Professional Documents
Culture Documents
Missing or Empty - Title ( )
Missing or Empty - Title ( )
સર જશવં તસિંહ બાદ સર જટાશં કર લીંબડીની ગાદીએ આવ્યા. લીંબડીનું સૌરાષ્ટ્રમાં સ્થાન
તે મણે પોતાના શાસન દરમ્યાન નવા મૂ લ્યો અમલમાં લાવ્યાં . લોકોને વિસ્તાર
શાસનના નીતિ નિયમોની જાણ થાય તે માટે તે મણે ઈ.સ. ૧૯૦૯માં • ૧૯૩૧ 632 km2 (244 sq mi)
લીંબડી દરબારી ગે ઝે ટ પ્રસિદ્ધ કરાવવાની શરૂઆત કરી. લીંબડી
રાજના સુ વ્યવસ્થાપન માટે તે મણે "સુ ધારી" નામની સમિતિની વસ્તી
પરં પરા ચાલુ કરી, આ સમિતિમાં કુ લ ૩૦ સભ્યો હતાં , તે માં ૧૮ • ૧૯૩૧ 40688
સભ્યો જન સમુ દાયના અને ૧૨ સભ્યો વ્યવસ્થાપન સમિતિના હતા. ઇતિહાસ
આ વ્યવસ્થા હે ઠળ સ્વચ્છતા, સ્વાસ્થ્ય, અજ્ઞિ શમન, દીવા બત્તી • સ્થાપના આશરે ૧૫૦૦
આદિ જેવા સામાજિક ફાયદા જ્યારે જરૂરિયાત પડતી તે વખતે • ભારતની સ્વતં ત્રતા ૧૯૪૭
ઉપલબ્ધ કરાવવામાં આવતાં .
પછી
સૌરાષ્ટ્રમાં આમ તો ઘણાં રજવાડાં હતાં , પણ રસ્તા પર સૌપ્રથમ ભારત
વિદ્યુત દીવા રાજા જટાશં કરના સમયમાં લીંબડી શહે રમાં મુ કવામાં
આવ્યાં હતાં . જટાશં કરના સમયમાં ખે તી અને ખે ડૂ તોની સ્થિતિ આ લે ખ હવે પબ્લિક ડોમેનમાં રહે લા આ પ્રકાશનમાં થી
સુ ધારવા ઉપર સૌથી વધુ મહત્ત્વ આપાવામાં આવતું હતું . ભૂ મિ લખાણ ધરાવે છે : ચિશ્લોમ, હ્યુજ, સં પાદક (૧૯૧૧).
સં પદાના વિકાસ માટે જરૂરિયાતમં દ લોકોને રાજા તરફથી ત્રણ વર્ષ એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કે મ્બ્રિજ
માટે કોઈ પણ કર લીધા વિના જમીન ખે ડવા દે વામાં આવતી હતી. યુ નિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)
ઈ. સ. ૧૯૦૮માં 11,600,000 acres (47,000 km2) ખે તી હે ઠળ હતી. જે ઈ.સ. ૧૯૩૫માં 18,100,000 acres (73,000 km2)
સુ ધી પહોંચી હતી. ખે ડૂ તોના ઉત્થાન માટે લીંબડી સહકારી બેંક (લીંબડી કોઑપરે ટીવ બેંક) ની સ્થાપના કરવામાં આવી હતી. ખે ડૂ તો
માટે નવા નવા કાયદાઓ કાઢીને તે મને ધીરાણના બોજામાં થી મુ ક્તિ આપવામાં આવી હતી. તે ના સમય દરમ્યાન વારં વાર દુ કાળ પડતા
હતાં આથી કપરી પરિસ્થિને પહોંચી વળવા રાજા હં મે શા ખે ડૂ તોને અન્ન અને ઘાસચારાનો સં ગ્રહ કરીને મૂ કવાની સલાહ આપતાં . આને
કારણે ઈ.સ. ૧૯૧૨ પછી દુ કાળને કારણે લીંબડી રાજને કોઈ મોટી અસર થઈ નહીં.
રાજા જટાશં કરના સમય દરમ્યાન અહીં કપાસનો વ્યાપાર અને જીનીંગ મિલોનો ખૂ બ વિકાસ થયો. આ સિવાય સાબુ , કાં સુ , નીકલ
પ્લે ટીંગ, ચાકુ છુ રી આદિના ઘણાં કારખાના અહીં ખોલવામાં આવ્યાં . લોકહિત માટે રાજાએ એ સમયે ૧૫થી ૨૦ હજારની આવકને
ભોગે નશાબં દી દાખલ કરી હતી. દારૂના ઉત્પાદન અને વે ચાણ પણ સખત પ્રતિબં ધ હતો. આવા કામ કરનાર અપરાધીને ખૂ બ ભોગવવું
પડતું . ઈ.સ. ૧૯૧૨માં બાળ વિવાહ વિરૂદ્ધ કાયદો લાવવામાં આવ્યો. તે સિવાય ભિખ માગવા પર પણ પ્રતિબં ધ હતો. લીંબડી રાજમાં
કોઈ પણ ભૂ ખું ન સુ વે તે ની તકે દારી રખાતી. જન્મ પહે લાં અને મૃત્યુ પછીના કુ રિવાજો પણ બં ધ કરવામાં આવ્યા હતાં . શ્રાવણ માસમાં
અને હોળીના તહે વાર પર પશુ બલિ પર પ્રતિબં ધ મુ કવામાં આવ્યો હતો. ઈસ. ૧૯૦૯માં રાજ્યમાં થી ગાયની નિકાસ પર પ્રતિબં ધ
મુ કવામાં આવ્યો હતો.
પ્રાથમિક કક્ષાથી મે ટ્રીક્યુલે શન સુ ધીનો અભ્યાસ મફતમાં અપાતો, તે છોકરાઓ માટે ફરજીયાત અને છોકરીઓ માટે મરજીયાત હતો.
જો કોઈ છોકરી શાળામાં જાય તો તે ને પુ સ્તકો, દફતર, કપડા આદિ મફત આપવામાં આવતાં મું બઈ સરકારના કે ળવણી ખાતાના
ઉપરી શ્રી. ડી. પરજયે સર જસવં ત હાઈસ્કુલ ને દે શની ૧૦ સર્વો તકૃ ષ્ટ શાળામાં ગણી હતી. ઉચ્ચ અભાસ માટે વિદે શ જનારને સર્વ
ખર્ચ મળે તે વી સર જટાશં કરે વ્યવસ્થા કરાવી હતી. આ કાર્ય માટે તે સમયના રૂ. ૨૦,૦૦૦ અલાયદા રખાયા હતા. આ રાજાએ માત્ર
લીંબડીના જ નહીં પણ બહારની શાળા કોલે જના વિકાસ માટે પણ દાન આપ્યું હતું . રાજાએ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયને રૂ. ૧ લાખનું
દાન આપ્યું હતું .[૨] તે સિવાય રવિન્દ્રનાથ ટાગોરના શાં તિનીકે તનને પણ દાન આપ્યું હતું . તે મણે અમુ ક જ્ઞાતિ આધારિત છાત્રાવાસોને
પણ દાન આપ્યું હતું . રાજાએ પાં ચ હરતા-ફરતા પુ સ્તકાલયો શરૂ કરાવ્યા હતાં .
આ રાજ્યમાં ક્રિકે ટને ખૂ બ મહત્ત્વ આપવામાં આવતું હતું . ઈ.સ. ૧૯૨૮માં ઈં ગ્લે ન્ડ અને ભારત વચ્ચે ની એક મે ચમાં ઘનશ્યામસિંહજી
ભારતીય ક્રિકે ટ ટીમના ઉપ કપ્તાન હતાં . સ્વાસ્થ્ય માટે લીંબડીમાં આઠ હોસ્પીટલો સ્થપાઈ હતી. વધુ અભ્યાસ અર્થે ડૉ. એ. ડી.
પોપટને લીંબડી રાજે ઇં ગ્લે ન્ડ મોકલ્યા હતાં . ઈ.સ ૧૯૧૪માં લોકોની સહુ લીયત માટે સ્ટેશન અને મહે લ વચ્ચે ટ્રામ સે વા ચાલુ કરવામાં
આવી હતી. ઈ. સ. ૧૯૦૯માં વુ ડ હાઉસ વે જીટે બલ માર્કે ટ અને સર્કીટા હાઉસ બાં ધવામાં આવ્યું હતું . રે લ્વે સ્ટેશનની બાજુ માં બાળુ બા
ધર્મ શાળા રૂ. ૮૦,૦૦૦ને ખર્ચે બાં ધવામાં આવી હતી. ઈ. સ. ૧૯૩૬માં ભોગાવો નદી પર દોલતસિંહ પુ લ બાં ધવામાં આવ્યો જેનું ઉદ્ઘાટન
વાઈસરૉય લોર્ડ વે લિંગ્ડને કર્યું હતું . તે મની પાસે એ બે સીટ વાળું વિમાન અને એક વિમાન પટ્ટી હતી. તે મને બ્રિટિશ સરકારનો KCIE
એવોર્ડ (૧૯૨૧) અને KCS (૧૯૩૧) એવોર્ડ મળ્યો હતો.
ઈ.સ. ૧૯૩૮માં ૯૦ વર્ષ ની ઉં મરે પહોંચ્યા પછી દોલતસિંહજી રાજનીતિ છોડવાની શરૂઆત કરી. તે સમય દરમ્યાન ૨૪ ડિસે મ્બર
૧૯૩૮ના દિવસે લીંબડીના લોકોએ "પ્રજા મં ડળ"ની સ્થાપના કરી જેથી આ મં ડળ અને રાજા વચ્ચે સં ઘર્ષ નિર્મા ણ થયો. ૧૯૩૯માં પ્રજા
મં ડળે એક અધિવે શન ભર્યું , આ વાત રાજાને ન ગમતાં તે માં હુ લ્લડ થયું હતું . તે માં ઘણાં લોકોને ઈજા પહોંચી હતી. આથી લોકો હતાશ
થઈને લીંબડીથી અન્ય શહે રોમાં સ્થળાં તર કરવા લાગ્યા. ઈ.સ. ૧૯૪૦માં દોલતસિંહજીના અવસાન પછી, દિગ્વીજયસિંહજી લીંબડીની
ગાદીએ આવ્યાં પરં તુ માત્ર ૪ મહિને સત્તા પર રહ્યા બાદ તે મનું અવસાન થયું . ત્યાર બાદ છત્રપાલસિંહજી સત્તા પર આવ્યા. ભારતને
સ્વતં ત્રતા મળતા તે નું ભારતીય સં ઘરાજ્યમાં વિલિની કરણ થયું . આજે પણ લીંબડીનો રાજ પરિવાર તે ની પરં પરા નિભાવે છે અને
લોકો તે મને માન આપે છે .
શાસકો
લીંબડીના શાસકને ઠાકોર સાહે બ કહે વાતા.[૩]
સં દર્ભ
1. McLeod, John (૧૯૯૯). Sovereignty, Power, Control: Politics in the States of Western India,
1916-1947 (https://books.google.com/books?id=jXpzWlPpE1cC&pg=PA9). BRILL. પૃષ્ઠ ૮-૯.
ISBN 9789004113435.
2. Banaras Hindu University (http://www.bhu.ac.in/)
3. Princely States of India K-Z (http://www.worldstatesmen.org/India_princes_K-W.html)
બાહ્ય કડીઓ
Royal Ark - Limbdi (http://www.royalark.net/India/limbdi.htm+રોઅલ+આર્ક )