Professional Documents
Culture Documents
સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો_રામવાળો - વિકિસ્રોત
સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો_રામવાળો - વિકિસ્રોત
ઝવેરચંદ મેઘાણી
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.
રામવાળો
1:30:16
રામવાળો
જનની ! જણ તો ભક્તજન
કાં દાતા કાં શૂર;
નહિ તો રેજે વાંઝણી
મત ગૂમાવીશ નૂર !
એ લીટીઓ એને મંત્ર જેવી હતી. એ લીટી
બોલતો કે તુર્ત એની મા રાઠોડબાઈ એની
નજર સામે તરવરી રહેતાં. પોતે જાણે કે એ
દોહાની સાથે પોતાની માના ગુણની રેખાઓ
મીંડવ્યા કરતો અને પછી પોતાના જીવતર
ઉપર આંખ ફેરવી જતો. બીજી રટતો એક
ગઝલની ત્રણ ટુંક :
“સાંભળી, મા.”
“છે કોઈ ?”
“હા, આખી ગીરની વસ્તીને ઠોલી ખાનારો
તાંતણીઆવાળો મકનજી ઠક્કર: ઘીના ડબા
ભરીને અમરેલી વેચવા જાય છે. આજ
સાંજે આંબીએ."
“હેં....હેં રામભાઈ !”
“હવે ગોદડ ?”
૧૦
“આમ કેમ ?”
૧૧
“કયાંની છો બેન ?”
૧ર
“રંગ તુંને ભા !”
“રામ રામ.”
“રામ !”
૧૪
“કોને ?”
“મેરૂને.”
“કાં?"
"https://gu.wikisource.org/w/index.php?
title=સોરઠી_બહારવટીયા_-_ભાગ_ત્રીજો/
રામવાળો&oldid=106835" થી મેળવેલ
વિકિસ્રોત