You are on page 1of 110

2009

– – 2009
ં રની વાણી
અત

2009

;
,
,
.
.

4
ં રની વાણી
અત

2009
ું થી . આથી જે કોઈ વયકતી કે સસંથાને આમાંના કોઈ
આ પસુતક કોઈ જતના આથીીક લાભ કે નામના માટે લખાય ન
લેખ પસીધધ કરવાની ઈચછા હોય; તે આ પસુતક અને લેખકનો ઉલલેખ કરીને , કોઈ પણ જતની મજ ં ુરી વીના અને
ે ે
જમ છે તેમ - કોઈ પણ ફરફાર વગર - કરી શકે છે . આખ પ ં ુ ેખકનો સમપકી ંુ કરવો
સ ુ , લતકપસીધધકરવહ ોયતો -

sbjani2006@gmail.com

4
ં રની વાણી
અત

2009

[ ‘ ’ ]
‘ ’ ‘ ’
.

.................................................................... ...............................2
................................................................................ .......3
............................................................. .....................4
-1...................................................................................... ..7
............................................................. .....................7
............................................................................... ............8
– , .............................................. ........8
........................................... .......................................10
કેપટન નરેનદ ફણસે – સાન ફાનસીસકો .......................................................................................... ...10
િિરાગ પટેલ – લેનસડેલ – પેનસીલવેનીયા ............................................................................... ............10
જુગલકીશોર વયાસ – અમદાવાદ ........................................................................................ .............10
રેખાબેન િસધં લ – નેશવીલ , ટેનેસી .................................................................................... ..............11
ેહમાંગ નાણાવટી : ડલેસ , વજીનીયા.................................................................. ...............................13

.............................................. ............................14
-2............................................................................ ..........17
..................................................................... ................17
................................................................... .........................18
.............................................................. .............................21
....................................................................................... .......22
............................................................... ................25
.................................................................................... .............28
............................................................................... .................30
‘ ’ .......................................................... ...........................32
? ............................................................... ..............................33

4
ં રની વાણી
અત

.............................................................................. ..............36
........................................................................... .....37
? .................................................... .........................................38
......................................................... ......................39
2009

.................................................................... ......40
................................................................... .........................44
........................................... .......................................46
, ............................................ ..............................47
.............................................................. ..................48
.......................................................................................... .50
..................................................................................... .....51
................................................... ................................53
.................................................................................... .............54
.................................................................................. ...........56
..................................................................... ..............66
.............................................................. .............................67
..................................................................................... .....68
......................................................... .................................70
................................................................ ...............................72
............................................. .........................................73
....................................................................................... .......78
....................................................................... 79
...................................................................... ...................80
.................................................................... .................82
.................................................................................... .............82
................................................................... ..............83
......................................................... .................................84
....................................................................... ...........93
............................................................................. ....94
................................................................................. ...................95
- ..............................................................97

4
ં રની વાણી
અત

................................................. .................................97
‘ ’ ................................................................ ...............................99
-3................................................................. ...................104
2009
................................................................................. ....104
, .................................................................... ...105
-4 ............................................................ .......................107
.............................................................................. ..........107
........................................................ ..............................108

અનક
ુ મણીકા

‘ ’ , ‘ ’ ‘

.

4
ં રની વાણી
અત

2009

-1

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

પસતા વના 2009

પજાજ ુ વયાસ – બાલટીમોર , મેરીલ ેનડ

‘અજી ' એટલે આરજૂ, અત ં રની તીવર આતરૂતા. કો’ક વસત પ ુ િ ત ન ી , ઉપર
તીવર આરજ ૂજેનીઉનમખ
તરફ ુ બનીછે
ઊઠવા માટે જે અદંરથી વયાકુળ બની ઊઠ્યો છે તે છે અજુીન .જે કાંઈ પોતાનાં છે તેની સાથે , પોતાની જત સાથે જ, એણે
યધુધ કરવાન છ ંુ ે .અને એ યધુધ કરવા તતપર થયો છે .પોતાના શૈશવકાળથી જે પોતાનો બાલસખો છે તેના સહિાર દારા
જગતૃ થઈ રહયો છે .આ જવન જે એક િિરંતન યધુધભિૂમ છે તેનો એ સજગયોધધો છે .એ તતવ છે

આપણો અત ં રાતમા.આતમામાં જયારે યોગય પિત, સતય પિત,પળવાની સાિી તમના જગે તયારે જ એ ઉનમખ ુ બની જત

સાથે યધુધ કરવા પેરાય.જ વયિકતમાં આ પકારની ઉતકંઠા જયારે તીવરતા ધારણ કરે તયારે તેવી વયિકતની સમીપ એ
આરજૂની પિૂતી અથે ઈશર હાજરાહજૂર હોય જ છે .પોતાના દેહને રથ બનાવી , મનની વાસનાના િનરંકુશ બની ભટકતા
ઈિનદયો રપી ઘોડાઓને એના કેિનદત બનેલ મનની લગામ લગાવી , પોતાન સ ુ ં વ ં રનાઈશર
ી સવએનાઅત
રથનું - જવનરથન સ ુ ં ા ર થ ી પ ણ ું .એના
સ મમીને સમજ
ોંપીએપોતાનસ ું વીકાંઆપણ વાધયેયલકીબનયોછે
ઈસમપીે આપણી
અદંર ઊડાં ઊતરીએ તયારે એક નવીન દશીન થાય છે.

કાંઈક તેવો જ નવીન દશીન પયતન આપણી સમક રજૂ કરવાનો નમ પયાસ શી સરુેશભાઈએ કયોી છે . તેમના િવિારો
સાથે કદાિ બધા સમંત ન પણ થાય, તે સવાભાિવક છે.તેઓ પણ એવી આશા રાખતા નથી . આ લખાણો/સક ં લનથી
જવનની ગહન વાત જે બિુિની કમતાની બહારની છે તે સરળતાથી સમજવવાનો પયાસ છે . જો કે બિુિથી ભૌિતક
જગતને સમજવાનો પામાિણક પયતન કરનારા મોટા મોટા વજ ૂ કરે છે કે , ભૌિતક જગતનો તાગ પણ
ૈ ાિનકો પણ કબલ
બિુિથી મેળવી શકાતો નથી.

– િવનોબા ભાવેના િવિારો ... .

કેવળ સથળૂ બિુિથી - પછી એ ગમે તેટલી તીવર કે તીકણ હોય તો પણ - આ જગતના રહસયને પામી શકાય તેમ નથી.
અધયાતમ િવષયોમાં વાસતિવકતાનો ખયાલ કરીને શાસતોમાં અિત દૃઢ શિા રાખવી જોઈએ. શિા એટલે જે આપણે જોતા
નથી તે માનવ અ ં ુ ન-જ ેતેનઆપણ
ંુ ળછે માનીએ છીએ તેન દંુ શીન . ફરી યાદ - મતૃયન
ફ ુ ાં કુલ િાર દુ :ખ છે : શરીર-
વેદનાતમક, પાપ-સમરણાતમક, સહ ુ ૃનમોહાતમક અને ભાવિિત ં નાતમક. એના ઉપાય કમાનસ ુ ાર આ પમાણે છે : િનતયસય ં મ,
ધમાીિરણ, િનષકામતા અને ઈશરમાં શિા.મતૃયન ુ ા દુ :ખને ટાળવા માટે મતૃયન
ુ ે હંમેશાં યાદ રાખવંુ , બિુિમાં મરણ-મીમાંસા
દારા િન:સશં યતા પેદા કરવી અને રોજ રાતે સતૂાં પહેલાં મરણનો અભયાસ કરવો ; આમ આવી તેવડી સાધના કરતાં રહેવંુ .

અને છેવટે ,

તેમની મયાીદાઓના કારણે અધયાિતમક માગીમાં બાધારપ બનતાં અવરોધોની સામે દીવાદાંડીની ગરજ સારતાં આ
સવપનો છે. સવીશિકતશાળી પરમાતમાની અસીમ કૃપા અને ગભીીત મદદથી સાંપડેલી આ સપદાથી આભારવશ થઈ ,
તેમણે આ સવપનો અને દશીનોને ઈ- પસુતક રપે રજુ કરવા છૂટ લીધી છે . કદાિ આ પયતન કંરવા માટેનો તેમનો આશય
એ છે કે , જવનના કીરસાગરને એકલા હાથે પાર કરવા મથતા, કોઈ થાકેલા અને હારેલા એકલ પવાસીને આ લખાણો

4
ં રની વાણી
અત

વાંિતાં આશાન એ ુ ં ; પોતાના પવાસમાં, ધારેલા િકનારાની િદશામાં એક ડગલ આ


કિકરણમળીજય ંુ ગળધપવા
જરરી િહમમત પાપત થાય; અને એક આશા ઉગી િનકળે કે , પરમ કૃપાળુ પરમાતમા આ કસોટીમાં કદી તેનો તયાગ
નહીં કરે.

ૐ શાંિત , શાંિત શાંિત 2009

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

મીતોના બે બો લ
2009

કેપટ ન નરેનદ ફણ સે – સા ન ફાન સીસકો

સરુેશભાઇ,
તમારા જવન દરમીયાન તમે સાંભળેલ અનત ં ના ગીતોનો રસાસવાદ , તમારા અતં :કરણના ધબકારના સવરમાં નીકળેલી
અત ાં ળેલા કવીઓની ભાવનાઓને તમે આ પસુતકમાં ઉતારી છે . તેના માટે એક
ં રની વાણી તથા તમારા હૃદયે સા ભ
નાનકડી “comment” હંુ કેવી રીતે ઉચિારી શકું ?

અધયાતમના લેખો અને કવીતાઓ લોકો વાંિતા જ રહે છે . પરંત આ ુ વ ા ક વનઅન, જેદેનશીે નમાંનાઅલીખીતશ
ઝીલી શકે, જવી શકે અને તેનો સરળ ભાશામાં પતીધવની અમારા જેવા લોકો તરફ કરી શકે તેવા તમારા સરીખા
રસીક, આનદં-ભયાી સહૃદયીની કવી અને દાશીનીકોને આશા હોય છે . આ વીદ્યત ુ કણા-પસુતક - Electronic Book
ે ં
માં તમ આનદ-િીત્ -સતના અનભ ે ે
ુ વી દાશીનીકોની કૃતી અન તથી વધ ત ુ ે મ નાલેખનમાંછુપયેલીઅનત ં નીઅન
અમારા સધુ ી પહોંિાડી છે તે માટે આભાર .

પત પરુો કરતાં પહેલાં એટલ જ ુ મારા માટે તમ


ં ,રરકહીશક ે ે મોકલાવેલ આ ‘ઇ -બક
ુ ’ નથી. આ એક અદ્ભત ુ
રસન ઝ ું રણછ ું ે ો આસવાદ લેવા મારે તેના કીનારે બેસી , એક છીપમાં તેનાં જળ ભરી તેન આ
. તેન ું િમનદરરોજ
હૈયામાં ઉતારતાં રહેવ જ ંુ ોઇશે . જયારે હંુ કોઇ આનદંમય સથીતીએ પહોંિીશ તયારે કદાિ તેનું appreciation લખી
શકીશ. અતયારે તો એક શાસે, ઝડપથી વાંિીને જે ભાવના જનમી તે અહીં વયકત કરી છે . અત ં રની અનભુ ત
ુ ી
લખવામાં કોણ જણે, કદાિ જવન વીતી જય... પણ તમે ‘સદંુરમ’ની નાનપણમાં ગાયેલી કવીતા “રંગ રંગ વાદળીયાં”
યાદ કરાવી: કયારે’ક અનત ં ને આરે બેસીને સાથે ગાઇશું .....

િિરાગ પટે લ – લેન સડેલ – પેન સીલવ ે નીયા

સુ .દાદાની આ તીજ ઈ-બક ુ છે . આ "સૉફટ"બક


ુ નમ ુ ં હત ેહંુવધારે
, દાદાનો
વ એટલામાટ ઉતસાહગણછ ુંકે યવુાનને
ુંએક
શરમાવે એવો રહયો છે. તેઓ આંખની તકલીફ હોવા છતાં ગજ ુ રાતી ભાષા જગતનાં નવા માધયમને એક નવો આયામ
આપવામાં સતત પયતનશીલ રહયાં છે.

મને એવ લ ં ુ , ાગ
એકેછેકેલેખક તરીકેની તેમની પતીભા આ તીજ ઈ -બક ુ જ નીખરી ઉઠી છે . આ પસુતકમાં રહેલ
ુ માં ખબ
અવલોકનો અને મનોમથ ં ન વાિકને િોકસથી હળવી શૈલીમાં મમીવેધી સનદશો આપી જય છે .

દાદા, આગે બઢતે હી રહો. સલામ.

જુગલકી શોર વયાસ – અમ દાવાદ

ં રનાંય ઉડાણોમાં રહેલાં તતવોનો હવે વારો !


અત

4
ં રની વાણી
અત

અતં રની વાણી દરેકને મળેલી હોય છે ; બધાં એ સાંભળી શકતાં નથી હોતાં એ જો કે જુદી વાત છે . જેમને આ દીવય
વાણીની ખબર છે, અને જેઓ એને માટે મથે છે તેમને તો એ સભ
ં ળાઈ જય છે , કયારેક ઓિીંતાં જ.

આજના આ દોડાદોડીના યગ ં રની વાત સાંભળવાનું , સાંભળીને એને સમજવાન ન ુ


ુ માં અત ં ે સમજનેએનઆ
ું કંઠ પાન
કરવાન ત ુ ં ેવાય ડોલરીયા કહેવાતા દેશમાં સથીત કોઈને આ વાણી સભ
. આવા સમયમાં
ો બહુદુરનીવાતકહ ં ળાઈ જય ને પછી 2009
એનો િસકો એને લાગી જય તો એને િમતકારમાં ખપાવવામાં હંુ કોઈ છોછ અનભ ુ વતો નથી .

સરુેશભાઈ પહેલી નજરે ‘બહાર’ના માણસ લાગે. નેટજગત પરની એમની પવતૃતીમાંથી એમને અત ં રમાં ખાંખાંખોળાં
કરવાનો સમય શી રીતે મળતો હશે એવો સવાલ પણ થાય. પણ જેઓ તેમને ઓળખે છે તેઓને ખબર છે કે આ બહારની
લાગતી પવતૃતીમાંથી જ એમને ભીતરમાં ડોકીય ક ુ ં રવાનજંુ ડીગય
! બહારના ંુ
જગતમાં દેખાત બ ુ ં ધન ંુ ીરખતાંનીરખતાં
એમનામા રહેલો ટેકનોલોજનો માણસ દૃષયોની પાછળ રહેલ જ ુ ં ો વ ા રહેલ રેમ તેમ એનું ે એહસયપણ
મથતોગયોત માં
સમજવા લાગય હ ં ે ે
ુ શ, ત પછી તો નાની નાની લાગતી વાતોમાંથીય રહસયમય ઘણ દ ુ ં ે ખ ાયન ં ે
ુ એમએબાધાં અવલોકનો
નેટના માધયમથી પગટવા માંડ્યાં .

પણ અવલોકનોથી સત ં ોષાય તે ટેકનોલોજ નહીં ! અવલોકન તો બહારની જ નરી બાબત હતી; અત ં રની વાત તો હવે
સભં ળાવા લાગી જ હતી. બસ, એ વાણીને વશ વતીીને સરુેશભાઈએ એનેય પગટાવવા માંડી . આ “અત ં રની વાણી” નામક
પસુતક એ એન જ ુ ં સીધફ ું ળપણ વાિક ફકત એની અનક
. કોઈ ુ મણીકા જ વાંિશે તો એમાંથી જ એને ઘણ જ ું ણવા
મળી રહેશે .

એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ પયોજને લખાતી જોડણી એમને મળી. એમાંય કાંઈક શભ ુ હેત હ
ુ શે . નહીંતર જોડણીની
ુ ોથી ગભરાતા લખકન સજીનમાં પડતો વીકેપ નડ જ . સરુેશભાઈન મળલો આ નવો પયોગ ફળયો જ છે ; એમ કહેવામાંય
ભલ ે ે ે ે ે
મને સક
ં ોિ નથી.

એમની આ વાણીને સપશીીને એમના અત ુ ી પહોંિી શકાય તો તયાંથી ઘણું મળી આવે એવંુ છે ! વાિકોમાંનાં સૌ કોઈને
ં ર સધ
પણ એનો સપશી થશ તો એ પણ એક નોંધનીય ઘટના હશે. હંુ તો એમને શભ
ે ુ ેચછા પાઠવીને આ વાણીથીય પેલે પાર જે છે;
તેનોય સપશી તેઓ અનભુ વે એવંુ પાથીીશ.

રેખાબ ેન િસંધ લ – નેશ વી લ , ટેન ે સી

િવિારશીલ મનષુયના અતં રમાં પડઘાતી વાણીને વાિા આપત આ ુ પસવાં િીને થય ક
ુ તક ુ ે , સરુેશભાઈએ મારી કે એમની
જ નહી પણ ઘણાના અત ં રની વાત કરી છે. કેટલાક દંભી લોકોને કારણે ધમાીતમાઓમાંથી લોકોની શધધા ઘટતી જય છે અને
િવજાન બજરમાં વિાય છે એટલે એમાં િવવેક રહયો નથી . એવા સમયમાં િદશા ભલ
ે ૂ ેલા સામાનય માનવીને અત ં રની વાણી જ
સાિી િદશા વતાવી શકે. આ વાણી નાિસતકની પણ હોઈ શકે - ‘
.’ તે િીલાિાલ મ ુ ા – ન ય ત ા ખ ોટીછેઆમકહીખોટીમાનયત
એમનો પયતન પાયાથી શર થાય છે તે આ પસુતકમાં જોઈ શકાય છે .
પછી એક ફકરામાં તેઓ લખે છે :
“ ;
;
; ,
;
; -
.”

4
ં રની વાણી
અત

જેને આ નથી કઠત એ ુ , આિસતક લોકોને આ પસુતક િવિારતા કરે તેવ છ


વાબિધર ંુ ે . સામાિજક દંભને ખલુલો
કરતાંા ં તેઓ એક જગયાએ લખે છે કે
‘ ’
2009
આ મહાલયોને પડકારવા માટે જોઈતી િહંમત હોવાનો એમનો દાવો નથી , છતાંય..

‘ .’

એમ લખી વાંિકને ઢંઢો ળવાનો એમનો પયતન સરાહિનય છે. આવી ઘણી બધી તત ૂડીઓ ભેગી થશે તો જ આ
મહાલયો સાિા મિંદર બનવા પેરાશે અને લોકોને અત
ં રની દિરદતા દૂર કરવા પેરશે .; એ સમજ વાંિનારમાં આપોઆપ
ઊગી નીકળશે.

‘ , ;
… ..’
પસુતકમાંન આ ુ વાકય
તો હજુ અત ંુ યા કરે છે .
ં રમાં ગજ

ં રની વાણી ” દરેક વાિ


“ અત ં નારના હદયમાં પડઘા પાડે એવી શભ
ુ ેચછા .

4
ં રની વાણી
અત

હે મા ં ગ ના ણાવટી : ડલેસ , વજી નીયા


2009
અમતૃન આ ંુ િમન
જવનના સય ુ ાીસતની નજક જઈ રહેલા , દરરોજ ઈનટરનેટ પર સફીીનગ કરવાની આદત
વાળા, આ પવાસીને તેના જવનના એક સખ ુ દ આશયીની ઉપલબધી થઈ. જવનમાં ઘણી વખત
બનય છ ંુ ેત,ેમપરમ કૃપાળુ પરમાતમાએ એક કીમતી ભેટ મોકલી આપી – ન ભલ ુ ી શકાય તેવા
બહુશુત મીત શી . સરુેશ જની.
અને એક દીવસ એમણે તો મને બીજું સખ ુ દ આશયી થાય તેવી ભેટ મોકલી આપી – તેમનું
તીજું ઈ – પસુતક ‘ ’. તેમણે તે શા માટે મને મોકલી તે કોયડો તો મારે માટે
હરહમમેશ, ઉકેલાયા વગરનો જ રહેશે . પણ આ પસુતક વાંિતાં મને એકાએક સઝ ુ યકું ે , ઈશરે
આ બીજ, બહુ જ કીમતી ભેટ મને મોકલાવી છે . જેમ જેમ આ પસુતક હંુ વાંિતો ગયો તેમ તેમ ,
મને એવી પતીતી થઈ ગઈ કે, એ કેવળ વાંિન ન હતંુ : એ તો પસતાવનાથી માંડીને છેલલા લેખ
સધ ુ ી મારા પોતાના અત ં ર સાથેનો સવંાદ હતો . તમે નહીં માનો, પણ મારે માટે એ ખિીત , એક
અજબોગરીબ અનભ ુ ી હતી. જણે કે, મારા પોતાના જવનના બે બીંદુઓ વચિેની સમગતયા
ુ ત
મસ ુ ાફરી હતી.
આ પસુતકમાં તમે વાંિી શકશો – ‘ ’ . એમાં િાર પકારની વાણીનો
ટંુક ઉલલેખ છે . આ પસુતક વાંિનારને એમ તરત જણાઈ આવશે કે , આ પરાવાણીમાંથી આવતી
પશયનતી વાણી જ છે. દરેક લેખ આડંબર વીનાની , બહુ જ સાદી , પણ હૃદયને સિોટ સપશીી
જય તેવી, અને કોઈ ભલ ુ વીનાની ભાષામાં લખાયેલો છે . પસુતકના બધા લેખો જવનની
વીધવીધ અવસથાઓમાં થયેલા સતય અનભ ુ વો અને એની ઉપરના લેખકના ઉડા વીિાર અને
મનોમથ ં નના આધાર પર રિાયેલા છે . જણે કે, વલોણામાંથી નીકળેલ અ ું તં રતમનું , તરોતાજ
નવનીત. સરુેશભાઈએ તેમના વીિારોને શબદનો એવો તો સપશી અને દેહ આપયો છે કે , આ
લખાણ વાંિીને વાિક ન ભલ ુ ી શકાય તેવી, એક અનભ ુ ીમાંથી પસાર થાય છે .
ુ ત
રોકેટ જેવી ગતીવાળા , આધન ુ ીક જવને માણસને એક યત ં બનાવી દીધો છે . મહાન કવી,
અલેકઝાનડર સીલકકી કહે છે તેમ , તેને રસતાની બાજુમાં ઉભા રહીને આજુબાજુ નીહાળવાનો
સમય નથી. પિાવવા માટે મશુકેલ હોય તેવા અધયાતમલકી ઉપદેશો વાંિવાની તો વાત જ કયાંથી
હોય? પણ આ પસુતક વાંિતાં તેને ન ભલ ુ ી શકાય તેવો , જવનનો સાિો, અનભ ુ વ થશે .
એક જ શબદમાં આખા પસુતકનો નીિોડ આપવો હોય તો તે છે ‘અદભત ુ ’ .

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

લેખ કન ું નીવ ે દન
2009

અહીં આપણા અત ં રમાં વીરાજેલ , સમસત વીશના િાલક બળના એક અશ ં


સમાન , તતવ સાથેની ગોષીની વાત છે . આપણે જે છીએ તેની સાથે વાત કરવાની રીત અને ભાષા ,
આપણને જનમ સાથે મળેલી હતી , પણ તે તો આપણે ખોઈ બેઠા છીએ. અને ઝાંઝવાનાં જળ જેવા
વયથી પદાથોી ખોળવા આ સદંુ ર પકૃતીને રણ સમાન ગણીને , આપણને મળેલ અમલુય ભેટ એવા આ
જવનને ઝેર જેવ બ ં . એ અત
ુ નાવીન ેબેઠ રની વાણીને ઉજગર કરવાનો આ પયતન છે .
ં ાછીએ

પણ અતરનો અવાજ સાભ


ં ળવો કઈ રીતે ? એની ભાષા શી? તે તો અવયકત છે ,
ુ ત
એક અનભ ુ ી છે . આપણે આ દીશામા ં પાછા વળવ ું હોય અને આ માટે એકમેકની
સગ
ં ત અને સહાય કરવી હોય - અને તે પણ એકેમેકથી હજરો માઈલ છે ટા રહીને -
તો આપણા જનકોએ જ ભાષા આપણને શીખવી છે તેનો, અને એકવીસમી સદીના
આ શકતીશાળી માધયમનો ઉપયોગ કરીને, અતરની વાણીને સજગ કરવાનો આ
પયતન છે .

અહી વેદોચિાર પણ આવશે, કુરાનના શબદો પણ આવશે, ઝેન, બધુધ, મહાવીર,


નાનક અને કબીરના શબદો પણ આવશે. અહી ભજન અને ગઝલ પણ આવશે અને
સાદી સીધી, ખેતરમા ં બેઠેલા અદના આદમીની વાણી પણ આવશે. શરત માત એટલી
જ કે તેનો સીધો સબ
ં ધ
ં એ અતરની વાણીના અવયકત શબદના ભાવ સાથે હોવો
જોઈએ.

માનનીય કુંદનીકાબેન કાપડીઆના પસુતક ‘પરમ સમીપે’ વાિ


ં વાની શરુઆત
કરતાં; આવ ું કંઈક કરવાની પેરણા થઈ. તેમન ુ ં એ પસુતક પણ આ ભાવનાથી જ

4
ં રની વાણી
અત

લખાયેલ ું છે ; અને તેમા ં આવી અતરની વાણી સાથે તાદાતમય કરાવે તેવા ઘણા શબદો
ે ઋણ સવીકાર કરું છં.
છે . આથી અહી આદરણીય બેનશીનો જહર
2009
જ અદશય, અશાવય અને અસપશન
શ ીય તતવની સાથે ગોઠડી કરવાનો ઈરાદો છે ;
ુ ા અતસતલથીથી માડ
જ સમસત જડ અને િેતનના અણુ-અણન ં ીને કરોડો પકાશ વષશ
ુ ી પથરાયેલ પિડં બહાનડ સધ
સધ ુ ી વયાપેલ ું છે ; જની અનભ
ુ ત
ુ ી આનનદ, િૈતનય અને
ુ મા ં રહલ
સતય થકી જ થઈ શકે છે ; તે આપણા હોવાપણાના મળ ે ા, આપણા સખા,
આપણા સજન, આપણા પીયતમ એવા પરમ તતવને આ પયતન અપશણ છે .

આ વીષય ઉપર માનવજતના દરે ક પદે શમા ં હજરો વષોથી અસખંય પસુતકો
લખાયા ં છે ; લખાતા ં રહશ
ે ે. અનેક ભકતો, સત
ં ો, કવીઓ, વીિારકો, દાશન
શ ીકોએ આ
વીષયમા ં અનેક દષટીબીદુઓ રજુ કયાા છે , િચયાા છે . આ બાબતમા ં આ નાનકડા જણે
ં ક લખવ ું તે અનધીકાર િેષટા તો છે જ.
કાઈ

પણ મારા વીિારોની રજુઆત કરવામા ં મળતો અનરાધાર આનદ


ં વહિ
ે વાની
તીવ ઈચછા થઈ એ આ લખાણો પાછળનો સોત છે . કદાિ મને એ મારો ધમશ લાગયો
ં ીપત રીતે રજુ કરવા છે .
છે . અહી થોડીક મદુાની વાતો પર મારા વીિારો સક
વાિ ુ શ રીતે આદર કરું
ં નારના એ સાથે સહમત કે અસહમત હોવાના અધીકારનો હુ ં પણ
ુ ત મને કોઈની પણ સાથે તે િિશવા મારી પણ
છં. મક ુ શ તૈયારી છે . મારી વીિાર
પદતીમા ં એનાથી નવો પકાશ પડશે; તે માટે આ વીિારોની સાથે અસહમત
થનારનો આગોતરો આભાર માની લઉ છં.

મકુત અભીવયકતીની આડે આવતા મારા જોડણીદોષોથી વાજ આવી જઈને


ુ રાતી ભાષા પરીષદ પેરીત, લોક કલયાણકારી, જોડણી સધ
ગજ ુ ારો મે અપનાવયો છે .
આશા રાખ ું કે વાિકના મનમા ં એ રસકતી કે અસય
ુ ા પેદા નહી કરે . જો તેમ થાય તો
ુ વાિક મને દરગઅ
તે માટે સજ ુ જર કરશે એ અભયથશના.

4
ં રની વાણી
અત

ુ રાતી બલોગ જગતનાં


છે લલા થોડા સમયથી મારા ં પેરણાબળ બનેલાં, ગજ
આદરણીય પજાજુએ આ પસુતકની પસતાવના બહુ જ પેમ પવ
ુ ક
શ લખી આપી છે , તે
માટે હુ ં તેમનો અતરથી આભારી છં. .... , ... , ... મીતોએ ભલી લાગણીથી બે બોલ
2009

આ પયતન માટે લખી આપયા છે ; તે માટે તેમનો પણ આભારી છં. છે લલે અનેક
સામપત ઝઝ
ં ાવાતોની .પરવા કયાશ વીના, જ વાિકોએ નેટ ઉપર પતીભાવો આપી
મને પોતસાહીત કયો છે , એ સૌનો પણ અહી જહર
ે આભાર.

ુ રાતી બલોગ ‘અતરની વાણી’ અને ‘ ગદસરુ’ પર આજદીન સધ


મારા ગજ ુ ી
પકાશીત થયેલ અધયાતમ બાબતના લેખોનો આ ઈ-પસુતકમા ં સમાવેશ કરે લો છે .
જુસા જુદા સમયે લખાયેલા હોવાના કારણે, એમ બને કે, એકના એક વીિારન ુ ં જુદી
જુદી જગયાએ પન
ુ રાવતન
શ થય ું હોય. વાિકને આના કારણે રસકતી થાય તો
ુ ર કરવા વીનત
દરગજ ં ી.

સુરેશ જ ની

મેનસ ફીલ ડ – ટ ેકસ ાસ , અમેર ીક ા

5- માિ શ – 2009

અનકુમણીકા

4
ં રની વાણી
અત

-2 2009

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

અધયા તમ
2009

ુ ીઓએ પાણીજગતની વત
માણસના મનના વીકાસ સાથે જયારે તેની વત ુ ીઓથી સહજ
ે ઉધવશગતી
કરી હશે; તયારથી જ કદાિ તેને આ પાયાના પશો થવા માડ
ં યા હશે.

• ?
• ‘ ’ ?

?

આ પશોના અસતીતવ વીશે કોઈ બેમત નથી. વીજાન તેમ જ અધયાતમ બને માટે . વીજાન
પાસે આ પશોનો કોઈ ઉકેલ હજુ નથી. અદાતમના કેતમા ં આખા વીશમા ં અનેક વીિારકોએ આ
ુ ેખાિ
બાબતમા ં પોતાના વીિારો કે કલપનાઓ રજુ કયાા છે . સમસત વીશના ખણ ં રે , એક બીજથી
ુ ેર પજ, ઈજપતની સસંકૃતી, સીધુ
સાવ અલગ રીતે આમ થય ુ ં છે . સસંકતીના આરં ભકાળથી સમ
નદીની સસંકૃતી, હીનદુ, તાઓ, ઝેન, જપાની, યહદ
ુ ી. ગીક, રોમન, ખીસતી, મસુલીમ, જન, બધુધ,
જરસથસુતી … અરે માઓરી, એસકીમો, આદીવાસી અને હબસી પજઓએ પણ આ બાબતમાં
પોતપોતાની આગવી વીિારધારાઓ સજશવી છે .

આના આધારે જતજતના ‘ઈશરો’ની ુ ીઓ, અમત


કલપનાઓ, વીશાસો, મત ુ ીઓ માણસજતમાં
અસતીતવમા ં આવયા ં છે . દરે ક માણસ તેની શદા પમાણે આમાન
ં ી કોઈ ને કોઈ માનયતા સાથે
સકંળાયેલો છે . કોઈક આ બાબતમા ં સાવ નાસતીક પણ છે . વીશભરમા ં લેખીત સાહીતય, શીલપ, િીત,
ં ીત, નતૃ ય આ બધી લલીતકળાઓમા ં આ માનયતાઓના આધાર પર ઘણ ુ ં સજન થય ુ ં છે ; અને
સગ
થત ું રહશ
ે ે. કદાિ આ દરે ક કેતમા ં આ માનયતાઓના આધાર પર સૌથી વધારે રિનાઓ થયેલી છે .

આથી માત તકશના આધારે કોઈ એમ કદાપી કહી ન શકે કે , આમાન


ં ી કોઈ પણ માનયતા ખોટી
ે ે જ; એ નીવીવાદ છે . એ શધધાનો વીષય વધ ુ છે . કોઈ એમ
છે . આ વીષય તકશથી પર છે , અને રહશ

4
ં રની વાણી
અત

કહે કે આ માનયતાઓ ખોટી છે ; અને તેમને દુર કરો, તો તેમ કદાપી થશે નહી. કોઈ તે માનશે પણ
નહી.

ઉલટાન ુ ં વીજાન પણ એ ધીમે ધીમે સવીકારવા લાગય ુ ં છે કે , કોઈક આધીભૌતીક તતવ કે


2009

સીસટમ છે . થોડા વખત પર ‘રીડસશ ડાયજસટ’ મા ં એક લેખ વાચંયો હતો, ‘ Are we wired for
divinity?’ એમા ં ઈ.ઈ.જ. ના આધારે એમ પતીપાદન કરે લ ું હત ું કે , જયારે માણસ બહુ તાણમા ં હોય,
તયારે તેના મગજન ુ ં એક કેનદ અતયત
ં ઉતેજત થાય છે . ધયાન કે પાથન
શ ા કરવાથી તેની ઉતેજના
ઘણી ઓછી થાય છે . આમ કેમ થાય છે ; તેનો કોઈ જવાબ હજુ મળયો નથી. હોલોગાફીક વીશની
એક પરીકલપના પણ ભૌતીકશાસમા ં િાલે છે ; જમા ં વસત ુ(Matter) , અવસત ુ (Anti matter) , શકતી
ુ રુપ વીશે વીિાર કરવામા ં આવયા છે . આ બધાન
વગેરેના મળ ં ી પાછળ કાઈ
ં ક કારણ તો હશે જ,
તેમ માનવ ું સાવ તાકીક છે . વીજાન એ તો હમમેશ સવીકારે છે કે , કોઈ પણ ઘટના કારણ વીના
ઘટતી નથી. દરે કની પાછળ એક કે વધ ુ પરીબળો કામ કરતા ં હોય છે . આધીભૌતીક તતવન ુ ં પણ
આમ જ હોઈ શકે . આમ માનયતાઓના હોવાપણા પાછળ તકશ છે જ.

ુ એક માનયતા જ સાિી છે ; એમ માનવ ું બહુ ભલ


પણ અમક ુ ભરે લ ું છે . આવી ભલ
ુ ભરે લી
માનયતાઓને કારણે વીશમા ં સૌથી વધારે અનથો, ગેરસમજુ તીઓ, યધુધો, વયથાઓ, અનયાયો
સજશયા છે . અને આવી જ માનયતાઓના આધાર પર વીવીધ ધમો અસતીતવમા ં આવયા છે . કદાિ
આને કારણે ધમો અને ધામીક સસંથાઓ વગોવાયા ં પણ છે .

આથી મારા પોતાના માટે મે એમ વીિાયા ુ છે કે , આ બધી તરખડમા ં શા માટે પડવું? જવન
કે ટલ ું ટુંકું અને અમલુય છે ? તેની એક પણ કણ આવા વીવાદ માટે શા માટે ખિશવી? મારા જવનનો
એક નાનકડો ટુકડો – આજનો દીવસ, આ કણ - જો સભર રીતે જવું; કોઈને મદદરુપ બની જવું;
ં નો, સમજદારીનો, ભાઈિારાનો વયાપ થાય તેમ જવું; તો પણ ઘણ ુ ં છે . આતમા અને પરમાતમા
આનદ
તેમન ુ ં સભ
ં ાળી લેશે! મારે તેમની કોઈ િીતા કરવાની જરુર નથી. અને એ કહવ
ે ાતો
પરમાતમા એટલો તો મોટો છે કે, તે મારી બાથમા ં કાથ
ં ી આવે? એ સવશશકતીમાનને લાયક હુ ં
હોઈશ કે બનીશ; તો તે સમજદાર જણ(!) જરુર કાઈ
ં ક સારું જ કરશે . હુ ં કોઈ માનયતામા ં વીશાસ
ં ોન ુ ં પાલન ન કરું ; એ તો અપામાણીકતા જ છે . માટે પામાણીક
રાખું; પણ તેના પાયાના સીધધાત
રીતે આવી કોઈ પણ વીિારધારાથી દુર રહવ
ે ાન ુ ં મને વધ ુ યોગય લાગે છે .

4
ં રની વાણી
અત

શ વચિે આભ-જમીનન ુ ં અતર જોઈ મન


અને મોટા પરીપેકયમાં, સામાજક કેતે વીિાર અને વતન
ુ ી કેવળ અધશધધામા ં સબડે છે અને હાથે
કકળી ઉઠે છે . લોકો સાવ સામાનય તકશને પણ બાજુ એ મક
કરીને દુખી થાય છે ; તયારે અગત રીતે મને બહુ જ દુખ થાય છે . પતયેક જતી, ધમશ અને પદે શમાં,
2009
જ લોકો અને સસંથાઓ સમાજને આ બાબતમા ં દોરવાનો, માગશદશશન આપવાનો દાવો કરે છે ; તે
જ વયકતીઓ અને સસંથાઓને જયારે લોકોની શધધાનો આ બાબતોમા ં પોતાના સવાથી લાભ માટે
દુરુપયોગ કરતા ં જોઉ છં; તયારે તેની સામે ચપ
ુ બેસી રહવ
ે ું તે મને મારી નૈતીક નબળાઈ,
અપામાણીકતા લાગે છે . આની સામે મારો આકોશ વયકત ન કરું; અને મારું સભ
ં ાળીને બેસી રહુ ં તે
મને મારી કેવળ કાયરતા લાગે છે .

ં ી ઉભા થઈ મારી તતડુી વગાડવાન ુ ં મને ગમે છે .


એ કાયરતામાથ

ટુંકાણમા ં અધયાતમ જરુરી છે ; પણ જવનમા ં તે ખરે ખર હકારાતમક, રિનાતમક અને સવશજનહીતાય


પદાન કરી શકે ; માનવજવનને ઉતકાનતીના નવા શીખરે બેસાડી શકે ; મહામાનવ જતીન ુ ં સજન કરી
શકે ; તો તે કામનુ ં. નહી તો એ કેવળ વીતડંાવાદ અને વાણીવીલાસ જ બની રહે. પડંીતોને સમય
પસાર કરવાન ુ ં અને ધામીક ધધ
ં ાદારીઓને સતા અને સમધૃધી પેદા કરવાનો એક સવશકાલીન, સફળ
ુ ખો માત જ બની રહે. એમ બનય ુ ં જ છે ને?
નીવડેલો નસ

એમા ં તમારા. મારા જવા સામાનય માણસન ુ ં કામ નહી. આપણે એ વીતડંાવાદને અળગો રાખી
સાથશક માનવ જવનને ઉજગર કરીએ તો?

અનકુમણીકા

4
ં રની વાણી
અત

2009

શઆ ંુ ેધન
, સમપતતી
પણ કે કીતીી હાંસલ કરવા મથી રહયા છીએ?

આપણે નહીં હોઈએ તયારે ધન, મીલકત, સતતા - આપણ આ ુ ં બ ંુ શે. સમયની રેતીના
ંુ ોકોઈનાહાથમાં
ધત િાલય જ
ઢગલામાં જે કાંઈ બાકી રહેશે તે વધ ન . આપણે જેમને મદદ કરી હોય તેવા સૌના મનમાં આપણી માત
ુ હીંહોય
યાદગીરીઓ જ બાકી રહી જશ . ે

તમે તમારી પાછળ શ મ ુ ં વીતેલાગસમયના


ુ ?ીજવામાં
ક ોછો સખુ અને આનદંની બેિાર યાદો? કે પછી જવન
કીતાબનાં એવાં પાનાં, જે ફાડી નાખવાની તમને અતયત ં ઈચછા થાય?

આજે તમને એક તરોતાજ, ખશ ુ નમુા અને સાવ નવ ન


ંુ કોર પાન લ ુ સાંપડી છે. તમારી પોતાની
ં ખવાનીમહાનતક
ે ે ે ે ે ુ ે . અતયત

જ બનાવલી એક ગાથા, એક દશય - તમાં કવા રંગો પરુવા ત તમારે જત જ નકી કરવાન છ ં પતીકુળ સજં ોગો
વચિે પણ તમે તેમાં સવંાદીતાનો મધરુ અને શીતળ રંગ ભરી શકો છો.

જો તમને એમ ખબર પડે કે આ તમારા જવનનો છેલલો જ દીવસ છે તો , તમે તે કેવી રીતે વીતાવશો? તમને સય
ુ ીનાં
ે ં ે ે ે ં
આ સોનરી કીરણોથી, સમીરની આ મદ લહરખીથી એ પાનાંન ભરી દવાન જ ુ ગમશન ? ે ે

તમે આજનો આ તરોતાજ દીવસ, આ કણ આનદંથી માણો. તમારા જવનની બધી સારી િીજોને યાદ કરી લો.
તમારા જવનમાં જે ખાસ માણસો આવયા હોય તેમને માટે વાતસલય અને ભાવથી તે કણને ભરી દો. તમે કરવા ધાયાી હોય
તેવા નાના નાના પણ સખ
ુ દ કાયોી કરી નાંખો - વાર ન કરો .

. -
.

આપણે આપણા સવજનોને બહુ અવગણતા હોઈએ છીએ , તેમની ઉપેકા કરતા હોઈએ છીએ. તેમને કહો, કે તમને
તેમના માટે કેવો અને કેટલો સનેહ છે . કોઈ તપત જવને મદદનો હાથ લબ
ં ાવો.

પતયેક દીવસ સભરતાથી જવો, કાલ કોણે દીઠી?

આનદંમાં જવો .. આભાર માનો …

ં ેજ પરથી ભાવાનવુાદ)
( અગ

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

આન ંદ મયી 2009

આનદંમયી, િૈતનયમયી, સતયમયી પરમે . . .


ગજુ રાતી સાહીતયની ગઇ પેઢીના મધ ્ ી, પોંડીિેરી આશમના માતાજને માટે લખાયેલી આ
ુ ીનય કવી , શી સદંુરમ ન
ુ ી શી. અરિવદંના ગજ
સતત ુ રાતી સાધકોને બહુ જ જણીતી છે . વેદો અને ઉપનીષદોમાં ' ' એમ
લખાય છે. આ કમ કેમ તેમણે કેમ બદલી નાંખયો ?

મારા સદગત પીતાજ અમને ઘરમાં આ સતત ુ ી અિકુ ગવડાવતા. તયારે મને હમમેશ આ પશ ઉઠતો. એક વખત મને
આ બાબતમાં સફુરણા થઇ , અને આ વીિારો અદંરથી ઉઠ્યા . આજે આ વીિારોને અકરદેહ મળે છે .

એક મહાન શકતી, જેને માણસજતે ઇશર, અલલાહ, યહોવાહ વીગેરે નામો આપયાં છે ; તેના લકણોની ‘
ુ માં સદંુર રીતે અભીવયકતી થઈ છે .
’ ના સત

• - પરમ, સૌ ભૌતીકતાથી અલગ પણ કણ-કણન આ ું .- સૌુ તતવ


ધારભત અસતીતવનો પાયો.

• - નકર વાસતવીકતા, કપોલ-કલપીત નહીં કે માનયતા પર આધારીત નહીં , પણ ઠોસ

• - સજવતાન પ કણ થી કૈક વીશેષ - એ તતવ જે માપી, સપશીી, સઘ


–ંુ જડતા
ંુ ાયાનલ ંુ ી કે જોઇ ન
શકાય. ( ઇલેકટોન માઇકોસકોપથી કે શકતીશાળી સેનસરોથી પણ નહીં .)

• - સૌ જવીતન એ ુ ં કમાતમળ
ુ લકય

આ િાર લકણોનો સમાવેશ જેમાં છે ; જેનાથી સષ


ૃ ી રિાઇ છે ; તેને આપણે સજીક કે ઇશર કહેતા હોઈએ છીએ .

પણ આપણે તેની અનભ ુ ત ં કારમાં અટવાયેલી છે . તે આ પરમ


ુ ી કરવી કઇ રીતે ? આપણી િેતના તો જડતામાં , અધ
તતવની સાથે શી રીતે એકરપ થઇ શકે ? શી રીતે તે તતવનો જવનમાં આવીભાીવ થાય?

માટે પથમ પગલ આ ુ ં . ં જવનન


નદ જહોય એ ુ ં એ ક માતપાયાનધ યેય છે જવાન છ
; તયાંથીજ ંુ આગળ ંુ ે . માટે
પહેલાં તો આનદં પાપત કરવાનો છે - કદી વીલાય નહીં તેવો આનદં . પરમ તતવની સાથે એકરપ થવાનો માગી શષુક
કદી ન હોઇ શકે. હરકણ, હરસથળ માત આનદં, આનદં અને આનદં જ હોય, ધસમસતો આનદં જ હોય તયાર પછી
જ આગળ વધવાન છ ંુ ે .

આનદંમાંથી પગટશે. સાિી સજવતા, િૈતનય. એવ િ ં ુ ૈ ત ન . જે આપણાઅણય


યજ ેના થકી ુ ે અણમુાં વયાપત
આપણ ધ ુ ં સ મ ; ું અન
સ તશ ે તેમનામાં
ોણીતકોષ ેકોષન પાણ પરુે . ેએ
ેછલકાવીદ છે છલ છલ િૈતનયની અનભ ુ ી, તે
ુ ત
બીજું પગથીયું .

આ સથીતીએ જયારે આપણ હ ; તયારે


ંુ ોવાપણપ ે નકર વાસતવીકતાની, સતયની અનભ
ું હોંિજ ુ ત
ુ ી થાય. તયારે જ
ે ે ે
જને ઋત કહવાય છ તે ઠોસ વાસતવીકતા . સતયની ઓળખાય.

4
ં રની વાણી
અત

અને ઠોસ સતય ખબર પડે; તયારે જ ૐ શ છ ુ ં ે ત.ે ખબરપડ ે દુર નથી ; પણ આપણા સમગ
પરમ તતવ
અસતીતવમાં તે દીવયતા ઓતપોત થયેલી છે તે અનભ
ુ વાય . આને સાકાતકાર, નીવાીણ કે મોક કહો કે , પછી ગમે તે
કહો - તે તો શબદથી, ઇનદીયથી મળતા જાનથી સાવ નીરાળંુ છે . અને છતાં તે જ સવીસવ છે.

માટે જ આ રસતો દીવાનાઓનો કહેવાય છે . અને દીવાનાઓનો આનદં તો દીવાના જ જણે ને ? ૐ સત િીત્ 2009
આનદં ને જવનમાં ઊતારવ હ , િૈતનયં અને સતય એ કમમાં અનભ
ં ુ ોયતોઆનદ ુ ી કરવી પડે .
ુ ત
ં રયાતા શર થાય છે .
આમ આનદંથી અત

પણ આપણા જવનમાં આનદં કઇ રીતે લાવવો? આપણા જવનમાં આનદંની કણો બહુ ઓછી હોય છે .

‘ , .’
આ જવન છે.

અને તે અલપ સખ ુ પણ કેવાં ? આપણને પોતાને શી િીજ સાિ સ ંુ ખ ુ આપશ ; તે ે તો આપણને ખબર જ નથી.
પડોશીની પાસે આ છે ને તે છે ; અને મારી પાસે નથી. તે મળી જય તો આનદં આનદં થઇ જય. મારો ભાઇબધ ં મારાથી
આગળ નીકળી ગયો. હંુ તેને પાર કરી જઉ તો મઝા આવી જય . બધ સ ુ ં ખ . દુર .. પેલંુ ...ેલંુ આ જે છે
ુ બહારથીકલપ
ં રનો આનદં તો કયાંય નહીં . અને જેવ પ
તે નહીં... અત ં ુ ે , ંુ બીજ
લઊ છીનસ ંુ ખ
જ મળયક
ુ કણ ંુ ે અપેકાઓ, નવી
ે નવી
વયથાઓ, અને નવા સઘ ં ષોી શર.

માટે પહેલ પ ુ ં ગ લ સ ુ ં ખ ુ .નીશોધબધ


સખ
ુ વસતથુ ી મળે છં ે નીખોજકરીએ
ં કરીઆનદ ં રની િીજ છે .
. આનદં અત
સમાજમાં
દુ

ખી ગણાતા, આથીીક રીતે નીિલા થરના, માણસો વધારે આનદંી હોય છે. કારણકે, તેઓ વતીમાનમાં જવતાં હોય છે .

આ આનદં તયારે લાંબો નીવડે છે ; જયારે તે આપણી પોતાની મનગમતી પવતૃતીમાંથી નીપજતો હોય છે . જે
લાગણીઓ કોઇ સદંુર દૃષય કે મધરુ સગ
ં ીતની સરુાવલી , મનગમતી કવીતા. કે બાળકન હ ુ ં ા ; તે
સયદારાઊભીથાયછે
કોઇ વસત મ ુ ળ ે ત ે ન ા થ ી . ં કરતાંઅનેકગણીિઢીયાતીઅનેસહજહોયછે
મ ળતાઆનદ

આથી સઘ ં ષીમય દીવસનો એક નાનો સરખો ભાગ આવા નીવયાીજ આનદંની પાપતી માટે , આપણને મનગમતી
પવતૃતીમાં ગાળતા થઈએ. આવા આનદંની એક ઘડી, બાકીના ભાગમાં અનેકગણી તાકાત આપણા માનસને આપવા
માંડશે. જેમ જેમ આ વાતની પતીતી આપણને થવા માંડશે તેમ આપોઆપ આવી પવતૃતી માટે આપણે વધ ન ુ ેવધસ
ુ મય
આપતા થવા માંડીશું .

બસ. આપણે હવે ખરેખર િાલવા માંડ્યા .

અને આપોઆપ આપણે વધારે અને વધારે સમય આવી પવતૃતી માટે આપતા થઈશંુ . આ પવતૃતી કોઇ ભજન,
ધયાન કે જપ હોય તે જરરી નથી . તે તમને
અત ં
ાઃ
કરણથી ગમતી હોવી જોઇએ. કોઇએ કહય છ ુ ં ;ે તેપણ
નહીં તમારા મને પોતે જ નકી કરેલી. તમને િીત દોરવાનંુ

4
ં રની વાણી
અત

ું ોય, અથવા કવીતા વાંિવી ગમતી હોય; કે બસ ખાલી આકાશ સામે તાકી રહેવાન ગ
ગમત હ ંુ મતહ ું; ોય
તો તેમ કરો.
શરત માત એટલી જ કે તે તમારી પોતાની હોવી જોઇએ . કયાંયથી ઉછીની લીધેલી, કે પડોશીને ગમે છે તે નહીં !

બસ આ જ આનદંના માગીની શરઆત. ધસમસતો આનદં, બાળકનો આનદં. દીવાનાનો આનદં. 'મરીઝ' અને
'ઘાયલ'નો આનદં. 'શનૂય' અને 'બેફામ'નો આનદં. નાિવાન મ ુ ં ન થઇ જય. મનતેવોથાય
આનદંતો કવીતા 2009
ં ીત સાંભળીએ. મન થાય તો કાગળ લઇ ઓરીગામીન મ
વાંિીએ. મન થાય તો સગ ુ ં . બસ! ેસીજઈએ
ોડલબનાવવાબ
આનદં જ આનદં. એક પણ કણ નવરા ન બેસી રહેવાનો આનદં . મોત આવે તો તેને પણ કહી બેસીએ કે

‘ , .’

જવન જવવાનો આનદં. પળે પળનો આનદં . અને કદાિ આમાંથી જ આગળના પગથીયાં ઉપર િાલવા માંડીએ.
િૈતનય પગટ થાય. અણએ ુ અણમુાં જગરકતા અનભ ુ વાય. અને તયારે આ કણ અને આ સથળમાં શ સ તે ે
ંુ ,તયછ
અનભ ુ વાય. તયારે જ ૐ સાથે એકરપતા આવે . બસ આ જ મસતી કાયમ રહે.

શી. જવાહર બકી કહે છે તેમ

" ,
."

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

આપણ ી અદર ઘણ ા જણ હ ોય છે
2009

હોય છ ે ‘બેદાર ’ કાર ે એકલ ા


આપણી અદર ઘણ ા જણ હોય છે
- ‘બેદા ર’ લાજપ ુરી

‘બેદાર’ લાજપરુી ની આ ગઝલ વાિ


ં ી તયારથી મારો હાથ આ વીશે લખવા સળવળતો હતો!
ુ ી મે કોઇ ગઝલ કે ગીતમા ં વાચંયો ન હતો. પણ આ તો મારો બહુ જ માનીતો
આવો વીિાર હજુ સધ
અને મનગમતો વીિાર!

આપણા અહમ ્ વીશે ઘણ ુ ં લખાય ુ ં છે . અહમ ્ નો તયાગ કરવાની ઘણી શીખામણ અપાઇ છે અને
અપાતી રહશ
ે ે. આપણે કંઇક છીએ તે ભાવ સનાતન છે . પણ શેનો તયાગ કરવાનો છે તે આપણને
ુ ા, પૌઢ અને વધૃધ બનીએ પણ ‘હુ ં’ તે નો તેજ રહો છે ને? પત
ખબર છે ? બાળક, િકશોર, યવ ુ તરીકે ,
ભાઇ તરીકે , મીત તરીકે, પતી અને પીતા તરીકે - શ ુ ં હુ ં એક જ હતો અને છં ? જયારે હુ ં એકલો હોઉ
છં તયારે કંઇક હોઉ છં, બીજ સાથે હોય છે તયારે કંઇક ઓર. આનદ
ં મા ં અને વીષાદમા ં વળી કોઇક
તીજો જ

જયનો દાદો જ વયકતી છે તે જ શ ુ ં જયોતીનો પતી અને વીહગ


ં કે ઋિાનો બાપ છે ? શ ુ ં કોઇ
અમેરીકન કે નીગો કે દોસત કે દુશમન સામે મળે તયારે હુ ં તેનો તે જ રહુ ં છં? બલોગ પર લખ ું તયારે
જ હુ ં છં, તે જ શ ુ ં ભત
ુ કાળન ુ ં સમરણ કરતો માણસ છે ? જયારે કોઇ અણગમતી વયકતી સાથે પનારો
પડે તયારે , અદરથી એક હુ ં કહે છે કે ‘હવે આ જય તો સારું !’ , પણ બહાર કયો જણ બોલે છે કે ‘
તમને મળીને બહુ આનદ
ં થયો?

કયો ‘હ’ું હુ ં છે ? જવાબ છે - ‘ કોઇ જ નહી.


મારો હુ ં જવો જનમયો હતો તેવો રહો જ નથી. અને તયારે એ શ ુ ં વીિારતો હતો તે તો તે ‘હુ ’ં
ુ ી ગયો છે . એ જ ભાષામા ં ‘હુ ં’ વીશે વીિારતો હતો, તે ભાષા જ ભલ
ભલ ુ ાઇ ગઇ છે .
જને ‘હ’ું કહુ ં છં તેન ુ ં ‘હુ ’ં પણ ુ ં તો બદલાત ું રહ ું છે . કે ટલા બધા મારા આ ‘હ’ું ના સવરપો રહા
ુ ા છે ; અને અતયારે પણ રહ ે છે !
છે ? માટે જ બેદાર કહ ે છે તેમ મારી અદર ઘણા બધા જણ રહી ચક

4
ં રની વાણી
અત

બીજ ભાષામા ં કહીએ તો આપણા અનેક મહોરા ં છે અને આપણે તે સથળ, સમય અને સજ
ં ોગ પમાણે
બદલતા રહીએ છીએ. આથી આપણે માની લીધેલ ું સતય કે વહમ
ે કે

‘આપણ ે જ છીએ તે જ છીએ , તે તો બદલાય જ નહી .’


2009

તે સાવ ખોટું છે . આપણા મહોરા ં આપણે આપણી સગવડ, આપણા ગમા- અણગમા પમાણે
બદલાતા રહીએ છીએ.

તો કયા હુ ં નો તયાગ કરવાન ુ ં સૌ કહ ે છે ? કય ુ ં મહોરું રાખ ું અને કય ુ ં ફેકું ? કે પછી પાછં બીજુ ં કોઇ
ે ી લઉ? મહોરા ં બદલવાથી અહમ ્ નો તયાગ નહી થાય. કોઇને કોઇ મહોરું તો રહશ
નવ ું નકોર પહર ે ે
ે ા જતો રહીશ, તો બીજુ ં મહોરું જ મળશે .
જ. સાધ ુ કે સનયાસી થઇ હરદાર રહવ

તો વાત છે બધા ં મહોરા ં છોડીને જ ખરે ખર હુ ં છે તેને જ માત રાખવાની - જને આ વીિારો
આવે છે તેને જ – બીજ કોઇનો નહી. મારી સાિી ઓળખ જણવાની – કોઇ પણ મહોરા ં વગરના તે
‘હુ ં’ ની.

ે ે : ‘ આ બધી તરખડ શ ુ ં કરવા કરવી? છાના માના જમ રહત


કોઇ કહશ ે ા હો તેમ જ રહોને !
ુ ા ં પાગલ થઇ જશો.’
નકામા આ વીિાર વાયમ

બસ! આ પાગલ થવા માટે જ આ બધી તરખડ છે ! જવનન ુ ં મળ


ુ ભત
ુ ધયેય – ‘સખ
ુ ની શોધ’
છોડીને આનદ ુ ી થવ ું હોય તો જમ કરતા
ં ની શોધ કરવા માટે આ બધી પળોજણ છે . તમારે સખ
આવયા છો તેમ જ કરતા રહો. પણ કેવળ આનદ ુ ત
ં ની અનભ ુ ી કરવી હોય – એવો આનદ
ં કે જ કદી
તમને ન છોડી દે - તો િાલો આ દીશામા ં !

અને જણકારો કહે છે કે “આ ઓળખ તે જ પરમ તતવની ઓળખ. બસ! ભગવાન તમને મળી
ગયો.” જને આ તતવની ઓળખ થઇ છે તે સૌ આમ કહે છે . તેઓ કહે છે કે , આ સતર પર તમાર ં હુ ં
પણ ુ ં પહોિે તે જ સાકાતકાર – તે જ મકુતી – તેજ બહસબ
ં ધ
ં . તયારે જ શબદ નીકળે , તે જ અતરની
ં , િૈતનય, સતય અને પરમ એ બધા તમારા, અરે ! આખ ું જગત તમારું !!
વાણી. અને તયારે જ આનદ

અને આ માટે કોઇ યાતા કરવાની હોય તો તે અદરની તરફ કરવાની છે . કશ ુ ં છોડવાની આ
વાત જ નથી. આ કશ ુ ં નવું પાપત કરવાની વાત પણ નથી. આ તો થવાની વાત છે . અને તે પણ
જવા હતા તેવા થવાની વાત. પાછા જવાની વાત. તયાગની નહી - મસતીની વાત.

4
ં રની વાણી
અત

બહુ સરળ વાત છે – સાવ સરળ, અને માટે જ તે જગતની સૌથી કઠણ વાત છે , કારણકે
જવનમા ં આપણે પગતી કરવાન ુ ં જ શીખયા છીએ - પાછા જવાન ુ ં નહી. આ તો આપણા કે ળવાયેલા
સવભાવથી પતીકુળ છે . વહણ
ે ની સામે તરવાની આ વાત છે .
2009

ુ વ એમ કહે છે કે આવ ું તરણ સાવ સરળ છે . તમારી સૌથી મનગમતી પવત


મારો અનભ ૃ ીમાં
એકરુપ થઇ જઓ - એવી પવત
ૃ ી જ જવન નીવાશહ કે જવન સઘ
ં ષશ સાથે કોઇ સબ
ં ધ
ં ન ધરાવતી
હોય. તેના મય બની જઓ, તેનામાં રમમાણ થઇ જઓ, એટલે બધા ં ય મહોરા ં ધીરે ધીરે બીનજરુરી
લાગવા માડ
ં શે. આપોઆપ સરતાં જશે – સરતા ં જ જશે.

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

2009
તેને કદી કોઈએ જોયો નથી, તેના વીશે જગતમા ં સૌથી વધ ું લખાય ુ ં છે , તેના અનેક િીતો અને
શીલપો પણ બનયા ં છે . અને તે પણ વીશના દરે કે દરે ક દે શમાં, વીશની દરે કે દરે ક જતીમાં.

એ છ ે – ઈશર .

આવ ું કેમ છે ? બહુ જ સાદા ં અને સરળ કારણો છે . મનવાળા માનવીને હમમેશ જવનની
કણભગ ુ તા, અનીશીતતા, અને ભયો સતાવતા રહા છે . આ સતામણીના એક ઉકેલ તરીકે તેણે એક
ં ર
સવશશકતીશાળા અસતીતવની હમમેશ ખેવના કરી છે , જ તેને આ વીદારી નાખ
ં ે તેવી વીટંબણાઓમાં
સધીયારો આપે, રકણ આપે, ઉગારે . વળી તેની તકશસગ
ં ત વીિારસરણી વડે તે એ પણ જોઈ શકે છે
કે , કોઈ ઘટના કારણ વીના ઘટતી નથી. તો આટલ ું જટીલ જગત અને જવન એની મેળે તો ન જ
બનય ુ ં હોય ને? આથી એણે એવા કોઈ અસતીતવની પરીકલપના કરી કે , જ બધા સજનનો સજક હોય.
તેણે એવી મહાન શકતી પણ ઈશરમા ં કલપી કે જ તેને નડતા, નકારાતમક તતવોને સહંારી, સતય અને
ુ ની સથાપના કરે .
શભ

આમ માણસ ઈશરની કલપના કરતો રહો છે . તેના િીતો, તેના ં શીલપો બનાવતો રહો છે . કોઈ
તેને સાકાર કલપે છે – કોઈ નીરાકાર. પણ માણસને ઈશર વીના િાલય ુ ં નથી. અને આમા ં કશ ુ ં ખોટું
પણ નથી. નાસતીકો આ વાતને નહી સવીકારે . પણ જવનના સઘ
ં ષોને પહોિી વળવા, આ માનયતા
થકી માણસને અસીમ બળ મળત ું હોય, તો તે ઘટીત છે જ. કોઈ પણ માનયતા આપણને સકીય
બનાવતી હોય, શકતીમાન બનાવતી હોય, આપણને દોડતા રાખી શકતી હોય, બેસી પડેલાને છલાગ

ૃ ાવ પગટાવતી હોય, તો તે ઈચછવા
ભરાવી શકતી હોય, એકબીજની સાથે પેમભાવના અને ભાતભ
યોગય જ ગણાવી જોઈએ.

ુ ી જ આ માનયતા ટકી હોત તો તો ઠીક. પણ આને કારણે ઘણી ખરાબીઓ


માત આટલે સધ
પણ ઉભી થઈ. મે ઈશરની જ કલપના કરી હોય તે બીજ કોઈની કલપના કરતા ં જુ દી હોય; તો તેનો
ઈશર અને મારો ઈશર ટકરાય, બાખડે – અથવા તે ઈશરો વતી અમે બે બાખડીએ! લોહી રે ડાય,
અને શકતીમાન થવાની લાહમા ં હુ ં અવલમજ
ં લ પણ પહોિી જઉ!

4
ં રની વાણી
અત

ં ષો થતા આવયા છે – કરુણાના સાગર સમા ઈશરના નામ


હજરો વષોથી આવા લોહીયાળ સઘ
પર.

અરે ! એક જ ધામીક માનયતામા ં પણ ખટરાગ પેદા થયા. અને ફાટ


ં ા પડયા. જસસ એક જ –
2009

ુ ેરન વી. ફાટ


પણ કેથોલીક, પોટેસટનટ, પેસબીટેરીયન, બેપટીસટ, સીરીયન, એગલીકન, લથ ં ાઓ જુ દા
જુ દા. હીનદુ ધમશ એક જ પણ ... વૈષણવ, શૈવ, શાકત, સવામીનારાયણ, રાધાસવામી, કબીરપથ
ં ી –
કે ટકેટલા સમપદાયો? અરે ! સવામીનારાયણ સમપદાયમા ં પણ અલગ અલગ ફીરકાઓ. ઈશરને કેમ
ભજવો તેના વીવાદ!

ુ મા ં ખરે ખર મદુે તો ઈશરના નામે ભેગી થતી અઢળક સમધુધી,


આવા વીવીધ સમપદાયોના મળ
ુ ાયીઓની ફોજ પર આધીપતયની મઠુીભર વયકતીઓની સવાથી લાલસાઓ
સતા, શકતી અને અનય
જ કામ કરતી હોય છે .

બીજ એક આનાથી પણ વધ ુ હાનીકારક ખરાબી સજશઈ તે એ કે , હુ ં ઈશરની આરાધના કરું ,


એટલે મારું બધ ું ઉતરદાયીતવ સમાપત. હજર હાથવાળો બાકીન ુ ં બધ ું સભ
ં ાળી લેશે! સાવ
અકમશણયતા અને કેવળ પોતાની ઉનતીનો, પોતાના ં દુખોના ઈલાજનો જ સવાથી ભાવ.

વળી ઈશર ઉપર એટલી બધી શધધા કે, પોતાન ુ ં અને પોતાના ઈશરની પતીમાન ુ ં રકણ જતે
કરવામાથ
ં ી પણ પારોઠના ં પગલાં. મહમમદ ગઝની સોમનાથ પર િઢી આવયો; તયારે તેનો સામનો
કરવાને બદલે, ભગવાન શકંર એને જર કરી નાખ ુ તા રહા. સવશ શકતીમાન
ં શે; તે આશામા ં તેને પજ
ુ ી કેટકે ટલી મત
પભન ુ ીઓ પામર યવનોના આકમણને ખાળી ન શકી.

બીજ સદ ુ ુ ઓ કહે તે સીવાય એક


ં ભશમાં આ માનયતાઓનો આગહ એટલો બધો કે , તેના ગર
ે વીરોધી સરુ કાઢવા માટે ખીસતી
હરફ પણ ઉચિારે તે પાપી. તેને માટે શીકાઓ તૈયાર. સહજ
ુ ોને જવતો સળગાવી દીધો. અને આ બધ ું એ પરમકપાળ, દીનદયાળ,
પાદરીઓએ ખીસતી બન
કરુણાના સાગરના નામે.

ુ ન અને અિશનમા ં મગન આપણે ભગવાનને છપપન ભોગ ધરાવતા રહા,


અને ભગવાનના પજ
સામૈયાઓ કરતા રહા, અનકુટો અને યજો યોજતા રહા અને એ દરીદનારાયણના મહાલયની
ુ યાન
પાછલી ભીતે દરીદતા કણસતી રહી. ભખ ુ ાઈ. નાગા ં પગ
ં ે રોટલો આપવાની માનવતા ભલ ુ ાં
માનવીઓનો તારણહાર મોઘાદાટ રે શમી વાઘામા ં મહાલી રહો. જ મહન
ે તકશ માનવીઓ આખા

4
ં રની વાણી
અત

સમાજની ગદ
ં કી સાફ કરે , તેમને એ મહાલયમા ં આવવાની પણ મનાઈ ફરમાવાઈ. ગરીબની
ઝપ ુ ાવી ગરીબોનો બેલી ઝાકમઝોળ રોશનીમા ં ઝળહળી રહો.
ં ડીનો દીવો બઝ

, 2009
?
,
,
? ?
-

અને આ બધી અવઢવમા ં ઈશર પણ માનવસહજ નબળાઈઓની ઝપટમા ં આવી ગયો. જ સવશ
ુ પેકક બની ગયો.
શકતીમાન મનાતો હતો તે અસહાય બનીને આ બધી જફા અને ઝગડાનો મક

- ‘ ’

શ ુ ં આપણી ઈશરની કલપના સાથે આ કુરુપતા સસ


ુ ગ
ં ત છે ? શ ુ ં આપણો ઈશર આવો?

કારે આપણે ખરા ઈશરને જોતા ં થઈશુ ં? એ તો આપણી અદર છે . આપણા હર શાસમા ં છે .
અરે ઈલેકટોન અને પોટોનનીય અદર એ તો મહાલે છે . ‘હુ ’ં ને ઓળખીશ ુ ં એટલે તે ઓળખાઈ જશે.

મારે તો ‘એ’ ઈશર જોઈએ, મારા હોવાપણામા ં હાજરાહજુ ર બેઠલો ઈશર. પેલો કુરુ પ ઈશર
ં વ ું પણ નથી. ભલે તેની કૃપા મારા પર ન વરસે. ભલે ને મારે
નહ ી જ . મારે એવા ઈશરની પાસે ઢુ ક
ુ ું જવન તેણે આપય ુ ં છે . તેને સાથશક કરી
િોયાશશી લાખ શુ,ં િોયાશશી કરોડ જનમ લેવા ન પડે. મહામલ
હર કણ જવી શકું તો પણ બસ. હુ ં માનવી માનવ થાઉ તો ઘણુ ં.

એ આવશ ે અતરનો અવાજ થઇ ,


કે તોપ ગોળો થઇન ે ધણ ેણતો .
એ આપશ ે સવગ શ તણ ુ ં સુખાસન ,
કે વ ેદનાના નર કાિગનઓ બધા :

4
ં રની વાણી
અત

એ સવ શ એના ં વરદાન મ ંગલ -


કૃ તાથ શ થઇ તપૃ ત બની વધાવ ીએ .

- સુદ
ં રમ ્
2009

ં ળતા થઇએ, પછી આપણુ ં કલયાણ જ થશે અથવા બધ ું સારું જ થશે કે


અતરના અવાજને સાભ
આપણને સવગશ જવ ું સખ
ુ મળશે તેમ આપણે માનવા માડ
ં ીએ તો તે માનયતા સાવ પાયા વીનાની
છે .

અતરની વાણીની શોધ કંઇક પામવા માટે નથી, કે કંઇક નવા બનવા માટેય નથી. તે તો આપણે
જવા છીએ તેવા જ બની રહવ
ે ા માટે ની શોધ છે . જયારે આપણે તેને સાભ
ં ળતા થઇએ; અને
આપણને તે સાભ ુ અને દુઃખ, હષશ અને
ં ળયા વીના િાલે જ નહી તેવી િસથિત પાપત થાય; પછી સખ
શોક એ બધાથી આપણે અલીપત થઇ શકીએ છીએ.

ં ોગ આવી પડે; આપણ ુ ં મકુત ઉડયન િાલ ુ જ રહી શકે છે . આપણે સૌ


પછી તો કોઇ પણ સજ
ુ ામીઓથી મકુત થઇ શકીએ છીએ
ગલ

અનકુમણીકા

4
ં રની વાણી
અત

‘ ’ 2009

અને પછી હુ ં શાત


ં ી શોધતો હતો.

ં ી િોધાર આસ ુ ં નીકળવા માડ


પણ એટલામા ં તો હુ ં સાવ ઉદાસ થઇ ગયો. મારી આખોમાથ ં યા. શા
કારણે હુ ં આટલો ઉદાસ થાઉ છં; તે પણ મને ખબર ન પડી.

અને તયા ં તો એકાએક બધ ું જ કોઇ પણ કારણ વગર બદલાઇ ગયુ ં. અને મને કોઇ મહાન અને
અવણન
શ ીય આનદ
ં થવા માડ
ં યો. તે આનદ
ં એટલો બધો તીવ હતો કે , કે હુ ં તેને મારી અદર રોકી ન
ુ માથ
શકો. મારા મખ ં ી એક ગીત સરી પડયું. તે ગીત એટલ ું તો પબળ હત ું કે તેમા ં ‘આનદ
ં ” ના
ભાવ સીવાય બીજ કોઇ શબદને સથાન ન હતું. આનદ
ં ! આનદ
ં ! આનદ
ં ! કેવળ આનદ
ં !

ં ને મોકળાશ આપવા, મે મારા અવાજની સૌથી વધ ુ તીવતાથી ગાવા માડ


અને આ આનદ ં યું. આ
ં ની પરાકાષટાની અધવિમા ં હુ ં શમન (*) બની ગયો. મારી દૃષટી અને મારા શવણમાં
ભેદી આનદ
એક પરીવતન
શ આવી ગયુ .ં

મને ‘કમનક’ (*) મળી ગય ુ ં હત ું – મારું પણ


ુ શ જાન - મારા શરીર અને મનનો ‘શમન’ પકાશ.
અને આ એવી રીતે થય ુ ં હત ું કે , હુ ં માત જવનના અધકારની આરપાર જ જોઇ શકતો નહતો, પણ
તે પકાશ મારા શરીરને વીધીને આરપાર પણ નીકળી જતો હતો. આ પકાશ સામાનય માનવ
આખોથી દે ખાય તેવો ન હતો, પણ કુદરતના બધા તતવો – જમીન, આકાશ, દરીયો – એ સૌ તેને
જોઇ શકતા હતા. આ બધા ં તતવો મારી નજક આવી ગયા ં અને મારા મદદનીશ તતવો બની ગયાં.
- એક એસકીમો શમન (એડય ુ હાવેના ફકરાનો ભાવાનવ
ુ ાદ)

- એસકીમો શબદો : શમન = પરમ તતવ પાપત કરે ક વયકતી ; કમનક – પરમ તતવ – અધયાતમ
જાન કેવળ વીકસીત સસંકૃતીઓની ઉપલબધી છે ; તે માનયતા ખોટી છે . હણ
ુ જવી અતયત
ં કર
સસંકૃતીમા ં પણ ‘શમન’ માટે અપવ
ુ શ માન મોજુ દ હતું. એસકીમો ખબ
ુ જ શાત
ં પજ છે . કદાિ એટલે
જ હણ ુ ની પાછળ, આપણે ન સમજ કે સવીકારી શકીએ એવી ‘
ુ લોકોની આકમકતા અને ઝનન
શમન ‘ વયકતીઓ માટે સનમાનની ભાવના હતી.

4
ં રની વાણી
અત

અનકુમણીકા

? 2009

ુ ા ં પહલ
આમ તો રોજ સત ે ાં,
જોતો હતો
સાવ ઘટના વીહીન,
કોઇ નોધ કે પાણ
કે કવીતા વીના …

રાતની નીજન શાત


ં ીમાં,
પાછળ આવેલા,
થોડીક ઉિાઇ પરના,
પાડોશીના ઘર
અને અમારી વચિે,
કાળીધબ લાકડાની વાડની,
ફાટોની વચિેથી,
િળાઈ આવતી,
નીજીવ, પીળાશ પડતા
કેસરી રં ગની ફીકી,
એ જ વીજળીની બતી.

અને કોઇ પાણ વીના,


પાનખરના ઝપાટે ખરે લાં
પાનના વીયોગમા ં આકંદ કરતી,
તે બતીના ફીકા પકાશથી,
અધારામા ં થોડી ઉજસાતી
ઓકના ઝાડની એ જ
સાવ નીવશસ ડાળીઓ.

4
ં રની વાણી
અત

પણ ……

કાલે જોય ુ ં મે એક દશન


શ ,
ુ પવ
અભત ુ શ, અવણશનીય,
2009

ં ે લ ુ ં.
કોઇ કવીતામા ં કદી ન વાિ

ુ સામ ઘર
એ જ સમ
એ જ નીસતબધ શાત
ં ી,
એ જ કાળીધબબ,
લાકડાની વાડની ફાટો,
ૃ ,
એ જ નીષપાણ વક
એ જ પીળો િટ,
નીરસ પકાશ વેરતી
એ જ વીજળીની બતી,

પણ …..

એ જ પીળો િટ પકાશ,
ઉજળી રહો હતો,
એ જ નીષપાણ ડાળીઓ પર,
થીજ ગયેલાં
વષાશબીદુઓને
હીમકણીકાઓને.

અને એ જ પીળો િટ
સાવ પાણ વીહીન
ૂ ડો,
પકાશનો ટક
બની ગયો હતો…..

અગણીત, સોનેરી,
આભની અસખંય તારલીઓ સમ,

4
ં રની વાણી
અત

કાળાધબ પાશમ
શ ાં, ઝળહળતી,
દે દીપયમાન, પકાશ કણીકાઓનો
ું .
ઝળહળતો પજ
2009

અને મગુધ મને પછ


ુ ય…

”એ શુ ં?”

..............

આ કવીતા જયારે પગટી તયારે રાતના બારે ક વાગયા હશે. ઉઘી જ ન શકાયુ ં. અને કવીતા સીધી
કોમપયટુર પર ટાઇપ થઇ તયારે જ જપ
ં વળયો. પણ છે લલી બે લીટી ખાસ આ લેખ માટે ઉમેરી.

કારણ? ……

વીજળીની એ બતીના નીજીવ પકાશની જમ પરમ તતવન ુ ં અસતીતવ આપણા ધયાન પર આવત ું
નથી. પણ જયારે એક સાવ નાનકડી હીમકણીકા તે પકાશન ુ ં પરાવતન ુ ં ની
શ કરે છે ; તયારે તે તેજપજ
જમ ઝળહળી ઉઠે છે . પરમ તતવના પકાશનો એક નાનો શો ટુકડો દે દીપયમાન થઇ જય છે . તે
હીમકણીકાન ુ ં આયષુય બહુ લાબ
ં ુ ં નથી હોતું, પણ તેના આ ઝળહળતા સવરપન ુ ં એક ગૌરવ હોય છે ,
એક ગરીમા સભર હોવાપણ ુ ં હોય છે .

િાલો ને, આપણે ભલે સાવ નાના હોઇએ; પણ એ હીમકણીકા જવા બનવા પયાસ કરીએ અને

ુ મણીકા
પરમ તતવના ઉજસને પરાવતીત કરીએ…..અનક

4
ં રની વાણી
અત

2009

શનીવારની સવારે અમે ઘરમાં ગજ ુ રાતી, મસાલાવાળી િા પીધા પછીની નીરાંતે બેઠા હતા. અને મારા
નવા આઇપોડની િિાી કરતા હતા. મારા પહેલા રેડીયોના અને ટેપરેકોડીરના અનભ
ુ વો વાગોળતાં , જમાનો કેવો બદલાઇ
ે ે
ગયો છ; તની રસીક િિાી િાલતી હતી.

જવનના સઘ ં ષોીમાં વયસત મારા દીકરાએ કહયંુ - ” મને એમ થાય કે આ બધા સાધનોની જેમ જંદગીમાં પણ ફાસટ
ફોવીડી થઇ શકત હ .”ેવસ
ુ ં ોયતોક ંુ ારં

મારી દીકરી, જેને જગિજતિસહં નગ ંુ ાયેલ


”ગ ે કાગઝકી કશતી, યે બારીશકા પાની… ” બહુ પીય છે , તેણે
ું યીત
ં ે ં
કહયુ : ” મન તો જંદગી રીવાઈનડ કરવાન બ ુ હુગ .એ મે બાળપણ પાછું માણી શકાય .”

મારાથી બોલયા વીના ન રહેવાયું ; ” મને તો ‘પલે’ બટન જ ગમે . જેવ હ


ંુ ોય તેવંુ , પણ સગ
ં ીત તો તેમાંથી જ માણી
શકાય ને!“ અને પછી હરીનદ દવેની કિવતા યાદ કરી:

‘ , .
........
, .’

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

2009

અદર તો એવ ું અજવાળ ં , અજવાળ ં


સળવળતી હોય આખ જને જોવાન ે ,
એ મીિ ે લી આખે ય ભાળ ં .
- માધવ રામાન ુજ

આતરમનની સષૃટીની ઝાખ


ં ી કરાવત ું આ કાવય મને બહુ જ પીય છે . આપણી આખ જ પરમ
આનદ ુ ત
ં ની અનભ ુ ી કરવા ઝખ ુ વી શકાય છે . આવી
ં તી હોય છે ; તે તો મીિેલી આખેય અનભ
ુ ત
અનભ ુ ી થાય, તયારે કેવા ભાવ ઉઠે તેન ુ ં આ કાવયમા ં કવીએ અદ્ ભત
ુ શબદિીત આપય ુ ં છે .

ં સાગરમાં ડુબતા જઇએ અને છતા ં તરતા હોઇએ તેમ લાગે. પતયેક શાસે હરખની
એ આનદ
એવી છોળો ઉઠે કે , જણે મરજવાને મઠુીમા ં મોતી મળી ગયા હોય. િેતનાના બધા દાર ખલ
ુ તા ં જ
ુ તા ં જ જય. કોઇ આગળો કે કોઇ તાળં ન રહે. આપણી જત, આપણા હોવાપણા, આપણા
જય – ખલ
સમગ અસતીતવ સાથે એવા ઓતપોત થઇએ કે, કોઇ ભેદ જ ન રહે. સાવ એકાકાર થઇ જઇએ.

જવવાની આવી જો એક જ કણ મળી જય તો પછી તેને કદી પાછી ન વાળીએ.

આ છે અત ૈ વ , આ છે તેની અભીવયકતી .
ં રની વાણીનો વભ

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

? 2009

હો ભીડમા ં જ સાર ું બધામ ાં ભળી જવાય ,


એકા ં તમ ાં તો જતન ે સામ ે મળી જવાય .
સામ ે મળ ી જવાય તો બીજ ુ ં તો ક ંઇ નહ ી ,
પણ ‘કેમ છો?’ કહીન ે ન પાછ ા વળી જવાય .
-આિદલ મનસ ુરી

‘કેમ છો ?‘ વાપરીને બનાવેલી રિનાઓ શોધતા ં આપણા લોકપીય શાયરની આ રિના નજરે
િઢી ગઇ. અને મન વીિારોએ િઢી ગયુ ં.

ે ા ટેવાયેલા છીએ. એકલા પડવાન ુ ં બહુ જોખમી છે ! કદાિ ‘એ’ સામે


આપણે ભીડમા ં જ રહવ
મળી જય અને આપણને એ સમમોહીત કરી દે . અને તો તો પછી પાછા શી રીતે અવાય?!

હા! પોતાની જતને મળવાન ુ ં બહુ જોખમી છે . એક વાર એ મલ


ુ ાકાત થઇ ગઇ. બસ પછી એને
મળયા વીના જ ન િાલે. એના વીનાની જીદગી અધરુી લાગે. અરીસામા ં દે ખાતી વયકતીની સાથે
આપણે આખ અને દીલ મેળવવાન ુ ં ટાળતા હોઇએ છીએ. અરીસા સામે પાિ
ં મીનીટ પણ સતત
ઉભા તો રહી જૂઓ! મારી મા કહત
ે ી હતી-”િાટલા સામે બહુ ના ઉભો રહે. ગાડ
ં ા થઇ જવાય!”

બસ! આ પાગલપન આપણને લાગી જય, એ જ બીક છે . આ બધી ભીડ, આ બધો કોલાહલ,
આ બધી માયા, આ બધી મનગમતી બબાલ, આ બધી વૈખરી - જ જવનભર ભેગી કરી છે - તે જતી
ુ ા થઇ જય, તેનો ડર છે !
રહે, તેનો મોહ ઓસરી જય, તેની આપણને અસય

અતરની વાણી જગી જય તેનો ડર છે .

ભીડમા ં ખોવાઇ જવામા ં કોઇ જોખમ નથી. ભલેને આપણી જત જ ખોવાઇ જય!

અનકુમણીકા

4
ં રની વાણી
અત

2009

ુ ઓળંગી રહો હતો.


એક માણસ તેની દીકરીને લઈને નદી પરનો એક નાનકડો લકડીયો પલ

તેણે દીકરીને કહ ું ” બેટી! ત ું મારો હાથ પકડી લે.”

દી કરી - ” ના, તમે મારો હાથ પકડો.”

બાપ - ” કેમ?”

દી કરી - ” હુ ં તમારો હાથ પકડું અને કાઈ


ં ક અકસમાત થાય, તો કદાિ હુ ં તમારો હાથ છોડી દઉ.
પણ તમે મારો હાથ પકડયો હોય તો મને વીશાસ છે કે, તમે મારો હાથ કદી નહી છોડો.

- અગેજ ઉપરથી

ભકતીમા ં આ ભાવ અને વીશાસ આવે, તયારે ઉપરવાળો આપણો હાથ ઝાલે. વદ ુ ીત
ં નીય શી. પન
મહારાજન ુ ં ભજન યાદ આવી ગય ુ ં -

” , .“

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

િા લો અભ ણ થવા નુ ં શી ખીએ 2009

”Hello friends,

You have come here, spending 2500/- Rs, your precious


money, Just for listening to me for three days. You naturally have
lots of expectations to get something from this discourse, and it is
quite reasonable too.

So, ladies and gentleman! It is my earnest and most sincere


promise to you, and I will fulfill it with my best possible might –
that. ‘ YOU WILL GET NOTHING FROM THIS SEMINAR.’

Shocked? Disillusioned? You think that this seemingly decent


looking man is a cheat?

I earnestly request you all to listen to me carefully for one


hour. And after that, if you still feel the same way, my friends at
the back will return your precious 2500/- Rs. BUT, you will lose
nothing !

Because if you get NOTHING here, you will have access to


EVERYTHING ……”

- ‘Debu‘
——————————————————————————————————-
ઉપરોકત શબદો 1996 ની સાલમાં અમદાવાદમાં, હંુ જેમાં ભણવા ગયો હતો તેવા , એક સવ-સધ
ુ ારણાના
સેમીનારના શીકકના હતા.

!‘ ’ , !!

ભણવ બ ં ુ . આપણ
હુદુગીમ છ ે
ે જનમયા તયારે સાવ અભણ, ભોટ, ‘ઢ’ હતા. માત ભાવ જગતમાં જ રહેતા હતા .
રદન, સમીત અન કીલકારીઓ જ આપણી ભાષા હતી. આપણે દરેક અનભ
ે ુ ત
ુ ીમાંથી ભણતા હતા. દરેક અનભ
ુ વમાં
આગળ ધપવાનો, પા પા પગલી ભરવાનો, પડવાનો, આખડવાનો આનદં હતો. કોઇના ફફડતા હોઠ પણ આપણને ‘બ’
અને ‘મ’ કેમ બોલાય તે શીખવતા હતા . ‘ઢ’ હોવામાં કોઇ લઘત ુ ા નહોતી.

4
ં રની વાણી
અત

પછી તો બાપુ! આપણે ભણવા માંડ્યા ! બહુ ભણયા ; અને એટલે ગણવા પણ માંડ્યા . કયાં નફો અને કયાં
ુ શાન; તે સમજવા માંડ્યા ! આખી દુનીયાને આપણા ખીસસામાં કેદ કરવાના ખવાબ સેવવા માંડ્યા .
નક

, , , .

ુ ીનો આનદં તો ગયો તે ગયો જ , એ કીલકારીઓ ગઇ. એ સમીત ગયંુ . અરે! દીલ દઇને હવે રોઇ
2009
પણ એ અનભ ુ ત
પણ શકતા નથી. જ જંજરો જગતને જેર કરવા ઘડી હતી ; તેમાં આપણે જ બદંીવાન બની ગયા. જવન ઝેર બની ગયંુ .

ફરી એ આનદં મેળવવો છે ? પતયેક પળ જવવાનો આનદં ? તો ફરી પાછા અભણ બનો. ભણવા કરતાં ભણેલંુ
ભલ
ુ વ બ ં ુ . પણ જે જવાં
હુકઠણછ ે મદી કે જવાંજનાના (!) હોય તે જ કઠણ કામ કરે. અભણ થઇશ ત ુ ં ોજનવંુ

શીખી શકીશુ .

મે પેલા સેમીનારમાં આ અભણ થવાની રીત શીખી. અને હંુ ફરી પાછો બાળક બનવા માડ્યો . દેશ છોડ્યો , અને
દીકરીના બાળકો જોડે રમતાં રમતાં પાછો બાળક બની ગયો .

‘ !’
-

ુ અને અણગમાને તીલાંજલી


ુ રાતી સાહીતય શીખવા માંડ્યો . મારી માનયતાઓ, સગ
સાત નવી હોબી શીખયો, ગજ
આપી; નવી જોડણીય શીખયો અને જોડણીદોષથી મકુ ત બનયો. ‘અતં રની વાણી’ પગટવા માંડી.

માટે િાલો! મારી સાથે સાથે અભણ થવાન શ ? બહુ ેમજ આવશે , છુક છુક ગાડી રમવાની ,
ંુ ીખવાઆવશોન

ગીલલીદડા અને લખોટીઓ રમવાની મજ .‘બા’ ને વીતાડીને રીઝવવાની મજ.

તો પછી, આ બધ ભ ુ ં ણયાત?ેશતન
ું ે બધ ુ ી જવાનું ?
કામું ું ભલ

બહુ જ સાિી અને વજુદવાળી વાત . આપણે જે ભણયા તેના થકી તો આપણો જવનનીવાીહ િાલે છે. તેને તો ન જ
છોડી દેવાય ને ? તો પછી શ છ
ંુ ોડવાનું ? શ ભ ંુ લ ? ંુ
ુ ીજવાન

જે ભલુ ી જવાની વાત છે ; તે દરેક િીજને, દરેક પરીસથીતીને મલ


ુ વવાની આપણી ટેવની વાત છે. આપણા જોખવાના
કાંટા, આપણા િશમાં, આપણી પતીકીયાઓ આ બધામાં આમલ ુ પરીવતીનની વાત છે. આપણી માનયતાઓ, આપણા
પવુીગહો, આપણા ગમા-અણગમા, આ બધાંને બાજુએ મક ુ વાની વાત છે . એ બધામાં ‘ઢ’ બનીને એકડે એકથી ફરી શર
કરવાની વાત છ. ે

આપણી જે કાંઇ સમસયાઓ છે ; તેના મળ ુ ં જાન રહેલ છ


ુ માં આ અધર ું ે . તે જાનને તીલાંજલી આપી નીષપક રીતે
આપણા જવનમાં આવતી વયકતીઓ, સમસયાઓ, પરીસથીતીઓ - એ બધાંન મ ુ ં લુ-યાં
કોઇકનકરવાનીવાતછ
પવુીગહ ે
વીના. સાવ તાજ વીિારધારાના આધાર પર. અથવા કોઈ મલુયાંકન જ કયાી વીના, નયાય તોળયા વીના જવવાની વાત
છે.

કદાિ ઇશરને બધ સ ુ ં મ પ ી ુ ી દેવાનીે વાત . ‘અત


જતને બાજુએ મક
ણ . કરવાનીવાતપણઆજવાતછ ં રની
વાણી’ની વાત.

મે પહેલા ભાગમાં જે સેમીનારની વાત કરી હતી ; તેના પહેલા દીવસના અત


ં ે રાતે દસ વાગે પહેલ સ ું તસમાપત
ં ે ે ં ે
થય તુયારે‘ડબુ ’એ અમન એક ઘરકામ આપયુ ! અન ત હતુ - ’ સમીનારના સથળ પરથી નીકળી બીજ દીવસે સવારે
ે ં ે

4
ં રની વાણી
અત

નવ વાગે પાછા આવો તે દરમયાન જે કાંઇ બને તેની વાત બધાને કરવાની . એ પતે પછી બીજ દીવસન શ ંુ ીકણશર
થશે.’

હવે રાતના અગીયાર અને બીજ દીવસના નવ વાગયાની વચિેના સમયની આ વાત મને તો સાવ ઉટપટાંગ લાગી.
2009
બીજ દીવસે સવારે ‘ડેબુ ’ એ એક અઢારેક વશીના છોકરાને ઉભો કયોી અને તેનો અનભ
ુ વ બધાને કહેવાનંુ
ં ે ે ે ં ે
કહયુ . આપણ તન ‘અ’ કહીશુ . તના જ શબદોમાં ...

‘અ’ બોલયો -

“હંુ ઘેર ગયો . 11-30 વાગયા હતા. ઘટંડી વગાડી. મારાં વધૃધ દાદીએ દરવાજો ખોલયો. હંુ જોડા કાઢીને સવુાના
ઓરડામાં જતો હતો તયાં દાદી બોલયાં ” ‘અ’ બેટા, દુધ પીશ?” . મને આ ઘરડી દાદી બહુ વળગતી આવે - તે સહેજ
પણ ન ગમે. હંુ સાંભળયા વીના રોજની ટેવ પમાણે , મારા ઓરડા ભણી જતો હતો. પણ, આખો દીવસ જતજતની વાતો
સાંભળી હતી; તેના પરથી મને વીિાર આવયો- ‘ભલે ને, િાલ દુધ પી લઉ .‘ દાદી દુધ ગરમ કરીને લાવયા . ટેબલ પાસે
બેસી મે દુધ પીધું . દાદી પણ સામે બેઠાં.

ડેબએ
ુ ‘અ’ ને અટકાવયો અને કહયંુ - ” દાદીએ તને શ આ
ંુ પયું ? “

‘અ’ – ” દુધ જ તો વળી .”

ડેબુ - “અને તે દાદીને શ આ


ું પયું ?”

‘અ’ - ‘લો વળી, કાઇ જ નહીં તો.”

ડેબુ - ” દાદીના મોં પર કેવા ભાવ હતા ?”

ુ થયેલી દેખાઇ .”
‘અ’ - “ તે ખશ

ડેબએ
ુ અમને બધાને પછ
ુ ્યું - ” બોલો ‘અ’ એ દાદીને શ આ
ું પયું ? “

કોઇ જવાબ શી રીતે આપે?

ડેબુ - “મીતો! ‘અ’એ તો એક મહાન ભેટ દાદીને આપી. જે દીકરો દાદીની દુનીયામાંથી ખોવાઇ ગયો હતો; તે તેણે
દાદીને પાછો આપયો. તેનો આનદં તો દાદીને હતો. “

પછી ઉમેયીું - ” આપણે આપણી દુનીયામાં જ રહેતાં હોઇએ છીએ . જયારે બીજની દુનીયામાં પવેશ કરીએ , તયારે જ
આપણને આ ભાવ સમજય. જેમ જેમ આપણે આ સમજતાં થઇએ , તેમ તેમ આપણી દુનીયા ખલ ુ તી જશે ; ખલ
ુ તી જ જશે .
અને આપણી ઘટનાઓને જોવાની નજરમાં આમલ ુ પરીવતી ન આવત ં

ુ શ ે . ”

અઠવાડીયા પછી બધાન એ ુ ં . ઘણાને મિ


કમીલનરાખયહં ંુ તપર
ું બોલાવી તેમના જવનમાં શ ફ ંુ ેરફારોથયા
, તે
બધાને જણાવવા ઇજન અપાય હ
ું તું .

‘અ’ નો વારો આવયો તયારે તેણે કહયું -” તમે જે દાદી અને દુધવાળા પસગં ની વાત સમજવી હતી; તે મારા મગજમાં
ે ં ં
એવી તો ઉતરી ગઇ ક, હવ હુ સાવ અતડો હતો ; ત મીલનસાર બની ગયો છુ, અને આ સાત દીવસમાં મને અગીયાર નવા
ે ે
મીતો મળયા છે. “

4
ં રની વાણી
અત

આ છે અભણ થવાના ફાયદા . જુનાં િશમાં ઉતારી નવાં પહેરવાના ફાયદા .

અનક
ુ મણીકા
2009

4
ં રની વાણી
અત

2009

‘ ’ .
,
.

આ મારી જ દીકરીની રિના. આજની ઘડીમાં જવવાની વાતને માનવી કેટલી બધી મશુકેલ છે ?

ુ કાળ મધરુ સૌને લાગે છે - મને પણ.


ભત

અને ભવીષયનાં સપનાંય- મને પણ.

અને વાત તો સાિી કે, જવનમાં આ તણેય છે જ . માત ‘આજ’ થી જ જવન નથી બનતંુ . ભમુીતીની ભાષામાં ઓછામાં
ઓછા બે બીંદુ હોય તો રેખા બને . અને તણ હોય તો સરુેખા કે વકરેખા બને. અને રેખા હોય તો જ કોઇક આકાર
બને!

બીલકુલ સાિી વાત . કોઇ એક એકલ બ ંુ ીંદુ આકાર બનાવી શકત ન ું થી. અનેક બીંદુઓ મળીને આકાર બને છે.
તકલીફ એ છ ક , આપણન જ બીંદુઓ આપણા હાથમાં નથી ; ત જ પીય લાગે છે! અને જે હાથમાં છે તે અકારં અને
ે ે ે ે ે
નીરસ. માટે આપણે તેને ફેકી દઇએ છીએ, વેડફી દઇએ છીએ. જે આકાર બને છે , તેની સાથે આપણી ઓળખ બની
જય છે. એ આકારને આપણે આપણ હ ુ ં , એ ંુ ભલ
ોવાપણમ ુ ી જઈએ છીએ કે તેમાં જવન નથી , એ તો
ાનીલઈએછીએ
બનાવેલી જડ આકૃતી જ છે . અને આપણે તેને બહુ જતનથી વળગી રહીએ છીએ . અને જેમાં ખરેખર જવન જવાય છે
એ બીંદુને શનુય , નકામ ગ ુ ં ણતાજઈએછીએ
.

હવે ત જ ુ ં ેબકેનીી દીધેલાં બીંદુમાંથી આકાર કેવો બનશે ? તેમાં કોઇ ઢંગધડો હશે ?
! ફે
કહ

આપણા જવનની સરસ આકૃતી બનાવવી છે . નયનરમય િીજ બનાવવી છે. બહુ સદંુર શીલપ બનાવવંુ છે. તો
આપણા હાથમાંની પીંછીને સપનાની સરસ કલપનાઓના રંગમાં બોળી, પાછલા અનભ ુ વોમાંથી જે સારી કલા શીખયા તે

વાપરી, એક યાદગાર કલાકૃતી બનાવવી છ . આમ ન કરો; તો જવન તો ગજ ુ રી જશે . પણ આકૃતી કેવી બનશે ? એ
શીલપ કેવ બ
ંુ નશે ?

તમે જ વીિારી જુઓ . આ પળમાં જવવ છ ંુ ,ેકમરવ ે ંુ ે ? જે છે તે આ પળ છે . બાકી બધો તો ભત


છ ં ાર
ુ કાળનો ભગ

અને ભાવીનાં વાદળાં છ. આપણે આ ભગ ં ાર અને વાદળાં વાપરીને જ આપણા જવનને નીખારવાન છ ે
ું . એ તો આપણી
પાસેની સામગી છે . એ જ તો આપણી કમતા છે. બહુ મલુયવાન સામગી છે . એ જ તો આપણી મીરાત છે. પણ તેને વેડફવી
નથી. વાપરવી છે. સરસ સગ ં ીતની તજી બનાવવી છે, આપણને સાંભળવી ગમે, સૌને સાંભળવી ગમે તેવી તજી. સરસ
મજનંુ ગણગણવાન ગ ુ ં મ. ેતઅન ગીત જે બને છે ; તે આ ઘડીમાં બને છે. પછી તો બનેલા ગીતની ટેપ જ વાગે
ંુ ે ીત
ેવગ
છ! અથવા એ ગીત આપણી કલપનામાં જ રહી જય છે.

ુ કે ભવીષયના તે ગીતને ગણગણાવી નથી શકાતું .


ભત

4
ં રની વાણી
અત

અને એમાં તો જવવાની મઝા છે; એમાં જ તો આનદં છે - જેને કાજે આપણે જવી રહયા છીએ. આ જ તો આપણી
નીયતી છે. આમ જ આપણને બનાવવામાં આવયા છે.

પસદંગી આપણે જ કરવાની છે , મરતાં મરતાં જવવ છ


ંુ ે - કે જવતાં જવતાં મરવ છ
ંુ ે . બહુ જ નાનો ફરક છે -
ે ે
એક જ બીંદુની વાત છ . પણ બહુ જ મોટો ફરક છ . 2009

, .

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

2009

“ ત ું મને ન શોધ ક ાં ક આસપાસમા ં


હુ ં તન ે મળી શક ુ ં તારા જ શાસમ ાં .”

- અિકત િતવ ેદી

આ કથન જટલ ું પીયજન માટે સાચ ુ ં છે એટલ ું જ આપણા પીય સખા જવા પરમ તતવ માટે પણ
સાચ ુ ં છે . જ દે ખાતો નથી પણ છે - તે શાસ- આપણે જગતા કે ઉઘતા હોઇએ તો પણ િાલતો રહે છે ,
અને આપણને સતત પતીતી કરાવતો રહે છે કે , આપણે જવતા છીએ.
ં દુર શોધવા જવાની જરુર જ નથી. તે તો આપણા હર શાસમા ં હાજરા હજૂર છે .
ઇશરને કાય

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

, 2009

તમારી સામે પાણીથી ભરેલાં તણ પાતો પડ્યાં છે . એકમાં તમે થોડાં ગાજર નાંખો છો, બીજમાં થોડાં ઈડાં અને
તીજમાં થોડી કોફી. આ તણે પાતોને તમે પદંર મીનીટ ઉકાળો છો.

પહેલા પાતનાં ગાજર સાવ પોિાં પડી જય છે , બીજ પાતનાં ઈડાં કઠણ બની જય છે. તીજ પાતમાંની કોફી પાણી
સાથ ભળી જય છે; તેન ન
ે નથી. પણેતુંસરસ મજની સોડમ તે પાતમાંથી આવવા લાગે છે
ંુ ામોનીશાનરહ

.....................

આપણા જવનમાં આવતી મશુકેલીઓ આ ઉકળતા પાણી જેવી હોય છે . તેની સાથે કેવો વયવહાર કરવો તેના આપણી
પાસે તણ વીકલપો છે .

• .
• , .
• .

કયો વીકલપ સવીકારવો, તે આપણા ઉપર આધાર રાખે છે.

[ મળ
ુ અગેજમાં અજાત સોત પરથી ભાવાનવુાદ ]

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

2009

માણસના મનમા ં કુદરતે મક


ુ ેલી વીિારશકતીના પતાપે, માણસે કેવળ પશવ
ુ ત
ુ ીમાથ
ં ી અનેરી
ુ ભત
પગતી સાધી છે . આ પગતીના ં બે મળ ુ પાસા ં તે ધમશ અને વીજાન. આ વીિારશકતીના કારણે
ુ અને સગવડથી ભરે લ ું બનયુ ં છે ; અને સારાસારનો વીવેક પણ નીપજયો છે . પણ સાથે
જવન સખ
સાથે અનેક અનીષટોને પણ તેમણે જનમ આપયો છે .

ં ુ ં એક સૌથી પધાન અનીષટ છે – ધમશ અને વીજાન વચિેનો સઘ


મારા મતે આમાન ં ષ.શ વીજાને
ધમશ અને નીતીની ઘોર ઉપેકા કરી છે . વીજાનની મદદથી સજશયેલા સાધન અને સમપતીના કારણે
માણસ ભોગવાદી બનયો છે ; કેવળ સવાથમ
શ ા ં જ રાિતો થયો છે .

ુ માનય ુ ં છે ; અને તેને દબાવવા, કિડવા


તો સામે પકે ધમે વીજાનને હમમેશ પરમ તતવથી વીમખ
પયતનો કયાશ છે . સોકેટીસને ઝેર આપી મારી નાખ ુ ોને જવતો જલાવી દીધો છે .
ં યો છે ; બન
ગેલીલીયોને કેદમા ં રીબાવી, તેની માનયતાઓને બળાતકારથી ઉલટાવવા મજબરુ કયો છે . પોતાની
ધામીક માનયતાઓ અનય પર ઠોકી બેસાડવા અનેક યધુધો લડાયા ં છે ; રકતપાત થયો છે ; સસંકૃતીઓ
તારાજ થઈ ગઈ છે .

અને કરુણાજનક વાત તો એ છે કે, ધમશ અને વીજાન એક જ સતયના બે પાસા ં છે !

વીજાન સતયન ુ ં અવલોકન કરે છે , એ અવલોકનમાથ


ં ી તકશ અને પયોગોના સહારે નવી શોધખોળો
કરે છે અને નવા ં સાધનો, શાસો, વીિારધારાઓને જનમ આપે છે .

ધમશ સતયની સવોપરીતાની ભકતી કરે છે અને ભાવ અને શધધાના સહારે અતરની વાણીને
ઉજગર કરે છે ; સજવની અદર રહલ
ે ા જવત
ં તતવ સાથે ગોઠડી સાધે છે .

ુ ુ તવાકષશણનો નીયમ રજુ કરવા પેરે છે .


અને આવી જ કો’ક અતરની વાણી કો’ક નયટુનને ગર
આવી જ કો’ક વાણી જયોજ વોશીગટન કાવશર જવા વીજાનના માણસને કુદરતમા ં રહલ
ે ી સવ
ં ાદીતા
નીહાળવા પેરે છે ; તો કાં’ક ગૌતમ બધુધને વીવેકબધુધી જગવવા પોતસાહીત કરે છે .

4
ં રની વાણી
અત

મારા મતે, માનવમનના વીકાસના પારં ભીક તબકામા ં ધમશ અને વીજાન વચિે કોઈ સઘ
ં ષશ ન
ુ માનવીઓ, એ જગ
હતો. પાગૈતીહાસીક કાળના એ અબધ ં લના જવો, સતયની ઘણી વધ ુ નજક હતા.
ં ષોની વચિે, ધમશ અને વીજાન બને એમના જવનમા ં એકરુપ બનીને વીલસતા,
અનેક જવનસઘ
2009
પાગ
ં રતા હતા.

ે ાતી સસંકૃતીએ આ પાયાની સવ


પણ આપણી કહવ ં ાદીતાનો દાટ વાળી દીધો છે . ધમશ અને
વીજાન એકમેકના વીરોધી બનીને બેઠા છે . શધધા અને તકશ તાલબધધ બનીને એક સાથે કેમ ન
િાલી શકે ? શધધા શ ુ ં અધ થવા જ સજશઈ છે ? તકશ શ ુ ં કેવળ ભોગવાદીપણાને ઉતેજન આપવા જ
સજશયો છે ? આના એક ઉકેલ તરીકે , વીવેકબધુધી કે ળવવાનો મત પણ પવતે છે . પણ આ વીવેક
માત વીજાનને જ મહતવ આપે છે . શધધાનો છે દ જ ઉડાવી દે છે .

માનવ જગરુકતા જ તબકે આવીને ઉભી છે , તેમા ં આ સવ


ં ાદીતા ફરીથી ઉજગર થશે; તો
માનવજત સવશનાશ તરફની આધળી દોટમાથ
ં ી કોઈક ઉજસવાળો માગશ કાઢી શકશે. નહી તો આ
શ ુ પરુંુ કરીને માનવજતને એ પથથરયગ
હજરો વષોમાં થયેલો વીકાસ, એક વતળ ુ મા ં ફરી પાછી
લાવી દે શે.

અનકુમણીકા

4
ં રની વાણી
અત

2009

‘અતરની વાણી’ મા ં નાસતીકતાને સથાન છે ખરું ? બહુ જ િિાશસપદ બાબત છે .

મારા વીિાર જણાવ ું તો … હોઈ શકે. જરુર હોઈ શકે .

આતમાનો અવાજ. અતરની વાણી. એને આસતીકતા સાથે શો સબ


ં ધ
ં ? જયારે અતરનો
ં ળી પરમ તતવ સાથે ગોઠડી સાધીએ; તયારે એ જરુરી નથી કે , આપણે ઈશરની
અવાજ સાભ
ુ ં આપણી અદર હોય છે ; તેની સાથે ભાવાતમક એકતા
પરીકલપનામા ં માનતા થઈ જઈએ. જ કશક
સધાય એટલ ું જ. તેને નામ કે રુપ આપવુ;ં કે તેના ં ગણ
ુ ગાન ગાવાં, કે તેની પજ
ુ કે સતત
ુ ી કરવી તે
તો બધી બાહ બાબત છે . આિાર છે . પધધતી છે .

આવ ું કશ ુ ં ન કરીએ; તે પણ એક પધધતી હોઈ શકે. માત સવ


ં ાદની પામાણીકતા હોવી ઘટે .

‘નાસતીક એટલે ભૌતીકતામા ં રાિતી વયકતી.’ તે િીલાિાલ ુ માનયતા ખોટી છે . તે જ


ુ ભરે લી છે !
રીતે નાસતીક વયકતી શદા કે અધશદાથી પર હોય તે માનયતા પણ એટલીજ ભલ
નાસતીકોની પણ એક જડ માનયતા હોય છે !

ઈશરના અસતીતવને માનવ ું કે ન માનવ ું તે તો એક બહુ જ ગૌણ બાબત છે . મખ


ુ ય વાત તો એ
છે કે, આપણે આપણા અતરની સાથે પામાણીક છીએ ખરા? શ ુ ં આપણે તે અવાજને સાભ
ં ળવા તૈયાર
છીએ ખરા?

જો નાસતીક વયકતી આ અવાજને સાભ


ં ળવા સકમ હોય; અથવા તેની તે માટે તૈયારી હોય તો
તે સાિો વૈષણવજન છે .

અનકુમણીકા

4
ં રની વાણી
અત

2009

મતુય ુ પછીની જવની અવસથા શ ુ ં હોય?

ખીસતી માનયતા છે - ‘ડે ઓફ જજમેનટ ‘ ; મસુલીમ માનયતા છે ‘કામત‘. એ દીવસે પાપ


પણુયનો હીસાબ પરમાતમા કરશે. જ પણુયશાળી હશે તે સવગમ
શ ા ં જશે અને જ પાપી હશે નકશમા ં જશે.

હીનદુ/બૌધધ માનયતા છે ‘પન


ુ જનમ’. મતુય ુ બાદ સારા ં કમો કરે લાને ઉચિતર યોનીમા ં જનમ
મળશે; અને ખરાબ કામ કરનારને નીમન યોનીમા ં જનમ મળશે. જણે પરમાતમાની જવનભર સાધના
કરી હોય તેનો મોક થાય અને તે દે વલોકમા ં કે સવગમ
શ ા ં જય.

ઈજપતની સસંકૃતીની વળી પોતાની માનયતા હતી.

આમ અહી પણ શ ુ ં સાચ ુ ં અને શ ુ ં નહી; તે વીશે જતજતની માનયતાઓ અસતીતવ ધરાવે છે .


ં ી કોઈની પણ સતયતા પરુવાર કરવી લગભગ અશક છે . હુ ં જ સમાજમા ં ઉછયો છં તે હીનદુ
આમાન
ુ જનમનો ખયાલ દઢીભત
સમાજમા ં પન ુ થયેલો છે ; અને આથી મારા મનમા ં પણ તે ઘણા વષશ રમતો
ુ ારવાની તાલાવેલી જગાડે છે . અને આ જનમમાં
રહો છે . આપણને મળે લા સસંકાર આવતો જનમ સધ
સતકાયશ કરવા પેરે છે .

પણ મારે એક અગતયની વાત કરવી છે . હીનદુ માનયતા પમાણે ધારો કે , આપણે એક વાર
ુ જનમ સાિી અને અસતીતવ ધરાવતી પકીયા છે . જણે આ માનયતા શરુ કરી
સવીકારી લઈએ કે , પન
ુ આશય એ હશે કે , માણસ ‘ બીજ જનમમા ં આ જનમમા ં કરે લા કમોનુ ં ફળ
હશે, તેનો એક બહુ જ શભ
ભોગવવ ું પડશે’ ; તે કારણે આ જનમમા ં સમાજમા ં સવીકાયશ નીતીનીયમો પાળે અને નીતીમય,
શીલમય જવન જવે. સામાજક વયવસથાના સવાસથય માટે આ વીિાર બહુ જ ઉપયોગી છે અને
સદાિારને પષુટી આપે છે , માટે તે અવશય શભ
ુ છે .

પણ દરે ક બાબતમા ં બને છે ; તેમ અહી પણ આને કારણે બહુ મોટી વીકૃતીઓ આપણા
સમાજમાં, આપણા માનસમા ં ઘર કરી ગઈ છે . કોઈ માણસ દુખી હોય, તો આપણે તરત સમાધાન
કરી લઈએ છીએ, કે એ તો એના ગયા જનમના દુષકૃતયોને કારણે હશે. આપણે એમા ં કશ ુ ં કરી ન

4
ં રની વાણી
અત

શકીએ. આવા વીિારોથી કરુણા અને દયાભાવનાને બહુ િાલાકીભરી રીતે આપણે તીલાજ
ં લી આપી
દઈએ છીએ.

વળી આપણા પોતાના આ જનમમા ં પણ નસીબને કે ગયા જનમને દોષ દઈએ છીએ અને
2009

આપણા દુભાશગય માટે આસ ુ સારી, હાથ જોડીને બેસી રહીએ છીએ. આપણે આપણા કતવશ ય કે
પરુુષાથશથી વીમખ ં ીએ છીએ. આ બધ ું સામાજક અને વયકતીગત અહીત કરનારું છે .
ુ બનવા માડ
અલબત સમજદાર લોકો આ સીદાત
ં ને બરાબર સમજ; પોતાના આિાર નીતીમય બનાવવા
પયતન જરુર કરે છે , પણ બહધ ં નો દુરુપયોગ જ થતો જોઈ શકાય છે . આવતા
ુ ા તો આ સીધધાત
ુ ારવા આ ભવમા ં જવવાન ુ ં કઠણ બનાવવ ું , દુષકર બનાવવ ું , કમશણયતાથી વીમખ
ભવને સધ ુ રહવ
ે ું -
આવ ું બધ ું ઘણ ુ ં નકારાતમક બની રહ ું છે .

ુ જનમ થાય કે ન
આથી મારા પોતાના અગત ઉપયોગ માટે મે એમ નકી કયા ુ છે કે , મારો પન
થાય; અને થાય તો કયા રુપે થાય છે તે વીિારવાન ુ ં છોડી, આ જનમમા ં જ નીતીપવ
ુ શક જવ ું તે વધુ
જરુરી છે . આજનો દીવસ હુ ં કોઈને મદદરુપ થાઉ, તો તો ઉતમ; પણ કમસે કમ કોઈને હાની ન
પહોિાડું તો પણ ઠીક. મતુય ુ બાદ જને હુ ં ‘હુ ં’ કહુ ં છં, તેન ુ ં શ ુ ં થશે; તે મારા નીયમન બહારની વાત
છે અને માટે તેનો વીિાર કરવો વયથશ છે . જો મારો જવ સવગશમા ં કે નકશમા ં જવાનો હોય કે , તેનો
મોક થવાનો હોય; અથવા બીજો જનમ મળવાનો હોય, તો તે માટે મારે બહુ િીતા કરી આ
જવનને, આ ભવને દુબશળ બનાવી મડદાલની માફક જવવ ું સાવ અયોગય લાગે છે .

ુ જનમની માનયતા કે અમાનયતા બનેની વચિેનો મધયમ માગશ છે .


મને લાગે છે કે , આ ભાવ પન
અને માનયતાના નકારાતમક ભાવ કરતાં વધ ુ શેયસકર છે – અલબત મારા માટે.

અનકુમણીકા

4
ં રની વાણી
અત

2009

कराग े बसत े लक मी , करम ूल े सरसव ती !


करमध ये त ु गो िवनद ः, पभात े करदश श नम ् !

[ હાથના આગલા ભાગમા ં લકમી રહે છે અને હાથના મળ


ૂ માં સરસવતી. જયારે હાથના મધય
ભાગમા ં ગોિવંદ રહે છે . માટે સવારે ઊઠતા ં જ હાથન ુ ં દશશન કરવ ું જોઇએ. ]

આ લાકણીક હીદુ વીધી છે . આપણે આની પાછળનો વીિાર અને ભાવ સમજએ.

આપણા શરીરમા ં મન પછી સૌથી વીવીધ જતનાં, અનેક કામ કરવા શકતીમાન હોય તો તે
આપણા હાથ છે . બીજ બધા અગોન ુ ં પોતાન ુ ં બહુ જ સીમીત કાયશકેત હોય છે .

ૃ ીઓ આગળીઓથી થાય છે . અને જ પવત


આપણી મોટાભાગની પવત ૃ ીઓ આગળીઓ કરે છે
ુ આપણે બનાવીએ છીએ. આમાથ
તેનાથી વસતઓ ં ી જ સઘળી સમપતીન ુ ં સજન થાય છે . માટે હાથના
અગભાગમા ં લકમી રહલ
ે ી છે .

ુ મા ં િેતાતત
આ બધી આગળીઓના મળ ં આવેલ ું છે . મગજ જ સદ
ં ે શા મોકલે છે ; તે પમાણે હાથ
ૃ ીઓના મળ
અને આગળીઓ કામ કરે છે . માટે આ પવત ુ મા ં મગજન ુ ં જાન રહલ
ે ું છે . માટે હાથના
ુ મા ં સરસવતી રહે છે તેમ કહ ું છે .
મળ

પણ આ બધાયના કેનદમા ં આપણી િેતના, આપણો પાણ છે . તે ન હોય તો આ કશ ુ ં જ જવીત ન


ે ું છે . જયારે સવારે ઉઠીને કર-દશશન કરીએ તયારે
રહે. આથી મધયમા ં ગોવીદ, ઇશર, પરમ તતવ રહલ
ં ેશાં દોહરાવીએ અને પરમ તતવનો આભાર માનીએ કે , તેણે આવ ું સદ
આ વીિાર અને ભાવને હમ ું ર
સાધન આપણને આપય ુ ં છે . આખો દીવસ આવા સરસ હથીયારનો ઉપયોગ આપણે પભન
ુ ા કાયશ
માટે જ કરીએ.

અનકુમણીકા

4
ં રની વાણી
અત

2009

” હત ા િદવાનગી ઉપર સમજદા રીના પડદાઓ


તને પછૂ ી રહ ો’તો હુ ં , તને મળવાના રસતાઓ .

બધો આધા ર છ ે એના જતી વેળાન ા જોવા પર ,
િમલનમ ાં થી નથી મળતા , મોહ બબતના પ ુરાવા ઓ.”
- મરીઝ

ુ લીસ અને યવ
સાવ મફ ુ ા વયથી જ અઠંગ શરાબી એવા આ શાયરે અમક
ુ રિનાઓ િેતનાના
એવા સતર પરથી આપી છે કે, જમાં બધા ધમત
શ તવોનો નીિોડ આવી જય. આ બે એવા શેર છે .

પરમ તતવને પામવ ું હોય તો સમજદારીને કોરાણે મક


ુ વી પડે અને દીવાનગી આતમસાત ્ કરવી
પડે. એને મળવાના રસતાઓ બહુ સમજદાર માણસને કોઠે જ ન પડે! આ જાન નહી; અજાનનો માગશ
છે ! બધ ુ ભલ
ુ ી જઇ , તેનામા ં જ ખોવાઇ જવાનો માગશ છે . એક શરાબીનો માગ,શ એક દીવાનાનો માગ-શ
નરસીહ,મીરાં,અને કબીરનો માગશ

બીજ શેરમા ં પણ આ શાયર આવી જ બીજ સાવ વીરુધધ વાત કહે છે . માશક
ુ ાને, આપણા
સાજનને, આપણા પરમ સખાને મળવાની તાલાવેલી તો હોય, પણ છટા પડતી વખતે તે કઇ
દૃષટીથી આપણી સામે જુ એ છે ; તેના પર બધો આધાર છે ! તે એક જ નજરમા ં તમને કહી દે છે – કશુ ં
ુ બધ
ય કહા વગર – કે તેણે તમને સવીકાયાશ છે કે નહી! તે મળે તયારે તો તમે એટલા બધા સધ ુ
ુ ાવી બેઠા હો; એટલા દીવાના થઇ ગયા હો કે , તમને કશ ુ ં ખબર જ ન પડે. પણ તે સાજન કે
ગમ
ુ પાછા જઇ રહા હોય, તમારું દીલ ફરી તેની સાથે મીલન માટે વયાકુળ હોય; તયારે તેની
માશક
નજરનો એક જ ઇશારો પયાશપત હોય છે કે, તમારા પેમનો તેણે સવીકાર કયો છે કે નહી.

ુ તો છે , પણ તેના
પેમની આ નજકતમા ં જ પેમની મહાનતા છપાઇ છે . પરમ તતવ નીગશણ
ુ નો આવીભાશવ તે પેમ છે . અને તેનો અનભ
પચછન ગણ ુ વ આપણી ઈનદીયો વીવીધ પકારે અને
વીવીધ પરીમાણોથી કરતી હોય છે . માટે જ તેને માટે જગત ભરના સાહીતયમા ં ઘણ ુ ં બધ ું લખાય ુ ં છે .

4
ં રની વાણી
અત

પણ એનો આવીભાશવ જાનના નહી પણ અતરની વાણીના માધયમ દારા જ થઇ શકે . મરીઝના આ
શેર આવી કોઇ અવસથામાથ
ં ી પગટયા હોય તેવો એહસાસ આપણને થયા વીના નથી રહત
ે ો.

અનકુમણીકા
2009

4
ં રની વાણી
અત

2009

,
.

- ' '

મને બહુ જ ગમતો આ શેર છે . સમય આગળ આપણ ક ુ ં શિ ું ાલતન


; સમય થી બલવાન હૈ, નહીં પર
ુંસમય ુ ષ
બલવાન - આવા ઘણાં બધાં વીધાનોના મારાથી આપણને બદંીવાન બનાવી દેવામાં આવયા છે . આપણી ઉડવા માટેની
પાંખો કાપી નાખવામાં આવી છે.

પણ જો આપણે આપણા ખયાલ, આપણા પતીભાવ, આપણ સ ુ ં જ ં ોગોપતય ેનવંુ લણબદલીશકીએ


, તો એક નવી
ે ં ે ે ે
આઝાદી આપણ પાપત કરવા સકમ છીએ. માનવીનુ મન અન વીિાર કરવાની શકતી, એ એન મળલી સૌથી મોટી મડ ુ ી
ે ે ે ં ે
છ. આવી આઝાદી જો મળ તો સમય આપણન આધીન થયો જ સમજો. જયારે 'અતરની વાણી' આપણ સાંભળવા લાગીએ
છીએ; તયારે આ નવી આઝાદી આપણને હાથવગી થઇ શકે છે .

પણ આ લખવામાં જેટલ સ ુ ં રળછેતેટલંુ મક


આિરણમાં ુ વસ - તે આપણી સૌથી મોટી મનોવેદના છે .
ંુ રળનથી
જે આવ ક ં ે ુ ાયીઓએ આ કામ સરળ કરી આપવા એટલા બધા રસતા બનાવી આપયા છે કે ,
ેમના અનય
ુ ; તરીશકયાછ
કયો રસતો લેવો તેની બીજ શીરોવેદનામાં આપણે પાછા ફસાઇએ છીએ .

ં નો, નવી વયથાઓ અને નવી કેદો ....


અને એ રસતાઓના મતમતાંતર , અને ઝગડા અને લોહીયાળ યધુધો, નવા બધ

અહીં આપણો પયતન એ અત ં રની વાણીને ઉજગર કરવાનો છે . આ કામ આપણે જતે જ કરવાન છ ંુ ે . કોઇ તેમાં
મદદ ન કરી શકે. આપણે જ પહેલ ક ુ ં દ મ ઊઠ ા વ વાનછ ંુ ે
. ંુ ેઅનેસતતએદીશામાંિાલતારહેવાનછ

આઝાદ બની ઉડવ હ ં ુ ો ય ત ો ? ખોતોફફડાવવીજપડેને


પાં

આપણે એમ માનવા લાગીએ કે, આઝાદ બનીએ એટલે આપણે બહુ સખ


ુ ી થઇ જઇએ કે , બધા સાથે આપણા
ં ધ
સબ ુ રી જય. આપણી ભૌતીક સમધૃધી વધવા માંડે .
ં ો સધ

આમ થાય કે ન પણ થાય . આમ થાય તો તે એક આડપેદાશ જ થઇ ગણાય. અતયારે તો સખ ુ અને દુખ બને


ં નકતાી છે. મખુય વાત તો એ છે કે , પછી આપણે સખ
આપણને બધ ુ અને દુખ બનેના બધ
ં નોથી પર થઇ શકીએ .

અભીગમ બદલાય એટલે બધ હ ુ ં ત ત ું ેમ,નત જેવાછતાંુ ં


ંુ ેમરહ
બધ ુ . અનેદેખ
દીજરીત ે જયારે ે થાય
ાવાલાગઆમ
તયારે વસત અ ુ ન ે ઘ ટ ન . નવાપાસાં
ાનાબીજં વીકલપો
પણઆપણન ેખાવાલાગ
જડવા ેદલાગ ે. પતીકીયા
ે ન કરો એટલે,
નવી કીયાઓ સઝુ ે - નવી શકતીઓ પગટે - નવા રસતા દેખાવા માંડે . સમય આપણને આડખીલીરપ નહીં , પણ
સહાયક લાગવા માંડે.

આપણે સમયના આધીન નહીં; સમય આપણા આધીન થઇ જય.

4
ં રની વાણી
અત

................

' અભીગમ બદલવાથી સમય આધીન થાય.'

ુ ો નથી.
આ ખાલી વાત કે મનનો તક 2009

જવનની શરુઆતમા ં બહુ બધુધી કે સાધન સમપતી ન ધરાવતી હોય, તેવી વયકતીઓ યગ
ુ પરુુષ
જવ ું જવન જવી ગયાના અસખંય દાખલા આપણી નજર સમક મોજૂદ છે . આલબટશ આઇનસટાઇન
અને ગાધ
ં ીજ આ બે જ વયકતીઓના ં જવન જુ ઓ અને આપણને ખાતરી થશે કે , તેઓ આઝાદ થઇ
ગયેલ વયકતીઓ હતા.

આ તો બહુ મોટી વાત થઇ; અને આપણે કરી શકીએ તેવી વાત. કોઇની મદદની, સાધનની કે
સમપતીની જરુર નહી. પણ આપણે તે કેમ કરી શકતા નથી? આ તો એવી વાત થઇ કે , આપણી
પાસે હથીયાર છે ; અને આપણે તે વાપરી શકતા નથી. કેટલી મોટી વીડબ
ં ણા! કે ટલી અસહાયતા!

જો આપણે આ બાબતને ગભ
ં ીરતાથી લેવા માગ
ં તા હોઇએ, અને આઝાદ થવાનો સકંલપ કરવા
માગ
ં તા હોઇએ તો, પહલ
ે ા ં આ અસહાયતાના ં કારણો અને પરીબળો સમજવા ં જોઇએ.


આપણને શાસોમા ં ષડ્ રીપઓ ે ામા ં આવય ુ ં છે . કામ, કોધ, મદ, લોભ, મોહ અને માયા.
વીશે કહવ
મારા મતે આ બધા દુશમનો એક જ અસહાયતામાથ ુ ભત
ં ી જનમતા, મનના વીકાર છે . એક જ મળ ુ
અસહાયતા આપણને આ વીષિકમા ં ફસાવા મજબરુ કરે છે . આપણે મનના આ વીકારોના પવાહમાં
તણાઇ જઇએ છીએ - સાવ વીવશ થઇને - એક તરણાન
ં ી જમ - લાકડાના એક નીજીવ ઠુ ંઠાની

જમ. આ છ રીપઓ તો પવાહ છે , વહણ
ે છે - માનવજવનના અવીભાજય ભાગ છે . તે બધા પવાહ
પાછળના પરીબળને કારણે પેદા થતા ં વમળ માત છે .

કય ુ ં છે આ પરીબળ? કયો છે આ પિડં તાકાતવાળો જળરાશી, કયો છે એ ધોધ, જ જવનને


ં ે છે , જમા ં તણાયા સીવાય આપણે કશ ુ ં જ કરવા સમથશ
છીનભીન વમળોમા ં પલટી નાખ
ુ ભત
નથી? કઇ છે આપણી એ મળ ુ નબળાઇ; જના કારણે સજશતા વમળોમાથ
ં ી ઉતપન થયેલા, પેલા
છ યે દુશમનો અટહાસય કરતા આપણી વીડબ
ં ના કરે છે ?

4
ં રની વાણી
અત

ુ ભત
એ છે : જવનની મળ ુ , જવનના પાયામા ં રહલ
ે ી, જગત પર પહલ
ે ા શાસ લીધા, તેની સાથે જ
આપણી સાથે જડાયેલી, જજવીષા- જવતા રહવ
ે ાનો મરણીયો પયાસ. આપણી, આપણા પોતાના
હોવાપણા પાસેની એક માત અપેકા :
2009

'માર ે જવતા રહ ે વ ું છે ; માર ે મરવ ું નથી .'

અપેકાન ુ ં આ પથમ િરણ; પહલ


ે ા જ શાસ સાથે જડાયેલી એ િીસ, એ રદન - એ જ છે આપણી
બધી અસહાયતાન ુ ં મળ
ુ .

4
ં રની વાણી
અત

અપેકા
પયતન
સફળતા
2009

મદ
લો ભ
કામના
નવી અપેકા

..... અને વળી ......

અપેકા
પયતન
અસફળ તા
કોધ
હતાશા
વેર લેવ ાની ભાવન ા

બસ! બધા ં જ વીષિકો ફરી શરુ. વધારે પબળ વીષિકો. એજ પવાહમા ં વહવ
ે ાનુ ં,
ફંગોળાવાનુ ં. કદીક પવાહની ઉપરની સપાટી પર આવીને તયાશનો આનદ
ં માણવાનો; અને ફરી
પાછા અદર ડુબકી અને ગગ
ું ળામણ. એજ વીવશતા , એજ પાછી જનમિીસ - નવા સવરપે - 'મારે
જવવ ું છે - મારે મરવ ું નથી.

આ છે આપણ ુ ં જવન. અપેકા - અપેકા - અપેકા

ુ ામી - એ જ બધ
એજ ગલ ં ન - એ જ જનમભરની કેદ.

"આકાશ તો મળય ુ ં , પણ ઊડી નથી શકાત ું .


િપંજરન ે તો ડવામા ં પા ં ખો કપાઇ ગઇ છ ે ."

- શોિભત દ ેસાઇ

4
ં રની વાણી
અત

આઝાદ થવ ું છે ને? જોનાથન લીવીનગસટન સીગલની જમ મકુત ગગનમા ં ઊડવ ું છે ને? આનદ
ં ,
િૈતનય, સતય અને પરમ તતવને પામવ ું છે ને ?

તો આ અપેકાની િગ
ું ાલમાંથી છુટવ પંુડશે . 2009

……………………

આપણે એમ માની તો લઇએ કે, અપેકા જ જવનના બધા


દુ

ખોન મ ંુ .ળ છે આપણે અપેકા વીશે વીિારવ હ
ુ પણ ંુ ોય, તો જવની ઉતપતતી વીશે થોડું વીિારવ જ
ંુ ોઇએ .

ગભાીવસથામાં માના પેટમાં શીશ સ ુ ા વ પ રતત પ ેનીષકીયહોયછ


. તં ેનઅન ુ ં ે ો ષ ણ અન. ેવધૃધીમાનાલોહી
તેને ખોરાક, પાણી અને હવા કાંઇ જ જરરી નથી. કોઇ ઉતસગી પણ થતા નથી. બધ જ ુ ં મ ાનાલોહીનામાધયમથી
જય છે. એ અધ ં ાર કોટડીમાં અવાજ અને સપશી સીવાય કોઇ ઇનદીયજાન હોત ન ું થી. એક માત કામ કરત અ ું ગં તે
હૃદય હોય છે ; જે શીશન ુ ા શરીરમાં લોહીને ફરત ર ેછે વીિાર પણ કદાિ હોતા નથી. જવનની આ સાવ
ું .ાખકોઇ
શરણાગતી ભરેલી અવસથા હોય છે.

હવે માતાની ભમુીકા જોઇએ; તો તે અભાન પણે ગભીસથ શીશન ુ સ ુ ં વં. ધીન કયે જયછે આવેલા નવા
શરણાગતીએ
જવન ત ુ ં ે.જજવન- છે ક જનેતાન અ
તનકરેસજી ુ ં સ -સિ
તીતવજશીશન ં ાળી લે ંછે .
ં ાલીતુ ીજરરીયાતોસવય
રીતે સભ
તેની રિીઓ બદલાતી જય છે . ભણ ૃ ની વધૃધીમાં બાધક હોય, તેવો ખોરાક તેને પિતો નથી. બાળકને જનમ આપયા
બાદ માતાના સતનમાં પોષણ માટેની વયવસથાની તૈયારી થવા માંડે છે . પરમ તતવે નવા જવની ઉતપતતી માટે તેના સમગ
શરીર, મન અને પાણને સજગ કરી દીધેલાં હોય છે .

, .

જનમ થતાં જ તે સહારો મળતો બધ ં થઇ જય છે . નાયડો કે ગભીપોષક નળી (umbilical cord) છેદાઇ જતાં જ ,
આ વયવસથાનો અત ં આવે છે . અધ ં કારમાંથી પકાશમાં અવતરણ થતાં જ જાન આવવા માંડે છે . અને જજવીષાની
પકીયા શર થઇ જય છે. હવે પહેલો શાસ જતે ભરવો પડે છે . બાળકના મોંને માતાના સતન પાસે રાખતાં જ હોઠ
હાલવા માંડે છે . આ સૌથી પહેલા સઘ ં ષીની શરઆત . નવા અવાજો, નવા સપશોી, નવા સવાદ, નવી ગધ ં . આંખો ખલ
ુ તાં
નવાં દશીનો સતત નવી સવંેદનાઓ સજીતાં જય છે . મન તેની પાથમીક અવસથામાં પણ આ બધાન અ ુ ં થીઘટનકરવા
માંડે છે , સમજવા માંડે છે અને નવા ગમા અને અણગમા સજીત જ ું .યછ ે ે આમ સવભાવ બધ
અન ં ાવાની પકીયા િાલુ
થઇ જય છે.

આ પકીયા જવનભર િાલ ર ુ હ. ેવસવ


ાનીછ ે
ં ેદનાઓ, ું થીઘટન, પતીકીયા; ગમો, અણગમો, રદન અને હાસય;
તેન અ
વતીન, વાણી અને વીિારોન અ ું નક ુ રણ; નવ જ ં ુ ા ન ે તેને ાથી સજીતા નવા
અનઅન
દુ

ખો. એક પછી એક મહોરાં મળતાં, ઘડાતાં જય છે. અને દરેક સજ ં ોગન અ ુ ં થ ી .ઘટનનવીઅપ
આમ ેકાઓસજીત
અપેકાઓ તો આપણા સવભાવનો અવીભાજય અગ ં છે.

4
ં રની વાણી
અત

આ છે આપણી ઉતપતતી સાથે મળેલી આપણી નીયતી. આથી કોઇ આપણને સફ ુ ીયાણી સલાહ આપે કે ,
; . એ તો આપણા સવભાવ, આપણા દેહ , આપણા મન, આપણા
ંુ ે .
સમગ હોવાપણા સાથે, આપણા ધમી કે પોત સાથે વણાયેલ છ

તો સતય શ છ ુ ં ે ત ેશ?ીરીત
કઇેખરીત ે
ે જજવીષા
બરપડ અને અપેકાઓની િગ
ંુ ાલમાંથી આપણે છુટી શકીએ ? 2009
કઇ રીતે આ વતીુળકાર નીયતીની બહાર આપણે નીકળી શકીએ; અને આઝાદ બની શકીએ? કઇ રીતે આનદં,
િૈતનય, સતય અને પરમ તતવની ઉપલબધી થઇ શકે?

.........................

અપેકાઓ આપણા બધા દુઃખોના મળ


ુ મા ં છે અને અપેકાઓ વીનાન ુ ં જવન લગભગ અશક
છે . કેવી વીડબ
ં ના? કેવી જલ? કેવી લાિારી?

કદાિ કોઇ વીરલાએ બધી અપેકા તયાગી છે . એ તો સત ં છે- એમ કોઇ કહે તો પણ ; તેવી વયકતીને કો’ક નવા
પકારની અપેકા પોતાના જવન પાસે રહે , કે ‘એવ ક ં ુ ા ં ઇ ક ક ર ંજેથ!’.
ીમારાબધાબાંધવોપણઅ
ુ ી પર િઢવ પંુડ્યું ; અને ગાંધીને ગોળી ખાવી પડી. આમ અપેકાઓ તો રહેવાની જ .
ુ ે શળ
એટલે તો ઇસન

આપણે જોય ક ુ સોત છે - જજવીષા - જેમાંથી તે ઉદ્ ભવે છે . પણ તેની પાછળન િ


ંુ ે , અપેકાઓનો મળ ંુ ાલકબળબીજું
છે. અને તે છે એક શોધ – જવનમાં જે ખટુે છે તેની શોધ ; સખ ુ ની શોધ. આ જ તો જવનન પ ુ ં . સખુ ની ેયછે
ાથમીકધય

આ શોધમાંથી જ નવી નવી અપકાઓ સજીતી જય છ , અન પલ કે ે ે ુ ં ા લ પ . ુ આગળનેઆગળ
ન ીકસખ

પોતાની પાસે લખોટી નથી અને તેના મીત પાસે છે ; એવી લખોટી મેળવવાન બ ુ . વીદ્યે ધાથીી
ં ાળકન ે ે છે
યેયનરહ
પરીકામાં પહેલા નબ
ં રે પાસ થવાન સ ુ ં .ખ ુ ુ જોઇએછ
યવ ે ુ તીને શરીરના કોષે કોષમાં ઉનમાદ ભરી દે ; તેવા
ાન કે યવ
સખુ ની શોધ હોય છે . કાણી કોડી પણ પોતાની પાસે ન હોય તેને સાંજનો રોટલો મળી જય તે જ સખ ુ ની કલપના હોય
છે. કરોડપતીને અબજપતી બનવામાં સખ ુ દેખાય છે . રાજને િકવતીી થવાના કોડ રહે છે . કોઇ સત ં ને યગુ પરીવતીક
થવાની અભીલાષા છે.

અને જેવા આ કોડ પરુા થયા ; કે પાછું કાંઇક ફરી ખટુત લ છે ખાલીપો. ફરી ‘તે’ નવા કાલપનીક સખ
. ેનવો
ું ાગ ુ ની

પરીકલપના; નવી શોધ; નવી અપકાઓ; નવા સઘ ે
ં ષોી અન નવી વયથાઓ. બસ આ જ િકર, જ જવનભર આપણને

દોડતા રાખે છે.

એ ઝાંઝવાના જળ પર કેટલી ય કવીતાઓ રિાઇ અને રિાયા કરશે .

કોઇ કહેશે “આ જ તો જવન છે . તેમાં ખોટંુ શ છ


ું ે ?” સાવ સાિી વાત. પણ સામાનય અનભ ુ વ કહે છે કે , બધું
ું ખટુે છે . બસ એ ખટુત મ
બરાબર હોવા છતાં કશક ુ ં ે ળ વ વ ! ેજતોઆબધોવાતાીલાપછે
ામાટ

વાત સાવ સાદી છે. ‘તે સખ ુ ી જ આ ખાલીપો છે . આ જે છે તે જ ‘તે’ છે , એવો


ુ ી ‘તે’ રહે છે ; તયાં સધ
ુ ’ જયાં સધ
ભાવ આવે એટલે ખાલીપો ખતમ!

એ ફુલ હોય કે કાંટા . તેમાંથી જ આપણે ગજરો બનાવવાનો છે . આ ગજરો બનાવતાં આવડ્યો એટલે બધી
વયથાઓનો અતં . આ કણમાં જવયા તો જવયા; નહીં તો આપણામાં અને મડદામાં કોઇ ફરક નહીં.

4
ં રની વાણી
અત

જે છે તેમાંથી ગજરો બનાવવાની કળા આવડી ; એટલે આપણે આઝાદ થઇ ગયા. અને એક વાર આઝાદ થયા એટલે
બધી વીટંબણાઓને હડસેલીને મક ુ ત ગગનમાં વીહાર . અપેકાઓન ઉ – ુ ં ધ વ .ીીકરણ સખ
ુ નહીં પણ
ં ે ૈ ૈ ે ે ે
આનદમાંથી પગટ િતનય . િતનય આવ એટલ સતય સમજય અન તયારે થાય પરમ તતવની અનભ ુ તુ ી.

જેમ જેમ 'અત ં રની વાણી'ને સાંભળતા થઇએ, તેમ તેમ જવનનાં પડળો ભેદાવા માંડે . ઝાંઝવાનાં જળની પાછળ 2009
દોડવાને બદલે ખબર પડે, કે આપણી અદંર જ નીમીળ જળની ગગ ં ા વહે છે . આપણે જે કાંઇ પણ કરીએ, તેમાં કોઇ
તાતવીક ફેર ન પડ્યો હોય , છતાં ય બધ બ .
ુ દલાઇજય

અપેકાઓ જય નહીં પણ બદલાય, પેલી િીરંતન શોધ તો રહે , પણ તેની દીશા બદલાય. લેવાની નહીં , વહેિવાની
ઇચછા થવા માંડે. સત ં ાના ‘ વષૈણવજન’ થવા માંડીએ .
ં ભલે ના થઇએ, પણ નરસૈય

'બધ મ ' ના સથાને ‘ગમતાંનો ગલ


ંુ ારેજોઈએ ુ ાલ’ કરવા માંડીએ.

………………………

આ દીશા બદલાય તો બધ બ ંુ દલાય- તે તો જણે સમજયા. ઉતતરમાં જવ હ ં ુ ો ય ત ો ઉતતરદીશાતરફજમોંરાખ


િાલવાનું ; અને દકીણમાં જવ હ ં ુ ો .
યતોદકીણતરફજ

પણ આ માટે આપણી પાસે કોઇ જનમજત તાકાત છે કે , માત અસહાયતા અને લાિારી જ છે?

જે પરમ તતવે આપણને જજવીષા, અપેકા અને સખ ુ ની શોધની વતૃતી આપયાં છે , તેણે આપણને એક મહામલ ુ ી મડ ુ ી
પણ આપી છ; ે ે
. જવની ઉતપતતી થાય તવી પવતૃતી કરવા સતી અન પર ે ે ે
ુ ષન જ અરસપર
આકષીણ આપય છ ુ ; તન જ આપણ પેમ ગણીન , પેમન બહુ સકુિીત બનાવી દીધો છ . પેમ છ તો જવન છે . આપણી
ં ે ે ે ે ે ે ં ે ે
કેટલી બધી પવતૃતીમાં પેમ વણાયેલો છે ? મને આ ભાવે છે, મને આ ગમે છે, આ બધ પ ુ ં જે
ે.મનીબહારનીઅભીવયક
કોઇ નવાં સજીનો થાય છે, તે સૌ ઉડા પેમમાં ખપ ંુ ી ગયેલા માનવોના સજીનો છે . કોઇ નવી શોધ, કોઇ નવો રસતો, કોઇ
નવી કલાકૃતી કે નવી કવીતા એ પેમના મળ ુ સવંેદનમાંથી જ નીપજે છે . આ બધી વસત બ ુ નાવવાનાકારખાનાં નથ
હોતા! અરે! માનવબાળ પણ શારીરીક પેમન જ ુ ં ? નછન
સજી ે ે

માટે જો આપણે પેલી મષ ંુ ોય ; તો પેમની આ જનમજત વતૃતીની માવજત કરવાનું


ુ ક દોડમાંથી બહાર નીકળવ હ
ુ તાન થયેલા બાળકની મસતી આપણા જવન વયવહારમાં પાછી લાવવી પડશે . ઘરેડમાં પડેલા
શીખવ પંુ ડશ.ે રમતમાં ગલ
જવનના ગાડાને િાસમાંથી કાઢીને, પેમના રાજમાગી પર મક ુ વ પંુ ડશ.ે દરરોજ થોડોક સમય આપણે આ સીંિનમાં
ગાળતા થઇશંુ , તો જ એ છોડમાં નવી કંૂપળો ફુટશે . જવનની સમગ પવતૃતી માત પેમના આધાર પર જ થાય તેવો
પયતન કરવો પડશે.

ુ ત થવાની બહુ સલાહો આપણને આપવામાં આવી છે . પણ એ તો ફળ માટે જ કહેવામાં આવયું


રાગ અને દેષથી મક
હત – પ ુ ં વત . ૃ સારી ેનહીંે હકારાતમક પવતૃતી માટે રાગ અને ખરાબ અને નકારાતમક પવતૃતી માટે દેષ બહુ
તીમાટઅન
જ જરરી છે.

એટલે જેમ આપણે આઝાદ બનવાની કવી શી . રજની પાલનપરુીની આ વાતાી આટલી લાંબી િલાવી તેમની જ બીજ
રિના પણ સમજતા થઇએ -

” ,
, .”

4
ં રની વાણી
અત

પેમમાં ફના થઇ જવાની આવી તૈયારી એ આઝાદ થવાન પ ુ ં . હરે ક કણમાંંુ ેજવાતા જવન સાથે પેમ .
થમપગથીયછ

આપણે જે કાંઈ કરીએ તે પેમસભર બનીને કરીએ . એન ફ ુ ં ળ મળ.ેકહર


ેનમળે હરેક કાયી પેમથી વીભોર
કણ,
બનીને કરતા થઈએ - પાગલ પેમીની જેમ . એ શરાબના નશામાં તરબોળ બનીને. કોઈ તેની કદર કરે કે ન કરે . તેનો
કોઈ ફાયદો મળે કે ન મળે . ધયેય જરર રાખીએ, પણ પેમ તો માગીના પતયેક પથથર સાથે ; રસતે પથરાયેલ ઘાસના 2009
દરેક તણખલાં સાથે રાખીએ. - ધયેય સીધધ થાય કે ન થાય તો પણ .

ં ોષ ... સતત રાગ ... સતત અપેકા.. સતત શોધ... સતત એ જ પાગલપન...
સતત અસત

અને સામેની દીવાલ પર લખી લો .....

માત પાગલ માણસ જ ખરેખર આઝાદ હોય છે. કણમાં જવવાના પેમમાં પાગલ બનયા - આઝાદ બની ગયા.

.......................

પણ આ કણમાં જવવ એ ંુ ?ટલેશું

આપણે જનમથી મતૃય સ ુ ધ ુ ! કેટલી બધી કણોે ! પણ આમાંની કેટલી આનદં અને િૈતનયથી
ી જવીએતોછીએજન
ભરેલી હોય છે? મોટા ભાગના લોકો પાસેથી જવાબ મળશે - ' બહુ જ થોડી ' . કંઇક મનવાંછીત મળી ગય અ ું ને
આનદં થયો. પણ બીજ જ કણે તે રહેશે કે તેમ તેની િીંતામાં તે આનદં ગાયબ . વળી આપણા પાડોશી કે મીતને
આપણાથી વધારે સારી િીજ મળી તેની વયથા. એટલે આપણા મોટા ભાગના આનદંો બહુ જ કણીક હોય છે . આ જ
જવનની સામાનય રીત છે. આ જ આપણી નીયતી છે.

કે પછી બીજ કોઈ રીત હોઈ શકે?

હા ! હોઈ શકે.

જવનમાં શ મ ુ ં ંુ ; ે
ળયક ંુ શ મુાવયું સ
શગ ંુ ખ
ુ કે
દુ

ખ પાપત થય ત ુ ં ે બ ધ ઘ ું , અન ે કદાિ આપણ ત ેછે ુ
ણીબાબતોપરઆધારરાખ ં ેનનીયમન નથી. પણ તેને
ીઉપરકોઈ
આપણે કયા અભીગમથી જોઇએ છીએ; તેના પર આ કણના સખ ુ નો આધાર છે .

કબલ ં લપ કરીએ કે આપણે આ કણથી જ પતયેક કણને માણવાન શ


ુ ..... આપણે સક ુ ં !
રકરીદઈશું

પણ આ શકય છે?

ના નથી! મારે માટે પણ નહીં અને કોઈને માટે પણ નહીં ! એ તો ખાલી વાતોનાં વડાં જ થયા.

ભલે, પતયેક કણ આપણે આ રીતે જવવા સમથી નથી, પણ આપણા ફાળે આવેલી આટલી બધી કણોમાંથી દરરોજ
થોડીક આપણા પોતાના માટે ફાળવીએ તો ? થોડીક જ કણો. પણ દરરોજ, સાતતયથી; અને માત આપણા પોતાના માટે
જ. એ કણમાં કોઇ આથીીક, સામાજક, રાજકીય, કૌટુમબીક - કોઇ પણ જતનો - લાભ આપણને થવાનો ન હોય તેવી

4
ં રની વાણી
અત

નાની પવતૃતી કરવાની - બાળક સાથે રમીએ; વાસણ માંજવામાં થોડી મદદ કરીએ; કોઇ િીત દોરીએ; કવીતા લખીએ;
ભજન, સતત ુ ી, જપ કે ધયાન કરવાં હોય તો તેમ પણ કરીએ - આપણી િીતતવતૃતીને જે અનક
ુ ુળ આવે તેમ કરીએ .

યાદ એ રહે કે , આમાં કયાંય, થોડોક પણ જશ ખાટવાની, લાભ મેળવવાની, પરલોક સધ


ુ ારવાની કે મોકની િાહના
ન હોવી જોઈએ. કેવળ જવવાનો નીભેળ આનદં જ હોવો જોઈએ . 2009

અને લખી રાખો સામેની દીવાલ પર - કે એક નવા જ આહ્ લાદની લહેરખી કયાંકથી ફરી વળશે . અત
ં રમાં બેઠેલી
આપણી જતને, આપણા હોવાપણાના મળ ુ તતવને - આપણા પરમ સખાને - આ ગમવા માંડશે.

અને બીજ દીવસે એમ થશે કે , 'આજે એ કણ વધારં .' કદાિ તયારે કાંઇક બીજું જ કરવાન મ ંુ નથશ . તોે તેમ
કરીએ. પાથીના કરવાનો મડ ુ નથી તો તે ન કરીએ. ભમરડો ફેરવવાન મ ુ ં ન થ યછ ! પણ તેરે વીએ
ંુ ેતોભમરડોફ કણમાં
આપણને જે ઉમળકો આવે તે કરીએ. આપણ મ ુ ં ં ળછ
? બસ
ન તોિિ ેને માત એટલી જ કે, તેમાં કોઇ જ અથી ન
શરત
સરતો હોય, કોઇ લાભ ન હોય તેવી પવતૃતી જ કરવાની. અને હા ! કોઈને નક ુ શાન કે મનદુખ ન થાય તેવી પણ ખરી
જ તો! જો સચિાઈથી આ મહાવરો પાડીશ ત ુ - આપણા પોતાની આ કણો - દીન-બ-દીન વધતી જશે. પછી
ં ોઆવીકણો
તો તે કણો બહુ વહાલી લાગવા માંડશે .

કારણકે, એ કણોમાં આપણે આપણી રીતે જવનનો આનદં માણવાની શરઆત કરી દીધી છે . આપણા હોવાપણાની
પોતાની આ કણો છે. આ જ તો સાિ જ ંુ .વનછે

આના તીવરતમ પડઘા આપણા જવનના બીજ ભાગોમાં નાટ્યાતમક રીતે પડવા માંડશે . જેમ જેમ આપણા પોતાના
માટેની આ શાળાના પીરીયડ વધતા જશે , તેમ તેમ આપણે નવા અને આગળના ધોરણોમાં પમોશન મેળવતા
જઈશું . આપણો અભીગમ ધીમે ધીમે બદલાવા માંડશે. આપણા રોજંદા જવનના સઘ
ં ષોી તરફના આપણા પતયાઘાતોમાં,
પતીભાવોમાં એક પરીવતીન આવત જું શે.

કો'ક અજબોગરીબ શકતી આપણા માનસમાં પરીવતીનની એક નવી હવા; િેતનાની, આનદંની એક નવી લહેરખી
ફેલાવવા માંડશે .

આવા સતત અભયાસથી એક એવો તબકો આવશે કે, આપણને પહેલાં જે તકલીફો મોટા ડુંગરા જેવી લાગતી હતી તે
નાની ટેકરીઓ , અને પછી તો સાવ નાની કાંકરીઓ જેવી લાગવા માંડશે. કોઇન વ ુ ં ; તો
ત ી નઆપણીતરફસારં નહો
તેન બ ુ ં હ ુ માઠ.ુંઆ ેકદાિનહીં
પણનઆપણી
કદાિ સાથ ેનાે સહકાયીકરને પમોશન મળે કે વધારે ઇનકીમેનટ મળે
લાગ
તો આપણી ઉઘ હરામ નહીં થઈ જય!

આપણને પેલા 'જોનાથન લીવીનગસટન સીગલ' પકી ની જેમ , વધારે ઉિે અને વધારે ઝડપથી ઉડવાની તાલાવલ ે ી
લાગશે. માત ઉડવા ખાતર ઉડવાનું . ઉડવાના અપતીમ આનદં ખાતર ઉડવાનું . પાગલ બનીને ઉડવાનું . એ પાગલપન
આપણા સમગ અસતીતવને ઘેરી વળશે . શાણા, સફ ુ ીયાણા, ગણતરીબાજ, વયવહારકુશળ સદગહૃસથ કે સનારીન સંુ થાન
દરીયાકીનારે છીપલાં વીણત એ ુ ં અને લઈ
ક.બાળક બધાં
લયેશે ઉડયનો સાવ સરળ, આનદંમય બની રહેશે .
ધયેયપાપતીન ક ુ ; કેવળ રમવાનો આનદં - કેવળ જવવાનો આનદં .
ં ોઈતાણજનહીં

ધીરે ધીરે અકારી, દુખથી ભરેલી , બોજરપ લાગતી કણોમાં પણ આપણે આનદંથી જવવા માંડીશું . એક નવા 'હંુ' નો
જનમ થઈ િક ુ યો હશે . કે પછી ખરો 'હંુ' - આપણો પીય સખા, આપણો સાજન એક જેલમાંથી છુટી નીખરવા માંડશે. આ
કોઇ નવ મંુહોરં નહીં હોય . આ તો આપણી જત જ, આપણે જેવા છીએ તેવા જ , સાવ સવાભાવીક,

4
ં રની વાણી
અત

બની રહીશંુ .

આ સફ ુ ીયાણી સલાહ નથી. જવનના અનભ ુ વમાંથી જતે ડુબકી મારીને િટંુ ી લીધેલંુ મોતી છે. એ સૌની સાથે
ુ ાલ' કયાીનો હરખ છે. અનભ
વહેિીને ' ગમતાંનો ગલ ુ વોના બણગાં ફુંકીને કોઇ આપવડાઈ કરવાનો આ પયતન નથી .
પાંસઠ વષીનો આ બાળક તેને મળેલી સોગાત તમારી સાથે વહેિીને તમારી સાથે રમવા માંગે છે . 2009

િાલો, મારી સાથે આ રમત રમવા તૈયાર છો ને ? બહુ જ મજ આવશે ...બસ મજ જ મજ ... પતયેક કણ જવવાની
મજ. આઝાદ બનવાની મજ...

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત


2009

આ નાનકડા બીજમા ં તાકાત છે


અને મારામા ં પણ.

આ નાનકડા ં બીજમાથ
ં ી ફણગો ફટશે;
ડાળીઓ અને પાદ
ં ડા ં ફટશે.
અને જોતજોતામા ં એ મોટું વક
ુ બની જશે.
એની ડાળીઓ આભને અડશે
અને આખ ું જગત એની હરીયાળી જોઈને હરખાશે.

મહારા વહાલા પભુ!

હુ ં ય આ બીજની જમ મોટો થઈશ


અને તને પહોિીશ
અને જ બનવા માટે તે મારું નીમાશણ કયા ુ છે ,
તે બનીને જ હુ ં રહીશ.

ુ અગેજ સદ
- કે રોલીન વાવ ેલ ના મળ ં ે શા પરથી.

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

2009

રવીવારે ઘણ બ ુ બંુ ેકામહત


ં .ધક યાડીમું ાં ઘાસ અને ઝાંખરાં કાપીને , જમયા બાદ

ગરેજની સાફસફ ુ ી કરી હતી. થાકીન લોથ થઇ સોફા પર બઠો હતો. મારાં પતની નાહીને તાજ થવાની સલાહ આપતાં
ે ે
હતાં. મને સહેજ પણ ઉઠવાન મ ુ ં નથતન ું હત
. તયાં ું ે છાપા સાથે આવેલી જહેરાતોના એક કાગળ પર નજર પડી .
સામ

સરસ રંગોવાળાં ફૂલોની ભાત વાળા કપડાંઓની જહર ખબર હતી . કાગળ પણ બહુ જ ખાનદાન હતો ! મારી આંગળીઓ
સળવળી.

કાપીને િોરસ બનાવયો અને તણ જ મીનીટમાં સરસ ફુલોની ભાતવાળંુ પતગ


ં ીયું પાંખો ફફડાવવા લાગયું ! થાક

ગાયબ. તરત ઉઠ્યો અન નાહી લીધ અ ુ ં ે
નપાછાદાદાતાજ
ટમ……

.......

કાલે સવારે જમમાં ગયો હતો. નવ આ ંુ ઇપોડલઇન ે ે જણીતા હીનદી ફીલમોનાં ગીત સાંભળતાં
. જુના અન
ટેડમીલ પર િાલવાન શ ંુ રકયી
. રોજું તેર મીનીટના ફાસલે પહોંચયો હતો તેની જગયાએ પદંર મીનીટ િાલવાનંુ
ગોઠવયુ . ઝડપ 3.3 ની જગયાએ 3.4 રાખી અને ઢાળ ( ઇનકલાઇન ) 0.5 ની જગયાએ 1.0 રાખયો.

રોજ તો તેર મીનીટમાં વચિે બે ‘છોટાસા બેક’ લેતો હતો! આજે ગીતોની લહેરમાં તણાયો અને આંખ ખલ
ુ ી , તો માત
આઠ મીનીટ જ બાકી હતી. ખાસ થાક જણાયો નહીં; અને નકી કયીું કે થાક લાગશે તયારે ઉભો રહીશ .

થોડી વારે થોડું હાંફ જેવ જ ં ુ ણ ા ય અ ુ ં નબાકીેઆંખખોલીન ેજોયત


હતી. હવ ે આટલા માટે કયાં
ંુ ોતણજમીનીટ
ે ે ે ં ે ં ં ં
બેક લવો, એટલ હેડ રાખયુ . અન પદરે પદર થાંભલા ઓળગાઇ ગયા - કોઇ બેક વીના! પરીણામ જોયાં - મહતતમ
ધડકારા - 203 ! સરેરાશ - 123 !!

,,,,,,

મીતો - આ છે ગમતા કામ અને ગમતા સગ


ં ીતની અસર ……

આ કણમાં જવવાના અનેક સાધનોમાંના એક બે સાધનો….

અને કેટલાં બધાં સાધનો છે - આપણી પાસે? કોઇ ખાસ ખિીની પણ જરર નહીં. અને આ કણમાં જવી જવાય.

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

2009

“ તમન ે ખબ ર છ ે ? ભગ વદક ૃ પાન ુ ં ( God’s Grace) અવતર ણ એ શુ ં છે ? “

તે એ નથી કે, આપણે એકાએક માનવા લાગી જઇએ કે, ઇશર અસતીતવ ધરાવે છે , અથવા ઇશર
ં ો જ સતય છે . આવું કંઇક છે તેમ માનતા થવ ું એ તે કૃપાના
જ આપણો ઉધધારક છે , કે ધમશગથ
અવતરણથી સાવ વીભીન વસત ુ છે . વળી ભગવદકૃપાનો અથશ માત એટલો જ નથી થતો કે , આપણે
ં મની દીશામા ં કે સમાજ સામેની આપણી લડતમા ં આગેકુિ કરવા
પોતાની જત ઉપરના નૈતીક સય
ં ીએ. નૈતીક પગતી એ કદાિ ભગવદ્ કૃપાન ુ ં ફળ હોઇ શકે – પણ તે કૃપા પોતે તો નથી જ.
માડ
કદાિ એવ ું પણ બને કે , નૈતીક પગતીની આવી સભાનતા આપણને કૃપા પાપત કરવાથી વીમખ

ુ ી આપણે સવ-સભાનતામા ં એમ માનતા રહીએ કે , આપણને તેની જરુર નથી
પણ બનાવે. જયા ં સધ
તયારે તો િોકસ કૃપા નથી જ અવતરતી.

કૃપાન ુ ં અવતરણ તયારે થાય છે કે જયારે આપણે અથશહીન અને ખાલીખમ જવનના
અધકારની ખીણમાથ
ં ી પસાર થઇ રહા હોઇએ. તે તયારે અવતરે છે , કે જયારે આપણે પરમ તતવ
ં ોગો કરતા ં વધારે તીવ સવરુપે અનભ
સાથેની જુ દાઇનો સામાનય સય ુ વ કરતા હોઇએ. તેન ુ ં અવતરણ
તયારે થાય છે કે, જયારે આપણી જત પતયેનો તીરસકાર, આપણી બેધયાનતા, આપણી નબળાઈઓ,
આપણી આકમકતા, આપણી દીશા-વીહોણી અને સથાન-વીહોણી સથીતી - આ બધા ં આપણે માટે
ુ ત
સાવ અસહ બની ગયા ં હોય છે . તે તયારે અવતરે છે કે , વષો અને વષો બાદ જવનની પણ શ ા
માટેની આપણી આકાક
ં ાઓ આકાર લેતી નથી – જયારે દાયકાઓ જુ ની આપણી વીવશતાઓ
આપણી અદર સામાજય જમાવીને મહાલતી હોય છે … જયારે નીરાશા આપણા સવે આનદ
ં ો અને
આપણી બધી જ હીમમતનો નાશ કરી ચકુી હોય છે .

આવી કોઇક કણે, આપણા માનસ અધકારમા ં તેજની એક લહરી ફરી વળે છે , અને જણે કે
ુ અવાજ આપણને કહી રહો હોય તેમ લાગે છે કે , “ તારો સવીકાર થયો છે - એવી એક શકતી
કોઇ ગઢ
વડે- જ તારા ં કરતાં મહાન છે , અને જન ુ ં નામ તને ખબર નથી. અતયારે કંઇ જ કરવા પયતન ન
કરીશ – કદાિ પછીથી ત ું ઘણ ુ ં કરી શકીશ. કાઇ
ં પણ મેળવવાનો પયતન ન કર – કાઇ
ં પણ આકાક
ં ા
ન રાખ. માત એટલ ું જ સવીકારી લે કે , તારો સવીકાર થયો છે .“

4
ં રની વાણી
અત

જો આવું કાઇ
ં ક બને તો આપણને અનભ ુ ી થાય છે કે , તે કૃપા અવતરી છે . આવી અનભ
ુ ત ુ ત
ુ ી
ે ા ં હતા તેના ં કરતા ં વધ ુ સારા ં ન બનયા ં હોઇએ, અથવા આપણી
બાદ એમ બને કે , આપણે પહલ
ે ાં કરતા ં વધ ુ ઉદાત ન થઇ હોય. પણ એમ પતીતી તો થયા જ કરે કે , બધ ું તેમનુ ં
માનયતાઓ પહલ
2009
તેમ હોવા છતા ં પણ જણે કે , બધ ું જ બદલાઇ ગય ુ ં છે . આવી કો’ક કણે તે પરમ તતવ આપણી
અદર રહલ
ે ા અસદતતવ ઉપર વીજય મેળવે છે . અને અલગતાની ભેકાર ખાડી ઉપર, તાદાતમય-ભાવ
સાથેના જોડાણો બધ ુ ત
ં ાઇ જય છે . આવી અનભ ુ ીના અધીકારી થવા માટે , કોઇ નૈતીક, ધામીક કે
ં ણી કરવામા ં આવતી હોતી નથી – કૃપાની સવીકૃતી સીવાય
ૃ ી અથવા જાનની માગ
બૌધધીક જગત
કોઇ પણ િીજની નહી.

આવી કૃપાના પકાશમા ં આપણે, આપણી જત તેમજ અનય વયકતીઓ સાથેના આપણા
સબ ં ોમા ં આ કૃપાની શકતીનો આવીભાશવ કરતા થઇએ છીએ, સામી વયકતીની આખોમા ં નીષપાપ
ં ધ
ં વાની આપણી નવી પગટે લી શકતીમા ં આપણે આ કૃપા અનભ
રીતે મીટ માડ ુ વી શકીએ છીએ,
કારણકે, આ કૃપા એ જવનન ુ ં જવન સાથેન ુ ં પન
ુ મીલન છે .

ભાવ ાન ુવાદ - From ‘ New Being’ by Tillich.

અનકુમણીકા

4
ં રની વાણી
અત

2009

• ુ ી મને મારી જત માટે પેમ ન થયો .


જયાં સધ

• ુ ી મને પતીતી ના થઇ કે , હંુ પયતન નહોતો કરતો તયારે જ હંુ નીષફળ જતો હતો.
જયાં સધ

• જયાં સધ ુ ી થવા માટે પણ મારે પયતન કરવા જોઇએ.


ુ ી મને પતીતી ન થઇ કે , મારી જત સાથે સખ

• જયાં સધ ં વયો રહેવાના જ છે.


ુ ી મને ખબર ન પડી કે , લોકોને તો હમમેશ મારા વીશે મત

• ુ ી મને મારા પોતાનામાં વીશાસ પેદા થયો ન હતો.


જયાં સધ

• ુ ી મને ખબર ન હતી કે , વીકાસ માટે તે જરરી છે .


જયાં સધ

• ુ ી મને અસતયમાં રહેલી કુરપતા ન દેખાઇ .


જયાં સધ

• ુ ી મને તેમાં રહેલ સ


જયાં સધ ુ ં . નદેખાયું
ૌનદયી

• જયાં સધ ં નહીં પણ એક નવી શરઆત છે .


ુ ી મને ખબર ન હતી કે , તે અત

• ુ ી મારં જવન બદલી શકવાની મારામાં કમતા છે તેની મને ખબર ન હતી.
જયાં સધ

4
ં રની વાણી
અત

• ુ ી મને ખબર ન હતી કે , તે અજાન સીવાય બીજું કાંઇ ન હતું .


જયાં સધ

2009

• ુ ી તે મારા હૃદયને સપશીી ન ગયો અને તેણે મારા અધ


જયાંસધ ં કારને અનત
ં ઉજસમાં પલટાવી ન નાંખયો.

• ુ ી મને મારી જત પતયે મજક કરતાં ન આવડ્યંુ .


જયાં સધ

• ુ ી મને ખબર ન હતી કે , પતયેક દીવસે મારં શાણપણ વધત જ


જયાં સધ ું .યછે

• જયાં સધ ુ વતતા દીન પતીદીન વધતી જ જય છે .


ુ ી મને ખબર ન હોતી કે જવનની ગણ

• ુ ી મને ખબર ન હતી કે તે મને હવે કોઇ નક


જયાં સધ ુ શાન કરી શકે તેમ નથી .

• ુ ી મને આશાના ટમટમતા તારલાઓના સૌંદયીની ખબર ન હતી.


જયાં સધ

• ુ ી મને ખબર ન હતી કે , તે જ મને સાિી શકતી આપી શકે તેમ છે .


જયાં સધ

• જયાં સધ ં ીયાને ઉડતા પહેલાં કોશેટાના અધ


ુ ી મને ખબર ન હતી કે , અતીસદંુર પતગ ં કારમાં સબડવ પ ંુ ડ. ેછે

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

2009

,
.

પરમ તતવના સતત સાનીધયમાં રહેતા , કબીરે આ તતવ આપણા અણ અ ુ ેનમાય


;ુ તાંસ
ણમ ંુ ેુ
ક ેલછ ં ેવસ
ંુ દંુરઉદાહરણ
આપય છ ે ે ે ે
ું ? મહેદીમાં જમ લાલી રહલી છ ; પણ આપણે તે જોઇ શકતા નથી; તેમ આ તતવ જ આપણ સ ું મસતહોવાપણન ું ું
મળ
ુ છે , પણ આપણે તેને જોઈ, સાંભળી, સપશીી કેિાખી શકતા નથી .

મહેદીને જયારે પીસો, તયારે જ તેમાંથી લાલી નીખરે છે .

જેમ અને જયારે મનનો મળ


ુ સવભાવ નાશ પામે , તેન ર ંુ પાંત ે પતીભાવો આપત બ ું ધ
; રતથાય ં થાય
; શનુય
ે ે ે ે ે ે ે
બન ; તની લીલાશ, તરલતા નાશ પામ - તમ અન તયારે જ જવનના પાયાના એ પરમ તતવની પતીતી થઇ શક છ .

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

વૃ 2009

ૃ ીઓ ( Instincts) પાયાની ગણાય છે – આહાર, નીદા, ભય અને


પાણીમાતના જવનમા ં િાર વત
ુ . પાણીઓની સમગ પવત
મૈથન ૃ ીઓના મળ
ુ મા ં આ િાર પાયાની વત
ૃ ીઓ હોય છે . ઓછા વતા
પમાણમા ં પાણીજવનમા ં આ િાર પરીબળો હોય જ છે . અને તેના પરીપાકરુપે પાણીઓનો
જતીધમશ બનતો હોય છે . એ વાઘ હોય કે ઉદર; કદુ જવડું હોય કે મહાકાય વહલ
ે માછલી- આ િાર
ૃ ીઓ તેમને વીવીધ પવત
પાયાની વત ૃ ીઓ કરવા દોરે છે .

ૃ ીઓ ઉપરાત
આ વત ં મમતા કે પેમ જવ ું પાયાનુ ં તતવ પાણીઓમા ં પણ વતા ઓછા પમાણમાં
હાજર હોય છે . એના અસખંય ઉદાહરણો ઘણી જગાએ જોવા પણ મળે છે . વીકરાળ સીહની તેના
પાલક સાથે પીતી; કુતરાની તેના માલીક પતયે વફાદારી; કુતરા અને બીલાડીન ુ ં સહઅસતીતવ;
ઘોડાની તેના સવાર સાથેની દોસતી – આમ અનેક ઉદાહરણોથી ફલીત થાય છે કે , પાણીજવનમાં
પણ પેમની લાગણી અસતીતવ ધરાવે છે .

માણસમા ં આ પાિ
ં ઉપરાત ૃ ીઓ હયાત હોય છે . મારા માનવા પમાણે,
ં અનેક શકતીઓ કે વત
વીિ ાર , ખા લીપો , સવપન અને જગ ુત ી – આમ બીજં િાર તતવ માણસના િીતમા ં હોય છે .
ઉપરોકત પાિ ં આ િાર મળીને માણસને માણસપણ ુ ં આપે છે . અહી આપણે આ િાર
ં તતવ ઉપરાત
તતવો વીશે ટુંકમા ં વીિારીએ.

માનવ શબદની વયતુપતી મન સાથે સબ


ં ધ
ં ીત હોય છે . મનની સાથે વીિારશકતી સકંળાયેલી
ુ ી કે બળ છે . આદીમ માનવ કે આદીવાસીથી માડ
હોય છે . આ માનવમાતની પાયાની વત ં ીને પિડં
મેધાવી વૈજાનીક, વીશવીજતા કે આથીક સામાજયના અધીપતીઓ – આ સૌમા ં વીિાર કરવાની
શકતી વતા ઓછા પમાણમા ં હાજર હોય જ છે . માણસ ઘટનાઓ અગે વીિારે છે . તેની જણીતી
ઘટનાઓ સાથે તેન ુ ં મલુયાક ુ ના કરે છે . તેન ુ ં વીશલેષણ કરે છે . તેમા ં તે કલપના અને તકશના
ં ન કે તલ
પવાહો અને રં ગ ભેળવે છે . અને નવી કીયા કે પતીકીયાને જનમ આપે છે – નવસજન કરે છે . બધી
નવી શોધખોળો, અવનવા સાધનોન ુ ં નીમાશણ, અને સસંકૃતી માનવની આ પાયાની વીિારશકતીમાથ
ં ી
સજશય છે .

4
ં રની વાણી
અત

પણ આની સાથે ખાલીપાન ુ ં તતવ સવતત


ં રીતે કામ કરત ું હોય છે . જને કદી જણી નથી, જોઈ
ુ વી નથી એવી કોઈક અગમય િીજની પાપતી માટે તેને અજપ
નથી, અનભ ં ો હોય છે . બધ ું હોય અને
ુ ં ખટુત ું લાગે. આ બધાન
છતા ં કશક ુ વ હોય છે . ધન, સમદ
ં ો એક સામાનય અનભ ૃ ી અને સામથયમ
શ ાં
2009
આળોટતા માધ
ં ાતાથી માડ
ં ીને સાજ
ં નો રોટલો મળી જય એનાથીય સત
ં ોષ પામતા ઝપ
ં ડાવાસી,
અરે ! રસતે રઝળતા ઈનસાનને પણ આ ખાલીપો સતાવે છે . કવીઓ એને ઝાઝ
ં વાના ં જળ કહ ે છે .
વીિારને અતીકમી જતી આ એક સવતત ૃ ી કે તતવ છે . હમમેશ માણસને કશાકનો અભરખો
ં વત
સતાવતો જ રહે છે . જન ુ ં મનમા ં અસતીતવ છે જ નહી; જની કલપના પણ કરી નથી તેવી કો’ક
અણદીઠી વસત ુ કે ઘટના માટેની ઝખ
ં ના વીિારમાથ
ં ી જનમતી હોય છે કે તેનાથી સાવ અલગ રીતે
પણ ઉદ્ ભવતી હોય છે . આ ખાલીપાને કારણે અનેક જરુરી કે બીનજરુરી પવત
ૃ ીઓ માણસ કરે છે ;
ુ વે છે . કશા કારણ વગર નીરાશા કે હતાશાનો અનભ
વયગતા અનભ ુ વ કરે છે . મહતવાકાક
ં ાઓ, નવી
શોધખોળો, નવસજનો આવા ખાલીપાની િરમસીમારુપ નીપજ હોય છે . ખાલીપો ન હોય તો કશુ ં
નવ ું ન સજશય. આવો ખાલીપો સાવ નવાનકોર વીિારને જનમ આપે છે . અને વીિાર ખાલીપાને…
આમ આ એક બધ શ ુ બને છે . પણ વીિાર અને ખાલીપો એકમેકથી ભીન તો હોય જ છે . તેમનુ ં
ં વતળ
પોતાન ુ ં સવતત
ં હોવાપણ ુ ં હોય છે .

ુ વે છે . આમાથ
કોઈ અદમય તતવની સતત હાજરી માણસ આનાથી અનભ ં ી જ કદાિ માણસે
ં દાયો, માનયતાઓ, રુઢીઓ આ બધા ં આવા કોઈક
ઈશરી તતવની પરીકલપના કરી હશે. ધમો, સપ
ખાલીપામાથ
ં ી સજશતા હોય છે . તેમને તકશબદ વીિારનો પાયો કદાિ હોતો નથી. પણ ન સમજ
ુ મા ં હોય છે . તે અજાત ભયમાથ
શકાય તેવા કશાકનો અભાવ આવા ખાલીપણાના મળ ં ી અથવા
અતીશય સત ં ી પણ પેદા થઈ શકે છે . જન ુ ં જવન ભાગ
ં ોષમાથ ુ ો બની ગય ુ ં હોય; જમાં
ં ીને ભક
આશાન ુ ં એક પણ કીરણ ન પગટત ું હોય એવા અધારા બોગદામાથ
ં ી પસાર થઈ રહલ
ે વયકતીને
આવો ખાલીપો સતાવે, તે તો તરત સમજ શકાય; પણ જના જવનમા ં કશાની કમી ન હોય, તેને
પણ આવો ખાલીપો પજવતો હોય છે . આ ખાલીપો માણસને સતત દોડતો રાખે છે . સવોચિ શીખરે
પહોચયા પછી પણ આવો ખાલીપો જમનો તેમ રહે છે . ટોિે પહોચયા પછીની એકલતા આવા
ખાલીપણાન ુ ં સજન કરે છે . નવા ં શીખરો સર કરવાની પરીકલપના, લાલસા સજશઈ જય છે . આમ
ખાલીપાન ુ ં અલગ અસતીતવ હોય છે .

ૃ ી વીિારોના
ખાલીપો સવપનોને જનમ આપે છે . જગતા ં સવપન સેવવાની માણસની વત
પરીબળોથી અલગ હોય છે . જને સવપન નથી તે માણસ નથી; એમ પણ આપણે કહી શકીએ. સવપનો

4
ં રની વાણી
અત

વીિારના આધારમાથ
ં ી પણ સજશય કે તેનાથી સાવ જુ દી રીતે કે દીશામા ં પણ. રસતે રઝળતો
માણસ મહલ ે ાન ુ ં સવપન જોતો હોય છે . મહલ
ે મા ં રહવ ે ો માણસ િકવતી સમાટ થવાન ુ ં સવપન
ે મા ં રહત
ુ ત
જુ એ છે . એક સાધક ધયાનમા ં એકાગતા આવે તયાર બાદ પરમ તતવની અનભ ુ ીના ં સવપન જોતો
2009
ુ ં અણદીઠ, નહી
હોય છે . આ વીિારશકતીની એષણાઓ કે અભીપસાઓની વાત નથી. પણ કશક
વીિારે લ ું, નહી અનભ
ુ વેલ ું, પાપત થઈ ગય ુ ં હોય, તેવી સથીતી પામવાની ઝખ
ં ના હોય છે . ઘણાં
સવપનોને કોઈ પણ આધાર જ નથી હોતો. કોઈ અજણી ભોમકાની જણે કે એ િીજ હોય છે . જ નથી
દે ખાત ું કે નથી અનભ
ુ વાતું, તેવી કોઈક અજણી િીજ કે ઘટનાની તેમા ં ઝાખ
ં ી થતી હોય છે .

વીિારો થાકી ગયા હોય; ભયકંર ખાલીપો િીતને ઘેરી વળયો હોય; બધા ં સપના ં િકનાચરુ
ુ ેથી, કોઈક અસીમ બળની કપાના પરીપાકરુપે
બની ગયા ં હોય તયા ં કોઈક કણે, કોઈક ગેબી ખણ
ુ ી ગયો હોય તેવી માણસને અનભ
એકાએક નવો દરવાજો ખલ ુ ત
ુ ી થાય છે . આને મે ‘જગત
ુ ી’ એવું
નામ આપય ુ ં છે . મોહનદાસ ગાધ
ં ી આફીકામા ં ટેનમાથ
ં ી ફેકાઈ ગયા અને તેમનામા ં આવેલી
ુ ીએ તેમને બેરીસટરમાથ
જગત ં ી ‘બાપુ’; મોનીયામાથ
ં ી મહાતમા બનાવી દીધા. આ એક સપાકશ જવી
ઘટના હોય છે . તે અિાનક, કોઈ પણ અણસાર વીના ઘટી જતી હોય છે . તે ગાધ
ં ી જવા મહાન
પરુુષના જવનમા ં બની શકે છે ; અને રસતે િાલતા અદનામા ં અદના માણસના જવનમા ં પણ બની
ૃ ી કોઈ વીિાર, કોઈ ખાલીપા કે સવપનમાથ
શકે છે . આવી જગત ં ી આકાર લેતી નથી. તે આપોઆપ
આવી જતી હોય છે – બીજ હોય કે ન હોય તો પણ. જની કોઈ કલપના, કોઈ ખાલીપો કે કોઈ સવપન
ન હોય તેવ ું બારણ ુ ં આપોઆપ ખલ
ુ ી ગયેલ ું વતાશય છે . આવો અનભ
ુ વ ઘણાઓ
ં ને થયેલો છે .
સવપનમા ં પણ ન ધાયા ુ હોય તેમ અિાનક આવી જગત
ૃ ી િીતમા ં પગપેસારો કરી જય છે .

બધ ું જમન ુ ં તેમ હોય, કોઈ નવી તક કે નવી િીજ પાપત ન થઈ હોય છતાં; આવી કણે
અિાનક બધ ું જ બદલાઈ ગય ુ ં હોય તેમ લાગે છે . કલપના અને સવપનથી દુરના અગમય
ઉડાણમાં;તલાતલ પાતાળના અધારઘેયાશ સતરમા ં કોઈ અશબદ, અગોિર, અશક, અજણયો પકાશ
પાગ ુ ી જય છે . અતરની આ જગત
ં રે છે . એક નવો હાઈવે કોઈ અગમય ઘટનાને કારણે ખલ ૃ ી માટે
ુ ીઓ, પેમ કે માનવ િેતનાની ઉપરોકત તણ
બીજુ ં કોઈ પરીબળ કે પાણીજગતની િાર વત
ખાસીયતો જવાબદાર નથી હોતાં.

ુ ીન ુ ં કોઈ જ બીજ માનવિેતનામા ં અસતીતવ ધરાવત ું નથી હોતું. તે તો સાવ સવયભ


આવી જગત ં ુ
ૃ ી થઈ શકે , તેવ ું
હોય છે . કોઈ પણ સમયે કે સથળે તે ઘટતી હોય છે . જણેકે આવી જગત
માનવિીતમા ં એક જતન ુ ં પોગામીગ હોય છે ! કોઈ વૈજાનીક તેની શોધમા ં બધા પયતનો કરીને

4
ં રની વાણી
અત

અસફળ રહો હોય; આશાન ુ ં એક પણ કીરણ દે ખાત ું ન હોય તયા ં અિાનક કોઈ સપાકશ તેને નવા
ુ ત
સતયની અનભ ુ ી કરાવી દે છે . વેદના અને ભગનતામા ં (Depression) ગરકાવ માનવી ઘડીના છઠા
ભાગમા ં બેઠો થઈ દોડવા માડ
ં ે છે ; નવા ઉતસાહથી નવપલલવીત બની જતો હોય છે . આવી
2009
ુ ીને આપણે કોઈ પરમ તતવની કૃપાન ુ ં અવતરણ ગણાવી શકીએ. તે પયતનો, વીિારો કે
જગત
ં ુ જ હોય છે . માણસના િીતપદે શમા ં તેન ુ ં બીજ હોય,
સવપનોથી સીદ થતી હોતી નથી. તે તો સવયભ
કે ન પણ હોય; પણ વાલીયો લટુંારો આવી જગત
ૃ ીના બળે રાતોરાત વાલમીકી બની જય છે .

ૃ ી ઈસ ુ ખીસત, મહમમદ કે ગૌતમ બદ


આવી જગત ુ ને મળી જય; તે જોઈ બધા તેવ ું દાર
ુ ી જય તે માટે હવાતીયા ં મારવા લાગે છે . તેમના જવી સાધના કરવા
તેમના જવનમા ં પણ ખલ
ુ ુ ઓના િરણ પજ
લાગી જય છે . ગર ુ છે . પણ તે તો થોડી પયતનોથી સાધય હોય છે ? તમે તે માટે
કોઈ અભીપસા કે અપેકા ન રાખી હોય; તેને પાપત કરવા કોઈ સાધના ન કરી હોય; તે ન હોવા
માટે તમને કોઈ ખાલીપો સતાવતો ન હોય; તો પણ એક અજણયા અતીથીની જમ તે આવીને ઉભી
ૃ ીને આપણે સવાભાવીક વત
રહે છે . માનવજવનમા ં આવી જગત ૃ ી ન કહીએ; પણ તેની શકતા
નીવીવાદ હોય છે . તે પયતન સાધય નથી હોતી અને છતા ં બની જય છે . દરે કના જવનમા ં આવી
ુ વ છે .
િીનગારી જવી ઘટના પગટતી હોય છે , તેવો સામાનય અનભ

આવી િીનગારી કોકના જવનમા ં વડવાનલ બનીને પથરાઈ જય; તેના પતાપે સમાજ
ુ પરીવતશન આવે - તેમ બને. અથવા આવી
જવનમા ં એક પિડં આતશ જગે; તેમા ં આમલ
ુ ાઈ જય તેમ પણ બને. પણ આવી િીનગારીઓ પગટવાની
િીનગારી ઝરી જઈને કણાધશમા ં બઝ
ઘટના એ જવનન ુ ં એક પરીમાણ જરુર હોય છે .

ૃ ીની િીનગારીએ માણસને મળતા


કદાિ પાણીજગતની િેતનામા ં આવી જ કોઈ જગત
આવતા કોઈ પાણીના જવનમા ં વીિાર, ખાલીપો અને સપનજગતની િેતનાને જનમ આપયો હશે.
અને પથમ માનવ પેદા થયો હશે.

અને કદાિ એમ પણ બને કે , વીિારોની ભમણામા ં અટવાતા, ખાલીપાના ઘોર અધારામા


અથડાતા કુટાતા, અને સપનાઓ
ં ની ભામક માયાજળમા ં ગળાડુબ માણસની િૈતનયસષૃટીમા ં આવી
કોઈ જગરુકતા આકાર લે; અને નત
ુ ન મહામાનવજતીન ુ ં નીમાશણ થાય. અલબત આ થકી નવી
વીિારશકતી, નવા ખાલીપા, નવા ં સવપનો તો સજશય જ. પણ સાથે સાથે સતત રમમાણ રહત
ે ી અને
ૃ ી માનવજવનને એક નવું, અણદીઠ, અકલપય,
માત આકસમીક જ ન હોય તેવી એક નવી જગત

4
ં રની વાણી
અત

ં ર (Paradigm) મા ં માનવિેતનાનો પાદુભાશવ


ુ ાત
અને માનવેતર પરીમાણ બકે. કદાિ એક નવા યગ
થાય.

િાલો, આપણે આ નવી જગરુકતાનો ખાલીપો અનભ


ુ વીએ અને તેના ં સપના ં જોવાની
2009

શરુઆત કરીએ. કદાિ, કાક


ં , કારે ક, સમગ માનવ-માનસ-જગતમા ં આવી િીનગારી પગટશે અને
નવા િૈતસીક વીશન ુ ં બારણ ુ ં ભટાક દઈને માનવજતી માટે ફટાબાર ખલ
ુ ી જશે. એમ પણ બને…..

અનકુમણીકા

4
ં રની વાણી
અત

2009

એક બહુ જ ગમેલો વીિાર -

ુ ાસીત લહર
મીતતા એક સવ ુ ં ી કે િાખી નથી શકતા. એ કાથ
ે ખી જવી હોય છે . તમે તેને પકડી, સઘ ં ી
ુ વી શકો છો. એ હોય તો તમને
આવે છે , તે પણ તમે જણી નથી શકતા. પણ તમે હમમેશ તેને અનભ
તરત ખબર પડી જતી હોય છે કે, તે છે .

એ તો આવે અને જતી પણ રહે. પણ એ જરુર પાછી આવશે.

કોઈ પાછા વળીને નવેસરથી શરુઆત કરી શકત ું નથી.

પણ…

આજની આ પળથી શરુ કરીને તમે એક સાવ નવી શરુઆત કરી શકો છો.

અનકુમણીકા

4
ં રની વાણી
અત

2009

,
,
.
,
.

જવનન ધ ુ ં ેયશહ તંુ ે માટ


ું ;ોવજ ોઇએે ઘણા લોકોએ ઘણા વીિાર કયાી છે ; અને ઘણી બધી વાતો કહી છે. પણ અહીં આ
મોટા ગજના કવી એક જુદીજ વાત કહી જય છે . તેમને કોઇ ધયેય જ જોઇત ન ું થી! તેમનો ધુવ બધે વયાપક છે .

ઉપરછલલી રીતે જ આ વકતવયને વાંિીએ તો નીષકીય થવાન ક ુ ં વ ી . ેપણ


કહ નીિેમેનલાગ
તાહોયત ે છે
ા મહાન
ં તીઓ પતીબીંબીત કરે છે .
ગીતાવાકયને આ પક

णयेवा

- ( – 2: 47 )

,
.
.
( ) .

ધયેય એટલે ફળ, મનોવાંછીત કોઇક ઉપલબધી, એમ આપણે માનતા હોઈએ છીએ. ગીતામાં શીકૃષણ અજુીનને આવા
ં ામમાં વીરની જેમ યધુધ કરવાની સલાહ આપે છે .
કોઇ ફળનો રાગ રાખવાની ના પાડે છે ; અને જવન-સગ

હરીનદભાઇ પણ આ જ કહે છે ને ?

આપણને આવા કેટલાય વીિારકોએ કેવળ કમીનીષ થવાન ક ુ ં ંુ ે ે એ કઠ્ય ન


ેટલીયવારકહયછ
. પણ આપણન ંુ થી .

આપણે તો જવનન ધ ંુ યેયશોધવાના


, પરલોક સધ ૃ જળ જેવ સંુવગી
ુ ારવાના, ફળ પાપત કરવાના ફોગટ પયતનોમાં, મગ

પાપત કરવાના હવાતીયામાં, જવન જ ખોઇ બઠા છીએ.

અનકુમણીકા

4
ં રની વાણી
અત

2009

ં ીરનો રુ . સાડા
“2500 વશશ જુ ના પવીત યાતાધામ દારકામા ં આવેલ પૌરાણીક દારકાધીશ મદ
સાત કરોડના ખિે જણોધધાર કરી તેની કાયાપલટ કરવાન ુ ં આયોજન ગજ
ુ રાત સરકારના પવાસન
વીભાગે કયા ુ છે …… દરરોજ દસ હજર ભાવીક યાતીકો આ ધામની મલ
ુ ાકાત લે છે . જનમાષટમી
સહીતના ખાસ તહવ
ે ાર પસગ
ં ોએ આ આકડો લાખો ઉપર પહોિે છે . આ મદ
ં ીરની 2007-2008 માં
રોકડ આવક રુ. તણ કરોડ, પદ
ં ર લાખ હતી. આ ઉપરાત
ં સાડા છ લાખ જટલા ં સોનાિાદ
ં ીના
દાગીનાની આવક પણ નોધાઈ છે . મદ
ં ીરની આવકમાથ
ં ી 2 ટકા રકમ િેરીટી કમીશરની કિેરીમાં
ુ રી પરીવારો વચિે
જય છે ; 15 ટકા દે વસથાન સમીતીને મળે છે અને બાકીના 83 ટકા હીસસાને પજ
વહિ
ે ી દે વામા ં આવે છે .”

ુ રાત ટાઈમસ – નયય


- એક સમાિાર ( ગજ ુ ોકશ : 18 - એપીલ – 2008 )

.............

ુ ની એક ઝલક. હુ ં જનમે માનવ પણ કુટુમબ અને સામાજક સસંકારે હીનદુ છં. મને
ુ ીપજ
આ છે મત
જવનની હીનદુ ફીલસફુી માટે અનહદ માન છે . પણ મત
ુ ીપજ
ુ નો આ નગન િીતાર મને કઠે છે .

ં ીર કે હીનદુ ધમશ પરુત ું મયાશદીત નથી. દરે ક પજ, દરે ક ધમશ, દરે ક જતી, દરે ક
આ માત એક મદ
દે શમાં, કોઈ ને કોઈ પકારે અને સવરુપે; કોઈક દે વ કે દે વદુત કે પથથર માટે આમ જ બનત ું આવયુ ં
છે . આ ‘અતરની વાણી’ ની બીભતસ અભીવયકતી છે . અતરના, ગગ
ં ાજળ જવા પવીત ભાવનો
િીતરી પમાડે તેવો દે ખાડો અને વયાપારીકરણ છે . સામાનય માણસ માટે એ પોતાની ધામીકતાનુ ં
ુ રી કુટુમબો માટે એ આજવીકાન ુ ં સાધન માત છે . સરકાર માટે એ આવકનો
પદશશન છે ; અનેક પજ
ે કે ગામના વેપારીઓ માટે રળવાન ુ ં એક બહાન ુ ં છે . આ એક ધમશના ઓઠા હઠ
સોત છે . એ શહર ે ળ
ુ ી છે . એમા ં કાય
વકરે લી, કેવળ આથીક અને સામાજક પવત ં ભકતી નજરે પડતી નથી.

ુ ીપજ
હુ ં મત ુ નો વીરોધી નથી. અમારા એક જણીતા સબ ં ી કુટુમબમા ં નસીબસજ
ં ધ ં ોગે બાળક થય ુ ં ન
હતું. બહન ં ી એક લાલજ ખરીદા હતા. એ લાલજન ુ ં નાનકડું મદ
ે ે બજરમાથ ં ીર, નાનકડું પારણ ુ ં અને
નાનકડી શયયા પણ રાખયા ં હતાં. પોતાન ુ ં જણેલ ું સત
ં ાન હોય, એવા ભાવથી એ બહન
ે પોતાના એ

4
ં રની વાણી
અત

લાડીલા લાલજન ુ ં લાલન-પાલન કરતા ં હતાં. લાલજને જમાડે, રમાડે, નહવડાવે, વસ પહર
ે ાવે,
ુ ાડે. એના ં ગીતો અને ભજનો ગાય. એની સાથે કાલી ઘેલી વાતો કરે . માતાના અધરુા
હીિોળે , સવ
રહલ
ે ા, અવયકત પેમની એ અભીવયકતી હતી. ઘરના એકાત
ં , ભાવભયાશ અને હફ
ુ ં ાળા વાતાવરણમાં
2009
પાગ
ં રે લી એ ભાવ-નીતરતી, પેમથી સભર ભકતી હતી. મને એ બહન ુ , એ વાતસલય, એ
ે ની એ પજ

ભાવવીભોર અવસથા બહુ જ ગમતાં. કોઈ પણ ભકતી કે પજ કેવળ ‘અતરની વાણી’ ની
ે ની ભકતી આવી અભીવયકતીન ુ ં નીતાત
અભીવયકતી હોવી ઘટે. આ બહન ં , સવાાગ સપ ુ શ,પશસ
ં ણ ં નીય
સવરુપ હતું.

ભકતી તો સાવ અગત વાતાશલાપ હોવો જોઈએ. આપણા હોવાપણાના પાયામા ં રહલ
ે ા પરમ
તતવ સાથેનો સવ
ં ાદ; ભાષા કે કોઈ પણ માધયમ વીનાની કેવળ આતરીક ગોઠડી. બહુ બહુ તો એ
સવગત પાથશના હોઈ શકે કે; પેલા ં બહન
ે જવી સાવ અગત, નીમશળ, પેમલકણા ભકતી.

ુ બજરમા ં બીકાઉ િીજ બની ગયા ં છે ; એ


પણ ઉપરોકત સમાિારમા ં એ ભાવ, એ ભકતી, એ પજ
મને કઠે છે .

જયારે માનવજતે વૈિારીક કેતમા ં મહાભીનીષકમણ કહી શકાય તેવી સફરના અનેક જોજનો
કાપી નાખ ૃ ીના ં અનેક સતરો ઉકેલાઈ ચક
ં યા છે ; જયારે જાન અને જગત ુ ા ં છે ; જયારે અજાનનો
ુ ો છે - તયારે માનવજતની પથથરયગ
અધકાર કારનોય ભેદાઈ ચક ુ ી પાથમીકતાના આ આદીમ
સવરુપન ુ ં વરવ ું પન
ુ રાવતશન મને કઠે છે .

ુ યા ં બાળકો સકુા રોટલા માટે ટળવળે છે ; જયાં


અને ખાસ કરીને ભારત દે શમા ં : જયા ં કરોડો ભખ
ં ળં પાણી અને રોટલો ઘડવાન ુ ં બળતણ મેળવવા રોજ લાબ
િાગ ં ી સફર આદરવી પડે છે ; જયાં
કુદરતી હાજત માટે છે ક ગામને છે વાડે પગ
ુ વ ું પડે છે ; જયા ં કોઈ અજણી પતીભા નાણાં, તક અને
સવલતોના અભાવે પાગ
ં રતા ં પહલ
ે ા ં જ કરમાઈ જય છે ; જયા ં કે ટલાય
ં ને માટે આકાશની છત જ
સહારો છે ; જયા ં ગરીબીના કારણે રુપ સરે આમ વેિાય છે - એવી મારી જનમભમ
ુ ીમા ં છપપન છપપન
ભોગ ભોગવતો એ કાનડુો મને કઠે છે .

ે ની લાલજસેવાન ુ ં િીત ભલે ભાવ અને ઉમીથી સભર હોય; પણ તેમણે


અને પેલા ં બહન
ુ ીપજ
પોતાની મત ુ ની માનયતાને કોરાણે મક
ુ ીને કો’ક અનાથ, અબધ
ુ , પેમના ભખ
ુ યા, ધલ
ુ કા ફલ,
લાલજની જવત ૃ ી કેટલી સાથશક બનત? તેમના જવનનો
ં સેવા અપનાવી હોત તો એ નીરથશક પવત
ખાલીપો પણ કે ટલો ભરાયો હોત?

4
ં રની વાણી
અત

અનકુમણીકા

2009

વાણીના િાર પકાર ગણાય છે :-


1. વૈખરી
2. મધયમા
3. પશયત
ં ી
4. પરા

વૈખ રી – સમજણના અભાવ વગર માત વાણીવીલાસ કે સામાનય વયવહાર માટે બોલાય તે –
સામાનય વાતિીતની ભાષા.

મધયમા – બધુધીથી સભર, િાતરુી ભરે લી, પણ જવનની ઉડી સમજણ કે , ડહાપણ વગરની – જાન
ુ , વાતાશ, સામાનય કવીતા, વી. આ કકામા ં આવે છે .
વીજાન, રમજ

પશય ંતી – બધુધીની પાછળ જ િૈતનય – પાણ છે તેને ઉજગર કરતી, જવત
ં તતવને જોઇને
બોલનારની વાણી – સારા કવીઓની કવીતામા ં આ જવન તતવનુ ં, સૌનદયશન ુ ં અને કંઇક અશે
ભાવનુ ં પાગટય થાય છે .

ુ ત
પર ા – અતરની વાણી – જયા ં શબદો સરી પડે છે . તે માત પરમ તતવની , ભાવ જગતની અનભ ુ ી
ની વાણી - િૈતય તતવની પાછળ રહલ ુ ભત
ે મળ ુ અસતીતવની વાણી અથવા નાદ

ુ ી પહોચયા છે ; તે કવીઓ કે સત
જ પરમ તતવ સધ ુ માથ
ં ોના મખ ં ી જયારે પશયત
ં ી વાણી પગટે છે ;
તયારે તે પરા વાણીનો પડઘો હોય છે .

અનકુમણીકા

વીઘન

4
ં રની વાણી
અત

पारभयत े न खलु िवघनभ येन नीच ैः


पारभय िव घनिवहता ः िवरम िनत मधयाः
िवघ ैः पुनः पुनरिप पितह नयमान ाः 2009
पारबधम ुत मजनाः न पिरतयजिनत ॥

.
.

—————————————————————————————————

હંુ જવનની વીષમતાઓથી કંટાળીને જંગલમાં ગયો . મે ઇશરને એક પશ પછ


ુ ્યો . ” હે, ઇશર! જવન િાલ રુાખવા
માટે ત એ ુ ં ક વ જુદવાળ. “ંુકારણતોબતાવ

અને કોઇ અવાજે મને સામે રહેલા ફની અને વાંસના ઝાડના િૈતનયને આ સવાલ પછ ંુ હયંુ .
ુ વાન ક

ફનીના વક ૃ ે કહયું , .” મારાં બીજને ઇશરે તડકો, પાણી અને જમીનમાંથી પોષણ આપયું , અને એક વષીમાં તો હંુ
વધવા લાગયું .”

ુ ી ઇશરે મને પોષણ આપયું , મારાં મળ


ૃ ે કહયું ” પાંિ પાંિ વશી સધ
વાંસના વક ુ મજબત ુ થતાં ગયાં . અને જયારે તે
પરુતા પમાણમાં તાકાતવાળા થયા તયારે મારામાંથી પહેલો અક ં ુર ફુટ્યો . અને છ જ માસમાં હંુ ફનીને આંબી ગયું .”

હંુ આ વાત સાંભળી મારા સસ


ં ારમાં નવા ઉતસાહથી પાછો વળયો.

ં ેજ પરથી અનવુાદ )
( અગ

અનક
ુ મણીકા

વીજ ળી અને વા ં સ ળી

!!

વીજ કડાકો અને વાંસળી?

4
ં રની વાણી
અત

હા! શધુધ વીજાનના તકી અને સશ


ં ોધન પમાણે પોટીન એ પથૃવી ઉપરના સઘળાં સજવોના કોશનો મળ ુ ઘટક છે.
ુ ભત
પોટીન તેના મળ
ુ ઘટક નાઇટોજનન અ ુ ં ં ોજનછે
. ં જટીલસય
તયત

નાઇટોજન હવામાં સૌથી વધ પ , અન


ુ માણમાં રહેલે સૌથી
ો વધ ન ુ ુ ે ભઠીમાં પણ નાઇટોજન
. બળબળતી
ીષકીયવાયછ

સયોજત થઇ શકતો નથી. તો આ નાઇટોજનન આ ુ ં ટ લ જં ? અતયત
ુ ટીલસય ં ોજનબન ે શીરીતે ે જ
ં ઉિા ઉષણતામાન 2009
નાઈટોજન સય ે
ં ોજત થઈ શકે છે .

જયારે વીજળી થાય, તયારે તેના ગભીમાં લાખો અશ


ં ન ઉ ુ ં . અને આટલા
ષણતામાનપ ેદા થાયછે
ઉષણતામાને જ
ઓકસીજન સાથે નાઇટોજન સય ં ોજત થઇ શકે છે ; આમ નાઈટોજન અને ઓકસીજનના સયં ોજનમાંથી બનેલા નાઈટોજન
વીવીધ ઓકસાઈડો પથૃવી પરના બીજ રસાયણો સાથે મળી વધ જ ુ ટ ી લ ક ા ર ો બનેછેઅનેતેમાંથીજજતજ
બની શકે છે .

માટે પથૃવી પર સજવ સષ


ૃ ીન એ ુ ં . ુ વીજળીછે
કમળ

, ે જયારે વીજળીનો કડાકો બોલે છે, તયારે જવનના પાયાન પ


હવે સમજય ન ું ેક ુ ં થ ?
મતતવપગટથાયછે

ુ ી વાંસળીની ઉપમા આપી તે યથાથી છે ને ?


મહાકવીએ એને વીભન

વીજળી અને વાંસળી, વીજાન અને ધમી , એકમેકના પરુક છે .

અનક
ુ મણીકા

ગૌ તમ બુધધ નો મતૃ યુ વખ તન ો સં દેશ

હે , લોકો !

, , .

4
ં રની વાણી
અત

,”

.......................…………
2009

વીપશયના કે વીપસસણાન ુ ં નામ આવે અને ગૌતમ બધુધ યાદ આવી જય. તે જમાનામાં
ભારતીય સમાજ એક બાજુ હીનદુ ધમન
શ ા હીસાતમક કમક
શ ાડ
ં ો અને મદ
ં ીરોમા ં પવતેલા ભષટાિારોથી
ખદબદતો હતો; અને બીજ બાજુ વધશમાન મહાવીરે પિલીત કરે લા અને અતયત
ં કઠોર શીસત માગ
ં ી
લેતા, જન ધમન ુ ં ાતો હતો. તયારે ગૌતમ બધુધે મધયમ માગશ સિ
શ ા આકરા નીયમપાલનથી મઝ ુ વયો
ં ી તો લપુત થઈ ગયો પણ પવ
હતો. કાળકમે તે ભારતમાથ ુ શ એશીયાના દે શોમા ં બહુ પિાર પામયો.

બધુધના સીધધાત
ં ોમા ં વયવહારમા ં પિ
ં શીલ અને પધધતીમા ં વીપશયના પધાન સથાને છે . અહી
વીપશયના પધધતી વીશે ટુંકમા ં માહીતી આપ ુ ં છં. બધુધની પણ આ પોતાની આગવી શોધ ન હતી.
ુ વેલી એક રીત હતી. પણ તેમણે તેને સાધનાના સાધન તરીકે અપનાવી,
આ તો વેદકાળમા ં સિ
અને તેને શાસીય રુપ આપયુ ં. પોતાના જવનમા ં તેનો સફળ ઉપયોગ કરીને પોતે બોધીજાન અને
મકુતી પામયા; સીધધાથશમાથ
ં ી ગૌતમ બધુધ - શાકમન
ુ ી બનયા. અનેકોને બધુધ બનાવયા.

આ ધયાનની એક રીત છે . પણ બીજ પકારોની જમ કોઈ ઈષટદે વ, ઈશર કે પરમ તતવને


સમરવામા ં નથી આવતા. બધુધન ુ ં દશશન એ રીતે નાસતીક દશશન છે . આની પાછળ મળ
ુ સીધધાત
ં એ
છે કે, આપણ ુ ં આતર મન હજરો વષોની જવનની અનભ
ુ ત
ુ ીઓ અને કમોના આધારે ઘડાયેલ ું હોય
છે . જયારે આ મનને રાગ કે દષ
ે થાય છે ; તયારે તે તેની અભીવયકતી કરવા પયતન કરે છે . પણ તેની
પાસે આ માટે કોઈ માધયમ હોત ું નથી. બાહ મનની જમ વીિાર પણ નહી. આથી તે શરીરના
અગોમા ં સવ
ં ેદના મારફત આવી અભીવયકતી કરે છે .

આથી વીપશયના કરતી વખતે માત આ કણે શરીરના વીવીધ અવયવોમા ં શી સવ


ં ેદના ઉભરી
રહી છે ; તેન ુ ં કેવળ નીરીકણ કરવામા ં આવે છે . કાક ુ લી આવતી હોય; કાક
ં ખજ ં ભારે પણ ુ ં લાગતું
ં રુંવાડું ફરકત ું હોય તેમ લાગત ું હોય; આખ ફરકતી લાગતી હોય; આતરીક ઠંડક કે
હોય; કાક
ગરમી લાગતા ં હોય. આ બધી બાબતો પર ધયાન કેનદીત કરવામા ં આવે છે .

શરુઆતમા ં એકાગતા માટે નાકમા ં જઈ રહલ


ે અને બહાર આવતા શાસ પર નજર રાખવામાં
આવે છે . પછી ધીરે ધીરે માથાના ઉપરના ભાગથી શરુ કરી છે ક પગના તળીયા ં સધ
ુ ી, દરે ક
ં ેદના વયકત થઈ રહી છે ; તેન ુ ં નીરીકણ કરવામા ં આવે છે . વીિારો આવે તે પતયે
અવયવમા ં શી સવ

4
ં રની વાણી
અત

સહજભાવ કેળવવામા ં આવે છે . જ પણ વીિારો આવે તેમને આવવા દે વાના, પણ તરત ધયાન તો
ં ેદના પતયે જ કેળવવાનુ ં. શરુઆતમા ં આવ ું કાઈ
શરીરમા ં થતી આવી સવ ં નજરે ન િઢે. પણ શાસ
ં ી શરુઆત કરવામા ં આવે છે .
પર તો ધયાન રાખી જ શકાય, માટે તયાથ
2009

એક બે દીવસ આ મહાવરો પડયા પછી, ધીરે ધીરે નાનકડી સવ


ં ેદનાઓ નજરે િઢતી જય છે .
આવી દરે ક સવ ુ વાય તયારે મનથી સભાન રીતે વીિારવાન ુ ં હોય છે કે , આ સવ
ં ેદના અનભ ં ેદના
કણીક છે , શાશત નથી, અને તે જતી રહવ ુ વવા પણ માડ
ે ાની છે . આપણે આમ અનભ ં ીએ છીએ,
કારણ કે , આ સવ
ં ેદનાઓ બદલાતી જ રહત
ે ી હોય છે . આ કણે કાક ુ લી લાગે, પણ
ં દબાણ કે ખજ
ુ વી શકીએ છીએ.
થોડી વાર પછી તે તે જગાએ તે ગાયબ થઈ ગયેલી આપણે અનભ

ં ેદના તરફ જગરુકતા અને તેના તરફ અનીતયભાવ બને ધીમે ધીમે કેળવાતા જય
આમ સવ
છે . બધુધ દશશન એમ કહે છે કે , આ સવ ુ આતરમનના સસંકારને કારણે થઈ હોય તે
ં ેદનાઓ જ ગહ
સસંકાર આવો અનીતયભાવ કે ળવવાથી નષટ થાય છે . જમ જમ આપણા માનસમા ં એકઠા થયેલા
સસંકારો દુર થતા જય છે ; તેમ તેમ ધયાન વધારે ગાઢ થત ું જય છે . સવ
ં ેદનાઓ હવે ઉભરવા માડ
ં ે
છે , અથવા આપણે તેમના પતયે સજગ બની ગયેલા હોઈએ છીએ. પછી તો આ એક િેઈન
ુ ત
રીએકશન બની જય છે . જયા ં કશી જ અનભ ુ ી પહલ
ે ા ં ન થઈ હોય, તયા ં પણ કોઈને કોઈ સવ
ં ેદના
ુ વી શકીએ છીએ.
ઉભરતી આપણે અનભ

આની િરમસીમારુપે, એક એવી સથીતીન ુ ં નીમાશણ થાય છે કે , આખા શરીરમા ં ઈિે ઈિ


જગયાએ સવ
ં ેદનાનો પવાહ વહત ુ દ લાગણી થવા માડ
ે ો હોય તેવી સખ ં ે છે . વીપશયનાના સદ
ં ભશમાં
ુ દ લાગણી હોય છે અને છતા ં આ પણ ‘અનીતય’ છે એવો
આને ‘ ધારાપવ ાહ ’ કહે છે . આ બહુ સખ
વીિારભાવ કેળવવામા ં આવે છે .

સતત અનીતયભાવનો આ વીિાર આતરમનને વધ ુ ને વધ ુ સવ


ં ેદનશીલ બનાવત ું જય છે .
સવ ુ ત
ં ેદનાઓનો ધોધ છટતો હોય તેવી અનભ ુ ી થવા માડ
ં ે છે . અને જમાનાજુ ના, આપણા જવનમાં
ઉભા થયેલા, આપણા વડીલો/ જનકો પાસેથી વારસામા ં મળે લા; અરે ! ઉતકાનતીકાળથી આપણા
ં ે છે . આતર મન વધ ુ અને વધ ુ આવરણ રહીત
હોવાપણામા ં ઘર કરી ગયેલા સસંકારો ઓગળવા માડ
થવા માડ
ં ે છે . આતરીક પજા જગવા માડ
ં ે છે .

‘બધુધ’ થવાની પકીયાની આ શરુઆત છે .

4
ં રની વાણી
અત

વીપશયનાની શીબીરની શીસત આ પકીયાને ઉતેજન મળે તે રીતે ગોઠવેલી હોય છે . દસ


દીવસની શીબીરમા ં કોઈની પણ સાથે વાતિીત બધ
ં . કોઈ પણ વાિ
ં ન, સગ
ં ીત શવણ, ભજન,
શ , નામસમરણ, જપ કશ ુ ં જ નહી કરવાનુ ં. કોઈ દવા પણ નહી લેવાની. સવારે સાદો નાસતો,
કીતન
2009
બપોરે સાદું જમણ અને સાજ
ં ફળાહારની વયવસથા કરે લી હોય છે . છે લલા દીવસે મૌન તોડતી વખતે
સમસત જગત તરફ મગ
ં ળભાવનો, મૈતીભાવનો સદ
ં ે શ ફેલાવવામા ં આવે છે . એ દીવસે સાધકોના
મનમા ં ફેલાતો કેવળ અને નીમશળ આનદ
ં ભાવ અવણશનીય હોય છે .

આ શીબીરોની બહુ જ પશસ


ં નીય બાબત એ હોય છે કે, કદી કોઈ રકમની માગ
ં ણી કરવામાં
ુ ન
આવતી હોતી નથી. છે લલા દીવસે કોઈની ઈચછા થાય તો દાન આપી શકે , તે માટે માત સિ
કરવામા ં આવે છે .પણ કોઈ જતન ુ ં દબાણ કરવામા ં આવત ું નથી. કોઈ પણ ધમશ, રં ગ કે જતીની
વયકતી આમા ં જોડાઈ શકે છે . પણ કોઈ પણ ધમશનો કે ઈશરના નામનો આધાર લેવાની મનાઈ હોય
છે . કેવળ વતશમાનમા ં આપણા શરીરમા ં આ જ કણે શ ુ ં બની રહ ું છે , તે પતયેની સભાનતા અને તે
પતયે અનીતયભાવની કે ળવણી વીપશયનાના હાદશમા ં હોય છે .

સતત અભયાસથી જમ જમ આપણી સાધના પખુત થતી જય છે ; તેમ તેમ ઘટનાઓ તરફ
આપણે ઉદાસીન થતા જઈએ છીએ. પતીકીયા કરવાનો આપણો અભીગમ બદલાતો જય છે .
સમતા કે ળવાતી જય છે . રાગ-દશ
ે ની માતા ધીરે ધીરે ઓછી થતી જય છે . જવતા ં જવ નીવાશણ
તરફ, મકુતી તરફ આપણી ગતી થતી થાય છે . સમષટી તરફ મીતતા અને મગ
ં ળ ભાવ કેળવતા
જય છે . અલબત, સાધનાનો સતત અભયાસ અને સામાનય જવન દરમયાન પણ આવી સથીતી
પાપત કરવા માટેની તૈયારી તો હોવા ં જ જોઈએ.

………

મે વીપશયનાની તણ શીબીરોમા ં ભાગ લીધો હતો. અહી તેન ુ ં વીગતે વણશન નહી, પણ માત
ુ વો જ વણશવ ું છં. આમ તો આવા અનભ
વીશીષઠ અનભ ુ વો કોઈને નહી કહવ ુ ના આપવામાં
ે ાની સિ
ુ વો ટુંકાણમાં
આવે છે . પણ મને તે માટે કોઈ સબળ કારણ જણાય ુ ં નથી. આથી અહી આવા અનભ
ં આનાથી થતો હોય તેવ ું મારા ધયાનમા ં નથી.
વણશવયા છે . વીપશયનાના કોઈ કોપી રાઈટનો ભગ
છતા ં વીપશયના સસંથાના કોઈ હોદાધારી વયકતી આ અગે જણાવશે તો ઘટીત કરવામા ં આવશે.

મારી પહલ ં વી નજક, દુગાશપરુ નામના એક નાનકડા ગામની શાળામાં


ે ી શીબીર, કચછમા ં માડ
ુ શ માહીતી ન હતી.
હતી. મારા મોટાભાઈની સાથે હુ ં તેમા ં જોડાયો હતો. અમને આ અગે કશી જ પવ

4
ં રની વાણી
અત

આથી નવ ું જણવાન ુ ં બહુ કુતહુલ હતું. પહલ


ે ા બે કે તણ દીવસો તો માત શાસ અને ઉચછાસ પર જ
ધયાન રાખવાન ુ ં હત ું . એ તો સરળ લાગયુ ં. પણ વીિારો બધ
ં થતા જ ન હતા. બહુ મોડા સમજય ુ ં કે
મનની ઉપર કોઈ જબરદસતી કરવાની હોતી જ નથી. વીિારો તરફ કેવળ દુલક
શ ય જ સેવવા પયતન
2009
કરવાનો. અને થય ુ ં પણ એમ જ. એમને કોઈ અગતય આપવાન ુ ં બધ
ં કયા ુ અને ધીમે ધીમે તેમનો
પવાહ અને પભાવ ઓસરતો ગયો.

તીજ દીવસે, આખા શરીરમા ં વીપશયના કેમ કરવી તેન ુ ં માગદ શ મળયુ ં. આ થોડું મશુકેલ
શ શન
લાગયુ ં, કારણકે પહલ
ે ા દીવસે તો કોઈ ખાસ સવ ુ ના તરત
ં ેદના થતી જણાઈ જ નહી. પણ એવી સિ
જ મળી કે ,

“ કોઈ સંવેદના ન થાય તો તેનો શોક પણ ન કરો . શરીર ના વીવીધ ભા ગોમા ં માત
મનથી અવલો કન જ કરો . આ ઘડીએ શ ુ ં વાસતવીકતા છે , તેના માત સાકી જ થાઓ .”

આમ આ શોક નીકળી ગયો. પછી ધીમે ધીમે એકાગતા વધવા માડ


ં ી. કાક
ં કાક
ં કંઈક
સળવળાટ, સિ ુ વાવા માડ
ં ાર થતો અનભ ં યો. આ કાઈ
ં મોટી ઉપલબધી ન હતી; પણ આતરમનની
પકીયાનો શરીર પર કદાિ પડઘો પડતો હોય એમ લાગવા માડ
ં યું.

જમ જમ સાધનાના દીવસો આગળ વધતા ગયા, તેમ તેમ આ પકીયાની સમજણ પડતી ગઈ.
પણ બહુ જ કંટાળો તો આવતો જ હતો. ના પાડી હતી છતા ં અમે છાને છપને વાત પણ કરી લેતા
ુ ં ા રહવ
હતા! સાવ મગ ુ વ લેવા જવો હોય છે ! કીશોરાવસથા માડ
ે ાનોય અનભ ુ ાનીમાં
ં વીતાવીને યવ
હમણા ં જ પવેશેલા ઘણા જણ પણ આવયા હતા. તેમની દશા તો બહુ જ કરુણ હતી.

ુ ાનને મે પછ
ખાનગીમા ં આવા એક યવ ુ યું,” કેમ લાગે છે ?”

તેનો શધુધ કાઠીયાવાડી ભાષામા ં િીરસમરણીય જવાબ હતો, ” હલવાણા ! “

પણ ધીરે ધીરે આ પકીયાની ગભ


ં ીરતા સમજતી ગઈ. તીજ કે િોથા દીવસે એકાગતા આવવા
માડ
ં ી. મારી ઉમમર એ વખતે લગભગ 48- 49 વરસની હશે. શરીરમા ં કોઈ તકલીફ ન હતી. પીઠ પણ
કદી દુખતી નહી. પણ તે દીવસે પીઠની મધયમા ં સખત દુખાવો ઉપડયો., વારાફરતી અમારા શીકક
ુ ત
અમને એક પછી એક બોલાવીને અનભ ુ ીઓ અગે પચૃછા કરે . મારો વારો આવયો, તયારે મે આ

4
ં રની વાણી
અત

તકલીફ જણાવી અને ભય પણ વયકત કયો કે , કોઈ ડોકટરને બતાવી શકાય, અથવા કોઈ સારવાર
મળી શકે, તો સારું.

તે હસીને બોલયા, “ આ સવ
ં ેદનાને નકારી તો જુ ઓ. મોટાભાગે તે જતી રહશ
ે ે. છતા ં તકલીફ િાલુ
2009

રહશ
ે ે તો કાઈ
ં ક કરીશુ .ં ”

તયાર પછીના ધયાનસતમા ં મે આ દુખાવો પણ અનીતય છે , એવો ભાવ સતત સેવયા કયો. અને
મારા આશયશ વચિે દસેક મીનીટ બાદ એ ગાયબ થઈ ગયો. આથી મને એ બરાબર સમજઈ ગયુ ં
કે , “ કોઈ જુ નો સસંકાર ગયો કે ન ગયો, તે તો રામ જણે; પણ આ દુખાવો માનસીક જ હતો. કદાિ
કંટાળાના ભાવની અભીવયકતી હશે.” જ હોય તે, પણ બાકીના દીવસોમા ં એ દુખાવો ફરી દે ખાણો ન
હતો!

પાિ ુ વાયો. આપણે તો મોટી મતા


ં મા કે છઠા દીવસે એકાદ બે સેકનડ માટે ધારાપવાહ પણ અનભ
મળી ગઈ હોય, તેમ હરખાણા. આ પહલ ુ દ સવ
ે ી જ સખ ુ ત
ં ેદનાની અનભ ુ ી હતી. પણ તયા ં જ માઈક
ુ ના સભ
પરથી સિ ં ળાઈ,

” ધા રાપવા હ અન ુભવાય , તો તેન ે પણ અનીતય ગણ ી, શર ીરના બીજ ભાગો મા ં થતી


સંવેદના તરફ ધયાન ક ેનદીત કરો . ”

અને એ ધારાપવાહ તો અદશય થઈ ગયો. પછી તો એ આવે ને જય. પણ એની તરફ પણ


દુલશકય સેવવાની ટેવ પડવા માડ
ં ી.

છે લલા દીવસે, મૌન તોડવાનો વીધી બહુ આનદ


ં દાયી લાગયો ; છટકારા થવાનો છે તેનો હરખ
તો હતોજ; પણ એ મગ ુ વાયો પણ ખરો. બધાન
ં ળમૈતીમીલનનો ભાવ બહુ જ સરસ અનભ ં ે મળવાનો
આવો આનદ
ં પહલ ુ વાયો ન હતો. પણ બોલતા ં બહુ જ તકલીફ પડી! મગ
ે ા ં કદી અનભ ુ ં ા રહવ
ે ાનીય
જણે ટેવ પડી ગઈ હતી.

સારાશ
ં મા ં આ પહલ ુ વ પરથી આ ધયાન પકીયામા ં થોડો ઘણો વીશાસ બેઠો.
ે ા અનભ

----------------

બીજ વખત મે અમદાવાદમાં યોજયેલી વીપશયનાની શીબીરમાં ભાગ લીધો હતો. આ વખતે કાંઈ નવ જ ં ુ ણવાનન
. ંુ હતું
આખી પકીયાની મને સધૈ ધાંતીક રીતે ખબર હતી. આથી મે નકી કયીું કે આ વખતે હંુ પવુીતૈયારી કરીને જઈશ . એક

4
ં રની વાણી
અત

અઠવાડીયાથી મારી જણીતી પાકુતીક િીકીતસા પધધતી પમાણે મે ખાવા ઉપર સય ં મ કરી દીધો હતો. ( આની વાત વળી
કો’ક બીજ વાર!) શરીર એકદમ સફુતીીવાળંુ હતું . વળી અમદાવાદમાં જ જવાન હ ુ ં પણ ન હતો.
ોવાથીપવાસનોકોઈથાક

પહેલા દીવસથી જ બરાબર અભયાસ શર કરી દીધો . ધયાન પણ ઠીક ઠીક થત હ ું તંુ. પણ માનવમનમાં બને છે, તેમ 2009

પહેલેથી જ ધારાપવાહ શર થવાની ખેવના જગવા માંડી ! અને એ માળો તો મારાથી દુર અને દુર રહી, મને સાતતાળી જ
રમાડતો રહયો! મોટાભાગની સાધનાઓમાં આપણા જેવા સામાનય માણસોને આ જ વીપત ભારે પડતી હોય છે . કાંઈક સીધધી
પાપત કરવાની, કોઈક ખજનો મળી જય તેવી ઈચછા, હમમેશ જાત કે અજાત રીતે રહેતી જ હોય છે ! મારા કીસસામાંય આમ
જ હતું .

મને યાદ નથી પણ, િોથા કે પાંિમા દીવસે દોઢ કલાકના એક ધયાન કાયીકમમાં ધારાપવાહ બરાબર મળી ગયો.

સતત અને શરીરના જુદા જુદા ભાગોમાં તે આવે અને જય . રોમાંિ જ રોમાંિ. એનો રાગ ન થાય તો આપણે સસ ં ારી
શાના? બસ આપણને તો બાપુ , એમ થય ક ુ ં ે આ પ ણબ ! ું આ તાસ પછીે હાથવે
ોધીકરણહવ તરતતમાંજછ
સવારને ું
ંુ તું. મે તો આ મહાન ઉપલબધીના ઉતસાહમાં જમવાન સ
જમવાન હ ુ ં ાવજટાળય ું
. અતીઉતસાહમાં હવે એકદમ તેજ િાલથી
સાધનામાં આગળ વધવાનો દઢ નીધાીર કયોી.

અને રીસેસ પછી હંુ તો ભાઈસાબ ! મિી જ પડ્યો . મસતકના છેક ઉપરથી પગના અગ
ં ઠ
ુ ા સધ
ુ ી સઘન વીપશયના િાલુ
કરી દીધી. પણ આ શું ? ધારાપવાહ તો બાજુએ રહયો, કોઈ સવંેદના જ ન અનભ ુ વાય. અને પબળ વેગથી ધસમસતા
વીિારોનાં ઘોડાપરુ મારા િીતતને ઘેરી વળયા. કશી એકાગતા જ ન મળે. તે વખતે હંુ સાબરમતી પાવર સટેશનના
કોલયાડીના ઓપરેશન અને મેનટેનનસની જવાબદારી સભ ં ાળતો હતો . બસ એના જ વીિારે િઢી ગયો. બીજો કોઈ વીિાર
જ ન આવે.

મે હાથ ધોઈ લીધા. આમ કેમ થય એ ુ ં ન ા . રીસેસ પહેલાં જગેલા અહંકડાર્યામાટે


પણનીરાશાજનકવીિારોઆવવામાં
પરમ તતવે મને શીકા કરી, એવો અપરાધભાવ પણ જગયો. જે હોય તે , અધવિથી ઉઠી હંુ તો શીબીરના ધયાનકકમાંથી
બહાર નીકળી ગયો. એક સવયસ ં ેવકે પછ
ુ તાં મે મારી મનોવયથા જણાવી .

તેમણે કહયું , “ આમ તો બને. પણ કોઈ અપરાધભાવ ન સેવો. આ બધી આંતરમનની પકીયાઓ હોય છે . તેમાં આપણા
જગુત મનના સસંકાર રોપી નવા પડળો ન બનાવો. જઓ તમારા ઉતારાના સથાને જઈ વીપશયના કરો.”

હંુ તો નીરાશિીતતે તયાં ગયો અને મારી પથારીમાં બેસીને ધયાન કરવા બેઠો . કાંઈ ફરક તો ન પડ્યો; પણ અમને
ું વતા િાર પશો પર જ વીિારો આવવા માંડ્યા . અને એમાંથી કોઈક અકળ પકીયાના ભાગ રપે મને એ
કોલયાડીમાં મઝ
સમસયાઓના ઉકેલ સફુરવા માંડ્યા . વીપશયના તો બાજુએ રહી; હંુ તો અમારા કોલયાડીમાં કોલસાના ઢગલા નીિે દટાઈ

ગયો!

તમે નહીં માનો, મને કદી નહીં સઝ ુ ેલા ઉકેલો મળવા માંડ્યા . આ ભલ
ુ ી ન જવાય તે માટે િોરી છુપીથી મે કાગળ અને
બોલપેન શોધી કાઢ્યાંા ં અને ટંુકમાં તે નોંધી લીધા . આ બધા ઉકેલ વયવહાર રીતે શકય ન હતા ; પણ તેમાંના બે ઓછા

ખિીવાળા ઉકેલ , પાછા ગયા બાદ હંુ સફળતાથી અમલમાં મક


ુ ી શકયો .

4
ં રની વાણી
અત

વીપશયનાના શાસત પમાણે આ ઘટનાન શ ુ ં , મંુ તહતવછ ે ે ખબર નથી. પણ મારી જતે જ મને એક નીષકશી
ે તો મન

મળયો :

જો સાધનાની નીષફળતાની વચિે કે, તેની આડપેદાશ તરીકે આવી સજીનાતમકતા મનમાં ઉભરી શકતી હોય તો , પણ ુ ી 2009
સફળતા શ શ ુ ં સુ અને જો આપણે તેનાથી ે પણ વીિલીત થયા વીના, આપણા જનમોજનમ
ં ?ીધધીઓપાપતનકરાવીઆપ
ુ તી મેળવવાના માગીમાં દઢ રહીએ , તો બોધીસથીતી જરર મેળવી શકાય. જવતે જવ નીવાીણ જરર
જુના સસંકારોથી મક
મળે.

આ વીશાસ મનમાં રોપાયો. અલબતત શીબીર પતયા બાદ હંુ કામમાં એટલો તો દટાઈ ગયો કે , અભયાસ િાલ ર ુ ાખીન
શકયો.

----------------

અમદાવાદમા ં બીજ શીબીરમા ં ભાગ લીધા પછી બે એક વષશનો સમય વીતી ગયો. વળી પાછં
આ અભયાસન ુ ં પન
ુ રાવતશન કરવાન ુ ં મન થયુ ં. આથી ગજ
ુ રાતના વીપશયનાના સૌથી મોટા અને
કાયમી કેનદ એવા ‘બાડા’ ખાતે મે વીપશયનાની તીજ શીબીરમા ં ભાગ લીધો. કચછમા ં માડ
ં વીથી
આગળ દરીયાકીનારે આવેલ ું આ રમણીય સથળ છે . અહી કાયમી ધોરણે સાધના માટેની સવલતો
ુ સાધનાના ખડં ઉપરાત
ઉભી કરવામા ં આવી છે . સમહ ં , ઈગતપરુીમા ં છે તેવી એકાત
ં મા ં સાધના
કરવાની કુટીરો પણ છે .

ુ શ તૈયારી કરીને ગયો હતો. આગળના બે અનભ


અહી પણ હુ ં માનસીક અને શારીરીક, પવ ુ વો
કરતા ં અહી સાધના વધારે વયવસથીત િાલી. અલબત, રોલર કોસટરની જમ એકાગતાનો આલેખ
પણ ઉિો નીિો જતો હતો. પણ હવે તેનાથી વીિલીત ન થવાની સમતા અને પખુતતા આવયાં
હતાં. આમ કરતા ં કરતાં એક જ દીવસ બાકી રહો હતો. ખાસ કોઈ ઘટના કે નવી
ુ ત
અનભ ુ ીની અપેકા પણ ન હતી.

આવા સમયે ધયાનના એક તાસમા ં ટેપ પરથી સાધનાની આગલી મજ


ં લોની ઝલક અપાઈ રહી
હતી. આ પથમા ં આગળ વધેલા સાધકો માત શરીરના બાહ અવયવો જ નહી પણ શરીરને સોસરું
ં ેદનાઓન ુ ં પેકણ પણ કરી શકતા હોય છે , તેવી વાત સાભ
કોરીને છે ક અદર થતી સવ ં ળવા મળી. મે
ુ માં, હાડકામ
આમ કરવા સભાન પયતન કરી જોયો, ‘પણ અદર સનાયઓ ં ાં, ફેફસામાં, આતરડામા ં શુ ં
થઈ રહ ું છે , તે તો શી રીતે ખબર પડે? તયા ં કા ં િેતા તત
ં ફેલાયેલ ું હોય છે ?’ આવા વીિાર મનમાં
િાલી રહા હતા.

4
ં રની વાણી
અત

તયા ં જ અિાનક, કોઈ આયોજન કે સભાન વીિાર વીના મસતીષકમા ં એક પાથન


શ ા જગી.

‘ !
! 2009
!‘

આ રટણ સતત અને આપોઆપ થત ું જ રહું. જણે કે મારી અદરથી કોઈ બીજુ ં જણ આવા
આદે શો આપી રહ ું હત ું - એવો અણસાર લાગી રહો હતો. મારી જત ઉપર, મારા વીિારો ઉપર મારું
ં ણ જણે રહ ું જ ન હત ું. હુ ં સાવ સમપીત બનીને આ વહણ
કોઈ નીયત ે મા ં ખેિાતો હોઉ, તેમ લાગવા
માડ
ં યું. એકાએક કોઈક અજણી િેતનાનો ધોધ ધસમસતો મારા માથાની ટોિ પરથી આખા
ુ અણમ
શરીરમા ં ઉતરી આવયો. આ ધારામા ં તરબોળ મારા શરીરના અણએ ુ ા ં બદ
ુ બદ
ુ ા જ બદ
ુ બદ
ુ ા
ખદબદી રહા હોય, આખ ું શરીર સાવ તરલ બની ગય ુ ં હોય, તેવી એક સાવ નવી જ અનભ
ુ ત
ુ ી થઈ.
આ ધોધ ઉપરથી નીિે, નીિેથી ઉપર, આગળથી પાછળ, એક બાજુ એથી બીજ બાજુ એ, તીવ
વેગથી, ગતી કરી રહો હતો. ધારાપવાહોનો જણે કે એક સાગર ઉમટયો હતો.

બહુ જ સારું લાગયુ ં . આ સથીતી કાયમ રહે તેવી કામના પણ ન રહી. બસ હુ ં આ અસીમ
આનદ
ં મા ં નહાતો જ રહો, ભીજતો જ રહો. અને તયા ં સાધનાના એ તાસની સમાપતીનો સદ
ં ે શો
આવયો. લાઈટો િાલ ુ થઈ ગઈ, અને મારું ધયાન કમને તટુયું . હુ ં ઉભો થયો. પણ આ શ ુ ં ? એ પવાહ,
ુ ત
એ અનભ ુ ી કોઈ સાધના વગર, કે કોઈ પેકણ વીના સભાન સથીતીમા ં પણ િાલ ુ જ રહાં . મારા
ડગલે ને ડગલે ઝણઝણાટી થતી હતી; જણે કે પગની નીિે અનેક સપીગો લાગી ગઈ હતી.

સાધનાખડંની બહાર આવયો. થોડેક દુર આવેલા, પણ દે ખાતા ન હતા, એવા દરીયાકીનારે થી મદ

મદ
ં પવનની સતત લહર
ે ખી વાઈ રહી હતી. એનો સપશશ મારા હાથ અને િહર
ે ા ઉપર એક જુ દો જ
રોમાિ ં રે ક મીનીટ િાલ ુ રહી. અને પછી ધીમે ધીમે તે
ં પેદા કરી રહો હતો. આ સથીતી લગભગ પદ
ઓસરી ગઈ. એ પણ અનીતય હતી. તરત જ મનમા ં આ અનીતયભાવ જગી ગયો. અને સામાનય
વીિારોની વણઝાર પાછી િાલ ુ થઈ ગઈ. પણ િેતનાના એક નવા પદે શની મલ
ુ ાકાત આકસમીક
યોજઈ ગઈ હતી. પરમ તતવે એનો જદુઈ સપશશ થોડીક મીનીટો માટે મને કરાવી દીધો હતો. મારો
સખા, મારો સવામી મને આલીગન કરી ગયો હતો.

4
ં રની વાણી
અત

બીજ દીવસે મગ
ં લમૈતીમીલનના કાયક
શ મમા ં આ ભાવ થોડીક જ માતામા ં ફરીથી જગયો. આખો
એ મૈતીભાવથી સજળ બની ગઈ. પછી તો સામાનય વયવહારમા ં હુ ં પરોવાઈ ગયો, પણ એક વીશાસ
દઢ થઈ ગયો કે, આપણને ખબર ન હોય તેવા િેતનાના અનેક સતરો હોઈ શકે છે .
2009

પણ આપણા રામ તો પાછા હતા એના એ જ. બસ એક િમકારો મળી ગયો હતો એટલ ું જ.

અનકુમણીકા

શુ

હુ ં શનૂ યથી જવનન ે ભાગ ું છ ં છતા ં


છે ન ે નવાઈ ! શેષ પણ બિતો નથી

- િવવ ેક ટ ેલર

શનુયથી ભાગાકારનો ગણીતમા ં નીષેધ છે , કારણકે તેમા ં ભાગ પાડવાના જ હોતા નથી અને માટે
તે કીયા અનત ુ ી િાલી શકે છે ! જો કોઇ ભાગ જ ન પાડીએ (અદત
ં સમય સધ ૈ ?) તો જ અનત
ં સાથે
એકરુપતા મણાય! પછી આપણો ‘હુ ં’ કાથ
ં ી બિે? આપણો હુ ં જયા ં આ અદર રહલ
ે ા પરમ તતવ સાથે
એકાકાર થઇ જય તયારે જ તેનો સાિો િવસતાર થાય.અને છે લલે િવવેક લખે છે , તેના સીગનેિર
સમ શબદોમા ં –

,
.

જયારે અતરની વાણીના શબદો આપણા શાસે શાસમા ં વણાઇ જય તયારે જ સાિો પાણવાયુ
રકતના કણે કણને મળે છે .

આપણે કારે આવો શનુયથી ભાગાકાર કરતા થઇશુ ં? કારે આપણા શાસમાં અતરની વાણીના

શબદો વણાઇ જશે? અનકુમણીકા

4
ં રની વાણી
અત

2009

મારી જુની અને જણીતી ભાષામાં સતય વીશે કહેવ છ


ંુ ે . અને તે ભાષા છે એનજનીયરીંગની .( કે પછી ઇજનેરીની
?!)

ંુ ે ?
ઉપરની આકૃતી ’ A ‘ શ છ

કોઇ કહેશે િોરસ અને કોઇ કહેશે ઘન બલોગ (!)

B
હવે ઉપરની આકૃતી ‘ B ‘ જુઓ , તે ’ A ‘ ને બાજુએથી જુઓ તે છે .

ં ઘન હતો!
અરે! એ તો લબ

હવે ઉપરની આકૃતી ‘ C ‘ જુઓ , તે ‘ A ‘ અને ‘ B ’ ને ઉપરથી જુઓ તે છે .

શન ંુ ીષકશી?કાઢ્યોે બાજુથી જોઇએ તો જ ખબર પડે કે વસત શ ુ છ


તણ ંુ .ે

4
ં રની વાણી
અત

2009

હવે ઉપરની આકૃતી શ ક ંુ હ?ેછે

અરે! પેલી િીજ તો પોલી તારની જળી હતી! ખરેખર ઘન તો આ છે. અને આ ય પાછી અદંરથી સાવ પોલી
નહીં હોય, તેની કોઇ ખાતરી ખરી? !!

ભાયું ને બેનયું ! જયારે આપણે એક ઘન વસતન ુ ી અભીવયકતી પણ, તેને તણ બાજુએથી જોયા કે કાપયા
વગર કરી શકતા નથી; તો, વયકતી શ છ ં ે ે
ુ , તની ભાવનાઓ શ છ ંુ ે , તેની વતીણક ંુ ે , તે કયાંથી સમજ શકવાના? તેને
ુ શછ
સમજવા માટે તો આ તણ ઇજનેરી ઉપરાંત બીજ ઘણી બાજુઓથી જોવ પંુડશે . આવી કોઇક માત આકૃતી ‘ A ‘ જોઇને
જ આપણે તે વયકતી માટે નીણીયો બાંધી લઇએ છીએ . અને પછી મલુયાંકનો, પવુીગહો, ગસુસો, પેમ અને ધીકાર બધંુ
માત આપણી સીમીત નજરે ઉભ ક ુ ં રીલઇએછીએ
.

ં ોમાં સૌથી નીકટ અને એકમેકમાં આતમસાત થ ્ ઇગયપતી


ં ધ
અરે! સબ ેલા અને પતની પણ, આખ જ ં ુ વનવીતીજય
ે ે ં ે
છતાં, એકબીજન સમજ શકયા હોય - તવા દપતી કટલાં હશ ? ે

અને કુટુમબ , ટોળી, સમાજ એ તો અનેક વયકતીઓનો બનેલો સમહ ુ છે . તેને સમજવા માટે તો વધારે ઉડી સમજ
કેળવવી પડે . ઇતીહાસ, ભગ ંુ ધંુ સમજવંુ પડે. અને આ બધાંને તો પશો પછ
ુ ોળ, સમાજશાસત, ધમી વીગેરે ઘણ બ ુ ીને , મક
ુ ત
ે ે ે ે ે
મન િિાી કરીન , િાર જણના અભીપાય લઇન ક પસુતકોમાંથી જાન પાપત કરીન કદાિ થોડા ઘણા સમજ પણ શકાય.

પણ જવ શ છ ંુ ે, જવન શ છ ંુ ે, મતૃય શ ુ ,છ ે બધ ક
ંુ આ ંુ ોણે બનાવયંુ , કેમ બનાવયું ? તે સતય સમજવ ત ંુ ો
આનાથી પણ વધારે જટીલ છે. એ કોઇ ગર ુ , ધમી કે પસુતક ન શીખવી શકે . કદાિ તેમાંથી આપણે માગીદશીન મેળવવા
પયતન કરીએ તો તમાં પણ એક, બ, તણ કે બહુ સીમીત બાજુઓન જ ુ
ે ે ં દશીનકેટહોવાની
લી બધી વાસતવીક શકયતા
છે?

દરેકન સ ુ ં . આપણ સ
તયઅલગહોઇશક ુ વવંુ પડે. એ તો અત
ંુ તય ે તો આપણે પોતે જ અનભ ં રની વાણીથી જ સમજ
શકાય, એમાં શબદ, દશીન, સપશી, રસ ક ગધ કોઇ મદદ ન કરી શક. સતય તો ઇનદીયાતીત હોય છે.
ે ં ે

સફર

4
ં રની વાણી
અત

,
,
,
.
-‘ ’ 2009

ં ે સફર કરતા પવાસીની સફરની આ વાત છે. સતી અને પર


મને બહુ જ ગમતો આ શેર . પેમના પથ ુ ષ વચિેના દૈહીક
વાસનાથી ભરેલા પેમની આ સફર નથી. આ તો સતયશોધકની સફર છે. એમાં કોઈ ગર ુ કે માગીદશીક ન હોય . કોઈ
ે ે ે
ધયય પણ ન હોય. પસીિીની, કીતીીની કોઈ ખવાહશ ન હોય . કોઈ સાથ િાલનાર ન હોય; તો પણ એકલા ઝુમતા
રહેવાનો અલગારી આનદં જ આનદં હોય.

માત સફર કરવાની જ મસતી હોય. અલગારી મસતી. પળેપળનો આનદં . મસ


ુ ીબત ઉઠાવવાનો પણ આનદં. તેની
અદાની ખમુારી. અનક ુ મણીકા

4
ં રની વાણી
અત

સંકલપ નું બળ - રિવશ ંક ર મ હાર ાજ 2009

,
, !

[ पर - पांखें ; परवाझ – पक्षी ]


-----------------------------------------------------

એક ઠાકોર હતા. એક વખત મારે તેમની સાથે અફીણ સબ ં ી વાતો થઇ . તેમણે તે દહાડાથી અફીણ લેવાન છ
ં ધ ું ોડી
દીધું . પણ પદંર-વીસ દહાડા થયા પછી તેમણે કહયંુ ." જો, હવેથી કોઇને આવો ઉપદેશ ના દેતા . કોઇને મારી નાખશો !"

અને પછી તેમણે આપવીતી સભં ળાવવા માંડી : "તમારા ગયા પછી મને તો ઝાડા થઇ ગયા. બોલવા િાલવાના
હોશ રહયા નહીં. લગભગ બભાન થઇ ગયો. પછી તો મે ઇશારતો કરીને બૈરાંને બોલાવયાં અને ઇશારાથી સમજવય ક
ે ંુ ે ,
મને અફીણ ખવડાવો. તયારે માંડ જરા હોશ આવયા."

પણ મે તો ઠાકોરને ઝાટકયા :" ભપૂતિસહ


ં ઠાકોર! અફીણ ખાધા વીના મરી ગયા હોત તો દુનીયામાં તમારા વીના શું
ં ં
ખાટુમોળુ થઇ જવાન હ ુ તુ ? ટક ન પાળી શકયા , તો કતીય શાના? અફીણ જેવી િીજ પણ તમને હરાવી ગઇ? તેના વીના
ં ં ે
તમે મરવા પડ્યા ? તમે તો તમારં કતીયપણ પ ું ણગમુાવય . તયારે . ેજો તમે
ું હવે તમે જવતા હો કે મરેલા , બને સરખ જ ંુ છ
વીર હોત તો જતત. પણ તમે હાયાી. અફીણ જતયંુ . "

આટલ સ ુ ં ા ં ભ ળ તા ં જ તેમન. ેતઅને પછી


ોએટલપંુ ાણીિડ
ન તો ્ય મંુ ેઅ
તેક ઝાડા થયા કે કીદીધો
નેફીણનોદાબડોફે
ન બેભાન થઇ ગયા.

કારણકે, આ વખતે સક
ં લપન બ . ંુ
ંુ ળહત

ં ર મહારાજ
- રિવશક

( 'મહારાજની વાતો' માંથી )

ં રની વાણી અને તેન બ


આ પણ અત ંુ ળ.

હીનદુ ધામીીક વીધીમાં જયારે "અહમ્ કિરષયે " બોલવામાં આવે છે તયારે આ સક
ં લપની વાત કરવામાં આવે છે.

અનક
ુ મણીકા

હરદમ તને જ યા દ કર ંુ

4
ં રની વાણી
અત

, .
, .
- ‘ ’
2009
‘શનુય’ મારા બહુ જ પીય શાયર છે . તેમની આ રિનાય મારી બહુ જ પીય રિના . છે . સામાનય
રીતે લોકો સખ ં ણી કરે . અહી શનુય દરદની, દુખની માગ
ુ ની માગ ં ણી કરે છે . દરદ હોય તો જ ‘એ’
યાદ આવે. હરદમ એ યાદ આવયા જ કરે એવી અહી આરત છે . જની કોઈ દવા જ ન હોય, તેવા
દદશની કવીને ખવાહીશ છે . એવ ું પાગલપન કે જનો કોઈ ઈલાજ જ ન હોય. એ વેઢારે જ છટકો. આવું
શનુય જવા અલગારી જ માગ
ં ી શકે .

પણ અહી, આજ જ વાત કરવી છે તે આ ભાવથી થોડી વીપરીત છે . અગત જવનમા ં આપણે


આવી દશાની ખવાહીશ રાખીએ, સમગ જવન કોઈ એક જુ સસા કે પેશન માટે ખરિી નાખ
ં ીએ એ તો
બહુ ઉમદા વાત જરુર છે .

પણ …

ં ારના ં બધા ં દુખોન ુ ં ઓસડ એટલે


મોટા ભાગના ધમોએ આ જ ભાવથી ઈશરને આરાધયો છે . સસ
તેનો સહારો. દીન દુખીયાન ુ ાવો જોઈએ. એના શરણે જઓ, એને આરાધો
ં ો બેલી. એ કદી ન ભલ
એટલે જવનની પરીતપૃતી આવી ગઈ. મારા મતે આ ‘એ’ના પરમ સામથયશની વીડબ
ં ના છે . આપણે
ુ સમદ
ઈશરમા ં માનતા હોઈએ, તો એણે આપણને આપેલ અદ્ ભત ૃ ી - આપણા શરીર અને મન માટે
ુ વવા ં જોઈએ. એણે આપણને આપેલ સામથયશ છતા ં આપણે આવો દીન ભાવ
ગૌરવ અનભ
ુ વીએ, હમમેશ તેના શરણની જ ખેવના કરતા ં રહીએ; તેવ ું એણે કદાપી ઝખંય ુ ં નહી હોય.
અનભ

ઈશરીય કાયદો છે – યોગયતમની િીરં જવીતા ‘Survival of the fittest’ . આપણને આ કુદરતી
કાયદો ગમે કે ન ગમે; તો પણ એ જ અમલમા ં છે . આ શેર કે કોઈ પણ ધમશનો ભાવ આપણને
નીબશળ બનાવે તો એ શેર અને એ ધમશ વયથશ છે . આ શેરથી તો એવો સદ
ં ે શ અભીપેત છે કે , આપણે
ુ ાવીએ
બધા ં દદોને આતમસાત કરી, અતીકમી એક મસતીમા ં ઝમતા રહીએ. કદી તેની પીતી ગમ
ે ી શકતીને જગાવવાનો હોય છે . તેને દુબશળ
નહી. બધા ધમોનો પાથમીક ઉદે શ માણસની અદર રહલ
બનાવવાનો નહી.

ુ ી અને ભકતી દીનભાવને જ પેરે છે . ‘ હુ ં દીન છં, રજકણથીય કદુ છં.


પણ મોટા ભાગની સતત
મારી રકા કર.” એવીજ પાથશના કરવાન ુ ં આપણને શીખવવામા ં આવય ુ ં છે . સદાય તેના જ સહારે

4
ં રની વાણી
અત

ુ ીમાથ
આપણે હાથ જોડીને બેઠા રહીએ, તેવો ભાવ આવી સતત ં ી પગટે છે . શા માટે? કદાપી નહી
‘બસ! એના સીવાય બીજુ ં કાઈ
ં મને ન ખપે.’ એ ભાવ જો આપણને વેવલાઈમા ં બેસાડી જ
રાખવાનો હોય તો તે નકારાતમક છે . શકતીપદાયક નથી જ.
2009

આથી આપણે આ શેરને આ સદ


ં ભમ
શ ા ં સમજએ.

એક બહુ જ જણીતો ઈશર સાથે સવંાદ -

એક રાતે સવપનમાં મને ભગવાન દેખાયા .તેમણે મને કહયંુ ;”મારા પીય બાળક,હંુ હંમેશા તારી સાથે જ રહંુ છું .”

હંુ કાયમ દરીયાકીનારે ફરવા જઉ , અને જોઉ તો મારા પગલાની સાથે એક જોડ પગલા હોય જ.

મને તરત યાદ આવી જય કે, એ પગલા તો ભગવાનના છે; કારણકે તે હંમેશા મારી સાથે જ રહે છે .પરંત હ ુ ંુજોઉછું
કે, તે મારી સાથે હોય છે , તે સમય મારા જવનનો સખ
ુ મય સમય હોય છે .

જયારે હંુ તકલીફમાં હોઉ અથવા


દુ
ુા
ખથી ઘેરાયેલો હોઉ તયારે માત હંુ એક જ જોડ પગલા જોઈ શકું છું .આ તે કેવી રીત ?

ુ ્યંુ : “તમે કહેતા હતા ને કે , તમે હંમેશા મારી સાથે જ રહો છો . તો પછી મારા ખરાબ સમયમાં હંુ કેમ
મે ભગવાનને પછ
તમારા પગલા નથી જોતો? તે સમયે તમે મારાથી કેમ દુર જતા રહો છો ?”

ભગવાન મધરુ સમીત કરતા બોલયા;”વહાલા બાળક, જે સમયે ત એ ુ ં ક જ જુએછે હોય


, તે મારા પગલા
જોડપગલાં
છે. કેમકે તે સમયે મે તને ઉિકી લીધો હોય છે .”

મારી આંખો ભીંજઈ ગઈ, હંુ ગળગળો થઈ ગયો . મારં મસતક તેમના િરણોમાં ઝુકી ગયું .

અનક
ુ મણીકા

‘ ’
કિદ એક ‘હ ુ ં ’ મા ં હ ે ‘હ ુ ં ’ છ ેદ પા ડે ;
બને વા ં સ ળી ‘હ ુ ં ’ , અને ‘હ ુ ં ’ વગાડ ે .

કિદ એક ‘હ ુ ં ’ સયૂ શ થઇન ે પક ાશે ;


સકલ સિૃ ષટના ં જવતરન ે જ વા ડે .

4
ં રની વાણી
અત

બેસી રસો ડે જમ ે ‘ હુ ં ’ િનર ાં તે ;


બની માત ‘હ ુ ં ’ જતે ‘હ ુ ં ’ને જમાડ ે .

કિદ એક ‘હ ુ ં ’ વયાસપીઠ ે બીર ાજ ;


2009

કિદ એક ‘હ ુ ં ’ સામ ે બ ેસીન ે ધયાવ ે .

રમે રાસ ‘હ ુ ં ’ સિૃ ષટ સાથ ે િનર ંતર ;


બળે હાથ ‘હ ુ ં ’ નો અન ે ‘હ ુ ં ’ જ બાળ ે .

િન રંતર રહ ે ‘હ ુ ં ’ ન ે ‘હ ુ ં ’ ની પિતકા ;
અહી ‘હ ુ ં ’ ને ‘હ ુ ં ’ બોર એઠા િખાડ ે .

અહી ઇશ પોતા ને માટ ે ‘ હુ ં ’ બો લે ;


રમે ‘હ ુ ં ’ અન ે ‘હ ુ ં ’ જ ‘હ ુ ં ’ ન ે રમ ાડે .

- પફલલ દવે

હા! તેને જવ, આતમા, જવાતમા, સોલ વીગેરે ઘણા ં નામ આપવામા ં આવયા ં છે . પણ તે અગોિર,
તણ પરીમાણોથી પર કાઈ
ં ક છે . દરે કનો ‘હુ ’ં , અલગ સવભાવ, અલગ અભીગમ ધરાવે છે . અરે !
આપણા પોતાના ‘હુ ’ં મા ં પણ જનમ પછી કેટકેટલા ં પરીવતશન આવયા ં છે ? હુ ં હવે કા ં બાળક, કીશોર
ુ ા રહો છં? તેના ં કે ટકે ટલા ં સવરુપો છે ? કુટુમબમા ં માતા, પીતા, ભાઈ બહન
કે યવ ે , પતની, સત
ં ાનો
સાથેન ુ ં મારું વતશન કેવ ું જુ દું જુ દું રહત
ે ું હોય છે ? કામની જગયાએ કે મીતો કે દુશમનો સાથે એ જ જણ
જુ દી જુ દી પતીકીયા કરતો હોય છે !

આપણા મનમા ં સતત વીિારોની હારમાળા િાલતી રહત


ે ી હોય છે . આ એક ‘હુ ં મહોરાં
બદલતો રહે છે . પરીસથીતી અને સામેની વયકતી કે વયકતીઓ બદલાય; તેમ આ મહોરા ં પણ
બદલાતા ં રહ ે છે . વીિારો આ મહોરા ં પર આધાર રાખે છે .

4
ં રની વાણી
અત

ુ ત
પણ આની સાથે આપણે સતત એક બીજ ‘ હુ ં ‘ ની અનભ ુ ી પણ કરતા રહીએ છીએ, જ આ
વીિારોની પાછળ રહી નીહાળતો રહે છે , મલુયાક
ં ન કરતો રહ ે છે . વીજાન પણ આ બાબતને સવીકારે
છે . સામાનય રીતે તે આતરમન ( Sub-conscious Mind) તરીકે ઓળખાય છે .
2009

આપણે ઘણીવાર જોય ુ ં છે કે, કવિીત, મનના વીિારોની હારમાળાની ઉપરવટ જઈ કોઈ સપાકશ
જવો વીિાર આવી જતો હોય છે . તે મનના નીણશયોને બદલવાની કમતા ધરાવતો હોય છે . સાવ
અધારામાં, નીરાશાના ગતાશમા ં ડુબેલા માણસને એકાએક કોઈ પકાશન ુ ં કીરણ મળી ગય ુ ં હોય તેમ
તે છલાગ
ં મારીને આ નીરાશા ખખ
ં ેરી શકે છે . આવી કણે જવનની દીશા જ બદલાઈ ગઈ હોય;
ુ ત
તેવી અનભ ુ ી આપણને થાય છે . જવનમા ં આવો વળાક ુ વેલો છે . આના
ં આવેલો ઘણાએ અનભ
થકી સાવ સામાનય માણસ પણ અસામાનય સીધધી હાસ
ં લ કરી શકે છે .

અહી આપણી િિાશ આ ‘ હુ ં ‘ સાથે છે . આ ‘હુ ં ‘ ને કળવો , જણવો બહુ કઠણ છે . તે કદીક જ
પાશભ ુ ીમાથ
શ મ ં ી બહાર આવે છે . કદાિ આ આપણો સાિો ‘ હુ ં ‘ છે .

ધમશગથ
ં ો આપણને ઢોલ પીટી પીટીને કહે છે કે ‘હુ ં’ પણાનો તયાગ કરો. અહમ ્ ને ઓગાળી દો.
ુ ાવી દો. પતીકીયા ન કરો. સથીતપજ બનો. સીદાત
તેને ભલ ં તરીકે આ બહુ જ આકષશક લાગે તેવો
ં છે . પણ તે બહુ જ મશુકેલ છે . સામાનય જન માટે તો ખાસ મશુકેલ છે . જયા ં આપણે ‘હુ ’ં ને
સીદાત
સમજયા જ નથી તયા ં તેનો તયાગ શી રીતે કરી શકીએ?

મારા અગત મત
ં વય પમાણે ‘ હુ ં ‘ ને સમજવાની પકીયા છે – ‘અતરની વાણી’ ને ઉજગર
કરવાની. આપણા આતરમન સાથે સવ
ં ાદ વધારવાની. આપણે પોતાની જત સાથે સવ
ં ાદ કરતાં
બહુ જ ડરતા હોઈએ છીએ. મોટાભાગે એવો સવ
ં ાદ થતો જ નથી હોતો. જ કાઈ
ં વીિાર આપણા
બાહ મનમા ં ઉદ્ ભવે છે તે બહધ
ુ ા ઘટનાઓના સદ
ં ભશમા ં જ હોય છે . માત ભાવજગતમા ં જ
અતરમન સાથે સવ
ં ાદ સભ
ં વીત છે – શબદોથી પર, વીિારોથી પર. આપણને કોક જ વાર અતરનો
અવાજ સભ
ં ળાઈ જતો હોય છે . જયારે આમ બને તયારે આપણે તે ‘હુ ં’ સાથે આતમસાત ્ થતા હોઈએ
છીએ.

મારા નમ મત ુ ુ કે ગથ
ં વય પમાણે કોઈ ગર ં આ સવ
ં ાદ જગાડી ન શકે . હા! તે સબ
ં ધ
ં ી
ુ વે એમ
માગશદશશન કદાિ મળે . પણ તે સથીતીએ પહોિવા પોતે જ પયતન કરવો પડે. સવાનભ
ુ રુપ
િોકસ જણાવ ું કે જયારે આપણે આ ‘હુ ં’ સાથે પામાણીક હોઈએ છીએ; તયારે જ આપણ ુ ં જગત

4
ં રની વાણી
અત

અને પચછન રુપ એકાકાર બને છે . આમ થાય તો જ આપણે આપણી જતને વધ ુ ને વધ ુ જણતા
થઈ શકીએ છીએ.

શુ ી
આ વાત બહુ જટીલ લાગે છે ને? હા ! તે જટીલ જ છે . પણ એટલી જ સરળ પણ છે ! અતમખ
2009

ે ે ,’ આ બધી કડાકુટમા ં પડવાની જ શી જરુર ?


બનવાન ુ ં જટલ ું કઠણ છે તેટલ ું જ સરળ છે . કોઈ કહશ
જવન મોજથી જવોને? શે આવી જટીલ વયથાઓ વહોરવી?’ સપાટી પરના જવન માટે આ
વીિારસરણી અયોગય પણ નથી. ‘ જમ િાલે છે તેમ િાલવા દો ને બાપલા! ‘

ં ેદનશીલ બનાવવ ું હોય, સજનાતમક બનાવવ ું હોય, ન ખટુે તેવા આનદ


પણ જો જવનને સવ ં
અને િૈતનયથી સભર બનાવવ ું હોય; તો આવા સવ
ં ાદનો કોઈ વીકલપ નથી. જયારે આપણી
મનોિેતના આ સતરની વીિારસરણીને સવીકારે છે ; તયારે જ આવા વીકલપની અભીપસા જગે છે .
અને તયારે જ આપણ ુ ં આતરીક પરીવતશન શક બને છે . એક વખત આ ‘અતરની વાણી’ નો સપશશ
ુ વવા માડ
થાય પછી આપણે રોકાઈ ન શકીએ, તેવી િેતના અનભ ં ીએ છીએ. જગતની કોઈ તાકાત
ં , તેવ ું સતય. આ સથીતી જમણે પાપત કરી છે , તે લોકોતર
ન રોકી શકે તેવી િેતના, તેવો આનદ
મનષુયોએ તેમના જવનમા ં અકલપય સીધધીઓ પાપત કરી છે . સામાનય માણસ ન કરી શકે તેવા
ુ કામો કયાશ છે .
અદ્ ભત

આતરમન સાથેનો સવ
ં ાદ અથવા ભાવજગતમા ં વીિરણ કરવાના અનેક રસતાઓ છે . પાથશના,
જપ, ધયાન, ભકતી, વીપશયના વી. વી. આ ઉપરાત
ં પણ બીજ રસતા હોઈ શકે . પણ ઉદે શ છે -
ે ા થવ ું તે. કોઈ પણ
વીિારોના સામાનય સતરથી અલગ, કોઈ અપેકા વીના, પોતાની જત સાથે રહત
રસતો અપનાવો; પાયાની શરત એ છે કે એમા ં કોઈ દુનયવી લાભ ખાટવાની, કામનાઓ સત
ં ોષવાની
એષણા ન હોઈ જોઈએ. અરે ! પરમ તતવને પામવાની, મોક મેળવવાની અભીપસા પણ ન હોવી
જોઈએ. કેવળ નીભેળ, નીસવાથશ, નીવીકાર અને નીદોષ - જત સાથેની ગોઠડી.

જયારે આમ બને છે , તયારે જ અતરનો નીશબદ અવાજ સભ ુ ત


ં ળાય છે ; અથવા તેની અનભ ુ ી થવા
ં ે છે . તયારે જ ‘હુ ’ં ની ઓળખ શરુ થાય છે - કોઈ મહોરા ં વગરનો ‘ હુ ં’ . વીજાન આને ન સવીકારે
માડ
પણ વીજાનની અતયત
ં મહાન શોધો વીજાનીના મનમા ં આવા કોઈ ઝબકાર કે ધબકાર થી થયેલી
છે .

આમ કેમ થાય છે તે જણવાની મને સહજ


ે પણ પડી નથી. આતમશલાઘા ગણાવાના સદ
ં ે હની
ે કરું છં કે , િૈતય જગતનો એ સવાદ એક વાર િાખયા
ઉપરવટ જઈને અહી એક વાત જગજહર

4
ં રની વાણી
અત

પછી; એ શાત
ં ી, એ આનદ
ં , એ િૈતનયનો અનભ ં ી દુનીયામા ં પાછા
ુ વ એક વાર કયાશ પછી; મહોરાન
વળવા કોઈ કામના રહી નથી. એ સપશે આ બઢુાને બાળક બનાવી દીધો છે .

દુખ માત એ જ વાતન ુ ં થાય છે કે આખા વીશમાં આવા અનભ


ુ વથી હજરો ગણા બળવતર
2009

ુ વ પામેલા અને િેતનાના ઉચિતમ શીખરે પહોિેલા લોકોતેર વયકતીઓના સેકડો


અનભ
ુ ાયીઓએ આ કલયાણકારી અને શભ
અનય ુ જવનપધધતીને સવાથશસીધધીન ુ ં એક સાધન માત બનાવી
દીધી છે .

માટે જ એ ઉકતી દોહરાવ ું છં કે , પોતાના ‘હુ ં ‘ ને સૌએ સવપયતનથી ઓળખવાનો છે . આવા


પયતનનો બીજો કોઈ વીકલપ નથી, નથી અને નથી જ ; અને આ પયતન કરવા જવો છે .

માટે જ સૌથી વધારે મશુકેલ વાત છે - એક અકરના સૌથી વધારે વપરાતા, આપણા હોવાપણાના પાયામાં રહેલા ,
પણ સૌથી ઓછા સમજયેલા શબદ, ’હંુ’ ને ઓળખવાની……… અને એમ કહે છે કે , જયારે તે સમજય તયારે ખબર
પડે કે ,

! ‘ ’ ‘ ’ .

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

2009

-3

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

,
2009

’ , ’ ;

, .

, .

ગજુ રાતીમાં સવાીંગ સદંુર વીદાયગીતો લખાયાં છે . આવા ગીતોમાંન આ ુ ં છે. આને તમે કોઇ પણ વીદાય
એકગીત
ં ે ે ે
પસગ ગાઇ અન માણી શકો. પણ મન ત એક મતૃયગ ે ે ે
ુ ીત વધારે લાગ છ. જવનની અતીમ સધંયાએ જવન માટેન આ
ં ંુ વંુ
દશીન, મતૃયનુ ે છાજે તેવી ગરીમા આપી જય છે.

આપણ જ ુ ં વન અનેકકથા
-ઉતારની િઢાવહોય છે. દરેકની પોતાની આગવી કથા.”
દુ

ુ અલપ થકી ભરેલી.” એવી જંદગીને આ રીતે પણ તેના અત
ખપધાન, સખ ં ીમ િરણમાં જોઇ શકાય.

જવનન ગ ંુ ીત. ગીત જેવા જવનન ગ ંુ ીત. જે કાંઇ ગમય છ


ું ે ; તે આપીને, મહેક પસારીને ગાયેલ ગ
ું ીત. ઘનઘોર રાતીમાંય
િાંદની નીહાળીને મલપતા જવનન ગ ંુ ીત. જવવા કાંઇક ધાયીું હોય અને કાંઇક જુદંુ જ જવી જવાય . અને છતાં ય એ
વયથા માટે, એ ઉિાટ માટે એક જ આંસુ . બસ એક જ આંસુ . જવનકથાની એ ડાયરીના પાનાંને સમેટતાં માત એટલુ
જ કહેવાનું –

“ , .“

અને જવન તરફનો અભીગમ - ફુલ અને ઝાકળ જેવો આ સબ ં . બે જ ઘડીમાં ઉડી જય, પણ તયાં સધ
ં ધ ુ ી ઝળકતું
જવન. અને છતાંય એ બે આતમસાત તો ન જ થાય ! અત ે ે ે
ં ર તો રહ, રહ ને રહ જ . બસ એ અત ં ર થોડું મપાય ન
ું
ંુ ને
મપાય અ


” , .”

જવનના પોત ઉપર આ દૃષી આપણે રાખી શકીએ? આવ ગ ંુ ીત છેલલા શાસે ગાઇ શકીએ ? અત
ં રની વાણીમાં ? જો
ંુ તા ગીત જેવા , રાતરાણીની સગ
એ ગવાય તો જવયા. ગજ ુ ં
ધ ની જ ે મ મહેક ફે લ ાવતા જવયા .

4
ં રની વાણી
અત

અને બીજ કોઇ સદંભીમાંય આ ગીત ગાઇએ - કોઇનાથી છુટા પડીએ તો પણ આવ જ ંુ ં રમાં ઉભરે. તો
ગીતઅત
સાિી રીતે છુટા પડ્યા .

.....
2009
મારા વહાલા શહેર અમદાવાદમાં શયામલ - સૌમીલના ગીત સમારંભના અત ં ે, તષ ં મધરુ વાણીમાં, આ
ુ ારભાઇની અતયત

કાવયના રસદશીન સાથ જયારે છુટા પડવાન થ ુ યુ ; તયારે તખતા પરના સૌ અન સાંભળનાર સૌની વચિે જે આતમીયતા -
ં ં ે
ફુલ અને ઝાકળ જેવી આતમીયતા સથપાઇ તે આ વીિારનો , આ ભાવનો પતીસાદ પાડતી હતી.

અને એ ગીત સમારંભ પછી આખો એક દસકો વીતી ગયા બાદ, આ પસુતકના ઉપોદઘાત તરીકે આ રસદશીન મકુ તાં
ે ં
એક અજબો ગરીબ લાગણી થાય છ. અતરની વાણીના ગણ ુ વાિક ન એટલ જ ુ કહેવાનંુ
ુ ોગાન ગાવામાંથી વીરમતાં સજ ે ં
કે,

” , .”

અનક
ુ મણીકા

4
ં રની વાણી
અત

2009

-4

અનકુમણીકા

4
ં રની વાણી
અત

કન ુભાઈ જની 2009

“આપણા હાથમા ં સો રિપયાની ખોટી નોટ આવી જય તો એને િલણમાથ


ં ી તરત ખેિી લેવામાં
આવે છે ,
એ રીતે િોપડીઓની બાબતે કેમ નથી થત ું ?”
“આપણે રે ઉજસે આપણે િાલીએ !”
“આપણને ભળાવી રે ભલી ભોમકા,
શબદ મોતી મૌનના ભડંારન ુ ં !
મહી મેલયા ં આભ અપરં પાર,
શબદ પાણી વજ કેરી ધારન ુ ં !”

______________________________________________________________________

• કનભ
ુ ાઇ છોટાલાલ જની

• 4-ફેબુઆરી , 1925 ; કોડીનાર જ.જુનાગઢ

4
ં રની વાણી
અત

• - છોટાલાલ ; -

• - મધબ
ુ ેન ; - ુ ાંશુ ;
સધ (+) - નયના : (+) - રાજેનદ શક
ુ લ + બને
જણીતા કવી
2009

• 1943 - મટૅીક
• 1947 - બી.એ. - (ગજ
ુ ,-સસંકૃત )
• 1949 - એમ.એ. - (ગજુ ,-સસંકૃત )

• ુ અને અમદાવાદમાં ભાષા શીકણ


રાજકોટ,જમનગર, ભજ
• 1985 - ગજ
ુ રાત વીદ્યાપીઠમાં ભાષા -સાહીતયના પાધયાપક તરીકે નીવતૃત

• % યુ .એસ.એ.ના વમોીનટ રાજયના બેટલબરો નગરની એસ.આઇ.ટી. સસંથામાં અમેિરકાના વીદ્યાથીીઓને


ગજ
ુ રાતી ભાષા ભણાવવાન મ ંુ ાયી
ંુ હતવનક
• ંુ ાયી
ઉઝા જોડણીના પિાર-પસારન ક
• ગજુ રાતી ભાષા પરીષદના હાલના પમખ

• માનીતા લેખકો : શેકસપીઅર,રવીનદનાથટાગોર,ઉમાશક
ં ર જોશી,મેઘાણી.
• ુ - ”Lamps do not talk, they Shine.”
જવન સત

• સથવીરાવલી (મન ુ ી રતનપભવવીજયજ સાથે ) , માયા લોક (વીનોદ અધવયીુ સાથે), િાર ફાગુ (મો.શં .પટેલ
સાથે), સા વીદ્યા યા, શબદ નીમીીત,
• લોક સાહીતય - * લોક વાંગમય
• િરીત - મેઘાણી સદંભી , મેઘાણી છબી, મેઘાણી િરીત
• શબદનો સોદાગર (સપંાદન)માહીતી ખાતું
• ે ન - િાર ગંથો ભરાય એટલા લેખો અપગટ
વીવિ

4
ં રની વાણી
અત

• 1970 - કુમાર િદંક


• % -મિૅરટ ઍવોડી
• ગજ
ુ રાત ગૌરવ પરુસકાર
2009

* લોકિવદ્યા િવભાગન વ ુ ં ષ ી નાશેષપસુતકતરીકેનોઅકાદમીઍવોડી

અનક
ુ મણીકા

You might also like