Professional Documents
Culture Documents
શૈ િણક
મનોિવ ાન નો
અથ વ પ
અને કાય ે
અથ
શૈ િણક મનોિવ ાન યેક વયની યિ ત શી રીતે
શીખે છે તેનો અ યાસ કરે છે વળી તે બાળકોના
બૌિ ધક સાંવેિગક અને સામાિજક િવકાસ માટેના
કાય મોનું આયોજન કરવામાં પણ મદદ કરે છે
યા યાઓ
ોએ ડ ો
શૈ િણક મનોિવ ાન યિ તના જ મથી
માંડીને વૃ ધાવ થા સુધી ના શૈ િણક
અનુભવોનું વણન કરે છે અને સમ વે છે .
કીનર
"શૈ િણક પ રિ થિત માં શૈ િણક
અનુભવોને અને વતનના સંદભ માં
શૈ િણકમનોિવ ાન તેના િન કષ નો
િવિનયોગ કરે છે "
શૈ િણક મનોિવ ાન એ િવ ાન છે
અવલોકન.
મુલાકાત.
યિ ત અ યાસ.
સામાિજકતાિમિત.
અવલોકન પ ધિત
અવલોકન ના બે કાર છે .
1. િનયંિ ત અવલોકન
2. અિનયંિ ત અવલોકન
ફાયદા
અ યાપક કુદરતી પયાવરણમાં અ યેતા ની
વા તિવક વતન તરા સહેલાઇથી
તરાહને
સમ શકે છે .
અ યેતા નું સંગૃહીત ગિત પ ક ભરવા માટે
આ પ ધિત ઉપયોગી છે
અ યેતાના સંવેિગક િવકાસ તેમજ અનુકૂલન
ના નોમાં માગદશન આપી શકાય છે .
તે અના મલ ી પ ધિત હોવાથી તેમાં
આ મલ ીપ ં ઓછામાં ઓછુ ં આવે છે .
અ ય યિ તના અવલોકનનો
અવલોકન સાથે તેમજ
પોતાના પૂન: અવલોકનો સાથે મૂળ
અવલોકનોને સરખાવી શકાય છે અને
પ રણામોની િવ વસનીયતા અને યથાથતા
થાિપત કરી શકાય છે .
અ યતન અને સવાગી િવકાસ માટે તેમજ
તેના યિ ત વ અને સમજવા માટે ઉપયોગી
છે .
અ ય ના ગુણ લ ણો ણી તેને
મનોવૈ ાિનક સલાહ આપવા માટે ઉપયોગી
છે
અ યતન યિ તગત અ યાસ ટેવો, યિ તગત
સલાહ, વલણો અને સજન શિ તની
મુલવણી માં ઉપયોગી છે .
અ યેતાઓમાં રહેલી વૈયિ તક િભ નતાઓ
અવલોકન વારા અ યાપક ણી શકે છે .
આ પ ધિતનું ે ઘ ં િવશાળ છે તેમાં
અ યેતાના વભાવ, ચા ર ય, ય વલણો, નેતૃ વ,
રસ, વતન તરાહો, સામાિજકતા વગેરે િવશે
ઉપયોગી માિહતી એક થઇ શકે છે .
મયાદાઓ
કાળ પૂવક અવલોકન ન થાય તો તેમાં િનરી ક નું
આ મલ ી પ ં આવી જવાનો ભય રહે છે .
કોઈપણ યિ તને સંપણ ૂ અને સમ પણે
અવલોકન કરવું શ ય બનતું નથી
કોઈ પોતાનું અવલોકન કરી ર ું છે તે ણે તે અંગે
અવલોકન પા સ ગ બની ય તો તેને કારણે
તેનું વતન સામાિજક અને વા તિવક ન રહે તેવી
શ યતા છે .
િનરી કના પોતાના મનોભાવ નું આરોપણ
િનરી ય યિ તમાં થઈ ય એમ બની શકે.
અમુક બનાવ બને યાં સુધી રાહ જોવી પડે, તેથી
અ યાસમાં અવલોકન માટે વધુ સમય આપવો પડે
અને િવલંબ થાય
ાનેિ યો થાકી હોય, માનિસક રીતે કંટાળો
ઉ ભ યો હોય તો યો ય રીતે અવલોકન થતું નથી,
અને અગ યના પાસા નું અવલોકન કરવાનું રહી
ય એવું બને છે
અનુભવી, પૂવ હ રિહત અને થીર મન વાળા
િનરી ક વારા જે િવ વસનીય માિહતી
ચાપડી શકે. અ ય અવલોકન કરતા ધાયુ
પ રણામ લાવી શકે નહ .
અથઘટનમાં અનુમાનો કે અટકળો આવી
જવાનો ભય રહે છે .
ફ ત એક જ વારના અવલોકનના આધારે
સામા યી કરણ કરવામાં આવે તો પ રણામ
ગેરમાગ દોરના ં બની શકે છે .
યિ ત નું બા વતન એ આંત રક
મનો યવહારો કરતા જુ દું હોઈ શકે છે , અથાત્
બા વતન આડંબર યુ ત, ત દંભી, બનાવટી કે
ા ક હોય શકે.
અવલોકન ન ધ કરવાનું યારેક રહી ય એમ
પણ બની શકે છે
કેટલીકવાર બનાવો, ઘટનાઓ કે વતનોનું
પુનરાવતન શ ય હોતું નથી,
નથી પ રણામે
અવલોકન અધૂ ં રહી જવા સંભવ છે .
મુલાકાત પ ધિત
મુલાકાતે ખૂબ મોટા પાયે દરેક
ે માં વપરાતી પ ધિત છે તે બે યિ ત વ ચે થતી
બ વાતચીત મા નથી પણ એક જ ટલ
મનોસામાિજક યા છે જે માં એક યિ ત માિહતી
મેળવવા ય ન કરે છે યારે બી યિ ત માિહતી
આપે છે એક પાર પ રક યા છે .
યા યા
પી. વી.યુગના મતે ' મુલાકાત એટલે પૂવયો ત
હકીકતને યાનમાં રાખી ચો કસ હેતુ પૂવક ની
અસરકારક ઉપચાર શાિ દક અને અશાિ દક
વાતચીત'.
લ ણો
મુલાકાત મુખોપમુખ ચાલતી યા છે .
તેમાં બે પ ો હોય છે - મુલાકાત આપનાર અને
મુલાકાત લેનાર.
મુલાકાત માટે કોઈ ચો કસ ઉ ે ય આવ યક હોય
છે .
મુલાકાત મૈ ીપૂણ વાતાવરણ માં યોજવી
જોઇએ અને તે દરિમયાન બંને પ ો વ ચે
િવ વાસનું વાતાવરણ જળવાઈ રહેવું જોઈએ.
મુલાકાત દરિમયાન મળેલી માિહતી ની
યવિ થત ન ધ થતી રહેવી જોઈએ.
મુલાકાત િ વ ુવી યા છે .
મુલાકાત સામા ય અને મૂંઝવણ વાળા બંને એમ
બંને કારના અ યતા ઓ માટે ઉપયોગમાં લઈ
શકાય.
તેમાં બંને પ ો વ ચે સાહિજક વાતાવરણ
જળવાઈ રહે તે આવ યક છે .
અ યેતાના વતન વનમાં અનુકૂલન અને
ભાિવ કાર કદ ના સંદભમાં મુલાકાત હોઈ
શકે.
મુલાકાત ના કારો
1. ઔપચા રક મુલાકાત
2. અનૌપચા રક મુલાકાત
ફાયદા
• યિ તના ભાવો લાગણી વણો મા યતાઓ વગેરન ે ા
અ યાસ માટે મુલાકાત ઉપયોગી બને છે .
• યિ તગત મુલાકાત ને પ રણામે સાચી માિહતી
મેળવી શકાય છે .
• િવશેષ કરીને શૈ િણક સંશોધન માં ા ત કરેલી
માિહતી ના કરણ અને ઉ ક પના વીકાર કે
અ વીકાર ના સંદભમાં સામા ય કારણ તપાસવા
માટે મુલાકાતે ઉપયોગી પ ધિત છે .
• સામૂિહક મુલાકાત યોજવામાં આવે તો ઓછામાં
ઓછા સમયમાં અને ઓછામાં ઓછા ખચ િવ તૃત
માિહતી મેળવી શકાય છે .
• સા ર તેમજ િનરી રો એમ બધી જ ક ાની
યિ તઓ પાસેથી િવગતો મેળવી શકાય છે .
• અ યાસ પા ના વતનનું અવલોકન કરવાની પણ
મુલાકાત દરિમયાન તક મળે છે .
• અ યેતા ને મનોવૈ ાિનક િ એ માગદશન પણ
આપી શકાય છે
• ય મુલાકાત મૈ ીભયા વારા ેરણ પૂ ં
પાડીને માિહતી મેળવવામાં મદદ પ થાય છે .
• અ યાસ પા ના યિ ત વના મૂ યાંકન માટે
પણ તે ઉપયોગી પ ધિત છે .
• પૂછેલા દરેક નોના ઉ રો આ પ ધિતમાં
મેળવી શકાય છે .
• તેમા અમૂત અને સૂ મ બાબતોની ન ધ પણ કરી
શકાય છે .
• અ યાસ પા જે માિહતી -જવાબ આપે તેની
પુનઃ ચકાસણી કે તપાસ કરવાની તક રહે છે
• મુલાકાત લેનારને પણ શીખવાની તક મળે છે .
ગેરફાયદા
અ યતા ની સામાિજકતા
માપવાની કે સામાિજક િવકાસની ક ા
ણવાની યુિ તને સામાિજકતાિમિત
કહે છે .
સામાિજકતા િમિત
કોઈ એક પ રિ થિતના સંદભમાં જુ દા
જુ દા િવ ાથ ઓનું પસંદગી મૂ ય
દશાવે છે . સામાિજકતાિમિત એટલે
યિ તની સામાિજકતા નું માપન
કરવાની યુિ ત. યિ ત પોતાના
જૂ થમાંથી કેટલી વીકાય અ વીકાય છે
તે આ વૃિ વારા ણી શકાય છે .
યા યા
સામાિજકતાિમિત એ સમૂહમાં બળ
બનતા આંતરવૈયિ તક સંબધ
ં ો નું માપન છે તેમાં
સામાિજકતા નો આલેખ યિ તઓમાં જુ થ રચના
આ વખતે પાર પ રક વીકાર -અ- વીકાર
શોધવાના ય નો મદદ પ થાય છે . જૂ થમાંની
યિ તઓના સામાિજક અનુકૂલન ના મૂ યાંકનને
સામાિજકતા નો અ યાસ સરળ બનાવે છે
મયાદાઓ
૧. યિ ત અ યાસ પ ધિત માં સામ ીની
િવ વસનીયતા અંગે શંકા
રહેવાનો ભય રહે છે .
૨. આ પ ધિત સમયે શિ ત અને નાણાંની રીતે
ખચાળ છે .
૩. માિહતી મેળવવાના સાધનો કાચા અને અધૂરા
હોય તો આ પ ધિત નો
હેતુ સરે નહ .
સોપનો :
1. વતમાન પ રિ થિત ની ઓળખ
2. માિહતીનું એક ીકરણ
4. ઉપચાર કાય મ
5. અનુકાય