Professional Documents
Culture Documents
Pub Ad
Pub Ad
પ્ર.૧ દિલ્હી સરકારના એનસીટી એધિનનયમ (સુિારા), ૨૦૨૧ ની જરૂદરયાત એંગ ચચાા કરી તનું ધિિચનાત્મક મૂલ્ાંકન કરા.
(૨૦૦ શબ્ા)
Q.1 Discussing the need of Government of NCT of Delhi (Amendment) Act, 2021 make a critical
assessment of it. (200 Words)
૧૯૯૧ ના કાયિા દ્વારા દિલ્હીની ધિિાનસભા એન સરકારના કાયાોનું કમિકા નનનિત કરલ હતું, પરં તુ એમુક
એસ્પષ્ટતાએાના લીિ િારં િાર સરકાર એન ઉપ-રાજયપાલ િચ્ચ ધિિાિ થતા. જના લીિ કન્દ્ર સરકારન એા સુિારા કરિાની
કરજ પડી.
સુિારાની જરૂરીયાત
માળખાકીય એસ્પષ્ટતા :- કાઈ એાડા ર જારી કરતાં પહલા ક એન્ય ભલામણ ઉપ-રાજયપાલન સબમીટ કરિા બાબત
સ્પષ્ટતા નહીં. િિુમાં કાઇ માળખાકીય મીકનીઝમ નથી જના દ્વારા જાગિાઇએાના પ્રભાિી એમલ થઈ શક.
સિાોચ્ચ ન્યાયાલયનું ૨૦૧૯ નું નનરીક્ષણ - કન્દ્ર એન દિલ્હી સરકાર િચ્ચના ધિિાિના કસમાં, સિાોચ્ચ ન્યાયાલય નાોંધ્યુ
ક કાયિામાં બંન સરકારા િચ્ચ િહીિટી કામગીરી એન સતાના ધિભાજનની સ્પષ્ટતા જરૂરી છ.
ઉપ-રાજયપાલ સાથ પરામશાના એભાિ - ૨૦૧૮ ના સિાોચ્ચ ન્યાયાલયના ચુકાિા બાિ દિલ્હી સરકાર એમલીકરણ કાપ
જપિાન ખલિાની મ કરીns પહલા તમામ કાઇલા ઉપ-રાજયપાલન માકલિાના બંિ કરી.
કન્દ્ર સરકાર મુજબ એા સુિારા િારાસભા એન કારાબારી િચ્ચ ઉષ્માભયાા સંબંિાન પ્રાત્સાદહત કરશ એન ચુટાયલ
સરકાર એન ઉપ-રાજયપાલની જિાબિારીએા નનનિત કરશ, પરં તુ સાથ જ સ્કલ ચચિંતાએાન િૂર કરિી પણ જરૂરી છ.
પ્ર.૨ માદહતી એધિકાર કાયિામાં પાછલા કટલાક િર્ાોમાં થયલા ધિધિિ સુિારાએાની ચચાા કરા. (૨૦૦ શબ્ા)
Q.2 Discuss various developments made in past few years in Right to Information Act. (200 Words)
શાસનમાં પારિનશિતા િિારિા એન જિાબિદહતા સુનનનિત કરિા માટ ૨૦૦૫ માં માદહતી એધિકારના કાયિા પાદરત
કરિામાં એાિલ. જ નાગદરકાન પ્રશાસન સંબંધિત માદહતી નજિા િર યાગ્ય ફામામાં એરજી કરીન મળિિાના એધિકાર પ્રિાન
કર છ.
માહીતી એધિકારીના કાયિા સરકાર એન પ્રશાસનની જિાબિદહતા સુનનનિત કરાિા માટ નાગદરકા માટ મહત્વપુણા
સાિન છ. માટ સરકારન સુિારા સાથ જાડાયલ ચચિંતાએા પર ધ્યાન કન્દ્રીત કરિું જાઇએ એન સમાિાનના પ્રયાસ કરિા જાઈએ.
પ્ર.૩ સરકારની જિાબિદહતા સુનનનિત કરનાર એન્ય સંસ્થાએાના સમથાનની એિજીમાં રાષ્ટ્રીય માનિાધિકાર એાયાગ પ્રભાિી
રૂપથી કાયા કરી શક નદહિં . ધિિાનના સંિભામાં માનિાધિકારાન સુનનનિત એન તની સુરક્ષા કરિામાં ન્યાયપાનલકા એન એન્ય
સંસ્થાએાના પૂરક તરીક રાષ્ટ્રીય માનિાધિકાર એાયાગની ભૂમમકાનુ મૂલ્ાંકન કરા. (૨૦૦ શબ્ા)
Q.3 The National Human Rights Commission cannot function effectively in lieu of the support of other
bodies that ensure the accountability of the government. In the context of this statement, evaluate the
role of the National Human Rights Commission as a complement to the judiciary and other institutions
in ensuring and protecting human rights. (200 Words)
માનિાધિકારીના સંરક્ષણના કાયિા હઠળ ૧૯૯૩માં રાષ્ટ્રીય માનિાધિકાર એાયાગની ૧૯૯૩માં એક સ્વાયત્ત સંસ્થા
તરીક સ્થાપના થયલ હતી. એા સંસ્થા માનિ એધિકારાના સંરક્ષણ એન પ્રાત્સાહન માટ જિાબિાર છ જની િીિાની ન્યાયાલયની
સત્તા પ્રાપ્ત છ.
ઉપરાકત પગલાંએાના એમલ સાથ લાકામાં માનિાધિકારા પ્રત્ય જાગૃકતા લાિીન રાષ્ટ્રીય માનિાધિકાર એાયાગન જ
હતુ માટ ગદઠત કરલ છ, માનિાધિકારાનું પ્રાત્સાહન એન સંરક્ષણ, તનું પ્રભાિી એન કાયાિક્ષ રીત નનિાહન કરી શકશ.
પ્ર.૪ નીધત નનમાાણની પ્રરમમીયામાં નાગદરક સમાજના સમાિશ લાકતંત્રની પ્રકૃધતન િિુ સહભાગી બનાિ છ. એા કથનનું પદરક્ષણ
કરા. (૨૦૦ શબ્ા)
Q.4 The inclusion of civil society in the policy making process makes the nature of democracy more
participatory. Examine this statement. (200 Words)
ભારત જિા પ્રધતનનધિત્વ એાિાદરત લાકતંત્રમાં, જનતાના પ્રધતનનધિ કાયિા બનાિા માટ જિાબિહ હાય છ. જા ક,
િતામાન સમયમાં શાસન પ્રદરમમયામાં, નાગદરક સમાજની ભૂમમકા પર િિુ ભાિ એાપિામાં એાિી રહ્ા છ. જના નનમ્નનલખખત લાભા
મળી છ.
લાભ
ભારત જિા િૈધિધ્યપુણા િશમાં કન્દ્રીકૃત કાયિાએા તમામ િગાોની ચચિંતાએાનું સમાિાન કરી શક નહીં. ભાગીિારીપુણા
કાયિા નનમાાણની પ્રદરમમયા સુનનનિત કરશ ક તમામ િગાોની ચચિંતાએાનું સમાિાન થઈ શક , જથી કાયિાની ત્રુટીએા િૂર
થશ.
ભારતની મુખ્ય સમસ્યાએામાંથી એક સમસ્યા લાકાની કાયિા પ્રત્ય એજ્ઞાનતા, કાયિા નનમાાણમાં તમની ભાગીિારી
સુનનનિત કરશ ક કાયિાના ધિર્યમાં તએા પણ જાણકાર બન.
કાયિા પ્રત્ય િિુ જાગૃકતા એંત કાયિાના ધિર્યમાં લાકાની ફદરયાિા ઘટાડશ જથી કાયિાનું એમલીકરણ િિુ પ્રભાિી
બનશ.
ત એમલીકરણ એજન્સીએાના જિાબિહીતા િિારશ, કારણ ક જાગૃક નાગદરકા એજન્સીએાની ભૂલ-ચૂકના કૃત્યા માટ
તમન જિાબિાર બનાિા સમથા બનશ.
ત િહીિટમાં પારિનશિતા સુનનનિત કરશ.
ભારતમાં કાયિાએાન િણી િાર લાકાની સમજથી ઉપર તકનીકી શબ્ાિલીએાથી બાંિી િિામાં એાિ છ. લાકાની
ભાગીિારી ત સુનનનિત થશ ક સામાન્ય માણસ તન સમજિા યાગ્ય બનશ.
એા પગલું ભારતન “પ્રધતનનધિત્વ એાિાદરત લાકતંત્રમાં ભાગીિારીપુણા, ધિચારશીલ લાકતંત્ર” માં પદરિધતિત કરશ.
ઉપરાંત, હાલમાં જ કબીનટ સચચિના એધ્યક્ષસ્થાન ગદઠત સમમધતએ ભારતમાં કાયિા નનમાાણ પહલા-કાયિાની સમીક્ષા
પ્રદરમમયામાં લાકભાગીિારીન સંસ્થાકીય ૩૫ એાપિાના નનણાય કરલ છ. એા નનણાયથી કન્દ્ર સરકારના પ્રત્યક ધિભાગાએ કાઇ
પ્રસ્તાધિત કાયિાન સંસિમાં પ્રસ્તુત કરતા પહલા ઇન્ટરનટ એન એન્ય માધ્યમા માં ઉપલબ્ધ કરાિું પડશ. એા પહલના હાલમાં
જ નિી નશક્ષણ નીધતમાં ઉપયાગ કરાયલ હતા, જનાથી ઘણી સારી ભલામણા મળી એન તન એંધતમ સ્વરૂપ મળ્ું.
માદહતી એધિકાર કાયિા, કાયાસ્થળ પર મદહલાનું યાૈન ઉત્પીડન એધિનનયમ, િગર કાયિા નનમાાણની પ્રદરમમયામાં નાગદરક
સમાજની મહત્વપૂણા ભૂમમકાના ઉિાહરણા છ. એા પ્રદરમમયાન સંસ્થાગત ૩૫ એાપીન સરકાર ભાગીિારપૂણા લાકતંત્રની દિશામાં
પગલું માંડ્ું છ.
પ્ર.૫ લાકશાહી સાથ એમલિારશાહીના પ્રમ-નફરતના સંબિ ં છ. સિક તરીક, એમલિારશાહી મૂલ્િાન છ, પરં તુ સ્વામી તરીક
ત એાપણન બરબાિ કરી શક છ. સ્વતંત્રતા પિાત ભારતમાં લાકશાહી એન એમલિારશાહી િચ્ચના સંબંિની તના સંિભામાં
ચચાા કરા. ઉપરાંત, એ પદ્ધધતએાનું પણ પરીક્ષણ કરા જ એમલિારશાહીની લાકશાહી ધિશ્વસનીયતાન મજબૂત કરી શક.
નાૈકરશાહ એન લાકતંત્રન રાજનૈધતક વ્યિસ્થાના પૂરક એન ધિરાિાત્મક ગુણના રૂપમાં જાિામાં એાિ છ. લાકતંત્રમાં
નાૈકરશાહ કાયિાનું શાસન મજબૂતબનાિિા, સ્વતંત્ર એન નનષ્પક્ષ ચૂંટણીનું સંચાલન કરિા,એાચથિક લાકતંત્રની સ્થાપના કરિા
એન નીધતએાના એમલીકરણ/મૂલ્ાંકન સહાયતા કર છ.
ભારતીય લાકતંત્રના શરૂએાત ૪૦ િર્ાો િરમમયાન નાૈકરીશાહીએ લાકસિાના ધિતરણ હતુ િિુ શદકતશાળી એન ગુપ્ત
સંગઠનના કાયા કયુાજા ક ., ૧૯૯૦ બાિ સહભાગી લાકતંત્ર એન ધિકન્દ્રીકરણ પર ભાર સાથ, ત લાક એાિશ્યકતાએા પ્રધત
સંિિનશીલ, િિુ એાપન એન સરમમીય સંગઠન બનિાની દિશામાં પાતાનું ચદરત્ર બિલી રહ્ું છ. છતા પણ નાૈકરશાહની ધિરુદ્ધ
તની લાકતાંધત્રક સાખ પર સિાલ ઉઠલ છ.
નાૈકરશાહી કાયાોમાં જદટલ પ્રણાલી, નીધત એન વ્યિસ્થાપન માળખાનું િિુ કન્દ્વીકરણ િિુ બાિાએા ઉત્પન્ન કર
છ.
એાપણા સમાજ એાચથિક િૃનદ્ધ, શહરીકરણ, પ્રાદ્ાચગકીય પદરિતાન િગરના રૂપમાં તીવ્ર પદરિતાનના સાક્ષી બની
રહ્ા છપરં તુ િારણા એિી છ ક નાૈકરીશાહી એાિા પદરિતાનાના પ્રધતરાિ કર છ
ત સામાન્ય રીત નાગદરક સમાજ, રાજનૈધતક િળા એન સ્થાનીય સંસ્થાએાની ભૂમમકામાં એિરાિ ઉત્પન્ન કર છ.
નાગદરકાની િિુમાં િિુ માદહતી ભગી કરીન, સંગ્રહ, ધિશ્લર્ણ એન પુનપ્રાપ્ય કરિાની પ્રણાલીના ધિકાસ કરીન :
લાકાના સંગત જીિનમાં હસ્તક્ષપની પ્રિૃધત થતી હાય છ નાકરશાહીમાં
એમદરકાની નાૈકરશાહીની સફળતાન સામાન્ય રીત તના પ્રધતનનિાત્મક ચદરત્રથી જાડીન જાિામાં એાિ છતન .
સંપૂણસમાજના
ા સુક્ષ્મ જગતના સ્વરૂપમાં જાિામાં એાિ છ.ભારતીય નાૈકરશાહી એ માપિં ડ એાિાદરત નથી .
કઠાર નનયમા એન રગ્યુલશનના સખત એમલીકરણની બિલ ધિકાસાત્મક કાયાો માટ લચીણાપણાંની એાિશ્યકતા
છ.
સનિી સિકાની ભરતીની બાબતમાં પણ સુિારાએાની એાિશ્યકતા.
RTI, નાગદરક એધિકાર પત્ર, સામાનજક એન્યર્ણ, લાકપાલ, િગર જિા ઉપકરણાના પ્રભાિી એમલ થિા જાઈએ.
લાકશાહીન ટકાિી રાખિા એન સુશાસન એન ઇ-શાસન દ્વારા તના ધિકાસ કરિામાં એમલિારશાહીની ભૂમમકા
મહત્વપૂણા છ. માટ તમાં સુિારા કરી િિુ લાકાખભમુખી બનાિી શકાય.
પ્ર.૬ ભારતની એનજીએા સાથ સંકળાયલ મુખ્ય સમસ્યાએા કં ઇ છ? તાજતરમાં, ભારતમાં એનજીએામાં ધિિશી ભંડાળ સંબંધિત
FCRA માં કયાં માટા સુિારા કરિામાં એાવ્યા છ? સમજાિા. (૨૦૦ શબ્ા)
Q.6 What are the major issues involved in NGOs of India? Recently, what are the major amendments
done in the FCRA related to foreign funding in NGOs in India? Explain. (200 Words)
સંરચનાત્મક રૂપથી વ્યિસ્થસ્થત એન ધિશર્ પ્રકારનું કાયા કરનાર બસધિલ સાસાયટીન NGO કહ છ. કારાના
મહામારી િરમમયાન સામાનજકસંસ્થાએા િશના NGO એાચથિક ધિકાસના ડગમગતા સમયમાં સરકારની સહાયક એિી-
એાચથિક ધિકાસમાં એગત્યના ફાળા એાપ છ-સામાનજક. પરં તુ કટલીક માળખાકીય તા કટલીક સંસ્થાકીય સમસ્યાએાની
ઉપલબ્ધતા તજીથી ધિશ્વસનીયતાની ઉણપ િશાાિ છ.
NGO ની સમસ્યાએા
એપુરતુ ભંડાળ : ભારતમાં માટાભાગના NGO િન એભાિની સમસ્યાએાના સામના કરી રહ્ાં છ. સરકાર તમન 100%
એનુિાન એાપતી નથી એથિા ધિલંબ કર છ.
તાલીમ પામલ કમાચારીએા : એિી એપક્ષા રાખિામાં એાિ છ ક NGO માં કાયારત કમાચારીએા તાલીમ પામલ હાય, પરં તુ
તમના એભાિ વ્યાપલ છ.
ભંડાળના િુર ઉપયાગ : NGO સરકાર ધિિશામાંથી મળતા એનુિાનના િુર ઉપયાગ કરી એન્ય NGO માટ નકારાત્મક
એસર ઊભી કર છ.
ગ્રામીણ ધિસ્તારાનાં ઉપલબ્ધતાના એભાિ : માટા ભાગના NGO શહરી ધિસ્તારામાં કાયારત છ, જ્યાર િિુ કલ્ાણકારી
જરૂદરયાત ગ્રામીણ ક્ષત્રાન છ.
એામ, એા પ્રકારની સમસ્યાએાના ઉપાય લાિિા FCRA-2020 દ્વારા ઘણા ઉપાયા કરાયલ છ.
બબલમાં એાિારકાડા ન NGO એન ધિિશી એનુિાન પ્રાપ્ત કરનાર લાકા માટ ફરનજયાત એાળખ િસ્તાિજ બનાિિાની
િરખાસ્ત કરાિલ છ.
બબલ મુજબ કાઈ પણ વ્યદકત, સંગઠન એથિા નાોંિાિલ કં પની ધિિશી મંચિાન પ્રાપ્ત કયાા પછી ત એન્ય સંસ્થામાં
સ્થળાંતરીત કરી શક નહીં.
એા એકટ હઠળ પ્રમાણપત્ર મળિનાર િરક વ્યદકતએ પ્રમાણપત્ર સમાધપ્ત પહલાં છ મદહનાથી એંિર નિીનીકરણ કરિું
એાિશ્યક છ.
બબલમાં નનિાાદરત કરિામાં એાવ્યું છ ક ધિિશી ફાળા ફકત SBI, નિી દિલ્હીની જ શાખામાં લિામાં એાિશ.
એા બબલ મુજબ સરકારી સિકા એથિા પગાર પર હાય તિા વ્યદકત ધિિશી ફાળા પ્રાપ્ત કરી શકશ નહી.
એકટ મુજબ NGO દ્વારા મળતા 50% થી િિુ ધિિશી યાગિાનના ઉપયાગ િહીિટી ખચા માટ કરી શકાશ નહીં.
NGO ની સરકાર એન િાણીજ્ય પછીના ત્રીજા સમુહ તરીક ની એાળખ, કારાના મહામારી િરમમયાન વ્યાપલ એનનનિતા
તથા FCRA-2020 ના યાગ્ય એમલીકરણ દ્વારા થઈ શકશ.
પ્ર.૭ સરકારના ઘણા પ્રયત્ા કરિા છતાં પણ સામાનજક એન્દ્િશણ દ્વારા ગરરીધતએા એન એનનયમમતતાએા ઘટાડિામાં તટલું
કારગર સાબબત થયલ નથી. ધિિચનાત્મક મૂલ્ાંકન કરા. (૨૦૦ શબ્ા)
Q.7 Despite many efforts by the government, social audit has not been as effective in reducing
malpractices and irregularities. Make a critical assessment. (200 Words)
સામાજીક એન્દ્િશણ એ લાકાના લાભન ધ્યાનમાં રાખીન બનાિલ કાયારમમમા એન નીધતએા માટ રાજ્યના
ખજાનામાંથી ખચા થયલા ભંડાળના ઉપાડ એન ઉપયાગ પરના સામાનજક નનયંત્રણના સંિભા એાપ છત લાકાન પારિનશિતા .
એન જિાબિારી લાગુકરાિાની સુધિિા એાપ છ, જથી િપરાશકતાાએાન ધિકાસની પહલની તપાસ કરિાની તક મળ છ.
સામાનજક એન્દ્િશણ નનણિય નાગદરક પાસથી માંગ કરનાર નાગદરકામાં પદરિતાનની સુધિિા એાપ છ, એામ
સરકારન જિાબિાર બનાિ છ.
ધિકાસલક્ષી પ્રિૃધત્તએામાં લાકાના સમાિશ સુનનનિત કર છ ક જ્યાં પૈસાની ખરખર જરૂર હાય ત્યાં ખચા
કરિામાં એાિ છ.
સામાજીક એન્દ્િશણના એમલીકરણની ખામીન મનરગાના ઉિાહરણ દ્વારા સારી રીત સમજી શકાય છ જના એમલ
બિા રાજ્યામાં કરિામાં એાિલ છ.
મનરગા યાજનામાં ફરનજયાત જાગિાઈએા હાિાં છતાં ખરખર બહુ એાછા રાજ્યાએ સામાનજક એન્દ્િશણ
પદ્ધધતની વ્યિસ્થા કરલ છ.
એન્દ્િશણ દ્વારા હજું એસરકારક નનિારણ થઇ શકતું નથી .એક બાજું કામ ન મળિાન લગતી િહીિટી
ફદરયાિામાં સામાન્ય ઘટાડા જાિા મળલ છ, તા બીજી બાજંુ િસ્તુગત ખચા પરના રકાડા ગુમ થયાની ફદરયાિામાં
િિારા થયા હતા.
એન્ય પ્રાગ્રામ પદરણામા પર એન્દ્િશણની એસર રાજગાર ઉત્પન્ન -, એનુસૂચીત જાતી જનજાતી/િસ્તીન લક્ષ્ય
બનાિિું ત ઘણી િાર ગરહાજર -હાય છ.
િં ડના એમલ નબળા હાય છઉપરાંત ., માટાભાગના દકસ્સાએામાં તકિારી સંસ્થાએાની સ્થાપનાની થયલ હાતી
નથી.
એાગળની રાહ
સ્થાનનક સંજાગાન ધ્યાનમાં રાખીન એન સ્થાનનક ભાગીિારીન સશક્ત બનાિિા લાભાથી -એાગિાની-એન્દ્િશણની
સુધિિા માટ ક્ષમતા નનમાાણ.
સામાનજક એન્દ્િશણની સધ્િરતાન સુનનનિત કરિા માટ પૂરતી સંસ્થાકીય સહાયતા એન પૂરતી બજટ જાગિાઈએા
પ્ર.૮ ભારતમાં ટ્રીબ્યુનલામાં ન્યાયતંત્ર જિી સમસ્યાએાના ઉપરાંત પણ એન્ય સમસ્યાએાના સામના કરી રહી છ. ચચાા કરા.
(૨૦૦ શબ્ા)
Q.8 Tribunals in India have not just replicated some of the problems that our judiciary suffers from but
added a few more. Discuss. (200 Words)
દટ્રબ્યુનલ્સ નનયમમત એિાલતાની સાથ એક ધિનશષ્ટ નનષ્ાંત ધિિાિ નનિારણ પદ્ધધત તરીક સિા એાપ છ. ૧૯૭૬
માં ૪૨ મા સુિારા, દ્વારા બંિારણમાં એનુચ્છ ૩૨૩ એ એન-૩૨૩ બી િાખલ-કરિામાં એાિલ, જ સંસિ એન રાજ્ય ધિિાનસભા
બંનન િહીિટી એન એન્ય ટ્રીબ્યુએનલાની સ્થાપના માટ સત્તા પ્રિાન કર છ. નનષ્ાંત સભ્ા, કારાબારી તરફથી િહીિટી એન
લાનજસ્ટસ્ટકલ મિિ એન ધિશર્ કાયાિાહી શામલ કરીન, દટ્રબ્યુનલ્સ ધિિાિાના ઝડપી એન િિુ તકનીકી નનરાકરણની ખાતરી
એાપ છ.
િુભાાગ્યિશ, તના એ હતું હાિા છતાં, ટ્રીબ્યુનલ્સ ઘણી િખત એાપણી ન્યાયતંત્ર દ્વારા એનુભિાતી કટલીક
સમસ્યાએા જિી સમસ્યાએાના સામના કર છ એન એમુક િિુ સમસ્યાએાના પણ સામના કર છ:
કસની પન્ડન્સીની સમસ્યા ન તા નિી છ ક ન તા એિાલતા માટ પણ ધિનશષ્ટ કાયિા પંચના એહિાલમાં કન્દ્રીય
િહીિટી દટ્રબ્યુનલ (૪૪,૩૩૩ કસ), એાિકિરા એપીલ દટ્રબ્યુનલ (૯૦,૫૩૮ કસ) એન સશસ્ત્ િળ દટ્રબ્યુનલ એાંક્ડા
એસ્સ્તત્વીના એાંકડા પ્રકાબસત કરિા. બ્રાઇલ કરિામાં (૧૦,૨૨૨ નનકાલ િર હાિા છતાં ઉચા પન્ડન્સીના ધિલંબ એન
ગરહાજરી જિા પ્રણાલીગત મુદ્ાએાન કારણ એા ઘણી િાર ઉંચી હાય છ.
દટ્રબ્યુનલ્સ પણ એન્ય એિાલતાની જમ કમાચારીએાની એછતની સમાન સમસ્યાએાથી પીડાય છ. સંસિીય સ્થાયી
સમમધતના એહિાલમાં ૧૩ દટ્રબ્યુનલ્સની સૂચચનું ધિશ્લર્ણ કરિામાં એાવ્યું હતું જમાં િર્ા ૨૦૧૪ માં મંજૂર કરિામાં
એાિલી જગ્યાએા પૈકી ૪૦% જટલી જગ્યાએા ખાલી હતી.
ટ્રીબ્યુનલ એધ્યક્ષાની નનમણૂક ભારતના મુખ્ય ન્યાયાિીશની સલાહ લીિા પછી કરિામાં એાિ છ, જની માટ પસંિગી
સમમધતએા દ્વારા સભ્ાની ભલામણ કરિામાં એાિ છ, ત ઘણીિાર સ્વતંત્ર હાતી નથી, કારણ ક ધિભાગના સચચિા પાત
તમાંના એક ભાગ છ. તિુપરાંત, ઘણા ધિભાગના એમલિારાન દટ્રબ્યુનલના સભ્ા તરીક નનયુક્ત કરિામાં એાિ છ.
ધિભાગા પણ એા દટ્રબ્યુનલ્સના રાનજિંિા િહીિટન ભંડાળ પૂરું પાડ છ એન સહાય કર છ, ત્યાર એા ધિભાગા દ્વારા
લિામાં એાિતા નનણાયાન તએા દ્વારા સંચાનલત દટ્રબ્યુનલ્સમાં પડકારિામાં એાિ ત્યાર ત સ્પષ્ટ દહતાનું સંઘર્ા પિા થાય
છ.
સભ્ાન હટાિિાની સત્તા કારાબારી પાસ હાય છ, તથી દટ્રબ્યુનલ્સ દ્વારા પસાર કરિામાં એાિલા નનણાયાન એસર
કરિાની સંભાિના છ. દટ્રબ્યુનલ સભ્ા માટ મહાખભયાગ જિી કાઇ સલામતી એસ્સ્તત્વમાં નથી.
દટ્રબ્યુનલ્સ તમના રાનજિંિા કામકાજ માટ સંપૂણાપણ તમના નાડલ મંત્રાલયા પર એાિાદરત છ. એા મંત્રાલયા દટ્રબ્યુનલન
એનુકૂળ એાડા ર પસાર કરિા ક એપૂરતા સંસાિના પૂરા પાડીન દટ્રબ્યુનલની કામગીરીમાં પડકાર ઉભા કરી શક છ.
નનિૃત્ત ન્યાયાિીશા એન એમલિારાની નનમણૂક કરિાની ઘાર્ણા ન્યાયતંત્રની એખંદડતતા સાથ બાંિછાડ કરિાની
સંભાિના િરાિ છ કારણ ક એાિી જગ્યાએા સરકારી કમાચારીએા માટ નનિૃત્તી બાિ લાલચ તરીક કામ કર છ.
િહીિટી ચચિંતાએા:
જુિી જુિી લાયકાતની જરૂદરયાતા સભ્ાની ધિધિિ યાગ્યતા, પદરપક્વતા એન િરજ્જા તરફ િારી જાય છ, જ સમસ્યા
ઉત્પન્ન કર છ કારણ ક દટ્રબ્યુનલ્સ ઘણી િાર ઉચ્ચ એિાલતાની જમ સમાન સ્તર કાયા કર છ.
3-5 િર્ાના ટૂંકા સમયગાળા ક્ષત્ર કુશળતાના હાંસલ એટકાિ છ, જ દટ્રબ્યુનલ્સની એસરકારકતાન એસર કરી શક છ.
નનમણૂક પ્રદરમમયામાં સભ્ાની લાયકાત, નનિૃધત્તની િય, સંસાિના એન ધિધિિ દટ્રબ્યુનલ્સના ઇન્દ્રાસ્ટ્રક્ચરમાં ધિધિિતા
જાિા મળ છ. જનું કારણ દટ્રબ્યુનલ્સ ધિધિિ મંત્રાલયા હઠળ કાયા કર છ.
સિાોચ્ચ ન્યાયાલયન સીિી એપીલ કરિાની મંજૂરી એાપિાની જાગિાઇ ઉચ્ચ એિાલતાના એધિકારક્ષત્રન નકાર છ.
સાૈ પ્રથમ, સિાોચ્ચ ન્યાયાલયન સીિી એપીલ મુકદ્મા માટ ખૂબ ખચાાળ એન િુગામ છ; એન બીજું, એાિી એપીલની
જાગિાઈ સિાોચ્ચ ન્યાયાલયના ધિલંબબત કસાની સંખ્યામાં િિારા કરશ.
સ્વતંત્રતાના એભાિ, એડ-બ્રક નનયમન એન ઉચ્ચ ન્યાયાલયાના એધિકારક્ષત્રન બાયપાસ કરિું જિી સંબંધિત
સમસ્યાએા એ ભારતની દટ્રબ્યુનલ બસસ્ટમ માટી એાલાચના સહન કરિી પડક છ. તથી એા મુદ્ાએાન ધ્યાનમાં લઇન સુિારાંપ
પ્રયત્ા કરિા એાિશ્યક છ.
પ્ર.૯ ધિખભન્ન સરકારી યાજનાએાન એકબીજા સાથ જાડિાથી િિુ સારું સિાનું ધિતરણ એન ખચાની એસરરકારકતાના માગા
માકળા કરી શક છ. ઉિાહરણ સદહત સમજાિા. (૨૦૦ શબ્ા)
Q.9 Combining different government schemes can pave the way for better service delivery and cost
effectiveness. Explain with example. (200 Words)
ભારતમાં કન્દ્ર સરકાર એન રાજ્ય સરકાર એલગ-એલગ ઉદ્શ્યા પૂણા કરિાં ઘણી કલ્ાણકારી યાજનાએા ચલાિ છ.
પરં તુ એા પ્રકારની યાજનાએાની એધિકતા ઘણા પ્રકરની સમસ્યાએા ઉત્પન્ન કરી શક છ.
એા પ્રકારની યાજનાએા તના કાયાો એન લબક્ષત િગા સમુહા િચ્ચનુ એધતવ્યાપન ની કટલીક પદરયાજનાએા જમ ક એામ
એાિમી િીમા યાજના, જનશ્રી િીમા યાજના તથા રાષ્ટ્રીય સુરક્ષા િીમા યાજના ના પરસ્પર એધતવ્યાપકતાનું ઉિાહરણ પૂરું પાડ
છ. તના કારણા,
એા પ્રકારની યાજનાએાના એમલીકરણની િિુ લાગત સંચચત નીધિ પર નકારાત્મક એસર પિા કરી શક છ.
લાભાથીએાની િચ્ચ લાભા, પદરયાજનાએા માટની પાત્રતા, પ્રદકયા એન િસ્તાિજીકરણ તથા ફદરયાિ નનિારણ પ્રણાલી
ધિશ જાગૃકતાના એભાિ.
એામ એા પ્રકારના એધતવ્યાપનન એાછં ુ કરિા કન્દ્ર સરકાર બી. ક. ચતુિોિી સમમધત બનાિી છ. એા સમમધતની
ભલામણ એનુસાર સરકાર 147 જટલી પદરયાજનાએાન એકબીજામાં સમાિી 67 જટલી યાજનાએાનું પુનગાઠન કયુા છ.
લાભ
નાગદરકાન યાગ્ય સિા ધિતરણ િા.ત. રાષ્ટ્રીય ગ્રામીણ એાજીિીકા મમશનની સાથ સ્વચ્છતા એખભયાનન સમાિિાથી
શાૈચાલયની જાળિણી થઈ શક.
સિા ધિતરણ સંબંિીત મંચાનું એાપસમાં જાડાણ લાકા સુિી લાભની પહાોંચમાં િિારા કરી શકશ .
હાલમાં સરકાર એામ એાિમી િીમા યાજના તથા ઈં દિરા િૃદ્ધાિસ્થા પોંશન યાજનાના સિા ધિતરણ સંબંિીત મંચાનું
એકીકરણ કયુા છ. ઉપરાંત મનરગા નું િન, કૃધર્, જળ સંસાિન, ભૂમમ સંસાિન, ગ્રામીણ, એાંગણિાડી કન્દ્રા, િગર પદરયાજના
સાથનું સમાિશન મનરગા માટ સંસાિના તથા સંપધત્તએાની ઉત્પાિકતામાં િૃનદ્ધ કરી શક તમ છ.
પ્ર.૧૦ િતામાન સમયન જાતાં શું તમન લાગ છ ક સનિી સિકન એાજ પણ બંિારણીય રક્ષણની જરૂર છ? ધિિચનાત્મક
મૂલ્ાંકન કરા.
બંિારણના ભાગ 14 ના એનુચ્છિ ૩૧૧ એંતગાત સનિી સિકાન બંિારણીય રક્ષણ એાપિામાં એાવ્યું છત સરકારી .
કમાચારીએાન સુરક્ષા ઉપાયાથી સુનનનિત કરિામાં એાિલ છ, પરં તુ ઘણી સંસ્થાએા દ્વારા એાિા એનુચ્છિા ન સમાપ્ત કરિાની
એપીલ કર છ ત્યાર તની બંિારણીય માન્યતાના પક્ષ ધિપક્ષના તકા નીચ મુજબ છ:
ધિપક્ષમાં તકા
બીજા પ્રશાસનનક સુિાર એાયાગ દ્વારા સમાિશ કરિાની ભલામણ કરિામાં એાિી છ.
બંિારણીય રક્ષણની સમાધપ્ત બાિ પણ એનુચ્છિ ૩૨૩(૧) એંતગાત પ્રશાસનનક ટ્રીબ્યુનલ દ્વારા પણ તમન સમાન
રક્ષણ એાપી શકાય છ.
સનિી સિકાના બંિારણીય રક્ષણ િુર કરિાથી તએા પ્રજા પ્રત્ય કાયાશીલ બનશ જથી લાકદહતનાં કાયાો માં િિારા
થશ.
બંિારણીય રક્ષણની સમાધપ્ત એધિકારીએાની પસ્લલક પ્રાફાઇલ એનુસાર તમની ક્ષમતા, વ્યિસાધયક્તા, સત્યનનષ્ઠા
તથા પ્રધતષ્ઠા ઉજાગર કરશ.જથી તમની કાયાક્ષમતામાં િિારા કરી શકાશ .
ઇમાનિાર સિકાન ઇચ્છીત કામ ન કરિા બિલ હરાનગધત ક ફરજ માકૂફીના સામના કરિા પડી શક છ.
સરિાર પટલ સનિી સિાન ‘સ્ટીલ રમ એાફ ઇન્ડીયા’ કહીન સંબાિલ છ એન એનુ ૩૧૧ તન મજબૂતી એાપ છપણ .
હાલમાં બિલાયલ સમયની માંગ એન ભારતની ભધિષ્યની જરૂરીયાતાન જાતાં તમાં સુિાર કરિા જાઇએ , જ તમન િિુ મજબૂતાઇ
પ્રિાન કર.
પ્ર.૧૧ િૈિાનીક, નનયમનકારી એન એિા-ન્યાયીક સંસ્થા ત્રણયના પાંચ-પાંચ ઉિાહરણા લખા. તમાંથી કાઇ બ ધિશ ધિસ્તૃત
માદહતી એાપા.
િશમાં સુચારુ િહીિટ એન લાકકલ્ાણ હતુ બંિારણીય સંસ્થાએાન પૂરક િૈિાનનક, નનયમનકારી એન એિાન્યાયીક -
સંસ્થાએાની રચના કન્દ્ર સરકાર દ્વારાકરિામાં એાિ છ.એમુક સંજાગામાં રાજ્ય સરકાર પાસ પણ એા સતા છ .
કાયાો
બસક્યુદરટી માકો ટ નું નનયમન કરિું
રાકાણકારાના દહતાનું રક્ષણ
એા એક એિાન્યાધયક, એિાકારાબારી એન એિા વ્યાપાદરક સંસ્થા છ.
મુખ્ય મથક –મુંબઈ
પ્ર.૧૨ રાજનીધત એસ્થાયી છ પણ સનિી સિા સ્થાયી છ, માટ ભધિષ્યની જરૂરીયાતન પંહાચી િળિા માટ સનિી સિકામાં ક્યાં
રાજનીધત જ્યાં એસ્થાયી હાય છ ત્યાં સનિી સિામાં િીઘાકાલીન કામ કરી શકાય છતના માટ સનિી સિકાએ નનયંત્રક .
ભૂમમકાાથૂઈ એાગળ િિીન લાકાન સક્ષમ બનાિિાની દિશામાં કાયા કરિાની એાિશ્યકતા છતના માટ એમુક મહત્વપૂણા .
.મુદ્ાએા પર ધ્યાન એાપિાની જરૂરીયાત છ
સનિી સિકાએ િરીષ્ઠ એધિકરીએાન એનુભિ એન જુનીયર એધિકારીના જ્ઞાન એન ઊજાાન ભગી કરીન િશમાં
બિલાિ લાિા માટ કાયા કરિું જાઇએ.
સીનીયસા એન જુનીયસાના ભાિથી ઉપર ઊઠીન કાયા કરિાની એાિશ્યકતા છ.
રાષ્ટ્ર નનમાાણ માટ એક ધિભાગના બીજા ધિભાગ સાથ સહયાગ એાિશ્યક.
હિ રીફામાથી ટ્રાન્સફામા તરફ િિિાની જરૂરીયાત.
Reform Perform Transform
સનિી સિકાએ ધિપિાની સાથ સંસાિન એધિક થઇ જાય તિી પદરસ્થસ્થતી માટ પણ પાતાન તૈયાર કરિા જરૂરી.
ઇતરફ એાગળ િિતી િુનનયામાં (શાસન-માબાઇલ) શાસન-શાસનથી એમ-, એમશાસનના ઉપયાગ -
.જનાએિશ્યકતાની પૂતી માટ કરિાની જરૂર
સનિી સિકાએ િશન ધિભાજીત જાિાની બિલ પાતાના િરક પ્રસ્તાિ, િરક ઘટના એન િરક નનણાયન રાષ્ટ્રદહતન
ધ્યાનમાં રાખીન કરિું એાિું જાઇએ.
૨૧મી સિીમાં સનિી સિાનું રૂપ નનયંત્રકથી એાગળ િિીન લાકતંત્રની ભાિનાન એનુરૂપ બિલાઇન પ્રશાસકથી લઇન
પ્રબંિકની ભૂમમકામાં પહં ુ ચી ગયલ છ, પરં તુ િૈનશ્વક પ્રધતસ્પિાાના યુગમાં તનાથી હજંુ એક પગલું એાગળ િિિાની જરૂરીયાત છ .
હિ ત જરૂરી બની ગયલ છ ક ગ્રામ્યસ્તરના તલાટીથી લઇન ઊંચામાં ઊંચા હાદ્ા પર બઠલ વ્યક્તક્ત‘એજન્ટ એાફ ચન્દ્જ’ બન.
‘એજન્ટ એાફ ચન્દ્જ’ બનિા માટ જરૂરી છ ક સનિી સિક પ્રયાગ )Experiment) ન મહત્વ એાપતકનીક દ્વારા +પ્રયાગ .
જ્યાં તકનીકથી લાકભાગીિારી િિશ .જ વ્યિસ્થામાં બિલાિ લાિી શકાય છ, તા સનિી સિકન પ્રયાગ દ્વારા નિી દિશા
શાિિામાં મિિ કરશ.
પ્ર.૧૩ ઇ-શાસન માત્ર નિી તકનીકની શક્તક્તના ઉપયાગ ધિશ જ નહીં, પણ તનાથી િિાર માદહતીના 'ઉપયાગ મૂલ્' ના નનણાાયક
મહત્વ ધિશ પણ છ.સમજાિા .
ચાક્કસપણ નિી માદહતી એન સંિશાવ્યિહાર તકનીકની શક્તક્તના ઉપયાગ કરિા પર એાિાદરત છ, પરં તુ તનું મહત્વ સરકારી
સિાએા એન માદહતી લાકાન એાનલાઇન ઉપલબ્ધ કરાિીન ઝડપી એન પારિશાક પ્રદરમમયા દ્વારા િહીિટી પ્રિૃધત્તએાન સરળ
બનાિિાથી છ.
માદહતી એન સંચાર તકનીક (ICT) ડટાના કાયાક્ષમ સંગ્રહ એન પ્રાધપ્ત, માદહતીનું ત્વદરત પ્રસારણ, ઝડપી ગધતથી
માદહતી એન ડટાના પ્રાસસીંગ દ્વારા સરકારી પ્રદરમમયાએા એન સિાએાન ન્યાયી, ઝડપી એન પારિશાક બનાિ છ.
ઇ શાસન શાસનના ધિધિિ દહસ્સિારા-G2G (સરકારથી સરકાર(, G2C (સરકારથી નાગદરક(, G2B (સરકારથી
વ્યિસાયીકા(, G2E (સરકારથી કમાચારીએાિચ્ચ માદહતી એન સિાએાના પ્રિાહ િિારીન ક્ષમતા (, કામગીરી એન ઉત્પાિનમાં
િિારા કર છ. ઈ શાસનમાં માદહતીના ઉપયાગ મૂલ્ન સરકારી કામગીરીની પ્રદરમમયામાં-ICT ના નનમ્નલીખીત ઉપયાગ દ્વારા સમજી
શકાય છ:
જાહર સિાએાની ધિસ્તૃત ઉપલબ્ધતા એન પહાોંચ સાથ ઝડપી એન િિુ કાયાક્ષમ ધિતરણ.
ઈશાસન માદહતીના ઝડપી ધિનનમય દ્વારા તના ઉપયાગ મૂલ્માં િિા-રા કર છ એન સુશાસનન સાકાર કરિાના પ્રયાસ
કર છ.
નશનલ ડટા શદરિંગ એન્ડ એક્સબસબબનલટી પાનલસી )NDSAP) એક સામાન્ય એાપન ડટા શદરિંગ પાટા લ છ જ સરકાર
દ્વારા સામાન્ય લાકા માટ ધિકસાિિામાં એાિી છત યાગ્ય ધિશ્લર્ણ એન યાગ્ય સમય યાગ્ય માદહતીના ઉપયાગ કરીન . િશની
રક્ષા એન સુરક્ષા પ્રણાલી, સામાનજકએાચથિક ધિકાસ-, એાિુનનકીકરણ એન િહીિટમાં સાિનાના ઉપયાગ સાથ સારી રીત
િશની સિા કરિામાં મિિ કરશ.
પ્ર.૧૪ ભારતમાં નીધત નનમાાતાન પ્રભાિીત કરિામાં ખડૂત સંગઠના દ્વારા કિી પદ્ધધતએા એપનાિિામાં એાિ છ? ત કટલી પ્રભાિી
નીિડી છ?
ખડૂત સંગઠન ક જન પાતાની એાચથિક એન સામાનજક સ્થસ્થત એન તના (ખડૂતાની)સમુિાયમાં સુિાર કરિાના
ઉિશથી ખડૂતાની સામૂદહક સ્વસહ્તા કાયાિાહીન સંગદઠત કરિા માટ ઉપયાગી સંગઠનાત્મક રૂપ જાિામાં એાિ છ.
જાગૃતતા પિા કરિી : RTI ના માધ્યમથી,બઠકા એાયાનજત કરીન,યાચચકા િાખલ કરીન,પાતાના લક્ષ્યા એન
ગધતધિધિએા માટ સમથાન એન સહાનુભૂધત હાંસલ કરિાના પ્રયાસા જથી ખડૂતસબંધિત મુદ્ાએા પર નીધતનનમાાતાનુ
ધ્યાન કસ્ન્દ્રત કરી શકાય.
લાબબિંગ મહારાષ્ટ્ર એન :UP ના શરડી ઉગાડતા ખડૂતાના શક્તક્તશાળી ખડૂતના સમૂહ એનુકૂળ APMC પ્રાપ્ત કરીન સારું
િળતર મળિિા પ્રયાસ કર છ.
સદરમમયતાતમજ ખડૂતાના .એા પ્રદરમમયાના માધ્યમથી મહત્વપૂણા મુદ્ાએાન જાહર કરિું એાિલતામાં યાચચકા િાખલ કરિું :
પાક સબંધિત પ્રશ્નાના જનતાનું ધ્યાન એાકધર્િત કરિું ---- ધિધિિ પ્રશ્ા જમક॰
ધિરાિ દ્વારા: કજા માફી,ઉચ્ચ MPMC ,મફતમાં ધિજળી િગર જિા મુદ્ાએા પર ધ્યાન કસ્ન્દ્રત કરિુંિતામાનમાં જ .
.ભારતીય ખડૂત સંઘ એંતગાત ખડૂતાનું દિલ્લી સુિી માચા તનું ઉિાહરણ છ
એા પ્રકારનું ખડૂત સંગઠનાની નીધત તથા ધિરાિ કરિાનું એાયાજન એન સમથાનથી જનતા એન સરકારનું ધ્યાન
એાકધર્િત થઈ શક છ પરં તુ તના પદરણામા જાઇય તિા પ્રાપ્ત થયા નથી.
પ્ર.૧૫ એાંતરરાષ્ટ્રીય શાંધત એન સુરક્ષાની જાળિણીમાં સંયુક્ટ રાષ્ટ્ર સુરક્ષા પદરર્િની ભૂમમકા ચકાસા.
યુનાઇટડ નશન્સ સુરક્ષા પદરર્િની એાંતરરાષ્ટ્રીય સામૂદહક સુરક્ષામાં ભૂમમકા યુએન ચાટાર દ્વારા વ્યખ્યાધયત કરિામાં
એાિલ છજ સુરક્ષા પદરર્િન એાંતરરાષ્ટ્રીય શાંધતન જાખમમાં મૂકતી કાઈપણ પદરસ્થસ્થતીન તપાસ કરિાના એધિકાર એાપ .
ધિિાિના શાંધતપૂણા ઉકલ માટ.છકાયાિાહીની ભલામણ કર છ.
એામ, ભારતમાં UNSC માં બબનકાયમી સભ્પિ એાંતરરાષ્ટ્રીય શાંધત એન સુરક્ષાનું રસ્સ્તકાણ ન યાગ્ય દિશામાં
માગાિશાન એાપી ધિશ્વમાં સુરક્ષા શાંધતના સંિશા પાહચાડ તિી એાશા સિાઇ રહી છ.
પ્ર.૧૬ લાઈટહાઉસ પ્રાજક્ટ પ્રિાનમંત્રી એાિાસ યાજના શહરન પૂરક બનીન તની ગતી િિારિામાં સહાયક-સાબબત થશ.
િૈનશ્વક ગૃહનનમાાણ ટક્ાલાજી ચલોંજ ઈણન્ડયા પહલ એંતગતા િડાપ્રિાન ધ્વારા િશના રાજ્યામાં લાઇટહાઉસ 6
“ પ્રાજકટના પાયા નાખિામાં એાવ્યા હતા જ ભારતનાHousing For All by 2022” મમશનન પૂણા કરિામાં સહાયક સાબબત
થશ .
લાઇટહાઉસ પ્રાજક્ટ
ભારતના 6રાજ્યા ઇં િાર )MP), રાજકાટ (ગુજરાત), ચન્નઈ (તામમલનાડં ુ ), રાંચચ (ઝારખંડ), એગરતલા (ધત્રપુરા),
લખનઊ યુપી)) સદહત િશભરના છ સ્થળાએ ભાૈધતક એન સામાનજક માળખાગત સુધિિાએા િરાિતા એાશર
મકાના િરાિતા છ લાઇટહાઉસ પ્રાજકટ બનાિામાં એાિી રહ્ા છ 1000
એા પ્રાજકટ ફીલ્ડ લિલ એપ્લપ્લકશન, લનનિંગ એન દરપ્લકશન માટ છ એલગ શાટાનલસ્ટ કરલ નિીન
ટક્ાલાજીના ઉપયાગ િશાાવ્યા
એાચથિક (િિુ), ટકાઉ, ઉચ્ચગુણિતા એન ટકાઉપણુ િરાિતા મકાનાના નનમાાણ પીએાર ભાર એાપિા માટ
નિનીતમ ટક્ાલાજીના ઉપયાગ કરિામાં એાિશ
એફાડો બલ સસ્ટનબલ હાઉબસિંગ એસીલટસા ) ભારત –AASHA –INDIA) એંતગતા પ્રિાનમંત્રી એાિાસ યાજનાન
સહાયક
એાશા ઈણન્ડયા ઉિશ્ય –, હાઉબસિંગ કન્દ્સ્ટ્રકશન સક્ટર, બબલ્લ્ડિં ગ મદટદરયલ્સ એન સંબધિત પ્રાડક્શનમાં સંસાિન
એન ધિકાસન ઉતપદરત કરશ
જથી ભારતમાં નિનીતમએાના િીબરાંત એન ગધતશીલ સમુિાયન પ્રાત્સાહન એન પ્રિશાન કરી શકાય
સંભધિત ભાધિ તકનીકીએા ક જ હજુ સુિી બજારમાં તૈયાર નથી ત માટ ઇં ક્યુબશન એન પ્રિગક ધ્વારા ભારતમાં
ધિકબસત સંભધિત ભાધિ તકનનકાન ટકા એાપશ
એામ કહી શકાય ક લાઇટહાઉસ પ્રાજકટ ન માત્ર પ્રિાનમંત્રી એાિાસ યાજનાન પૂરક સાબબત થશ પરં તુ SDG 6
Affordable Housing For All નું લક્ષ્યાંક સુિી હાંસલ કરિામાં 2030પણ મિિરૂપ થશ.
પ્ર.૧૭ સ્વસ્થ્ય જીિન એ તમામ નાગદરકના બંિારણીય સાથ માનિ એધિકાર પણ છ, પરં તુ કુપાર્ણ તમાં સાૈથી માટી બાિા છ .
જન િૂર કરિામાં પાર્ણ એખભયાન૨.૦ નનણાાયક સાબબત થશ.
તાજતરમાં મદહલા એન બાળ ધિકાસ મંત્રાલય દ્વારા તમામ નાગદરકાના સ્વસ્થ્ય જીિનના સંધિિાનનક એન માનિ
એધિકાર સુનનનિત કરિા પાર્ણ એખભયાન ૨.૦ ની શરૂએાત કરિામાં એાિલ છિર સપ્ટમ્બર માસમાં થતી પાર્ણ .
એખભયાનની ઉજિણી એંતગતા એા િર્ો ગંભીર તીવ્ર કુપાધર્ત બાળકા પર ધિશર્ધ્યાન એાપિામાં એાિશ.
તથા માટા થયા પછી કૂપાર્ણથી પીડાતા બાળકા તંિુરસ્ત બાળપણ િરાિતા બાળકાની સંકયામાં 20% એાછં ુ કમાય
છ.
િશમાં બસધિયર એકકુટ મલનુદટ્રશન )SAM) બાળકા સખ્ય પહલા .લાખ થઈ છ 10 લાખ હતી જ હિ ઘટીન 80
નશનલ ન્યુદટ્રશીયન મમશન કહિાતા પાર્ણ એખભયાન એંતગતા, નાના બાળકા, સ્ત્ીએા, દકશારએિસ્થાની
છાકરીએામાં નીચ્ચ પ્રમાણ ઘટાડિાનું લક્ષ્ય છ
સ્ટટીંગ :2%
િસ્ટસ્ટિંગ કુપાર્ણ :2 %
એનમમયા :3 %
0-25 સુિીમાં 2022 િર્ાના િય જૂથના બાળકા ના રુંિાય જતાં ધિકાસ ન 6% સુિી ઘટાડિા લક્ષ્યાંક )38.4 %
(થી
એા મમશન એંતગતા, બાળકા, દકશારાિસ્થાની છાકરીએા, સગભાા સ્ત્ીએા, એન સ્તનપાન કરાિતી માતાએા માટ
પાર્ણના પદરણામા સુિારિા માટ સપ્ટમ્બર મદહના .2018થી પાર્ણમાસ તરીક ઉજિિામાં એાિ છ
જમાં, જન્મ પહલની સંભાળ, શ્રષ્ઠ સ્તનપાન, એનમમયા િૃનદ્ધ માનનટદરિંગ, કન્યાકળિણી, લગ્નની યાગ્ય ઉમર,
સ્વચ્છતા ફૂડ ફાદટિ દફકશન પીએાર કસ્ન્દ્રત એક મદહના સુિી પ્રિૃધત (તંિુરસ્ત એાહાર)એા ચલિિામાં એાિશ
એા ઉપરાંત એા એખભયાન એંતગતા લાકાના સ્વસ્થ્ય એંગ િલણ, માન્યતા એન િતાનમાં ફરફાર કરિા પ્રાત્સાહન
એાપિા માટ સંચાર એખભગમના વ્યૂહતમક ઉપયાગ કરિામાં એાિશ.
એામ, ભારતમાં કુપાર્ણની સ્થસ્થધતન સુિારિા માટ પાર્ણ એખભયાન 2.માત્ર િશના નાગદરકા ના માનિ એધિ 0કાર
ન સંરબક્ષત કરશ પરં તુ (સ્વસ્થ્ય જીિન)SDG 3 Good Health and Well Being ના લક્ષ્યાંકન સુિીમાં હાંસલ કરી 2030
.શકશ
પ્ર.૧૮ ઇ-ગ્રામસ્વરાજ પંચાયતઈ રાજ સંસ્થાએામાં ઇ-શાસનન કં ઈ રીત મજબૂત બનાિશ? સમજાિા. )૨૦૦ શબ્ા(
Q.7 How e-Gramswaraj will strengthen e-governance in Panchayati Raj Institutions? Explain. (200
Words)
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિિસના રાજ ઇહાલમાં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા .ગ્રામ સ્વરાજ પાટાલ લાન્દ્ચ કરિામાં એાવ્યું-
) સ્ટાન્ડડા એાપરદટિંગ પ્રાબસજરSOP) બહાર પડાઇ.
મુખ્ય ધિશર્તા
પંચાયતી રાજ સંસ્થામાં ઇ.શાસનમાં િિારા કરિા તથા પારિશાકતા સુનનનિત કરિા માટ એા લિાયલ છ-
એાનાથી િશમાં ધિકોં રીત એાયાજન, ધિકાસ દરપાદટિગ તથા કામનું એાદડટ િગર એસરકારક રીત સુનનનિત થઈ શકશ.
પંચાયતીરાજ સંસ્થાની રમમદડબબનલટી િિારિામાં મિિ કરશ જથી પરાક્ષપણ તના તરફ ફં ડનું ધિસ્તરણ થશ.
એામાં PRIA Soft એન Public Financial management System (PFMS)ન સંકનલત કરિામાં એાિશ.
PRIA Soft : એા પંચાયતી રાજ સંસ્થાનું એકાઉસ્ટન્ટિંગ માટનું સાફ્ટિર છ.
એા સાફ્ટિર થકી પંચાયતી રાજ સંસ્થાએા િન્ડરાન તથા સિાપ્રિાતાએાન એાનલાઇન ચૂકિણી કર છ.
એા સાફ્ટિર લાિિાના મુખ્ય ઉદ્શ્ય સારી નાણાકીય વ્યિસ્થા જાળિિાના છ.
એા સાફ્ટિર ક ઇ.શાસન ભારત સરકારના દડનજટલ ભારત પ્રાગ્રામન િિુ સફળ બનાિિામાં પણ મિિ કરશ-
એન્ય ઉપાયા
એા ઉપરાંત સરકાર e-પંચાયત મમશન માડ પ્રાજક્ટ)MMP) પણ શરૂ કરલ છ.
રાજ્યાન PRIA Soft એપનાિિા નાણાકીય પ્રાત્સાહન એાપિામાં એાિલ છ.
એા પ્રાજક્ટ નશનલ ઇ.ગિનાન્સ પ્લાન હઠળ કાયારત કરાયલ છ-
પ્લાન પ્લસ)Plan Plus) નામના પ્લટફામા પર જટલા િાધર્િક પ્લાન્સ 7500& એક્શન પ્લાન્સ મૂકિામાં એાિલ છ.
પંચાયતી રાજ સંબંધિત થી િિુ િબસાઇટ પર સરમમીય રૂપ 30000 જમાંથી .લાખથી િિુ િબસાઇટ બનાિાયલ છ 2
.ડાક્યુમન્ટ એપલાડ કરિામાં એાિ છ
ઇકારણ ક તના ઉદ્શ્ય પંચાયતી રાજ સંસ્થાનાન એાિુનનકતા .પંચાયત પદરયાજના ગ્રામીણ જનતા માટ માટી એાશા છ-,
પારિશાક, કાયાકુશળ બનાિિાના છ .
પ્ર.૧૯ સંસ્થાકીય પારિનશિતા એન જિાબિારી માટ, નગદરક એધિકાર પત્ર એ એક એાિશા સાિન છ જા ક તની એમુક મયાાિાએા
છ. ત કં ઈ છ એન તના સુિારણા માટ શું કરી શકાય છ?) ૨૦૦ શબ્ા(
Q.19 For organisational transparency and accountability, Citizen’s Charter is an ideal instrument though
it has certain limitations. What are they and what can be done for its improvement? (200 Words)
લાકા સરકારી એાદફસ કાઇ સિા મળિિા પહાોંચ તા તમન સિા સુવ્ય િસ્થસ્થત રીત મળ ત સુનનનિત કરિા ધિશ્વમાં
નાગદરક એધિકારપત્ર નામનું હચથયાર પ્રચનલત બન્યું. એા સરકારી .1990ના િાયકામાં તન પ્રથમિાર િાખલ કરિામાં એાવ્યું
.સિાએાન પ્રાફશનલ સ્વરુપમાં પ્રસ્તુત કરિા માટનું હચથયાર છ
ઉદ્શ્ય
સિાની ગુણિત્તા સુિારિી, ધિકલ્પ પૂરા પાડિા, સિાના માપિં ડ નક્કી કરિા, િરા ભરનારના નાણાનું સમ્માન,
પારિશાકતા.જિાબિદહતા સુનનનિત કરિી-
િર્ા મદહનામાં નાગદરક એધિકારપત્ર 6 2011માં નાગદરક એધિકારપત્ર માટ લિાયલ બબલ િરક સરકારી ધિભાગન
.બનાિિાની ફરજ પાડ છ
નાગદરક એધિકારપત્રની જરૂદરયાતાન ધ્યાનમાં રાખી મહત્વપૂણા ધિર્યાન બસધિલ સિા એાચારસંદહતામાં પણ
જાડિા જાઇએ.
ધિશ્વભરનાં શ્રષ્ઠ એનુભિાના નનચાડ સાથ તુલના કરિી.
સંગઠનના પ્રિશાન.મૂલ્ાંકનમાં સિા સમૂહની ભાગીિારીન મહત્વ એાપિું-
ગ્રાહકામાં નાગદરક એધિકારપત્ર સૂચનાના એધિકાર િગર મુદ્ જાગરુકતા િિારિી.
ઉપરના ઉપાયા પર ધ્યાન કોં રીત કરતાં નાગદરક એધિકારપત્ર િિુએસરકારકતાપૂણા કામ કરશજથી નાગદરકાન .
.સરકારી સિાના એનુભિ િિાર સુગમ એન કાયા ઝડપી થશ
પ્ર.૨૦ બીજા િહીિટી સુિારા એાયાગ િતામાન મુલ્કી સિામાં રહલ ખામીએાન સચાટ રીત પ્રકાશીત કરી છએા ખામીએાન િૂર .
) .કરિા પર તમારાં ધિચારા પ્રગટ કરા૨૦૦ શબ્ા(
Q.20 The Second Administrative Reform Commission has accurately highlighted the shortcomings in
the current civil services. Express your thoughts on overcoming these shortcomings. (200 Words)
એાઝાિી બાિથી યુપીએસસી એન રાજ્ય લાકસિા એાયાગની સ્થાપના થઈ છજ સરકા .રી લાકસિકાની ભરતી હાથ
િર છ.ત્યારબાિથી એા બસસ્ટમ કામ કરી રહી છ . પરં તુ એા લાકસિાન ચકાસિા માટના બીજા િહીિટી સુિારણા પંચ િતામાન
મુલ્કી સિામાં રહલ ખામીએા બતાિી છ.
એામ, બીજા િહીિટી સુિારણા પંચ દ્વારા રજૂ કરિામાં એાિલ તકાો પર િિુ ધિસ્તૃતપૂિાક તથા ગંભીરતાપૂિાક ધિચાર
કરિામાં એાિ તા િહીિટી કાયાક્ષમતા િિારિામાં મિિ મળી શક .
પ્ર.૨૧ “શાસન પ્રણાલીન સુદૃઢ બનાિિામાં િબાિ સમૂહ એક સંગઠનાત્મક શક્તક્તના રૂપમાં કાયા કર છ.મૂલ્ાંકન કરા ”. )૨૦૦
શબ્ા(
Q.21 "The pressure group acts as an organizational force in strengthening the system of governance."
Evaluate. (200 Words)
ભારતમાં દફદડક, એબીિીપી જિા છાત્ર સંગઠના, નાસકાન િગર જિા િબાિ સમુહ કાયારત છ, જ તમની કાયાપ્રણાલીન
એાિાર સરકાર પાસ પાતાની માંગા મનાિિાના પ્રયત્ા કર છ.
પરં તુ, એકં િર જાતા િૈનશ્વકીકરણના યુગમાં જ્યાર શક્તક્તનું ધિકોં રીકરણ થઇ રહ્ું છ, ત્યાર િબાણ સમૂહ એામાં સશક્ત
માધ્યમ બની રહશ .
પ્ર.૨૨ બંિારણીય સંસ્થાએા એન િૈિાનનક સંસ્થાએા િચ્ચ મૂળભૂત તફાિત હાિા છતાં તએા એકબીજાના પૂરક છ. યાગ્ય
ઉિાહરણ સાથ સમજાિા.) ૨૦૦ શબ્ા(
Q.22 Although there are fundamental differences between constitutional bodies and statutory bodies,
they complement each other. Explain with suitable example. (200 Words)
એાપણ રાજબરાજ ઘણી સરકારી સંસ્થાએાના નામ સાંભળીએ છીએતમાંની કટલીકની સ્થાપનાની જાગિાઇ .
.જ્યાર કટલીકની જાગિાઇ કાયિા દ્વારા કરાયલ છ .બંિારણમાં જ કરાઇ છ
બંિારણીય સંસ્થાએા
એા સંસ્થાએાની જાગિાઇ બંિારણમાં કરાયલ છએા ઉપરાંત એા સંસ્થાએા તમની સત્તા પણ બંિારણની જાગિાઇએા .
થકી જ િારણ કર છ.
તમના માટ બંિારણમાં એલાયિા એનુચ્છિ છ.
એા સંસ્થાએાના માળખામાં પદરિતાન કરિા માટ બંિારણીય સુિારા એનુ.)368.જરૂરી બન છ (
ચૂંટણીપંચ, કગ, એનુસૂચચત જાધતજનજાધત માટ રાષ્ટ્રીય પંચ-, નાણાં પંચ િગર એા પ્રકારની સંસ્થાએા છ.
િૈિાનનક સંસ્થાએા
એાના ઉલ્લખ બંિારણમાં કરિામાં એાિલ નથી, પરં તુ તની સંસિ ક રાજ્ય ધિિાનસભા દ્વારા એલાયિા કાયિા દ્વારા રચના
કરિામાં એાિી છ.
એા તમના કાયાધિશર્ના કારણ એગત્યની છ.
ઉ સબી .િા.(Securities and Exchange Board of India) એક િૈિાનનક સંસ્થા છ1988માં કરિામાં એાિી જની રચના .
પણ ત તની સત્તા સબી કાયિા, 1992 થકી પ્રાપ્ત કર છ.
રાષ્ટ્રીય કાયિા પંચ, રાષ્ટ્રીય માનિાધિકાર એાયાગ )NHRC(, યુનનક એાઇડોં ટીદફકશન એાથાદરટી એાફ ઈણન્ડયા )UIDAI(,
સન્દ્ટ્ર્લ ધિનજલન્સ કમમશન )CVC.િગર એાના ઉિાહરણા છ (
જમ ક, નાણાં ક્ષત્રના નનયંત્રકના બંિારણીય રક્ષક કગ ગણાય જ્યાર િૈિાનનક રક્ષક એાર.બી.એાઇ માની શકાય.
પ્ર.૨૩ રાષ્ટ્રીય નશક્ષણ નીધત, ૨૦૨૦ શાળા કક્ષાએ સમાન એન સમાિશી નશક્ષણ સાથ ગુણિત્તા યુક્ત નશક્ષણન પણ સુનનનિત
કરશ. યાગ્ય ન્યાય એાપા. (૨૦૦ શબ્ા)
Q.23 The National Education Policy, 2020 will also ensure quality education with equitable and inclusive
education at school level. Justify. (200 Words)
ભારતીય નશક્ષણ વ્યિસ્થામાં 34 િર્ા બાિ સુિારા કરિાના ઉદ્શ્ય બહુધિસ્તૃત માળખાગત ફરફાર સાથ નશક્ષણ નીધત,
2020 લાિિામાં એાિી છ.
શાળાકીય નશક્ષણ
િર્ા 2030 સુિીમાં પ્લસ્કુલથી માંડી સકન્ડરી સ્તર સુિી નશક્ષણના વ્યાપ િિારી હાજરી ગ્રાસ એનરાલમન્ટ રનશયા
(GER) 100% કરિાના છ.
એાપન સ્ફુનલિંગ બસસ્ટમ મારફત નશક્ષણના મૂળપ્રિાહથી ધિખુટા પડલા 2 કરાડ ધિિાથીએાન કરી મૂળ પ્રિાહમાં
લાિિાના છ.
હાલની 10+2 માળખાન 5+3+3+4 ના રૂપમાં બિલિાનું છ. જના 3-8, 8-11, 11-14, 14-18 િર્ાના રૂપમાં ધિભાનજત
કરાયલ છ.
બાળકના ધિકાસ માટ હિ િર્ા 3-6ના નશક્ષણન પણ એભ્ાસરમમમમાં લાિિામાં એાિશ.
3 િર્ાના મપ્રસ્કુલ/એાંગણિાડી ઉપરાંત 12 િર્ાના નશક્ષણની વ્યિસ્થા. - સ્વતંત્ર નનયામક મારફત શાળાકીય નશક્ષણની
ચકાસણી કરિામાં એાિશ.
હાયસ્કુલમાં GER િર્ા 2035 સુિીમાં 50% 8 one સુિી કરિાના સમા હાયરસ્કુલમાં GER િર્ા 2035 સુિીમાં 50%
સુિી કરિાના સંકલ્પ છ એન 3.5 કરાડ જટલી નિી સીટ ઉમરિામાં એાિશ.
એકડમમક બક એાફ રમમદડટની વ્યિસ્થા કરિામાં એાિશ.
એામ, નિી નશક્ષણનીધત સમાિશી નશક્ષણ તથા નશક્ષણમાં સમાનતા લાિિાના ઉચ્ચ લક્ષ્ય સાથ સંિચગત છ.
પ્ર.૨૪ “ડીજીટલ રમમાંતી ઇ ”.શાસનન સરકારનું એધિભાજ્ય એંગ બનાિી િશ-િાક્યની સત્યાથાતા ચકાસા. (૨૦૦ શબ્ા)
Q.24 "The digital revolution will make e-governance an integral part of government." Check the validity
of the sentence. (200 Words)
કૃધત્રમ બુસ્ધ્િમત્તા, રાબાદટક્સ, ઇન્ટરનટ એાફ ચથિંગ્સ, એડચણરદહત કનપ્લક્ટધિટી, તીવ્ર સંચાર ટક્ાલાજી તથા 3-ડી
મપ્રિં ટીંગ જિા ઉપયાગના મમશ્રણથી બનલ દડનજટલ રમમાંધતના િહીિટમાં ઘણા ઉપયાગ છ.
એા ધિશ્વસ્તર એક શક્તક્તના રૂપમાં ઉભરલ છ. ચાથી એાૈિાચગક રમમાંધત (દડનજટલ રમમાંધત)ન એક એિા સમાજના ઉિભિના
૩૫ માં જાિામાં એાિી રહ્ું છ, જ િિુ બાૈસ્ધ્િક તથા તકનીકી રૂપ સશક્ત હાય.
એહિાલ િીઠ એહિાલ બતાિી રહ્ા છ ક ભારતમાં માબાઇલ ડટાના ઉપયાગ િિી રહ્ા છ. િરક િપરાશકતાા સરરાશ
મદહનાના 10 GB જિા ડટા િાપર છ.
ભારતમાં ઇન્ટરનટ િાપરનારાની સંખ્યા િર્ા 2023 સુિીમાં 80 કરાડ થિાની સંભાિના છ. > ગ્રામીણ ક્ષત્રા સુિી પણ
હાઇસ્પીડ ઇન્ટરનટ તથા ઇન્ટરનટ પહાોંચના ધિસ્તાર થયા છ.
ભારતના દડનજટલ ભારત એખભયાન, ભારતનટ કાયારમમમ એંતગાત 2,50,000 ગ્રામપંચાયત સુિી તના ધિસ્તાર થશ. >
લાકતાંધત્રક વ્યિસ્થામાં જનતાની ભાગીિારી િિારિામાં ઇ-શાસન મહત્વના ફાળા ભજવ્યા છ.
ટકનનક ધિકાસન ઇ-શાસનની મિિથી િરક નાગદરક સુિી પહાોંચાડ્ું છ. એાણ નાગદરકાન સામાનજક, રાજકીય તથા
એાચથિક મૂલ્ાન િિુ સશક્ત બનાિલ છ. એા નાગદરકાના સશક્તીકરણનું પણ સશક્ત માધ્યમ બની ગયલ છ.
એામાં સરકારના કાયારમમમા દડનજટલ ઇણન્ડયા, મક ઇન ઇણન્ડયા તથા સ્ટસ્કલ ઇણન્ડયા િગર મિિરૂપ બન્યા છ.
ભારત સરકાર પ્રિાનમંત્રી જન િન યાજના દ્વારા નાણાકીય સમાિશનન એસરકારક બનાવ્યું છ. એાનાથી બોંદકિં ગ
વ્યિસ્થા છૂટા રહલાના ખાતા ખૂલ્ા.
સરકાર 121 કરાડ લાકાન ભારત સરકારન બાયામદટ્રક દડનજટલ એાળખપત્ર પ્રિાન કરિા “એાિારની જાગિાઇ કરલ છ.
“એાિારની મિિથી મળલ ડટાના ઉપયાગ સરકાર ધિખભન્ન યાજનાએાના સીિા લાભ લાકાન પહાોંચાડિામાં સક્ષમ
બનાિિા કરાયા છ.
એામ, દડનજટલ રમમાંધતથી ઇ-શાસનન સમથાન પ્રાપ્ત થયું છ તથા ઇ-શાસન િહીિટી કાયાો તથા સિાએાની કાયાક્ષમતામાં
સુિારાનું કામ કયુું છ.
પ્ર.૨૫ કાૈટીલ્ એ પાતાના પુસ્તક માં સુશાસન એન કલ્ાણકારી રાજ્યના પાયા નાખલ ”એથાશાસ્ત્“હતા.ટીપ્પણી કરા . (૨૦૦
શબ્ા)
Q.25 Kautilya laid the foundation of good governance and welfare state in his book Arthashastra.
Comment. (200 Words)
પ્રાચીન ભારતમાં સુવ્યિસ્થસ્થત િૈજ્ઞાનનક એન િિુ પ્રામાણણક રાજનીધતનું પુસ્તક હાય તા ત છ, એથાશાસ્ત્ (કાૈદટલ્
રચચત). એા પુસ્તકમાં રાજ્ય એંગના ખ્યાલા, એાચથિક નીધત, રક્ષા નીધત િગરના ઉલ્લખ કરાયા છ. એા પુસ્તકમાં
એાચથિક/રાજનીધત/ભૂગાળ (િાતાા)ના ઉલ્લખ કરિામાં એાવ્યા છ.
કલ્ાણકારી રાજ્ય
ભારતીય ઉપમહાદ્વીપનું પ્રથમ કલ્ાણકારી રાજ્ય બનાિિા માટ એથાશાસ્ત્માં પગિં ડી એાપિામાં એાિી છ. > એામાં
માનિ સાથ પ્રાણીના કલ્ાણની પણ પદરકલ્પના એાકારાઇ છ. તમાં એાચથિક એશક્તના સશક્તીકરણ(િાતાાની
મંજૂરી), ગ્રાહક સુરક્ષા તથા કિીએાના એધિકારા િગરની છણાિટ છ.
રાજાના િમા તની પ્રજાના પાલનના છ. તના તની જનતા પ્રત્યના વ્યિહાર મપતાતુલ્ હાિા જાઇએ. એામાં સાપ્તાંગ
બસધ્િાંત એાપિામાં એાવ્યા છ, જની મિિથી કલ્ાણકારી રાજ્યની સ્થાપના થશ. રાજા, મંત્રીએા, લાકા, દકલ્લા,
ખજાના, સના, સાથી િશ
એાંતરમાળખાના ધિકાસ જમ ક, રસ્તાએાનું નનમાાણ, સરાયાનું નનમાાણ, કુિા-તળાિાનું ખાિકામ િગરના ઉલ્લખ
કરાયા છ.
સમાજમાં એકીકરણ થશ એન શાંધત સ્થપાશ ત્યાર સુશાસનની સ્થાપના થશ. એિું એથાશાસ્ત્માં કહિાયું છ.
એામાં નતાની ભૂમમકા મહત્વની છ. સમુિાયની એક-એક ઘટના માટ ત જિાબિાર છ. એા જ પ્રકારની ભૂમમકા રાજાએ
નનભાિિાની છ.
શાસનના ધિધિિ ક્ષત્રા જમ ક િરાવ્યિસ્થા, દડપ્લામસી, િપાર, િંિા, િહીિટ િગર એંગ કાૈદટલ્ન ઉંડુ જ્ઞાન હતું.
તમન એાયુિોિ તથા જ્યાધતર્શાસ્ત્નું પણ જ્ઞાન હતું. > િશની એથાવ્યિસ્થાન કઇ રીત સુવ્યિસ્થસ્થત કરિી, મંત્રીએાની
પસંિગી કઇ રીત કરિી, કઇ રીત િરા લગાિિા જાઇએ જિા મુદ્ાએાની ધિસ્તૃત છણાિટ કરાઇ છ.
તમણ સુશાસન માટ ગુપ્તચરાની ભૂમમકાન મહત્વની માની છ. એામાં એક જગ્યાએ સ્થસ્થર રહી કામ કરિા તથા ફરતા રહી
જાસુસી કરતા ગુપ્તચરીકામના ઉલ્લખ કરાયા છ.
તમના લખિા મુજબ િહીિટી સત્તાએ એાત્યંધતક નનણાયા લિાથી બચિું જાઇએ. એાના બિલ પદરસ્થસ્થધત મુજબ નનણાય
લિા જાઇએ.
એામ, એાપણા દિગ્ગજ ધિદ્વાન કાૈદટલ્ દ્વારા સુશાસન એન કલ્ાણકારી રાજ્ય એંગના થાડામાં ન સમાઇ શક એિા
ધિસ્તૃત ધિચાર રજૂ કયાા છ.
પ્ર.૨૬ નનયમનકારી સંસ્થાએા ભારતીય એથાતંત્રના ચરમમન ગધતમાન રાખિામાં મહત્વપૂણા ભૂમમકા ભજિ છ. યાગ્ય ઉિાહરણ સાથ
ચચાા કરા. (૨૦૦ શબ્ા)
Q.26 Regulatory bodies play an important role in keeping the cycle of the Indian economy moving.
Discuss with appropriate example. (200 Words)
કારાનાના િૈનશ્વક મહામારી બાિ િરક િશાની એથવ્યિસ્થાના ધિકાસિર એંગના એંિાજા બગડિા માંડ ત્યાર
નનયમનકારી સંસ્થાએાની ભૂમમકા એગત્યની બન છ.
નનયમનકારી સંસ્થા
એા એિી સ્વતંત્ર સંસ્થા છ જન સરકાર દ્વારા કાઇ ધિશર્ ક્ષત્રમાં કામ કરિા, કાઇ ધિશર્ માપિં ડનું પાલન સુનનનિત કરિા
માટ બનાિાય છ. એા કાયાકારીના સીિા ક ધિના નનયંત્રણમાં કામ કર છ .
નનયમનકારી સંસ્થાએાનું મુખ્ય કામ નનયમન (Regulation), દરવ્યુએસસમોંટ-, લાયસક્તન્સિંગ , ઇન્દ્સ્પક્શન, સુિારાિાિી
પગલા, એનુપાલન કર છ.
એાર.બી.એાઇ., સબી, ઈરડા, બસડબી, િગર નનયમનકારી સંસ્થાએાના ઉત્તમ ઉિાહરણા છ.
ભૂમમકા
ભારત િર્ા 1990માં ઉિારીકરણ, ખાનગીકરણ એપનાવ્યું તથી સરકાર ક્ષત્ર ધિશર્નું નનયમન એાિી સંસ્થાએાન સાોંપ્યુ,
જથી ક્ષત્રધિશર્ વ્યિસાધયકતા જળિાય તથા તંિુરસ્ત હરીફાઇ બનાિી રખાય.
નનયમનકારી સંસ્થાએાએ િિુન િિુ રાકાણન પ્રાિાન્ય એાપ્યું. તના માટ તણ કાયા સ્વતંત્રતા એાપી તથા િખલએંિાજી
ન કરી મિિ કરી.
સક્ષમ નનયમનકારી સંસ્થાએા સારા પદરણામ ઉપજાિી શક.ત પણ િશાાવ્યું છ .
જમ ક, (1) દરઝિા બક એાફ ઇણન્ડયાએ નાન પરફામમિં ગ એસટ (NPA)ના નનિારણમાં સરાહનીય કામ કયુું છ.
(2) દફયાસ્કા તથા ધિશ્વમાં એા ક્ષત્રમાં એાિતા પદરિતાના સામ ટક્કર એાપિામાં સબી એ સક્ષમતા બતાિી છ.
એાની, ધિરુધ્િ બાજુ એ છ ક : સક્ષમ નનયમનકારી સંસ્થાના એભાિ ક્ષત્રની સ્થસ્થધત બગડી શક છ.
જમ ક, 15 િર્ાથી લંબબત AGRના મુદ્ા (ટનલકામ ક્ષત્ર) ના 2019માં ચુકાિા એાવ્યા એન ટનલકામ કં પનીએાન િાઢ લાખ
કરાડ એાપિાના થયા. સક્ષમ નનયંત્રક એાિું બ્રકડાઉન ન થિા િ.
એામ, સક્ષમ નનયમનકારી સંસ્થા ક્ષત્રના ધિકાસ માટ તથા એકં િર એથાવ્યિસ્થાના ધિકાસમાં મહત્વના ફાળા એાપી
શકશ.
પ્ર.૨૭ ધિકાસકીય પ્રદરમમયામાં બબન સરકારી સહભાગીિારાની ભૂમમકા કટલી મહત્વપૂણા છ? ચચાા કરા.
બબન સરકારી સંગઠનામાં એિી સંસ્થાએા એન વ્યક્તક્તએાના સમાિશ થાય છ ક જએા સરકાર દ્વારા સંચાનલત, સંલગ્ન,
નનિોનશત ક ભંડાળ િરાિતા નથી .તમાં કાપાોરશના, ખાનગી નાણાકીય સંસ્થાએા, NGO િગરના સમાિશ થાય છ.
ભૂમમકા
પછડાયલા િગાો, સમૂહાના પ્રશ્ાન િાચા એાપીન સરકાર સમક્ષ રજૂએાત કર છ.
સરકારન ધિધિિ િગાો પ્રત્ય જિાબિહ બનાિી રાખ છ.
ધિકાસના મતલબ ફક્ત એાચથિક ધિકાસ નથી, ખાનગી જૂથા સામાનજક સમરસતા, લૈંચગક સમાનતા, ગરીબી
ઉન્મૂલન કરિામાં સરકારન મિિ કર છ.
િૈનશ્વકીકરણના લીિ િશમાં ખાનગી ક્ષત્રનું પ્રભુત્વ િધ્યું છએાિા સંગઠના માટી કં પનીએાન મનમાની કરતા .
.એટકાિ છ
લાકશાહીન મજબૂત કરિામાં એાિા નાગદરક સમાજ સંગઠનાના ફાળા ઘણા માટા છ.
ભગા મળીન પાતાના પ્રશ્ા, સમસ્યાએાન રજૂએાત કરિામાં એાિતા, પ્રશ્ાનું નનરાકરણ ઝડપી મળ છ.
શાસનની જદટલતા એન િશની ધિશાળતાના લીિ િરક જગ્યાએ પહાોંચિું, ઘ્યાન રાખિું સરકાર માટ શક્ય નથી .
.તિામાં એાિા બબનસરકારી સંગઠના સરકારની મિિ એાિીન સામાનજક ન્યાય એપાિ છ ઉિા., કારાનાકાળમાં
ધિધિિ NGO દ્વારા ગરીબાન મફત જમિાનું ઉપલબ્ધ કરાિાયું હતું.
બબન સરકારી સંગઠના જમીની સ્તરથી જાડાયલ હાિાના લીિ, સરકારી લાભ, યાજનાએા છિાડા સુિી
પહાોંચાડિામાં મિિરૂપ બન છ. ઉિા., Search in Maharashtra
બબન સરકારી સંગઠનાના એનક લાભ છ તમ છતાં, કટલાક સમયથી તમની કામગીરી પર પ્રશ્ા ઉઠ્યા છ .
તમ છતાં .િશમાં લાકશાહીની મજબૂતી માટ બબનસરકારી સંગઠનાની ઉપસ્થસ્થધત ખૂબ જ એાિશ્યક છ, એાંતદરક સુરક્ષા
સંબંધિત ગધતધિધિએા ચલાિી શકાય તમ નથી, ભધિષ્યમાં એાિી ઘટનાએા ન બન ત માટ એક વ્યિસ્થસ્થત માળખું ઊભું કરિાની
જરૂદરયાત છ.
પ્ર.૨૮ સુશાસન સારુ બસધિલ સિકાએ નિા ધિચારા એન નિા ધિકાસ સાથ એનુકૂલન સાિિું જરૂરી છ.ટીપ્પણી કરા .
પ્રાચીનકાળથી એમલિારશાહી, કાઈ પણ રાષ્ટ્રની જીિાિારી રહી છત રાજકીય સત્તા દ્વ .ાારા ઘડિામાં એાિલી નીધતએા,
યાજનાએાન જમીની સ્તર લાગૂ કર છએ િાતમાં બ મત ના હાઈ શક ક એસરકારક ., કાયાક્ષમ, જિાબિહ એન લચીલી
એમલિારશાહી સુશાસન માટ એાિશ્યક છ.બિલાતા સમયની સાથ બસધિલ સિાની જરૂદરયાતા પણ બિલાયી છ .
એક નિા ધિચાર એન નિા ધિકાસ સાથ એનુકૂલન બસધિલ સિક શા માટ જરૂરી છ.
નાગદરક સિાનું માળખું સ્થસ્થર ન હાઈ શકબિલાતા સમય ., રાજકીયએાચથિક િાતાિરણની સાથ તણ બિલાિું-,
એનુકૂળ થિું જરૂરી છ.
એનુકૂલનની ક્ષમતા િરાિતી નાગદરક સિા, સંકટની સ્થસ્થધતમાં સરકારના મુખ્ય કાયાોન પણ એટકિા િતી નથી.
સ્થસ્થધતસ્થાપક એમલિારશાહી ધિધિિ પ્રકારની કટાકટી માટ એાગાતરું એાયાજન કર છ એન ધિકાસની જરૂદરયાતાના
એાિાર ઝડપથી પદરિતાન પામી સંસ્થાકીય ક્ષમતા જાળિી રાખ છ.
નિા ધિચારા િરાિતી એમલિારશાહી, ઉત્પન્ન સમસ્યાએાના સમાિાન કળિિા માટ પરં પરાગત રીત છાડીન નિાચાર
એપનાિ છ. ઉ.િા., ઈ ગિનાન્સ-
સમયની સાથ સમાજમાં નિીન િગાોના પણ ઉિય થયા છ, સુશાસન પ્રાપ્ત કરિા સમાિશી ધિકાસ કરિા જરૂરી છનિા .
ધિચારા િરાિતી એમલિારશાહી, સમાજના બિલાતા પરીપક્ષન ઉિાર રીત એપનાિી શક છ. ઉ.િા., LGBTQ િગાના
ઉિય
એાજ ધિકાસની પદરભાર્ા બિલાયી છધિકાસન હિ એા .ચથિક ધિકાસ પૂરતા ન જાતાં સમગ્ર પરીપ્રક્ષ્યમાં જાિામાં એાિ
છ, માટ બસધિલ સિક પણ ત બાબતા ધ્યાન લિી જરૂરી છ. ઉ.િા., સતત ધિકાસની એિિારણા
નિા ધિચારા િરાિતા નાગરીક સિક ધિધિિ ધિચારાન એાિકાર છમાટ .ત એક બસમીત િાયરામાં બંિાયલ રહતા નથી .
સુશાસનની પ્રકા્દરયા ઝડપી બન છ.
બસધિલ સિા ઉપર એારાપ લાગતા રહ છ ક ત નિા ધિચારા, નિી રીત એપનાિિા માટ ઉિાસીન હાય છપરં તુ એાજ .
જ્યાર એમલિારશાહીની ભૂમમકાRegulator માંથી Fecilitator માં પદરિતીત થઈ રહી છ ત્યાર સુશાસન પ્રાપ્ત કરિા માટ નિા
ધિચારા િરાિતી એન નિા ધિકાસ સાથ એનુકૂલન સાિનાર નાગદરક સિકાની જરૂરીયાત સાૈથી િિુ છ.
પ્ર.૨૯ નીધત નનમાાણની પ્રદરમમયામાં પારિનશિતા સુનનનિત કરિ માટ િતામાનમાં ક્યા સંસ્થાકીય પગલાએા ધિદ્માન છ? ચચાા કરા.
પારિનશિતાના સુશાસનના મુખ્ય બસધ્િાંતામાં સમાિશ કરિામાં એાિ છ .પારિનશિતા, શાસનના તમામ ભાગીિારાન
માદહતી મળિિાના એધિકાર એાપ છપદરણામ .જ સત્તાના િુરુપયાગ એન ભ્રષ્ટાચારન બહાર લાિિામાં મિિરૂપ બન છ .
.સરકારની જિાબિારીમાં િિારા કર છ
પારિનશિતા સુનનનિત કરિા માટ સંસ્થાકીય પગલાએા
માદહતી એધિકાર એધિનનયમ )RTI Act-2005) – એા કાયિા દ્વારા િશના નાગદરકાન સરકારની કામગીરી ધિશ
જાણિાના એધિકાર એાપિામાં એાવ્યા છ4 એા કાયિાની કલમ .(A) હઠળ સરકારી સંસ્થાએાન એમુક માદહતી
સ્વચ્છાએ જાહર કરિાની હાય છ. સફળતા :2G ગાટાળા, કામનિલ્થ ગમ્સ ભ્રષ્ટાચાર
નાગદરક એધિકારપત્રનાગદરક એધિકારપત્રાના હતુ જ ત સંસ્થા દ્વારા એાપિામાં એાિતી સિાએા – , ફદરયાિ
નનિારણ તંત્ર, પ્રશાસન ધિશ નાગદરકાન એિગત કરાિિાના છ.
ભ્રષ્ટાચાર નનિારણ માટ –(1) લાકપાલ ) કોં ર સ્તર :2લાકાયુક્ત ની નનમણૂક રાજ્ય સ્તર ભ્રષ્ટાચાર સંબંધિત (
ફદરયાિા સાંભળિા માટ નનયુક્તી કરિામાં એાિ છએા બંન સંસ્થાએાની સમગ્ર સરકારીતંત્રન એાિરી લિામાં .
.એાવ્યું છ
ચૂંટણીપંચિશમાં લાકસભા – , ધિિાનસભા, રાષ્ટપધત, ઉપરાષ્ટ્રપધતની ચૂંટણી નનષ્પક્ષ રીત થાય એન લાકતંત્રમાં
લાકાના ધિશ્વાસ જળિાઈ રહ ત માટની જિાબિારી ચૂંટણી પંચન એાપિામાં એાિી છ.
સામાનજક એન્દ્િર્ણસામાનજક એન્દ્િર્ણ દ્વારા ધિધિિ સરકારન નીધતએાનું નીચલા સ્તર જ એાકલન કરિામાં –
.એા પ્રદરમમયા િડ નીધત લાગૂ કરિામાં પારિનશિતામાં િિારા થયા છ .એાિ છ
વ્હીસલ લલાએર એક્ટએા કાયિા દ્વારા સંસ્થામાં થઈ રહલ ગરરીધત – , ભ્રષ્ટાચારન ઉજાગર કરનાર, તની સામ
એિાજ ઉઠાિનારન કાયિાકીય સંરક્ષણ એાપિામાં એાવ્યું છ જથી વ્યક્તક્ત કાઈ ડર ધિના ભ્રષ્ટાચાર સામ એિાજ
ઉઠાિી શક એન પારિનશિતા સુનનનિત કરી શકાય.
કાોંમપટીશન કમમશન એાફ ઈણન્ડયા.એા સંસ્થા િશમાં પ્રધતસ્પિાાનું િાતાિરણ બનાિી રાખિા માટ કાયા કર છ –
ભ્રષ્ટાચાર એટકાયતી કાયિા, 2018 – એા કાયિા દ્વારા લાંચ લતા ક એાપતા પકડાઈ જનાર વ્યક્તક્તન માટ સજાનું
પ્રાિિાન કરિામાં એાવ્યું છ.
ઈ.િા.ઉ .ટક્ાલાજીના ઉપયાગ િડ ત્વદરત એન પારિનશિ રીત સિાનું ધિતરણ કરિામાં એાિ છ – શાસન-, E-
Procurement, E-Chopal, Pragati Platform
સમસ્યાએા
ટક્ાલાજીના ઉપયાગ પ્રત્ય એધિકારીએામાં જાિા મળતી ઉિાસીનતા
ઈશાસન માટ સરકાર પાસ એિસંરચનાની ઉણપ-
નાગદરકામાં તમના એધિકારા પ્રત્ય જાિા મળતી ઉિાસીનતા
ટક્ાલાજીની સાથ સાથ ઊભરલા નિા પ્રશ્ા.િા.ઉ ., Cyber Crimes
તાજતરમાં RTI કાયિામાં કરિામાં એાિલ સુિારા
વ્યાપક દડનજટલ .છલ્લા કટલાક સમયમાં ટક્ાલાજીના ઉપયાગના લીિ પ્રશાસનમાં પારિનશિતામાં િિારા થયા છ
.સાક્ષરતા એન મજબૂત એિસંરચના િડ પારિનશિતામાં િિારા કરી શકાય તમ છ
પ્ર.૩૦ ભારતમાં ચૂંટણીલક્ષી લાકશાહીમાં સનિી સિકાની ભૂમમકાની સધિસ્તાર ચચાા કરા.
લાકશાહીમાં નાગદરક સિકા િહીિટ, નીધત નનમાાણમાં એન તના એમલીકરણમાં મહત્વની ભૂમમકા નનભાિીન િશન
પ્રગધત એન ધિકાસના પંથ એાગળ લઈ જિામાં મહત્વની ભૂમમકા ભજિતા હાય છભારતમાં નનષ્પક્ષ ચૂંટણીની જિાબિારી .
જમાં પણ .ચૂંટણીપંચન સાોંપિામાં એાિી છસનિી સિકાની નનમણૂક કરાતી હાય છ.
ચૂટ
ં ણી એધિકારીએા
ચૂંટણી માટ કમાચારીએામાં માટાભાગના કમાચારીએા હં ગામી િારણ સરકારની એલગ એલગ શાખાએામાંથી લિામાં
એાિ છ .
જમા નશક્ષકા, કારકૂના, પાનલસ કમીએા, એોંનજનીયરા, રલ્િ સ્ટાફ, એાંગણિાડી કાયાકરા તથા પ્રાથમમક એારાગ્ય
સંભાળ કાયાકરા સદહતના તમામ ધિભાગાના િહીિટી એન સહાયક સ્ટાફના સમાિશ થાય છ.
નાગદરક સિકા સરકાર એન નાગદરકા િચ્ચ સંિાિના સતુ તરીક કામ કર છઉપરાંત ., િશમાં લાકશાહીન મજબૂત
કરિામાં તમની ભૂમમકા ખૂબ મહત્વની છ માટ જ સનિી સિકાન સરિાર પટલ દ્વારા .Steel Frame of India કહિામાં એાિી
છ.
પ્ર.૩૧ ભારત સરકારના ખડૂતાની એાિક બમણી કરિાના લક્ષ્યની પૂધતિમાં ઈશાસન કિી રીત મિિરૂપ થઈ શક છ-? સમજાિા.
15 એાજ પણ િશના કુલ ઘરલુ ઉત્પાિનમાં કૃધર્ ક્ષત્રના ફાળા લગભગ .ભારત એક કૃધર્ પ્રિાન િશ છ% જટલા, જ્યાર
રાજગારની બાબતમાં તના ફાળા લગભગ 48% જટલા છમા .ટ ખડૂતાની એાિક િિ ત જરૂરી છ.
ઈસરકારી સિા પ્રાપ્ત કરિામાં : શાસન-, રાનજિંિા કામકાજમાં, માદહતીની એાપલ કરિામાં જ્યાર સરકાર ઇન્ામોશન -
.શાસન કહિાય-એન કમ્યુનનકશન ટક્ાલાજીના ઉપયાગ કર તા તન ઈ
પડકારા
ટક્ાલાજીના ઉપયાગ કરિા માટના ખચા િિુ એાિ છ.જ ખડૂતાન હતાત્સાદહત કર છ .
ભારતમાં લગભગ 90% ખડૂતા નાના એન બસમાંત છ .
દડનજટલ સાક્ષરતાનું પ્રમાણ ગ્રામીણ ક્ષત્રમાં પ્રમાણમાં એાછં ુ છ.
તિી રીત .જિી રીત ગ્રીન દરિાલ્ુશન િડ ખત ઉત્પાિનમાં િિારા કરાયા છIT Revolution િડ ખડૂતાની એાિક
બમણી કરી શકાય તમ છ તના માટ સરકાર િશમાં .Robust Digital Infrastructure ઉભું કરિાની જરૂર છ.
પ્ર.૩૨ નાગદરક એધિકાર પત્રનું મહત્વ તના બસધ્િાંતા ધ્વારા જ સમજી શકાય છ.ખુલાસાિાર ચચાા કરા .
નાગદરક એધિકાર પત્રની એિિારણા પ્રથમ િખત િર્ા ૧૯૯૧માં જાન મજરની સરકાર ધ્વારા એક રાષ્ટ્રીય કાયારમમમના
રૂપમાં યુનાઈટડ દકિં ગડમમાં વ્યક્ત એન કાયાાન્દ્િીત કરિામાં એાિી હતી.
તના ઉદ્શ િશના લાકા માટ સાયાજ્નીક સિાએાની ગુણિત્તામાં લગાતાર સુિાર કરિાના છજથી નાગદરકાન .
.જરૂદરયાત મુજબની સિાએા મળી રહ
ત સરકારી ધિભાગા સંસ્થાએા ધ્વારા એાપિામાં એાિતી સિાએા ની ગુણિતા સિાના િારણા એન ,સમય સીમા ,
ફદરયાિ નનિારણ પધ્િધત ધિશ જાહર સંસ્થાની પ્રધતબધ્િ િશાાિતા િસ્તાિજ છ.
બસધ્િાંતા
ગુણિતાસિાની ગુણિતા જાળિી રાખિી :
ધિકલ્પ.જ્યાં પણ સંભિ થઇ શક નાગદરકાન ધિકલ્પ ઉપલબ્ધ કરાિિા :
માનક.માનક િશાાિ છ ક એપક્ષાએા શુ છ એન માનકા ન સંતાર્ાયતા કિી રીત કામ કરિું .
માન કરિાતાના નાણા માટ
જિાબિારી: વ્યક્તક્તએા એન સંગઠન પ્રત્ય જિાબિારી હાિી જાઈએ.
પારિનશિતા.સિા ધિતરણમાં પારિનશિતા હાિી ,કામગીરી :
તાજતરમાં પંચાયતી સ્તર નાગદરક એધિકાર પત્રન પ્રાત્સાહન એાપિા પંચાયતીરાજ મંત્રાલય માડલ પંચાયત નાગદરક ,
એા ઉપરાંત નાગદરક એધિકાર પત્રા એંગની બીજા પ્રશાસનીક સુિાર દ્વાર કરિામાં એાિલી .એધિકાર માળખુ તૈયાર કયુું છ
.ભલામણા પણ લાગુ કરિાની જરૂદરયાત છ
પ્ર.૩૩ નીધત એાયાગ ધ્વારા જારી કરલ પદરપત્રમાં શાસન સંબિીત મુખ્ય મુદ્ાએા પ્રકાનશત કરા .
શાસનના મતલબ સરકારી કાયાોના બિા પાસાએાથી છપારિશી એન પ્રભાિી શાસન કાઈ પણ યાજનાની સફળતાના .
નીધત એાયાગ .સારામાં સારી યાજનાએા પણ ખરાબ શાસનના લીિ નનષ્ફળ જાય છ .મૂળ એાિાર છના પદરપત્ર મુજબ મુજબ
શાસન સંબિીત મુખ્ય મુદ્ાએા નીચ મુજબ છ.
સરકારની ભૂમમકા
લાક હીત સાથ સીિા સંબિ ન િરાિતા ક્ષત્રામાં સરકાર પાતાની ભૂમમકા રગ્યુલાર એન ફબસલીખર પુરતી મયાાિીત
રાખીન ખાનગી ક્ષત્રન પ્રાત્સાહન એાપિુ જાઈએ.
ઉઉદ્ાગમાં ખાનગીકરણન પ્ર .િા.ાાત્સાહન
જયાર લાકહીતા સાથ સીિા જાડાયલા ક્ષત્રામાં સરકાર પાતાની ભૂમમકા િિારિી જાઈએ જથી સામાનજક ન્યાય .
.સ્વાસ્થ્ય ,િા નશક્ષણ.ઉ .સુનનનિત કરી શકાય
ચુટ
ં ણી સુિાર
એક િશ.સંસાિનાના શ્રષ્ઠ ઉપયાગ કરી શકાય,સમય,એક ચુંટણીન લાગુ કરિાની જરૂદરયાત છ જથી સરકારી નાણા -
તના માટ નીધત એાયાગ સંધિિાનીક, પ્રશાસનીક એન કાનૂની સુિાર કરિાની જરૂદરયાત છ તિુ જણાવ્યુંય છ.
સંઘિાિ
સરકાર .જના માટ નનમ્ન નલખીત સુિાર જરૂરી છ .નીધતના ત્યાગ કરિાની જરૂર છ One Size fits all
રાજ્ય એાિારીત ધિકાસ માડલ
રાજ્યાના કાયિાએાન પ્રથમમકતા
Competi tive federalism ન પ્રાત્સાહન
રાજ્યાની નાણાકીય સ્વાયતા સુિારિી
યાજનાએા માટ sunset clause હાિા જરૂરી છ.
NGOસાથ ભાગીિારી
તમની ભાગીિારીથી પાનલસી ગપ ભરિામાં મિિ મળશ.
NGOના િહીિટમાં પારિનશિતા સુનનનિત કરિી
o ઉNGOનુ માનનટરીંગ િા િપાણ પાટાલની મિિથી.
િશમાં શાસન સંબિીત પ્રશ્ાના સમાિાન માટ નીધત એાયાગના પદરપત્રમાં ધિસ્તૃત ઉપાયા જણાિાય છશાસનના િરક .
ભાગીિારન સાથ લઈન તન લાગુ કરિામાં એાિ તા િર્ા૨૦૪૭ માં િશમાં સાચી રીત એમૃત મહાત્સિની ઉજિણી કરી શકીશું
પ્ર.૩૪ એાત્મનનભાર ભારતનું સ્થાન એાત્મનનભાર યુિાન બસિાય શક્ય નથીજની માટ સરકાર ધિધિિ કાૈશલ્ ધિકાસ યાજનાએા .
.ચચાા કરા .પણ તના એમલીકરણમાં સમસ્યાએા રહલી છ .શરૂ કરલ છ
કાૈશલ્ ધિકાસન પ્રિીણતા તરીક વ્યાખ્યીત કરી શકાય છજ તાલીમ એથિા એનુભિ ધ્વારા હસ્તગત એથિા .
ત .ધિકસાિી શકાય છબિલતા સમય એન જરૂદરયાતા સાથ એનુકુળ થિાની ક્ષમતાન મજબુત બનાિ છ.
ભારતમાં શા માટ જરૂર છ?
િશમાં ૪ %યુિાનાજ ફામાલ તાલીમ મળિ છ .યાગ્ય તાલીમબધ્િ યુિાના એાત્મનનભાર ભારત ,મક ઇન ઇં દડયા માટ
જરૂરી છ.
યુિા િન એાજ િશની :૬૦ %િસતી કામ કરિા યાગ્ય ઉમરની છતમન યાગ્ય તાલીમ એન જ્ઞાન િડ તમન િશના .
.ધિકાસની કં ુ જી બનાિી શકાય તમ છ
હાલની પદરસ્થસ્થધત :ધિશ્વ હાલ મંિીમાંથી પસાર થઇ રહ્ું છ .ઉપરાંત ચીન ધિરાિી િિતી નીધતએાના લીિ માટી
કં પનીએા ભારતમાં રાકાણ કરિાની ઈચ્છુક છ.
રાજગાર :િશમાં એાજ પણ ૨૯ કરાડ લાકા ગરીબીમાં જીિ છ.ગરીબી નનિારણ માટ પણ ત જરૂરી છ .
કૃધર્નુ ભારણ :કૃધર્GDP માં ૧૫ %ના જયાર રાજગારીમાં ૫૦ %ના ફાળા એાપ છ .યાગ્ય તાલીમ િડ િિારાના
શ્રમબળન બીજાન ક્ષત્રામાં ફાળિી શકાય.
ભારતન મળલ યુિા િનના લાભ િર્ા ૨૦૪૦ સુિીજ રહશ તિુ નનષ્ાતા મન છ .યુિા િનના સિુપયાગ કરિા માટ
એાપણી પાસ ખૂબ જ સીમીત સમય છ.
પ્ર.૩૫ રાષ્ટ્રીય ગ્રીન ટ્રીબ્યુમલની સંરચના ,તની સિા એન શક્તક્તએા ધિશ સધિસ્તાર ચચાા કરા.
રાષ્ટ્રીય ગ્રીન ટ્રીબ્યુનલનુ ગઠન – એધિનનયમ ’રાષ્ટ્રીય ગ્રીન ન્યાયાધિકરણ‘૨૦૧૦ હઠળ ૧૮ એાકટાબર,૨૦૧૦ના
રાજ કરિામાં એાવ્યુ હતું .ત એક સાંધિધિક એન એિાન્યાયીક નનકાય છ.
તના ઉિશ્ય પયાાિરણીય સંરક્ષણ માટ િન સંરક્ષણ એન પ્રકૃધતક સંસાિનાના સંરક્ષણ સાથ જાડાયલા મામલાએાનુ
પ્રભાિી એન તીવ્ર ગધતથી નનસ્તારણ કરિાનું છ.
ત પયાાિરણથી સંબિીત કાઈ ધિધિક એધિકારવ્યક્તક્તએા તથા સંપિાએાન થતુ નુકસ ,ાાનની ક્ષધતપૂધતિ એન રાહત
એાપિાના પ્રશ્ા પણ સાંભળ છ.ત પ્રાકૃધતક ન્યાયના બસધ્િાંત પર કામ કર છ .
સંરચના
એક પૂણા કાલીન એધ્યક્ષ
ન્યુનતમ ૧૦ એન િિારમાં િિાર ૨૦ પૂણાકાલીન ન્યાયીક સભ્ા હાય છ .જમની નનયુદકત સમય સમય પર કન્દ્ર
સરકાર ધ્વારા કરિામાં એાિ છ.
ત ઉપરાંત એાછામાં એાછા ૧૦ એન િિુમાં િિુ ૨૦ ધિશર્જ્ઞ સભ્ાનુ પ્રાિિાન કરાયું છ.
સિાએા
ન્યાયાધિકરણ નનચની સિાએા.સુધિિાએાન પ્રિાન કરિા માટ એાિશ એાપી શક છ -
પ્રિુર્ણ એન એન્ય પયાાિરણીય નુકસાન માટ રાહત એન ક્ષધતપૂધતિ ઉપલબ્ધ કરાિિી.
કાઈ જાખમકારી તત્વથી લડતા થિાિાળી િુઘાટના માટ રાહત એન ક્ષધતપૂધતિ.
નષ્ટ કરાયલીથયલી સંપધત માટ ક્ષધતપૂધતિ /
ન્યાયાિીકરણ ધ્વારા યાગ્ય સમજાય તિા ક્ષત્રા માટ પયાાિરણની બહાલી
પસ્લલક લાયબબલીટી ઇન્સ્ારં સ કાયિા હઠળ એાપિામાં એાિતી ક્ષધતપૂધતિ રાહતા બસિાય પણ િિારાની રાહત ,
પ્રિાન કરિાની શક્તક્ત.
શક્તક્તએા
ન્યાયાિીકરણન બસધિલ પ્રદરમમયા સંદહતા -૧૯૦૮ હઠળ એક બસધિલ કાટાના િરજ્જા એાપિામાં એાવ્યા છ.
કાઈ વ્યક્તક્ત ધિરુદ્ધ સમ્મન જારી કરિુંતન શપથ લિડાિિી ,તની ઉપસ્થસ્થધત બાિામુક્ત બનાિિી .
િસ્તાિજાની જાંચ કરિી.પ્રાપ્ત કરિા ,
હલકનામાં (એારાપ) પર તથ્ા ભગા કરિા.
પાતાના નનણાયાની સમીક્ષા કરિી.
ગિાહ.િસ્તાિજાનુ પરીક્ષણ કરિુ િગર,
ઉલ્લખનીય છ ક રાષ્ટ્રીય ગ્રીન ટ્રીબ્યુનલ એધિનનયમ ૨૦૧૦ ,માનિ પયાાિરણ સંમલન – ૧૯૭૨ એન પયાાિરણ
એન ધિકાસ પર એાયાજીત સંયુક્ત રાષ્ટ્ર સંમલન.૧૯૯૨ સાથ સંગીત રાખ છ એન તમના પ્રિિાનાન પ્રાસંગીક બનાિિા પર
જાર એાપ છ.
પ્ર.૩૬ શાસન ૪.૦ દ્વારા તમ શું સમજા છા? શું સુશાસન હતુ શાસન ૪.૦ એ એાજના સમયની જરૂરીયાત છ? ખુલાસાિાર ચચાા
કરા) .૨૦૦ શબ્ા(
ધિશ્વ એાથીક મંચના િાિાસ નશખર સંમલનમાં, શાસન સામ એાિી રહલી નિી ચુનાતીએાના સામના કરિા માટ શાસન
૪.૦ ના પ્રસ્તાિ રાખિામાં એાવ્યા હતા .જ િિુમાં િિુ સમાિશી એન દિઘાકાલીક રણનીતીની િારણા પર કસ્ન્દ્રત છ .
શાસન ૪.૦
દિઘાકાલીક રણનીધતક યાજનાનું નનમાાણ શાસન -૪.૦ ની એંતગાત િતામાન એલ્્કાલીક પ્રબંિન રખષ્ટકાણન
લાંબાગાળાના એાયાજન થી પ્રધતસ્થામપત કરિામાં એાિશ .
વ્યિસાયા દ્વારા ઉત્તરિાયીત્વ ગ્રહણ કરિું નિા માડલમા6 –Tunnel Vision એથિા રખષ્ટકાણ એન Top-down
approachન બિલિામાં એાિશ .સમાજના પ્રત્યક દહત િારકની ભુમમકા બિલિામાં એાિશ .
નિી પ્રાથમીકતાએા એથાશાસ્ત્ની સંદકણા એિિારણા એન એલ્પકાલીક નાણાકીય દહતાના ત્યાગ કરીન સમાજ –
એન પ્રકૃતીના રખરખાિ, િખરખન પ્રાથમીકતા એાપિામાં એાિશ .
નિું નતૃત્વ –Shareholder Responsibility ની જગ્યાએ Stakeholder Responsibility પર ધ્યાન એાપિામાં
એાિશપયાાિરણ ., સમાજ તથા શાસન સંબંિીત મદટ્રકસની િકાલત કરિાિાળાએાન નતૃત્વ કતાા ગ્રુપમાં શામલ
કરિામાં એાિશ .
શાસન ૩.૦ માં નતૃત્વકતાાએાનું મુખ્ય ધ્યાન પદરચાલન સંબંિી ધિર્યા પર િિાર છ .જના લીિ સંભધિત એનાપબક્ષત
પદરણામા પ્રત્ય ઉપક્ષા સિાય છ .શાસન ૪.૦ માં એા ખામી િુર થયલી હશ જથી સુશાસન પ્રાપ્ત કરિામાં ઝડપથી કામ થઈ શકશ .
પ્ર.૩૭ નશક્ષણ એ ઘણી સમસ્યાએાનું સમાિાન છ તથી જ સરકાર દ્વારા તના પર િિુ ભાર એાપિામાં એાિ છભારતમાં એા .
ક્ષત્ર માટ સાિાજનીક ખચા પૂરતા છ? ધિષ્લર્ણ કરા) .૨૦૦ શબ્ા(
.નશક્ષણ સાૈથી શક્તક્તશાળી હથીયાર છ જના ઉપયાગ તમ િુનનયાન બિલિા માટ કરી શકા છા “” – નલ્સન મંડલા
નલ્સન મંડલા દ્વારા બાલાયલુ ઉપરાક્ત િાક્ય નશક્ષણનું મહત્વ સમજિા માટ ઘણુ છમાટ જ ધિશ્વના િરક િશની .
.સરકાર નશક્ષણ પર િિુ ભાર મુક્તી જાિા મળ છ
િશમાં એાજ સંસાિનાની નહી પરં તુ સમજણની ઉણપ છ .ત સમજણ યાગ્ય એન ગુણિત્તપુિાક નશક્ષણ િડ જ એાિશ .
માટ િશ્માં નશક્ષણ પાછળ ખચા િિારીન તનું યાગ્ય વ્યિસ્થાપન કરિાની જરૂરીયાત છ.
પ્ર.૩૮ ભારતમાં કયા પ્રકારની બબનબંિારણીય સંસ્થાએા જાિા મળ છ-? તમામના મહત્વ એન ઉિાહણા સદહત ચચાા કરા. )૨૦૦
શબ્ા(
બબન બંિારણીય સંસ્થાએા એટલ એિી સસ્થાએા ક જમના ઉલ્લખ બંિારણમાં જાિા મળતા નથી બબનબંિારણીય .
.સસ્થાએા બ ભાગમાં િહોં ચિામાં એાિ છ
િૈિાનનક સંસ્થાએા :એિી સંસ્થાએા ક જમનું ગઠન સંસિ દ્વારા પારીત કાઈ કાયિા દ્વારા કરિામાં એાવ્યું છઉિાહરણ .
.તરીક લાકપાલ
એા પ્રકારની સંસ્થાએા, સંસિ દ્વારા પારીત કરિામાં એાિલા કાયિામાંથી શક્તક્તએા પ્રાપ્ત કરતી હાય છ .
એા પ્રકારની સંસ્થાએાનું ગઠન કાઈ ખાસ કાયા ક ખાસ ક્ષત્રન નનયંધત્રત, રગ્યુલટ કરિા માટ કરિામાં એાિ છ .
-ઉિાહરણSEBIનું ગઠન િશમાં શરમાકો ટના નનયમન માટ કરિામાં એાવ્યું છ .
િૈિાનનક સંસ્થાએાન પણ બ ભાગમાં િહચિામાં એાિ છ .
Regulatory bodies : ધિશ્વમાં રગ્યુલદટિંગ સંસ્થાનું ગઠન સાૈપ્રથમ િખત એમરીકામાં િપારના રગ્યુલટીંગ માટ કરિામાં
એાવ્યું હતું .
ત જાહર ક સરકારી સંસ્થાએા છ જ એમુક ક્ષત્રમાં માનિીની ગતીિિી ઉપર પાતાની સત્તાના ઉપયાગ િડ નનયમન કર
છ.
નનયમનકારી એજન્દ્સીએા સામાન્યરીત સરકારની એસ્ક્ઝક્યુદટિ શાખાના એક ભાગ હાય છ એથિા તમની પાસ
કાયિાકીય શાખાની િખરખ સાથ તમના કાયાોન ચલાિિા માટ િૈિાનીક સત્તા હાય છ .
િાણણજ્ય એન િપારની સમસ્યાએા િિુ જદટલ બની હાિાથી વ્યાજબી િપાર એન ગ્રાહક સુરક્ષાન પ્રાત્સાહન એાપિા
માટ નનયમનકારી સંસ્થાએા લાકમપ્રય બની છએા સંસ્થા ભારતમાં .કાલ્િટીશન કમમશન એાફ ઈં દડયા – ઉિાહરણ .
િપારમાંHealthy compitition જળિાઈ રહ તનું નનયમન કર છ .
એિાન્યાયીક સંસ્થાએા :તમન કાટા એથિા િારાસભા બસિાયના સરકારના એંગ તરીક પણ વ્યાખ્યાયીત કરિામાં એાિ
છ .જ ચુકાિા એથિા નનયમનનમાાણ દ્વારા ખાનગી પ્રશ્ાના એધિકારાન એસર કર છ .
તમની પાસ બસધિલ કાટા જટલા એધિકાર રહલા હાય છ .
તએા કુિરતી ન્યાયના બસધ્િાંત પર કાયા કરતી હાય છતમનુ ગઠન મુખ્યત્વ કાટાો પરન .ાુાં ભારણ ઘટાડી, સમયસર
ન્યાય સુનનનિત કરિાનું છ – ઉિાહરણ .National Green Tribunal. એા સંસ્થા ભારતમાં પયાાિરણ સંબધં િત પ્રશ્ાનું
નનરાકરણ લાિ છ .
ગર : િૈિાનનક સંસ્થાએા-તમનું ગઠન સરકારના એાિશ દ્વારા કરિામાં એાિ છમાટ ત સંયુક્તરીત સરકારના .
તનુ ગઠન સરકારના એાિશ દ્વારા િર્ા .નીતીએાયાગ – ઉિાહરણ .નનયંત્રણમાં હાય છ૨૦૧૫માં કરિામાં એાવ્યું છ
તણ એાયાજન પંચનું સ્થાન લીિુ છ .ત િશમાં ધિકાસની િીશા એન નીતીએા બનાિિા માટ Think Tankના સ્વરૂપમાં
કામ કર છ .
એામ, બબન બંિારણણય સંસ્થાએાનું ગઠન કામનું ભારણ ઘટાડિા િશમાં િપાર િાણણજ્યની વ્યિસ્થા જળિાય ત માટ-,
ન્યાય સુિીની પહાોંચ ઝડપી બનાિિા જિા કાયાો માટ કરિામાં એાિ છ.
પ્ર.૩૯ બબન સરકારી સંગઠનની ધિકાસની પ્રરમમીયામાં મહત્વપૂણા-ભૂમમકા રહલ છ, પણ િતામાનમાં ત એનક સમસ્યાએાના
સામના કરી રહલ છ) .ચચાા કરા .૨૦૦ શબ્ા(
બબનસરકારી સંગઠન, સ્વયં, સિકા, કાયાકતાાએા, લાકા એન સામાજીક કલ્ાણમાં ભાગીિાર લાકાના સમુહ હાય છ .
ત એક સ્વૈસ્થચ્છક સંગઠન છ જ્યાં સમાન દહત િરાિતા લાકા ભગા મળીનસિા, સમાજ કલ્ાણ એન ધિકાસ માટ કામ કર છ .
સમસ્યાએા
ફં ડ માટ સરકાર પરની નનભારતાના લીિ, સરકારની સામ સાચા પ્રશ્ા ઉઠાિિામાં પણ એસમથાતા .
કટલાક સંગઠના િિશી સહાય મળિતા હાય છ .તમના પર રાષ્ટ્ર ધિરાિી ગતીધિિીએા કરિાના એારાપા લાગ છ .
ઘણી િખત NGOની કામગીરીના લીિ સ્થાનીક સાંસ્ક્રુધતક ધિધિિતા જાખમમાં મુકાય છ .ઉિા .PETA દ્વારા PIL
થિા પર જલીકટ્ટુ રમત પર પ્રધતબંિ .
NGOs પાસ કુશળ કમાચારીએાની ઉણપ રહી છ .
સરકાર દ્વારા હાલમાં FEMA કાયિામાં સુિારા કરાયા છ જના લીિ ઘણા NGOs ન બંિ કરિામાં એાવ્યા છ .
ભુતકાળમાં NGO દ્વારા િશમાં લાકશાહીમાં સામાન્ય નાગદરકાની ભુમમકા િિારીન લાકશાદહન મજબુત કરિામાં સારી
ભુમમકા નનભાિી છ પરં તુ, બિલાતી પદરસ્થસ્થધતન ધ્યાન લતા તમના નાણાકીય વ્યિહારા પર નનયમન જરૂરી
છ .
પ્ર.૪૦ વ્યિસ્થામાં ભ્રષ્ટાચાર રાકિા એ સરકારની ફરજ છ પરં તુ ત પ્રરમમીયામાં એક ઇમાનિાર સનિી સિકન પૂરતી રક્ષા પણ
મળિી જાઇએ) .બીજા િહીિટી સુિારા એાયાગના એહિાલના સંિભામાં ઉપ્રાક્ત કથનની ચચાા કરા .૨૦૦ શબ્ા(
શાસનમાં નૈધતકતા રીપાટા માં દદ્વતીય પ્રશાસનીક સુિાર એાયાગ દ્વારા ધ્યાન િારિામાં એાવ્યુ છ ક િહીિટમાં (િસમી રીપાટા )
ભ્રષ્ટાચાર એટકાિિાની જિાબિારી સરકારની છ પરં તુ તની સામ લડતી િખત પ્રામાણીક સનિી સિકાન પણ સુરક્ષાની
જરૂરીયાત છ જથી તએા પાતાના કારા્યા યાગ્ય રીત, િબાણ િગર કરી શક .
એાયાગના એહિાલ
ઈમાનિાર લાક સિક માટ નનરાિાર, ગૈરનૈધતક-, દ્વર્પુણા એન એખભપ્રરીત નશકાયતાથી બચિા માટ કાયિા એન
કાયા પધ્િધતમાં પયાાપ્ત સુરક્ષા છ .
કાઈ પણ લાક સિકની સામ ભ્રષ્ટાચારના એારાપ લગાિિામાં એાિ ત્યાર કાઈ પણ કાર્યિાાહી કરતા પહલા ગંભીત
રીત પ્રાથમમક તપાસ કરિી જરૂરી છ .
પ્રત્યક એારાપનુ ધિશ્લર્ણ કરિુ જરૂરી છ ક શુ એારાપ ધિનશષ્ટ છ ? શું એારાપમાં થાડુ પણ સત્ય છુપાયલુ છ ક
નહી?
પ્રાથમમક તપાસમાં ભ્રષ્ટાચાર થયાનુ તારણ એાિ તા જ તની તપાસ માટ ભલામણ કરિી જાઈએ એન એાગળની
કામગીરી સક્ષમ એધિકારીની એનુમતી મળિીન જ કરિી જાઈએ .
ભ્રષ્ટાચાર સંબંિીત કશમાં તપાસ િરમમયાન ગાપનીયતા જાળિિી જરૂરી બન છએન સુનનનિત કરિુ જરૂરી છ ક .
સંદિગ્િ એધિકારાી સુિી કાઈ તપાસ ધિશની માદહતી ન પહાોંચ .
તપાસના તારણાનું મુલ્ાંકન સક્ષમ એન ન્યાયપુિાક રીત કરિુ જાઈએ .
તપાસ એધિકારીન ધિિકાધિન શક્તક્ત એાપિી જાઈએ ક જથી યાગ્ય જણાય તા કાઈ ધિશર્જ્ઞની સલાહ લઈ શકાય
એન નનષ્ઠાિાન એન નનિાોર્ વ્યક્તક્તન નુકસાન ન થાય .
એધિકારીયાની પ્રાફાઈનલિંગ કરિુ જાઈએપ્રત્યક સરકારી સિકની ક્સમતાએા ., યાગ્યતાએા, સત્યનનષ્ઠા, એનુભિ,
પ્રધતષ્ઠા િગરનુ િીિરણ બનાિીન તન એખભલખબધ્િ કરિુ જાઈએ .
નાગદરક સિકાની રાજનીધતક તટસ્થતા એન નનષ્પક્ષતાનું સંરક્ષણ કરિાની જરૂરીયાત છએાયાગ મંત્રીએા .,
બસધિલ સિકા માટ Code of conduct બનાિિાની ભલામન કરી છ .
એાયાગ ભ્રષ્ટાચાર નનિારણ એધિનીયમ-૧૯૮૮માં ખાટા પક્ષ, જાણી જાઈન નુકસાન કરિા એનશકારના
િુરુપયાગ, ન્યાયમાં એિરાિ જિા કૃત્યાન એપરાિ ગણિાની ભલામણ કરી છ .
બસધિલ સિકાની નનયુક્તક્તના સંિભામાં કટલાક નનયમા, માપિં ડાનુ પાલન કરિુ જરૂરી છ જથી પક્ષપાત, સગાિાિ,
ભ્રષ્ટાચારન રાકી શકાય .
એામ, એાયાગના રીપાટા માં જણાિાયુ છ ક ભ્રષ્ટાચારી એધિકારીએા સામ કડકમાં કડક પગલા લિા જરૂરી છ પરં તુ તની
પ્રદરમમયા, કાયાપધ્િધત એિી હાિી જાઈએ જથી ઈમાનિાર સિકાન પુરતૂં સંરક્ષણ મળી રહ.
પ્ર.૪૧ એાથીક પ્રિશાન માટ સંસ્થાગત ગુણિત્ત એનનિાયા ઘટક છ .િાક્યના સંિભામાં લાકશાહીન સુરઢ
્ બનાિિા માટ સનિી
સિામાં કિા પ્રકારના સુિારાએાની જરૂર છ ? ચચાા કરા) .૨૦૦ શબ્ા(
એાથીક પુનધિતરણમાં સનિી સિાએાની ભુમમકા સ્વયંબસધ્િ છ તમનું મુખ્ય કાયા નીધતએા .એન ન્યાય વ્યિસ્થાન પ્રભાિી
બનાિિી, સંસાિનાની યાગ્ય િહચણી કરીન લાકામાં ધિશ્વાસ એન સંતાર્ની ભાિના ઉત્પન કરિાનું છ .
સુિારાના ક્ષત્રા
સરકારની સંરચના તથા એાકારરાજનીધતક સુજ બુજ તથા ધિભાગાની ક્ષમતા બનાિી રાખિા મંત્રાલયા :, ધિભાગા,
કાયાાલયામાં વ્રુદ્ધી કરિાની જરૂરીયાત છ .
બસધિલ સિાના ઉચ્ચ સ્તરીય પિાધિકાદરએાની સંખ્યાન િિારિી જરૂરી છ જથી કાયાોનું નનષ્પાિન ઝડપી થઈ શક .
બસધિલ સિામાં પિાનન સંખ્યાન િિારિાની જરૂરીયત છ .
સમાજની ગતીધિિી, તકનીકી ધિસ્તારન જાતા તકનીકી રીત િિુ સક્ષમ, માનિ એધિકારામાં, સામાનજક સિભાિમાં
િિુ સંિિં નશલ એધિકારીએાની જરૂર છ .
નાગરીક સિકા માટ એલગ કાસા ચાલુ કરિાની જરૂર છ ત કાસામાં દડગ્રી િરાિનાર વ્યક્તક્ત જ એધિકારી બનિાની
લાયકાત િરાિતા હાિા જાઈએ .
પિાક્તન્નતીમાં મદરટન પ્રાત્સાહન એાપિાની જરૂરીયાત છ .એાથીક ધિકાસન ગધત મળ છ-તના લીિ સામાજીક .
બસધિલ સિકામાં વ્યિસાયીક કાૈશલની તરફ ધ્યાન એાપિું એાિશ્યક છતનાથી નીધતએાના નનમાાણ ., લાગુ
કરિામાં સરળતા રહ છબસધિલ સિકામાં પારિનશિતા ., ઉત્તરિાધયત્વ િિારિા માટ માનીટદરિંગ, ઈશાસન -
.એપનાિિાની જરૂર છ
પ્રનશક્ષણ સમય એાિુનનક પડકારા, તના પ્રભાિા પર ધ્યાન એાપિામાં નથી એાિતુંમાટ સનિી એિીકારીએાની .
) ક્ષમતા િિારિા માટ સમય સમય તાલીમIn service training)નું પ્રાિિાન કરિાની જરૂર છ .
એધિકાદરએાન શાસનમાં તકનનકના ઉપયાગ િિારિા માટ પ્રાત્સાહન એાપિું જાઈએ .
ઉપરાક્ત સુિારાએાની જરૂરીયાત સમજીન સરકાર તાજતરમાં મમશન કમાયાગી કાયારમમમ ચાલુ કયાો છ જના મુળ ઉિશ્ય
બસધિલ સિકાની ક્ષમતા િિારિાના છ.
પ્ર.૪૨ ભારતમાં કઈ મુખ્ય તપાસ સંસ્થાએા છ ? કાઈ પણ એક ધિશ ખુલાસાિાર ચ્ર્ચા કરાશું એા સંસ્થાએામાં સુિારાએાની .
જરૂર છ? )૨૦૦ શબ્ા(
હાલમાં ભારતની સિાોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાિીશ દ્વારા તપાસ એોંજંસીએામાં સુિાર કરિાની િાત કરીન એક
નિી એક Umbrella સંસ્થા બનાિિાની િાત કરી છ)ભારતમાં કસ્ન્દ્રય તપાસ બ્યુરા .CBI), એોંફાસામન ડાયરક્ટરટ)ED), રાખષ્ટ્રય
તપાસ સંસ્થા)NIA) જિી ધિધિિ તપાસ સંસ્થાએા છ .
જરૂરી સુિારાએા
Umbrella Organisation: િશમાં ધિવ્િ તપાસ સંસ્થાએામાં તાલમલ લાિિા, માહીતીનું એાિાનપ્રિાન એન
સંસાિનાની યાગ્ય િહચણી કરિા એક કન્દ્રીય સંસ્થાની જરૂરીયાત છ .
સ્મયસર એપડટ :નિા નિા ગુનાએા, ગુના કરિાની નિી પદ્ધતીએાની સામ લડિા તપાસ સંસ્થાએાએ પણ નિી
ટકનાલાજી, માહીતીથી એિગત રહિાની જરૂરીયાત છ .
પરફામુંસ એાદડટ :સંસ્થાની ક્ષમતા િિારિા, છટકબારીએા ઘટાડિા માટ તપાસ સંસ્થાએાનુ કામગીરીનુ મુલ્ાંકન
સ્વતંત્ર સસ્થા ક સમીતી દ્વારા થિું જરૂરી છ .
સ્વતંત્રતા :તપાસમાં રાજનીતીક ક સરકારી હસ્તક્ષપ ઘટાડિા માટ તપાસ સંસ્થાએાન પુરતી સ્વતંત્રતા એાપિી
જરૂરી છ સંસ્થાના િડાન સરકારી સરમમટરી સમાન પાિર એાપિા જાઈએ .
મદહલાએાની ભાગીિારી િિારિી જાઈએ જથી મદહલા મપદડતા િિુ સરળતાથી પાતાની િાત સમજાિી શક .
લાકામાં ભરાસા િિારિા, રાજકીય સાંઠગાંઠ તાડિા માટ તપાસ સંસ્થાએા એન રાજ્યા િચ્ચ સરળ સંબંિ સ્થાપીત
કરિા જરૂરી છ .
કન્દ્રીય તપાસ સંસ્થાએા એન રાજ્યાના ટકરાિના લીિ લાકામાં તમના પ્રત્યના ભરાસા એાછા થયા છલાકશાહીમાં .
.ધિશ્વાસ ટકાિી રાખિા સંસ્થાએાન મજબુત કરિી ખુબ જ જરૂરી છ
પ્ર.૪૩ ભારતમાં કાૈશલ્ નનમાાણની િતામાન પદરસ્થસ્થતીએા ચચતાર જુા કરા .સરકાર દ્વારા એા ક્ષત્રમાં ઘણાં પગલાએા લીિલ હાિા
છતાં પણ એા ક્ષત્ર ઘણાં પડકારાના સામના કરી રહલ છ) .ધિિચનાત્મક મુલ્ાંકન કરા .૨૦૦ શબ્ા(
દિિસ ન બસિસ ટકનાલાજીમાં માટા પાય પદરિતાના એાિી રહ્ા છ જના નલિ રાજગારીના નિા એિસરા સામ એાિી
રહ્ા છ જના માટ ધિશર્ પ્રકારના કાૈશલ્ની જરૂરીયાત પડ છ .
ભારતમાં િતામાન સ્થસ્થધત
સ્ટસ્કલ ડિલાપમન્દ્ટ એન ઉદ્ાગસાહબસક્તા નીતી પર િર્ા ૨૦૧૫ની રીપાટામાં જણાિિામાં એાવ્યુ છ ક ભારતમાં
કુલ શ્રમબળમાંથી ફક્ત ૪.૭ %ન જ એાૈપચાદરક તાનલમ મળિી છ .જ્યાર જાપાન એન િબક્ષણ કાદરયામાં ત એનુરમમમ
૮૦ %એન ૯૬ %છ .
એાજ ભારતમાં ૨૪ પ્રમુખ ક્ષત્રામાં ૧૧ કરાડ કુશળ તાનલમબધ્િ શ્રમબળની જરૂર છ .
એાગામી બ િશક સુિી ભારત ધિશ્વનાં સાૈથી િિુ યુિાના િરાિતા િશ રહશ એા યુિા િનના રાષ્ટ્રના ધિકાસમાં યાગ્ય .
.ઉપયાગ કરિા તન યાગ્ય તાલીમ એાપિી ખુબ જરૂરી છ
પ્ર.૪૪ જાહર સિાએામાં સુિારા દ્વારા ભારતમાં ક્યાં પ્રકાર સુશાસનન સુનનનિત કરી શકાય છ ? ઉિાહરણ સાથ સમજાિા) .૨૦૦
શબ્ા(
જાહર સિાએામાં સુિાર એટલ તના નનયમા, પ્રદરમમયાએા એન મુલ્ામાં સુિારએાિા સુિારાએાના હતું જાહર િહીિટ .
એન નીધતના કાયાક્ષમ, એસરકારક એન પ્રતીભાિપુણા ધિતરણ દ્વારા સુશાસન સુનનનિત કરિાના છ .
સુશાસન મુખ્યના ઘટકા જિાક, જિાબિારી, પારિશીતા, પ્રધતભાિ, એસરકારકતા એન કાયાક્ષમતા, સમાનતા,
ભાગીિારી, સિાસન્મતી એન સમાિશી તથા કાયિાનું શાસન પ્રાપ્ત કરિા માટ ભારતમાં સમયાંતર ધિધિિ સુ િારાએા લાગુ
કરિામાં એાવ્યા છ જના ઉિાહરણા નીચ મુજબ છ .
માહીતી એધિકાર કાયિા ૨૦૦૫ : એા કાયિાન ભારતીય લાકશાહીમાં એક સુમા ચચન્દ્હરૂપ કાયિા ગણાય છતના દ્વારા .
ઉિાહરણ તરીક .જથી પારિનશિતા િિી છ .નાગરીકાન કાયિાદકય દરત માદહતીના એધિકાર એાપિામાં એાવ્યા છ
કામનિલ્થ ગમ ભ્રષ્ટ્રાચાર કાૈભાંડ .
નાગદરક એધિકારપત્ર :ત એક િસ્તાિજ છ જમાં સિા ધિતરણ માટની સંસ્થાની નાગદરકા પ્રત્યની જિાબિારી િશાાિ
છ .એન નાગદરકામાં જાગ્રુતી એાધિ છ .તના સંસ્થાએાની સિાએા પ્રત્યની પ્રધતભાિનશલતા િિી છ .
ઈ : શાસન-ઈશાસનના નલિ નાગદર-કાન તમના ધિસ્તારમાં સરકારી સિાએા ઉપલબ્ધ કરાિિામાં એાિી છજના .
લીિ સિાએાની કાયાક્ષમતા, પારિનશિતા એન ધિશ્વસનીયતામાં િિારા થયા છઉિારહરણ તરીક ઉમંગ એપ દ્વારા .
.જન્મનુ પ્રમાણપત્ર જિી સિાએા એાપિામાં એાિ છ
સુશાસન સુચકાંક :તના દ્વારા રાજ્યાની સુશાસન પ્રાપ્ત કરિાની પ્રગતી ચકાસિામાં એાિ છ એન ધિધિિ રાજ્યા દ્વારા
સુશાસન પ્રાપ્ત કરિા લિાયલા પગલાએા, એનુભિાની િહચણી કરિામાં એાિ છ .
PM-ગતીશક્તક્ત : એા મમશન દ્વારા સરકારના તમામ ધિભાગા, મંત્રાલયા િચ્ચ સંકલન સાિીન કામ કરિાના ઉિશ્ય છ .
તના લીિ કામ બિડાશનહી એન સમય એન નાણાં બંનની બચત થશ.
નાગદરકાની ભાગીિારી : લાકશાદહમાં નીધતનનમાાણમાં નાગદરકાની ભાગીિારી ખુબ મહત્વની છ તના માટ કન્દ્ર સરકાર
દ્વારા My Gov નામનુ પ્લટફામા બનાિાયુ છ જના િડ નાગદરકા સરકારી નીધતએા પર ચચાા કરી શક છ એન પાતાના
મંતવ્યા એાિી શક છ .
પડકારા
ભારતમાં શહરી ગ્રામમણ િચ્ચ-શહરી એન શહરી-Digital Divide જાિા મળ છ .
સાક્ષરતાનુ પ્રમાણ, તમા પણ પછાત રાજ્યામાં નનરક્ષરતાનુ પ્રમાણ એાછુ છ િશમાં સરરાશ સાક્ષરતા .૭૯ %જ છ .
નાગદરકામાં તમના એધિકારા પ્રત્યની જાગૃધત એાછી જાિા મળ છ .
ભ્રષ્ટાચારના લીિ નાગદરકાન યાગ્ય લાભ નથી મળતા.
એધિકારીએા, રાજકારણીએામાં બિલાિ લાિિા માટ ઉિાબસનતા જાિા મળ છ .
સુશાસન પ્રાપ્ત કરિા એક સમગ્ર સુિારાની જરૂરીયાત છત માટ સિા ધિતરણ સુિારાની સાથ સાથ કાયકાકીય સુિાર .,
નાણાકીય સમાિશન, સામાજીક માળખામાં સુિારા પણ એાિશ્યક છ.
પ્ર.૪૫ ઘણી િાર રાજકીય કારાબારી એન સનિી સિકા િચ્ચ ટકરાિ જાિા મળ છ .પરં તુ સુશાસન હતું બંન િચ્ચ સ્વસ્થ સંબંિ
એનનિાયા છ .ટીપ્પણી કરા.
ભારતમા રાજકીય કારાબારી એન સનિી સિકા િચ્ચના સંબંિા બસધિલ સિાની ગુમનામી એન મંત્રીસ્તરીય
જિાબિરીના એાિાર રહલા છ .
સત્તાના ઉપયાગ ચૂંટાયલા પ્રધતનનધિએા િડ કરિામાં એાિ છ જ મંત્રીએાન જિાબિાર રાખ છ એન નાગદરક સિકા
મંત્રીએાન જિાબિાર રાખ છએામ ., સનિી સિકા એન રાજકીય કારાબારી સાથ મળીન કામ કર છ .
સંસિીય લાકશાહી ત્યાર જ ખીલશ જ્યાર મંત્રીએા એન સનિી એધિકારીએા બંન એકબીજાના રખષ્ટકાણ, ઉદ્શા એન
જરૂદરયાતાન સમજિાના પ્રયત્ કર .
પ્ર.૪૬ જાહરનીધત બનાિતી સમય રહલ ખામીએા તન નબળી બનાિ છતન મજબૂત બનાિિા માટ તમ કિાં પગલાંએાનું .
સૂચન કરશા? ચચાા કરા.
ભારત માટ કહિાય છ ક એાપણી પાસ સંસાિનાની નહીં પરં તુ, સમજણની ઉણાપ છતન જાહરનીધત માટ લાગુ કરતાં .
.યાગ્ય જણાય છ
જાહરનીધતએાની ખામીએા
1) ધિચારા એન કાયાોમાં ધિભાજનપદરિહન ક્ષત્રમ .ઉિા .નીધત નનમાાણમાં િરક ધિભાગ પાતાની રીત કામ કરતાં જણાય છ :
.ભારતના પાંચ ધિભાગા િડ સંચાનલત થાય છ
2) બિડાપણું.તના લીિ કાયાની સરળતા પર િિુ ધ્યાન એપાય છ એન જરૂરીયત તરફ એાછં ુ :
3) પાલીસી બનાિનાર એન પાલીસી લાગુ કરનાર િચ્ચ સંિાિના એભાિ જાિા મળ છ.
4) કન્દ્રીકરણ .ભારતમાં નીધત નનમાાણ સંબંધિત શક્તક્તએા મંત્રીએા પાસ રહલી હાય છ :
5) સરકાર, નીધત નનમાાણ િખત સંબંધિત બિાજ ભાગીિારાના સમાિશ કરતી નથી .
6) નીધત નનમાાણમાં એધ્યના, સંશાિના, પાછલા એનુભિાના એાિાર લિામાં એાિતા નથી .
7) ભારતમાં નીધતએાના મુખ્ય ઉદ્શ્ય લાક કલ્ાણ નહી, પરં તુ જાતાની ગણતરી હાય છ .
કટલાક ઉપાયા
1) સરકારના ધિધિિ ધિભાગા િચ્ચ નીધત નનમાાણ કરતી િખત સમન્દ્િય કરિા ગધતશક્તક્ત .ઉિા .
2) નીધતએાન લાગુ કરિા માટ જાઇન્દ્ટ સરમમટરીના સ્તરના એધિકારીની હઠળ એલગ સંસ્થાનું નનમાાણ કરિું .
3) ટક્ાલાજીના ઉપયાગ િડ નીધત નનમાાણ કાયાન Data Driven બનાિિું.
4) નીધતન એસર કરતાં તમામ ભાગીિારાની યાગ્ય પ્રમાણમાં ભૂમમકા સુનનનિત કરિી.
5) સ્થાનીક સ્તર, જરૂરીયાત મુજબ નીધતમાં ફરફાર કરિા માટ સ્વતંત્રતા એાપિીએાકાંક્ષી નજલ્લા યાજના .ઉિા .
6) નાગદરકા સરકારી કાયાો પ્રત્ય ફદરયાિ, ઉપાયા, મંતવ્યા એાિી શક તિું માળખું ઊભુ કરિું એન તમની ભલામણા પર
ધિચાર કરિા .
િશની ધિશાળતા એન િસતી ની જરૂરીયાતન ધ્યાનમાં લઈએ તા નીધત નનમાાણ સ્તર થતી ભૂલા સુિારીન નાગદરકાન
જરૂદરયાત, મુજબની સિાએા ઉપલબ્ધ કરાિી સમાિશી ધિકાસ કરિા શક્ય છ .
પ્ર.૪૭ ધિકાસ પ્રદરમમયામાં નાગદરક સમાજ સંગઠનાની શું જરૂર છ? શાસનના પ્રભાિી બનાિિામાં તમની શું ભૂમમકા રહલ છ?
ચચાા કરા .
નાગદરક સમાજ એ નાગદરકાની રુચચએા એન મહત્વાકાંક્ષાએાની સ્વૈસ્થચ્છક એખભવ્યક્તક્ત છ, જ િહોં ચાયલ ધ્યયા, મૂલ્ા
એથિા પરં પરાએા રારા સંગદઠત એન એકીકૃત છ એન સામુદહક દરમમયામાં ગધતનશલ છ .
જરૂદરયાત
ચૂંટાયલા પ્રધતનનધિએાના કાયા પર નજર રાખિાના નાગદરકાન એધિકાર છ .
નાગદરકાના ધિધિિ પ્રશ્ા, મુદ્ા તરફ સરકારનું ધ્યાન િારિા માટ.
નાગદરક સમાજ પછાતિગાો એન સરકાર િચ્ચ સતુનું કામ કર છ .
નીધત નનમાાણમાં નાગદરકાની ભાગીિારી સુનનનિત કર છ .
ત સરકારન ધિધિિ બાબતા પ્રત્ય જરૂરી માદહતી ઉપલબ્ધ કરાિીન સરકારના કામનું ભારણ એાછં ુ કર છ .
નાગદરક સમાજ એન લાકશાહી સરકાર પરસ્પર મળીણ કામ કર તા જ લાકશાહીના િચના , ધ્યય પ્રાપ્ત કરી શકાય તમ
છ .માટ બંન એક બીજાના પૂરક છ .
પ્ર.૪૮ નીધત એાપણ સ્થાપિાથી િતામાન સુિી ઘણી ઉપલબ્ધીએા સાથ પડકારાના સામના કરલ છ.મૂલ્ાંકન કરા .
નીધત એાયાગની સ્થાપના િર્ા ૨૦૧૫માં કન્દ્ર સરકારના એક શાસનાિશ િડ કરિામાં એાિી હતી .તણ ભારતના
લાકાની એાિશ્યકતાએા એન એપક્ષાએાન સારી રીત પૂરી કરિામાં સારી ભૂમમકા નનભાિી છ .
ઉપલબ્ધીએા
1) સરકારી સંઘિાિનનમાાણમાં સદરમમય -પ્રિાનમંત્રી તથા મુખ્યમંત્રીએાની સંયક્ત
ુ ભાગીિારીથી રાજ્યાન રાષ્ટ્રીય નીધત :
.ભાગીિારી કરિાના એિસર એાપ્યા છ
2) પ્રધતસ્પિી સંઘિાિરાજ્યા િચ્ચ -બહાર પાડીન રાજ્યા .સ્વાસ્થ્ય સૂચકાંક -નીધત એાયાગ ધિધિિ પ્રકારના દરપાટા ઉિા :
.સ્વસ્થ પ્રધતસ્પિી િિારી છ
3) રાજ્યાની રાષ્ટ્રીય નીધત નનમાાણમાં ભાગીિારી િિતા િશની એકતા એન એખંડતાન બળ મળ્ું છ .
4) નીધત એાયાગ Top-Bottom પ્રદરમમયાના બિલ Bottom-up પ્રદરમમયા એપનાિીન સમગ્ર િશન સમાિશી ધિકાસ તરફ
એગ્રસર કયાો છ .
5) નીધત એાયાગ એક ચથિંક ટોંક છમાટ તણ નિા ધિચારા ., નિી રણનીધતન પ્રાત્સાહનકતાાના રૂપમાં કામ કયુું છ .
ઉ એટલ દટિંકરીંગ લબની સ્થાપના .િા.
6) નનગરાણી તથા મૂલ્ાંકન ત િાસ્તધિક સમય ધિધિિ :મંત્રાલયાની કામગીરી પર નજર રાખ છ જથી યાગ્ય સમય તમાં
સુિાર થિાની ગુંજાઇશ રહ છ .
પડકારા
1) નીધત એાયાગની પાસ સ્વતંત્ર રીત કામ કરિાની શક્તક્ત નથી .ત ફક્ત સરકારી યાજનાએાનું કાયાાન્દ્િયનકતાા જ છ .
2) નીધત એાયાગમાં પ્લાનનિંગ કમીશન કરતાં િિુ પડતા સભ્ાના સમાિશ થાય છ .જથી ધિલંબ થાય છ .
3) નીધત એાયાગ પાસ ધિસ્તૃત લક્ષ્ય હાિાના લીિ તના કાયાોમાં લાંબાગાળાનુ પ્લાનનિંગ નથી િખાતું .
4) નિી સંસ્થા પાસથી લાકાની એપક્ષાએા ઘણી હાિાથી ત લાકલુભાિની નીધતએા તરફ ખોંચાય છ .
નીધતએાયાગન તના લક્ષ્યા પ્રત્ય જિાબિહ બનાિિા તથા નાણાકીય રીત સક્ષમ બનાિિા તન કાયિાકીય એાિાર
.એાપિાની જરૂર છ
પ્ર.૪૯ બબનસરકારી સંગઠનાની િતામાન સ્થસ્થધતન જાતાં શું તમન માદહતીના કાયિાના ક્ષત્રમાં લાિિા જાઇએ -? ધિિચનાત્મક
મૂલ્ાંકન કરા .
હાલમાં માનનીય સિાોચ્ચ ન્યાયાલય રારા બબન સરકારી સંગઠના, ક જ સરકારી ફં ડ પ્રાપ્ત કર છ તએા માદહતી એધિકાર
કાયિાની એંતગાત ગણાશ .
NGOs ન બબનનફાકારક સંસ્થાએા ક જ ગરીબી નનિારણ, િુખ િૂર કરિા:, પયાાિરણનું રક્ષણ કરિા તથા સમાજન
પાયાની સિાએા પૂરી પાડિા ક સામુિાધયક ધિકાસ માટ કામકરતી સંસ્થાએા તરીક જાિાય છ .
ધિગત િરા્ર્ામાં NGOની સંખ્યામાં માટા િિારા નાોંિાયા છમાટ તમનુ નનયમન એન જિાબિહી બનાિી રાખિી .
.જરૂરી છ
પ્ર.૫૦ સરકારી યાજનાએાના એમલમાં Aspirational District Programme એ એક નિી દિશા બતાિી છએા કાયારમમમની .
.તના મહત્વની ચચાા કરા .ધિશર્તાએા િશાાિી
નીધત એાયાગ દ્વારા Aspirational District Programme ની કામગીરી પર કામગીરીનું મુલ્ાંકન કરતા એહિાલ
બહાર પાડ્ા છ .
ધિશર્તાએા
કાયારમમમCooperation એન competitive federalismના એાિાર બિલાિ લાિિા પર જાર એાિ છ .
કન્દ્રીય સ્તર કાયારમમમની રૂપરખા તૈયાર કરિાની જિાબિારી નીધત એાયાગની છ .
રાજ્ય સ્તર ચીફ સરમમટરીના િડપણ હઠળ એક કમમટીનું ગઠન
નજલ્લા સ્તર કન્દ્રીય પ્રભારી એાફીસર કામગીરીનું માનનટીરીંગ ધિધિિ પદરણામાના એાિાર નક્કી કરિામાં એાવ્યા છ .
એા કાયારમમમમાં ફક્ત એાચથિક ધિકાસના મહત્વ એાપિાની જુની પધ્િધત છાડી િિામાં એાિી છ .
એા કાયારમમમમાં છત્ર માનીન નશક્ષણ, સ્વાસ્થ્ય જિા ધિધિિ ક્ષત્રા માટ flagship પ્રાગ્રામ ચલાિિામાં એાિ છસક્ષમ .િા.ઉ .
બટી એખભયાન, એનનનનયા મુક્ત ભારત િગર .
મહત્વ
નનધતન એાયાગ ધિધિિ Ranking બહાર પાડશ જથી પ્રધતસ્પિાાનું િાતાિરણ બનશ એન નજલ્લાએાન પ્રાત્સાહન મળશ .
એાકાંક્ષી નજલ્લાએા દ્વારા એપનાિિામાં એાિલી રીતા (practice)ન બીજા નજલ્લાએા સાથ િહોં ચિામાં એાિશ .
સાૈપ્રથમ િખત યાજના માટ કન્દ્ર .રાજ્ય નજલ્લા એમ ત્રણય સ્તરા િચ્ચ ભાગીિારી કરાઈ છ-
એા કાયારમમમ હઠળ તમામ .યાજનાએા સંકનલત કરિામાં એાિી છ (રાજ્યની + કન્દ્ર)
ધિકાસની એાચથિક પદરભાર્ા છાડીન નશક્ષણ, સ્વાસ્થ્ય, કૃધર્ માળખાકીય સુધિિાએા િગરના પણ સમાિશ કરિામાં
એાવ્યા છ .
નજલ્લા પ્રભાત્રીએાન સ્થાનનક જરૂદરયાત મુજબ કાયારમમમમાં ફરફાર કરિાની પરિાનગી મળી છ .
િળી, કાયારમમમની િચ્ચ પણ સુિારા કરિાની શક્તક્ત ફરફાર લીિ ખરખર નીધત નનમાાણમાં Bottom up એપ્રાચ
એપનાિાયા છ .
એામ, Aspirational District Programme સ્થાનનક પ્રશાસનન જરૂદરયાત મુજબના સુિારા કરિાની શક્તક્ત એાપીન
સતત ધિકાસ પ્રાપ્ત કરિા માટ સક્ષમ બનાિ છએામ ., એા કાયારમમમ ભારતના ભધિષ્યના ધિકાસની રણનીધત બનાિિા માટના
માગા .બનાિી એાપી છ (રક્ષનીધત)
પ્ર.૫૧ સમાજના ધિકાસમાં Big tech companies ની ભુમમકાની ચચાા કરીન ભારતમાં તમન રગ્યુલશન માટની વ્યિસ્થાનું
મુલ્ાંકન કરા .
િૈનશ્વક સ્તર ફસબુક, ગુગલ, એમઝાન જિી િૈનશ્વક પહાોંચ િરાિતી કં પનીએા સામ પાતાના એકચકી પાિરના ખાટા
ઉપયાગ કરિાના એારાપાની તપાસ કરિામાં એાિી રહી છ .
એાિી િૈનશ્વક કં પનીએાની સ્થાપના એમદરકામાં થઈ હતી તમના ટકનાલાજી બજારમાં પ્રભાિન જાતા એાજ એા .
બહુરાષ્ટ્રીય કં પનીએા એાપણી એથાવ્યિસ્થાની સાાથ સાથ સમાજના ધિકાસન પણ પ્રભાધિત કરી રહી છ .
નકારાત્મક ભૂમમકા
એાિી કં પનીએા પર ધિધિિ િશાની એાંતદરક બાબતામાં િખલ કરિાના એારાપા લાગ્યા છએમદરકાના .િા.ઉ .
પ્રમુખની ચુંટણી
નાગદરકાની નીજતા સંબંધિત પ્રશ્ા ઊભા થયા છ .
એાિી કં પનીએા પર ખાટી માદહતી ફલાિીન દહિં સા ફલાિિાના એારાપા લાગ્યા છ .
નાગદરકા સુિીની પહાોંચ હાિાના લીિ લાકાન વ્યિહારન ત પ્રભાિીત કર છ .
નાગરીકાના ડટાન િહોં ચિાના એારાપ .
ધિશ્વની સાૈથી માટી લાકશાહી એન એક દડજીટલ િશ તરીક િૈનશ્વક કં પનીએાના નનયમન માટ બિી સંસ્થાએાન એાિરી
લતા એક સમગ્ર, સુરઢ માળખાની એાિશ્યકતા છ .
પ્ર.૫૨ તાજતરમાં કાિીટીશન કમમશન એાફ ઈન્ડીયા દ્વારા ઝામટા સાથ કાયાિાહી કરિામાં એાિી છત સંિભામાં કાિીટીશન .
.કમમશન દ્વારા કાયાિાહી કરિામાં એાિી છ
ઝામટા, સ્વીગી જિા ફૂડ ડીલીિરી કરતી કં પનીએા સામ ૧૦ મમનનટમાં ઘર એાડા ર પહાોંચાડિાની તાથા ધિધિિ હાટલ-
રસ્ટારન્ટાન બીજાની સાપક્ષમાં િિુ મહત્વ એાપિાના સંિભામાં કાિીટીશન કમમશન દ્વારા કાયાિાહી કરિામાં એાિી છ .
કાયાો
ગ્રાહકાનું કલ્ાણ ગ્રાહકન િિુમાં િિુ લાભ મળ ત માટ બજારનું નનયમન :
િશની એથાવ્યિસ્થાના ઝડપી એન સમાિશી ધિકાસ કરિા માટ એાચથિક ગધતધિધિએામાં નનષ્પક્ષતા એન સ્વસ્થ
પ્રધતસ્પિાાનું િાતાિરણ પુરુ પાડિું .
એાચથિક સંસાિનાના કુશળતમ ઉપયાગ માટ પ્રધત સ્પિાા નીધતએાન લાગુ કરિી.
એસરકારક રીત સ્પિાાત્મક િકાલત કરિી એન બિા સ્ટાક હાલ્ડરાન લાભ મળી રહ ત માટ માદહતીના ફલાિા કરિા .
ભારતમાં કાિીટીશન કમમશન બસિાય, TRAI, RBI, SEBI જિી ક્ષત્રા મુજબ નનયમકારી સંસ્થાએા છ .
ધિધિિ નનયમનકારી સંસ્થાએાએ િશમાં સકારાતમ્પ્ક પ્રધતસ્પિાાત્મક િાતાિરણ પુરૂં પાડિામાં ગ્રાહકાના ગ્રાહકાના દહતાનું
રક્ષણ કરિામાં એાચથિક ગધતધિધિએાના ધિકાસ કરિામાં તથા સમાિશી ધિકાસ કરિામાં ઘણા મહત્વના ભાગ ભજવ્યા
છ.
તમ છતા તએા કટલાક સામાન્ય પડકારાના સામના કરી રહી છજમ ક .,
િાટરબોંક રાજનીધતના લીિ તુષ્ટીકરણ કરિા માટ રાજનનતીક િખલ ઘણી િિાર છ .
એા સંસ્થાએામાં ધિર્યના તજગ્યાની જગ્યાએ નાગદરક સિકાન સ્થાન એાપિામાં એાિ છ .
સંસિીય સમમધતએા દ્વારા નનયમનકારી સંસ્થાએાનું નનયમન યાગ્ય નથી .
એા સંસ્થાએા દ્વારા કરિામાં એાિતી ભલામણાૉ, સુચનાનું સરકાર દ્વારા ભાગ્ય જ પાલન કરિામાં એાિ છ .
ઘણા એભ્ાસા સુચિ છ ક, કાધિડ-૧૯ના લીિ એાચથિક ગધતધિધિએાન ઘણૂં માટં ુ નુકસાન થયું છ .જના લીિ એાપણ
કિાચ મંિી તરફ જઈ રહ્ા છ .માટ કારાનાની એસરા ઘટાડિા એન પ્રધતસ્પિાા િિારિ એાજ એા નનયમનકારી સંસ્થાએાન
મ્પ્જબુત બનાિિાની જરૂર છ .
પ્ર.૫૩ બસધિલ સિકાના ક્ષમતા નનમાાણ માટ મમશન કમાયાગી લાગ્ય કરિામાં એાવ્યું છતના ધિશ જણાિી તના મહત્વની ચચાા .
.કરા
કન્દ્રીય મંધત્રમંડળ દ્વારા મમશન કમાયાગીજનું .રાષ્ટ્રીય બસધિલ સિા ક્ષમતા ધિકાસ કાયારમમમ લાગુ કરિામાં એાવ્યા છ-
સંચાલન એકીકૃત પ્રનશક્ષણ સરકારી પ્લટફામા iGOTKarmyogi platform દ્વારા કરિામાં એાિશ .
સંસ્થાગત સંરચના
પ્રિાનમંત્રીની સાિાજનનક માનિ સંસાિન પદરર્િનું ગઠન પ્રિાનમંત્રીના િડપણ હઠળ કરિામાં એાિશજ બસધિલ સિા .
.સુિાર એન ક્ષમતા નનમાાણન કાયાન રણનનતીક દિશા પ્રિાન કરશ
ક્ષમતા ધિકાસ એાયાગ તમનું .િરક કન્દ્રીય તાલીમ સંસ્થાએા ક જ બસધિલ સિકાની ક્ષમતા િિારિા કામ કર છ –
.સુપરધિઝન કરશ
Special purpose vehicle તની સ્થાપના કં પની એધિનનયમ –-૨૦૧૩ની કલમ ૮ હઠળ એાન-લાઈન તાલીમ એાપિા
તથા iGOTKarmyogiડટા હશ .
કબબનટ સરમમટરીની એધ્યક્ષતા હઠળ coordination Unit.
મહત્વ
કુશળ સિા ધિતરણ ક્ષમતા િરાિતા સિકાન કામ સાોંપિામાં એાિશ એન નનયુક્તક્ત કરનાર એધિકારી -ધિનશષ્ટ ભૂમમકા :
.પાસ ઉમિિારા સંબંધિત ડટા હશ
જિાબિારી એન પારિનશિતાત િાસ્તધિક સમય એાિાદરત મુલ્ાંકન એન : લક્ષ્ય સંચાનલત તથા નનરં તર પ્રનશક્ષણના
માધ્યમથી સામાન્ય લાકા માટ Ease of living એન Ease of doing business સુનનનિત થશ .
નાગદરક કિ્ રીત રખષ્ટકાણનાગદરકા િચ્ચની ગપ -બસધિલ સિકાન એાફ સાઈટ એન એાન સાઈટ લનનિંગ દ્વારા સરકાર :
.ભરિામાં મિિ મળશ
ભધિષ્યની તૈયારી પ્રાૈિાચગકી સંચાનલત તાલીમના માધ્યમની એન સંસ્થાએામાં પ્રનશક્ષણ પ્રાથમમકતાએા તથા નશક્ષા :
સાસ્ત્ના માનકીકરણ િડ તમન િિુ નિાન્મર્ી, પશિર, પ્રગધતશીલ તથા પ્રાૈિાચગકી સમથા બનાિીન ભધિષ્યની તૈયારી
કરિામાં એાિશ .
સહયાગી તંત્ર એા કાયારમમમ ધિભાનજત કાયા : સંચાલન સંસ્કૃધતન બંિ કરશકાયાોન બિડાતા એટકાિશ તથા -પ્રયાસા .
.એક નિી કાયાસંસ્કૃધતના સમાિશ કરશ
નાગદરક સિામાં ધિશર્જ્ઞા તથા જનરલ બસિલ સિકા િચ્ચની ખાલી જગ્યા ભરિામાં મિિ મળશ .
મમશન કમાયાગી એક સમગ્ર રખષ્ટકાણન ધ્યાનમાં રાખીન બનાિિામાં એાવ્યું છજા તનું યાગ્ય કાયાાસ્ન્દ્િય થશ તા .
.ભારતીય બસધિલ સિા માટ ત રમમાંધતકારી પગલું સાબબત થઈ શક તમા છ
પ્ર.૫૪ પ્રભાિી શાસનના એક ઘટકના રૂપમાં કાયા સંસ્કૃધતના મહત્વનું ધિશ્લર્ણ કરાચચાા કરા ક ભારતીય કાયા સંસ્કૃધત ., પનિમી
કાયા સંસ્કૃધતથી એલગ કિી રીત પડ છ?
કાયા સંસ્કૃધતન કાઇ સંગઠન એથિા કાયાાલયના ત સંપુણા િાતાિરણના રૂપમાં પાદરભાધર્ત કરિામાં એાિ છ જ ત
સંગઠનની કામ કરિાની પ્રથાએા, મુલ્ા તથા સામાન્ય માન્યતાએાન િશાાિ છ જ ત્યાં કામ કરિાિાળા કમાચારીએાની મનાિૃધતનું
નનિાારણ કર છ .
જિી રીત એાપણી સંસ્કૃધત એાપણન બતાિ છ ક એાપણ શું કરિું જાઈએ એન શું નહી, કિી પદરસ્થસ્થધતમાં કિા વ્યિહાર
કરિા જાઈએ તિી જ રીત સંગઠનની કાયા સંસ્કૃધત તના કમાચારીએાન ત બિા ધિર્યા સંબંધિત દિશા .નનિોશ એાપ છ-
એક ઘટનારૂપમાં મહત્વ
એક સારી કાયા સંસ્કૃધત એધિકારીએાન સમયબદ્ધ તથા સહાનુભૂધત રાખીન કામ કરિા માટ પ્રરણા એાપ છ જથી
કમાચારીએા તમના કાયાોન િિુ સારી રીત કરી શક છ .
એક સ્વસ્થ કાયા સંસ્કૃધત સંગઠનમં ટીમ ભાિના િિાર છ તથા સકારાત્મક પ્રધતસ્પિી િાતાિરરણ બનાિ છ .
ધિધિિતાનું સમ્મન કરિાિાળી કાયાસંસ્કૃધત િિુ સારી પ્રધતભાન એાકધર્િત કર છ જ ભિભાિ, પક્ષપાતથી ઉપર પ્રધતભાન
મહત્વ એાપ છ .
એક સારી કાયા સંસ્કૃધત દિવ્યાંગા, મદહલાએા તથા સમાજના એન્ય કમજાર િગાોની એાનુપાધતક ભાગીિારી િિાર છતથા .
.તની પ્રત્ય સંિિનશીલતા િશાાિ છ
માટુ ચચત્ર જાિામાં એાિ તા િરક િશ-ત િશની પરં પરાગત સાંસ્કૃધતક .સંસ્થાની પાતાની એલગ કાયા સંસ્કૃધત હાય છ-
-સામાનજક પસ્ધ્ધ્તએા તથા કાયિાકીય માળખું તૈયાર કર છ તિી જ રીત પનિમી ધિશ્વ તથા ભારત િચ્ચ સાંસ્કૃધતક
સામાનજક ધિભિ હાિાના લીિ તમની કાયા સંસ્કૃધતમાં તફાિત જાિા મળ છ જ નીચ મુજબ છ .
સામાન્ય રીત પનિમી કાયા સંસ્કૃધતમાં કમાચારીએા સમય બાબત ભારતીય કમાચારીએાની તુલનામાં િિુ પાબંિ ગણાય છ .
પનિમી િશામાં વ્યક્તક્તગત જીિન એન વ્યાિસાધયક જીિન િચ્ચ સંતુલન બનાિા પર ધ્યાન કન્દ્રીત કરિામાં એાિ છ .
જ્યાર ભારતમાં સારૂ કામ મળિિા તથા તમાં નનરં તરતા બનાિી રાખિા પર િિુ ધ્યાન એાપીન વ્યક્તક્તગત ઈચ્છાએાન
એનિખી કરાય છ .
ભારતમાં ઉપલા એધિકરીએા તથા એધિનસ્થ કમાચારીએાની િચ્ચ એંત્યધતક એાૈપચાદરક તથા સામંત પ્રિૃધત્તના સંબંિ
હાય છ .જ્યાર પનિમમાં ત ઉિાર તથા મૈધત્રપુણા હાય છ .
ભારતીય કાયા સંસ્કૃધતમાં પરં પરના નામ યાગ્ય બિલાિ, નિાચાર સરળતાથી સ્થસ્વકાર નથી કરિામાં એાિતા જ્યાર પનિમી
કાયા સંસ્કૃધત પદરિતાનાન સહજતાથી સ્વીકાર છ .
ભારતમાં પણ િૈનશ્વકીકરણ પછી કાયા સંસ્કૃધતમાં સકારાતમ્પ્ક બિલાિા એાિી રહ્ા છ જ સારા ભધિષ્ય તરફ ઈશારા કરી .
રહ્ા છ.
પ્ર.૫૫ એક સનિી સિકના હાિાના શું એથા છ? િશ એન સમાજના દહત માટ તની પાસ શું એપબક્ષત હાય છ? ચચાા કરા.
એક સનિી સિક સરકાર ક કાઈ એજન્સી દ્વારા સાિાજનનક ક્ષત્રમાં કાયારત નાગદરક હાય છ. લાક સિક કન્દ્ર, રાજ્ય
ક સ્થાનનક સરકાર માટ કાયા કર છ. તમાં કન્દ્ર સરકારના એધિકારી, પાલીસ એધિકારી િગર સામલ છ, ત નાગદરકાના દહતા
માટ સિા કર છ. તમાં પાતાની ક્ષમતાથી સાિાજનનક રૂપથી સારા કાયા કર છ.
ત સામૂદહક દહતાના લાભ માટ પ્રયાસરત રહ છ. એક સનિી સિકન પાતાની ભૂમમકા ભજિિા માટ જિાબિારી,
સત્યનનષ્ઠા, ઈમાનિારી, સાિાજનનક સિા પ્રત્યની પ્રધતબદ્ધતા, નીધતનું પ્રભાિી કાયાાન્દ્િયન, નતૃત્વ િગર પર ભાર એાપિું પડ
છ.
એપબક્ષત ભૂમમકા
સનિી સિક પાતાની બિી જિાબિારીએાન સિાોચ્ચ નનષ્ઠાની સાથ નનભાિિા માટ કટીબદ્ધ છ. તએાએ પાતાના
ખાનગી દહતા એન સાિાજનનક દહતા માટ પાતાના કતાવ્યા િચ્ચના કાઇ પણ સંઘર્ાનું સમાિાન કરિું પડ છ.
તએાની જિાબિારી છ ક જનદહતની સિા કર. લાકતાંધત્રક વ્યિસ્થામાં જનતાના ધિશ્વાસ િિાર એન વ્યિસાધયકતા
માટ કદટબદ્ધ રહ.
એક સનિી સિક ઉચ્ચ નૈધતક માનકાનું પાલન કરિા, નનષ્પક્ષતા બનાિી રાખિા, જિાબિારીએાનું પાલન કરિામાં
દહતાના સંઘર્ાથી મુક્ત બનિા પ્રધતબદ્ધ છ.
સનિી સિક નાગદરકા પ્રધત િસ્તુનનષ્ઠ એન નનષ્પક્ષ હાિા જાઇએ. ત પાતાના કતાવ્યાન નનષ્ઠાપૂિાક નનભાિશ.
એક સનિી સિક િશના સંધિિાનના એાિશાો પ્રત્ય કદટબદ્ધ રહશ.
એક સનિી સિક પાસ ઉપરાક્ત એપક્ષાએા રાખિામાં એાિ છ એન માટાભાગના સનિી સિકા નાગદરકા એન
સરકારની એપક્ષાએાન પૂણા કરિા સતત પ્રયાસ પણ કર છ. પરં તુ એાજ ના સમયમાં એિાં પણ એધિકારીએા જાિા મળ છ, જ
લાકદહતન બિલ પાતાના દહતન િિુ પ્રાિાન્ય એાપ છ, ભ્રષ્ટાચારમાં સંનલપ્ત થાય છ, િગર જિાં િૂર્ણા જાિાં મળ છ. જ એક
એાિશા લાક સિક પાસથી ક્યારય એપક્ષીત હાતું નથી.
ભારત જિાં િશ માટ જરૂરી છ ક એક સનિી સિક લાકાની સુખાકારી એન કલ્ાણકારી રાજ્યની સ્થાપના માટ
રાજ્યની નીધતએાન નીષ્પક્ષતા, પ્રધતબદ્ધતા, ઈમાનિારી સાથ લાગુ કરિા માટ કાયા કર.