Professional Documents
Culture Documents
Chavda Vansh Mukhya Saasako Ane Sanskrutik Shidhiyo
Chavda Vansh Mukhya Saasako Ane Sanskrutik Shidhiyo
HISM/HISS-102
ુ રાતનો ઈિતહાસ
જ
ુ થી ઈ.સ.૧૩૦૪ ધ
( ાગૈ િતહાિસક ગ ુ ી)
િવભાગ-3
ચાવડાવંશ થી સોલંક! ુ
ગ ુ ી
ધ
એકમ-9
વનરાજ ચાવડા અને અણ(હલવાડ પાટણની થાપના
એકમ-10
+ ૂળરાજ તથા ભીમદવ-૧ પહલાની િસ1ધીઓ
એકમ-11
િસ3રાજ જયિસ5હની રાજક ય િસ1ધીઓ
એકમ-12
6ુમારપાળની રાજક ય િસ3 ઓ
એકમ-13
6ુમારપાળની સાં 6ૃિતક િસ3 ઓ
એકમ-13
હમચં9ાચય: અને તેમ;ુ િશ=ય મંડળ
વિભાગ-3
ુ સધ
ચાિડાિંશથી સોલંકી યગ ુ ી
સોલંકીયુગ સુધી” માં કુલ છ એકમો સમાિેશ કરિામાં આિેલો છે . આ તિભાગમાં પ્રાચીન
એકમ-9 મૈત્રકકાળ અને સોલંકીકાળને જોડતી મહત્િની કડી એટલે ચાિડાિંશ. આ ચાિડા કુળની
ઉત્પતત અને ગુજરાતના તિતિધ પ્રદે શોમાં ચાિડા રાજ્ર્ોની માહહતી આ એકમમાં આપિામાં
આિેલી છે . િનરાજ ચાિડાનુ ં પ્રારં ભભક જીિન, સત્તા પ્રાપ્તત અને પાટણની સ્થાપનાની તિસ્તુત
એકમ-10 ગુજરાતમાં િલભીના મૈત્રકો પછી શ ૂન્ર્િકાશની સ્સ્થતત અને જુદા જુદા પ્રાંતોમાં નાના
નાના રાજ્ર્ો પછી ગુજરાતને એક સામ્રાજ્ર્માં ફેરિનાર એિા સોલંકી સત્તાનો ઉદર્, સોલંકીિંશના
સફળ શાસનકતાણ મ ૂળરાજ સોલંકી અને ભીમદે િ પહેલાની કારકીદી તથા તસદ્ધિઓની આ એકમમાં
તિગતે િાત કરિામાં આિી છે . સાથે સાથે આ સમર્નાં તશલ્પ-સ્થાપત્ર્, સાહહત્ર્, અન્ર્
એકમ-11 ગુજરાતને રાજકીર્ એકતા આપનાર તથા ગુજરાતનો સિાાંગી તિકાસ સાધનાર
સોલંકીઓ અને તેમના િંશના મહાન પ્રતાપી રાજા તસિરાજ જર્તસિંહ તથા તેની સંખ્ર્ાબંધ લશ્કરી
એકમ-12,13 ગુજરાતના ઇતતહાસમાં મહાન સમ્રાટ અશોક તરીકે ઓળખાતા કુમારપાળની ગાદી
મહાન તિજેતા અને કુશળ રાજનીતતજ્ઞ હોિા છતાં તેની ધાતમિકતા અને પ્રજા કલ્ર્ાણકારી કાર્ો
ભચત્રકલા પણ સોળે કળાએ ખીલી હતી. મ ૂળરાજના સમર્થી શરૂ થર્ેલી સાંસ્કૃતતક તિકાસ અને
એકમ-14 સાહહત્ર્, દશણન, ર્ોગ, વર્ાકરણ, છંદશાસ્ત્ર , કાવર્શાસ્ત્ર, અભભઘાનકોષ િગેરે તિષર્ો
ઉપર નિીન ગ્રંથોની રચના કરનાર કાભલકાલસિણજ્ઞ હેમચંદ્રસ ૂરીના જીિન, સાહહત્ર્ સર્જન, હદક્ષા
પ્રસંગ, તસધ્ધરાજ જર્તસિંહ સાથેના સબંધો તથા હેમચંદ્રાચાર્ણના તશષ્ર્ મંડળ તિશે તિસ્તુત માહહતી
આ એકમમાં પુરી પાડિામાં આિી છે . આ એકમના અભ્ર્ાસ બાદ તિિાિાનો હેમચંદ્રાચાર્ણને કેમ
રૂપરે ખા
9.0 ઉદ્દે શો
9.1 પ્રસ્તાવના
9.2 ગુજરાતનો ચાવડા યુગ – પ ૂવવભ ૂમિકા
9.2.1 'ચાવડા' નાિકરણ અને ઉત્પમિ
9.2.2 ગુજરાતના મવમવધ ચાવડા રાજ્યો
9.2.3 પંચાસરનો ચાવડાવંશ
તિારી જાતે ચકાસો
9.3 વનરાજ ચાવડા :
9.3.1 વનરાજનો જન્િ અને ઉછે ર
9.3.2 પ્રારં ભિક કારકીર્દિ
9.3.3 અણર્િલવાડ પાટણની સ્થાપના
9.3.4 શાસન સંબમં ધત િાર્િતી
તિારી જાતે ચકાસો
9.4 વનરાજ ચાવડાના અનુગાિી શાસકો
9.4.1 યોગરાજથી સાિંતમસિંિ (ભુયડ) સુધી
9.4.2 ચાવડા રાજ્યનુ ં પતન
9.4.3 ચાવડા વંશની મવમવધ વંશાવળીઓ
તિારી જાતે ચકાસો
9.5 સારાંશ
9.6 શબ્દાવભલ
9.7 તિારી પ્રગમત ચકાસોના જવાબો
9.8 સંદિવસ ૂભચ
1
9.1 ઉદ્દે શો :
આ એકિનો અભ્યાસ કયાવ પછી તિે :
અનુિૈત્રકકાલીન ગુર્જરના ચાવડા રાજ્યની સ્સ્થમત મવશે જાણકારી
િેળવશો.
ચાવડાકુળની ઉત્પમિ અને નાિકરણ મવશે િાર્િતગાર બનશો.
ગુજરાતના મવમવધ પ્રદે શોિાં સ્સ્થત ચાવડા રાજ્યો મવશે જાણકારી
િેળવશો.
વનરાજ ચાવડાના પ્રારં ભિક જીવન, અણર્િલવાડ પાટણની સ્થાપના
વગેરે મવષયે જાણકારી િેળવશો.
વનરાજ ચાવડાના અનુગાિી શાસકો તથા ચાવડા વંશના પતન
બાબતે િાર્િતગાર બનશો.
ગુજરાતના ઈમતિાસિાં ચાવડા શાસકોના પ્રદાન બાબતે પર્રભચત
બનશો.
9.1 પ્રસ્તાવના :
િૈત્રકકાળ તથા અનુિૈત્રકકાલ દરમિયાન ગુજરાતિાં ચાવડા નાિે ઓળખાતા
કેટલાંક રાજ્યો પ્રવતવતા. આ ચાવડાકાળ િૈત્રકકાળ અને સોલંકી કાળને જોડતી
િિત્વની કડી છે ; તેથી િૈત્રકોનાં પતન અને સોલંકીઓના અભ્યુદયને સિજવા
િાટે ચાવડા શાસકોનો અભ્યાસ કરવો જરૂરી બંને છે . આ એકિોિાં આપણે
ગુજરાતનાં મવમવધ ચાવડા રાજ્યો, ચાવડાઓની ઉત્પમિ અને નાિકરણ
વગેરેની રૂપરે ખા સિજીશુ ં તથા વનરાજ ચાવડાના જન્િ, કારર્કદદી,,
અણર્િલવાડા પાટણની સ્થાપના વગેરેને લગતી દં તકથાઓનો પણ અભ્યાસ
કરીશુ.ં આ ઉપરાંત વનરાજના અનુગાિીઓની કાિગીરીનો અભ્યાસ કરી
ચાવડાઓના પતન તથા ગુજરાતના ઇમતિાસિાં તેિના પ્રદાન અંગે
િાર્િતગાર બનીશુ.ં
ુ રાતનો ચાવડાયગ
9.2 ગજ ુ – પ ૂવવભમુ મકા :
ુ ’ ગણાય છે . ગુજરાતિાં
ગુજરાતના પ્રાચીન ઇમતિાસિાં સોલંકીકાળ ‘સુવણવયગ
સોલંકી સિાના સ્થાપક મ ૂળરાજ સોલંકીએ ચાવડા વંશના છે લ્લા રાજવી
પાસેથી સિા છીનવી લઈને સોલંકીઓની સ્વતંત્ર સિાની સ્થાપના કરી િતી.
વળી સોલંકીઓની રાજધાની અણર્િલવાડ પાટણની સ્થાપના પણ ચાવડા
શાસકે જ કરી િતી. આ ઉપરાંત ગુજરાતના િૈત્રકકાલ અને સોલંકીકાલને
જોડતી કડી સિાન ચાવડાકાલ િતો. તેથી ચાવડાકાળની મવગતવાર જાણકારી
િેળવવી જરૂરી છે . આપણે આ યુગની રાજકીય પર્રસ્સ્થમતની રૂપરે ખા એક પછી
એક તપાસીએ.
2
9.2.1 'ચાવડા' નામકરણ અને ઉત્પમિ:
િૈત્રકકાલ તથા અનુિૈત્રકકાલ દરમ્યાન ગુજરાતિાં ચાપ – ચાપોત્કર-
ચાવોટક- ચાિકા ચાવડા નાિે ઓળખાતા કેટલાંક રાજ્યો અસ્સ્તત્વિાં આવયાં ?
અને તેિનો મ ૂળપુરૂષ કોણ િતો ? તે અંગે કોઈ જ િાર્િતી પ્રાપ્ત થતી નથી
પરં ત ુ કેટલીક દં તકથાઓ અનુસાર, આ પ ૃથ્વીને અસુરોના ત્રાસિાંથી મુક્ત
કરવા િાટે િગવાન મશવે પોતાના 'ચાપ' (ધનુષ્ય)િાંથી એક શર્કતશાળી પુરૂષ
પેદા કયાવ. જે 'ચાપ' તરીકે ઓળખાયો. આ ઉપરાંત પ્રબંધભચિંતાિણીિાં
વનરાજ ચાવડાના ઉિરામધકારી રાજા યોગરાજને લગતી અનુશ્રમુ તિાં તેના
પ ૂવવજોનાં કલંકને લઇ એનુ ં રાજ્ય ચરટો (ચોરો) નુ ં રાજ્ય ગણાતુ ં િોવાનો
ઉલ્લેખ આવે છે તેના પરથી 'ચાઉડા-ચાવડા' શબ્દ ગુજરાતી શબ્દ 'ચોટ્ટા' –
'ચોરટા' ને િળતો આવે છે નવસારીના ચાલુક્ય રાજા અવનીજનાશ્રયના
દાનપત્રિાં 'ચાવોટક'શબ્દનો મનદે શ છે . જયારે પ્રબંધભચિંતાિભણ અને
કુિારપાળની વડનગર પ્રશસ્સ્તિાં 'ચાપોત્ક્ટ' શબ્દ પ્રયોજાયો છે . િાટ -
ચરણોએ જાળવેલી અનુશ્રમુ તઓનાં 'ચાવડા' શબ્દ આવે છે . આિ આ કુલ
નાિનાં મવમવધ રૂપો પ્રયોજાતાં જે 'ચપોત્કર' 'ચાવોટક' અને 'ચાઉડા' કે 'ચાવડા'
એક જ શબ્દના જુદાજુદા રૂપ છે અને તેિાંથી 'ચાઉડા' મ ૂળ રૂપ િશે; જેિાંથી
'ચાવડા' શબ્દ ઉતરી આવયો િશે.
વઢવાણનો ચાપવંશ :
નવિી સદીના પ ૂવાવધવિાં વઢવાણિાં ચાપ કુલનો એક રાજવંશ સિા રૂઢ થયો.
આ વંશની ઉત્પમિ મશવના ચાપ (ધનુષ્ય)િાંથી ઉત્પન્ન થયેલાં ચાપ નાિે
ન ૃપિાંથી થી િનાય છે . આ વંશનો પિેલો જ્ઞાત રાજા મવક્રિાંક છે . આ વંશના
રાજા ધરણીવરાિના ઈ.સ. 914ના તામ્રપત્રિાં ચાપવંશના રાજાઓની
વંશાવળીઓ જોતાં જણાય છે કે, વઢવાણિાં તેઓ ઈ.સ. 700 થી રાજ્ય કરતા
િોવાનુ ં જણાય છે .
3
સૌરાષ્ટ્રના અન્ય ચાવડા રાજ્ય :
િાટ-ચારણોના અનુશ્રમુ તક વ ૃતાંતો અનુસાર આ કાલ દરમ્યાન ચાવડા કુળના
બીજા પણ કેટલાંક રાજ્યો પ્રવતવતા િતા. આિાંન ુ ં એક રાજ્ય દીવિાં િતુ.ં જે
આઠિી સદીિાં સ્થપાયુ ં િતુ;ં જે ૧૨િીથી-૧૩િી સદી સુધી ચાલું રિેલ.ું
સોિનાથ પાટણિાં પણ ચાવડાઓનુ ં શાસન પ્રવતવત ુ ં િતુ,ં પરં ત ુ તેની કોઈ
મવગતો ઉપલબ્ધ નથી આ ઉપરાંત ઓળખ િંડળિાં ચાવડા કુળના
અખેરાજજીએ વાઘેરાને વશ કરી પોતાની સિા સ્થાપી િતી.
4
આપ્યો. આથી ભુવડે પોતે આગેવાની લઇ પંચાસર પર આક્રિણ કયુ.ું બંને
સૈન્ય વચ્ચે ઘણા ર્દવસો સુધી સં્ાિ ખેલાયો. અંતે જયમશખરોનો પરાજય
મનમિત જણાતાં તેઓ પોતાની ગિવવતી રાણી રૂપસુદરીને
ં કોઈ સુરભિત સ્થાને
લઇ જવા શ ૂરપાલને આજ્ઞા કરી. શ ૂરપાલ બિેનને જગલિાં
ં લઇ ગયો, તે
દરમ્યાન જયમશખરી યુદ્િાં વીરગમત પામ્યો અને ભુવડની સેનાએ પંચાસર
કબજે કયુ.ું
5
9.3 વનરાજ ચાવડા:
જયમશખરોના મ ૃત્યુ પછી પંચાસરના ચાવડા રાજ્યનો અંત આવયો અને ત્યાં
પચાસેક વષવ સુધી કનોજના પ્રમતિાર રાજાઓનુ ં શાસન પ્રવત્યુ ં ત્યાર બાદ
વનરાજ ચાવડાએ 50 વષવની વયે અણર્િલવાડ વસાવી ત્યાં પોતાનુ ં રાજ્ય
સ્થાપ્યુ.ં અણર્િલવાડનો ચાવડા વંશ વનરાજથી શરૂ થયો. પરં ત ુ અગાઉ
જણાવયા મુજબ વનરાજના મપતાની બાબતિાં ભિન્ન ભિન્ન પ્રકારની અનેક
અનુશ્રમુ તઓ પ્રચભલત છે . તેવી જ રીતે વનરાજના જન્િ સંબધ
ં ે પણ અનેક
અનુશ્રમુ તઓ છે . જેનો િવે આપણે અભ્યાસ કરીશુ.ં
6
9.3.2 પ્રારં ભિક કારહકર્દી :
વનરાજને તેના િાિા શ ૂરપાલ તથા જૈન મુમન મશલગુણસુર્રએ રાજ્યકતાવ
તરીકેની યોગ્ય તાલીિ આપવા િાટેનો પ્રબંધ કયો શ ૂરપાલે તેને ઘોડે સવારી
તથા યુદ્કલાિાં પ્રમવણ બનાવયો. મશલગુણસુર્રએ તેને રાજધિવનો બોધ આપ્યો
મશવાજીને જે રીતે દાદા કોંડદે વે ધિવમનષ્ઠા સાથે ખડતલ બનાવયો િતો તે રીતે
જૈન મુમન થતાં શ ૂરપાલે વનરાજને પણ ધિવમનષ્ઠા સાથે યોગ્ય નેતાગીરીની
તાલીિ આપી યુવાનવયે પિોંચતાં વનરાજે પોતાના મપતાનુ ં રાજ્ય જે સિાએ
પડાવી લીધુ ં િતુ ં તેની સાિે બિારવટુ ખેડયુ,ં લટં ૂ ફાટ દરમ્યાન વનરાજને થમ્બ
(ચાંપો) નાિે શ ૂરવીર વાભણયાનો તથા બિાદુર અણર્િલ્લ િરવાડનો િંટો
થયો. પોતાનુ ં રાજ્ય પાછં િેળવી આપવાિાં તથા પાટણ વસાવવાિાં આ
બંનેએ તેને સારી એવી િદદ કયાવન ુ ં પ્રબંધકથાઓિાં નોધયુ ં છે .
7
વનરાજે પાટણ વસાવયાની તથા પોતાનો રાજ્યાભિષેક કરાવયાની સાલ/મતમથ
ને લઈને પ્રબંધોિાં પણ અનેક ગરબડો ઠરે લી છે જુદા જુદા ્ંથોિાં પાટણની
સ્થાપના અંગેની જામતઓ જુદી જુદી નોધાઇ છે . જે નીચે પ્રિાણે છે .
વનરાજે કાકરગાિની કન્યા શ્રીદે વીને પોતાની ધિવની બિેન ગણી િતી. અને
તેને વચન આપ્યુ ં િતુ ં કે તેનો રાજ્યાભિષેક તે શ્રીદે વીના િાથે કરાવશે તે
મુજબ તેણે પોતાનો રાજ્યાભિષેક શ્રીદે વીના િસ્તે કરાવયો િતો. આ ઉપરાંત
ચાંપો નાિે વભણકે કેટલાંક પ્રસંગોિાં વનરાજને િદદ કરી િતી એટલે વનરાજે
તેને પોતાનો િિાિાત્ય બનાવયો અને તેના નાિ પરથી ચાંપાનેર વસાવયુ ં િતુ.ં
અણર્િલ િરવાડે બિારવટા તથા અનેક મુશ્કેલ પ્રસંગોિાં વનરાજને ખાસ
સિાય કરી િતી પર્રણાિે વનરાજે તને પોતાનો સેનાપમત બનાવયો અને તેના
નાિ પરથી અણર્િલવાડ પાટણ વસાવયુ ં િતુ.ં
પ્રબંધોના મવવરણ પ્રિાણે પાટણને સમ ૃદ્ બનાવવા વનરાજે ખાસ પ્રયત્નો કયાવ
િતા. શ્રીિાલથી પાટણની બાજુિાં ગાંભ ુ ગાિે વસેલા પાત્રવાટ કુળના ધમનક
વેપારી મનન્નયને વનરાજે પાટણિાં વસાવયો. મનન્નયના પુત્ર લિરને પોતાનો
સેનાપમત બનાવયો. તેણે વનરાજની સેનાને વધારે સુદ્રઢ બનાવી તથા મવિંધયના
જગલોિાં
ં થી, િાથીઓ પકડીને ગજસેનાિાં વધારો કયો.
8
વનરાજે પાટણિાં પાશ્વનાથની પ્રમતિાવાળં પંચાસરા પાશ્વનાથ નાિનુ ં જૈન
િંર્દર બંધાવયુ ં તથા તેની સિીપ એક િક્તજન તરીકે પોતાની મ ૂમતિ સ્થાપી
તથા રાજિિેલ આગળ કંઠેશ્વરીનુ ં િંર્દર બંધાવયુ.ં ઉપરાંત પાટણિાંથી ઉિા
િિેશ્વરની તથા ગણપમતની પ્રમતષ્ઠા વનરાજે કરે લી િનાય છે . આ ઉલ્લેખ
પરથી વનરાજ શૈવ તથા જૈન બંને સંપ્રદાયોને પ્રોત્સાિન આપતો િોવાનુ ં
ફભલત થાય છે .
ુ ામી શાસકો :
9.4 વનરાજ ચાવડાના અનગ
વનરાજના અનુગાિીઓના નાિ, તેિનો ગાદીએ આવવાનો ક્રિ, તેિના
શાસનકાળનાં વષો વગેરે પરત્વે જુદા- જુદા પ્રબંધોિાં જુદી જુદી િકીકતો િળે
છે . એટલે તેિના નાિ અને ક્રિ નક્કી કરવા મુશ્કેલ બેન છે . ચાવડાવંશના
આશરે 196વષવ સુધીના શાસનકાળ દરમ્યાન કોઈ લેખ િળ્યો નથી. એટલે
ચાવડાઓની વંશાવળી િાટે પ્રબંધો પર આધાર રાખવો પડે છે વનરાજે
આણર્િલવાડ પાટણિાં સ્થાપેલા ચાવડાવંશના રાજાઓની વંશાવલી મવશે બે
ભિન્ન અનુશ્રમુ તઓ પ્રચભલત છે . એક અનુશ્રમુ ત અનુસાર આ વંશિા આઠ રાજાઓ
થયા. જેિણે કુલ 196 વષવ શાસન કયુું જયારે બીજી અનુશ્રમુ ત અનુસાર આ
વંશિા સાત રાજા થયા આિાં આ રાજાઓએ કુલ 196 વષવ શાસન કયુું િોવાનુ ં
જણાવયુ ં છે . લગિગ સવવ અનુશ્રમુ તક વ ૃતાંતોિાં અણર્િલવાડના ચાવડાવંશનો
(ઈ.સ. 942) જણાવેલો છે એની ઉિર િયાવદા સોલંકીવંશના રાજ્યારં િના
9
સિય સાથે બરાબર બંધ બેસે છે જયારે એની પ ૂવવ િયાવદાનુ ં પ્રમતપાલ
પંચાસરના રાજ્યનો નાશ કરનાર ભુયડ રાજાના અભિજ્ઞાન પર આધાર રાખે
છે .
ુ ી:
9.4.1 યોગરાજથી સામંતમસિંિ (ભ ૂયડ) સધ
યોગરાજ :
વનરાજ પછી તેનો પુત્ર યોગરાજ ગાદીએ આવયો તેને ઈ.સ. 850 –
885 સુધી 35 વષવ રાજ્ય કયુ.ું પ્રબંધભચિંતાિભણિાં આપેલી અનુશ્રમુ ત
પ્રિાણે રાજા યોગરાજની િનાઈ છતાં એના પુત્રોએ સોિનાથ પાટણિાં
આવી ચડેલો બીજા રાજ્યનો િાલ છાનોિાનો લટં ૂ ી લીધો ત્યારે રાજાએ
આવી ચોરવ ૃમિથી પ ૂવવજોનુ ં કલંક વધયુ ં િોવાનુ ં જણાવી અન્ન- જળનો
ત્યાગ કરી ભચતા પ્રવેશ કયો. યોગરાજે િટ્ટાર્રકા યોગીશ્વરીનુ ં િંર્દર
બંધાવયુ ં િતુ.ં
ક્ષેમરાજ :
યોગરાજનો ઉિરામધકર એના જ્યેષ્ઠ પુત્ર િેિરાજને પ્રાપ્ત થયો એના
ચર્રત્ર ભચત્રણિાં તેની વીરતા તથા કીમતિની પ્રશંસા કરવાિાં આવી છે .
િેિરાજે ઈ.સ. 885 થી ઈ.સ. 910 સુધી લગિગ 25 વષવ શાસન કયુ.ું
10
વૈરમસિંિ :
િેિરાજ પછી તેનો પુત્ર વૈરમસિંિ ગાદીએ આવયો. તેની શ ૂરવીરતા અને
કીમતિની પણ િારે પ્રશંસા કરવાિાં આવી છે . તેણે ધિાવરણ્યના ત્રૈમવધ
બ્રાહ્મણોની સેવા કરી કિેવાય છે . એ મ્લેચ્છાઓથી અપરાજજત રહ્યો તેને
બુધધીશાળી અને પરાક્રિી પ્રધાન િતો. વૈરમસિંિ ઈ.સ. 910 થી 920
સુધી 10 વષવ શાસન કયુું િતુ.ં
રત્નાર્દીત્ય :
વૈરમસિંિના પુત્ર રત્નાર્દવયએ િાત્ર 3 વષવ ઈ.સ. 920 થી ઈ.સ. 923
સુધી રાજ્ય કયુ.ું એ તલવારથી અનેક રાજાઓને િણતો અને યુદ્િાં
અસ્ગ્ન વરસાવતો તે તેજસ્વી, પ્રતાપી, શસ્ક્તશાળી અને ધૈયવવાન િતો
તેણે રાજ્યિાં શાંમત થતા નીમત સ્થાપી િતી.
સામંતમસિંિ :
સાિંતમસિંિ આ વંશનો છે લ્લો રાજા િતો. તે ભુવડ, ભુવડના નાિે પણ
ઓળખાતો િતો તેનો રાજ્યકાલ ઈ.સ. 923 થી 942 એટલે કે 19
વષવનો િતો. એક બાજુ તેની વીરતા અને યશસ્વીતાની સુદર
ં પ્રશસ્સ્ત
કરવાિાં આવી છે તો બીજી બાજુ તેના દુગુણ
વ ો મનરૂપવાિા આવયા છે
તેની પાસેથી પાટણની ગાદી મ ૂળરાજ સોલંકીએ િેળવી ઈ.સ. 942 િાં
પાટણિાં સોલંકી સિાની સ્થાપના કરી િતી.
11
9.4.3 ચાવડાવંશની મવમવધ વંશાવળીઓ :
વનરાજના વંશજો મવશે મુખયત્વે બે ભિન્ન પરં પરાઓ િળે છે . આ
અનુશ્રમુ તઓના આ વંશિાં આઠ (8) રાજા જણાવે છે જયારે બીજીિાં એને બદલે
સાત (7) રાજા જણાવયા છે . તેને આધારે બંને અનુશ્રમુ તઓની તુલના કરતાં આ
વંશિા છ (6) રાજાઓની જ ખાતરી પડે છે . આ બંને વંશાવળીઓને નીચે
પ્રિાણે દશાવવી શકાય.
(I) પ્રબંધોને આધારે નામાવલી ........
સમયગાળો
અન.ુ રાજાન ંુ નામ વર્વ શાસનકાળ
(ઈ.સ.)
1. 1 વનરાજ 746 – 805 59
2. 2 યોગરાજ 805 – 814 09
3. 3 રત્નાર્દત્ય 814 – 817 03
4. 4 વૈદમસિંિ 817 -828 11
5. 5 િેિરાજ 828 – 857 29
6. 6 ચામુડં રાજ 857 – 888 31
7. 7 ચાિક કે ધાધડ 886 -915 27
8. 8 સાિંતમસિંિ (ભ ૂયડ) 915 – 942 27
કુલ - 942 – 746 = 196
12