Professional Documents
Culture Documents
ભારતનું_બંધારણ
ભારતનું_બંધારણ
અન ુ રમિણકા
પિરચય
પૃ ભૂિમ
બધં ારણ સભા
સરં ચના ૪૨માં સ ંશ ોધન પૂવ ભારતના બધં ારણની ર તાવના.
ર તાવના
ભાગ
અનુસિૂ ચ
રમુખ િવશષે તાઓ
લિે ખત અન ે િવ ત ૃત બધં ારણ
ધમિનરપે રા ય
કઠોરતા અન ે લચીલાપણાનો સમ વય
સમવાયત ં રી
ં દીય શાસન યવ થા
સસ
સસં દીય સાવભૌમ વ અન ે યાયત ં રીય સવોપરીતા
પુ ત મતાિધકાર
વત ં ર યાયત ં ર
નીિત િનદશક ત વો
સમાજવાદી રા ય
એકલ નાગિરકતા
મૂળભૂત ફરજો
મૂળભૂત અિધકારો
િવ ના રમુખ બધં ારણોનો રભાવ
સદં ભ
રંથ સૂિચ
પિરચય
ભારતનું બધં ારણ િવ ના તમામ લોકતાંિ રક દેશોના બધં ારણ કરતા સૌથી મોટં ુ લિે ખત બધં ારણ છે.[૫]તેમાં અ યારે ૪૬૫ અનુ છેદ અન ે ૧૨
અનુસિૂ ચઓ છે. તે કુ લ ૨૫ ભાગોમાં િવભા ત છે. િનમાણ સમયે મૂળ બધં ારણમાં ૩૯૫ અનુ છેદ, ૨૨ ભાગો અન ે ૮ અનુસિૂ ચ હતી. બધં ારણમાં
ભારત સરકારના સસ ં દીય વ પનું માળખુ તયૈ ાર કરવામાં આ યું છે જેન ંુ વ પ કેટલાક અપવાદોન ે બાદ કરતા સઘં ીય રણાલી આધાિરત
છે. કે દ્ રની સવો ચ સરકારના કાયકારી બધં ારણીય રમુખ રા ્રપિત છે. ભારતના બધં ારણની કલમ ૭૯ અનુસાર કે દ્ રની સસ ં દીય
પિરષદમાં રા ્રપિત તથા બ ે સભાઓ છે જેમાં લોકો ારા સીધા ચૂટં ાયેલા સાંસદોની સભા લોકસભા અન ે રા યો ારા ચૂટં ાયેલા રિતિનિધઓની
સભા રા ય સભા છે. બધં ારણની કલમ ૭૪ (૧)માં એવી યવ થા કરવામાં આવી છે કે રા ્રપિતની સહાયતા તથા તેન ે સલાહ આપવા માટે
એક મ ં રીમડં ળ હશ ે જેના રમુખ વડા રધાન હશ,ે રા ્રપિત આ મ ં રીમડં ળની સલાહ મુજબ કાય કરે છે. હાલમાં ભારતના વડા રધાન
નરે દ્ ર મોદી છે. [૬]
ભારતના દરેક રા યમાં એક િવધાન સભા અથવા ધારાસભા પણ હોય છે જે લોકસભા હેઠળ કાય કરે છે. જ મુ કા મીર, ઉ ર રદેશ, િબહાર,
મહારા ્ર, કણાટક, આં ર રદેશ અન ે તેલગ ં ણામાં ઉપરી સભા પણ છે જેન ે િવધાન પિરષદના નામે ઓળખવામાં આવે છે. રા યપાલ એ દરેક
રા યના વડા છે. યારે મુ ય મ ં રી એ મ ં રીમડં ળના વડા છે. મ ં રીમડં ળ સામૂિહક રીતે ધારાસભા કે િવધાનસભા ારા ન ી થાય છે અન ે એ
સભામાં જે ઠરાવો થાય તે મુજબ કાય કરે છે અન ે એ મ ં રીઓ પણ એ સભાનો જ એક ભાગ છે. સભાની બઠે કના અ ય અલગથી િનમવામાં
આવે છે જેની જવાબદારી િવધાનસભાની બઠે કનું સચં ાલન કરવાની છે અન ે તે કોઇ કારણોસર કોઇપણ ધારાસ યન ે ચો સ સમય સુધી
િવધાનસભા/ધારાસભાની બઠે કમાં રિતબિં ધત પણ કરી શકે છે.
ં દસ યો અન ે ધારાસ યોના અિધકારોનું વણન કરવામાં આ યું છે. કે દ્ ર શાિસત રદેશો સીધા જ કે દ્ ર
બધં ારણના સાતમાં અનુ છેદમાં સસ
સરકાર હેઠળ કે દ્ રના િદશાિનદશન મુજબ કાય થાય છે.
પ ૃ ભિૂ મ
ઈ.સ. ૧૬૦૦માં એિલઝાબથે રથમના ચાટર એ ટ ારા ભારતમાં અ ં રેજોની ‘ઈ ટ ઈિ ડયા કંપની’ન ે યાપાર કરવાનો પરવાનો રા ત થયો.
૧૭૬૫માં કંપનીન ે બગ
ં ાળ, િબહાર અન ે ઉિડસામાં દીવાની સ ા રા ત થઈ અન ે આ સાથે જ અ ં રેજોના અ ર ય શાસનનો રારંભ થયો.
િવિભ અિધિનયમોના રિમક સુધારા ારા બધં ારણ િનમાણની રિ રયા શ થવા પામી. ૧૯૪૬માં બધં ારણ સભાની રચનાથી તેની ઠોસ
શ આત થઈ. ૨૬ યુઆરી ૧૯૫૦ના રોજ બધં ારણ અમલમાં આ યું અન ે ભારત એક પૂણ સસ ં દીય ર સ ાક બ યું.
ં ારણ સભા
બધ
બધં ારણ ઘડવા માટે રચાયેલી ચૂટં ાયેલા રિતિનિધઓની સિમિતન ે ‘બધં ારણા સભા’ કહે
છે. આ સભાની કુ લ સ ય સ ં યા ૩૮૯ હતી. જે પૈકી ૨૯૨ રિતિનિધઓ િ રિટશ િહંદના
૧૧ રાંતોની િવધાનસભાઓથી, ૯૩ રિતિનિધઓ દેશી રજવાડાંના તથા ૪ રિતિનિધઓ
ચીફ કિમ રોના ચાર રાંત િદ હી, અજમેર-મારવાડ, કૂ ગ અન ે િ રિટશ બલ ૂિચ તાન માટે
આરિ ત રાખવામાં આવેલ હતાં. ર યેક ૧૦ લાખની જનસ ં યા પર એક રિતિનિધના
ધોરણે દરેક રાંતન ે બઠે કોની ફાળવણી કરવામાં આવી હતી. જુલાઈ ૧૯૪૬માં બધં ારણ
સભાની રચના માટે યો યેલી ચૂટં ણીઓમાં કુ લ ૩૮૯ થાન પૈકી ૨૯૬ બઠે કો માટે ચૂટં ણી
યો ઈ. જેમાં મુ ય પ કોં રેસન ે ૨૦૮ બઠે કો મળી હતી યારે મુિ લમ લીગના ફાળે ૭૩ બધં ારણ સભાની િમટીંગ -૧૯૫૦
બઠે કો આવી હતી.[૯] વત ં ર ભારતના બધં ારણના ઘડતર માટે ૨૩ સિમિતઓની રચના
કરવામાં આવી. જેમાં ૧૨ કાનૂની બાબતોની સિમિતઓ અન ે ૧૧ રિ રયા સબ ં ધં ીઓની
રચના કરવામાં આવી હતી. બધં ારણ સભાના અ ય ડૉ. રાજે દ્ ર રસાદ હતા પરંત ુ
બધં ારણનો મુસદ્ દો ઘડવાની જવાબદારી રા પ સિમિતના અ ય ડૉ.
બી.આર.આંબડે કર પર હતી. [૧૦]
ં િં ધત સિમિતઓ
કાયદા સબ
સરં ચના
ર તાવના
“અમે ભારતના લોકો, ભારતન ે એક સાવભૌમ, સમાજવાદી, પથ
ં િનરપે , લોકત ં રા મક ર સ ાક તરીકે સ ં થાિપત કરી, તેના સમ ત
નાગિરકો માટે સામાિજક, આિથક, અન ે રાજકીય યાય, િવચાર, અિભ યિ ત, િવ ાસ, ધમ અન ે ઉપાસનાની વત ં રતા, રિત ા અન ે
અવસરની સમાન રાિ ત માટે, તથા તેમાં િનિહત યિ તની ગિરમા અન ે રા ્રની એકતા અન ે અખિં ડતતા સુિનિ ત કરનાર રાત ૃભાવ
િવકસાવવાનો િન ાપૂવકનો સકં પ ય ત કરી આ બધં ારણ સભામાં આજે તારીખ ૨૬-૧૧-૧૯૪૯ ના રોજ અગં ીકૃ ત કરીએ છીએ.”
ર તાવના એ ભારતીય બધં ારણના સૌથી મહ વપૂણ અગ ં પૈકીનું એક છે. તે બધં ારણના ઉદ્ દે ય તથા લ યન ે િનધાિરત કરે છે. શ આતમાં
ર તાવનાન બધારણનો ભાગ ગણવામાં માનવામાં આવતો ન હતો તથા તેમાં સશ
ે ં ં ોધન માટે કોઈ જોગવાઈ રાખવામાં આવેલ ન હતી. યાં
બધં ારણની ભાષા સિં દ ધ હોય યાં ર તાવનાની મદદ લવે ામાં આવે છે. કેશવાનદં ભારતી િવ. કેરળ રા ય (૧૯૭૩) સવો ચ યાયાલયના
ચુકાદા બાદ ર તાવનાન ે બધં ારણનો ભાગ ગણવો કે કેમ? તથા તેમાં સશ ં ોધન કરી શકાય કે કેમ? તે િવવાદનો ઉકેલ આવી ગયો છે. ૪૨મા
બધં ારણીય સુધારા ારા ર તાવનામાં "સમાજવાદી", "િબનસાં રદાિયક" અન ે "અખિં ડત" શ દ જોડવામાં આ યા છે.[૧૨] ર તાવના એ
બધં ારણન ે સમજવા તથા તેના પ ીકરણ માટેની અગ યની ચાવી છે આથી તેન ે બધં ારણની આ મા પણ કહેવામાં આવે છે. તેની રાથિમક
ઉપયોિગતા એ છે કે બધં ારણની જોગવાઈઓની અ પ તાની િ થિતમાં યાયપાિલકાન ે માગદશક વ પે સહાયતા કરે છે.
ભાગ
ભાગ ૨૨ સ ંિ ત નામ, રારંભ, િહ દીમાં અિધકૃ ત પાઠ અને પુનરાવતનો અનુ છેદ ૩૯૩-૩૯૫
અનુસિૂ ચ
અનુસ ૂિચ િવષય
ભાગ-ખ રદ્ દ
ભાગ-ગ લોકસભા તથા િવધાનસભાઓના અ ય તથા ઉપા ય , રા યસભા તથા િવધાનપિરષદના સભાપિત અને ઉપસભાપિતના વતે ન-ભ થા
તતૃ ીય અનુસ ૂિચ રા ્રપિત, ઉપરા ્રપિત, િવધાનસભાના મં રીઓ, યાયાધીશો વગ ેરેના શપથનુ રા પ
ચોથી અનુસ ૂિચ રા ય અથવા કે દ્ રશાિસત રદેશ દીઠ રા ય સભા (સ ંસ દના ઉપલા ગ હૃ ) માં બઠે કોની ફાળવણી
પાંચમી અનુસ ૂિચ અનુસ ૂિચત ે ર અને અનુસ ૂિચત જન િતઓના રશાઅસન અને િનય ં રણ સ ંબિં ધત ઉપબધં .
છ ી અનુસ ૂિચ આસામ, મેઘાલય, િ રપુરા અને િમઝોરમમાં આિદવાસી િવ તારોના વહીવટ( રશાસન) સ ંબિં ધત ઉપબધં
દસમી અનુસ ૂિચ સ ંસ દસ યો અને રા ય િવધાન પિરષદના સ યો માટે "પ પલટા િવરોધી" જોગવાઈઓ
અિગયારમી અનુસ ૂિચ પચં ાયતી રાજ ( રામીણ થાિનક સરકાર) - શિ તઓ, અિધકાર અને ફરજો
બારમી અનુસ ૂિચ નગરપાિલકાઓ (શહેરી થાિનક સરકાર) - શિ તઓ, અિધકાર અને ફરજો
ુ િવશેષતાઓ
રમખ
ધમિનરપે રા ય
ધમિનરપે તા એટલ ે પથ ં , િત, સ ં રદાયના આધાર પર કોઈ પણ ધમના અનુયાયીથી ભેદભાવ ન રાખવો. ભારતનું બધં ારણ ધમિનરપે
રા યનું અનુમોદન કરે છે. જે અનુસાર કોઈ પણ ધમન ે રાજધમ માનવામાં આવશ ે નિહ તથા કોઇ પણ ધમન ે સરં ણ કે રાથિમકતા આપવામાં
આવશ ે નિહ. આમ, ભારતમાં કોઈ મા ય કે વીકૃ ત ધમ નથી.[૧૩] ૧૯૭૬માં ૪૨મા બધં ારણ સશ ં ોધન ારા બધં ારણની ર તાવનામાં
‘ધમિનરપે ’ શ દ જોડવામાં આ યો છે.
કઠોરતા અન ે લચીલાપણાનો સમ વય
બધં ારણની કઠોરતા અન ે લચીલાપણાનો આધાર તેમાં સશ ં ોધન-ફેરફાર કરવાની જિટલતા પર આધાિરત છે. એ દૃિ એ ભારતીય બધં ારણમાં
કઠોરતા અન ે લવચીકતાનો સમ વય જોવા મળે છે. સઘં ીય બધં ારણના રાવધાનોમાં સશ ં ોધન રિ રયા ખૂબ જ જિટલ છે. આથી તેન ે કઠોરતાની
ેણીમાં મૂકી શકાય. અનુ છેદ ૩૬૮ અનુસાર કેટલાક િવષયોમાં સશં ોધન માટે સસ
ં દના બ ે સદનોમાં ઉપિ થત સ યોની બ ે ત ૃિતયાંશ બહુમિત
ઉપરાંત ઓછામાં ઓછા અડધા રા યોના િવધાનમડં ળોનુ સમથન પણ આવ યક છે. ઉદાહરણ વ પે કે દ્ ર અન ે રા યો વ ચે શિ ત
િવભાજન, રા ્રપિતની ચયન રિ રયા બધં ારણની કઠોરતા દશાવે છે. સામા પ ે કેટલાક િવધેયક સાધારણ બહુમત ારા પણ સશ
ં ોિધત કરી
શકાય છે. જે બધં ારણની લવચીક બાજુનો પિરચય કરાવે છે.
સમવાયત ં રી
બધં ારણન ે એકત ં રી કે સમવાયત ં રી એમ બ ે ભાગમાં િવભા ત કરી શકાય છે. અમેિરકાનું બધં ારણ સમવાયત ં રી છે યારે િ રટનનું
બધં ારણા એકત ં રી છે. એકત ં રી બધં ારણમાં બધી જ સ ા કે દ્ ર સરકારમાં થાિપત હોય છે. યારે સમવાયત ં રમાં બધં ારણ સવોપરી હોય
છે. એક રીતે ભારતનું બધં ારણ બન ં ે રકારનાં લ ણો ધરાવે છે માટે અધસમવાયત ં રી કહી શકાય. આકારની દૃિ એ સમવાયત ં રી પણ યુ
ેક કટોકટી દરિમયાન એકત ં રી.
ં દીય શાસન યવ થા
સસ
લોકશાહી શાસન યવ થા મુ ય વે બ ે રકારની જોવા મળે છે. (૧) સસ ં દીય લોકશાહી અન ે (૨) રમુખકે દ્ રી લોકશાહી. ભારતીય બધં ારણે
િ રિટશ પ િત અનુસારની સસ ં દીય શાસન યવ થા અપનાવી છે. ભારત એક ર સ ાક રા ય છે અન ે તેના સવો ચ પદ પર રા ્રપિત છે.
પરંત ુ અમેિરકી રમુખકે દ્ રી રણાિલથી િવપિરત ભારતીય રા ્રપિત ફ ત બધં ારણીય વડા છે. વા તવમાં તેઓ મ ં રીમડળના સલાહ-પરામશ
અનુસાર કાય કરે છે. આ ચુટં ાયેલા રિતિનિધ મ ં રીઓ નીચલા ગ ૃહ લોકસભાન ે રિત ઉ રદાયી હોય છે.જોકે િ રટનની સસ ં દથી િવપિરત
ભારતીય સસ ં દ સાવભૌમ નથી આથી સસ ં દ ારા પસાર કરાયેલા કાયદાઓનું યાયપાિલકા ારા સમી ા-પુન:િનિર ણ કરી શકાય છે.[૧૪]
પુ ત મતાિધકાર
ભારતનો ર યક ે નાગિરક કે જે ૧૮ વષની આયુ રા ત કરી ચૂ યો છે તે કોઈ પણ ધમ, િત, િશ ા, િલગ ં , ે ર, ભાષા, યવસાય વગરે ેના
ભેદભાવ વગર મત આપવાનો અિધકારી રહેશ.ે ભારતીય બધં ારણે સસ ં દીય રણાલી અપનાવી હોવાથી સરકારની રચના ચૂટં ાયેલા રિતિનિધઓ
મારફતે કરવામાં આવે છે. આમ, પિ મના િવકિસત લોકત ં રોની તુલનામાં શ આતથી જ સાવિ રક પુ ત મતાિધકાર ખાસ નોંધપા ર છે. મૂળ
બધં ારણમાં પુ ત મતાિધકાર ૨૧ વષ હતો, જે ૬૧ મા બધં ારણીય સુધારા, ૧૯૮૯ થી ૧૮ વષ કરવામાં આ યો.
વત ં ર યાયત ં ર
ભારતનું બધં ારણ વત ં ર યાયપાિલકા ધરાવે છે. તન ે ે યાયીક સમી ા કરવાની શિ તઓ રા ત છે. યાયપાિલકાની વત ં રતા માટે
બધં ારણમાં િવશષે જોગવાઈઓ કરવામાં આવી છે. જેમ કે, ઉ ચ યાયાલય તથા સવો ચ યાયાલયના યાયાધીશોની િનમણુંક રા ્રપિત ારા
કરવામાં આવે છે. યાયાધીશોના પદની સુર ા. અમેિરકાની જેમ આપણે યાં કે દ્ ર અન ે રા યો માટે પૃથક યાયત ં ર નથી.
નીિત િનદશક ત વો
ે ોડ લ ણ છે. તે ર ત ં રના આિથક, સામાિજક અન ે આિથક
આયરલ ૅ ડના બધં ારણથી રેિરત માગદશક િસ ાંતો એ ભારતીય બધં ારણનું બજ
કાય રમની પરેખા ર તુત કરે છે. આ િસ ાંતો યાયાલય ારા અમલપા ર ન હોવા છતાં દેશના શાસનમાં િનદશક છે. ભારતીય બધં ારણના
ભાગ-૪માં અનુ છેદ ૩૬ થી ૫૧માં આ િસ ાંતો આપવામાં આવેલા છે.
સમાજવાદી રા ય
એવી રશાસિનક યવ થા જે અતં ગત સમાજની ર યેક યિ તન ે િવકાસના સમાન અવસર રા ત થાય. સમાજવાદી રા યનો મૂળ ઉદ્ દે ય
સમાજની આિથક, રાજનિૈ તક અન ે અિધકાિરક સમાનતા સુિનિ ત કરવાનો છે. બધં ારણના મૂળ વ પમાં તેનો ઉ લખ
ે નથી. ૧૯૭૬માં ૪૨મા
ં ોધન ારા બધં ારણની ર તાવનામાં ‘સમાજવાદી’ શ દ ઉમેરવામાં આ યો છે.
બધં ારણ સશ
એકલ નાગિરકતા
સમવાયત ં રી બધં ારણમાં મોટેભાગ ે બવે ડું નાગિરક વ જોવા મળે છે. એક્ દેશનું અન ે બીજું રા યનુ.ં જોકે આપણા દેશના બધં ારણમાં
અપવાદ પે સમ ર દેશ માટે સમાન પે એકલ નાગિરકતાનો િસ ાંત વીકારવામાં આ યો છે. આ યવ થા અનુસાર દેશનો કોઈ પણ નાગિરક
િનબાધ પે દેશના કોઈપણ ખૂણે િવચરણ કરી શકે છે, રહી શકે છે, કોઈ પણ થળેથી ચૂટં ણી લડી શકે છે. અમેિરકામાં બવે ડી નાગિરકતાની
યવ થા છે.[૧૭]
મૂળભૂત ફરજો
મૂળ બધં ારણમાં મૂળભૂત ફરજો િવશ ે કોઈ ઉ લખ
ે નથી. પરંત ુ િડસ ે બર ૧૯૭૬માં ૪૨મા બધં ારણ સશ
ં ોધન ારા બધં ારણમાં ભાગ-૪એ જોડવામાં
આ યો. જે અતં ગત અનુ છેદ ૫૧(એ)માં મૂળભૂત ફરજોન ે યા યાિયત કરવામાં આવી છે.
મૂળભૂત અિધકારો
વન, વત ં રતા, સમાનતા તથા િવકાસ જેવા પાયાના માનવ અિધકારો કે જેન ે યાયપાિલકા ારા સરં ણ રા ત હોય, જેના અભાવમાં
ર ત ં રની થાપના શ ય ન હોય. બધં ારણના ભાગ-૩માં અનુ છેદ ૧૨ થી ૩૫ માં મૂળભૂત અિધકારો િવશ ે િવ ત ૃત વણન આપવામાં આ યું છે.
આમ, મૂળભૂત અિધકારો રા યની સ ાન ે મયાિદત કરે છે. બધં ારણ આપણન ે વત ં રતા, સમાનતા, શોષણ િવ નો અિધકાર, ધાિમક
ં ધં ી અિધકાર આપે છે.[૧૮]
વાત ં ર્યનો અિધકાર, સ ં કૃ િત અન ે િશ ા સબ
સ ંસ દીય રાણાલી, એકલ નાગિરકતા, મંિ રમડં ળનું લોકસભા ર યને ું સામુિહક ઉ રદાિય વ, રા ્રપિતની સ ંવધૈ ાિનક િ થિત,કાયદાનું
૧. િ રટન
શાસન, િવિધ િનમાણ રિ રયા, સ ંસ દીય િવશ ેષાિધકાર, લોકસ ેવકોની પદ અવિધ, સ ંસ દ અને િવધાનસભાની રિ રયા
ભારત સરકાર
૩. સ ંઘા મક યવ થા, રાંતોમાં શિ ત િવભાજન, રણા સૂિચ, કટોકટીનું રાવધાન અિધિનયમ
૧૯૩૫
ર તાવના, મૂળભૂત અિધકાર, સવો ચ યાયાલય, બધં ારણની સવોપિરતા, રા ્રપિત પર મહાિભયોગ, ઉપરા ્રપિતનું પદ, વતં ર
૪. અમેિરકા
િન પ યાયતં ર, યાિયક પુનરાવલોકન
પૂવ સોિવયતે
૫. મૂળભૂત ફરજો સ ંઘ (રિશયા)
આયરલૅ ડ
૬. નીિત િનદશક ત વ, રા ્રપિત િનવાચન પ િત
ઑ ટ્ રેિલયા
૮. સમવતી સૂિચ, શિ ત િવભાજન
દિ ણ
૯. બધં ારણ સ ંશ ોધન આિ રકા
સદં ભ
1. "ભારતનું બધં ારણ - The constitution of India" (https://www.marugujarat.tech/wp-content/uploads/2
019/04/The-Constitution-of-India-by-Government-of-India-Book.pdf) (PDF).
www.marugujarat.tech. Government of India. ૨૦૧૯-૦૪-૦૮. Retrieved ૮ ફે આરી ૨૦૧૯.
2. "Introduction to Constitution of India" (http://indiacode.nic.in/coiweb/introd.htm). Ministry of
Law and Justice of India. ૨૯ જુલાઇ ૨૦૦૮. Retrieved ૧૪ ઓ ટોબર ૨૦૦૮.
3. Das, Hari (૨૦૦૨). Political System of India. Anmol Publications. p. 120. ISBN 81-7488-690-7.
4. ક યપ ૨૦૦૩, p. ૩.
5. Pylee, M.V. (૧૯૯૭). India's Constitution. S. Chand & Co. p. 3. ISBN 81-219-0403-X.
6. http://parliamentofindia.nic.in/ls/debates/facts.htm
7. िब वाल 2017, p. 3.
8. िब वाल 2017, p. 4.
9. શુ લ 2000, p. 307-308.
10. ક યપ ૨૦૦૩, p. 24-29.
11. गग, राजीव (2009). सामा य ान सं ह. नई िद ही: टाटा मे क ो-िहल कंपनी िलिमटे ड. p. १-११३.
ISBN 978-0-07-009007-1.
12. ક યપ ૨૦૦૩, p. 40-42.
13. ગાંધી 2000, p. 305.
14. ગાંધી 2000, p. 304.
15. ક યપ 2003, p. 37.
16. बसु 2008, p. 40.
17. ગાંધી ૨૦૦૦, p. 304.
18. ગાંધી ૨૦૦૦, p. 305.
આ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલ ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માિહતી માટે વપરાશની
શરતો જુઓ.