You are on page 1of 25

1 સાહિત્યનો વનવગડો

-: તંત્રી :- િાંત્રીની કલમે....


નમસ્કાર તમત્રો,
હિપકરાજગોર
સૌપ્રથમ આગળનાઅંકોને આપ સવેએ જે સિકાર

-: સિાયક :- આપ્યો એ બદલ ખુબ ખુબ આભાર. પિેલા નવ


અંકોને મળે લી સફળિા બાદ આજે દસમો અંક
વવજયવિિોરા "સચેત" પ્રકાતિિ કરી રહ્યા છીએ. આ અંકમાાં આપના
પ્રતિભાવો મુજબ થોડા પહરવિતન કયાત છે . આિા
જયહિપભરોળિયા "હડયર જયુ"
છે કે આપને એ પહરવિતનો આવકાયત િિે..
ભરતરાઠોડ "રાધે ય" પ્રથમ નવેય અંકના પ્રકાિન બાદ ઘણા
બધા લેખક તમત્રો આપણી સાથે જોડાયા છે જે
-: એહડટર, લે-આઉટ્સએન્ડહડઝાઈન, :-
બદલ એ બધા કલમના કારીગરોનો પણ આભાર
માનુ ાં છાં. અને જે લેખકતમત્રો પોિાની કૃતિઓ
પરે િમકવાણા
મોકલવા ઈચ્છા િોય િે ઈ-મેઈલ દ્વારા અમારો

આપનીકૃતિઓમોકલવામાટેઈમેઈલ, સાંપકત કરી િકે છે .


આ મેગઝ
ે ીન િરૂ કરવાનો ઉદ્દે શ્ય ગુજરાિી
SvvMagazine1@gmail.com
સાહિત્યનુ ાં ગૌરવ જળવાઈ રિે િેમજ
આપના પ્રતિભાવો અમારાાં માટે અમુલ્ય છે ... સાહિત્યકકૃતિઓ દ્વારા જે ભાષા-સાહિત્યની ગરીમાાં
આ અંકમા આપના પ્રતિભાવ આપવા માટે જળવાઈ છે િેમાાં વ ૃક્ધધ કરવાનો છે .
અહિ ક્લલક કરો. નવોહદિ લેખકોનુ ાં સાહિત્ય વાાંચકો સુધી
પિોંચાડી િેમને યોગ્ય માગતદિતન અને પ્રોત્સાિન
મોબાઈલનાંબર.
પ ૂરુાં પાડવાના આિયથી આ મેગેઝીનનો પાક્ષીક
સ્વરૂપે દસમો અંક પ્રકાતિિ કરી રહ્યા છીએ.
૭૬૦૦૯૫૪૫૦૦
વાાંચક અને લેખક તમત્રોનો જે સ્નેિ અને સિકાર
૬૩૫૩૫૫૩૪૭૦ આગળના અંકોને મળ્યો િેવા જ સિકાર અને
સ્નેિ સાથે સાહિત્યપ્રેમીઓ આ મેગેઝીનના
હકિંમિરૂતપયા -૧૦
આવનાર અંકોને પણ વધાવિે િેવી અભભલાષા...
આભાર..
હિપક રાજગોર

2 સાહિત્યનો વનવગડો
અનક્રુ મળણકા

૧.રિસ્યની કલમે ..............................04

૨.લેખ (આટલ ંુ જાણો).........................05

૩.િાસ્યવાતાા ......................................07

૪.બાિવાતાા......................................10

૫.માઈક્રોફીક્સન.................................11

૬.કવવતાઓ........................................12

૭.વાતાા.............................................14

૮.નવલકથા......................................16

૯.ટં કીવાતાાઓ....................................19

૧૦.શ્રાવણ મહિમા...............................21

૧૧.સ્કેચ (ળચત્ર)…...……………….....…….23

૧૨.જ્ઞાનની લાઈબ્રેરી...........................24

૧૩.િબ્િરૂપી મણકાઓ.........................25

૧૪.આપના પ્રવતભાવો.........................25

3 સાહિત્યનો વનવગડો
અને એમ પણ કહ્ુાં કે ત ુાં મને મદદ કરે િો આપણે બાંને
૧.રિસ્યની કલમે
સાથે મળીને મારુાં મકાન નવુાં બનાવીએ.
જજમે પોિાના સમગ્ર જીવન દરતમયાન મકાનો
બનાવવામાાં મજૂરીનુ ાં કામ કર્ુું િત.ુાં એટલે િેને પોિાની
જેમ આ તવશ્વમાાં કુદરિ પોિાના
ઉપર તવશ્વાસ િિો કે પોિે વગર આંખે પણ આ કામ પ ૂરુાં
ચમત્કારો વડે લોકોને
કરી િકિે.
આશ્ચયતચહકિ કરી મ ૂકે છે . િે જ
આમ બને આંધળાઓએ મકાન બનાવવાનુ ાં નકામી કર્ુ.ું
રીિે કેટલાક લોકો પણ પોિાના
બાંનેએ સાથે મળીને આંધળાઓની ખાસ લાકડી અને
કાયત વડે લોકોને આશ્ચયતચહકિ
િેમના અંદાજ થી કામ કરવાની ખાસ વસ્ત ુઓ વડે જૂના
કરી દે છે .
ઘરને પાડી નાખર્ુ.ાં પછી નવા ઘર માટે પાયો ખોદયો.
તવશ્વાસ અને આવડિ વડે બે
પાયાનુ ાં ખોદાણ કયાત પછી િેમાાં િેમણે તસમેન્ટ કોન્રીટ
આંધળા તમત્રોએ એક એવુાં કામ કર્ુ.ું
ભર્ુું અને ચણિર કામ ચાલુ કર્ુ.ું
જે પુરી દુતનયા માટે એક આત્મતવશ્વાસ નુ ાં ઉદાિરણ પ ૂરુાં
લાકડા કાપવા માટે િેમણે ઇલેક્ટ્લિક સાધનો પણ વાપયાત.
પાડે છે .
િે બારી દરવાજા દીવાલો વગેરે બનાવિા ગયા.
આવો જ એક હકસ્સો અમેહરકાનો છે .
અને આમ ને આમ આખરે િેમણે મકાન બનાવીને કામ
અમેહરકાના ઉટાિ રાજ્ય નુ ાં એ િિેર.
પ ૂરુાં કર્ુ.ું બસ એક વખિ ખીલી બેસાડિી વખિે જજમને
િિેરનુ ાં નામ એલ્મો,
અંગુઠામાાં િથોડી વાગી િિી. આ તસવાય કોઈપણ જાિનો
એલ્મો િિેરમાાં રિેિો એ વ્યક્લિ,
અકસ્માિ થયો નથી.
નામ િેન ુ ાં જજમ.
આમ બાંને આંધળાઓએ સાથે મળીને જે ઘર બનાવ્ર્ુાં
મધયમ વગીય જજમ નો ધાંધો મજૂરી કરવાનો િિો. િે
િેમાાં કયાાંય કોઇ ખામી રિી નથી.
એલ્મો િિેરમાાં દાહડયા િરીકે મજૂરી કામ કરિો િિો,
આમ જજમે પોિાના આત્મતવશ્વાસ વડે આંખો વગર પણ
એક સમયે કામ કરિા કરિા અકસ્માિે િેની બાંને આંખો
પોિાના મકાન નુ ાં કામ પ ૂણત કર્ુ.ું અને દુતનયાની સામે
ચાલી ગઈ.
એક આશ્ચયત મ ૂકી દીધુ.ાં
િવે જજમ બાંને આંખે આંધળો િિો.
પોિાના આત્મતવશ્વાસ અને આવડિ વડે િે આજે એક
આમ ને આમ ઘણા વષો વીિી ગયા. જજમની ઉંમર
અનોખુ દ્રષટાાંિ બની ગયો છે .
પાંચોિેર વષતની થઈ ગઈ.
આવા જજમ જેવા કેટલા લોકો આ દુતનયામાાં છે . જેમને
સામાન્ય રીિે માણસ પાંચોિેર વષે િેમના જીવનના
પોિાના િરીરની અંદર રિેલી કેટલીક ખામીઓ િોવા
છે લ્લા િબકામામાાં જીવિો િોય છે .
છિાાં પણ હુાં બહુ સમાન્ય માણસ નાાં કાયત જેવુાં જ કાયત
પરાં ત ુ આ જજમે પાંચોિેર વષતની ઉંમરે િો ગજબ નો રે કોડત
કરી બિાવે છે .
પોિાના નામ પર બનાવ્યો. એક વખિ િેને એવો
હિપક રાજગોર
આભાસ થયો કે િેના ઘરની િાલિ કથળી ગઈ છે . િવે
ઘર ખાંઢેર થઈ ગર્ુાં છે .
એટલે િેણે આ વાિ પોિાના એક ખાસ તમત્રને કરી.
સાંજોગ વસિા િેમનો આ તમત્ર પણ આંખે આંધળો િિો. અન્ય કે ટલીક રિસ્યમય વાતો
પણ વ્યવસાયે સુથાર િિો.જજમે પોિાના ઘરની આવી અને વાતાા ઓ વાંચવા માટે
િાલિ ની વાિ િેના તમત્રને કિી....!
અિી ક્ક્લક કરો

4 સાહિત્યનો વનવગડો
તવિાખાસખીના તપિાનુ ાં નામ પવન િત ુ, િેમના માિાનુ ાં
૨.લેખ (આટલું જાણો) નામ સુદભક્ષણા અને પતિનુ ાં નામ વાહિકા િત ુ.
તવિાખાસખીનો દે ખાવ તવજળીના ચમકારા પ્રકાતિિ અને
િેજસ્વી િિો. સ્વભાવે િેઓ નમ્ર અને સૌમ્યિાથી બધાને
કોણ િિા ‘તવિાખાસખી’ કૃષણાવિારમાાં ?? અંકુિમાાં રાખનારા િિા. િેઓ િાંમેિા િારાવલી
કાપડમાાંથી બનેલા િારાઓના ઝૂમખા વાળી પેટનતના
આજે આપણે વાિ કરવાની છે કૃષણાવિારના વસ્ત્રો પિેરિા. િેમનુ ાં ઘર રાધાકૂાંડની ઉત્તરપ ૂવત હદિાએ
એક ખાસ પાત્રની, જે રાધાની સૌથી નજીકના સખી િિા. આવેલ ુ વાદળછાયા રાં ગનુ ાં છે . જે અંદરના ભાગમાાં લાલ,
રાધાનો ડાબો િાથ કિીએ િો પણ ચાલે. કૃષણાવિારના લીલા, પીળા અને કાળા રાં ગનુ ાં િોય છે . એમના ઘરનુ ાં
નટખટ કૃષણ અને રાધા િેમજ યિોદા-દે વકી, નાંદ- નામ ‘તવિાખાનાંદ’ િોય છે . તવિાખાસખી બધીજ કળા
વાસુદેવ , કાંસ, સુદામા તવિે બધાજ જાણીિા િશુ., પરાં ત ુ િેમજ તવદ્યામાાં પારાં ગિ િોય છે . િેઓને તવદ્યાની બધી જ
આ પાત્ર તવિે બહુ જ ઓછો ખયાલ છે . આ સખીનુ ાં માંહદર િાખાઓનુ ાં જ્ઞાન િત ુ. િેમનુ ાં મનપસાંદ સાંગીિ વાદ્ય
પણ આવેલ છે િેમજ ઈસ્કોનના શ્રીરાધામાધવ માંહદરમાાં ‘મ ૃદાાંગ’ િત ુ અને િેમનો મનપસાંદ રાગ ‘સારાં ગ’ િિો.
રાધાની બાજુ માાં તવિંજણો (પાંખો) ચલાવિા િોય, િેવી િેઓ આ વાદ્ય વડે સારાં ગ રાાંગ ગાિા િિા.
મ ૂતિિ સાથે જોવા મળે છે . િો વધુ સમય વેસ્ટ ન કરિાાં તવિાખાસખીનુ ાં મુખયકામ રાધા માટે વસ્ત્રો િૈયાર કરવાનુ ાં
ચાલો જાણીએ કે કોણ છે આ તવિાખાસખી ? કઈ રીિે એ િત ુ. રાધાને જ્યારે પણ કૃષણને મળવા માટે જવાનુ ાં િોય
રાધાની સૌથી નજીકની સખી છે ? િેમજ શ્રીકૃષણની ત્યારે , તવિાખાસખી રાધાને વસ્ત્રો િેમજ અલાંકારોથી
અષટસખીઓમાાં કેટલામુાં સ્થાન છે ? – એ િેમજ ઘણુ િૈયાર કરવાનુ ાં કામ કરિા. આ ઉપરાાંિ દર વખિેના
બધુ. રાધાકૃષણને મળવાના નવા નવા સ્થળ પણ તવિાખાસખી
જ નકામી કરિા અને િોધિા. િેઓ કૃષણના િેમજ રાધા
ભગવાન શ્રીકૃષણને જેમ અષટ પટરાણીઓ િિી, િેવી જ
સહિિના અન્ય ગોપીઓના સાંદેિાવાિક(રાજદૂ િ) િરીકે
રીિે અષટસખીઓ પણ િિી. આ અષટસખીઓમાાં રાધા,
કાયત કરિા િિા. તવિાખાસખીનુ ાં વિતન લભલિાસખીના
ુાં
લભલિા, તવિાખા, ચાંપકલત્તા, ભચત્રા, તગતવદ્યા, ઈન્દુલેખા,
વિતન કરિા િદ્દન તવપરીિ િત ુ. લભલિાસખી જેટલા
રાં ગાદે વી અને સુદેવી. આ આઠ સખીઓમાાં આપણે આજે
કઠોર િિા, િેટલા જ નરમ તવિાખાસખી િિા. માધવ
વાર કરવાની છે રાધા પછીની ત્રીજા સ્થાનની
(કૃષણ) જ્યારે પણ અજૂગત ુ વિતન કરિા, ત્યારે લભલિા
તવિાખાસખીની. તવિાખાસખી એ રાધાની સૌથી નજીકના
સખી ગુસ્સે થઈ જિા પરાં ત ુ તવિાખાસખી માધવને
સખી િિા. રાધા અને તવિાખા બન્નેમાાં ઘણી સામ્યિા
સાંભાળી લેિા િિા. આથી જ એમનો
જોવા મળિી િિી. િે બન્ને ઉંમરમાાં
સ્વભાવ મધયસ્થી ઊંચાઈવાળો ગણવામાાં
સરખા છે કેમ કે જે હદવસે રાધાનો જન્મ
આવે છે .
થયો િિો, િે જ હદવસે તવિાખાનો પણ
જન્મ થયો િિો. રાધા અને તવિાખા બન્ને અગાઉ વાિ કરી એમ, તવિાખાસખી
દે ખાવમાાં પણ સરખા િિા, જાણે કે બન્ને બધીજ કલા અને તવદ્યામાાં પારાં ગિ િિા.
જૂડવા બિેનો િોય એમ. તવિાખાસખી િેમના આ ગુણ અને તવદ્યા િેઓને તપિા
રાધાના વસ્ત્રસજ્જજા-િણગારનુ ાં કામ િરફથી મળે લ છે . તવિાખાસખીના તપિા
કરિા. િેઓ રાધા માટે અવનવા વસ્ત્રો બહુ જ મોટા તવદ્વાન અને પ્રખર જ્ઞાની
િૈયાર કરી દે િા, િેમજ સુગ ાંધીદાર િિા. િેઓએ તપિા િરફથી ઘણુ જ્ઞાન
ફૂલોનો િાજ બનાવી આપિા િિા. મેળવ્ર્ુ િત ુ. આથી િેઓ અન્ય ગોપીઓમાાં

5 સાહિત્યનો વનવગડો
/ કૃષણની અન્ય સખીઓમાાં ચત ૂર, િેજસ્વી, સમજુ અને આવેલ ુ છે , જે ચૈિન્ય મિાપ્રભુની જન્મભ ૂતમ પણ છે . ત્યાાં
પ્રેમાળ િેમજ down to earth નેચર વાળા િિા. આ શ્રીરાધામાધવ સાથે તવિાખાસખી અને લભલિાસખીની
ઉપરાાંિ િેઓ ખ ૂબ મજાકીયા સ્વભાવના િિા. િેમને મ ૂતિિ પણ સ્થાતપિ કરવામાાં આવી. આ માંહદરમાાં િમે
િસી-મજાક કરવુ બહુ ગમત ુ િત ુ. િેઓ િેમની વસ્ત્રસજ્જજા તવિાખાસખીને રાધાની બાજુ માાં ઉભેલા તવિંજણો (પાંખો)
(ફેિન હડઝાઈનીંગ) કળાનો ઉપયોગ શ્રીરાધામાધવના નાખિા િોય િે ક્સ્થતિમાાં જોિો. આ ઉપરાાંિ રાધામાધવ
અવનવા – રાં ગબેરાંગી વસ્ત્રો િૈયાર કરવામાાં કરિા િિા. સાથે એમની આઠ સખીઓની મ ૂતિિઓ પણ આવેલ છે . આ
આ ઉપરાાંિ િેઓ દરે ક વખિે શ્રીરાધામાધવ માટે ફૂલોની માંહદર તવશ્વનુ ાં એકમાત્ર ISKON દ્વારા બનાવેલ
વેણીઓ વડે િાજ િેમજ અલાંકારોની હડઝાઈન બનાવી પ્લેનેટોહરયમ માંહદર છે .
આપિા િિા. િેઓ રાધાની નાની નાની બાબિોનુ ાં ધયાન
માયાપુર સ્સ્થત ISKON દ્વારા બનાવેલ રાધા માધવ
રાખિા િિા. િેઓ શ્રીરાધામાધવના વસ્ત્રો અને અલાંકારો
મંહિરના ફોટા જોવા માટે નીચેની ળલિંક પર ક્ક્લક કરો.
હડઝાઈન કરવાની સાથે સાથે િેઓ િેની નીચે આ વસ્ત્રો
અને અલાંકરો બનાવિા લોકો પર તનરીક્ષણનુ ાં કાયત કરિા https://photos.app.goo.gl/fhtQnDi7dVJrsUsr5
િિા. તવિાખાસખીની સાથે િાંમેિા તવલાસ અને માંજરી
નામની બે ગોપીઓ રિેિી, જે િાંમેિા િેઓને કામમાાં
િો આ વાિ િિી, કૃષણાવિારના એક ખાસ પણ
મદદ કરિી. તવિાખાસખી કૃષણના સખી િો િિા, પરાં ત ુ િે
અપહરભચિ પાત્રની જેના તવિે આપણને બહુ ઓછી
સમતપિિ િો રાધા િરફ જ િિા જાણે કે એનો પડછાયો
અથવા િો સાવ ખબર જ નિીં િિે. તવિાખાસખી
એમ. રાધાના સૌથી નજીકના સખી િિા. બન્નેમાાં સામ્યિા
એક એવુ પાત્ર શ્રીરાધાકૃષણના પ્રેમનુ ાં – તમલનનુ ાં
િોવાથી િેઓ દે ખાવમાાં પણ જૂડવા બિેનો લાગિી.
માધયમ બન્યા. િેમની માટે કૃષણના અષટસખીઓમાાં

િવે, માધવ(કૃષણ) જ્યારે ગોકૂળ છોડીને ચાલ્યા જાય છે , સ્થાન મેળવવુ એ િો ગૌરવવાંિી વાિ િો િિી જ

ત્યારે િમને બધાને ખબર છે કે રાધા સહિિની સખીઓ પરાં ત ુ એનાથી પણ વધારે રાધા પ્રત્યેન ુ ાં સમપતણ

તવરિમાાં ખ ૂબ જ રડી િિી. આ સમયે તવિાખાસખી અને એનુ ાં સાતનધય કદાચ વધારે ગૌરવવાંત ુ િત ુ.

ઓગળીને પાણીમાાં પહરવિીિ થઈ જાય છે . અત્યારે િમે રાધાના એકમાત્ર એવા સખી જે એમનો પડછાયો

લોકો જે યમુના નદી જુ ઓ છો, િે તવિાખાસખીનુ ાં જ રૂપ બનીને િાંમેિા સાથે રિેિા. કદાચ આ જ િેમની

છે . કૃષણના ગયા પછી તવિાખાસખી નદીમાાં પહરવિીિ તમત્રિામાાં ભક્લિ િિી, જે આ અવિારના માધયમે

થઈ ગયા િિા. નદીના માધયમરૂપે િેઓ ત્યાાં જ ક્સ્થર પ ૂરી કરી અને િાંમેિ માટે શ્રીરાધામાધવની બાજુ માાં

થઈ ગયા. નદી એટલા માટે બની ગયા કે, જ્યારે કૃષણ સ્થાન મેળવ્ર્ુ. ક્યારે ક માયાપુર જાઓ િો

આ નદીને જોિે ત્યારે િેને રાધા યાદ આવિે અને જ્યારે શ્રીરાધામાધવ માંહદરની મુલાકાિ અવશ્ય લેજો. ઓકે

રાધા આ નદીને જોિે ત્યારે એને કૃષણ યાદ આવિે. આ ફાઈન. િો મળીશુાં આવિા અંકે એક નવા રસપ્રદ

નદી રાધાકૃષણના પ્રેમનુ ાં , તમલનનુ,ાં તવરિનુ ાં અને યાદનુ ાં માહિિીસભર લેખ અને િેના રિસ્ય સાથે, ત્યાાં સુધી

માધયમ બની. નદી નિોિા બન્યા એ પિેલા માહિિી વાાંચિા રિો અને િેર કરિા રિો.

શ્રીરાધામાધવના તમલનનુ ાં માધયમ બન્યા િિા અને નદી


વવિાખા મોહઠયા
બન્યા પછી િેઓ શ્રીરાધામાધવની યાદનુ ાં માધયમ
બન્યા. આવી જ અન્ય રસપ્રિ માહિતી માટે અિી ક્ક્લક કરો

વષત – 1986 ની વાતષિક પ ૂભણિમાના િિેવારમાાં શ્રી


માયાપુર કેન્દ્રોદયા માંહદર ખાિે શ્રી રાધામાધવનુ ાં માંહદર
બનાવવામાાં આવ્ર્ુ, માયાપુર કલકત્તાથી 100 હકમી દૂ ર
6 સાહિત્યનો વનવગડો
તવગિ હુાં િમને કાલે મળી ને આપીિ, મળવાનો સમય
૩.િાસ્યવાતાા
અને જગ્યા સવારે મેસેજ કરીિ."

િેઠ અને ભીખુભા ની મુલાકાિ િો આવિીકાલે થવાની છે


ુ ા જાસસ
ભીખભ ુ
િો ચાલો આપણે આપણા જાસ ૂસ ભીખુભા ના જીવન પર

થોડો પ્રકાિ પડીએ.


ભાગ-૧
ભીખુભા નો જન્મ સૌરાષિના નાના ગામડામાાં થયો િિો.
હિિંગ... િીંગ…
ભીખુભા ના બાપા ને ગામડામાાં કહરયાણા ની દુકાન િિી.
હિિંગ... િીંગ…
ગામડામાાં મ ૂડી રૂપે ભીખુભા ના બાપા પાસે માત્ર દુકાન
હિિંગ... િીંગ…
અને ને રૂમ રસોડા વાળાં ઘર. ભીખુભા નાનપણ થી જ
(ત્રણ રીંગ માાં ફટ દઈને ને
ભણવા માાં ખ ૂબ ડફોળ િિા, િાળા માાં અનિદ િોફાન
ફોન ઉંચકી ને ભીખુભા)
અને મસ્િી માાં િાંમેિા આપણા ભીખુભા અવ્વલ રિેિા
િેલ્લો, ભીખુભા જાસ ૂસ બોલુાં છાં.
િિા. ભીખુભા ના બાપા િેમને ઘણી વખિ ભણિર નુ ાં
આ સાાંભળિાની સાથે જ સામે થી ખ ૂબ પરે િાન િોય િેવો
મિત્વ સમજાવિા િિા પરાં ત ુ આપણા ભીખુભા પાસે એ
અવાજ સાંભળાયો " ભીખુભા, હુાં િેઠ લક્ષ્મીચાંદ બોલુાં છાં.
ભેંસ આગળ ભાગવિ કરવા જેવુાં િત.ુાં
મારે િમારુાં એક કામ િત."
ુાં આ સાાંભળી ને મ ૂછો ના વળ
ધોરણ ૧૦ માાં માાંડ માાંડ પાસ થયા પછી ભીખુભા એ
ચડાવિા ભીખુભા બોલ્યા " બોલો િેઠ િમારે મારુાં શુાં કામ
એકવાર હિિંમિ કરી ને ઘરે બાપા ને પોિે ભણવા નથી
પડ્ુાં િમણાાં િમારુાં કામ પિાવી દઈએ "
માાંગિા િેવ ુાં કિી દીધુ,ાં પછી િો શુાં ભીખુભા ને જોરદાર
આવા મજાહકયા િબ્દો સાાંભળિાાં ની સાથે જ િેઠ
મેથીપાક મળ્યો. પણ અંિે કૂિરાની પુછડી વાાંકી િે વાાંકી
લક્ષ્મીચાંદ ને એક વખિ મન માાં તવચાર આવ્યો કે શુાં આ
જ રિી. ભીખુભા ના બાપા સમજી ગયા કે આ ભણવાનો
ભીખુભા િેમની સમસ્યા નુ ાં સમાધાન કરી િકિે કે કેમ?
નથી. એટલે ભીખુભા ને િેમના બાપા એ પ્રસ્િાવ મ ૂક્યો કે
પણ ભીખુભા નુ ાં નામ િેમના ખાસ માણસ એ િોધી ને
િવે પછી જો િેની ઈચ્છા િોય િો િે િાળા એ જવાનુ ાં
આપ્ર્ુાં િત ુાં કે િે િેઠ નુ ાં કામ પ ૂરુાં કરવા સક્ષમ છે . માટે
બાંધ કરી િકે છે પરાં ત ુ એ િરિે કે ભીખુભા એ દુકાને
િેઠ િેના પર તવશ્વાસ રાખી ને ભીખુભા સાથે વાિ કરી
બેસવુાં પડે. આ પ્રસ્િાવ ભીખુભા ના કણતપટલ પર પડિાાં
રહ્યા િિા. િેઠ એ ભીખુભા ને સાંબોધિા કહ્ુાં " મે સાાંભળ્ર્ુ
વેિ જ ભીખુભા એ સ્વીકારી લીધુાં અને દુકાને જવા
છે કે િમે ઘણા બધા ગ ૂઢ કેસો ચપટી વગાડિા ઉકેલી
લાગ્યા.
દીધા છે ?" પોિાના વખાણ સાાંભળ્યાાં ને ભીખુભા િો ચાર
ભીખુભા ને દુકાને જવા માાં ખ ૂબ મજા આવવા લાગી
ફૂટ ઊંચા થઈ ગયા અને વટ થી બોલ્યા " િેઠ િમે એક
બાપા સાથે દુકાને બેસવાનુ ાં ગ્રાિક આવે ત્યારે બાપા કે િે
વાર િમારો કેસ િો મને આપો પછી જોઈ લો આપણે
વસ્ત ુ આપવાની. સાાંજે ઘરે આવી ને કોઈ લેિન ના િોય
ચપટી વગાડિાાં િમારો કેસ પણ ઉકેલી દઈશુ.ાં " આવા
એટલે મોજ થી ટીવી જોવાનુ.ાં એ સમય માાં વ્યોમકેિ
ડાંફાસ વાળા વચનો સાાંભળી ને િેઠ ને તવશ્વાસ િો બેસિો
બક્ષી ની જાસ ૂસી તસહરયલ આવિી િિી ભીખુભા રોજ ઘરે
ન િિો પણ િો પણ બીજો કોઈ તવકલ્પ ન િોવા ને લીધે
જઈ ને િે જોવે. વ્યોમકેિ બક્ષી ના જાસ ૂસી કામ જોઈ ને
િેઠે કહ્ુાં " સારુાં, િમને મારો કેસ સોંપ્યો. કેસ ની િમામ
ભીખુભા ને એક અલગ જ રોમાાંચ નો અનુભવ થિો િિો.

7 સાહિત્યનો વનવગડો
ભીખુભા વ્યોમકેિ બક્ષી થી એટલા પ્રભાતવિ થયા િિા કે એટલે ગામડા માાં પ્રથમ વખિ કોઈ દુકાન પર ના લાગ્ર્ુાં

િેમને પણ જાસ ૂસી કરવાનુ ાં ખ ૂબ ગમત ુાં િત.ુાં િોય િેવ ુાં બોડત મારવા માાં આવ્ર્ુાં " ભીખુભા જાસ ૂસ -

ભીખુભા એ દુકાન ની લગભગ જવાબદારી પોિાના પર િમામ પ્રકાર ના જાસ ૂસી કામ ગુપ્િ રીિે કરી આપવામાાં

લઇ લીધી િિી. દુકાન માાં માલસામાન નો સ્ટોક પણ આવિે" ઘણા લોકો આ બોડત જોઈ ને િસિા િિા જ્યારે

ભીખુભા જ જોવા લાગ્યા િિા. ભીખુભા ની દુકાન માાં એક અમુક લોકો પોિાના કેસ લઇ ને ભીખુભા ને સોંપિા િિા.

પ્રિાાંિ એટલે કે પિો કરી ને માણસ રાખેલો િિો. પિા ભીખુભા મારી મચડીને આ જાસ ૂસી ના નાના મોટા કેસ

નુ ાં કામ દુકાન માટે આવેલા માલસામાન ને ઉિરવાનુ ાં ઉકેલિા િિા. િવે કહરયાણા ની દુકાન સાથે ભીખુભા નો

અને ગોઠવવાનુ ાં િેમજ વધારે ગ્રાિકો િોય ત્યારે ભીખુભા જાસ ૂસી નો ધાંધો પણ ખ ૂબ સરસ ચાલવા લાગ્યો િિો.

અને િેના બાપા ને માલસામાન વજન કરવા માાં મદદ લોકો પોિાની સાયકલ ચોરી થવી, દુકાન માાં ચોરી થવી,

કરવાનુ ાં િત.ુાં એકહદવસ ભીખુભા િેમના બાપા સાથે બેસી પોિાના પતિ - પત્ની પર નજર રાખવી વગેરે ઘણા કેસો

ને હિસાબ કરિા િિા. િેમાાં ભીખુભા ને ગડબડ લાગી ભીખુભા ને સોંપિા િિા. ભીખુભા કોઈપણ ગ્રાિક ની વાિ

િેમણે િરિ જ િેમના બાપા નુ ાં ધયાન દોર્ુું કે "બાપા, ગુપ્િ રાખી ને ખ ૂબ ઓછા પૈસા માાં કેસ ઉકેલી આપિા

આપણે જે વસ્ત ુ વેચીએ િેની નોંધ કરીએ છીએ િો આ િિા.

લાઈફ-બોય સાબુ ના સ્ટોક કરિા કેમ ઓછા પૈસા એકહદવસ ભીખુભા નુ ાં નસીબ ચમક્ુાં અને અમદાવાદ થી

આવ્યા?" ભીખુભા ને િેમના બાપા એ કીધુાં કે બનીિકે કે આવેલા એક સજ્જજન િેમને મળ્યા. િે સજ્જજન એ ખ ૂબ

આપણે કોઈ વખિ ઉિાવળ માાં નોંધ કરવાનુ ાં ભ ૂલી ગયા સરસ પ્રસ્િાવ મ ૂક્યો કે િમે આટલુાં સારુાં જાસ ૂસી કામ કરી

િોય. પરાં ત ુ ભીખુભા ને કાંઇક વાિ િજમ થઈ નહિ અને લો છો િો િમે મારી સાથે અમદાવાદ ચાલો અિી કરિા

તવચારિા રહ્યા કે દરે ક વખિે િો ચીવટ પ ૂવતક બધી જ િમને કેસ પણ વધારે મળિે અને પૈસા પણ અિી કરિા

વસ્ત ુ નુ ાં લખીએ છીએ છિાાં કેમ આજ ના હિસાબ માાં ખ ૂબ વધારે મળિે. આ પ્રસ્િાવ સાાંભળી ને ભીખુભા ને િો

લોચા લાગે છે ? આ પછી ભીખુભા એ ઘણા હદવસો સુધી અમદાવાદ જવાનુ ાં મન થઈ ગર્ુાં પણ બાપા ને વાિ

ચીવટ પ ૂવતક બધુાં લખર્ુાં પરાં ત ુ કોઈ ને કોઈ વસ્ત ુ ના લીધે કરવામાાં ભીખુભા ના પગ ધ્રુજિા િિા. ભીખુભા એ િે

હિસાબ માાં લોચો થાય. આવુાં વારાં વાર થવા ના લીધે સજ્જજન ને કહ્ુાં કે " મને તવચારવા નો થોડો સમય આપો

ભીખુભા ની અંદર નો વ્યોમકેિ બક્ષી જાગી ગયો. જેમ હુાં તવચારી ને આપને જણાવીિ. અને િા મારી બીજી પણ

િેમ કરી ને ભીખુભા એ હિસાબ ના લોચા નો ભેદ ઉકેલી એક સમસ્યા છે મારી પાસે પૈસા નથી, હુાં અમદાવાદ

કાઢયો અને િેમનો માણસ પસો ઘરે જેની જરૂર િોય િે આવી પણ જાય પણ જ્યાાં સુધી મને કેસ ના મળે ત્યાાં

વસ્ત ુ નજર ચ ૂકવી ને ઘરભેગી કરિો િિો. આ ચોર ને સુધી મારી પાસે રિેવા િેમજ જીવન તનવાતિ નો એક મોટો

પકડયો િે ભીખુભા નો પિેલો કેસ િિો આ વાિ ની જાણ પ્રશ્ન છે ." પેલા સજ્જજન એ ભીખુભા ને પ્રત્ર્ુિર માાં જણાવ્ર્ુાં

થિાાં ભીખુભા ના બાપા પણ િેમના પર ખુિ થયા અને કે " િમે કોઈ પ્રકાર ની ભચિંિા ન કરો િે િમે મારા પર

િેમની પીઠ થપથપાવી. પિા ચોર ને િેમના બાપા એ છોડી દો બસ િમે એટલુાં કિો કે િમે આવિો કે નહિ "

દુકાન માાં થી કાઢી મ ૂક્યો. પોિાની દુકાન વધાવી ને રાબેિા મુજબ ભીખુભા ઘરે

પ્રથમ કેસ ઉકેલ્યા બાદ ભીખુભા ને તવચાર આવ્યો કે પિોંચ્યા ટીવી જોર્ુાં પણ મન ના લાગ્ર્ુ.ાં તવચાર કયો કે
બાપા ને વાિ કરે પણ આજે બાપા નો તમજાજ થોડો
લાવ ને જાસ ૂસી નો દુકાન ની સાથે ધાંધો ચાલુ કરી દઉ.

8 સાહિત્યનો વનવગડો
બગડેલો િિો. ભીખુભા પાથરી માાં સુવા પડયા પણ આમ લોખાંડ ની પેટી માાં પોિાનો સામાન ભરી ને ભીખુભા
થી આમ પડખા ફયાત કરે ઊંઘ આવે નહિ રાિ ના અમદાવાદ િરફ રવાના થયા. અમદાવાદ પિોંચી ને
લગભગ 2 વાગ્યા િિે છિાાં પણ ભીખુભા સ ૂઈ િકિા ન પેલા ભાઈ એ ભીખુભા ના રિેવા જમવાની સાંપ ૂણત
િિા. માટે ભીખુભા ઊભા થયા ભગવાન નુ ાં નામ લીધુાં વ્યવસ્થા કરી આપી. િેમજ સાથે સાથે એક સારા તવસ્િાર
અને બાપા ના ખાટલા પાસે જઈ ને બાપા ને જગાડયા માાં નાની દુકાન ભાડે લઇ ને ભીખુભા જાસ ૂસ ની ઓહફસ
અને બોલ્યા " બાપા, મારે અમદાવાદ જવુાં છે , મારે િૈયાર કરી આપી. થોડા સમય સુધી િો ભીખુભા ને કોઈ
જાસ ૂસી માાં આગળ વધવુાં છે આજે એક ભાઈ આપણી કેસ મળ્યો નહિ પણ પછી થી થોડા થોડા નાના નાના
દુકાને આવ્યા િિા િેને મને ખ ૂબ સારો પ્રસ્િાવ મ ૂક્યો છે કેસો મળવા લાગ્યા. જેથી ભીખુભા નુ ાં ગુજરાન સરસ રીિે
અને હુાં િે િક જડપી લેવા માાંગ ુ છાં." આવુાં સાાંભળી ને ચાલવા લાગ્ર્ુ.ાં પેલા ભાઈ દરે ક કેસ ના આવેલા પૈસા માાં
ભીખુભા ના બાપા થોડા તવચભલિ થાય ગુસ્સે ભરાયા િોય થી ભીખુભા પાસે થી ૩૦% લેિા િિા. આમ ભીખુભા
િેવ ુાં પણ લાગ્ર્ુાં અને બોલ્યા " છાનીમાની સ ૂઈ જા જઈ ને હદવસે હદવસે કામ માાં તનષણાાંિ થઈ ગયા અને સાથે
કઈ અમદાવાદ ફમદાવાદ નથી જવુ"ાં આટલુાં સાાંભળી ને નામના પણ મેળવી લીધી િિી.
એક પણ િબ્દ ઉચ્ચારવા ની ભીખુભા માાં હિિંમિ ન િિી તમહટિંગ નુ ાં સ્થળ અને સમય નો મેસેજ ભીખુભા ના
માટે િે જઈ ને સુઈ ગયા. પણ ઊંઘ િો આવવાની િિી મોબાઈલ પર આવી ગયો િિો.
નહિ એકવાર િો કીધા વગર પણ ભાગી જવાનો તવચાર (નમસ્કાર, ભીખુભા આજે બપોરે ઠીક ૨ વાગ્યે "શ્યામ
કયો પણ બાપા થી બીક પણ લાગિી િિી. તવચારો માાં કોફી એન્ડ સ્નેલસ", પાલડી માાં ટેબલ નાંબર ૩ પર
ને તવચારો માાં સવાર પડી ગઈ ને રાબેિા મુજબ હદવસ
મળીશુ.ાં )
ની િરૂઆિ થઈ ગઈ.
ભીખુભા એ સામે જવાબ માાં િેઠ ને મેસેજ કરી આપ્યો (
બપોર ના સમય એ ભીખુભા અને િેના બાપા દુકાન માાં
હુાં ઠીક ૨ વાગ્યે પિોંચી જઈિ.)
બેઠા િિા. િેમના બાપા સવાર થી જોિા િિા કે ભીખુભા
જેમ જેમ મળવા નો સમય નજીક આવિો જિો િિો અને
ને કામ માાં કોઈ મ ૂડ નથી. અચાનક િેમના બાપા બોલ્યા
ભીખુભા થોડા ભચિંતિિ િિા. કોરોના અને ૩ મહિના ના
" અમદાવાદ જઈ ને શુાં કરીિ િારી પાસે પૈસા છે ? "આવુાં
લૉકડાઉન ના કારણે આવક લગભગ શ ૂન્ય થઈ ગઈ િિી.
સાાંભળિાાં ની સાથે જ ભીખુભા ના કાન િે િરફ ફયાત અને
માટે આ કેસ િો ગમે િેમ કરી ને િાથ માાં થી જિો રિે િે
ત્વહરિ જવાબ આપિા ભીખુભા બોલ્યા " િા, બાપા મારી
પોસાય િેમ ન િત.ુાં મનોમન આ કેસ િો િાથ માાં થી
પાસે જાસ ૂસી કરી ને કમાયેલા ૧૨૦૦૦ રૂતપયા પડયા
નહિ જ જવા દઉં એવુાં દ્રઢ તનશ્ચય કરી ને ભીખુભા િેઠ ને
છે ,અને પેલા સજ્જજન એ પણ મદદ કરવાનુ ાં વચન આપ્ર્ુાં
મળવા નીકળી ગયા.
છે િો િમે મારી ભબલકુલ ભચિંિા ના કરો." આ સાાંભળિાાં
નકામી કરે લા સ્થળ પર પિોંચી ને આમ િેમ ફાફા માયાત
જ ભીખુભા ના બાપા એ િેમના ગલ્લા માાં થી કાઢી ને
િો પણ ખબર ન પડી એટલે દુકાન વાળા ને જ પ ૂછી
બીજા ૫૦૦૦ રૂતપયા આપિા ભીખુભા ને કહ્ુાં "જા બેટા
જોર્ુાં કે ૩ નાંબર નુ ાં ટેબલ ક્યાાં છે ? દુકાનદાર એ કહ્ુાં કે
િારા સપના પુરા કરી લે અને િા િિેર માાં જઈ ને આ
"સાિેબ, િે ટેબલ િો કોઈ એ પિેલા થી જ બુક કરવી
ગામહડયા માબાપ ને ભ ૂલી ના જિો." આટલુાં બોલિા જ
રાખર્ુાં છે ." ભીખુભા એ જવાબ આપિા કહ્ુાં કે "િા, એ
ભીખુભા ના બાપા ઢીલા પડી ગયા અને ભીખુભા ની
અમારી તમહટિંગ માટે જ બુક કરાવ્ર્ુાં છે ." આવુાં સાાંભળિાાં
આંખો પણ ભીંજાઈ ગઈ.
ની સાથે જ પેલા ભાઈ એ આંગળી ચીંધી ને ૩ નાંબર નુ ાં
પછીિો શુાં જોઈએ….
ટેબલ ભીખુભા ને બિાવ્ર્ુાં અને ભીખુભા ત્યાાં જઈ ને બેસી
બાપા િરફ થી મળે લી પરવાનગી થી ખુિ થઈ ભીખુભા
ગયા.
એ પેલા સજ્જજન સાથે અમદાવાદ જવાનુ ાં નકામી કર્ુ.ું

9 સાહિત્યનો વનવગડો
થોડીવાર પછી િેઠ આવ્યા િેમને જોર્ુાં કે ૩ નાંબર ના
૪.બાિવાતાા
ટેબલ પર એક જાહડયો એવો કોઈ માણસ બેઠો િિો. જરા
પણ જાસ ૂસ જેવો લાગિો ન િિો. િેઠ એ એક વખિ
પાછા ઘરે જિા રિેવાનુ ાં પણ નકામી કર્ુ.ું પછી જેમ િેમ િાથી અને દરજી
મન માનવી ને આગળ વધયા. ટેબલ પાસે પિોંચી ને એક િાથી િિો. જાણે મોટો કાળો પિાડ. પાછળ
બેસવા જિા િિા અને ભીખુભા બોલી પડયા " ઓ, ભાઈ… ટૂાંકી પ ૂછ ને આગળ લાાંબી મોટી લટકિી સઢ
ાં ૂ .
આ ટેબલ પર આમારી તમહટિંગ છે , બીજે ક્યાાંક જઈ ને એ સાધુ મિારાજનો િાથી િિો. સાધુ મિારાજને િાથી
બેસ" આ સાાંભળિાાં ની સાથે જ િેઠ બોલ્યા" િમે જ ખ ૂબ વિાલો િિો. િાથી દરરોજ િળાવે નિાવા જાય.
જાસ ૂસ ભીખુભા છો? હુાં િેઠ લક્ષ્મીચાંદ." ભીખુભા ને લાગ્ર્ુાં રસ્િામાાં એક દરજી આવે. િાથી દરજીની દુકાનમાાં સઢ
ાં ૂ
કે આ િો લોચો પડયો િેઠ પાસે િેમની ઈમ્પ્રેસન ડાઉન ાં ૂ માાં લાડુ આપે. આમ િાથીને રોજ
લાંબાવે. દરજી એની સઢ
થઈ જિે એટલે જવાબ આપ્યો " આવો િેઠ હુાં િો િમને લાડુ ખાવાની ટેવ પડી ગઈ િિી. નિાઈને પાછા વળિી
િમે જ્યારે આવ્યા ત્યારે જ ઓળખી ગયો િિો, પણ વખિે િાથી દરજીને રોજ કમળનુ ાં ફૂલ આપે.
અમારા ધાંધા માાં ખ ૂબ સાવધાની રાખવી પડે એટલે મેં એક હદવસ દરજીને િાથીની મશ્કરી કરવાનુ ાં મન થર્ુ.ાં
િમને એવુાં કહ્ુ.ાં " એણે એક મોટી અણીદાર સોય િાથમાાં લીધી અને બોલ્યો,
િેઠ આવી ને બેઠા િેઠ એ ભીખુભા ને કોફી નો આગ્રિ િાથીદાદા, આજે િમને લાડુ સાથે સોયનો પણ સ્વાદ
કયો " મને કોફી થી કબજજયાિ થઈ જાય છે " િેમ કિી ને ચખાડીિ! દરજી દુકાનમાાં બેઠો િિો. ત્યાાં િાથી િેની
ભીખુભા એ કોફી પીવાની ના પાડી. િેઠ એ પોિાની કોફી દુકાન પાસેથી નીકળ્યો.
નો ઓડત ર આપી ને ભીખુભા સાથે વાિચીિ ચાલુ કરી. " િાથીએ લાડુ ખાવાની ઈચ્છાથી દરજીની દુકાનમાાં સઢ
ાં ૂ
િમને જાસ ૂસી નો કેટલો અનુભવ છે ?" ભીખુભા એ પણ લાંબાવી. મશ્કરા દરજીએ લાડુ આપિાાં આપિાાં સઢ
ાં ૂ માાં
જવાબ આપ્યો " મને જાસ ૂસી કરિા કરિા ૧૬ વષત સોય પણ ખચવી
ાં ૂ દીધી. િાથીને સોય વાગિાના સાથે જ
નીકળી ગયા. િમે માની ના િકો િેવા કેસો પણ મે ખ ૂબ પીડા થઈ. િે સમજી ગયો કે આજે દરજીએ મારી
ઉકેલેલા છે ." ભીખુભા બીજુ ાં કશુાં પણ બોલે િે પિેલાાં િેઠ ઠેકડી ઊડાવી છે . િાથીએ ચ ૂપચાપ લાડુ ખાઈ લીધો.
એ િેમને અટકાવિા કહ્ુાં " ભીખુભા, મને િમારા પર િે ડોલિો ડોલિો િળાવે નિાવા પિોંચી ગયો. િળાવે
તવશ્વાસ છે , િવે આપણે થોડી કામ ની વાિ કરી લઈએ." " નિાઈ પોિાની સઢ
ાં ૂ માાં ઘણુાં બધુાં પાણી ભરી લીધુ.ાં સાથે
અરે િેઠ િમે વાિ િો કરો શુાં કેસ છે આપણે ચપટી એક િાજુ ાં કમળનુ ાં ફૂલ પણ લઈ લીધુ.ાં
વગાડિા ઉકેલી દઈશુ"ાં ડાંફાસ મારિા ભીખુભા બોલ્યા. પાછા ફરિી વેળાએ રોજની માફક દરજીએ કમળનુ ાં ફૂલ
િેઠ એ જવાબ માાં કહ્ુાં " ભીખુભા મારો કેસ િમે જેટલો ધર્ુ.ું જેવો દરજીએ ફૂલ લેવા િાથ આગળ કયો કે િાથીએ
સમજો છો િેટલો સરળ નથી પિેલા કશુાં જ બોલ્યા વગર ાં ૂ માાં ભરે લ ુાં પાણી ફુવારા માફક દરજી ઉપર ઉડાડ્ુ.ાં
સઢ
મારી વાિ િાાંતિ થી સાાંભળો અને જો િમને એવુાં લાગે કે દરજી પાણીથી ભીંજાઈ લથબથ થઈ ગયો. દુકાનનાાં બધાાં
િમે આ કેસ લેવા નથી માાંગિા િો િમને િે કરવાની નવાાં નકોર કપડાાં પાણીમાાં પલળી ગયાાં. એને સમજાઈ
પણ સ્વિાંત્રિા છે . અત્યારે મને મળવા આવવા ની ગર્ુાં કે િાથીને મેં સોય ભોંકી િિી િેથી િેણે પાણી ઉડાડી
િમારી ફી હુાં ચ ૂકિે કરી દઈિ." બદલો લીધો છે . આ િો મેં કરે લી મશ્કરીનુ ાં જ પહરણામ

(ક્રમિઃ) છે .
બીજા હદવસથી ફરી પાછો િે િાથીને લાડુ આપવા લાગ્યો
-અક્ષયભાઈ બાવડા
અને િાથી એને કમળનુ ાં ફૂલ આપવા લાગ્યો. દરજીએ
ફરીથી િાથીને કોઈ હદવસ િેરાન કયો નહિ.

10 સાહિત્યનો વનવગડો
૫.માઈક્રોફીક્સન “થપ્પડ”

ગણેિ વવસર્જન સટટાક ! દઈ પપ્પાની


એક થપ્પડ રાજવીના ગાલ પર
પડી ગઈ ! ખબરદાર જો આજ
આજે ગણપતિ તવસર્જનનો હદવસ
પછી સગાઈ િોડવાની વાિ કરી
અને બધા ભારે હૃદયથી ગણપતિ
છે િો..! આપણી નાિમાાં આટલુાં
બાપાને તવદાય આપી રહ્યા છે . મોભાદાર કુટુાંબ બીજુ ાં છે નિીં ! મને
િળાવ પાસે ૩-૪ મોટી રેન મુકેલી ખબર છે િારે પેલાાં નાલાયક મનન સાથે લગન કરવા

છે , જે એક પછી એક ગણપતિને છે , એટલે ત ુાં સગાઈ િોડવા માાંગે છે , પણ હુાં આવુાં નિીં
થવા દવુ...આજે
ાં જ હુાં વેવાઈને ત્યાાં લગ્નનુ ાં મુિતિ
ઊંચકે છે અને િળાવમાાં તવસજર્જિ કરે છે . માંહદરમાાં
જોવરાવવા જાવ છાં...કિેિા મિેિભાઈ ગુસ્સામાાં ઘરની
ભગવાનની આગળ દિતન કરવા મનુષયો લાઈનમાાં ઉભા
બિાર નીકળી ગયા.
રિે પણ આજે ભગવાન જાિે તવસજર્જિ થવા રેનની પ્રેમથી માથે િાથ ફરિાાં રાજવીએ પાછાં વળીને
લાઈનમાાં ઉભા છે . ખેર, એ બધાની વચ્ચે એક ખ ૂબ જ ાં બેટા ત ુાં િારી ફ્રેન્ડ સાથે મોબાઈલ માાં વાિ કરિી
જોર્ુ....

સુદ
ાં ર ગણપતિને રેનવાળા ઊંચકે છે . અચાનક રેનનો િિી મેં સાાંભળી લીધી છે ...કેર્રુ ને જાણ કયાત વગર ત ુાં
એને સરપ્રાઈઝ દે વા િેનાાં ઘરે પિોંચી...કેર્રુ સાડી
પટ્ટો ત ૂટી જિા ગણપતિબાપ્પા નીચે પડે છે . િાસ્ત્રો
િણગાર સજી આઈનામાાં પોિાનાનુ ાં પ્રતિભબિંબ નીિાળી
પ્રમાણે તવસર્જન પિેલા મ ૂતિિ ખાંહડિ થવી અપશુકન
રહ્યો િિો....પણ હુાં િારી માાં છાં િારી જીંદગી બરબાદ
ગણાય,પણ આ મિીન થોડા િાસ્ત્રો જાણે છે કે એને નિીં થવા દવુ,ાં આજે િો િારા ગાલ પર થપ્પડ પડી છે ,
ખબર િોય.!! જો હુાં કાંઈ નિીં કરૂાં િો આવી થપ્પડ િારી જીંદગી પર

જેમની મ ૂતિિ િિી એ લોકો ખુબ રોષે ભરાયા. જે લોકો પડિે. િારા પપ્પાની જીદને હુાં વરસોથી ઓળખુાં છાં, આ
િારી જીંદગીનો સવાલ છે . મનન સારો છોકરો છે , િેની
રેનના પટ્ટા સાથે મ ૂતિિ હફટ કરિા િિા એ પણ ઘબરાયા,
સાથે નીકળી જવાની બધી વ્યવસ્થા હુાં આજે જ કરી દવુાં
ભલે ને એમનો વાાંક નથી. એ લોકોએ ખુબ સમજાવવાનો
છાં....
પ્રયત્ન કયો પણ બધુાં વ્યથત. બધાએ એમને મારવા આિાબેન ભટ્ટ
લીધા અને લોિી-લુિાણ કરી દીધા. મુિીપુજાની સામે

માનવિા તવસજર્જિ થઇ ગઈ અને ગુલાલની જગ્યાએ

બાપ્પાને લોિીના છાાંટા ઉડયા.

-હિરલ પુરોહિત "સપ્તરં ગી િબ્િ" તમત્રો િોપીઝેન એક ઓનલાઈન પ્લેટફોમત છે . જયાાં આપ


આપની કૃતિઓ તવનામ ૂલ્યે પ્રકાતિિ કરી િકો છો. તવતવધ
સ્પધાતઓમાાં ભાગ લઈ િકો છો. અને આપની રચનાઓ
પેઇડ કરીને આપ વળિર પણ મેળવી િકો છો. વધુ
માહિિી માટે અમને ઇમેઇલ કરો.Info@shopizen.in
અમારી એપ ડાઉનલોડ કરવા અિી ક્લલક કરો

11 સાહિત્યનો વનવગડો
નીતિ-પુણ્ય-મેિનિ નુ ાં મારે લેણ છે ..
૬.કવવતાઓ
િમે જે મોટા થઇ ને ફરો છો અિીં.
િમારુાં કશુ નથી ઉપર થી રિેમ છે ...
તને ડર કેમ ના લાગ્યો છે લ્લે િો ઉપાડી ને મુકવા આવિે.
"જીદ્દી"ની રાખ માાં પણ આ વેણ છે ...

(આવિતન :- લગાગાગા4) જયુ જેઠવા "જીદ્દી"

મિોબિ પણ કરાવીને િને ડર કેમ ના લાગ્યો, વરસાિી કાવ્યો


હદલે જખમો લગાવીને િને ડર કેમ ના લાગ્યો,
િિી વાિો રમિ એવુાં , મનાવી િાર સ્વીકારી,
છિાાં આંખો રડાવીને િને ડર કેમ ના લાગ્યો,
વચનમાાં કેટલી વાિે સક્ષમિા જાળવી રાખી
સિારો પણ ફગાવીને િને ડર કેમ ના લાગ્યો, મધયરાત્રીએ ધોધમાર વરસિા

મિોબિ ઊંઘમાાં ગરકાવ એવો િે થયો હુાં પણ, મેઘરાજાને

આ તનિંદરથી જગાવીને િને ડર કેમ ના લાગ્યો, િેની ભીંજાઈ રિેલી તપ્રયિમ


ધરિી ને જોવા માટે
પછી િો જીવિર માથે ઘણો ભારો થયો લાગ્યો,
છિાાં ચાિિ ભગાવીને િને ડર કેમ ના લાગ્યો, હદલના કૅમેરા માાંથી

છરી ચપ્પાાં નિીં,જખમો અલગ રાખવા આપ્યાાં, જોરદાર ફ્લેિ કયો

હ્રદયથી જો િટાવીને િને ડર કેમ ના લાગ્યો, ત્યારે લોકો બોલી ઉઠયો


" જો,, વીજળી થઈ !?
અને િા ભ ૂલ મારીયે ઘણી માની િવે માફી,
**૦૦૦૦૦૦****
નયન 'તવજ' ના રડાવીને િને ડર કેમ ના લાગ્યો,
-વવજય પ્રજાપવત 'વમિ' વરસાદ એ
બીજુ ાં કશુાં નિીં પણ
આકાિે ધરિી ને લખેલો
કાવ્ય લાગણીથી િરબિર પ્રેમ પત્ર !
**૦૦૦૦૦૦****
સપનામાાં આખી રાિ
િારી યાદનો વરસાદ
ધોધમાર
ક્યાાંક ઝેર િો ક્યાાંક વેર છે ..
વરસિો રહ્યો
દરે ક સબાંધ એ ખાલી ખેલ છે ..
વિેલી સવારે
અિી ભચિંિા નથી જાજા પ્રેમ ની..
ફભળયામાાં જોર્ુાં િો
રામ રાખે છે , અલ્લાિ ની દે ન છે ...
ુ ાર બાંબાકાર
બેસમ
જાણી જોઈ ને ભ ૂલ કરવા વાળા.
જાણે ઘોડાપ ૂર !
ક્યાાંક િો જોવો આ કુદરિ કેમ છે ..
નથી ભાથુાં જાજા જન્મો નુ ાં બાાંધવુ.ાં

12 સાહિત્યનો વનવગડો
**૦૦૦૦૦****
સમણામાાં ખેિરમાાં સ્નેિસબંધ
વવ્ર્ુાં િત ુાં ચોમાસુ
ને સવારે
સ્નેિસાંબ ાંધથી કેવા જોડાયા આપણે િેિથી,
ઉગી નીકળ્ર્ુાં
સ્વપ્ન દુતનયામાાં તનજ તવિરિા મોજમસ્િીથી
ઝાકળનુ ાં ફૂલ ?
**૦૦૦૦૦*** મક્ટ્લ્ટપ્લેકસ ,િોપીંગ મોલમાાં સાથે ફરિા,
હદવસ આખો ફેમસ રે સ્ટોરન્ટમાાં પીઝા ખાવા જિા
વરસાદ ભીંજવે
કયારે ક પ્રભાિે મોતનિંગવોકમાાં થત ુાં તમલન,
ને રાત્રે ભીંજવે
કયારે ક તિવાલયમાાં સાાંજે સાથે કરિા દિતન
િારી યાદ !
**૦૦૦૦૦૦***
આપ્ર્ુ ઘણુાં િેં મને થોડાક જ સમયમાાં ,
ઘણા લોકો
નિીં ભ ૂલાય એ યાદગાર પળો રે 'િે અંિરમાાં
ભર ચોમાસે પણ
કોરાકટ િોય છે ભલે િોઇએ િવે આપણે કીલોમીટરથી દૂ ર,
ને ઘણા વગર ચોમાસે પણ યાદ કરિા જ તનકટ પામીિ િારે ઉર
લીલાછમ ,,, ✍સંજય પ્રજાપવત "સંત ૃપ્ત"
કે ડી સેિાણી, 'આકાિ'

વમત્રતા
ગઝલ

ત્વચા અવરોધની ભેદી િને મળવા જરૂર આવીિ, યાદોના પટારો ખોલુાં િો હકસ્સા મઝાનાાં તનકળે ,
પ્રણયની આબરૂ રાખી િને મળવા જરૂર આવીિ. મનના ભખસ્સા ફાંફોસુ િો અમુક દોસ્િ નફાના તનકળે ...!
તનગાિોના કરી દે બાંધ દ્વારો ને ત ુ જો જાદુ, તમત્રિાની રાિ પર જ જીવાઈ છે જીંદગી,
ત ુ ચાિે એમ હુાં ચાિી િને મળવા જરૂર આવીિ. અંધારા ઉલેચ ુાં િો નવાનકામોર અજવાળા તનકળે ...!
ગઝલના િર "પ્રકાિન"ના પ્રથમ પાને રજુ થઇને, અસલામિીની કેડીઓ પર જ્યારે માાંડયા ડગ,
કે જાિેરાિમાાં પ્રગટી િને મળવા જરૂર આવીિ. િોય અચાનક સલામિી િરફ તમત્રિાની ગિી નીકળે ...!
કદી ચાંદ્ર, કદી સ ૂરજની લઈને રોિની દ્વારા, િબ્દોમાાંથી વાકયો બનાવનાર િો બહુ જોયા,
િીરાડોમાાં છબી સજી િને મળવા જરૂર આવીિ. તમત્રિા એ િો મૌનને વાક્યોમાાં બદલી િકવાની કરામિ
અગર િો પાનખર િારી ખુિીમાાં િો ખબર કરજે, નીકળે ...!
બિારો યાદની સ્થાપી િને મળવા જરૂર આવીિ. બનાવટ ને છલનાને ઘણાાં િોતિયારી ગણે,
મને ,બદલો નહિ ,સૈયરની સેવાનો મળે મોકો, તમત્રિા એ િો જેવા છીએ એવા દે ખાવાની વફાદારી
ક્ષણોની જ્યોિ પ્રગટાવી િને મળવા જરૂર આવીિ. નીકળે ...!
સુખી સાંસાર છોડી નહિિં,સહિિ મળવુાં ખરી મૈત્રી,
ૠતંભરા વવશ્વજીત “ૠત્ત્વશ્વ”
છિાાં હુાં સામેથી ચાલી િને મળવા જરૂર આવીિ.
વસદ્દીક ભરૂચી.

13 સાહિત્યનો વનવગડો
૭.વાિાત લીધે જ્યોતિનાાં આંિરડા બિાર આવી ગયેલાાં અને
જનનાાંગોને ગાંભીર ઇજા થઈ િિી. િેનાાં તમત્રને ખ ૂબ માર
માયો િિો. બાંનેને ચાલુ બસ માાંથી ફેંકી દઈ ડ્રાઇવરે
જ્યોતિ પર બસ ચલાવવાનો કતથિ પ્રયાસ પણ કયોં.
ફાંસીની આગલી રાત
પરાં ત ુ િેનાાં તમત્રએ િેને બચાવી લીધી િિી. જ્યોતિનુ ાં
ત્યારબાદ સારવાર દરતમયાન કરૂણ મોિ થર્ુાં િત.ુાં દે િની
અંધારી રાિ આજે જાણે બહુ દીકરીને ભાવભીની શ્રદ્ાાંજલી.

ભબિામણી લાગિી િિી. સુપ્રીમ કોટત ની પીઠે અપરાધીઓનાાં વિતનને

તનમતળાદે વીએ િાાંફળી-ફાાંફળી થઈ ‘જનાવર’ જેવુાં ગણાવ્ર્ુાં િત ુાં અને કહ્ુાં િત ુાં કે એવુાં લાગે છે

સામેનાાં ટેબલ પરથી હરમોટત લઈ ટીવી ચાલુાં કર્ુ.ું કે આ આખો મામલો બીજી દુતનયામાાં ઘટયો િોય, જ્યાાં

સમાચાર દીકરી તવિેનાાં જ આવિાાં િિાાં. ઘા રુઝાયાાં માનવિાની સાથે બબતરિા કરવામાાં આવિી

નથી, કળ વળી નથી, સમાજ પણ િેને તવસયો નથી, િોય.....િેણીએ ટીવી િરિ બાંધ કર્ુ.ું હ્રદયમાાં અંિરનાાં

જાણે દુઘતટના િાલ જ ઘટી િોય એવાાં અરે રાટી ભયાું અંધારા, ઉકળાટ અને ઉત્તાપને પુનઃસ્થાતપિ કરત ુાં

બનાવો િથા જ્યોતિનાાં ઘા ફરી િાજાાં થઈ કમકમાટીભરી અિીિનુ ાં સ્મરણ િાજુ ાં થઈ ગર્ુ.ાં આંસુ અને િીબકાાંઓનાાં

િૈલીમાાં િસવીર-મઢયો અિેવાલ જોઈ તનમતળાદે વીનુ ાં કેટલાાંય જખમો ફરી દૂ ઝવાાં લાગ્યાાં.

હ્રદય િોક અને તવષાદનાાં વાદળોમાાં છવાઈ ગર્ુ.ાં અચાનક બારણાાંનો ઉઘાડ-વાસ થિો અવાજ

હુાં ઝી-ન્ર્ ૂઝ સાંવાદદાિા પાંકજકુમાર. હદલ્િીથી સાંભળાયો. ઊભી થઈને જુ વે છે િો બારણે જ્યોતિ ઊભી

સ્પેતિયલ હરપોટત પ્રસ્ત ુિ છે . કાયદાકીય જગમાાં


ાં પરાજય ુાં દોડીને િેનો િાથ
િિી. થોડી ડરી, પણ િરખી ઉઠ્ુાં િૈર્ને

બાદ જ્યોતિ ગેંગરે પ કેસનાાં ચારે ય ગુનેગારને ઝાલવા પ્રયત્ન કયોં પણ સ્પિી ન િકી.

આવિીકાલે એટલેકે ૨૨મી જાન્ર્ુઆરી ૨૦૨૦નાાં રોજ મા ત ુાં મને સ્પિી નહિિઁ િકે. હુાં આત્મા છાં.

સવારે ૫.૩૦કલાકે ફાાંસી આપી દે વાનો તનણતય થયેલ છે . મા નાાં ગળામાાં થીજી ગયેલો ઉકળાટ ઊભરાયોને િે

મુખય આરોપી કેિવતસિંિે િાયલ દરતમયાન આત્મિત્યા ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી.

કરી લીધી િિી. જ્યારે બીજો આરોપી અમન ઘટના થોડીવાર બાંને િાાંિ રિી....ત્યાાં જ્યોતિએ મૌન િોડ્ુ.ાં

સમયે સગીર િોવાથી િેને સુધારાગ ૃિ માાં ત્રણ વષત રાખી “િેં મા કાલે વિેલી સવારે પેલાાં નરાધામોને ફાાંસી

છોડી દે વામાાં આવ્યો િિો. થઈ જિેને?”

પીહડિ ૨૩વષીય મહિલા જ્યોતિ િેનાાં તમત્ર સાથે મા એ િળવેકથી બોલી “હુાં ક્યારની ભગવાનને એજ

હફલ્મ જોયાાં પછી ૧૬મી હડસેમ્બરે ૨૦૧૨નાાં રોજ પ્રાથતના કરી રિી િિી. અગાઉ પણ ઘણી તનરાિાઓ મળી

૯.૩૦કલાકે ઘરે પરિ ફરી રહ્યાાં િિાાં. િેઓ એક બસમાાં છે . છે લ્લાાં ૭વષત ૩મહિના બાદ આ ન્યાયનો હદવસ

બેઠાાં. જે બસમાાં ડ્રાઈવર સહિિ માત્ર ૬ અન્ય િિાાં. આવ્યો છે . પણ િારી વકીલ રાધા કિેિી િિી કે મોડી

અચાનક બસ સામાન્ય માગતથી અલગ દોડવા લાગી. રાત્રે તવરોધી-પક્ષ અલગ-અલગ કાયદાકીય દલીલો

જેનો તવરોધ તમત્રે એ કરિાાં બાકીનાાં પુરુષ વગત સાથે આગળ કરીને હદલ્િી િાઇકોટત અને સુપ્રીમ કોટત નાાં દરવાજા

ઝગડો થયો. જેમાાં બસ ડ્રાઇવરે બસ િાંકારવાનુ ાં ચાલુાં ખખડાવવા જવાનાાં છે .

રાખર્ુ.ાં જ્યોતિને બસનાાં પાછળનાાં ભાગમાાં લાકડાથી મ ૃત્ર્ુ ક્યારે દ્વાર ખટખટાવે િે કોઈ નથી જાણત.ુાં

બાાંધીને ૬ એ નરાધામોએ બળાત્કાર ગુજાયો િિો. િા બેટા, યમરાજ પણ સજ્જજ િિે િેઓને લેવાાં.

િબીબી અિેવાલો અનુસાર સામ ૂહિક-હમ


ુ લા અને યમરાજથી યાદ આવ્ર્ુ.ાં ૨૯મી હડસેમ્બર ૨૦૧૨

બળાત્કાર િથા ગુપ્િાાંગમાાં લોખાંડનો સભળયો નાાંખવાને ભારિીય સમય પ્રમાણે સવારનાાં ૪.૪૫ વાગ્યે

14 સાહિત્યનો વનવગડો
તસિંગાપુરની માઉન્ટ એભલઝાબેથ િોક્સ્પટલ માાં મારાાં છે લ્લાાં જાણે દ્વન્દ્વ ર્ુદ્ લડવા થઈ જાય એક આખો સમાજ સ્ત્રીનાાં
શ્વાસ ચાલી રહ્યાાં િિાાં. પલાંગ પર મારુાં અધત મરે લ,ુાં તવરુદ્. સ્ત્રીનુ ાં ‘િીલ’ને સદાચાર ચાહરત્ર્ય એટલેકે
ધવાયેલ ુાં િરીર િરફડત ુાં િત.ુાં હુાં મારાાં િારીહરક કે િરીરસાંબ ાંધ, જાિીયિા અને નૈતિકિા એટલે સમાજે કે
માનતસક અક્સ્િત્વને પણ ઓળખી િકવાની ક્સ્થતિમાાં ન સાંસ્થાએ નીતિ-તનયમો કયાું િોય એવો જાડો અથત એમ
િિી. ત્યાાં મારી અધખ ૂલેલી આંખો સામે મેં યમરાજને ‘િીલ’ અને નૈતિકિાનાાં સ ૂક્ષ્મ અથતને જીવન સાથે
જોયાાં. મારાાં સ્થ ૂળ િરીરમાાંથી ‘મન’ જાણે વાિ કરવાાં સાાંકળિા િોય એવી સાંવેદનિીલ માનતસકિામાાં બુદ્ થવુાં
દોડર્ુ.ાં સિેલ ુાં છે . સ્ત્રી થવુાં અઘરુાં છે . મારાાં જીવનદાનથી આવાાં
“એટલે ત ુાં શુાં કિેવા માાંગે છે ? મા જાણવા અતધરી રાક્ષસો સજા માાંથી છટકવાની િરકીબો અજમાવીને છટકી
બની. જિે અને સમાજમાાં નાગી િલવારની જેમ ફરિે. ત્યારે
મારાાંથી પ ૂછાઇ ગયેલ ુાં કે મને લેવાાં આવ્યાાં છો? મારાાં જેવી બીજી કોઈ અબળા ક્યાાં આિરો લેવાાં જિે?
િજી સમય છે . િારે કશુાં કિેવ ુાં છે ? કોઈ અંતિમ બસ, મારી માત્ર એક જ ઈચ્છા છે કે જ્યાાં સુધી આ
ઈચ્છા? િેમનાાં અવાજમાાં ગાંભીરિા િિી. અપરાધીઓને મ ૃત્ર્ુદાંડની સજા ન મળે ત્યાાં સુધી મારી
મા ઉત્સુકિાથી બોલી, િો િારે જીવનદાન માાંગી આત્મા ભટકિી રિે. ત્યારબાદ મને ફરી બીજો કોઈ જન્મ
લેવાયને....મા ની સાંવેદના છલકાઈ. કોઈ યોતનમાાં ન મળે . ફરી સ્ત્રી થવાની િક્લિ નથી અને
“મા, ચથયે
ાં ૂ લા ફૂલ િો ભગવાનને ય નથી ચઢિાાં કે પુરુષની સાંકુભચિ માનતસકિા માંજૂર નથી.”
ઘરમાાં ય નથી િોભિા. ભયાંકર ક્રૂરિા અને પાિવી ુાં ારો કયોં. િારુાં બભલદાન વ્યથત નહિિઁ
િમ્મ....યમરાજે હક
ુ લાથી કચરાઇ ગયેલાાં મારાાં િરીરમાાં અસહ્ય દુગુંધ
હમ જાય દીકરી. િારાાં જેવી હિિંમિ ભરે લી સ્ત્રીને સમાજ િાંમેિા
અને જીવલેણ પીડાથી ઝટ છટકારો મળે એવી મેં આજીજી પતવત્ર દ્રક્ટ્ષટથી જોિે અને યાદ રાખિે. આખો દે િ િારાાં
કરી.” પહરવાર સાથે ઊભો રિેિેને િને ન્યાય આપવા િત્પર.
“આ ઘાવ િો દવાથી મટી જિે. અને સમય જિાાં ચાલ િારાાં આ સ્થ ૂળ િરીર માાંથી િને મુલિ કરી દઉં.
સ્મ ૃતિની પીડા પણ. મ ૃત્ર્ુ કે જીવનની માાંગણી માટે િારે એમ કરીને મારો િાથ ઝાલીને એક ઝાટકામાાં મને
કોઈ ચોકામસ કારણો આપવા પડિે.” યમરાજે જાણે તનયમો મારાાં િરીરથી અલગ કરી દીધી. મેં પાછળ વળીને જોર્ુાં
સમજાવ્યાાં. િો મારુાં મ ૃિ ચીમળાયેલ ુાં િરીર દયાજનક લાગત ુાં િત.ુાં
મારી પાસે આ િરીરમાાં રિેવાાં માટે કોઈ ચોકામસ મારાાં ભીિરથી િબ્દો સરી પડયાાં,‘ભચિંિા ન કર જ્યોતિ,
કારણ જડત ુાં નિત.ુાં પણ મ ૃત્ર્ુાં માટે અનેક. મેં કહ્ુ,ાં “જેમ િારુાં આ િરીર ભગવાનનાાં િેજોમય પ્રકાિરૂપી અક્ગ્નમાાં
કોઈ અંધારી રાત્રે એક પુરુષ છાનાાં પગલે ઘરબાર, પત્ની ભસ્મ થિે ત્યારે આ દે ખાિાાં ડાઘ પણ બળી જિે.’
અને સાંિાનો િરછોડીને સગવહડયાાં સત્યની િોધમાાં મા અબુધ થઈને સાાંભળી રિી. હ્રદયમાાં ધગધગિાાં
ભટકવા સરળિાથી નીકળી પડેને ત્યારે કોઈ આંગળી નહિિઁ અક્ગ્નથી િપેલા લોખાંડનો ડામ દીધો િોય એવી વેદના
ભચિંધે િેમને, નહિિઁ પ ૂછે કોઈ મનઘડિ સવાલો, નહિિઁ સાથે.
લગાવે કોઈ લાાંછન, નહિિઁ વીંધે કોઈ વ્યાંગબાણથી...પણ મા મારે ભગવદ્દગીિા સાાંભળવી છે . ત ુાં મારાાં માટે
રખેને જો કોઈ પરભણિ કે કુવ
ાં ારી સ્ત્રી નીકળી જાય ઘર, વાાંચીિ? િવે મને િાાંતિ જોઇએ છે .
પહરવાર, પતિ અને સાંિાનોને મ ૂકીને સત્યની િોધમાાં મા એ ભગવદ્દગીિા લાવી વાાંચવાનુ ાં િરૂ કર્ુન
ું ે
િો?...િેનાાં પર સત્યવાદી, આદિતવાદી, સાંસ્કારી સમાજનાાં જ્યોતિએ સોફા પર લાંબાવ્ર્ુ.ાં અને મન જાણે િબ્દોની
ઠેકેદારો વરસાવે લાાંછન લગાિાર િેનાાં સ્ત્રીત્વ પર અને ગતિમાાં ગથાર્ુ
ાં ૂ .ાં
કરે અમયાતહદિ અપમાતનિ સત્યનાાં સથવારે સત્યનાાં “જીવન-મરણથી મુલિ એવુાં પરમપદ પામવા માટે
અક્સ્િત્વ માટે, સત્યની િોધમાાં એક લાચાર સ્ત્રી સામે પરમાત્માને િરણે જવુાં અતનવાયત છે . ત્યારે જ મોક્ષને

15 સાહિત્યનો વનવગડો
પ્રાપ્િ થવાય છે ....” મા પણ અધયાજત્મક વાાંચનમાાં લીન
૮.નવલકથા
થઈ ત્યાાં ફોનની હરિંગ રણકી. ધવતનનાાં ખલેલથી ધયાન
િટર્ુને
ાં િેણીએ ફોન ઊંચકીને િેલો કહ્ુ.ાં
સામે ઉમળકાથી ‘આંટી હુાં રાધા, જ્યોતિની વકીલ’ તડપ
િા બોલ, બેટા
ચારે ય અપરાધીઓને સમયસર સવારે ૫.૩૦કલાકે
પ્રકરણ_10
ફાાંસી આપી દે વામાાં આવી છે . અને િમણાાં સમાચાર પણ
મળ્યાાં કે દરે કનાાં મ ૃત્ર્ુની પ ૃક્ટ્ષટ પણ થઈ ચ ૂકી છે . આપને
ખ ૂબ-ખ ૂબ અભભનાંદન. "ઠીક છે , પરાં ત ુ આજ પછી આ િબ્દો િારાાં મુખે ના
ઓિ એમ! મોડે-મોડે પણ મારી દીકરીને ન્યાય મળ્યો આવવાાં જોઈએ. પ્રોતમસ આપ."
િે બદલ હુાં ન્યાયિાંત્ર, િમામ સરકારો િથા રાષિપતિનો
"િા યાર હુાં પ્રોતમસ આપુાં છાં."
આભાર માનુ ાં છાં. મા એ હરસીવર મ ૂકીને ઉત્સાિમાાં “જ્યોતિ
કોની ઔકાિ કે સમયને બાાંધી રાખે? સુયતના
િેં સાંભાળ્ર્ુ?”
ાં એમ બોલીને પાછળ જુ વે છે િો ત્યાાં કોઈ
હકરણો જે ગિીથી પસાર થાય છે કાંઈક એવી જ ગતિ
નથી. મા આખા ઘરમાાં જ્યોતિને િોધી વળી. ત્યાાં ઘરનાાં
બારણે જ્યોતિ ઊભેલી દે ખાઈ. એલઝામના હદવસોની પણ રિી. િસી મજાક અને થોડાાં

સાાંભળી લીધુાં બધુ.ાં મારી આત્માને િાાંતિ મળી છે . િવે ટેન્િનમાાં એલઝામ પણ આવીને જિી રિી. િેની સાથે
હુાં ક્યારે ય નહિિઁ આવુ.ાં મેં મયાું પછી પણ િને િકલીફ સાથે સેમેસ્ટર છ નુ ાં હરઝલ્ટ પણ આવી ગર્ુ.ાં બધાાં જ
આપી છે િે બદલ હ્રદયથી માફી ચાહુાં છાં. િારાાં તવદ્યાથીઓ સારાાં માલસતથી પાસ થયા િિા. જયહદપ,
સાંસ્મરણમાાં મારુાં મીઠુ ાં સાંભારણુાં રાખજે અને મારાાં જેવી
મર્ુર, રાધી અને આતિષ ચારે યના ચિેરા પર ખુિીની
કોઈ અબળાને મદદ કરવાાં િત્પર રિેજે. િવે હુાં ગાઢ
લિેરો દોડવા લાગી િિી. સૌથી વધારે િષત અને ઉમાંગની
તનિંદરમાાં સુવા ઈચ્છાં છાં.
વાિ એ િિી કે આતિષે કોમસત ફેકલ્ટીમાાં પુરી કોલેજમાાંથી
અવાજનાાં પડઘા કાનથી હ્રદય સુધી પિોંચે ત્યાાં;િો
જ્યોતિની આકૃતિ આછા અજવાળામાાં ઝાાંખી થિાાં અદ્રશ્ય ટોપ કર્ુત િત ુાં અને પ્રથમ નાંબર પ્રાપ્િ કયો િિો. તવદાય

થઈ ગઈ....... સમારાં ભ અને ઈનામ તવિરણ સમારોિ બાંને એકસાથે જ


ભાવના પટેલ ગુરુવારના રોજ સવારે ૮ વાગ્યે રાખવામાાં આવ્યા િિાાં.

તવદ્યાથીઓ કોલેજના આ છે લ્લાાં હદવસને મનભરીને માણી

લેવાાં માટે ખુબ જ ઉત્સાહિિ િિાાં. દરે કે કોલેજના ત્રણ

વષત દરતમયાન ઘણુબધુાં મેળવ્ર્ુાં િત ુ અને ગુમાવ્ર્ુાં પણ

તમત્રો િોપીઝેન એક ઓનલાઈન પ્લેટફોમત છે . જયાાં આપ િત.ુાં બસ િવે િો ગુરુવારની રાિ િિી.

આપની કૃતિઓ તવનામ ૂલ્યે પ્રકાતિિ કરી િકો છો. તવતવધ ઉનાળાની સવાર િિી. સુરજના હકરણો
સ્પધાતઓમાાં ભાગ લઈ િકો છો. અને આપની રચનાઓ
પડવાથી ધરિી ધન્ય ધન્ય થઈ ગઈ િોય એવુાં લાગી
પેઇડ કરીને આપ વળિર પણ મેળવી િકો છો. વધુ
રહ્ુાં િત.ુાં ઉનાળાની વિેલી સવાર પણ ખુબ જ સુદ
ાં ર િોય
માહિિી માટે અમને ઇમેઇલ કરો.Info@shopizen.in
અમારી એપ ડાઉનલોડ કરવા અિી ક્લલક કરો છે . પક્ષીઓ િો કુદરિનુ ાં અમુલ્ય િત્વ છે અને એમાાંય

િેનો મધુર કલરવની િો વાિ જ ક્યાાં પુછવી!

ભલભલાના હ્રદયને ઠાંડક આપી દે . આિાિા...સુયતનો

16 સાહિત્યનો વનવગડો
આછો આછો િડકો, ચારે ય બાજુ તવદ્યાથીઓનો કોલાિલ, "સૌ પ્રથમ િો આજે મને જે સન્માન મળ્ર્ુાં છે

કોલેજને તવતવધ રીિે િણગારવામાાં આવી િિી, એક મોટુાં િેનો િકદાર હુાં નિીં પરાં ત ુ મારો તમત્ર જયહદપ છે . કારણ

સ્ટેજ ઉભુ કરવામાાં આવ્ર્ુાં િત.ુાં તવદાય અને ઈનામ કે જો જયહદપ મારી જીંદગીમાાં ન િોિ િો કદાચ આજે

તવિરણ સમારોિે કોલેજમાાં તવતવધ રાં ગો પુયાત િિાાં. ખુિી આ સન્માન મેળવનાર વ્યક્લિ કોઈ બીજુ િોિ. કારણ કે

અને ગમ બાંને ભાવ તવદ્યાથીઓના ચિેરા પર સાફ સાફ જ્યારે હુાં જીંદગીથી ભાગી રહ્યો િિો ત્યારે મને યોગ્ય

દે ખાય આવિાાં િિાાં. હદિા બિાવીને જીંદગીનો સામનો કરવાાં માટે પ્રેરણા

સવારમાાં ૮ વાગ્યાનો સમય થિા કાયતરમની આપનાર જયહદપ છે . જયહદપે મને નવી જીંદગી આપી

િરૂઆિ થાય છે . ઈનામ તવિરણ સમારોિને પ્રથમ અને છે . એટલે અિીં જે શ્રેય મને મળી રહ્યો છે િે શ્રેય ખરે ખર

તવદાય સમારોિને દ્વદ્વતિય રમે રાખવામાાં આવ્યો િિો. મારાાં કણત જેવાાં તમત્ર જયહદપને મળવો જોઈએ."

સ્ટેઝ પર કોલેજના તપ્રક્ન્સપલ, મુખય અતિથીઓ અને આતિષના િબ્દો સાાંભળીને િાળીઓનો ગડગડાટ થવાાં

તિક્ષકો ઉપક્સ્થિ િિા. િરૂઆિમાાં એક કલાક સુધી લાગે છે . આતિષ પોિાની વાિને આગળ વધારે છે .

તપ્રક્ન્સપલ અને અતિથી દ્વારા વલિવ્ય આપવામાાં આવે છે "ઈશ્વરે આપેલા આ જીવનની હકિંમિ આપણે

અને ત્યારબાદ પ્રાઈઝ હડક્ટ્ટટબ્ર્ ૂિન ચાલુ થાય છે . સૌએ સમજવાાંની જરુર છે . જીિનનો દરે ક તનણતય સમજી

અચાનક સ્ટેઝ પરની એનાઉન્સ કરવામાાં આવે છે . તવચારીને લેવો જોઈએ. જે લોકો િમારાાં જીવનમાાં આવે

"આતિષ પટેલ!" આ નામ સૌના કાને પડિાાંની છે િેમનુ ાં સ્વાગિ કરો. પરાં ત ુ જે લોકોને જવાની ઈચ્છા

સાથે જ િાળીઓનો ગડગડાટ થવાાં લાગે છે . ચારે ય બાજુ િોય િેમને જવા દો. િેમને રોકવા ન જોઈએ. અિીંયા

િાળીઓનો અવાજ ગુજવા


ાં લાગે છે . તપ્રક્ન્સપલ સર ખુદ મોટાભાગનાાં ર્ુવાનો બેઠા છે . જેમણે આવનારા સમયમાાં

પોિાની જગ્યા પરથી ઉભા થઈને િાળી પાડીને પોિાના જીવનને એક ઉંચા તિખર પર લઈ જવાનુ ાં છે

આતિષની સફળિાને વધાવિાાં િિાાં. તપ્રક્ન્સપલ સર દ્વારા િેમને હુાં એટલુાં જ કિેવા માાંગ ુ છાં 'કાંઈક એવુાં કરો કે

આતિષને ગોલ્ડ મેડલ પિેરાવી સન્માતનિ કરવામાાં આવે િમને વોહ્ટ્સેપમાાં બ્લોક કરનાર ગુગલ પર િોધે.' આ

છે અને ત્યારબાદ આતિષને કોલેજના તવદ્યાથીઓ સમક્ષ સાથે હુાં મારી વાિને અિીં તવરામ આપુ છાં." આતિષનુ ાં

બે િબ્દ કિેવા માટે તવનાંિી કરાય છે . આતિષ માઈક વલિવ્ય પુણત થિાાં ફરીથી ચારે કોર િાળીઓનો અવાજ

પાસે જઈને સ્ટેજ પરથી આખા કોલેજ ગ્રાઉન્ડમાાં બેઠેલાાં ગુજી


ાં ઉઠે છે . આતિષના િબ્દોએ જાણે ધારા પર આકરા

તવદ્યાથીઓ પણ નજર દોડાવે છે . િેની નજર ફરિી ફરિી પ્રિાર કયાત િોય એવુાં લાગી રહ્ુાં િત ુ. અંિમાાં બધાાં

તવદ્યાથીઓની િરૂઆિની પિેલી િરોળ પર આવે છે . જ્યાાં કોલેજથી છટાાં પડિાાં પિેલા એકબીજાને મળી લે છે .

ધારા પોિાની સિેલીઓ સાથે બેઠી િિી. આતિષે છે લ્લાાં બપોરનુ ાં લાંચ સાથે લે છે અને અંિમાાં છટાાં પડે છે .

એક વષતમાાં ખુદને ખુબ જ બદલી નાખયો િિો. ધારાથી ***

િવે િેને કોઈ ફકત નથી પડિો. ધારા માટેનો પ્રેમ િજુ યે
કોલેજનો અભ્યાસ પુણત થયાાં પછીના ત્રણ વષત
િેનાાં હદલમાાં જીવીિ િિો પરાં ત ુ િે ધારાના તવચારોમાાં
ઝડપી ગિીથી પસાર થઈ જાય છે . આતિષે િો પોિાની
જીવીને પોિાની જીંદગી બરબાદ કરવાાં ન િિો માાંગિો.
જીંદગીની હદિા જ બદલી નાખી િિી. િેણે ખુદનો
આતિષ પોિાના િબ્દો ચાલુ કરે છે .
ભબઝનેસ ચાલુ કરી ઓનલાઈન માકે ટમાાં આગળ વધાયો.

17 સાહિત્યનો વનવગડો
પોિાના ટેલેન્ટ વડે ભબઝનેસને ખુબ જ ઉંચી ઉડાણ આપી "અરે એ બધુ છોડો અને જયહદપ િે કહ્ુાં નિીં

અને પોિાના પગ પર ઉભો થઈ પોિાના મા-બાપને છોકરી કેવી છે !" મર્ુરે વાિની આખી પટરી જ બદલી

ગવતનો અનુભવ કરાવ્યો. ગાડી, બાંગલો, નોકર-ચાકર દરે ક નાખી.

પ્રકારની જાિોજલાલી િિી. આજે પણ િે પોિાની "છોકરી!" મર્ુરની વાિથી આતિષને આશ્ચયત

સફળિા પાછળનો શ્રેય જયહદપને આપિો. જયહદપ અને થાય છે .

મર્ુર બાંને સુરિમાાં જ આવેલી એક કાંપનીમાાં નોકરી "િા િા. આપણાાં જયહદપભાઈ છોકરી જોવાાં

કરિાાં િિાાં. ગયા િિા."

રતવવારની રજા િોવાને કારણે બપોર પછી ચાર "ઓ િો િો! શુાં વાિ છે ! િારુાં િો ઉપડી ગર્ુ

વાગ્યે જયહદપ અને મર્ુર બાંને કોફીિોપમાાં બેઠાાં િિાાં. જો િો." આતિષે થોડો મજાકનો મુડ બનાવ્યો.

કે કોલેજ પુણત થયાાંશ્રબાદ િેઓ કોફીિોપમાાં જ મળિાાં. "ઓ ભાઈ! કોઈ છોકરી જોવાાં નથી ગર્ુ."

થોડીવારમાાં આતિષ પણ ત્યાાં આવી જાય છે . બસ પછી "પણ િે કહ્ુાં િત ુ ને કે િારાાં મામાએ િારી માટે

િો મિેફીલ જ થાય. છોકરી જોઈ છે ." મર્ુરે કહ્ુ.ાં

"આતિષ િારો ભબઝનેસ િો તવમાનની જેમ "અરે ! એ િો મમ્મી-પપ્પા વાિ કરિાાં િિા કે

ઉડવા લાગ્યો." મર્ુરે કહ્ુ.ાં મારા મામાએ મારી માટે છોકરી જોઈ છે અને હુાં િો

"બસ! િમારી બાંનેની મિેરબાની છે . જેને કૃષણ રાધીને પ્રેમ કરુાં છાં. િો બીજી કોઈ છોકરી પસાંદ કરવાનો

જેવાાં તમત્ર મળ્યાાં િોય એની ગાડી થોડી ધીમી ચાલે!" પ્રશ્ન જ ક્યાાં છે ?"

આતિષે પોિાની સફળિા પાછળનો શ્રેય જયહદપ અને "મને િો એવુાં લાગે છે કે ત ુાં ટુાંક સમયમાાં ઘોડા

મર્ુરને આપિાાં કહ્ુ.ાં પર ચડવાનો છે ." મર્ુરે િસિાાં િસિાાં જ કહ્ુ.ાં

"ના ભાઈ! આ િો િારી મિેનિનુ ાં પહરણામ છે . "એ િો જ્યારે ચડુ ત્યારની વાિ છે ." બસ

બાકી તમત્રો િો બધાને િોય જ છે . પરાં ત ુ કહુાં િો ત ુાં િારી આવી જ રીિે થોડીવાર િસીમજાકની વાિો કરીને સુરજ

લગનને કારણે અિીં સુધી પિોચ્યોં છે ." જયહદપે કહ્ુ.ાં આથમી જિાાં ત્રણેય છટાાં પડે છે . જયહદપ ત્યાાંથી સીધો જ

"નિીં જયહદપ! ખરે ખર આજે હુાં જે કાંઈપણ છાં પોિાના ઘરે જાય છે . સાાંજના હડનરનો સમય થઈ ગયો

િે િારી કારણે જ છાં. જો િે મને નવુાં જીવન ન આપ્ર્ુાં િિો અને ડાઈનીંગ ડેબલ પર જમવાનુ ાં પણ િૈયાર િત.ુાં

િોિ િો આજે ખબર નિીં..." અચાનક આતિષ આટલુાં જયહદપ પોિાના રૂમમાાં બેઠો બેઠો લેપટોપમાાં કાંઈક વકત

બોલીને અટકી જાય છે . િેના આ િબ્દોથી મર્ુર અને કરી રહ્યો િિો. એટલામાાં િેની મમ્મી એટલે કે

જયહદપની આંખોમાાં અશ્રુના એંધાણ દે ખાય આવે છે ને પારૂલબિેને સાદ પાડયો.

ત્રણેયના ચિેરા પર ઉદાસી છવાય જાય છે . "જયહદપ! જમવાનુ ાં િૈયાર છે ." જયહદપ િરિ

"બસ આતિષ! ત ુાં ક્યાાં અત્યારે તવિેલા જ પોિાનુ ાં કામકાજ બાંધ કરી નીચે જમવાાં માટે જાય છે .

ભુિકાળને યાદ કરાવે છો? જે થઈ ગર્ુ એ ભુલી જા." િેનાાં પહરવારમાાં માત્ર ત્રણ સભ્યો જ િિાાં. જયહદપ અને

જયહદપે કહ્ુ.ાં િેના મમ્મી-પપ્પા. પારૂલબિેન અને રમેિભાઈ. જયહદપ

િેમનો એકનો એક હદકરો િિો એટલે પારૂલબિેન અને

ુ નથી
રમેિભાઈએ િેને કોઈપણ પ્રકારની કમી મિેસસ

18 સાહિત્યનો વનવગડો
થવાાં દીધી. િેનો ઉછે ર લાડકોડથી થયો િિો અને ત્યાાં આવે છે . િેનાાં આવિાાં જ મામાએ રમેિભાઈએ

જયહદપના તવચારો પણ િેના મમ્મી-પપ્પાને ગમિાાં. િે પુછ્ુ.ાં

િાંમેિા સમજણની જ વાિો કરિો. જમવાનુ ાં ચાલુ િત ુાં "િમે જયહદપને પેલી છોકરી તવિે વાિ કરી કે

એટલામાાં થોડીવારે પારૂલબિેને કહ્ુ.ાં નિીં?"

"જયહદપ! કાલે સવારે સમય મળિે?" "િા! મેં અને જયહદપની મમ્મીએ િેને વાિ િો

ુાં
"કેમ? કાંઈ કામ િત?" કરી િિી પણ મને નથી લાગત ુાં કે જયહદપને અત્યારે

"િા, િારાાં મામા અમદાવાદથી કાલે સવારે લગ્ન કરવાની ઈચ્છા છે ."

આવે છે . િેમને સ્ટેિન લેવા જવાનુ ાં છે ." જયહિપ ભરોળિયા "હડયર જયુ"

"ઠીક છે . હુાં સવારે જઈને મામાને લઈ

આવીિ."
૯.ટં કીવાતાા ઓ
સવારે આઠ વાગ્યે જયહદપ સમયસર સ્ટેિન

પિોંચી જાય છે . મામા આવે છે એટલે જયહદપ સૌથી

પિેલાાં િેનાાં ચરણ સ્પિત કરે છે . મામાનો સામાન લઈને ૧. અંગાપાણ


કારની હડકીમાાં મુકે છે અને બાંને ઘરે જવાાઁમાટે નીકળી
સરસ મજેની એક સાાંજ ને
જાય છે . સુરિ એટલે ડાયમાંડ તસટી. હિરા અને કાાડ
સ ૂયતન ુ ાં અસ્િ થવુાં કેટલાય વષો થી
અિીંયાના મુખય બે ઉદ્યોગો. એમ કિી િકાય કે આખુાં
આ એક સાાંજ રોજ આવિી ને
સુરિ ડાયમાંડ અને કાપડ માકે ટની કારણે જ ભર્ુું ભર્ુું રિે
જિી.રજિ ને િેમ િે ક્યારે ય ન
છે . સવારનો સમય િિો એટલે બધાાં પોિપોિાના કામે
ચ ૂકિા.બધા જ જાણી ગયા િિા
જવાાં માટે નીકળ્યાાં િિા. સવાર અને સાાંજે બે કલાક પુરત ુાં
સ ૂયાતસ્િ થયા વગર રજિ ક્યાાંય બિાર નહિ આવે.તમત્રો
અિીં થોડુાં િાહફક જોવાાં મળે . જયહદપની ગાડી પણ
ને સગાવિાલા બધા જ િેને સાિસાડાસાિ પછી જ
અત્યારે િાહફકમાાં જ અટવાયેલી િિી. ઘણાાં સમય પછી
ઘરે ,િોટલમાાં કે રે સ્ટોરાન્ટ કે પાટી માાં આમાંતત્રિ કરિા.
મામા-ભાણેજ ભેગાાં થયા િિા. એટલે થોડી થોડી વાિો
િેમ સદાય િેને કિેિી ,”મારે લીધે િો ત ુાં આમ કરે
જયહદપ અને િેના મામા વચ્ચે ચાલુ િિી. લગભગ એક
છે ,િને કાંટાળો નથી આવિો? “રજિ િસિો ને િેને ગાલે
કલાકમાાં બાંને ઘરે પિોંચી જાય છે . મામાને ઘરે ડ્રોપ કરી
મીઠુ ાં વિાલ વરસાવીઉઠી જિો.િેમ મનમાાં િો પોરસાિી
જયહદપ ત્યાાંથી નોકરી પર જવાાં માટે નીકળી જાય છે .
કે િેનો પ્રેમ કેટલો ગિેરો ને પ્રેમાળ છે .બન્ને બહજ

ભાઈના આવવાની ખુિીમાાં પારૂલબિેને રાત્રે
પરસ્પર એકબીજા પર તનરભર છે .ક્યારે ય ન છૂટેઆ
જુ દાાં-જુ દાાં પ્રકારની વાનગીઓ બનાવી િિી. હરિંગણાનો
સાથ.ખુિી એમના જીવનમાાં ફૂલોની મિેકની જેમ મિેંકી
ઓળો, બાજરાનો રોટલો, પાપડ, દુધ, ગુલાબજાાંબ ુ જેવુાં
રિી િિી.આ અસ્િ થિો સ ૂયત િેમનો સાક્ષી િિો.
ચટાકેદાર ખાવાનુ ાં ખાઈને જયહદપના મામા પણ ખુિ થઈ
વરસાદમાાં વાદળા િોય ને સ ૂયાતસ્િ ન જોવા
ગયા િિા. હડનર કયાું બાદ રમેિભાઈ અને જયહદપના
મળે િો રજિ િેને ટીવી પર સ ૂયાતસ્િના તપલચર
મામા બાંને ટેરેસ પર હિિંચકે બેઠા બેઠા રાત્રીની ખુલ્લી
બિાવિો ને િે આનાંદ પામિી આ દ્રશ્યજોઈ રજિ િસી
િવાનો આનાંદ લઈ રહ્યાાં િિા. એટલામાાં છયહદપ પણ
પડિો.િેમની સ ૂયાતસ્િની ઘેલછાથી કોઈ અજાણ
19 સાહિત્યનો વનવગડો
ુાં
નિોત.એક સાાંજે િે પોિાના કક્ષમાાંથી બિાર ન આવી િો શુાં માનવી આટલો લાચાર..!િેમની એક વાિ યાદ આવી

રજિ િેનાિયનકક્ષમાાં પ્રવેશ્યો જોર્ુાં િો િે સ ૂિી “આપણે સાંિાન તવિોણાાં છીએ ચાલ એક બાળકી દત્તક

િિી,દરવાજાના અવાજથી પણ િેની આંખ ન ખ ૂલી .”િેમ લઈએ”િે ઉભોથયો ને સીધો દવાખાનાના બીલ

િેમ “!ની બે ત્રણ બ ૂમ રજિ પાડીચ ૂક્યો.ક્યારે ય સમય ન તવભાગમાાં જઈ એ ર્ુવિીનુ ાં જે બીલ થાય િે િેના

ચ ૂકનારી િેમ ન ઊઠી.િેની પાસે ગયો િો િે ચુપ અકાઉન્ટમાાં થી ભરાિેની બાાંિધ


ે રી આપી,ર્ુવિીનોઈલાજ

િિી,તનક્ટ્ષરય િિી.શુાં થર્ુાં િિે?એકદમ િેણે ઘરના િરૂ કરવાની ડોલટરને તવનાંિી કરી.

ડો.હરિેિ નેબોલાવ્યા િેમને આવિા વાર થિા ચાર પાાંચ બે હદવસ પછી ડોલટરે ખુિ ખબર આપ્યા કે િેમે

ફોન કરી ચ ૂક્યો..! ડોલટરે આવી જોર્ુાં િો િેમને કોઈક રાત્રે બે ત્રણ વાર આંખોની પલકો ખોલબાંધ કરી છે .જો

કારણસર બ્રેઈન પર અસર થઈિિી.િેણી કોઈ જ રીિે વધુવાર આમ થિે િો જરૂરથોડી આિા બાંધાિે.પણ આ

રીસ્પોન્સ નિોિી આપિી.િાત્કાલીક િેને િોક્સ્પટલમાાં લઈ જાણે કે છે લ્લા જિા પિેલાની આિા િિી.બપોરે િેમને

જવામાાં આવી .ડોલટરોના તનદાન માાં િેને બ્રેન ડેડ શ્વાસ લેવામાાં િકલીફ થઈ,બીજી બાજુ પેલી ર્ુવિીને

જાિેરકરાઈ.હૃદય ધડકત ુાં િત ુાં પણ મગજે જવાબ આપી ડેમેજ થયેલી આંખોને લીવર જવાબ આપી રહ્યા િિા.

દીધો િિો.િવે રાિ જોવાની ને જોિા રિેવાનુ ાં . હદવસ આખો ભાગ દોડમાાં પત્યો ઓક્લસજન પર િેમ જાણે

આમને આમ બે અઠવાહડયા નીકળી જીવવા ખાિર જ જીવી રિી િિી.રજિને ઘરે ઉંઘ નિોિી

ગયા..દવાખાના ના ટીવી સામે રોજ સ ૂયાતસ્િના દ્રશ્ય આવી રિી.આંખતમિંચાિા જ િેમ દે ખાિી જાણે કિી રિી

દ્રશ્યમાન થિા.ખ ૂલ્લી આંખે િેમ િેજોિી પણ ચિેરા પર િિી ,”રજિ મને જવાદે ..!શુાં સુજ્ર્ુાં કે િે ઉભો થયો ને

ન કોઈ ભાવ િિા ન કોઈ આંખનો પલકારો.જોિજોિામાાં સવારે િેમના દે િને દાન કરી દે વો એ તનણતયપર િેણે

રજિની તનરાિા વધિી ગઈ.િે સ્વભાવનો ઉગ્ર બની મિોર મારી દીધી.સીધો દવાખાને જઈ િેમના ઓરડામાાં

ગયો.ક્યાાંય િેના મનની િાાંતિ નિોિી.બરાબર એકવીસમા િેમનો િાથ પકડી િેને સ્પિતથી જ કિી રહ્યો ,”િેમ, ચાલ

હદવસે િે દવાખાના માાંપ્રવેશ્યો િેણે જોર્ુાં કે બધા િને છૂટી કરૂછ.મારા મોિમાાં િને નહિ િેરાન કરૂ પણ ત ુ

દોડાદોડી કરી રહ્યા છે ,એક વીસ બાવીસ વષતની ર્ુવિી જો િારી અંતિમ ઈચ્છા કિી ગઈ િોિ િો..?”રાત્રી આખી

નો અકસ્માિ થયો છે િેને ઘણુાં જ વાગ્ર્ુાં આમ જ પસાર કરી,ડોલટરનાઆવિાજ િેમની જોડે ચચાત

છે ..િેમઘ્યમવગતની લાગિી િિી,િેના માિા તપિા કરીને િેમના અંગોનુ ાં દાન કરવાનો તનણતય જણાવી

ભબચારા બિાર બેઠા છે .ડોલટરે િેમને બોલાવ્યા ત્યારે દીધો.પેલી ર્ુવિીને િેમના *અંગાપતણથી *નવી

રજિ પણ ત્યાાંજ બેઠો િિો.આજે િેમનથી તનશ્ચય કરીને જજિંદગીમળિે એ જાણી િે રાજી થયો.ડોલટરે બધી તવધી

આવ્યો િિો કે િેમને આજ પહરક્સ્થતિ રિેવાની િોય િો િે પિાવી ને..િેમનુ ાં િરીર રજિને અપતણ કર્ુ.ત તવધી પિિા

ઘરે લઈ જિે. ત્યા િે િેની દે ખરે ખ કરિે. પિિા સાાંજ એટલે કે સ ૂયાતસ્િથયો.િેમને એની સાિેલીઓ

ડોલટર ર્ુવિીના તપિાને કિી રહ્યા િિા એ સરસ િણગારી ને તવદાય આપી,રજિ સ્મિાનમાાં

કે,”િમારે એકલાખ રૂતપયા જમા કરાવા પડિે,િો ઈલાજ િેમના િરીરને ચીિા પર મ ૂકિા ,મન માાં જ

િરૂ થિે.તપિાએ લાચારી થીડોલટર સામે જોર્ુાં .કાાંઈ જ ગણગણ્યો,”િેમ જો સ ૂરજ ઢળી રહ્યો છે િેના હકરણો િેમ

બોલ્યા વગર બિાર આવી બાાંકડે બેસી પડયા ને ધ્રુસકે જેવા સોનવણી છે ..આ સ ૂયાતસ્િ નથી કોઈના જીવનનો

ધ્રુસકે રડી પડયા.આ દ્રશ્ય રજિે જોર્ુાં ને િે તવચારીઉઠયો સ ૂયોદય છે .”જરૂર િે ર્ુવિી િારીઆંખોથી જ િેના

20 સાહિત્યનો વનવગડો
જીવનનો સ ૂયોદય જોઈ સકિે.જો િારા પીંડમાાંથી િેના
૧૦.શ્રાવણ મહિમા
પીંડમાાં મે અંગાપતણ કરી િેને પુત્રી રૂપી દત્તક લીધી

છે .િેમ જોિારા રજિે િારી ઈચ્છા પ ૂણત કરી છે . સ ૂયાતસ્િ

જોવાની..જોઈિને પ્રશ્ન નથી કરિો પણ ત ુ જ્યારે જ્યારે ભરૂચ ને તેનો અનેરો શ્રાવણ.
સ ૂયાતસ્િ જોઈિ ત્યારે ત્યારે જરૂરિેમવણાત સ ૂયતહકરણ ને
શ્રાવણમહિનો બેસે
જોઈ હુ ખુિ િોઈિ.”
એટલે હદવાસાના હદવસે નમતદા
િેમના ગયા પછી રજિ રોજ ઊભા ઊભા સ ૂયાતસ્િ
નદીની માટી લાવીને મેઘરાજાની
જોિા એ ર્ુવિીની રાિ જોિો.એક હદવસ એની ઓહફસમાાં
મ ૂતિિની સ્થાપના થાય છે .
એક ર્ુવિી પ્રવેિીિેણીની આંખોમાાં નુ ાં િેજ િેમની જેમ
ભારિમાાં એક માત્ર મ ૂતિિ રૂપે
ચમકી રહ્ુાં િત.ુાં િે કાંકોત્રી લઈ ને આવી િિી
મેઘરાજા ભરૂચમાાં સ્થપાય છે . િેને
િેણી એ રજિને પગે લાગી બોલી ઉઠી,” મારી અંતિમ
બળે વ સુધીનાાં સુદ
ાં ર રીિે સજાવામાાં આવે છે .
માાંગણી પ ૂરી કરિો?મારૂ કન્યાદાન કરિો...?
ભરૂચ નો એક પરાં પરાગિ રીવાજ સાિમ,
રજિ ની આંખોમાાંથી અશ્રુ વિેવા લાગ્યા..િે બોલી
આઠમ ,નોમ અને દિમ ને હદવસે છડી ને પુરૂષો પોિાના
ઉઠયો િા...જરૂર.
કૌિલ્યથીનચાવે છે નેવાજિે ગાજિે મેઘરાજા ની મ ૂતિિ
જયશ્રી પટેલ
પાસે લઈ જાય છે .લગભગ િેની ઉંચાઈ ત્રીસ ફૂટથી વધુ

૨.ભખ િોય છે .મિારાષિમાાં જેમ ગુડી િણગારાય છે િેમઅિીં

છડીને િણગારવામાાં આવે છે .ભરૂચ માાં િેને ફેરવી

મેઘરાજા ને નમતદા નદી માાં પઘરાવી તવદાય કરી દે છે.આ

મેધરાજાને નાનાબાળકોને ભેટાડવા નો રીવાજ છે .માન્યિા

મેહડકલ સ્ટોસત પર એક ફોર ક્ટ્વ્િલર ગાડીમાાંથી એક છે કે બાળક ની માાંદગી દૂ ર થાય ને બાળક િાંદુરસ્િ રિે
શ્રીમાંિ સ્ત્રી બિાર આવીને પ ૂછે છે કે છે .
સ્ત્રી :- ભ ૂખ લાગવાની દવા મળિે ? બે કોમની છડી નાની મોટી બેન ગણાય છે .શ્રાવણ
દુકાનદાર :- િા, કેટલી આપુાં ?
વદદસમ ને હદવસે બન્ને છડી મેઘરાજા પાસે લવાય છે .
સ્ત્રી :- ત્રણ હદવસની.
ત્યા પુરૂષો િેનેદાિાર,ખભાપર,પેટપર િાથના મદદ વગર
અને સ્ત્રી એ દવા લઈને નીકળી જાય છે .
સીધી ઉભી રાખી મચાવે છે .દે વિાની માફી માાંગી
િવે ત્યાાં જ બાજુ માાં ઉભેલ એક ગરીબ સ્ત્રી પોિાનાાં બે
ભ ૂખયાાં બાળકોને લઈને ઉભી િોય છે અને આ બધુાં જોઈ સાાંકળના દાવપેચ રમાય છે .આ દ્રશ્યઘણીવાર અરે રાાંટી

રિી િોય છે . ઉભી કરી દે છે .મેઘરાજાનુ ાં ઉત્થાપન કરી બન્ને છડી િેમને
પછી એ ગરીબ સ્ત્રી મેહડકલમાાં જઈને કિે છે કે (પ ૂછિી નમતદાના િટપર જ તવદાય કરી આવે છે િેમને નમતદામાાં
નથી કિે છે )
જપધરાવવા લઈ જાય છે . જાણે કિી રિી િોય છે માટી
સાિેબ ભ ૂખ ના લાગવાની કાયમી દવા આપો ને ! ! ! ! !
માાંથી ઉદ્દભવ્યા છીએ માટી જ બની તવદાય થવાનુ ાં છે .

"પ્રકાિ-ઘાયલ"

21 સાહિત્યનો વનવગડો
સાિમ, આઠમ ને નોમના મેળા ભરાય છે . ઘરમાાં રિો સુરભક્ષિ રિો.તિવની પ ૂજા કરવાથી ભગવાન

બળે વને હદવસે નવચોકી ના ઓવારે મેળો ભરાય. તિવ બધી ઈચ્છાઓને પરીપ ૂણત કરે છે .આ પ્રકારનુ ાં વણતન

જાિજાિના સ્થળોથી નવીનિા ભયાત રમકડાાં વેચાય છે , સહિિંિા સહિિના મિત્વ હિન્દુ ગ્રાંથોમાાં જોવા મળે છે

મોિના કૂવાના ખેલ પણ આવિાાં.િવે િો મેળા ભરાવાની .પારદ તિવભલિંગની પુજા કરવા માટે પ્રાણ પ્રતિષઠાની પણ

જગ્યા પણ બદલાય ગઈ છે જરરૂ નથી.તિવ પુરાણનો ઉંડાણપ ૂવતક અભ્યાસ કરવામાાં

નમતદાના નદી આવે િો ખયાલ આવિે કે "તિવપુરાણ "અનુસાર પારદને

હકનારાના રમ્ય હકનારે બીજ માનવામાાં આવ્ર્ુાં છે .જે સાંપ ૂણત જીવો ના ઉત્પતિનુ ાં

વસેલા ભરૂચને હકનારે કારણ છે .

િવે તનલકાંઠેશ્વર
* શ્રાવણ માાં પારદ તિવભલિંગની પ ૂજા શ્રાવણ મહિનાના
મિાદે વનુ ાં તવિાળ માંહદર
પતવત્ર હદવસો દરતમયાન દે વાતધદે વ મિાદે વ પાસે
બાંધાર્ુાં છે .ભરૂચના ઘણાાં ઘાટોપર મિાદે વનાાં માંહદરો
અનન્ય શ્રદ્ા દાખવીને તિવભલિંગની સીધા િરફ દીવો
સ્થાતપિ છે .ભ ૃગુઋતષનુ ાં સુદ
ાં ર માંહદરને િેમાાં રિેલા
પ્રગટાવો િાથમાાં થોડુાં શુદ્ જળ અને ફૂલ લઈને
નાનામોટા તિવભલિંગોનો મહિમાાં અદ્ ભ ૂિ છે .
મિામ ૃત્ર્ુજય
ાં માંત્ર ત્રણ વાર જાપ કરો અને ભગવાન
ભરૂચમાાં ભોય, ગોલા ને ખારવા નામની
તિવને અતપિિ કરી દ્યો તનત્ય િેની પ ૂજા-અચતના કરવાથી
કોમ નો આ અનેરો ઉત્સવ નો શ્રાવણ માસ િોય છે .જરૂર
લાાંબ ુ અને આરોગ્યની પ્રાક્પ્િ થાય છે . આવુાં તિવ
જોવા જેવો આ ઉત્સવ િોયછે .અિીં ઉંચ નીચના ભેદભાવ
પુરાણમાાં કહ્ુાં છે .
ભ ૂલાઈ જાય છે .

આ વષે કોરોના મિામારી ને કારણે ઉત્સવો આમ િો સૌરાષિના સોમનાથ માંહદર ખુલ્લુાં રહ્ુાં છે ક્યાાં

ઉજવી િકાિા નથી,પ્રભુ પ્રાથતના કે ફરી એ ભરૂચ ને િેનો ભલિો તનયમો સાથે દિતન કરી પણ િકે છે . અને ઘણા

શ્રાવણ આનાંદમય બનીરિે. ભલિો આખો શ્રાવણ મહિનો ઉપવાસ એકટાણુ રાખીને

જયશ્રી પટેલ ભગવાનને હરઝવિા િોય છે . અને કેટલાક ભલિો િજાર

લાખ બીલીપત્ર ભગવાનની તિવભલિંગ ઉપર ચડાવીને

શ્રાવણ મહિમા ભગવાનને રીઝવવા િોય છે અને એક ખાસ વાિ

રાજસ્થાનના કાઠેશ્વર માંહદર દે િનુ ાં એવુાં પિેલ ુાં માંહદર છે ,


પતવત્ર શ્રાવણ મહિનાનો
જ્યાાં તિવભલિંગ નિી પરાં ત ુ લાકડાના ઘોડા ની પુજા કરાય
પ્રારાં ભ થઇ ગયો છે . તિવ
છે .
ભલિો તિવ લીન થવા
વેિાંત િવે (વેદુ)
થનગની રહ્યા છે . તિવાલયમાાં

દર વખિે મિાદે વના દિતન

કરવા કોરોના ને કારણે કદાચ ભલિો આ વષે દિતન ન

કરી િકે .કદાચ િમે જો દિતન કરવા જાવ િો સોતિયલ

distance અને માસ્ક નુ ાં પાલન કરવુાં પડે. માટે તમત્રો

22 સાહિત્યનો વનવગડો
સ્વાતંત્ર્ય હિવસ ૧૧.સ્કેચ (ળચત્ર)

િૈયે િે િ રં ગ છે

ઉપર કેસરી, નીચે લીલો, વચ્ચે સફેદ રાં ગ છે


એકિા, અખાંડિા, ભાઈચારો ભારિનુ ાં અંગ છે

ઉત્તર, દભક્ષણ, પ ૂવત, પતશ્ચમ ખ ૂબસ ૂરિી ચોમેર


કાશ્મીર, કેરળ, આસમ, ગુજરાિ રાં ગેરાંગ છે
સોલંકી હિરલ
ભગિ, આઝાદ, રાજગુરુ, સુભાષચાંદ્ર બોઝ
ઇન્કલાબના નારાથી ર્ુવા િૈયે ઉમાંગ છે

ભારિમાિાને મુલિ કરાવવા ન, મોિની ભચિંિા


આઝાદી ને ફાાંસી વચ્ચે મોિની આ જગ
ાં છે

ભગિ, સુખદે વ, રાજગુરુ ચઢયા ફાાંસી પર


જીવન મ ૃત્ર્ુ િર ઘડી િેઓ એકબીજા સાંગ છે

ગોળી ખાધી, ફાાંસી ખાધી, ખાધી લાલાએ લાઠી


િૈયે વિન માથે કફન દે િભક્લિનો શુાં રાં ગ છે !

જયહિપ ભરોળિયા "હડયર જયુ"

૭૪માં સ્વાતંત્ર્ય હિવસની િરે ક

વાંચક વમત્રોને િાહિિ ક

ુ કામનાઓ.....
શભ

23 સાહિત્યનો વનવગડો
૧૨.જ્ઞાનની લાઈબ્રેરી ગયા અંકમાં સાચા જવાબો આપનારની યાિી.

ગયા અંકના સાચા જવાબો:- 1.(D) ઝવેરચંિ મેઘાણી


1. રણજજિરામ સુવણતચદ્રાં ક
2.(C) વપ્રયકાંત મળણયાર 3.(B) મધુસિન પારે ખ
પુરસ્કાર કઈ સાંસ્થા દ્વારા આપવામાાં
4.(A) આનંિિંકર ધ્રુવ 5.(A) િબ્િસ ૃષ્ટટ 6.(B) ળભક્ષુ
આવે છે ?
(A)ગુજરાિી સાહિત્ય સભા અખડાનંિ 7.(C) ચંદ્રકાંત બક્ષી 8.(D) રૂપક

(B) ગુજરાિી સાહિત્ય અકાદમી


1. વપ્રયાંક ઠાકર
(C) ગુજરાિી ભાષા ભવન (D)
2. ૠતંભરા વવશ્વજીત ઠાકર
ગુજરાિ તવધયાપીઠ
2. નરતસિંિ મિેિા એવોડત મેળવનાર પ્રથમ ગુજરાિી 3. િોિી િર્ા

કોણ છે ? 4. રમે િ ચૌધરી


(A)ઉમાિાંકર જોિી (B) રાજેન્દ્ર િાિ
(C) મનુભાઈ પાંચોળી (D) પન્નાલાલ પટેલ મેગેળઝનના અગાઉ પ્રકાવિત થયેલ અંકો
3. ફાગુ સાહિત્યનો તવષય શુાં છે ?
(A) પદ્ય વણતન (B) ગદ્ય વણતન
નીચે વનવગડો મેગેભઝનના આગળના સાિ અંકો
(C) ઋત ુ વણતન (D) સાહિત્ય વણતન
આપેલ છે . આપ અંકના નામ પર ક્લલક કરીને વાાંચી
4. ચાબખા ના રચતયિા કોણ મનાય છે ?
(A)નરતસિંિ મિેિા (B) િામળ િકો છો.

(C) અખો (D) ભોજા ભગિ


સાહિત્યનો વનવગડો અંક-૧
5. અમ ૃિ ઘાયલની સમગ્ર રચનાઓના સાંગ્રિનુ ાં નામ
જણાવો.
સાહિત્યનો વનવગડો અંક-૨
(A) મનની ખુમારી (B) પ્રજાની ખુમારી
(C) આઠો જામ ખુમારી (D) એક પણ નિીં સાહિત્યનો વનવગડો અંક-૩
6. નરતસિંિરાવ હદવેહટયાને ક્ુાં ઉપનામ મળે લુાં છે ?
(A) ભાષાના જાગ ૃિ ચોકીદાર (B) જ્ઞાનના કતવ સાહિત્યનો વનવગડો અંક-૪
(C) સાહિત્યના ચોકીદાર (D) ઉપરોલિ િમામ
7. ગુજરાિી કતવિામાાં આધુતનકિાના લક્ષણો સાહિત્યનો વનવગડો અંક-૫
કોનામાાં જોવા મળે છે ?
(A) પન્નાલાલ પટેલ (B) સુરેિ જોિી સાહિત્યનો વનવગડો અંક-૬
(C) સુરેિ દલાલ (D) નરતસિંિ મિેિા
8. ક્યો િબ્દ ‘ ભચિંિા ’ નો તવરોધી છે ? સાહિત્યનો વનવગડો અંક-૭
(A) તનશ્વલ (B) સિેલ ુાં (C) ઉદ્યમી (D) તનતશ્ચિંિ
-વનરાજ મકવાણા ‘જ્ઞાનની લાઈબ્રેરી’ સાહિત્યનો વનવગડો અંક-૮

જવાબો આપવા અિી ક્લલક કરો સાહિત્યનો વનવગડો અંક-૯૮૮

24 સાહિત્યનો વનવગડો
૧૩.િબ્િરૂપી મણકાઓ ૧૪.આપના પ્રવતભાવો

જેના વડે મનુષય જીવે છે િે સાંસ્કૃતિ નથી, પણ જેને આપે આપેલા અમુલ્ય પ્રતિભાવો

માટે મનુષય જીવે છે િેન ુ ાં નામ સાંસ્કૃતિ!


1. જુથર મે હુલ (ખ ૂબ સરસ ઉમદા કાયત. વાાંચિી વખિે
– કનૈયાલાલ મુનિી ઘટ મા ઘોડા થનગનવા માાંડે અને એમ થાય કે આપણે

પણ્ કાં ઈ સર્જન કરી અને આપણા અમ ૂલ્ય સાહિત્ય વારસા

બીજા શુાં કરે છે િે સામુાં ન જોવુ.ાં પણ મારી િી ફરજ મા નામ નોંધાવીએ.)

છે , િે તવચારનાર અને જીવનમાાં ઉિારનાર મિાન


2.િોિી િર્ા (સાહિત્ય ના વનવગડા નુાં આખુાં ગ્રુપ ખ ૂબ
બને છે . –સરિાર પટેલ
જ સરસ સાંકલન કરી રહ્ુાં છે .)

ઊડવા કરિાાંય આપણે જ્યારે ઝૂકી જઈએ છીએ ત્યારે 3. પારસ બાવળિયા (ખ ૂબજ સરસ અને સાહિત્ય મા
આપણે તવવેકની વધુ તનકટ િોઈએ છીએ.– વડા ઝવથા.
રસ લગાડી દે છે ...)

નમ્રિા એ સહથ
ુ ી શ્રેષઠ ગુણ છે . નમ્રિા બધુાં જ કરી 4. બાલુભાઈ નાગાણી (ખરે ખર ખુબ સરસ આજ વાાંચન
િકે. એની અસર િાત્કાભલક બીજાઓ પર પડે છે . ધટતુ જાય છે એવા સમય મા ખુબ રસદાળ વાિાત આપી

રોબટા કટલર ને ફરી પાછ જુ નાકાળ નુ જીવન યાદ આવી જાય છે

લાગણી ને ભાવ બન્ને જળવાય છે )

ચાંદ્ર અને ચાંદન કરિાાં પણ સજ્જજનોની સાંગતિ તવિેષ


5. વે િાંત િવે (સરસ અને સચોટ માહિિી આપતુ
િીિળ િોય છે . – કવવ કાળલિાસ
મેગેભઝન એટલે સાહિત્ય નો વન વગડો.)

પ્રેમ જો િમારા સમગ્ર અક્સ્િત્વનો પાયો બની જાય 6.વર્ાા ભટ્ટ (ઘર બેઠા બધી જ જાણકારી સારી મળે છે )
િો પછી કોઈ દુ:ખ િમને િેરાન નહિ કરી િકે.

– જે. કૃટણમવતિ

પરસ્પરનો સિયોગ અને િાાંતિથી જ સમાજનુ ાં તનમાતણ


આપના પ્રતિભાવો અમારાાં માટે અમુલ્ય છે ....
થઈ િકે. – ડૉ. રાધાકૃટણન
આ અંકમા આપના પ્રતિભાવ આપવા માટે
અહિ ક્લલક કરો.

જે પહરશ્રમમાાંથી આપણને આનાંદ થાય છે , એ આપણા

વ્યાતધ માટે રામબાણ દવા છે . – િેક્સવપયર

25 સાહિત્યનો વનવગડો

You might also like