્ા પ્રિાહની સાિે સ ૂર, ર્ાલ વમલાિિા િાાંચનરૂપી નાિના સિિારે પ્રગવર્ના
પાંિે ડગ માાંડિા પડશે. અધ્યયનની પ્રરક્રયામાાં િાાંચન એ ગુરૂચાિી છે . િાાંચન નિી દુવનયામાાં
િાાંચન એક કલા છે . િાાંચનની કલા સાધ્ય કરિાનુ ાં પ્રિમ પગવિયુ ાં ર્ે અક્ષરજ્ઞાન. િાાંચન
(2) વિચારસાંકલન.
‘િાાંચન એટલે લખેલા શબ્દોમાાં કે ભાષાના ધ્િવનઓના રશ્ય સાંકેર્ો ઓળખીને ર્ેમનો અિત
િાાંચનકૌશલ્યના વિકાસ માટે િગત વશક્ષણકાયતમાાં મુખ્ય બે પ્રકારના િાાંચનનો ઉપયોગ િાય છે .
(1) પ્રરક્રયાગર્
િાાંચન
ર્ાળવુ,ાં જજહ્વા, હોઠ્, દાાંર્ િગેરેની સાિે આંખ, નાક અને મગજ (ભચિ) નો ઉપયોગ િાય છે . એટલે
લેભખર્ કે ભલવપબદ્ધ સાંકેર્ોને ઉકેલર્ાાં શીખે છે , ત્યારિી મુખિાાંચનની પ્રરક્રયા શરૂ િાય છે .
વિદ્યાિીઓનુ ાં વ્યક્તર્ગર્ વનદાન કરીને ર્ેને યોગ્ય માગતદશતન પ ૂરુાં પાડી શકાય છે . ધોરણ 1 િી 4
માાં મુખિાાંચનને વિશેષ મહત્િ આપિામાાં આિે છે . વશક્ષકના આદશત િાાંચનનો હેત ુ વિદ્યાિીઓમાાં
િાાંચન કૌશલ્ય ખીલિિાનો છે , વિદ્યાિી વશક્ષકના િાાંચનનુ ાં જૂિમાાં અનુસરણ કરે છે . પ્રાિવમક
શાળામાાં જ મુખિાાંચનનો પાયો રઢ બને એ જરૂરી છે . મુખિાાંચનને શરૂમાાં જૂિિાાંચન રૂપે વશખિી
િાય.
ુ વા7ાંચનના7 ઉદ્દે શ :
મખ
િાચક સ્િયાં ગદ્ય/પદ્યનુ ાં અિતગ્રહણ કરે .
ુ વા7ાંચનના7ાં લક્ષણો :
મખ
વિષયિસ્તુ પ્રમાણે આરોહ-અિરોહયુતર્ ભાિિાહી િાાંચન.
માન્દ્ય ઉચ્ચારણ.
સુશ્રાવ્ય અિાજ.
ક્ષોભરરહર્.
મુખિાાંચન જેટલુાં જ મહત્િ ‘મ ૂકિાાંચન’નુ ાં છે . મ ૂકિાાંચનની પ્રરક્રયામાાં બાળકની આંખો અને મક્સ્ર્ષ્ટ્ક
બાળક ચાલર્ાાં શીખ્યા પછી ઘટાં ૂ ભણયે ખસિાનુ ાં છોડી દે છે , ર્ેમ વિદ્યાિી ‘મ ૂકિાાંચન’માાં
મ ૂકવા7ાંચનના7 ઉદ્દે શ :
િાચકે ધીરજિી સમજપ ૂિતકનુ ાં િાાંચન કરવુ ાં એટલે કે દરે ક િાક્યમાાં શુ ાં કહેિામાાં આવ્યુ ાં છે
જીિનનાાં વિવિધ ક્ષેત્રોમાાં અને વ્યિહારોમાાં મ ૂકિાાંચન ઉપયોગી છે . માનિી સ્િવિકાસ અિે
ઓળખાય છે . આદશત િાાંચન દ્વારા વશક્ષક બાળકોને માન્દ્ય ઉચ્ચારણ, આરોહ-અિરોહ, યોગ્ય ઝડપ
ત ાહી ર્ેમજ ભાિિાહી િાાંચનનો ઉિમ નમ ૂનો પ ૂરો પાડે છે . વશક્ષકનુ ાં આ િાાંચન બાળકોને
સાિે અિિ
બાળકો સ્િભાિે જ અનુકરણશીલ હોય છે , વશક્ષકે પોર્ાનુ ાં િાાંચન બને ર્ેટલુાં પરરશુદ્ધ
કરે લા ગદ્યાાંશો, િાર્ાતઓ, વનબાંધો, નાટયખાંડો િગેરેના ઉિમ નમ ૂના બાળકોને એમની કક્ષાને અનુરૂપ
પ ૂરા પાડિા જોઇએ. િાાંચનના ઉિમ નમ ૂના પ ૂરા પાડિા માટે ટેપરે કોડતર, કમ્પપ્ય ૂટર, સીડીનો પણ
ઉપયોગ િઇ શકે.
સક્મ ૂહવા7ાંચન: પ ૂિતપ્રાિવમક કે પ્રાિવમક કક્ષાએ નીચલા ધોરણોમાાં બાળકો સમ ૂહમાાં િાાંચન
કરે ,ર્ેને સમ ૂહિાાંચન કહે છે . સમ ૂહિાાંચન િગતખડાં અિિા નાના જૂિમાાં કરાિી શકાય.
પ્રગવત ચકા7સક્ો
ક) ગમે ર્ે ઉંમર નવુ ાં શીખી શકાય ર્ેિી બધા લેખકોની માન્દ્યર્ા છે .
ખ) િધર્ી ઉંમરે શીખિામાાં અડચણરૂપ િાય, પણ બધા લેખકોને એવુ ાં લાગતુ ાં નિી.
ઘ) જો કોઇ મોટી ઉંમરની વ્યક્તર્ આ લેખકોને િાાંચે ર્ો ર્ેમને નવુ ાં શીખિાની પ્રેરણા મળે .
(ક) િાચન – લેખન (ખ) શ્રિણ – િાચન (ગ) શ્રિણ – કિન (ઘ) કિન – િાચન
7. હયાર્ીમાાં હોય છર્ાાં કોઇ કારણિી ગુમ િયુ ાં હોય ર્ેને ફરીિી મેળિિાની પ્રરક્રયા_______
8. ‘વિનાશ િિાનો હોય ત્યારે બુદ્ધદ્ધ બગડે છે ’ અિતના આધારે કહેિર્ લખો.
1.5 વા7ાંચન આકલન : િાાંચનની પ્રરક્રયા ક્રવમક છે . આ પ્રરક્રયામાાં માનવસક ર્ેમજ શારીરરક
પ્રરક્રયાઓનો સમાિેશ િાય છે . મુરરર્ સામગ્રી ઉપર વિદ્યાિીની પકડ જેટલી ઝડપિી આિે એટલી
ર્ેની શીખિાની ગવર્ ઝડપી અને સરળ બને છે , ખાસ કરીને હાિે લખેલી સામગ્રી કરર્ાાં મુરરર્
અિિા છપાયેલી સામગ્રી ઉપર પકડ મેળિિાનુ ાં સરળ હોય છે . ર્ેમાાં અક્ષરો ઉકેલિાની ઝાંઝટમાાં
પડવુ ાં પડતુ ાં નિી. એક સરખુાં અને એક િાક્યમાાં સાિે છપાયેલ ુાં લખાણ આંખની મદદિી મગજ
સુધી સરળર્ાિી પહોંચે છે અને મગજમાાં આકલનની પ્રરક્રયા શરૂ િાય છે . િાાંચન આકલનની
જાય છે .
5. આ અિતબોધમાાં અિિા અિતગ્રહણનો ર્બક્કો ભાષાના સ્ર્ર ઉપર અને અનુભિના સ્ર્ર
ઉપર એમ એક સાિે બે સ્ર્ર ઉપર સમાાંર્ર ચાલે છે . ભાષાના સ્ર્ર ઉપર શબ્દોના યોગ્ય
િપરાશની ર્િા એ શબ્દોના અમુક અિત શબ્દોની સાિે આિિાિી િર્ા અિતબોધની
6. ‘ચકાસણી’ અિિા ‘પ ૂછપરછ’નો ર્બક્કો શરૂ િાય છે ર્ે સમયે ભચિમાાં જે અિતગ્રહણ િયુ ાં છે
ર્ે િાજબી છે કે સામગ્રી રજૂ કરનારે ધારે લા વનશાન મુજબનુ ાં જ છે ર્ેની ખાર્રી કરે છે .
7. િાચકને ખાર્રી િાય છે કે છપાયેલી અિિા રજૂ િયેલી સામગ્રી પોર્ે બરાબર સમજ્યો છે .
8. અિતઘટનનો ર્બક્કો આત્મલક્ષી અને િાચકકેન્દ્રી હોિા છર્ાાં એ જેટલો િધારે ર્ારકિક અને
સિતમાન્દ્ય બની શકે એિો હોય ર્ેટલુાં િાચકનુ ાં અિતઘટન ચોકસાઇપ ૂણત અને વ્યાપક સ્િીકૃવર્
ધરાિતુ ાં બની શકે છે . સમગ્ર સામગ્રીને િાચક ભચિસ્િ અિિા આત્મસાર્ કરે છે .
વિશ્વમાાં કઇ રીર્ે અને કેટલી મુસાફરી કરી શકે છે , ર્ેન ુ ાં સરિૈય ુ ાં કાઢિામાાં આિે ત્યારે િાાંચેલ ુાં સાિતક
િયુ ાં ગણાય. જ્યારે િાચક િાાંચન સામગ્રીમાાંિી પસાર િાય છે ર્ે િાાંચન સામગ્રીમાાંિી શુ-ાં શુ ાં
શુ ાં પુનરાિવર્િર્ િયુ?ાં અને શુ ાં ચોકસાઇપ ૂિતક સમજિા જેવુ ાં હતુ?ાં એટલુાં િાચક સ્િયાં ર્ારિી શકે એ
જરૂરી છે . વશક્ષક ર્રીકે વિદ્યાિીઓને િાાંચન શીખિર્ી િખર્ે આ સમગ્ર પ્રરક્રયા ઉદાહરણ સરહર્
શીખિિી જોઇએ. આ પ્રરક્રયા નાના પરરચ્છે દિી શરૂ કરીને વનબાંધ કે લેખોને વિદ્યાિીઓ સમક્ષ રજૂ
કોઇપણ લખાણનો દરે ક પરરચ્છે દ અને દરે ક પરરચ્છે દનુ ાં િાક્ય કશાકના વિશે કશુકાં કહેત ુ ાં
હોય છે . વશક્ષકનુ ાં મ ૂળભ ૂર્ અને પ્રાિવમક કાયત આ છે કે દરે ક િાકયમાાં શેના વિશે અિિા કોના વિશે,
શુ ાં કહેિાયુ ાં છે ર્ે શોધી કાઢિાની પ્રયુક્તર્ વિદ્યાિીને શીખિિી. બીજા શબ્દોમાાં કહીએ ર્ો દરે ક
િાક્યના િપરાશ પાછળનો િપરાશકારનો હેત ુ શુ ાં છે ર્ે શોધી કાઢિાનુ ાં કામ ખ ૂબ મહત્િનુ ાં છે .
બાબર્ને ઉપસાિર્ી હોય છે . આ મહત્િની બાબર્ કઇ છે ર્ે શોધી કાઢિા માટે સ ૂચનાઓ અને
પ્રશ્નોની મદદ વશક્ષક લઇ શકે. જેમ દરે ક પરરચ્છે દમાાં કોઇ મહત્િના મુદ્દાને ઉપસાિિામાાં આિે છે
ર્ેમ બધાાં પરરચ્છે દોમાાં રજૂ િયેલા મહત્િના મુદ્દાઓને સાાંકળી લઇને એમના સુગ્રવિર્ ક્રમિી અને
પરસ્પરના ર્ારકિકસબાંધિી કોઇ એક વિચારને અિિા કિવયર્ત્િને રજૂ કરિાનો લેખતનો પ્રયાસ
હોય છે . િાચક એ હાદત અિિા મમત પકડી શકે એ ખ ૂબ મહત્િનુ ાં છે , કિવયર્વ્ય એ લેખકની સમગ્ર
રજૂઆર્નુ ાં કેન્દ્રભબિંદુ(Point Of View) હોય છે . એ રન્દ્ષ્ટ્ટભબિંદુ અિિા કેન્દ્રભબિંદુ સ્પષ્ટ્ટપણે સમજાઇ જાય
ર્ો લેખકનો એને રજૂ કરિા પાછળનો હેત ુ સ્પષ્ટ્ટ કરિાનુ ાં કામ સરળ બને છે . લેખકનો લખાણને
પ્રસ્તુર્ કરિા પાછળનો આશય સ્પષ્ટ્ટ સમજાય અને ર્ેન ુ ાં રન્દ્ષ્ટ્ટભબિંદુ સ્પષ્ટ્ટ િાય ર્ો ર્ેના અિઘ
ત ટનો
િણતિામાાં આિે છે . િાંચાર્ી જર્ી કૃવર્નુ ાં પોર્ાની વિચારપ્રરક્રયાની મદદિી ભચિમાાં કઇ રીર્ે
માટેની વ્ય ૂહરચનાનાાં કયાાં કયાાં સોપાનો હોઇ શકે ર્ેન ુ ાં સોદાહરણ વનદશન ત ાાં કરવુ ાં
ત વશક્ષકે િગમ
જોઇએ. ઉદા : ‘એક ભબહામણી ઘોર અંધારી વશયાળાની રાર્ હર્ી’. આ િાકયમાાં ‘ભબહામણી’ અને
‘ઘોર અંધારી’ એ બેમાાંિી એક જ વિશેષણ પસાંદ કરિાનુ ાં હોય ર્ો કયુ ાં કરાય? શા માટે? જેિા પ્રશ્નો
િાક્યો, પરરચ્છે દો અને સમગ્ર લખાણમાાં કયા કયા શબ્દો અપરરભચર્ છે ર્ે ર્ારિિાનુ ાં કામ
સૌ પ્રિમ કરિાનુ ાં રહે. અપરરભચર્ શબ્દોના પયાતયો અિિા સમાનાિી શબ્દોિી મોટાભાગે કામ
ચલાિિામાાં આિે છે , પરાં ત ુ ર્ેમની ચોકસાઇ પ ૂિતકની સમજૂર્ી આપિામાાં આિે ર્ો એ િધુ
ઉપયોગી િઇ શકે. ‘રે રઢયાળ છોકરો’ એિા પ્રયોગમાાં ‘રે રઢયાળ’ અપરરભચર્ શબ્દ છે . ‘સાિત
ગ ૂજરાર્ી જોડણીકોશ’માાં ર્ેનો અિત ‘ધણી વિનાનુ’ાં એિો આપ્યો છે . ‘છોકરો’ ધણી વિનાનો હોય?
ખરે ખર ર્ો ગુજરાર્ીમાાં રે ઢુાં હોય કે મુકાયેલ ુાં હોય ર્ેના ઉપરિી ‘રે રઢયાળ’ વિશેષણ િયુ ાં છે . રે ઢુાં હોય
કે મુકાયેલ ુાં હોય ર્ેવ ુ ાં રે રઢયાળ, રે ઢુાં એટલે છૂટુાં અિિા ટોળામાાંિી વિખ ૂટુાં પડેલ ુાં ર્ેિી માભલક કે
વનયાંત્રક વિનાનુ.ાં એટલે અહીં ‘રે રઢયાળ’ એટલે ‘વનયાંત્રણ વિનાનો, મન ફાિે ર્ેમ િર્તનારો, વશસ્ર્
વિનાનો’ એિી સમજૂર્ી આપિી જોઇએ. શબ્દોની આિી સમજૂર્ી શબ્દગ્રહણ, ગદ્યાિતગ્રહણ અને
આિે છે . સામાન્દ્ય રીર્ે કોઇપણ કક્ષાના, કોઇપણ િયના, કોઇપણ સ્ર્રની ભાષા સજ્જર્ા ધરાિર્ા
પ્રશ્નો પ ૂછિામાાં આિે છે . એમાાંિી એક પ્રશ્ન ‘પરરચ્છે દને યોગ્ય શીષતક આપો.’ એિો પ ૂછિામાાં આિે
છે . આ પ્રશ્ન આકલન મ ૂલ્યાાંકન માટે મહત્િનો છે . જ્યારે અન્દ્ય જિાબો પરરચ્છે દમાાંિી શોધીને એના
ગોળીબાર રૂપે આપિામાાં આિે છે . આના બદલે િાક્યની જેમ જ આખા પરરચ્છે દની પુનરતચના
કાયતકારણ માટેના પ્રશ્નો પણ પ ૂછી શકાય. ઉદા : ‘મગર અને િાાંદરાની િાર્ાતન ુ ાં આકલન કરર્ાાં કેટલુાં
ફાવ્યુ ાં છે .’ સમજિા કે ર્ેન ુ ાં મ ૂલ્યાાંકન કરિા માટેની કસોટી યોજિાની હોય ર્ો નીચેના જેિા પ્રશ્નો
પ ૂછી શકાય.
2. ધારો કે મગરીને બદલે િાાંદરીએ મગરનુ ાં કાળજુ ાં ખાિા માટે માંગાવ્યુ ાં હોર્ ર્ો િાાંદરો શુ ાં કરર્?
4. મગર જો માણસ હોર્ ર્ો ર્મે એને ર્મારો વમત્ર બનાિિાનુ ાં પહેલેિી જ પસાંદ કરર્ ખરા?
કે િાાંદરાની જેમ ર્ેના વિશ્વાસઘાર્ી સ્િભાિની જાણ િયા પછી જ વમત્રર્ા છોડર્?
6. િાાંદરાની યુક્તર્ સફળ ન િઇ હોર્ ર્ો? એણે પછી બીજી કઇ યુક્તર્ છૂટિા માટે વિચારી હોર્?
વિદ્યાિીઓની કલ્પના શક્તર્ને છૂટો દોર મળે . ઉપરાાંર્ વિદ્યાિીઓએ લખાણમાાં િપરાઇ
હોય ર્ેના કરર્ાાં જુદા પ્રકારની ભાષા િાપરિી પડે. લખાણમાાંન ુ ાં હાદત કે ર્ાત્પયત સમજી વિચારીને
રજૂ કરવુ ાં પડે, એિા પ્રશ્નો પ ૂછિાિી િાાંચન-આકલન બરાબર િયુ ાં છે કે કેમ ર્ે સમજી શકાય.
ભાષા વશક્ષણની પ્રરક્રયાનો મુખ્ય આધાર વિદ્યાિીઓની અિતગ્રહણ, અિતઘટન અને આકલન
ક્ષમર્ા ઉપર રહેલો છે , વશક્ષકે આ બાબર્નો ખ્યાલ અધ્યયન અધ્યાપનપ્રરક્રયા દરવમયાન રાખિો
જોઇએ.
ૂ માાં કહીએ ર્ો કોઇપણ સામગ્રી િાાંચર્ી િખર્ે સૌ પ્રિમ ભચિમાાં વિચાર પ્રરક્રયા ચાલે છે .
ટાંક
ર્ેને િાચક કેટલી સભાનર્ાિી અિલોકી, ર્પાસી, ચકાસી શકે છે ર્ેના ઉપર િાાંચન-પ્રરક્રયાની
એક ભ ૂલની સજા હુ ાં આજ લગી ભોગિી રહ્યો છાં. ભણર્રમાાં અક્ષર સારા લખિાની જરૂર
નિી એિો ખોટો ખ્યાલ મારામાાં ક્યાાંિી આવ્યો એ હુ ાં જાણર્ો નિી, પણ છે ક વિલાયર્ જર્ાાં સુધી
એ રહ્યો, પછી અને મુખ્યત્િે કરીને દભક્ષણ આરિકામાાં જ્યાાં િકીલોના અને દભક્ષણ આરિકામાાં જન્દ્મેલા
અને ભણેલા નિયુિકોના મોર્ીના દાણા જેિા અક્ષરો જોયા ત્યારે હુ ાં લજિાયો અને પસ્ર્ાયો. મેં
જોયુ ાં કે નઠ્ારા અક્ષર એ અધ ૂરી કેળિણીની વનશાની ગણિી જોઇએ. મેં મારા અક્ષર પાછળિી
સુધારિા પ્રયત્ન કયો, પણ ‘પાકે ઘડે કાાંઇ કાાંઠ્ા ચડે?’ જુિાનીમાાં જેની મેં અિગણના કરી ર્ે હુ ાં
આજ લગી નિી જ કરી શક્યો. દરે ક નિયુિક અને યુિર્ી મારા દાખલાિી ચેર્ે અને સમજે કે
સારા અક્ષર એ વિદ્યાનુ ાં આિશ્યક અંગ છે . સારા અક્ષર શીખિાને સારુાં લેખનકળા આિશ્યક છે . હુ ાં
ર્ો એિા અભભપ્રાય ઉપર પહોંચ્યો છાં કે બાળકોને લેખનકળા પ્રિમ શીખિિી જોઇએ. - ગાાંધીજી
નીચેના પ્રશ્નોના જિાબ યોગ્ય વિકલ્પ પસાંદ કરીને આપો :
1. ગાાંધીજીને કઇ ભ ૂલની સજા પોર્ે ભોગિી રહ્યા હોય એવુ ાં લાગે છે ?
(ક) ભણિામાાં સારા અક્ષર લખિાની જરૂર નિી. (ખ) ભણર્રમાાં િાાંચવુ ાં ને જ્ઞાન મેળિવુ ાં એ જ
મહત્િનુ ાં છે . (ગ) હ્રદ્દયની કેળિણી એ જ ખરી કેળિણી.
(ઘ) ભણિાની સાિે રોજી રોટી મળે ર્ેવ ુ ાં કામ કરવુ ાં જોઇએ.
2. ગાાંધીજી શુાં જોઇને લજિાયા ને પસ્ર્ાયા?
(ક) પરદે શમાાં ગુજરાર્ીઓની ક્સ્િવર્ જોઇને.
(ખ) પરદે શમાાં ગુજરાર્ીઓના ઉદ્યમ અને ખાંર્ જોઇને.
(ગ) પરદે શમાાં ગુજરાર્ીઓની સમ ૃદ્ધદ્ધ જોઇને.
(ઘ) પરદે શમાાં નિયુિકોના મરોડદાર અક્ષર જોઇને.
3. ‘પાકે ઘડે કાાંઇ કાાંઠ્ા ચડે’ કહેિર્નો શો અિત િાય?
(ક) અશક્ય શક્ય ન બને.
(ખ) સ્િભાિ બદલિો મુશ્કેલ છે .
(ગ) લાાંબો સમય િીર્ી ગયા પછી પરરક્સ્િવર્ ન સુધરે .
(ઘ) અમુક િખર્ િીર્ી ગયા પછી પરરિર્તન આિે છે .
4. ગાાંધીજી વિદ્યાનુાં આિશ્યક અંગ કોને ગણે છે ?
(ક) શ્રમ (ખ) સારાઅક્ષર (ગ) સેિા (ઘ) પ્રાિતના
5. વશક્ષણના આરાં ભમાાં બાળકને શુ ાં શીખિવુ ાં જોઇએ?
(ક) તક્કો (ખ) આંક (ગ) લેખનકળા (ઘ) િાચન
6. આ ફકરાને શુ ાં શીષક
ત આપી શકાય?
(ક) લેખન કળાની જરૂરરયાર્ (ખ) સારા અક્ષરની જરૂરરયાર્ નિી
(ગ) ભ ૂલ અને ર્ેની સજા (ઘ) ‘નઠ્ારા અક્ષર એ સારી કેળિણીની વનશાની છે ’
7. આ ફકરાનુ ાં ત્રીજા ભાગમાાં સાંક્ષેપીકરણ અિિા સારલેખન કરો.
નાપાસ િયા વિના ર્ે એકિીસમા િરસે મેરરક પાસ િયા ત્યારે પ્રિમ વિશ્વ યુદ્ધનો આરાં ભ િયો
હર્ો.
અથષઘટન : પદાિતની કોઇ પરરક્સ્િવર્ રૂપે કે પરરક્સ્િવર્ઓના સરિાળા રૂપે અનુભિ ક્સ્િર િાય છે .
‘પાાંદડુ’ાં કહેર્ાાંની સાિે ર્ેન ુ ાં લીલાપણુ,ાં ર્ેનો આકાર, ર્ેન ુ ાં ઝાડ ઉપર હોવુ ાં કે ર્ેનો ઝાડ સાિેનો
કરે છે . શબ્દોનો અિત શબ્દમાાં નિી પણ વ્યક્તર્ના ભચિમાાં રહેલો છે . સ્પષ્ટ્ટ, ચોક્કસ અિગ્ર
ત હણ અને
કોઇ પણ ગદ્ય કે પદ્યની કૃવર્માાં અપરરભચર્ શબ્દો હોય છે . જેનો અિત વિદ્યાિી કઇ રીર્ે
સમજી શકે? શબ્દોનો અિત અને કૃવર્ના હાદતને કેિી રીર્ે સમજાિી શકાય ર્ેની યુક્તર્, પ્રયુક્તર્ઓિી
િાકેફ િઇએ. આપણને શબ્દનો અિત કઇ રીર્ે સમજાય છે ? સમાજવ્યિહારમાાં ર્ેના િપરાશના
આધારે જે શબ્દ વ્યિહારમાાં િપરાય છે ર્ે બધા વ્યિહારો ર્ેનો અિત બની જાય છે . ઉદા : રટરકટ,
ર્ેનો અિત : બસમાાં કે રેનમાાં મુસાફરી કરિા ખરીદે લો છાપેલો કાગળનો નાનો ટુકડો રટરકટ ર્રીકે
ઓળખાય છે . વસનેમા, નાટક કે સરકસ જોિા જવુ ાં હોય ત્યારે પણ પૈસા આપી એિો એક કાગળનો
નાનો છાપેલો ટુકડો ખરીદિો પડે છે . જુદા-જુદા વ્યિહારના આધારે સમજી શકાય કે ક્યાાંક આિિા,
જિા કે પ્રિેશ મેળિિા, મુસાફરી કરિા, કે ટપાલમાાં કશુકાં મોકલિા નક્કી કરે લી રકમ ર્ેની સામે
મળર્ો કાગળનો છાપેલો નાનો ટુકડો ર્ે રટરકટ. કોશમાાં જોઇએ ર્ો ‘પ્રિેશના પરિાનાની કાપલી,
ચટાં ૂ ણીમાાં પક્ષ ર્રફિી ઉભા રહેિાનો પરિાનો’ એિો અિત અંગ્રેજી ગુજરાર્ી કોશમાાં ‘પ્રિેશિા, જિા
ર્િા મોકલિા પરિાનાનો કાગળ કે પઠ્ાં ૂ ાનો કકડો’ એિો અિત આપ્યો છે . સમજી શકાશે કે અંગ્રેજી
કોશ રચનાર ‘ટપાલની રટરકટ’ નો િપરાશ અને ‘સાિત’ ગુજરાર્ી જોડણીકોશ રચનાર ‘ચટાં ૂ ણીમાાં
પક્ષ ર્રફિી ઉભા રહેિાનો પરિાનો’ એિો િપરાશ આપિાનુ ાં ચ ૂકી ગયા છે . કદાચ એવુ ાં પણ બન્દ્યુ ાં
હોય કે ‘ચટાં ૂ ણીમાાં પક્ષ ર્રફિી ઉભા રહેિાનો પરિાનો’ ર્ે રટરકટ એિો િપરાશ પાછળિી શરૂ િયો
શબ્દ સાાંભળીને, એ શબ્દ કયાાં-કયાાં િપરાય છે ર્ેના પ ૂિાતઅનુભિો યાદ કરીને, ર્ે
અનુભિો સાિે સાંકળાયેલો ર્ે શબ્દનો િપરાશ સમજીને જે સમજણ ર્ારિીએ ર્ે અિત એટલે
એ શબ્દના વ્યાપક િપરાશની સમજણના આધારે કેળિાઇ હોય છે . બધા ભાિક અને િાચક માટે
આવુ ાં શક્ય ન પણ બને, એટલે કોઇ એવુ ાં િાક્ય િપરાયેલ ુાં જુએ કે સાાંભળે કે એમને હાટત-એટેક
આવ્યો, જાણે ઇશ્વરે અંવર્મ યાત્રાની રટરકટ મોકલી આપી. અહીં ‘હાટત-એટેક’ એટલે ‘અંવર્મ યાત્રાની
રટરકટ’ એમ ‘રટરકટ’ નો અિત વિસ્ર્ાર પામ્પયો એટલે કે અિતઘટન િાય. આ ‘રટરકટ’ શા માટે ર્ેનો
અિત સમજિો પડે. એટલે વશક્ષક ર્રીકે આપણે શબ્દોના િપરાશને સમજિા પડે અને ર્ેની મદદિી
શબ્દોના જુદા જુદા અિોને સમજિા પડે. ‘સાિત’ ગુજરાર્ી જોડણીકોશમાાંિી િોડાાં ઉદાહારણ જોઇએ.
ખાડો પુ.ાં ખાધરો; જમીનમાાં ખોદાણ (2) ખોટ; નુકસાન (ખાડામાાં ઉર્ારવુ/
ાં ખાડામાાં નાખવુ),
ાં
નુકસાનમાાં ઉર્ારવુ,ાં (2)પાયમાલ કરવુ,ાં ખાડામાાં પડવુ,ાં ભ ૂલ કરિી. હિે આ મારહર્ીની મદદિી
‘ખાડો’ નો અિત આપણને સમજાયો ખરો? એ ર્ો સારુાં છે કે આપણે અનેક ‘ખાડા’ જોયા અનુભવ્યા
છે . ર્ેિી આ મારહર્ી વિના પણ ‘ખાડા’ શબ્દનો અિત આપણને આિડે છે . ખાડો એટલે ખાધરો
કહેિાિી શુ ાં સમજાયુ?ાં જમીનમાાં ખોદાણ માત્ર કયુું હોય અને માટી કાઢી ન લીધી હોય ર્ો એને ખાડો
કહેિાય એિો સિાલ અત્યાર સુધી કોઇને ન સ ૂઝયો એટલે લગભગ એંસી િરસિી આ અિત
સ્િીકારાયો છે પણ કોઇ પ ૂછે કે ‘કોદાળી, વત્રકમ કે પાિડાિી અિિા આખરે ખ ૂરપીિી જમીનમાાં માત્ર
ખોદાણ કયુું હોય ર્ેને જ ખાડો કહેિાય? (સાિત ગુજરાર્ી જોડણીકોશમાાં ખ ૂરપી એટલે ખરપડી એિો
અિત આપ્યો છે અને ખરપડી એટલે ખરપિાનુ ાં એિો અિત આપ્યો છે . િળી ખડ(2)પવુ ાં એટલે
ખોર્રી ઉખેડી કાઢવુ ાં સોરવુ.ાં એિો અિત આપ્યો છે . આ બધાાં અિોની મદદિી ‘ખ ૂરપી’નો અિત
સમજાય) િળી જે બીજા બે અિત આપ્યા છે . ખોટ અને નુકસાન ર્ે લાક્ષભણક અિત છે , જે લાક્ષભણક છે
એનો ઉલ્લેખ કોશમાાં નિી. િધુમાાં ખાડો જમીનમાાં જ હોય? એિો સિાલ કોઇના મનમાાં ઉદ્દભિી
શકે? ખાડો ર્ો ભીંર્માાં પણ હોય, ઝાડમાાં પણ હોય, (કયારે ક પેટમાાં, માિામાાં, ગાલમાાં પણ હોય,
રીર્ે િતુ ાં નિી. ‘ખાડો’ શબ્દ સમજાિિા ‘ખાડા’નુ ાં ભચત્ર બર્ાિી દે િાય પણ ભચત્ર ન બર્ાિાય ર્ો
શબ્દભચત્ર પણ ખડુાં કરી શકાય. ‘સપાટીનો િોડોક અંશ કે ભાગ સપાટી કરર્ાાં કોઇ પણ કારણે િોડો
અંદર હોિાિી જણાતુ ાં ઊંડાણ ર્ે ખાડો એમ સમજૂર્ી આપિાિી ‘ખાડો’ એટલે શુ ાં ર્ેન ુ ાં અિતગ્રહણ
ખાડો ભરિો કે પ ૂરિો – ભોજન કરવુ’ાં જેિા રૂરઢપ્રયોગો ચલણી બન્દ્યા છે ર્ે પણ સમજાિી શકાય.
હિે જોઇએ કે ખાડાનુ ાં ભચત્ર બર્ાિી શકાય કે િાસ્ર્િમાાં હોય ર્ે બર્ાિી શકાય પણ
ભાઇબાંધ પુ.ાં વમત્ર. હિે વમત્ર શબ્દ જુઓ ર્ો ત્યાાં લખ્યુ ાં છે – વમત્ર પુ.ાં (સાં) ભાઇબાંધ (2) સ ૂયત
આ ઉપરિી એટલુાં સમજાય છે કે ભાઇબાંધ એટલે વમત્ર અને વમત્ર એટલે ભાઇબાંધ. અંગ્રેજી
ભાઇબાંધનો જે ખરે ખરો ગુજરાર્ી અિત છે ર્ે સમજાર્ો નિી. ‘ભાઇની જેમ બાંધાયેલો ર્ે ભાઇબાંધ’ –
ભાઇની જેમ ખાિામાાં, પીિામાાં, હરિામાાં, ફરિામાાં, ભણિામાાં, રમિામાાં અને ભાર્ભાર્નાાં પરાક્રમ
ગણાય. હિે ગુજરાર્ી છોકરીઓના પણ જો ભાઇબાંધ હોય ર્ો ર્ે Boyfriend ન હોય, ખરે ખર
ભાઇબાંધ હોય. ગુજરાર્ી છોકરી ર્ો એને દર બળે િે રાખડી પણ બાાંધે અને ભાઇબીજના રદિસે
સમજાય. આ ઉપરિી સમજાશે કે ભાઇબાંધ એટલે વમત્ર એમ કહી દે િાિી ગુજરાર્ી સાંસ્કાર કે
ગુજરાર્ી સમાજની પરાં પરામાાં ભાઇબાંધનો જે વ્યાપક અિત િાય છે ર્ેની સ્પષ્ટ્ટર્ા જરાપણ િર્ી
નિી.
આ ઉપરિી સમજાશે કે શબ્દનુ ાં અિતગ્રહણ સ્પષ્ટ્ટ રીર્ે િાય ર્ે માટે શબ્દોના િપરાશની
સમજૂર્ી આપિાનો પ્રયાસ કરિો જોઇએ. નોંધી શકાય કે અિતગ્રહણનો કલ્પના, ર્કત અને
ુ િને આધારે જ્યારે વિસ્ર્ાર િાય ત્યારે અિતઘટન િાય. આ રીર્નુ ાં સ્પષ્ટ્ટ, ચોકસાઇપ ૂિતકનુ,ાં
પ ૂિાતનભ
સમજપ ૂિક
ત નુ ાં અિગ્ર
ત હણ અને અિઘ
ત ટન એ ભાષાપ્રભુત્િનો પાયો છે અિિા મુખ્ય આધારસ્ર્ાંભ છે .
શબ્દોના અિતને ચોકસાઇિી સમજિામાાં આિે ર્ો જ ભાષાના િાસ્ર્વિક િપરાશ સમયે
અિતઘટન આપવુ.ાં
શકીએ.
હોય. લખાણનુ ાં એ કિવયર્વ્ય અિિા હાદતને સમજવુ ાં એટલે આકલન, અિતગ્રહણ અને અિતઘટન.
4. કયા શબ્દ અિિા િાકયને બીજી સરળ રીર્ે કહી અિિા રજૂ કરી શકાય?
6. છે લ્લે આખા પરરચ્છે દની પોર્ાના શબ્દોમાાં કઇ રીર્ે પુનરતચના કરી શકાય?
ઉદા : િણજોઇતુ ાં િાપરવુ ાં અિિા મળર્ી સગિડનો દુરુપયોગ એટલે રહિંસા એ ગાાંધીજીએ
શીખવ્યુ.ાં પોર્ે રે લિેનાાં બે ખાનાાંની સગિડ ભોગિે અને બીજા મુસાફરો લટકીને મુસાફરી કરે એ
રહિંસા ગણાય મળર્ી સગિડનો સાિ ખપપ ૂરર્ો ઉપયોગ અરહિંસાપાલનનો પાયો છે ર્ે પાઠ્
પક્રરચ્છે દ :
માણસમાાં જ્યારે યાચનાવ ૃવિ જાગે છે ત્યારે ર્ેન ુ ાં ર્ેજ, ખુમારી અને વ્યક્તર્ત્િ ઢીલુઢ
ાં સ િઇ
જાય છે ર્ેનો ‘મને પ્રવર્ક્ષણ અનુભિ િિા લાગ્યો. લગભગ દોઢ માઇલના રસ્ર્ા ઉપર કેટલાાંય
માણસો સામે મળ્યાાં. મેં સૌને વનહાળ્યાાં, પણ કોઇની પાસે અઢી આના માગી શક્યો નરહિં. ભબહારીજીનુ ાં
માંરદર હિે નજીક આિી ગયુ ાં હતુ.ાં મને િઇ ગયુ ાં કે હુ ાં અઢી આના માગી શકીશ નરહ અને પુસ્ર્ક
વિના ભણી શકીશ નરહિં. વનરાશા િધી ગઇ હર્ી. ર્ેિામાાં મારી રન્દ્ષ્ટ્ટ રોડ ઉપર બેસીને ટોપલામાાં
ફળો િેચર્ા એક માણસ ઉપર પડી. કોઇ અગમ્પય પ્રેરણાિી હુ ાં ર્ેની પાસે ગયો. મારી હિેળીમાાં
રાખેલા આઠ્ આના ર્ેને બર્ાવ્યા અને કહ્ુ,ાં ‘મારે એક સાંસ્કૃર્ પુસ્ર્ક જોઇએ છે . અઢી આના ખ ૂટે છે .
જો ર્મે મને આપશો ર્ો હુ ાં ર્મને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઇશ. પણ જો નરહિં મળે ર્ો
સક્ાંક્ષેપીકરણ :
યાચનાવ ૃવિ માણસનુ ાં ર્ેજ ખુમારી ઢીલુઢ
ાં સ કરે . દોઢમાઇલના રસ્ર્ે અનેક માણસો મળિા છર્ાાં
કોઇ પાસે કશુ ાં માગ્યુ ાં નહીં. ભબહારીજીનુ ાં માંરદર આિર્ાાં િયુ ાં કે અઢી આના નહીં માાંગી શકુાં ર્ો પુસ્ર્ક
વિના ભણાશે કેમ? ર્ેિામાાં ફળો િેચર્ો ફેરરયો દે ખાયો. સ ૂઝયુ ાં કે આની પાસે માગુ.ાં આઠ્ આના
બર્ાિી ર્ેને કહ્ુ,ાં એક સાંસ્કૃર્ પુસ્ર્ક ખરીદિા સાડા દસ આના જોઇએ છે . ર્મે અઢી આના આપશો
સક્ાંક્ષેપીકરણ :
યાચનાવ ૃવિ માણસને ઢીલોઢસ બનાિે. દોઢ માઇલના રસ્ર્ે કોઇપણ પાસે કશુ ાં મગાયુ ાં નહીં.
િયુ ાં કે પુસ્ર્ક વિના ભણાશે કેમ? ર્ેિામાાં ફળો િેચનારને જોર્ાાં કહ્ુ,ાં ‘મારે એક સાંસ્કૃર્ પુસ્ર્ક
ખરીદવુ ાં છે આઠ્ આના છે પણ અઢી આના ખ ૂટે છે , ર્મે આપશો ર્ો મળશે ત્યારે પાછા આપી દઇશ.
(45 શબ્દો)
પ્રિમ પરરચ્છે દમાાં 129 શબ્દોમાાં પ્રસાંગની િાર્ રજૂ િાય છે . જ્યારે બીજા અને ત્રીજા
પરરચ્છે દમાાં એ જ પરરચ્છે દનો સાર અનુક્રમે 66 શબ્દોમાાં અને 45 શબ્દોમાાં રજૂ કરી શકાય છે . આ
પ્રગવત ચકા7સક્ો
જોર્ાાં ર્ેના પપ્પા રાર્ાપીળા િઇ ગયા. ર્ેમણે પરાગનો ઉધડો લીધો. આ રશ્ય જોઇને ર્ેની
મમ્પમીનુ ાં હૈય ુ ાં ભરાઇ આવ્યુ.ાં પરાગના દાદાએ પરાગને સમજાવ્યો. દાદાની િાર્ પરાગના ગળે ઉર્રી
ગઇ. પરાગના પપ્પાને પોર્ાની ભ ૂલ સમજાઇ ગઇ. ર્ેમણે પરાગને હ્રદય સરસો ચાાંપ્યો. પરાગે
અભ્યાસમાાં ર્નર્ોડ મહેનર્ કરિા માટે પાણી લીધુ.ાં બા ખુશ િઇને બોલ્યા, “આજે ર્ારી આંખો
ઉઘડી ખરી”
4. પરાગને ધમકાવ્યો ર્ે માટે કયો શબ્દ પ્રયોગ કરિામાાં આવ્યો છે ? ................
શાળાનો ઘાંટ િાગ્યો, શાળાનાાં બધાાં બાળકો દફર્ર લઇને ઘરે જિા લાગ્યાાં. મીનાની મમ્પમી ર્ેને
ઘેર લઇ જિા આિી હર્ી. જયારે ર્ેઓ ઘરે પહોચ્યાાં ત્યારે જોયુ ાં ર્ો ર્ેની બહેનપણી ગીર્ા ર્ેની રાહ
સાંકેર્ રક્રએશન
પાંજાબી સ ૂટ ર્િા લેડીઝ ડ્રેસ મરટરરયલ્સ ર્િા નાની સાઇઝમાાં ફેન્દ્સી પાંજાબી સ ૂટ મળશે.
રૂ. પૈસા
શુક્રિાર 12.45 િી 1.45 િેચાણ બાંધ. રવિિારે રજા રહેશ.ે સાંકેર્ રક્રએશન
1.7 અણભવ્યક્તત :
વ્યક્તર્ પોર્ાના મનમાાં ઉદ્દભિર્ા વિચારો, માંર્વ્યો, લાગણીઓ અને સાંિેદનોને અભભવ્યક્તર્ દ્વારા
વ્યતર્ કરે છે . પ્રત્યાયન એ આદાન-પ્રદાનની પ્રરક્રયા છે . પ્રત્યાયન એ પોર્ાની િાર્, વિચાર અને
અભભવ્યતર્ િિાની પ્રેરણા પ ૂરી પાડે છે . અભભવ્યક્તર્ના ક્ષેત્ર સાિે મૌભખક (કિન) અને લેખન
કૌશલ્ય સાંકળાયેલાાં છે .
િાણીમાાં અદભ ૂર્ શક્તર્ રહેલી છે . મધુર અને વપ્રયિાણી ચારે ર્રફ સુખ-શાાંવર્ લાિે છે ,
જયારે કઠ્ોર અને કટુિાણી ચારે બાજુ અશાાંવર્ ફેલાિે છે . લોકશાહી સમાજરચનામાાં ર્ો અભભવ્યક્તર્
કૌશલ્યનુ ાં મહત્િ અનેક ગણુ ાં છે . અબ્રાહમ ભલિંકને લોકશાહીની વ્યાખ્યા આ રીર્ે કરી છે ‘લોકશાહી
એટલે લોકોની, લોકો માટે, લોકો િડે ચાલર્ી શાસનપ્રણાલી’ લોકશાહી સમાજવ્યિસ્િામાાં દરે ક
અવધકારનો યોગ્ય રીર્ે ઉપયોગ કરી શકે નરહ. આિી જ લોકશાહી સમાજરચનામાાં અભભવ્યક્તર્
અભભવ્યક્તર્નુ ાં કૌશલ્ય કેટલીક િખર્ ઘણુ ાં જાણનાર કરર્ાાં ઘણુ ાં અનુભિનાર પાસે િધુ
જોિા મળે છે . વશક્ષક માટે ફતર્ અભભવ્યક્તર્ નહીં પણ અભભવ્યક્તર્નુ ાં કૌશલ્ય હોવુ ાં અપેભક્ષર્ છે . બે
પ્રકારની અભભવ્યક્તર્ આિશ્યક છે . (1) વશક્ષકની વ્યક્તર્ગર્ અભભવ્યક્તર્ (2) વશક્ષકની વ્યાિસાવયક
ાં
સાિે સાંબધ છે , વશક્ષક ભાષાકીય અભભરુભચ, િાાંચન દ્વારા કેળિી શકે. ઉચ્ચારિી માાંડી
િાકયરચનાની રજૂઆર્, રજૂઆર્ની ઝડપ, સ્િરભાર, યોગ્ય અિાજ જેિાાં ભાષાકીય અંગોની
આરાં ભાર્ી આ પ્રકારની િાણીવિકાસની યાત્રા મહદાં શે સામાજજક િાર્ાિરણ, વશક્ષકો ર્ેમજ
“વ્યક્તર્ માત્ર પોર્ાના વિચારો કિન દ્વારા, ગાનિી, પ્રશ્નોના જિાબ રૂપે, િણન
ત દ્વારા,
સાંિાદ સ્િરૂપે રજૂ કરે ર્ે પ્રરક્રયાને કિન પ્રરક્રયા કે મૌભખક અભભવ્યક્તર્ કહેિાય”
‘વ્યક્તર્ જ્યારે પોર્ાના વિચારોને પ્રસાંગોભચર્ રીર્ે યોગ્ય ગવર્, લય, માધુય,ત સ્પષ્ટ્ટર્ા સાિે
છે . વ્યક્તર્ની શબ્દ પસાંદગી, રજૂઆર્ અને પ્રભાિક જુસ્સા સાિે રજૂ િયેલ ુાં કિન એક વિવશષ્ટ્ટ
છાપ પાડે છે .
વિદ્યાિી માન્દ્ય ઉચ્ચારણિી બોલે, િાર્ચીર્માાં ક્ષોભ ન અનુભિે, ભાિિાહી રીર્ે બોલીને
પોર્ાના વિચારો રજૂ કરે , મુદ્દાસર બોલે, કલ્પના શક્તર્નો ઉપયોગ કરીને બોલે, યોગ્ય શબ્દોમાાં
ર્ેમજ િાકયોમાાં સ્િાભાવિકર્ાિી બોલે અને પોર્ાની િાણીમાાં ચોકસાઇના ગુણ કેળિે ર્ે અપેભક્ષર્
વ્યક્તર્ને વિકસિા માટે, ટકી રહેિા માટે પોર્ાની મૌભખક અભભવ્યક્તર્ને સમ ૃદ્ધ, પ્રભાિક બનાિિી
પડે.
િાર્ાિરણ સર્જવુ ાં જોઇએ. વિદ્યાિીના માનસપટ પર જેિા ઉચ્ચારો, હાિભાિ ઝીલાય છે ર્ેવ ુ ાં જ
અનુકરણ વિદ્યાિીઓ કરર્ા હોય છે . મૌભખક અભભવ્યક્તર્ની ર્ાલીમ માટે વશક્ષકે ઉિમ ઉદાહરણો
યોગ્ય સ્િરભાર
વિચારોની ક્રવમકર્ા
ઘર છોડી શાળાએ આિર્ો વિદ્યાિી મહદાં શે ‘લોકબોલી’ પ્રાદે વશક ભાષાના સાંસ્કારો લઇને
ઉચ્ચારણમાાં યોગ્ય ઝડપ અને સુશ્રાવ્યર્ા હોય ર્ે ખ ૂબ જરૂરી છે . વિદ્યાિી સારી રીર્ે સાાંભળી શકે ર્ે
માટે વશક્ષક પોર્ાનુ ાં ઉચ્ચારણ સ્પષ્ટ્ટ રીર્ે ખ ૂબ ધીમુ ાં નરહ અને અવર્ઝડપી પણ નરહ ર્ે મુજબ કરે
યોગ્ય સ્વરભા7ર : વિચારોની મૌભલક અભભવ્યક્તર્ને પ્રભાિશાળી બનાિિા શબ્દોમાાં રહેલ સ્િરો પર
યોગ્ય ભાર મ ૂકાય ર્ે જરૂરી છે . સ્િરભારયુતર્ મૌભખક અભભવ્યક્તર્ અસરકારક બને છે .
રમ વમકતા7 : કિન દરવમયાન વ્યતર્ િર્ી િાર્માાં કે બોલાયેલ િાકયોમાાં શબ્દ સહજ આિે ર્ેનો
કિનનો સાચો અિત સરર્ો નિી. ઉદા: ‘ગાયનુ ાં શુદ્ધ દૂ ધ બોલાય’ નરહિં કે ‘શુદ્ધ ગાયનુ ાં દૂ ધ.’
ુ ષ અને પ્રા7સક્ા7ક્રદકતા7 : મૌભખક અભભવ્યક્તર્માાં િાણીની મીઠ્ાશ, મધુરર્ા આિશ્યક અંગ મનાય
મા7ધય
છે . જીિનવ્યિહારમાાં સરળર્ા, પરસ્પરનો સુમેળ ટકાિી રાખિા િાણીમાાં મધુરર્ા અને શબ્દવિિેક
ખ ૂબ જરૂરી છે .
યોગ્ય શબ્દોની પસક્ાંદગી : વિદ્યાિી પોર્ાના સ્િાનુભિ, વિચારો અન્દ્યની સામે સરળ રીર્ે રજૂ કરી
શકે ર્ે માટે ર્ેમની પાસે યોગ્ય શબ્દભાંડોળ અને કયા કયા શબ્દ િપરાય ર્ેની ર્ાલીમ ઉદાહરણ
પ્રોત્સાહન કિન કૌશલ્યના વિકાસની આધારવશલા છે , િડીલો અને વશક્ષકો દ્વારા િર્ી પ્રશાંસા-
સક્મ ૂહ મા7ધ્યમો : બાળકની મૌભખક અભભવ્યક્તર્ના વિકાસ પર રે રડયો, દૂ રદશતન અને ભચત્રપટની
સારી-નરસી બાંને પ્રકારની અસર જોિા મળે છે . સમ ૂહ માધ્યમો દ્વારા રજૂ િર્ા કાયતક્રમોિી ર્ેમનુ ાં
કાવ્યગાન, ગીર્ િગેરેન ુ ાં શ્રિણ ર્ેમની મૌભખક અભભવ્યક્તર્ પર અમીટ છાપ મ ૂકી જાય છે . સારાાં
બાળકને પોર્ાની િાર્ કહેિાની ર્ક આપિી અને બાળક બોલતુ ાં હોય ત્યારે િચમાાં ટોકવુ ાં
નરહ.
બાળકો પ ૂરા િાકયમાાં સ્પષ્ટ્ટ ઉચ્ચારણિી બોલે ર્ેિા મહાિરા પ ૂરા પાડિા.
બાળકોને નાના નાના જૂિમાાં એકબીજાની સાિે રમર્ો રમિાની અને કામ કરિાની ર્ક
વશક્ષક િય કક્ષા અનુસાર અને અનુભિો ર્િા આગિી સ ૂઝના આધારે નીચેના જેિી
દરે ક વિદ્યાિી પોર્ાના કુટુાંબનો પરરચય, સ્િ-પરરચય, કુટુાંબના સભ્યોના વ્યિસાયની િાર્
વિદ્યાિીને વિવિધ પ્રાણી, પક્ષી, િાહન, યાંત્રના અિાજોના અનુકરણની રમર્ રમાડિી.
ધોરણ 1 િી 8 નાાં પાઠ્યપુસ્ર્કમાાંિી વિવિધ પાત્રો િચ્ચેના સાંિાદો પુસ્ર્કમાાં જોઇને િગત
પાઠ્યપુસ્ર્કમાાં આિર્ા નિા શબ્દો કે જોડાક્ષરિાળા શબ્દોનુ ાં મોટેિી િગત સમક્ષ અનુકરણ
લેખન બાળકને પોર્ાના વિચારોની અભભવ્યક્તર્ અિે સ્પષ્ટ્ટ અને ચોક્કસ રદશા બર્ાિનારુાં કૌશલ્ય
છે . લેખન દ્વારા વિદ્યાિી પોર્ાની સાંિેદના, કલ્પનાઓને ભલવપબદ્ધ કરે છે . મનોવિજ્ઞાનીઓ વ્યક્તર્ના
હસ્ર્ાક્ષર સાિે ર્ેના મનોવિકાસનો સબાંધ દશાતિે છે . લેખનની કલા, ઢબ, વ્યક્તર્ના વ્યક્તર્ત્િની
આગિી ઓળખ આપે છે . સામાન્દ્ય રીર્ે બાળક જેવુ ાં સાાંભળે છે ર્ેવ ુ ાં બોલે છે અને જેવુ ાં બોલે છે ર્ેવ ુ ાં
લખે છે . એટલે કહી શકાય કે લેભખર્ અભભવ્યક્તર્ના પાયામાાં શ્રિણ કૌશલ્ય, કિન કૌશલ્ય રહેલાાં
છે . લેભખર્ અભભવ્યક્તર્ દ્વારા વ્યક્તર્ પોર્ાના વિચારો, માન્દ્યર્ાઓ, લાગણીઓ અને અનુભિોને
વ્યતર્ કરે છે . લેભખર્ અભભવ્યક્તર્ એ ભાષા વશક્ષણનુ ાં અંવર્મ કૌશલ્ય છે . લેખનની શરૂઆર્ પહેલા
મહાત્મા ગાાંધીજીએ સારા અક્ષરનુ ાં મહત્િ સ્પષ્ટ્ટ કરર્ાાં કહ્ુાં છે કે ‘ખરાબ અક્ષર એ અધ ૂરી કેળિણીની
વિદ્યાિીઓ સરળ, સચોટ, પ્રિાહી, પયાતપ્ર્, શુદ્ધ અને અસરકારક રીર્ે પોર્ાના વિચારોને
લેભખર્ સ્િરૂપે રજૂ કરે છે . નાગરરક ર્રીકે લેભખર્ સ્િરૂપમાાં માત ૃભાષાનો કુશળર્ાપ ૂિતક અને
શાળા છોડીને વિદ્યાિી સમાજમાાં પગ મ ૂકે ત્યારે એણે જે ર્ાલીમ મેળિી છે ર્ેના કારણે
સમાજમાાં ક્ષોભ અનુભિર્ો નિી. પોર્ે જે અનુભવ્યુ ાં છે ર્ેની રજૂઆર્ સારી રીર્ે કરી શકે છે .
લઘુર્ાગ્રાંવિિી એ પીડાર્ો નિી અને સમાજમાાં માથુ ાં ઊંચુ ાં રાખીને જીિી શકે છે . નોકરી માટે અરજી
કરિાની હોય કે અહેિાલ લખિાનો હોય ત્યારે ર્ે પોર્ાની રીર્ે લખી શકે છે . ર્દુપરાાંર્ પોર્ાના
વિચારો બીજાને અસર કરે એ રીર્ે લેખન દ્વારા રજૂ કરી શકે છે . લેખનનો પ્રભાિ લાાંબા સમય સુધી
સમાજ પર પડે છે .
અક્ષરોની રચના7 : લખાણના બધાાં જ અક્ષરોના મરોડ વ્યિક્સ્િર્ અને યોગ્ય હોિા જોઇએ. ઘ અને
અક્ષરોન ાંુ કદ : પ્રત્યેક અક્ષરોનુ ાં કદ સપ્રમાણ હોય, અક્ષરોનુ ાં કદ િાાંચન માટે અનુકળ
ૂ હોય ર્ે
બે અક્ષરો વચ્ચેન ાંુ અંતર : બે અક્ષર િચ્ચે, બે શબ્દ િચ્ચે ર્ેમજ બે લીટી િચ્ચે યોગ્ય સપ્રમાણ
સ્વચ્છતા7 : લખાણ સ્િચ્છ, સુઘડ, ડાઘાડૂઘી વિનાનુ,ાં છે કછાક રરહર્, અક્ષર ઘટાં ૂ યા વિનાના હોિા
જોઇએ.
સક્ીધી લીટીમા7ાં લખા7ણ : બધા જ અક્ષરો અને શબ્દો સીધી લીટીમાાં લખાયા હોિા જોઇએ.
દબા7ણયતુ ત લખા7ણ : લખાણના અક્ષરો જાડા-પાર્ળા કે ત ૂટક ના હોિા જોઇએ. લખાણ યોગ્ય
બાળકો જ્યારે જોડાક્ષર લખે ત્યારે ર્ેમના અક્ષરોનુ ાં કદ અને અક્ષરો િચ્ચેન ુ ાં અંર્ર યોગ્ય
હોવુ ાં જોઇએ. કયા અક્ષરોને કયા અક્ષર સાિે કેિી રીર્ે જોડાય ર્ે વિદ્યાિીને ઉદાહરણ દ્વારા શીખિવુ ાં
જોઇએ.
ુ ેખન : અનુલખ
અનલ ે નમાાં મ ૂળાક્ષરલેખન, શબ્દલેખન અને પછી બીજા ધોરણિી િાકયોનુ ાં
અનુલેખન કરાિી શકાય. લેખનકાયતમાાં સ્િસુધાર દ્વારા સુધારો લાિિા અનુલેખન ઉિમ માગત છે .
અનુલેખન માટે અપાર્ો પરરચ્છે દ મરોડદાર અક્ષરોમાાં, શબ્દો િચ્ચે યોગ્ય અંર્ર સાિે,
નમ ૂનારૂપ આપેલ પરરચ્છે દ, ગદ્યપાઠ્- અંશ કે સુવિચાર વિષયિસ્તુ સાંદભે ઉિમ હોિા
જોઇએ.
ઉિમ અનુલેખન માટે લખાણમાાં સ્િચ્છર્ા, સુઘડર્ા અને ક્રમબદ્ધર્ાનુ ાં મહત્િ વશક્ષકે
અનુલેખન માટેની અલગ નોટ રાખિાિી ર્ેમજ ર્ેના વનયવમર્ અને વનવિર્ રીર્ે
ુ લેખન : અનુલખ
શ્રત ે ન આંખની ર્ાલીમ છે ર્ો શ્રુર્લેખન કાનની ર્ાલીમ છે , શ્રુર્લેખન દ્વારા
વિદ્યાિીઓનુ ાં ભચિ લેખન-એકાગ્રર્ા કેળિે છે . ઉચ્ચાર સાાંભળી ર્ે અનુસાર જોડણી લખિાની ટેિનુ ાં
ઘડર્ર િાય છે . શ્રુર્લેખન એ વશક્ષાપાઠ્ છે , કસોટી નિી. શ્રુર્લેખનમાાં વશક્ષક બોલે છે . પરરણામે
વશક્ષકના માન્દ્ય ઉચ્ચારો ર્િા કિનનો લાભ વિદ્યાિીઓને મળર્ો હોિાિી શ્રિણ કૌશલ્યની
ભખલિણી પણ િાય છે . માત ૃભાષાની ર્ાલીમમાાં શ્રિણ એ કિન અને લેખન િચ્ચે અનુબધ
ાં ને જોડે
છે .
ઘણીિાર િગતના હોવશયાર વિદ્યાિીઓનુ ાં શ્રુર્લેખન આરાં ભમાાં વશક્ષક દ્વારા િાય છે અને
હોવશયાર વિદ્યાિીઓ દ્વારા અન્દ્ય વિદ્યાિીઓનુ ાં લેખન ર્પાસણી િાય છે . ભ ૂલો શોધાય છે .
ુ ેખન : સુલખ
સલ ે ન શબ્દ જ સ ૂચિે છે કે સુદર
ાં નમ ૂનેદાર લેખન. સુલેખનના મહાિરાિી બાળકના
ર્ેમને યોગ્ય સ ૂચનો, બેઠ્ક વ્યિસ્િા, પેન પકડિાની સાચી રીર્ વિશે માગતદશતન આપે ર્ો સુલખ
ે ન
આ સિતસામાન્દ્ય સ્િીકૃર્ વનયમ છે . પ્રત્યેક પરરચ્છે દ લેખના આગળ-પાછળના વિચારો સાિે યોગ્ય
રીર્ે સાંકળાયેલા હોય છે , ર્ેિી પ્રત્યેક પરરચ્છે દની રચના સહેતકુ બની જાય છે . વિદ્યાિીઓને
પરરચ્છે દ રચિાની ર્ાલીમ આરાં ભકાળિી મળિી જોઇએ. પરરચ્છે દ લેખનમાાં પ્રાિવમક કક્ષાએ
બાળક પરરભચર્ વિષયો ઉપર સ્િર્ાંત્ર રીર્ે પાાંચિી સાર્ િાકયો લખે એિી અપેક્ષા રાખિામાાં આિે
છે .
પરરચ્છે દ લેખન માટે શકય હોય ત્યાાં સુધી પાઠ્યપુસ્ર્કના પાઠ્ો ઉપર આધારરર્ હોય ર્ેિા
વિષયને પ્રિમ પસાંદગી આપિી, પછી પયાતિરણલક્ષી પરરભચર્ એિા લેખન વિષયોની પસાંદગી
કરિી. પરરચ્છે દ લેખનની શરૂઆર્ ત્રીજા ધોરણિી કરિી. આમાાં પાઠ્યપુસ્ર્ક આધારરર્ અને
સ્િાવનક પયાતિરણ પ્રમાણે પરરભચર્ વિષયો ઉપર બાળક પાાંચિી સાર્ િાક્યોમાાં સ્િર્ાંત્ર રીર્ે
ણચત્રવા7તા7ષ લેખન :ભચત્રિાર્ાત લેખન સામાન્દ્ય રીર્ે ત્રીજા ધોરણ પછીના ધોરણોમાાં િાર્ાતઓ પર
િાર્ાત શીખિિાની હોય, એનાાં ભચત્રો એક પછી એક બાળકોને ક્રમમાાં દશાતિે છે . બાળકો ર્ે ભચત્રોનુ ાં
ાં ાનમાાં ભચત્રિાર્ાતના બીજા ભચત્રનુ ાં કરે લ અિલોકન ર્ેન ુ ાં િણતન બાળકોને રજૂ
ર્ેના અનુસધ
કરિા કહે. એ જ પ્રમાણે આખી િાર્ાત ચારિી પાાંચ ભચત્રમાાં પ ૂરી િાય ર્ેિાાં ભચત્રો દ્વારા બાળક પાસે
યોગ્ય માગતદશતન દ્વારા બાળકોને સમજાિે એ જરૂરી છે , જ્યાાં િાર્ાતન ુ ાં સાંકલન ત ૂટતુ ાં જણાય ત્યાાં
પછી લેખન ફળદાયી બને છે . બાળકના પયાતિરણને લક્ષમાાં રાખીને આિી ભચત્રિાર્ાતઓનો મહાિરો
આપિો જરૂરી છે .
પ્રસક્ાંગ વણષન : વિદ્યાિીઓને સ્િાનુભિ રજૂ કરિાની ર્ક આપિી એ ખ ૂબ જ જરૂરી છે . વિદ્યાિીને
પોર્ાના અનુભિોનુ ાં િણતન કરવુ ાં ખ ૂબ ગમે છે . શરૂઆર્માાં વશક્ષક પોર્ાના અનુભિો, ઘટના કે
પ્રસાંગનુ ાં િણતન કરે છે અને ત્યારબાદ વિદ્યાિી પાસે ર્ેમણે અનુભિેલ પ્રસાંગ કે ઘટનાનુ ાં િણતન
કરિા જણાિે છે , રે લિેસ્ટેશન, બાગ, મેળો, બસસ્ટેન્દ્ડ, આગ જેિા જોયેલા બનાિોનુ ાં િણતન કરવુ,ાં
સાાંભળવુ ાં ર્ેમને ખ ૂબ ગમે છે . ત્યારબાદ લેભખર્ સ્િરૂપે રજૂઆર્ કરિાનુ ાં કહી શકાય.
આ ઉપરાાંર્ પાાંચમા ધોરણ પછી લેભખર્ અભભવ્યક્તર્ના વિકાસાિે સાંક્ષેપીકરણ, મુદ્દા પરિી
િાય છે .
ર્ારકિક ભચિંર્ન એ ભાષા સજ્જર્ાનુ ાં અભભન્ન અંગ છે . બાળક નાનુ ાં હોય ત્યારિી અનેક પ્રશ્નો
કરે છે . આ શુ ાં છે ? આવુ ાં કેમ િયુ ાં ? આ કેિી રીર્ે િાગે છે . ? આમાાંિી ર્ારકિક ભચિંર્નનુ ાં બીજા રોપણ
િાય છે . ધીમે ધીમે વિકાસ પામે છે . રક્રયા, પ્રરક્રયા અને સમસ્યા ઉકેલની સાિે અનુમાન કરે છે .
અંદાજ કરે છે અને સ્િયાં સમસ્યા ઉકેલે છે . મનમાાં ઉદ્દભિર્ી સમસ્યાઓના વનરાકરણ માટે મિામણ
કરે છે . દરે ક બાળકમાાં વિચારની ક્ષમર્ા છે , વિચાર, ઘટના, પ્રસાંગ, પરરક્સ્િવર્, અનુમાન, સમીક્ષા,
તુલના ર્િા પ્રવર્રક્રયા િગેરે વિશે ભચિંર્ન કરે છે . આમ શા માટે બન્દ્યુ?ાં શા કારણે હોઇ શકે? જેિા
શ્રિણ, િાાંચન, લેખન અને કિન આ ચારે ય કૌશલ્યની સાિે ર્ારકિકભચિંર્ન િણાયેલ ુાં છે .
વિદ્યાિીઓ જજજ્ઞાસુ હોય છે . ર્ેના મનમાાં અનેક પ્રશ્નો ઉદ્ ભિે છે . આ ઉદ્ ભિર્ા પ્રશ્નનોના વનરાકરણ
વિદ્યાિીઓના માનવસક અને બૌદ્ધદ્ધક વિકાસ માટે ર્ારકિક ભચિંર્ન મહત્િની ભ ૂવમકા ભજિે છે . ગદ્ય અને
પદ્ય કૃવર્નો અભ્યાસ કરીને, અિતઘટન કરી શકે છે , રસાસ્િાદ માણી શકે છે .
ઉપયુતત ર્ પ્રવ ૃવિઓની સાિે ભાષા વશક્ષણની પ્રવ ૃવિઓને જોડિાિી ર્ારકિક ભચિંર્ન ની પ્રરક્રયાને
1.10 સક્ર્જના7ત્મકતા7 :
પ્રત્યેક વ્યક્તર્માાં સર્જનશક્તર્ હોય છે , વ્યક્તર્ સર્જન-શક્તર્ દ્વારા જ ઉપયોગી નિસર્જન કરી
શકે છે . દરે ક બાળક એક સર્જક છે અને ર્ેનામાાં સુષપ્ુ ર્ રીર્ે સર્જન શક્તર્ છૂપાયેલી છે .
પ્રિમ પોર્ાની માત ૃભાષામાાં ભચિંર્ન કરે છે , કલ્પના કરે છે અને સ્િપ્ન જૂએ છે . ર્ેમાાંિી કઇક નવુ ાં
સર્જન કરે છે . બાળકોમાાં રહેલી સર્જનશક્તર્ને પારખીને બહાર લાિિાનુ ાં કાયત વશક્ષકનુ ાં છે . વશક્ષક
પોર્ાની આગિી સ ૂઝ દ્વારા સર્જન શક્તર્ને શોધી કાઢે છે અને યોગ્ય માગતદશતન આપીને
જોડાયેલાાં છે . ર્ેની સફળર્ામાાં વિચાર, રક્રયા, ર્ત્પરર્ા અને ઉત્સાહનો સમન્દ્િય મહત્િ નો ભાગ
બાળગીર્, જોડકણાાં, બાળિાર્ાત, મુદ્દા પરિી િાર્ાત, વનબાંધલેખન, કાવ્ય િગેરેમાાં વિદ્યાિીઓ
બાળક શાળામાાં આિે એ પહેલાાં ઘર-પરરિાર અને વમત્રો પાસેિી વ્યાકરણના સાંસ્કારો સાિે
લઇને જ આિે છે .
જેિા ભલિંગ, િચનના પ્રત્યયો જાર્ે ગોઠ્િે છે . આ વ્યાિહારરક વ્યાકરણને ગદ્ય-પદ્યના પાઠ્
શીખિર્ાાં-શીખિર્ાાં વ્યાિહારરક વ્યાકરણ સહજર્ાિી જ શીખિીએ છીએ અને ર્ે શીખે છે . જેમ જેમ
બાળક ઉપલા ધોરણમાાં જતુ ાં જાય છે ર્ેમ ર્ેમ વ્યાિહારરક વ્યાકરણ સઘન બનતુ ાં જાય છે .
પ્રાિવમક વશક્ષણમાાં ભાષા વશક્ષણ સાિે વ્યાકરણ શીખિાય છે ; જ્યારે માધ્યવમક અને ઉચ્ચ-
વ્યાિસાવયક, કૌટુાંભબક વ્યિહાર કરી શકે છે . જે મનુષ્ટ્યમાાં અભભવ્યક્તર્ કૌશલ્યનો યોગ્ય વિકાસ
િયેલો હોય ર્ે પોર્ાના વિચારો મૌભખક અને લેભખર્ સ્િરૂપે સમાજમાાં યોગ્ય જગ્યાએ અને યોગ્ય
રીર્ે રજૂ કરી શકે છે . વ્યક્તર્ પોર્ાના વ્યક્તર્ત્િની આગિી ઓળખ ઊભી કરી શકે છે .
પ્રગવત ચકા7સક્ો
પ્રશ્ન 5. નીચે આપેલ રૂપરે ખા પરિી આશરે 150 શબ્દોમાાં િાર્ાત બનાિો.
િનરાજવસિંહ વ ૃદ્ધ િયો – રોજ એક પ્રાણી સ્િેચ્છાએ ર્ેમનો વશકાર બનિા જાય – એક સસલાનો
િારો આવ્યો – મરવુ ાં ન ગમ્પયુ ાં – ચાલાકી કરી – મોડુાં પહોચ્યુ ાં – ગુસ્સે િયેલ િનરાજ – ધ્રુજર્ાાં
સસલુાં કહે : મહારાજ રસ્ર્ે કૂિામાાં બીજા િનરાજે મને રોકી લીધો – માાંડ પહોચ્યો છાં – ‘ક્યાાં છે
ર્ે દુષ્ટ્ટ, બર્ાિ મને’, િનરાજે કહ્ુાં – કૂિામાાં પ્રવર્ભબિંબ – ત્રાડ નાાંખી – ત્રાડ સાંભળાઇ – કૂિામાાં
(ઉદા. કામગરો : કામ, મગર, ગરમ, ગરમી, રોમ, મગ, કાગ િગેરે . . . )
પ્રશ્ન 7. નીચે આપેલા મ ૂળાક્ષરના બારાક્ષરી મુજબ શબ્દો બનાિો અને ર્ે શબ્દોનો િાક્યમાાં પ્રયોગ
કરો : (ઉદા. ક, કા, રક, કી, કુ, કૂ, કે, કૈ , કો, કૌ, કાં,
કમળ કાદિમાાં ખીલે છે . )આ પ્રમાણે ન, સ મ ૂળાક્ષરના શબ્દ બનાિી િાક્યમાાં પ્રયોગ કરો.
પ્રશ્ન 8. નીચેનામાાંિી દરે ક શબ્દનો ઉપયોગ કરીને અલગ અલગ જોડકણાાં કે કાવ્યપાંક્તર્ બનાિો.
ગગન, ટહક
ુ ો, માડી, ચાાંદની, પાન, પુષ્ટ્પ
(ક) કિન – લેખન (ખ) શ્રિણ – િાચન (ગ) િાચન – લેખન (ઘ) શ્રિણ – કિન
1.12 શબ્દભાંડોળ :
િણ/
ત સ્િર:
જેના ઉચ્ચારણમાાં જરા પણ અિરોધ કે વિરોધ, સ્પશત કે સાંઘષત વિના હિા બહાર આિે છે ર્ે
વ્યાંજન : જેનુાં ઉચ્ચારણ સ્િર્ાંત્ર રીર્ે ન િઇ શકે ર્ે વ્યાંજન.સ્િરોની મદદ િી બોલાર્ા િણત.
ચોક્કસ (વનયર્) ધ્િવનઓ ભેગા મળીને શબ્દ કે પદ બને છે . શબ્દ કે પદના ભેગા િિાિી િાકય
બને છે . સ્િર કે વ્યાંજનોમાાં ફેરફાર િિાિી શબ્દના અિતમાાં પરરિર્તન િાય છે . િણતમાળાના
અક્ષરોને જુદી જુદી યોગ્ય રીર્ે જોડિાિી અનેક શબ્દો બને છે . ઉદા : ‘ક’ અને ‘પ’ બે વ્યાંજન છે .
આ બે વ્યાંજનોમાાં સ્િરો જોડાર્ાાં કાપ, કાંપ, પાક, પોંક, કાાંપ, પાકુાં, પાકી, કોપ, પોક િગેરે. આ દરે ક
શબ્દોના અિત ભભન્ન િાય છે . શબ્દોમાાં અક્ષરોને જોડિાની રક્રયા ખ ૂબ જ મહત્િની છે . જુદા જુદા
દ્ધદ્વઅક્ષરી શબ્દો : માર્ા, વપર્ા, ભાઇ, લખ, ચઢ, િડ, પડ, લડ, િટ, ઘર િગેરે...
પદ અને વા7કય :
પ ૂરો અિત કે વિચાર દશાતિર્ો યોગ્ય ક્રમિાળો પદસમ ૂહ ર્ે િાકય. પરાં ત ુ િાકયમાાં ન
િપરાયો હોય ત્યાાં સુધી શબ્દ શબ્દ જ રહે છે . ઉદા : (1) આકાશમાાં ર્ારા ચમકે છે . ‘ર્ારા’ િાકયમાાં
એક ઘટક ર્રીકે આિી અને બીજા શબ્દ સાિેનો સબાંધ પ્રગટ કરે એટલે ર્ે ‘પદ’ બને છે . (2)
‘વિવધએ સસલાને પાંપાળ્યુ’ાં એ િાકય છે . ‘વિવધ’, ‘સસલુ’ાં ,’પાંપાળ્યુ’ાં એ શબ્દ છે . જ્યારે ‘વિવધએ,
શબ્દભાંડોળ
શબ્દો ર્ેના ર્ે સ્િરૂપે સ્િીકારાયા ર્ેિા શબ્દોને ‘ર્ત્સમ’ શબ્દો કહે છે .
ત્યાર પછી પ્રાકૃર્ અને અપભ્રાંશ ગુજરાર્ીના શબ્દો સાંસ્કૃર્ ભાષામાાંિી રૂપાાંર્રરર્ િઈને
કેટલાક શબ્દો એિા છે જે પરાં પપરાગર્ રીર્ે િપરાય છે પણ ર્ેમનો ઉદભિ ર્ર્સમ કે
ર્દભિ શબ્દોમાાં નિી ર્ેિા શબ્દો મ ૂળ િર્નીઓની ભાષામાાં, ર્ેમજ સમાજમાાં રૂઢ િયેલાાં ર્ળપદા
ભખલજી અને મોગલિાંશના શાસન દરમ્પયાન ફારસી, અરબી, ઉદુત ભાષાના શબ્દો ગુજરાર્ી ભાષાના
પરપ્રા7ાંવતય શબ્દો –
કહેિર્ છે કે બાર ગાઉએ બોલી બદલાય ગુજરાર્ રાજ્યની સાાંસ્કૃવર્ક વિવિધર્ાને લીધે
ગુજરાર્માાં નીચે મુજબની બોલીઓ બોલાય છે . બોલીએ વશષ્ટ્ટ ભાષાનુ ાં પ્રાદે વશક સ્િરૂપ છે .
ઉિરગુજરાર્ની પટ્ટણી બોલી, ચરોર્રની ચરોર્રી બોલી, સુરર્ની સુરર્ી બોલી, સૌરાષ્ટ્રની
ાં
કારઠ્યાિાડી બોલી, કચ્છની કચ્છી બોલી ઉપરાાંર્ દાાંર્ા ર્ાલુકાિી દમણ સુધીના િનિાસી
પ્રગવત ચકા7સક્ો
પ્રશ્ન 1. ધોરણ-3માાં બાળકો જોડાક્ષરયુતર્ શબ્દલેખનમાાં ભ ૂલો કરે છે ? આ સુધારણા માટે વશક્ષક
ગામની અને જ્ઞાવર્ની સ્ત્રીઓ અમુક અમુક સામાજજક પ્રસાંગે કઇ રીર્ે િર્તવ ુ ાં ર્ેના પ્રશ્નો લઇ
ધમલ
ત ક્ષ્મી પાસે આિર્ી.
(ક) રીર્ –રરિાજના (ખ) લોકાચારના (ગ) ધમાતચારના (ઘ) આચાર – વિચારના
3. પવર્ પત્ની ર્રફ આસતર્ હોય ર્ો પત્નીઘેલો ગણાય. િાક્યમાાં રે ખાાંરકર્ શબ્દનો સમાનાિી
શબ્દ શોધો.
(ક) સાંભક્ષપ્ર્ – વિસ્ત ૃર્ (ખ) ર્ત્સમ – ર્દ્ભિ (ગ) ઉન્ન વર્ – અિનવર્ (ઘ) ભુજગ–અરહ
ાં
(ક) રજર્ મહોત્સિ (ખ) હીરક મહોત્સિ (ગ) દશન્દ્બ્દ મહોત્સિ (ઘ) સુિણત મહોત્સિ
પ્રશ્ન 6 નીચે આપેલા ઉદાહરણ મુજબ એક સરખા પ્રાસિાળા દસ-દસ શબ્દ લખો.
(ઉદા. ધારદાર, કલદાર, છડીદાર, શાનદાર, પાણીદાર, િાનેદાર, નામદાર, ચોટદાર, ભારદાર,
ભાષાનુ ાં મુખ્ય કાયત પ્રત્યાયનનુ ાં છે . જેના દ્વારા જ મનુષ્ટ્ય જીિનવ્યિહાર ચલાિે છે . સાક્ષર
કે વનરક્ષર વ્યક્તર્ ભાષાના ઉપયોગ દ્વારા જ વ્યાિહારરક કાયો કરે છે . જો વ્યક્તર્ ભાષાનો િપરાશ
યોગ્ય રીર્ે ન કરી શકે ર્ો એના વ્યક્તર્ત્િની છબી પર વિપરીર્ અસર પડે છે . ભાષાના િપરાશ
ઉપર વનયાંત્રણ અિિા કાબ ૂ મેળિિા ભાષા િપરાશની કામગીરી અિિા પ્રવ ૃવિને સમજિી પડે.
િગતમાાં બોલે – િાપરે ર્ે ભાષા બોલિા િાપરિા વિદ્યાિી પ્રેરાર્ો હોય છે . આિી બધા વિષયના
વશક્ષકોએ માન્દ્ય ગુજરાર્ી ભાષા િપરાશ િગતમાાં અને લેખનમાાં કરિાનો આગ્રહ રાખિો. ખરે ખર ર્ો
માનિની પ્રકૃવિ જ એિી છે કે એને સામાજજક બનવુ ાં ગમતુ ાં હોય છે . સમાજમાાં યોગ્ય સ્િાન
મેળિિા એ પ્રયત્નશીલ હોય છે . વિદ્યાિીના મનમાાં સમજાઇ જાય કે માન્દ્ય ભાષાનો વ્યિહાર ર્ેને
સાંસ્કારી, ભણેલો-ગણેલો અને વશષ્ટ્ટ બનાિે છે , ર્ો એ સ્િયાં ભાષા િપરાશ માટે પ્રવ ૃિ િાય છે .
વિદ્યાિીઓનો ભાષા વ્યિહાર પણ બદલાય છે . ખાસ કરીને રકશોરાિસ્િામાાં ર્ો પોર્ાની જાર્ને
પ્રસ્િાવપર્ કરિા ર્ત્પર બને છે . ધીમે-ધીમે સિતસ્િીકૃર્ ઉચ્ચારણો, શબ્દ પ્રયોગો અને િાક્ય
પ્રયોગોનો ભાષા િપરાશમાાં ઉપયોગ કરર્ો િાય છે . ર્ેના કારણે ર્ેન ુ ાં વ્યક્તર્ત્િ અસરકારક અને
પ્રભાિક બને છે . આ બાબર્િી વિદ્યાિીને સભાન કરિામાાં આિે ર્ો વશક્ષકની અડધી મહેનર્ બચી
જાય છે . ભાષાનો િપરાશ પછી ર્ે આસપાસ માાંિી શીખિા માાંડશે, પુસ્ર્કોમાાંિી શીખિા માાંડશે,
પ્રગવત ચકા7સક્ો
3. વ્યક્તર્ વ્યિહારમાાં ભાષાનો ઉપયોગ કરે છે ? ર્ેમાાં કેિી વિવશષ્ટ્ટર્ાઓ જોિા મળે છે ?
(ક) સ્નેહ – આપણાિી નાનાઓ ર્રફિી લાગણી (ખ) િાત્સલ્ય – મોટાની નાના માટેની લાગણી
(ગ) પ્રેમ – બધા માટેના હેર્ની લાગણી ાં ૂ – વ્યક્તર્ની સમાજ પ્રત્યેની લાગણી
(ઘ) હફ
4. મય ૂર રૂપલ કરર્ાાં_____________ છે .
(ક) સુખ આપિાિાળાં (ખ) સુખ લેિાિાળાં (ગ) સુખમાાં હોવુ ાં (ઘ) સુખમાાં રહેવ ુ ાં
9. ઘરમાાં ખ ૂબ જ અંધારુાં હતુ ાં ર્ેિી મેં બારીનો પડદો ઊંચો કયો પણ નીરજે અંદર આિી ર્ેને
ફરીિી___________________
(ક) નીચો કયો (ખ) પાડયો (ગ) ઓછો કયો (ઘ) બાંધ કયો
ભાષા-પ્રભુત્િ શીખિાની ગવર્ને ઝડપી અને સરળ બનાિે છે . વિદ્યાિીઓને કયા શબ્દનો,
કયા સમયે, કયા િાકયમાાં કેિી રીર્ે ઉપયોગ કરિો ર્ે શીખિા અને શીખિાની કળા એટલે ‘ભાષા-
પ્રભુત્િ’મનુષ્ટ્ય પાસે મ ૂળભ ૂર્ રીર્ે અલૌરકક સર્જનશક્તર્ છે , એ શક્તર્ જન્દ્મજાર્ છે . મોંમાાંિી
ધ્િવનનો ઉચ્ચાર કરિાની શક્તર્ અન્દ્ય પ્રાણીઓની જેમ મનુષ્ટ્ય પાસે છે . મનુષ્ટ્ય પોર્ાની વિવશષ્ટ્ટ
એિી સર્જનશક્તર્ની મદદિી ધ્િવનઓના ઉચ્ચારણની સાિે, પોર્ાના જીિનના અનેક અનુભિો,
સાંિેદનાઓ, લાગણીઓ, વિચારો િગેરેને જોડીને અભભવ્યતર્ કરે છે અને વ્યિહારમાાં ઉપયોજન કરે
છે .
2. પદાિો, પદાિોના પરસ્પર સબાંધો અને ર્ેમની વિવિધ પરરક્સ્િવર્ઓ અનુભિરૂપે જોડાય
છે .
3. બાળક કમેન્દ્ન્દ્રયોિી િર્ા અનુભિોને (સ્થ ૂળ અનુભિોને) કઇ રીર્ે મન, બુદ્ધદ્ધ, ભચિિી િર્ા
સ ૂક્ષ્મ અિિા અમ ૂર્ત અનુભિોના રૂપમાાં ઢાળે છે , ર્ેનો આધાર ભાષા પ્રભુત્િ પર રહે છે .
4. સ્થ ૂળ પદાિોના અનુભિો વિવિધ રક્રયાઓ, પ્રરક્રયાઓ, પ્રવ્ર ૃવિઓ, પરરક્સ્િવર્ઓ રૂપે િર્ા
ૂ માાં અનુભિવપિંડ,
ાં ભાષાની મદદિી સમજાય છે . ટાંક
હોય છે ; ર્ેમની િચ્ચેનો સાંબધ
વ્યિક્સ્િર્, અણધાયાત ર્ેમજ ધારણા મુજબ િર્ાાં હોય છે , પછી ર્ેને વ્યિક્સ્િર્ કરિા,
મિામણ કરિા, સાંપારદર્ કરિા, વિચાર, લાગણી અને ર્કતની શક્તર્ ભાષાની મદદિી
કાયાતક્ન્દ્િર્ િાય છે .
ાં નો અનુભિ િયો. જુદી જુદી વ્યક્તર્ઓ ર્ેને જુદી જુદી રીર્ે ભાષામાાં
1. નાકિી સુગધ
કઇ રીર્ે કરાય? ઘણાને પદાિોને આ રીર્ે ‘સરસ’ કે ‘મજાની’ કહેિાની આદર્ હોય છે .
‘મજાની ચોપડી’, ‘મજાનુ ાં વ્યાખ્યાન’, ‘સરસ મજાની િાર્’, ‘સરસ મજાનો દાખલો ગણી
કાઢયો’ િગેરે....
2. દૃશ્યનો અનુભિ, દૃશ્યના અનુભિમાાં એક સાિે અનેક પદાિો જોડાયેલા હોય છે . ‘ગુલાબ’
નો અનુભિ – કાાંર્ો ગુલદસ્ર્ામાાં, છોડ પર, કોઇકના માિામાાં એમ િર્ો હોય છે . ઉપરાાંર્
ર્ેના વિવિધ આકાર, રાં ગ, રૂપ અને સુગધ ુાં ખીલુાં ખીલુાં િતુ/પ
ાં પણ હોય. કળીરૂપે રહેલ/ ાં ૂણત
3. બાળકે ‘મા’ને પાાંચ હજારિાર જુદા જુદા રૂપમાાં/પરરક્સ્િવર્માાં જોઇ છે . ર્ેના ઉપરિી
સામાન્દ્યીકરણ કરીને પોર્ાની ‘મા’નો એક બેજોડ અનુભિ એના ભચિમાાં ક્સ્િર િયો છે .
મોટા િર્ાાં િાસ્ર્િ અને કલ્પના જગર્ની અનેક ‘મા’ના પરરચયમાાં આિર્ાાં ર્ે બધા
અનુભિોની મદદિી ‘મા’નો એક અમ ૂર્ત ખ્યાલ કે વિભાિના ર્ેના ભચિમાાં ક્સ્િર િાય છે .
ક્સ્િર િાય છે . ‘પાાંદડુ’ાં કહેર્ાાંની સાિે ર્ેન ુ ાં લીલાપણુ,ાં ર્ેનો આકાર, ર્ેન ુ ાં ઝાડ ઉપર હોવુ ાં કે
5. અચાનક ‘પક્ષી’ દે ખાયુ.ાં ર્ેની આંખ, ચાાંચ, પાાંખ, પગ, રાં ગ અને ર્ેનો આકાર િગેરે આ
બાળક જન્દ્મે છે ત્યારિી એના મગજમાાં ભાષા શીખિા માટે ર્ાંત્ર હોય છે , જેના િડે સ્િયાં
બાળક સ્િયાં ચાલર્ાાં શીખે છે ર્ેિી જ રીર્ે અનુકરણ દ્વારા બોલર્ાાં શીખે છે .
બાળક ભાષા શીખે ર્ે પહેલાાં જ ર્ે આપણી સાિે સાંદેશ-વ્યિહાર શાન્દ્બ્દક, અશાન્દ્બ્દક રીર્ે
કરે છે . ચહેરા ઉપર જુદા-જુદા ભાિો દે ખાય છે , અિાજો કાઢે છે . પોર્ાની જરૂરરયાર્ો માટે
બાળક બાર મરહના પછી ર્ે મા, બા, દાદા, મમ, ભ ૂ, પપ્પા જેિા શબ્દો બોલે છે .
ભાષાવિકાસમાાં મદદરૂપ િિા બાળકો સાિે ખ ૂબ િાર્ો કરિી જોઇએ, િાર્ાત કહેિી જોઇએ,
ભાષા વ્યિહાર જેટલો સ્પષ્ટ્ટ, પારદશતક ર્ેટલી સમજ અને વિચારપ્રરક્રયા પારદશતક બને છે .
પ્રગવત ચકા7સક્ો
પ્રશ્ન 5. ‘ક’ વિભાગની કહેિર્ોના ભાિ વ્યતર્ કરર્ી કહેિર્ ‘ખ’ વિભાગમાાંિી શોધી ક્રમ લખો.
અ.નાં. ક જવા7બ ખ
1 સાપ ગયાને ભલસોટા રહ્યા ાં વિના વિકાસ કે ઉન્ન વર્ િર્ી નિી.
સહારા કે સાંબધ
3 એક પાંિ દો કાજ જેની આંખમાાં કમળો િયો હોય ર્ેને બધુ ાં પીળાં દે ખાય.
4 સાંગ ર્ેિો રાં ગ એક જ ઉપાયિી બે પ્રકારનો લાભ િાય.
5 િાડ વિના િેલો ન ચડે જેની જેિી સોબર્ ર્ેિી ર્ેની અસર
6 નિરો બેઠ્ો નખ્ખોદ િાળે કામ વિનાનો માણસ સૌનુ ાં નુકસાન કરે .
(ક) દરે ક વિદ્યાિીને ઇનામ મળ્યાાં. (ખ) દરે ક વિદ્યાિીઓને ઇનામ મળ્યાાં.
(ગ) વિદ્યાિીને ઇનામ મળ્યુ ાં દરે કને. (ઘ) ઇનામ વિદ્યાિીઓને મળ્યાાં દરે કને.
(ક) ઉધાડુાં પાડવુ ાં (ખ) અિાજ સાંભળાયો (ગ) નાટક શરૂ િયુ ાં (ઘ) કાન ફટી જિા
જન્દ્મર્ાાં પહેલાાં જ જે ભાષા કાને પડે, માર્ાની જે ભાષા હોય ર્ે બાળકની માત ૃભાષા છે .
જેમ માર્ાના ધાિણ દ્વારા બાળકનુ ાં પોષણ િાય છે , ર્ેમ માત ૃભાષા દ્વારા બાળકના ભાિકોષનુ ાં
પોષણ િાય છે .
ભાષાપ્રાધ્પ્ર્ અને ભાષા ઉપર પ્રભુત્િ મેળિિા માટે અિતગ્રહણ અને અભભવ્યક્તર્ બાંને
ક્ષેત્રનો વિકાસ જરૂરી છે . અિતગ્રહણ અને અભભવ્યક્તર્ના વિકાસાિે ભાષાનાાં ચાર કૌશલ્યો શ્રિણ,
કિન, િાાંચન અને લેખનનો વિકાસ આિશ્યક છે . આ કૌશલ્યો પરસ્પર પ ૂરક અને પોષક છે .
1.16 સ્વા7ધ્યા7ય
5. વિદ્યાિીઓ અિગ્ર
ત હણ કરે છે , પરાં ત ુ દરે ક વિદ્યાિીના અિઘ
ત ટનમાાં ર્ફાિર્ હોય છે . શા માટે?
ાં સ્પષ્ટ્ટ કરો.
8. ‘ર્ારકિક ભચિંર્ન’નો ભાષાકૌશલ્ય સાિેનો સાંબધ
1. ધોરણ – 5 માાં પાાંચ બાળકો માન્દ્ય ભાષામાાં સ્પષ્ટ્ટ િાાંચન કરી શકર્ાાં નિી. આ બાળકોના
2. ધોરણ – 7માાં સર્જનાત્મકર્ાના વિકાસ માટે ભાષામાાં ર્મે કઇ કઇ પ્રવ ૃવિઓ કરાિશો?
આક્સ્ર્કર્ા ર્કતસાધ્ય નિી હોર્ી. શ્રદ્ધાસાધ્ય હોય છે . બૌદ્ધદ્ધકર્ા જેમ ર્ત્િ છે , ર્ેમ શ્રદ્ધા પણ
ર્ત્િ છે . જેમાાં બાંને ર્ત્િો ખ ૂબ વિકસ્યા હોય ર્ેન ુ ાં જીિન ધન્દ્ય બની જાય. બૌદ્ધદ્ધકર્ા વિનાની શ્રદ્ધા
આ બાંને ર્ત્િો બૌદ્ધદ્ધકર્ા અને શ્રદ્ધાનો ઉભચર્ સમન્દ્િય કરિો ર્ે કલ્યાણકારી વિિેક યોગ છે .
પ્રશ્નો :
પ્રશ્ન 4. અહીં ‘કાન’ ઉપર બે રૂરઢપ્રયોગ આપ્યા છે . ઉદા. કાનમાાં ડૂચા મારિા, કાન ઘરે ણે મ ૂકિા. એ
મુજબ માથુ ાં / હાિ / પગ / જીભ જેિાાં અંગો સાિે જોડાયેલા પાાંચ – પાાંચ રૂરઢપ્રયોગ લખો.
પ્રશ્ન 5. નીચે આપેલ શબ્દનો િાક્યમાાં પ્રયોગ કરો. ઉદા. અદ્દભુર્ : ર્ાજમહેલ ખરે ખર અદ્દભ ૂર્ છે .
પ્રશ્ન :6 નીચે આપેલા વિષયોને ધ્યાનમાાં રાખીને પ્રોજેતટ કાયત પ ૂણત કરો.
(1) ધો. 3 િી 8 ના ગુજરાર્ી પાઠ્યપુસ્ર્કોમાાંિી ર્મારો મનપસાંદ એકમ પસાંદ કરી સાંક્ષેપીકરણ કરો.
ૂ ીિાર્ાત બનાિો.
(2) 10 શબ્દો પસાંદ કરી ટાંક
(3) ધો. ૪ના ગુજરાર્ી પાઠ્યપુસ્ર્કમાાંિી એક એકમ પસાંદ કરી ર્ેન ુ ાં સાર લેખન કરો.
પ્રશ્ન : 8 ક્ષેત્રીયકાયત :
1. વ્યાસ યોગેન્દ્રભાઇ, દે સાઇ પારુલ, પાંડયા વપિંકી, માત ૃભાષા લેખન કૌશલ્ય અને વશક્ષણ -ગુજરાર્ી
2. કોઠ્ારી જયાંર્, ભાષા પરરચય અને ગુજરાર્ી ભાષાનુ ાં સ્િરૂપ. યુવનિવસિટી ગ્રાંિ વનમાતણ બોડત
(1973): અમદાિાદ
3. પટેલ મોર્ીભાઇ, દિે જયેન્દ્ર, ડાભી દયાળભાઇ અને પટેલ રમેશ, ગુજરાર્ી વિષયિસ્તુન ુ ાં
4. ભાષા શુદ્ધદ્ધલેખન કૌશલ્ય, ડૉ. ચાંપકભાઇ મોદી, ડૉ. બેલાબેન શાહ. નિસર્જન પ્રકાશન (2008).
2.1 પ્રસ્તા7વના7
ુ
2.2 હેતઓ
2.5 સ્વા7ધ્યા7ય
2.1 પ્રસ્તા7વના7 :
ઘવનષ્ટ્ટ બને, વિષયિસ્તુના જ્ઞાનમાાં િધારો િાય ર્ેમજ પ્રાિવમક શાળાઓના પાઠ્યપુસ્ર્કોમાાં
આિર્ા એકમોમાાં માત ૃભાષાના સારહત્ય સ્િરૂપો ર્િા સારહત્યકારોનો પરરચય િધે ર્ે માટે અંહી
પ્રયાસ કરે લ છે .
અહીં ગુજરાર્ી ભાષાના ઉદ્દગમિી ર્ેના વિકાસની ગાિા પ્રાચીન ગુજરાર્ી, મધ્યકાલીન
ગુજરાર્ી અને અિાતચીન ગુજરાર્ી સારહત્યની વિશેષર્ાઓ ર્ેની સમાજજીિન પર અસર વિશે
ગુજરાર્ી સારહત્યની વિકાસયાત્રામાાં સાંસ્કૃર્ – પ્રાકૃર્ – અપભ્રાંશ અને પ્રાદે વશક ગુજરાર્ી
ભાષા ર્િા ર્ેની શબ્દ વ્યુત્પવિ જાણે અને એ દ્વારા ગુજરાર્ી ભાષાના વિકાસની પ્રવશક્ષણાિીઓને
અધ્યયન વનષ્પવત :
ભાષા મનુષ્ટ્યને ઇશ્વર ર્રફિી મળે લ અણમોલ ભેટ છે . અન્દ્ય પ્રાણીઓની તુલનામાાં માણસે
કુદરર્ ર્રફિી મળે લી આ બભક્ષસને સારી રીર્ે વિકસાિી અને એનો ઉિરોિર વિકાસ કયો.
માનિના પ્રારાં ભભક કાળમાાં માનિ અન્દ્ય પ્રાણીઓની જેમ પોર્ાના ભાિો, લાગણીઓ અને
ઇચ્છાઓને વિવિધ પ્રકારના ધ્િવનઓ દ્વારા વ્યકર્ કરર્ો. અન્દ્ય પ્રાણીઓ પણ આજે જે સીવમર્
ધ્િવન વ્યિહારો કરી શકે, ર્ેમ માનિ પણ ગુસ્સો, ભ ૂખ, પીડા, આનાંદ અને જાર્ીય આિેગો માટે
સીવમર્ ધ્િવન વ્યિહારો દ્વારા વ્યતર્ િર્ો. કાળક્રમે આ ધ્િવન સાંકેર્ોમાાં સુધારો િર્ાાં ધ્િવન
વ્યિહારો વિકસર્ા ગયા. આજે વિશ્વમાાં બધા જ ભ ૂવમખાંડો પર એણે આવધપત્ય જમાવ્યુ.ાં ભાષાના આ
વિકાસમાાં ર્ેન ુ ાં મ ૂળ શોધવુ ાં મુશ્કેલ છે . ધ્િવન સાંકેર્ોમાાં શરૂમાાં અસ્પષ્ટ્ટ ઉદ્દગારો માનિીની ઉવમિઓ કે
ભાિો ને વ્યકર્ કરર્ા હશે. આ ધ્િવન ઉદ્દગારોમાાં અન્દ્ય પ્રાણી, પક્ષીઓના અિાજનુ ાં અનુકરણ કરર્ાાં
મ ૂળભ ૂર્ વ ૃવિઓને િશ િઇ િાણીનો ઉચ્ચાર િયો. અભભવ્યક્તર્ માટે ઇશારા, હાિભાિ, ચેષ્ટ્ટાઓ
જેિાાં માધ્યમો મયાતરદર્ હશે અને એટલે જ શબ્દમાાં સાંકેર્ મ ૂકીને વ્યિહારને સરળ બનાિાયો હશે.
માનિની આ ભાષા વિકવસર્ બની, વશષ્ટ્ટ બની ર્ેમ છર્ાાં કેટલાક ધ્િવન-સાંકેર્ો આરદકાળિી
આજે પણ િપરાય છે . જેમ કે પશુઓ હાંકારિા િર્ા ડચકારાના ઉદ્ગાર, દદતિી કણસર્ા માણસનો
ઉંહકારો, લજ્જા કે ભય પામર્ા નીકળર્ો વસસકારો, વિશ્વની કેટલીક ભાષાઓમાાં ર્ે ધ્િવન સાંકેર્ોને
સ્િાન છે . સહરાના રણ પ્રદે શમાાં િસર્ી પ્રજા કે ટુાંડ્પ્પ્રદે શમાાં રહેર્ી એન્દ્સ્કમો પ્રજા પાસે સીવમર્ ધ્િવન
સાંકેર્ો અને ભાષાવ્યિહારો છે . ર્ેના પ્રમાણમાાં નગરોમાાં રહેર્ી માનિ િસાહર્ો ઘણા ધ્િવન
અિાક શ્રમ, સમ ૂહમાાં વશકાર કે અન્દ્ય ટોળી પર મેળિેલ વિજય માટે ટોળાબાંધ ભેગા િયેલા
માનિ સમુદાયે આનાંદની અભભવ્યક્તર્ રકરકયારીઓ દ્વારા અને પછી ગીર્-ન ૃત્યારદનો આશ્રય લીધો
ર્ત્િોની પ ૂજા કે સ્ર્િન કરર્ા ઉદ્દગારો કાઢયા. આ પ્રારાં ભભક સારહત્ય િૈરદક સારહત્ય બન્દ્યુ.ાં િેદો
દ્વારા ભાિો, ઇચ્છાઓ કે વ્યિહારોને વ્યતર્ કરર્ાાં કરર્ાાં ભચત્રભલવપમાાંિી મ ૂળાક્ષરો, શબ્દો અને
િાક્યોને અક્ષરદે હ મળ્યો. ધ્િવન સાંકેર્ોનુ ાં ભલવપ સાંકેર્ોમાાં આલેખન િિા લાગ્યુ ાં અને કાંઠ્સ્િ સારહત્ય
ભલવપબદ્ધ િયુ.ાં ભોજપત્રો, માટીની ર્કર્ીઓ, ચામડા કે ઝાડની છાલ પર ફલક બનાિી ભલવપ લખર્ાાં
ઉપવનષદો અને રામાયણ મહાભારર્ જેિાાં મહાકાવ્યો રચાયાાં. આ િૈરદક સાંસ્કૃર્ ભાષા કાળક્રમે
સ્િાવનક લોકો દ્વારા પ્રાકૃર્ અને અપભ્રાંશ બની. પ્રાદે વશક ભાષા-બોલીઓએ વ્યિહારમાાં સ્િાન લીધુ ાં
અને એ રીર્ે ગુર્જર પ્રાાંર્માાં બોલાર્ી ભાષા- ‘ગુર્જર’, ‘મારુ ગુર્જર’ કે ‘ગુજરાર્ી’ ભાષા બની. જેનો
ભાષાના શબ્દોની વ્યુત્પવિ જોર્ાાં જણાશે કે સાંસ્કૃર્ શબ્દો પ્રાકૃર્ અને અપભ્રાંશમાાં ફેરફાર િઇ
ઉિરે કચ્છ અને મારિાડ (રાજસ્િાન), દભક્ષણે િાણા જજલ્લો (મહારાષ્ટ્ર), પ ૂિતમાાં ખાનદે શ-
માળિા (મધ્યપ્રદે શ) અને પવિમમાાં અરબી સમુરની િચ્ચેના પ્રદે શમાાં બોલાર્ી ભાષા ગુજરાર્ી.
કવિ પ્રેમાનાંદ પોર્ાની કૃવર્ દશમસ્કાંદ – અધ્યાય-16, કડવુ ાં 54માાં ‘ગુજરાર્ી’ એિો શબ્દ પ્રયોગ
ગુજરાર્ એ “ગુર્જર રાષ્ટ્ર” ગુર્જરોનો પ્રદે શ એ રીર્ે ઇ.સ.ના આઠ્મા સૈકાિી ચૌદમા સૈકા
સુધી ઓળખાર્ો રહ્યો છે . ગુર્જરોિી રક્ષાયેલ કે ગુર્જરોને આશ્રય આપનારી ભ ૂવમ – ગુર્જરભ ૂવમનો
પ્રાદે વશક સીમા વિસ્ર્ાર િારાં િાર શાસકો બદલાર્ાાં બદલાર્ો રહયો છે . આ પ્રદે શમાાં િસર્ા લોકોની
‘ગુજરાર્ી’ ર્રીકે ઓળખાર્ી ભાષા અગાઉ પ્રાકૃર્, અપભ્રાંશ અને ગુર્જરભાષા ર્રીકે
ઓળખાર્ી રહી છે .
સાંસ્કૃર્ એ ભારર્ીય આયત (INDO ARYAN) કુળની ભાષા છે . કાળક્રમે સમગ્ર ભારર્માાં પ્રાકૃર્
સ્િરૂપે પ્રાદે વશક ભાષા સ્િરૂપો ઉદ્દભવ્યા. ગુજરાર્ી ભાષા જે પ્રાદે વશક પ્રાકૃર્ ભાષામાાંિી ઉર્રી આિી
ર્ેન ુ ાં કેન્દ્ર મથુરા (ઉિર ભારર્) હતુ ાં આિી ર્ે પ્રાકૃર્ કે “શૌરસેની પ્રાકૃર્” અને એમાાંિી કાળક્રમે
બદલાયેલ ુાં ભાષાનુ ાં સ્િરૂપ “અપભ્રાંશ” ર્રીકે ઓળખાયુ.ાં ગુજરાર્ી ભાષા જે અપભ્રાંશ સ્િરૂપમાાંિી
ઉર્રી આિી ર્ે “ગુર્જર અપભ્રાંશ” કે ગુજરાર્ી અપભ્રાંશ ર્રીકે ઓળખિામાાં આિે છે . આમ, િૈરદક
સાંસ્કૃર્ – સાંસ્કૃર્ - શૌરસેની પ્રાકૃર્ – ગુર્જર અપભ્રાંશ – ગુજરાર્ી વિકાસ જોિા મળે છે .
શબ્દાનુશાસન” માાં અપભ્રાંશ દુહાઓ (કાવ્ય કાંરડકાઓ) આપ્યા છે , ર્ે સાંસ્કૃર્ અને પ્રાકૃર્િી અલગ
1. ‘ ભલ્લા હઆ
ુ જુ મારરઆ બરહભણ મહારા કન્દ્તુ ;
જો એ ભાગીને ઘેર આવ્યા હોર્ ર્ો સખીઓ આગળ હુ ાં લાજી મરર્ અને હુ ાં મારા પ્રાણ
ત્યાગી દે ર્.
ાં મ ૃણાલને કહે છે : જુિાની ગઈ એને રડિાનુ ાં ના હોય, સાકરના સો સો ટુકડા િિા છર્ાાં
મુજ
પ્રગવત ચકા7સક્ો.
ૂ માાં ઇ.સ. 600 ની આસપાસ સાંસ્કૃર્, પ્રાકૃર્ની સાિે સાિે અપભ્રાંશ સારહત્યરચનાઓ િઇ.
ટાંક
ઇ.સ. 1250 સુધીની જૂની ગુજરાર્ી (ગુર્જરભાષા) કહેિાઇ. ર્ેને આપણે પ્રાચીનગુજરાર્ી કે
જૂનીગુજરાર્ી કહી શકીએ. જૂની ગુજરાર્ી કે પ્રાચીન ગુજરાર્ી ભાષાને ડૉ.ર્ેક્સ્સર્ોરીએ “પ્રાચીન
પવિમી રાજસ્િાની”ર્રીકે ઓળખાિી છે . જ્યારે શ્રી ઉમાશાંકર જોષી એને “મારુ – ગુર્જર” ભાષા
ર્રીકે ઓળખાિે છે .
ભરર્ેસર બાહબ
ુ લીરાસ છે .
પ્રા7ચીનસક્ા7ક્રહત્યની વવશેર્તા7ઓ
ર્ેના પર સાંસ્કૃર્ – પ્રાકૃર્ અને અપભ્રાંશ ગુજરાર્ી ભાષાની અસર દે ખાઇ આિે છે .
પ્રાચીન ગુજરાર્ી સારહત્યની એકમાત્ર કૃવર્ ઇ.સ. 1185માાં રચાયેલી જૈન મુવનશાભલભરસ ૂરરની
પ્રા7ચીનસક્ા7ક્રહત્યની અસક્ર
ગુજરાર્ી પ્રાચીનસારહત્યની પ્રજાજીિન અને સમાજ ઉપર ખાસ અસર જોિા મળર્ી નિી.
સામાન્દ્ય પ્રજા અવશભક્ષર્ હોિાિી આ કૃવર્ની સમાજ ઉપર ખાસ અસર જોિા ન મળે એ
સ્િાભાવિક છે .
પ્રગવત ચકા7સક્ો.
ાં કપાઇ
ઇ.સ. 1407માાં ગુજરાર્ની સલ્ર્નર્ સ્િર્ાંત્ર બને છે , રદલ્હી સાિેનો એનો સાંબધ
રાજસ્િાનિી અલગ પડિા લાગે છે . રાજપ ૂર્ રાજ્યો રદલ્હીની વનકટ આિર્ાાં જાય છે અને એના પર
ઇ.સ.1456માાં રચાયેલા “કાન્દ્હડદે પ્રબાંધ” માાં ગુજરાર્ી – રાજસ્િાની ભાષાની વમશ્ર અસરો
જોિા મળે છે . નરવસિંહ – મીરાાંબાઇ અને ભાલણ જેિા સાંર્ કવિઓની રચનાઓ પણ આ સમયમાાં
પ્રાપ્ર્ િાય છે . ર્ેમાાં ક્યાાંક ક્યાાંક રાજસ્િાની – ગુજરાર્ી અસર જોિા મળે છે . સિરમા સૈકાિી
ુ રા7તી સક્ા7ક્રહત્ય
મધ્યકા7લીન ગજ
દયારામના અિસાન સુધી ઇ.સ. 1852 સુધીનો કાળ ગણી શકાય. મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યને
મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યમાાં પદ્યમાાં વિવિધર્ા સભર સારહત્ય રચાયુ ાં છે . જેમકે – રાસ,
ફાગ, બારમાસા, છાંદ, પદ, પ્રભાવર્યાાં, છપ્પા, પદ્યિાર્ાત, આખ્યાન, કાફી, ધોળ, ચાબખા
સારહત્યગુણિાળાં ગદ્ય સૌ પ્રિમ જૈનસાધુ ર્રુણપ્રભુસ ૂરરની ઇ.સ. 1355માાં લખાયેલા ઉપદે શ
મધ્યકાલીન સારહત્ય સ્િરૂપમાાં “ પ ૃથ્િીચાંર ચરરત્ર” ગદ્ય સ્િરૂપોમાાં સાંર્ો દ્વારા લખાયેલ. “
ગુરૂ – વશષ્ટ્ય સાંિાદો” અને સહજાનાંદ સ્િામીનાાં િચનામ ૃર્ો એ ગદ્ય સ્િરૂપનાાં રષ્ટ્ટાાંર્ો છે .
િાય છે .
ક્રૃષ્ટ્ણ પ્રેમ–વિરહનાાં કાવ્યો, કૃષ્ટ્ણ અને ગોપી કે રાધાને કેન્દ્રમાાં રાખી રચાયાાં છે .
આખ્યાન કાવ્યો દીઘત સ્િરૂપે “અધમતનો નાશ અને ધમતનો જય” દ્વારા પ્રજામાાં નીવર્, ધમત
વિદે શી હમ ાં ૂ
ુ લાખોરો અને આક્ર્મણો સામે અંધાધધીમાાં પ્રજાને ધમત જાળિિા અને ટકાિી
હેમચાંરાચાયત ાં
વસદ્ધહેમશબ્દાનુશાસન(અપભ્રાં
શ
1 ઇ.સ. 12મી િી
પ્રાકૃર્ અને અપભ્રાંશ ગુજરાર્ી કાવ્યકાંરડકાઓ)
14મી સદી
વિનયચાંરસ ૂરર નેવમનાિ –ચતુષ્ટ્પારદકા(બારહમાસા)
હેમયુગ
જજનપદ્મસ ૂરર વસરરથુભલભર ફાગુ. (ફાગ)
જૈનેતર કવવઓ
જેિાાં આખ્યાનો
11 ઇ.સ.1772 િી સ્િાવમનારાયણ સાંપ્રદાયના સ્િાવમનારાયણ સાંપ્રદાયનાાં કૃષ્ટ્ણભક્તર્નાાં
મુતર્ાનાંદ,પ્રેમાનાંદ,વનષ્ટ્કુળાનાંદ
12 ઇ.સ.1777 િી દયારામ મધ્યકાલીન સારહત્યના છે લ્લા અને
ઉપરાાંર્ કવિ રત્નો, ધીરો, વનરાાંર્, ભોજો, નરભેરામ અને બાપુ સાહેબ ગાયકિાડ જેિા કવિઓ િઇ
ગયા.
મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યમાાં એક વિશેષર્ા જોિા મળે છે કે, સારહત્ય સર્જનમાાં સ્ત્રી
કવિઓએ પ્રદાન આપ્યુ ાં છે . મીરાાંબાઇ એમાાં ઉચ્ચ સ્િાને છે . જો કે મીરાાં પછીના લગભગ બસો િષત
કૃષ્ટ્ણાબાઇ, રાધાબાઇ (ઇ.સ. 1834) અને ગાંગાસર્ી જેિી કિવયત્રીઓનો સમાિેશ િાય છે .
સ્ત્રીકવિ છે .
રાધાબાઇ (ઇ.સ.1834) કૃષ્ટ્ણભતર્ મીરાાં, જ્ઞાનેશ્વર, તુકારામ આરદ સાંર્ોનાાં સાંભક્ષપ્ર્ ચરરત્રો
લખ્યાાં છે .
ગાંગાસર્ી (ઇ.સ.1843) ‘મેરુ ર્ો ડગે પણ જેનાાં મન ના ડગે.’ ‘િીજળીને ચમકારે મોર્ીડાાં
ુ રા7તી લોકસક્ા7ક્રહત્ય
મધ્યકા7લીન ગજ
મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યમાાં લોકસારહત્ય પ્રકારનો મોટો િૈભિ અને િૈવિધ્ય જોિા મળે
છે . દરે ક સમાજને પોર્ાની આગિી જીિનશૈલી અને સાંસ્કૃવર્ હોય છે . લોકસમુદાયમાાં લોકો માટે
અને લોકો દ્વારા રચાયેલ ુાં સારહત્ય છે . ર્ેનો કોઇ એક રચનાકાર હોર્ો નિી. સમાજ કે પ્રાાંર્ના
લોકજીિનનુ ાં પ્રવર્ભબિંબ ભઝલાય એવુ ાં આ સારહત્ય આપણા સમ ૃદ્ધ સાંસ્કાર િારસાનો ભાંડાર છે . જે
મુરણયાંત્રના વિકાસ પ ૂિે લોકકાંઠ્ે અને લોકહ્રદયે સાંગ્રાહેલ ુાં અને સચિાયેલ ુાં સારહત્ય છે . ર્ે
જનમાનસની ર્ળપદી ભાષામાાં રચાયેલ ુાં છે . જીિાર્ા જીિનના વિવિધ રાં ગો અને ભાિોને વ્યતર્
કરતુ ાં આ સારહત્ય માનિને કાંટાળજનક અને એક જ ઘરે ડના જીિનચક્રમાાં વનરસર્ા ટાળિા વ્રર્ો,
પિો, ઉત્સિો, મેળાઓ, દ્વારા જીિાંર્ બનાિિામાાં આવ્યુ.ાં લોકમાનસને હલબલાિી મ ૂકે એિા
પ્રસાંગો, ઘટનાઓ, વ્યક્તર્ઓને ધ્યાને રાખી રચાયેલ ુાં છે . વિવિધ પ્રસાંગોએ પોર્ાના ભાિો કે
ઊવમિઓને વ્યતર્ કરે છે . દરે ક દે શની પ્રજાને પોર્ાનુ ાં આગવુ ાં લોકસારહત્ય હોય છે .
સમ ૃદ્ધ છે .
ૂ ો ગાર્ા) સાંર્ોની
લગ્નગીર્ો, પ્રણયગીર્ો, િીરકાવ્યો, શ્રવમકોનાાં ગીર્ો (કોશ ખેંચર્ી િખર્ે ખેડર્
ભજનિાણી, રાસડા, ગરબા, રાજજયા અને મરવસયા જેિાાં વિલાપ ગીર્ો, શૌયતકિાઓ, લોકિાર્ાત કે
(ક) નરવસિંહ ાં
(ખ) પ્રેમાાંનદ (ગ) મીરાાંબાઇ (ઘ) ગાંગાસર્ી
(ગ) શ્યામ રાં ગ સમીપે ન જાવુ,ાં મારે આજ સખી શ્યામ રાં ગ સમીપે ન જાવુ.ાં
ગુજરાર્ી સારહત્યનો અિાતચીન યુગ એટલે ઇ.સ. 1852 િી આજસુધીના સમય ગાળાને
સારહત્યનો અિાતચીન યુગ એટલે ભારર્ની ક્રાાંવર્કારી પરરિર્તનની 19મી સદી. અંગ્રેજી
કેળિણીની અસર નીચે અંગ્રેજી સારહત્યના સાંપકતમાાં આવ્યા અને ગુજરાર્ીના અિાતચીન સારહત્યમાાં
મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યમાાં છે લ્લા સર્જક દયારામ પછી એટલે કે ઇ.સ. 1852 િી આજ
અિાતચીન ગુજરાર્ી સારહત્યમાાં ગદ્ય, પદ્ય અને અછાાંદસ રચનાઓ જોિા મળે છે .
આઝાદીની ચળિળ અને પ ૂ.ગાાંધીબાપુના સત્યાગ્રહો અને વિચારો સાિે બુવનયાદી વશક્ષણનુ ાં
સુધારાયુગમાાં સમાજની અનેક કુરૂરઢઓ, સ્ત્રીઓની દયનીય ક્સ્િવર્, ધમતમાાં ચાલર્ા પાખાંડો,
સમાજમાાં ચાલર્ી બદીઓ, કુરૂરઢઓ અને અંધશ્રદ્ધામાાંિી સમાજને નિા યુગ ર્રફ લઇ
જિાના પ્રયાસો છે .
આ સમયના સર્જકોએ પોર્ાના જીિનમાાં પણ આ સાંઘષો સહન કરિા પડયા અને ર્ેન ુ ાં
પાંરડર્યુગમાાં ર્ેના નામ પ્રમાણે પ્રભાિશાળી વિદ્વાન અને ઉચ્ચજીિન મ ૂલ્યોિાળા સર્જકો
ગોિધન
ત રામ, મભણલાલ અને નરવસિંહરાિ જેિા સમિત સારહત્યકારો મળ્યા. આ સારહત્યકારો
યુવનિવસિટી વશક્ષણ મેળિેલ અને અંગ્રેજી વશક્ષણના ર્ેમજ દુવનયામાાં ચાલર્ી શાસન
કોંગ્રસની સ્િાપના, સ્િાવનક ચળિળો, રાજકીય પ્રવ ૃવિઓ, રામકૃષ્ટ્ણ પરમહાંસ અને
વિિેકાનાંદનો ન ૂર્ન રહિંદુધમત પ્રબોધ, શ્રી અરવિિંદ, માર્ાજી અને ગુરૂદે િ રિીન્દ્રનાિ
મહાદે િભાઇ દે સાઇ જેિા સારહત્યકારોના સર્જનમાાં ગાાંધી મ ૂલ્યોને પ્રસ્તુર્ કયાું છે .
રે રડયો, દૂ રદશતન દ્વારા સારહત્યકારો અને કૃવર્ઓને એક નિો જ ભાિકિગત (શ્રોર્ાઓ અને
રષ્ટ્ટાઓ) મળ્યો.
ુ
અવા7ષ ચીન યગ
અિાતચીન ગુજરાર્ી સારહત્યને ર્ેના કેટલાાંક પ્રભાિક પરરબળોને ઓળખીને નીચેના જેિા ચાર
1. સુધારાયુગ: નમતદ – દલપર્યુગ પણ કહી શકાય. ઇ.સ. 1851 િી ઇ.સ. 1887 સુધીનો.
દલપર્રામનો જન્દ્મ િયો ત્યારે મધ્યકાલીન ગુજરાર્ી સારહત્યના છે લ્લા કવિ દયારામનો મધ્યાહ્ન
ર્પર્ો હર્ો. દલપર્રામે પ્રિમકૃવર્ “બાપાની પીંપર” (ઇ.સ.1845) લખી, નિયુગનો સાંદેશો લઇને
અસરો ર્ેમના સારહત્ય સર્જનમાાં જોિા મળે છે . સમાજમાાં અનેક કુરૂરઢઓ અને અંધશ્રદ્ધા ર્િા
સ્ત્રીઓની દયનીય ક્સ્િવર્ હર્ી. ધમતમાાં પાખાંડો, ભાાંગર્ી જર્ી કુાંટુાંબબવ્યિસ્િા, બાળલગ્નો,
વશક્ષણપ્રિા, િેપાર-ઉદ્યોગ, શ્રમનુ ાં આિમતુ ાં ગૌરિ, ગુલામી માનસ, પરદે શગમનનો વિરોધ,
જ્ઞાવર્બાંધનો, જેિા અનેક પ્રશ્નો સામે નિર્ર જીિન ર્રફ આકષાતર્ી અંગ્રેજી કેળિણી, પરરણામે
સર્જકોમાાં આ પરરબળોનો સર્જનમાાં પડઘો પડયો અને આદ્ય પ્રિર્તકો આ યુગને મળ્યા.
ુ ા7રા7યગ
સધ ુ ુ રા7તી સક્ા7ક્રહત્યકા7રો અને તેમની કૃવતઓ
ગજ
હાંસ કાવ્યશર્ક
ગદ્ય :ભ ૂર્ વનબાંધ, જ્ઞાવર્ વનબાંધ, બાળવિિાહ વનબાંધ, ‘લક્ષ્મી’ અને ‘વમથ્યાભભમાન’ બે નાટકો
નમષપદ્ય -“જયજય ગરિી ગુજરાર્” “સુરર્ સોનાની મ ૂરર્”, “નિ કરશો કોઇ શોક રવસકડાાં”
‘રાજ્ય રાં ગ, રામજાનકી દશતન, કૃષ્ટ્ણકુમારી, સીર્ાહરણ, શ્રીસાર શાકુન્દ્ર્લ, શ્રી બાળકૃષ્ટ્ણ
વિજય અને રૌપદી દશતન’ જેિાાં નાટકો, દાાંરડયો – પાભક્ષક, નમતકોશ – શબ્દકોશ
‘ભટ્ટનુ ાં ભોપાળાં’ અને ‘િીરમર્ી’ બે નાટકો. ‘મેઘદૂ ર્’નુ ાં ભાષાાંર્ર.બાળલગ્નની બત્રીસી અને
બાળગરબાિલી બે કાવ્યસાંગ્રહો
4 મહીપતરા7મ રૂપરા7મ નીલકાં ઠ - ઇ.સક્.1829 – ઇ.સક્.1891
‘સાસુ િહન
ુ ી લડાઇ’ પ્રિમ સામાજજક િાર્ાત, ‘િનરાજ ચાિડો’, ‘સઘરા જેસાંગ’ બે પ્રિમ
ુ : ગોવધષનયગ
2. પાંક્રડતયગ ુ (ઇ.સક્. 1877 થી ઇ.સક્.1920)
શ્રેણી. જેમાાં પ્રવર્વનવધઓ – ગોિધતનરામ વત્રપાઠ્ી, મભણલાલ દ્ધદ્વિેદી અને નરવસિંહરાિ રદિેરટયા
મોટાભાગના સારહત્યકારો પ્રભાિશાળી, ઉચ્ચ જીિનમાંત્ર અને આગિી સારહત્યછટાિી ઉદય પામર્ી
આ પેઢી યુવનિવસિટી વશક્ષણ મેળિેલી સર્જકોની પેઢી. રાષ્ટ્રીય કોંગ્રેસની સ્િાપના, સ્િાવનક સ્િરાજની
ચળિળો, રટળક અને રફરોજશા મહેર્ાની રાજકીય પ્રવ ૃવિઓ ર્િા રામકૃષ્ટ્ણ પરમહાંસ અને સ્િામી
ુ ના7 ગજ
પાંક્રડતયગ ુ રા7તી સક્ા7ક્રહત્યકા7રો અને તેમની કૃવતઓ
ગાાંધીયુગની ઉદ્દાર્ ભાિના લઇને સારહત્યસર્જન કરનાર સારહત્યકારોનો યુગ જેમાાં મોટા પ્રમાણમાાં
નાટકો, નિલકિાઓ, મુખ્ય હર્ા. પ્રકૃવર્નાાં િણતન, પ્રણય, વિરહ, વિપ્રલાંભ શૃગ
ાં ાર, પ્રભુભક્તર્,
દામ્પપત્યભાિ, સ્િદે શભક્તર્ અને સમાજસુધાર જેિા વિષયો પર પદ્ય રચનાઓ િઇ.
ગાાંધીજીના પ્રભાિર્ળે દભલર્, પવર્ર્, ગ્રાવમણ, શ્રમજીિી અને અસ્પ ૃશ્ય ગણાર્ા િગતની
વશષ્ટ્ટસમાજ ર્રીકે પ્રવર્ષ્ટ્ઠ્ા કરી સારહત્યમાાં ર્ેમના જીિનપ્રશ્નો, પ્રસાંગો વનરૂપિા લાગ્યા. સ્િદે શી અને
‘િસુધા’, ‘અધ્યત’, ‘યુગિાંદના’ િગેરે કાવ્યસાંગ્રહો ર્િા રમણલાલ દે સાઇની ‘કોરકલા’, ‘રદવ્યચક્ષુ’,
‘ગ્રામલક્ષ્મી’ અને ‘ભારે લોઅક્ગ્ન’ જેિી નિલકિાઓ ઉમાશાંકર જોષીના ‘સાપના ભારા’ એકાાંકી
છીએ.
કાકા કાલેલકર, રકશોરલાલ મશરૂિાલા, મહાદે િભાઇ દે સાઇ, નરહરર પરીખ, પાંરડર્
સુખલાલજી, નાનાભાઇ ભટ્ટ, ક.મા.મુનશી, રમણલાલ દે સાઇ, ગૌરીશાંકર જોશી(ધ ૂમકેત)ુ , રા.વિ.પાઠ્ક,
બાદરાયણ, મનસુખલાલ ઝિેરી, દે શળજી પરમાર, કરસનદાસ માણેક પ ૂજાલાલ, પ્રજારામ રાિળ,
પર્ીલ, ઇન્દ્દુલાલ ગાાંધી, દુગેશ શુતલ. ચાંરિદન મેહર્ા, પન્ન ાલાલ પટેલ, જ્યોવર્ન્દ્ર દિે,
ઉમરિારડયા, ચુનીલાલ મરડયા, ઈશ્વર પેટલીકર, પીર્ાાંબર પટેલ, જયાંર્ી દલાલ, બ્રોકર, મનુભાઇ
ુ ના7 ગજ
ગા7ાંધીયગ ુ રા7તી સક્ા7ક્રહત્યકા7રો અને તેમની કૃવતઓ
ઉગમણો દે શ જાપાન-પ્રિાસ
3 ઇ.સ.1893 મહાદે િભાઇ ”મહાદે િભાઇની ડાયરી’ ભાગ: 1 િી 15 ઉપરાાંર્ ટાગોરકૃર્
મયાતદા’ િગેરેના ુ ાઇ
અનુિાદ કયાત. ‘િીરિલ્લભભાઇ’ બેખદ
સારહત્યનો ઇવર્હાસ.’
6 ઇ.સ.1892 રમણલાલ નિલકિાઓ -‘જયાંર્, વશરીષ, કોરકલા અને હ્રદયનાિ, ગાાંધી
(ધ ૂમકેત)ુ ાં હો.
િાર્ાતસગ્ર
નવલકથા7ઓ- ુ ,
રાજમુગટ પ ૃથ્િીશ, અજજર્ા, પરાજય,
અશોક.
બીજાાં નાટકો
િી મેઘાણી સ ૂના સમાંદરની પાળે , ‘છે લ્લી પ્રાિતના’ જેિાાં પ્રેરક કાવ્યોએ
ઇ.સ.1947 (રાષ્ટ્રીય રાષ્ટ્રીયશાયરનુ ાં ભબરૂદ અપાવ્યુ.ાં ‘છે લ્લો કટોરો’ અને ‘માર્ા
વનરાં જન,
સાંપાદન.
કિા.
ત્રણેય અનુિાદ છે .
કિન
પત્રના સાંપાદક.
10 ઇ.સ.1908 વત્રભુિનદાસ કાવ્યસાંગ્રહો -‘કોયા ભગર્ની કડિી િાણી’, અને ‘ગરીબોનાાં
ાં
(‘સુદરમ’), નિભલકા - ખોલકી અને નાગરરક’, ‘વપયાસી’, ‘ હીરાકણી અને
ાં ’ જેિી સારહત્યકૃવર્ઓ
ભક્ષવર્જો’ ર્િા ‘િળી ફરી નિાાં શૃગ
આપી છે .
13 ઇ.સ.1912 કરસનદાસ ાં ાયનની િાણી’,
કાવ્યસાંગ્રહો:- ‘આલબેલ’ ‘ િૈશપ મહોબર્ને
ાં ાયન)
(િૈશપ
14 ઇ.સ.1901 ચાંરિદન ‘ઇલાકાવ્યો’ અને ‘રર્ન’ કાવ્યસાંગ્રહોમાાં ભાઇ-બહેનના સ્નેહને
‘આંધી અષાઢની’.
જ્ઞાનપીઠ્ પુરસ્કાર
16 ઇ.સ 1901 જ્યોવર્ન્દ્ર હ. ‘અમે બધાાં’ – ધનસુખલાલ મહેર્ાના સહયોગમાાં સળાંગ
વા7તા7ષ સક્ગ્ર
ાં હો : ‘ઘ ૂઘિર્ાાં પ ૂર’, ‘પવદ્મની” ‘ચાંપોને કેળ’,
‘અભભસારરકા’.
19 ઇ.સ.1914 મનુભાઇ નવલકથા7 : ‘બાંધન અને મુક્તર્’, ‘પ્રેમ અને પ ૂજા’, ‘ બાંરદઘર’, ‘
િી 2001 રાજારામ દીપવનિાતણ’, ‘ઝેર ર્ો પીંધાાં છે જાણી જાણી’ (ભાગ-1,2) અને
(દશક
ત ) ના7ટકો: ‘જભલયાાંિાલા’ અને ‘1857’ ‘પરરત્રાણ’ (1985 ના
પ્રગવત ચકા7સક્ો.
(ખ) કરણઘેલો
(ઘ) સરસ્િર્ીચાંર
(ક) મળે લાજીિ (ખ) માનિીની ભિાઇ (ગ) કાંકુ (ઘ) ના છૂટકે
(ક) પન્ન ાલાલ પટેલ (ખ) ઝિેરચાંદ મેઘાણી (ગ) ઉમાશાંકર જોશી (ઘ) સુન્દ્દરમ
ાં હ છે ?
(10) ‘ર્ણખામાંડળ’ કોનો િાર્ાતસગ્ર
(13) ‘જ્યાાં જ્યાાં નજર મારી ઠ્રે યાદી ભરી ત્યાાં આપની’ કાવ્યના કવિ કોણ છે ?
(ક) રાિજી પટેલ (ખ) ઝિેરચાંદ મેઘાણી (ગ) કલાપી (ઘ) ઉશનસ્
કાવ્યસાંગ્રહો : ધ્િવન, આંદોલન, શ્રુવર્, શાાંર્ કોલાહલ, મધ્યમા, ઉદ્દગવર્, ઇભક્ષણા, પત્રલેખા, પ્રસાંગ
સપ્ર્ક, રકિંજન્દ્લ્કની, વિભાિન, રાસુપણાત, વનલાગ્જના, આરણ્યક, હા.....હુ ાં સાક્ષી છાં િગેરે ૨૬ જેટલા
મહેર્ા એિોડત ૧૯૯૪માાં મળે લ છે . ભારર્ીય જ્ઞાનપીઠ્નો ૨૦૦૧નો રાષ્ટ્રીય પુરસ્કાર મળે લ છે .
કાવ્યસાંગ્રહો: પરરક્રમા, સોનચાંપો, ઝરમરરયાાં અને કુાંર્લ – એમના કાવ્યસાંગ્રહો છે . ‘જૂન ુ ાં ઘર ખાલી
‘પ્રસ ૂન’, નેપથ્યે, ‘આરા’, ‘મનોમુરા’, ‘ત ૃણનો સાંગ્રહ’ – સ્પાંદ અને છાંદ. ‘રકિંકણી, અશ્વત્િ,
રૂપનાલય, વ્યાકુળ િૈષ્ટ્ણિ, પ ૃથ્િીને પવિમ ચહેરે, વશશુલોક, આરોહ અિરોહ, પ ૃથ્િીગવર્ના છાંદોલય,
એકમાનિીને લેખ,ે રૂપ-અરૂપ િચ્ચે, મારાાંનક્ષત્રો, છે લ્લો િળાાંક, ગઝલની ગલીમાાં, શબ્દ મેં
એકમાત્ર કાવ્ય સાંગ્રહ ‘અંગર્’ આપ્યો છે . આ ઉપરાાંર્ ‘અશ્રુધર’ અને ‘ઝાંઝા’ નિલકિાઓ આપી છે .
કાવ્યસાંગ્રહો: ‘િળાાંક’, ‘પગરિ’ અને ‘સર્ર્’ ર્િા ‘ગઝલના આયના ઘરમાાં’ એમના કાવ્યસાંગ્રહો છે .
‘શ ૂળ અને શમણાાં’, ‘ રાં ગ, રૂપ, ઝાાંય, અક્ગ્ન – િગેરે ર્ેમના ગઝલ સાંગ્રહો છે .
ઉદૂત કાવ્ય પ્રકારો જેિા કે નઝમ, ખમાસા, કર્આ, રૂબાયર્ િગેરેને ગુજરાર્ી ભાષામાાં લાવ્યા. ઉદૂત
ગઝલોના અનુિાદ આપ્યા છે .‘કાયર’, ‘અજાણ્યાાં બે જણ’, ‘અશ્વદોડ’ એમની જાણીર્ી નિલકિાઓ
છે .
‘અગનપાંખી’, ‘પળનાાં પ્રવર્બાંધ’, ‘સુખ નામનો પ્રદે શ’, ‘અનાગર્’, ‘માધિ ક્યાાંય નિી’, ‘સાંગ –
અસાંગ’, ‘લોહીનો લાલરાં ગ’, ‘ગાાંધીની કાિડ’, ‘મુખિાટો’ અને ‘િવસયર્’ એમની નિલકિાઓ
’મધુિન’ ગુજરાર્ી ગઝલોનુ ાં સાંપાદન કરે લ પુસ્ર્ક છે . જ્યારે ‘કવિ અને કવિર્ા’ માાં ગુજરાર્ી
રઘુિીર ચૌધરીની ગણના િર્તમાન પેઢીના સારહત્યકારોમાાં અગ્રસ્િાને ગણી શકાય. ‘ર્મસા’
કાવ્યસાંગ્રહ. ‘પ ૂિતરાગ’, ‘ઉપરિાસ, સહિાસ, અંર્રિાસ, અમ ૃર્ા, િેણ ુ િત્સલા, લાગણી, કાંડકટર,
રુરમહાલય’. જેિી નિલકિાઓ. નિભલકા, નાટક, વિિેચન, વનબાંધ િગેરે ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન છે .
-‘િાર્ાયાન’, ‘ઊણતનાભ’, ‘ક્ષણોના મહેલમાાં’, ‘શાવપર્ િનમાાં’, ‘ઇશાતદાબાદ’, ‘ઇશાતદગઢ’, ‘દે શિટો’
-‘મારા સમકાલીનોની શ્રેણીમાાં ર્ેમણે મભણલાલ દે સાઇ, રાિજી પટેલ, લાભશાંકર ઠ્ાકર અને મનહર
-‘કયાાં’, કાવ્યસાંગ્રહિી ‘સ્િગર્ પિ’ત સુધીની બધી જ કાવ્યરચનાઓ ‘છ અક્ષરનુ ાં નામ’ એ શીષક
ત
નીચે ગ્રાંિસ્િ િઇ છે .હાઉક અને ચી ર્ેમના બાળકાવ્યોનો સાંગ્રહ છે . છાાંદસ – અછાાંદસ કાવ્ય, ગીર્,
ગઝલ જેિા કાવ્ય સ્િરૂપો લખ્યાાં છે . -મુખ્યત્િે ગીર્ કવિ છે . ‘ગોરમાને પાાંચે આંગભળયે.....’, ‘ર્મને
ફલ દીધાનુ ાં યાદ’, ‘િરસાદ ભીંજિે’, ‘સૈ મને ચટાં ૂ ી ર્ો ખણ’મ ‘શુ ાં છે ?’, ‘દરરયાઇ શમણાાં આવ્યાાં’,
‘બાળપણનુ ાં રૂસણુ’ાં , ‘ર્કર્ાને આંગભળયો ફટી’ ઉપરાાંર્ સોનલ શ્રેણીનાાં ગીર્ો, ‘ર્ારો મેિાડ મીરાાં
ાં હ પ્રખ્યાર્ છે .
છોડશે’ જેિાાં ઉિમ ગીર્ો આપ્યાાં છે . દે ર્ાલ્લી બાળ િાર્ાતસગ્ર
‘ગની દહીંિાલા’ નામિી ગઝલ અને કવિર્ા લખે છે . ‘ગાર્ાાં ઝરણાાં’, ‘મહેક’, ‘મઘુરપ’ અને ‘વનરાાંર્’
-ગુજરાર્ી સારહત્યના ગદ્ય સ્િરૂપોમાાં ‘લઘુકિા’ જેિા િામન સારહત્ય સ્િરૂપને વિરાટ પ્રદાન
ુ રી ઇ.સક્.1927)
14. કુ ન્દવનકા7 કા7પક્રડયા7 (11 જાન્યઆ
ૂ ીિાર્ાત, અનુિાદો અને નિલકિાક્ષેત્રે પ્રદાન આપ્યુ ાં છે .‘પ્રેમના આંસુ’, ‘િધુને િધુ સુદર’,
ટાંક ાં
‘કાગળની હોડી’, ‘જિા દઇશુ ાં ર્મને’ – મુખ્ય િાર્ાત સાંગ્રહો છે .‘િસાંર્ આિશે’, ‘રદલભર મૈત્રી’,
‘પ ૂણતકુાંભ’ – અનુિાદો છે .‘દ્વાર અને રદિાલ’ પ્રકીણ લેખોનો સાંગ્રહ છે .પરોઢ િર્ા પહેલા, ‘અગન
વપપાસા’ અને ‘સાર્ પગલાાં આકાશમાાં’ મહત્િનુ ાં પ્રદાન આપનારી નિલકિાઓ છે .ઉપરાાંર્ ‘પરમ
-વિનોદભટ્ટના નામે જાણીર્ા હાસ્ય લેખક છે . ‘ઈદમ્ ત ૃર્ીયમ’, ‘ઇદમ્ ચતુિતમ’, શ્ર્લીલ અને
અશ્ર્લીલ ‘વિનોદની નજરે ’, ‘આંખ આડા કાન’ અને ‘ગ્રાંિની ગડબડ’ એમના મૌભલક હાસ્યલેખોના
પ્રગવત ચકા7સક્ો
રાસ, રાસો, પ્રબાંધ, આખ્યાન, પદ્યિાર્ાત, છાંદ, ફાગ, બારમાસા, કોયડો, પહેભલકા, છપ્પા, ગરબી-
ગરબો, પદ–ભજન, પ્રભાવર્યાાં, ધોળ, કાફી, ચાબખા, મુતર્ક, સુભાવષર્, ઉખાણાાં િગેરે કાવ્ય સ્િરૂપો
1. પદ:
‘પદ’ શબ્દનો ઉલ્લેખ આપણને સાંસ્કૃર્ કવિ જયદે િનાાં ‘ગીર્-ગોવિિંદ’માાં મળે છે . જેમાાં પદનો અિત
ઊવમિકાવ્ય. પદનુ ાં ઉત્પવિ સ્િાન ઊવમિ છે . પદને અિાતચીન કાવ્ય સાંજ્ઞા આપિી હોય ર્ો પદને
ઉદા. ‘વનરખને ગગનમાાં કોણ ઘ ૂમી રહ્યો, ર્ે જ હુ ાં ર્ે જ હુ ાં શબ્દ બોલે’
નરવસિંહ, મીરાાં, ધીરો, ભોજા ઉપરાાંર્ નાકર, પ્રેમાનાંદ, ભાલણે અને દયારામે પણ પદ રચ્યા છે .
2. પ્રભા7વતયા7ાં :
’પ્રભાર્ે ગિાર્ાાં ગીર્ો એટલે પ્રભાવર્યાાં, સિારનાાં ઊઠ્ર્ાાં જ પ્રભુસ્મરણિી રોજનુ ાં દૈ વનકકાયત શરૂ
પ્રભાવર્યુ ાં આમ ર્ો ‘પદ’ નો જ એક પ્રકાર છે . ર્ેના ઢાળ અને ગાિાના સમયને કારણે અલગ
ઉદા. ‘જાગને જાદિા કૃષ્ટ્ણ ગોિાભળયા, તુજ વિના ધેનમાાં કોણ જાશે? .........’
3. ભજન:
એકાકાર ભાિિી અનુભિાર્ી આનાંદ મ ૂછાતના અને અવપ્રર્મ શ્રદ્ધા ભાિોને ભજનમાાં આલેખ્યા છે .
ુ ા7વર્ત :
4. સભ
ઉદા : પાન પદારિ સુઘડ નર, િણર્ોલ્યાાં િેચાય : જેમ જેમ ભ ૂવમ પાલટે, ર્ેમ મ ૂલ મોંઘેરા િાય.
5. મતુ તક :
મુતર્ક એટલે કાવ્યનુ ાં પાણીદાર મોર્ી. જે નાનકડુાં કાવ્ય, રસ, િેગ, ચોટ અને ચમત્કારિી
રવસકને પાણીદાર લાગે ર્ે મુતર્ક. બહુ જ અલ્પક્ષણોમાાં ર્ે કાવ્યનો રસાસ્િાદ કરાિી શકે એ એની
ાં
વિવશષ્ટ્ટર્ા છે . મુતર્ક દ્વારા લોકો પોર્ાના અનુભિો ટાાંકર્ા, ઉપદે શ આપર્ા, પ્રબળ ઊવમિ કે સુદર
વિચાર વનરુપર્ા, ઋજુ શબ્દભચત્રો કે અિભત ચત્રો આલેખર્ા અને રાજા કે પોર્ાના આશ્રયદાર્ાની
પ્રશક્સ્ર્ કરર્ા.ચાર ચરણ અને ચમત્કાર વિચાર એ મુતર્કનુ ાં મુખ્ય લક્ષણ છે . મુતર્ક મુખ્યત્િે દુહા કે
6. ઉખા7ણ ાંુ :
લોક અનુભિમાાંિી ઉખાણાાંનો જ્ન્દ્મ િયો છે . અનુભિમાાંિી કાળક્રમે રૂઢ િયેલાાં લોક િચનો છે .
7. છતપા7 :
છપ્પા માત્રામેળ છાંદનો પ્રકાર છે . ર્ેમાાં છ પદ (પાંક્તર્) રહેલ છે . ર્ેિી ર્ે છપ્પય છાંદ
નામિી ઓળખાય છે . ચાર પદ રોળા છાંદના અને બે પદ ઉલ્લાસ છાંદના હોય છે . નીવર્ અને
વ્યિહારના બોધને છપ્પામાાં રજૂ કરિામાાં આિે છે . પહેલાાં ચાર પદમાાં એક વિચાર રજૂ કરિામાાં
અખાના છપ્પા છ કે આઠ્ પાંક્તર્ઓમાાંનો ચોપાઇ સમ ૂહ. અખા એ છપ્પામાાં કટાક્ષનો ઠ્ીક
8. આખ્યા7ન :
સાંસ્કૃર્ આ + ખૈ (ખ્યા) પરિી આવ્યો છે . જેનો અિત િાય ‘માાંડીને કિા કહેિી’ મ ૂળ ર્ો આખ્યાન
ત ાત્મક કાવ્ય છે ર્ેન ુ ાં કદ મધ્યમ હોય છે ઊવમિ કાવ્ય જેટલુાં નરહ અને મહાકાવ્ય જેટલુાં
આખ્યાન િણન
9. ગરબી – ગરબો :
- ‘ગરબો’ શબ્દ િલ્લભ મેિાડાએ રચેલા માર્ાજીના ગરબા પરિી પ્રચભલર્ િયો.
ગુજરાર્ી સારહત્ય સમયને અિાતચીન ગુજરાર્ી સારહત્યનો કાળ કહે છે . આ સમયગાળામાાં મોગલોનુ ાં
પર્ન અને યુરોપીયન પ્રજા એમાાંય ‘અંગ્રેજો’નુ ાં આવધપત્ય અને એ સામેના રોષે ર્ેમજ સ્િર્ાંત્રર્ા
પ્રાધ્પ્ર્ માટેનાાં આંદોલનો, જગર્ની નિી ક્રાાંવર્ઓના વિચારોની અસર આ સારહત્યકારો પર જોિા
મળે છે . મહાત્મા ગાાંધીની વિચારસરણી લઇને આિર્ા સારહત્યકારોની એક આખી પેઢી મળે છે . આ
સમયગાળામાાં ગુજરાર્ી પદ્ય સિરૂપોમાાં – સોનેટ, ખાંડકાવ્ય, ઊવમિકાવ્ય, ગઝલ, હાઇકુ, મુતર્ક જેિા
1. સક્ોનેટ :
ખેડાણ િયુ ાં છે .
સોનેટ શબ્દ ઇટાભલયન ‘Suono’ (અિાજ)ના લઘુર્ાિાચક શબ્દ ‘Sonneto’ (સોનેટો) પરિી
ૂ માાં
એનુ ાં મ ૂળ ગ્રીક ‘એવપગ્રામ’ જેમાાં એક જ િસ્તુ, વિચારને કે ઊવમિને આલેખિાનો ઉદ્દે શ હર્ો. ટાંક
‘ચૌદ પાંક્તર્ના અને એક વિચાર ધરાિર્ા ભચિંર્ન પ્રધાન કાવ્યને સોનેટ કહે છે ’.
ઉદા. :
ાં
પ્રાણપ્રવર્ષ્ટ્ઠ્ા કરી છે . આ ઉપરાાંર્ ઉમાશાંકર, સુદરમ, સ્નેહરક્શ્મ, રાજેન્દ્ર શાહ, રાિજી પટેલ,
બાલમુકુાંદ દિે અને ઉશનસ્ નુ ાં પ્રદાન આ કાવ્ય સ્િરૂપ વિકસાિિામાાં મહત્િનો ફાળો છે .
2. ખાંડકા7વ્ય :
ખાંડકાવ્ય એટલે કાવ્યનો એક ખાંડ નરહ, પણ જેમાાં િસ્તુનો એક ખાંડ માત્ર સ્પશતિામાાં આવ્યો
હોય ર્ેિી રચના અને જેમાાં જીિનનુ ાં અખાંડદશતન નહી પણ ખાંડદશતન રજૂ િાય ર્ેિી કિાનુ ાં કાવ્ય.
કાવ્ય પ્રકાર છે . રામાયણ, મહાભારર્ અને પુરાણો ઉપરિી ખાંડકાવ્યનુ ાં વિષયિસ્તુ લેિામાાં આિે છે .
અભભમન્દ્યુ’ાં બોટાદકરનુ ાં ‘ઊવમિલા’, ‘બુદ્ધનુ ાં ગૃહાગમન’ િગેરે પુરાણ પ્રવસદ્ધ વિષયોિાળાાં ખાંડકાવ્યો છે .
ાં
આ ઉપરાાંર્ કવિ ખબરદાર, નરવસિંહરાિ, સુદરજી બેટાઇ, શ્રી બાદરાયણ, મનસુખ ઝિેરી,
ઉદા. ‘નહીં નાિ, નહીં નાિ, જાણો કે સિાર છે ’ િસાંર્ વિજય – ‘કાન્દ્ર્’
3. ઊવમિકા7વ્ય :
યુગમાાં અંગ્રેજી કેળિણીના સાંપકતના પરરણામે ગુજરાર્ીમાાં ઊવમિકવિર્ા ર્ેના સ્િરૂપ, વિષય અને
અભભવ્યક્તર્ સિત રીર્ે વિવિધર્ા અને વિપુલર્ા લઇને આિે છે . છાંદોબદ્ધ કવિર્ા, સોનેટ, ગઝલ,
ઊવમિકાવ્ય ર્રીકે ઓળખાય છે . ગ્રીક શબ્દ ‘Lyric’ એટલે લાયર નામના પક્ષીના પીંછાની
આકારની િીણા સાિે ગિાર્ા ગીર્ માટે આ શબ્દ પ્રયોજાર્ો અને એ પછી ઊવમિગીર્ માટે રૂઢ
બન્દ્યો.
4. ગઝલ :
આ પરદે શી સારહત્ય રોપાને ગુજરાર્ી ભ ૂવમ બહુ જ પસાંદ પડી હોિાિી ર્ે ખ ૂબ જ ફલ્યો ફાલ્યો છે .
ફારસીમાાં ગઝલનો અિત ‘પ્રેમનુ ાં બયાન’ અિિા ‘પ્રેમયુતર્’ ભાષામાાં એટલે ‘કાવ્યરૂપે
ગઝલમાાં પ્યાર, સૌંદયત, મનની િેદના, વિયોગ, સાંયોગ, રૂદન, વમલનની ર્ીવ્રઇચ્છા, જેિા
વિષયો લઇ રચના િાય છે . ગઝલનો કવિ આત્મલક્ષી બની આંર્રમન ઠ્ાલિે છે . જેમાાં પ્રભુ પ્રેમનુ ાં
િણતન િયુ ાં હોય (પ્રભુને માશ ૂક ગણીને) ભક્તર્ કરિામાાં આિે ર્ેને ‘ઇશ્કે હકીકી’ અિિા ‘ઇશ્કે
ઇલાહી’ ર્રીકે અને માનિ –પ્રણયનુ ાં દુન્દ્િયી પ્રેમનુ ાં િણતન હોય ર્ેિી ગઝલ “ઇશ્કે વમજાજી’ ર્રીકે
ઓળખાય છે .
ાં દે સાઇ
આપણે ત્યાાં બાલાશાંકર કાંિારરયા, શયદા, લભલર્, કલાપી, ગની દહીંિાલા, હેમર્
ઉપરાાંર્ આધુવનક ગઝલકારમાાં પર્ીલ, િેણીભાઇ પુરોરહર્, આરદલ મન્દ્સુરી, જિાહર બક્ષી, રમેશ
પારે ખ, શ ૂન્દ્ય પાલનપ ૂરી, બરકર્ િીરાણી, શેખાદમ આબુિાલા, જલન માર્રી, મરીઝ િગેરે એ
5. હા7ઇકુ : ‘હાઇકુ’ એ જાપાની સારહત્ય સ્િરૂપ છે . આપણે ત્યાાં ગુજરાર્ી હાઇકુમાાં શ્રી ઝીણાભાઇ
સ્નેહરક્શ્મ એ આ સારહત્ય સ્િરૂપ માટે ‘સોનેરી સ ૂરજ રૂપેરી ચાાંદ’ હાઇકુ સાંગ્રહ ગુજરાર્ી
પ્રગવત ચકા7સક્ો
કિાનાાં બે મુખ્ય સ્િરૂપો ર્ે નિલકિા અને નિભલકા, આ બે સ્િરૂપો આપણને ઓગણીસમી
અને િીસમી સદીના સાંવધકાળમાાં પ્રાપ્ર્ િયાાં. અંગ્રેજી કેળિણીની શરૂઆર્ અને વિશ્વના અન્દ્ય
દે શોમાાં િયેલ વિચારોની ક્રાાંવર્ એ આપણા ગુજરાર્ી સારહત્યમાાં ર્ેની અસર ર્ળે ગદ્ય સ્િરૂપો
ઉદ્ ભિ અને ર્ેની લોકવપ્રયર્ા િર્તમાનયુગની ઝડપને આભારી હોિાનુ ાં વિિેચકો માને છે . પણ
ૂ ીિાર્ાત ર્ો ‘રહર્ોપદે શ’ અને ‘પાંચર્ાંત્ર’માાં પણ મળે છે . આમ છર્ાાં િીસમી સદીના આરાં ભમાાં જે
ટાંક
નિભલકા નિા સ્િરૂપે આિી ર્ે યાંત્રયુગ અને માનિીના દોડ-ધામ અને હાડમારીભયાત જીિનને
આભારી છે .
જીિન કે જીિનનો મોટો ભાગ આલેખિામાાં આિે છે . નિલકિામાાં જીિનની અભખલાઇ હોય છે .
જ્યારે નિભલકામાાં આમ નિી. નિભલકાકાર માટે િસ્તુની પસાંદગી, ભબનજરૂરી િસ્તુનો ત્યાગ અને
‘જે િીજળીના ચમકારા પેઠ્ે એક રન્દ્ષ્ટ્ટભબિંદુ રજૂ કરર્ાાં સોંસરિી નીકળી જાય અને બીજી
ઝાઝી લપછપ વિના અંગુભલવનદે શ કરી સ ૂર્ેલી લાગણીઓને જગાડીને િાચકની આસ-પાસ એક
ૂ ીિાર્ાત’. – ધ ૂમકેત.ુ
નિીન કલ્પનાસ ૃન્દ્ષ્ટ્ટ ઘડી કાઢે ર્ે ટાંક
પેટલીકર, ગુલાબદાસ બ્રોકર, ચુનીલાલ મરડયા, સુરેશ જોશી, મધુરાય, ચાંરકાાંર્ બક્ષી, રાિજી પટેલ,
2. નવલકથા7 :
નિલકિા નાના-મોટા સૌને આનાંદ આપનાર ગદ્ય છે . એટલે જ એ સૌિી િધુ લોકવપ્રય છે .
વિષય િૈવિધ્ય હોિાિી દરે કને રુભચ પ્રમાણેન ુ ાં િાાંચન સારહત્ય મળી રહે છે .
નિલકિાનુ ાં આયોજન આનાંદ આપિાનુ ાં છે . આમ, છર્ાાં, સાચી કલા એિી વિશેષ છે . નિલકિા
મુખ્યત્િે જીિનદશન
ત કરાિે છે .
ઐવર્હાવસક નિલકિા છે .
વત્રપાઠ્ીએ આપી.
ચ ૂનીલાલ િ. શાહ, ગુણિાંર્રાય આચાયત, પન્ન ાલાલ પટેલ, ઇશ્વર પેટલીકર, ચ ૂનીલાલ મરડયા,
મનુભાઇ પાંચોળી ‘દશતક’ આ ઉપરાાંર્ સારાં ગ બારોટ, વિઠ્ઠલ પાંડયા, રઘુિીર ચૌધરી, રાિજી પટેલ,
રાધેશ્યામ શમાત, ધીરુબહેન પટેલ, કુાંદવનકા કાપરડયા જેિા સારહત્યકારોએ નિલકિાઓ આપી છે .
3. વનબાંધ :
નિલકિા અને નિભલકાની જેમ પાિાત્ય સારહત્યના સાંપકતને કારણે ગુજરાર્ી સારહત્યમાાં
સારહત્યના ભારે ખમપણામાાંિી ભચિ જ્યારે મુતર્ હોય ત્યારે અને કાંઇક સ્મરણોમાાં રાચી
પોર્ાને િયેલા અનુભિો વિશે વિચાર કરતુ ાં હોય ત્યારે વનબાંધ સજાતય છે . આિા સ્મરણો જ્યારે
‘જે સારહત્ય રચનામાાં સાંગઠ્ન હોય, બુદ્ધદ્ધર્ત્િ હોય, અનાિશ્યક વિસ્ર્ાર ન હોય અને જેમાાં
વિષય દ્વારા વ્યક્તર્ના વ્યક્તર્ત્િનુ ાં પ્રકાશન િતુ ાં રહેત ુ ાં હોય ર્ેિી પ ૂણત. સાંભક્ષપ્ર્ અને વ્યક્તર્ત્િ વનષ્ટ્ઠ્
- ઇ.સ. 1851 માાં ગુજરાર્ી સારહત્યનો પ્રિમ વનબાંધ ‘માંડળી મળિાિી િર્ા લાભ’ નમતદે આપ્યો.
ઉિમલાલ વત્રિેદીએ ગુજરાર્ી વનબાંધો આપ્યા. મભણલાલ દ્ધદ્વિેદી, રમણલાલ નીલકાંઠ્ અને
ઉમાશાંકર જોશી, બકુલ વત્રપાઠ્ી, ગુણિાંર્ શાહ, પ્રિીણ દરજી, મભણલાલ હ. પટેલ, ડૉ.ભોળાભાઇ
જીિનચરરત્ર એક એિો સારહત્ય પ્રકાર છે કે જે એકી િખર્ે ઇવર્હાસ કે વિજ્ઞાન અને કલાનાાં ર્ત્ત્િોનુ ાં
કાળમાાં જીિી ગયેલી ચોક્કસ વ્યક્તર્ઓના જીિનનુ ાં ઇવર્હાસવનષ્ટ્ઠ્ વનરૂપણ કરર્ો ગદ્ય પ્રકાર છે .
5. આત્મકથા7 કે આત્મચક્રરત્ર :
આત્મચરરત્ર પણ ગદ્ય સ્િરૂપનુ ાં એવુ ાં વ ૃર્ાાંર્ છે જેનો કર્ાત જ કિાનો પ્રધાન નાયક છે .ગાંભીર
અને સત્યપ્રવર્ષ્ટ્ઠ્ા આત્મસમીક્ષા જ આત્મકિા અભભધાનને યોગ્ય ગણાય. સત્યસ ૂત્રિી જોડાયેલો
વ્યક્તર્નો ભચર્ાર એટલે આત્મચરરત્ર કે આત્મકિા. આત્મકિામાાં પોર્ાના જીિનની સામગ્રી સત્યને
“સત્યના પ્રયોગો”-ગાાંધીજી, ‘મારી હકીકર્” – નમતદ, “સ્મરણયાત્રા” - કાકા કાલેલકર જેિી ગુજરાર્ી
6. ના7ટક :
નાટક એ સારહત્યનાાં બધાાં સ્િરૂપોમાાં વિવશષ્ટ્ટ પ્રકારનુ ાં ગદ્ય સ્િરૂપ છે . અન્દ્ય ગદ્ય સ્િરૂપોની
જેમ નાટક કેિળ લખાયેલા શબ્દો ઉપર એની અસર પર આધાર રાખતુ ાં નિી. નાટકની સાંપ ૂણત
અસર અનુભિિા માટે સર્જક, અભભનેર્ા અને અભભનેત્રીઓ, પ્રેક્ષકો એમ ત્રણેયની અપેક્ષા રહે છે .
નાટકનો લેખક વિષયિસ્તુની પસાંદગીમાાં બહુ સ્િર્ાંત્ર નિી. મયાતરદર્ હદમાાં રહીને એક જ બેઠ્કે બે
કે ત્રણ કલાકમાાં પ ૂણત કરી ભાિક ર્ેને માણી શકે છે . નિલકિા કે નિભલકાનો સર્જક લાાંબા િણન
ત ો
દ્વારા રસવનષ્ટ્પન કરે છે , જ્યારે નાટક લેખકે ર્ખ્ર્ા પર એ રશ્યો ર્ારશ્ય કરિાાં પડે છે .
ના7ટકના7ાં અંગો :
6 .શૈલી, 7. જીિનદશન
ત , 8.ર્ખ્ર્ાલાયકી, 9. રસવનષ્ટ્પવર્ 10. વત્રવિધ ઐક્ય.
નાનાલાલ, ચાંરિદન મહેર્ા, મુનશી વશિકુમાર, ચુવનલાલ મરડયા, પુષ્ટ્કર ચાંદરિાકર, જયાંર્ી
દલાલ, દામુ સાાંઘાણી, પ્રાગજી ડોસા, રફરોજ આંરટયા અને પન્ન ાલાલ પટેલનો ફાળો નોંધપાત્ર છે .
એકા7ાંકી :
આજની દોડધામિાળી જીિન પ્રણાલીને માફક આિી ગયુ.ાં ૧૯૨૨માાં બટુભાઇ ઉમરિારડયાએ
પ્રગવત ચકા7સક્ો
ૂ ી િાર્ાત કઈ છે ?
(2) ગુજરાર્ી સારહત્યમાાં પ્રિમ ટાંક
2.4 સક્ા7રા7ાંશ :
અભ્યાસક્રમમાાં પ્રાદે વશક ભાષાના મહત્િને સ્િીકારાયુ ાં છે . આ માટે માત ૃભાષા ગુજરાર્ીના
માત ૃભાષાના ઉદ્ભિ અને વિકાસ પ્રરક્રયામાાં પ્રાચીન ગુજરાર્ી, મધ્યકાલીન ગુજરાર્ી અને
સર્જકોમાાંિી કેટલીક સારહત્ય કૃવર્ઓ અને જાણીર્ા કેટલાાંક સારહત્યકારો વિશેની મારહર્ી આપિામાાં
આિી છે .
માત ૃભાષા ગુજરાર્ી જે પ્રદે શ કે પ્રાાંર્માાં બોલાય છે . ર્ે પ્રદે શ કે પ્રાાંર્ની ભૌગોભલક અને
રાજકીય સમજ આપિામાાં આિી છે . િળી, ગુજરાર્ી ભાષા સાંસ્કૃર્–પ્રાકૃર્–અપભ્રાંશ અને ગુજરાર્ી
ગુજરાર્ી ભાષાના કાળ વિકાસને પ્રાચીન, મધ્યકાલીન અને અિાતચીન એમ ત્રણ વિભાગોમાાં
િહેંચી દરે ક સમયગાળાના સારહત્યની વિશેષર્ાઓ અને ર્ેની જે ર્ે સમયે સમાજ પર અસરો
જણાિી છે .
પ્રાચીન-મધ્યકાલીન અને અિાતચીન ગુજરાર્ી સારહત્યના સારહત્ય પ્રકારોની રચના અને વિકાસ પર
જે ર્ે સમયની રાજ્યવ્યિસ્િા અને સામાજજક પરરક્સ્િવર્ની અસર પ્રવર્ભબિંભબર્ િાય છે . મધ્યકાલીન
સારહત્ય સ્િરૂપો અને ર્ેના સર્જકોની સારહત્ય સેિાઓ વિશે મારહર્ી આપેલ છે . અિાતચીન સારહત્ય
સ્િરૂપો અને ર્ેના સર્જકોમાાં વિષયની વિશાળર્ા અને િૈવિધ્યનાાં દશતન િાય છે . અિાતચીન ગુજરાર્ી
સારહત્ય સર્જનમાાં આઝાદીની ચળિળ, ગાાંધીજી, વિિેકાનાંદ, રિીન્દ્રનાિ ટાગોર, શ્રી અરવિિંદ ર્િા
2.5 સ્વા7ધ્યા7ય
(11) સાંસ્કૃર્ભાષાના ર્ત્સમ (મ ૂળસ્િરૂપે) ગુજરાર્ીમાાં ઉર્રી આિેલા શબ્દોની યાદી બનાિો.
(1) મધ્યકાલીન સારહત્યની કોઇ એક કૃવર્ પસાંદ કરી ર્ેની સમીક્ષા કરો.
(1) કવિસાંમેલન, લોકડાયરો, ભજનસાંધ્યા, સુગમ – સાંગીર્, િષાતગીર્ો કાયતક્રમ િગેરેમાાં ભાગ લો.
ૂ રફલ્મો
5. કાવ્યને આનુષાાંભગક અન્દ્ય કાવ્યોની યાદી 6. બાળિાર્ાતઓ, ભચત્રિાર્ાતઓ/કાટત ન
3. ઠ્ાકર ધીરુભાઇ, અિાતચીન ગુજરાર્ી સારહત્યની વિકાસરે ખા. આધુવનક અને આધુવનક પ્રિાહો-
4. ઠ્ાકર ધીરુભાઇ, ગુજરાર્ી સારહત્યની વિકાસરે ખા, ગાાંધીયુગ અને અનુગાાંધીયુગ.-ગુર્જર પ્રકાશન
(2006)
ુ
3.2 હેતઓ
3.5 સ્વા7ધ્યા7ય
3.1 પ્રસ્તા7વના7:
માત ૃભાષાના માધ્યમિી વશક્ષણમાાં પ્રાિીણ્ય પ્રાપ્ર્ કરી શકાય છે . રાષ્ટ્રીય અભ્યાસક્ર્મ
માળખુાં (NCF-2005) માાં પણ માત ૃભાષાના મહત્િને સ્િીકારિામાાં આવ્યુ ાં છે . માત ૃભાષા સમ ૃદ્ધ હશે ર્ો
શ્રેષ્ટ્ઠ્, ઉત્કૃષ્ટ્ઠ્ વશક્ષણ પ્રરક્રયા માટે માત ૃભાષા એ જ સબળ, સાિતક માધ્યમ છે ર્ેમ સમજીએ
અને સ્િીકારીએ.
ુ :
3.2 હેતઓ
પ્રવશક્ષણાિીઓ NCF -2005 મુજબ ભાષાનુ ાં મહત્િ સમજે અને ર્ેન ુ ાં ગૌરિ જાળિે.
પ્રવશક્ષણાિીઓ માત ૃભાષા ર્રીકે ગુજરાર્ીનુ ાં મહત્િ સમજી અન્દ્ય વિષયોના સાંદભતમાાં ર્ેની
અગત્ય સમજે.
અધ્યયન વનષ્પવત :
પાયાગર્ ભ ૂવમકા છે , ર્ેનો સ્િીકાર કરિો રહ્યો. આ બાબર્ે ભાષાના મહત્િ અને નીવર્ વિષયક
વશક્ષણના માધ્યમ ર્રીકે બાળકોની માત ૃભાષા (આરદિાસી બોલીઓ કે પોર્ાની બોલી
સરહર્) ના સ્િીકાર પર ભાર મ ૂકિો. ર્ે સાિે વત્રભાષાસ ૂત્રનો અમલ કરિા નિેસરિી પ્રયત્ન
કરિો.
ુ ાષી નૈપણ્ુ ય વિકસાિિાનુ ાં ર્ે સાંસાધન બને. આમાાં અંગ્રેજી ભાષામાાં નૈપણ્ુ યનો સમાિેશ
બહભ
િાય છે .
ધોરણ 6-7-8 માાં પ્રાદે વશક ભાષા અને અંગ્રેજી ભાષાનો અભ્યાસ બાળકો કરે . અરહન્દ્દી ભાષી
રાજ્યોમાાં બાળકો રહન્દ્દીનો અભ્યાસ કરે . આ ભાષાઓ ઉપરાાંર્ આધુવનક ભારર્ીય ભાષા
શક્ય છે .
િાાંચન અને લેખન, શ્રિણ અને કિન, િાણી(Speech) એ બધા કૌશલ્ય બાળકની પ્રગવર્માાં
પ્રદાન કરે છે .
પ્રત્યેક બાળકના શાળાકીય અધ્યયન માટે ઘવનષ્ટ્ઠ્ પાયો નાખિા માટે બધાજ પ્રાિવમક
બનાિિા ર્ેમજ આજે બાળકો જે ભાર કે દબાણનો સામનો કરી રહ્યા છે , ર્ેને દૂ ર કરિા શાળાકીય
અભ્યાસક્રમનાાં ચાર ક્ષેત્રો ભાષા, ગભણર્, વિજ્ઞાન અને સામાજજક વિજ્ઞાનમાાં મહત્િના ફેરફારોની
ત્યાાં-ત્યાાં ગુજરાર્ી ભાષા અને ગુજરાર્ી સાંસ્કૃવર્ને લઇ ગયા છે . ર્ેમ છર્ાાં આપણે સ્િીકરવુ ાં પડશે કે
આજે વિશ્વ સીવમર્ બન્દ્ય ુ ાં છે . લોકો પરસ્પર એકબીજાના સાંપકતમાાં આિે છે અને એક ભાષા
જેમે કે, : ‘જો બેટા, સ્કાયમાાં ડિ ઊડે છે ’ અિિા ‘હિે તુ ાં વમલ્કી નહીં પી લે ર્ો પેલી બીગ કીટીને
આપી દઇશ’ – જેિાાં અનેક િાક્યો આપણી આસપાસની મમ્પમીઓ પાસે સાાંભળિા મળે છે . ‘મને
ાં ી આપજે ને !’, ‘ કાલે સોચીને કહીશ.’ જેિાાં િાક્યો રમર્ાાં બાળકોના જૂિમાાં સાાંભળિા
પેલી ગેમ ઢૂઢ
મળે છે .
ગુજરાર્ી ભાષા ‘ગુજરાર્ીપણુ’ાં ધીરે -ધીરે ગુમાિર્ી રહી છે . દા.ર્. આઇસ્ક્રીમ, એંજજવનયર, નોરટસ,
ર્ેમ છીએ. જો કે કેટલીક માનિવિદ્યાઓની અભભવ્યક્તર્ માટે આપણી ભાષાની ધાર સજિાનુ ાં કામ
આપણે માટે ઘણુ ાં બાકી છે . સર્જનાત્મકર્ાની રન્દ્ષ્ટ્ટએ આટલી સુવિકવસર્, ‘ભાષાની જ્ઞાનભાષા
બનિાની ક્ષમર્ા અંગે શાંકા રાખિાનુ ાં કોઇ જ કારણ નિી.’ છર્ાાં એટલુાં યાદ રાખીએ કે,‘ભાષા
બોલનાર ભાષાને ગૌરિ અપાિે છે .’ અને બીજુ ાં કે ‘કોઇપણ ભાષા ચરડયાર્ી પણ નિી કે, ઊર્રર્ી
પણ નિી.’
િૈવશ્વક કક્ષાએ માત ૃભાષાનુ ાં અક્સ્ર્ત્િ અને ગૌરિ જળિાઇ રહે ર્ે માટે વશક્ષક સજ્જ હોય,
વનષ્ટ્ઠ્ાિાન હોય, વિદ્યાિીઓ પ્રત્યે પ્રેમભાિિાળો હોય અને માત ૃભાષાના ગૌરિ માટે જાગૃર્ હોય ર્ે
પ્રિમ આિશ્યકર્ા છે . વશક્ષક સજ્જ અને ર્ત્પર હશે ર્ો સાધનો, પદ્ધવર્ઓ અને પ્રયુક્તર્ઓની
આમ, િર્મ
ત ાન સમયમાાં વિવિધ ભાષાઓમાાં અન્દ્ય ભાષાઓનો પ્રયોગ જોિા મળે છે . માત્ર
ગુજરાર્ીમાાં જ નહી. પરાં ત ુ અન્દ્ય ભાષાઓમાાં પણ અન્દ્ય ભાષાઓના ઉપયોગનુ ાં પ્રમાણ િધ્યુ ાં છે .
જૂના સમયમાાં કહેિાતુ ાં કે માણસ ડહાપણ ધરાિી શકે છે એ એની વિશેષર્ા છે , કે મકે બીજા
પ્રાણીઓ વિચાર કરી શકર્ાાં નિી અને વસદ્ધાાંર્ો બાાંધી શકર્ાાં નિી, પરાં ત ુ માણસ એવુ ાં કરી શકે છે .
િાસ્ર્વિક રીર્ે આજે હિે એમ પણ કહી શકાય કે માણસ બોલી શકે છે એ એની વિશેષર્ા છે , કેમકે
માણસની બૌદ્ધદ્ધક, સાાંસ્કૃવર્ક ર્ેમજ સામાજજક બધી પ્રગવર્માાં ભાષાનો ફાળો ઘણો મોટો છે .
નામ જુદાાં છે , જે પરરિર્તનીય પણ છે , બાળક સૌ પ્રિમ પોર્ાની માર્ાના દૂ ધમાાંિી જે ભાષા મેળિે
છે એ એની માત ૃભાષા ગણાય છે . કોઇપણ માનિ – બાળક પોર્ાની માની અિિા કુાંટુાંબની ભાષાના
ર્ાંત્રને જેટલી ઝડપિી આત્મસાર્ કરી લે છે ર્ેટલી ર્ેના પછીના જીિનકાળ દરવમયાન કોઇપણ
ભાષા શીખી શકર્ો નિી, અગર શીખે ર્ો પણ ર્ેન ુ ાં જીિન કે જીિનમ ૂલ્યો માત ૃભાષા દ્વારા જ ઘડાય
છે . વિશ્વની કોઇપણ સર્જકપ્રવર્ભા એિી નહી હોય જેનુ ાં પ્રિમ સર્જન માત ૃભાષામાાં ન િયુ ાં હોય;
કવિિર ટાગોર લખે છે કે, “ વશક્ષણ ર્ો આહાર જેવુ ાં છે . પહેલા જ કોભળયે સ્િાદનો આનાંદ મળિો
જોઇએ.” માત ૃભાષામાાં એ બને છે . અન્દ્ય ભાષાના વશક્ષણમાાં એવુ ાં બનિાનો સાંભિ નિી. આ રન્દ્ષ્ટ્ટએ
દરે ક વ્યક્તર્ને પોર્ાની માત ૃભાષા માટે ગૌરિ હોવુ ાં જ જોઈએ. હુ ાં જે ભાષામાાં સ્િપ્ન જોઉં છાં, મેં જે
ભાષામાાં સૌ પ્રિમ હાલરડુાં સાાંભળ્યુ ાં છે , ર્ે ભાષા મારી માર્ાના ખોળા જેિી પવિત્ર છે . માત ૃભાષામાાં
સાંસ્કાર અને ભાષા વસિંચાય છે ર્ે બાળકનો િારસો બની જાય છે અને પેઢીઓ સુધી ર્ે ચાલે છે .
ગુજરાર્ી માર્ા – વપર્ાનુ ાં બાળક ભલે ઇંગ્લેન્દ્ડમાાં જન્દ્મે પણ ગળથ ૂિીમાાં ર્ો ગુજરાર્ી ભાષા જ
આિિાની.
ૂ માાં......
ટાંક
કરી શકે છે .
સમાજમાાં પારસ્પારરક આદાન – પ્રદાન અને પ્રત્યાયન માત ૃભાષા દ્વારા સરળર્ાિી કરી
શકાય છે .
બાળક વશક્ષણની સમસ્યાઓને માત ૃભાષા દ્વારા સારી રીર્ે વ્યતર્ કરી શકે છે .
બાળક માત ૃભાષા દ્વારા મૌભખક અને લેભખર્ સ્િરૂપે પોર્ાનો વિચાર સ્પષ્ટ્ટ રીર્ે રજૂ કરી
શકે છે .
સ ૂક્ષ્મ સાંિેદનાઓને િાચા આપિાનુ ાં કાયત માત ૃભાષા દ્વારા જ શક્ય બને છે . શારીરરક
મનોવિજ્ઞાન અનુસાર સમગ્ર ચેર્ાર્ાંત્ર, લાગણીર્ાંત્ર માત ૃભાષાના શબ્દો િકી જાગૃર્ રક્રયાશીલ બને
સમજણપ ૂિતકનુ ાં અિતઘટન સ્મ ૃવર્ર્ાંત્રને સજ્જ કરે છે . અિતવિહીન બાબર્ો એ ફતર્
ગોખણપટ્ટીનુ ાં જ કાયત કરે છે . અન્દ્ય ભાષાઓના શ્રિણ િખર્ે પ્રિમ ર્ો આપણે ર્ેન ુ ાં સાંકેર્ાાંકન (D-
coding) માત ૃભાષામાાં જ કરીએ છીએ. આિી માત ૃભાષા દ્વારા અસરકારક શ્રિણ – કિન િઇ શકે છે
અને ર્ે લાાંબાગાળા સુધી સ્મ ૃવર્માાં સ્િાયી રહે છે . અસમજણનો ભાર ઘટે છે .
માર્ા પોર્ાની માત ૃભાષામાાં જે કાંઇ વિચારે છે , સાંિેદનાઓ અનુભિે છે , ર્ે સાિે વશશુન ુ ાં ગભાતધાન
વશક્ષણ શરૂ િઇ જાય છે . જનીનર્ત્ત્િોના પ્રભાિિી વશશુનો ગભતમાાં વિકાસ િાય છે . પ્રભાિી અને
જન્દ્મ બાદ વશશુનો ઉછે ર અને માર્ા – વપર્ા સાિેની ર્ેની આંર્રરક્રયા દરવમયાન
આમ, મ ૂળભ ૂર્ રીર્ે જ માત ૃભાષા ર્ેને િારસામાાં જ પ્રાપ્ર્ િયેલી હોય છે . જે માત ૃભાષા
મનોવલણ :
જન્દ્મિી જ પ્રાપ્ર્ િયેલ માત ૃભાષાના િાર્ાિરણના પરરણામે ર્ેના ર્મામ મનોવ્યાપારો,
િયેલ ભાષાપ્રભાિ ર્ેના મનોિલણને માત ૃભાષા ર્રફ દૃઢ કરે છે . વિકાસના ક્રમમાાં આ
મનોિલણને સાિે રાખી માત ૃભાષા દ્વારા વશક્ષણ િધુ પરરણામદાયી બને છે .
પ્રગવત ચકા7સક્ો
પ્રશ્ન – 1 નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસાંદ કરી જિાબ આપો.
(2) માત ૃભાષામાાં અન્દ્ય ભાષાના શબ્દોનો ઉમેરો ભાષાની કઇ બાબર્ દશાતિે છે ?
(4) માત ૃભાષા દ્વારા બાળક શાની અભભવ્યકવર્ સૌિી પહેલા કરી શકે છે ?
ગભણર્, વિજ્ઞાન, પયાતિરણની વિવિધ સાંકલ્પનાઓ સ્પષ્ટ્ટ િાય એ માટે અનુરૂપ ભાષાનુ ાં ઘડર્ર િવુ ાં
જોઇએ. િૈજ્ઞાવનક રન્દ્ષ્ટ્ટકોણ વિકસે એમાાં ભાષા સહાયરૂપ બને છે . અન્દ્ય ભાષાઓનુ ાં વશક્ષણ પણ એની
માત ૃભાષા સાિે સાંલગ્ન હોય છે . અન્દ્ય ભાષાઓને બાળક પોર્ાની માત ૃભાષાની સાિે તુલના કરી
શીખે છે . જેમની માત ૃભાષા સહજ હોય એના માટે અન્દ્ય ભાષા અને અન્દ્ય વિષયો સરળ હોય છે .
ગણણત :
ગુજરાર્ીભાષા ગભણર્ના કોયડા/સમસ્યા ઉકેલ માટે ભચિંર્ન કરિા માટે પ્રેરે છે . ગભણર્
વિષયની સાંકલ્પના સ્પષ્ટ્ટ કરિા માટે, સમજૂર્ી મેળિિા ભાષાનુ ાં વશક્ષણ અવનિાયત છે . ગભણર્ના
ુ ની વસદ્ધદ્ધઓ માત ૃભાષાના વશક્ષણ દ્વારા િધારે સારી રીર્ે િાય છે . ભાષા વશક્ષણના
મ ૂળભ ૂર્ હેતઓ
વિજ્ઞાન વિષયના મુખ્ય ઉદ્દે શ્યો જેિા કે જજજ્ઞાસાવ ૃવિ, અિલોકન, ચોક્કસાઇ, વિિેચનાત્મક
ભચિંર્ન, િૈજ્ઞાવનક રન્દ્ષ્ટ્ટકોણ, વનણતયશક્તર્, ર્ેમજ સર્જનાત્મકર્ાના વિકાસ માટે માત ૃભાષા ગુજરાર્ી
વ્યતર્ િઇ શકે છે .
પયા7ષ વરણ:
પયાતિરણ વિષયનુ ાં વશક્ષણ ભાષા દ્વારા જ િાય છે . ભાષા અને પયાતિરણ એકબીજાને પ ૂરક
પામે છે .
21મી સદી જ્ઞાનની સદી માત ૃભાષાના માધ્યમિી જ સાંભિી શકે. માત્ર ‘જ્ઞાનની સદી’ નહીં
આપણે ર્ો ‘પ્રજ્ઞાનમયી સદી’ બનાિિાની છે . માત ૃભાષાના મહાત્મયને સમજી યુ.એન. વિશ્વસાંસ્િા
ુ રીને વિશ્વ માત ૃભાષારદન ર્રીકે ઉજિે છે . યુનેસ્કોએ 17મી નિેમ્પબર 1999ના રોજ
21મી ફેબ્રઆ
ુ રી 1952ના રોજ બાાંગ્લાદે શમાાં, જ્યારે ર્ે પ ૂિત પારકસ્ર્ાન હર્ો ત્યારે પવિમ
21મી ફેબ્રઆ
પારકસ્ર્ાનના િચતસ્િિાળા પારકસ્ર્ાને ઉદૂત ભાષા ફરજજયાર્ કરે લી. માત ૃભાષા બાંગાળી ભાષાનો
અનાદર સહન ન િર્ાાં દે શમાાં ર્ોફાન ફાટી નીકળે લા અને ચાર બાાંગ્લાદે શિાસી શહીદ િયેલા.
ુ રીના રોજ શહીદ િયેલાઓનુ ાં સ્મારક છે . આ માત ૃભાષા માટે િયેલા શહીદોની
ઢાકામાાં 21મી ફેબ્રઆ
યુનેસ્કોની સામાન્દ્ય સભામાાં નિેમ્પબર 1999માાં ‘માત ૃભાષારદન’ની ઉજિણી 21મી ફેબ્રઆ
ુ રીના
રોજ કરિાનો ઠ્રાિ કરિામાાં આવ્યો. યુનેસ્કો 2000 ના િષતિી આ રદિસ ઉજિર્ી આિી છે . સમગ્ર
વિશ્વના બધા દે શો પોર્પોર્ાની માત ૃભાષાનુ ાં ગૌરિગાન કરે અને ર્ેના વિકાસ ર્ેમજ જાળિણીના
કાયતક્રમ યોજે ર્ેિો સાંદેશ વિશ્વસાંસ્િા પાઠ્િે છે . વિશ્વમાાં રહેલા ભાષાકીય િૈવિધ્ય અને સાાંસ્કૃવર્ક
ઠ્ેર કરીએ. માત ૃભાષા ગુજરાર્ીનુ ાં સાંગોપન કવિિર ‘ઉમાશાંકર જોષી’ ના શબ્દોને ઉજાગર કરર્ા
હોય ર્ે રીર્ે ‘હુ ાં છાં ગુર્જર ભારર્િાસી’ ની રીર્ે કરીએ. સાંકુભચર્ ગુજરાર્ીપણુ ાં આપણને ના ગમે,
આજે વિશ્વમાાં લગભગ 7000 ભાષાઓ બોલાય છે . દરે ક ભાષાનુ ાં એક ભાષાકુળ ર્ેના
જેમાાં વિશ્વની 96 ટકા િસ્ર્ી આિી જાય છે . બાકીના 84 ભાષાકુળોમાાં વિશ્વિસ્ર્ીના 4 ટકા લોકો
આિે છે . ભારર્માાં કુલ 427 ભાષા બોલીનો ઉપયોગ કરે છે . ભારર્ના રાજ્યોનુ ાં વનમાતણ ભાષા
આધારરર્ િયેલ ુાં છે . અત્યારે 22 ભાષા બાંધારણીય રાજભાષા ર્રીક માન્દ્ય છે . ભારર્નુ ાં દશતન જ
આિી સાંસ્કૃવર્ઓની શોભાિી જ માનિ જીિન રચાય છે - કસાય છે . વિશ્વની સૌિી િધારે
માત ૃભાષકો ધરાિર્ી 30 ભાષાઓમાાં ગુજરાર્ી ભાષાનુ ાં 23મુ ાં સ્િાન છે . વિશ્વ માત ૃભાષા રદનની
દશકાના ગાળામાાં અંગ્રેજી માધ્યમના વ્યાપક પ્રિેશિી પ્રજાકીય માનસમાાં ઊભા િયેલા
ાં િાડામાાંિી મુક્તર્ અપાિિાનો, યોગ્ય સમજણ કેળિિા માટેનો આ રદિસ અિિા ર્ો સપ્ર્ાહનો
ગુચ
ગાળો છે .
વિશ્વ માત ૃભાષા રદનની ઉજિણી એ આપણી િૈવિધ્યપ ૂણત સાાંસ્કૃવર્ક િારસાને જાળિી
રાખિાના સાંદેશ ઝીલિાનુ ાં વનવમિ બની રહેશે. ર્ેમાાં વિશ્વવ્યાપક બનર્ી પ્રજાકીય જીિનની
ુ રીના એક રદિસને અિિા સપ્ર્ાહને સાપ્ર્ારહક પ્રવ ૃવિઓના આધારે માત ૃભાષાના
21 ફેબ્રઆ
‘પહેલાાં માત ૃભાષા ગુજરાર્ી પછી ઉિમ અંગ્રેજી’ વિષય આધારરર્ વ્યાખ્યાન કે ચચાત યોજી
શકાય.
‘માધ્યમ માત ૃભાષા’ ઉિમ અંગ્રેજીને કેન્દ્રમાાં રાખી િાલી સાંમેલન યોજી શકાય.
પ્રગવત ચકા7સક્ો
પ્રશ્ન – 2 નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસાંદ કરી જિાબ આપો.
ુ રી
(ક) 21 ફેબ્રઆ ુ રી
(ખ) 12 ફેબ્રઆ (ગ) 11 જુલાઇ (ઘ) 1 રડસેમ્પબર
ુ રી 1999
(ક) 17મી જાન્દ્યઆ ુ રી 1999
(ખ) 17મી ફેબ્રઆ
3.4 સક્ા7રા7ાંશ
NCF-2005માાં ભાષાકૌશલ્ય ર્િા વશક્ષણના માધ્યમ ર્રીકે માત ૃભાષા પર ભાર મુકિામાાં
આવ્યો છે . ઉચ્ચ પ્રાિવમક કક્ષાએ પ્રાદે વશક ભાષાને મહત્િ અપાયુ ાં છે . અભ્યાસક્રમ ના ક્ષેત્ર ર્રીકે
કિન – િાાંચન - લેખન – ગણનની અવનિાયતર્ા પર ભાર મુકાયો છે . િૈવશ્વક કક્ષાએ માત ૃભાષાનુ ાં
અક્સ્ર્ત્િ ટકી શકે ર્ેમજ ર્ે વિવનયોગનુ ાં માધ્યમ બની રહે ર્ે જરૂરી છે .
સર્જન – સાંિેદના – અભભવ્યક્તર્ ર્િા કૌશલ્ય જેિાાં લક્ષણો માત ૃભાષા માધ્યમ ર્રીકે
સ્િીકારિાિી જ હસ્ર્ગર્ કરી શકાય છે . માત ૃભાષા માધ્યમિી પ્રાપ્ર્ િયેલ ુાં વશક્ષણ ભચરાં જીિી બને
છે . માધ્યમ ર્રીકે માત ૃભાષાને સ્િાન આપિાની ર્રફેણ વિજ્ઞાન અને સાંશોધન પણ કરી રહ્યા છે .
ગભણર્–વિજ્ઞાન –સામાજજક વિજ્ઞાન–પયાતિરણ જેિા વિષયોની સાંકલ્પના સમજિા માટે માત ૃભાષા
ાં આિશ્યક છે . માત ૃભાષા િૈવશ્વક સ્ર્રે આદરપાત્ર બને ર્ેિા ગૌરિપ ૂણત
સાિે ર્ે વિષયોનો અનુબધ
ભાિનુ ાં પ્રગટીકરણ આિશ્યક છે . માત ૃભાષાનુ ાં મહત્િ જ નહીં પરાં ત ુ ર્ેના ર્રફ મમત્િ જળિાય રહે
ર્ે ઉદ્દે શ્યિી માત ૃભાષા િૈવશ્વક સ્ર્રે આદરપાત્ર બને ર્ેિા ગૌરિપ ૂણત ભાિનુ ાં પ્રગટીકરણ આિશ્યક
છે .
3.5 સ્વા7ધ્યા7ય
(3) માત ૃભાષામાાં અન્દ્ય ભાષાના કયા કયા શબ્દપ્રયોગો િાય છે ? ઉદા. આપો.
(1) માત ૃભાષા માધ્યમ સાિે અભ્યાસ કયો હોય ર્ેિા વિવિધ વ્યિસાયક્ષેત્રના સફળ વ્યક્તર્ની
(2) માત ૃભાષામાાં અન્દ્ય ભાષાના શબ્દોનો પ્રયોગ િર્ો હોય ર્ેિા 15-20 િાક્યો લખો.
ુ ો’ અને ‘રીડ ગુજરાર્’ જેિી ગુજરાર્ી િેબસાઇટ પરિી માત ૃભાષા મરહમા જાણો .
‘ટહક
ુ
4.2 હેતઓ
4.5 સ્વા7ધ્યા7ય
4.1 પ્રસ્તા7વના7 :
માત ૃભાષાના વશક્ષણમાાં એનુ ાં મહત્િ િધારે છે . શાળામાાં આિતુ ાં બાળક એની માત ૃભાષા શીખીને જ
આિે છે . એટલે ભાષા શીખિા માટે વ્યાકરણ શીખિિાનુ ાં હોતુ ાં નિી. માત ૃભાષાનાાં જુદાાં-જુદાાં
કૌશલ્યો શીખિિાનાાં હોય છે . એ કૌશલ્ય શીખિિામાાં જેટલુાં ઉપયોગી હોય ર્ેટલુાં જ વ્યાકરણ
આપણે એવુ ાં અને એટલુાં વ્યાકરણ ભણાિિા માાંગીએ છીએ જેને આપણા વ્યિહાર સાિે
ાં છે . એનો અિત એ નિી કે વશક્ષકે વ્યાકરણનુ ાં ઊંડુાં જ્ઞાન મેળિિાની જરૂર નિી. વશક્ષક
સાંબધ
ભાષાની િપરાશ અને વ્યાકરણને જેટલુાં સારુાં જાણશે એટલુાં એને માટે સારુાં રહેશે કારણ કે ર્ો જ એ
વ્યાિહારરક વ્યાકરણ એની ઉપયોભગર્ા પર ભાર મ ૂકે છે અને જે બાબર્ો ભાષાનાાં કૌશલ્યો
શીખિિામાાં મદદરૂપ િાય છે એમનો જ સમાિેશ કરે છે . રોજજિંદા વ્યિહારના ખ્યાલોનો ઉપયોગ
કરીને વ્યાકરણના મુદ્દાઓને સ્પષ્ટ્ટ કરે છે . પરરભાષાનો જૂજ ઉપયોગ કરે છે , જરૂર પડે ત્યાાં સાિતક
જ્યારે કસોટી કરે છે ત્યારે એ કદી વ્યાખ્યાઓ પ ૂછતુ ાં નિી પણ િપરાશ આિડે છે કે કેમ એ જાણિા
ધ્યાનમાાં રાખીને રચિા જોઇએ. વશક્ષકે પણ એને અનુરૂપ િધારાના સ્િાધ્યાય રચિા જોઇએ. આ
ુ :
4.2 હેતઓ
પ્રવશક્ષણાિીઓ સાંજ્ઞા, વિશેષણ, વિભક્તર્, રક્રયાવિશેષણ, રક્રયાપદ, પ્રકાર, કાળ વિશે સમજે.
અધ્યયન વનષ્પવત :
વિશેષણ, રક્રયાપદ, પ્રકાર, કાળ વિવિધ પ્રવ ૃવિઓ અને વ્યાિહારરક રષ્ટ્ટાાંર્ો દ્વારા
વિદ્યાિીઓને સમજાિશે.
રોજજિંદી ભાષામાાં ‘નામ’ શબ્દ પ્રચભલર્ છે . દુવનયામાાં દરે ક વ્યક્તર્ને નામ હોય છે . િાર્ચીર્
કરિા માટે એની જરૂર છે . દસ માણસ બેઠ્ા હોય એમાાંિી કોઇ એકને બોલાિિો હોય ર્ો કેિી રીર્ે
બોલાિિો? આંગળી બર્ાિિાિી કામ ચાલતુ ાં નિી એિો આપણો અનુભિ કહે છે . પણ નામ દઇને
જે શબ્દ વ્યક્તર્, િસ્તુ, ગુણ, ભાિ કે રક્રયાનો વનદે શ કરર્ો હોય અને િાક્યમાાં કર્ાત કે કમતની
જગ્યાએ આિી શકર્ો હોય ર્ે ‘નામ’ કહેિાય. ‘નામ’ ને બદલે ‘સાંજ્ઞા’ શબ્દ પણ િપરાય છે . નામ
કેિા પ્રકારના પદાિતને દશાતિે છે એના આધારે નામના પ્રકાર પાડિામાાં આિે છે .
(1) વ્યક્તતવા7ચક : કોઇ ચોક્કસ પદાિતને દશાતિિા માટે અપાયેલ ુાં નામ એ વ્યક્તર્િાચક નામ હોય
છે . આપણાાં સૌનાાં નામ વ્યક્તર્િાચક છે એ આપણી વિવશષ્ટ્ટ ઓળખ છે . દા.ર્. : સ્િાવર્, વમરહર,
(2) જાવતવા7ચક : કોઇ ચોક્કસ પદાિતને બદલે અનેક પદાિોમાાંિી ર્ારિેલ સામાન્દ્ય લક્ષણોનો
ત ે દશાતિે છે . જેમ કે, ‘બારી’ કહીએ એટલે કોઇ ચોક્કસ બારી નહીં પણ અનેક
ખ્યાલ આખા િગન
પ્રકારની બારીઓમાાંિી ર્ારિેલ સામાન્દ્ય લક્ષણોનો બનેલો એક ખ્યાલ – ‘ભીંર્માાં રાખેલ ચોકઠ્ામાાં
ગોઠ્િેલ સામાન્દ્ય રીર્ે લાંબચોરસ આકારની ખોલી કે બાંધ કરી શકાય ર્ેિી હિા ઉજાસ માટેની
વ્યિસ્િા.’ એના અિતને વિશેષણ દ્વારા મયાતરદર્ કરી શકાય છે . દા.ર્. : ‘કાચની બારી’, ‘પેલી
(3) રવ્યવા7ચક : પાણી, દૂ ધ, લોખાંડ, માટી જેિા નામોને રવ્યિાચક નામો કહેિામાાં આિે છે . એમનો
િગત જાવર્િાચકિી એટલા માટે અલગ કરિામાાં આવ્યો કે એમને સાંખ્યાિાચક વિશેષણો લાગર્ા
ુ ચનનો પ્રત્યય પણ લાગર્ો નિી. દા.ર્. આપણે ‘બે દૂ ધ કે દૂ ધો’ એવુ ાં કહી શકર્ા
નિી. એમને બહિ
નિી.
(4) સક્મ ૂહવા7ચક : કેટલાક નામો કોઇ એક પદાિતને નરહ પણ પદાિતના સમ ૂહને દશાતિર્ા હોય છે .
દા.ર્. : ટોળાં, જૂિ, િગત, સમાજ, સરઘસ, ફોજ, સૈન્દ્ય, ટુકડી િગેરે....
(5) ભા7વવા7ચક : નામ જ્યારે અમ ૂર્ત પદાિતને દશાતિે ત્યારે ર્ેને ભાિિાચક નામ કહેિામાાં આિે છે .
(6) ક્રરમ યા7વા7ચક : જે નામ રક્રયાને દશાતિે ર્ેમને રક્રયાિાચક નામ કહેિામાાં આિે છે . આપણે જાણીએ
છીએ કે રક્રયા દશાતિિા માટે રક્રયાપદનો ઉપયોગ કરિામાાં આિે છે . પણ જો રક્રયા વિશે િાર્ કરિી
હોય ર્ો રક્રયાિાચી નામ બનાિીને કરિામાાં આિે છે . ભાષામાાં રક્રયાિાચી નામો ધાતુ પરિી બને
વવશેર્ણ :
જે શબ્દ નામના અિતમાાં િધારાના ગુણને કે સાંખ્યા દશાતિી ર્ેના અિતમાાં િધારો કરે ર્ે
ૂ માાં, ‘જે નામના અિતમાાં િધારો કરે એ વિશેષણ’ િાક્યમાાં વિશેષણ નામ પહેલાાં આિે
વિશેષણ. ટાંક
છે . એનો અન્દ્િય નામ સાિે જ કરિામાાં આિે છે . દા.ર્. : ‘ઝાડ પરિી અમે ત્રણ નાની કેરી પાડી’
આ િાક્યમાાં ‘ત્રણ નાની કેરી’ એવુ ાં નામપદ છે . નામપદ એટલે નામ અને એની સાિે આિર્ા
વિશેષણો. િાક્ય બોલાય ત્યારે પણ આખુાં નામપદ એક સાિે બોલાય છે . ‘કેરી’ નામ સાિે બે
વિશેષણો આવ્યા છે . ‘ત્રણ’ અને ‘નાની’. આપણે નામના અિત વિશે જોર્ી િખર્ે એમ કહ્ુાં હતુ ાં કે
લક્ષણોિી ઓળખીએ છીએ. કેરી એક ફળ છે અને અન્દ્ય ફળો કરર્ા એ કદ, આકાર, સ્િાદને કારણે
અલગ પડે છે . પદાિતને ઓળખિા માટે અને એને બીજા પદાિતિી અલગ સમજિા માટે એના ભેદક
લક્ષણોનો ઉપયોગ કરીએ છીએ. ભેદક વસિાયના િધારાના લક્ષણો વિશેષણિી દશાતિાય છે .
િાક્યરચનામાાં વિશેષણ નામની નજીક ડાબી ર્રફ હોય છે . નામપદની ડાબી ર્રફ આિે
ત્યારે એ નામના અિતમાાં િધારો કરે છે . અને એ જ્યારે રક્રયાપદની સાિે વિધેયના ભાગરૂપે આિે
ત્યારે નામ વિશે વિધાન કરે છે . વિશેષણ જે નામ પ ૂિે આિે છે ર્ે સાંદભતમાાં નામ દ્વારા દશાતિેલ
દા.ર્. : ‘રોટલી ઘઉંની હોય છે ’. ‘માણસ બે પગુાં પ્રાણી છે ’. ‘રોટલી િાસી હર્ી. (વિવધિાચ(ક)’.
િધારાનાાં લક્ષણો દશાતિર્ાાં વિશેષણો નામની ડાબી ર્રફ ર્ેમજ વિધેયના ભાગ ર્રીકે
જમણી ર્રફ આિી શકે છે . વિધેયના ભાગ ર્રીકે આિર્ા વિશેષણોને વિવધ વિશેષણો કહેિાય છે .
વિશેષણના વિવિધ પ્રકારો વિવિધ પ્રકારના અિત ઉમેરે છે . વિવિધ અિોને આધારે એમના પ્રકાર
પાડિામાાં આિે છે .
ુ વા7ચક વવશેર્ણ : નામપદાિતના વિવિધ ગુણ હોય છે . દા.ર્. એનો આકાર, કદ, રાં ગ, રવ્ય,
(1) ગણ
સ્િભાિ, ગુણ, કાય,ત સ્િાદ, િગેરે... આ બધા ગુણધમો દશાતિિા માટે જે શબ્દો િપરાય ર્ે
(અ) વવકા7રી વવશેર્ણ : વિશેષ્ટ્ય-નામ મુજબ પ્રત્યયો લાગે છે . દા.ર્. ભોળાં, મોટુાં, નાનુ,ાં લીલુ,ાં ર્ીખુ,ાં
ગળ્યુ ાં
(બ) અવવકા7રી વવશેર્ણ : ભલિંગ િચનના પ્રત્યયો લાગર્ા નિી, ર્ે અવિકારી વિશેષણ કહેિાય.
ાં
દા.ર્. ચોરસ, સફેદ, ગુલાબી, સુદર, ાં
જગલી
‘વ્યિહાર’ નામ પરિી બનતુ ાં ‘વ્યાિહારરક’, ‘પ્રસાંગ’ પરિી ‘પ્રાસાંભગક’, ‘ઉપયોગ’ પરિી
‘ઉપયોગી’, ‘લોખાંડ’ પરિી ‘લોખાંડી’ િગેરે. ભાષામાાં નામ કે ધાતુ પરિી બનર્ાાં કેટલાાંક વિશેષણો
ાં
આ પ્રમાણે છે .– ભોગી, ધની, જગલી, સામાજજક, આવિિક, માયાિી, દયાળ, કૃપાળ, સ્નેહાળ, િાચાળ,
ર્ે પદાિતની સાંખ્યા સાંખ્યાિાચક વિશેષણ સ ૂચિે છે . ભાષામાાંના બધા સાંખ્યાિાચક શબ્દો વિશેષણો
ાં
સાંખ્યાિાચક વિશેષણો બને છે . દા.ર્. ‘બે’ પરિી ‘બીજો’ એક િી દસ સુધીની સાંખ્યાના ક્રવમક
વિશેષણને લાગનાર વિશેષણ એમાાં ‘માત્રા’ નો અિત ઉમેરે છે . દા.ર્. ‘અત્યાંર્ ખાંર્ીલા’, ‘ર્મે ર્દ્દન
ાં િાચક હાંમેશા વિકારી હોય છે . છઠ્ઠી વિભક્તર્ના નામને લાગર્ો પ્રત્યય છે ‘ન’ એમાાં નામ
સાંબધ
મુજબ ભલિંગ-િચનનો પ્રત્યય ઉમેરાર્ા વિશેષણ ર્ૈયાર િાય છે . દા.ર્. ‘રવિિારનો રદિસ’, ‘બુદ્ધદ્ધની
છઠ્ઠી વિભક્તર્નો પ્રત્યય અમુક સિતનામો સાિે અલગ હોય છે . દા.ર્. મારુાં, ર્ારુાં, અમારુાં,
સૌનુ ાં સાંબધ
ાં િાચક વિશેષણ સાંખ્યાિાચક વિશેષણની પહેલા આિતુ ાં હોય છે . સાંખ્યાિાચક ન હોય
(4) સક્ા7વષના7વમક વવશેર્ણ : ગુજરાર્ી ભાષામાાં આ, એ, ર્ે, પેલ,ુાં આ દશતક સિતનામો વનવિર્ર્ાિાચક
વનવિર્ કરે છે . િતર્ા દ્વારા ‘ઇશારાિી જે દશાતિિામાાં આિે છે ર્ે’ એિી વ્યાખ્યા આપી શકાય છે .
ધાતુ પરિી બનર્ા વિશેષણોમાાં કૃદાંર્ રૂપોનો પણ સમાિેશ કરિો પડે. િર્તમાનકૃદાંર્ અને
ભ ૂર્કૃદાંર્
વવભક્તત:
વિભક્તર્નુ ાં કાયત સમજિા આપણે આખા રદિસમાાં શુ ાં શુ ાં કરીએ છીએ ર્ેનો વિચાર કરીએ.
કેટલીક ઘટનામાાં આપણે મ ૂક સાક્ષી હોઇએ છીએ, ક્યાાંક આપણે આપનાર હોઇએ, ક્યાાંક મેળિનાર
હોઇએ, ક્યાાંક આપણને તશુકાં અનુભિાય છે . આપણે એટલે કે કોઇ ચેર્ન વ્યરકર્ અિિા અચેર્ન
િસ્તુ બધા પદાિો વિવિધ પ્રકારની ઘટનામાાં વિવિધ ભ ૂવમકા ભજિર્ા હોય છે . એ સાંબધ
ાં ોને
ાં ો કહેિાય છે . આ સાંબધ
વિભરકર્ સાંબધ ાં ો જેમના દ્વારા વ્યતર્ િાય છે એ પ્રત્યયો અિિા અવ્યયો
નીચેનાાં િાક્યોમાાં કઇ ઘટના છે અને કયા પદાિો છે ર્ેમજ જે-ર્ે ઘટનામાાં એ પદાિોની શી
આિા અનેક ઉદાહરણો મળી શકે છે . વ્યાકરણમાાં અનેક ભ ૂવમકાઓનુ ાં િગીકરણ કરી એમના
ાં ો કહેિાય છે . દા.ર્.
િગત કરિામાાં આવ્યા છે . અને એમને વિભરકર્ સાંબધ
સમારર્ી ાં ) કહેિાય છે .
- - કમત (સાંબધ
જિાનુ ાં સ્િાન ાં )
- - અવધકરણ/અપાદાન (સાંબધ
કમષ : સામાન્દ્ય રીર્ે કર્ાત પોર્ાના પ્રયત્નો જેને ધ્યાનમાાં રાખીને કરે . એટલે કે, જે પદાિતમાાં ફેરફાર
લાિિા રક્રયાના પ્રયત્નો કરે ર્ે પદાિત (વ્યક્તર્ અિિા િસ્તુ) કમત કહેિાય છે . કમતના અનેક પ્રકાર
પહેલા િાક્યમાાં ‘ચોકલેટ’ એ િસ્તુ છે જેના પર રક્રયા કરિામાાં આિી છે અને જેમાાં ફેરફાર િાય છે .
બીજા િાક્યમાાં ‘રક્રકેટ’ નામની િસ્તુ નિી. એ અમ ૂર્ત િસ્તુ છે . રમિાની એક રીર્ને રક્રકેટ કહેિાય
આ િાક્યમાાં ‘છાપુ’ાં િસ્તુ છે . પણ એમાાં િાાંચિાિી કોઇ ફેરફાર િશે નહીં. િાાંચિાની રક્રયામાાં ‘છાપુ’ાં
એ લક્ષ્ય છે . ર્ેિી ‘કમત’ છે . રક્રયા જેને અનુલક્ષીને કરિામાાં આિે ર્ે કમત હોય છે .
સક્ાંપ્રદા7ન: (મેળિનાર) કર્ાત અને કમતની ભ ૂવમકાઓ િાક્યની અત્યાંર્ મહત્િની અને આિશ્યક
ભ ૂવમકાઓ છે . એમના વિનાના િાક્યો સાંભિર્ાાં નિી.બીજી ભ ૂવમકાઓ એમના જેટલી મહત્િની નિી
હોર્ી અને કેટલેક અંશે િૈકધ્લ્પક પણ હોય છે . કર્ાત અને કમત ભ ૂવમકાઓ જેટલો જેનો િપરાશ ન હોય
પણ અમુક પ્રકારનાાં િાક્યોમાાં એ ભ ૂવમકા આિશ્યક હોય એિી ભ ૂવમકા મળે છે . સૌિી પ્રચભલર્ ધાતુ
આ ત્રણે િાક્યોમાાં ‘ડૉકટર’ કર્ાત છે . દરે કમાાં કમત અલગ અલગ છે . ‘દિા’, ‘સિાર’, ‘સમયસર દિા
લેિાનુ’ાં આ ત્રણે િાક્યમાાં ‘દરદી’ની ભ ૂવમકા એક સરખી છે . રક્રયામાાં એની ભ ૂવમકા છે . ‘મેળિનાર’ ની
સક્ા7ધન :
જ્યારે કોઇ રક્રયા કરનાર માટે કર્ાત કોઇ િસ્તુનો ઉપયોગ સાધન ર્રીકે કરર્ો હોય ત્યારે એ
સાધન હાંમેશા િસ્તુ હોય છે . એક વ્યક્તર્ બીજી વ્યક્તર્નો સાધન ર્રીકે ઉપયોગ કરે ત્યારે
અપા7દા7ન (ઉદ્દગમસ્થા7ન) :
જ્યારે કોઇ રક્રયા / ઘટના બને અને એનાાં પરરણામે િસ્તુ એક સ્િાનેિી બીજા સ્િાને પહોંચે
ત્યારે એ બાંને સ્િાનોને અલગ ભ ૂવમકાએ મ ૂકાય છે . જ્યાાંિી પદાિત છૂટો િાય એ સ્િાન અપાદાન
જ્યારે બે ભબિંદુઓ િચ્ચેન ુ ાં અંર્ર માપિાનુ ાં િાય ત્યારે જ્યાાંિી શરૂઆર્ િાય ર્ે ભબિંદુની
ક્રરમ યા7પદ :
ગુજરાર્ી વ્યાકરણમાાં ‘રક્રયાપદ’ શબ્દ િોડી સાંરદગ્ધર્ા સાિે િપરાય છે . રચનાનો કેન્દ્રસ્િ
ઘટક અને એની સાિે જોડાર્ા ઘટકોિી બનર્ી રચના એમ બાંને માટે રક્રયાપદ શબ્દ િપરાય છે .
એિી જ રીર્ે ‘આખ્યાર્’ એિો શબ્દ પણ રક્રયાપદના પયાતય ર્રીકે િાપરીશુ.ાં દા.ર્. ‘ઉપાડશે’,
‘ઉપાડર્ો હર્ો’ એિી રચનાઓને રક્રયાપદ કહીશુ ાં અને ‘ઉપાડ’ એિા રૂપને ધાતુ કહીશુ.ાં ગુજરાર્ીની
કોશ પરાં પરા એને ‘ઉપાડવુ’ાં એમ દશાતિે છે . ગુજરાર્ીનુ ાં રક્રયાપદ બે પ્રકારનુ ાં મળે છે : સાદુાં અને
વમશ્ર. સાદા રક્રયાપદમાાં અંગ + પ્રત્યય એિી રચના મળે છે . આ રચનાનુ ાં કેન્દ્ર અંગ હોય છે જે
કોશગર્ અિત દશાતિે છે અને પ્રત્યયરૂપ વ્યાકરભણક અિત (કાળ, અિસ્િા, અિત અને પદ સાંિાદ)
દશાતિે છે . સાદા રક્રયાપદમાાં એક અંગ અને પ્રત્યય એકિી િધુ હોઇ શકે છે . દા.ર્. ‘લખ’ એિા ધાતુ
પરિી ‘લખશે, લખે, લખાય, લખર્ો, લખ’.એિા સાદા રક્રયાપદ બનશે. સાદા રક્રયાપદમાાં આિર્ો
પદસાંિાદ દશાતિનાર હોય છે . વમશ્ર રક્રયાપદમાાં એકિી િધુ ધાતુ િપરાય છે . જેમાાંિી એક ધાતુ
કોશગર્ અિત દશાતિે છે અને અન્દ્ય ધાતુ કાળ અિત દશાતિનાર ર્રીકે કામ કરે છે . કોશગર્ અિત
દશાતિનાર ધાતુને મુખ્ય ધાતુ અને અન્દ્ય ધાતુઓને સહાયકારી કહેિામાાં આિે છે .
વમશ્રધા7ત ુ :
‘લખ’ મુખ્ય ધાતુ સાિે ‘હો’, ‘કાઢ’, ‘આપ’ જેિા સહાયકારી ધાતુ જોડાય ર્ો ‘લખર્ી હર્ી’, ‘લખી
શબ્દ િગતના પ્રકાર ર્રીકે ધાતુ િાક્યમાાંની ઘટના દશાતિે છે એની સામે નામ અને વિશેષણ ક્સ્િવર્
દશાતિે છે . દા.ર્. ‘બગલો માછલી પકડે છે ’ િાક્યમાાં રક્રયાપદ જે પકડિાની ઘટના દશાતિે છે એ
દશાતિનાર ધાતુ પકડ છે . જયારે બગલો ધોળો છે . એ િાક્યમાાં બગલાની જે ક્સ્િવર્ દશાતિિામાાં
આિે છે એ ધોળો એ એિા વિશેષણ િડે દશાતિાય છે . ઘટના બે પ્રકારની હોય છે : રક્રયા અને
પ્રરક્રયા. રક્રયા એટલે જેમાાં જોડાર્ા કોઇ કારકનુ ાં એના પર વનયાંત્રણ હોય છે અને પ્રરક્રયા એટલે જેમાાં
જોડાર્ા કારકોનુ ાં એના પર વનયાંત્રણ હોતુ ાં નિી. દા.ર્. ‘નીલા કપડાાં ધ ૂિે છે ’. – ધોિાની રક્રયા પર
ધોવુ,ાં રોકવુ,ાં પીરસવુ,ાં કાપવુ,ાં ખેંચવુ,ાં પાિરવુ,ાં ત ૂટવુ,ાં સડવુ,ાં ટપકવુ,ાં ફાિવુ,ાં ભાિવુ,ાં જડવુ,ાં
નાખવુ,ાં ચાળવુ,ાં હસવુ,ાં દોડવુ,ાં નાચવુ,ાં બેસવુ,ાં ઉઠ્વુ.ાં બગડવુ,ાં િાકવુ,ાં સ ૂઝવુ,ાં સળગવુ.ાં
પારાં પારરક વ્યાકરણો આ બન્ન ે િચ્ચે ભેદ કરર્ા નિી. ઘણીિાર ર્ે પ્રરક્રયાિાચકને અકમક
ત
રક્રયાિાચક ગણાિે છે જે યોગ્ય નિી. અકમતક ધાતુઓને કમતભણનો પ્રત્યય લાગીને ભાિે રચના શક્ય
છે પરાં ત ુ પ્રરક્રયાિાચકને એિો પ્રત્યય લાગી શકર્ો નિી.‘મારાિી દોડાતુ ાં નિી’ શક્ય છે પરાં ત ુ
‘મારાિી િકાતુ ાં નિી’ એવુ ાં શક્ય નિી. ગુજરાર્ી ભાષામાાં આ ભેદ ચોખ્ખો અને અગત્યનો છે .
રક્રયાિાચક ધાતુઓમાાં સકમતક અને અકમતક એિો ભેદ જાણીર્ો છે . સકમતક ધાતુમાાં કમત કારકની
હોર્ો નિી અને રક્રયાપદ ર્ટસ્િ (Nutral) િઇ જાય છે . ધાતુની રક્રયા કે પ્રરક્રયામાાં કેટલાક કારકો
અને ક્યા કારકો છે , ર્ેના આધારે એમનુ ાં િગીકરણ શક્ય છે . દા.ર્. પ્રરક્રયામાાં અમુક ધાતુ સાિે કમત
ઉપરાાંર્ ભાિક કારક પણ આિી શકે છે . ભાિવુ,ાં ફાિવુ,ાં આિડવુ ાં જ્યારે ત ૂટવુ,ાં બગડવુ ાં જેિા સાિે
ભાિક કારક આિર્ો નિી. રક્રયામાાં એિા પણ ધાતુ છે જેમને દ્ધદ્વકમતક કહેિાય છે . દા.ર્. આપવુ,ાં
ગુજરાર્ીમાાં મુખ્ય ધાતુ અને સહાયકારી ધાતુ એવુ ાં િગીકરણ પણ જરૂરી છે . મોટાભાગના
ધાતુઓ મુખ્ય ધાતુ ર્રીકે કામ કરે છે , પરાં ત ુ કેટલાક ધાતુઓ એિા છે જે સહાયકારી ર્રીકે િધુ
િપરાય છે . મુખ્ય ધાતુ રક્રયા/પ્રરક્રયાનો અિત દશાતિે છે જ્યારે સહાયકારી કાળ, અિસ્િા અને
રક્રયાપદમાાં ધાતુની સાિે કાળ – અિસ્િા – અિતના પ્રત્યયો અિિા સહાયકારી ધાતુઓ
આિર્ા હોય છે . સહાયકારી ધાતુઓ કાળ અને વિવિધ અિો દશાતિર્ા હોય છે . ‘હોવુ’ાં ધાતુના
વિવિધ રૂપો કાળ અને અિત દશાતિે છે . ‘છે , છાં, છીએ, છો’ રૂપો િર્મ
ત ાનકાળ દશાતિે છે . ‘હર્ો, હર્ી,
હતુ,ાં હર્ાાં’ રૂપો ભ ૂર્કાળ દશાતિે છે . ‘હશે, હોઇશ, હોઇશુ,ાં હશો’ રૂપો ભવિષ્ટ્યકાળ દશાતિે છે . ‘હોય,
દા.ર્. (1) બાએ બટાકા બાફયા. (બા નામની વ્યક્તર્એ બટાકા નામના પદાિતમાાં લાિેલ વિવશષ્ટ્ટ
ધાતુ માત્ર રક્રયા દશાતિે છે એમ કહેિા કરર્ાાં ધાતુ રક્રયા ર્ેમજ ઘટના (પ્રરક્રયા) દશાતિે છે . ભાષામાાં
ર્ોડવુ ાં ત ૂટવુ ાં
મારવુ ાં મરવુ ાં
ફાડવુ ાં ફાટવુ ાં
ચોરવુ ાં ચોરાવુ ાં
રક્રયાપદ શબ્દ િાપરીશુ ાં જેિી કોઇ સાંરદગ્ધર્ા ઊભી ન િાય. ધાતુના ત્રણ કાયો – રક્રયા દશાતિિી,
દા.ર્. (1) રક્રયા- આશાએ કપડાાં પલાળ્યાાં.(2) ક્સ્િવર્-કપડાાં ભીનાાં છે . (3)પ્રરક્રયા - કપડાાં પલળે છે .
(1) અકમષક : રક્રયાના અિતમાાં ‘ફેરફાર કરનાર વ્યક્તર્’ મહત્િનો છે . જો એના પ્રયત્નને કારણે ફેરફાર
એ વ્યક્તર્માાં જ િાય ર્ો ર્ે અકમતક રક્રયાપદ કહેિાય. દા.ર્. ઉર્રવુ,ાં ચઢવુ,ાં હસવુ,ાં ફરવુ,ાં જવુ,ાં
િગેરે....
(2) સક્કમષક : અન્દ્ય પદાિત કે વ્યક્તર્માાં ફેરફાર િાય ર્ો ર્ેને સકમતક રક્રયાપદ કહેિાય. દા.ર્.
ઉકળવુ ાં એિી રક્રયાને કારણે ‘ઉકાળનાર’ વ્યક્તર્માાં કોઇક ફેરફાર નરહ િાય પરાં ત ુ પાણી, દૂ ધ જેિા
પદાિતમાાં િશે. અિાતત ્ આિી રક્રયામાાં પ્રયત્ન કરનાર વ્યક્તર્ (કર્ાત) અને ફેરફાર ભોગિનાર
પદાિ/
ત વ્યક્તર્ (કમ)ત બન્ન ેની આિશ્યકર્ા હોય છે . િાક્યમાાં કર્ાત અને કમત બન્ન ેનો વનદે શ આિશ્યક
બની જાય છે . આિા ધાતુઓને સકમતક ધાતુ કહેિામાાં આિે છે . દા.ર્. ર્ોડવુ,ાં ખાવુ,ાં િાાંચવુ,ાં ફેંકવુ,ાં
અકમતક ધાતુ અને સકમતક ધાતુ િચ્ચેનો ભેદ જોઇએ; જ્યારે સકમતક ધાતુના િાક્યો
ભ ૂર્કાળમાાં આિે ત્યારે અકમતક ધાતુના િાક્યમાાં રક્રયાપદ કર્ાત પ્રમાણે ચાલે જ્યારે સકમતક ધાતુ
િાક્યમાાં રક્રયાપદનુ ાં સ્િાન સૌિી વનવિર્ છે . કોઇપણ પદનુ ાં સાંદભત મહત્િ િધે ર્ો એ પોર્ાનો
ુ ા7 પ્રકા7ર
ધા7તન
કા7ળ :
કાળ એટલે ‘સમય’ એમ ર્મે જાણો છો સમયને આપણે શેની મદદિી સમજીએ છીએ? ર્મે
કહેશો કે ઘરડયાળની મદદિી પણ આપણી પાસે ઘરડયાળ ન હોય ર્ો? અડધી રાર્ે ઊંઘમાાંિી
જાગીએ ત્યારે શુ ાં સમય િયો એની આપણને ખબર પડર્ી નિી. કારણ કે ત્યારે અંધારુાં હોય છે .
આખો િખર્ અંધારુાં હોય અિિા આખો િખર્ અજિાળાં હોય ર્ો સમયનુ ાં ભાન ન િાય. અંધારુ
હોય અને સ ૂરજ ઉગે ર્ો અજિાળાં િાય ર્ો આપણે એને ‘સિારનો સમય’ કહીએ છીએ. સ ૂરજ માિે
આિે અને ર્ાપ આકરો લાગે એને ‘બપોરનો સમય’ કહીએ છીએ. સ ૂરજ ધીરે ધીરે આિમિા લાગે
અને અજિાળાં ઘટિા માાંડે એટલે ‘સાાંજનો સમય’ કહીએ છીએ અને સાિ અંધારુાં િાય ર્ો ‘ રાર્નો
સમયની ગવર્ના ખ્યાલને વ્યાકરણમાાં કાળ કહે છે . કાળ એ ઘટના ક્રમ બર્ાિે છે જે
પહેલાની હોય ર્ે. દા.ર્. ર્ે સાિે હોય ર્ે. દા.ર્. ર્ે આજે બાદની હોય ર્ે. દા.ર્.એ
ભ ૂર્કાળ અને ભવિષ્ટ્યકાળમાાં વનદે શાિતમાાં ર્ે ર્ે કાળમાાં રક્રયા િિી અને રક્રયા ચાલુ હોિી
કાળની સાિે અિસ્િાની િાર્ પણ અહીં જોઇએ. મુખ્ય ધાતુને લાગર્ો /-ર્-/ પ્રત્યય રક્રયા /
પ્રરક્રયાની અપ ૂણાતિસ્િા દશાતિે છે . /-ય-/ પ્રત્યય પ ૂણાતિસ્િા અને /-િાન-/ પ્રત્યય અપેભક્ષર્
અિસ્િા દશાતિે છે .
અપ ૂણત ભ ૂર્કાળ
ક્રરમ યા7વવશેર્ણ :
રક્રયાપદમાાં જે ધાતુ હોય છે એ રક્રયા અિિા પ્રરક્રયા દશાતિે છે . ધાતુના અિતમાાં િધારો કરે
ર્ેને રક્રયાવિશેષણ કહેિાય. રક્રયા અિિા ઘટના એટલે પદાિોમાાં િર્ાાં પરરિર્ન
ત નો ખ્યાલ.
પદાિતનો ખ્યાલ ક્સ્િરર્ાનો હોય છે . પદાિતનો ખ્યાલ આપણા મગજમાાં એના વિવિધ લક્ષણોની
મદદિી રચાય છે . એિી જ રીર્ે રક્રયા અિિા ઘટના દશાતિનાર ધાતુનો ખ્યાલ એની સાિે
વિશેષણ રક્રયાપદના િધારાની મારહર્ી ઉમેરિા માટે ઉપયોગમાાં લેિાય છે . ધાતુ સાિે સાંકળાયેલ
કર્ાત, કમત, ગૌણકમ,ત દશાતિર્ા નામો વસિાયના નામો રક્રયા વિશેષણ ર્રીકે આિે છે . વિશેષણ અને
(1) સાદાાં રક્રયાવિશેષણો : આ રક્રયાવિશેષણો કોઇ અન્દ્ય અંગ પરિી બનર્ા નિી પણ સ્િર્ાંત્ર
હોય છે . દા.ર્. પછી, ચોક્કસ, એટલે, ફતર્, આગળ, પાછળ, કદાચ, લગભગ િગેરે...
નામ પરિી સધાર્ાાં – આજે, કાલે, સરળર્ાિી, ભ ૂલિી, વનયમસર વિશેષણ પરિી સધાર્ાાં – આડે,
નામ પરિી સધાર્ા વિશેષણો વિભક્તર્ પ્રત્યયો લે છે અિિા રક્રયાવિશેષણ સાધક અલગ
પ્રત્યય લે છે . નામ પરિી બનર્ા રક્રયા વિશેષણોમાાં બનર્ા એમના અિતકાયતને આધારે રીર્િાચક,
છે . કયા વિભક્તર્ પ્રત્યયો કયા વિશેષણને બનાિે છે ર્ે નીચેના કોષ્ટ્ટક પરિી સ્પષ્ટ્ટ િશે.
ુ બ કરો
પ્રશ્ન : 1 સ ૂચના7 મજ
(1) નમતદા નદી ગુજરાર્ની લોકમાર્ા ગણાય છે . (સાંજ્ઞાનો પ્રકાર જણાિો નમતદા, નદી, ગુજરાર્)
(2) આપણો દે શ ........... છે . (વ્યક્તર્િાચક સાંજ્ઞાનો ઉપયોગ કરી િાક્ય ફરીિી લખો)
(3) મારી પાસે ઘણી બધી ચાિીઓનો ............. છે . (સમ ૂહિાચક સાંજ્ઞા મ ૂકી િાક્ય લખો)
(5) િહેમી માણસો દુ:ખી િાય છે . (‘િહેમી’ વિશેષણને બદલે નામ સાંજ્ઞાનો ઉપયોગ કરી િાક્ય
ફરીિી લખો.)
(9) મમ્પમી સફરજન ચપ્પુ ........ સુધારે છે . (વિભક્તર્નો ઉપયોગ કરી િાક્ય લખો)
(12) કૂમળો ર્ડકો આખા આંગણામાાં પિરાય છે . (‘ધીરે ધીરે ’ શબ્દ ઉમેરી િાક્ય ફરીિી લખો)
(13) વિવિધ પ્રકારનાાં વશયાળામાાં શાકભાજી મળે છે . ( ‘વશયાળામાાં’ શબ્દને ઉભચર્ જગ્યાએ મ ૂકી
િાક્ય લખો)
(15) બાળક ........ રડે છે . (માત્રા સ ૂચક રક્રયાવિશેષણનો ઉપયોગ કરી િાક્ય લખો)
4.3.2 વા7ક્યરચના7 :
એક કે િધારે પદ મળીને એક સમગ્ર અિત સ્પષ્ટ્ટ કરે ર્ેિા પદસમ ૂહને આપણે િાક્ય
કહીએ છીએ. િાક્યની રચના કરર્ી િખર્ે આપણે િાક્યનાાં પદને ચોક્કસ ક્રમમાાં ગોઠ્િીએ છીએ.
ઉપરના િાક્યોમાાં પ્રિમ કર્ાત છે પછી કમત છે અને છે લ્લે રક્રયાપદ છે . સાદાાં િાક્યોમાાં
પદનો ક્રમ આ પ્રમાણે હોય છે . કર્ાત, કમત અને રક્રયાપદ. દા.ર્. (1) ધોળી ગાય ઘાસ ખાય છે . (2)
લાલ ઘોડો દોડે છે . ઉપરનાાં િાક્યોમાાં ‘ધોળી’ અને ‘લાલ’ વિશેષણ પદ છે . વિશેષણો ર્ેમના
વિશેષ્ટ્યની પહેલા આિે છે . દા.ર્. (1) ર્ે માણસ સુખી છે . અહીં ‘સુખી’ વિધેય વિશેષણ છે . ‘માણસ’
વિશેષ્ટ્ય પદ છે .
દા.ર્. ‘વશક્ષક વિદ્યાિીને અંગ્રેજી સારી રીર્ે શીખિે છે ’. આ િાક્યમાાં પાાંચ પદ છે . આ પદની
જોડકાનો સાિે જ ઉપયોગ િાય છે . ‘જે’ ની સાિે ‘ર્ે’ િાપરવુ ાં જ જોઇએ. ‘જેવુ’ાં ની સાિે ‘ર્ેવ’ુ ાં
િાપરવુ ાં જોઇએ. દા.ર્. (1) જે કરશે ર્ે ભરશે. (2) જેવુ ાં િાિીએ ર્ેવ ુ ાં લણીએ. િાક્યોમાાં પદનો ક્રમ
જ્યાાં બે કમત હોય ત્યાાં ‘ને’ પ્રત્યયિાળાં કમત પહેલ ુાં અને પ્રત્યય વિનાનુ ાં કમત એની પછી મ ૂકાય
રક્રયાવિશેષણ રક્રયાપદની પહેલાાં િાક્યની િચ્ચે મ ૂકાય છે . દા.ર્. તુ ાં અહીં જ ઊભો રહેજે. હુ ાં
વા7કયના7 પ્રકા7ર :
(1) વવધા7નવા7ક્ય : જે િાકયમાાં કાંઇક હકીકર્ વનિયાત્મક રીર્ે કહેિામાાં આિી હોય ર્ેિા િાક્યને
સિતનામોનો ઉપયોગ કરીને અને વનદે શાિતક િાક્યોનો લય બદલીને. દા.ર્. ‘ભારર્ના પહેલા
છે , ઉદ્દે શ્ય કર્ાત હોય છે અને એ હાંમેશાાં સાાંભળનાર વ્યક્તર્ હોિાને કારણે એનો લોપ િઇ શકે છે .
કેિળ વિધેય ધરાિતુ ાં િાક્ય આજ્ઞાિતક હોઇ શકે છે . દા.ર્. ‘જા’, ‘દોડ’, ‘આિજો’, ‘જલદી આિ’,
જરૂર પડે ર્ો આજ્ઞાિતક િાક્યમાાં કર્ાત રાખી શકે છે . તુ ાં જલદી આિ, ર્મે જરૂર આિજો.
(4) વવધ્યથષકવા7ક્ય : આજ્ઞામાાં જેમ િાક્યનુ ાં પ્રયોજન શ્રોર્ા પાસે કશુકાં કરાિિાનુ ાં હોય છે એમ
રીર્ છે . કરનાર વ્યક્તર્ પાસે શુ ાં અપેભક્ષર્ છે એ દશાતિીને એની પાસે કામ કરાિિાની ર્રકીબ
એટલે વિધ્યિતિાક્ય. દા.ર્. ‘અહીં ગાંદકી કરિી નહીં’, ‘શાાંવર્ જાળિિી જોઇએ’ સહાયકાયતનો
(5) ઉદ્ ગા7રવા7ક્ય : ઉદ્ગારિાચક એના નામ મુજબ ઉદ્ગાર હોય છે . એનુ ાં કાયત ભાિોની અભભવ્યક્તર્
હોય છે . ભાિોની અભભવ્યક્તર્ અિે ભાષામાાં ખાસ શબ્દો પણ હોય છે . જેમ કે, અરે રે, ઓહો, િાહ,
ઉફ, ઓ.
િાક્ય વનદે શાિતક છે કે પ્રશ્નિાચક છે કે ઉદ્ ગારિાચક છે એ કેિળ લય પરિી જ નક્કી િઇ શકે છે .
ઉદ્ ગારિાચક િાક્યોને અન્દ્ય િાક્યોિી અલગ સમજિા માટે એમનુ ાં કાયત, એમાાંના
ઉદ્ગારિાચક શબ્દો, એમની સામાન્દ્ય િાક્ય કરર્ાાં અલગ રચના અને લય એમ બધી બાબર્ોનો
પ્રત્યય લાગે છે . કર્તરર િાક્યમાાં રક્રયાપદમાાં ફેરફાર િાય છે . કર્તરર િાક્યમાાં રક્રયા હોય છે અને
કર્ાતન ુ ાં સ્િાભાવિક મહત્િ હોય છે . દા.ર્. ‘હુ ાં બે જ ભાખરી ખાઇ શકીશ.’ ‘નેહા લખે છે .’
કમષણણ વા7ક્ય : કોઇ કારણસર કર્ાતન ુ ાં મહત્િ ઘટે ર્ો કમતન ુ ાં મહત્િ ઊભુ ાં િાય છે . ત્યારે એ િાક્ય
કમભત ણ િાય છે . કર્રત ર પરિી કમભત ણ િાક્ય બનાિર્ી િખર્ે ફેરફાર કર્ાત નામમાાં અને રક્રયાપદમાાં
િાય છે . કમતનામમાાં કોઇ ફેરફાર િર્ો નિી. એનો અિત એ િાય કે ફેરફાર કર્ાતના મોભામાાં િાય છે
ભા7વેવા7ક્ય : જો ધાતુ અકમતક હોય (અિાતત ્ જેમાાં કમતની શક્યર્ા ન હોય) ત્યારે કર્ાતન ુ ાં મહત્િ ઘટે
છે . પણ કમત ન હોિાને કારણે રક્રયાપદ કમત મુજબ પદસાંિાદ દશાતિી શકતુ ાં નિી. આિા િાક્યને
પ્રેરકવા7ક્ય (પ્રયોજકવા7ક્ય) : નિો કર્ાત ઉમેરાય અને મ ૂળકર્ાત ગૌણ કમત કે માધ્યમ બને અને એના
કારણે વિભક્તર્ બદલાય ત્યારે ર્ેને પ્રેરક કે પ્રયોજક િાક્ય કહેિાય. દા.ર્. ‘ર્ેમણે નેહા પાસે
લખાિડાવ્યુ’ાં .
સક્ા7દા7ાં, સક્ાંયતુ ત અને વમશ્રવા7ક્યો : િાક્યોના વિવિધ પ્રકારોમાાં સાદાાં, સાંયતુ ર્ અને સાંકુલ (વમશ્ર) િાક્યો
હોય છે . એક િાક્યમાાં એક રક્રયાપદ હોય ર્ો એ સાદુાં િાક્ય હોય છે . બે સાદાાંિાક્યો જોડીને એક
સક્ા7દુાંવા7ક્ય : એક િાક્યમાાં એક રક્રયાપદ હોય ર્ો એ સાદુાં િાક્ય કહેિાય છે . દા.ર્. ‘અમે અમદાિાદ
ગયાાં હર્ાાં’
સક્ાંયતુ તવા7ક્ય : એક િાક્યમાાં બે િાક્યો હોય અને બાંનેનો મોભો સરખો હોય, બાંને િાક્યો અને,
અિિા, પણ, ઉપરાાંર્, ર્ેમજ, ર્િા, પછી, ત્યારબાદ જેિાાં સાંયોજકોિી જોડાયેલા હોય ર્ેને
સાંયતુ ર્િાક્ય કહેિામાાં આિે છે . દા.ર્. ‘ અમે લગ્નમાાં અમદાિાદ ગયા હર્ા અને ત્યારબાદ
વમશ્રવા7ક્ય : બાંને િાક્યના મોભામાાં ફેર પડે એટલે કે એક િાક્ય મુખ્ય હોય અને બીજુ ાં િાક્ય ગૌણ
હોય ર્ેને વમશ્ર િાક્ય કહેિાય. વમશ્ર િાક્યના સાંયોજક – એિી, ર્ેિી, લીધે, એટલે, માટે, જે, ર્ે, િે,
ર્ો, જ્યાાંિી, જ્યારિી, ત્યારિી, જ્યારે , ત્યારે , જ્યાાં, ત્યાાં, જેને, ર્ેન,ે જેમાાં, ર્ેમાાં, છર્ાાં, પણ, ર્ેમ
છર્ાાં, જેવુ,ાં ર્ેવ,ુ ાં એટલે કે, એમ કે, જેમ કે... દા.ર્. ‘નાણાાંની િોડી બચર્ િઇ’ (ગૌણિાક્ય) એટલે
એણે મકાન બનાિિાનુ ાં નક્કી કયુ’ું (મુખ્યિાક્ય). ‘જે ભણે છે ’(ગૌણિાક્ય) ‘ર્ે આગળ આિે
છે ’(મુખ્યિાક્ય).
સક્ાંકુલ વા7ક્ય : જ્યારે કોઇ િાક્ય સાંયોજકના ઉપયોગ વિના ગૌણ બને અને મુખ્યિાક્યમાાં વિશેષણ,
રકયાતવિશેષણ નામ ર્રીકે આિે ત્યારે જે પ્રકારની િાક્યરચના િાય છે એને સાંકુલ િાક્ય કહેિાય છે .
દા.ર્. પ્રજાનો વિસામો બનનાર આ યુિાન કોણ હર્ો? ગૌણ િાક્ય (વિશેષણ)
(1) દાદા ખાટલા પરિી ____________ િયા. (રક્રયાપદનો ઉપયોગ કરી ખાલી જગ્યા પ ૂરો)
(2) ‘ઝરણાાં સાગરમાાં નદીમાાં ને નદી ભળે છે . ( શબ્દોને ગોઠ્િી િાક્ય લખો)
(10) ‘અમે ગાાંધીનગર ગયા હર્ા’ િરસાદ પડયો હર્ો (સાંયતુ ર્ િાક્યમાાં ફેરિો)
ાં
(4) ‘જગલના એકદમ રસ્ર્ા કાચા છે ’.
‘જોડણી’ શબ્દમાાં જ એની પ્રરક્રયાનો અિત સમાઇ જાય છે . ‘કાપવુ ાં ર્ે કાપણી’, ‘માપવુ ાં ર્ે
આમ, અક્ષરોને લખિાની અને શબ્દો બનાિિા માટે એમને જોડિાની એક સિતસામાન્દ્ય
પદ્ધવર્ને જોડણી કહે છે . વશષ્ટ્ટ અને ચોકસાઇપ ૂણત વ્યિહાર અને યોગ્ય અિઘ
ત ટન માટે લેખનમાાં
જોડણી ઉપર ખાસ ભાર મ ૂકિામાાં આિે છે . પરરણામે ભાષામાાં જોડણી પણ એક મહત્િનુ ાં અંગ
મનાય છે .
એકમોને ભલવપમાાં દશાતિિા આપણે િણો બનાિીએ છીએ અને અક્ષરોને જોડી શબ્દો બનાિીએ
છીએ.
ગુજરાર્ી ભાષાના ઘણા શબ્દ સાંસ્કૃર્ ભાષામાાંિી આિેલા છે ને ર્ેમાાંના ઘણા શબ્દ ર્ત્સમરૂપે
અિાતર્ મ ૂળ ભાષામાાં હોય ર્ે જ રીર્ે લખાય છે . આિી એિા ર્ત્સમ શબ્દોની જોડણીને લગર્ી
કેટલીક ચાિીઓ યાદ રાખીએ ર્ો ર્ેિા ઘણા શબ્દોની સાચી જોડણી કરિી સરળ પડે.
‘અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરર્ાાં આપણને શરમ લાગે છે . ર્ેના કરર્ાાં
માત ૃભાષાની જોડણીનો િધ કરર્ાાં આપણને િધારે શરમ લાગિી જોઇએ.’ - ગાાંધીજી
અલગ હોઇ શકે છે . ર્ેમજ ભાષાનુ ાં બોલાતુ ાં સ્િરૂપ બદલાય પણ લખાતુ ાં સ્િરૂપ બદલાતુ ાં નિી એટલે
લેખનમાાં ભ ૂલો િિાની શક્યર્ા િધુ હોય છે . જેમકે બોલાય ‘કૂત્રો’, અને લખાય ‘કૂર્રો’ જો બોલાય
ર્ેમ લખિા જઇએ ર્ો એટલી બધી વિવિધર્ા આિે કે અરાજકર્ા ફેલાય એિી માન્દ્ય જોડણી જરૂરી
ુ , સુલખ
સુ – સુવિચાર, સુપત્ર ે ન, સુગધ
ાં
(2) ગુજરાર્ી પ્રત્યય લેર્ા વ્યાંજનાાંર્ શબ્દો નીચે મુજબનાાં જ હલન્દ્ર્ લખિા.
અપિાદ – અહવનિશ
કાલાર્ીર્, કલ્પનાર્ીર્
(9) ‘ઇક’ ર્ેમજ ‘ઇકા’ પ્રત્યય હાંમેશા ‘હ્ર્સસ્િ’ ‘ઇ’ િાળાાં હોય છે .
(12) ‘ઇલ’ કે ‘ઇન’ પ્રત્યય આિર્ો હોય ત્યારે ‘ઇ’ ‘હ્ર્સસ્િ’ હોય છે .
(13) ‘ર્ા’ કે ‘ત્િ’ પ્રત્યયિી વિશેષણ પરિી બનર્ાાં નામોને અંર્ે દીઘત‘ઈ(ીી)’ ‘હ્ર્સસ્િ’ િાય છે .
અપિાદ – િધ ૂ
બીક, ભીલ, ઢીલ, ભીખ, ચીજ, ખીર, ગીધ, ગીચ, ભ ૂખ, ભ ૂર્, કૂખ, ભ ૂકી, જૂિ, દૂ ધ, ભ ૂરુાં, સ ૂકુ ાં
(18) ત્રણ અક્ષરના શબ્દોમાાં ગુરુ અક્ષર પહેલાાં ‘હ્ર્સસ્િ’ ‘ઇ’ ‘ઉ’ હોય છે .
(19) ચાર કે િધુ અક્ષરિાળા શબ્દમાાં પ્રિમ ‘ઇ’ ‘ઉ’ ‘હ્ર્સસ્િ’ હોય છે .
ુ ામણુ ાં
રહલચાલ, ભખસકોલી, વિલાયર્, ઉિરાયણ, વશફારસ, રકલરકલાટ, હલ
(20) વિશેષણ પરિી બનર્ા નામમાાં પહેલો અક્ષર દીઘત હોય ત્યાાં બીજો અક્ષર પણ દીઘત રહે છે .
ઢીલુાં – ઢીલાશ, ચીકણુ ાં – ચીકાશ, ફીકુાં – ફીકાશ, જૂઠુાં – જૂઠ્ાાંણ,ુ મીઠુાં – મીઠ્ાઇ
(21) ‘ઇ’ કે ‘ઉ’ પછી જોડાક્ષર આવ્યો હોય ર્ો ‘ઇ’ કે ‘ઉ’ ‘હ્ર્સસ્િ’ કરિા
ાં ૂ , પછ
ઈંટ, િીંટ, િીંટી, િીંછી, ભીંસ, ભીંર્, ઢીંકો, ઊંઘ, ઊંટ, ઊંચાઇ, મછ ાં ૂ
ખરચ – ખચ,ત ગુજરાન – ગ ૂજરાન, જગા – જગ્યા, ર્રિાર – ર્લિાર, દુઆ – દુિા,
ભલવપ – ભલપી, લીમડી – લીંબડી, િસર્ી – િસવર્, વિગર્ – િીગર્, વિશે – વિષે,
સુર્ાર – સુિાર.
નોંધ:
ગુજરાર્ી જોડણી વિશેની આ ચાિીઓ જોડણી અંગેન ુ ાં રદશાસ ૂચન કરે છે , પરાં ત ુ જોડણી એ
મહાિરાનો વિષય હોિાિી અને મહાિરાિી જ આંખ/મગજ ટેિાર્ાાં હોય છે ર્ે કારણે મહાિરો જ
િધુ ઉપયોગી ગણાય. ઘણીિાર ચાિીઓની સામે અપિાદો િધુ છે ર્ે જોર્ાાં અધ્યાપક વમત્રોએ
નજર પડિાિી ર્ેન ુ ાં િાાંચન િાય અને સાચી જોડણીિાળા શબ્દોની સામે રઢીકરણ
િાય.
લખિાાં.
વિદ્યાિીઓને શબ્દ લેખન કરાિવુ,ાં ચકાસવુ ાં અને ભ ૂલો કરનારને યોગ્ય માગતદશતન
આપવુ.ાં
વિવિધ અંગ સાધક પ્રત્યય પરિી બનર્ા શબ્દો માટે પણ ભીંર્પત્રોનો ઉપયોગ
િાય.
અિારનિાર ઉપયોગ િાય ર્ે ખ ૂબ જરૂરી છે . શબ્દકોશ એ શબ્દનો ખજાનો છે . ર્ેનાિી જોડણીની
ચોતતસ રીર્ છે . ર્ે જાણિી ખ ૂબ જ જરૂરી છે . શબ્દકોશમાાં શબ્દોની યાદી નક્કી કરે લા ક્રમમાાં
આપેલી હોય છે .
સ્િર :અ, અં, આ, આં, ઇ,ઇં, ઈ, ઈં, ઉ, ઉં, ઊ, ઊં, ઋ, એ, એં, ઐ, ઓ, ઓં, ઔ, ઔં
વ્યાંજન : ક, કાં, કા, કાાં, રક, રકિં, કી, કીં, કુ, કુાં, કૂ, કૂાં, કૃ, કે, કેં, કૈ , કૈં , કો, કોં, કૌ, કૌં, કય, કયા, કયાાં,
ક્ર, ક્રા, ક્રાાં, રક્ર,ક્રી, ક્રુ, ક્રૂ, ક્રો, ક્રાં, તલ, તલા, ક્ષ
સૌિી પહેલાાં સ્િરિી શરૂ િર્ા શબ્દો આિે ત્યારબાદ વ્યાંજનિી શરૂ િર્ા શબ્દોનો સમાિેશ
િયેલો હોય છે . આ ક્રમ મુજબ શબ્દકોશમાાં જોિાનો િારાં િાર મહાિરો કરિાિી ઝડપિી શબ્દ
પ્રગવત ચકા7સક્ો
િરસાદ, િાિાઝોડુ,ાં િાદળ, િારી, િાાંદરુાં, િખર્, િઘાર, િહેંચણી, વ્યિહાર, િેપારી, વ્યસન.
કરરયાિર.
એમ િીચારી રાજાએ ર્ે દીિસિી માાંદગીનો ખાટલો છોડી દીધો ને રાજકાજમા મન પરોવ્યુ ર્િા સાચા
રદલિી સેિા કરિા માાંડી. હિે ર્ેઓ દૂ નીયા જાણિા લાગ્યા.રાજરકય રીર્ે ર્ેઓ મહાન છે . લોકોની
પરીક્સ્િર્ીિી િાકેફ િિા લાગ્યા છે . ત્યાર પછી પોર્ે દુ:ખી કે માાંદો છે , એવુ ાં એને કદી પણ લાગ્યુ ાં
નરહ.
4.3.4 વિરામભચહ્નો :
ભાષામાાં વિરામભચહ્નો ખ ૂબ અગત્યનાાં કહી શકાય. િાક્યમાાં જ્યાાં અટકિાનુ ાં હોય, આરોહ-
અિરોહ હોય અિિા શબ્દ પર ભાર મ ૂકિાનો હોય ત્યાાં વિરામભચહ્નોનો ઉપયોગ િાય છે . લખાણમાાં
રહેલાાં અિત અને ભાિને સ્પષ્ટ્ટ કરિામાાં વિરામભચહ્નો અગત્યનો ભાગ ભજિે છે . વિરામભચહ્નો
1. પ્રશ્નાિતભચહ્ન (?)
૨. પ ૂણતવિરામ (.)
3. અલ્પવિરામ (,)
4. અધતવિરામ (;)
5. ગુરુવિરામ (:)
6. ઉદ્ગારભચહ્ન (!)
7. લઘુરેખા (-)
8. ગુરુરેખા (-)
9. અિર્રણભચહ્ન (‘ ’)
10. લોપભચહ્ન ( `)
(1)પ્રશ્ના7થષણચહ્ન (?)
િાક્યમાાં પ્રશ્નનો ભાિ હોય ત્યાાં છે ડે આ ભચહ્ન મ ૂકાય છે ; જેમ કે – ‘ર્મે ક્યાાં રહો છો?’
વમશ્રિાક્ય હોય અને મુખ્ય િાક્યમાાં પ્રશ્ન હોય ર્ો પણ છે ક છે ડે પ્રશ્નાિતભચહ્ન મ ૂકાય છે ; જેમ કે
િાક્યમાાં એક કિન કે વિચાર પ ૂણત િાય ત્યાાં પ ૂણતવિરામ મ ૂકાય છે . એટલે કે, એક િાક્ય પ ૂરુાં
ત , શબ્દ કે િાક્યની શરૂઆર્માાં ક્રમસ ૂચક 1,2,3 િગેરે આંકડા કે ક,ખ,ગ િગેરે
કોઇપણ શીષક
અક્ષરો મ ૂકીએ ત્યારે (જો એ કૌંસ કરીને એમાાં મ ૂકિાના ન હોય ત્યારે ) એમની પછી પ ૂણતવિરામ
1. ન્દ્યાયાલય ક. ન્દ્યાયાલય
૨. ઉદ્યોગભિન ખ. ઉદ્યોગભિન
3. સભચિાલય ગ. સભચિાલય
પરાં ત ુ પુસ્ર્ક, પ્રકરણ અને લખાણમાાં અંદર આિર્ા વિષયના શીષતક પછી પ ૂણતવિરામ મ ૂકવુ ાં
નરહ.
વ્યક્તર્ કે સાંસ્િાનુ ાં નામ, હોદ્દો, પદિી િગેરેન ુ ાં સાંભક્ષપ્ર્રૂપ મ ૂકર્ી િખર્ે નીચે પ્રમાણે
મો.ક.ગાાંધી (મોહનદાસ કરમચાંદ ગાાંધી), શ્રી. (શ્રીમાન), કુ. (કુમારી), ભચ. (ભચરાં જીિી), ડૉ.
ાં હોય
એક સાિે એક િગતના શબ્દો આિે અને એમની િચ્ચે સમુચ્ચય (‘અને’નો) સાંબધ
‘અને’િી જોડાય ત્યારે અલ્પવિરામિી દશાતિાય છે . ‘અને’ છે લ્લા શબ્દ પ ૂિે જ લખાય.
જેમ કે –
- ‘કારણ કે ’ અને ‘કેમ કે’ ની પહેલાાં અલ્પવિરામ મ ૂકાય છે ; જેમ કે – ઠ્ાંડી િધિા માાંડી
- હા, ના, જી, કાાં, કેમ, િગેરે કેિળ પ્રયોગીઓ જો િાક્યની શરુઆર્માાં હોય ર્ો ર્ે
દરે કની પછી અલ્પવિરામ મ ૂકાય છે ; જેમ કે – હા, એ લખાણ મેં જ લખ્યુ ાં છે .
- જે િાક્યો પણ, પરાં ત,ુ માટે, ર્ો, જ્યારે , િગેરેિી જોડાય છે ર્ે ગૌણ – મુખ્ય
અલ્પવિરામિી જુદા પડાય છે ; જેમ કે – મેં ર્નર્ોડ મહેનર્ કરી, માટે જ મને
સફળર્ા મળી.
સાંયતુ ર્ િાક્યમાાં ‘પરાં ત’ુ , ‘અને’, ‘િગેરે’ જેિા ઉભયાન્દ્િયી અવ્યયો િાપયાત વિના વિધાનોને
- વિિેચક ભલે નાટકને ઉંચી ગુણિિાિાળાં ગણર્ા ન હોય; પ્રેક્ષકો ર્ો એને મન ભરીને
માણે છે .
- ‘હજી ર્ો કચેરી શરૂ િયાને કલાક િયો નિી ત્યાાં કમચ
ત ારીઓ ચા પીિા ગયા,
પટ્ટાિાળા જમિા ગયા; મહેમાનો આવ્યા હર્ા; બેલ રણક્યા જ કયો; ર્ે સાાંભળનાર
ુ ુ વવરા7મ (:)
(૫) ગર
િાક્યમાાં કોઇપણ એક વિધાન િઇ ગયા પછી ર્ેનાાં સમિતન રૂપે બીજુ ાં વિધાન કરિાનુ ાં હોય
ત્યારે બાંને િચ્ચે ગુરુવિરામ મુકાય છે ; જેમ કે – ‘આપણે સત્ય બોલીએ છીએ : સત્ય એટલે મન,
ક્રોધ, આિય,ત વધક્કાર કે પ્રશાંસાની લાગણી બર્ાિિી હોય ત્યારે સામાન્દ્ય રીર્ે
ઉદ્ગારિાચક શબ્દ અને શબ્દપ્રયોગ પછી ર્િા િાક્ય પ ૂરુાં િાય ત્યારે આિયતભચહ્ન કે ઉદ્ગારભચહ્ન
મ ૂકાય છે ; જેમ કે – ‘અહા ! શુ ાં સાંધ્યા ખીલી છે .’ , ‘િાહ ! ધન્દ્ય છે ર્ારી ટેકને’, ‘ખબરદાર ! ત્યાાં જ
િોભી જા’
ુ ે ખા7 (-)
(૭) લઘર
ુ ી કરિામાાં આિે છે .
લઘુરેખા (-) ર્દ્દન નાની આડી રે ખાનો ઉપયોગ મુખ્યત્િે બે હેતિ
લખર્ી િખર્ે લીટી પ ૂરી િર્ાાં કોઇ શબ્દ અધ ૂરો રહી જર્ો હોય ર્ો ત્યાાં લધુરેખા (-) મ ૂકીને, બીજી
જેમ કે આ િષે અવર્શય િરસાદ િર્ાાં, ર્ાપી નદી છલકાઇ અને પ ૂરિી ‘તા7રા7- જી’ િઇ.
સામાવસક શબ્દો દશાતિિા માટે, શબ્દોના ઘટકોને અલગ પાડીને દશાતિિા માટે ર્ેનો ઉપયોગ િાય
સભચિ, િગેરે’
ુ ુ રેખા7 (-)
(૮) ગર
- જુદા-જુદા શબ્દો કે વિચાર એક સાિે વ્યતર્ કરિા / બનાિિા ઘણીિાર િાક્યમાાં ગુરુરેખા
- વિચારમાાં ફેરફાર દશાતિિાનો હોય કે કહેર્ાાં કહેર્ાાં િચ્ચે કાંઇ ઉમેરિાનુ ાં બને ર્ો આિા ફેરફાર કે
- જેમ કે ‘રડગ્રી પ્રાપ્ર્ કરે એ જ્ઞાની િઇ જાય છે એમ નિી – સમાજે એવુ ાં માની પણ લેવ ુ ાં
કોઇના બોલેલા શબ્દો કે કોઇની કહેલી િાર્ જો ર્ેના જ શબ્દોમાાં રજૂ કરિી હોય ર્ો
અિર્રણ ભચહ્નોિી બર્ાિાય છે ; જેમ કે – ગાાંધીજી કહે છે , “માનિી નરહ, પણ એનુ ાં ખરાબ આચરણ
ગ્રાંિ, સામાવયક કે કૃવર્નુ ાં નામ, ર્ખલ્લુસ, ઘર, ગાડી કે વિમાનનુ ાં નામ અિિા મહત્િના
કોઇ શબ્દ કે ઉક્તર્ િાક્યમાાં િપરાયેલ હોય ત્યારે અિર્રણ ભચહ્નોમાાં મ ૂકાય છે ; જેમ કે –
(૧૦) લોપણચહ્ન ( ’ )
શબ્દમાાં કોઇ અક્ષરનો લોપ િયો હોય ત્યારે આ ભચહ્ન િપરાય છે . મોટાભાગે કાવ્યોમાાં ર્ે
િપરાય છે . ર્ે ઉપરાાંર્, િાર્ચીર્ દશાતિર્ાાં િાક્યોમાાં પણ ર્ે િપરાય છે ; જેમ કે-
અમદાિાદ-અ’િાદ , સુરેન્દ્રનગર – સુ’નગર, અમે ત્યાાં ગયા હર્ા. – અમે ત્યાાં ગયા’ર્ા.
પ્રગવત ચકા7સક્ો
૪.૪ સક્ા7રા7ાંશ :
પ્રવશક્ષણાિીઓ વ્યાિહારરક વ્યાકરણના અભ્યાસ દ્વારા ભાષા પ્રભુત્િ મેળિી શકે ર્ેિો હેત ુ
રહેલો છે . માત ૃભાષામાાં નામ/સાંજ્ઞાના પ્રકાર, વિશેષણ અને ર્ેના પ્રકાર, રક્રયાપદ અને કાળ વિશે
કરી શકે. પ્રવશક્ષણાિીઓ શબ્દનુ ાં શુદ્ધ ઉચ્ચારણ, લેખન ર્ેમજ િાક્યમાાં પ્રયોગ કરી શકે ર્ો જ ખરા
અિતમાાં માત ૃભાષામાાં પ્રાિીણ્ય મેળિી શકશે. માત ૃભાષામાાં વિરામભચહ્નોની પણ અગત્યની ભ ૂવમકા છે .
4.5 સ્વા7ધ્યા7ય
(7) ‘એકાક્ષરી’ શબ્દોમાાં ‘ઇ’ કે ‘ઉ’ હસ્િ કે દીધત હોય? ર્ેિા દસ ઉદાહરણો લખો.
ાં
એક ગાઢ જગલ ુ ાાં ઘણાાં મોટાાં ઝાડ હર્ાાં
હતુ ાં ર્ેમાાં એક મોટી નદી હર્ી નદીના રકનારે જાાંબન
એક રદિસ એક િાાંદરો રકનારો બેસીને જાાંબ ુ ખાર્ો હર્ો એ જ િખર્ે ઝાડ ઉપરિી એક
જાાંબ ુ નદીમાાં પડયુાં નદીમાાં એક મગર રહેર્ો હર્ો જાાંબ ુ જોઇને ર્ેના મોઢામાાં પાણી આિી ગયુ ાં ર્ે
જાાંબ ુ ખાઇ ગયો જાાંબ ુ મીઠુાં હતુ ાં એ ખાઇને મગર ર્ો ગીર્ ગાિા લાગ્યો.
- પાઠ્યપુસ્ર્કમાાંિી કોઇ એક શબ્દ પસાંદ કરી ર્ે ‘શબ્દ’, સાંબવાં ધર્ પુસ્ર્કમાાં કેટલી
- જોડણીની રન્દ્ષ્ટ્ટએ બાંને રીર્ે લખાર્ા શબ્દો પાઠ્યપુસ્ર્કનો ઉપયોગ કરી ર્ારિો. દા.ર્. રાષ્ટ્રીય
– રાન્દ્ષ્ટ્રય...િગેરે.
2. ભગિદ્દગોમાંડળનો ઉપયોગ
3. વ્યાસ યોગેન્દ્ર, ભાંડારી અરવિિંદ, પાંડયા વપિંકી ગુજરાર્ી શબ્દાિતકોશ.- અરુણોદય પ્રકાશન (2013)
4. કોઠ્ારી જયાંર્, ભાષા પરરચય અને ગુજરાર્ી ભાષાનુ ાં સ્િરૂપ. યુવનિવસિટી ગ્રાંિ વનમાતણ બોડત
(1973) અમદાિાદ.
6. ભાષા શુદ્ધદ્ધલેખન કૌશલ્ય, ડૉ. ચાંપકભાઇ મોદી, ડૉ. બેલાબેન શાહ. -નિસર્જન પ્રકાશન (2008).
શબ્દશદ્ધુ િ:
ુ
અશિ ુ
શિ
ર્ત્િ તત્ત્વ
મહત્િ મહત્ત્વ
પ્રભુત્િ પ્રભુત્ત્વ